________________
૨૫
પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૮
દ ... શિપતિ વળી ડગલો કેવી રીતે ગ્રહણ કરાય છે? તે બતાવે છે – સંદેશકને પ્રમાર્જીને બેઠેલ સાધુ પ્રહણ કરે છે.
ત્તિ' સામાચારીના કથનની સમાપ્તિ અર્થક છે. પતંવાદ - આને જ કહે છે=આ વાતને જ મૂળગાથાના ઉત્તરાર્ધમાં કહે છે –
નિષદ્ય ... તેષામેવ ડગલોનું ગ્રહણ બેસીને કરે છે. તેઓનું જ ડગલોનું જ, ભૂમિમાં આપતન છે અર્થાત્ અફાળે છે. તેઓનું જ ડગલોનું જ, વર્ચને મળને, આશ્રયીને બેસીને ગ્રહણ છે.
રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org