________________
s
પ્રતિદિનક્રિયાવસ્તુક7 ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૫
ગાથા :
जस्स य जोगो त्ति जइ न भणंति न कप्पई तओ अन्नं ।
जोग्गं पि वत्थमाई उवग्गहकरं पि गच्छस्स ॥२९५॥ અન્વયાર્થ :
ન ચ ન નો=અને જો “જસ્સ જોગી' ઉત્ત-એ પ્રમાણે જ મતિ ન બોલે, તમો તો જ ૩વદ પ ગચ્છમાં ઉપગ્રહકર પણ નો ઉપયોગ્ય પણ મન્ન=અન્ય વસ્થા=વસ્ત્રાદિ પત્ર કલ્પતાં નથી=સાધુઓને ગ્રહણ કરવાં કલ્પતાં નથી. ગાથાર્થ :
અને જો “જસ જોગો' એ પ્રમાણે સાધુઓ ન બોલે, તો ગચ્છમાં ઉપકારક પણ યોગ્ય પણ ગોચરીથી અન્ય વસ્ત્રાદિ સાધુઓને ગ્રહણ કરવાં કલ્પતાં નથી. ટકા :
यस्य च वस्त्रादेः योग: प्रवचनोक्तेन विधिना सम्बन्धः प्राप्तलक्षण, इति एवं यदि न भणन्ति, ततः किमित्याह-न कल्पते ततोऽन्यद्-वस्त्वन्तरं (?योग्यमपि) वस्त्रादि उपग्रहकरमपि-उपकारकमपि गच्छेसाध्वादिसमुदायरूप इति गाथार्थः ॥२९५॥ નોંધ:
ટીકામાં તતોડચત્ વત્ત્વ છે, તેના પછી મૂળગાવ્યા પ્રમાણે યોપિ શબ્દ હોવો જોઈએ. * “ગોપાં પિ” વસ્ત્રાદિ અયોગ્ય હોય તો તો ગ્રહણ કરવાં ન કહ્યું, પરંતુ યોગ્ય પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં ન ભે, તેમ ‘મપિ'થી સમુચ્ચય છે. * “વાહર પિ” વસ્ત્રાદિ ગચ્છને ઉપગ્રહકર ન હોય તો તો ગ્રહણ કરવાં ન કલ્પે, પરંતુ ગચ્છને ઉપગ્રહકર પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં ન કહ્યું, તેમ ‘મપિ'થી સમુચ્ચય છે. ટીકાર્ય :
અને “જે વસ્ત્રાદિનો યોગ=પ્રવચનમાં કહેવાયેલ વિધિવડે પ્રાપ્તરૂપ લક્ષણવાળો સંબંધ', એ પ્રકારે સાધુઓ જો ન બોલે, તો શું? એથી કહે છે – તો સાધુ આદિના સમુદાયરૂપ ગચ્છમાં ઉપગ્રહકર પણzઉપકારક પણ, એવાં યોગ્ય પણ વસ્ત્રાદિરૂપ અન્ય=વસ્તુઅંતર, કલ્પતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુ ભિક્ષાએ જતી વખતે “સ ગોગો' એ પ્રકારે કહીને ગુરુ પાસે અનુજ્ઞા માંગે છે કે “સંયમને ઉચિત અને ગચ્છને ઉપકારક એવાં જે વસ્ત્ર-પાત્ર કે અન્ય વસ્તુ મળશે તે અમે લાવીશું.”
આ રીતે ગુરુની અનુજ્ઞા લીધેલી હોય તો, ગોચરીમાં જે કાંઈ સંયમને ઉપકારક વસ્તુ મળે તે સાધુઓ ગ્રહણ કરી શકે. પરંતુ જો “નસ ગોગો' કહીને ગુરુની અનુજ્ઞા ન લીધી હોય તો સંયમને ઉપકારક અને નિર્દોષ પણ ભિક્ષાથી અન્ય વસ્ત્રાદિ કોઈ વસ્તુ સાધુઓ ગ્રહણ કરી શકે નહિ. ર૯પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org