________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘
પ્રપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૫૪-૨૫૫
૩૯
ગાથા :
नो ऊणा नऽइरित्ता अविवच्चासा य पढमओ सुद्धो।
सेसा हुति असुद्धा उवरिल्ला सत्त जे भंगा ॥२५४॥ અન્વયાર્થ :
નો UTT 1 વરિત્તા=ન ન્યૂના, ન અતિરિક્તા વિવચ્ચીસા અને અવિપર્યાસા, (એ પ્રકારનો) પઢો મુદ્ધ =પ્રથમ (ભાગો) શુદ્ધ છે. વરિછ ઉપરના સેના=શેષ ને સત્તા મં=જે સાત ભાંગાઓ છે,
સુદ્ધE(તે) અશુદ્ધ હૃતિ=છે. ગાથાર્થ :
ન ચૂના, ન અતિરિક્તા અને અવિપર્યાસા, એ પ્રકારનો પ્રથમ ભાંગો શુદ્ધ છે, ઉપરના શેષ સાત ભાંગાઓ છે, તે અશુદ્ધ છે. ટીકા :
नो न्यूना नातिरिक्ता अविपर्यासा च प्रत्युपेक्षणेति गम्यते, प्रथमः शुद्ध इति अयं प्रथमभङ्गः शोभन इति, शेषाः भवन्त्यशुद्धा उपरितनाः सप्त ये भङ्गकाः, न्यूनत्वादिति गाथार्थः ॥२५४॥ ટીકાર્ય :
ન્યૂન નહીં, અતિરિક્ત નહીં અને અવિપર્યાસવાળી પ્રત્યુપેક્ષણા, પ્રથમ શુદ્ધ છે=આ પ્રથમ ભાંગો શોભન છે. ઉપરના શેષ જે સાત ભાંગાઓ છે, તે અશુદ્ધ છે; કેમ કે ન્યૂનપણું છે શેષ સાત ભાંગાઓમાં વિધિનું કંઈક ન્યૂનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૫૪ll અવતરણિકા :
यै!नत्वमधिकत्वं वेति तानाह - અવતરણિતાર્થ :
પડિલેહણમાં જેઓ વડે=જે પ્રસ્ફોટનાદિ વડે, પૂનપણું કે અધિકપણું થાય છે, તેઓનેeતે પ્રસ્ફોટનાદિને, કહે છે –
ગાથા :
खोडणपमज्जवेलासु चेव ऊणाहिआ मुणेअव्वा ।
चोदग-कुक्कुडअरुणपगासं परोप्परं पाणि पडिलेहा ॥२५५॥ અન્વયાર્થ:
ઘોડાપમન્ગવેતામુ ગ્રેવ=પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જાદિ-ન્યૂન-અધિક (પ્રતિલેખના) મુઝવ્વી=જાણવી. વો[=પ્રશ્નકાર કહે છે, ઉડાપ+સંકૂકડો બોલે ત્યારે અરુણોદય થાય ત્યારે, પ્રકાશ થાય ત્યારે, પોu-પરસ્પર પ્રવ્રજિતકોનાં પરસ્પર મુખ દેખાય ત્યારે, પા-પાણિ-હાથની દરેક રેખા દેખાય ત્યારે પત્નિડ્ડા=પ્રતિલેખના (કરવી જોઈએ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org