________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૭૮-૩૦૯
ટીકાર્ય
વળી દહીંનો અવયવ મસ્તુ વિગઈ વર્તે છે, પરંતુ તક્ર=છાશ, વિગઈ થતી નથી; વળી દૂધ નિરવયવ=એક જ=દહીંની જેમ અવયવ વગર સંપૂર્ણ જ, વિગઈ છે, અને માખણ-પક્વાન્ન નિરવયવ છે—દહીંની જેમ મસ્તુ રૂપ અને તક્રરૂપ અવયવ ગ્રહણ કરીને એક અવયવ કલ્પે અને એક અવયવ ન કલ્પે એવા વિભાગ વગર સંપૂર્ણ વિગઈ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
દહીંના અવયવભૂત દહીંની તર વિગઈ ગણાય છે, છતાં દહીંના અવયવભૂત છાશ વિગઈ ગણાતી
નથી.
:
તે રીતે દૂધમાં દૂધની તરરૂપ અવયવ હોવા છતાં તેની દૂધથી પૃથક્ રૂપે વિવક્ષા કરેલ નથી. આથી દૂધ અવયવ રહિત છે, માટે ગાય આદિ પાંચનું દૂધ વિગઈ ગણાય.
એ રીતે માખણ અને પક્વાન્ન પણ અવયવ વગરના છે. માટે તે પણ વિગઈ છે. II૩૭૮॥
ગાથા:
घघट्ट पुण विगई वीसंदण मो अ केइ इच्छंति । तेलगुलाण निविगई सूमालिअखंडमाईणि ॥ ३७९॥
૧૯૯
અન્વયાર્થ:
યયયટ્ટો પુળ=વળી ધૃતઘટ્ટ=ઘીનો કીટ્ટો, વિ=વિગઈ છે, વેડ્ ઝ વીસં॥ રૂઘ્ધતિ=અને કેટલાક વિસ્યંદનને (વિગઈરૂપે) ઇચ્છે છે. તેનુાળ–તેલ અને ગોળની ભૂમાનિમણુંકમાકૃ=િસુકુમારિકા, ખંડાદિ નિવિરૂં=નિવિગઈ છે.
પાદપૂરણ અર્થે છે.
★
ગાથાર્થ:
વળી ઘીનો કીટ્ટો વિગઈ છે, અને કેટલાક વિસ્યંદનને વિગઈરૂપે ઇચ્છે છે. તેલની સુકુમારિકા અને ગોળના ખાંડાદિ નિવિગઈ છે.
ટીકા
ધૃતપટ્ટ: પુનઃવિભૂતિ:, ધૃતયટ્ટો=મહિયા ુવ, વિસ્યનનું પ ચિવિન્તિ, વિસ્વત્વનું અદ્ધનિદ્દુધયમાछूढतंदुलनिप्फण्णं, तैलगुडयोरविकृतिः सुकुमारिकाखण्डादीनि = सुकुमारिका - सस्तितीया खण्डा आदिशब्दात् सक्करमच्छंडियादीणि त्ति गाथार्थः ॥ ३७९ ॥
ટીકાર્ય
વળી ધૃતઘટ્ટ વિગઈ છે. ઘૃતઘટ્ટ એટલે મહિયાડુવ; અને કેટલાક વિસ્યંદનને ઇચ્છે છે=વિગઈરૂપે ઇચ્છે છે. વિસ્યંદન એટલે અર્ધ દગ્ધ એવા ધૃતની મધ્યમાં નાંખેલ તંદુલથી નિષ્પન્ન એવું દ્રવ્ય; તેલ અને ગોળના સુકુમારિકા, ખાંડ આદિ, ‘આવિ' શબ્દથી સાકર, મત્સંડિકા આદિ અવિકૃતિ છે—વિગઈ બનતી નથી. સુકુમારિકા એટલે સસ્તિતીયા, ખાંડ આદિ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૯ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org