________________
૧૪૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર / ગાથા ૩૩૧-૩૩૨
અન્વયાર્થ :
સુવિદિ પદું રત્ન વત્ન મા મૂi તદ ઢહૂ વ વષિા =સુવિહિત નૃત્યને, ચલનને, વલનને, ભાષાને, મૌક્યને અને ઢઢરને વર્જ, ઘંમત્ત વાવારંવ માત્મોન્ન-હસ્તને, માત્રને અને વ્યાપારને આલોચન કરે=ગુરુ પાસે નિવેદન કરે. ગાથાર્થ :
સુવિહિત સાધુ નૃત્યનું, ચલનનું વલનનું, ભાષાનું, મોક્યનું ટટ્ટર સ્વરનું વર્જન કરે. ગૃહસ્થ સંબંધી હાથનું, માત્રકનું અને વ્યાપારનું ગુરુ પાસે નિવેદન કરે. ટીકાઃ
नृत्यं चलनं वलनं भाषा मौक्यं तथा ढढरं च वर्जयेत्, एतत्परित्यागतः आलोचयेत् सुविहितः हस्तं मात्रं च व्यापारं चेति गाथार्थः ॥३३१॥ ટીકાર્ય :
સુવિહિત સાધુ નૃત્યને, ચલનને, વલનને, ભાષાને, મોક્યને મૂકપણાને, અને ઢર સ્વરને વર્ષે, આના-નૃત્યાદિના, પરિત્યાગથી હસ્તને, માત્રને અને વ્યાપારને આલોચન કરે=વહોરાવનાર ગૃહસ્થના પાણીથી ભીના હાથને, ગૃહસ્થના પાણીથી ભીના કડછી વગેરે સાધનને, અને કયો વ્યાપાર કરતા ગૃહસ્થ વડે ભિક્ષા અપાઈ ? એને ગુરુ પાસે નિવેદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૩૧૫ અવતરણિકા:
व्यासार्थस्तु भाष्यादवसेयः तच्चेदम् - અવતરણિયાર્થ:
વળી વ્યાસાર્થ-પૂર્વગાથાનો વિસ્તારથી અર્થ, ઓઘનિર્યુક્તિના ભાષ્યથી જાણવો, અને તે આ છે – ભાવાર્થ:
ગ્રંથકારે પૂર્વગાથા ઓઘનિર્યુક્તિમાંથી લીધેલ છે, અને તેના ઉપર ઓઘનિયુક્તિમાં ભાષ્ય પણ છે. તેથી ગ્રંથકાર કહે છે કે પૂર્વગાથાનો વિસ્તારાર્થ ભાષ્યથી જાણવો. અને તે વિસ્તારથી અર્થને કહેનાર ઓઘનિર્યુક્તિની ૨૬૯-૨૭૦મી ભાષ્યગાથા પ્રસ્તુતમાં ગાથા ૩૩૨-૩૩૩ છે.
ગાથા :
करपायभमुहसीसच्छिहो?माईहिं नच्चिअं नाम । दारं ।
वलणं हत्थसरीरे चलणं काएण भावेण ॥३३२॥ અન્વયાર્થ:
પાયમમુહસીછિદ્રમાર્દિ નવિર્સ=કર, પાદ, ભૂ, શિર, અક્ષિ, ઓષ્ઠ આદિ વડે નર્તિત, રુસ્થલરીરે વર્તi=હાથ અને શરીરનું વલન હા, માવે વન-કાયાથી (અને) ભાવથી ચલન કરવું જોઈએ નહીં). * “નામ' અવ્યય વાક્યાલંકારમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org