Page #1
--------------------------------------------------------------------------
________________
139
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
.
ADG -500
യയായി
-जी
tapa -जाट
-डाटा
महान सम्राट अकबर
OCCARD
(ભારતના ભૂત તથા વર્તમા
સમયના ચિતાર સાથે)
मूळ लेखकः श्रीयुत बंकिमचंद्र लाहिडी अनुवादकः भीमजी हरजीवन परीख
સ્થળઃ મઢડા-કાઠીઆવાડ
सस्तुं साहित्य वर्धक कार्यालय तरफथी संपादक अने प्रकाशकःभिक्षु-अखंडानंद
સ્થળઃ અમદાવાદ અને મુંબઈ
SESSES
આત્તિ બીજી, સં. ૧૮૧, કુલપત પ૦૦
મૂલ્ય રૂ ૧, પાકા પૂઠા સાથે ૧, પોસ્ટેજ જૂદ
બહારના વેચનાર બે આના વધુ લેશે. ಎಕಾನಾತನಹಳಷನರಹರನ್
Se Sudharmasvatweadeooo
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્ર્ય અને સુખસામર્થની વૃદ્ધિ કરી મનુષ્યને દેવ
જેવો બનાવનારા અતિઉત્તમ જીવનચરિત્રે
પા૪િ૮
તૈયાર છે –
પૃષ્ઠ કદ ઇચ મૂલ્ય સ્વામી વિવેકાનંદ સંપૂર્ણ ચરિત્ર ૭૪૦ ૫૪૬ ૨) જગતને મહાન પુરુષ-મ. ગાંધીજી ૩૫૦ મહાન સમ્રાટ અકબર–બીજી આવૃત્તિ ૩૫૨ મહાત્મા ટોલસ્ટોય. . . ૬૫૦ પા૪૮ રહ્યા મહાન નેપલિયન બોનાપાર્ટ - ૮૪૦ , ૩) ભારતનાં સ્ત્રીરને ગ્રંથ પહેલે ) છે આ ગ્રંથ બીજે 3 ૨૦૦૦ પાદ્રા )
ગ્રંથ ત્રીજે J. દરેક ભાગને ઢક શાં
મેટે ભાગે ચાલુ સાલમાંજ નીકળશે. સ્વામી રામતીર્થ-વિસ્તૃત ચરિત્ર , લિંકન, ગાફીલ્ડ અને શિંગ્ટન ચેતન્ય મહાપ્રભુ-સંપૂર્ણ વૃત્તાંત છત્રપતિ શિવાજી-બીજી આવૃત્તિ મુસલમાન મહાત્માઓ
વીર દુર્ગાદાસ , સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી મહાદજી સિંધિયા
ભારતના વીર પુર , દાનવીર કારનેગી
ભારતના સંત પુરુષે છે ગરીબાલી, મેઝીર અને કાજૂર | ભગવાન બુદ્ધ છે
સૂચના–ઉપલામાંથી જે બીજી આવૃત્તિ તરીકે નીકળનાર છે, તે નીકળેથી વિવિધ ગ્રંથમાળા દ્વારા ખબર અપાશે અને પ્રથમવાર જ નીકળનારાં ચરિત્ર વિવિધ ગ્રંથમાળા” ને બીજો વિભાગ ચાલુ સં૧૯૮૧ થી વેલે છે, તે દ્વારા નીકળશે, અને ઢાં પણ મળી શકશે.
વ્યવસ્થાપક સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
અમદાવાદ સસ્તું સાહિત્યમુદ્રણાલયમાં ભિક્ષુ અખંડાનંદના પ્રબંધથી મુકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
आ पुस्तकविषे थोडाक अभिप्राय
કેળવણી– જુન ૧૯૧૬) “શહેનશાહ અકબરના સંબંધમાં કેટલાંક પુસ્તકે પ્રકટ થયેલાં હોવા છતાં શ્રી બંકિમચંદ્ર લાહિડી બી. એ. એલ. એમ. બી. એમના મૂળ પુસ્તકમાં વિશેષતા જોવામાં આવ્યાથી તેને આ ગુર્જર અનુવાદ પ્રકટ કરવામાં આવ્યા છે, તે પુસ્તક વાંચ્યા પછી યથાર્થ જ લાગે છે. * * * “અકબર'ના સંબંધી બીજા ઘણાં પુસ્તક વાંચ્યાં હોય તેમને પણ આ સમ્રાટ અકબર”નું એકવાર અવેલેકન કરવા અમારી ભલામણ છે.”
સરસ્વતી– જુન ૧૯૧૬) “ઇસકા પ્રધાન વિષય અકબરકા જીવનચરિત હૈ. પર ઇસમેં ઔર ભી અનેક ઐતિહાસિક બાતેક બિચાર કિયા ગયા હૈ. ભારતને પ્રાચીન ગરવકા વર્ણન કરકે યહ દિખાયા ગયા હૈ કિ સ્વાર્થધતા ઔર આત્મદ્રોહ કે કારણ હી હિંદુઓકા અધપતન હુઆ. x x x x x પુસ્તકકી રચનશૈલી બહુત અચ્છી હૈ. યહ જીવનચરિત હેકર ભી ઈતિહાસ હૈ. ઔર ઈતિહાસ હોકરભી ઉપન્યાસવત મનોરંજક હૈ.”
પટેલબંધુ–“ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી” તરફથી અત્યાર પહેલાં અકબરનાં બે ચરિત્ર પ્રકટ થઈ ચૂકયાં છે અને આ ગ્રંથ ત્રીજે છે. મહાન પુરુષોનાં જુદા જુદા લેખકોના હાથે લખાયેલાં અનેક ચરિત્રે પ્રકટ થાય છે તે દરેકમાંથી કંઈ નહિ ને કંઈક નવું જાણવાનું મળી આવે. વળી દરેક લેખકના આદર્શ ભિન્ન ભિન્ન હોય છે એટલે જેમ શોધક બુદ્ધિથી સંસ્કારી લેખકોને હાથે વધારે ચરિત્ર લખાય તેમ ચરિત્રનાયકના જીવનનું અન્વેષણ સારી પેઠે થાય, અને સમાજને ઘણું જાણવાનું મળી શકે. આ હેતુથી તથા આ ગ્રંથને આદર્શ હિંદીઓમાં રાષ્ટ્રીયતા જગાડવાને હોવાથી અમે એને સહર્ષ આવકાર આપીએ છીએ, અને આ ચરિત્ર ત્રીજું છતાંયે તે વધારી પડતું નથી એમ અમને લાગે છે.”
અકબર જેવા રાજનીતિનિપુણ, પ્રજાહિતૈષી અને ઉદાર સમ્રાટને આ ગ્રંથના કર્તા બાબુ બંકિમચંદ્ર લાહિડી બી.એ. એલ. એમ. બી. એટલે ન્યાય આપે છે, તેટલે અત્યાર સુધીના કેઈ પણ ભાષામાં પ્રકટ થયેલા તેના ચરિત્ર લખનારે નહિ આપે હોય. ”
અમને આ પુસ્તક વિશેષ મોહક તે એટલા માટે લાગે છે કે, લેખક અકબરના સમયના હિંદુસ્તાનનું ભવ્ય ચિત્ર આપણી સંમુખ ખડું કરે છે, અને તેની સાથે આપણી હાલની સ્થિતિની તુલના કરીને દેશોદ્ધાર માટે સ્થળે સ્થળે બોધ કરતે રહે છે. વાયમાં દેશાભિમાન અને રાષ્ટ્રીયતા ઉત્પન્ન કરવાને એક પણ પ્રસંગ લેખકે ભાગ્યેજ જવા દીધું છે.
www.umaragyanbhandar.com
Shree sudharniaswali Gyanbhandar-Umara, Surat
Page #5
--------------------------------------------------------------------------
________________
बीजी आवृत्तिनुं निवेदन
આ પુસ્તકની પહેલી આવૃત્તિ નવ વર્ષ પર નીકળ્યા પછી એકાદ બે વર્ષ માં તે મળતું "ધ થયું હતુ. સયાંગા અનુકૂળ થતાં હવે તેની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ નીચે આપેલા આગલી આવૃત્તિના નિવેદન તેમજ મૂળ ગ્રંથકારના વિજ્ઞાપનમાં આ ગ્રંથના ઉદ્દેશ અને રચના વિષે જણાવાયુ છેજ.
હવે પછી એ એક માસમાંજ વિવિધ ગ્ર^થમાળાદ્રારા પ્રસિદ્ધ થનાર સ્વામી રામતીના સદુપદેશના ચોથા ગ્રંથમાં આવેલા ‘ અકબરલી’ નામક લેખમાં સ્વામીજીએ સમ્રાટ અકબરના સ` બંધમાં તેમજ હિંદુમુસલમાનેાની એકતાની ખાખતમાં જે હૃદયગ્રાહી ભાવે! દર્શાવ્યા છે, તે પણુ આ પછીનાં પૃષ્ઠોમાં આપેલા જણાશે.
પુસ્તકની છેવટે આપેલા શુદ્ધિપત્ર મુજબ સુધાર્યા પછીજ પુસ્તક વાંચવું જોઇએ. સવત ૧૯૮૧ પાષ માસ. ભિક્ષુ—અખંડાનંદ
पहेली आवृत्तिना निवेदननो सारांश
ચિરત્રમાળાનું આ ૫૧ થી ૫૪ મું પુસ્તક હાઇને તેમાં મહાન માગલસમ્રાટ અકબરનું જીવનચરિત્ર સમાયલું છે. શ્રીયુત કિમચંદ્ર લાહિડીએ ખંગાળામાં લખેલા પુસ્તક આ અનુવાદ છે.
જે સરલ, મધુર અને અસરકારક શૈલીથી તથા દેશહિતષિતાના ઉચ્ચ ભાવથી આ ચરિત્ર તેમણે માલેખ્યું છે; સ્થળે સ્થળે ભારતની આગલી ઉન્નત અવસ્થાનું અને વમાન હીન દશાનું ઉંડી લાગણીથી ભાન કરાવતા જઈને તેની પુન: ઉન્નતિને માટે તેમાં જે જે ઉદ્દગારા દર્શાવ્યા છે; અનેક ઐતિહાસિક સ્થળા જાતેાજાત નિહાળાને તેનાં જે જે હૃદયગ્રાહી વર્ણના તેમાં આપ્યાં છે; અકબરની ચેાગ્યતા રૂડે પ્રકારે વર્ણવવા ઉપરાંત તેનાપર કેટલાક ઐતિહાસિકા તરફથી મૂકાતા આપાના પણ સપ્રમાણુ અને સયુક્તિ રદિયા આપીને તેને જે ઇન્સાફ આપ્યા છે; તેમજ ગ્રંથમાં આવતી હકીકતા તથા ઉતારા ક્યા ક્યા ગ્રંથના કયા ક્યા ભાગમાંથી લેવામાં આવ્યા છે, તે પણ સ્થળે સ્થળે આપતા ચાલીને ગ્રંથની ઐતિહાસિક પ્રમાણિકતા દર્શાવવામાં આવી છે; તેને માટે ઉક્ત લેખકને જેટલા ધન્યવાદ અપાય તેટલા એછે છે. ગ્રંથની આવી વિશેષતા અને ઉપકારકતાને લીધેજ ગુજરાતીમાં બે ત્રણ સ્થળેથી અકબરસબંધી પુસ્તકા નીકળેલાં હોવા છતાં અત્ર તરફથી આ ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગણુ–સં૦ ૧૯૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભિક્ષુ-અખ શાનદ
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
बंगाळी ग्रंथकारनुं विज्ञापन
તમે ક્રાઈ સુંદર વસ્તુ જીઓ, તા શું તે વસ્તુ તમારા મિત્રને ખતાવવાની તમને ઇચ્છા ન થાય ? અકબરની શાભા જોવાથી મને પણ તે મારા બંધુઓ સમક્ષ રજુ કરવાની અભિલાષા થઈ. મારી પાસે એવી શક્તિ કે એટલા સમય પણ નથી, કે મેં પાતે જેવી સુંદરતા પ્રત્યક્ષ કરી છે, તેવી હું મારા બન્ધુઓને પ્રત્યક્ષ કરાવી શકું !
ભારતનુ' પ્રાચીન ગૌરવ અતિ ઉજજવલ તથા અતિ મનેાહર છે. તેની તુલના જગતના ઇતિહાસમાં અન્ય કાઇ સાથે થઇ શકે તેમ નથી. અમે સથી પ્રથમ તે ગૈારવનું ચિત્ર રજુ કર્યું છે. ત્યાર પછી સ્વાર્થ અને આત્મદ્રોહને લીધે હિંદુઆવુ કેવી રીતે અધઃપતન થયું તથા સ્વાર્થરહિત કિવા થા સ્વદેશહિતૈષી સમ્રાટકુલતિલક અક્બરે ભારતવર્ષની મહા ઉન્નતિ સાધવા કેવા પ્રયત્નો કર્યાં; તેમજ તેના વંશધરાના પ્રતાપે ભારતની કેવી પાયમાલી થઇ, અને છેવટે પેાતાની. જ સ્વાર્થાંધતાને લીધે હિંદુએની સમસ્ત આશાઓ અગાધ સાગરમાં કેવી રીતે ડૂબી ગઇ, તેનુ' વર્ણન કર્યું છે. અમે એમ ખતાવવાના પ્રયત્ન કર્યાં છે કે હિંદુઓને કાઇ પણ પ્રકારના અભાવ નહાતા, પણ એકમાત્ર સ્વાથૅધતાને લીધેજ તેમણે સર્વસ્વ ગુમાવ્યું છે, અને એકમાત્ર સ્વાપરાયણુતાને લીધેજ તેમા પરાધીન બન્યા છે; મતલબ કે હિંદુએ પેાતે પાતાનાજ પાપનું પરિણામ ભાગવી રહ્યા છે.
આ પુસ્તક તૈયાર કરવામાં મે' અનેક પુસ્તકા તથા પત્રિકાઓને આધાર લીધા છે, એટલા માટે તે સર્વત્ર પુસ્તાના લેખકા, અનુવાદ તથા સંપાદા વગેરેના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
પેટ ભરવાની ચિતાજ જેના હૃદયમાં મુખ્યભાવે રહ્યા કરતી હાય, અર્થાત્ સવારથી સાંજપર્યંત જેને આજીવિકાઅર્થે જ પરિશ્રમ કરવા પડતા હાય; તેવા માણસે સાહિત્યસેવાની ભાવના રાખવી, એ એક પ્રકારની દુરાશા નહિ તેા બીજાં શું ? એવા મનુષ્યની સાહિત્યસેવામાં પુષ્કળ ભૂલા તથા ખામી રહી જાય, એમાં પણ આશ્ચર્ય શું? છતાં મેં પરિશ્રમ કરવામાં કાઇ જાતના સંક્રાચ કર્યાં નથી. ઇતિહાસ જેવા શુષ્ક વિષયને આ–વાર્તા તથા નવલકથાના—યુગમાં યથાશક્તિ રસિક બનાવવા માટે મેં ખના પ્રયત્ન કર્યાં છે. જો આ પુસ્તકના વાચનથી કાષ્ટના અંતઃકરણમાં કિંચિત્ માત્ર પશુ નિઃસ્વાર્થ સ્વદેશપ્રેમ જાગૃત થશે તે હું મારી નિંદા તથા મશ્કરી સાંભળને પણ દિલગીર થઈશ નહિ અને હ્રદ ઉપરાંતના શ્રમથી મારી તબિયત ખગડશે તાપણુ હું દુઃખિત થશે નહિ.
}
આરારિયા, (પૂણિયા) શ્રવણુ, ભગાબ્દ ૧૩૦૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી કિમચંદ્ર લાહિડી
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
सम्राट् अकबरनी महत्ता
(સ્વામી રામતીર્થ ગ્રંથ ચાયા, ભાગ ૧૨-૧૩ માંથી )
સામવેદના કેનાપનિષમાં એક કથા છે કે ઇન્દ્રિયાના દેવતાઓ એકવાર અતિ મહત્ત્વની લડાઈ જીત્યા અને પછી ભાગવિલાસ તથા આમાદપ્રમાદથી વિજયને ઉત્સ ઉજવવા લાગ્યા. એ પછી એ દેવતાઓને કેવી રીતે શિક્ષણુ મળ્યું (કેવી રીતે તેમને તે વિજય–મદ ઉતારવામાં આવ્યા. ) તેનુ' ઉપનિષદ્દમાં બહુ ઉત્તમ વર્ણન કરેલું છે. એવા ધ–શિક્ષણને નિરંતર સ્મરણુમાં રાખે (અર્થાત્ વિજયથી છકી ન જાય) એવા તા ભારતવર્ષના બાદશાહેામાં એક માત્ર અકબરજ થઇ ગયા છે.
*
શું દાસ્ત કે શું દુશ્મન, આઈને અકબરીના શેખ સાહેબ ( અબુલફઝલ) કે ખુક્રિયા નવીસ હઝરત મુલાં (બાદાઉની), પોર્ટુગાલના પાદરી કે સિંધગુજરાતના જૈની, અમીર કૅ ગરીબ, વિદ્વાન કે મૂખ, દુરાચારી કે જીતેન્દ્રિય, એ સ`નાં અંતઃકરણુ જેણે જીતેલાં હતાં અને જે જયાં પણ ઇચ્છામાં આવે ત્યાં અને તેના ખાળાનું ઓશીકું કરીને જરા પશુ ચિંતાવિના પગ લાંબા કરીને ઉંઘી શકે એવા હતા, તે ક્રાણુ ? હિંદુસ્તાનના શહેનશાહ અકબર.
*
*
એ બાદશાહનું મુખમંડળ વસન્તના પુષ્પની પેઠે પ્રશ્ન રહેતું. સુશીલતાદર્શક હાસ્ય તા જાણે એના હાડમાં પરોવીજ રાખ્યું હતું ! પ્રસન્નતા શામાટે ન હાય ? જ્યાં વિશ્વપ્રેમ અથવા શ્વરભક્તિ છે, ત્યાં શાક અને ક્રોધને શું ભાર કે એની પાસે આવી શકે ?
*
*
•
*
*
ભાગવત, મહાભારત અને વિશેષતઃ ભગવદ્દગીતા, વિષ્ણુપુરાણુ તથા ઉપનિષદોને ફારસી ગદ્યપદ્યમાં અનુવાદ લખાવ્યા પછી એ અનુવાદોને સાંભળ્યા કરવા અને પાતાનાં આચરણ (વ્યવહાર–વન) વડે બધાને સંભળાવ્યા કરવા, એજ અકબરનું સ`થી મુખ્ય કામ હતું.
*
ઈંગ્લેંડમાં ઇલિઝાખેથના શાસનકાળ અથવા પર્શિયા-જર્મનીમાં મહાન ફ્રેડરીકના રાજ્યસમયની વિદ્યાલાની ઉન્નતિ તેમજ દેશપ્રમધની ઉત્તમતાની સાથે તા હિંદુસ્તાનના (સમગ્ર ખાદશાહેામાં) એક અકબરનાજ રાજ્યશાસનની તુલના કરી શકાય તેમ છે; પરંતુ એ બન્ને છત્રધારીએ પણ પોતપાતાના દેશમાં સવપ્રિયતાની દૃષ્ટિએજ માત્ર અક્ષરની બરાબરી કરી શકે તેમ છે; ખાકી ધાર્મિક પરિશોધ, ઈશ્વરેાપાસના અને સમસ્ત સંપ્રદાયાપ્રતિ પક્ષપાતરહિત વનને માટે તે આખરનીજ કીતિ સર્વોપરિ છે.
Shree Sudharmaswami Gyathāncar-Umara, Surat
www.umaragyanbhandar.com
*
*
Page #8
--------------------------------------------------------------------------
________________
*
*
*
વહાલા વાચા ! જે ધર્માંમાં તમે ઉછરેલા હો, તે ધર્માંના વિધીઓનાં વ્યાખ્યાન વકતૃતા સાંભળવામાં ચિત્તને કેટલું બધું સાહસ અને ધૈય' દાખવવુ પડે છે ? પરંતુ વાહ રે વીર અકાર તારંજ એક એવું ચિત્ત છે કે જે બધાનું ચિત્ત બની રહ્યું છે. તે તા જાણે પ્રજાનાં બધાં ધરામાં જન્મ લીધા હતા; બધા ધર્માંના ખેાળામાં રમ્યા હતા અને બધા સંપ્રદાયે માં ઉર્ષ્યા હતા ! માત્ર મુસલમાન ધર્મજ નહિ પરંતુ હિંદુધર્મ', જૈનમત અને ખ્રિસ્તીધમ પશુ એટલાજ મહાન પ્રભાવથી તારા જન્મજાત ધર્મ જેવા બની રહ્યા હતા ! હિંદુસ્તાન “ ઇતિખાખે જહાં–ક્ષુર્થાત્ જગતની સર્વોત્કૃષ્ટભૂમિ” ના નામથી ઓળખાય છે અને હું “ ઇતિખાખે હિંદુસ્તાન-અર્થાત્ ભારતશ્રેષ્ઠ '' ખની રહ્યો છે !
'
વહાલાં ભારતવાસીએ ! નિરાશ ન અનેા. આ ખીજ ઉગ્યા વિના નહિ રહે. અનંત શક્તિરૂપી પ્રકૃતિ આ ખેડના ખેડુત છે. વિશ્વાસની ઓછપ હાય તમારા શત્રુને ! નિશ્ચયથી એનસીખ રહે તમારી ખલા! મારા પ્રાણુ ! તમારાં વિઘ્ના દૂર ચા ! માટીના જડ ટેકામાં પણ અન્નનું ખીજ કુદરતીરીતે ઉગી નીકળે છે, તા પછી શું તમા મનુષ્યાની સાથેજ પરમાત્માને મશ્કરી કરવી છે કે હૃદયની ભૂમિમાં પણ અકબરનું ખીજ નહિ ઉગી નીકળે ?
*
*
tr
અકબરની પાસે એના દૂધભાઇના ઉડાઉપણાની અનેક ફરિયાદા અને નિદા આવતી; પરંતુ અકબર તેને એક કાને સાંભળી ખીજે કાને કાઢી નાખતા. ખજાનાના શુભેચ્છકાએ છેવટે જ્યારે અત્ય ંત સખ્ત શબ્દોમાં કશું કે, “ જાપનાહ ! આટલી બધી રહેમ શું વાજબી કહેવાય ? ” ત્યારે અકબરે ઉત્તર આપ્યા કે, ભાઈ ! શું તમે નથી જાણુતા કે મારી અને તેની ( દૂધભાઇની ) વચ્ચે દૂધની એકજ નદી વહે છે, કે જેને પાર કરવી અથવા સુકાવી દેવી મારે માટે અશક્ય છે ?
*
અકબરે અને એના દૂધભાઇએ એકજ રાજપૂત માનું દૂધ પીધું હતું; તા શું હિંદુ અને મુસલમાન એકજ માતા ( ભારત ) નું દૂધ નથી પીતા ? પાછળના વિરાધ ભૂલી જાઓ, લડાઇઝગડા અને ગાળાગાળી માફ કરા, રીસાયેલા રિઝાઇ જાઓ.
*
*
પરંતુ સફળતાદાયક એકતા( મેળ ) તેા કેવળ (નિ:સ્વાર્થ) ભલમનસાવડેજ થઈ શકે છે. ઇંદ્રિયના ગુલામ હેાવા છતાંયે જે લેાકા ઉન્નતિની આશા રાખે છે અને પોતાનાં અવિદ્યા—અજ્ઞાનને સ્થિર રાખવા સાજ જેમા મેળ-સંપ-એકતા કરે છે. તેઓ તા એક રીતે રેતીનાંજ દારાં વણે છે.
*
..
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
*
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
'
ર
૩
४
૫
}
७
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
રર
૨૩
વિષય
ભારતનુ ́ ગૈારવ
અધઃપતન
अनुक्रमणिका
...
...
600
મધ્યકાળ
બહેરામખાં અને અબ્દુલરહીમ
ભારતમાં નવયુગ જૌનપુર-વિદ્રોહ રાણી દુર્ગાવતી અને મધ્યભારત નક્ષત્રમ’ડળ ચિતાડ અને રાજસ્થાન ગુજરાત અને મિા આછજ કાકા બંગાળ—બિહાર–કડીસા અને ગાડ મહારાણા પ્રતાપસિં ત્તેહપુર–સિક્રી, આગ્રા અને દિલ્હી
...
અફધાનીસ્તાન કાશ્મીર...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
030
...
...
...
08.
...
...
અસ્તાચળે પડો પડયા ! ( ખેલ ખલાસ ! ) સમાધિમદિર
000
...
900
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
::
...
...
રાણી ચાંખીખી અને દક્ષિણ પ્રદેશ સલીમના ખળવા અને અનુલક્ષની હત્યા
શાસનનીતિ ધ નીતિ
સમાજનીતિ
...
ૐ ૐ
:
...
ઃઃ
000
...
...
...
...
::
040
...
:
...
...
...
200
000
...
::
::
...
930
ૐ
...
...
:
...
040
...
...
...
:
...
ૐ
...
::
...
...
...
...
...
000
...
...
800
:
...
...
...
...
...
...
...
...
...
...
...
100
...
...
...
...
900
000
...
0.0
...
æાંક
...
...
:
:
...
...
000
...
...
૧૮
૩૧
૪૪
૫૪
}છ
७७
<
...૧૦૦
...૧૧}
...220
...૧૪૦
... ૧૬૦
...૧૭૫
- ૧૯૦
...૨૦૦
...૨૧૨
•:૨૪
...૨૫}
...૨૮૦
...૨૯
...૩૧૪
...૩૩૪
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Shree Sudhara
અકબર–વય ૧૩ વર્ષ
સમ્રાટ અકબર
Page #11
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉછે.
==ા બ્રાહ વી -
प्रथम अध्याय-भारतनुं गौरव
પ્રથમ પ્રભાત-ઉદય તવ ગગને, પ્રથમ સામ-રવ તવ તપોવને; પ્રથમ પ્રચારિત તવ વન–ભવને,
જ્ઞાન-ધર્મ વિષયક પુણ્યકાહિણી.” (સર રવીન્દ્રનાથ ઠાકુર) જે પઠાણ નૃપતિઓના પ્રબળ પ્રતાપની સામે થવાને કેઈથી વિચાર પણ થઈ શકતે નહતો તે પ્રતાપે આજે કયાં ગયા? દિગ્ગાળ સરખા મહાબળવાન અને પરાક્રમી મોગલ સમ્રાટ કે જેમણે ભારત સામ્રાજયની સ્થાપના, સુદઢતા તથા સુરક્ષા કરી હતી તેમાં પણ આજે કયાં ગયા? આજે તે સર્વ કાળરૂપી મહાસાગરમાં સદાને માટે વિલુપ્ત થઈ ગયું છે! જેઓએ પિતાના બળાભિમાનને વશીભૂત થઈ એમ ધાર્યું હતું કે, “ અમારી અંત આવવાનાજ નથી-આવી પણ શકે નહિ,” જેઓની વિજયપતાકા એક કાળે કાબલથી લઈ કાછડપર્યત ફરકી રહી હતી, જેમના સામ્રાજ્ય-વિસ્તાર તથા ધનૈશ્વર્યની પાસે રોમનોરાજ્ય બિસાતમાં નહોતું, જેઓએ પોતાની શક્તિની ઉન્મત્તતાને લીધે વિદેશી લૂંટારાએના હુમલાની કોઈ પણ પરવા નહિ રાખતાં પિતાને અતુલ રત્નભંડાર કેવળ શોભાને માટે પ્રાસાદ તથા સિંહાસન ઉપરજ મઢી દીધું હતું, જેઓએ મોટી મોટી મહેલાત જણાવી પિતાની નિવાસભૂમિને સ્વર્ગની ઉપમા આપતાં લેશ પણ સંકોચ કર્યો નહતું અને જેઓએ ચણાવેલા સંગેમરમરના મહેલો પિતાની અદ્ભુત શોભાને લીધે આજે પણ પૃથ્વીમાં એક મહાન વિસ્મયકારક દશ્યરૂપે લેખાય છે, તેઓ આજે માત્ર કથા-કહાણુરૂપે જ આપણી પાસે રહી ગયા છે! પેલી ક્ષીણુકઠ અને સુંદરત મહેલાતવાળી દીલ્હી તથા આગ્રા નગરી, આજે એક કંગાળ વિધવાની માફક, શુભ્ર વસ્ત્રવડે પિતાના મુખને છુપાવી, યમુનાની * હિંદની રાજધાની તરીકે દીલ્હી પાછી સ્વીકારાઈ તે પૂર્વે મૂળ બંગાળી
આ મંત્રો સર સારુom
લખ લખ Shree Sudhat maswahl Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
રેતીવાળા સ્મશાનમાં જાણે કાતરક કે રુદન કરી રહી હોય અને જાણે એ સદનની અશ્રુધારાવડેજ યમુનાને પ્રવાહ વહી રહ્યો હોય, એમ શું નથી લાગતું? હાય ! કેટલું બધું પરિવર્તન!
તે મોગલે અને પડાણો આજે પણ ભારતમાં વિદ્યમાન છે અને તે પવિત્ર નદી જાહન્વી તથા યમુના આજે પણ તેમના બળવીર્યની સ્તુતિ કરતી વહી રહી છે, છતાં શા માટે તેમના સુખને અંત આવ્યો? શા માટે તેમના સામ્રાજ્યનું પતન થયું ? શામાટે તેઓ આ દીન તથા ક્ષીણ હિંદુઓઠારા ભારતની રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયા? શરીરના કે ધનના બળથી અભિમાની બનીને સામાન્ય જનના હિતને ભોગે યથેચ્છપણે વર્તે જનાર તથા દુઃખી જનેના કરુણ કંઠના રોદનસ્વરથી હૃદયને જરા પણ ગળવા ન દેનાર પાષાણુહદયના મા, જે જરા પણ જોઈ શકવાની શક્તિ ધરાવતા હોય તે તેમને ચેતવવા માટે હતભાગિની દિલ્હી તથા આગ્રા નગરી, પઠાણ તથા મેગલેના રુધિરથી લખાયેલા ઇતિહાસે પોતાની છાતીમાં દબાવી રાખીને આજે શોક અને વિષાદપૂર્વક ઉભી રહી છે!
જેઓ સ્વાથ અવેક્ષમાં તણાયા વિના પિતાની જન્મભૂમિને અજ્યભાવદ્વારા મહાશક્તિશાળી બનાવવાની દઢ પ્રતિજ્ઞા કરી, એકમાત્ર માતૃભૂમિના કલ્યાણને અર્થે જ સર્વ પ્રકારના પ્રયત્ન, સાધનાઓ તથા દચ્છાઓ કરે છે, તેવા પુરુષો સ્વદેશને કેવી રીતે ઉન્નત તથા ગેરયુકત કરી શકે છે, તેનું મનોહર ચિત્ર અકબરચરિત્રમાં સ્પષ્ટ તરી આવે છે. એ અકબર આજે કેટલીએ શતાબ્દીઓ ચયાં સમયના પ્રવાહમાં અદશ્ય થઈ જવા છતાં તેનું ગૌરવ આજે પણ સમસ્ત પૃથ્વીને રોમાંચિત કરે છે. આજે પણ વસુંધરા પિતાની અનેક જીલ્લાઓ વડે તેની કીર્તિનું ગાન ગાઈ રહી છે!
આધુનિક સમયમાં અકબરના જે સ્વદેશપ્રેમી પુરુષ ભારતમાં જન્મે નથી. જે કાળે સંકુચિત દષ્ટિવાળા અવિચારી હિંદુઓ તથા મુસલમાન સ્વાર્થવૃત્તિને આધીન થઇ, કેવળ કલેશ અને કંકાસમાંજ વખત ગુજારતા હતા અને તે રીતે જન્મભૂમિને રસાતળના ગંભીર અંધકારમાં સમાધિસ્થ કરતા હતા, તે કાળે અકબરને જન્મ થયું હતું. તેણે દુ:ખ તથા દુર્મતિમાંથી જન્મભૂમિને ઉદ્ધાર કરવા માટે અને માતૃભૂમિને જગતમાં અતુલનીય બનાવવા માટે પિતાની સમસ્ત શકિતને ઉપયોગ કર્યો હતે. વિવાદમાં જ રચીપચી રહેલા ભારતવર્ષને એકછત્રની સુશીતળ છાયા નીચે સ્થાપી, હિંદુઓ તથા મુસલમાનોને એકતાના સૂત્રથી બાંધી, એક પ્રબળ અને શકિતશાળી રાજનૈતિક જાતિ તૈયાર કરવાને તેણે પ્રયાસ કર્યો હતે. પોતે મુસલમાન હોવા છતાં હિંદુધર્મ સ્વીકાર્યો હતો, અને ભારતના સિંહાસન માટે હિંદુ-મુસલમાન ઉભયના લેહીથી જન્મેલે રાજ
વંશ ચાલુ કરવા પિતાથી બનતું કર્યું હતું અને તેમ કરીને ફેંકી દૃષ્ટિવાળા Shree Sudharmaswami Gyanbhandar-Omara, Sura
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગૈારવ
મુસલમાન સામ્રાજ્યને તેણે સમાનતા, મૈત્રી અને સ્વાધીનતામય બનાવી, હિઁદુ મુસલમાનના એક અપૂર્વ સમ્મિલિત સામ્રાજ્યરૂપે સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં હતા. ટુકામાં હતાગિની ભારતભૂમિના રસાતળના ઉંડા અંધકારમાંથી ઉદ્ધાર કરી તેને મહાગારવયુકત પદે સ્થાપન કરવાના તેણે ભગીરથ પ્રયત્ન કર્યાં હતા. માતૃભૂમિના કલ્યાણ અર્થે અતિ દ્વાપણભર્યાં જે માર્ગો તેણે શોધ્યા તથા સ્વીકાર્યા હતા, તેના જ્યારે આપણે વિચાર કરીશું ત્યારે આપણને આશ્રય થયા વિના રહેશે નહિં. હિંદુ–મુસલમાનનું ચિરઆવાસ સ્થળ-આ ભારતવર્ષ કે જ્યાં આાજકાલ સ્વાથી હિંદુ તથા મુસલમાના પરસ્પર લેશ-કંકાસમાં તલ્લીન રહે છે, તે દેશની પ્રજાએ સમ્રાટ્ કુતિલક અકમ્મરની સ્વદેશસેવાનું ખાસ મનન કરવું જોઇએ, તેનું જીવનચરિત્ર ઘેરેઘેર વંચાવું જોઈએ અને માત્ર વાણીમાંજ સસ્વ માની એસનારા નિષ્ક્રમી શિક્ષાભિમાની “ સુશિક્ષિતા ” એ પણ તેમાંથી શિક્ષણ મેળ વવું જોઇએ. દેશનાં ક્રમનસીબે અક્ષર જેવા સમ્રાટ્ની સ્વદેશહિતપિતા તે કાળના હિંદુ–મુસલમાના ખરાખર સમજી શકયા નહિ, તેમજ વધારે દુર્ભાગ્યની વાત તા એ છે કે ખુદ અકબરના વંશજોજ અકબરની મગળમયી નીતિને અનુ સરી શકયા નહિ અને અકબરના શરીરની સાથેજ તેની ઉદાર રાજનીતિને પણ સમાધિમંદિરમાં દાટી દીધી ! વયેવૃદ્ધ અને તીક્ષ્ણ દષ્ટિયુકત પ્રતિહાસ આજે પણ કહી રહ્યો છે કે:- જો આ ભારતવર્ષ અક્ષરની રાજનીતિને યથાયાગ્યરૂપે અનુસરી શકયા હોત તેા તેની પાછળથી જે દુર્દશા થઈ તે ન થાત ! પૃથ્વીની સમસ્ત શકિતઓ એકીસાથે ભારતવર્ષ ઉપર આક્રમણ કરત તા પણભારતવર્ષ પેાતાનું સ્વત્વ ન ગુમાવત અને જગતની પ્રજાએમાં પેાતાનું અતુલ ગૈારવ સ્થાપન કરવાને પણ સમ થાત.
k
""
""
ભૂતકાળમાં ભારતનું ગૈારવ કેવું હતું ? આ ભૂમિમાં ધેાર અંધકારમયી રજની વિસ્તરી તે પહેલાં કેવા પૂર્ણ પ્રકાશમય સૂર્ય પ્રકટ થઈ ગયા હતા ? એ વાત કહેતાં અમારૂં હૃદય ચીરાઈ જાય છે ! અમને એમજ લાગી આવે છે કે અમારા સુખના દિવસા ગયા તો ભલે ગયા, પણ સુખની સાથે અમારી સ્મૃતિ પણ કેમ ન ચાલી ગષ્ઠ ? ભારતના ગૈારવ–રવિ મૂળથીજ અસ્ત થયેલા નહાતા-ભારતવર્ષના ભાગ્યમાં મૂળથીજ ધનધાર અંધકાર લખાયેલા નહેાતે; જ્ઞાન અને ધર્મ, સભ્યતા અને સ્વતંત્રતા, જો વસ્તુતઃ કાઇ પણ સ્થળે પ્રથમ ઉત્પન્ન થયાં હાય તો તે સ્થળ આ ભારતવજ છે. પ્રાચીન પૂ`ગગનમાં સર્વ પ્રથમ જે મનેાહર લાહિત ટાના વિકાસ થયેા હતા, તેજ લેાહિત છટા આજે પશ્ચિમમાં ઉતરી છે અને પ્રખર પાશ્ચાત્યજ્ઞાનરૂપે યૂરોપ તથા અમેરિકાને અજવાળી રહી છે, ત્યારે ભારતવર્ષમાં અત્યારે રાત્રિકાળ છે !
ભારતવર્ષમાં પ્રથમ પ્રકાશા ઉદય કયારે થયા ? એવા પ્રશ્ન આ સ્થળે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #15
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
ઉદ્દભવવા યોગ્ય છે. અમે કહીએ છીએ કે પૃથ્વીમાં જે સર્વ કરતાં અધિક પ્રાચીન સમયનું ગૌરવ સિદ્ધ કરવા કેઈ દેશ સમર્થ હેય તે તે આ ભારતવર્ષ જ છે. પંડિત પુરુષો એવું અનુમાન કરે છે કે ક્રાઈસ્ટથી હજારો વર્ષ પૂર્વે, હિંદુઓની અતિ પ્રાચીન કીર્તિસ્વરૂપ ટ્વેદની રચના થઈ હતી. આ વેદમાં આર્યજાતિની સભ્યતા અને જ્ઞાનનાં જે પ્રમાણો મળી આવે છે, તે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે, કદની રચના થઈ તે પૂર્વે પણ સહસ્ત્ર સહસ્ત્ર વર્ષો પહેલાં આર્યપ્રજાએ જ્ઞાન અને સભ્યતાસંબંધી અતિ ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. પૃથ્વીના ઇતિહાસમાં સર્વથી પ્રથમ એકેશ્વરવાદ પ્રવર્તિત કરવાનું માન ઋગ્વદનેજ ઘટે છે. સુપ્રસિદ્ધ જર્મન પંડિત શોપનહેર લખે છે કે:-“મનુષ્યજ્ઞાનનો છેલ્લામાં છેલ્લે જે ઉત્કર્ષ સંભવે, તે ઉત્કર્ષમાંથીજ વેદરૂપી ફળ ઉત્પન્ન થયું છે. ઓગણીસમી સદીએ આપણને જે જે અને જેટલા જેટલા ઉપહારો આપ્યા છે તે સર્વ કરતાં વેદના સારાંશરૂપ ઉપનિષદ્દને પ્રાચીન ઉપહાર સર્વથી શ્રેષ્ઠ છે. પૃથ્વીમને ગમે તે ગ્રંથ તમે વાંચો પણ ઉપનિષદ્દના જેવો અપૂર્વ, ઉપકારક તથા પવિત્ર ગ્રંથ અન્ય એકે નહિ જણાય. તે ગ્રંથના વાચનથી જેવી રીતે મેં મારા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી છે તેવી જ રીતે મૃત્યુ સમયે પણ તેમાંથી શાંતિ મેળવીશ.”
પંડિત શિરોમણિ મેકસમૂલર કહે છે કે “ભારતનું વેદાંત એ સત્કૃષ્ટ ધર્મ તથા સર્વોત્કૃષ્ટ દર્શન છે.”
આ સર્વોત્કૃષ્ટ દર્શનની ભારતમાં જ રચના થઈ હતી. ડેબિસ સાહેબ લખે છે કે –“કપિલનું દર્શન એજ પૃથ્વીનું સર્વથી પ્રથમ દર્શન છે. હું કોણ છું? મારું શું થશે ? આ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ ? આ સર્વ ગંભીર પ્રશ્નોને કેવળ યુક્તિદ્વારા ઉત્તર આપવાને પૃથ્વીના ઇતિહાસમાં જે કેઇએ સર્વથી પ્રથમ પ્રયત્ન કર્યો હોય તો તે કપિલેજ કર્યો છે.” ફ્રેંચ દાર્શનિક કે જે લખે છે કે:-“ભારતના દર્શનશાસ્ત્રમાં એવું તે ગંભીર સત્ય સમાયેલું છે કે, વર્તમાન પાશ્ચાત્ય વિદ્વાનોની ગંભીર શોધના પરિણામે જે સત્ય આપણને અત્યારે મળી આવ્યું છે અને જે સત્યની આગળ બીજું કઈ સત્ય હશે કે નહિ તે વિચારી શકવાની પણ આપણામાં શક્તિ નથી, એમ આપણે ન છૂટકે સ્વીકારવું પડે છે, તે સત્યની સાથે જ્યારે ભારતના દાર્શનિક સત્યની તુલના કરીએ છીએ ત્યારે આપણને પ્રાપ્ત થયેલું સત્ય એવું તે નિર્માલ્ય લાગે છે કે ભારતીય દર્શનની પાસે પરાજિત થઈ, તેને પ્રણામ કર્યા વિના આપણાથી રહેવાતું નથી, એટલું જ નહિ પણ આ સર્વશ્રેષ્ઠ દર્શનની રચના, મનુષ્યજાતિના શૈશવક્ષેત્રરૂપ પ્રાગ્ય પ્રદેશમાં જ થઈ હતી, એમ પણ સ્વીકાર્યા વિના ચાલતું નથી.”
ગતમેજ સર્વથી પ્રથમ ન્યાયશાસ્ત્રની રચના કરી હતી. પાછળથી ગ્રીક - પંડિતએ તેની ઉન્નતિ કરી હતી. હિંદુ ન્યાયશાસ્ત્રીની નિગમન–પતિની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગારવા
પાશ્ચાત્ય ન્યાયની નિગમન–પદ્ધતિ એટલી બધી મળતી આવે છે કે તેથી આપણને આશ્ચર્ય થયા વિના રહેતું નથી.
પંડિત કેલબુક અને બેન્ટલી સાહેબના અભિપ્રાય પ્રમાણે તિષવિદ્યાની ચર્ચા પણ ભારતવર્ષમાં પ્રથમ શરૂ થઈ હતી. પાંચમાં સૈકામાં આર્યભટ્ટ સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું યથાર્થ કારણ તથા પિતાની ધરી ઉપર પૃથ્વી ફરી રહી છે વગેરે વિષયનું સ્પષ્ટીકરણ કર્યું હતું. તેમણે ઈસ્વીસનના પાંચમા સૈકામાં પૃથ્વીની પરિધિને જે નિર્ણય કર્યો હતો તેની સાથે પાશ્ચાત્ય પંડિતએ નિર્ણત કરેલી વર્તમાન પરિધિને મુકાબલે કરવાથી તેમાં વિશેષ ભેદ જણાતું નથી. છ સૈકા માં પંડિતવર વરાહ મિહિરે સર્વથી પ્રથમ મધ્યાકર્ષણ-શક્તિની શોધ કરી હતી. સાતમા સૈકામાં બ્રહ્મગુપ્ત જ્યોતિષ્ઠ–મંડળ સંબંધી અનેક નવી વાતે તથા સિદ્ધાંત શેધી કાઢયા હતા. તેમના ગ્રંથમાં પણ પૃથ્વીની મધ્યાકર્ષણશક્તિસંબંધી ઉલ્લેખ મળી આવે છે. પૃથ્વી ગોળ છે, એ વાત પણ પ્રાચીન ભારતીય યુગમાં નિશ્ચિત થઈ ચૂકી હતી.
ગણિતશાસ્ત્ર, દશમચિન્હવિન્યાસ, રેખાવિદ્યા, ત્રિકોણમિતિ તથા બીજગણિત આદિ વિષયની શોધ પણ ભારતવર્ષમાં જ સર્વથી પ્રથમ થઈ હતી. પંડિત કલબુક સાહેબે લખ્યું છે કે –“હિન્દુઓએ ગ્રીકની સહાય લીધા વિના બીજગણિત શોધી કાઢ્યું હતું. ”હંટર સાહેબ કહે છે કે –“ બ્રાહ્મણોએ પાશ્ચાત્ય પ્રદેશની સહાય સિવાય ગણિત અને બીજગણિતની અત્યંત ઉન્નતિ કરી હતી.” સારાંશ કે ભારતવાસીઓએ જ તિષવિદ્યા તથા રેખાવિદ્યામાં સર્વ પ્રથમ બીજગણિતને પ્રયોગ કર્યો હતો. આરઓએ ભારતના બીજગણિતને તથા દશમઅંકવિન્યાસપદ્ધતિનો અનુવાદ કરી, પોતાના દેશમાં પ્રચાર કર્યો હતો અને ત્યાંથી તે વિદ્યા ચૂરેપમાં દાખલ થઈ હતી. સુપ્રસિદ્ધ ભાસ્કરાચાર્યે ઈ. સ. ૧૧૫૦ માં પિતાને
સિદ્ધાંતશિરોમણિ' નામનો ગ્રંથ સમાપ્ત કર્યો હતો. એ ગ્રંથમાં બીજગણિત, લીલાવતી તથા ગળાધ્યાય ઇત્યાદિ વિષયોને સમાવેશ થઈ જાય છે. ભાસ્કરાચાર્યે ઉકત ગ્રંથમાં એવી તે ગંભીર અને કઠિન પ્રતિજ્ઞાઓનું સમાધાન કર્યું છે કે યુરોપીય પંડિત સત્તરમા તથા અઢારમા સૈકાપર્યત એ પ્રતિજ્ઞાઓને નિર્ણય કરવાને શકિતમાન થઈ શક્યા ન હતા. એક કાળે ભારતવર્ષે ગણિતશાસ્ત્રમાં
એટલી બધી ઉન્નતિ કરી હતી કે પાથત્ય ગણિતશાસ્ત્રીઓ આજે પણ તે વૃત્તાંત સાંભળી આશ્ચર્યમુગ્ધ થયા વિના રહેતા નથી.
પંડિતવર ગે સ્ટ્રકારના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે નવમા તથા દશમા સિકામાં પાણિનિએ જગતમાં સર્વથી પ્રથમ વ્યાકરણની રચના કરી હતી. પાણિનિ
જે વૈયાકરણી પૃથ્વીમાતાએ બીજો એકે ઉત્પન્ન કર્યો નથી. a ચિકિત્સાશાસ્ત્ર પણ સર્વથી પ્રથમ ભારતવર્ષમાં જ રચાયું હતું. ચરક અને
Shree Sudharmaswami Gyanbrandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
સુશ્રુત આજે ભારતના અતીત ગૈરવની ઘોષણા કરી રહ્યા છે. આરઓએ ઉકત ચિકિત્સાશાસ્ત્રને અનુવાદ કરી પ્રથમ પિતાના દેશમાં તેને પ્રચાર કર્યો, પાછળથી તે ચિકિત્સાશાસે યૂરોપમાં પણ પ્રવેશ કર્યો. સત્તરમા સૈકાપર્યત યૂરોપની ચિકિ. સાપ્રણાલિ આબેની ચિકિત્સાપ્રણાલિને જ અવલંબી રહી હતી. પ્રાચીન ભારતવાસીઓ શબનું પૃથક્કરણ કરી દેહસંબંધી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. અઢપ્રયોગ વડે ચિકિત્સા કરતા હતા અને તે માટે તેમણે ૧૨૭ પ્રકારનાં પ્રશ્નો પણ શોધી કાઢયાં હતાં. ડોકટર રીયલી લખે છે કે - “ખરેખર આશ્ચર્યને વિષય છે કે તે સમયના ચિકિત્સકે મૂત્રાશયમનિ પથ્થર કાપીને બહાર કાઢી શકતા, અને યંત્રો દ્વારા ગર્ભાશયમાંથી બાળકને પણ બહાર ખેંચી શકતા હતા.”
રસાયણવિદ્યાની ચર્ચા પણ ભારતવાસીઓએ સર્વથી પ્રથમ શરૂ કરી હતી. ડોકટર રાયલી કહે છે કે:-“ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવેલી ઔષધિઓ સેવન કરવાની વિધિ સર્વથી પ્રથમ ભારતવર્ષમાંજ ચરક તથા સુશ્રુતે પ્રવર્તાવી હતી.
ઉભિવિદ્યા (વનસ્પતિવિધા)ને પ્રથમ પ્રયાર પણ સુશ્રુતે જ કર્યો હતો.
મહાભારત તથા રામાયણ જેવાં મહાકાવ્યો આજે પણ ભારતના અતીત ૌરવની સાક્ષી આપી રહ્યાં છે ! જનસમાજને ધર્મ તથા નીતિના માર્ગે વાળવા માટે ઉકત મહાકાવ્ય કરતાં ઉત્કૃષ્ટ અને મનહર કાવ્ય જગતમાં અન્ય કેઈ સ્થળે કદાપિ ગવાયું નથી. પ્રતિદિન ભારતવર્ષના પ્રત્યેક ગૃહમાં એ કાવ્ય આજે પણ પ્રકારાંતરે વાત થાય છે. રામલીલા, કૃષ્ણલીલા અથવા નાટક-નવલકથા કે આખ્યાનરૂપ, ઉક્ત મહાકાવ્યના અતુલનીય–પ્રત્યુજજવળ ચિત્ર ઉપર એવા તે વિવિધ રંગે અને પટે ચડાવવામાં આવ્યા છે કે ભારતવાસી હિંદુઓ ગમે તેવા દુઃખ કે આપત્તિના સમયમાં પણ પોતાનો ધર્મભાવ બહુ આનંદ અને સંતોષપૂર્વક સાચવી શકે છે. જ્ઞાનાભિમાની છતાં જડ દષ્ટિવાળું (બાહ્ય-જડ–જગત તરફ જેની દૃષ્ટિ છે તેવું) યુરોપ જ્યારે પીરામીડ તથા ચીનાઈ દીવાલને જોઈ અતિ આaયમાં ડૂબી જાય છે, ત્યારે ભારતવાસી ઉડા વિષાદ-ગંભીર સ્વરમાં માત્ર એટલું જ બોલે છે કે –
अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् ।
शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥* મહાકવિ કાલિદાસની તુલના અન્ય કોની સાથે થઈ શકે તેમ છે? પાશ્ચાત્ય જગતને મહાકવિ શેકસપીઅર બહુ યશસ્વી લેખાય છે, પરંતુ કાલિદાસની યશ સીમા
* ભાવાર્થ –હરહમેશ કેટલાંએ પ્રાણીઓ કમમંદિર તરફ પ્રયાણ કરે છે ! છતાં બાકી રહેલાં છવતા પ્રાણીઓ પિતાને સ્થિર સમજી બેઠાં છે, એના જેવું મહત આશ્ચર્ય બીજું કર્યું હોઈ શકે?
Shree Sudharmaswami yan nandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ભારતનું ભૈરવ
તો શેકસપીઅરને પણ ઉલ્લેથી જાય છે. કાલિદાસનું નાટક શાકુંતલા, સમસ્ત જગતમાં આદરણીય મનાય છે. પાશ્ચાત્યભૂમિમાંથી ગેટે જે કવિવર કહે છે કે;-“ જે તમારે વસન્તઋતુના મુલદલને ઉપભોગ કરવો હોય અને તેની સાથે તેજ વખતે ગ્રીષ્યવહુનાં મધુર ફળ પણ ચાખવાં હેય, અથવા જેવડે તમારું હૃદય પરિપૂર્ણ તૃપ્તિ પામે, પુલકિત થાય, મુગ્ધ થાય, એવું જે કાંઈ જોઈતું હોય, ટુંકમાં કહું તે સ્વર્ગ અને મર્યધામને જો તમે એકત્રિત કરી ઉભયને સ્વાદ એકસાથે લેવા માગતા હો, તે હું કહું છું કે “અભિજ્ઞાન શાકુંતલ' વાંચો. એક માત્ર “અભિજ્ઞાન શાકુંતલ'ના વાચનથી સર્વ પ્રકારના આસ્વાદ તમે એકીસાથે મેળવી શકશે.” | નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ સંબંધે શું વિશેષ કહેવાની જરૂર છે ? લેકશિક્ષા નિમિત્તે રચાયેલી પંચતંત્રની વાર્તાઓ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. ધીમે ધીમે તે વાર્તાઓ પશઅન, અરબી, ગ્રીક, લૅટીન, હિબુ, પેનીશ, જર્મન, અંગ્રેજી તથા યુરોપની અન્ય ભિન્ન ભિન્ન ભાષાઓમાં પણ અનુવાદિત થઈ ગઈ છે.
સંગીતવિદ્યાએ પણ ભારતવર્ષમાં જ સૌથી પ્રથમ જન્મ લીધો હતો. ભારતીય ઋષિઓએ સામવેદ ગાવા માટે સંગીતની ચર્યાનો પ્રથમ આરંભ કર્યો હતે. ક્રાઈસ્ટના જન્મ પૂર્વે પ્રાયઃ ત્રણસેં–ચારસે વર્ષ ઉપર હિંદીઓએ સા, રી, ગ, મ, ૫, ધ, ની, આદિ સપ્તસ્વરોના વિભાગો પાડી નામકરણ કર્યું હતું. ભારતના આ સમસ્વરો ઇરાનમાં થઈ અરબસ્તાનમાં આવ્યા હતા અને ત્યાંથી એકાદશી શતાબ્દીના આરંભમાં યુરોપમાં પ્રવૃત્ત થયા.
ઇસુ-ક્રાઈસ્ટનો જન્મ થયો તે પૂર્વે ઘણું વર્ષો પહેલાં ભારતવાસીઓએ શિ૯૫વિદ્યાની ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. આધુનિક સમયને તાજમહેલ જેવી રીતે પૃથ્વીની એક મહાન વિસ્મયકારક વસ્તુ લેખાય છે, તેવી જ રીતે પ્રાચીન સમયની શચી અને કારલાની ગુફાઓ વગેરે આજે પણ પ્રવાસીઓને વિમુગ્ધ કરે છે. કારલાનું આશ્ચર્યકારક શિલ્પનૈપુણ્ય અદ્યાપિ અદ્દભુત લેખાય છે, તેની તુલનામાં મૂકી શકાય એવું અન્ય શિલ્પનૈપુણય પૃથ્વીના કોઈ ભાગમાં નથી. મુંબઈની નજીક આવેલા પર્વત ઉપર કોતરીને ઉક્ત મનહર ગુફાઓ તૈયાર કરવામાં આવી છે. ઓરીસા પ્રાંતમાં પણ પર્વત કેતરીને બે ત્રણ માળનાં ગૃહ તથા ગુફાઓ એવી સુંદર રીતે નિર્માણ કર્યા છે કે ભારતવાસીઓના શિલ્પનૈપુણ્ય માટે આશ્ચર્ય થયા વિના રહેતું નથી.
પુરાતન કાળમાં ભારતવાસીઓ પથ્થર કોતરીને હસ્તી, મૃગ, મનુષ્ય તથા વૃક્ષની એવી તે મનોરમ પ્રતિમાઓ તૈયાર કરી શકતા કે ફર્ગ્યુસન સાહેબ કહે
છે કે, પૃથ્વીના કોઈ પણ ભાગમાં એવી સુંદર મૂર્તિ પ્રાપ્ત થઈ શકી નથી. Shree Sud પ્રાચીન દિલ્હીમાં એક લહસ્તંભ આજે પણ દષ્ટિગોચર થાય છે. લંબાઈમાં
પાર
Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat
cલ લ આ
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
તે સ્તંભ ૨૩ ફીટ અને નવ ઇંચ છે, નીચલા ભાગને વ્યાસ ૧૬ ઈય તથા ઉપલા ભાગને વ્યાસ ૧૨ ઇંચ છે. આ સ્તંભના દર્શન માત્રથી ફર્ગ્યુસન સાહેબને અત્યંત આશ્ચર્ય થયું હતું. તેમણે એક સ્થળે લખ્યું છે કે:-“આ ઉપરથી સિદ્ધ થાય છે કે વર્તમાન યુરોપ આજપર્યત જે પ્રકારના હસ્તંભનું નિર્માણ કરી શકતું નહતું અને આજે પણ આવો સ્તંભ તૈયાર કરી શકે કે નહિ તે કહી શકાતું નથી, એવા લેહસ્તંભો હિંદુઓએ બહુ લાંબા કાળ પહેલાં અર્થાત ચોથા કિવા પાંચમા સૈકામાં બનાવ્યા હતા. આ પ્રકારને લેહસ્તંભ તૈયાર કરવા માટે આપણને હિંદુઓની બુદ્ધિ માટે જેટલું આશ્ચર્ય થાય તેટલુંજ આશ્ચર્ય તેની લેખન તથા સ્થાપનાળા માટે પણ થયા વિના રહેતું નથી. આટલાં આટલાં સૈકીઓ થયા આ સ્તંભ વાયુ અને વૃષ્ટિના આઘાત સહતે આવે છે છતાં તે લેશ પણ શિથિલ થયો નથી અને તેના પર એક પણ ડાઘ કે ખાડે પડેલે દેખાતું નથી. અક્ષરો પણ જાણે હજી હમણુજ કોઇએ લખ્યા હોય એવા જણાય છે. આવા સ્તંભો ભારતવર્ષમાં વિરલ નથી, અર્થાત અનેક છે. ઉકત હસ્તંભના નિર્માણ પછી ઘણું લાંબા કાળે કોનારકમાં એક મંદિર તૈયાર થયું હતું, તેની અગાસી ઉપર પણ એવાજ અનેક હસ્તંભે આપણે જોઈ શકીએ છીએ.”
મૃતદેહ સડી ન જાય અને કાયમને માટે રહી શકે એના ઉપાય પણ ભારતવાસીઓ એક દિવસે જાણતા હતા. તેઓ એક એવો લેપ તૈયાર કરતા કે જેની સહાયથી શબ ગંધાયા વગર કે સડયા વગર ઘણું લાંબા સમય સુધી રહી શકતું.
ભારતની માટીમાંથી રત્ન, સુવર્ણ, રૂપું તથા ત્રાંબું વગેરે કિંમતી પદાર્થો મળી આવતા. જગતમાં સુપ્રસિદ્ધ ગણુત કહીનર ભારતવર્ષમાજ ઉત્પન્ન થયે હતે. આર્યાવર્તનાં વૃક્ષો પણ હસ્તંભ જેવાં દઢ હોય છે. અહીંના પહાડે, સમુદ્ર તથા વૃક્ષે એકકાળે–અત્યારે પણ લેત આરસ પથ્થર, મુક્તાફળ તથા ચંદન-કેસરની સુગંધ આપી રહ્યાં છે ! આ સુવર્ણમયી ભારતમાતાના ઉદરમાં કયી વસ્તુને અભાવ હતો તેજ સમજાતું નથી!
સાંપ્રતમાં જે હિંદુઓ દુ:ખ કે આપત્તિના સમયે પોતાની પત્નીને ક્ષણવારને વિરહ સહન કરી શકતા નથી, પુત્ર-પરિવારને ત્યજી અમુક સમયપર્યત દેશભ્રમણ કરવાનું પણ જેમને બહુ ભારે પડી જાય છે અને બહાર દેશાવરમાં જઈ પોતાના આત્મબળ ઉપર કેવી રીતે દઢ રહેવું તેનું જેમને લેશમાત્ર જ્ઞાન નથી, તેજ હિંદુઓ પોતાના ગૌરવના દિવસમાં ઉત્સાહ અને ઉમંગપૂર્વક દિગદિગંતરમાં દેડતા અને ત્યાં પિતાની સત્તા તથા નૈરવને વિસ્તાર કરતા હતા, એમ ઈતિહાસ જણાવે છે. ભારતવાસીઓ પોતાના દેશમાં ઉત્પન્ન થયેલી અનેક
પ્રકારની દ્રવ્યસામગ્રીઓ પોતાની સાથે લઈ કાશ્મીઅન સમુદ્ર તથા ભૂમધ્ય સમુદ્રShreીના કિનારાના પ્રદેશ ઉપર ઉતરતા અને ત્યાં વ્યાપાર કરતા પ્રાચીન સમયમાં
Shree Sudharmaswami Gyanbhandar-mara, Sura
Page #20
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગૌરવ
ભારતનાં રેશમી વસ્ત્રો, મણિમુક્તામય અલંકારો તથા ઢાકાની મજલીન વગેરે દ્રવ્ય મધ્ય એશિયા, આફ્રિકા તથા યુરોપમાં વેચાણને માટે જતાં અને ત્યાંની પ્રજાને તથા ત્યાંના વિદેશી નરપતિઓને આશ્ચર્ય પમાડતાં હતાં. ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં યૂરેપના દિગ્વિજયી સમ્રાટ અલેકઝાન્ડરના સૈન્યની ચિકિત્સા કરવા ભારતવર્ષમાંથી ચિકિત્સકેને સાદર લાવવામાં આવતા અને આઠમા સૈકામાં તે બગદાદના નરપતિએ પોતાની ચિકિત્સાને માટે એક હિંદુ ચિકિત્સકની નિમણુક કરી હતી. સેળમા સૈકામાં ભારતવાસીઓ અરબી સમુદ્ર ઓળંગીને આફ્રિકાની ભૂમિ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં આબીસીનીયાને સુદઢ કિલે તેમણે જ તૈયાર કર્યો હતે.
ગરવના દિવસોમાં મહાસમુદ્રો પાર કરવા એ હિંદુઓને માટે રમતની વાત હતી. અરબી સમુદ્ર પાર કરીને, હિંદુઓ ભારતવર્ષમાંથી આદિકાપર્યત પહોંચ્યા હતા, એટલું જ નહિ પણ ત્યાં નીલ નદીના કિનારે પિતાનાં સંસ્થાને પણ સ્થાપ્યાં હતાં.
પ્રાચીન કાળમાં હિંદુઓએ ભારતવર્ષ ની દક્ષિણ દિશાએ મથુરા નગરી (વર્તમાન મદુરા), બ્રહ્મદેશમાં હસ્તિનાપુર અને સુદૂર સીયામ પ્રદેશમાં અયોધ્યાનગરી (વર્તમાન અયુથા ) ની સ્થાપના કરી હતી. બ્રહ્મદેશ, શ્યામદેશ, આનામ, કે. બેડીયા, જાવા તથા બલિદ્વીપમાં હિંદુસંસ્થાની પ્રતિષ્ઠા કરી હિંદુરાજ્યની સ્થાપના હિંદુઓએ કરી હતી. ચીનને પરિવ્રાજક ફાઈયાન કે જે ઈ. સ૪૦૦ ની સાલમાં નકાહારા ભારતવર્ષમાંથી પોતાના દેશમાં જવા પાછો ફર્યો હતો, તે પિતાના ઈતિવૃત્તમાં લખે છે કે, તેણે પોતે તે સમયે જવા અને બલિના ટાપુ ઓમાં અનેક બ્રાહ્મણોને વસવાટ કરતા જોયા હતા.
ભારતવાસીઓ કિવા ઉપર કહ્યા તે ટાપુઓમાં વસતા અનેક હિંદુઓ પ્રશાંત મહાસાગરને ઓળંગી અમેરિકા સુધી પહેચ્યા હતા અને ત્યાં પણ પિતાનાં હિંદુસંસ્થાને વસાવ્યાં હતાં. કે બેડીયા અને જાવાના ટાપુ (યવકિપ) ના પ્રાચીન હિંદુઓની સભ્યતાની સાથે, અમેરિકામાં આવેલા મેકસીકે પ્રદેશની પ્રાચીન સભ્યતા અનેક અંશે મળતી આવતી હતી. મેકસીકેમાં હિંદુઓનાં સંસ્થાનને સૂચવનારાં અનેક ચિન્હ મળી આવે છે. પંડિતવર મેકસમૂલરે લખ્યું છે કે;–“પ્રાચીન એશીયા અને પ્રાચીન અમેરિકાની ભાષામાં તથા ધર્મમાં એવાં ચિન્હ મળી આવે છે કે પુરાતન કાળમાં એશિયાવાસી અનેક લેકેએ અમેરિકામાં વસવાટ કર્યો હતો, એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. તેઓએ એશીઆના ઉત્તરભાગમાંથી અથવા તે દક્ષિણ ભાગમાંથી પોતાની મુસાફરી શરૂ કરેલી હોવી જોઈએ. અનુકૂળ પવનની સહાયતા મળતાં પિતાનાં વહાણના શેઢે ચડાવી એક
ટાપુમાંથી બીજા ટાપુમાં અને બીજા ટાપુમાંથી ત્રીજા ટાપુમાં, એમ અનેક Shree Suharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકમર
ટાપુઓને ઓળંગી છેવટે તેઓ અમેરિકા સુધી પહોંચેલા હોવા જોઈએ.”
વળી એકવાર શ્રદ્ધયુગ તરફ દષ્ટિ કરે ! અંધકારયુક્ત આકાશમાં રાતા– - પીળા-લીલા આદિ વિચિત્ર વર્ષોથી શોભતા તેજ:પુંજસમે હૈહયુગ ભારતના ઇતિહાસમાં કે મને હર, સુંદર અને ઉજજવળ જણાય છે? ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં બુદ્ધદેવે ભારતમાં જન્મ લીધો હતો અને સંસારના શેકતાપવડે રીબાતાં પૃથ્વીનાં સમસ્ત મનુષ્યને ઉદાર ધર્મને ઉપદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ ઘોષણ કરી હતી કે, મનુષ્ય પોતાના વિશુદ્ધ ચારિત્ર્યબળથી, પરોપકાર વૃત્તિથી તથા નિઃસ્વાર્થ વર્તનથી, સુખ-દુઃખાતીત એવી મુકિત આ લેકમાં જ મેળવી શકે છે. આ ધર્મના પ્રતાપે ભારત વાસીઓનાં અંતઃકરણે એક કાળે વિશ્વપ્રેમની ભાવનાઓથી કેવાં ઉદ્દીપ્ત થઈ રહ્યાં હતાં ? તે કાળે ભારતવર્ષમાં આદર્શ નૃપતિઓને અને આદર્શ ધનાઢયોને અભાવ નહોતું. તેમણે તે સમયે અસંખ્ય બૌદ્ધવિહારોની સ્થાપના કરી હતી. આ વિહારમાં હજારો ભારતવાસી ત્યાગીઓ, વિદ્યાર્થીઓ તથા અધ્યાપકે જીવનપર્યત વાસ કરતા અને સ્વાર્થ સંબંધી ચિંતાઓને તિલાં. જલિ આપી કેવળ ધર્મ અને જ્ઞાનની ચર્ચા કિંવા ખીલવણીમાંજ પોતાને સર્વ સમય વ્યતીત કરતા હતા. આવા અભ્યાસી પુના ખાન-પાનની તથા વસ્ત્રાદિની સઘળી વ્યવસ્થા વિહારના વ્યવસ્થાપકે પોતે પિતા ના ખર્ચે કરી આપતા હતા. અધ્યયન અને અધ્યાપન સિવાય વિહારોમાં બીજી કઈ પ્રકારની વાર્તા કે ચર્ચા પણ થતી નહતી. બૈદ્ધશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, દર્શનચર્યા, વેદ, વ્યાકરણ તથા ચિકિત્સાશાસ્ત્ર આદિ અનેક આવશ્યક વિષયોનું ત્યાં શિક્ષણ મળી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવતી. અમે એવી એક સંસ્થાનું–નાલંદાનું કિચિત વર્ણન આગળ ઉપર આપીશું. મતલબ કે સમસ્ત ભારતવર્ષ એક કાળે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત–ઉજવળ તથા દીતિમય બની રહ્યો હશે. ભારતના આ મૂળ મહાસ્રોતમાંથી જ્ઞાન અને ધર્મને જે પ્રબળ પ્રવાહ વહી રહ્યો હતો, તે પ્રવાહ સમગ્ર પૃથ્વી ઉપર ધીમે ધીમે ફરી વળ્યો હતે ! તિબેટ, ચીન અને કારીયાના નૃપતિઓ પોતાના રાજ્ય તરફથી પુનઃ પુનઃ દૂત મોકલી બહુ બહુ વિનતિ, બહુ બહુ પ્રાર્થના તથા બહુ બહુ સન્માનપૂર્વક ભારતવર્ષીય ઔદ્ધ મહાપંડિતને પિતાના રાજ્યમાં આમંત્રિત કરતા. વિદ્વાને ત્યાં જઈ ધર્મના પ્રચારની સાથે જ્ઞાનને પણ વિસ્તાર કરતા. તે ઉપરાંત તિબેટ, ચીન, તાતાર, આનામ તથા શ્યામ આદિ દૂર દેશાવરથી સંખ્યાબંધ મનુષ્ય ભારતવર્ષમાં આવી બની શકે તેટલો લાંબો વખત રહી સંસ્કૃત ભાષાને અભ્યાસ કરતા અને જ્યારે અભ્યાસ પૂરો કરીને પોતાના દેશમાં પાછી વળતા ત્યારે પિતાની સાથે અનેક સંસ્કૃત પુસ્તક પણ સ્વદેશમાં લઈ જતા. આજે પણ જાપાન જેવા દૂર દેશમાં બૌદ્ધ
યુગના સંત પુસ્તકે મળી આવે છે. આજે જેવી રીતે નવીન જ્ઞાન પ્રાપ્ત કરવા Shree SudharmaSwami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગૌરવ
૧૧.
માટે અનેકને યુરોપ જવું પડે છે, તેવી રીતે પ્રાચીન ભૈહયુગના સમયમાં અનેક પ્રાંતવાસીઓને ભારતવર્ષમાં આવવું પડતું અને તેઓ ભારતના જ્ઞાનભંડારમાંથી અપૂર્વ રને પિતાની સાથે લઈ જતા. ભારતવાસીઓનું જીવન તે કાળે કેવળ પરેપકારમયજ હતું, એમ કહીએ તે પણ લેશમાત્ર અયુકિત નથી. સહસ્ત્રસહસ્ત્ર ભારતવાસીઓ પોતાની ઈચ્છાપૂર્વક સ્વદેશને પરિત્યાગ કરી દિગદિગંતમાં ભારતવર્ષના ગૌરવને પ્રચાર કરવા બહાર નીકળી પડતા. અત્યારના સમયમાં દેશાટન સુગમ ગણાય છે, પરંતુ તે કાળે દેશભ્રમણ સુગમ નહોતું. પૂર્વે ભારતવાસીએ કૂર-ભયંકર પ્રાણીઓથી ભરપૂર જંગલ પસાર કરીને, હજારો લૂંટારાઓ તથા ધાડપાડુઓના ભયમાંથી હિંમતપૂર્વક પસાર થઈને તથા દુર્ભેદ્ય નદીઓ, પહાડ અને અરણ્યો ઓળંગીને બહુ કઠિનતાથી ઇચ્છિત સ્થાને પહોંચી શકતા. આટલી આટલી મુશ્કેલીઓ છતાં ભારતીય પ્રજાજને ઉત્તરમાં નેપાળ, કાશ્મીર, તિબેટ, બાહીક, બુખારા, મંગોલીઆ, ચીન, કેરીયા તથા જાપાન અને પશ્ચિમમાં કાબૂલ, સીરીયા, પેલેસ્ટાઈન, આફ્રિકાસ્થિત મીસર તથા માઈરિણી તેમજ યૂરોપાંતર્ગત મેસિડેન તથા એપિરસ, પૂર્વમાં બ્રહ્મ, કેચીનચીન, જાવા, સુમાત્રા તથા ફારસાના ટાપુઓ અને દક્ષિણમાં લંકાપર્યત દેશાટન કરતા તથા વાણિજ્ય-વ્યાપાર ચલાવતા હતા. અનેક હિંદીઓ ઉકત સ્થાનેમાં ઘણે લાંબા સમય નિવાસ કરીને જ્ઞાન તથા ધર્મને પ્રચાર પણ કરતા હતા. ઈ. સ. ના ચોથા સૈકામાં ફાહિયાન સ્થળમાર્ગે થઈને ભારતવર્ષમાં આવતો હતો ત્યારે તેણે સાઇબરીયાની દક્ષિણે આવેલા તાતાર પ્રદેશમાં, કાસ્પીયન સરોવરની પશ્ચિમ દિશામાં આવેલા યૂરેપખંડમાં તથા અફઘાનીસ્થાનમાં બૌદ્ધધર્મને પ્રબળ પ્રભાવ પ્રત્યક્ષ જોયું હતું. આજે પણ યુરોપના ઉત્તરપ્રાંતમાં આવેલા લાલેંડ દેશમાં બૈદ્ધ ધર્મ પ્રચલિત છે. ભારતવર્ષને બૈદ્ધધર્મ સમગ્ર માનવજાતિના એક તૃતીયાંશ ભાગના ધર્મરૂપે આજે પણ ટકી રહ્યો છે.
પૃથ્વીના પ્રધાન લેખાતા ધર્મોએ ભારતવર્ષની માટીમાંથી જ એક કાળે પિપણું મેળવ્યું હતું. ધર્મરૂપી વૃક્ષોને ઉગવા માટે ભારતવર્ષ જેવી અન્ય એકે પૃથ્વી અનુકૂળ નથી. ક્રાઈસ્ટના જન્મ પૂર્વે ભારતના સમ્રાટું અશકવર્ધને પેલેસ્ટાઈનમાં બાદ્ધધર્મપ્રચારકે મોકલ્યા હતા, એટલું જ નહિ પણ ક્રાઈસ્ટના પિતાના સમયમાં પણું બૌહશ્રમણો ત્યાં રહીને બુદ્ધધર્મને પ્રચાર કરી રહ્યા હતા, એવાં અનેક પ્રમાણે મળી આવે છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધ અને ક્રાઇસ્ટના જીવનચરિત્ર માં તેમજ ધર્મસિદ્ધાંતમાં તથા ઉપદેશમાં કવચિત્ એવી તે સમાનતા મળી આવે છે કે આપણને આશ્ચર્ય થયા વિના રહે નહિ. પ્રાચીન બૌદ્ધ ગ્રંથોનાં ઉપદેશ જનક આખ્યાને લગભગ સઘળાંજ બાઈબલમાં પણ મળી આવે છે. રોમન છે. લિકેને યાજક સંપ્રદાય, તેમનાં ધર્માનુષ્ઠાને તથા રીતિ-નીતિઓ એ સર્વ જાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
સમ્રાટ અક્બર
""
કે ખાધનું ચોકખુંજ અનુકરણુ હેાય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. ચૂપ જે વિશુદ્ધ ધર્મને માટે અભિમાન લે છે, તે ધર્મ ભારતવર્ષીય અશાવડેજ પરિપૂર્ણ છે, એમ કહીએ તા યાગ્ય નથી. જમન પંડિત શેપનહારે લખ્યું છે કેઃ– ક્રિશ્ચિયન ધર્માંનું મૂળ સત્ય ભારતવર્ષ છે. '' એ ઉપરથી જણાય છે કે ધણું કરીને ક્રિશ્ચિયન ધમે ભારતમાંથીજ પોતાનું પાછુ મેળવ્યું હતું. રૂશીયાના એક ક્રિશ્ચિયન પાદરીને થાડા સમય ઉપર જે એક ગ્રંથ મળી આવ્યા હતા તે ઉપરથી સિદ્ધ થાય છે, કે ક્રાઇસ્ટે પાતે ભારતવર્ષમાં તથા તિબેટમાં લાંખા સમય રહીને હિંદુધર્માં તથા ઔધમ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
બૌદ્ધધ માંથી ઉત્પન્ન થયેલ ક્રિશ્ચિયન ધર્મપ્રત્યે મહમદીય ધમ અત્યંત આભારી છે. મહંમદ પાતે ક્રાઇસ્ટર્ન ઇશ્વરપ્રેરિત માનતા હતા. તે સિવાય ધર્મોમંદિરમાં ઉપાસના કરવા જવું, ઉપાસના પણ પાંચવારજ કરવી અને ઉપાસના પૂર્વે સર્વેએ સાથે મળી ઉચ્ચસ્તરે પ્રાર્થના કરવી પ્રત્યાદિ પદ્માત પણ મહમદીય ધમે બૌદ્ધધર્મ પાસેથીજ ગ્રહણ કરી હતી.
ભારતવર્ષના પ્રબળ પ્રતાપ એક કાળે અતુલનીય હતા. ભારતવાસીઓએ એક સમયે સમુદ્ર ઉપર સેતુ બાંધી લંકાનગરી ઉપર વિજય મેળવ્યેા હતા. ભારતવષઁમાં વીર નરાજ વસતા હતા અને તેને લીધેજ મુક્ષેત્ર આજે ભારતના સ્મશાનક્ષેત્રરૂપે પ્રતિહાસમાં પ્રસિદ્ધ થયું છે.
૪૦ સ॰ પૂર્વે પાંચમા સૈકામાં ગ્રીસના સુપ્રસિદ્ધ પ્રવાસી અને ઋતિહાસના પિતાસ્વરૂપ લેખાતા હૈાડાટસે લખ્યું છે કેઃ “ વર્તીમાન સમયે સમગ્ર પૃથ્વીમાં ભારતવાસી પ્રજા સર્વ કરતાં અધિક પ્રબળ પ્રજા છે.
""
ઈસ પૂર્વે ચોથા સૈકામાં મહાખળશાલી મહારાજ ચંદ્રગુપ્ત મગધના સિંહાસન ઉપર બિરાજતા હતા. તેમને છ લાખ પદાતિકા, ત્રીશ હજાર ધાડેસ્વારો તથા નવ હજાર હાથીઓ હતા. તેમણે સમસ્ત આર્યાવર્ત ને એક શાસન-છત્ર નીચે આણ્યા હતા. દિગ્વિજયી અલેકઝાંડરના મૃત્યુ પછી તેના એક સેનાપતિ સેલ્યુકસે એશિયાના પશ્ચિમ ભાગ ઉપર વિજય મેળવી ભારતવષ ઉપર હલ્લો કર્યા હતા, પણ મહારાજ ચંદ્રગુપ્તે તે હલો પાછા કહાડયા હતા અને સેલ્યુકસને પરાજિત કર્યાં હતા. શ્રીક પ્રવાસી મેગાસ્થિનિસ જે ધણા દિવસેા સુધી મહારાજ ચંદ્રગુપ્તના દરબારમાં કૂતરૂપે રહ્યો હતા, તે રાજધાની પાટલીપુત્રનુ વર્ણન કરતાં લખે છે કેઃ—
((
નગરીની પરિધિ કિવા વિસ્તાર પ્રાયઃ ૨૫ માઈલ જેટલા છે. નગરીની ચેાતરમ્ ૪૦૦ હાથ પહેાળા તથા ત્રીશ હાય ઉંડી ખાઇ છે. એક મજબૂત કીલ્લો નગરીનું સદા રક્ષણુ કરી રહ્યો છે. કીલ્લામાં ૬૪ મુખ્ય દ્વારા છે અને તેમાં થઈને પ્રજા આવજા કરી શકે છે. કીલ્લા ઉપર પહેરેગીર રહી શકે તે માટે ૫૭૦ કાઠાઓ કિવા ચૂડાગ્રહો પશુ છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગૌરવ
મેગાસ્થિની પિતાને જાતિ-અનુભવ દર્શાવતાં કહે છે કે –“સાહસ એ તે ભારતવાસીઓને સર્વ પ્રધાન મુખ્ય ગુણ છે. યુદ્ધવિદ્યામાં તેઓ એશિયાની તમામ પ્રજાઓ કરતાં ચડી જાય તેવા છે; એ વાત અનેક પ્રકારે સિદ્ધ થઈ ચૂકી છે.”
ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં ચંદ્રગુપ્તને પાત્ર મહારાજ અશોકવર્ધન મગધની ગાદી ઉપર આવ્યા હતા; તે પણ બૌદ્ધધર્માનુયાયી હતા. તેના સમયમાં ભારતવર્ષ ઉન્નતિના સર્વોચ્ચ શિખરે પહોંચી ચૂક્યો હતો; ભારતનું ગૌરવ ચતુર્દિશામાં વિસ્તાર પામી ચૂક્યું હતું. અશોકનું સામ્રાજ્ય ભારતના અનેક ભાગમાં તેમજ કાબૂલ, કંદહાર અને બધીકા આદિ પ્રદેશ માં પણ પ્રવર્તતું હતું. મીસર, મેસિડેનીયા, સિરિયા, સાઈરિણી અને એપિરસ આદિ અતિ દૂરવતી દેશોના નરપતિએ પણ અશોકની સાથે મૈત્રીના સંધિસૂત્રથી જોડાયેલા હતા. ફાહિયાને અશોકના રાજમહાલયનાં ખંડીએ પાટલીપુત્રમાં પ્રત્યક્ષપણે નિરખીને એક સ્થળે લખ્યું છે કે“અશોકે રાક્ષસોઠારા પથ્થર ઉપર પથ્થર ખડકાવીનેજ આ ઉપરાઉપરિ માળ તૈયાર કરાવ્યા હતા. મહાલયની આસપાસને કીલે, તરણકાર (મુખ્ય દરવાજે) તથા એ સર્વની શિલ્પકુશળતા જેવાથી ખાત્રી થાય છે કે આવું કામ મનુષ્યોથી તે થવું સંભવે નહિ. આ મહાલનાં પડી ગયેલાં ખંડિયેરે આજે પણ વિદ્યમાન છે.” અશકે ઐાદ્ધધર્મોપદેશકાને એશિયાના ચારે ખુણામાં તથા આફ્રિકા અને યૂરોપમાં પણ ધર્મપ્રચાર અર્થે મોકલી દીધા હતા. તેણે તે ભારતવર્ષમાં અસં
ખ્ય બદ્ધવિહારની સ્થાપના કરી હતી. ચીન અને તિબેટના પરિવ્રાજકે એ પટણુની પાસે આવેલા નાલંદાવિહારનું જે સંક્ષિપ્ત વર્ણન લખી રાખ્યું છે, તે વાંચવાથી જણાય છે કે નાલંદાના વિહારને ચાર માળ હતા અને તે એટલા બધા ઉંચા હતા કે જાણે તે ગગન સાથે જ વાત કરી રહ્યા હોયને! એક મહેલ તે ૧૬૦૦ ફીટ લાબો તથા ૪૦૦ ફીટ પહોળો હતો, એમ જણાવવામાં આવ્યું છે. આ વિશાળ સ્થાનમાં વિદ્યાથીઓ તથા ગુરુઓ એકત્ર વાસ કરતા. આ પ્રાસદાનાં ખંડીએ પાસે કેટલાએ બૌદ્ધમંદિરનાં ખંડીએ આજે પણ જોઈ શકાય છે. નાલંદાવિહારની પાસે મોટાં મોટાં તળાવે પણ ખોદાવવામાં આવ્યાં હતાં, અને તેમાંની એક-બે તળાવે તો એક માઈલ જેટલા વિસ્તારવાળાં હતાં, એમ કહેવાય છે. નાલંદાના વિહારમાં પ્રાય: દશ હજાર વિદ્યાર્થીઓ તથા ગુરુઓ એકત્ર વાસ કરતા હતા અને તેમના ખાનપાન તથા વસ્ત્રાદિ માટે રાજ્ય તરફથી વ્યવસ્થા કરવામાં આવતી. સઘળા બૌદ્ધ વિદ્યાથીઓ તથા ગુઓ રાત્રિ-દિવસ ભણવાભણાવવામાંજ પિતાના સમયને સદુપયોગ કરતા. ચીનાઈ પરિવ્રાજક હ્યુએનસીગે આ દશ્ય પ્રત્યક્ષપણે જોયા પછી લખ્યું છે કે –“નાલંદાના બદ્ધ તપસ્વીઓ ખરે
ખર મહા પંડિત છે. સમગ્ર ભારતવર્ષ આ તપસ્વીઓનું સન્માન કરે છે અને Shreeતેમની આરાને અવનત મસ્તકે અનુસરે છે.” અશકે જેવી રીતે અસંખ્ય વિદ્યા
Www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
સમ્રાટ અકબર
મંદિરની તથા ધર્મમંદિરની પ્રતિષ્ઠા કરી હતી, તેજ પ્રમાણે મનુષ્ય અને પશુએની સેવા-સુશ્રુષા તથા ઔષધાદિની વ્યવસ્થા થઈ શકે તે માટે અગણિત ઓષધાલયો તથા પશુશાળાની પણ સ્થાપના કરી હતી. ઔષધાલયમાં પીડિત મનુષ્પો વિના ખર્ચે આહાર તથા આષધ મેળવી શકતાં. સગુણ પુરુષોના ગુણની કદર કરવા માટે પ્રસંગેપાત અશક એક મહાન સભા બોલાવતો અને તે સભામાં ગુણી પુરુષના ગુણે બદલ તેમને પુરસ્કાર આપી સંતુષ્ટ કરતે. આથી ગુણ મનુષ્યોને અનેકગણું ઉત્તેજન તથા ઉત્સાહ મળતા, એ કહેવાની જરૂર નથી. તેણે અનેક રાજમાર્ગો તૈયાર કરાવી, પ્રવાસીઓને બહુ તાપ ન લાગે તે માટે રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યાં હતાં તથા તૃષાતુરો માટે સ્થળે સ્થળે અનેક કૂવાઓ તેમજ વિરામને માટે અનેક મુસાફરખાનાં પણ તૈયાર કરાવ્યાં હતાં. તેના અનુશાસન સંબંધી અનેક શિલાલેખ આજે પણ ભારતનાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં મળી આવે છે કે જે અંધકારરૂપ સમુદ્રની મધ્યમાં દીવાદાંડીસ્વરૂપ ઉભા રહી ભારતના અને તીત ગૌરવનું દર્શન કરાવતા, ઇતિહાસને અજવાળી રહ્યા છે. શિલાલેખવાળે એક એક સ્તંભ સળંગ એકજ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હોય, એમ પ્રત્યક્ષ જોઈ શકાય છે. એક મહાન કઠિન પથ્થરને કોતરતાં અને તેને ગાળ તથા સીધે બનાવતાં કેટલી મહેનત અને બુદ્ધિ વાપરવી પડે છે તેને ખ્યાલ શિલ્પશાસ્ત્રીઓ સિવાય અન્યને ભાગ્યેજ આવી શકે. આ અનુશાસન-સ્તંભ ઉપર એવા ભાવનાં વાકય કેતરવામાં આવ્યાં છે કે “સાધારણ જનસમાજને માટે અવિરામ નિર્મળ ન્યાય મળે તેના જેવું મંગળકારી કાર્ય અન્ય એક પણ નથી. આ અદલ ઈ
સાફ પ્રજાગણને મળી શકે તેને માટે હું સર્વને જવાબદાર છું–અર્થાત પ્રજાગણને નિષ્પક્ષપાતપણે ન્યાય આપ એ મારું મુખ્ય કર્તવ્ય છે કારણ કે ન્યાય એજ પ્રજાકીય ઉન્નતિમાં મુખ્ય હેતુભૂત છે. પ્રજાને ન્યાય આપવા પ્રતિ મારું સંપૂર્ણ લક્ષ છે.” કઈ કઈ શિલાલેખમાં એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે –“મારી એવી એકાંત અને પ્રબળ ઈચ્છા છે કે ભિન્ન ભિન્ન જાતિઓ, પિતપોતાના સંપ્રદાયને ભલે અવલંબે, પણ તેઓ પિતાપિતાના ચારિત્ર્યની ઉન્નતિ કરવામાં સર્વદા પ્રયત્નશીલ રહે અને પરસ્પરમાં સુલેહ-સંપ તથા શાંતિ સચવાઈ રહે, તથા મતભેદ, ઈર્ષ્યા અને કૅપના હેતુભૂત ન થાય, એ સર્વે લક્ષમાં રાખે, એવી મારી ઇચ્છા છે.” અશોકના નામનું કીર્તન આજે યુરોપના બલગંડીથી જાપાનપર્યત અને સાબીરીયાથી લઈ લંકાપર્યત એકસરખા સન્માનપૂર્વક થાય છે, તેનું કારણ તેનાં ઔદાર્ય તથા સચ્ચરિત્ર સિવાય બીજું સંભવતું નથી. પંડિતવર કેપેનના મત પ્રમાણે ભારતવર્ષને અશોક એ યુરોપના સીઝર તથા શામેન કરતાં પણ વધારે સુપ્રસિદ્ધ છે.
-
iPI
ત્યારબાદ ઉત્તરભારત Shree Sudamaswami Gyandhandar-Untala, Surat
જાઓએ શાસન પ્રવwww.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગૌરવ
૧૫
ર્તાવ્યું. ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં મહારાજ વિક્રમાદિત્યે જન્મ લીધું હતું. તેમને પ્રતાપ અને યશ આજે પણ ભારતવર્ષનાં સેકડે મનુષ્યો મુક્તકંઠે ગાઈ રહ્યાં છે. વિક્રમાદિત્યના સમયમાં જ મહાકવિ કાલિદાસે ભારતના સાહિત્યોદ્યાનમાં સુરમ્ય કા. વ્યની સુગંધ પ્રસારવાનો આરંભ કર્યો હતો.
ઈ. સ. ના સાતમા સૈકામાં બૈદ્ધ મહારાજ હર્ષવર્ધન અથવા શિલાદિત્યે કાન્યકુબ્બના સિંહાસન ઉપર વિરાછ સમસ્ત આર્યાવર્ત ઉપર પિતાને અધિકાર વિસ્તાર્યો હતો. તેમની પાસે ૫૦ હજાર પદાતિક, ૨૦ હજાર ઘોડેસ્વાર તથા પચિ હજાર હાથીઓની સેના હતી. તેઓ પ્રત્યેક પંચમ વર્ષે એક બોદ્ધમત્સવ કરતા અને તે સમયે દીન-દરિદ્ર મનુષ્યોને માટે હજાર અને લાખો રૂપીઆની સખાવતે કરતા.
હિંદુઓ પોતાનગરવપૂર્ણ સમયમ નિઃશંકપણે વિદેશયાત્રા અથવા સમુદ્રયાત્રા કરતા હતા. તે કાળે સમુદ્રયાત્રાના કારણે કોઈને જ્ઞાતિબહાર થવું પડતું ન હતું અને એવી સામાજિક ઉદારતાને લીધેજ હિંદુઓ આટલી ઉન્નતિ તથા મ હત્તા પ્રાપ્ત કરી શકયા હતા. ઘણું લાંબા વખત પહેલાં એક પ્રકારની ખાસ નૌકાદ્વારા સમુદ્ર પાર કરવાની કળા હિંદુપ્રજામાં જાણતી હતી. ત્યાર બાદ તેમણે મહાન સમુદ્રયાને તૈયાર કરી સમુદ્રમાં મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું હતું. પૂર્વે તેલૂક બંદર સમુદ્રકિનારે વસેલું હતું. ફાહિયાને આ બંદરથી એક મોટી હિંદુ નકામાં બેસી લંકાની મુસાફરી પૂરી કરી હતી. અને જાવાના ટાપુમાંથી પણ તે હિંદુનીજ નૈકામાં બેસીને ચીન દેશમાં પાછો ફર્યો હતો. ચીનના પરિવારજકો ભારતીય સમુદ્રયાનોઠારાજ પિતાના દેશમાં જઈ શકતા હતા. આ નૌકાઓની વ્યવસ્થા તથા તેને હંકારવાનું કાર્ય પણ હિંદુઓજ કરતા હતા. એક એક નૈકામાં કિંવા પિતમાં ૨૦૦ મુસાફરે યાત્રા કરી શકતા. બ્રાહ્મણે પણ તે સમયે ઉક્ત તૈકાએમાં બેસી ચીન દેશમાં જતા હતા. ઉડીસાવાસીઓ પણ બહુ લાંબા વખતથી નાનાં નાનાં વહાણો તૈયાર કરી સમુદ્રમાં મુસાફરી કરતા હતા. ચીનાઈ પરિવ્રાજક કહ્યુએનસીંગ, જે ઇસ. ના સાતમા સૈકામાં ભારતવર્ષમાં આવ્યું હતું તે લખે છે કે-“ઉડીસાના બંદરેથી નૈકામાં બેસીને અનેક વણિકે અતિ દૂર દેશમાં જતા હતા.” જ્યારે હિલસ અરબી સમુદ્ર પાર કરવાનું સાહસ કરી શકો નહોતો,
જ્યારે ગ્રીસ અને રેમ દેશનાં વહાણોએ ભારતના મહાસાગરમાં દર્શન પણ આપ્યાં નહતાં, તે વખતથી હંદુએ મહાન સમુદ્રયાને તૈયાર કરી શકતા હતા; અને બંગાળાના સમુદ્રને અતિ સહેલાઇથી પાર કરી લંકા, બ્રહ્મદેશ, મલાકા તથા સુમાત્રાના ટાપુઓમાં પિતાને વ્યાપાર-ધંધે વિસ્તારતા હતા. બંગાળી પ્રજા મોલુક બંદરે વહાણે તૈયાર કરતી હતી. તેઓ બંગાળી ઉપસાગરના સમીપમાં થોડા ખર્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
સમ્રાટ અકમર
એવાં તા સુંદર અને સુદઢ વાણા નિર્માણુ કરતા હતા કે દૂર દેશાવરમાંથી પણ ભારતવષીય વહાણાજ પસ’દ કરતા અને હજી પણ કેટલાક ખ’ગાળી વહુ'ણા તૈયાર કરે છે. સમ્રાટ નાકાસેના સાથે હરીફાઇ કરવા જે મહાન જહાજો તૈયાર વર્ણન અમે હવે પછી આપીશું.
તુર્કરાન પોતે બહુ ખરીદતા. ચટ્ટગ્રામમાં અકબરે યૂરોપની કરાવ્યાં હતાં તેનું
આ હતભાગ્ય દેશને ભૂતકાળ ખરેખર બહુ મનેહર હતા. ગ્રીક પ્રવાસી મેગાસ્થિનીસે પાતાની દષ્ટિએ નિરીક્ષણ કરી લખ્યું છે કેઃ—“હિંદુ પ્રજા શાંત, સ્થિર તથા શાંતિપ્રિય છે. તેઆમાં ઉત્કૃષ્ટ કૃષિકારો તેમજ ઉત્કૃષ્ટ સૈનિકા પણુ ઉત્પન્ન થાય છે. તે પેાતાના વૈરાગ્યભાવ તથા સત્યવ્રત માટે હુ સુપ્રસિદ્ધ છે. તેઓ ન્યાયપ્રિય પણ એટલા બધા છે કે તેમને અદાલતાના કે કાર્ટાના આ શ્રયલેવાની જરૂર પડતી નથી. સ્વભાવથીજ તેઓ એવા સાધુપ્રકૃતિના અને સુશીલ છે કે ચારી શું કહેવાય તેનીજ તેમને ખબર નથી. ભારતવમાં રાત્રિએ કે દિવસે ગૃઠ્ઠદ્બાર બંધ કરવાની જરૂર પડતી નથી. ખત ઉપર સહી કે દસ્તાવેજ કરવાની પણ આવશ્યકતા નથી રહેતી. તેએ અસત્ય ખેલતા નથી. એ તેમની ખાસ ખુબી છે. ભારતવર્ષના એક ક્ષેત્રની પાસે ગમે તેવુ યુદ્ધ ચાલી રહ્યું હોય તાપણુ ખેડુત નિયપણે પાનાનાં ખેતરને ખેડયા કરે છે. સૈન્યનાં માણસા તે ખેડુતને, ખેતરને કે તેના ગામને કશી પણ ઇજા કરતાં નથી. ભારતવર્ષમાં ગુલામગીરીની પતિ નથી. ભારતની જમીન પણ બહુ રસ–કસવાળા છે. ધણાંખરાં ખેતરમાં નહેરમારત પાણી પહોંચાડવામાં આવે છે. ભારતવર્ષમાં પૂર્વે કદાપિ દુષ્કાળ પડયા નથી, તેમજ પુષ્ટિકારક ખાદ્ય દ્રવ્યોના પણુ કદાપિ અભાવ થયા નથી. ભારતવર્ષની સ્ત્રીએ પણ અત્યંત પતિપરાયણા તથા સાધ્વી છે. સાતમા સૈકામાં ચીનાઇ પરિવ્રાજક હ્યુએનસીંગે ભારતવર્ષમાં મુસાફરી કરીને લખ્યું હતું કે“ સર્વ ભારતવાસીએ સરળ સ્વભાવના તથા સાધુ પ્રકૃતિવાળા છે. લાકાને કેવી રીતે છેતરવા તથા ઠગવા એ તેમને આવડતુ નથી. તે કાપા પણ વિશ્વાસધાત કરતા નથી. પાતાના મુખથી ખેાલેલા શબ્દોને કે વાયાને જીવ જતાં સુધી બરાબર વળગી રહે છે. વસ્તુતઃ તે આપણા સન્માનને પાત્ર છે.” પૂર્વે આર્ય પ્રજા ગૈારવણી હતી. તેમનામાં અત્યારના જેવા જ્ઞાતિભેદે નહાતા. તે પાતે જમીન ખાદીતે, નહેરા કે નીકાદ્દારા પોતાનાં ખેતરામાં પાણી લખ જતા. પૂર્વે ભારતવર્ષ માં, સ્ત્રીઓમાં લાજ કાઢવાની રીતિ નહેાતી. પ્રભુની પ્રતિમાતે ચડાવેલી માળાઓ જેવી રીતે નદીમાં સ્વચ્છંદે નિર્દોષ આનંદે ભ્રમણ કરતી વહી જાય છે તેવી રીતે કુલલલનાઓ પણ કુસુમમાળાની પેઠે રાજમા ઉપર વિનાસ કાચે હરીફરી શક્તી હતી. રાજા તથા રાણી પણ ખુલ્લી રીતે ઘેાડાગાડીમાં બેસી ગામમાં કરવા નીકળતાં અને લોકેાની પૂજાના સત્કાર કરતાં, ww.umaragyanbhandal.com
""
૪૦ સ॰ ના
Shree Sudnarmaswami Gyanbhandar-Umara, Surat
Page #28
--------------------------------------------------------------------------
________________
ભારતનું ગારવ એટલું જ નહિ પણ રાજદંપતી પિતે જાતે પ્રજા વર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરી
ગ્ય ઉપાય લેતાં. અત્યારે પણ મહારાષ્ટ્ર દેશમાં તથા નેપાળમાં પડદાપદ્ધતિ કે લાજ કાઢવાની પ્રથા નથી. ભારતીય રમણીઓ ઘણા લાંબા કાળ પૂર્વે યથા
ગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શક્તી અને શિક્ષણની સાથે સંગીતનું પણ જ્ઞાન મેળવી શકતી. ગાગી, મૈત્રેયી, લીલાવતી તથા ખન્ના આદિ વિદુષી રમણીઓના પવિત્ર જીવનચરિત્રથી ભારતવર્ષને ઇતિહાસ ઉજજવળ છે. આ કાળે પણ મહારાષ્ટ્ર દેશ માં તથા નેપાળમાં અને એરીસા પ્રાંતમાં સ્ત્રીઓને કેળવણી આપવાની પ્રથા બરાબર ચાલી આવે છે. ભારતીય હિંદુસમાજમાં એક કાળે વિધવાવિવાહ પણ પ્રચલિત હતો. અત્યારે પણ પંજાબ, ઉડીસા તથા નેપાલના બ્રાહ્મણોમાં વિધવાવિવાહને રિવાજ પ્રવર્તે છે, એટલું જ નહિ પણ બંગાળા સિવાયના ઘણાખરા પ્રદેશોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા કાયસ્થ સિવાય સર્વ જાતિઓમાં વિધવાવિ. વાહ પ્રચલિત છે. પૂર્વે આ દેશમાં બાળલગ્નનું નામ-નિશાન પણ નહતું. એક દિવસે ભારતીય વીરરમણીઓ રથ ચલાવવામાં, ઘોડેસ્વારીમાં તથા હથિયાર વાપરવામાં બહુ કુશળતા ધરાવતી હતી. અત્યારે પણ મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં સ્ત્રીઓ ઘેડેસ્વાર થઈ બહાર નીકળે છે. ઓગણીસમા સૈકાના મધ્યભાગમાં કેટલીક હિંદુલલનાઓએ હાથમાં બંદુક લઈ અંગ્રેજોની સાથે યુદ્ધ પણ કર્યું હતું. પૂર્વે આર્યો મૂર્તિપૂજક નહતા. સર્વથી પ્રથમ તેઓ પ્રકતિનું સૈદર્ય નિરખી બહુજ આશ્ચર્યમુગ્ધ થયા હતા. અને એ સૌંદર્યની પૂજાઆરાધના કરવામાં તત્પર થયા હતા. ઋગ્રેદમાં આકાશ તથા ઉષા આદિની આરાધના સંબંધે કેટલીક ગીતિઓ મળી આવે છે, તે ઉક્ત સૈદિર્યપૂજાનું જ સૂચન કરે છે. તેઓ જેમ જેમ નાનની ઉન્નતિ કરતા ગયા તેમ તેમ તેઓ પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઇશ્વરતત્ત્વ સમીપ પહોંચતા ગયા. છેવટે તેમણે નિર્ણય કર્યો કે ઈશ્વર એક છે અને તે જ આ વિસ્મયકર સૃષ્ટિને સૃષ્ટા છે. આવી શ્રદ્ધાએ પહોંચ્યા પછી અર્થાત ઈશ્વર અને પ્રકૃતિનું સ્વરૂપ જાણ્યા પછી તેઓ ઇશ્વરની માનસિક ઉપાસના કરવા લાગ્યા. આ ઉપાસનાના ફળસ્વરૂપે અતિ ૌરવપૂર્ણ ઉપનિષદો આ કાળે પણ આપણી પાસે રહી ગયાં છે. જ્યારે આપણે કોઈ એક નિર્મળ ઝરણુવાળા, સુંદર હજારો પક્ષીઓના કંઠરવથી ગાજી રહેલા, સ્નિગ્ધ મલય પવનથી સુવાસિત થયેલા તથા સ્થિર–શાંત, આમ્ર, નારિ. કેળ, વટવૃક્ષ, અશોકત આદિ સુંદર વક્ષવાળા અને મધુર ફળયુક્ત અનેકવિધ લતાઓવાળા નાના ગામડામાં એકલા ફરવા નીકળી પડીએ છીએ ત્યારે આસપાસનું મનહર હૈદર્ય તથા શાંતિ આપણું મનને આશ્ચર્ય પમાડ્યા વિના રહેતાં નથી. તે સમયે આપણને એમજ લાગી આવે છે કે ખરેખર આજ સ્થળે
એક દિવસે આપણું પવિત્ર તપોવન હતું. આજ સ્થળે કોણ જાણે કેટલાએ તપShree dimaswami Gyanbhandar-Umara, Surat
એલાગવતી હોના
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૫
સાટે અમ્મર
સ્વી મહાત્માઓએ ફળ-ફૂલાદિ ભક્ષણ કરી, પણકુટી તૈયાર કરી, સ્વેચ્છાપૂર્વક વિલાસ, વૈસવ અને ઐશ્વને લાત મારી, કેવળ ધર્મ અને જ્ઞાનના અનુશીલનાથૅજ પેાતાનું સમસ્ત જીવન વહન કર્યું હશે ! આ તાવનમાં કેટલીક સ્ત્રીઓ, કન્યા, તથા કેટલાએ વિદ્યાથી ઓ માળા નિત્ય વૃક્ષની સુશીતળ છાયામાં એસી, અમૃતભાષી તપસ્વીના મુખથી વેદ-વેદાંતનુ અધ્યયન કર્યાં કરતાં હશે ! આજ તપાવન એક સમયે ઋષિએના ગંભીર સામવેદધ્વનિવડે પ્રભાતે તથા સાયક્રાળે ધ્વનિત થઇ રહેતુ હશે ! આ તાવનમાં રાજા અને રાણી સ્વયં પધારી ઋષિએની પાસેથી રાજનીતિનું શિક્ષણ પ્રાપ્ત કરી, પુનઃ પેાતાના આવાસે વિનયપૂર્વક ચાલ્યાં જતાં હશે ! આ ભારતમાં આ તાવનમાં એક કાળે નિઃસ્વાર્થી, પરોપકારી ઋષિ-મુનિ વિરાજતા હતા. જેમના પ્રતાપે ભારતમાતાએ પૂર્વે અનેક આદર્શ રાજાઓ, આદર્શ રાણીઓ તથા આદશ ગૃહસ્થા ઉત્પન્ન કર્યા હતા. ભારતવર્ષના ઇતિહાસમાં આદર્શોચરિત્રશાળા મનુષ્યેાના અભાવ નથી. જનસમાજમાંના પૂજ્યપાદ પુરુષો અર્થાત્ ઋષિ-મુનિ મહાન ઉન્નત હતા, તેનેજ લીધે ભારતવર્ષે સત્ર મહત્તા અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ પુરુષો ભારતની પ્રાચીન જાહેાજલાલીનું, ભારતના પ્રાચીન ગૈારવનુ મનેાહર ચિત્ર સુવ પટ ઉપર યત્નપૂર્વાંક આંકી ગયા છે ! આ સ્વર્ગીય ચિત્ર તેમણે કાને માટે અંકિત કરી રાખ્યું હશે તેના ઉત્તર અમે આપી શકતા નથી; કારણુ કે અમે તે જાણતા નથી. અમારા ભૂતકાળના ઇતિહાસને પેાતાના હૃદયમાં સ્થાન આપી, અમારૂં સાહિત્યમ ંદિર શામાટે સમુજજવળ બની રહ્યુ છે, તેના ઉત્તર કાણુ આપી શકે તેમ છે ?
द्वितीय अध्याय - अधःपतन
કહે, એ ઇતિહાસ ! અમારા ભારતવર્ષના ગૌરવ–રિવ એવા તે કેવી રીતે અસ્ત થયા કે પુન: તે ઉતિજ થઇ શકયા નહિ ? એવું તે શું કારણ હતું કે પઠાણાના સામ્રાજ્યનું પતન થવા છતાં પણ હિંદુ–સામ્રાજ્ય સ્થાપિતજ થઈ શક્યું નહિ ? એવા તે શા અંતરાય આવી પડયા કે મોગલ–સામ્રાજ્ય છિન્ન ભિન્ન થવા છતાં હિંદુઓના ગૌરવ-સૂર્ય પુનઃ ભારતાકાશમાં પ્રકાશિતજ થઇ શકયા નહિ ?
હવે ૪૦ સ॰ ના આઠમા સૈકામાં આપણે પ્રવેશ કરવા પડશે. જેમ કરતાં આપણી દૃષ્ટિએ તે સમયનાં કઈં જૂદાંજ દૃશ્યો પ્રતીત થયા વિના રહેશે નહિ. તમે ધારીને જોશો તા જણાશે કે જે નિઃસ્વાર્થી મહાપુરુષા અપૂર્વ પ્રકારે એશિયા, આફ્રિકા અને યુરાપમાં ભારતના ગૈારવા વિસ્તાર કરી રહ્યા હતા, તેઓ ચિરwww.unaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #30
--------------------------------------------------------------------------
________________
એ અધપતન
-
*
કાલને માટે ભારતની રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયા છે. વેર-વિષ વિનાનો - બોદ્ધધર્મ કે જે અત્યારપર્યત આ ઘણધર્મમય તથા ઘણી જાતિમય ભારતવર્ષને સમલિત–એકત્રિત કરવા માટે, કિવા પ્રજાકીય કલ્યાણની સિદ્ધિને અર્થે સ્નેહપૂર્વક પ્રયત્ન કરી રહ્યો હતો, તે બદ્ધધર્મ પણ આ રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયું છે. બ્રહ્મલીલાના ગર્ભમાં જે ગગનસ્પર્શી વિદ્યાલય અને જ્ઞાનમદિરે માનવદષ્ટિને રંજિત કરતાં હતાં, તે ભૂતકાળના શ્યામ પડદા પાછળ છુપાઈ ગયાં છે, અને તેને બદલે ધૂળમાં આળોટતા અવશેષોના વષાદમય દેખાવે આપણને શોકમગ્ન કરે છે. સામાન્ય જનસમાજ પણ જ્ઞાનના પઠન પાઠનમાંથી નિવૃત્ત થયો છે. બ્રાહ્મણ એવા તે સ્વાર્થી બની ગયા છે કે તેમણે જ્ઞાન અને ધર્મને કેવળ પિતાની સાંપ્રદાયિક સંકુચિત સીમામાં જ પૂરી રાખ્યાં છે. વેદરૂપી ખાણમાંનું વિશુદ્ધ કાંચન પ્રજાવર્ગને આપવાને બદલે તેઓ સુવર્ણ રંજિત (સોનાથી ગીલ્ટ કરેલા) તાંબાના કડકાઓને “સેનું” કહીને તેને આપવા લાગ્યા છે. રાજપૂત પણ કઈ જૂદા જ પ્રકારને પાઠ ભજવી રહ્યા છે ! સમગ્ર ભારતવર્ષમાં અનેક નાનાં નાનાં હિંદરા સ્થાપિત થઇને તે સર્વ પરસ્પર કલેશ-કંકાસ કરી રહ્યાં છે. સ્વાર્થધતાનું ઘનઘોર વાદળ ભારત ઉપર સર્વત્ર ફરી વળ્યું છે. સ્વાર્થી વાસનામાંથી ઉદ્દભવેલી, દેખાવમાં સુંદર અને નિરાપદ જણાતી નીતિનું નિઃસંચપણે સૌ કઈ અવલંબન લેવા લાગ્યા છે. સ્વાથ નીતિના ધોરણેજ સઘળાં કાર્યો થઈ રહ્યાં છે. ટુંકામાં કહીએ તે ભૂતકાળના સુખમય દિવસ પસાર થઈ ગયા છે અને તેથી કરીને વિદેશી રાજાઓની વિજયપતાકા અનાયાસે હિંદમાં ફરકી રહી છે. હિંદુઓનાજ દોષને લીધે હિંદમાં વિદેશી પ્રજાએ પગપેસારે કરો શરૂ કર્યો છે.
પ્રાયઃ ઈ. સ૭૧૧માં વીસ વર્ષની વયને એક બાળકસરખો મુસલમાન-કાસીમ, પિતાની સાથે માત્ર છ હજાર માણસોની સેનાને લઈને, બલુચિસ્તાનના વિસ્તૃત જંગલને વિનાવિરોધે ઓળંગી ભારત ઉપર ચઢી આવ્યો. સિંધના હિંદુ રાજ્ય ઉપર વિજય મેળવી તેણે કેટલાંએ હિંદુમંદિરો તેડી નાખ્યાં, કેટલીએ મૂતિઓના ચૂરેચૂરા કરી નાખ્યા ! અનેક હિંદુઓને મુસલમાન તથા કેદી થવું પડયું, અનેક હિંદુઓનાં મુડદાં ધૂળમાં આળોટવા લાગ્યા અને તરફ લૂંટફાટ ચાલી રહી ! તેણે પ્રત્યેક નગરીના મુખકાર પાસે હાજર થઈને, હિંદુ અધિવાસીએને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું ફરમાવ્યું અને જેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારી શકે તેમ ન હોય તેમણે પુષ્કળ ધન-સંપત્તિ અર્પણ કરવી, એવી પણ તેજ સાથે આના થઈ. હિંદુઓએ પિતાની વહાલામાં વહાલી ધન-સંપત્તિ અર્પણ કરીને પણ પિતાને પ્રાણપ્રિય ધર્મ સાચવી રાખે. તે અર્પણને “જજીયા”ના નામથી ઓળખવામાં આવે છે. વખત જતાં આરોએ એ નિયમ કર્યો કે કાર પ્રજમાં જે માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
વધારે ધનવાન હોય તેણે પ્રત્યેક વર્ષની આખરે રૂ. ૧૨, સામાન્ય સ્થિતિનો હોય તેણે રૂ. ૬, તથા મજુરી કરીને ખાતા હોય તેણે રૂ. ૩, રાજ્યના ખજાનામાં ભરી જવા. ત્યાર પછી એ કાયદે બાંધવામાં આવ્યો કે વિધર્મી પ્રજા અર્થાત હિંદુઓ ખાતાપીતાં જે કાંઈ બચાવી શકે તે સર્વ માલ-મિલ્કત તેમણે જજીઆરારૂપે ખજાનામાં આપી દેવી. ફીરીસ્તાએ લખ્યું છે કે મૃત્યુના જેટલે જ ભારે દંડ આપ, એજ જજીઆવેરાને મુખ્ય ઉદ્દેશ હતા. કાફરે પિતે આ કર આપવાનું ખુશીથી સ્વીકારતા અને એમ કરીને પોતાના ધર્મનું તથા પ્રાણનું રક્ષણ કરતા. આટલે આટલે જુલમ છતાં હિંદુપૂર્ણ સમગ્ર ભારતવષે એકત્રિત થઈને કાસીમના અત્યાચાર સામે પ્રબળ આંદોલન કરવાનું તે એક બાજુએ રહ્યું, પણ કેટલાક હિંદુ રાજાઓએ ઉલટું આ નવા આવેલા અપરિચિત, અજાણ્યા, વિદેશી, વિધમ, આક્રમણકારીનું શરણ લીધું અને તેની સાથે તેઓ પોતે પણ પિતાના સ્વદેશનું સત્યાનાશ કહાડવા લાગ્યા !
કાસીમના આગમન પછી લગભગ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં; તે સમયે પણ ભારતવર્ષમાં કેવળ હિંદુ રાજ્યજ પ્રવર્તતું હતું. છેલ્લાં સે વર્ષમાં કાબૂલની રાજગાદી ઉપર હિંદુ રાજા હતું, એમ પણ ઇતિહાસ જણાવે છે. આટલું છતાં નજીકમાંજ એટલે કે ગિજનીમાં જે સમયે મહમદ પિતાનું લશ્કરી બળ તૈયાર કરી રહ્યો હતો, અથવા બીજા શબ્દોમાં કહીએ તે જે સમયે હિંદના ગૃહકાર પાસે એક પ્રબળ તસ્કર શક્તિને સંચય કરી રહ્યો હતો, તે સમયે પણ ભારતના બુદ્ધિમાન ગણાતા હિંદુ નરપતિઓ પિતાનાં આગળાવગરનાં દુર્બળ દ્વાર બંધ કરીને પરસ્પર કલેશ-કંકાસમાંજ વખત વીતાવતા હતા. હિંદુઓના આ પ્રકારના આત્મકલેશને લીધે જ મહમદ પ્રાયઃ ત્રીશ વર્ષ દરમિયાન સત્તાવાર ભારતવર્ષ ઉપર ચડી આવ્યો અને તેને અગ્નિ તથા તલવારની ધારદાર સ્મશાન જે બનાવી મૂક્યો. ઇ. સ. ૧૦૦૧-૧૦૦૩. મહમદ નગરકેટનું મંદિર તૂટીને પિતાની સાથે સાત મણ જેટલી સુવર્ણ મુદ્રાઓ, સાત મણ જેટલાં સેનાપાનાં વાસણ, ચાળીસ મણ જેટલું વિશુદ્ધ સુવર્ણ, બે હજાર મણ જેટલું રે! તથા વીસ મણ જેટલું બહુમૂલ્ય ઝવેરાત દેશમાં લઈ ગયો હતો. થાણેશ્વર આદિ નગર ઉપર હલે કરી, લૂંટની સાથે બે લાખ હિંદુઓને પણ પિતાના સ્વદેશમાં મહમદે મોકલી દીધા હતા. ઇતિહાસકાર ફીરીસ્તા લખે છે કે “આ હિંદુઓની વિશાળ સંખ્યાને લીધે ગિજની શહેર જાણે હિંદુનગર હેય એવો ભાસ થઈ આવતા હતા.” એક બીજી લૂંટ વેળા મહમદ મથુરા નગરીનાં દેવાલામાંથી સેનાની છ મૂર્તિઓ તથા એ મૂતિએ.ના અંગ ઉપર રહેલાં ૧૧ કિંમતી રને સ્વદેશમાં લઈ ગયા હતા. આટલી લૂટે અને આટલા હલાઓ પછી જે આપણે કાશીવિશ્વેશ્વરના મંદિરને તથા અમૃતસરના સુશોભિત શીખમંદિરને સોનાનાં પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
અધઃપતન.
રાંથી મઢાયેલાં ન જોતા હેત, ભારતની અનેક દેવમૂર્તિઓ ઉપર રત્નમાળા વિરાજતી આપણે ન જાણતા હતા અને તાજમહેલ તથા મયુરાસન એ સર્વ કપિત કહાણી છે, એમ આપણે સ્વીકારતા હતા તે મહમદને લૂંટમાં મળેલી કિંમતી સંપત્તિનું ફીરીસ્તાએ જે વર્ણન કર્યું છે તે માનવામાં આપણે શંકાશીલજ રહે. ધન-સંપત્તિની વાતને એક બાજુએ રહેવા દઈએ. લૂંટ પછી મહમદ મથુરા અદિ સ્થાનેમાંથી એટલા બધા હિંદુ કેદીઓને પોતાની સાથે સ્વદેશમાં લઈ ગયો હતો. કે મુસલમાન લેખક અલબેરૂની લખે છે કે, “મહમદે પ્રત્યેક કેદીની કિંમત માત્ર , અઢી રૂપીઆની ઠરાવી, તોપણ ખરીદનારાઓની ગ્ય સંખ્યા મળી શકી નહિ. તે સમયે મથુરા અતિ સમૃદ્ધિશાળી નગરી હતી.” મહમદ લખે છે કે, “અહીં હજારે અને લાખો ઝરૂખાઓ, વિશ્વાસી મનુષ્યના વિશ્વાસની માફક દઢ ભાવે - ઉભા રહ્યા છે. તેમના અનેક તે સંગેમરમર પથ્થરના બનેલા છે. હિંદુઓનાં
મંદિરે તે એટલાં બધાં છે કે તેની ગણત્રી પણ થઈ શકતી નથી. અપરિસીમ ધન ખર્યા સિવાય આ નગરીની આવી સુંદર અવસ્થા કઈ કાળે સંભવતી નથી. બસો વર્ષના સતત પ્રયત્ન અને પરિશ્રમ સિવાય આવી એક સુંદર નગરી તૈયાર થઈ શકે નહિ.” અફસ! મુસલમાન રાજાઓના જુલમને લીધે મથુરાની એ મહેલાતો અને જાહેરજલાલી આજે જમીનદોસ્ત થઈ ગઈ છે ! એનું વર્ણન માત્ર કથા-વાર્તારૂપે જ આપણે સાંભળી શકીએ છીએ ! તે સમયે ગુજરાતનું સોમનાથનું મંદિર બહુ પ્રસિદ્ધ હતું. ઉક્ત મંદિરની દિવાલો ઉપર અને પ૬ થાંભલાઓ ઉપર વિવિધ વર્ણનાં બહુમૂલ્ય રને ફૂલના આકારે સર્વદા શોભા પામતાં હતાં. મંદિરમાં રાત્રિ-દિવસ એક મહાન દીપક પ્રકાશ હો અને તે દીપક એક સોનાના સળીયાવાળા મોટા ફાનસમાં મૂકવામાં આવતો હતે. ૪૦ મણ વજનની એક સાંકળવડે એક મોટો ઘટ મંદિરની મધ્યમાં ટાંગવામાં આવ્યો હતો અને તે સાંકળ પણ સુવર્ણનીજ બનેલી હતી. મહમદે તે મંદિર તેડી નાખ્યું અને પાંચ ગજ લંબાઈવાળી શિવમૂર્તિના સ્વહસ્તે કકડા કરી તેની અંદર રહેલું અમૂય અગાધ ઝવેરાત લઈ ગયો. હિંદુઓની દેવમૂર્તિ ઉપર મુસલમાને નિત્ય પદપ્રહાર કરી શકે એટલા માટે મહમદે તે શિવમૂર્તિને એક કકડ ગિજનીની મજીદના પગથિયા ઉપર તથા બીજો એક કકડે પિતાના રાજપ્રાસાદની નીસરણી ઉપર
સ્થાપિત કર્યો. ઉક્ત મનહર મંદિરનાં ખંડીએર ઉપર અત્યારે મુસલમાન મસ્જિદ વિરાજે છે.
એ જ સમયે એક તરફ જ્યારે સમસ્ત ભારતવર્ષ હિંદુરાથી પરિપૂર્ણ હતું, ત્યારે બીજી તરફ મહમદ સ્વદેશથી બહુ દૂર કાન્યકુબજ પર્યત અથવા ગિજનીથી ગુજરાતના દક્ષિણ ભાગપર્યત પહોંચવાને યત્ન કરી રહ્યા હતા. કેટલીએ દૂસ્તર નદીઓ અને નાળાં ઓળંગીને, વણહીન પાણી વગરનાં લાંબાં
Shree Sudhasmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
લાંબાં મભૂમિનાં જંગલ ઉલંઘીને, કેટલીક વાર તાપ તથા તૃષાથી અકળાઈને, કેટલીક વાર ભૂખ-તૃષાથી મૃતપ્રાય અવસ્થામાં સપડાઈને પણ તે વિવિધ નગર તથા પ્રતિ ઉપર પુનઃ પુનઃ હલા કરવા લાગ્યો. છતાં કવચિત કઈ કઈ હિંદુ રાજા સિવાય સમસ્ત ભારતવર્ષે એકત્ર થઈ મહમદના જુલમમાંથી આત્મરક્ષા મેળવવાને લેશ પણ પ્રયત્ન કર્યો નહિ; શત્રુને તેના જુલમનો બદલો આપવાની ભારતવર્ષે હિંમત કરી નહિ. - શામાટે આટલા આટલા જુલમ સહવા છતાં ભારતવાસીઓ જાગૃત ન થયા? અલબેની પતે, તે સમયની ભારતવર્ષની શેચનીય અવસ્થાનું વર્ણન આ પ્રમાણે આપે છે –“ભારતવર્ષ અનેક નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયા છે. સર્વ કઈ પિતના સ્વાર્થનાજ વિચારમાં તલ્લીન છે. શુદ્ધ રાયે પરસ્પર યુદ્ધ કરવા સિવાય બીજું કાંઈ સમજતાં નથી; એ યુદ્ધમાં તેમની ઘણીખરી શક્તિ નાશ પામી છે. બ્રાહ્મણે પોતાની સત્તાનું રક્ષણ કરવા માટે એટલા બધા વ્યાકુળ રહે છે અને જાતિભેદને લીધે ક્રોધ તથા વૈરની લાગણીઓ એટલી બધી પ્રબળ રહ્યા કરે છે કે જે કોઈ વૈશ્ય કે શુદ્ર વેદમંત્રનું ઉચ્ચારણ કરે છે તે બ્રાહ્મણ તેના ઉપર હાથમાં તલવાર લઈને તૂટી પડે છે અને તે વૈશ્ય અથવા શુદ્રને રાજદરબારમાં હાજર કરી તેની જીભ કાપી લે છે, ત્યારેજ શાંત થાય છે.
બ્રાહ્મણોની પાસેથી રાજપને કોઈ પણ પ્રકારનો કર કે વેરો લેવામાં આવતું નથી. | હિંદુઓમાં બાળલગ્ન કરવાની પ્રથા ચાલે છે. પતિના મૃત્યુ પછી સગાં-સંબં ધીઓ સુખે નહિ રહેવા દે એમ ધારી વિધવાઓ પતિની પાછળ બળી મરે છે. હિંદુઓ હવે પિતાને દેશ તજીને દેશાંતર જતા નથી. તેઓ પિતાની જાતિ સિવાયના કોઈ પણ મનુષ્ય પ્રત્યે સન્માન દર્શાવતા નથી. તેઓ એમ સમજે છે કે“અમારા દેશના જે બીજો એકે ઉત્કૃષ્ટ દેશ આ પૃથ્વીતળ ઉપર નથી. અમારા જેવી શ્રેષ્ઠ જાતિ આ ભૂમિ ઉપર અન્ય એક પણ નથી.” તેઓ જે વિદેશમાં મુસાફરી કરતા હતા અને અન્ય જાતિઓની સાથે પરિચય રાખતા હતા, તે તેઓ પોતાના મિથ્યાભિમાનરૂપી પંજામાંથી મુક્ત થઈ શકયા હેત, અર્થાત પિતાની ભૂલ સમજી શક્યા હોત. હિંદુઓના પૂર્વપુરુષો અત્યારના હિંદુઓ જેવા સંકુચિત વિચારના નહેતા.”
મહમદ ગિજનીની બાદ લગભગ ૧૫૦ કે તેથી સહેજ વધારે વર્ષે તે વખત ગિજનીને રાજ્યાધિપતિ મહમદઘોરી પુનઃ ભારતવર્ષ ઉપર ચડી આવ્યું. દિલ્હીને અધિપતિ પૃથ્વીરાજ કેટલાક હિંદુ રાજાઓની સાથે મળીને મહમદઘોરીની સામે કુક્ષેત્રમાં યુદ્ધ કરવાને તૈયાર થયું. તેણે મહમદઘોરીને પરાજિત કરી તેના દેશમાં નસાડી મૂકે. ત્યારબાદ વળી પાછા હિંદુઓ આત્મકલહ કરવા લાગ્યા. ભારતવર્ષના ઈતિહાસનાં પૃષ્ઠો તેજ કાળે વસ્તુતઃ કલંકિત થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
અધ:પતન
કાન્યકુબ્ધને અધિપતિ જયચંદ પૃથ્વીરાજની સામે સંગ્રામ કરવાને તૈયાર થયા અને શત્રુનું સત્યાનાશ વાળવા માટે મહમદારીને પિતાની મદદે બોલાવ્યો. ભારતવષ ઉપર વિજય મેળવવાને બહુ સારો લાગ જોઈ ઘેરી પિતાના સૈન્ય સાથે ભારતમાં આવ્યા. ગણ્યાગાંઠયા હિંદુરાજાઓ સિવાય ભારતવર્ષના એક ચતુર્થ શ જેટલા હિંદુઓ પણ પૂર્વના જુલમને યાદ કરી મહમદઘોરીની વિરુદ્ધમાં લડવાને તૈયાર થયા નહિ. પુનઃ કુરુક્ષેત્રમાં મહાન યુદ્ધ થયું. પૃથ્વીરાજ પરાજિત થયા. મહમદઘોરી ભારતમાં પઠાણ રાજ્યની સ્થાપના કરવામાં ફતેહમંદ થયે. (ઈ. સ. ૧૧૯૩. ) | મુસલમાન ઇતિહાસલેખકે પિતાના પક્ષનું વીરત્વ સિદ્ધ કરવા, ઉકત યુદ્ધમાં મુસલમાન લશ્કરની સામે અનેક હિંદુરાજાઓએ એકત્ર થઈને યુદ્ધ કર્યું હતું એ હેવાલ પિતાના ઇતિહાસમાં આપે છે, પણ તે હેવાલ અંગ્રેજ ઈતિહાસલેખકે પોતાના વિજયવર્ણનને જેવી રીતે અતિશકિતમય બનાવે છે તે જ અત્યુતિવાળો છે, એમ કહેવામાં હરકત નથી. ખરેખરજ જજે અનેક હિંદુરાજાઓ ઉકત યુદ્ધમાં એકત્ર થયા હોય તે, હિંદુઓમાં કોઈ પણ વીર પુરુષ નહિ હેવાથી મુસલમાન સેના અસંખ્ય હિંદુઓને પરાજિત કરી શકી, એમજ સ્વીકારવું પડે; પરંતુ અમે તે વાતને સ્વીકાર કરી શકતા નથી, કારણ કે અલૈકિક વીરત્વ દર્શાવવામાં હિંદુઓએ કદાપિ પાછી પાની કરી હોય એમ ઇતિહાસ કહેતો નથી. કદાચિત કઈ કઈ પ્રસંગે કેટલાક હિંદુ રાજાઓ એકત્રિત થતા હોય તે તે વાતની અમે ના પાડતા નથી, પરંતુ એ એકતા કાયમને માટે ટકી રહે એવો કોઈએ ઉપાય કર્યો ન હતો. વસ્તુતઃ દીર્ધકાળ પર્યત અક્ષભાવે રહીને સુલેહસંપૂર્વક કામ કરવાને તેઓ સમર્થ થઈ શકયા નહતા.
મનુષ્ય શું કોઈ પણ કાળે સ્વદેશદ્રોહ કરીને સુખી થઈ શકે? જયચંદે ઘેરીને બોલાવીને જે ભયંકર અગ્નિચિતા પ્રકટાવી, તે ચિતાની જ્વાળામાં પોતે અને પિતાને શત્રુ ઉભય, થોડા સમયના અંતરેજ બળીને ભસ્મીભૂત થઈ ગયા!
પઠાણેએ દિલ્હીમાં ૩૩૩ વર્ષ રાજ્ય કર્યું. વખત જતાં તેઓ પણ વંશ -પરંપરાના હકને માટે પરસ્પર આત્મકલેશ કરવા લાગ્યા; અને વિદેશી વિવિધ રાજાઓના હલ્લાઓથી પીડાવા લાગ્યા. છતાં તેઓ પિતાનું સમસ્ત બળ હજી ગુમાવી બેઠા નહેતા. પ્રસંગોપાત તેઓ નાની નાની સેનાઓ મોકલી કાંઈ છળથી તે કાંઈ બળથી, અતિ સમૃદ્ધિશાળી હિંદુ રાજાઓને પોતાના પંજામાં સપડાવતા હતા. નાનાં નાનાં રાજ્ય હસ્તગત કરવાં એ હવે તેમને માટે બહુ મુશ્કેલ કામ નહતું. ધીમે ધીમે તેઓએ હિંદુ ઉપર જુલમ ગુજારે શરૂ કર્યો.
બ્લેકમેન સાહેબે લખ્યું છે-“ હિંદુઓનું ધનૈશ્વર્યજ તેમના સત્યાનાશમાં 2. મૂળ કારણભૂત નિવડ્યું છે. હિંદુઓનું ધન તથા ઐશ્વર્ય જેઈનિજ પઠાણ
Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
લૂંટફાટ કરવાને લલચાયા હતા. હિંદુઓને ધર્મ તે કાળે તેમને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિષેધ કરતા હતા, અર્થાત રાજકીય કાર્યોમાં ધર્મ એ એક મહાન અંતરાયરૂપ થઈ પડયું હતું. પઠાણ રાજાઓના જુલમને લીધે હિંદુઓનાં અનેક તીર્થો નાશ પામવા લાગ્યાં. હિંદુઓને યાત્રાએ જવા પહેલાં પઠાણ રાજાઓને અમુક કર આપી અનુમતિ મેળવવી પડતી. ઈ. સ. ના ચૌદમા સૈકાના મધ્યભાગમાં પ્રત્યેક હિંદુ પરિવારને માથાદીઠ કર આપશે પડતે; અને તે પણ એવી રીતે કે જે મનુષ્ય ધનવાન લેખાતો હોય તેના ઘરમાં જેટલાં ઉંમરલાયક મનુષ્ય હોય તે પ્રત્યેક મનુષ્યદીઠ વાર્ષિક ૪૦ રૂપિયા, સામાન્ય સંપત્તિવાળા મનુષ્ય પાસેથી ૨૦ રૂપિયા, અને પ્રત્યેક દરિદ્રી મનુષ્ય પાસેથી ૧૦ રૂપિયા “જયા વેરારૂપે ” વસુલ કરવામાં આવતા. આ કર સંબંધી કાયદાને ઉલલેખ ફીરોજશાહના ઇતિહાસમાં આ પ્રમાણે છે –“રાજ્યનો કોઈ પણ અમલદાર જ્યારે પણ કર માગે ત્યારે હિંદુઓએ અતિ નમ્રતાપૂર્વક અવનત મસ્તકે તે કર આપી દે. જે કોઈ પણ મુસલમાન નેકર હિંદુઓના મુખમાં ગમે તે હલકે પદાર્થ નાખવા માગે તે હિંદુઓએ કાંઈ પણ વધે નહિ ઉઠાવતાં મુખ પહોળું કરી ઉભા રહેવું, કે જેથી તે રાજાને અમલદાર અનાયાસે પિતાની ઈચછા સફળ કરી શકે. હિંદુના મુખમાં આવી ગહિત વસ્તુ નાખવાને ઉદ્દેશ ખરાબ છે, એમ કોઈએ માનવું નહિ; પણ તારા હિંદુઓની રાજભકિતની પરીક્ષા કરવાને તથા ઇસ્લામ ધર્મની મહત્તા દર્શાવી હિંદુ ધર્મ પ્રત્યે સપષ્ટ તિરસ્કાર બતાવવાનો જ ઉદ્દેશ તેમાં સમાયેલા છે. મુસલમાન અમલદારનું આ કામ કોઈ પણ પ્રકારે અન્યાયયુકત નથી; કારણ કે ઈશ્વરે પિતે કહ્યું છે કે, તમારે કાફરો પ્રતિ તિરસ્કાર દર્શાવ.” મહમ પણ કહ્યું છે કે, “હિંદુઓને લૂંટવા, તેમજ તેઓને કાયમને માટે ગુલામ બનાવવા. તેમની હત્યા કરવાથી સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે, તેઓ શામાટે ઇસ્લામ ધર્મને સ્વીકાર ન કરે? તેમને ફરજ પાડીને પણ ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધાવાળા બનાવવા.” હિદુઓ પ્રતિનિકૃષ્ટ વ્યવહાર કરવા એ આપણું ધર્મકાર્ય છે, કારણ કે હિંદુઓજ મહમદના મુખ્ય શત્રુઓ છે. જયારે લઇને હિંદુઓને છૂટા મૂકી દેવા એ બહુ અનુચિત કાર્ય છે; કારણ કે એક આબુ હાનિક સિવાય હિદુઓ પાસેથી જયા વેરે લેવાસંબંધે કોઈ સભાસદે પિતાને મત આપે નથી. સઘળા વ્યવસ્થાપકોએ એકમતે કબૂલ કર્યું છે કે “કાં તે હિંદુઓએ ઈસ્લામ ધર્મ ગ્રહણ કરે અને નહિ તે શરીરના ટુકડા કરાવવા તૈયાર રહેવું.” પાઠક! આટલા જુલમના શ્રવણમાત્રથી તારી આંખમાંથી જે આંસુ પડતાં હોય તે હજી જરા હૈયું દઢ કરી આગળ વાંચ. એક પઠાણ સમ્રાટે એક વખત કોઈ પણ પ્રકારના દોષ વગરનાં નિરપરાધી લાખે મનુષ્યોને મારી નાખ્યાં હતાં, બીજા એક પઠાણ રાજાએ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ:પતન
૫
હિંદુરાજાની જીવતાં ચામડી ઉતરાવી હતી. અન્ય એક પઠાણ રાજાએ દીલ્હીથી રાજધાની ફેરવી દેવિગિર નગરમાં ગાદી સ્થાપવાના વિચારથી દીલ્હીના સમસ્ત રહેવાસીઓને દેવગિરિમાં જઈને વસવાના હુકમ ફરમાવ્યો હતા અને એથી કરીને અસંખ્ય મનુષ્યાને અકાળે મરણને શરણ થવું પડયું હતું. અન્ય એક પઠાણુ સમ્રાટે કાન્યકુબ્જ જેવા મોટા અને સમૃદ્ધિશાળી સ્થળના નિવાસીઓની ઉંમરના પણ વિચાર કર્યા વિના કતલ કરી હતી. તેને જ્યારે મૃગયા રમવાની ખ઼ચ્છા થતી ત્યારે તે પોતાના સૈન્યદ્રારા અનેક મનુષ્યાને ઘેરી લેતા અને પછી તેમના ઉપર સ્વેચ્છાપૂર્વક તૂટી પડતા ! એ ધેરાવામાં ગમે તે પુરુષ, ગમે તેા સ્ત્રી કે બાળક હાથ આવે તેા તેમને વિવિધ પ્રકારે રીબાવીને મારી નાખતા અને એ પ્રમાણે પોતાના પૈશાયિક શાખ પૂરા કરતા. આવી ક્રૂર રીતે તે માત્ર એક કે એવારજ નહિ, પણ વારંવાર મૃગયા રમતા. લોહીથી ટપકતાં, દેખવામાં પણુ ભયંકર લાગે એવાં, હજારા અને લાખા નરમુંડાદ્રારા તે પોતાની રાજધાનીના જીલ્લાને શણુગારતા ! વળી ખીજા એક સમ્રાટે તે નગરકેાટની સમસ્ત દેવમૂર્ત્તિ આ તાડી, કટકા કરીને, તે પ્રત્યેક કટકાને ગામાંસ લગાડી બ્રાહ્મણાને ગળે લટકાવી દીધા હતા. તે વખતના એક મુસલમાન રાજા જે કાષ્ઠ જાન જતી જોતા તે તે જાનની કન્યાને વાહનમાંથી એકદમ ઉપાડી પેાતાના મહેલમાં લઇ જતા, અને તેણીનુ સતીત્વ નષ્ટ કરીને પાછી રવાના કરી દેતા. દક્ષિણના એક મુસલમાન નરપતિએ સત્તર વર્ષની અંદર, પાંચ લાખ હંદુઓને મારી નાંખ્યા હતા. આ પ્રમાણે પઠાણાના ત્રાસને લીધે ભારતવષ સ્મશાનાવસ્થાને પ્રાપ્ત થયું હતુ, જે સાહિત્યરૂપી બગીચા નિત્ય નવા નવા કુસુમેાના સૈય` અને સુગધવડે પ્રશુલ રહેતા તે આ પ્રમાણે સુકાઇને કરમાઈ ગયા; અને સ્વદેશહિતૅષિતા, નિઃસ્વાર્થતા, જ્ઞાન અને ધર્મ, એ સર્વ વસ્તુ ભારતમાંથી અદૃશ્ય થઈ ગયાં! સમગ્ર દેશ વિષાદ અને નિરાશાના ધાર અંધકારમાં ડૂબી ગયા !
આવી રીતે દુઃખ અને દુર્ભાગ્યને સહન કરતાં કરતાં, શ્વ॰ સ૦ ચોદતા સૈકા પ્રાયઃ પૂરા થવા આવ્યેા, એટલામાં વળી ખીજીજ તરાથી દુર્દશાનું વાદળ અકસ્માત ચડી આવ્યું ! મધ્ય એશિયામાંથી, પ્રસિદ્ધ તૈમુરલંગ, ભારતના પાણ રાજાઓમાં આત્મકલેશ સળગ્યા છે, એવા સમાચાર સાંભળતાંની સાથેજ પુષ્કળ સેનાને પેાતાની સાથે લઈ ભારતવર્ષ ઉપર ચડી આવ્યા. તે સમયે દીલ્હીની ગાદીએે મહમદ તઘલખ રાજ્ય કરતા હતા. તૈમુરે નિર્વિઘ્નપણે અનાયાસે સિધ્ નદી પાર કરી અને પેાતાના સૈન્ય સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં જે કાઇ નગરી કે પ્રદેશ આવતા તે લૂંટતા, સળગાવતા અને નિરપરાધી નિવાસીએને કેદ કરી વિા તલવારદ્વારા કતલ કરતા તે આગળ વધવા લાગ્યા. એમ કહેવાય છે કે તેણે પોતાની મુસાફરી દરમિયાન રસ્તામાંજ એક લાખથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૬
સમ્રાટ અકબર
વધારે ભારતવાસીઓને કેદ કર્યા હતા તથા જેમની ઉંમર ૧૫ વર્ષથી અધિક હેય તેમને અતિ નિખુરભાવે મારી નાખ્યા હતા. પઠાણ રાજાની સંપ વગરની, નેતા વગરની તથા બીકણ અને બાયલા પુરુષની એક નાની જેવી સેના તૈમુરની સામે થઈ; પણ તે અનાયાસે પરાજિત થઈ નાસી ગઈ અને તૈમુર દીલ્હીના દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. દીકહીશ્વર જીવ લઈને ગુજરાતમાં ભાગી ગયો. તૈમુરે પ્રતિજ્ઞા કરી કે “ હું દિલ્હીના રહેવાસીઓને કોઈ પણ રીતે રંજાડીશ નહિ. ” આથી દીલ્હીના મુખ રહેવાસીઓએ દરવાજાની બારણું તૈમુરને માટે ખુલ્લી મૂકી દઈ વિનાવિવાદે પિતાની જન્મભૂમિ શત્રુના ચરણમાં સમપી દીધી. ( ઈ. સ. ૧૩૯૮ ) તે સમયે દીલ્હી એ કઈ સામાન્ય નગરી નહતી, તેમજ દિલ્હીના રહેવાસીઓ પાસે આત્મરક્ષા કરવાનાં પૂરતાં સાધને નહેતાં, એમ પણ નહોતું. અમે જે વખતની આ વાત લખીએ છીએ તે પહેલાં પ્રાયઃ ૫૦ વર્ષે આફ્રિકાને સુપ્રસિદ્ધ મુસાફર ઇબેન ભારતવર્ષમાં આવ્યો હતો. તે લખે છે કે“દીલ્હી એક મહા સમૃદ્ધિશાળી નગરી છે. જગતમાં અહીંના જેવાં દેવમંદિરો તથા મહેલાતો અન્ય કયાંય પણ હોય એમ મને લાગતું નથી. આ મહાનગરીની આસપાસ એક મેટ કીલે આવી રહેલ છે. તે કીલે ૧૧ હાથ જેટલો જાડો તથા તેને નીચેનો ભાગ પથ્થરવતી અને ઉપરને ભાગ ઈટાવતી બાંધેલો છે. આ કિલ્લાની અંદર અનેક ઓરડાઓ તથા ભંડાર છે. તેમાં પહેરેગીરે રહે છે,
એટલું જ નહિ પણ યુદ્ધમાં ઉપયોગી થાય એવાં અનેક શસ્ત્રો તથા ખાવાનાં પુષ્કળ દ્રવ્યો પણ તેમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ કીલ્લાની મધ્યમાં થઈને ઘોડેસ્વાર પાયદળ ખુશીથી એક છેડેથી બીજે છેડે જઈ શકે છે. ”
તૈમુર આનંદપૂર્વક પિતાના સૈન્યની સાથે દિલ્હીમાં દાખલ થયા, અને તેણે જ્યના ઉલ્લાસથી મદોન્મત્ત બની મહત્સવ ઉજવવાનું શરૂ કર્યો ! દારૂ અને સુંદરીઓની મધ્યમાં નાચ-ગાન તથા આમેદ-પ્રમોદ ચાલવા લાગ્યો ! બરાબર પાંચ દિવસ સુધી તૈમુરે અને તેના સૈન્ય મહાનગરી દીલ્હીમાં લૂંટફાટ, અગ્નિદાહ, સતીત્વનાશ તથા નરહત્યાદિ પૈશાચિક દેખાવે ભજવી બતાવ્યા ! સેંકડો બકરાંએના ટોળાને જેમ એક ગોવાળ દેરી જાય તેવી રીતે એક એક મેગલ સૈનિક સેંકડો રહેવાસીઓને કેદ કરી યથેચ્છ દુષ્ટતા દર્શાવવા લાગ્યો. એકમાત્ર દિલ્હી નગરીમાં જ શત્રુઓની સેવા કરતાં દશગણું વધારે રહેવાસીઓ નગરીના ભિન્ન ભિન્ન ભાગમાં વસતા હતા. ફીરીસ્તા લખે છે કે - “લૂંટની લાલચથી માનવ સેના આ મહાનગરીમાં આમતેમ છૂટી-છવાઈ થઈ ગઈ. દીલ્હીના વિવિધ લતાઓ તથા વિવિધ રાજમાર્ગોમાં મગલે વહેંચાઈ જઈને મોજ માણવા લાગ્યા
લૂંટમાં મળી આવેલાં કાવડે તેઓ દબાઈ જવા લાગ્યા. દીલ્હીના શહેરીઓએ Shrણને આ લાગ સાધી તેમને મારી પાછા હઠાવવાનો પ્રયત્ન કર્યો હેત તે તેઓ
www.umarayyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
અધપતન
બહુ સહેલાઇથી સફળતા પ્રાપ્ત કરી શક્યા હોત. તૈમુરની સેનાએ ધર્મ, જાતિને કે ઉંમરને કાંઈ પણ વિચાર નહિ કરતાં જેમ આવે તેમ કતલ ચલાવવા માંડી ! મુડદાંઓના ઢગલાઓથી રાજમાર્ગો બંધ થઈ ગયા ! રોમાંચ ઉભા કરે તેવા આ જુલમનું સંપૂર્ણ વર્ણન અમે આપી શકીએ તેમ નથી. માત્ર કપનાવડેજ તેને યથાર્થ ખ્યાલ આવી શકે તેમ છે.” મુસલમાન ઐતિહાસિકાના મત પ્રમાણે તૈમુરલંગે માત્ર દીલ્હીમજ એક લાખ હિંદુઓની હત્યા કરી હતી. આ વાત, ૯૫નામિશ્રિત કિવા અસંભવિત હોય એમ માનવાનું કારણ નથી, જે દેશની પ્રજા યોગ્ય સમયે પિતાના સ્વદેશના રક્ષણને માટે પિતાનું રુધિર વહેવડાવી શકતી નથી, અને જેઓ સ્વર્ગથી પણ અધિક મહિમામયી જન્મભૂમિની ઉપેક્ષા કરી પિતાના સ્વાર્થી સુખ અને વિલાસવૈભમાં જ તલ્લીન રહે છે, તે પ્રજા આવાં દુઃખ, દુરાચારો તથા અન્યાય સહન કરે એમાં આશ્ચર્ય નથી. કરેલાં કર્મને બદલે મળ્યા વિના રહેતો નથી. જે દેશની સમસ્ત પ્રજા કેવળ વર્તમાનનો જ વિચાર કરી વિલાસી અને કામળ પ્રકૃતિની બની જાય છે તે દેશની પ્રજા ઉપર નિબુર લૂંટારાઓ અનાયાસે ફાવ્યા વિના રહેતા નથી. તૈમુરલંગને અન્યાચાર શું સૂચવે છે ? દીલ્હીના અધિવાસીઓ જે પિતાની સ્વાથી ભાવનાઓને એક બાજુએ મૂકી દઈ કલેશ-કંકાસને તિલાંજલિ આપી એકત્ર થઈ શક્યા હત, તે શું તૈમુરની સેના આટલે જુલમ ગુજારી શકત? કોઈ પણ દેશની પ્રજા
જ્યારે વર્તમાન સુખને તુચ્છ ગણી કાઢી ભવિષ્ય તરફ દૃષ્ટિ કરે છે, અને ભય કિંવા ચિંતાને મન તળે કચરી કેવળ પિતાનું કર્તવ્ય બજાવવા તૈયાર થાય છે, ત્યારે ગમે તેવા પ્રબળ શત્રુને પણ તેનાપર અન્યાય કે અત્યાચાર કરે ભારે પડે છે; કારણ કે તે પ્રબળ શત્રુ પ્રત્યક્ષ જોઈ શકે છે કે અત્યાચાર અને અન્યાયને બદલો કદાપિ મળ્યા વિના રહેશે નહિ, પરંતુ ભારતવાસીઓ નિઃસ્વાર્થભાવે એકત્ર થઈ શક્યો નહિ, સ્વદેશરક્ષા પાસે પિતાના રવાથી વિચારોને વિસરી શક્યા નહિ. પરિણામ તેનું એજ આવ્યું કે તેઓ નિત્ય ઉત્તરમાંથી આવતા વદેશી શત્રુઓના પગની લાતે સહન કરતાજ રહ્યા ! અને સહન કરવા છતાં તેમના પગને ચાટતાજ રહ્યા !
તૈમુરલંગ પિતાની પાછળ ભારતમાં મહામારી, દુર્મિક્ષ તથા અરાજકતાને ઉત્તરાધિકારીરૂપે નિમી, અપરિસીમ ધનરત્ન તથા અસંખ્ય કેદીઓને સાથે લઈ સ્વસ્થાને ચાલે ગયે. તેની સાથે પઠાણશક્તિ પણ ભારતમાંથી અંતહિત થઈ. છતાં પઠાણુ રાજાઓએ હિંદુ પ્રજા પ્રતિ નિષ્ફર જુલમ ગુજારો બંધ કર્યો નહતો. સમ્રાટ સિકંદર લેદીએ હિંદુઓનાં દેવમંદિર તેડવાનું અને મૂર્તિઓ નષ્ટ કરવાનું હજી પણ ચાલુજ રાખ્યું હતું. તેણે હિંદુઓને તીર્થયાત્રાએ જવાની તથા ગંગામાં સ્નાન કરવાની ખાસ મનાઈ કરી હતી. એક બ્રાહ્મણ એક સમયે કોઈને એવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮
સમ્રાટ અકબર
ઉપદેશ આપી રહ્યો હતો કે –“ભક્તિ અને વિશ્વાસપૂર્વક ગમે તે ધર્મનું પાલન કરવામાં આવે તે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયા વિના રહે નહિ.” આ વાતની સમ્રાટને ખબર પડી કે તુરતજ તે બ્રાહ્મણને રાજસભામાં હાજર કરવામાં આવ્યો અને તેને તિરસ્કાર તથા અપમાન કરી, પિતાને ઉદાર મત પાછી ખેંચી લેવાની આજ્ઞા ફરમાવવામાં આવી. બ્રાહ્મણ ઉપદેશક કોઈ રીતે ડગે નહિ અને પિતાના વિચારમાં દઢ રહ્યો. તે હાલના સુશિક્ષિતે કિંવા બુદ્ધિમાનના જે ડાહ્યો નહેતે કે પિતાના વિચારને વેચીને બીજાની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે; અથવા ક્ષમા માગીને કે દિલગીરી દર્શાવીને કે પિતાના આંતરિક વિચારોને પાછા ખેંચી લઈને આનંદ-સુખમાં રહેવાનું કબૂલ કરે. વિપત્તિના સાગરમાં ડૂબવા છતાં તે અતિ દઢતાપૂર્વક પિતાના સિદ્ધાંતોને વળગી રહ્યો અને તે સિદ્ધાંતનું સમર્થન કરવા લાગ્યો. છેવટે સમ્રાટ તેને શિરચ્છેદ કર્યો. પઠાણ નૃપતિઓની દશા આ પ્રમાણે જે સમયે અતિશય શેચનીય થઇ પડી હતી, તે સમયે ચિતોડના મહારાણા સંગ્રામસિહે અઢારમી વાર દીલ્હીશ્વર તથા માળવાના મુસલમાન રાજાની સામે યુદ્ધ કર્યું અને મુસલમાન સૈન્યને પરાજિત કરી, ભારતવર્ષમાંથી પઠાણશક્તિનું નામ ભૂંસી નાખ્યું. દુઃખની અંધકારમયી રાત્રિ પસાર થઈ ! રાત્રિની સાથે નિશાચર પણ અદશ્ય થયા! ભારત વર્ષની ભૂમિ ઉપર સ્વદે નૃત્ય કરતા પઠાણની રંગલીલા ખતમ થઈ ! અને તેને સ્થાને મોગલ સામ્રાજ્યનો આરંભ થયો. (ઈ. સ. ૧૫૨૬),
પઠાણ પતિઓને એટલે બધે જુલમ સહન કરવા છતાં પણ હિંદુઓ એકત્ર થયાજ નહિ. એક હિંદુ રાજ્ય ઉપર મુસલમાન રાજાને ચડી આવતો જોઈ અન્ય હિંદુ રાજ્ય, જાણે કંઈ બનતું જ નથી, એમ માની બેસી રહેતાં. પ્રત્યેક હિંદુ રાજ્યને યથાશક્તિ સહાય આપવાની પ્રત્યેક હિંદુની ફરજ છે, તે તેઓ વિચારી શકયા નહિ. તૈમુરના સ્વદેશગમન પછીથી અકબરના અન્યૂટ્યપર્યત (ઈ. સ. ૧૩૯૮-૧૫૫૬) ૧૫૮ વર્ષ સુધી દીલ્હીના રાજાઓમાં શક્તિ કે યેગ્યતા જેવું બહુ રહ્યું નહોતું. કઈ કઈ રાજા અમુક શક્તિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થતા તે તે શક્તિ તેના મૃત્યુની સાથેજ અદશ્ય થઈ જતી. બીજી તરફ જોઇએ તે તેઓ પણ આત્મકલહમાં પડી પિતાનું બળ નિરર્થક નષ્ટ કરી રહ્યા હતા. જાણે કે એક પ્રબળ વેગવતી નદીના કિનારા ઉપર ઘણા લાંબા કાળની એક જીર્ણ ઝુંપડી ઉભી રહી હોય અને જેના પાયા ઘસાઈ–ભૂંસાઈ જવાની અણુ ઉપર આવી ચૂક્યા હોય, તેવી દશામાં મુસલમાને આટલે લાંબો કાળ હિંદુઓની વસ્તીમાં ટકી રહ્યા હતા. તથાપિ સમસ્ત હિ દુઓએ એકત્ર થઈ, મહાન તરંગ ઉત્પન્ન કરી ઉક્ત વિપત્તિજનક જીર્ણ ઝુપડીને પ્રવાહના વેગમાં તણાતી મૂકવાની લેશમાત્ર કોશિષ
કરી નહિ. પવનનું તેફાન અનુકૂળ છતાં હિંદુઓ સમયનો સદુપયોગ કરી શકયા A નહિ. અનુકૂળ સંયોગમાં પણ પેલી જીર્ણશીર્ણ ઝુંપડીને તરતી મૂકીને તેની જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ:પતન
ગ્યાએ નૂતન સુંદર પ્રાસાદ ઉભા કરવાનુ કાઇને સૂઝયું નિહ.
ત્યારે શું ભારતમાં કાઈ વીરનર નહેાતા ? શું કાઈ સાહસી કે પુરુષાથી આય - પુત્ર નહાતા? આવા પ્રશ્ન જે અમારી પાસે લાવવામાં આવે તા અમે માત્ર એટકુંજ પૂછીશું કે આ વીરપ્રસવિની ભારતભૂમિમાં વીર પુરુષના કદાપિ અભાવ થયા હાય, એમ ઇતિહાસમાં બતાવશેા ? કાસીમે જ્યારે સિંધપ્રદેશ ઉપર હલ્લો કર્યાં હતા, ત્યારે તે હિંદુઓનું દૈવી વીરત્વ જોઇ આશ્રમુગ્ધ થઇ ગયા હતા. હિંદુસેનાને કચ્ચડ ધાણુ નીકળી જવા છતાં પણ તાખેદાર બનીને જીવનદાન મેળવવાની દુર્ભુદ્ધિ કાને તે સમયે સૂઝી નહાતી. લાહારના રાજા જગાળ મહમદ્વારા પરાજિત થઈ ચૂકયા છતાં પણ તેણે પરાજિત અને અપમાનિતપણે જીવતા રહેવાનુ કાઇ પણ સરતે સ્વીકાર્યું નડતું અને પુત્રના હાથમાં પેાતાનુ રાજ્ય સોંપી દઇ રાજવેશ ધારણ કરી, અલૌકિક સાહસપૂર્વક ધીર-શાંતભાવે જવલંત અગ્નિકુંડમાં કૂદી પડીને પેાતાની ઈચ્છાપૂર્વક ભસ્મીભૂત થઇ ગયા હતા ! આવું સાહસ અને આવા દૃઢ સંકલ્પ પૃસ્ત્રીના કાઇ પણ ભાગમાં કાઇએ દર્શાવ્યા હાય, એવું ઇતિહાસમાં દર્શાવી શકશે ? અકબરના સમયપત હિંદુઓનુ` સાહસ એટલું બધું પ્રસિદ્ધ હતું કે કહેવતામાં પણ તે હિંદુ–સાહસની પ્રશંસા થયા વિના રહેતી નહિ. તે યુગમાં પણ જ્યારે ક્રાઇ મહાન યુદ્ધમાં સંપૂર્ણ પરાક્રમ દર્શાવવાની મુસલમાન સૈનિકાને જરૂર પડતી ત્યારે તેઓ કહેતા કે, “ આજે અમે હિંદુઓની માફ્ક યુદ્ધમાં ઉતરીશું.” વસ્તુતઃ અકખરના સમયમાં પણ શું હિંદુઓએ કઇ ઓછું પરાક્રમ દાખલ્યુ' છે ?
ત્યારે શું પઠાણાના આક્રમણુની સાથેજ હિંદુ રાજ્ય અને હિંદુ સત્તા સ્મૃતિ થઇ ગઇ હતી, એમ તમે કહેવા માગેા હા ? ના, અમે એમ પણ કહેતા નથી કહી શકતા નથી. કાસીમ સિધુ દેશ ઉપર ચડી આવ્યા ત્યાંસુધી ( ઈ સ૦ ૭૧૨ પર્યંત ) સમગ્ર ભારતમાં કેવળ હિંદુ રાજ્યજ પ્રવતું હતું. સિંધ પ્રદેશ પણ પુનઃ હિંદુઓએ પેાતાને સ્વાધીન કર્યાં હતા. (૪૦ સ૦ ૮૨૮ ) મતલબ કે મહંમદના હલ્લા સમયે પણુ ( ૪૦ સ૦ ૧૦૦૧ ) સમગ્ર ભારતદેશ હિંદુ રાજ્યથી પરિપૂર્ણ હતા. મહમદ માત્ર પંજાબના અમુક ભાગજ પાતાની સ્વાધીનતામાં લઇ શકયા હતા. ત્યાર ખાદ મહમધેરીના છેલ્લ! હલ્લા સમયે (૪॰ સ ં ૧૧૯૩) ઉષ્કૃત ભાગ સિવાય સમસ્ત ભારતવર્ષ હિંદુ રાજ્યમય હતા. પાછળથી ધીમે ધીમે એકે એકે હિંદુ રાજ્યા નિ`ળ અને નષ્ટ થવા લાગ્યાં અને તે રાજ્યે મુસલમાનના હાથમાં જવા લાગ્યાં. બિહારનું હિંદુ રાજ્ય ૪૦ સ૦ ૧૧૯૭ માં મુસલમાન રાજાના હાથમાં ગયું હતું. ઇ॰ સ૦ ૧૧૯૯ માં પશ્ચિમ બંગાલ જો કે મુસલમાનેાની સત્તાતળે આવી ગયા હતા, તાપણુ ત્યાર પછીનાં ૧૨૦ વર્ષોંપત પૂંગાલ પોતાની સ્વાધીનતાનું રક્ષણ કરી રહ્યો હતા; અને છેવટે ની સાલમાંજ મુસલમાન રાજાને આધીન થયા હતા. કાલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૯
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦.
સમ્રાટ અકબર
દાસ અને રાજા વિક્રમાદિત્યના લીલાક્ષેત્ર સ્વરૂપ માળવ દેશ તથા ઉજયિની ઈ. સ. ૧૨૩૧ પર્યત હિંદુ વાજાને આધીન હતી. ગુજરાતમાં હિંદુઓએ ઇસ ૧૨૯૭ પર્યત રાજ્ય કર્યું હતું. ઈ. સનના ચાદમા સૈકાના આરંભમાં કાશ્મીર મુસલમાનોના હાથમાં ગયું હતું. અકબરના અભ્યદયપર્યત ઉડીસા પ્રાંત હિંદુ રાજાઓને આધીન હતું. બાદાઉનીએ લખ્યું છે કેઃ “ઉડીસાના રાજાઓ અન્ય રાજાઓ કરતાં પોતાના સૈન્યબળને લીધે વધારે સુપ્રસિદ્ધ હતા.” અકબરે તે રાજાઓની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે પિતાની તરફથી દૂત મોકલ્યા હતા. ઈસ. ૧૫૬૦ માં મુસલમાન રાજાઓએ ઉડીસા પ્રાંત પિતાને તાબે કર્યો. દક્ષિણનું હિંદુ રાજય-વિજયનગર ઈસ૧૫૬૫ માં પ્રથમ મુસલમાનોના હાથમાં ગયું. આ છેલ્લા હિંદુ રાજ્યની દક્ષિણ દિશામાં આવેલાં હિંદુ રાજ્ય ઇસઅઢારમા સૈકાપર્યત પોતાની સ્વતંત્રતા સાચવી રહ્યાં હતાં. મધ્યભારતની હિંદુ શકિત ઉપર પ્રથમ અકબરેજ ત્રાપ મારી હતી. એક શકિતશાળી હિંદુ રાજાએ સોળમાસૈકાના અંતપર્યત હિમાલયના પહાડી પ્રદેશમાં પિતાનો પ્રતાપ વિસ્તાર્યો હતે. તેની પાસે દશ હજાર ઘોડેસ્વારે તથા એક લાખ પાયદળ સૈન્ય હતું. રાજસ્થાન કે જે સ્વાધીનતાનું લીલાક્ષેત્ર ગણાય છે. તે રાજસ્થાનના હિંદુ રાજાઓએ પણ કવચિત કવચિત પિતાનું મસ્તક નમાવ્યું હતું, તથાપિ તેઓ ઘણા લાંબા કાળથી હિંદુશકિતની રક્ષા કરતા આવ્યા છે. બાબરે પોતે લખ્યું છે કે –“ મેં
જ્યારે દિલ્હી ઉપર અધિકાર મેળવ્યું ત્યારે દક્ષિણમાં આવેલું વિજયનગરનું રાજ્ય તથા રાજસ્થાનમાં આવેલું ચિતોડનું રાજ્ય અત્યંત બળવાન હતાં. ઉભય રાજ્યના રાજાઓ અત્યંત શકિતસંપન્ન હતા. ” અકબરના સમયપર્યત જેવપુરાધિપતિ હિંદુરાજા પાસે ૮૦ હજાર ઘેડેસ્વારોનું લશ્કર હતું. બુદેલખંડના રાજાઓ પણ તે સમયે બહુ શક્તિશાળી ગણતા હતા. અકબરના પિતાના સમયમાં પણ આસામ, કુચબિહાર, ટીપરા તથા આરાકાન આદિ પ્રદેશ પ્રબળ હિંદુ રાજાઓને આધીન હતા. જે પ્રદેશમાં મુસલમાનની સત્તા વર્તતી હતી, તે પ્રદેશમાં પણ બહુ શક્તિશાળી હિંદુ જમીનદારો તથા બળશાળી હિંદુઓ વસતા હતા. અકબરના સમયને ઈતિહાસલેખક બાદીની લખે છે કે હિંદુઓના જેવી પ્રબળ પ્રતાપવાળી એક પણ જાતિ પઠાણો તથા મોગલમાં વિદ્યમાન નથી.” બ્લેકમૅનસાહેબે લખ્યું છે કે –“ભારતવર્ષ કઈ દિવસે પણ સંપૂર્ણ રીતે મુસલમાનોને આધીન થયો નથી. ભારતના અનંત વિસ્તાર તથા અસંખ્ય હિંદુ નિવાસી સાથે મુસલમાન આક્રમણકારીઓની તુલના કરીએ તે મુસલમાનની સંખ્યા અત્યંત સામાન્ય જણાયા વિના રહે નહિ.” જનસંખ્યા પ્રમાણે જોઈએ તે એક હજાર હિંદુઓમાં માત્ર એક જણ મુસલમાન હતે.
તથાપિ હિંદુઓ એકત્ર થઈને હિંદુૌરવની પ્રતિષ્ઠા કરવા પ્રયત્નશીલ થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
માલ્યકાળ
૩૧
,,
નહિ, એટલુંજ નિહ પણ એમ કહેતાં અમારૂં હૃદય ચીરાઇ જાય છે કે પેાતાની આત્મરક્ષા પણ સંપૂર્ણ પ્રકારે કરી શકયા નહિ. એય એજ કેવળ શક્તિ પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે. ” એમ જો ભારતવાસીઓ હજી પણ ન સમજે અને અમુક સ્વાર્થી ના ભાગ આપ્યા વિના એ ઐકય અસલ વિત છે, એવી બુદ્ધિ ધરાવતા થઇને હજી પણ જે પોતાના નજીવા–ક્ષુદ્ર ક્ષુદ્ર સ્વાર્થાનું પ્રજાકીય કલ્યાણુ અર્થે ખળિદાન આપવાને તૈયાર ન થાય તો તેઓ હતભાગ્ય પુટખાલની માફ્ક અધઃપતનના એક પગથીએથી ખીજે પગથીએ નિત્ય ગખડતા જાય અને યાગ્ય ઉન્નતિના દિવસ તેમનાથી દૂરના દૂરજ રહે એમાં આશ્ચર્ય શું !
तृतीय अध्याय - बाल्यकाळ
આપણે હવે તૈમુરની પાછળ પાછળ મધ્ય એશીમાં પ્રવેશ કરીશ. તૈમુરે પેાતાના સ્વદેશમાં આવી ભારતના સ ંગેમરમરી અને ભારતના પશ્રિમવડે જીખારા તથા સમરકંદના મનેાહર મહેલા શણગારવા માંડયા; પરંતુ ગમે તેવા મહાદિગ્વિજયી વીરનર પણ શું મરણુના દૂતને પાા વાળી શકે? યથાસમયે તૈમુરનું મૃત્યુ થયું. તેના મૃત્યુ પછી તેનું વિસ્તૃત રાજ્ય સેકડા વિભાગેામાં વહેચાઈ ગયું. તેના દૂરના એક વંશધર ખાખરની ઉંમર જ્યારે ખાર વર્ષની ચ ત્યારે તેના ( ખાખરના ) પિતા મૃત્યુ પામ્યા; તેથી ખાખર, ક્રુતા નામના એક નાનકડા ભાગતા અધિકારી થયા. થાડા વખત પછી ઉસમેÀાએ એ ક્ષુદ્ર અંશ પણ ભાભર પાસેથી પડાવી લીધા અને તેને ત્યાંથી હાંકી કાઢયા. રાજ્યની પુનઃ પ્રાપ્તિ અથે તેણે અનેક પ્રયત્ન કર્યાં, પણ એકે પ્રયત્નમાં તે વિજયી થઈ શકયા નહિ; એટલુંજ નિહ પણ પેાતાની પાસે જે કાંઇ હતુ. તે પણ ગુમાવી એઠા અને એક પારિવનાનેા તથા સહાયવિનાના થઇ પડયા. આથી શે નિશ્ચય કર્યાં ક્ર:- હવે તા દૂર ચીન દેશમાં જઇ, ક્રાઇ જાણુવા ન પામે એવી રીતે જીંદગી પૂરી કરવી.” પૃથ્વીમાં જ્યાંસુધી મનુષ્યને શિરે દુ:ખ તથા વિપત્તિ નથી પડતી ત્યાંસુધી તે ક્રમર કસીને બહાર નીકળી શકતા નથી. ખાખર બહુજ હીન દુશામાં આવી પડયા હતા. શત્રુના હાથમાંથી રક્ષણ મેળવવા તે એકાએક સમરક ંદથી બહુ દૂર ઉત્તર-પૂર્વ તરફ વનપ્રદેશમાં નાસી ગયા. એક દિવસે શિયાળામાં ડકડતી ઠંડીમાં આશ્રયની આશાથી વનમાં તે આમતેમ ફરવા લાગ્યા. છેવટે જંગલમાં બહુ દૂર એક ઝુંપડી દેખાતાં ત્યાં ગયા. ઝુંપડીમાંની વૃદ્ધ સ્ત્રીએ ખાખરના સારા આદર–સત્કાર કર્યો અને ભારતના અતુન્ન ઐશ્વર્યની કહાણી
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ગુર
સમ્રાટ અકબર
તેને કહી સંભળાવી. પાઠકે આ ઉપરથી જોઈ શકશે કે અનેક જન ઉપર આવેલા, વિકટ અરાવાળા, અને સેંકડો પર્વતથી વીંટળાયેલા જંગલી પ્રદેશના નિવાસીઓ પણ આ હતભાગ્ય ભારતવર્ષની ઐશ્વર્યાખ્યાતિ એકવાર સાંભળી ચૂકયા હતા. મધ્ય એશીઆના જંગલવાસીઓમાં પણ ભારતવર્ષનું ગૌરવ પ્રકટ થઇ ચૂકયું હતું. આ વૃદ્ધ સ્ત્રીને મેગલ રાજલક્ષ્મીનું રૂપક આપીએ તે પણ અગ્ય નથી. મોગલ રાજલમીએ પિતે જ વૃદ્ધ સ્ત્રીને વેશ લઈ બાબરને ભારતમાં આવવાને આગ્રહ કર્યો, એમ કહીએ તો પણ ચાલી શકે.
જે કારણોથી સમસ્ત પૃથ્વી આજે પણ ભારતવર્ષ તરફ ખેંચાય છે, તે જ કારણોથી બાબર ભારત તરફ આકર્ષાયા. તે મધ્ય એશીઆનાં જંગલો વટાવીને ધીમે ધીમે ભારત તરફ આવવા લાગે. રસ્તામાં કાબૂલનું રાજ્ય આવ્યું. તે સમયે કાબૂલના રાજપુરુષો પરસ્પર કલેશ-કંકાસ કરી રહ્યા હતા. આથી તીણ બુદ્ધિવાળા બાબરને ફાવવાને સારે લાગ મળે. તેણે ઇ. સ. ૧૫૦૪ માં કાબૂલ ઉપર અધિકાર મેળવ્યો. હવે બાબર એક તરફ પોતાના રાજ્યને ઉદ્ધાર કરવાની અને બીજી તરફ ભારત ઉપર ચડી આવવાની અહર્નિશ કલ્પનાઓ કરવા લાગે. બાબર ભારતમાં આવવાને તૈયારજ થઈ રહ્યો હતો. માત્ર તેને અમુક બહાનું કે માર્ગ જોઈતા હતા. ભારતવાસીઓએ પોતેજ બાબરને માટે માર્ગ તૈયાર કરી આપો. એ સમયે પંજાબમાં માંહોમાંહે કલહ ચાલી રહ્યા હતા, તેથી એક પક્ષે અન્ય પક્ષને હરાવવા બાબરને સહાયતા આપવાની વિનંતિ કરી. વિનતિને માન આપવાનું બહાનું કરીને જાણે ભારતવર્ષ ઉપર મહાન ઉપકાર કરવા આવ્યા હેય એવી રીતે બાબર હિંદમાં દાખલ થયે. ભારતના મનહર દયે તેને મુગ્ધજ બનાવી દીધો. તે લખે છે કે:-“અત્યારે પૂર્વ મેં ગ્રીષ્મપ્રધાન દેશ અથવા ભારતવર્ષ કદાપિ નજરે નિહાળ્યો નહે. હું જયારે અહિં આવ્યા ત્યારે મને એમજ લાગ્યું કે જાણે હું કોઈ એક નવીન પૃથ્વી ઉપર આવી ચડ્યો છું! અહિની લતાઓ-રેલીઓ, વૃક્ષમાળાઓ તથા વન્ય પશુઓ, એ સર્વ બહુજ સુંદર અને અપૂર્વ જણાય છે ! આ નૂતન પૃથ્વીના દર્શનથી મને બહુ આશ્ચર્ય થયું. વસ્તુતઃ મને આશ્ચર્ય થાય એવા અનેક કારણ પણ હતાં.”
જે બાબરે એક દિવસે શત્રુની નગરી-સમરકંદ ઉપર વિજય મેળવવા છતાં પિતાના સૈનિકોને લૂંટફાટ કરવાને સખ્ત નિષેધ કર્યો હતો, તેજ બાબર હવે પુનઃ પુનઃ ભારતમાં આવી અનેક ભારતવાસીઓને લૂંટી, રંજાડી તથા મારીને કાબૂલ તરફ પ્રસ્થાન કરવા લાગે.ચિતોડના મહારાણા સંગ્રામસિંહ ભારતમાં એ સમયે અત્યંત શકિતશાળી નરપતિ લેખાતા હતા. તેમણે ઉપરાઉપરિ પઠાણ સૈન્યને પરાજય કરી પઠાણ સમ્રાટોનું નામ-નિશાન પણ ભારતમાંથી ભૂંસી નાખ્યા છતાં ભારતની સમસ્ત શક્તિને એકત્ર કરી પુનઃ તેનું ગૌરવ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
બાલ્યકાળ
અથવા પિતાનામાં જોઈએ તેટલું બાહુબળ હોવા છતાં દિહીના સિંહાસન ઉપર અધિકાર મેળવવાનું સાહસ કર્યું નહિ. સંગ્રામસિંહ બાબરની મારફતે દિલ્હીની ગાદી મેળવવાનો સંકલ્પ કર્યો. તેણે વિચાર્યું કે બાબર જેવો લૂંટફાટ કરીને સ્વદેશ તરફ પાછો વળશે કે તુરતજ હું અનાયાસે દિલ્હીનું સિંહાસન તાબે કરી લઈશ. બીજા શબ્દોમાં કહીએ તો સંગ્રામસિંહ જેવા મહારાણાએ પણ પિતાના બંધુ ઓનાં મુડદાંની નિસરણ બાબર પાસે તૈયાર કરાવીને તે વડે દિલ્હીના ઉચ્ચ સિંહાસને પહોંચવાની દુષ્ટ વાસના કરી! તેણે એવા હેતુથી બાબરની પાસે કાબૂલમાં એક દૂત મેક અને ભારતવર્ષ ઉપર હલ્લે લઈ આવવાની પ્રાર્થના કરી ! હાય ભારતવર્ષ ! તારાં સંતાને ઘણા લાંબા કાળથી પિતાની ક્ષતિ કે વૃદ્ધિને હિસાબ કરવાનું એકજ ભૂલી ગયાં છે ! મા-ભારતમાતા ! તું નહિ રડે તે જગતમાં બીજું કે રડે તેમ છે!
બાબરને તે એટલુંજ જેeતું હતું, તે તો રાહ જોઇને બેઠે હો ! સંગ્રામસિંહ તરફનું આમંત્રણ મળતાંની સાથે જ તેનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. તે લખે છે કે –“ આ વખતે હું દઢ પ્રતિજ્ઞારૂપી અશ્વ ઉપર સ્વારી કરી, ઈશ્વરી નિર્ભરતાની લગામ મારા પિતાના હાથમાં રાખી, મને રથની સિદ્ધિ અર્થે ભારતવર્ષ તરફ નીકળી પડયો.” બાબરને પુત્ર હુમાયુ પણ તેની સાથે જ તે૫, બંદુક તથા અનેક સૈનિકે સાથે પાંચમીવાર ભારત ઉપર ચડી આવ્યા. કુરુક્ષેત્રમાં દિલ્હીશ્વર ઇબ્રાહીમ લેદી અને બાબર વચ્ચે ભારે યુદ્ધ થયું. છેવટે ઈબ્રાહીમ લાદીને પરાજિત કરી તથા મારીને બ બરે દિલ્હી અને આગ્રા પિતાના અધિકારમાં લીધ; એટલુંજ નહિ પણ ભારતમાં મેગલ સામ્રાજ્યની સ્થાપના કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. (ઈ. સ. ૧૬૨૬) રાણા સંગ્રામસિહની મૂચ્છ હવે દૂર થઈ અને તે જે સફળતા માટે આશા રાખીને બેઠા હતા તે આશા ઉડી ગઈ ! હવે તે સ્પષ્ટપણે જોઈ શકો કે બાબર પોતે જ એક સામ્રાજ્યની સ્થાપના કરવાને કટિબદ્ધ થઈ ઉભો રહ્યો છે! સંગ્રામસિંહે કેટલાક રાજપૂત રાજાઓની સાથે મળી જઈને બાબરની સાથે લડવાની તૈયારી કરી.
મેગલે અને રાજપૂત વચ્ચે, ફતેહપુર-સીક્રી પાસે ભયંકર યુદ્ધ થયું. સંગ્રામસિંહે ઉપરાઉપરિ બે મહાન મેગલ સેનાઓને નાશ કર્યો અને બાબર પરાજિત થઈ રણક્ષેત્રમાંથી નાસી ગયે; પરંતુ સંગ્રામસિંહે ભયથી વિહવળ બનેલી અને નાસી જતી મોગલ સેનાને પીછો પકડયે નહિ; અર્થાત બાબરને અને તેના લશ્કરને નાસી જતું જેવા છતાં સંગ્રામસિંહ તેમની પાછળ ધસ્યો નહિ. આ તરફ હિંદુઓના પરાક્રમને સ્વાનુભાવ મેળવી બાબર એટલે બધે શંકિત થશે કે તેણે લાંચની લાલચ આપી, સંગ્રામસિંહના પક્ષકારોને વશીભૂત કરવા સિવાય
અન્ય એક માર્ગ નથી એમ ધારી, સામા પક્ષને પિતાના પક્ષમાં ભેળવવાને Shree Sudhari Hash Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
સમ્રાટ અકમર
પ્રયત્ન ચાલુ કર્યાં. કમનસીબે એક રાજપૂત રાજા ખાભરની જાળમાં ક્રૂસાયા. આ રાજાના નિકંદન માટે તથા ભારતના સત્યાનાશ માટે ખાખરે ભવિષ્યના અંધકારમાં એક ગંભીર ખાઈ આગળથીજ ખાદી રાખી હતી અને તેના ઉપર વમાન લાભનાં મનેાહર ફૂલા પાથરી રાખ્યાં હતાં. હિંદુ રાજા આ બહારથી મનેહર જણાતાં ફૂલા ઉપર મુગ્ધ થયા ! ફૂલની નીચે મોટી ખાઈ ખાદી રાખી છે, તે વાત એ જોઇ શક્યા નહિ ! ક્ષણિક લાભની લાલચે ભવિષ્યના પરિણામને અને સ્વદેશના ગારવને તે વિસરી ગયા ! ખાખર પેાતાની જાળ ખરાખર પાથરી રહ્યો એટલે અર્થાત્ પ્રથમના પરાજય પછી પ્રાયઃ એક મહીને તેણે રાણા ઉપર હલ્લો કર્યાં. જે રાજપુત રાજા ખાખરના પક્ષમાં ભળી ગયા હતા તે પણ પોતાના સૈન્યની સાથે ખાખર પાસે ઉભા રહી સ્વદેશનું સત્યાનાશ વાળવામાં ભાગ લઇ રહ્યો હતા. છેવટે મહારાણા જખમી થયા અને નીચે મેઢે પરાજય સ્વીકારી, પેાતાના ભૂતકાળનાં કર્મો માટે પશ્ચાત્તાપ કરતા ગૃહ તરફ પાછો કર્યાં. ચ્યા પ્રમાણે હિંદુઓની સ્વાચૈાધતા અને આત્મદ્રોહવડે ભારતના સુખના દિવસે પસાર થઇ ગયા! હિંદુએનાંજ
સ્વા તથા ઇર્ષ્યાદ્વેષને લીધે હિંદુઓની આશા અને શ્રદ્ધા સમુદ્રના અનંત જળમાં ડૂબી ગઇ ! અને પછી ક્રમે ક્રમે એવા ઉન્નત અને વિશાળ ત્તર ંગા ભારતવ માં ઉછળવા લાગ્યા કે એ તરંગામાં સંગ્રામસિ’હની સાથે અનેક મહારાણાએ અદૃશ્ય થઈ ગયા ! હ્રતભાગિની ભારતભૂમિ છિન્ન-ભિન્ન થવા લાગી !
જે દારૂડીઆએ મધના ધેનમાં સુવર્ણાક્ષરે લખી ગયા છે કે, “ સુખ તે અસ વસંત, યુવતી–રમણી અને પુરાતન મદ્યમાંજ રહેલું છે, ” તેજ હવે ભારતના ભાગ્યવિધાતા બન્યા ! મદ્ય અને યુવતીના વિલાસી પંજાબથી લઈને બિહારપર્યંત અને અયેાધ્યાથી લઇને રાજસ્થાનની ઉત્તર સીમાપત અધિકાર વિસ્તારવામાં સફ્ળ થયા ! પરંતુ ચાર વર્ષ પસાર થતાં થતાંમાંજ ખાખરે સ'સારમાંથી સદાને માટે વિદાયગીરી લીધી અને તેના જ્યેષ્ઠ પુત્ર હુમાયુ દિલ્હીના સિંહામન ઉપર તખ્તનશીન થયા. ૪૦ સ૦ ૧૫૩૦.
તેજ સમયે સસેરામના એક પાણે સ્વહસ્તે એક ભીષણ વાધને મારી “ શેરશાહ ની પદવી લીધી અને તેણે ધીમે ધીમે બિહારમાં પેાતાની સત્તા ફેલાવવા માંડી. તે એટલા બધા સત્તાવાન થઇ ગયા કે હવે તેણે ભંગાળા ઉપર વિજય મેળવવાની પ્રેરણા કરવા માંડી. પૂદિશામાં આ પ્રમાણે પેાતાના એક હરીક્રુ પ્રમળ થતા જાય છે, એમ જાણી હુમાયુએ તેના વિનાશ કરવા માટે સૈન્યસહિત પ્રયાણ કર્યું.
રાજમહાલના પર્યંતની ઉત્તરે બરાબર પૂર્વથી પશ્ચિમ દિશામાં ગંગા નદી વહે છે, ત્યાં નદી અને પર્યંત વચ્ચે જે પ્રદેશ આવેલા છે, તે પ્રદેશમાં થઈનેજ પૂર્વે ગાલમાં જઇ શકાતું. આ પ્રદેશના મુખ ભાગ ઉપર તેલિયાગઢ નામના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
માલ્યકાળ
૩૫
કિલ્લો હતા. તે પણ પંત ઉપર આવેલા હતા. સાહેબગંજ નામના સ્ટેશને ઉતરીતે સાત માઈલ પશ્ચિમ તરફ્ જવાથી આ કિલ્લાનાં ખડીએ આજે પણ જોઇ શકાય છે. આ સુદૃઢ કિલ્લો ગંગા સુધી વિસ્તૃત હતા અને તેથી દેશની રક્ષા માટે તે બહુ ઉપયોગી ગણાતા હતા. વર્તમાન સારીગલી નામના સ્ટેશનની ઉત્તર તરફ્ ના ઉંચા પ°તાપર જે વિવિધ ચિન્હા આજે પણ જોઇ શકાય છે, તે ઉપરથી અનુમાન થાય છે કે પૂર્વે આ સ્થળે પણ એક મજબૂત કિલ્લા હા જેઇએ. તેની આસપાસ એક ખાઇ ઢાય એમ પણ માનવાને કારણ મળે છે. તે સિવાય મુંગેરની પાસે બીજો એક કિલ્લા પશુ પર્વતથી લÉતે ગ ંગાપર્યંત વિસ્તૃતપણે ઉભા હતા અને તે પણ ખંગાલના પ્રવેશમાર્ગનું રક્ષણ કરી રહ્યો હતા.
ઉપર જે કિલ્લાઓનુ` વર્ષોંન કર્યું, તે સમસ્ત કિલ્લાઓની પશ્ચિમે, કાશીની નજીક ચુનાર નામને દુર્ગં આવેલા હતા. આ દુર્ગી પણ ખંગાલમાં પ્રવેશ કરવાના માનું રક્ષણ કરતા હતા. તીક્ષ્ણ બુદ્ધિવાળા શેરશાહે હુમાયુને આવતા અટકાવવા માટે ચુનારદુર્ગામાં તથા તૈલીયાગઢમાં સૈન્ય તૈયાર રાખ્યુ હતુ, પણ ચુનારદુર્ગીના સૈનિકા હુમાયુની વાત ઉપર વિશ્વાસ રાખી દુર્ગની બહાર નીકળી ગયા, અને હુમાયુએ પાતાની પ્રતિજ્ઞાના ભંગ કરી એ સૈનિકામાંના અનેકના જમણા હાથ કાપી નાંખ્યા ! ત્યારાદ તે તેલીયાગઢ તરફ આગળ વધ્યા અને એ કિલ્લા ઉપર વિજય મેળવી મંગાલમાં દાખલ થયા. ત્યાં જઇને તેણે જોયુ તે તે સમયે શેરશાહ નાસી ગયા હતા. હુમાયુએ ખગાલની રાજધાની ગાંઠનગરી હસ્તગત કરી. ગૌડનગરીની અને આસપાસની સ્વાભાવિક મનેાહરતા જોઇ હુમાયુ બહુ આશ્ચર્યાં પામ્યા. હવે તે પોતે,તેના સેનાધિપતિએ તથા સૈનિકા સ` આ સ્થળે પોતાને નિશ્ચિત માની ભાગવિલાસમાં તલ્લીન થયા–માલય અને શિથિલતાના ગુલામ બન્યા.
શેરશાહે એ દરમીન સસેરામમાં ઉપસ્થિત થઇ રાતાસગઢ તાબે કરવાને પ્રયત્ન કર્યાં. આ દુ` સસેરામથી ઘેાડે દૂર એક પર્યંત ઉપર આવેલા હતા. પર્વતની ત્રણ તરફ્ નદી હાવાથી તેનાવડે કિલ્લાનું બહુ સારી રીતે રક્ષણ થતું હતું. ચેાથી ખાજુએ ભયંકર ગાઢ જંગલ આવેલું હતુ. પર્યંતની તળેટીમાં થઇને એક આડા-અવળા બે માઇલ જેટલી લંબાઇવાળા માર્ગ પર્યંતના ઉપલા ભાગ સુધી જાય છે. આ માર્ગ પણ એક પછી એક એમ ત્રણ મજબૂત દરવાજાથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક દરવાજા પાસે મોટા મોટા પથ્થરા, દુધ તથા સેનાએના નિવાસ હતા. પર્વતના ઉપરના ભાગ સપાટ છે, અને ત્યાં આગળ પણ દુ, રાજમહેલ, ઝરૂખા, ખજાર, નગરી તથા સુંદર ધાન્યનાં ક્ષેત્રે આવી રહેલાં હતાં. આ સ્થાને માત્ર ૭-૮ હાથ જેટલી ભૂમિ ખાદવાથી ઉત્તમ પાણી મેળવી શકાય છે. તે સિવાય ત્રણ મોટાં સુંદર જળાશયેા પશુ પર્વતના ઉપક્ષા ભાગને શેાભાવી રહ્યાં છે. વર્ષાકાળે આ સ્થાન એક પ્રકારની અપૂર્વ–મનેારમ શાભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
ધારણ કરે છે. અનેક નાની-મેટી નદીઓ તથા ઝરણુઓ દષ્ટિને તથા કર્ણને આનંદ આપતાં પર્વત ઉપરથી નીચે ખળખળ વહી રહ્યાં હોય છે. ત્યાંનાં હરાપાણી પણ બહુ ઉત્તમ અને સ્વાશ્ચકર લખાય છે. એમ કહેવાય છે કે પુણ્યપ્રતાપી મહારાજા હરિશ્ચદ્ર આ દુર્ગમાં રહીને જ એક કાળે પિતાને પુણ્યપ્રતાપ ભૂતળ ઉપર વિસ્તાર્યો હતો. તેમના પુત્ર હતાધના નામ ઉપરથી જ આ કિલ્લાનું નામ
તાસગઢ પડયું છે. સમ્રાટ અકબરે રાજા માનસિંહની બંગાલ અને બિહારના શાસનકર્તાતરીકે જ્યારે નિમણુક કરી ત્યારે તેણે આ દુર્ગને સુધરવી અનેક માનેહર ઝરૂખાઓ તૈયાર કરાવ્યા હતા. રોહિતાશ્વની મૂર્તિ તથા મંદિર અને તે સિવાય બીજા પણ અનેક મદિરો તેણે જણાવ્યાં હતાં. આ મંદિરમાં એક મંદિર તે બહુજ મનહર અને જોવાલાયક હતું; પરન્તુ પાછળથી ઔરંગઝેબે ઉક્ત મંદિર તથા મૂર્તિ તેડાવી નાંખ્યાં હતાં. ત્યારબાદ બંગાલને હતભાગ્ય નવાબ મીર કાસીમ પણ બળવાન થતા જતા અંગ્રેજોના હાથમાંથી મુક્ત થવાની આશાએ પિતાના પરિવાર તથા ધનરત્ન સાથે આ દુર માંજ આવી રહ્યો હતો. અત્યારે આ કિલ્લે અંગ્રેજોના હાથમાં છે અને તે ઉજજડ જે છે.
અમે જે સમયની વાત કરીએ છીએ તે સમયે ચિંતામણ નામને એક બ્રાહ્મણરાજા ઉક્ત દુર્ગને અધિકારી હતે. શેરશાહે બ્રાહ્મણરાજા પાસે આવી પિતાની વિપત્તિનું વર્ણન કર્યું અને આવા કષ્ટના સમયે પિતાને તથા પિતાના પરિવારને અને પિતાના ધનસંપત્તિને રક્ષણ આપવાની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી. ચિંતામણે પિતાની સંમતિ આપી એટલે મુકરર કરેલા દિવસે ૬૦૦ પાલખીઓ દુર્ગમાં દાખલ થઈ સઘળી પાલખીઓ વિવિધ ભરતવાળાં તથા જરીયાનવાળાં બહુમૂલ્ય મનહર વસ્ત્રોવડે ઢાંકેલી હતી અને પાલખીની આસપાસ અપૂર્વ વસ્ત્રાભૂષણ પાળી, અપ્સરા સરખી સહચરીઓ ધીમે ધીમે ચાલી રહી હતી! દુર્ગના રહેવાસીઓ કિવા પ્રેક્ષકોએ વિચાર કર્યો કે ખરેખર શેરશાહને પરિવાર બહુ મોટો હોય એમ લાગે છે !કાણ જાણે તેને કેટલી બેગમ હશે! સઘળી પાલખીઓ દુર્ગ માં દાખલ થઈ રહી કે તુરતજ તેમાંથી સૈનિકે બહાર કૂદી પડયા અને જોતજોતામાં કિલો પિતાને કબજે કરી લીધે. શેરશાહ હવે આ સ્થળે પોતાના પરિવારને તથા ધનભંડારને સુરક્ષિત રાખી નિર્ભયપણે દિવસ ગુજારવા લાગ્યો.
ગૌડનગરીમાં રહીને હુમાયુ જે કાળે મેજ-મજ ભોગવી રહ્યો હતો તે કાળે દિલ્હીમાં કંઈ. જૂજ ખેલ ભજવાતું હતું. હુમાયુને ભાઈ હિંદલ હુમાયુની ગેરહાજરીને લાભ લઈ દિલ્હીનું સિંહાસન પચાવી પાડવાનું કાવતરું કરી રહ્યો હતે. હુમાયુએ જેવા આ સમાચાર સાંભળ્યા કે તુરતજ તે સૈન્યસહિત આગ્રા તરફ રવાના થયા. તે જ્યારે ચૌષાની સીમામાં દાખલ થયા ત્યારે તેને જણાયું કે શેરશાહ આગળથી જ તેને માર્ગ રોકીને બેઠો હતો. આથી હુમાયુને આગળ વધવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
બાલ્યકાળ
બીજે કઈ માર્ગ રહ્યો નહિ. અને તેણે ગંગા નદીના ઉત્તર તીર ઉપર પહોંચવા માટે નાનાં નાનાં હેડકવડે એક સેતુ બાંધવાને હુકમ ફરમાવ્યું. આ સેતુ હજી તૈયાર થતો હતો એટલામાં એક રાત્રિએ શેરશાહે પિતાની છાવણીમાંથી ગુપચૂપ બહાર નીકળી ત્રણ તરફથી મેગલ સેનાને ઘેરી લીધી અને તેને સંપૂર્ણ પરાજિત કરી. હુમાયુને સમસ્ત ધનભંડાર તથા તેની અગણિત રમણીઓ શેરશાહના પંજામાં સપડાઈ ! હવે આત્મરક્ષા કરવાને અન્ય એક પણ ઉપાય નથી, એમ ધારી હુમાયુ પિતાના અશ્વ સાથે ગંગામાં કૂદી પડ્યા. મહાકટે માંડમાંડ તે એક મશકને આશ્રય લઈને ગંગાની પાર પહોંચ્યો. ત્યાર બાદ આગ્રામાં જઈ, સૈન્ય એકઠું કરી, શેરશાહની સામે યુદ્ધ કરવા માટે પુનઃ તે પૂર્વ તરફ આગળ વધ્યા. ગંગાતીરે કાન્યકુબજની પાસે ઉભય યે દ્ધાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયુંપરંતુ તેમાં પણ સુશિક્ષિત ગણાતી મોગલ સેના બિહારીઓ દ્વારા પરાજિત થઈ અને હુમાયુ દિલ્હીનું સિહાસન ગંગા નદીમાં વહેતું મૂકી જીવ લઈને નાસી ગયો. આ પ્રમાણે ચૌદ વર્ષ ની ટુંકી અવધિમાં મેગલ સામ્રાજ્યનું પતન થયું; અને પુનઃ પઠાણ રાજ્યને આરંભ થયો. (ઈ. સ. ૧૫૪૦)
શેરશાહ હવે દીલ્હીની ગાદીએ આવ્યો. તેણે પિતાના સામ્રાજ્યને વિસ્તાર કરવા માટે અનેક પ્રયત્ન કરવા માંડ્યા. તેણે પોતાસગઢની પાસે પર્વત ઉપર પતાના નામે શેરગઢ નામને કિલ્લો તૈયાર કરાવ્યો શાસનપદ્ધતિસંબંધે પણું ઘણું સુધારાઓ કર્યા. રાજમાર્ગ ઉપર ચોક્કસ જગ્યાએ ઘોડેસ્વાર નિમી દીધા અને તેમને મુસાફરોના જાન-માલનું રક્ષણ કરવાની આજ્ઞા ફરમાવવામાં આવી. રક્ષણ કરવા ઉપરાંત એ ઘોડેસ્વારોને બીજું પણ એક કામ કરવાનું હતું અને તે એ કે રાજય તથા વ્યાપાર સંબંધી સમાચાર, પોતાની નજીકના ઘેડેસ્વારને પહોંચાડવા અને તેણે વળી બીજાને પહોંચાડવા. એ રીતે ઉક્ત સમાચાર ધારેલે સ્થાને પહોંચાડવા. ટપાલનો બંદોબસ્ત ભારતવર્ષમાં જે કોઈએ પ્રથમ કર્યો હોય તો તે શેરશાહેજ કર્યો હ, એમ કહેવું જોઈએ. જો કે પ્રથમ એ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, પણ તે માત્ર રાજકીય સમાચાર માટે જ હતું. વ્યાપારસંબંધી સમાચાર ફેલાવવાનું કાંઈ સાધન નહોતું. ઈનબતૂતા નામને એક મુસાફર કે જેણે સૈદમા સૈકાના મધ્ય ભાગમાં ભારતની મુસાફરી કરી હતી, તે લખે છે કે:-“ રાજમાર્ગ ઉપર આઠ આઠ માઈલને અંતરે ઘેડેસ્વાર ઉભા રહી રાજકીય સમાચારો લઈ જાય છે. કોઈ કાઈ સ્થળે તે એક એક માઇલના અંતરે પદાતિકે ઉભા રહે છે અને તેઓ બે હાથ જેટલી એક લાંબી લાકડીને છેડે બાંધેલી પીત્તળની ઘંટડીઓને ધ્વનિ કરતા કરતા રાજકીય સમાચાર લઈને દોડી જાય છે.”
શેરશાહે પૂર્વ બંગાળના નારગાંવથી લઈને તે ઠેઠ સિંધુનદર્યત એક સુંShદર અને વિશાળ રાજમાર્ગ તૈયાર કરાવ્યો હતો. માત્ર પાંચ વર્ષ રાજ્ય કર્યા પછી
દર એ
ળ રાજમામ તૈયાર Shree Sudharnaswami Gyanblandat-Omara, Surat
ww.umalagyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
સમ્રાટ અકબર
તેને અતકાળ થયા. સસેરામમાં એક માલની પિરાધવાળુ' એક મનેાહર સરાવર છે, તેમાં એક સુંદર અને ઉચ્ચ મંદિમાં તેની સમાધિ હજી પણ છે.
હવે આપણે હુમાયુ તરફ જોઈએ. દિલ્હીનું સિ ંહાસન ગુમાવી તે સિદેશમાં ગયા. ત્યાં તેની ઓરમાન માતાએ તેને પ્રીતિભાજન આપવાની વ્યવસ્થા કરી અને હુમાયુની સાથે પેાતાનાં અન્ય સગાંવહાલાં તથા ખધુઓને પણ પ્રીતિભાજનમાં ભાગ લેવા ખેલાવ્યાં ! ગૃહને પુષ્પમાળાઓ તથા દીપમાળાથી શણગારવામાં આવ્યું. –બાંધવાના હાસ્યવિતાથી ચાતરમ્ આનંદના તરગા ઉછળવા લાગ્યા; એટલામાં એક સૈાદ વર્ષની બાલિકા ઉક્ત ગૃહમાં આવી અને તેણીએ પોતાના સ્વાભાવિક રૂપથી ગૃહને અજવાળી દીધું ! હુમાયુ તેણીનું અસાધારણ રૂપ-માંદ જોતાંની સાથેજ મુગ્ધ થઈ ગયા ! આ સ્થળે તેણીના મનેાહર રૂપરાશિનું વર્ણન આપવાની અમારામાં શક્તિ નથી. સદ માં મુગ્ધ બનેલા સમ્રાટ્ હુમાયુ તે ખાલિકાનું પાણિગ્રહણ કરવા તૈયાર થયા. જો કે આજના હુમાયુ તે · પૂર્વના હુમાયુ રહ્યો નથી, આજે તે પેાતાનુ રાજ્ય ગુમાવી ખેડે છે અને સર્વસ્વ ધન-સપત્તિ પણ હારી એસીને એકાકી અવસ્થામાં આવી પડયા છે, છતાં તે પેલી સુંદરીનું પાણિગ્રહણુ કરવાની ઈચ્છાને રોકી શકયેા નહિ. તેના ભ્રાતા હિંદાલે હુમાયુના આ લગ્નસંબંધી વિચારની સામે પેાતાના સમ્ર વાંધા દર્શાવ્યા; તથાપિ ભ્રાતાના વિધામાત્રથી, સુદરીતુ પાણિગ્રહણ શું કાઇ ત્યજી શકે ! ખાલિકાની માતાએ પણ ખાલિકાના મનેાભાવા જાણી લખતે હુમાયુની સાથે લગ્ન કરી આપવાની સંમતિ દર્શાવી. ટુક સમયમાં શુભ લગ્નવિધિ સંપૂર્ણ થઈ. આ ખાલિકાનું નામ હમીદા બેગમ કુંવા મિરયમ માખાની હતું.
હુમાયુના આ વિવાહથી હિંદાલ હુ ગુસ્સે થયા અને હુમાયુના પરિત્યાગ કરીને ચાહ્યા ગયા. હુમાયુ આશ્રય મેળવવા માટે અનેકાનેક સ્થાને રખડયા, પશુ કયાંય ઠેકાણું પડયું નહિ. આ અવસ્થામાં હુમાયુને જે કષ્ટ સહન કરવું પડયું' હતુ' તે ખરેખર વર્ણનાતીત હતુ. એક સમયને દિલ્હીના અધિપતિ આજે સૈન્ય વગરના, પૈસા વગરના, નાકર-ચાકર કે દાસ-દાસીવિનાના થઇ પડયેા હતા ! રહેવાને માટે એક નાની સરખી ઝુંપડી પણ નહાતી ! માકરા અને સૈનિકા પણ તેનાથી વિરુદ્ધ થઈ ગયા હતા. અધુરામાં પૂરૂ, આ વખતે .હમીદા બેગમ ગર્ભવતી હતી. તેણીને પણુ પાતાના પતિની સાથે આવી કંગાળ અવસ્થા માં સ્વામીની પાછળ પાછળ ધોડેસ્વાર થઇ રખડવું પડતું અને અનેક લેશેાપૂર્ણાંક જંગલા તથા નદીનાળાંએ નિત્ય ઓળ’ગવાં પડતાં. આખરે તે સિંધુપ્રદેશની સીમા ઉપર આવી રહેલા અમરકોટ નામના દુ` પાસે પહેચ્યાં. અમરકાટમાં તે સમયે હિંદુરાજ્ય હતુ. ઉકત હિંદુરાજને આ બે અતિથિએાની કરુણાજનક અવસ્થા નિહાળી બહુ લાગી આવ્યું, તેથી તેણે હુમાયુના અને તેની બેગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
માલ્યકાળ
૩૯
ના સારા સત્કાર કર્યા; અત: તેમને સુખ-શાંતિમાં રાખવાના ખદોબસ્ત કરી આપ્યા. હુમાયુએ હવે અમરકેટના અધિપતિની સંપૂર્ણ` સહાનુભૂતિ મેળવી લીધી. તે થાડા વખત રહીને અમરકાટના રાજાનું સૈન્યબળ તથા ધનખળ લતે એ હિંદુ રાજાની સાથે સમસ્ત સિ પ્રદેશ ઉપર અધિકાર મેળવવા હાર પડયા. હમીદાબેગમ અમરકેટના દુર્ગામાં સંપૂર્ણ સુખ અને સગવડમાં રહેતી હતી. તેણીએ આ સ્થાને—એક હિંદુગૃહમાં, ઇ॰ સ૦ ૧૫૪૨ ના ઓકટોબરની તારીખ ૧૫ મીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ ખાળક આગળ જતાં જલાલુદ્દીન મહમદ અકબર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. હુમાયુને માર્ગમાં આ વધામણીના સમાચાર મળ્યા. તેની પાસે અત્યારે રાજ્ય નથી, અર્થ નથી, પ્રતાપ નથી, તેથી આ મહા આન ંદોત્સવના દિવસ કેવી રીતે ઉજવવા તેના તે નિર્ણય કરી શકયેા નહિ. પુત્રજન્માત્સવ આમ શાંતરીતે પસાર થઇ જાય તે તેને કાઇ રીતે ઉચિત જણાયુ` નહિ. આ ઉત્સવના દિવસમાં મિત્રો તથા બાંધવાને શું ભેટ આપવી એને એ વિચાર કરતા હતા,એટલામાં તેને સ્મરણ થઇ આવ્યું કે જે થેાડી ઉત્તમાત્તમ કસ્તુરી મારી પાસે છે તે આ સમયે એને ઉપહાર આપ વામાં બહુ ઉપયોગી થઈ પડશે. તણે તે કસ્તુરી એક માટીના પાત્રમાં એકત્ર કરી પોતાના મિત્રોને તેજ વખતે વહેંચી આપી. પાતાના મિત્રોને આ કસ્તુરી ભેટ આપતાં સમ્રાટ હુમાયુએ કહ્યું કે:“ મારા પુત્રના જન્મોત્સવનમિત્તે માત્ર આટલી નજીવી ભેટજ આપની પાસે ધરી શકું તેમ છું. આ કસ્તુરીની સુગ ધીથી જેવી રીતે આ ગૃહ બહેકી રહ્યું છે, તેજ પ્રકારે મારા પુત્રના યશવડે સમસ્ત પૃથ્વી બહેકી રહે, એવી મારી આશા અને પ્રાર્થના છે. ' સમ્રાટ હુમાયુની પ્રાર્થના ખરેખર સફળ થઇ છે ! સસ્ક્રટ અકબરની કીતિ આજે કાઈથી અજાણી નથો !
સિધ્રપ્રદેશમાં હુમાયુની રાજ્યતૃષ્ણા સફળ થાય એવી સંપૂર્ણ સંભાવના હતી; પરંતુ હમીદા બેગમ પુત્રપ્રસવ પછી પતિના વિરહમાં વધારે વાર રહી શકી નહિ; તેથી તેણી હૃદયનુ ધન અર્થાત્ પુત્રને સાથે લઇને હુમાયુની છાવણીમાં–પાતાના હૃદયેશ્વર પાસ-આવી પહેાંચી. દંપતીયુગલના આનદના અવિધ રહ્યો નહિ; પરંતુ વિધાતાની વ્યવસ્થાપદ્ધતિ પામર મનુષ્યા કેવી રીતે સમજી શકે ? વિધાતાએ આ પ્રણયીદંપતીના સુખમય દિવસેા વધારે વાર રહેવા દીધા નહિ. ભાગ્યદેવતાએ એકાએક તેમની સ્થિતિ પલટાવી દીધી ! હુમાયુના એક મુસલમાન નાકરે અમર}ાટના હિંદુ રાજાનું એકવાર અપમાન કર્યું; પરંતુ હુમાયુએ તેને માટે કશા ઉપાય લીધે નહિ, કે તે મુસલમાન નાકરને યાગ્ય શિક્ષા આપી નહિ . આથી અમરકાટના રાજા પેાતાનું સૈન્ય લઇને ક્રોધપૂર્વક પેાતાના દેશમાં પાછા કર્યાં. હુમાયુપુનઃ નિરાશ્રય તથા નિઃસહાય થઇ પડયા. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
હવે બીજો એકકે ઉપાય નહિ રહેવાથી કંદહાર તરફ પ્રયાણ કરવાને નિર્ણય કર્યો. હુમાયુને ભ્રાતા કામરાન તે સમયે કંદહારને અધિપતિ હતા. હુમાયુ પોતાની રાજસીમામાં આવે છે, એવા સમાચાર સાંભળતાંની સાથેજ કામરાન તથા આસ્કરી એ બંને ભાઈઓએ તેને પકડીને કેદ કરવાની પરવી કરી. હુમાયુ આ કાવત્રુ સમજી જવાથી બાળક અકબરને ત્યાં ને ત્યાં જ રહેવા દઈ પિતાની પ્રિય બેગમને સાથે લઇ, અશ્વ ઉપર આરહ કરી છવ લઈને નાઠે. બધુઓની નિર્દયતામાંથી દપતીએ રક્ષણ તે મેળવ્યું, પણ પુત્રને ગુમાવવા બદલ બહુ ખેદ થયે; પરંતુ હવે એક પણ ઉપાય તેમના હાથમાં રહ્યો નહે. સદ્દભાગ્યે આકરીએ અકબરને પિતાના સ્વાધીનમાં છે અને પિતાની પત્નોને ભત્રીજાની સંભાળ લેવા ભલામણ કરી.
ત્યાર બાદ હુમાયુ ઈરાનમાં ગયો. ઈરાનનો રાજા તેને શીઆધર્મમાં દીક્ષિત કરવાની લાલચથી એક ક્ષણે માન આપતે તો બીજી જ ક્ષણે તેનું અપમાન કર્યા વિના પણ રહે નહિ. એક દિવસે ઈરાનના બાદશાહે રાંધવાને માટે લાકડાંના કેટલાક ભારા હુમાયુને ત્યાં મોકલ્યા અને તેની સાથેજ હુમાયુને કહી મેકલાવ્યું કે જે તમે શીધર્મ અંગીકાર નહિ કરે તે આ લાકડાંવડેજ તમારા દેહની ભસ્મ કરવામાં આવશે. હુમાયુને હવે નછૂટકે શીધર્મની કેટલીક ક્રિયાઓને માન આપવું પડયું. ઈરાનનો રાજા આથી બહુ ખુશી થશે અને તેણે પુષ્કળ સૈન્ય તથા ધન હુમાયુને અર્પણ કર્યું. આ સૈન્ય વગેરેની સહાય મળવાથી હુમાયુએ કંદહાર ઉપર હલ્લે કરી તેને પોતાની સ્વાધીનતામાં લીધું અને ત્યારબાદ કાબૂલ ઉપર ચડાઈ કરી કાબૂલ તથા પોતાના પુત્ર, એ ઉભયને હસ્તગત કર્યા; પરંતુ થોડા જ સમયમાં હુમાયુને એ ઉભયને ત્યાગ કરે પડયો. એકવાર હુમાયુ કાબૂલ ઉપર ફડ મેળવે તે બીજી વાર કામરાન ફતેહ મેળવત; એવી રીતે થે. સમય ચાલ્યું. એક વખત હુમાયુએ ક્રોધે ભરાઇ જ્યારે કાબૂલ ઉપર બંદુક અને તેની ગોળીઓ વરસાવવા માંડી ત્યારે કામરાને તે ગળીની વૃષ્ટિને અટકાવવાનો એક અભુત ઉપાય શોધી કાઢયો. જે સ્થળેથી બંદુકની ગોળીઓ આવતી હતી, તે સ્થળની સામે કિલ્લા ઉપર જઈને કામરાન પિત, અકબરને આગળ ધરી રાખીને ઉભો રહ્યો પિતાએ અર્થાત હુમાયુએ હવે નછૂટકે ગોળીની વૃષ્ટિ બંધ કરી, કારણ કે જે ગેળી છૂટે તે તે પિતાના પુત્રના પ્રાણ હરે, એવો પૂરેપૂરો સંભવ હતું. છેવટે કામરાને ઉપરાકેપરિહાર મળવાથી, કાબૂલ ત્યજી દઈ ભારતવર્ષમાં નાસી જવાનું ગ્ય ધાર્યું. હુમાયું પુનઃ કાબૂલ અને પુત્રને પ્રાપ્ત કરી શક્યું હવે હુમાયુનું ભાગ્ય ખુલ્લું થયું !
કાબૂલની રાજગાદીએ આવ્યા પછી શેરશાહના મૃત્યુના સમાચાર મળ્યા. તે ઉપShr રાત દીલ્હીના સિંહાસન માટે શેરશાહના ઉત્તરાધિકારીઓમાં મેટે કલેશ-કંકાસ
Shree Sudiratnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
બાલ્યકાળ
ચાલે છે, એ વાતની પણ તેને ખબર પડી. આ સમયે દીલ્હીની ગાદીએ આદિલશાહ તથા પંજાબની ગાદીએ સિકંદર સૂર રાજશાસન પ્રવર્તાવતા હતા.
પંદર હજાર અશ્વસેનાને સાથે લઇ હુમાયુએ અકબર તથા બહેરામખાંની સાથે કાબૂલમાંથી પ્રયાણ કર્યું પંજાબમાં સરહિંદનાં જંગલમાં સિકંદર સૂર, મેગલ સેનાની સામે થશે. સિકંદરનું લશ્કર એટલું બધું હતું કે હુમાયુના સેનાપતિઓ, આ સૈન્યને જેતાવારજ નિરાશ બની ગયા. તેમણે ખુલ્લું જણાવી દીધું કે આટલી મોટી સેના સામે થવું, એ હાથે કરીને પિતાને પરાજય સ્વીકારી લેવા જેવું છે. સેનાપતિની આ નિરાશ ભરેલી વાણી સાંભળી સર્વ કઈ હતાશ થયા; પરંતુ બાળક અકબરે એ નિરાશાની પરવા નહિ કરતાં સર્વ સૈનિકેને યુદ્ધમાં ઉતરવાને સબળ આગ્રહ કર્યો પ્રાણ લેખાતા સેનાપતિઓને નિરાશામય ઉપદેશ આ પ્રમાણે એક વીરપુરુષને છાજે તેવી રીતે અકબરે તિરસ્કારી કાઢયો. તે સમયે તેની ઉંમર માત્ર બાર વર્ષની જ હતી. પિતાના પ્રિય પુત્રની તેજસ્વિતા, વીરતા અને ઉત્સાહ જોઈ, હુમાયુ પણ અકબરના પક્ષમાં સંમત થયો. તુરતજ પંજાબની સીમામાં એક ભયંકર યુદ્ધ થયું. બાળક અકબર, સૈન્યદળના સેનાધિપતિતરીકે સેનાને મોખરે આવીને લડવા લાગ્યો. તેણે આ લડાઈમાં એવું તો અપૂર્વ પરાક્રમ દર્શાવ્યું, કે તેનાજ એકમાત્ર ઉત્સાહથી ઉત્સાહિત થઈને સમસ્ત મોગલ લશ્કર છેવટની ઘડી સુધી ટકી રહ્યું. અકબરના અકૌકિક વીરત્વે સમસ્ત સેના ઉપર અસર કરી. અને તેઓ ત્યાંથી સંપૂર્ણ વિજયી થઈ આગળ વધ્યા અને દીલ્હી તથા આગ્રા ઉપર અધિકાર સ્થાપ્યો. આ પ્રમાણે પંદર વર્ષ પર્યત અનેક પ્રકારનાં દુઃખો સહ્યા પછી પુનઃ હુમાયુ દીલ્હીના સિંહાસન ઉપર વિરાજવા શકિતમાન થયે. (ઇસ. ૧૫૫૬ )
તેજ વર્ષે દિલ્હીમાં ભયંકર દુકાળ પડ્યો. સમગ્ર ભારતમાં ધાન્ય મળવું દુર્લભ થઈ પડયું. દહીના દુર્દેવને પાર રહ્યો નહિ. ધનને અઢળક વ્યય કરવા છતાં દિલ્હીન રહે સિીઓને અનાજ મળવું અશક્ય થઈ પડયું. અનેક લોકોએ લૂંટફાટ કરવી શરૂ કરી. રાજધાનીના નિર્જન ભાગમાં લૂટારાઓનાં ટોળેટોળાં એકત્ર થવા લાગ્યાં અને મુસાફરોને મારી નાખી નરમાં દ્વારા જઠરની જવાળાને શાંત કરવા લાગ્યાં. દુષ્કાળની સાથે મહામારીએ પણ અનેક લે કાના જીવનને નિર્દયતાપૂર્વક ભાગ લીધે.
હુમાયુ અત્યંત નિષ્ફર સ્વભાવ હતા. ભાગ્યયોગે તેને ભ્રાતા કામરાન તેના પજામાં સપડાઈ ગયે. હુમાયુએ પ્રથમ તે બહુજ આદર-સત્કાર અને
નેહ દર્શાવીને તેના મનમાં વિશ્વાસ બેસાડશે, પણ પાછળથી વિશ્વાસઘાત કરી
કામરાનને બંદીવાને કર્યો અને તેની બંને આંખો તીક્ષ્ણ સે યાવતી ફેડી નાખી ! તે એટલું જ નહિ પણ હજી જાણે વેરને બદલે લે બાકી રહ્યો હોય તેમ તેણે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Uinara, Surat
Page #53
--------------------------------------------------------------------------
________________
४२
સમ્રાટ અકબર
લીબુ તથા મીઠુ મ ંગાવી રુધિરમય ચક્ષુમાં ભભરાવ્યું ! કામરાનને આથી કેટી વેદના થઇ હશે તેના ખ્યાલ થઇ શકતા નથી. તે અસહ્ય યત્રણાથી તરફડવા લાગ્યો અને ખેલ્યા કે “ પિતા પરમેશ્વર ! આ લાકમાં હવે તમારી ધ્યાની મને જરૂર નથી. પરલેાકમાં કૃપા દર્શાવજો. ” આંખા ફાડી નાખ્યા પછી હુમાયુએ કામરાનને મકકા ખાતે કાઢી મૂકયા. અન્ય ભ્રાતા આસ્કરીને પણ પ્રાયઃ ત્રશુ વર્ષોપંત કેદમાં પૂરી રાખી મકકા તરફ વિદાય કર્યો અને એક ભાઇ હિન્દાલ તા પૂર્વે જ યુદ્ધમાં મૃત્યુ પામી ચૂકયા હતા.
આ પ્રમાણે ભાઇઓ તરની ચિંતાથી મુક્ત થવા છતાં તેમની કકળતી આંતરડીના શાપથી હુમાયુ મુક્ત થઈ શકી નહ. સિંહાસન ઉપર આવ્યાને છ માસ પણ થયા નહિ એટલામાં પુસ્તકાલયની સીડી ઉપરથી હુમાયુના પગ લપસ્યા અને તે વીસ પીટ નીચે ગબડી પડયા. પડયા પછી હુમાયુએ ચોથે દિવસે પ્રાણત્યાગ કર્યા. ( તા. ર૪ મી જાન્યુઆરી ૧૫૫૬ )
પિતાનું મૃત્યુ થયું તે સમયે અકખર પંજાબમાં હતા. ત્યાં તે અહેરામખાંની આગેવાની નીચે રહી સિકંદર સૂરને પરાજિત કરવાના પ્રયત્ના કરી રહ્યો હતા. અખરને સિદ્ધાસન ઉપર આવવામાં કદાચ કાંઇ વિઘ્ન નડે, એવી આશંકાથી દીલ્હીના સુબા ઢાડી' મેગે હુમાયુના મૃત્યુસ બાઁધી સમાચાર સત્તર દિવસ છુપાવી રાખ્યા, અને સાધારણ જનસમાજને તે વિષે કશી ખબર પડવા દીધી નહ. ખીજી તરફ તેણે એક વિશ્વાસુ નાકરને પંજાબમાં રવાના કરી, ઉકત સમાચાર કમરને તુરતમાંજ વિદિત કરવાની વ્યવસ્થા કરી. અકબર દીલ્હીમાં આવ્યા પરંતુ પિતૃભકત પુત્ર– અકબર પોતાની જીંદગીપર્યં ત પિતાના વિયાગનું દુઃખ વિસરી શક્યા નડાતા. અતુલ ઐશ્વર્યાં અને મહાયશના પેાતે અધિકારી બનવા છતાં પણ તેના હૃદયમાંથી પિતૃશાક કદાપિ ભૂસાયા નહેતા. તે ઘણીવાર પોતાનુ આંતરિક દુઃખ દર્શાવતાં ખેલતે કેઃ “અક્રૂસાસ ! પિતાએ મારી બાલ્યાવસ્થામાંજ પ્રાણના ત્યાગ કર્યો ! હું તેમની સેવાશુભ્રષા કરવા ભાગ્યશાળી થઃ શા નહિ ! ” તેણે પિતાની કાર ઉપર એવુ તા મનહર અને બૃહત્ સમાધિમંદિર તૈયાર કરાવ્યું છે, કે જે આજે પણ મુસાફરાના મનને આકર્ષે છે ! દીલ્હીની દનીય વસ્તુમાં ઉકત સમાધિમંદિર પણ એક જોવાલાયક વસ્તુ લેખાય છે.
',
અકબરને કાઇએ વાંચલિખતાં શીખવ્યું નહાતુ. તેને પુત્ર સમ્રાટ જહાંગીર લખે છે કેઃ- સમ્રાટને ( અમરતે ) બિલકુલ લખતાવાચતાં આવડતું નહેતુ, પણ પડિતાની સાથે નિત્ય પરિચય રહેવાથી અને તેમની સાથે નિત્ય ચર્ચા—સ્થાપકથન થતું હેાવાથી, તેમની ભાષા એવી તા શુદ્ધ બની ગઇ હતી કે સમ્રાટ અકબર અશિક્ષિત હશે, એમ ક્રાઇ સમજીજ શકે નહિ. આશ્ચર્યના વિષય છે કે ભારતનાં ઘણાં ખરાં પુરુષરત્ન જેવાં કે અકબર, શિવાજી, રણજીતસિ
..
Shree Sudharmaswami Cyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
બાલ્યકાળ
તથા હૈદર અલી, એ સઘળાં અશિક્ષિત કિવા નિરક્ષરજ હતાં, તથાપિ તેમણે પિતાનાં જીવનમાં જે શૈર્ય–વીર્ય-પરાક્રમ અને બુદ્ધિમત્તા દર્શાવેલ છે, તેને વિચાર કરવાથી આશ્ચર્ય થયા વિના રહેતું નથી.
મહાન પુરુષો પોતાની અસાધારણ પ્રતિભાના બળથી આ વિશ્વરૂપી મહાગ્રંથમાંથી પિતાને ઉપયોગી થઈ પડે એવું જ્ઞાન સ્વતંત્રપણેજ મેળવી લે છે. અકબરે પણ તેમજ કર્યું હતું. અકબરમાં એક મહાપંડિતને ભાવે એવી મહાપ્રાગ્રતા હતી કે નહિ, તેને અનુભવ આપણે હવે પછીનાં પ્રકરણમાં કરીશું. બાલ્યાવસ્થામાંથી જ વિશ્વના અનંત જ્ઞાનભંડારમાંથી તેણે જ્ઞાનને સંચય કરવા માં હતો. ગંભીર વિચાર કર્યા વિના કે ઈ પણ કર્તવ્ય આરંભ કરવાનું તેની પ્રકૃતિમાં જ નહોતું. તે યુકિતની પાસે ગુલામ હતું, અર્થાત દુરાગ્રહી નહે. કઈ યુક્તિપૂર્વક પિતાને મત સિદ્ધ કરે, તે અકબર તે સ્વીકાર્યા વિના રહેતો નહિ. વિનાવિચારે કોઈના કહેવા ઉપર તે એકાએક શ્રદ્ધા રાખતે નહિ નાની વયમથીજ તેનામાં અનેક સગુણોએ નિવાસ કર્યો હતો. તે અહંકારશન્ય, અસાધારણ બુદ્ધિમાન, અત્યંત પરિશ્રમી તથા મહા તેજસ્વી પુરુષ હતો. તે સર્વની સાથે મળતા, સહદયતાપૂર્વક સર્વની સાથે વાર્તાલાપ કરતા અને પિતાના નિખાલસ વ્યવહારથી સર્વને વિમુધ કરતે. પોર્ટુગીઝએ અકબરના સંબંધમાં
સ્વાનુભવપૂર્વક લખ્યું છે કે –“ અકબર વિચારશીલ હતું. તે કવચિત ગુસ્સે થતા, પણ થતા ત્યારે બહુજ થો; તે પણ તે ગુસ્સો બહુ વધારે વખત ટકતા નહિ. એક મુહૂર્તમાત્રમાં તે શાંત થઈ જતે અને સ્વાભાવિક રૂપ ધારણ કરતે. અકબર સ્વભાવે બહુ નમ્ર અને દયાળુ હત”
અકબરની એક ધાત્રી (ધાવ) એ એક વાર એક કન્યાને જન્મ આપે. ત્યારબાદ તેણી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેણીના સ્વામીએ તેને તિરસ્કાર કરતાં કહ્યું કે:-“ હવે જે કન્યાને જન્મ આપીશ તે ઘરમાંથી જ કાઢી મૂકીશ. ” મુસલમાનેમાં ભાર્યાને ત્યાગ કરવો એ બહુ સહજ વાત ગણાય છે. ધાત્રી બિચારી રોતી-કાળતી અકબરની માતા પાસે આવી. તે વખતે અકબર બહુ નાની ઉમરને હતો. તેણે જ્યારે ધાત્રીના મુખથી સમસ્ત વાત સાંભળી ત્યારે તે સહેજ હસીને બે કે –“ હરકત નહિ, આ વખતે તું એક અતિ સુંદર પુત્રને જન્મ આપવા ભાગ્યશાળી થઈશ.” ત્યારબાદ અકબરે ધાત્રીના સ્વામીને બેલાવીને કહ્યું કે – “ભાઈ ! તમે તમારી સ્ત્રી પ્રત્યે અનુચિતપણે વાત છે તે ઠીક નથી, હવેથી સાવધાન રહેજે, જે ભવિષ્યમાં કઈ પણ પ્રકારે એવો વ્યવહાર કરશો તે તમારે મારા ક્રોધાનલમાં ભસ્મીભૂત થવું પડશે, એ યાદ રાખજે.” પતિએ
પછી કઈ વાર પિતાની સ્ત્રી ઉપર ક્રોધ કર્યો નહે. વિશેષમાં એમ પણ જણાવ SAવામાં આવે છે કે અમ્બરના કહેવા પ્રમાણે ખરેખરજ ઉક્ત ધાત્રીએ એક પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #55
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
રત્નને જન્મ આપે હતો. અકબર એ બાળકને બહુજ ચાહતે હતો અને તેને ઉચ્ચ રાજકાર્યમાં નિયુક્ત કર્યો હતે.
અકબર એક અસાધારણ સમ્રાટ હતો એમાં લેશમાત્ર સંદેહ નથી. એક સુખસિદ્ધ અગ્રેજ લેખક કહે છે કે –“ જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે અકબરે શું કરી બતાવ્યું હતું, ક્યા યુગમાં તે કરી બતાવ્યું હતું અને કયા ઉપાયદ્વારા તે કરી બતાવ્યું હતું, ત્યારે આપણને એટલું સ્વીકાર્યા વિના નથી જ ચાલતું કે મનુષ્યજાતિ જે સમયે દુ:ખ અને દુર્દશામાં આવી પડે છે, તે સમયે તેમને સુખ-શાંતિના માર્ગે લઈ જવા માટે ઈશ્વર પ્રસંગોપાત દયા કરીને જે અતિ પ્રતિભાવાન મહાપુરુષોને જગતમાં એકલે છે તે પૈકીને જ અકબર એક મહાપુરુષ હતે.” મનુષ્યના ભાગ્યમાં આથી વધારે સત્યકીર્તિ અને પ્રશંસા હોય કે નહિ, તે અમે જાણતા નથી.
चतुर्थ अध्याय-बहेरामखां अने अब्दुल रहीम
ભારતીય આકાશમાં હજી પૂર્ણ ચંદ્રને ઉદય થયો નથી, પરંતુ ચંદ્રોદય પૂર્વે જે ઉજજવળ કિરણો કાળાં વાદળાને ભેદી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રકાર શરૂ થઈ ચૂક્યો છે. જાણે કે અંધકાર પોતાના સમસ્ત બળથી પ્રકાશને પરાજિત કરવાનું ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છે, પણ તેમાં તે બિચારો ફાવી શકતું નથી. પ્રકાશનાં કિરણો અનાયાસે જ પ્રસરતાં જાય છે !
આઇબર જ્યારે બાળક હેઈને બહેરામખાંની અધીનતા નીચે હતે. ત્યારે પણ તેના ગુણનું ગૌરવ અનેક પ્રકારે જણાયા વિના રહેતું નહિ. અકબરને રાજ્યાભિષેક પંજાબમાંજ ઉજવવામાં આવ્યો હતો. હુમાયુના મૃત્યુ પછી બહેરામખાએ અકબરના વાલી કિવા મુરબ્બીતરે કેની સઘળી જવાબદારી લીધી હતી. આથી તેને “ખાનખાના” તથા “ખાનબાબાની માનવંતી પદવીઓ આપવામાં આવી હતી. છેલો પદવી એટલી બધી મહત્વની હતી કે તેથી તે સાધારણ જનસમાજમાં સમ્રાટ અકબરના પિતાસ્વરૂપ લેખાતે હતો અને તેને માન પણ એટલેજ મળતું હતું. વસ્તુતઃ બહેમખાં જે તીક્ષણ બુદ્ધિસંપન્ન રાજનીતિન તથા સાહસી સેનાપતિ તે સમયે મંગલસમાજમાં અન્ય કોઈ પણ નહે. તેણે કુરાનને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરી હતી કે - “હું સંપૂર્ણ વફાદારીથી સમ્રાનું અને સામ્રાજ્યનું હિત સાધીશ.” મતલબ કે અકબરની બાલ્યાવસ્થામાં બહેરામખાંજ મેગલ સામ્રાજયનો નાયક કિંવા ભાગ્યવિધાતા હો, એમ કહીએ તે
ખોટું નથી.
Shree Susharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
અકબરના અભિષેક પ્રસંગે સઘળા અમાત્યે હાજર થયા હતા. માત્ર એક મુખ્ય મુસલમાન અમાત્ય, પુનઃ પુનઃ બોલાવવા છતાં હાજર થયે નહિ. તે આ નવીન સમ્રાદ્ધ સ્વાધીનતામાં રહેવાને પ્રકારાંતરે અસ્વીકાર કરવા ઇચ્છતા હતા, એ અર્થ કરીએ તે પણ અગ્ય નથી. બહેરામખાં બહુજ દઢ મનને અને દઢ હસ્ત હતો. તે કેઈના પણ અપરાધને સહન કરી શકતા નહિ. અમાત્ય જે રાજ્યને એક નેકર આટલું બધું અભિમાન રાખે અને પુનઃ પુનઃ બોલાવવા છતાં હાજર થાય નહિ, એમ જોઈને બહેરામખાને પિત્તો ઉછળી આવ્યો. તેણે તે અમાત્યને કેદ કરી શિરચ્છેદ કરવાનો હુકમ ફરમાવી દીધા. બાદાઉની લખે છે કે – “દયાશીલ સમ્રાટ અકબરે બહેરામખાંના આ હુકમની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો અને કહ્યું કે રાજ્યાભિષેકના દિવસે નિર્દોષ વ્યક્તિનું જે ખૂન થશે તે મને પારાવાર ખેદ થયા વિના રહેશે નહિ. આ પ્રમાણે તે અમાત્ય મૃત્યુના પંજામાંથી બચી ગયે.”
એ સમયે પણ મુસલમાને આત્મકલહમાંથી અવકાશ મેળવી શક્યા નહતા. આદિલશાહ જે વેળા દીલ્હીને અધીશ્વર હતા તે વેળા સિકંદર સૂર અને ઇબ્રાહીમ સૂર એ બંને જણે આદિલશાહને દિલ્હીની ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, પિતે રાજ્યાધિપતિ બનવાને પ્રયત્ન કરી રહ્યા હતા. આદિલશાહે હેમુ નામના એક હિંદુની મુખ્ય સેનાપતિ તથા સર્વ પ્રધાન અમાત્યતરીકે નિમણુક કરી હતી. અત્યારે પૂર્વે કોઈ પણ મુસલમાન દિલ્હીશ્વરે કોઈ પણ હિંદુને સેનાપતિપદ કિવા મહત્વનું અમાત્યપદ આપ્યું નહોતું. હેમુ અતિ બુદ્ધિમત્તાપૂર્વક રાજ્યકાર્ય સંપાદન કરતે હતો. તેણે ઉપરાછાપરી ચુનાર તથા બંગાળના બળવાઓને દાબી દઈ, ઈબ્રાહીમ સૂરને પરાજિત કરી તથા નસાડી મૂકી, આગ્રા અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. તેમ કરવાને તેને ઉદ્દેશ મોગલેને પરાજિત કરી મિહીનું સિંહાસન પડાવી લેવાને હ. હેમુ અનાયાસે આગ્રા ઉપર અધિકાર મેળવવાને શક્તિમાન થશે. ત્યાર બાદ તે દિલ્હી તરફ આગળ વધે. દિલ્હી માં ઢાડ બેગ રાજ્યની સઘળી વ્યવસ્થા કરતા હતા. તે હેમુની સામે થયે પણ તેમાં તે ફાવી શકે નહિ. આખરે તે સંપૂર્ણ પરાજિત થઇને અને લડાઈમાંથી બચી ગયેલું બાકીનું સૈન્ય લઈને, અકબરની સાથે મળી જવા પંજાબ તરફ નાસી ગયે હેમુએ દિલ્હી ઉપર અધિકાર મેળવી “મહારાજાધિરાજ વિક્રમાદિત્યનું નામ ગ્રહણ કર્યું અને આનંદના આવેશમાં આવી જઈ, પંજાબમાંથી મેગલેને હાંકી કાઢવાની તથા સિકંદર સૂરને પરાજિત કરી, હિંદુ રાજ્યને નિરાપદ કરવાની મનોરથસૃષ્ટિ રચવા લાગે; પરંતુ સમસ્ત હિંદુઓને સંમિલિત કરી એક બળવાન સઘશક્તિ
સંચિત કરવાનું તેને સૂઝયું નહિ. અન્ય હિંદુઓ પણ આ શુભ સમયે હિંદુ Shr સામ્રાજ્ય સ્થાપન કરવાની તક સફળ કરી શકયા નહિ. હેમુએ સૈન્યસહિત પંજાબ
Shree suunalmaswami Gyantonianuar-mara, Surat
તક સક
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
તરફ પ્રયાણ કર્યું.
, તે વખતે અકબરની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. પિતાના મૃત્યુની સાથે જ ચોતરફથી કેવળ દુઃખના, પરાજયના અને નિરાશાના સમાચાર તેની પાસે આવવા લાગ્યા. દિલ્હી અને આગ્રા ઉપર હેમુએ વિજય મેળવ્યો છે, કાબૂલમાંથી આપણને હાંકી કાઢવામાં આવ્યા છે, સિકંદર સૂર પંજાબમાં મહાન સૈન્ય એકત્ર કરી યુદ્ધને માટે તૈયારી કરી રહ્યો છે, બીજી તરફથી હેમુ પણ વિજયથી ઉન્મત્ત બની આગળ વધી રહ્યો છે, આવા સમાચાર જ અકબરના કાન ઉપર આવવા લાગ્યા. વસ્તુતઃ અત્યારે એક પણ દેશ અકબરને આધીન નહોતે. તે આ પ્રસંગે છેક વાવહીન રાજ બની ગયો હતો, એમ કહીએ તો પણ અતિશ
ક્તિ નથી. આવા આપત્તિના સમયમાં હવે શું કરવું, તેને નિર્ણય કરવા માટે સૈનિકે તથા અમાત્યની એક સભા બેલાવવામાં આવી. સઘળા સૈન્યાધિપતિઓએ આ સભામાં એવો ભાવ જણાવ્યું કે ભારતવર્ષની ચતરફ જે પ્રકારે ઘનઘોર વાદળ ઘેરાતું જાય છે, તે જોતાં હવે આપણે કાબૂલ ઉપર અધિકાર મેળવી ત્યાં જ આશ્રય લેવા, એ ઉયિત છે. સૈન્યાધિપતિઓના મતની સામે પોતાને વિરોધ દર્શાવતી બહેરામખાંએ જણાવ્યું કે –“બે વાર આપણે દિલ્હી ઉપર અધિકાર જમાવ્યો છે અને બે વાર એ ગુમાવ્યા છે. હવે ત્રીજીવાર દિહી ઉપર વિજય મેળવવા એ આપણું અત્યારના પ્રસંગે મુખ્ય કર્તવ્ય છે. જે આપણે દિલ્હીનું સિંહાસન પ્રાપ્ત કરી શકીશું, તે પછી કાબૂલ ઉપર વિજય મેળવે એ આપણે માટે બહુ મુશ્કેલ નથી. દિલ્હીની ગાદી હાથમાં લીધા પછી કાબૂલની ગાદી તે અનાયાસે જ આપણે પ્રાપ્ત કરી શકીશું” તેજસ્વી સમ્રા, અકબરે બહેરામખાંના મતને સંપૂર્ણ ટેકે આવે. તરતજ તેમણે દિહી ઉપર અધિકાર મેળવવા સૈન્ય સહિત પ્રયાણ કર્યું.
પરાજિત થયેલે ઢાડબેગ કે જે અકબરને મળવા માટે આવતા હતા, તે રસ્તામાં અકબરના સૈન્ય સાથે જોડાયા. બહેરામખોજ રાજ્યને મુખ્ય આગેવાન અને વ્યવસ્થાપક હતો, એ વાત આપણે પૂર્વે જાણી ચૂક્યા છીએ. બહેરામખાં સાયંકાળે ઢાડી બેગની છાવણીમાં આવ્યું અને નિમાજ પઢવાને સમય થયો એટલે બેગને “વડીલ બધુ” ના નામથી સંબોધી, બહુજ આદર-સત્કારપૂર્વક તેને પિતાની છાવણીમાં લઈ ગયા. નિમાજ પઢવા માટે બહેરામખાં પિતાના હાથ-પગ ધઇને ઉભો થયો. બેગ પણ તે વખતે ત્યાં હાજર હતા. બહેરામખીએ કેટલાક ઘાતકે આગળથી જ તૈયાર કરી રાખ્યા હતા, તેઓ બહેરામખાં તરફથી ઇસારે થતાંજ બેગ ઉપર ધસી આવ્યો અને તેને મારી નાખ્યો. બહેરામખાં એમ માનો હતો કે આ ઢાડી બેગેજ અન્યાયપૂર્વક દિહીનું રાજ્ય શત્રુના હસ્તમાં
આપી દીધું છે. આ દેષને લીધે બહેરામખાંએ તેને મારી નખાવી પિતાને જે Shએક હરીફ ગણતો હતો તેને સદાને માટે દૂર કર્યો.
Shree Sudharaswatni Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
બહેરામખાંને માર્ગ હવે નિષ્કટક થયું. તેણે દશ હજાર સૈનિકોની સાથે અલીલીખાને હેમુની વિરુદ્ધ લડવા મોકલ્યો. હેમુનું સૈન્ય પણ તેજ તરફ આવી રહ્યું હતું. હેમુના સૈન્યને અગ્ર ભાગ કુરુક્ષેત્રના સુપ્રસિદ્ધ રણગિણમાં, અલીકુલીખાના સૈન્યના પંજામાં અચાનક સપડાઈ ગયે. અલકુલીખાએ વધારે વિલંબ નહિ કરતાં હેમુની સમસ્ત તે પડાવી લીધી. એટલામાં સમ્રાટ્ર તથા બહેરામખાની મદદ પણ આવી પહોંચી. હેમુની પાસે કાંઈ સૈન્યસંખ્યા ન્યૂન નહેતી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હેમુની પાસે તપનું બળ જેવું જોઈએ તેવું રહ્યું નહોતું, તેથી તેણે પોતાના સૈન્યને મેખરે મટી ગજસેના અર્થાત્ હાથીઓની સેના ઉભી રાખી અને એ સેનાની સાથે તે મહાપરાક્રમપૂર્વક સામા પક્ષની સેના ઉપર તૂટી પડે. મોગલપક્ષના અ ભયંકર ગ ણીને જોઈ, ભયથી ગભરાઈ રણાંગણમાંથી જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. મેગલ સ્વાએ સામે ઉભા રહી લડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ભડકેલા અને કેમે કરતાં યથાસ્થાને ઉભા રહ્યા નહિ. આ પ્રમાણે મોગલસેનાની બંને પાંખો નષ્ટ થઈ. હેમુએ પેલી હાથીઓની સેના લઈને મોગલસૈન્યના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો. બહેરામખાં પિતે મોગલ લશ્કરની વ્યવસ્થા કરેતો લડી રહ્યો હતે. હેમુ હાથીની પીઠ ઉપર બેસી ક્ષાત્રતેજ દર્શાવી રહ્યો હતો. બહેરામખાએ હેમુ ઉપર તીક્ષણ શરવૃષ્ટિ કરવાનો મોગલ સેનાને હુકમ ફરમાવ્યો. હેમુ શરએણીથી વિંધાવા લાગે, છતાં તેની પરવા નહિ રાખતાં તેણે વીરત્વપૂર્વક યુદ્ધ ચાલુ રાખ્યું પરંતુ થોડા જ સમયમાં કમનસીબે એક બાણ હેમુની આંખમાં લાગ્યું. આંખની વેદનાને લીધે તે એકદમ હેદ્દામાં ઢળી પડે. હેમુ મોગલસેનાદ્વારા હણાયે, એવા સમાચાર તેની સેનામાં તુરતજ ફેલાઈ ગયા અને હેમુનું સૈન્ય રણક્ષેત્રમાંથી નાસવા લાગ્યું. હતભાગ્ય એશીઆની યુદ્ધપદ્ધતિ જ એવી હતી કે લશ્કરને નાયક મરાયો છે, એવી અફવા સાંભળતાંની સાથે જ સઘળું સૈન્ય યુદ્ધક્ષેત્રમાંથી નાસી જતું. પરિણામે મોગલ ફાવી ગયો. (ઈ. સ. ૧૫૫૬) જે હાથી ઉપર હેમુ બે હતું તે હાથી પણ રણસ્થળમાંથી નાસવાને પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેમાં તે સફળ થઈ શકે નહિ. હેમુ બેભાન અવસ્થામાં હાથીના હેદ્દામાં પડયો હતો. બહેરામખાંએ તેને બંદી કર્યો. અકબરે શહેનશાહ બન્યા પછી પ્રથમ જે કઈ લડાઈ જતી હોય તે તે આજ લડાઈ હતી. બહેરામખાંએ હેમુને શિરચ્છેદ કરવાની અકબર પાસેથી અનુમતિ માગી. તેણે જણાવ્યું કે મુસલમાનોને માટે, હિંદુને વધ કરવા જેવું એકે પવિત્ર કાર્ય નથી. વિધમનું મસ્તક છેદી “ધર્મવીર” જેવી મહા ગૌરવપૂર્ણ -ઉપાધિ સ્વીકારવાને અકબરને અનેક પ્રકારે તેણે ઉપદેશ આપે; એટલું જ નહિ
પણ આવા વિધર્મી શત્રુને મારી નાખી ભવિષ્યને માર્ગ નિષ્કટક કરવા તેણે - અકબરને ઘણું ઘણું સમજાયે; પણ તેમાં બહેરામખાં કઈ રીતે કૃતકાર્ય થયો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
સમ્રાટ અકબર
નહિ. બાળક સમ્રાટ વૃદ્ધ-મુરબ્બી સેનાપતિની વાત કરવા આગ્રહથ લેશ પણ ડો, નહિ. ગમે તે મહાન શત્રુ હોય પણ તેને કબજામાં લીધા પછી અન્નપ્રહાર કરે, એ તેણે ઉચિત ધાર્યું નહિ. ચૌદ વર્ષની ઉંમરને સમ્રાટ્ર, વયોવૃદ્ધ, મુરબ્બી અને શિક્ષાગુરુના આદેશન આગ્રાહ્ય ગણી પિતાની યુક્તિ અને વિવેકબુદ્ધિના બળથી છેવટ સુધી દૃઢ રહ્યો. તેણે કહ્યું કે -'આ વ્યક્તિ અત્યારે પ્રાય: અર્ધમૃત જેવી અવસ્થામાં છે. તેના ઉપર અત્રપ્રહાર આપણાથી કેવી રીતે થઈ શકે? જે તેનામાં શક્તિ કિવા જ્ઞાન હેત તે હજી પણ આપણે તેની સાથે યુદ્ધ કરત.” “તેનો શિરચ્છેદ કરત ” એ વાકય પણ દયાશીલ બાળકના મુખમાંથી બહાર નીકળી શકયું નહિ. બહેરામખાને બાળક અકબરની આ વાત સાંભળી બહુ ક્રોધ ચડે. તેણે ક્રોધમાં ને ક્રોધમાંજ મૃતપ્રાય હેમુના શિર ઉપર પિતાના હાથે શસ્ત્રપ્રહાર કર્યો અને તેનું મસ્તક છેદી નાખ્યું. બાળક અકબરનું હૃદય ભેદાઈ ગયું પણ મુરબ્બી-શિક્ષાગુરુ પાસે કાંઈ ચાલે તેમ ન હોવાથી તે શાંતભાવે બેસી રહ્યો. ત્યાર બાદ તેઓએ દિલ્હી અને આગ્રા તરફ કુચ કરી. યથાસમયે ત્યાં પહોંચી અકબરે પિતાના સિંહાસન ઉપર આરોહણ કર્યું.
જે ક્ષેત્રમાં વિજય મેળવી બાબરે મેગલ સામ્રાજય ભારતવર્ષમાં પ્રથમ શરૂ કર્યું હતું, તેજ કુક્ષેત્રમાં અકબરે વિજય પ્રાપ્ત કરી ભારતમાં મેગલ સામ્રાજ્યની પ્રતિષ્ઠા કરી. ખરેખર કુરુક્ષેત્ર એક ભયંકર મેદાન છે ! આ સ્થળે ભારતના ભાગ્યરૂપી ચક્રની ગતિ કે જાણે કેટલીવાર કેવી કેવી રીતે ફેરવાઈ ચૂકી છે, તેને યથાર્થ ખ્યાલ ઇતિહાસના અભ્યાસીઓ સિવાય અન્ય કોઈને આવી શકે તેમ નથી. દિલ્હી વટાવીને રેલવે જ્યારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે, ત્યારે કુક્ષેત્રનું મેદાન મુસાફરોની દષ્ટિએ પડે છે. આ ક્ષેત્રના દર્શન માત્રથી જ પ્રેક્ષકોને લાગે છે કે કુરુક્ષેત્ર વસ્તુત: આદિ અને અંતવિનાનું ક્ષેત્ર હશે ! તમે ઉભા રહીને આ મેદાન તરફ દષ્ટિ કરશે તે તેમાં ચોતરફ ઉજજડતા અને નિર્જનતા સિવાય બીજુ કંઈ જઈ શકશે નહિ. વચ્ચે વચ્ચે કાંટાવાળાં વૃક્ષે તમને પ્રત્યક્ષ થશે. તેની પૂર્વ તરફ પાપિત, પશ્ચિમ તરફ થાણેશ્વર અને મધ્યમાં પાંડવ-કૌરવનું યુદ્ધ ક્ષેત્ર-કુક્ષેત્ર આવેલું તમે જોઈ શકશે. આ મેદાન ૪૮ કેશ જેટલું લાંબું અને પાંચ કોશ જેટલું પહેલું છે. થાણેશ્વરમાં એક નાનકડા સરોવરના કિનારા ઉપર એક નાનું મંદિર છે. સરોવરની ચોતરફ વડે બાંધેલી પાળ છે. ત્યાંથી થોડે દૂર જતા પ્રાચીન થાણેશ્વર નગરીનાં ચિન્હ અત્યારે પણ જોઈ શકાય છે. પ્રાચીન થાણેશ્વર, મહમદની સવારી વખતે આ પ્રમાણે સ્મશાનવત બની ગયું હોય એવું અનુમાન કરવામાં આવે છે. આ નગરી એક કાળે એક વિસ્તૃત હિંદુરાજયની રાજધાની હતી. અહિથી થોડે દૂર જતાં કુરુક્ષેત્રનું સરોવર આવે છે. જો કે તે અત્યારે પણ બહુજ વિસ્તારમય જણાય છે, પરંતુ તે તદન શુષ્ક થઈ ગયું છે, એમ
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
કહીએ તે અયોગ્ય નથી. તે સરોવરના તીરપ્રદેશ ઉપર ત્રણ તરફ બાંધેલા ઘાટે આવી રહેલા છે. તીરભૂમિ ઉપર અનેક મંદિર છે. સરોવરની મધ્યમાં પણ એક સુંદર મંદિર છે અને એ મંદિરથી કિનારા પર્યત પથ્થરને એક સુંદર પૂલ બધેિલે છેપરંતુ કાળધર્મને લીધે તે મંદિર તથા પૂલ બહુજ જીર્ણશીર્ણ થઈ ગયાં છે. આ સરોવરમાં આવેલા મંદિરની સાથે અમૃતસરના સરેવરમાં આવેલા મંદિરની કેટલાએક સરખામણી કરે છે, પણ અમે તેમાં સંમત થઈ શકતા નથી. કુરુક્ષેત્રનું આ ચતુષ્કોણ અને મેટું સરોવર કે જેની તરફ સંગે મરમરથી બાંધેલી પગથીઓ શોભી રહી છે અને જેની તીરભૂમિ પણ એજ પથ્થરની બનેલી છે, તેની તુલના અન્ય કોઈ સરવર સાથે થઈ શકે તેમ નથી. આ સુંદર સરોવરની મધ્યમાં આવેલું બે માળવાળું સંગેમરમરનું મંદિર પણ એટલું તે આકર્ષક અને મનોરંજક છે કે અમે તેની તુલના અમૃતસરના મંદિરની સાથે કરી શકતા નથી. આ મંદિરને ઉપલે ભાગ, કાશીના વિશ્વેશ્વરના મંદિરની માફક સોનાનાં પતરાથી આવૃત થયેલ છે. તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણે પડે છે ત્યારે તેની મા અપૂર્વ રૂપ ધારણ કરે છે. વળી ઉક્ત મંદિરથી લઈને તે તીરપર્યત પૂલ પણ શ્વેત મરમરને છે. જળાશયની ચોતરફ આવી રહેલા સ્થાને જાણે ગગનને સ્પશી તેની સાથે વાત ન કરી રહ્યાં હોય એમ લાગ્યા વિના રહેતું નથી. આ અનુપમ શોભા કુરુક્ષેત્રમાં ન હોત અને કેવળ કુરુક્ષેત્રનું મેદાન જ જેમનું તેમ રહી ગયું હેત, તો પણ અમે કહીએ છીએ કે અમૃતસરના મંદિર કરતાં સેંકડો અને હજારો દરજજે તે વિશેષ દર્શનીય છે. આ ક્ષેત્રમાં ઉભા રહેવાથી ભૂતકાળની કેટલી વિષાદય સ્મૃતિઓ અને અતીત દુઃખની કહાણીઓ હૃદયમાં ઉભરાઈ આવે છે. તમે કહેશો કે દુઃખની કહાણીઓમાં કિંવા વિષાદના સ્મરણમાં એટલું બધું શું મહત્વ છે કે તેનું તમે આ પ્રમાણે યશોગાન કરે છેઅમે કહીએ છીએ કે દુઃખની સ્મૃતિ મનુષ્યને રહેતી ન હેત, તે તે પોતાની આત્મોન્નતિ કરવાને કદાપિ તત્પર થાત નહિ; અર્થાત દુઃખમય સ્મૃતિજ મનુષ્યના હદયમાં નવું બળ અને નવું ચૈતન્ય જાગૃત કરે છે અને એટલાજ માટે આ ભીષણ જણd ક્ષેત્ર પણ અમને તીર્થસ્વરૂપ લાગે છે! આ કુરુક્ષેત્ર કે જ્યાં આગળ સેંકડો વીરપુરુષો પિતાનું વીરત્વ દર્શાવી ગયા છે, તે કુરુક્ષેત્ર આજે ભયંકર અને ઉજજડ મેદાન જેવું આપણને પ્રત્યક્ષ થાય છે! આ ભયંકરતા અને નિર્જનતા જેવાથી હૃદયમાં શું શું ભાવ ઉછળી આવે છે તેનું વર્ણન કરવાને આ ગ્ય સ્થાન નથી, એમ ધારી અમારે મોને રહેવું પડે છે. કુરુક્ષેત્ર આજે ગંભીર ખેદ અને શેકમાં સૂતું છે ! અમે જ્યારે આ ભીષણ મેદાનમાં એકવાર ખેદની સ્મૃતિને સાથે લઇને ફરી રહ્યા હતા ત્યારે અમને કુરુક્ષેત્રે કહ્યું હતું કે “અનેકાનેક વીર અને પરાક્રમી
પુરુષોનું વીરત્વ તથા પરાક્રમ મેં મારી નજરોનજર જોયું છે! હવે એવું વરShree Suceara wami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦
સમ્રાટ અક્બર
ત્વ કે પરાક્રમ જોવાના લાભ મળતા નથી. શું તમારા પૂના વીરપુરુષોના વશે નિર્મૂળ થઈ ગયા છે? તમારી વીરભૂમિ શુ અત્યારે રકભૂમિ થઇ ગઇ છે ? ” કુરુક્ષેત્રને શું ઉત્તર આપવા, એ હજી પણ અમે નક્કી કરી શક્યા નથી.
સમ્રાટે પોતાની જનની તથા દાસદાસી વગેરેને હવે કાબૂલથી ખેાલાવી લીધાં. અકમ્મરની માતા બહુ તીક્ષ્ણ બુદ્ધિવાળા તથા સ્નેહાળ હતી. અકબરે પેાતાની માતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું ન હતું. વસ્તુતઃ માતાપ્રત્યે તેની અત્યંત શ્રદ્ધા તથા ભક્તિ હતી. હવે તેઓ સધળાં દિલ્હીના મનેાહર રાજપ્રાસાદમાં સુખ-શાંતિ તથા સન્માનપૂર્વક રહેવા લાગ્યાં.
t
tr
''
સિક ંદર સૂર પરાજિત થયા અને પંજાબ દેશ મેગલ સામ્રાજ્યમાં ભળી ગયા. મોગલ સામ્રાજ્યનેા સમ્રાટ અકબર હતે,છતાં બહેરામખાં તેના મુરખ્ખીતરીકે રાજ્યની સઘળી વ્યવસ્થા કરતા, એમ કહેવાની જરૂર નથી. ખહેરામખાં સ્વભાવે બહુ ઉદ્ધૃત, વાણીના કર્કશ, હૃદયના નિષ્ઠુર તથા પાપથી કલંકિત ચરિત્રવાળા હતા. તે પોતાની ઇચ્છામાં આવેતે પ્રમાણે રાજ્ય ચલાવવા લાગ્યા. તેના સ્વેચ્છાચારથી રાજ્યના અનેક અમલદારો પણ હવે ગળા સુધી આવી ગયા હતા. સમ્રાટ અકબર એક દિવસે હાથીઓનુ યુદ્ધ જોતા હતા, તેવામાં તેમાંના એક ગાંડા હાથી પરાજિત થઇને અકસ્માત્ બહેરામખાંની છાવણી તરફ ધસી ગયા ! આ ગાંડા હાથીએ અનેક તખ઼ુએ પાડી નાખવાથી ખહેરામખાંતે બહુ ક્રોધ ચડયા. તેણે કલ્પના કરી ફ્રે‘ મને મારી નખાવવા માટેજ કારે આ બધું કાવતરું રચ્યું છે." સમ્રાટે પોતે અહેરામખાંતે કહ્યું કે, “ હાથીને કાંઇ ઇરાદાપૂર્ણાંક તેમની છાવણી તરફ મોકલવામાં આન્યા નહાતા. માવતે ધણા પ્રયત્ન કર્યા છતાં તે કાથુમાં આવી શકયા નહિ. ' આ ખુલાસા મહેરામખાંને બિલકુલ સતાષપ્રદ થયા નહિ. ત્યારથી તે અભર ઉપર મનમાં ને મનમાં ગુસ્સે રહેવા લાગ્યા અને વાત વાતમાં અકબરને તિરસ્કાર કરવા લાગ્યા. બહેરામખાં એકવાર યમુનાના જળપ્રવાહમાં વિહાર કરતા હતા, તેવામાંજ રાજ્યના એક મદેાન્મત્ત હાથી યમુનામાં પડયા. માવતના અસાધારણુ પરિશ્રમથી તે હાથી કામુમાં આવ્યા અને એ રીતે બહેરામખાંમા જીવં મૃત્યુના પંજામાંથી બચી ગયા; પરંતુ આથી તે એટલા બધા ઉશ્કેરાઇ ગયા કે તેણે તેના પ્રાણુરક્ષક–માવતના શિચ્છેદ કરવાની તુરતજ આજ્ઞા ફરમાવી દીધી. તેવીજ રીતે રાજ્યના એક માનીતા અમાત્યને પણ તેણે સમ્રાટની અનુમતિ લીધા સિવાય વધ કરાવ્યા. બીજા એક અતિ ઉચ્ચ હાદ્દાના અમલદારને તેણે વિના અપરાધે મકકામાં મેકલી આપવાના હુકમ કર્યાં. મતલબ કે સમ્રાટ અકબર જે જે વ્યક્તિને ચાહતા, તે તે વ્યક્તિને, અહેરામખાં ધીમે ધીમે કાંઇ ને કંઇ બહાનુ કહાડી દેશપાર કે સ્થળફેર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. અમ્મરના વિશ્વાસુ
* યૂરાપના વર્તમાન મહાયુદ્ધે એના સાચા ઉત્તર આપી દીધા છે. સપાદક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #62
--------------------------------------------------------------------------
________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
કરોને રજા આપી. તેની જગ્યાએ પિતાના સગા-સંબંધીઓને તે નિમવા લાગ્યો; એટલું જ નહિ પણ પિતાના પક્ષનું બળ વધારી શ્રાટની સામે રાજદ્રોહીનું કાવતરું રચવાને પણ તેણે પ્રારંભ કર્યો. અમાત્ય અકબરને હવે રાજ્યની લગામ પિતાના હાથમાં લેવા માટે આગ્રહ કરવા લાગ્યા. માતા તથા અન્ય વિશ્વાસ સંબંધીઓ પણ તેને તેવી રીતે જ રાજ્યભાર ગ્રહણ કરવાને ઉત્સાહ આપવા લાગ્યાપરંતુ બહેરામખાંના હાથમાંથી રાજતંત્ર કેવી રીતે પડાવી લેવું, તેનો અકબરને વિચાર થઈ પડ્યો. એક દિવસે તે શિકારનું બહાનું કાઢી પિતાની સાથે ચેડા અનુચર તથા સહચરોને લઈ બહેરામખાના હાથમાંથી મુક્ત થવા માટે આગ્રાની બહાર નીકળી પડ્યા. પાછળથી તેણે બહેરામખાને જણાવ્યું કે “દિલ્હી ખાતે મારી માતુશ્રીને ઠીક નહિ હેવાથી મારે દિલ્હી તરફ જવું પડે છે.” માતુશ્રીની માંદગીનું તે એક બહાનું જ હતું; માત્ર અકબર હરકોઈ પ્રકારે બહેરામખાના હાથમાંથી છૂટો થવા માગતા હતા. દિલ્હીના શહેરીઓએ તથા રાજપુએ અકબરને ભારે આદરસત્કાર કર્યો. દિલ્હીમાં આવ્યા પછી સમ્રાટ અકબરે એક ઘોષણાપત્ર બહાર પાડયું. તેમાં તેણે એવા ભાવનું જણાવ્યું કે-“મોગલ સામ્રાજ્યને સવળે ભાર હવે હું મારા શિર ઉપર લઉં છું. હવેથી કેઈએ મારી આજ્ઞાવિના રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે નહિ.” (ઈ. સ. ૧૫૬૦) ઘોષણાપત્રની એક નકલ બહેરામખાં ઉપર પણ મોકલવામાં આવી અને તેની સાથે એક જૂડે પર લખી અકબરે અતિ વિનય અને સન્માનપૂર્વક જણાવ્યું કે “આજપર્યંત હું આપના વિશ્વાસ અને સાધુ સ્વભાવ ઉપર નિર્ભર રહી, સામ્રાજ્યની સઘળી જવાબદારીઓ આપના શિરે રાખી કેવળ આમોદ-પ્રમોદમાંજ મારું જીવન ગુજારતા હતા, પણ હવે હું રાજ્યની વ્યવસ્થા કરવાને શક્તિમાન થયો છું. આપ ઘણા વખતથી મક્કા જવાનું મને કહેતા આવ્યા છે, તો હવે આપે ખુશીથી નિશ્ચિતપણે મક્કા તરફ જવું અને આપના જીવનને શેષ ભામ શાંતિમાં પસાર કરે, એવી મારી પ્રાર્થના છે. આપની જીવિકા નિર્વિક્તપણે ચાલી શકે તે માટે ભારતવર્ષમાં એક પરગણું આપને બક્ષીસરૂપે આપવામાં આવશે અને આપના કરો દર વર્ષે આપને તેની આવક મોકલ્યા કરશે”
મકે જવાનું બહાનું કહાડી બહેરામખાં આગ્રાની બહાર નીકળ્યો, પણ થોડે દૂર ગયા પછી પોતાને નિરાપદ માની સમ્રાટની વિરુદ્ધ બળે ઉઠાવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પંજાબમાં જવાથી શીઘ કાર્યસિદ્ધિ થશે એમ ધારી તે પંજાબ તરફ રવાના થયો. સમ્રાટ અકબર, બહેરામખાને આ દુષ્ટ પ્રપંચ આગળથીજ જાણી ગયો હતો, અને તેથી તેણે આગળથીજ પંજાબમાં સૈન્યને બંદેઅસ્ત કરી રાખ્યો હતો. બહેરામખાં જે પંજાબની સીમામાં દાખલ થયો કે તુરતજ સમ્રાટના સૈન્ય તેને ઘેરી લીધે. બહેરામે નાસી છૂટવાને ઘણો પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Uniara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
કર્યો, પણ તે સમ્રાટના સૈન્યના હાથમાંથી મુક્ત થઈ શકે નહિ. અકબરે પિતાના સેનાપતિતરીકે મુનિમખાં નામના સરદારની નિમણુક કરી હતી. તે સેનાપતિએ કેટલાક સાહસી સહચરોને સાથે લઈ બહેરામખનિ પીછો પકડ, અને થોડા જ વખતમાં તેને કેદ કર્યો. બહેરામખાંએ કરડે રૂપીઆ ખર્ચાને એક બહુજ કિંમતી, મણિમુક્તામય તથા સુવર્ણજડિત પતાકા તૈયાર કરાવી હતી, તે અકબરના સેનાપતિએ પડાવી લીધી. સમ્રાટની પાસે કેદીને હાજર કરવા, મુનિમખાંએ રાજધાની તરફ પ્રયાણ કર્યું. સમ્રાટનું હદય દયાથી પરિપૂર્ણ હતું. તેને જ્યારે ખબર મળ્યા કે બહેરામખાંને બંદી કરવામાં આવ્યું છે, ત્યારે તેણે તુરતજ રાજ્યના કેટલાક ઉચ્ચ અમલદારોને પંજાબ તરફ મોકલ્યા અને બહેરામખાંને સંપૂર્ણ માનમરતબા સાથે પોતાની છાવણીમાં લઈ આવવાને હુકમ ફરમાવ્યો. યથાસમયે બહેરામખાં રાજધાનીમાં પહોંચ્યો. તેણે પિતાને જીવનદાન આપવા ઉઘાડે પગે અને ખુલ્લે માથે રાજ સભામાં પ્રવેશ કર્યો અને રડતાં રડતાં સમ્રાટના ચરણે નમી પડ્યો. કરુણામય સમ્રાટ તેજ ક્ષણે પિતાના સિંહાસન ઉપરથી ઉભા થયા અને આગળ વધીને બહેરામખાંને સ્વહસ્તે ઉભો કર્યો, એટલું જ નહિ પણ તેને હાથ પકડીને પોતાની જમણી બાજુએ સિંહાસન ઉપર બેસાડે. ત્યારબાદ સમ્રાટે અતિ ગળગળા વિષાદમય કંઠે સર્વ સભાસદેને જણાવ્યું કે
ખાનખાના જે હજી પણ સૈનિકજીવન ગાળવાની અભિલાષા રાખતા હોય તો હું તેમને કાલ્પી અને ચન્દ્રિના પ્રદેશો આપવાને તૈયાર છું. જે તેઓ આ દરબારમાં હાજર રહેવા માગતા હોય તો પણ હું તેમાં મારી સંમતિ આપું છું. મારા ઉપર તેમણે અત્યાર સુધીમાં જે અનેક ઉપકારો કર્યા છે, તે હું કદાપિ ભૂલી જઈ શકું તેમ નથી. તેમના અપરાધોપ્રત્યે દયાની દૃષ્ટિથી જેવું એ મારે મુખ્ય કર્તવ્ય છે. તેઓ જે હવે પિતાના જીવનને બાકીનો અંશ ઇશ્વરપાસનામાં વ્યતીત કરવા ઇચ્છતા હોય તો હું તેમને યથાયોગ્ય સત્કારપૂર્વક મકકે મોકલી આપવાને પણ તૈયાર છું.” ખાનખાનાએ સમ્રાટની પાસેથી આટલી બધી દયાની આશા રાખી નહતી. તે સમ્રાટની દયાથી સંપૂર્ણ પરાજિત થયો. તેણે ઉભા થઈને સમ્રાટને નમન કરી અતિ વિનીતભાવે જણાવ્યું કે “એકવાર સમ્રાટને વિશ્વાસઘાત કર્યા પછી બીજીવાર તેમની સભામાં રહી વિશ્વાસ પ્રાપ્ત કરે, એ અશક્ય છે. મારી ભૂતકાળની રાજસેવાઓ બદલ મને જે દયા અને ક્ષમા આપવામાં આવી છે તેજ બસ છે. હવે આલેકનું હિત સાધવા કરતાં પરલોકનું હિત સાધવું એજ મારે માટે ઉચિત છે; માટે મને પુણ્યતીર્થ માટે જવાની અનુમતિ આપે, એજ મારી અંતિમ પ્રાર્થના છે.” સમ્રાટે બહેરામખાંની વિનતિને સંપૂર્ણ અનુમોદન આપ્યું અને સન્માનસૂચક એક ઉત્કૃષ્ટ પિોષાક ભેટ કર્યો;
એટલું જ નહિ પણ વર્ષે તેને ૫૦ હજાર રૂપીઆ મળે એવો બંદોબસ્ત કરી Shree Suunarmaswami yanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
૫૩
આપી, તેમજ બીજું પણ પુષ્કળ દ્રવ્ય અર્પણ કરી તેને મકકે રવાના કર્યો. અને ત્યારપૂર્વે બહેરામખાંએ પુણ્ય પ્રાપ્ત કરવાની આશાથી અનેક હિંદુઓના પ્રાણ લીધા હતા, છતાં એ પુણ્ય તેને મઝાપર્યત પહોંચવામાં સહાયરૂપ થવાને બદલે ઉલટું વિઘરૂપ થઈ પડયું ! બહેરામખાંએ અગાઉ એક પુરુષને મારી નાખ્યો હતો. તેના પુત્ર પિતાના ખૂનને બદલે લેવા માટે બહેરામખાંનું ગુજરાતમાં ખૂન કર્યું. જેણે પિતાના દીર્ધ જીવનમાં સેકડે-સહસ્સો વ્યક્તિઓની હત્યા કરી હતી તેજ વ્યકિત આજે એક ઘાતક વ્યક્તિના હાથથી અચાનક મરણ પામી!
સમ્રાટે આ સમાચાર ભારે ખેદપૂર્વક સાંભળ્યા. બહેરમખાંના પુત્ર અબ્દુલરહીમને પિતાની દેખરેખ નીચે ઉછેરવાનું સામ્રાટે પોતે પિતાના હાથમાં લીધું. આ બાળક ઉત્તરાવસ્થામાં મેગલ સામ્રાજ્યના એક અલંકારરૂપ થઈ પડયો હતો. અબ્દુલરહીમે ફારસી, અરબી, તુર્કી તથા હિંદી ભાષામાં બહુ સારી કુશળતા પ્રાપ્ત કરી હતી. કવિતરીકે પણ તે રાજસભામાં પ્રસિદ્ધ થયું હતું. સમ્રાટે પિતાની એક ધાત્રી કન્યા સાથે તેને વિવાહ કરી આપ્યો હતે. જુદે જુદે સમયે તેને ગુજરાત, જોનપુર, મુલતાન તથા સિંધ પ્રદેશના શાસનકર્તાતરીકે પણ નિમવામાં આવ્યો હતો. પ્રથમ તેને “મિજખાં” તથા પાછળથી “ખાનેખાના” ની અતિ માનવંતી પદવી આપવામાં આવી હતી. છેવટે “ વકીલ સતનત ”ની સર્વશ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરવાને પણ તે ભાગ્યશાળી થયો હતે. તે એક અતિ સાહસી અને સુજ્ઞ સેનાપતિ હતો. જો કે રાજા ટોડરમલ કરતાં પણ તે વધારે સુશિક્ષિત હતે, તે પણ તે રાજા ટોડરમલથી બીજે નંબરે સર્વપ્રધાન પુરૂ અને સેનાપતિ લેખાતો હતો. તેનું હૃદય કરુણા અને ઉદારતાથી પૂર્ણ હતું. સમ્રાટે અબ્દુલરહીમની પુત્રી સાથે પોતાના પુત્ર કુમાર દાની આલને વિવાહ કર્યો હતો.
એ સમયે મેગલ સામ્રાજ્ય પંજાબ, ઉત્તર–પાશ્ચમ, અયોધ્યા, ગ્વાલિયર તથા અજમેરપર્યત વિસ્તૃત થઈ ચૂકયું હતું.
એજ સમયે ઈરાનના પાદશાહે સમ્રાટની પાસે એક દૂત મેકો. સમ્રાટ અકબરે તેને બહુ આદરસત્કારપૂર્વક પોતાના રાજ્યમાં પ્રવેશ કરાવ્યો. ત્યારબાદ તેને સાત લાખ સુવર્ણમુદ્રા, એક ઉત્કૃષ્ટ અશ્વ તથા સન્માનસૂચક એક બહુમૂલ્ય પિશાક અર્પણ કર્યો; તથા ઇરાનના પાદશાહ માટે અસંખ્ય ભેટ આપી; અને તેને પુનઃ પિતાના દેશમાં પહોંચતો કર્યો. અકબરના પિતાએ ઇરાનના પાદશાહ પાસેથી જે સહાયતા મેળવી હતી, તેને બદલે સમ્રાટે આ પ્રમાણે વાળી આપે.
અકબરરૂપી ચંદ્રની આસપાસથી હવે વાદળાંઓ વિખરાઈ ગયાં ! તે હવે પિતાની સ્વાભાવિક ઉજવલ પ્રભાનો વિસ્તાર કરવા લાગ્યો !
Shree Sudharmaswami Gyanbhandar-mara, sura
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
पंचम अध्याय-भारतमां नवयुग*
“રાજા એ પ્રજાની ચઢતી પડતીનું સર્વોત્કૃષ્ટ કારણ છે. ઈશ્વર પ્રત્યેની તેની વફાદારી તેના ન્યાયી અમલ અને સદ્ગણની યેચ કદરમાં, તથા તેની પ્રજાની વફાદારી તેના પ્રત્યેના આજ્ઞાંકિતપણામાં અને સ્તુતિમાં પરિણામ પામવી જોઈએ.” અકબર
અપૂર્વ શોભામય પ્રભાતની શરૂઆત થઈ ચૂકી છે. મહાનગરી ફતેહપુરસિટી હજી નિદ્રાના ખોળામાં અચેતનવત પડી છે. રાજમાર્ગ ઉપર કયાંય મનુષ્યને કેલાહલ સંભળાતું નથી. માત્ર સ્ત્રીઓ હાથમાં સાવરણી લઈ ઘરનાં આંગણું સાફસુફ કરી રહી છે. કેઈ કોઈ સ્ત્રી પિતાની સખીને ગત રજનીસંબંધી પતિનિંદા કે પતિપ્રશંસાના ઉદ્દગાર મૃદુ-મધુરભાવે સંભળાવતી ઉભી છે. અનેક ગૃહલક્ષ્મીઓ નીચે મસ્તકે પોતપોતાનાં નિત્યકાર્ય કરી રહી છે. એટલામાં તેના ગંભીર અવાજેથી નગરીની મહેલાતે કંપી ઉઠી ! શાંત નિદ્રામાં પડેલાં મનુષ્ય જાણે કોઈ બોલાવતું હોય કે તૈયાર થવાનું સૂચવતું હોય, તેમ શયામાંથી શીધ્ર ઉઠવા લાગ્યાં. જે મહાનગરી અત્યાર સુધી જનન્ય લાગતી હતી, તેજ નગરી જોતજોતામાં શબ્દમયી કોલાહલમયી બની ગઈ ! રાજપુરીના ઉચ્ચ આવાસમાંથી નેબતનું મૃદુ-મધુર પ્રભાતગીત' સર્વત્ર પ્રસરવા લાગ્યું! ફરીવાળાઓ માટે સાદે બૂમે પાડી લેકેને પિતાને માલ ખરીદવા આમંત્રણ આપવા લાગ્યા. દુકાનદારોએ પિતાની દુકાને ઉઘાડી વિવિધ પદાર્થોનું મનોહર પ્રદર્શન પ્રેક્ષકેની દષ્ટિસન્મુખ ખુલ્લું મૂક્યું. વસ્તુની જરૂર ન હોય તેવા પણ તેની આકર્ષકતાથી ખેંચાઈ વિવિધ વસ્તુઓ ખરીદવા લાગ્યા. શહેરના માનવંતા નાગરિકો વિવિધ વસ્ત્ર અને શૃંગાર સજી રાજદરબારમાં જવાને બહાર નીકળ્યા. અનેક સુસજજત અ તથા હાથીઓ, અનેક પુરુષો તથા રમણીઓ રાજદરબાર તરફ આતુરતાપૂર્વક ગમન કરવા લાગી. સુંદર વસ્ત્રાલંકારથી શોભતે ખુલ્લા પગવાળે નકીબ, પાછળની પાલખી ઉપર ઉભો રહી, અમીર-ઉમરાવની પદવીઓને બને તેટલા ઉંચા સ્વરે જાહેરાત આપતા અને પથિકને રસ્તામાંથી એક બાજુએ ખસી જવાનું સૂચના કરતે, રાજ્યના અમીરો સાથે ચાલતા હતા. તેની પાછળ વિવિધ વર્ણની પુષ્પમાળાઓ તથા લતાઓથી અલંકૃત થયેલી પાલખીમાં બેઠેલા મનહર વેષવાળા તથા લાંબા પેટવાળા અમીરઉમરાવે તાંબૂલના રંગથી પિતાના હઠને રંગ ચઢાવતા રાજદરબાર તરફ ગતિ કરી રહ્યા હતા. ગુલાબની સુગંધથી સમસ્ત માર્ગ બહેકી રહ્યો હતે. પાલખીઓની આસપાસ, સુંદર વસ્ત્રાલંકાર અને ખુલ્લા પગવાળા પદારા હાથમાં રૂપાની પીકદાની લઈને તે કેઈમયુરપુછદ્વારા પિતાના માલિકના. આ દશ્ય અકબર ગાદીએ આવ્યા પછી અનેક વર્ષો પસાર થયા પછીનું છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
શરીર ઉપરથી માખીઓને ઉરાડતા મંદ મંદ ગતિએ પગલાં ભરતા હતા. કોઈ ચોપદાર હાથમાં રૂપાની કે સુવર્ણની મોટી છડી લઈ નકીમ પિકારતે ચાલી રહ્યો છે, તે કઈ વિશાળ કાળી ઢાલવડે શરીર ઢાંકી હાથમાં નગ્ન તલવાર લઈને પિતાના માલિકની પાસે ઉભો છે. આ તલવાર ઉપર પડતાં બાલમૂર્યનાં કિરણો કાંઈ અપૂર્વજ શોભા ધારણ કરે છે ! અમીરોની પાલખીઓને આવતી જોઈ રાહદારીઓ માર્ગમાંથી એક બાજુ ખસી જવા લાગ્યા. કેઈ કેાઈ મનહર પાલખીની આગળ હંકાને ધ્વનિ થઈ રહ્યા છે ! કેટલીક પાલખીઓ પાસે સુંદર વાજાઓ ઉડી રહી છે અને તે દ્વારા પાલખીમાં બેઠેલા અમીરનું પગૌરવ વિસ્તારી રહી છે ! પાલખી ઉંચકનારાઓ પણ શ્રમને ન્યૂન કરવા ભેગા સ્વરથી સંગીત ગાતા ગાતા ચાલી રહ્યા છે.
આ કેણ છે ? આ રાજાએ જે તેજસ્વી અશ્વ પર વારી કરી છે, તે અશ્વ પણ પિતાને પરમ ભાગ્યવાન સમજી આનંદપૂર્વક નૃત્ય કરી રહ્યો છે ! એ કયો રાજા હશે ? સુવર્ણાલંકારવડે શોભતાં અને નકસીવાળાં રક્ત વસ્ત્રો તેણે ધારણ કયાં છે. તેને અશ્વ હરિની માફક કાન ઉચા કરી ઉન્મત્તપણે ચાલી રહ્યો છે. રાજાના વિશાળ લલાટ ઉપર ચંદનતિલક સ્પષ્ટરૂપે પ્રતીત થઈ આવે છે. તેનું વદનમંડળ તેના હૃદયના વીરત્વને સહસ્ત્ર પ્રકારે સૂયવી રહ્યું છે. કર્ણમાંના કિંમતી રત્નાલંકારો તથા મસ્તક ઉપરને હીરાજડિત મુકુટ પ્રભાતનાં કિરણોથી ચકચકિત થઈ રહ્યો છે. ગળામાં મુક્તામાળા મૂલી રહી છે. તેનું ઉન્નત અને સુદઢ શરીર અત્યંત પ્રભાવશાળી જણાય છે. તેની આગળ અને પાછળ બહુ અશ્વસેના પરમ ગૌરવપૂર્વક ચાલી રહી છે. તે એક હિંદુ રાજા છે. તેના જેવા અનેક હિંદુ રાજાઓ આજે એકબીજાની સ્પર્ધા કરતા દરબાર તરફ પ્રયાણ કરી રહ્યા છે. લેકે પણ પોતપોતાનાં કર્તવ્યને અળગાં મૂકી રાજાઓની સ્વારી જેવા આવીને ઉભાં રહ્યાં છે. ડોઢડાહ્યા પ્રેક્ષકે પિતાને સંપૂર્ણ ખબર ન હોય તે પણ એક રાજાને બીજા રાજાનું નામ આપી પોતપોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કઈ કઈ જ્ઞાતાજનેની દૃષ્ટિને દર્શાવી રહ્યા છે.
પાઠક ! ચાલે આપણે પણ આજે આ સર્વ સાથે રાજદરબારનાં દર્શન કરવા જઈએ. વિશાળ દરબારે–આમ, સુંદર રીતે સુસજજીત કરાવવામાં આવ્યો છે. સ્વચ્છ-શુભ્ર દીવાલના અગ્રભાગ ઉપર અનેક પ્રકારની લતાઓ તથા પુષ્પવેલીઓ ચિતરવામાં આવી છે. વિવિધ વર્ણનાં પુષ્પ તથા પત્રોને તે કાંઈ સુમારજ નથી ! સુગંધી દ્રવ્યોથી સમસ્ત દરબાર બહેક બહેક થઈ રહ્યો છે. ગૃહની મધ્યમાં પૂર્વ તરફ એક ઉચ્ચ અને મનોહર વેદી સ્થાપન કરવામાં આવી છે. દરબારગૃહમાંથી તે વેદી ઉપર ચડવાને એક માર્ગ નથી. વેદીની મધ્યમાં
Shree Sudharmaswar Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬
સમ્રાટ અકબર
આવેલું છે. તેના ઉપર વિવિધ ભરતથી ભરેલી સુકેમળ મખમલની ગાદી તથા તકીયા વગેરે પડેલાં છે. સિંહાસન ઉપર સુવર્ણાલંકૃત રકત વર્ણ રાજછત્ર દીપી રહ્યું છે. છત્રની કિનારી સાથે બાંધેલી મણિમુક્તાની ઘુઘરીઓ પવનની ગતિથી ડોલી રહી છે. ઘુઘરીને મધુર કમળ સ્વર કેમ જાણે કે સમ્રાટનું યશોગાન કરી રહ્યો હેયની ! દરબારની દીવાલમાં ચેતરફ કાચનાં મેટાં દર્પણ ગોઠવવામાં આવ્યાં છે. સિંહાસનની બંને બાજુએ સુસજજીત વાયુ નાખનારાઓ માનપૂર્વક ગોઠવાઈ ગયા છે. તેમના હાથમાં રહેલાં સુવર્ણનાં હાથાવાળાં ચામરો અતિ લહરીવડે મંદ મંદ ફરકી રહ્યાં છે. આ અનુપમ શોભાયુકત ગૃહની મધ્યમાં આવેલી અતુલ શોભામયી વેદિકાનું દર્શન કરવાથી એમ લાગે છે, કે જાણે પુષવાડીની મધ્યમાં વિશાળ સૂર્યમુખી ફૂલ સંપૂર્ણ વિકસિત થઇને વિરાજતું હેયની !
વેદીની નીચે અપૂર્વ વેશવાળા પદારે સેના-રૂપાની છડીઓ પકડી ઉભા રહ્યા છે. તેઓની હાજરી પણ સભાની શોભા તથા ગંભીરતામાં વૃદ્ધિ કરે છે.
પદારની પછી કુમારે, તેમનાથી ડે દુર સમ્રાટના નવા હિંદુધર્માવલંબી મિત્રો, તેમની પાછળ હિંદુ નરપતિઓ તથા ત્યાર પછી અમીર-ઉમરા અને હિંદુમુસલમાન મુખપુરૂષો, પિતાપિતાના નિર્દિષ્ટ સ્થાને ગેઠવાઈ ગયા છે. અનેક પવિત્ર બ્રાહ્મણ પંડિત પણ અકબરની અનંત પ્રશંસા સાંભળી સમ્રાટનાં દર્શન કરવા ઉત્સુક્ષ્મણે રાહ જોતા બેસી રહ્યા છે. કેટલાક બ્રાહ્મણ વેદધર્મનું મહમ્ય વર્ણવવા તત્પર થઈ બેઠા છે. સંખ્યાબંધ પોર્ટુગીઝ સાહેબ, સંખ્યાબંધ કવિઓ, અનેક સાહિત્યસેવકે, અનેક સંગીતશાસ્ત્રીઓ તથા અસંખ્ય વિદેશી વણિક યથાસ્થાને શાંતિપૂર્વક બેસી ગયા છે. આ દરબારમાં હિંદુમુસલમાન એવો ભેદ લેશમાત્ર રહ્યો નથી. જાતિને લીધેજ કોઇને વધારે અને કેને ન્યૂન માન મળે
એ ભેદભાવયુકત નિયમ રદ કરવામાં આવ્યો છે. સમ્રાટ પિતે હિંદુ રીતિ-નીતિને અને હિંદુ વેષને પક્ષપાત ધરાવતા હોવાથી અનેક મુસલમાન આગેવાને પણ દાઢી મુંડાવી નાખી મનહર હિંદુવેષે સભામાં હાજર થયા છે. કોઈ કેરી મેલવી સાહેબની લાંબી દાઢીના કેશ પવનના હાલવાથી જાણે કે “મારે પણ સ્થાનભ્રષ્ટ થવું પડશે એવા ભયથી-ધ્રૂજી રહ્યા હોય તેમ જણાય છે.” આજે આ મહાસભા હિંદુત્વની ભાવનાથી અતિ તેજસ્વી જણાય છે. જાણે દેવસમાજ એકત્ર થઈ હોય અને તેમાં ઇન્દ્ર, ચન્દ્ર, વરુણ, વાયુ આદિ દેવતાઓ આવીને ઉપસ્થિત થયા હેયની ! એવી બ્રાન્તિ ક્ષણભર જેનારને થઈ આવે તેમ છે. સર્વ સભાસદોની પાછળ સંખ્યાબંધ સામાન્ય મનુષ્ય ઉભા રહ્યા છે. પ્રત્યેક મનુષ્ય-પછી તે ગમે
તે ધર્મ પાળતે હેય કે ગમે તે કુટુંબને હોય તે પણ તે પોતાની ઇચ્છા થયેથી જ સમ્રાટના દરબારમાં હાજર થઈ શકે છે. સર્વનાં મુખકમળ આજે હર્ષથી પ્રફુલ્લ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
૫૭
સમ્રાટનાં દર્શન કરવા સર્વ કેાઈ પિતાનાં ચક્ષુઓને આમતેમ ફેરવી રહ્યા છે. સર્વ કોઈ સમ્રાટના આગમનનીજ ઉત્કંઠા ધરતા બેઠા છે. એવામાં નકીબે મોટા સાદે ઘણું કરી. સભામાં બેઠેલા સજજને સમજી ગયા કે હવે સમ્રાટને પધારવામાં વિલંબ નથી. સઘળા માનપૂર્વક પિતા પોતાના સ્થાને ઉભા થયા. એક ક્ષણ પૂર્વે જે સ્થળ શબ્દમય જણાતું હતું તે સ્થળ હવે તદ્દન નીરવ બની ગયું. સમ્રાટ સિંહાસનવાળી વેદિકાના પાછલા ભાગ પાસેના ઉચ્ચ દ્વાર આગળ હાજર થયા. પૂર્વાકાશમાં પૂર્ણચંદ્રને ઉદય થયો હોય તેમ સભાગૃહમાં પ્રકાશના તરંગો વિસ્તર્યો. અકબર પ્રતિદિન પ્રાતઃકાળે સ્નાન કરીને ઈશ્વરે પાસના, સૂર્યની આરાધના તથા સહસ્ત્રનામને પાઠ કરીને દરબારગૃહમાં હાજર થા. તેણે મૃદુ હાસ્યપૂર્વક સર્વ સભાજનનું નમન બહુ માનપૂર્વક સ્વીકારીને તથા સામું નમન કરીને સર્વને પોતાના સ્થાને બેસવાની અનુમતિ આપી. પછી પિતે યોગાસન વાળી સિંહાસન ઉપર વિરાજમાન થયા.
સમ્રાટને ઉજજવળ શ્યામ વર્ણ, પ્રતિભાથી પ્રકાશતાં ચક્ષુઓ, કાળી ભ્રમર, પ્રશસ્ત લલાટ, હાસ્યવિકસિત જ્યોતિર્યકત વદનમંડળ, એ સર્વ નિરખીને સઘળા સભાસ ક્ષણવાર મુગ્ધ થયા. મસ્તકે બ્રાહ્મણત્વ અને રાજત્વ સૂચવનારો મુકુટ, લલાટમાં ચંદનતિલક, અને દાઢી વગરનું હિંદુત્વસૂયક વદન જોઈ અનેક નૂતનપ્રેક્ષકે આશ્ચર્ય પણુ પામ્યા. ગુણના સમુદ્ર શ્રી રામચંદ્રના જેવા આકબરના પણ મેટા બહુ જઇને સામુદ્રિક ( રેખા ઉપરથી મનુષ્યનું ભવિષ્ય કથનારાઓ ) મનમાં ને મનમાં સમ્રાટની સ્તુતિ કરવા લાગ્યા. એવું સુવિશાળ વક્ષસ્થળ, વીરત્વસૂચક શરીર અને મધુર હાસ્ય પૂર્વે કેઈએ કઈ સમ્રાટમાં જોયું નહોતું. અકબરે આડંબરવિહીન સાદે પોષાક પહેર્યો હતે. બનતાં સુધી તે ઘણુજ સાદાં વસ્ત્રોને ઉપયોગ કરતે. તેના અંગ ઉપર સ્વચ્છ ત રેશમનું એક અંગરખું હતું, જેના ઉપર
સ્થાને સ્થાને સુવર્ણની ઝથી રચેલી મક્ષિકાઓ પ્રતીત થતી હતી. જાણે કે પરાગમાં મુધ બનેલા ભ્રમર અકબરરૂપી કમળ ઉપર આશ્રય લેતા હોય અને અંગરખા ઉપર મૂકી રહેલી કંઠમાંની મોટી મુક્તામાળા પણ જાણે અંધકારની ખદ્યોતમાળાની મશ્કરી કરતી હેયની! એ ભાસ થાય છે. જમણા હાથની અનામિકા ઉપર આવી રહેલી હીરાની વીંટી પણ ઉજજવળ જ્યોતિ પ્રસારી રહી છે !
સમ્રાટે સ્વાભાવિક મધુર સ્વરે હાજર થયેલા સઘળા સભાસદોને આવકાર આપે અને જેઓ આ રાજસભામાં પ્રેક્ષકતરીકે પ્રથમ જ આવ્યા હતા, તેમની સાથે વાર્તાલાપનો આરંભ કર્યો. સમ્રાટે નૂતન વ્યકિતઓને “તમારા દેશમાં કેવી રીતિ-નાતિ છે, રાજ્યશાસન પદ્ધતિ કેવા પ્રકારની છેવગેરે પ્રકારના પ્રશ્નો સરળભાવે પૂછ્યા. નવા નવા દેશોની રીતિ-નીતિ જાણવી અને બિન ભિન્ન દેશની રહેણી-કહેણીથી પરિચિત થવું, તે અકબરને નિત્ય મુખ્ય અભ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
સમ્રાટ અકબર
હ, એમ કહીએ તે તે અયોગ્ય નથી. તેની પ્રશ્ન પૂછવાની ઢબ પણ એવા પ્રકારની હતી કે તેથી નવા આગંતુકને ઉત્સાહ તથા આનંદ થયા વિના રહે નહિ. તેનામાં અભિમાન કે ગર્વને લેશ પણ નહિ જોવાથી નૂતન પ્રેક્ષકો સર્વ પ્રકારની હકીકત નિખાલસપણે સમ્રાટને નિવેદન કરતા. વસ્તુતઃ અકબરમાં મધુરતાનું કોઈ એવું અદ્ભુત આર્કષણ હતું કે તેની પાસે એકવાર ગયા પછી અને તેની સાથે એકવાર વાર્તાલાપ કર્યા પછી કોઈને પણ આશ્ચર્ય થયા વિના રહેતું નહિ. એટલું જ નહિ પણ તેને હમેશને માટે અકબર જેવા સમ્રાટની સેવામાં રહેવાની પણ ભાવના થઈ આવતી.
ત્યારબાદ સમ્રાટે અનેક પ્રકારનાં રાજકા હાથમાં લીધાં. છેલ્લા નિર્ણયને " માટે જે કેસે મુલતવી રહ્યા હતા, તેને નિષ્પક્ષપાતપણે તેણે ફેંસલો કરવા માંડે. અનેક ન્યાયપ્રાણીઓને ન્યાય આપી અને અનેક રંકજનોને ઇચ્છિત સહાયતા આપી પિતાનું નિત્યકર્મ સંપૂર્ણ કર્યું. અનેક શતાબ્દીઓ પછી ધની અને દરિદ્ર, હિંદુ અને મુસલમાન, એ સર્વને ધર્મના કે જાતિના ભેદભાવ વગર અદલ ઈન્સાફ મળતા જેઈ સર્વ પ્રજા સંતુષ્ટ થાય એ સ્વભાવિક જ છે. મભૂમિની વેદનાઓથી કંટાળી ગયેલે મનુષ્ય કુબેરની મનોહર પુષ્પવાડીમાં પ્રવેશ કરી ત્યાંનું રમણીય દશ્ય જોઇને આનંદમુગ્ધ થાય, તેવી રીતે લાંબાકાળથી પીડા પામતા ભારતવાસીઓ, સમ્રાટ અકબર જેવા સર્વપ્રિય મહાન સમ્રાટને જોઈ આનંદ પામે, એમાં પૂછવું જ શું ? ક્રમે ક્રમે બપોરની નેબત રાજપ્રાસાદ ઉપર ગઈ ઊઠી. સભા બરખાસ્ત કરવાનો સમય આવી પહોંચ્યા. સમ્રાટે ધર્મચર્ચા માટે જે અનેક બ્રાહ્મણ, બ્રહો, મુસલમાને તથા ક્રિથીઅોને લાવ્યા હતા, તેમને પિતાનું આતિથ્ય સ્વીકારવાની પ્રાર્થના કરી, સાયંકાળે એબાદતખાનામાં હાજર થવાની વિનતિ કરી. નવા ધમાચાર્યોની આગતા-સ્વાગતા માટે પિતાના ખાસ અધિકારીઓને ભલામણ કરી અકબર સભામાંથી વિદાય થશે. સભાસદો પણ પોત-પોતાના ગૃહ તરફ જવા રવાના થયા. રાજદરબારમાંથી નિવૃત્ત થયા પછી અકબરે પીડિત, દુઃખી અને દરિદ્ર મનુષ્યની મુલાકાત લીધી. દવાની જરૂર હોય તેમને દવા, ધનની જરૂર હોય તેમને ધન તથા આશ્રયની જરૂર હોય તેમને આશ્રય આપી રેક મનુષ્યોની હૃદયની આશિષ લીધી ! દીન અને રંક જનની સેવા, એ પણ અકબરનું એક મુખ્ય કર્તવ્ય હતું. ત્યારબાદ સમ્રાટ અંતઃપુર તરફ પગલાં કર્યાં.
હિંદુ રાજા હિંદુસૈન્યને લઈને અંતઃપુરની રક્ષા કરે છે, અંત:પુરના બહારના દરવાજા પાસે કાવર દેખાવના ખજાઓ પોતાને પ્રતાપ વિસ્તારે છે, અંતઃપુરના અંતભાગમાં સાહસી રમણીઓ પહેરાનું કાર્ય કરી રહી છે ! શહે
નશાહના અંતઃપુરમાં પુરુષોને પ્રવેશ કરવાની સખત મનાઈ છે, પરંતુ અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
પહે
જેવા નમ્ર લેખકેાને માટે નિષેધ નથી, અમે અમારા વાયકાને માટે એ અતઃપુરનું વર્ણન આ સ્થળે આપીએ છીએ.
અંતઃપુર સ્મૃતિ સ્વચ્છ છે. ધૂપની ગંધથી ચારે દિશા આમેાદિત થઇ રહી છે. વિવિધ વર્ષોંનાં સુંદર અને સુગધી કુસુમા વૃક્ષે વૃક્ષે તથા વેલીએ વેલીએ ઝુલી રહ્યાં છે. પ્રત્યેક ઓરડામાં કુસુમની માળા, કુસુમના ગેાટા તથા કુસુમના ઢગલા યથાસ્થાને ગે!ઠવવામાં આવ્યા છે. ખીજા પણ અનેક જાતના સુંદર પદાર્થો, અનેક પ્રકારનાં સુગ ંધી દ્રવ્યો વિધિષ્ઠદ્ધભાવે ગૃહોભામાં અપૂર્વ વૃદ્ધિ કરી રહ્યાં છે. સમ્રાટને પેાતાને વિવિધ સુંદર સુગંધી' દ્રવ્યોના અહુ શોખ હતા. સુગંધી દ્રવ્યા ઉત્પન્ન કરનાર કારીગરોને તે ખાસ ઉત્તેજન આપતા. અકબર પોતે પણ અનેક પ્રશ્નારનાં સુગંધી અત્તરી તૈયાર કરવાની કળા જાણુતા હતા. વિવિધ સુંદર પક્ષીએ પાંજરામાં વિરાજી ગૃહને અલંકૃત કરી રહ્યાં છે. સમ્રાટ આજે પ્રિયતમા મહિષી જોધબાઈના ભવનમાં આહાર કરવાના છે. આહારમાં લેવાની વસ્તુઓ અંતઃપુરની હાર એક ખાસ મકાનમાં તૈયાર કરવામાં આવતી. રસેાડા–વિભાગમાં એક ખાસ વિશ્વાસુ અમાત્યની સંમ્રાટ પાતે નિમણુક કરતા, તે અમાત્ય આહાર તૈયાર કર્યાં. પછી એકે એક વસ્તુની પાતે ખાષ્ઠને પરીક્ષા કરતા અને ત્યારપછી એ વસ્તુઓને સાના–રૂપાના થાળમાં મૂકી, ઉપર રાતુ વસ્ત્ર આચ્છાદન કરી અને તેની ઉપર પોતાની સીલવાળી મહેાર મારી અંતઃપુરમાં સમ્રાટની પાસે મોકલી દેતા. આહારનાં દ્રવ્યાની સાથે એક સૂચિપત્ર પશુ લખેલુ` રહેતુ. આજે તેજ નિયમને અનુસરી ખાદ્ય સામગ્રી હાજર થઈ ગઇ છે. સમ્રાટની સન્મુખ ઉક્ત પાત્રા ખુલ્લાં મૂકવામાં આવ્યાં. પ્રથમ અંતઃપુરની દાસીઓએ તેમાંના પ્રત્યેક પદાર્થ ચાખી જોયા. આ હારમાં કાએ એર ભેળવ્યુ' છે કે નહિ તેની સેાટી કરવા નિત્ય આ પ્રમાણે ૫રીક્ષા કરાવવામાં આવતી. ત્યાર બાદ સમ્રાટે ભાજનના આર્ભ કર્યાં. જોધબાઇના આનની આજે સીમા નહાતી. તેણી પણ બહુજ ઉત્સાહ અને આનંદપૂર્વક અક અરના પાત્રમાં ખાદ્ય સામગ્રી પીરસવા લાગી. જમતાં જમતાં અક્બર અને રાણી જેધખાઇ વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી. તે રાજા-રાણી આજે પરમ આનંદ અને શાંતિમાં હાય એમ સ્પષ્ટ જણાઈ આવતું હતું. સમ્રાટની ખાતર નિત્ય બહુ કિંમતી આહાર-સામગ્રી તૈયાર થતી, એમ કહેવાની જરૂર નથી. આહાર કર્યા પછી અકબરે કેટલાંક મિષ્ટ ક્ળે!નું ભક્ષણ કર્યું, તેને વિવિધ કળાના એટલા બધે શાખ હતી કે તે ખાસ કાબૂલ, કાશ્મીર અને ભારતના વિવિધ ભાગામાંથી સુસ્વાદુ કળા મગાવ્યા કરતે. ફળાહાર પછી ખરફના જેવુ' ગંગાજળનુ પાન કરી આહારવિધિ સંપૂર્ણ કરી. અકબર બહુ મિતાહારી હતા. ક્ષુધા હાય તે કરતાં તે આખુંજ જમતા અને તે પણ રાત અને દિવસમાં થઈને માત્ર એકજ વાર. આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઘેાડીવાર વિશ્રામ કરવાની તેને ટેવ હતી, તેથી તે શયનગૃહ તરફ
કર્યો
બાદ
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
ગયાં. અકબરને સૂવા દઈ આપણે પણ હવે અંતઃપુરમાંથી બહાર નીકળીશું.
પ્રથમ આપણે જે નગરી જોઈ હતી, તેજ શું આ ફતેહપુર નગરી છે? જે એમ હેય તે પેલી પ્રભાતની સુષમા અને પેલે પ્રભાતને કલરવ કયાં ગયો? અત્યારે આ નગરી જનશન્ય, નિરવ અને નીસ્તબ્ધ જણાય છે તેનું શું કારણ? મધ્યાહન થઈ ચૂક્યો છે. પ્રખર સૂર્યનાં કિરણો ચારે દિશામાં અગ્નિ વરસાવી રહ્યાં છે, જાણે કોઈ “મહેરબાન સાહેબ” સ્વચ્છ હૈતીયું અને સ્વચ્છ વેત કોટ પહેરીને રાજમાર્ગે ફરવા નીકળ્યા હોય, તે ક્ષણવાર ભાસ થઈ આવે છે! મધ્યાહનને શરીર હોય એમ જણાતું નથી, પણ મુખ હેય એમ સ્પષ્ટ જણાય છે ! મધ્યાહનના સંતસમુખ પાસે હાજર થવાનું કાઈ મનુષ્ય પ્રાણીથી આજે સાહસ થઈ શકતું નથી. બાળકના જેવા સ્વભાવવાળ વાયુ પેલા મહેરબાન સાહેબ-મધ્યાહનના અહંકાર ઉપર રોષે ભરાઈ મધ્યાહુનનાં સ્વચ્છ-શુભ્ર વસ્ત્રો ઉપર ધૂળ ચડાવવાનો પ્રયત્ન કરે છે ! મધ્યાહન પિતાના ધવલ વસ્ત્રોને ધૂળવાળાં થતાં જોઈ કો. ધથી બાળક પવન ઉપર બમણો અગ્નિ ફેંકે છે! પવન પણ કાંઈ મધ્યાહનના તાપથી હારી જાય એમ નહોતું. તે પણ મધ્યાહ્ન ઉપર મરણીયો થઇને ધસે છે. બંને મલયુદ્ધમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ કઈ કઈથી હારે એમ જણાતું નથી. છેવટે તાપ તથા પવન એ ઉભય પૂલારશિપૂર્ણ શરીરે પૃથ્વી ઉપરથી ઉભા થાય છે, અને ધૂળ ખંખેરતા આખા ગામમાં હાર્બયાની માફક ભમે છે ! પવન અને તાપની દુષ્ટતાને લીધે દુકાનદારો દુકાન બંધ કરીને પોતપોતાના આવાસમાં શાંતિથી ઉઘે છે. સમસ્ત રાજમાર્ગ અત્યારે જનહીન, પ્રાણિહીન, તથા નિસ્તબ્ધવત પ્રતીત થાય છે. ગાયો અને ભેંસો પણ રસ્તામાં ભટકવાનું મૂકી દઈ વૃક્ષની છાયાતળે વાગોળતી બેઠી છે ! ચંચળ વાછરડાએ ગાયની પાસે સંપૂર્ણ શાંતિમાં સૂતાં છે. વન્ય પશુઓ પણ એકાંત ગુફામાં તથા ગાઢ વનમાં સંતાઈ ગયાં છે. પક્ષીઓ બિચારાં વૃક્ષનાં પાંદડાં નીચે પિતાના શરીરને સંતાડી વિષાદપૂર્ણ વદને, અધી આંખ મીંચીને માળામાં બેસી રહ્યાં છે. માત્ર બે ચાર કાગડા તૃષાને લીધે કા કા કરી રહ્યા છે. કોઈ કોઈ સ્થળે બે ચાર પક્ષીઓ પિપાસાને લીધે પીડિત થઈ સરોવરનું ઉષ્ણ પાણી પીવા માટે ન ટકે બહાર નીકળી પડયાં છે અને મનુષ્યોના ભયને લીધે આમતેમ વ્યાકુળ દષ્ટિ કરી રહ્યાં છે. મધુમક્ષિકાઓએ પણ ગણગણુ કરી હાસ્યરસ વિસ્તારવાનું માંડી વાળ્યું છે. વૃક્ષ તથા લતાઓ પણ સૂર્યના તાપને લીધે મલિન બની ગઈ છે. પુષ્પના છેડે પણ કરમાવા લાગ્યા છે. કવચિત કવચિત જીર્ણ-શીર્ણ કૂતર આવા સમયમાં પણું હાંફતાં હાંફતાં બહાર ફરવા નીકળેલાં દૃષ્ટિએ પડે છે. તેઓ અમે ભારતવાસીઓની પેઠે દુઃખના સમયમાં પણ આત્મકલહ કર
વાનું ભૂલી જતાં નથી ! આ પ્રમાણે ફતેહપુર–સીદી, સમ્રાટ અકબરના સમયમાં Shશાંતિપૂર્વક પિતાને સમય પસાર કરી રહી છે. આવા વર્ણનથી વાયકાને કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
કંટાળો આવશે, પણ અકબરના રાજવકાળની પરિસ્થિતિને યથાર્થ ખ્યાલ આપવા માટે અમારે નિરૂપાયે આ વર્ણનમાં ઉતરવું પડ્યું છે.
ધીમે ધીમે મધ્યાહનકાળ પસાર થઈ જતાં તેનું સ્થાન સંધ્યાએ લેવા માંડયું. રાજપ્રાસાદોના ઉચ્ચ શિખરેથી નોબત ગર્જવા લાગી. એરેબીયન નાઈટસમાં એક એવી વાર્તા છે કે એક રાક્ષસના મંત્રબળથી મૃતપ્રાય નગરી પુનઃચેતનવાળી બની જતી. તેજ પ્રમાણે આ નગરી કે જે બપોરના સમયે મૃતવત ભાસતી હતી, તે સાયંકાળે પુન: સંજીવિત થયેલી જણાવા લાગી. જે રાજમાર્ગો ઉપર અત્યારપર્યત ભાગ્યેજ કોઈ મનુષ્ય દષ્ટિગોચર થતો, તે રાજમાર્ગ હવે મનુષ્યનાં ટોળાંવડે ઉભરાઈ જવા લાગ્યા. દુકાનદારોએ દુકાનના નીચલા ભાગમાં પિતાની દ્રવ્ય-સામગ્રી ખુલ્લી મૂકી દીધી. કઈ દુકાનના બીજે દાદરે નગરનારીઓ બેરીમાં બેસી વિવિધ શૃંગારની ટાપટીપ કરી રાહદારીઓને પિતાનું રૂપ દર્શાવવા લાગી. મૂઢ ધનિકે માને કઈ કઈ એ જાળમાં સપડાવા લાગ્યો. અનેક વિલાસી પુરુષો જગપર્યત લાંબાં પહેરણ પહેરી માથાના, મૂછના અને દાઢીના વાળ સમારી વદનમંડળને તેલથી ચકચકિત કરી, મુખમાં તાંબૂલ, કાનમાં અત્તરનાં પુમડાં, તેમજ મસ્તક ઉપર ટોપી કે પાઘડી નાખી, હાથમાંની છડીને ડેલાવતા ડેલાવતા, ઉપર બીજા માળની બારીમાં દષ્ટિફેકતા ચાલવા લાગ્યા. દષ્ટિ ઉપર રાખીને ચાલવા જતાં અનેક મનુષ્યો પરસ્પર અથડાવા લાગ્યા. કોઈ કોઈ તે સખત ટક્કર લાગવાથી ધરણી ઉપર પણ ઢળવા લાગ્યા. જાણે કે ધરણી માતા પિતાનાં કુસંતાનને ચેતવવા ઠોકર મારતી હોયને ! પથિકને પડતા અને અથડાતા જોઇ દુકાનદારે હે હા કરી ઉચ્ચ સ્વરે હસવા લાગ્યા. શરમાએલા વિલાસીઓ પૃથ્વી માર્ગ આપે તે હવે સમાઈ જવું, એમ ધારી મૂંગે મેએ જલદી પસાર થવા લાગ્યા. મતલબ કે આ મહાનગરી પુન: પ્રભાતની શોભાનો વિસ્તાર કરવા લાગી.
સમ્રાટ અકબરને આપણે અંત:પુરમાં સૂતો રાખી શહેરની સહેલ કરવા નીકળી પયા છીએ, પણ હવે આપણે પાછું ફરવું જોઈએ, કારણ કે અકબરને ઊયાને ઘણો વખત પસાર થઈ ગયો છે. તે અત્યારે પૂર્વે કયારનેએ પોતાના ખાસ દર. બારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સમ્રાટ પિતાના પ્રધાન સચિવ અબુલ ફઝલ, રાજસ્વી સચિવ (કર અથવા વેરાખાતાને પ્રધાન) રાજા ટોડરમલ, બધુવર રાજા બીરબલ તથા ઊંઝી, મહાવીર રાજા માનસિંહ વગેરેની સાથે રાજ્ય સંબંધી વિચારો અને વ્યવસ્થા કરવામાં તલ્લીન થઈ ગયું છે. અકબર અંતઃકરણપૂર્વક હિંદુઓને ચાહતે હ. હિંદુઓ પ્રતિ તે બહુ વિશ્વાસ અને માનની દ્રષ્ટિથી જોતે હતે. તેણે અનેક હિંદુઓને પિતાના રાજ્યમાં ઉચ્ચ અધિકાર ઉપર નિયુક્ત કર્યા હતા. હિંદુએ માટે તેને એટલી બધી લાગણી હતી કે પિતાના સુવિશાળ સામ્રાજ્યના અતુલ અલંકાર અને અપૂર્વ અવલંબનરૂપ જે કાઈ હેય તે તે હિંદુઓ જ છે, એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
કર
સમ્રાટ અકબર
તે ઘણીવાર દર્શાવી આપતા. મોગલ સામ્રાજ્યને અક્બરે હિંદુ-મુસલમાનના સમિલિત સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું હતું. રાજકાર્યંતી પૂર્ણાહુતિ થા પછી સમ્રાટે, પેાતાના બન્ધુઓની સાથે હાસ્ય-વિનાદની કથા કરવા માંડી, તે જેવા ઉઘોગી હતા તેવાજ આનંદી પણ હતા. કવિચત્ કચિત્ રાજકાય'ની સમાપ્તિ થયા ખાદ તે અનેક પ્રકારની રમત-ગમતમાં પણ પ્રવ્રુત્ત ચો.
સંધ્યાકાળે સમ્રાટ પાતે ઇશ્વરાપાસના તથા પ્રદીપપ્રજા માટે પોતાના આવાસમાં પધાર્યા. ઇશ્વરની ઉપાસના તથા પ્રદીપની પૂજા એ અકબરનું નિત્યકર્મ હતું, એ વાત અમે આગળ જણાવી ગયા છીએ. નિત્યકર્મ સંપૂર્ણ કર્યાં પછી સમ્રાટ ધ ચર્ચા માટે એખાદતખાનામાં પધાર્યાં. આ ઐતિહાસિક ગૃહ કેવળ ધર્માલાચના માટેજ તૈયાર કરાવવામાં આવ્યું હતું. ત્યાં માયકાળે અનેક બ્રાહ્મણ પડિતા, ખાદ્ધ વિદ્વાના, પાદરીઓ, મુસલમાન વગેરે આવતા અને ધર્માંસંબંધી ચર્ચાઓ થતી, સમ્રાટ અકબર એ ધર્મચર્ચા બહુજ શાંત અને ગંભીરભાવે શ્રત્રણ કરતા. કાઇ કાઇ વાર આ ગૃડમાં વેદ, મહાભારત તથા રામાયણ આદિ વિવિધ પવિત્ર ગ્રંથાતી વ્યાખ્યા તથા આલેાચના પણ થતી. ત્યાર બાદ ગભીર રાત્રિ વેળાએ તાનસેન વગેરે સુપ્રસિદ્ધ સંગીતશાસ્ત્રીએ સગીતાલાપ શરૂ કરતા. સમ્રાટ અમ્મર હિંદુ કિવા મુસલમાન મિત્રાની સાથે એક રથાને બેસી એકજ પાત્રમાંથી સંગીતરૂપી અમૃતનું પાન કરતા. રજનીના છેલ્લા પ્રહરે પુન: નેાખતા વાગવા માંડતો, છેવટે રજતીના પ્રાયઃ અવસાનકાળે સમ્રાટે અંતઃપુરમાં ગમન કર્યું. સમ્રાટ અંતઃપુરમાં બહુજ અપ કાળ રહેતા હતા—સ્ત્રી સહવાસ નહિવત્ રાખતા હતા, એમ કહીએ તાપણુ ચાલે. ભારતભૂમિ અક્ષર જેવા સુપુત્રને ખેાળામાં લઇ સુખ-શાં તિથી નિદ્રાધીન થઈ.
''
રાજ્યની ભગમ પેતાના હાથમાં લીધા પછી ભારતના કલ્યાણાર્થે સમ્રાટ અકબર ભગીરથ પ્રયત્ન કરતા હતા. દિવસ અનેરાત સ્વદેશની ઉન્નતિ સિવાય ખીજો વિચાર તેના મગજમાં પ્રવેશી શકતા નહિ. આમેદ-વિનેાદ માટે મુકરર કરેલા સમય કરતાં લેશ પણ વિશેષ સમય તે જવા દેતા નહિ. યૂરોપના પ્રવાસીએ ભારતવર્ષમાં આવ્યા પછી અકબરની રાજનીતિનું પ્રત્યક્ષ દર્શીન કરીને લખ્યું છે કેઃ— અકમર માત્ર ત્રણ કલાકથી વધારે નિદ્રા લેતા નહિ. ” તેના પ્રધાન અમાત્ય અમુલઝલ લખે છે કે:–“ સમ્રાટ, ટાઢ કે તડકા પ્રતિ દૃષ્ટિ નહિ કરતાં, જે સમયે સાધારણુ જનસમાજ નિદ્રાધીન રહેતા તે સમયે પાતે જાગૃત થતા, અને રાજયના કલ્યાણુસંબધી વિયારા તથા પ્રયત્ન કરો.” અક્બરને આરામ કરતાં પરિશ્રમ બહુ પ્રિય હતા. સમ્રાટનાં કાર્યાં પણ આ વાતનું પ્રમાણુ આપી રહ્યા છે. તે સમયે અસંખ્ય રાજા–રજવાડાં, અસ ંખ્ય જાતિ અને ધર્મો તથા વિભિન્ન ભાષાઓ અને સ્વાર્થાના મહા સŚદ્વારા ભારતવષ અવનતિના ઊંડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
સાગરમાં તણાતે જતા હતા. સમ્રાટ અકબર ભારતની અધોગતિ અટકાવવા છાતી ઠેકીને તેમજ ઉભય બાહુ પ્રસારીને ઉત્સાહપૂર્વક ભારતવર્ષની સન્મુખ ઉભો રહ્યો. અકબરના સામર્થ્યપ્રતાપે ભારતની અધોગતિનું નિવારણ થયું. પઠાણોએ પ્રવર્તાવેલા યથેચ્છાચારરૂપી અંધકારમાંથી પ્રજાનો ઉદ્ધાર થયો. ભારતવર્ષે પુનઃ ઉન્નતિના શિખરે પહોંચવા ગતિ કરવા માંડી. અકબરે હિંદુ અને મુસલમાન ઉભયને સ્વદેશહિતના પવિત્ર કાર્યમાં સહાયતા આપવાનું નિમંત્રણ કર્યું. અકબરના નિમંત્રણને માન આપી અનેક ભારતસંતાને બહાર આવ્યા. જે હિંદુઓ અત્યારે પૂર્વે છિન્નભિન્ન થઈ જઇને ઉન્નતિની આશા અને શ્રદ્ધા ત્યજી દઈ દૂર અંધકારમાં જડવત બેસી રહ્યા હતા, જે હિંદુઓ કંગાળભાવે બેસી રહી મુલમાન પ્રજાની ચડતી જોઈ ઈર્ષાને લીધે હૃદયમાં બળી મરતા હતા અને જેઓ પિતાના સ્વદેશમાંજ વિદેશીઓની સત્તાતળે ભિક્ષુક જેવા બની બેઠા હતા, તેજ હિંદુઓ અંધકારમયી રજની વીતી ગયેલી જોઇને મુસલમાનોનું નેતૃત્વ સ્વીકારી, હિંદુકુશ પર્વતથી લઇને બ્રહ્મપુત્રાપર્યત પિતાના ગૌરવને પુનઃ વિસ્તાર કરવા લાગ્યા. હવે હિંદુઓ અને મુસલમાન સમ્રાટ અકબરે દર્શાવેલા માર્ગે મૈત્રી, સહૃદયતા અને પ્રેમપૂર્વક ચાલવા લાગ્યા. એટલું જ નહિ પણ બંને પ્રજાઓ સાથે મળીને ભારતના અતીત ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા અંતઃકરણપૂર્વક પ્રયત્ન કરવા લાગી. અકબરે પ્રથમથીજ બહુ સારી રીતે જાણી લીધું હતું કે આ ભારતવર્ષરૂપી સરોવર ઉપર હિંદુ અને મુસલમાને માત્ર સેવાળની માફક ઉપલા ભાગમાં જ કીડા કરી રહ્યા છે. જે. કે આથી સરોવર કિંચિત સુંદર જણાય છે, પણ તેથી ભારતવર્ષરૂપી સરોવરની કેટલી પાયમાલી થાય છે, તે તે સમજી શકતા નથી. સેવાળ જેવી રીતે પવનને સહેજમાત્ર ઝપાટો લાગવાથી વિખરાઈ જાય છે, અને સરોવરમાં આડીઅવળી ફેલાઈ જાય છે, તેવી રીતે આ હિંદુ-મુસલમાને પણ પરદેશી રાજાને એકમાત્ર ફટકે લાગતાંજ નષ્ટ થયા વિના રહેશે નહિ. હવે જ્યારે ભારતવર્ષ હિંદુઓ અને મુસલમાનનું ઉભયનું આવાસસ્થળ બની ગયું છે, તે પછી એક અન્ય જતિને નષ્ટ કરી શકે, કિંવા એક જાતિ અપર જાતિને દેશસીમાની બહાર કરી શકે, એવી આશા રાખવી નિષ્ફળ છે; છતાં જે બંને જાતિઓ નિરંતર વિવાદ અને કલેશ કર્યા જ કરશે તે ઉભયનું શૌર્ય અને વીર્ય નાશ પામ્યા વિના રહેશે નહિ.આત્મદ્રહથી ભારતવર્ષની સમસ્ત શક્તિ ભસ્મીભૂત બની જશે અને ભવિષ્યમાં તે ગમે તેવાના ચરણમાં મસ્તક નમાવી દીનવત ઉભું રહેશે. ઓગણીસમા સૈકાના ચૂરેપીય મુખ્ય રાજનૈતિકાએ કહ્યું છે કે “જે દેશમાં ભિન્ન ભિન્ન રાજાએ, ભિન્ન ભિન્ન જાતિઓ,ભિન્નભિન્નધર્મો અને ભિન્ન ભિન્ન ભાષાઓ હોય તે દેશ કદિ પણ એકત્ર થઈ શકે નહિ; કોઈ પણ રીતે તે દેશ એકતાના સૂત્રથી બંધાય નહિ.” સોળમી શતાબ્દીના મધ્યભાગમાં-ઘોર અંધકારમય ભારતીય યુગમાં, જે એક અન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
થર સમ્રાટ દિલ્હીની ગાદીએ વિરાજતું હતું, તેણે પોતાની અસાધારણ પ્રતિભાના બળથી ઉક્ત સત્ય શોધી કાઢ્યું હતું. એટલાજ માટે સમસ્ત ભારતવર્ષને એકછત્રતળે લાવી, સ્થાયી શાંતિ સ્થાપન કરવાને, સમાનતા અને સ્વતંત્રતાના હક્ક આપવાને અને એક ધર્મ તથા ભ્રાતૃભાવદ્રારા ભિન્ન ભિન્ન જાતિઓને એકત્રિત કરવાનો તેણે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, એમ આપણે જોઈ શકીએ છીએ. અકબરની રાજ્યવિસ્તાર સંબંધી નીતિ, શાસનનીતિ, ધર્મનીતિ તથા સમાજનીતિ ઈત્યાદિ સમસ્ત કાર્યો એકમાત્ર રવદેશહિતૈષિતાની વૃત્તિમાંથીજ ઉદ્દભવતાં હતાં.
આ સ્થળે કોઈને એવી શંકા થશે કે જેણે અનેક પ્રદેશની સ્વાધીનતા ઉપર ત્રાપ મારી છે, તે રાજા વળી સ્વદેશહિતૈષી કેવી રીતે હોઈ શકે? એક સમાજ અથવા એક જાતિને તૈયાર કરતી વેળા અનેક વ્યક્તિગત અધિકારોને કિવા અનેક સ્વાર્થોને ભોગ આપવો પડે છે. જે વ્યક્તિગત સ્વાર્થનું બલિદાન આપવામાં ન આવે તે એક સમાજ કે એક પ્રજા કદિ પણ તૈયાર થાય નહિ. ત્યાગ સ્વીકાર્યા વિના કોઈ પણ કાળે ઐય કિંવા સંપ થઈ શકે નહિ. સ્વાર્થની આહુતિ આપ્યા વિના દેશહિતને યજ્ઞ સંપૂર્ણ ફળપ્રદ થાય નહિ. લાંબાં તૃણ એકત્ર કરીને એક રસી બનાવવાથી જ તે તૃણ બળવાન બની શકશે, પણ એથી પ્રત્યેક તૃણની લંબાઈ ન્યૂન થયા વિના રહેશે નહિ; એ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. પ્રત્યેક તૃણ જે પિતાની દીર્ધતાને થોડે ઘણે ભાગ ન આપે તે તે રસીના આકારમાં બળવાન રૂપ ધારણ કરી શકે નહિ. વ્યક્તિભાવે વિચાર કરતાં સ્વદેશહિતની ખાતર ભોગ આપ પડવામાં ખોટ જેવું બેશક જણાશેજ; પરંતુ વ્યક્તિગત સ્વાર્થભાવને તિલાંજલિ આપી પ્રજાકીય હિતની દૃષ્ટિથી જોશે તે તમને અકબરના સામ્રાજ્યમાં અનેક પ્રજાકીય શુભ કાર્યો પ્રત્યક્ષ થયા વિના નહિજ રહે, એમ અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ. અલબત્ત, અકબરના સામ્રાજ્ય સમયે પ્રત્યેક પ્રદેશને થોડો ઘણો ભોગ આપવો પડે અને તેથી વ્યક્તિગત ભાવે પ્રત્યેકને થોડું-ઘણું સહન કરવું પડયું હતું; પણ અકબરની ઉદાર રાજનીતિના પ્રતાપે પ્રજાકીય કલ્યાણનાં કેટલાં બીજે વવાયાં હતાં, તેને કઈ તેલ કરી શકે તેમ છે ? “ અંગ્રેજ પ્રજાએ બળથી કે કુશળતાથી સમસ્ત ભારતવર્ષને એકછત્રમાં ન આ હેત તે પણ અનેક વિષયમાં આપણે આપણું હિત સાધી શકયા હત” એ વાત એક ક્ષણવારને માટે કદિ માની લઈએ તે પણ એટલું તે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી જ કે અંગ્રેજોએ જે આ દેશનું રાજતંત્ર પિતાના હાથમાં ન લીધું હેત તે ભારતવર્ષની સાધારણ ઉન્નતિમાં પગલે પગલે અંતરાય નડ્યા વિના રહેતી નહિ. અંગ્રેજી ભાષાના પ્રતાપે, પાશ્ચાત્ય જગતની સ્વદેશહિતૈષિતાને વિજળીક પ્રવાહ જે આ વિશાળ દેશમાં ન આવ્યું હેત અને પ્રત્યેક વ્યક્તિની નસમાં જે એની અસર ન થઈ હોત તો આજે આપણે આ અપૂર્વ નવીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ભારતમાં નવયુગ
ભારતવર્ષની જાગૃતિ જેવાને કદિ પણ ભાગ્યશાળી થઈ શકત નહિ અને ભારતની વિભિન્ન જાતિએ એકતા અને બંધુતાના સૂત્રથી બંધાઈ શકત નહિ; તેમજ સમસ્ત ભારતવાસીઓ એકજ વિચાર, એકજ પ્રયત્ન અને એકજ લક્ષપૂર્વક જે એક મહામાર્ગે આજે ગતિ કરી રહ્યા છે તેમ બની શકત નહિ. અકબર જે લેહી વહેવડાવ્યા વિના સમસ્ત જાતિઓને એકછત્રીભૂત કરી શકે કિંવા તેમને સંમિલિત કરી શકે એમ હેત અને છતાં તેણે જે પિતાની તલવારનો ઉપયોગ કર્યો હેત તે તે નિંદાપાત્ર ગણાત એમાં શંકા નથી, પરંતુ તેને માટે તલવારનો ઉપયોગ કર્યા સિવાય ઉદેશસિદ્ધિનો બીજો એક પણ ઉપાય નહતા. અન્ય પ્રજાનાં દૃષ્ટાંત જઈ તથા સાંભળીને ભવિષ્યને માર્ગ નિર્ધારી શકે એવી જાતિ હજી એશીઆ જેવા મહાદેશમાં જન્મીનથી. પરવીતી સાંભળીને જે હિંદી પ્રજા સાવચેત બનવાનું શીખી હતી તે અનેક દૃષ્ટાંત આમ નિષ્ફળ જાત નહિ. સુપ્રસિદ્ધ માલેસન સાહેબે લખ્યું છે કે “અકબરે પોતાની શક્તિને અખંડિત રાખવા માટે જ બરાબર વીસ વર્ષપર્યત યુદ્ધ કર્યું હતું. જે તે શાંતભાવે બેસી રહ્યો હોત તે તેના ઉપર હલે આવ્યા વિના રહેતી નહિ. લાંબા કાળને અનુભવ તથા વર્તમાન દૈનિક ઘટનાઓ આ એક વાત સિદ્ધ કરે છે કે ભારતવર્ષમાં જે આંતરિક શાંતિને અને સુખને પ્રચાર કરે છે તે સમગ્ર ભારતમાં એક સર્વપ્રધાન મહાન શકિતની પ્રથમ સ્થાપના કરવી જોઈએ. એક રાજાની અધીનતા નીચે સમસ્ત પ્રજાને એકત્ર કરવી, એ સમ્રાટ અકબરનું લક્ષ હતું.” એક લેખકે લખ્યું છે કે –“અકબરે નાનાં નાનાં રાજ્ય તાબે કરી તથા એક વિશાળ સામ્રાજ્ય તૈયાર કરી, તે દ્વારા ભારતવર્ષની અશાંતિ તથા અરાજકતા દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો. તેને પવિત્ર સંકલ્પ જોતાં આપણે તેના કાર્યની કોઈ પણ રીતે નિંદા કરી શકીએ તેમ નથી.” સમ્રાટોના દિગ્વિજ પ્રત્યેક દેશમાં પ્રત્યેક કાળે આવકારદાયક લેખાય છે. એ દૃષ્ટિએ પણ આપણે અકબરની કાર્યવલીને અનુમોદન આપીએ તે તે અસ્થાને નથી. ગમે તેમ છે, પરંતુ એટલું તે નિર્વિવાદ છે કે અકબરે પિતાથી બન્યું ત્યાંસુધી યુદ્ધ કે વિવાદ કર્યા વિના જુદા જુદા પ્રદેશ પિતાની સત્તા નીચે લાવવાનો પ્રત્યેક પ્રયત્ન કર્યો હતો, અને જ્યારે તેમાં તે ફળીભૂત ન થતા ત્યારે જ તે નછૂટકે યુદ્ધમાં પ્રવૃત્ત થતા હતા. જ્યારે કોઈ પણ જિતાયલે પ્રદેશ અકબરની અધીનતા સ્વીકારતે ત્યારે અકબર સહદયભાવે તેની સાથે સંધિ કરતે, એટલું જ નહિ પણ તે પ્રદેશના રાજાને પિતાના અતિ ઉચ્ચ રાજ્યકાર્યમાં પણ નિયુક્ત કરે અને તે જિતાયેલ પ્રદેશ દિનદિન ઉન્નતિ કરી શકે એવી વ્યવસ્થા કરતો. પિતાને આધીન થયેલા દેશોની પ્રગતિ માટે અકબરે જે જે પ્રયત્ન કર્યા હતા, તે ખરેખર ઈતિહાસમાં અપૂર્વભાવે પ્રકાશિત થઈ રહ્યા
મૂળ બંગાળી ગ્રંથ લખાયા પછી જાપાને તેવું દષ્ટાંત પૂરું પાડયું છે. મંત્રી સલાહ Shree Sudhat make any Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
છે. વિભિન્ન દેશે એકજ લક્ષ પ્રતિ ગતિ કરે અને ભારતીય ઉન્નતિને મહાન ઉદેશ સિદ્ધ થાય એજ માત્ર અકબરની એક સાધના હતી.
સમ્રાટે “સુન્નીઓ ના જુલમમાંથી “શીઆઓને મુકત કરાવ્યા. હિંદુ અને મુસલમાન વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને હિંદુઓનું દુઃખ દૂર થાય તે માટે તેણે ઉપરાઉપરિ હુકમ બહાર પાડવા માંડ્યા. ઘણા દિવસોથી હિંદુ પ્રજાને શિરે યાત્રાવેરે નામને એક કર નાખવામાં આવ્યા હતા, કે જે કઈ હિંદુ યાત્રાએ નીકળે તેણે આ કર ભર્યા પછી જ ડગલું ભરવું એ રાજ્યને પ્રથમ હુકમ હતા. રાજ્યના
અમલદારો આ કરની આવકમાંથી યાત્રીઓની સુખ-સગવડ સાચવતા કે તેમનું રક્ષણ કરતા, એમ કેઈએ સમજવું નહિ; મુસલમાન રાજાઓ હિંદુ અને હિંદુઓનાં તીર્થો પ્રતિ અતિશય તિરસ્કારની દૃષ્ટિથી જતા હતા, તે દર્શાવવા માટે જ ઉક્ત કરી નાખવામાં આવ્યા હતા. સમ્રાટ અકબરે ખુલ્લી રીતે જણાવ્યું કે-“જે કે આ કર કુસંસ્કારને લીધે જ હિંદુપ્રજા ઉપર નાખવામાં આવ્યો છે, પણ હિંદુઓ જ્યારે તીર્થયાત્રાને પરમ ધર્મકર્તવ્યરૂપ લેખે છે તે પછી તેમાં કોઈ પણ રીતે વિશ્વ નાખવું એ ઉચિત નથી.” અકબરે રાજ્યની લગામ પિતાના હાથમાં લીધા પછી આઠમે વર્ષે ઉક્ત કર રદ કર્યો હતો અને નવમે વર્ષે જ આ નામને ત્રાસદાયક વેરે પણ માફ કરવામાં આવ્યા હતા. અબુલફઝલે લખ્યું છે કે
યાત્રાવેરા અને જજીઆવે, એદ્વારા સમ્રાટને દર વર્ષે કરોડો રૂપીઆની આવક થતી. સર્વ કોઇને પિતપોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે ધર્મ પાળવાના સમાન અધિકાર હેવાથી કેઈએ ધર્મની ખાતર કેાઈની ઉપર જુલમ કરે નહિ” એવો ઉદાર અને સહૃદયતાપૂર્ણ આદેશ અકબરે સર્વત્ર પ્રચાર કરી દીધો હતે. નીતિ કે ધર્મને ભેદ રાખ્યા વિના અકબર ગુણોનું યથાયોગ્ય સન્માન કરતે, તેમને ઉત્તેજન આપતે અને તેમની મુશ્કેલીઓ દૂર કરતે. દેશમાં સર્વત્ર જ્ઞાનનો ફેલાવો થાય તે માટે તેણે અનેક ઉપાય અજમાવ્યા હતા. સામાન્ય જનસમાજની કેવી રીતે ઉન્નતિ થાય, એજ વિચાર તેના મનમાં મુખ્યભાવે ઘોળાયા કરતું હતું. સમ્રાટે દ્રવ્યને લેભ કદાપિ કર્યો નથી. સ્વજાતિને પક્ષપાત કર્યા વિના ર્યોગ્ય લાગે ત્યાં
ત્યાં ધનને પુષ્કળ વ્યય કરવામાં તે કદિ પણ પાછી પાની કરતા નહિ. હિંદુસ્થાન કેવી રીતે ગૌરવપૂર્ણ થાય, કેવી રીતે મહાશક્તિશાળી થાય, કેવી રીતે વિશાળ સામ્રાજ્યરૂપે તે પરિણમે, એજ માત્ર તેનું લક્ષ્ય, સાધના અને તપસ્યા હતી. પૃથ્વીની સમસ્ત શક્તિઓની સામે અવિચળપણે ટકી રહે એવું સામ્રાજ્ય ભારતમાં દઢીભૂત થયેલું જોવાની અકબરને ઉત્કટ ઇચ્છા હતી; એટલાજ માટે તે યુક્તિદેવીને આગળ કરી, જમણે હાથ હિંદુભાઈઓને ખભે, તયા ડાબા હાથ
મુસલમાન બંધુઓને ખભે, શ્રદ્ધાપૂર્વક મૂકી આગળ વધવા પ્રયત્ન કરવા લાગ્યા. Shreમહામંદિરને માર્ગ જો કે બહુ વિકટ તેમજ કંટકમય હતો, છતાં તેણે આનંદ,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
Page #78
--------------------------------------------------------------------------
________________
જૌનપુર-વિદ્રોહ
ઉત્સાહુ અને સહદયતાપૂર્વક તે તરફ ગતિ કરવા માંડી.
૬૭
षष्ठ अध्याय - जौनपुर - विद्रोह
(1
જે વસ્તુ ખીજા દેશાનાં ડાહ્યાં માણસોએ ગ્રહણ કરેલી હેાય તેને માત્ર આપણે ત્યાંનાં પુસ્તકામાં ઉલ્લેખ ન હેાય તેથીજ આપણે ત્યાગ કરવા જોઈએ નહિ; નહિ તેા આપણે ઉન્નતિ કેવી રીતે સાધી શકીશું ?”
અકબર
.
આ
સમ્રાટે હવે વિશાળ ભારતવર્ષને પેાતાના રાજછત્ર નીચે લાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. તેણે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવવા આદમને રવાના કર્યાં. માળવાની રાજધાની ઉજ્જિયની નગરી એક કાળેગગનસ્પશી અટારીઓ તથા હિંદુ રાજાઆની અપૂર્વ કીર્તિ વડે અલંકૃત હતી, એ વાત ઇતિહાસના વાચકાને પુનઃ કહે વાની જરૂર પડે તેમ નથી. ઉજયનીમાં મહાકાળેશ્વરનું એક ગગનસ્પર્શી મંદિર હતું. તેની આસપાસના ગઢ સેા હાથ જેટલા ઉંચા હતા અને તેમાં અસ ંખ્ય દેવ-દેવીઓની તેમજ મહારાજા વિક્રમાદિત્યની મૂર્તિ વિરાજતી હતી. ફ્રિરિસ્તાએ લખ્યું છે કે: ત્રણસે વર્ષના સતત્ પશ્ચિમ અને અનંત ધનયના અંતે આ મનેાહર મ ંદિર સંપૂર્ણ થયું હતું. ૪૦ સ૦ ૧૨૩૨ માં દીલ્હીના પઠાણુ રાજાઓએ આ મંદિરના ધ્વ ંસ કરી ઉજ્જયિતી નગરીને સ્મશાન જેવી બનાવી મૂકી હતી; છતાં ૪૦ સ૦ ૧૩ મા સૈકાના શેષ ભાગપર્યંત હિંદુ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ઉજાયનીના છેલ્લા હિંદુ રાજા મુસલમાનના પંજા માંથી મુકત થવા, કાષ્ટ પાસેના હિંદુ રાજા સાથે મળી ન જતાં, ઉલટા ગુજરાતના હિંદુ રાજા સાથે સંગ્રામ કરવાને તત્પર થયા ! આવી રીતે આત્મકલહનું પરિણામ એ આવ્યુ કે માળવાતી હિંદુશક્તિ છેક નિČળ થઇ અને હિં... રાજ્ય સંપૂર્ણ પરાજિત થયુ. માળવાની આવી દુર્દશા જોઇને તે સમયના દિલ્હીશ્વર –અલાઉદીને ૪૦ સ૦ ના ૧૪ મા સૈકાના આર‘ભકાળે, તે સમસ્ત પ્રદેશ અનાયાસે પોતાના પઠાણુસામ્રાજ્યમાં ભેળવી દીધા. ઉજિયની આ પ્રમાણે પઠાણુ–સાત્રાજ્યમાં મળી ગઇ હતી. તાપણુ તેની ચારે તરફ્ પ્રબળ હિંદુ રાજા રાજ્ય ક્રૂરતા હતા. તેઓને કશી સહાનુભૂતિ કે અનુક ંપા ઉત્પન્ન થઇ નહિ. ઉજ્જયિનીના રાજાની જેવી દશા થઈ છે તેવીજ દશા ભવિષ્યમાં આપણી પણુ થશે, એમ ધારી હિંદુ દુ:ખના સમયમાં પશુ એકત્ર થઇ શકયા નહિ. આ અસાવધાનતાનું મૂળ એ આવ્યુ કે ધીરે ધીરે પ્રત્યેક હિંદુરાય હિંદુની સત્તામાંથી છૂટુ ચાલાગ્યું, જે પ્રદેશના સિંહાસન ઉપર એક દિવસ મહાબળશાળી મહારાજા વિક્રયાદિત્ય બેઠા હતા, જે પ્રદેશની રાજધાનીતરીકે ઉજ્જિયનીનું યશાગાન સત્ર થઇ રહ્યું હતું, કાલિદાસ જેવા મહા કવિઓએ જે રાજસહાસન પાસે આશ્રય લીધેા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
તે પ્રદેશ, તે નગરી અને તે સિંહાસન, પડાણરાજ બાજબહાદુરે જોત-જોતામાં -રમતની પેઠે કબજે કરી લીધું હતું. અકબરના સેનાપતિ આદમે, ઉકત પઠાણ રાજને પરાજિત કરી ત્યાંથી હાંકી કહાડે અને તેનું રાજય તથા ધનસંપત્તિ સર્વ પિતાના કબજામાં લીધું.
પઠાણ રાજાને એક રૂપવતી નામે રાણી હતી, તેના રૂપલાવણ્યમાં આદમ મુગ્ધ થશે. આ રાણુ જેવી રૂપવતી હતી તેવીજ ગુણવતી, તેવીજ કવિ અને સંગીતનિપુણ હતી. કેઈ ઇતિહાસલેખક એમ પણ જણાવે છે કે તેણીના જેવી રૂપલાવણ્યસંપન્ન તથા ગુણવતી રમણી તે પ્રદેશમાં બીજી એક પણ નહતી. અગ્નિની શોભા જોઈને પતંગ દેહનું ભાન ભૂલી જાય છે તેવી જ રીતે આદમ આ રમણનું રૂ૫-લાવણ્ય જોઈને દિડમૂઢ બની ગયે. આદમના હાથમાંથી છટકવાન હવે એક પણ ઈલાજ નથી એમ વિચારી, તે રમણીએ અન્ય સમયે પધારવાની આદમને વિનતિ કરી. આદમે તે વિનતિને માન આપ્યું. નિર્દિષ્ટ સમયે આદમ રૂપવતી પાસે હાજર થયો. તેણે જોયું તે તે વખતે રાણી રૂપવતી સર્વોત્તમ વરો તથા અલંકારો પહેરી સમસ્ત અંગ ઉપર સુખડનું લેપન કરી પિતાના રૂપ-સૈદયમાં સેકગણી વૃદ્ધિ કરતી, તાજા ખીલેલા મનહર કમળની માફક પિતાની શય્યા ઉપર શાંતભાવે સૂતી હતી. આદમે તેને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરતાં ઉઠી નહિ. તપાસ કરતાં જણાવ્યું કે તે આદમના આગમન પહેલાં જ વિષપાન કરી, ક્યારનીએ અમરધામમાં પહોંચી ચૂકી હતી. સુખમય જીવનને તિલાંજલિ આપી સતી નારીઓ કેવી રીતે પોતાનું સતીત્વ જાળવી રાખે છે, તેનું દષ્ટાંત બેસાડવા રૂપવતી આત્મહત્યા કરી સદાને માટે મુક્ત થઈ ચૂકી હતી.
એક અબળાના શાપમાંથી આદમ પોતાની આત્મરક્ષા કરી શકો નહિ, સતી નારીઓને નિષ્કારણ પજવવાથી જે પરિણામ આવે તેજ પરિણામ આદમ સંબંધે પણ આવ્યું. આદમની દુષ્ટ પ્રવૃત્તિએ એક અન્ય દુબુદ્ધિને જન્મ આપે; અર્થાત તેને માળવા પ્રદેશની રાજધાનીમાંથી જે રત્નભંડાર મળી આવ્યું હતું, તેને પોતેજ ઉપભોગ કરવાને તેણે નિર્ણય કર્યો અને એક સ્વતંત્ર રાજાની માફક રાજ્યશાસન ચલાવવા માંડયું. સમ્રાટ અકબર આવા સરદારોથી એકદમ છેતરાઈ જાય તેમ નહોતું. અકબરને જેવા સમાચાર મળ્યા કે આદમ ઉજજયિનીનો સ્વતંત્ર રાજા બની બેઠે છે કે તુરતજ તે આદમની પાસે ગયો અને તેને ત્યાંથી દૂર કરી આગ્રા ખાતે મોકલી દીધા. આદમ આથી ગુસ્સે થયો હતો. તેને લાગ્યું કે મને આવી રીતે દૂર કરવામાં આ વૃહ મંત્રી જ મુખ્ય કારણભૂત છે, તેથી તે એક રાત્રે વૃદ્ધ મંત્રીના મહેલમાં ગયો અને તે રાજમાસાદમાં જ તેનું ખૂન કર્યું. a 9 મંત્રીનું ખૂન થતા જ આંગણામાં શેરબકાર થઈ રહ્યો, જે સાંભળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
જૈનપુર-વિહ અકબર હાથમાં તલવાર લઈ ત્યાં આવી પહોંચ્યો. તેને આ દશ્ય જોઇને અતિશય દુઃખ થયું. વૃહ મંત્રીના શરીરમાંથી રૂધિરની ધારા વહી રહી હતી અને સમસ્ત મંત્રણાભવન હીલુહાણ થઈ રહ્યું હતું. આદમ પણ હજી ત્યાંજ હતા. અકબરે પ્રવેશ કર્યો કે તે તુરત તેની સામે ધસ્યો અને એક હાથે તલવાર ઉગામી બીજા હાથથી દઢપણે અકબરને હાથ પકડો, અબરે એક બળવાન આંચકે મારી આદમના પંજામાંથી પિતાને હાથ ખેંચી લીધું અને તેજ ક્ષણે એક લાત મારી તેને પૃથ્વી ઉપર ફેંકી દીધું. ત્યાર પછી આદમે, સંપૂણ હકીકત સમ્રાટને કહી. સમ્રાટ આ દશ્ય જોઈને એટલે ઉશ્કેરાઈ ગયું હતું કે તેણે આદમને મારી નાખવાને હુકમ ફરમાવી દીધે. રાજ્યના નોકરો તેને પકડી કિલ્લાના ઉચ્ચ શિખરે લઈ ગયા અને ત્યાંથી ધકકે મારી નીચે ફેંકી દીધો. એક હતભાગી, પાપિષ્ટ અને સતી સ્ત્રી ઉપર જુલમ ગુજારનાર દુષ્ટાત્માના જીવનને આ પ્રકારે અંત આવ્યો. આદમની માતા સમ્રાટની એક ધાત્રી (ધવડાવનારી) હતી. સમ્રાટ પિતાની માતા પ્રત્યે જેટલી શ્રદ્ધા અને ભકિતભાવ ધરાવતા હતા, તેટલી જ શ્રદ્ધા અને ભક્તિ તે આ ધાત્રી – માતા પ્રત્યે પણ રાખતા હતા. તેણીએ સમ્રાટની પાસે જઈ ક્ષમા અને દયાની યાચના કરી. ગમે તેવા આત્મીય અને સગા-સંબંધીને પણ ન્યાયની ખાતર અકબર શિક્ષા કરી શકે છે, એવી તેણીએ પૂર્વે કલ્પના પણ કરી નહોતી. જનનીસમાન ધાત્રીને અકબરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે –“ આદમને ક્ષમા આપી શકાય કે નહિ તે વિષે મેં સંપૂર્ણ વિચાર કરી દે છે. તેને અપરાધ બહુજ ગંભીર હોઈને તે કઈ રીતે સંતવ્ય ગણી શકાય તેમ ન હોવાથી જ મારે તેને પ્રાણુદંડની શિક્ષા ફરમાવવી પડી છે” પુત્રના મૃત્યુથી શેકમગ્ન થયેલી માતાએ તે પછી માત્ર ૪૦ દિવસે પ્રાણત્યાગ કર્યો. સમ્રાટને આ ધાત્રીના મૃત્યુથી બહુ દુ:ખ થયું. તેના શબને સમાધિસ્થ કરવા માટે લઈ જવા સમયે અકબરે પોતે પણ તે સાથે થોડે દૂર સુધી જઈને મૃત ધાત્રી પ્રત્યેનું સન્માન પ્રદર્શિત કર્યું હતું, અને દિલ્હીમાં આદમની સમાધિ પાસેજ તેની માતાની સમાધિ પણ નિર્માણ કરાવી હતી; તથા એ સમાધિ ઉપર એક મનોહર મંદિર બંધાવી પોતાની શ્રદ્ધા અને ભકિતને જનસમાજને પરિચય આપ્યો હતો. વૃદ્ધ મંત્રીના ખૂનમાં બીજા પણ કેટલાકને હાથ હત; પરંતુ અકબરે તેમને ક્ષમા આપી છોડી દીધા હતા.
સમ્રાટ અકબર એક દિવસે શિકાર કરીને પિતાના પ્રાસાદમાં પાછો ફરતે હતો, એટલામાં કોઈ એક દુષ્ટાત્માએ તેના ગળામાં તીક્ષણ બાણ માર્યું ! સમ્રાટના એક મુખ્ય મુસલમાન અમલદારે પિતાના એક નોકર દ્વારા આ પ્રમાણે કરાવવાને પ્રપંચ કરી રાખ્યો હતો. બાણુ ફેંકનારને અકબરના નેકરોએ તુરતજ જોયે.
અને તેને મારી નાખે; પણ અકબર તે તરફ લક્ષ આપ્યા વિના પિતાના G, હાથે ગળામાંનું તીર ખેંચી કાઢી રાજપ્રાસાદમાં પહોંચી ગયો. એ તીર ફેંકનાર
Shree Sudharmaswami Gyanbhändar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
કાણુ હતા અને કાની ઉશ્કેરણીથી એ કામ થયું હતું, તે સંબધી કશીજ તપાસ એ પછી તેણે કરી નહિ ! “
૭૦
સમ્રાટની માતા મરિયમ માખાનીને એક ભાઇ હો. તેના સ્વભાવ તથા વન બહુજ ખરામ હતું. તેની સ્ત્રી સાથે તેને બિલકુલ બનતું નહિ હાવાથી ધણીવાર કલેશ થતા. એક સમયે સમ્રાટે પોતે મામાને ત્યાં જઇ કેટલીક સિખામણ આપીને તેમના ક્લેશ દૂર કરવાનો પ્રયત્ન કર્યો; પરંતુ અકબરને જોતાંની સાથેજ તેના મામા ક્રોધાંધ થઇ ગયા. સમ્રાટનું હૃદય કેટલુ મહાન છે અને તે કુવા પવિત્ર વિચારથી પેાતાને ત્યાં આવે છે, તે વાત મૂર્ખ મામે સમજી શકયા નહિ. તેણે તેજ ક્ષણે પોતાની સ્ત્રીનું ખૂન કરી એ લેાહીવાળા તીક્ષ્ણ છરા સમ્રાટની તરફ ફેકયા. સદ્ભાગ્યે તુરતજ દેહરક્ષકાએ હાથમાં તલવાર લઇ ધસી આવીને સમ્રાટની રક્ષા કરી. સમ્રાટે સ્ત્રીહત્યાના અપરાધ બદલ પેાતાના મામાને પ્રાણદંડની આજ્ઞા ફરમાવી. હતભાગ્ય મામાને યમુનાના જળમાં ફેંકી દીધા પણુ તે મર્યો નાહ. છેવટે તેને અન્તિવાન કરી ગ્વાલીઅર ખાતે મેક્સિી દેવામાં આ−ા, જ્યાં તે ગાંડા થઇ જખ઼તે થેાડાજ સમયમાં મરણ પામ્યા.
જેણે એક દિવસે વિધી અને પરમ શત્રુ હેમુના શિરચ્છેદ કરવાની ક્રમે કરતાં સંમતિ આપી નહાતી તેજ સમ્રાટે પેાતાના ધાત્રીપુત્રને તથા સગા મામાને પ્રાણ્યુદંડની ભયંકર શિક્ષા કરવામાં લેશ પણ સક્રાય કર્યાં નહિ ! આથી સમસ્ત પ્રજા સમજી ગઈ કે નવીન સમ્રાટની પાસે કાઈ પણ પ્રકારની લાગવગ ફાવે તેમ નથી અને ગંભીર ગુન્હા બદલ કાઇ પણ રીતે ક્ષમા મળી શકે તેમ નથી. આદમની પછી સેનાપતિ અબ્દુલખાંને માળવ-પ્રદેશ ઉપર અધિકાર જમા વવા માટે સમ્રાટે રવાના કર્યાં (ઇ॰ સ૦ ૧૫૬૧.) તે સમયના ઉજ્જયનીના પઠાણુ રાજા ખાજબહાદુરની અકબરે રાજ્યના એક ઉચ્ચ અમલદાર તરીકે નિમણૂક કરી. અબ્દુલખાંએ એક વર્ષીદરમિયાન કેટલાક પ્રદેશ હસ્તગત કર્યો, પણ પોતે સમ્રાટના એક તાકર છે, એ વાત ભૂલી જઇને જાણે પોતેજ એક મહાન રાજા હૈય એવી રીતે વર્તવા લાગ્યા. સમ્રાટ અખરના જાણુવામાં આ વાત આવતાંજ તે હાથીના શિકારે જવાને બહાને રાજધાનીમાંથી બહાર નીકળીને એકાએક ઉજ્જ યિનીમાં હાજર થયા. અબ્દેલખાં ત્યાંથી નાસી ગયા અને આસપાસના પ્રદેશમાં ગુપ્ત રીતે યુદ્ધની તૈયારી કવા લાગ્યા. સમ્રાટે તેના ઉપર પેાતાના એક અમાત્ય સાથે તેના સમસ્ત અપરાધા બદલ અભયદાન આપવાનું કહેણુ મેકહ્યું, પણ તેનુ કષ્ઠિ સતાષકારક પરિણામ આવ્યું નહિ. થેાડાજ સમયમાં સમ્રાટ અને અબ્દુલખાં વચ્ચે યુદ્ધ થયુ. અબ્દુલખાં પરાજિત થયા અને રક્ષેત્રમાંથી નાસી જત ખાનેજમાં અલીકુલીખાં સાથે મળી ગયા. અલીકુલીખાં એ વેળા સમ્રાટના પ્રતિનિધિરૂપે જૌનપુરની રાજ્યવ્યવસ્થા કરતા હતા. ઉકત બંને મુસલમાન રાજાઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
જૌનપુર-વિદ્રોહ
૯૧
મળી જને અને બીજા પણ અનેક મુસલમાનને પેાતાના પક્ષમાં ભેળવીને તેમણે વિદ્રોહના વાવટા ક્રૂરકાવવા માંડયા, અલીકુલીખાં તથા અબ્દુલખાં, એ ઉભય ઉસક્ષક સંપ્રદાયના અનુયાયી હતા; એટલા માટે કેટલાક ઐતિહાસિકા, ઉકત વિદ્રોહને જાનપુરવિદ્રોહ કિવા ઉસખકવિદ્રોહના નામથી પણ એળખાવે છે. સમ્રાટ પાતે વિદ્રોહીઓની સામે જ વિદ્રોહ શાંત કરવાના પ્રયત્ન કર્યાં. તેણે જૌનપુર ઉપર અધિકાર મેળવ્યા. આથી અલીકુલીખાં બહુજ નિરાશ થયા અને સમ્રાટના પ્રધાન અમાત્ય ખાતેખાના મુનિમખાંના શરણે જઇ ક્ષમા માગી. સમ્રાટની પાસે પેાતાની જનની તથા કાકાને માકલી, તેમજ અનેક હાથીઓ ઉપહાર તરીકે રવાના કરી સમ્રાટ સમક્ષ પણ ક્ષમાને માટે પ્રાના કરી. અલીકુલીખાંના કાકા ખુલ્લે મસ્તકે ગળામાં તલવાર ઝુલતી રાખી સમ્રાટની પાસે હાજર થયા અને પેાતાના ભત્રીજાને એક વાર ક્ષમા આપવાની યાચના કરી. સમ્રાટે કહ્યુ` કેઃ—“ મને ક્ષમા આપવામાં કશી હરકત નથી, પણ ક્ષમા મેળવ્યા પછી તેઓ પુનઃ વિશ્વાસના ભંગ કર્યા વિના રહેશે નહિ, એમ હું તમને આગળથીજ કહી રાખુ છું.” મુનિમખાંએ તે વેળા સમ્રાટને પૂછ્યું કે: “ પણુ તેમની જાગીરનું શું કરવું ધાર્યું છે ? ” સમ્રાટે ઉત્તર આપ્યા કે, “ જ્યારે તેમના અપરાધા બદલ આપણે તેમને ક્ષમા આપીએ છીએ તેા પછી તેમની જાગીરે ઉપર ત્રાપ મારવાના આપણને શું અધિકાર છે ?” સમ્રાટની આવી ધ્યાવૃત્તિ જોઇ પ્રત્યેકને બહુ આશ્રય લાગ્યું.
સમ્રાટે પેાતાને યાપૂર્વક ક્ષમા બક્ષી છે, એમ અલીકુલીખાંના સાંભળવામાં આવ્યું તેજ સમયે તેને એવા સમાચાર મળ્યા કે વિદ્રોહીઓની મોટી સંખ્યાએ અયાખ્યામાં સમ્રાટની સેનાના નાશ કર્યો છે અને પેાતાના પક્ષ ધીમે ધીમે બળવાન થતા જાય છે. મેહક આશાએ અલીકુલીખાન દિઙ.મૂઢ બનાવી દીધા, તેની માનસિક દૃષ્ટિ સન્મુખ સ્વતંત્ર રાજાનું ઉચ્ચ અને મનોહર સિંહાસન ખડું થયું ! તે ખેલી ઉઠયા. કેઃ–“પ્રયત્નથી શું ન થાય ?” પુનઃ અલીકુલીખાંએ ભય કર રૂપ ધારણ " અને પુનઃ જૌનપુર તથા ગાઝીપુર ઉપર પોતાના બાહુબળથી અધિકાર મેળવ્યા. સમ્રાટ આ સમાચાર સાંભળતાંની સાથેજ પાતે જાતે યુદ્ધને માટે રવાના થયા. અન્નીકુલીખાં પુનઃ નિરાશ થવું પડયું. તે પેાતાની જીવનરક્ષા માટે પુનઃ સમ્રાટના ચરણમાં અતિ વિનીતભાવે નમી પડયા. સમ્રાટના હૃદયમાં દયાના અભાવ નહાતા, એ વાત આપણે અનેકવાર પૂર્વે જાણી ચૂકયા છીએ. તેણે અપરાધની ક્ષમા આપવામાં પ્રથમવાર તા સં કાચ નહાતાજ કર્યાં, પણ ખીજીવાર પશુ તે ક્ષમા આપી શકયા ! આવી સહૃદયતા અને આવી ઉદારતા આપણે અન્ય કોઇ સમ્રાટમાં કદાપિ જોઇ શકીશું ?
સમ્રાટે લાહાર તરફ પ્રયાણ કર્યું. સમ્રાટની ગેરહાજરીમાં, વે www.umaragyanbhandar.com
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૨
સમ્રાટ અમર
આપણે ફાવી શકીશું ” એમ ધારી અલીકુલીખાંએ ત્રીજીવાર પણ વિદ્રોહની ઢાળા સળગાવી ! સમ્રાટને આ સમાચાર મળ્યા કે તુરંતજ તે પા આાખાતે આવ્યા અને શત્રુને યથાચિત શિક્ષા કરવા પોતે જાતે કૂચ કરી. અલીકુલીખાં સમ્રાટની સામે થવાનુ સાહસ કરી શક્યા નહિ. તે ગંગાની ખીજી બાજુએ એક સહીસલામત સ્થાન શોધી કહાડી ત્યાં છાવણી નાખીને પડયા રહ્યો. તેણે વિચાર કર્યો કે આ ભયંકર નદી ઉતરીને સમ્રાટ આ તરફ આવશે નહિ, તેથી તે કાઇ પણ પ્રકારના ડ્રેગ વિના, પૂનુ દુઃખ તથા ચિંતા ભૂલી જજી સુરાપાનની માજ માણવા લાગ્યા !
આ તરફ સમ્રાટ પોતે વિઘ્ન કે પ્રતિકૂળતાની લેશમાત્ર પરવા નહિ કરતાં, નિદ્રા અને ખાનપાનનેા ત્યાગ કરી ચાવીસે ચોવીસ કલાક શત્રુની પાછળ સિંહની માક ભમવા લાગ્યા. એક દિવસ હજી સંધ્યાને થાડી વાર હતી તે સમયે શત્રુના નિવાસસ્થાન સંબંધી સમ્રાટને બાતમી મળી, એક ક્ષણને પણુ વિલખ નહિ કરતાં તત્કાળ તે પોતાની સાથે ૧૦૦૦-૧૫૦૦ સૈનિાની અતિ સાહસિક સેનાને લઇને ગંગામાં કૂદી પડયા. તે કાળે માટે ભાગે સૈનિકા હાથી ઉપર બેસીને નદી ઓળંગતા હતા. અકબરે તથા તેના સૈનિકાએ પણ આ વખતે તેમજ કર્યું. રાત્રિના સમયે શત્રુ ઉપર હુમલા લઇ જવા એ યેાગ્ય નથી એમ ધારી સમ્રાટે સમસ્ત રાત્રિ ગંગાની સામે પાર જંગલમાં અતિ ગુપ્તપણે પસાર કરી. પ્રભાતના સૂર્ય પ્રકાશે તે પૂર્વેજ અક્ષરનું સૈન્ય તૈયાર થઈ ગયું અને પરમ પરાક્રમપૂર્વક શત્રુના સૈન્યને ઘેરી લીધું. મેગલસેના આ વખતે ત્રણ ભાગમાં વહેંચાઈ ગઇ હતી અને ત્રણે તરફથી શત્રુના સૈન્યના સહાર કરવા માંડયા હતા. સમ્રાટ અકબર એક હાથી ઉપર બેસીને સૈન્યના મધ્ય ભાગમાં રહી લશ્કરની વ્યવસ્થા કરતા હતા. ધીમે ધીમે યુદ્ધે બહુજ ભય ંકર રૂપ ધારણ કર્યું. વિદ્રોહીએ ( બળવાખારા ) એ મરણીયા થઇને બાદશાહી સેનાના નાશ કરવા માંડયા. બન્ને સૈન્યે એવુ અપરિમિત બળ અને પરાક્રમ દાખવવા માંડયું કે કયા પક્ષ જીતશે એ સમજાય તેમ રહ્યુ· નિહ. સમ્રાટ આ કટોકટીના પ્રસંગે હાથી ઉપરથી નીચે ઉતરી પડયા. તેણે એક અતિ તેજસ્વી અશ્વ ઉપર સ્વારી કરીને રણક્ષેત્રની મધ્યમાં અતિ વેગપૂર્ણાંક ઘુમવા માંડયું. તે પેાતાના બળ, વીય તથા સાહસવડે પેાતાના સૈનિકાને પુનઃ પુનઃ ઉશ્કેરવા લાગ્યા. માગસેના ખુદ સમ્રાટને રણક્ષેત્રમાં ધુમતે નિરખી, પ્રાણની પણ પરવા કર્યાં વિના, અપૂર્વ પરાક્રમવડે શત્રુના સૈનિકાના સંહાર કરવા લાગી. સમસ્ત મેાગલસેના કે જે અત્યારસુધી નિસ્તેજવત્ જણાતી હતી તે હવે એક ક્ષણમાત્રમાં પરમ ઉત્સાહી બની જઇને એકસરખા બળથી આગળ વધવા લાગી. શત્રુઓની સેના પણ કાઈ રીતે પાછી હઠે તેવી નહાતી. અમરની પાસે હાથીનું એક સૈન્ય હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
જેનપુર વિદ્રોહ
3.
તે પણ આ યુદ્ધમાં ઉતરી ચૂક્યું હતું. બન્ને પક્ષે જે વેળા એકસરખા ઉત્સાહથી લડી રહ્યા હતા, તે વેળા અકસ્માત કેણ જાણે કયાંથી એક તીર સુસવાટા મારતું વિદ્રોહીઓની સેનામાં ધસી આવ્યું અને અલકુલીખાના અંગમાં ખેંચી ગયું ! તીર બહુ તીક્ષણ હતું, પણ અલકુલીખાં છેક નિર્બળ નહોતો. તેણે તે તીરને સ્વહસ્તે ખેંચી કાઢવાને પ્રયત્ન કર્યો, પરંતુ તે નીકળે તે પહેલાં જ એક બીજા એવાજ તીક્ષ્ણ તીરે આવીને અલી કુલીખાના અશ્વનું વિરાટ અંગ ભેદી નાખ્યું. અને આ તીરની વેદનાથી ગભરાયો અને અલી કુલીખાને પૃથ્વી ઉપર ફેંકી દઈ ત્યાંથી નાસી ગયો ! અલકુલીખાને ભૂતળ ઉપર પડેલે જોતાંજ એકબરના એક ગજસૈનિકે શત્રુને હાથીના પગ નીચે કચરી નાખ્યો અને એ રીતે એક વિદ્રોહી આગેવાનને સંસારમાંથી સદાને માટે રવાના કરી દીધો. અલકુલીખાં મરાય એટલે તે પછી તેનું સૈન્ય સમરાંગણમાં ઉભુંજ શાનું રહે! એશીઆનું સૈન્ય કેવળ સેનાપતિના હિતાર્થે જ યુદ્ધ કરવા બહાર પડે છે! પિતાને સેનાપતિ મરાય એમ જાણતાંજ એશીઆવાસી સૈન્ય યુદ્ધક્ષેત્રમાંથી નાસવા લાગે છે. આ પ્રસંગે પણ તેમજ બન્યું. અલકુલીખાં પડે કે તુરતજ તેનું સૈન્ય પ્રાણ લઈને નાસવા લાગ્યું. નાસતાં નાસતાં પણ અનેક વિદ્રોહીઓ મોગલેના હાથમાં સપડાયા, અનેક મરાયા અને અનેકને બદિવાન થવું પડયું.
આ પ્રમાણે સમ્રાટ પિતાના બાહુબળવડે સંપૂર્ણ વિજય મેળવી પિતાની છાવણીમાં આવ્યો. અલકુલીખાનું કાપેલું મસ્તક તેની પાસે લાવવામાં આવ્યું. અકબરની સામે છેડે દૂર વિદ્રોહીઓની એક મોટી સંખ્યા બન્દિરૂપે ઉભી હતી. આ કેદીઓમાં એક હિંદુ કેદી હતો. પિતાના માલિકનું છિન્ન મસ્તક જોઈને તે શોકાતુરપણે વેગથી બહાર દોડી આવ્યો અને પેલું લેહીવાળું ભયંકર જણાતું મસ્તક પિતાના બંને હાથ વડે અતિ આદરપૂર્વક ઉંચકી હૃદયની સાથે દાબીને આંખમાંથી આંસુ વહેવડાવવા લાગ્યા ! સમ્રાટ અકબર આ દેખાવ જોઈ અત્યંત આશ્ચર્ય પામ્યું. એક હિંદુને પિતાના મુસલમાન માલિક પ્રત્યેને આવો ભકિતભાવ જોઈને તે મૂઢજ બની ગયો ! અલકુલીખાને ભાઈ કે જે ત્યાં તે વેળા કેદીપે હાજર હતા તેને સમ્રાટે અતિ દુ:ખ સહિત પૂછયું કે તમારું એવું તે શું બગાડયું છે કે તમે મારી વિરુદ્ધ અસ્ત્ર ગ્રહણ કરવા પુનઃ પુનઃ તૈયાર થઈ જાઓ છો ?” ત્યારબાદ અકબર પિતાના નેકરને આ કેદીની સારસંભાળ રાખવાનો પ્રસાર કરીને અન્ય કાર્ય માટે ત્યાંથી ચાલ્યો ગયો. સમ્રાટના અમાત્યોએ વિચાર કર્યો કે જે આ કેદી સમ્રાટની પાસે ક્ષમાની પુનઃ પ્રાર્થના કરશે તે સહૃદય સમ્રાટ તેને ક્ષમા આપી છેડી દીધા વિના રહેશે નહિ અને ફરીથી તે ઉપદ્રવ ચાલુ કરશે, જેથી તેઓએ સમ્રાટની ગેરહાજરીમાંજ, તેની રજા
વિનાજ, તે કમનસીબ કેદીને મારી નાખ્યો. Shree sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
વિદ્રોહીઓની એક નાની સરખી ટુકડી અયોધ્યામાં પણ રહેતી હતી. રાજા ટેડરમલ આદિ સેનાપતિઓએ અતિ વીરત્વપૂર્વક તે સમસ્ત વિદ્રોહીઓને દાબી દીધા-ઈ. સ. ૧૫૬૦. જે બળવાખોરોએ સમ્રાટ અને સામ્રાજ્ય પ્રતિનું વિરદ્ધાચરણ ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી અને સમ્રાટનું શરણ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી તેમને સમ્રાટે ઉદારતાથી ક્ષમા આપી અને તેમના સમસ્ત અપરાધે કાંઇ પણ દંડ લીધા વિના માફ કર્યા.
ત્યાર બાદ એક અન્ય મુસલમાન અમાત્ય બળવાખોરરૂપે બહાર આવ્યો. તેણે અનેક શહેરો લૂંટી પ્રજાને ત્રાસ આપવા માંડશે. રાજ્યના સૈનિકોને પણ નિર્દયતાપૂર્વક તે વધ કરવા લાગ્યું. સમ્રાટે તેની સામે સૈન્ય મોકલ્યું. તે સૈન્ય તે વિદ્રોહી અમાત્યને જખમી કરી કેદમાં પૂર્યો. વિદ્રોહી અમાત્ય જખમી થયે છે, એમ સાંભળતાંની સાથે જ અકબરે પોતાના કુશળ વૈદ્યોને તેની સારવાર કરવા મોકલી દીધા. વૈદ્યોએ તે અમાત્યને સાજો કરવા અનેક ઉપચાર કર્યા, પણ તેનું કશું સતિષકારક ફળ આપ્યું નહિ. અમાત્યને જે ગંભીર આઘાત થયો હ, તે આઘાતની વેદનાથી તે કાળક્રમે મૃત્યુ પામે.
હુમાયુના મૃત્યુ પછી તેને પુત્ર મિજ હકીમ કાબૂલમાં રાજ્ય કરતા હતા. તેણે સાંભળ્યું કે અકબર એક સુવિશાળ સામ્રાજ્યનો અધીશ્વર થયો છે, ત્યારે તે ઈષ્યની જ્વાળાથી બળવા લાગ્યો. જૈનપુરમાં મુસલમાન પ્રજાએ એક મોટું બંડ ઉઠાવ્યું છે, એવા સમાચાર જ્યારે મિર્જા હાકીમને મળ્યા ત્યારે તે બહુ આનંદ પામ્ય અને “અકબર પાસેથી એ સામ્રાજ્ય પડાવી લેવાની આ બહુ સારી તક છે,” એમ ધારી તેણે તે જ વખતે પંજાબ ઉપર હલે કર્યો. જોતજોતામાં તે પંજાબને થોડે ભાગ છતી લેવાને શક્તિમાન થયો. સમ્રાટને આ સમાચાર મળતજ તે લાહોર આવ્યા. તેના લાહોર આવવાના સમાચાર સાંભળી લાહોરની પ્રજાએ એક મહત્સવ કર્યો અને શંખ તથા ઝાલોના જવનિપૂર્વક સમ્રાટનું સ્વા. ગત કર્યું. સમસ્ત શહેરમાં અકબરના આગમન નિમિતે આનંદને મહા કેલાહલ થવા લાગ્યા. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ટુંકી મુદતમાં જ અકબર પિતાની પ્રજાનું મન રંજન કરવાને સમર્થ થઈ શક હતા. શહેરને આનંદ
ધ્વનિ સાંભળીને હાકીમે પિતાના પ્રધાનને પૂછયું કે “આ કેલાહલનું શું કારણ છે?” પ્રધાને ઉત્તર આપ્યો કે “સમ્રાટ અકબર પધારે છે, એમ જાણી અહીંની પ્રજા તેમને સત્કાર કરવાને તૈયાર થઈ ગઈ છે અને એટલાજ માટે તેઓ આજે મોટો ઉત્સવ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.” હાકીમ સમજી ગયો કે પ્રજા પિોતે જ જ્યારે અકબરને અંતઃકરણપૂર્વક ચાહે છે તે પછી અહીં મારો જય થવે તેમજ મારું રાજ્ય ટકી રહેવું, એ કદાપિ સંભવિત નથી, એમ ધારી તે તત્કાળ કાબૂલ તરફ નાસી ગયા (ઇસ. ૧૫૬૬). સમ્રાટે પિતાના ભ્રાતાને યથા
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
જિનપુર-વિદ્રોહ
G૫
યોગ્ય દંડ આપવા માટે તેની પીઠ પકડવાનું વ્યાજબી ધાર્યું નહિ. જે તે ધારત તે આ સમયે સૈન્ય મેલીને હાકીમને કેદ કરી શકત, પણ સમ્રાટનું હૃદય તેવું નહેતું, એ વાત પૂર્વે આપણે અનેકવાર જાણી ચૂક્યા છીએ. ભ્રાતા પિતાનું અનિષ્ટ કરતે બંધ થયે છે, એમ સમજી અકબર શાંત થયું. તેને તે ગમે તે પ્રકારે ઉપદ્રવ શાંત કરેલ હતું. દુશ્મનને શિક્ષા આપવાની કિવા પોતાની વૈરવૃત્તિને સંતોષવાની તેને લેશ પણ વાસના નહોતી. પ્રિય વાચક! અકબરની પૂર્વના અને અકબરની પછીના સમ્રાટ સાથે એકવાર અકબરની તુલના કરી જે.
ત્યારબાદ ખાનેખાના મુનિમખાંની જૌનપુરના શાસનકર્તાતરીકે નિમણુક કરવામાં આવી. તેના સમયમાં જનપુરની પ્રજાએ શહેરના સાંદર્યમાં અનેકગણું વૃદ્ધિ કરી હતી. મુનિમખાંએ પોતે પણ સંખ્યાબંધ અટ્ટાલિકાઓ અને પ્રાસાદે બંધાવી શહેરને બહુજ અલંકૃત કર્યું હતું. તેણે નદી ઓળંગવાને જે એક મહાન અને મનોહર સેતુ (પૂલ) બંધાવ્યો હતો તે આજે પણ સમયના પ્રવાહની સામે અડગપણે ઊભો રહ્યો છે અને મુનિમખાંની કીર્તિની ઘોષણા કરી રહ્યો છે. - જૈનપુરમાં ઈ. સ. ૧૫૯૨ માં એક મકાન ચણતી વેળા, માટી ખોદાવતાં ભૂગર્ભમાં એક મકાન દષ્ટિગોચર થયું હતું. આ મકાનનાંઠાર બંધ હતાં અને સાંકળે એક મજબૂત તાળું લગાવવામાં આવ્યું હતું. દ્વાર ખોલતાં તે મકાનમાંથી એક વૃદ્ધ પુરુષ બહાર આવ્યા હત; અને પછી તે છ માસપર્યત જીવતા રહ્યા બાદ સ્વાભાવિકરીતે જ મૃત્યુ પામ્યો હતો. મુસલમાન લેખકે પિતાના ધર્મની મહત્તા વર્ણવવા આ યોગીસંબંધે જે અહેવાલ આપે છે તે અમને વિશ્વાસપાત્ર જણાતા નથી; છતાં મહારાજા રણજીતસિંહના સમયમાં એક હિંદુ યોગીઝ અનેક દિવસે પર્યત ભૂગર્ભમાં રહી શકો હતા, એ વાત તરફ લક્ષ આપતાં ઉક્ત ઘટના છેક અવિશ્વાસગ્ય છે, એમ પણ કહેવાનું અમારાથી સાહસ થઈ શકતું નથી.
એક દિવસે આસાદ બેગ નામના અમીરે વિજાપુરમાંથી અતિ ઉત્કૃષ્ટ તમાકુ તથા મણિમુક્તાજડિત સેના-રૂપાને અતિ મનહર અને કિંમતી એક હકકે, સભામાં સમ્રાટ અકબરને ભેટ-અર્પણ કર્યો. સમ્રાટ આ નવી ભેટ તથા ઉત્કૃષ્ટ તમાકુ જેને બહુજ આનંદ પામે. તેણે ઉક્ત હઝાદ્વારા એક બે વખત ધૂમ્રપાન કર્યું, એટલામાં સમ્રાટની આસપાસ બેઠેલા વૈઘબધુઓ બોલી ઉઠયા કે “નામદાર સમ્રાટે આ તમાકુ પીવી ઉચિત નથી. જો કે યુરેપના પંડિત ઉક્ત ધૂમ્રપાનની તરફેણમાં અનેક યુક્તિ આપે છે; પણ અમારા દેશના વૈદ્યશાસ્ત્રીએાએ તમાકુના ગુણવગુણસંબંધે પોતાને મત કયાંય આ નથી; એટલા માટે આ તમાકુ નહિ પીવી એજ સલાહકારક છે.” આસાદ, વૈદ્યબધુઓની
xગી હરિદાસ, જેમનું વાંચવાગ્ય ચરિત્ર આ ખાતાની ચરિત્રમાળાના
Shree Suumaraswami Ganbhandar-Umara 'Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૬
સમ્રાટ અકબર
""
સામે વાંધા ઉઠાવતાં ખેલ્યા કૅ:- “ ચૂરાપવાસી કઇ એવા મૂર્ખ નથી કે તેઓ વિનાવિચારે તમાકુની પ્રશંસા કરે. તે સંપૂર્ણ પરીક્ષા કર્યા પછીજ તેના વ્યવહાર કરે છે. તેમનામાં પણ જ્ઞાની મનુષ્યા છે. તમે પાતે જ્યાંસુધી એની પરીક્ષા ન કરો ત્યાંસુધી તેની વિરુદ્ધમાં અભિપ્રાય માપવાના તમને શ હક્ક છે? અમુક વસ્તુ સારી છે કે નરસી છે, તેના નિયતેનું નિરીક્ષણ કર્યો પછીજ કરવા જોઈએ. અન્ય એક ચિકિત્સકે ઉત્તર આપ્યા ક્રેઃ- “ અમે યૂરાપ વાસીઓનું અનુકરણ કરવા પૃચ્છતા નથી. અમારા દેશના પ્રાચીન પૂ` પુરુષોએ જે વસ્તુના વ્યવહાર કરવાની અનુમતિ આપી નથી તે વસ્તુને વ્યવહાર કરવાની અમે કાઇ પણ રીતે સંમતિ આપી શકતા નથી. ” આસાદે કહ્યું કે;-“ તમારા સિદ્ધાંત બહુજ વિચિત્ર છે. પ્રત્યેક આચાર-વિચાર એક કાળે સ ંપૂર્ણ નવીન હતા, અથવા નવીન દ્વાવા જોઈએ, એમ શુ આપ નથી માનતા ? સમસ્ત આચારા ધીમે ધીમેજ એક પછી એક પ્રવર્તિત થયા છે. વસ્તુની પ્રાચીનતા કે નવીનતા સખ્ખુંધે તકરાર નહિ કરતાં વસ્તુના ગુણો તથા અવગુણી જોઇનેજ તેના વ્યવહાર કરવા, એવા ડાહ્યા પુરુષોના મત ઢાય છે. પૂર્વે સેના નામનાં મૂળીયાંઓની લેાકેાને બિલકુલ ખબર નહાતી; પણ અત્યારે લોકા તેના ગુણા જાણ્યા પછી ઔષધમાં કેટલા બધા ઉપયાગ કરે છે ? ” સમ્રાટ અક્બરે આ ચર્ચા શાંતપણે સાંભળી. છેવટે પોતાના સતાષ દર્શાવ્યા અને કહ્યું કેઃ વસ્તુતઃ મને એમ લાગે છે કે અન્ય દેશના સુન્ન વિદ્વાનેાએ પરીક્ષા કરીને જે વાત સ્વીકારી હોય તે વાત આપણા શાસ્ત્રમાં કે પુસ્તકમાં નથી માટેજ તેના ત્યાગ કરવા, એ તેા ઉચિત નથી. આપણે જો પ્રત્યેક નવીન વસ્તુપ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ તે પછી આપણે આપણી ઉન્નતિ સાધવાને કેવી રીતે શક્તિમાન થઇ શકીએ ? ” આસાદ વિજાપુરમાંથી તમાકુના મોટા જથ્થા પેાતાની સાથે લાવ્યેા હતા. તેણે તે તમાકુ રાજ્યના અમીર-ઉમરાવાને ભેટરૂપે છૂટથી વહેંચી દીધી. તેજ દિવસથી રાજધાનીમાં તમાકુના પ્રચાર થયા, પ્રત્યેક અમીર–ઉમરાવે ડેસથી તમાકુ પીવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ તમાકુના પ્રચાર એટલા બધા વધી પડયા કે વિ±ëાપારીએ દક્ષિણ પ્રદેશમાંથી તમાકુના મોટા જથ્થા ખરીદ કરવા લાગ્યા અને દિલ્હી તથા આગ્રામાં તેના ધમાકાર વ્યાપાર ચલાવવા લાગ્યા. આ પ્રમાણે જે કે પ્રજાને મોટા ભાગ તમાકુના વ્યસનમાં ધીમે ધીમે ડૂબતા જતા હતા; પરંતુ સમ્રાટ અક ખરે તેા ઉક્ત સભા પછી એકવાર પણ ધૂમ્રપાન કર્યું નહોતું.
"L
આ પ્રમાણે સમ્રાટ અકબર પેાતાના અમાત્ય અને સગાં—સંબંધીઓના ખળવાઓને દાબી દઇ મહા બળવાન થતા ચાલી મધ્યાહ્નકાળના સૂર્યની પેઠે પોતાનુ શાસનતેજ ચેાતરા વિસ્તારવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
सप्तम अध्याय-राणी दुर्गावती अने मध्यभारत
“એ સાચું છે કે આપણે યુદ્ધમાં હાર ખાધી છે, પણ તેથી શું આપણે સ્વમાનમાં પણ હારીશું ? જે કીર્તિ અને ધર્મને ખાતર આપણે અત્યારસુધી સખ્ત મહેનત લીધી છે તેજ કીતિ અને ધર્મને માત્ર ધિક્કારપાત્ર રીબાતી અંદગીની ખાતર શું આપણે ઈ બેસીશું?”
રાણી દુર્ગાવતી તરફ મેઘની છાયા પ્રસરવા છતાં પણ જેમ કોઈ કોઈ સમય મધ્યસ્થળ સૂર્યના પ્રકાશથી ઉજજવળ રહે છે, તેવી રીતે મધ્યભારતની ચારે દિશાઓમાં મુસલમાન રાજાઓની સત્તા પ્રસરવા છતાં મધ્યસ્થળ હજી પણ હિંદગૌરવથી પ્રકાશિત થઈ રહ્યું હતું એક દિવસે પરમ માનનીય-ગૌરવપૂર્ણ વિદર્ભ રાજાએ આજ સ્થળે રાજ્ય કર્યું હતું અને આજ સ્થળે એક કાળે રમણીરત્ન દમયંતીએ જન્મ લીધું હતું. અમે જે સમયનું અત્યારે વર્ણન આપવા બેઠા છીએ તે વખતે તે સ્થાન માંડવગઢના નામથી પ્રસિદ્ધ હતું. માંડવગઢનું રાજ્ય બહુ વિસ્તૃત હતું, એમ કહેવાય છે કે તે રાજ્ય ૩૦૦ માઈલ લાંબું તથા ૧૬૦ માઈલ પહોળું હતું. અબુલફઝલ લખે છે કે:-“અન્ય સ્થાનના હિંદુઓ આ માંડવગઢના હિંદુઓને પતિત–ભ્રષ્ટ માનતા હતા; અને તે રાજ્ય પ્રત્યે પણ તિરસ્કારની નજરથી નિહાળતા હતા.” આ હતભાગ્ય ભારતના પ્રત્યેક પ્રાંતનો વાસી અન્ય પ્રાંતના વાસીને પતિત કિંવા નીચજ માને છે. જે એમ ન હેત તે આ મહાન દેશની આવી દુર્ગતિ કઈ પણ કાળે થાત નહિ અસ્તુ !! અમે આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ઉક્ત રાજ્ય અત્યંત સમૃદ્ધિશાળી ગણાતું હતું. તેની સીમામાં પ્રાયઃ આઠ હજાર નાનાં-મોટાં શહેર તથા ગામડાઓ આવેલાં હતાં. પ્રજા બહુ સુખ-શાંતિપૂર્વક સમય પસાર કરતી હતી. વિવિધ શહેરોમાં આવેલા સુદઢ અને ઉચ્ચ કિલ્લાઓ જાણે કે શત્રુના હલા સામે ઉભા રહીને અહંકારપૂર્વક હસી રહ્યા હેયને ! એવા દેખાવવાળા હતા. વર્તમાન જબલપુરની પાસે ચારાગઢ નામક એક સ્થાન છે ત્યાં આગળ પૂર્વે રાજધાની તથા કિલ્લો હતો. અકબરના સમયમાં કાજરની રાજકન્યા વીર રમણી રાણી દુર્ગાવતી ઉત વિસ્તૃત રાજ્યની અધીશ્વરી હતી. અત્યારપર્યત કઈ પણ મુસલમાન રાજાએ ઉકત રાજ્યની સીમામાં પગ પણું મૂક્યો નહતો. માંડવગઢનું હિંદુરાજ્ય અદ્યાપિ પિતાની સ્વતંત્રતા સાચવીને બેસી રહ્યું હતું. રાણી દુર્ગાવતી અપૂર્વ રૂપ-લાવણ્યથી જેવી રીતે વિભૂષિત હતી તે જ પ્રમાણે તેણમાં બીજા પણ અનેકાનેક સદ્દગુણો હતા. બંદૂક અને ધનુગબાણને ઉપયોગ કરવામાં તે એટલી બધી નિપુણ હતી કે ધારેલું નિશાન પાડવામાં કદિ પણ નિષ્ફળ થતી નહિ. તેણે ઘણીવાર શિકાર કરવા જંગલમાં નીકળી પડતી અને અનેક જંગલી તથા હિંસક પશુઓને સંહાર કરી પાછી ચાલી આવતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૮
સમ્રાટ અકબર
અબુલફઝલ લખે છે કે –“આ રમણ પિતાની સાહસિકતા, શક્તિ તથા સત્યતા માટે એવી તે સુપ્રસિદ્ધ હતી કે તેના એ સગુણોથીજ આકર્ષાઇને સમસ્ત મધ્યપ્રદેશ તેના શાસન નીચે આવ્યા હતા; એમ કહીએ તે તે અયોગ્ય નથી.”તેણી બહુજ કુશળતાથી રાજ્યને કારભાર ચલાવતી હતી; વિદેશી રાજાઓની સાથે કયારે કે વ્યવહાર રાખવો તે પણ તે બહુ સારી રીતે સમજતી હતી. આસપાસના રાજા-રજવાડાઓ સાથેના વ્યવહારમાં જે વિચક્ષણતા તથા દૂરદર્શિતાની અનિવાર્ય આવશ્યકતા છે તે તેનામાં સંપૂર્ણ હતી. તેણીએ માળવા પ્રદેશના અધિપતિ બાજબહાદૂરને પણ યુદ્ધમાં પરાજિત કર્યો હતો. તેની પાસે એક હજાર ઉત્કૃષ્ટ ગજસૈન્ય તથા વીસ હજાર અશ્વસૈન્ય હતું.
સમ્રાટ અકબરના સેનાપતિ આસિફખાંએ પન્ના પ્રદેશ ઉપર વિજય મેળવ્યું, એટલે પાસેનું આ રાજય પડાવી લેવાની પણ તેને લાલચ થઈ આવી; પરંતુ તે સેનાપતિ પૂર્વે અનેકવાર રાણી દુર્ગાવતીના વીરત્વસંબંધે વિવિધ કહાણીઓ સાંભળી ચૂક્યો હતો, તેથી તે એકાએક હલ્લ લઈ જવાનું સાહસ કરી શકે નહિ. તેણે પ્રથમ તે રાણીના રાજ્ય સાથે મિત્રાચારી બધિવાને દેખાવ કરીને ખાનગી રીતે પોતાના કેટલાક બુદ્ધિશાળી દૂતને વણિકરૂપે તેના રાજ્યમાં રવાના કર્યા. એમાં માત્ર એજ ઉદ્દેશ હતો કે રાજ્યમાં પ્રવેશ કરવાના તથા નીકળવાના માર્ગોની અને કેટલું કેટલું સૈન્ય ક્યાં ક્યાં રહે છે, તથા રાજ્યમાં કેવી કેવી સમૃદ્ધિ છે ઇત્યાદિ જાણવાયેગ્ય બાબતોની સંપૂર્ણ માહિતી તેઓ મેળવી આવે. આ પ્રકારે સર્વ બાતમી મેળવ્યા પછી આસફખાંએ સમ્રાટને એક પત્ર લખી આ રાજ્યને તાબે કરવાને હુકમ મેળવ્યા-ઈસ. ૧૫૬૪. આસફખાંએ પુષ્કળ સૈન્ય સાથે લઇને રાણીના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને અતિ અહંકારપૂર્વક રાજ્યમાં આગળ વધવા લાગ્યો.
મોગલસેનાએ પોતાની હદમાં પ્રવેશ કર્યો છે એમ સાંભળતાની સાથે જ રાણી દુર્ગાવતીએ રાજ્યના પ્રધાન અમાત્યને પોતાની પાસે બેલા. પ્રધાને જે સમાચાર આપ્યા તે સાંભળીને રાણી તે ખંભિતજ થઈ ગઈ! પ્રધાને કહ્યું કે માત્ર ૫૦૦ સૈનિકે જ રાજધાનીમાં અત્યારે હાજર છે, બાકીનું સૈન્ય રાજ્યમાં આડું અવળું છૂટું છવાયું પડેલું છે.” દુર્ગાવતીને આથી બહુ ક્રોધ વ્યાખ્યા અને અમાત્યને તિરસ્કાર કરતાં કહ્યું કે –“તમારી મૂર્ખતાનું પરિણામ સમસ્ત રાજ્યને ભોગવવું પડશે. હું આજે વર્ષો થયાં રાજ્યની વ્યવસ્થા કરું છું પણ આપણુ રાજકીય ગૌરવ કે સન્માનને લેશ પણ હાનિ પહોંચે એવું કાર્ય મારા હાથથી કદાપિ થયું નથી.” તે જ ક્ષણે રાણીએ સૈન્યને એકત્ર કરવા ચારે દિશામાં દૂતો રવાના કર્યા અને પિતે જેટલું સૈન્ય હાજર હતું તેટલા સૈન્યની સાથે બહાર નીકળી પડી ! તેણીએ અન્ય હિંદુ રાજાને સહાય માટે પ્રાર્થના કરી નહિ, તેમ કાઈ રાજા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
રાણી દુર્ગાવતી અને મધ્યભારત
સહાય આપવા બહાર પણ આવ્યો નહિ. પ્રતિદિન રાણીનું નૂતન સૈન્ય ધીમે ધીમે આવવા લાગ્યું. રાણી પતે પિતાના સૈનિકોને નિર્જન અરણ્યમાં એવી રીતે ગોઠવવા લાગી કે શત્રુપક્ષ કોઈ પણ રીતે પિતાના સૈન્યની સંખ્યા સંબંધે ક્રિયા સૈન્યની હીલચાલ સંબંધે કશે પણ નિર્ણય કરી શકે નહિ. આસફખાએ રાણી દુર્ગાવતી પાસે કેટલું સૈન્ય છે, તથા એ સૈન્ય કયાં આગળ શું કરે છે તે સંબંધી તપાસ કરવાને ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહિ. ફિરિસ્તાએ લખ્યું છે કે-“રાણી બખ્તર પહેરીને, હાથમાં તીણ ધારવાળી તલવાર પકડીને, શરાસનવડે સુસજજીત થઈને અને હાથીની પીઠ પર આરોહણ કરીને શત્રુના સૈન્યનો સંહાર કરવા આગળ વધી.”રાણીના સૈનિકે રાણીનું પ્રત્યક્ષ દષ્ટાંત નિરખી, રાણુના જેટલાજ પરાક્રમ, વીરત્વ તથા ઉત્સાહથી શત્રુને નાશ કરવા તૈયાર થાય એમાં આશ્ચર્ય નથી. આ વેળા રાણીને પ્રત્યેક સૈનિક ઉત્સાહથી ઉતાવળા થઈ, વીરમદથી ઉન્મત્ત બની, શત્રુને સંહાર કરવાની ભીષણ પ્રતિજ્ઞા કરી, વિપક્ષની સેનાપ્રતિ દોડવા લાગ્યા. રાણીએ હાથીની પીઠ ઉપરથી સૈનિકોની ઉતાવળ જઈ પિતાની સેનાને જણાવ્યું કે આમ ઉતાવળ કરવી એ ઉચિત નથી. ત્યારબાદ તેણીએ સૈનિકોને એક શ્રેણીમાં ગોઠવાઈ જવાને હુકમ કર્યો. સૈનિકે શ્રેણીબદ્ધ થયા એટલે રાણી પોતે, પોતાની સેનાને સાથે લઇ મોગલ સેના ઉપર પરાક્રમપૂર્વક તૂટી પડી. બન્ને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મોગલ સેનાની મગદૂર શી કે તે રાણીના સૈન્યની સામે ટકી શકે કે તેના પંજામાંથી સહીસલામત છટકી પણ શકે? સાક્ષાત શકિતમયી દેવી સ્વરૂપે જ આજે તે રણક્ષેત્રમાં ઉપસ્થિત થઈ છે !
સ્વદેશરક્ષણાર્થે આત્માની આહુતિ આપવા તે તૈયાર થઈને ઉભી રહી છે ! રાણીની પ્રિય સેના રાણીને સંતોષ આપવા માટે પિતાથી બની શકે તેટલું વીરત્વ દર્શાવવા લાગી. જન્મભૂમિના નામે, સ્વતંત્રતાના નામે આત્મભોગ આપવાની પ્રબળ પ્રેરણા રાણી દુર્ગાવતી સર્વ સૈનિકની મધ્યમાં રહીને વારંવાર કરવા લાગી. કેઈપણ સૈનિકને ઉત્સાહ શિથિલ ન થઈ જાય, એક પણ સૈનિક પિતાનું કર્તવ્ય બજાવવામાં ઢી ન પડી જાય તે માટે તેની મધ્યમાં ઉભી ઉભી ઉત્સાહ આપવા લાગી. સંધ્યાકાળના ઘનઘોર વાદળમાં અહીંતહીં વિજળી ચમકીને અદશ્ય થઈ જાય, તેવી રીતે રાણી દુર્ગાવતી પણ સૈનિકાની મધ્યમાં ઉત્સાહ અને નવચેતન પ્રેરિતી, વિજળીની માફક સર્વત્ર ફરવા લાગી. વિજળીની છટા જેવું રાણીનું અને તેની સેનાનું વીરત્વ જોઈ મેગલસેના તે છેક અંજાઈ જ ગઈ! માત્ર પ્રેરણું આપીને બેસી નહિ રહેતાં રાણી પોતે પણ શત્રુને સંહાર કેવી રીતે કરી શકાય તેનું દષ્ટાંત પિતાના કર્તવ્યવડે સ્વપક્ષને દર્શાવવા લાગી. રાણીના આવા પ્રત્યક્ષ વીરત્વથી ઉત્સાહી બનેલી
રાજપૂત સેના ભયંકર પરાક્રમ દર્શાવતી મોગલ સૈનિકેને નાશ કરવા લાગી. પવA નો સખ્ત આઘાત લાગતાં ઘનઘોર વાદળ જેમ છિન્નભિન્ન થઈ જાય છે, તેમ
Shree Sudhiarniaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૪૦
સમ્રાટ અકબર
વિપુલ મેગલદળ વીર રમણીના આઘાતવડે છેવટે પરાજિત થઈ રણાંગણમાંથી નાસવા લાગ્યું. મેગલની સેનાને મેટો ભાગ મરણને શરણ થયે; અને બીજે ઘાયલ થઈને રણભૂમિમાં રગદેળાવા લાગે. મોગલસેનાને નાસી જતી જોઈને બલા ગઈ એમ ધારીને રાણી વિશ્રામ લેવા તૈયાર થાય એવી નિર્બળ નહતી. ફરીથી પણ કેઈ કાળે મોગલે મુખ ન બતાવી શકે, એટલા માટે તેણીએ સૈન્ય સહિત શત્રુને પીછો પકડે, અને જ્યાં સુધી સમસ્ત મોગલ સૈનિકે વિનષ્ટ કિંવા કેદી ન થાય ત્યાંસુધી આગળ વધવાને હુકમ આપો.
ક્રમે ક્રમે સૂર્યદેવ પણ ભારતલલનાનું આવું અનુપમ વીરત્વ નિહાળી સહાયવદને અસ્તાચળ તરફ ગતિ કરવા લાગ્યો. જાણે કે ભારતીય વીરબાળાનું મનહર વિરત્વ તે પિતાની પ્રિયતમાને પણ બતાવવા ઈચ્છતે હેય તેમ તે (સૂર્ય) જલદી અંતઃપુરમાં દાખલ થઈ, સંધ્યાદેવીનું આવાહન કરવા લાગ્યું. યથાસમયે સૂર્યના આમંત્રણને માન આપી સંધ્યાદેવી રણક્ષેત્રમાં હાજર થઈ. નીલાકાશમાં મનહર તેરણ રચીને અને તેની મધ્યમાં પૂર્ણચંદ્રને દિવ્ય દીપક પ્રકટાવીને, તેમજ - તરફ નક્ષત્રરૂપી અસંખ્ય દીપમાળાઓ રચીને મહાદેવી સંધ્યા, વીરરમણીને સન્માન આપવા લાગી ! અગણિત ખદ્યોતે પણ જાણે કુસુમમાળાઓ લઈને રાણીને વધાવી લેવા તત્પર થઈ રહ્યા હોય, તેમ ઉત્સાહથી નાચવા લાગ્યા ! સંધ્યા સમયનો શંખનાદ પણ જાણે કે તે વીર આર્ય બાળાની કીર્તિને દિગ–દિગંતમાં પ્રચારિત કરવાનો પ્રયત્ન કરતે હેય, તેમ દિશાઓને ભેદીને વહેવા લાગ્યો ! અરે, સ્વયં પ્રકૃતિદેવી પણ આજે વીરબાળાને માન આપવા હાજર થઈ ગઈ છે!
રાત્રિના સમય થા. રાણી દુર્ગાવતીએ હવે પિતાના સૈનિકેને થોડીવાર વિશ્રામ લેવાની આજ્ઞા કરી અને ત્યારબાદ પુનઃ બમણું બળથી એજ રાત્રિએ મોગલેની સેના પાછળ ધસવાને સંકલ્પ દર્શાવ્ય; પરંતુ તેણીના અમાત્ય એ સંકલ્પમાં સહાયભૂત થવાને બદલે ઉલટા અંતરાયભૂત થયા. અમાત્યોએ જણાવ્યું કે મૂળ રણક્ષેત્રથી આપણે બહુ દૂર નીકળી પડયા છીએ, અમારાં મૃત સગાં-સં. બંધીઓનાં શબ ત્યાં રઝળે એ ઠીક નહિ, માટે હવે અમે આગળ નહિ વધતા અહીંથી પાછા જઈને શબની વ્યવસ્થા કરીશું તેજ અમારો જીવ શાંત થશે. શબ. ને રાત્રિમાં રઝળતું ન મૂકવું એ આપણે દેશાચાર છે, તેને માન આપવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે. દુર્ગાવતીએ જણાવ્યું કે “દુખના અને આપત્તિના સમયમાં સર્વ પ્રકારના આચારોને ત્યાગ કરી દેશનું રક્ષણ કરવું, એજ આપણું મુખ્ય કર્તવ્ય હેવું જોઈએ.” પરંતુ સૈનિકે અને અમાત્ય, રાણુને દીર્ધદષ્ટિવાળો ઉપદેશ સમજી શકયા નહિ. રાણીની સલાહમાં દેશનું અને પિતાનું કેટલું હિત સમાએલું છે, તે તેઓ વિચારી શક્યા નહિ. અંતે સ્વદેશહિતષિતાપી દેવીને દેશાચારરૂપી રાક્ષસ આગળ પરાજય સ્વીકાર પડયો. દુર્ગાવતીને નછૂટકે રણક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
રાણી દુર્ગાવતી અને મધ્યભારત
{
માંથી પાછું ફરવું પડયું. પ્રતિકૂળ વિચારને અનિચ્છાપૂર્વČક અનુસરવું પડયું. સૈ નકાના એ પ્રતિકૂળ વિચારા તે ખીજાં કશુંજ નહિ પણ આખા ભારતવર્ષના પ્રતિમૂળ ભાગ્યનાંજ ચિન્હા હતાં, એમ કહીએ તા અયેાગ્ય નથી દેવી દુર્ગાવતી પણ આ પ્રતિકૂળ ભાગ્યને વશીભૂત થઇ. ક્રમે ક્રમે મૃત દેહાની અંત્યેષ્ટિક્રિયા યથારીતિ સમાપ્ત કરવામાં આવી. ત્યારબાદ પુનઃ રાણી દુર્ગાવતીએ શત્રુઓના વિનાશાથે પેાતાના સૈનિકાને ઉત્સાહ આપવાના આરંભ કર્યાં. તેણીએ રાત્રિ વ્યતીત ન થાય તે દરમ્યાન અર્થાત્ ગંભીર રાત્રિના સમયેજ નાસી જતા મેાગલસૈનિકાને ચેતરફથી ઘેરી લઈ સંહાર કરવાની તત્પરતા દર્શાવી; પરંતુ આ વેળા પણુ મુખ્ય અને પ્રધાન પુરુષા રાણીને સમ્મત થયા નહિ. પ્રથમની માફજ તેમણે પ્રતિકૂળ વિચારા દર્શાવવા માંડયા. અમાત્યાએ કહ્યુ કે વિશ્રામ અને નિદ્રાવિના સૈનિંક્રા પરિશ્રમ કરી શકશે નહિ. વસ્તુત: હવે આપણે વિશેષ શ્રમ લેવાની જરૂર પશુ શું છે ? શત્રુને આપણે યથોચિત દંડ આપી ચૂકયા છીએ. તેએ પેાતેજ પેાતાને જીવ લઈને નાસી છૂટયા છે તેા પછી તેમની પાછળ ધસવાની આવશ્યકતા શું છે ? '' રાણી દુર્ગાવતીએ તેમને અનેક પ્રકારે સમજાવવાના પ્રયત્ન કર્યાં, અને કાઇ પણ પ્રકારે આ ગંભીર રાત્રિના સમયે શત્રુની પાછળ ધસવાને ખની શકે તેટલેટ આગ્રહ કર્યો, પરંતુ તેનું કશુંજ પરિણામ આવ્યું નહિ; અને એકજ રાત્રિમાં હત ભાગ્ય ભારતવર્ષમાં સ્વદેશહિતેષિતાની દેવીને, વિશ્રામ અને વિલાસિતા પાસે ખીજીવાર પરાજિત થવું પડયું...! કમનસીબ હિંદુ વિશ્રામ અને વિલાસપ્રિયતાની બહારથીજ માત્ર સુંદર જણાતી મૂતિમાં મુગ્ધ થઇ ગયા ! એ વિશ્રામ અને વિશ્વાસિતાએજ દેશને અધાગૃિતની ઉંડી ખાઇમાં હડસેલી દીધા ! અણીના સમયે આ અલ્પ સમયના વિશ્રામેજ ભારતવર્ષાંતે ચિરકાળને માટે વિશ્રામરહિત ખનાવી મૂકયા ! એ ક્ષણિક સુખની આશાએજ સમસ્ત ભારતને ચિરકાળને માટે સુખરહિત બનાવી દીધી ! ભારતવષઁ ની મૂર્તિમતી સ્વદેશહિતેષતાની–અર્થાત્ રાણી દુર્ગાવતીની સલાહતે નિર્માલ્ય ગણી કઠાડીને રાજપૂતા છેવટે આરામ લેવા લાગ્યા; પરંતુ તેમની એ આરામમયી રાત્રિ, શાંતિમયી રજની, વધારે વાર ટકી શકી નહિ. અરુણેાધ્ય થતાંની સાથે, હિંદુ સેનાનીઓએ આંખેા ઉધાડતાંજ એક નવીન દેખાવ તેમની દૃષ્ટિસન્મુખ ખડા થયેલા જણાયા ! તેમને જણાયું કે મોગલસેના માટી ભયંકર તાપે લખ પેાતાને ઘેરી લેવાના પ્રખળ પ્રયત્ન કરી રહી છે ! રાજપૂતાના વ ંશ નિર્મૂ`ળ કરવાની સધળી તૈયારીઓ ચાતરફ થઇ રહી છે ! રાણી દુર્ગાવતીના ઉપદેશ કેટલા મહત્ત્વપૂર્ણ હતા તે હવેજ હિંદુ અમાત્યા સમજી શકયા ! પણ હવે તે સમજણુ માત્ર પશ્ચાત્તાપ સિવાય ખીજું કાંઈજ ફળ આપી શકે તેમ નહેાતી. તેએ ગત રાત્રિની સુંદર તક ગુમાવવા માટે પાતે પાતાને ધિક્કાર આપવા લાગ્યા. સુખના સમયમાં મનુષ્યા પાતાની ટુંકી દૃષ્ટિના પરિણામે કેવી વિપત્તિ હાથે કરીને વહેારી સ. અ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
લે છે, તેને તેમને બરાબર ખ્યાલ આવ્યો ! કિંતુ હવે પિતાના નસીબને દેવ આપવા સિવાય બીજું કાંઈ થઈ શકે તેમ નહોતું. જોતજોતામાં મોગલસેનારાજ. પૂત સેના ઉપર આક્રમણ કરવા આગળ વધી. રાણી દુર્ગાવતી પુનઃ પોતાનું અમાનષિક વિરત્વ દર્શાવતી યુદ્ધાર્થે બહાર પડી. અમે પૂર્વે જ કહી ચૂક્યા છીએ કે મેગલસેનામાં એવી તે શું શક્તિ હતી કે તે આ સાક્ષાત યુદ્ધદેવીની સામે ઉભા રહેવાનું અને લડવાનું સાહસ કરી શકે ? મેગલસેના રાણીનું ભયંકર પરાક્રમ જોઈને વળી પણ રણક્ષેત્રમથિી નાસવા લાગી. મેગલ સેનાપતિઓ નાસી જતા સૈનિકોને એકત્રિત કરી, બની શકે તેટલે ઉત્સાહ આપી, રાણીના સૈન્ય સામે લડવાને ઉશ્કેરવા લાગ્યા. બંને વીરજાતિઓ વચ્ચે પુનઃ તુમુલ યુદ્ધ થયું. મેગલની મેટી સંખ્યા જમીનદોસ્ત થઈ. અને પિતાને પ્રાણ બચાવવા રણમાંથી નાસી છૂટયા. આ પ્રમાણે વિપુલ મોગલસેના એક હિંદુલલનાના વીરત્વ પાસે ઉપરાઉપરિ પરાજિત થઈને યુદ્ધક્ષેત્રમાંથી નાસી ગઇ !
વયોવૃદ્ધ અને સુદક્ષ મોગલ સેનાપતિઓ હવે, અકબર પાસે મુખ બતાવી શકે એમ રહ્યું નહિ. એક હિંદુ રમણીકાશ પરાજિત થઈને જગતમાં કેવી રીતે મુખ બતાવવું, એને વિચાર આવતાં તેમની નસમાંનું લેહી ઉછળવા લાગ્યું. હવે તેમણે નિશ્ચય કર્યો કે આ યુદ્ધમાં દેહપાત કરવું પડે તે પણ કબૂલ છે, પરંતુ એક રમણીથી પરાજિત થઈને અમે કદાપિ પાછી ફરીશું નહિ. એકવાર ફરીથી મેગલ સેનાએ દઢ પ્રતિજ્ઞા કરી મરણીયા થકને યુદ્ધાર્થે સજજ થવાને નિર્ણય કર્યો. સાહસથી ઉત્તેજિત બનેલી મેગલસેના પુનઃ હિંદુ સૈન્ય સામે યુદ્ધ કરવા આગળ વધી. મેગલેના ભયંકર હુંકારરવથી દિશાઓ ભેદાવા લાગી. તેમની ગતિના આઘાતથી મેદિની કંપવા લાગી. નાની નાની ટુકડીઓમાં વહેંચાઈ તેમણે રાજપૂતને સંહાર કરવા માંડ્યો. પિતાના દેહનું ભાન ભૂલી જઇને એકવાર નષ્ટ થયેલું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. મોગલનું આ ભયંકર આક્રમણ જેને હિંદુઓ દંગ થયા. રાણી દુર્ગાવતીને પુત્ર સિંહસમાન પરાક્રમ દર્શાવતે શણુ સામે ધસી ગયે. રાજકુમારનું પરાક્રમ જોઈ હિંદુ સૈનિકોના અતઃકરણમાં વળી પણ આશા અને સાહસને સંચાર થવા લાગ્યા. ફરીથી તેમણે અતુલ પરાક્રમ દાખવી મોગલસૈન્યનો વંસ કરવા કમ્મર કસી; પરંતુ કમનસીબે થોડા જ સમયમાં રાજકુમાર ઘવાયે અને મૂછ ખાઈને ધરણી ઉપર ઢળ્યો. રાણીને આ સમાચાર મળતાં જ તેણે તેને રણક્ષેત્રમાંથી નિર્ભય સ્થાને લઈ જવાની આજ્ઞા કરી. રાજકુમારને રણક્ષેત્રમાંથી પાછા વળતે જોઈને હિંદી સેના એક ક્ષણવાર પણ યુદ્ધમાં ઉભી રહે ખરી? એ સમયના હિંદુ સૈનિકે મોટામાં મોટા દોષ જો કોઈ હોય તો તે એજ કે તેઓ સેનાધ્યક્ષના પતન પછી એક ક્ષણવાર પણ
Shree Suharmaswami "Gyanbhand
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
રાણી દુર્ગાવતી અને મધ્યભારત
૮૩
જોઇને નિરાશ ખરેલા મુસાફ્ર આશ્રયની શોધમાં આકુળ-વ્યાકુળપણે રખડે, તેમ રાણીનુ સૈન્ય પણ વ્યાકુળપણે યુદ્ધાંગણમાંથી નાસવા લાગ્યું. કુમારની પાછળ જવાનું બહાનું કહાડી અનેક સૈનિકા યુદ્ધમાંથી પાછા ફરવા લાગ્યા. જાણે કે તે એકમાત્ર રાજપુત્રના સગની ખાતરજ યુદ્ધમાં આવ્યા હાય ને ! તે રાજકુમારનુ અહાનું કાઢી પેાતાના પ્રાણ બચાવવાની વ્યાકુળતામાં નાસવા લાગ્યા. સ્વદેશરક્ષાનું જે પવિત્ર કા` સાધવા તેઓ યુદ્ધમાં આવ્યા હતા તે પવિત્ર ઉદ્દેશ વિસરી ગયા ! સ્વાધીનતાની રક્ષા, રાજપૂત ગૌરવની રક્ષા આદિ પવિત્ર ભાવનાએ તેમના અંતઃકરણમાંથી પલાયન થઇ ગઇ ! હાય ! અણીના સમયે ઉક્ત કલ્યાણુપ્રદ ભાવના આ ભારતવાસીઓના અંતઃકરણમાં ટકી નહિ, એજ આ દેશનું દુર્ભાગ્ય ! યથાસમયે કેવળ પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે તે કાર્ય કરવા અહાર આવતા નહિ, એજ આ દેશનુ દુધૈવ ! છેવટે હવે રાણીની પાસે માત્ર ૩૦૦ સૈનિકેાજ રહ્યા.
આમ થવા છતાં રાણી એટલું ક્ષુદ્ર સૈન્યદળ લઇને પણ શત્રુસાગરનું મંથન કરવા લાગી. રાણી આ વેળા હાથીની પીઠ ઉપર વિરાજી હતી. મોગલેાએ રાણીનુ લક્ષ સાંધી શરદૃષ્ટિ કરવા માંડી. એક મુદ્દતમાંજ એક તીક્ષ્ણ ચર દુર્ગાવતી દેવીની આંખમાં એકાએક આવીને ખેંચી ગયુ* ! આંખમાંથી રુધિરની ધારા વહેવા લાગી; પરંતુ તે પ્રતિ લક્ષ નહિ આપતાં રાણીએ પોતે પોતાના હાથવર્ડ એ તીક્ષ્ણ શર ખેંચી કાઢવાને પ્રયત્ન કર્યાં. આંખમાં ભેદાયેલું શર ખહાર તેા નીકળ્યુ, પણુ તેના કેટલાક ભાગ આંખમાં રહી ગયા, તે ક્રમે કરતાં બહાર નીકળી શકયા નહિ. એટલામાં એક બીજી ખાણુ પણ સુસવાટા મારતું રાણીની પાસે આવ્યું અને તેના ગળામાં પેસી ગયું' ! આ ખાણ પણુ તેણીએ સ્વહસ્તે ખેંચી કાઢયુ' ! પરંતુ આ ઉપરાઉપરિ શરપ્રહારાથી તેણીના સમસ્ત અંગમાં એવી તા સખત વેદના થવા લાગી કે હવે તે હાથીના હાદ્દાપર વધારે વાર બેસી નિહ શકવાથી ઢાદ્દામાંજ ઢળી ગઇ. એક સાહસિક સશસ્ત્ર સૈનિક જે રાણી દુર્ગાવતીના હાથીના માવત હતા, તેણે વિનયપૂર્વક રાણીને જણાવ્યું કેઃ– “ હવે જયની લેશ પણુ આશા નથી, ચાતરફથી આપણું સૈન્ય નાસી છૂટયું છે; માટે આપ આજ્ઞા આપે। તા પવનવેગે આ હાથીની સાથે આપને નિર્ભયસ્થાને પહેાંચાડી દઉં. '' રાણીએ અતિ તિરસ્કારપૂર્વક સૈનિકની વિનતિના અસ્વીકાર કરતાં જણાવ્યુ` કે: “અલખત્ત, આપણે યુદ્ધમાં પરાજિત થયા છીએ, પરંતુ શું ગૈારવમાં પણ પરાજિત થયા છીએ ? અહિંથી નાસી છૂટીને ગણ્યાંગાંઠયાં વર્ષે નિંદનીય અવસ્થામાં પસાર કરવા કરતાં સન્માનપૂર્વક દેહ-પ્રાણના ત્યાગ કરવા એજ શું વિશેષ ઇચ્છવાયાગ્ય નથી ? ગૈારવરૂપી જે મહાન વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે આટલા ભાગ આપ્યા છે, તે વસ્તુ આમ સ્વેચ્છાપૂર્વક નષ્ટ કરવા તૈયાર થવું એ શું મૂર્ખતા નથી ? મેં તારા ઉપર જો અત્યાર પૂર્વે કષ્ઠિ પશુ ઉપકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૪
સમ્રાટ અકબર
કર્યો હોય તો તે ઉપકારના બદલામાં મારા ઉપર આ સમયે તું એક પ્રત્યુપકાર કર; અને તે એજ કે આ તારી તીક્ષણ ધારવાળી છુરી તારા હસ્તમાં લઈ મારો વધ કર, કે જેથી મારે પિતાને આત્મહત્યા કરવાને પ્રસંગ ન આવે.” ઉક્ત સૈનિક આંખમાંથી અશ્રુ વહેવડાવીને કહેવા લાગ્યા કે –“ હજી પણ સહિસલામત નાસી શકાય એવા સંગ છે;” પરંતુ રાણી દુર્ગાવતી શું કઈ પણ કાળે યુદ્ધક્ષેત્રમાંથી નાસી છૂટવાની આજ્ઞા કરે? શત્રુને પીઠ બતાવવાનું અને યશને ભોગ આપીને જીવનરક્ષા કરવાનું શિક્ષણ રાણુને મૂળથી જ મળ્યું ન હતું. સમરાંગણમાંથી પલાયન કરવાની તેણે સાફ ના પાડી. ધીમે ધીમે રાણીનું બાકીનું સૈન્ય પણ નાસી ગયું અને એક પણ રાજપૂત યે રાણીને સહાય કરવા ઉભે રહ્યો નહિ. મોગલ સેનારૂપી સમુદ્ર હવે જોરાવર હલે કરીને રાણીને ઘેરી લેવા માંડી. રાણી પણ સમજી ગઈ, કે હવે સમસ્ત આશા અને સમસ્ત પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા છે. હવે મોગલેના હાથમાં બંદીવાન થયા વિના ચાલે તેમ નથી. બંદીવાનરૂપે જીવન વહન કરવું એમાં સાર્થકતા પણ શું છે ? આ વિચાર કરી તેણીએ હાથીના માવત પાસે જે છરી હતી તે એકાએક તેના હાથમાંથી ઝુંટવી લઈને સ્વહસ્તેજ પિતાની છાતીમાં ભૂકી દીધી ! રણક્ષેત્રમાંજ હાથીની પીઠ પર કીર્તિ અને યશની મધ્યમાં રાણી દુર્ગાવતીએ આ પ્રમાણે સ્વહસ્તેજ સદાને માટે વિદાયગીરી લીધી !
મેમની સામે ટકી શકે એવું કાઈ રહ્યું નહિ; સ્વદેશની સ્વાધીનતા અર્થે ગર્જના કરીને મોગલ સૈન્યને પાછું હઠાવે એવું કોઈ પણ રહ્યું નહિ. જે મહાશક્તિ હિંદુઓના તન-મનમાં નવું ચૈતન્ય પુરાવી રહી હતી તે મહાદેવી રાણી દુર્ગાવતી તે યુદ્ધક્ષેત્રમાં જ પ્રાણરહિત થઈ ચૂકી ! તેને સુયોગ્ય વીરપુત્ર સ્વદેશની
સ્વાધીનતા અર્થે બહાર આવ્યો; પરંતુ વિશાળ મંગલસેના સામે તે પણ વિશેષ સમય ટકી શકી નહિ. તે પણ રણક્ષેત્રમાં ઘવાયો અને મરાય. મેગલે
એ સમસ્ત પ્રદેશ ઉપર પિતાની સત્તા પ્રસરાવી દીધી. રાણી દુર્ગાવતીને અનંત રત્નભંડાર તથા અપરિમેય સુવર્ણાલંકારો મેગલેએ લૂંટી લીધા. પ્રસિદ્ધ ઇતિહાસ લેખક-સીરીસ્તા તથા ઝી શારહિન્દીએ ઉકત પુણ્યક રમણીરત્નની વીરગાથાનું પિતાના ઇતિહાસમાં વર્ણન કરી ઇતિહાસનાં પૃષ્ઠો અલંકૃત કર્યા છે. જે કિલ્લે એકવાર રાણી દુર્ગાવતીની વિદ્યમાનતામાં સર્વદા સમુજજવળ રહે તે કિલ્લે આજે કાળના પ્રબળ પ્રવાહ પાસે પરાજિત થઈને પડી ગયા છે; છતાં આજે પણુ સહસ્ત્ર હવાવડે તે ભારતલલનાનું વીરત્વ ગાઈ રહ્યો છે. જે પવિત્ર સ્થળે રાણીએ પ્રાણત્યાગ કર્યો હતો તે સ્થાને આજે પણ તેની પવિત્ર સમાધિ દષ્ટિગેચર થાય છે. આ સમાધિ જબલપુરથી ૧૨ માઈલના અંતરે આવેલી છે. મધ્યભારતના રહેવાસીઓ આટલા લાંબા કાળે પણ ઉકત સમાધિ પાસે ભક્તિપૂર્ણ
** www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #96
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
دربارنورتن اکبری
Shreenance Star
www.umalaganbhandar.com
Lakshmi Art, Bombav, 8
નવરનો સાંહત સમ્રાટ અકબર
Page #98
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
હૃદયે જાય છે અને તે દેશના સક્ષમ સફેદ કંકરને કુસુમમાળાની માફક સમાધિ ઉપર સ્થાપી મૃત વીરબાળા પ્રત્યેની પોતાની ભકિત તથા શ્રદ્ધા પ્રદર્શિત કરે છે. રાણી દુર્ગાવતીના કીર્તિકલાપ ઉપર થઈને અનેક શતાબ્દીઓ પસાર થઈ ગઈ, અનેક નવા નવા વિશો ઉત્પન્ન થઈને પુનઃ વિલીન થઈ ગયા; તથાપિ મધ્યભારતની પ્રજા રાણી દુર્ગાવતીના વિરત્વને હજીસુધી વિસરી શકી નથી. તેઓ આજપર્યત તેનું વીરત્વપૂર્ણ યશગાન આલાપી, શતમુખે તેની કીર્તિનું કીર્તન કરે છે ! તેઓ હજી પણ પોતાના સ્મૃતિમંદિરમાં રાણીના અતીત ગૈરવને સાચવી રહ્યા છે. તેઓ હજુ પણ પ્રસંગોપાત એ સ્મૃતિમંદિરનાં દ્વાર ઉઘાડી, ગત કાળનાં સુખમય ચિત્ર ઉપર અથુજળ વહેવડાવી અર્ચના કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે ! વાચક ! પુષ્પમાળા કરતાં પણ એ અશ્રુમાળા સહસ્રગણું મૂલ્યવાન છે, એમ કહેવાની જરૂર છે ?
अष्टम अध्याय-नक्षत्र-मंडळ
બધાં માણસે સાથે સાચી સમજથી વર્તવું એ મારું કર્તવ્ય છે. તેઓ જે ઈશ્વરની ઇચ્છાને પથે ચાલતાં હોય તો તેમની વચ્ચે માથું મારવું એજ દેશપાત્ર છે; અને જે તેથી ઉલટાં ચાલતાં હોય તો તેઓ અજ્ઞાની છે અને તેથી મારી દયાને પાત્ર છે.”
અકબર દીર્ધકાળની ઘનઘેર ઘટા હવે ભારતીય આકાશમાંથી લુપ્ત થઈ ગઈ છે; લાંબા સમય પછી ઉજજવળ નક્ષત્ર તિઓ વડે અકબરરૂપી ચંદ્રની શોભામાં વૃદ્ધિ કરવાને નીલાકાશ ક્રમે ક્રમે પ્રકાશિત થઈ રહ્યું છે.
હુમાયુ શેરશાહદ્વારા પરાજિત થઈને નાસી ગયે હતો, તે સમયે તેને રાજસ્થાનના અંબરાધિપતિ બિહારીમલે આશ્રય તથા સહાયતા આપી હતી. સમ્રાટ અકબરે ભૂતકાળના ઉપકારનું સ્મરણ કરી પિતે રાજા બિહારીમલને નિમંત્રણ મેકહ્યું હતું. હેમુ પરાજિત થયો તે પછી બે દિવસે રાજા બિહારીમલ અકબર પાસે પહોંચે. બરાબર તે પ્રસંગે દિલ્હીથી થોડે દૂર એક મોટો પડાવ નાખવામાં આવ્યો હતા. અંબરાધિપતિએ પિતાની સાથેના અનેક અનુચરો સાથે એ પડાવમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેણે જોયું તે ચોતરફ અનેક છાવણીઓ ગોઠવાઈ ગઈ હતી. સંખ્યાબંધ સૈનિક તથા નોકરે પિતાનાં કાર્યો કરવા આમતેમ દેડી રહ્યા હતા. કેટલાએ ઘોડેસ્વારે તથા ગજારોહી વરાપૂર્વક દેડાડ કરી રહ્યા હતા. બંદુ, તે તથા યુદ્ધનાં બીજાં અસંખ્ય ઉપકરણે વિવિધ સ્થાને પડયાં હતાં. વર્ષાઋતમાં પવનના સખ્ત તેફાનના અતે પડી ગયેલાં વૃક્ષ-ડાળીઓવતાઓ
www.umaragyanbhandar.com
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
Page #99
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
પુષ્પો વડે ઉદ્યાન (બગિચ) જેમ ઉછું ખવભાવ ધારણ કરે, તેમ આ પડાવે પણ ગંભીર ભયકારક રૂપ ધારણ કર્યું હતું. એક બાળક કે જેના ચહેરા ઉપર બળ અને વીર્યની પ્રભાઓ સ્પષ્ટપણે પ્રતીત થઈ આવતી હતી તે બાળક, એક ઐરાવત જેવા મદોન્મત્ત હાથીને ગળા ઉપર બેસી હાથમાં અંકુશ ગ્રહણ કરી હાથીને પિતાની ઈચ્છાનુસાર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બિહારમલ તથા તેની સાથેના અન્ય રાજપૂતકુમારો બાળકનું આવું સાહસ જોઈ સ્વાભાવિક રીતે જ તે તરફ જવાને આકર્ષાયા. કુદરતી રીતે જ સાહસ અને બળને માટે અસાધારણ પક્ષપાત ધરાવનાર રાજપૂતને આ સાહસપૂર્ણ દશ્ય આકર્ષે એમાં આશ્ચર્ય નથી. ગજરાજ જાણે કે પેલા આરે હી બાળકના પ્રહારને મશ્કરીમજ ઉરાડી દેતો હોય તેમ તે પ્રહારની લેશ પણ પરવા કર્યા વિના બાળકને પિતાની પીઠ ઉપર રાખી, પોતાની ઈચ્છા પ્રમાણે આનંદ અને વેગપૂર્વક દોડી રહ્યો હતો. હાથીને આમ વેચ્છાપૂર્વક દોડતે જોઈ આસપાસના મુસલમાન સૈનિકે પ્રાણના ભયથી ચોતરફ નાસી જવા લાગ્યા. દેડતા દેડતા અનેક મુસલમાન સૈનિકે તંબુઓનાં દેરડાંમાં ગુંચવાઈ પડી જવા લાગ્યા. તેમની પાછળ દેડી આવતા બીજા મુસલમાન સૈનિકે પણ ભયમાં ને ભયમાં ઉપરાઉપરિ પડવા લાગ્યા, જાણે કે પિતતાને જીવ કેટલે વહાલો છે, તે બતાવવાની પરસ્પરમાં હરીફાઈજ ન કરી રહ્યા હોય ! પુનઃ પેલા વીરબાળકે અંકુશવડે આસ્તેથી હસ્તીને પ્રહાર કરી પિતાના કાબુમાં આપ્યો અને ધીરે ધીરે ઈચ્છિત સ્થાને હાંકી જવા માંડે; પરંતુ એટલામાં તે એ હસ્તી ફરીથી મદોન્મત્ત બની, બાળકના પ્રહારને તૃણવત લેખી, પેલા નવા આવેલા રાજપૂતની સામે તીવ્ર વેગે દોડવા લાગ્યા. પલાયન કેવી રીતે કરવું એ રાજપૂતે જાણતા નથી; પ્રાણુના ભયથી ડરીને કેવી રીતે નાસી છૂટવું, એ વિચાર પણ તેમના મગજમાં આવતો નથી; તેઓ અતિ દઢભાવે ગર્વપૂર્વક પિતાના સ્થાને ઉભા રહ્યા. સમસ્ત મોગલસેના આશ્ચર્યપૂર્વક આ દશ્ય જોઈ રહી અને હમણુંજ-આજ ક્ષણે આ બિચારા રાજપૂતે મરી જશે, એવી આશંકા સર્વત્ર પ્રસરી ગઈ ! હસ્તી પણ જાણે હિંદુઓને પગવડે ચગદી નાખવા ઉતાવળા થઈ રહ્યો હોય, તેમ તે ઉતાવળે ઉતાવળો મહાપરાક્રમપૂર્વક નાસવા લાગ્યા. હિંદુઓ તે સ્થિર અને અચળભાવે જ્યાંના ત્યાંજ ઉભા થઇ રહ્યા. ગજરાજે તેમની સન્મુખ આવી પહોંચી તેમને દાબી દેવાને ઇરાદે કર્યો, પણ કોણ જાણે શામાટે તે તુરતજ ચમક અને એકાએક ઉભો થઈ રહ્યો ! જાણે કે પોતે રાજપૂતની સ્થિરતા તથા સાહસિકતા જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હોયને અથવા તે જાણે કે પેલા બાળકને હિંદુ તથા મુસલમાન વચ્ચે મહાન ભેદ બતાવવા માટે જ આટલે સુધી આવીને અટકી ગયો હેયને! બાળક ઉકત રાજપૂતોનું સાહસ પ્રત્યક્ષ નિહાળો બહુજ આનંદમુગ્ધ થયો. તે મનમાં ને મનમાં જ રાજપૂત -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
ના ગુણની પ્રશંસા કરતે, હાથીને લઈને પોતાના માર્ગે વળ્યો. રાજા બિહારમલ અને તેના અનુચરો પણ આ બાળકની શકિત અને હિંમતની પરસ્પરમાં પ્રશંસા કરવા લાગ્યા. બાળક પેલા હાથીને અતિ દક્ષતા પૂર્વક હાંકી જતો હતો તે વખતે પણ રાજપૂતે પ્રાણના ભયથી આસપાસ નાસી નહિ જ હાથીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને હાથી એક મનહર તંબુ પાસે પહોંચે. બાળકે પેલા હાથીને અંકુશ-પ્રહારવતી પૃથ ઉપર બેસાર્યો અને પોતે એક ફલંગ મારી ભૂતળ ઉપર કુદી પડે. બાળકે હાથી ઉપરથી ઉતરી સર્વ પ્રથમ પેલા વૃદ્ધ રાજપૂતનરેશ ને આવકાર આપ્યો અને તેમને પિતાની પાછળ આવવાને ઈશારો કરી તંબુમાં આગળ વધ્યા. રાજપૂત નરપતિએ તંબુમાં પ્રવેશ કર્યા પછી જાણ્યું કે પેલે બાળક એ જ નવીન સમ્રાટ અકબર હતો. નવીન સમ્રાટની બાળશકિત જોઈ ખરેખર તેમને બહુજ આનંદ અને આશ્ચર્ય થયું. વૃદ્ધ રાજા સમ્રાટની સાથે કર્થોપકથન કરી સમ્રાટની સહૃદયતા અને પ્રતિભાને અનુભવ કરી અત્યંત મુગ્ધ થયા. સમ્રાટમાં એવી એક અસાધારણ શકિત હતી કે જે કે એકવાર તેની પાસે આવતું તે તેની વાતચિતની મધુરતા તથા સ્વભાવની સરળતા ઉપર મેહિત થયા વિના રહેતું નહિ. થોડા સમયના પરિચયે એ ઉભય રાજાઓને પરસ્પરના અનુરાગી બનાવી દીધા. સમ્રાટ અકબરે વૃદ્ધ હિંદુરાજા પ્રત્યે આટલું બધું સન્માન અને સૌજન્ય પ્રદર્શિત કર્યું કે જે સન્માન અને સૈન્યના બદલામાં વૃદ્ધ રાજા સમ્રાટને સદાને માટે સનેહાધીન સેવક બની ગયો !
ઉક્ત બનાવને આજે પાંચ વર્ષ થઈ ગયાં છે, બહેરામખાં પંચત્વ પામ્યો છે, સમ્રાટ અકબરે પિતે રાજ્યનો સઘળો કારભાર પિતાના હાથમાં લઈ લીધો છે; છતાં હજી તે ઉપલે પ્રસંગ ભૂલી ગયો નથી. રાજપૂતોનું સાહસ હજી તેની
સ્મૃતિમથિી ભુંસાઈ ગયું નથી. રાજપૂતો પણ સમ્રાટની સહૃદયતા અને સરળતાને વિસરી શક્યા નહતા. અકબર એક સમયે મયનુદ્દીન ચિસ્તીની પવિત્ર સમાધિ (કબર) ની યાત્રા કરવા અજમેર તરફ જતા હતા. રસ્તામાં જ્યારે તે અંબર પ્રદેશની પાસે પહોંચે ત્યારે રાજા બિહારીમલનાં દર્શન કરવાની તેને પ્રબળ ઈચ્છા ઉદ્દભવી. આથી તેણે તત્કાળ અંબરાધિપતિને નિમંત્રણપત્ર મોકલી મળવા માટે બોલાવ્યા. રાજા બિહારીમલ તે પિતાના સમસ્ત પુત્રો તથા પત્રને સાથે લઈ અકબર પાસે હાજર થયો. સમ્રાટે તેમની સાથે વાર્તાલાપ કરી, તે વાર્તાલાપદ્વારા તેમની તીણ બુદ્ધિને સ્વાનુભવ મેળવી પિતાને પરમ સંતોષ પ્રદર્શિત કર્યો. રાજપૂતકુમારોના સદ્વ્યવહારે અકબરના હદય ઉપર ઊંડી અસર કરી. તે જ સમયથી બંને પક્ષો પરસ્પરના સ્નેહપાશમાં બંધાયા. વૃદ્ધ રાજા બિહારીમલે સ્વેચ્છાપૂર્વક સમ્રાટની આધીનતા સ્વીકારી. સમ્રાટે રાજપૂત સાથેના પ્રેમમાં અભિવૃદ્ધિ કરવા તથા હિંદુ-મુસલમાનમાં સંપની વૃદ્ધિ કરવા રાજપૂત રાજતનયા સાથે
Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
પાણિગ્રહણ કરવાની પિતે પ્રાર્થના કરી. અકબરની પ્રાર્થનાનો પવિત્ર ઉદ્દેશ કિવા તે પ્રાર્થનાની પોપકારિતા રાજા બરાબર સમજી ગયો, તેથી તેણે એ પ્રાર્થનાને આનંદપૂર્વક સ્વીકાર કર્યો. જેરાજતનયાનું પાણિગ્રહણ કરવાની સમ્રાટે પ્રાર્થના કરી હતી, તેનું નામ જોધાબાઈ હતું; અને એ લગ્નના પરિણામે જે પુત્રરત્ન પ્રાપ્ત થયું તેનું નામ જહાંગીર હતું.
રાજા બિહારીમલને પુત્ર રાજા ભગવાનદાસ તથા પત્ર રાજા માનસિંહ, તેજ સમયથી સમ્રાટની સાથે મળી ગયા અને સુવિશાળ મેગલ સામ્રાજ્યની સ્થાપના અર્થે પોતાની અસાધારણ શક્તિને સદ્વ્યવહાર કરવા લાગ્યા.
રાજા ભગવાનદાસ અત્યંત સાહસી પુરુષ હતો. ઉત્તરાવસ્થામાં તેણે અનેકાનેક લડાઈઓમાં આગળ પડતે ભાગ લીધો હતો. તેણે પિતાનું પ્રબળ વીરત્વ અનેક પ્રસંગે પ્રદર્શિત કરી મોગલ સામ્રાજ્યના ઇતિહાસમાં અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી છે. રાજા ભગવાનદાસ પ્રત્યે અકબર અત્યંત પ્રેમ, માન અને વિશ્વાસની મધુર દૃષ્ટિથી નિહાળતો હતો. ભગવાનદાસે પિતાના વીરવને લીધે હિંદુઓમાં સર્વપ્રથમ મહા સન્માનસૂચક પતાકા તથા કે મોગલ રાજ્ય તરફથી પ્રાપ્ત કર્યો હતે. આવા મહાન સન્માનપાત્ર અમલદારે જ્યારે માર્ગમાં બહાર નીકળતા ત્યારે તેમની આગળ તૂરી, ભેરી તથા કે વગેરે તેમની યશવાર્તાનું કીર્તન કરતાં અને પતાકા પણ તેમની મહત્તાની ઘોષણા કરતી ! મેગલ દરબારમાં આવું અસાધા રણ માન મેળવવાનું સદ્દભાગ્ય ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થતું. ધીમે ધીમે રાજા ભગવાનદાસ પાંચ હજાર સૈનિકના સેનાપતિતરીકેનું અતિ ગેરવપૂર્ણ પદ પ્રાપ્ત કરવાને પણ ભાગ્યશાળી થયું હતું. આ પદ માત્ર ગૌરવસૂચક એક ચિહસ્વરૂપજ લેખાતું હતું. પાંચ હજાર સૈનિકેથી અધિક સૈનિકે સેનાપતિ તે ન થઈ શકે, એ એ પદનો બિલકુલ અર્થ કરવામાં આવતું ન હતું. પ્રસંગોપાત આવશ્યકતાનુસારે એથીએ મેટી સેનાના પ્રધાન સેનાપતિ તરીકે પણ તેમને કામ કરવું પડતું હતું. સામ્રાજ્યના પ્રધાન પુરુષો માત્ર પાંચ હજાર સેનાના સેનાપતિતરીકે ના પદથી વધારે સેનાના સેનાપતિ તરીકેનું પદ પ્રાપ્ત કરી શક્તા નહિ. પચિ હજારથી વિશેષ સેનાનું સેનપતિપણું કેવળ રાજકુમારને જ ખાસ કરીને આપવામાં આવતું. કાબૂલ અને પંજાબના શાસનકર્તાતરીકે પણ રાજા ભગવાનદાસે અમુક સમયપર્યત કાર્ય બજાવ્યું હતું. સમ્રાટે તેને “અમીરૂલ ઉમરા” (અર્થાત અમીરોને પણ અમીર)ની અત્યંત મહત્તાપૂર્ણ પદવી છેવટે પ્રદાન કરી હતી. હિંદુ રાજાઓમાં સર્વથી પ્રથમ મુસલમાન સમ્રાટની સાથે પોતાની ભગિનીને વિવાહ કરી દિલ્હીના ઐતિહાસિક સિંહાસન ઉપર હિંદુશેણિત પ્રતિષિત કરવામાં જે કોઈએ
સહાયતા કરી હોય અને તારા હિંદુ-મુસલમાન વચ્ચેની એકતા વધારવાનો પ્રયત્ન Shકરી હૃદયની ઉદારતા બતાવી હોય તો તે રાજા ભગવાનદાસજ હતો, એમ કહેવાની
www.umalagyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Lakshmi Art, Bombay, 8
Shree Suc
રાજા માનસિહ
com
Page #103
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મડળ
૮૯
જરૂર નથી. ભગવાનદાસના પછી રાજસ્થાનના અનેક પ્રબળ નરપતિએ એ દૃષ્ટાંતતે અનુસર્યાં હતા.+ અંગ્રેજ લેખકેાએ તેમના ઉદાર વિચારા અને કર્તવ્યાની મુક્તકંઠે પ્રશ ંસા કરી છે. આપણે પણ આ ગ્રંચમાં પુનઃ પુનઃ તેમના વીરત્વનુ’ દર્શોન કરીશું.
રાજા માનસિંહ પશુ મેગલ સામ્રાજ્યના એક ઉજજવળ નક્ષત્ર સમાન હતા. સમ્રાટની રાજસભાનું એ એક અમૂલ્ય અતુલનીય રત્ન હતું, એમ કહીએ તે અતિશાક્તિ નથી. વસ્તુતઃ તે રાજા ભગવાનદાસના ભત્રીજો થતા હતા, પણ ભગવાનદાસે તેને દત્તક પુત્રતરીકે ખાળે લીધા હતા. માનિસંહના જેવા અતિ વિચક્ષણ સેનાપતિ મેાગલ પક્ષમાં અન્ય કાઇ નહાતા, એમ ઇતિહાસ ભૂલ કરે છે. અંગ્રેજ ઐતિહાસિકા લખે છે કે અક્બરે જે વિશાળ પ્રદેશ પોતાના સામ્રા જ્યમાં ભેળવી દીધા હતા, તેમાંના અપ્રદેશ તા રાજા'માનસિંહના માહુબળથીજ છતાયા હતા. માનસિ ંહૈ હિંદુકુશ પર્યંતથી લઈને બ્રહ્મપુત્રાપર્યંત પાતાના અસાધારણ પ્રતાપ પ્રસાર્યાં હતા. તેના વીરત્વની ચાતરમ્ પ્રશંસા થતી હતી. વસ્તુતઃ તેણે મોગલ સામ્રાજ્યની સ્થાપના અથે` પેાતાની અતુલ શક્તિ અને પ્રતિભાના વિનાસંક્રાંચે ભાગ આપ્યા હતા. ધીમે ધીમે પંજાબ, કાબૂલ, ખંગાળ, બિહાર અને ઉડિસાના પ્રદેશ ઉપર પણુ સમ્રાટ તરફ્થી શાસનકર્તારિક તે નિમાષ્ટ ચૂકયા હતા. વર્તમાન રાજમહલ નામક નગરીતી સ્થાપના તેણેજ કરાવી હતી, તેમજ બિહારના સુપ્રસિદ્ધ રાતાસગઢ નામના કિલ્લાની મરામત તથા તે કિલ્લાની અંદરની અને હવેલીએ અને મદિરા રાજા માનસિંહનેજ આભારી છે. સમ્રાટ અકબર તેના ઉપર બહુજ સ્નેહ તથા વિશ્વાસ રાખતા. સમ્રાટે તેને “જંદુ ” (પુત્ર)ની પદવી આપી હતી. જ્યારે તેણે મંગાળા ઉપર સ`પૂર્ણ વિજય મેળવ્યા ત્યારે અકબરે અત્યંત માનપૂર્વક સાત હજાર સેનાના સેનાપતિતરીકેની બહુજ માનવંતી ઉપાધિ તેને પ્રદાન કરી હતી. અમે પૂર્વજ કહી ગયા છીએ કે પાંચ હજાર સેનાના સેનાપતિ કરતાં વધારે સેનાના સેનાપતિતરીકેનું માન કાઇ પણ રાજપુષને મળતુંજ નહોતું; પરંતુ અક્ષર માનસિંહને પેાતાના કુમાર સમાન લેખતા દાવાથી તેને એ ગૈારવયુક્ત પદ આપવામાં આવ્યુ હતુ. માનસિ' એ સમસ્ત મેગલસેનાનેા એકમાત્ર અધીશ્વર હતા. આપણે તેના વીરત્વનું દર્શન આગળ જતાં અનેકવાર કરીશું.
માનસિદ્ધ પછી રાજા ટોડરમલનું નામ ઉલ્લેખને પાત્ર છે. તેણે અયેાધ્યાપ્રદેશના એક ક્ષત્રિય વંશમાં જન્મ ગ્રહણુ કર્યાં હતા. તે જો કે એક રિદ્ર કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ પેાતાના ગુણુબળથી પેાતાની અક્ષય કીર્તિ સ‘સારમાં
+ ચિતાડના રાણાએ એ કાર્યને અતિ નીચ ગણી તુચ્છકાર્યુ` હતુ`. આદર્શ પરાક્રમી પ્રતાપસિંહને એથીજ સમ્રાટ અકબર સાથે વૈર બંધાયું હતું. મંત્રી સ૦ સા૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
સમ્રાટ અકબર
સદાને માટે મૂકતા ગયા છે. તેણે પ્રથમ સામાન્ય કા દ્વારા રાજ્યમાં પ્રવેશ કર્યો હતા, પણુ શેરશાહના સમયમાં જ્યારે પ’જામ ખાતે “નવ રાતાસ” નામના એક સુદૃઢ કિલ્લેા તૈયાર થયા, ત્યારે તે કાર્યમાં તેની તીક્ષ્ણ બુદ્ધિના રાજ્યના અમલદારાને સર્વથી પ્રથમ અનુભવ થયા. ગુણુગ્રાહી રાજા અકબરને આ વાતની ખબર પડતાં તેણે ટાડરમલને પોતાની રાજસભામાં ખેલાવ્યા. રાજા ટાડરમલમાં એકીસાથે અનેક ગુણા રહેલા જોઇ અકબર તેના ઉપર બહુ મુગ્ધ થયા અને તેને રાજ્યમાં ઉચ્ચ પદવીએ નિયુકત કર્યાં. તે જેમ મહાસાહસિક હતા તેમ વિચક્ષણ રાજનીતિજ્ઞ પણુ હતા. આપણે આગળ જતાં ગુજરાત, ખંગાળ, બિહાર, ઉડીસા અને અન્નાનીસ્તાન આદિ સ્થાનામાં તેના વીરત્વનું અને તીક્ષ્ણ બુદ્ધિનું દર્શન કરીશુ. તે પણ ક્રમે ક્રમે પાંચ હજાર સેનાના સેનાપતિતરીકેનું મહાગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા હતા; તેમજ જાકે જાતે સમયે તેણે પણ અંગાળ, બિહાર તથા પંજાબ ઉપર્ રાજશાસન ચલાવ્યુ હતું. સુવિશાળ માગલ સામ્રાજ્યના દીવાનતરીકેનુ' સર્વોચ્ચ પદ પણ એક સમયે રાજા ટારમલે શેાભાન્યુ હતુ. મહા પંડિત અમુલ ક્લે લખ્યું છે કે: “સાધુતામાં, બુદ્ધિમાં અને વ્યવહારકુશળતામાં રાજા ટોડરમલ ભારતમાં અદ્વિતીય હતા. તે સંપૂર્ણ પ્રકારે નિર્દેાભી હતા.” અંગ્રેજ ઐતિહાસિકા કહે છે કેઃ “ તે એક અસાધારણ રાજસ્વસચિવ (અર્થાત્ કર કવા ટેકસ ખાતાના પ્રધાન) હતા.” તેણે એવી તા દીષ્ટિપૂર્ણાંક સમ્રાટની સેવા બજાવી હતી અને રાજ્યના કરસબંધે એવા તા સુંદર નિયમા બાંધ્યા હતા, કે તેની રાજનીતિ અને શાસનનીતિની પ્રશ ંસા મુસલમાન ઇતિહાસલેખકા પણ કર્યા વિના રહ્યા નથી, તેણે ખાંધેલાં ધારા-ધારણા હિંદુ તથા મુસલમાન, ઉભય પ્રજાને લાભદાયક થઇ પડયાં હતાં. જર્મનીના કુમાર કાઉન્ટ આફ નાવર લખે છે કેઃ “તેણે રાજ્યના કરસબંધે એવા સરસ ધારા બાંધ્યા હતા, કે તે ધારાએ રાજા ટાડરમલને પેાતાને માટે તેમજ સમ્રાટ અક્બર માટે અક્ષય યશ તેમની પાછળ મૂકતા ગયા છે, એટલુંજ નહિ પણ એ સમસ્ત નિયમે યૂરોપીય રાજ્યોને માટે પણ આદરૂપ થઇ પડે તેવા છે.” ગુણાનુરાગી સમ્રાટ અક્બરે પોતે પણ રાજા ટાડરમલને ત્યાં પધારી તેનાપ્રત્યેનું પોતાનું સન્માન સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરી આપ્યું હતું.
સમ્રાટના રાજ્યાભિષેક પછી કેટલેક દિવસે મહેશદાસ નામે એક અતિ દરિદ્ર બ્રાહ્મણકવિ સમ્રાટના દરબારમાં આવ્યા હતા. અકબર સદ્ગુણા અને શક્તિઓના બહુજ પક્ષપાતી હતા, એ વાત આગળ કહેવાઇ ગઇ છે. સમ્રાટે ઉક્ત બ્રાહ્મણકવિમાં વિવિધ ગુણાનો સમાવેશ જોઇ બહુ આનદિત થઇને તેને “ કવિરાજ ” ની ઉપાધિથી વિભૂષિત કરી પેાતાના દારમાં કવિતરીકે નિયુક્ત કર્યો હતા. ક્રમે ક્રમે કવિના પાંડિત્યે, ઉદાર હૃદયે અને સત્સાહસે સમ્રાટનુ એટલું બધું આકર્ષણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
010
000000
00
રાજા ટાડરમલ
Lakshmi Art, Bombay, 8
www.uma
yanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
કર્યું હતું, કે તેણે તેને બે હજાર સેનાનું સેનાપતિત્વ પ્રદાન કરીને તથા રાજા બીરબલની ઉપાધિ સમપને તેના પ્રત્યે પિતાનું અતિરિક સન્માન દર્શાવી આપ્યું હતું. બીરબલવિષેની મૂળ હકીકત આ પ્રમાણે છે એમ કહેવાય છે કે નગરકેટનું રાજ્ય પણ રાજા બીરબલને ભેટ કરવામાં આવ્યું હતું. અકબર કે ગુણાનુરાગી અને કદરદાન નૃપતિ હતો તેનું આ ઉત્તમ દષ્ટાંત છે. ઉક્ત કવિવારે ઈતિહાસમાં રાજા બીરબલના નામથી પ્રસિદ્ધિ મેળવી છે. તે જે મિષ્ટભાષી હતા, તેજ ઉત્કૃષ્ટ કવિ અને સંગીતશાસ્ત્રી પણ હતે. બ્લેકમન સાહેબે લખ્યું છે કે તેની નાની નાની કવિતાઓ અને હાર્દિીપક પદ્યો આજ પર્યત ભારતવાસીઓ સેંકડે મુખે લલકારે છે.” તે પિતાની મધુરતાપૂર્ણ વાર્તાઓથી તથા મધુર સ્વભાવથી સર્વને અતિશય પ્રિય થઈ પડ્યું હતું. સમ્રાટ પોતે કવિરાયના સહવાસમાં રહેવું બહુ પસંદ કરતા હોવાથી કવિ અને સમ્રાટ ઘણોખરો સમય પરસ્પરના સહવાસમાંજ ગાળતા હતા. ફતેહપુર સીક્રમાં સમ્રાટના અંતઃપુર પાસેજ કવિરાયનું મનહર વાસભુવન હજી પણ જોઈ શકાય છે. અકબરના જે પૃથ્વીને એક સર્વપ્રધાન નરપતિ–દિહીશ્વર, કવિરાય જેવા દીન-હીન બ્રાહ્મણને પોતાના બંધુરૂપે પિતાની પાસે રાખે, તે તેના ગુણાનુરાગને તથા તેના અંતઃકરણના ઔદાર્યને જ સિદ્ધ કરે છે. સમ્રાટુ આ દરિદ્ર બ્રાહ્મણપ્રત્યે કેટલો બધો પ્રેમ રાખતો હતો તેની કેટલીક હકીકત આપણે હવે પછીનાં પ્રકરણમાં વાંચીશું. આ સ્થળે તે એટલું જ કહેવું બસ થઈ પડશે કે રાજા બીરબલ પિતાના અસામાન્ય ગુણેને લીધે સમ્રાટના દરબારમાં એક ઉજજવળ રત્નરૂપે લેખાતો હતો. હિંદુ અને મુસલમાનોને એકત્ર કરવા અર્થે કિંવા ઉભય પ્રજાને એક ધર્મમાં ઐકયયુક્ત કરવા અર્થે, હિંદુધર્મને કિંચિત નવીન રૂ૫ આપી એક નવો ધર્મ પ્રચલિત કરવાની સમ્રાટે ભાવના રાખી હતી. આ નવીન સુસજછત ધર્મને તે “ઈશ્વરને ધર્મ” એવું નામ આપતો હતો. રાજા બીરબલે આ નવીન ધર્મને ઉદ્દેશ અને ઉપકારકતા જોઈને અતિ આનંદપૂર્વક તેને સ્વીકાર કર્યો હતો. આ નૂતન હિંદુધર્મ કેવા પ્રકારને હતો તથા તેના ઉપર શું નૂતન સંસ્કારો કરવામાં આવ્યા હતા, તે વાત અમે હવે પછી કહીશું.
રાય પત્રદાસ સર્વ પ્રથમ સમ્રાટની હાથીશાળામાં હિસાબ રાખવાનું કામ કરતા હતા, પરંતુ ચિતડના હલ્લા સમયે તેણે એવું અસાધારણ વીરત્વ દર્શાવ્યું હતું કે તે એક જ પ્રસંગે તેને પ્રસિદ્ધમાં લાવી મૂકો. ત્યારબાદ તે ક્રમે ક્રમે બંગાળા, બિહાર તથા કાબૂલના દિવાનતરીકેનું પદ અલંકૃત કરવા ભાગ્યશાળી થયા હતા. સમ્રાટે તેને સન્માનસૂચક પાંચ હજાર સેનાનું સેનાપતિપદ તથા “રાજા વિક્રમજિત ની ઉપાધિ આપી હતી. તેણે વિવિધ લડાઇઓમાં હાજર રહી, અસીમ સાહસપૂર્વક
મોગલ સામ્રાજયની ભારે સેવા બજાવી હતી.. Shree Sા રામદાસ નામે એક દરિદ્ર રાજપૂત સમ્રાટને નોકર હતો. તે એવી તો સાધુતા
S
Shree Sudhathiaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
અને સરળતાપૂર્વક રાજકાર્ય કરતું હતું કે વિશ્વાસુ મનુષ્ય કેવા હોય તે સંબંધી વાત નીકળતાં લેકે રામદાસનું ઉદાહરણ આપતા; અર્થાત તે પિતાની વિશ્વાસ પાત્રતા માટે પ્રજામાં દષ્ટાંતરૂપ થઈ પડયા હતા. સમ્રાટે તેને ધીમે ધીમે આગળ વધારી રાજા ટોડરમલના હાથ નીચે “રાજસ્વવિભાગ” ના સહકારી પ્રધાનતરીકેનું પદ આપ્યું હતું. તેણે પ્રમાણિક્તાપૂર્વક પુષ્કળ ધન એકત્ર કર્યું હતું, તેમજ આગ્રા નગરીમાં એક મનહર અટ્ટાલિકા પણ બંધાવી હતી, પરંતુ તે સ્થળે તે ભાગ્યે જ નિવાસ કરતો. તેને ઘણેખરે વખત રાજપુરીની રક્ષામાં જ વ્યતીત થતો. તેની સાથે સર્વદા ૨૦૦ રાજપૂત સૈનિકે રહેતા અને આ સૈનિકે સાથે તે સર્વદા પિતાના કાર્યમાં તલ્લીન રહેતો. તેનું હૃદય પણ બહુ ઉદાર હતું. તે દીન-દરિદ્રી મનુષ્યોને, કવિઓને તથા સંગીતશાસ્ત્રીઓને છૂટથી દ્રવ્યનું દાન કરતે. સમ્રાટે તેને પાંચસો સેનાનું સેનાપતિ પદ તથા કાશ્મીરમાને એક મનહર બગિચે અર્પણ કર્યો હતો, એટલું જ નહિ પણ એક દિવસે સમ્રાટે પોતે તેને ત્યાં પધારી તેના પ્રત્યેનું પિતાનું સન્માન પ્રદર્શિત કર્યું હતું.
સુપ્રસિદ્ધ સંગીતશિક્ષક તાનસેન, બુદેલખંડના અધિપતિ રાજા રામચંદ્ર વાઘેલાના દરબારમાં સંગીતશાસ્ત્રી તરીકેનું કામ કરતું હતું. એક દિવસે રાજા રામચંદ્ર, તાનસેનના સંગીત–માધુર્ય ઉપર એટલે તે મુગ્ધ થયું કે તેણે તેને તેજ દિવસે એક કરોડ સુવર્ણમુદ્રા ઇનામ આપી. સમ્રાટ અકબર ગુણવાન પુરુષોને એ તે પક્ષપાતી હતી કે ભારતવર્ષને ગમે તેટલે ખુણે-ખાંચરેથી, ગમેતેટલે દૂરથી, ગમે તેટલા પરિશ્રમ અને ખર્ચને ભેગે તે પુરુષોને શોધી કાઢતા અને તેમને પિતાની પાસે બોલાવી યથાયોગ્ય ધન તેમજ જાગીર બક્ષીસ આપતે. સમ્રાટે રાજ્યારોહણ કર્યા પછી સાતમે વર્ષે એ સંગીતશિક્ષક તાનસેનને યશ સાંભળી, તેને પિતાની પાસે બોલાવી લાવવા એક પ્રધાન અમલદારને દૂતરૂપે રાજા રામચંદ્રના દરબારમાં મોકલ્યા. રાજા રામચંદ્ર સમ્રાટની માગણનું ઉલ્લઘંન કરી શકે તેમ ન હેવાથી તેણે અનેક ઉપહારપૂર્વક તાનસેનને અકબરની સેવામાં રવાના કર્યો. તાનસેન મેગલ દરબારમાં હાજર થયા તે સમયે તેને સહદયતાપૂર્વક પુષ્કળ આવકાર આપવામાં આવ્યું. તાનસેને પ્રથમ દિવસેજ વાદ્યયંત્રાદિ સાથે એવું તે મધુર અને અસાધારણ સંગીતનૈપુણ્ય પ્રદર્શિત કર્યું કે સમ્રાટ તે જોઇને ચકિતજ થઈ ગયા. તે જ ક્ષણે તેને બે લાખ મુદ્રા બક્ષીસ આપવામાં આવી. તાનસેન તેજ દિવસથી મોગલ દરબારના એક ઉજજવળ રત્નરૂપે ગણાવા લાગ્યો. તાનસેનના અનેક સંગીત પદ્યમાં ઉક્ત રાજા રામચંદ્ર અને સમ્રાટ અકબરના નામનો ઉલ્લેખ જોઈ શકાય છે. સમ્રાટના પ્રધાન અમાત્ય અબુલફઝલે લખ્યું છે કે, તાનસેનના
જે સંગીતકલાભિજ્ઞ પુરૂ, સહસ વર્ષો થયાં ભારતવર્ષમાં જન્મ્યો નથી. તેની 2. અસાધારણ સંગીતકીતિ હજી પણ સમસ્ત ભારતમાં વ્યાપ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unrara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
રાજસ્થાનના અનેક હિંદુ નરપતિઓએ પ્રાણના ભોગે સમ્રાટની અને સામ્રાજ્યની જે સેવા બજાવી હતી, તે સંબંધી વિસ્તૃત વર્ણન અમે હવે પછી આપીશું. સાધારણ રીતે હિંદુ રાજાઓ સમ્રાટ તરફથી યુદ્ધ કરવા નીકળતા ત્યારે માત્ર પિતાના હિંદુ સૈન્ય ઉપરજ આધિપત્ય ભોગવતા, પરંતુ તેમને મુખ્ય સેનાપતિતરીકે નિમવામાં આવતાં તેઓ હિંદુ તથા મુસલમાન ઉભય સંપ્રદાયના સૈનિકે અને સેનાપતિઓ ઉપર આજ્ઞા કરી શકતા હતા. હિંદુઓએ સમ્રાટના વિશ્વાસને તથા પ્રેમને કદાપ દુરુપયોગ કર્યો નથી. તેઓ સમ્રાટને પિતાના એક સગા-સંબંધી સમાનજ લખતા હતા. સમ્રાટના સામ્રાજ્યને પિતાનું હિંદુ સામ્રાજ્યજ સમજતા હતા. સમ્રાટ પણ હિંદુઓને પિતાનાજ મનુષ્ય સમજતો હતા, પિતાનાં સગાં-સંબંધી જેટલું જ માન આપતું હતું અને હિંદુઓના મંગળ અર્થે બની શકે તેટલી ચિંતા અને વ્યવસ્થા પણ કરતા હતે.
નવીન અને પુરાતન આગ્રાની વચ્ચે યમુના નદી વહે છે. પુરાતન આગ્રામાં પૂર્વે શેખ મુબારક નામે એક અતિ ઉદાર હૃદયને મહા પંડિત પુરુષ વસતિ હતો. પ્રથમ તે સુન્ની સંપ્રદાયને અનુયાયી હતા, પણ પાછળથી તેણે શીઆ મતને સ્વીકાર કર્યો હતે. પ્રાયઃ સઘળાં દર્શનશાસ્ત્રોને અભ્યાસ કરી કાર્ય-કારણની પરંપરાનું તેણે બહુ ઉત્તમ અને નિષ્પક્ષપાત જ્ઞાન સંપાદન કર્યું હતું. તેના વિચારે બહુ સ્વતંત્ર હતા, અર્થાત્ સંપ્રદાયની અંધશ્રદ્ધાવડે દેરાયા વિના સર્વ શાસ્ત્રીય સિદ્ધતિની યોગ્યતાને નિર્ણય કરવાને તેનામાં અહિતોચ ગુણ હતે. સ્વતંત્ર વિચાર અને નિષ્પક્ષપાત શોધને પરિણામે પૃથ્વીના સમસ્ત સંપ્રદાયો અને ધર્મોપ્રત્યે તેને સમભાવ ઉપજી તેનું હૃદય અત્યંત ઉદાર બન્યું હતું. કુરાનના જુદા જુદા ભાગેને અભ્યાસ અને મુકાબલો કરીને તેણે લખ્યું છે કે“ હિંદુઓના ધર્મગ્રંથની માફક કુરાનમાં પણ કેટલાક અંશે પાછળથી દાખલ થયેલા છે. ” તેણે પિતાને ત્યાં એક શાળાની સ્થાપના કરી હતી. એ શાળામાં વિદ્યાર્થીઓને પિતાથી બની શકે તેટલું જ્ઞાન આપવાને તે નિત્ય પ્રયત્ન કરતે. તેને વૈભવ કે વિલાસ પ્રિય નહેતા. તે છેક સાદી જીંદગી ગુજારતો હતો. તેને ઈસ. ૧૫૪૧ માં એક પુત્રરત્ન પ્રાપ્ત થયું હતું, તેનું નામ અબુલ ફૈઝી (પાછળથી તે ફૈઝીના નામથી પ્રસિદ્ધ થયા હત) રાખ્યું હતું. ત્યાર બાદ ઈ. સ. ૧૫૫૧ માં બીજું એક સંતાનરત્ન પ્રાપ્ત થયું તેનું નામ અબુલ ફઝલ રાખ્યું હતું. આ બે પુત્રરત્નની જે તેને પ્રાપ્તિ ન થઈ હેત તે શેખ મુબારક નું નામ ઇતિહાસમાં અમરત્વ મેળવત કે નહિ તે અમે કહી શકતા નથી. મુબારક પિતાના હૃદયની ઉદારતા પુત્રહૃદયમાં સ્થાપવાને અને પિતાના પાંડિત્ય
દ્વારા પુત્રોને સુશિક્ષિત બનાવવાનો પ્રયત્ન કરતો પિતાનું સરળ જીવન વ્યતીત che zelled. Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
tr
''
'
T
શીઆ મતવાળા બહેરામાંના મરણ પછી, સુન્નીએ જ્યારે પુનઃ રાજ્યના સર્વાંપ્રધાન અમલદારા બનવા લાગ્યા, ત્યારે તે સ` અમલદારાને શિરે અબદુલ્લા અનછારી નામના એક ધર્મગુરુ મહાન સત્તાધીશતરીકે વિરાજતા હતા. હુમાયુની હયાતીમાં તેને “ મુસલમાન ધર્મના સવપ્રધાન નાયક એવી ઉપાધિ પ્રાપ્ત થઇ હતી. આથી કરીને તે બહુજ અહ ંકારી થઈ ખેઠા હતા. જે કાષ્ઠ વ્યકિત મુસલમાન ધર્મથી સહેજ પણ વિરુદ્ધ કા કરે, તેને તે પેાતાની ઇચ્છા પ્રમાણે શિક્ષા ક્રમાવતા. આવા અપરાધા બદલ અનેક મુસલમાને તે પૂર્વે પ્રાણાંત દંડની શિક્ષા પણુ સહન કરવી પડી હતી. મુખારક શેખની પ્રશંસા જ્યારે તેના સાંભળવામાં આવી ત્યારે ક્રોધ અને ઇર્ષ્યાને લીધે નખથી શિખાપર્યંત તે સળગી ઉઠયા. મુબારકની પ્રશંસનીય ઉદારતામાં વ્યભિચાર અને ઉચ્છંખલતાના મિથ્યા દોષોનુ આરાપણું કરી, તેને સખ્ત સજા ક્રૂરમાવવા તે તૈયાર થયા. સદ્દભાગ્યે એક રાત્રે એક મનુષ્ય શેખ મુખારકને ત્યાં જપ્તને અબદુલ્લા આદિ શત્રુઓના કાવતરાની સમરત વાત ખુલ્લી કરી. મુબારકે તેના ઉત્તરમાં માત્ર એટલું જ જણાવ્યું કે : “ સરા શત્રુઓ ગમે તેટલા બળવાન અને શક્તિસ ંપન્ન હાય, પણ જ્યાંસુધી કરુણામય ઇશ્વર આપણા ઉપર રાજ્ય કરે છે, અને જ્યાંસુધી આ પૃથ્વીતળ ઉપર સમ્રાટ અક્ષર જેવા ન્યાયવાન નરપતિ રાજ્ય ચલાવે છે, ત્યાંસુધી અમને ભયભીત શ્નવાનું કશું કારણુ નથી. જો ઇશ્વરની પેાતાનીજ એવી પ્રુચ્છા હશે કે મને આ સંસારમાં હજી વિશેષ સમય જીવતા રહેવા દેવા તા પછી શત્રુઓનુ ખળ મને શું કરવાનું હતું? અને પ્રશ્વર પોતેજ મારૂં જીવન લઇ લેવા તૈયાર હાય તા હું આ ક્ષણૢસંગુર જીવન તેમના ચરણુમાં અણુ કરવાને સદા તૈયારજ છું! શત્રુએ મને શું કરવાના હતા ?” પરંતુ પિતાની આ ઈશ્વરનિર્ભરતા પુત્રો સ્વીકારી શકે તેમ નહેાતું. ફૈઝી અને અમુલ લ, પિતાને લઇને તેજ રાત્રિએ ગૃહમાંથી નીકળી પડયા. તે અંધકારમાં શાંતભાવે સુપાચુપ નિર્જન અરણ્યામાં શકિત ચિત્તે પસાર થવા લાગ્યા. મામાં આશ્રયને માટે અનેક બધુ—માધિવાને તેમણે પ્રાર્થના કરી, પણ પેલા ધર્મગુરુના ભયને લીધે ક્રાઇએ તેમને આશ્રય આપવાની હિંમત કરી નહિ. તે અસહાય અવસ્થામાં અતિશય દુઃખ અને ક્લેશ સહન કરતા એક સ્થળેથી ગુપ્તપણે વિચરવા લાગ્યા.
ખીજે સ્થળે
૯૪
પિતાપુત્રો આ પ્રમાણે નાસી રહ્યા હતા, ત્યારે ખીજી તરફ્ અબદુલ્લા અનછારીએ શેખ મુખારકને કેદ કરવા માટે કેટલાંક માણસો રવાના કર્યાં. તે સમયે આ ભારતવમાં મનુષ્યજીવનનુ લેશમાત્ર મૂલ્ય નહેતુ. માણસને શેખ મુબારકનો પત્તો નહિ લાગવાથી તેમણે ક્રોધાંધ બની મુખારકની પૂજાનું મદિર તર્થો ખીજી અનેક સામગ્રીના નાશ કર્યાં, અને તેના ગૃહને સ્મશાન જેવુંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
બનાવી દીધું છે ત્યાર બાદ તેઓ મુબારકના ત્રીજા પુત્રને બંદી કરી, અબદુલ્લા પાસે લઈ ગયા. અકબરના સાંભળવામાં જ્યારે આ વાત આવી ત્યારે તેને બહુ ક્રોધ ચડે અને તેણે પોતે મુબારકના એ પુત્રને મુક્ત કર્યો.
સમ્રાટની ઉદારતા અને કરુણ જેઈમૈલવીઓ આનંદ પામવાને બદલે ઉલટા ખેદ પામ્યા. મુબારક શેખ પોતાના બે પુત્રોની સાથે ગુપ્તવેશે અનેક દિવસો સુધી અનેક જંગલે ફરી વળ્યો. છેવટે સમ્રાટના ધાત્રીપુત્ર આજીજ કાકાએ તેમને શરણ આપ્યું. આજ કાકાએ સમ્રાટની પાસે જઈ મુબારકસંબંધી તમામ હકીક્ત રજુ કરી. સમ્રાટે તેમને પિતાની પાસે બોલાવ્યા અને તેમને પિતાને ઘેર રહેવાની આજ્ઞા કરી સુન્ની પિતાને ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ નિવડ્યા.
છીએ અરબી, પર્શીઅન તથા ચિકિત્સાશાસ્ત્રનું અધ્યયન કરી સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવામાં લક્ષ આપ્યું. અમાનુષિક પરિશ્રમના પ્રતાપે તે બહુજ ટુંકી મુદતમાં હિંદુસાહિત્ય અને હિંદુદર્શનમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા શક્તિમાન થયો હતે. મુસલમાનોમાં જે કોઈએ પણ સર્વપ્રથમ સંસ્કૃત ભાષા તથા હિંદુશાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, તે તે ફેંકી જ હતું, એમ કહેવું જોઈએ. ધીમે ધીમે તેના કવિત્વની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. જે ચિતોડના ઘેરાનું અમે હવે પછીના પ્રકરણમાં વર્ણન કરવાના છીએ તે ઘેરા સમયે જયારે સમ્રાટ અકબર અત્યંત ચિંતાકુળ હતા તે સમયે, જૈકીની એ યોગ્યતા અકસ્માત તેના જેવામાં આવી. સમ્રાટને સગુણને એટલો બધે પક્ષપાત હતો કે એક ગુણવાન પુરુષની કીર્તિ સાંભળ્યા પછી, તેને સ્વાનુભવ કરવામાં એક ક્ષણ એટલે વિલંબ પણ તે સહન કરી શકતા નહિ. ફેઝીની કીર્તિ સાંભળ્યા પછી તેના ગુણનું સન્માન કરવા તે જ ક્ષણે આગ્રાના શાસનકર્તાને હુકમ કરી ઊંઝીને પિતાની પાસે લશ્કરી છાવણીમાં બોલાવે. ફેઝીના કવિજીવનને હજી તે પ્રારંભકાળજ હતે.
સમ્રાટની આજ્ઞાપત્રિકા આગ્રા ખાતે પહોંચી. સમ્રાટ ઊંઝીને પિતાની પાસે સજા કરવા સારૂ બોલાવે છે, એમ માની લઈને સઘળા મૈલવીઓ આનંદના આવેશમાં આવી ગયા. તેમણે સંખ્યાબંધ સીપાઈઓને સાથે લઈ શેખ મુબારક ના મકાનની આસપાસ ઘેરો ઘાલ્યો અને તેના અંતઃપુરમાં દાખલ થઈ તેને અપમાનિત કરી તથા ધકકા-મુકી મારી બહાર કહાયે. મકાનની કેટલીક સામગ્રીઓને પણ નાશ કર્યો. આનંદના આવેશમાં મૌલવીઓએ ફેંકીને કેદ કરી, અશ્વ ઉપર બેસાડી વરાપૂર્વક ચિતેડની છાવણી તરફ પ્રયાણ કર્યું, પરંતુ ત્યાં પહોંચતાં જ મૌલવીઓની આશા નિરાશામાં બદલાઈ ગઈ! સ્વયં આજીજ
કેક જે રાજયને એક પ્રધાન અમલદાર ફૈઝીને સત્કાર કરવા માટે આગળ તે આવેલો હતો. તેને જોઇને મૂલવીઓ સખેદાશ્ચર્ય પામ્યા ! આજીજ કોકાએ Shree Suarniaswami Gyanbhandar-Umara, Surat
વામાં આવી ગયો તેના છીએ તે
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
બહુજ સન્માનપૂર્વક ફૈઝીને સત્કાર કર્યો અને તે જ ક્ષણે તે કવિવરને સમ્રાટ પાસે હાજર કર્યો. મૌલવીઓ પોતાના ઉદ્દેશમાં નિરાશ થઈ ત્યાંથી ચાલ્યા ગયા. સમ્રાટે ઊંઝીની સાથે વાર્તાલાપ કરી પિતાને સંતોષ પ્રદર્શિત કર્યો. તે સમયથી જ
ઝી સમ્રાટને અનુરાગી અને સહચર બને. થોડા જ સમયમાં દરબાર મળે તેની એક અતિ ઉજજવળ રત્નતરીકે ગણત્રી થવા લાગી. કૈકી જે બુદ્ધિમાન હતો તે જ ઉદાર વિચારને હતો. પિતાના હૃદયની ઉદારતાદ્વારા તે સમ્રાટની ઉદારતાને પિષણ આપી ઉત્તેજીત કરવા લાગે. તે કવિવર ખુશરૂની પછી ભારતને એક સર્વપ્રધાન મુસલમાન કવિ હતે. ખુશરૂને પ્રથમ નંબર આપીએ તે ઊંઝીને બીજે નંબર આપ્યા વિના ચાલે નહિ. તેણે અનેક નાનાં કાવ્યો તથા ખંડકાવ્ય લખ્યાં છે. સમ્રાટે તેને “કવિરાજ'ની ઉપાધિથી વિભૂષિત કર્યો હતે.
તેને નાનો ભાઈ અબુલ ફઝલ પણ મહા પંડિત હતા. તેણે લધુવયમાં અનેક વિષયેનો બહુ સારી રીતે અભ્યાસ કર્યો હતો. દર્શનશાસ્ત્રમાં તે ખાસ કરીને તેણે નિપુણતા પ્રાપ્ત કરી હતી. અબુલ ફઝલના સદ્દગુણે સાંભળી સ્વાભાવિક રીતે જ સમ્રાટને તેને મળવાની ઈચ્છા થઈ. સમ્રાટે પુનઃ પુનઃ નિમંત્રણ મોકલી દરબારમાં હાજર થવાની તેને સૂચના આપી; પણ અબુલલફઝલે એ નિમંત્રણ માનપૂર્વક પાછાં કહાડ્યાં. છેવટે ફૈઝીએ તેને સમજાવી ઈ. સ. ૧૫૭૪માં સમ્રાટની પાસે હાજર કર્યો. પ્રથમ દિવસેજ સમ્રાટે તેના પ્રત્યે એટલી તો પ્રીતિ અને જનતા દર્શાવી કે એ અભ્યાસપ્રિય, એકતિશીલ વિચારક યુવક-અબુલ ફઝલ તેજ ક્ષણથી સમ્રાટને અનુરાગી બની ગયું અને પિતાના પૂર્વના વિચારોને તિલાંજલિ આપી રાજનીતિના ક્ષેત્રમાં વિચરણ કરવાને તત્પર થયો. અબુલ ફઝલ લખે છે કે –
“ નિર્જન આવાસમાં રહી જીવન વ્યતીત કરવું એ મારો પ્રથમ સંકલ્પ હતું. મારું મન તે સમયે બહુજ અશાંત રહેતું હતું. મંગેલીયા અને લેબેનનના ઉદાસીન સંપ્રદાયોને સહવાસ કરવાની એવી તે પ્રબળ ભાવના તે કાળે મારામાં વર્તતી હતી કે તે સિવાય મને અન્ય એક પણ વિષયમાં રસ પડત નહે. તીબેટમાં જઈ ત્યાંના બૌદ્ધ ધર્મગુરુ લામાનાં દર્શન કરવાં, પર્ટુગાલના ક્રિશ્ચિયન પાદરીઓને ઉપદેશ સાંભળ, પારસી ધર્મના પુરોહિત સાથે વાર્તાલાપ કરવો તથા તેમના ધાર્મિક ગ્રંથનું રહસ્ય સમજવું, એજ એકમાત્ર મારા અંતઃકરણને મનોરથ હતું. હું મારા સ્વદેશના પંડિતનામધારીઓના પાંડિત્યથી છેક નિરાશજ થઈ ગયો હતો. મારા વડીલ બંધુ તથા અન્ય અન્ય બંધુઓ સમ્રાટના દરબારમાં હાજર થવાની મને વારંવાર ભલામણો કરવા લાગ્યા. તેઓ એમ સમજતા હશે કે અકબર મને કાંઈક માર્ગ બતાવી શકશે, પણ મને તેમાં કોઈ યથાર્થતા જેવું જણાતું નહિ. હવે હું સમજી શકું છું કે અકબરનાં દર્શનમાં મેં આટલે બધે વિલંબ કર્યો તે અયોગ્ય જ હત–મારા બંધુ તથા સંબંધીઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર–મંડળ
૯૭
ભલામણુ સંપૂર્ણ અનુકરણીય હતી. સમ્રાટના સહવાસમાં આવ્યા પછી માર્· ચિત્ત શાંત થયું છે. એકાંતમાં ખેસીને હું જ્યારે અક્ષરના સદ્દગુણવિષે વિચાર કરે છું ત્યારે મને કેટલા આહ્લાદ થાય છે ? કક્ષેત્રમાં પણ સમ્રાટ મારા માઅે - દક છે. સમસ્ત ધર્મો તથા સંપ્રદાયા જો કે ભિન્નતાવાળા અને વિવિધતાવાળા છે, તાપણુ જો તેમને સત્યના એક સુદૃઢ પાયા ઉપર સ્થાપન કરી પરસ્પરના સમન્વય સાધવાના પ્રયત્ન કર્યો હાય તા તે સમન્વય થવા અસ ંભવિત નથી; એ વાત જો મને કાઇએ ખરાખર સમજાવી હોય તે તે અકબરેજ સમજાવી છે, એમ મારે મુક્તકંઠે કહી દેવુ જોઇએ. સમ્રાટની પાસે હાજર થવાની મે તૈયારી તે કરી, પણ ઉપહાર કિવા બેટ અલ શું ચીજ લેવી તેને મને વિચાર થઇ પડ્યા હું દરદ્દી અને અČહીન હાવાથી ઉપહારસ્વરૂપ કાઇ કિંમતી વસ્તુ ન મળવાથી કુરાનના એક વાકયસબધી વિસ્તૃત વ્યાખ્યા લખીને તે વ્યાખ્યાજ મેં સમ્રાટની પાસે ભેટ ખદલ ધરી. તેણે તે ભેટ બહુજ સાષપૂર્વક સ્વીકારી અને મારા પ્રત્યે અતિ સહધ્યતાપૂર્ણ વ્યવહાર ચલાવ્યા.
',
ત્યાર ખાદ અબુલ ફઝલ સમ્રાટના એક સહચરરૂપે તેની પાસેજ રહેવા લાગ્યા. જોતજોતામાં તેની ગણુત્રી પણ સામ્રાજ્યના એક અતિઉજ્જવળ અલંકારરૂપે થવા લાગી. સમ્રાટ તેને પોતાના પ્રાણ કરતાં પણ વધારે ચાહતા હતા. તેનું અગાધ જ્ઞાન જોઈ ઘણીવાર આશ્ચય દર્શાવતા હતા. અમુલ ક્રૂઝલ પેાતાના અસાધારણ ગુણાના પ્રતાપે, સામાન્ય અવસ્થામાંથી ધીમે ધીમે ૫૦૦૦ સેનાના સેનાપતિનું પદ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા હતા. છેવટે તેણે સુવિશાળ માગલ સામ્રાજ્યનું સર્વાંપ્રધાન અમાત્યતરીકેનુ પદ પણ શભાળ્યુ હતુ. તે જેવે સાહસી હતા તેવા ઉદાર પણ હતા. તેના જેવા ગદ્યલેખક મુસલમાન સંપ્રદાયમાં હજીસુધી ભારતવર્ષ ખાતે કાઇ જન્મ્યા નથી. મધ્ય એશિયાને સમકાલીન નરપતિ અબદુલ્લા કહેતા કે;-“ મને અકારના અસ્ર કરતાં પણ અમુલ ઝલની લેખિનીના વધારે ભય લાગે છે.” અમુક કૅઝલના “ અકબરનામાં તથા આઈને અકબરી નામના મહાન અને ઉત્કૃષ્ટ થા બહુ જાણીતા છે. તેણે જો એ ગ્રંથા ન લખ્યા હાત તા આજે મનેાહર અક્બરચરિત્રસંબંધે કાણુ વિશ્વાસ કરી શકત ? તે ને કે જન્મથી મુસલમાન હતા, તાપણુ તેણે હિંદુશાસ્ત્રમાં બહુ પ્રવીણતા પ્રાપ્ત કરી હતી અને પ્રાય: સમરત હિંદુશાસ્રત્ર થામાંથી ઉપયોગી જ્ઞાનનો સંગ્રહ કર્યા હતા. મુસલમાના જો હિંદુઓના ધર્મગ્રંથા ના અભ્યાસ કરશે તો તે હિંદુ અને હિંદુધર્મ પ્રત્યે સદ્દભાવ રાખવા લાગશે, એવી આશાથી તેણે ખાસ કરીને પોતાના મુસલમાન બંને માટે આઈને અકબરી નામના સુવિખ્યાત ગ્રંથની રચના કરી હતી. આ ફારસી ગ્રંથમાં હિંદુઓના ધર્મ, ન્યાય, દર્શન, પુરાણુ, વેદ, વેદાન્ત, સાહિત્ય, સ`ગીત
..
,,
66
સ. મ. છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
સમ્રાટ અકબર
તથા આચાર–અનુષ્ઠાનસબંધી પ્રાયઃ સર્વ વિષયાનું વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યુ છે.
અમુલ ફૅઝલને મહાપુરુષતરીકે ઓળખવામાં હરકત નથી, તે તથા અકબર તે નરવીરાએ આ જન્મભૂમિ-ભારતમાતાને ગૌરવાન્વિત બનાવવાના પ્રયત્ના કર્યા હતા. અકમ્બરને તેની સહદયતા તથા જ્ઞાનશક્તિ માટે પ્રથમ નખર આપીએ તેા અમુલ ફઝલને ખીજો નંબર આપી શકાય. અકબરને પૂર્ણ ચન્દ્ર કહી શકાય તે અશ્રુલક્ઝુલને નિઃસશય એક અતિ ઉજ્જવલ નક્ષત્ર કહી કહી શકાય.
હિંદુઓને અકબર જે માન આપતા તે નિષ્કારણું નહાવુ, વસ્તુતઃ હિંદુઓમાં એવા ગુણા હતા કે જેથી સમ્રાટ અકબર જેવા શ્રેષ્ઠ સમ્રાટ તે તરફ આકર્ષાયા વિના રહી શકેજ નહિ. ભારતના ગારવપૂર્ણ દિવસનુ જે ચિત્ર ગ્રીક પ્રવાસી મેગસ્થતીસે તથા ચીનના પરિવ્રાજકાએ અંકિત કરી રાખ્યું છે, તે અમે આ ગ્રંથમાં યથાસ્થાને પ્રદર્શિત કરી ચૂકયા છીએ. ત્યાર બાદ પણ હિંદુ વિદેશી અને વિધર્મી પ્રજા તરફથી પ્રશંસા પ્રાપ્ત કરવાને શક્તિમાન થઈ શક્યા હતા. ૪૦ સ॰ ના અગીઆરમા સૈકાના આરંભ સમયે અલખેનીએ ભારતવર્ષમાં મુસાફ્રી કરીને લખ્યું છે કેઃ- અસંખ્ય દેવતાએ એ કેવળ મૂર્ખ સાધારણ જનસમાજને માટેજ છે; ખાકી શિક્ષિત હિંદુઓની માન્યતા પ્રમાણે તે ઇશ્વર એક છે અને તે અનાદિ, અનંત તથા સશકિતમાન છે. તે એક અદ્રિતીય ઈશ્વર, જીવંત, સંપૂં જ્ઞાનના આધારસ્વરૂપ, વિશ્વસૃષ્ટા તથા વિશ્વપાલક છે. ” ૪૦ સ॰ ના તેરમા સૈકામાં માર્કાપાલા ભારતવષઁના દક્ષિણ ભાગમાં મુસાફ્રી કરી તથા તે પ્રદેશની બ્રાહ્મણુમંડળીમાં વિચરણ કરીને લખે છે કે:
"C
તે ( દક્ષિણી બ્રાહ્મા ) કાપ, કાઇ પણ કારણવશ અસત્ય ખેલતા નથી. સત્ય ખેલવાથી જો તેમને પ્રાણાંતદંડની શિક્ષા સહન કરવી પડતી હાય તા તે અસત્ય ખેલવા કરતાં મૃત્યુને આધીન થવામાં વિશેષ આનંદ માને તેવા છે.” ૪૦ સ॰ ના સાળમા સૈકામાં હિંદુસ્તાન અને હિંદુ નિવાસીઓની ઉપર મુગ્ધ બની, અમુલ ઝલ લખે છે કેઃ “ હું તે ભારતવર્ષની આશ્ચર્યકારક રસાળતાની કિવા ભારતના ઉજજવળ નીલાકાશની શાભાનુ વર્ણન કરે કે હિંદુઓના સ્થિર સંકલ્પનું કિંવા તેમની પરોપકારપરાયણતાનું ચિત્ર અ ંક્તિ કરવાના પ્રયત્ન કરૂ ? હું ભારતના હૃદયગ્રાહી સાવન કરૂં કે તેની વિશુદ્ધ પવિત્રતાનાં યશેાગાન ગાઉં ? ભારતવાસીઓની વીરગાથાનું... હું તે કીન કરે' કે તેમની અસાધારણ પ્રતિભામાંથી ઉદ્ભવેલા જ્ઞાનસમુદ્રનુ` વિવરણ આપું ? તેઓ ધાર્મિક, નિષ્કપટી, નિષ્રપંચી, પરાપકારી તથા આન ંદી છે; તેની સાથે તે જ્ઞાનપિપાસુ, વિલાસવિમુખ, ન્યાયપરાયણુ, સંતુષ્ટચિત્ત, પરિશ્રમી, કાકુશળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર-મંડળ
રાજભક્ત, સત્યવાદી તથા વિશ્વાસી છે. તેઓની પ્રકૃતિનું માહાભ્ય, તે જ્યારે તેમના ઉપર કોઈ આપત્તિ આવી પડે છે અને તેમની કસોટી થાય છે ત્યારે જ સ્પષ્ટરૂપે પ્રતીત થાય છે. દુઃખ અને કચ્છના સમયમાં તેઓની પ્રકૃતિ સવિશેષ ઉજજવળ રૂપ ધારણ કરે છે. હિંદી સૈનિકે રણસ્થળમાંથી પલાયન કરવાનું તે જાણતાજ નથી. જ્યારે તેઓ યુદ્ધમાં પિતાને વિજય થાય એમ જોતા નથી, ત્યારે તેઓ મૃત્યુ કરતાં પલાયનને વિશેષ ભયંકર સમજી, અશ્વ ઉપરથી નીચે ઉતરી અસીમ સાહસપૂર્વક પોતાના આત્માની રણક્ષેત્રમાં આહુતિ આપે છે. આ તે એકમાત્ર યુદ્ધસંબંધી જ માહાભ્ય વર્ણવ્યું, પરંતુ પ્રત્યેક વિષયમાં તેઓ એવું સાહસ અને પરાક્રમ દર્શાવી શકે છે. તેઓની પાસે ગમે તે કઠિન વિષય મૂકવામાં આવે તે પણ તેઓ સતત પરિશ્રમ અને ખંતપૂર્વક, અલ્પ સમયમાં તે સંપૂર્ણ કર્યા વિના રહે નહિ; એટલું જ નહિ પણ કવચિત પિતાના શિક્ષક કરતાં પણ અનેક અંશે આગળ વધી જાય તેવા છે. ઈશ્વરની પ્રીતિ સંપાદન કરવા તેઓ શરીર અને મન ઉભયને વ્યય કરી શકે છે, અને સમસ્ત જીવનપર્યત તપસ્યા કરી શકે છે. ઈશ્વર “વિવાદિય” છે, એવી તેમની દઢ શ્રદ્ધા છે. તેઓ ઈશ્વરની પૂજા કરે છે અને એ પૂજાજ સમસ્ત શકિતઓના મૂળરૂપ છે, એમ માને છે. તેમના જેવા ધાર્મિક અને આત્મસંયમી પુરુષો પૃથ્વીના અન્ય કોઈ ભાગમાં ભાગ્યે જ હશે. હિંદુઓમાં ગુલામગીરીની પદ્ધતિ નથી. જો કે ભારતવાસી માટી આપત્તિમાં આવી પડે અને એ આપતિમથિી પિતાને ઉદ્ધાર કરવા અન્ય કાઈ સ્વદેશબંધુને પ્રાર્થના કરે, તે તેઓ ઉભય પરસ્પરને બિલકુલ ન ઓળખતા હેય, બંને વચ્ચે કશો જ સ્નેહ કે સંબંધ ન હોય તે પણ તે સ્વદેશબંધુ તે દુખી મનુષ્યને તેજ ક્ષણે સહાય આપવા બહાર આવશે; અને એ સહાયના પરિણામે તેની સંપત્તિ-કીર્તિ તથા જીવનને ગમે તેટલી હાનિ ભોગવવી પડે, તે પણ તેઓ તેની લેશ પણ પરવા રાખશે નહિ.” સમ્રાટ અકબરની રાજસભામાં જે સમસ્ત પવિત્ર બ્રાહ્મણો એકત્ર થતા તેમના સંબંધમાં, અબુલ ફઝલને સમકાલીન બાદલની, કે જે હિંદુઓની વિરુદ્ધમાંજ ઉભા રહે, તેને પણ લખવું પડયું છે કે આ બ્રાહ્મણેએ પિતાના ધર્મગ્રંથમાં, ધર્મતત્વમાં અને નીતિતત્વમાં એટલું તે પાંડિત્ય પ્રાપ્ત કર્યું છે, એવી તે ભવિષ્યત દષ્ટિ પ્રાપ્ત કરી છે, ધર્મસંબંધે એવી તે ઉન્નતદશા પ્રાપ્ત કરી છે અને મનુષ્ય જીવનની એટલી તે સંપૂર્ણતા સંપાદન કરી છે કે તેઓ અન્ય સમસ્ત ધર્મસંપ્રદાયના મુખ્ય અને પ્રધાન પુરુષોને ઓળંગીને આગળ ચાલ્યા ગયા છે, એમ કહું તે અયોગ્ય નથી.”
ઈસના ઓગણીસમા સૈકાના મદ્રાસના ગવર્નર સર ટોમ્સ મનરો S સાહેબ લખે છે કે –“ભારતવર્ષને સસભ્ય બનાવવાની કિવા ભારતવર્ષને સુધા
Shree Sudharnaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સમ્રાટ અક્બર
રવાની અનેક મનુષ્યા વાતા કરે છે; પરંતુ તે ભારતવર્ષને કેવી રીતે સુધારવા માગે છે તે હું સમજી શકતા નથી. જો કે રાજ્યશાસનસબંધે તેઓ પછાત છે, પણુ જે ઉત્તમ કૃષિપ્રણાલિ, અપૂર્વ શિલ્પ, ઉન્નત પાઠશાળાઓ તથા યા, આતિથ્ય અને સ્ત્રીસન્માનને સુધારાનાં લક્ષણા કહેવામાં આવે તેા મારે જણાવવું જોઇએ કે હિંદુ યુોપની સભ્ય જાતિની અપેક્ષાએ ક્રાઇ પણ અંશે નિકૃષ્ટ નથી. ” ખીશપ હીબાર સાહેબે પણ એજ પ્રકારે હિંદુઓની પ્રશંસા કરી છે. મૅજર જનરલ સ્વીમેન સાહેબે લખ્યું છે કેઃ “ હિંદીઓના જેવી પિતૃભકિતવાળી, પિતૃઆજ્ઞાપાલક તથા માતા-પિતાનું સન્માન કરનારી જાતિ પૃથ્વીમાં અન્ય કાઇ નથી. હિંદુ પોતાની જન્મદાત્રી માતા કરતાં પણ પિતાની માતાનું અધિક સન્માન કરે છે. હું ભારતની ખેડુત પ્રજાને અંતઃકરણપૂર્વક ચાહું છુ. મને જે ઉત્કૃષ્ટ વ્યક્તિઓના પરિચય થયા છે, તેમાંની અનેક વ્યક્તિએ આ ખેડુતવર્ગ માંથીજ મળી આવી છે. મને એવા સેકડા અને દ્વારા પ્રસ ંગાનેા અનુભવ થયા છે કે હિંદુ જો લેશમાત્ર અસત્ય ખેલે તા તેમની સ`પત્તિ, સ્વાધીનતા તથા જીવન પણ ખેંચી જાય; પરંતુ તે અસત્ય ખેલવાને કદાપિ તૈયાર થયા નથી.” માલેસન સાહેબ લખે છે કેઃ– માગલ ઐતિહાસિકાની આ વાતને હું સંપૂર્ણ અનુમેદન આપું છું, કે રાજપૂતાજ સમ્રાટના સિંહાસનના અવલંબનરૂપ તથા અલંકારરૂપ હતા. ” અક્સેસ ! હિં'દુના એ ગૈારવસૂર્ય આજે અજ્ઞાનના રાહુગ્રાસથી લુપ્તપ્રાય થઈ ગયા છે !
""
"3
नवम अध्याय - चितोड अने राजस्थान
“રાજાએ સદા લશ્કરી તૈયારી રાખવી જોઇએ, નહિ તા તેના પાડેાશીએ શસ્ત્ર લઇને તેની ઉપર ચઢી આવશે.”
અમ્મર
દીદી સમ્રાટ અકબરે જે ઉદ્યાનનાં શ્રેષ્ઠતમ કુસુમેા એકત્ર કરીને પેાતાનું સિહાસન અલંકૃત કર્યું હતુ. અને જે ઉદ્યાનની કુસુમમાળાઓને પાતે કંઠમાં ધારણ કરી હતી, એટલુંજ નહિ પણ જે કુસુમમાળાઓ સ્વયં સમ્રાટને પરિતૃપ્ત કરવા ઉપરાંત સમસ્ત પૃથ્વીને સૌંદર્યમય તથા સુગંધમય બનાવવાને સમય થઈ હતી, તે ઉદ્યાન કર્યુ ? એવા પ્રશ્ન ાઈ કરે તેા અમે માત્ર ભારતીય વીરત્વના લીલાક્ષેત્ર સમાન “ રાજસ્થાન ' તરક અ'ગુલિનિર્દેશ કરીશું. મેવાડ એ રાજસ્થાનનું સવપ્રધાન રાજ્ય હતું. ચિતા એ ત્યાંની મુખ્ય રાજધાનીતરીકે તથા અચળ દુર્ગં તરીકે ઇતિહાસપ્રસિદ્ધ છે. ચિતાડના અધીશ્વરા “મહારાણા”ની ઉપાધિથી વિભૂષિત હતા અને સન્માનમાં તે રાજસ્થાનમાં સર્વોપરિ હતા.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
||I[F)
Shree Sudharmaswam
Lakshmi Art, Bombay, 8
ચિતોડગઢ પુત્તસિંગના મહાલસહિત
Page #119
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ચિતાડ અને રાજસ્થાન
૧૦૧ .
દિલ્હીશ્વર અલાઉદ્દીને, સુપ્રસિદ્ધ પદ્મિનીના રૂપ–ગુણથી મુગ્ધ થઈ સ્વાધીનતાના લીલાક્ષેત્રસમાન લેખાતા ચિતાડ ઉપર સર્વથી પ્રથમ અધિકાર મેળવ્યા હતા. અને પ્રાયઃ ત્રીશ હાર રાજપૂતાને ભાગ લીધા હતા.(૪૦ સ૦ ૧૩૦૩) ત્યારબાદ પુનઃ ચિતાર્ડ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી અને લગભગ પ્રથમના જેવુજ સમૃદ્ધિશાળા તથા ગારવાન્વિત ખની ગયું હતું. આ ચિંતાડના અધિપતિ મહારાણા સંગ્રામસિંહૈ ખાખરને ભારતમાં આવવાનું આમંત્રણ મેકલી જે હાળી સળગાવી હતી, તેમાં તે પોતેજ બળી મુવા હતા, એ વાત આપણે પૂર્વે જાણી ચૂકયા છીએ. તેના પુત્ર મહારાણા વિક્રમજિતના સમયમાં જ્યારે ગુજરાતના અધિપતિ બહાદુરશાહે ચિતા ઉપર ઘેરા બ્રાહ્યા ત્યારે રાજમાતા રાણી કર્યું`વતીએ સમ્રાટ હુમાયુ પાસે એક “ રાખડી ’” માકલી સહાયને માટે પ્રાર્થના કરી હતી. રાજપૂત લલનાઓ આવી રાખડીદ્રારા, રાખડી ગ્રહણુ કરનારને પેાતાની સાથે પવિત્ર ભ્રાતૃભાવથી જોડતી અને ભ્રાતાતરીકેનુ કર્તવ્ય બજાવવા માટે તેને આવાહન કરતી. રાખડી ગ્રહણ કરનારને “રાખી—મધ–ભાઇ ” ના નામથી ઓળખવામાં આવતા, અને તે રાખડી મેાકલનારને પાતાની બહેન સમજી તેના હિતાર્થે તન-મન-ધનને સંપૂર્ણ ભાગ આપવા બહાર આવતા. રાજસ્થાનની એક સ`પ્રધાન રમણી પાસેથી આવી રાખડી પ્રાપ્ત કરવા ખદલ હુમાયુને આનંદ થયા. તેણે એક સગા ભાઇના જેટલાજ સબધથી જોડાષ્ઠને આનંદના આવેગપૂર્વક ઉકત રાજમાતાને લખી જણાવ્યું કેઃ— પ્રિય ભગિનિ, આપે સહાયતા માગી છે તે અવશ્ય આપને મળશે. સહાય તા શું પણ નવા જીતેલા રત્નપૂર્ણ કિલ્લેા માગે તે તે પશુ આપવા તૈયાર છુ. હુમાયુએ સહાય આપવાનું વચન તે। આપ્યું, પણુ તે કેવી રીતે સહાય કરી શકે, એ ગ ંભીર સવાલ થઇ પડયેા; કારણ કે મુસલમાન અને હિંદુ વચ્ચેના યુદ્ધમાં હુમાયુ મુસલમાનેાની સામે હિંદુઓના પક્ષમાં ઉમેા રહે એ સંભવિત નઢાતું, એટલા માટે જ્યાંસુધી ચિતાડ પડયું નહિ ત્યાંસુધી હુમાયુએ સહાય આપી નહિ. પરિણામે બહાદુરશાહે ચિતાડ ઉપર અધિકાર મેળવ્યેા. રાજપૂતાએ યુદ્ધ કરતાં કરતાં રક્ષેત્રમાંજ આત્માનું બલિદાન આપ્યું. રાજપૂત રમણીઓએ રાણી કશું વતીને અગ્રણી કરી સળગતી ચિતાઓમાં પ્રવેશ કર્યા !
""
અકારે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવવાની તૈયારી કરી, ત્યારે રાણા સંગ્રામસિંહના પુત્ર રાણા ઉદયસિ' તે સમયના ત્યાંના અધિપતિ ભાજબહાદુરની મદદે ગયા; અર્થાત્ ખુલ્લી રીતે અકબરના શત્રુના પક્ષમાં મળી ગયા. વળી જ્યારે જૌનપુરમાં વિદ્રોહીઓએ મેટા ખળવા ઉઠાવ્યો, ત્યારે પણ તેણે પ્રકરીતે વિદ્રોહીએને સહાય આપી હતી. આટલુ છતાં સમ્રાટ અક્બરે તેની સાથે મૈત્રી બધિવાની તત્પરતા દર્શાવી એક દૂત માયા; પણ તેણે એ મૈત્રીના સ્વીકાર કર્યાં નહિ. ચિતાડમાં હવે આત્મદ્રોહની આગ સળગી છે, એમ જાણતાંની સાથેજ સમ્રાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સમ્રાટ અકબર
ચિતડ ઉપર હલ્લ લઈ જવાની તૈયારી કરી.
બનાસ નદીની પૂર્વ તરફ ૫૦૦ ફીટ ઉંચે એક પર્વત આવેલ છે. તેની આસપાસ ત્રણ માઈલ જેટલા અંતરમાં એક પણ પર્વત કે ટેકરી નથી. એ વિશાળ સપાટ ભૂમિની તરફ એકમાત્ર પર્વતજ વીંટાઈ રહે છે. પર્વતની ત્રણ તરફ આડાઅવળા અને ખાડાખડીયાવાળો માર્ગ છે, પણ તે રસ્તે ચડી શકાય તેવું નથી. દક્ષિણ દિશાના માર્ગદ્વારાજ પર્વત ઉપર ચડી શકાય તેમ છે; પરંતુ દુર્ગ બંધાવનારની કુશળતાને લીધે તે માર્ગ પણ એ તે સુરક્ષિત બની ગયો છે, કે દ્વારા પણ ઉપર ચડી શકાય નહિ. આ માર્ગે સુદઢ અને સુરક્ષિત આઠ દરવાજા આવેલા છે. આ આઠ દરવાજા પાર કર્યા સિવાય કિલ્લામાં જઈ શકાતું નથી. અંદર દાખલ થયા પછી પણ એક દુર્ગ ઓળંગ પડે છે. આ દુર્ગમાં અનેક સુંદર મહેલે, તળાવ તથા વહેળાઓ આવી રહેલા છે. તે ઉપરાંત મહારાણું કુંભને ૧૨૦ ફીટ જેટલે ઉચો મનહર વિજયસ્તંભ પણ દુર્ગની શોભામાં વૃદ્ધિ કરે છે. દુર્ગના પશ્ચિમ ભાગમાં રાજપ્રાસાદ તથા સંખ્યાબંધ દેવમંદિરે આવેલાં છે.
અકબરની મેગલ સેનાએ ચિતડની તળેટીમાં છાવણી નાખી તેજ દિવસે ચિતોડના આકાશમાં કાળમેઘ ચડી આવ્યા. તેફાન સાથે વૃષ્ટિને પણ આરંભ થઈ ચૂકે. જાણે કે રાજપૂતાનાની રાજલક્ષ્મી, રાજપૂતાના સ્વતંત્રતા હારી બેસશે એવી શંકાથી ઉન્માદિની માફક મસ્તિષ્કના વાળને છૂટા મૂકી વદનમંડળને ઢાંકી દઈને અશ્રુધારા વહેવડાવી રહી હેયની ! આજે ચિતોડની રક્ષા કાણ કરે તેમ છે ? મહારાણા ઉદયસિંહ તે કાયર અને બીકણું પુરુષ છે; તે તે કયારનેએ પિતાને વહાલે પ્રાણુ લઇને દૂર અરવલ્લીના પહાડમાં નાસી ગયા છે ! જે મહારાણાઓએ સ્વદેશની સ્વાધીનતા અર્થે આનંદપૂર્વક આત્માનો-પ્રાણનો ભોગ આપ્યો હતો, જેમણે ચિતોડના કલ્યાણાર્થે, ચિતડની અધિષ્ઠાત્રી દેવીની સુધા. શાંત કરવા માટે પોતાના પ્રાણપ્રિય પુત્રનું રકત અર્પણ કર્યું હતું, તેઓની વીરત્વ-ગાથા આજે કેવળ કવિકલ્પનાનેજ ઉત્તેજીત કરે છે ! તેમની કહાણી માત્ર ઇતિહાસનાં પૃષ્ઠોને જ શોભાવી રહી છે ! તેજ વંશમાં એક એવા નરાધમે જન્મ ગ્રહણ કર્યો હતો, કિવા તેજ સિંહાસન ઉપર એક એ રાજપૂત કુલકલંક અધિષિત થયે હતું કે જેણે સ્વાધીનતાની ખાતર લડવાનું પસંદ નહિ કરતાં, સ્વાધીનતા અર્થે પોતાનું રકત નહિ વહેવડાવતાં, પહાડોમાં છુપાઈ બેસવાનું જ વાજબી વિચાર્યું ! સમસ્ત દેશ ઉપર જ્યારે વિપત્તિનું વાદળ ઝઝુમી રહ્યું હતું, તેવા સમયે પિતાને પ્રાણ બચાવવા સિવાય તેને બીજું કાંઈ સૂઝયુંજ નહિ. ક્ષણિક સુખની ખાતર તેણે દેશની સ્વાધીનતાની ઉપેક્ષા કરવાનું ગ્ય ધાર્યું ! પિતાના રાજપૂત કુલના ગેરવે તેને લેશ પણ આર્કષણ કર્યું નહિ; ભવિષ્યની કીર્તિ-કહાણી તેના ચિત્તને ઉશ્કરી શકી નહિ; એક રાજપુત્રતરીનું અભિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ચિતડ અને રાજસ્થાન
૧૦૩
છે
:
તેને કર્તવ્યપરાયણ કરી શકયું નહિ ! તેને આવા સમયે પણ કેવળ આરામ, સુખ અને વિલાસિતાજ પ્રિય થઈ પડી ! હાય ! શામાટે ધાત્રીકુલરત્ન પન્નાએ આવા રાજપૂત કુલકલંકને પોતાના વસ્ત્રવતી છુપાવી રાખી તેને બદલે પોતાના પુત્રને પેલા હત્યારા ઘાતકી જલ્લાદની તી તલવાર નીચે ફેંકી દીધો ? શામાટે તેણીએ જલ્લાદની સન્મુખ ઉભા રહી પોતાના પુત્રને કુમાર ઉદયસિંહતરીકે ઓળખાવી પિતાના પુત્રના જીવનને બદલે આ રાજપૂતકુલાંગારની રક્ષા કરી ? ધાત્રી પન્નાએ તે સમયે કેવી સુંદર આશાઓ રાખી હશે ? તેણીએ ધાર્યું હશે કે તેના જેવી દુખિની સ્ત્રીના પુત્ર કરતાં, તેણીના જેવી દાસીના એક સંતાન કરતાં, મહારાણને આ વંશધર સ્વદેશનું પરમ કલ્યાણ કરશે ! તેણીની સમસ્ત ઉજજ્વળ આશાઓ આજે નિષ્ફળ થઈ છે ! ઉદયસિંહ આજે નાસી છૂટે છે ! હવે ચિતોડની રક્ષા કેણ કરશે ? પણ નહિ, વીરભૂમિમાં વીરપુત્રનો છેક અભાવ થઈ જ કદિ પણ સંભવિત છે ? હજી પણ તેમના પરના અંતરાયો દૂર કરી, તેમને છૂટા મૂકે અને પછી જુઓ કે આ ભારતીય જાતિ વસ્તુત: વીરજાતિ છે કે બીકણજાતિ ? એકવાર ખાત્રી કરે કે ભારતીય વીરનરે વીર અવતાર નેપોલિયનના સામર્થ્યને પણ ઓળગીને આ ગળ વધી જાય છે કે નહિ?
સમ્રાટ અકબરે પ્રથમ તે ચિતેડના પર્વતની આસપાસ એક પ્રદક્ષિણા કરી, પર્વતની અને કિલાની અવસ્થાનું બરાબર નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેણે પિતાનું લશ્કર ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું. ત્રણમનિ એક ભાગ સમ્રાટે પોતે પિતાની વ્યવસ્થા નીચે રાખ્યો અને રાજા પત્રદાસ આદિની સહાયકતરીકે નિમણુક કરી. દ્વિતીય ભાગની વ્યવસ્થા રાજા ટોડરમલ આદિને સુપ્રત કરી. તૃતીય ભાગની વ્યવસ્થા રાખવાનું એક મુસલમાન સેનાપતિને ફરમાવવામાં આવ્યું. આ પ્રમાણે ચિતોડ ઉપર ઘેરો ઘાલવાની હીલચાલ શરૂ કરી. ત્રણ ભાગોના વ્યવસ્થાપકતરીકે જે કે જૂદા જૂદા સેનાપતિઓને નિયુક્ત કર્યા હતા તોપણ સમ્રાટ અકબર પોતે જાતે એ સર્વ વિભાગોની વ્યવસ્થા, કાર્યવાહી તથા હીલચાલનું બારીક નિરીક્ષણ કરતા હતા. હાય ! રાજા ભગવાનદાસ, રાજા ટોડરમલ, રાજા પત્રદાસ વગેરે હિંદુઓજ હિંદુ સેનાને સાથે લઈને ચિતોડને ભસ્મીભૂત કરવા તૈયાર થઇ ગયા !
સમ્રાટે દુર્ગની પાસે એક મોટી સુરંગ ખોદવાની આજ્ઞા ફરમાવી. મોટાં મેટાં બેકડની ઓથે રહીને મજુરોએ સુરંગનું કામ શરૂ કરી દીધું. બહારથી કોઈ ગોળી મજુરને ન લાગે તે માટે ધેકડાને ભેંસના ચામડાવતી મઢી લેવામાં
આવ્યાં હતાં અને તેમાં કપાસને બદલે રેતી ભરવામાં આવી હતી. મારે Shree આ ધેકડાં હલસેલતા રહીને સુરંગ ખોદવા લાગી ગયા. સુરંગની ઉપરને ભાગ
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
એટલે બધો વિશાળ હતો કે દશ ઘેડેસ્વાર એકીસાથે ત્વરાપૂર્વક દેડી જઈ શકે ! સુરંગના કામમાં પાંચ હજાર મજૂરો રાત-દિવસ કામ કર્યા કરતા હતા. ઐતિહાસિક એલ્ફીન્સ્ટન સાહેબ લખે છે કે જે પદ્ધતિએ નવીન યુરોપમાં બેદાણું કામ થાય છે તેજ પદ્ધતિનું અકબરે અવલંબન લીધું હતું.
આ પ્રમાણે એક તરફ જ્યારે સુરંગ ખોદાતી હતી, ત્યારે ચિતોડના સૈનિકે મહાવીર જયમલ અને પૂરનું નેતૃત્વ સ્વીકારી મહા પરાક્રમપૂર્વક મોગલસેનાને નાશ કરી રહ્યા હતા. સુરંગ ખોદનારા મજુરો પૈકી નિત્ય બસે મનુષ્યોને ઘાણ નીકળી જતો હતો. મજુરોની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત મોગલ સૈનિકે પણ દૂર્ગમાંના રાજપૂતની ગોળીઓ વડે વિધાતા હતા. મજુરતે આવી રીતે મરતા જોઈ કરુણહૃદય સમ્રાટે કાઈને જોરજુલમથી સુરંગના કામમાં ફરજીઆત જોડવાની મનાઈ કરી દીધી. તેમણે મજુરોને જે મજુરી મળતી હતી, તેમાં પુષ્કળ વધારે કર્યો અને તેથી પૈસાના લેભથી અનેક મજુરો તેમાં જોડાવા લાગ્યા.
મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે-“અવિરામ પરિશ્રમ અને અધ્યવસાયપૂર્વક ચિતડને ઘેરી લેવાની હિલચાલે થઈ રહી હતી. દુર્ગમાં રહેલું સૈન્ય સતત હલ્લાઓદ્વારા મેગલ સૈન્યને વિશેષ મુશ્કેલીમાં ઉતારતું હતું. અપાર સાહસ અને આત્મભેગના દઢ મનોબળકારજ જે જે શરવભર્યા કાર્યો સંપૂર્ણ થઈ શકે, તે કાર્યો મંગલસેના અલ્પપ્રયત્ન સંપૂર્ણ કરવાને ઉત્સાહ પ્રદર્શિત કરી રહી હતી; પરંતુ નરલેકમાં વસતા મનુષ્યોના, અનંત આકાશને ઉલંઘીને સ્વર્ગ દેશમાં પહોંચવાના સમસ્ત પ્રયત્ન જેવી રીતે નિષ્ફળ નિવડે છે, તે જ પ્રમાણે મેલેનો પરિશ્રમ પણ વ્યર્થ જવા લાગે. શત્રુની પાસે દેડી જઈ અનેક સાહસિક સૈનિકો પિતાનું જીવન અકારણે ન ગુમાવી બેસે તે માટે સમ્રાટે પુનઃ પુનઃ આદેશ આપવા માંડયા; તથાપિ મોગલ સેના અદમ્ય ઉત્સાહથી અધીરી થઈને, સમ્રાટના આદેશની ઉપેક્ષા કરીને જુદાં જુદાં સ્થાને ઉપર હલ્લા લઈ જવા લાગી; અને એ હલામાં સંખ્યાબંધ મેગલ સૈનિકે મરવા લાગ્યા. મોગલે તરફની ગોળીઓ અને તીક્ષણ શરવૃષ્ટિ તે કિલ્લાની દીવાલને સ્પર્શી ત્યાંને ત્યાં જ અટકી જતી હતી, અર્થાત કિલલાને લીધે ગોળી કે બાણ કાંઈ પણ રાજપૂત સેનામાં પહોંચી શક્યું નહિ. ઉલટું, દુર્ગમાંથી આવતી ગોળીઓ પ્રત્યેકવાર મનુષ્ય અને અશ્વને વિનષ્ટ કરી પિતાનું કર્તવ્ય સંપૂર્ણ કરતી હતી.”
આટલું છતાં સમ્રાટ નિરાશ થયા નહિ, વિપદ્દના સમયમાં અધૂર્યને લેશ પણ ભાવ જણાવ્યા નહિ; એટલું જ નહિ પણ જે સ્થળે વિપત્તિ વિશેષ પ્રમાણમાં હોય અને જે સ્થળે સફળતાના ચિન્હો નહિ જેવાં હોય તે સ્થળે અધિક સાવચેતી
પૂર્વક, અધિક પરિશ્રમપૂર્વક પોતે જાતે હાજર થઈ કામ આગળ ચલાવવા માંડયું. Shree Sudhીજે સ્થળે ભયભીત સૈનિકને સાહસ અને હિમત આપવાની જરૂર પડતી, -
2
Shree Sudharmaswami Gyanbhandar-Omara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
ચિતોડ અને રાજસ્થાન
જે સ્થળે શ્રમિત યોદ્ધાઓને ઉત્સાહ આપવાની આવશ્યક્તા જણાતી અને જે સ્થળે નિરાશ લડવૈયાઓને વૈર્યને ઉપદેશ આપવાની અગત્ય જણાતી. તે સ્થળે સમ્રાટ સ્મિતવદને અવિલંબે સર્વદા ઉપસ્થિત થતું. એક દિવસે દુર્ગના એક સ્થાનમાંથી ઉપરાઉપરિ ગોળી અને શરવૃષ્ટિ થઈ રહી હતી, અસંખ્ય મોગલસૈનિકે તારા મૃત્યુના માર્ગે પડતા હતા. સમ્રાટને જેવા આ સમાચાર મળ્યા કે તુરતજ તે ભયંકર વિપત્તિના સ્થાને હાજર થયા. રાજપૂતની ગેળીઓને કેવી રીતે પાછી હઠાવવી તેને વિચાર કરતા સમ્રાટ ઉભે હતું, તેજ સ્થળે થોડે દૂર અકસ્માત એક મેટો અગ્નિમય ગળે આવી પડે. આ ગોળાએ અકબરની આસપાસ ઉભેલા વિશ સૈનિકાને જખમી કર્યા, છતાં અકબર ભયભીત થઈને તે સ્થાનેથી નાસી નહિ જતાં ત્યજ અડગભાવે ઉભો રહી વિચાર કરવા લાગ્યા. અન્ય એક સમયે સમ્રાટ અને એક સેનાપતિ ઉભય એકસાથે ઉભા રહીને લશ્કરની હિલચાલ તપાસતા હતા, એટલામાં એકાએક એક ગોળી શત્રુના સિન્યમાંથી આવી અને પેલા સેનાપતિના હૃદયને વિંધીને પસાર થઈ ગઈ. એકદા એક રાજપૂત સૈનિક કિલ્લાના તારણ ઉપર ઉભા રહીને ગોળીઓ દ્વારા મોગલસેનાને વિનાશ સાધી રહ્યો હતે. સમ્રાટે તે દશ્ય પિતાની નજરે જોયું અને તેજ ક્ષણે તેણે પેલા રાજપૂત દ્ધાની સામે ઉભા રહી માત્ર એકજ ગોળી એવા નિશાનપૂર્વક ફેંકી કે પેલે રાજપૂત તત્કાળ કિલ્લા ઉપરથી ધરણી ઉપર ઢળી પડે. રાજા ટોડરમલ, રાજા પત્રદાસ તથા રાજા ભગવાનદાસ આદિ હિંદુઓ પણ અસાધારણ પરિશ્રમપૂર્વક પિતાપિતાનાં કર્તવ્ય કરી રહ્યા હતા. રાજા ટોડરમને એકવાર અવકાશના અભાવે એક દિવસ અને બે રાત્રિપર્યત-તરસ્યા રહી યુદ્ધકાર્ય કરવું પડયું હતું
ત્રણ સપ્તાહના સતત પરિશ્રમ બાદ સુરંગનું કામ સંપૂર્ણ થયું. સુરંગને છેલ્લે ભાગ કે જે કિલ્લાના મૂળમાં આવેલ હતું ત્યાં બે વિશાળ ખાઈઓ ખોદવામાં આવી હતી અને એ ખાઈમાં ઠાંસી ઠાંસીને દારૂ ભરવામાં આવ્યો હતો. ઉભય ખાઇઓમાં એકીસાથે આગ લગાડવાની સમ્રાટે એક સૈનિકને આજ્ઞા કરી; પણ તે સૈનિક સમ્રાટને આશય સમજી શક્યો નહિ, તેથી તેણે બે ખાઈઓમાં થોડા સમયના અંતરે અગ્નિ લગાડવાની ભૂલ કરી. નિર્દિષ્ટ સમયે એક સુરંગમાં આગ મૂકવામાં આવી કે તરત જ તે સુરંગમાં ભયંકર ગગનભેદી અવાજ થયે; અને એ અવાજની સાથેજ કિલ્લાની દીવાલને કેટલેક અંશ તૂટી પડ્યો. કિલ્લો તૂટતાંની સાથેજ મોગલસેના તે તરફ ધસી ગઈ ! રાજપૂતો પણ તેની સામે અતિ સાહસપૂર્વક આવીને લડવા લાગ્યા. વીરનર જ્યમલ તથા પૂત્તની પાસે તે
સમયે સાત હજાર રાજપૂત સનિકે હતા. તે ઉભય નરે દુર્ગના રક્ષણ માટે - મોગલોની સન્મુખ આવીને ઉભા રહ્યા. બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમ્રાટ અકબર
રાજપૂત રવદેશરક્ષા અર્થે અપૂર્વ વીરત્વ, સાહસ અને પરાક્રમ પૂર્વક શત્રુને સંહાર કરવા લાગ્યા. રાજપૂત લલનાઓ, સ્વદેશની આપત્તિ સમયે, પ્રિય પતિને પકડી રાખી હાયવોય કરવાનું શીખી નહતી; પિતાના પ્રાણપ્રિય પતિને પોતાની ઓઢણીના છેડાવતી છુપાવી રાખી સુખ-વૈભવમાં જીવન ગાળવા દુષ્ટ કલ્પના તેમના મગજમાં પણ આવતી નહતી. સ્વદેશ ઉપર આપત્તિનું ઘનઘોર વાદળ ફરી વળ્યું હેય તે સમયે ભયથી, ખેદથી કે વિરહથી આકુળવ્યાકુળ બનવા જેટલી નિર્બળતા તે કાળે રાજપૂત લલના પણ દર્શાવતી નહતી. વસ્તુતઃ તે અંત:પુરમાં વિચરનારી રમણીઓ પણ શૌર્ય અને વીર્યવડે પૃથ્વી પૂજાવવાને સમર્થ હતી. તેઓ રણક્ષેત્ર માં ઘુમવાની શક્તિવાળી તેમજ અભ્યાસવાળી હતી. પૂર્વકાલની આર્ય રમણી પિતાના પતિને ઉત્સાહિત કરી. તેમને રણક્ષેત્રમાં મોકલી આપતી હતી, એટલું જ નહિ પણ પિતે પણ પિતાના સ્વામી સાથે રહી રણક્ષેત્રમાં વિચરણ કરતી અને શત્રુ. સંહારમાં સહાય આપતી હતી. ઉક્ત આર્યલલનાઓ રણાંગણમાંથી નાસી આવેલા કિંવા ભયભીત બની ઘરતરફ પાછી ફરેલા પતિને તિરસ્કાર કરતી અને પુનઃ તેને યુદ્ધાર્થે સત્વર તૈયાર કરતી ત્યારેજ શાંત થતી. રાજસ્થાનની જે રાજલક્ષ્મીની ઐતિહાસિકે આજે પણ સ્તુતિ કરે છે, તે અનેક અંશે આ વીરરમણએને જ આભારી છે, એમ કહીએ તે તે અસ્થાને નથી. આજે મેગલ સામેના સૈન્યમાં પૂરની પત્ની તથા માતા હાથમાં બરછી તથા ખગ લઈને ભયંકર પરાક્રમ દાખવતી યુદ્ધમાં ઘુમી રહી છે ! ઉભય રમણીઓ ભીષણ આક્રમણ કરી મેગલસેનાને નાશ સાધવા આગળ વધી રહી છે. આવા સંયોગોમાં મેગલ સૈન્યની શું તાકાત છે કે તે પેલા પડી ગયેલા કિલાકાર દુર્ગમાં દાખલ થઈ શકે? મેગલની મોટી મોટી ટુકડીઓ, પડી ગયેલા કિલ્લા પાસે આવવા લાગી અને તે તત્કાળ જ રાજપૂત સૈનિકોના પરાક્રમ આગળ અદશ્ય થઈ જવા લાગી. આમ છતાં અકબરની સરદારી નીચેનું સૈન્ય સાહસ કે ઉત્સાહ હારી જાય તેમ નહોતું. અલબત્ત, રાજપૂત સૈનિકને માર ખાઈ મોગલ સૈન્ય અનેકવાર પાછું હડી જતું હતું, પણ પુનઃ પાછું મહાસમુદ્રની માફક તરંગે ઉપર તરગો વિસ્તારતું, અધિક અડગતાથી, અધિક વેગથી તથા અધિક પરાક્રમથી આગળ વધતું રાજપૂતે ઉપર ફરી વળતું. વીરરમણી પૂરની પત્ની યુદ્ધ કરતાં રણુમાં પંચત્વ પામી. એટલામાં પેલી બીજી ખાઈ, જે દારૂથી સંપૂર્ણ ભરવામાં આવી હતી તે ફાટી નીકળી ! તેના ભયંકર પ્રલયકારી શબ્દથી સમસ્ત પ્રદેશ ગઈ ઉઠે ! અનેક રાજપૂત તથા મોગલે પણ એ સુરંગની જવાળાના ભંગ થઇ પડયા. એમ કહેવાય છે કે એ સુરંગને અવાજ પ્રાયઃ સ માઈલ પર્યત સંભળાયા હતા. જાણે કે રાજપૂતાનાના સમસ્ત સંતાનોને મેહનિદ્રામાંથી જાગૃત કરવાને તેમની સ્વતંત્ર જન્મભૂમિએ આ ભીષણ નાદ કર્યો હોય તેમ તે આસપાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umāra, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ચિતડ અને રાજસ્થાન
૧૦૭
પ્રદેશમાં પ્રસરી ગયે; પરંતુ રાજપૂતજાતિ એ ભયંકર શબ્દથી પણ જાગૃત થઈ નહિ, સમસ્ત રાજપૂત જાતિએ એકચિત્તથી ચિતડને સહાયતા આપવાની આવશ્યકતા વિચારી નહિ, અથવા જન્મભૂમિના એ ભયંકર આક્રંદથી પણ ભારતસંતાન વિચલિત થયા નહિ!
આજે ઈસ. ૧૫૬૮ ને માર્ચ માસ ચાલે છે. ગ્રીષ્મ ઋતુની રજની કેવી મેહક હેય છે તે સર્વ કઈ જાણે છે, પરંતુ રાજપૂતાનાની ધરણીએ આજે શ્યામ વસ્ત્રો ધારણ કર્યા છે. ચારે દિશામાં નીરવતા અને નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. કેવળ તમરાંઓના સૂક્ષ્મ ક્ષીણ કંઠધ્વનિ સિવાય અન્ય ધ્વનિ સંભળાતે બંધ પડે છે. વચ્ચે વચ્ચે ખદ્યોતે વિજળી માફક ચમકારો મારી સંતાઈ જાય છે! મતલબ કે સમસ્ત જીવ-જંતુઓ નિદ્રાદેવીના નેહમય ખોળામાં અચેતનવતું પડ્યા છે. માત્ર જગતના શ્રેષ્ઠ છ-મનુષ્યજ પ્રકૃતિની દૈવીશતિમાં ખલેલ પાડવાની શાંતભાવે તૈયારીઓ કરી રહ્યા છે. આવા શાંત સમયે અકબર પિતાની સેનાને સાથે લઈ છાવણીમાંથી બહાર નીકળ્યો અને પુન: ભયંકર પરાક્રમપૂર્વક કિલ્લા ઉપર હલે લઈ જવાનો સૈનિકને આદેશ કર્યો. રાજપૂત પણ તેમની સામે ટકકર લેવાને તૈયાર હતા. તેઓએ મેગલની સામે બાહુબળને પરિચય આપવા માંડે. સમ્રાટ અકબર પોતે એક ઉચ્ચ માંચડા ઉપર બેસીને શત્રુની કાર્યવ્યવસ્થાનું બારીક નિરીક્ષણ કરતા હતા, તેમજ પિતાના સૈન્યને પણ યથાયોગ્ય માર્ગે કાર્ય કરવાનું સૂયવતે હતો. તેણે ધારીને જોયું તે દૂરથી એક વ્યક્તિ બખ્તર પહેરી, સંખ્યાબંધ યોદ્ધાઓની સાથે મહા સાહસપૂર્વક પિતાની તરફ પ્રબળ વેગથી ધસી આવતી જણાઈ તેજ ક્ષણે અકબરે પિતાની પ્રિય “ સંગ્રામ ” નામની બંદુક હાથમાં ધરી અને શત્રુસૈન્યમાં ગળીઓ ફેંકવા માંડી. “ સંગ્રામ” ના ભીષણ શબ્દથી સમગ્ર દુર્ગમાં હાહાકાર વ્યાપી ગયે. ડાક સમયમાં સમસ્ત રાજપૂત સેના અદશ્ય થઈ ગઈ દુર્ગની દિવાલ ઉપર એક પણ સૈનિક ચિતેડનું રક્ષણ કરવા રહ્યો નહિ. થોડી ક્ષણો ઉપર જે ક્ષેત્ર યુદ્ધને લીધે ભયંકર કેલાહલમય જણાતું હતું, તે ક્ષેત્રમાં સ્મશાનના જેવી શાંતિ તથા નરવતા પ્રસરી ગઈ! આવો અકસ્માત ફેરફાર કેવી રીતે થઈ ગયા, તેની મોગલ સૈનિકોમાંના કોઈને ખબર પડી નહિ. અનેક યોદ્ધાઓ ભય પામ્યા, તેમજ અનેકને અપાર આશ્ચર્ય ઉત્પન્ન થયું. આથી દુર્ગમાં પ્રથમ પ્રવેશ કરવાની કોઈ હિંમત કરી શક્યું નહિ. આ પ્રમાણે જ્યારે મોગલસેના દિગ્મઢ જેવી બનીને બેસી રહી હતી, તે જ સમયે દૂર કિલ્લામાં એક મેટી અગ્નિશિખા પ્રાદુર્ભત થઈ ! તે અગ્નિના પ્રકાશથી સમસ્ત દુર્ગ પ્રકાશમય
બની ગયો ! મેગલ સેના, આ શું થાય છે, તે કાંઈ સમજી શકી નહિ. તેમના Shre આશ્ચર્યમાં અને ખેદમાં ઓર વધારો થવા લાગ્યા. સમ્રાટે આશ્ચર્યપૂર્વક પિતાના.
Shree Suamarnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સમ્રાટ અકમર
પ્રિય મિત્ર રાજા ભગવાનદાસને આ અગ્નિશિખાનું કારણ પૂછ્યું. તેણે જણુાવ્યું કે હવેજ આપણે યથાર્થ સાવચેતી રાખવાની છે, રાજપૂતાએ કેસરીયાં કરવાની તૈયારી કરી છે.
""
66
કેસરીયાં ” અને જહેમત ” એ રાજપૂતતિનાં અતિ ભયંકર અને આત્માત્સર્ગસૂચક મહા ભગીરથ વ્રત છે, એવા વ્રત કેવળ હિંદુ સિવાય અન્ય કાઈ પ્રજામાં જણાતાં નથી. પૃથ્વીના અનેક પ્રદેશેાનાં વીરકાવ્યા અમે વાંચ્યાં છે; પરંતુ આવાં ભયંકર અને માંચ ઊભાં કરે તેવાં વ્રતસંબંધી અસારા પણ કાંઈ અમને મળી આવ્યા નથી. અમને લાગે છે કે ભારતવર્ષ સિવાય કાઇ પણ સ્થળે કવિની કલ્પનામાં પશુ ઉકત ભીષણુવ્રતસંબંધી વિચાર ઉદભા નહિ હાય. જે જાતિ સાહસમાં અપૂર્વ લેખાતી હાય, જે જાતિનુ આત્મસન્માન જ્વલંત રહેતુ હાય, અને જે જાતિ પેાતાની સ્વાધીનતાના રક્ષણ અર્થે દૃઢ સંકલ્પ નિભાવી શકતી હાય તેજ જાતિમાં આવાં ભયંકર ત્રત સભવે છે. જ્યારે અક્બરની દુકદ્રારા રાજપૂત કુલભાસ્કર જયમલ હણાયા ત્યારે રાજપૂતો સમજી ગયાકે હવે જયની આશા નિષ્ફળ છે. હવે સ્વાધીનતાનું રક્ષણ કરવું અશક્ય છે. તેમણે વિચાર કર્યાં કે હવે વીતે પરાધીનપણે જીવન વીતાવવાનું પ્રયેાજન પણ શુ છે ? સ્વાધીનતાવિનાના જીવનમાં શું સુખ હોઇ શકે ? આવે વિચાર કરી તે આત્માત્સનાં એ મહાત્રતા ઉજવવા તત્પર થઈ ગયા. જે ભીષણ અગ્નિકુંડ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તેની કરાળ જીવા ગગનને સ્પર્શવા ઊંચે આકાશ તરફ ગતિ કરવા લાગી. તેજ અગ્નિકુંડમાં સ ંખ્યાબંધ રાજપૂત ખાળા એક પછી એક હામાવા લાગી. એક પણ રાજપૂતખાળાએ અગ્નિમાં પડવા સમયે શાક કે ચિંતાની લાગણી પ્રદર્શિત ન કરી. અગ્નિમાં જીવતાં ખળી મરવુ' પડશે, એમ ધારી એક પણ રમણી લેશમાત્ર ભયથી પ્રકૃપિત ન થ ! દુર્ગીની સમસ્ત રમણીઓનાં ટાળેટાળાં આસપાસ દૃષ્ટિ કર્યા વિના, પુત્રની કે પિતાની ચિંતા રાખ્યા વિના, હર્ષીવિકસિત વને અગ્નિમાં કૂદી પડવા લાગ્યાં.
k
""
tr
આ જહરવ્રત ની ક્રિયા પૂરી થયા પછી સ્નેહનાં બંધનાથી વિમુક્ત થયેલા, આશા અને ભયની લાગણીઓથી રહિત ખનેલા, જીવનની પરવાવિનાના રાજપૂતા કેસરીયાં કરવા માટે કેસરી પીળાં વસ્ત્ર ધારણ કરી, તાંબૂલવડે હાઠને લાલચાળ કરી, શત્રુના સંહાર કરવા અને તેમ કરતે કરતે પ્રાણની વાળાને શાંત કરવા તત્પર થઇ ગયા ! અંતરની જવાળા શાંત કરવા જતાં આત્માના અને પ્રાણને ભાગ આપવા પડે તો તે પણ આપવા, એવા તેમણે નિશ્ચય કર્યો. ધન્ય રાજપૂતાનું સાહસ ! ધન્ય તેમનેા આત્માત્સ ! ! હાય ! શું આ તેજ સાહસ અને આત્મોત્સવાળા દેશ છે ?
મહા વિપદ્ આવવાની આશંકાથી માગલસેના રાત-દિવસ જાગૃત, અસ્ત્ર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #128
--------------------------------------------------------------------------
________________
ચિતાડ અને રાજસ્થાન
૧૦૯
બુદ્ધ અને સાવચેત રહેવા લાગી. દુર્ગાની દીવાલામાં સેંકડા ગાબડાં પડી ચૂકયાં છે, રસ્તા તદ્દન ખુલ્લા થઇ ગયા છે, કિલ્લામાં કયાંય મનુષ્યપ્રાણીને શબ્દ સુ'ભળાતા નથી, સર્વત્ર શાંતિ પ્રસરી રહી છે; છતાં અતિ સાહસી મોગલસેના આગળ વધવાનું સાહસ કરી શકી નહિ. વિપુલ મોગલ યાદ્દા દુર્ગો ઉપર અધિકાર મેળવવાને દોડી શક્યા નહિ. ધીમે ધીમે રાત્રિ પસાર થઇ. પુનઃ નૂતન દિવસ નતન દૃશ્યપૂર્ણાંક ચિતોડની ભૂમિ ઉપર હાજર થયા. એ દિવસ પણ શાંતભાવે પસાર થઇ ગયા. પુનઃ રાત્રિ પડી; પરંતુ દુર્ગીની નિસ્તબ્ધતામાં કયાંય ભગ પડતા હાય, એવાં ચિન્હા જણાયાં નહિ. એક રાત્રિ અને એક દિવસ વીતવા છતાં દુંમાં એક પણુ રાજપૂતસૈનિકના પદસંચાર કર્યું ગાયર ન થયા. છેવટે રાત્રિના છેલ્લા પ્રહરે સમ્રટે પેાતાના સૈનિકાને આગળ વધવાના હુકમ સંભળાવ્યા. સમ્રાટે પાતે પણ એક હસ્તી ઉપર સ્વારી કરી અને સેનાના જે ભાગ ઉપર પ્રથમ આપત્તિ પડવાની ભીતિ રાખી શકાય તે ભાગની સરદારી લીધી. મેગલ લશ્કર આગળ તા વધ્યું, પણ તેમના અંત:કરણમાં જરા પણ ઉત્સાહ, આનંદ કે નિઃશ'કતા નહેાતી. તે બહુજ ધીમે ધીમે, અતિ સાવચેતીપૂર્વક આગળ વધવા લાગ્યા. કિલ્લા ઓળંગી ગયા અને દુર્ગંના મધ્યભાગમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી છતાં કાઈ પણ રાજપૂત સામે આવ્યા નહિ, કાઇએ લડવાની તત્પ રતા દર્શાવી નહિ, કાઈ પણ રાજપૂતસૈનિકનાં દન થયાં નહિ. ક્રમે ક્રમે તેઓ નગરની મધ્યમાં પહેાંચ્યા કે તેજ ક્ષણે અત્યારપંત શાંતપણે એસી રહેલા રાજપૂતા સિંહની માફક ચાતરથી બહાર કૂદી પડયા અને માગલસેનાને ઘેરી લઈ ભયંકર હત્યાકાંડના આરંભ કરી દીધા. આશા અને ભવિનાની છતાં સાહસ અને ઉત્સાહવાળી, મહા પરાક્રમશાળા રાજપૂતસેનાએ જૂદા જૂદા ભાગોમાં વહે...ચાઈ જઇ સેંકડો મેાગલ લડવૈયાઓના ધ્વંસ કરવા માંડયા. રાજપૂતોએ એક શ્રેણીમાં ગાઠવાયાવિના જેમ આવે તેમ શત્રુના સાર કર્યાં. મારવું કે મરવું એ સિવાય તેમને અન્ય લક્ષ્ય નહાતા. આ યુદ્ધમાં ભયભીત થર્દને કે પરાજિત થઇને નાસી છૂટવાની દુષ્ટ વાસના ન ઉદ્ભવે તેસબધી વ્યવસ્થા તેઓએ પ્રથમથીજ કરી રાખી હતી, એ વાત પૂર્વે આપણે જાણી ચૂકયા છીએ. મરણીયા થયેલા રાજપૂતાએ અનેક માગલાને યમદ્વારમાં માકલી આપ્યા અને છેવટે પાતે પણ થાકીને ઘવાઇને ધરણી ઉપર ઢળવા લાગ્યા. બંને પક્ષના અતેક સૈનિકા મરાયા. રાણાના રાજપ્રાસાદની સામે કિવા મહાદેવના મંદિર પાસે તથા રામપુરા નામના દુદ્વાર પાસે ભયંકર, મનુષ્યસ ંહાર થયા. મૃત મનુષ્યા તથા ધાયલ મનુષ્યાના આડાઅવળા પડેલા લેાહિઆળા દેડાવડે રસ્તા ઉભરાઇ ગયા. ચિતાડની ભૂમિએ જાણે આજે રક્ત વસ્ત્રો ધારણ કર્યાં ઢાય, તેવા દેખાવ થઈ રહ્યો. મેાગલપક્ષના અનેક યુદ્ધકુશળ હસ્તીઓએ દુ'માં પ્રવેશ કર્યાં હતા. એક મહા પરાક્રમશીલ
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સમ્રાટ અકસ્મર
રાજપૂત યે લડતાં લડતાં પૃથ્વી ઉપર પડી ગયા. તેજ વેળા એક હસ્તી તેના ઉપર ધસી આવ્યું. પેલા રાજપૂત લડવૈયાએ પોતાના હાથમાં રહેલી તીણું છુરી સંપૂર્ણ બળપૂર્વક હાથીની સૂંઢમાં ભોંકી દીધી અને એક વીરનરને છાજે તેવી રીતે અહંકારપૂર્વક જણાવ્યું કે –“ અમે સમ્રાટનું સન્માન કેવી રીતે કરી શકીએ છીએ તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ” એક સ્થળે મહા સાહસી પૂત્ત મહા વિક્રમપૂર્વક મેગલસેના વિનષ્ટ કરી રહ્યો હતે. મેગલેએ તેને જખમી કરવાના ઘણું પ્રયત્નો કર્યા, પણ એકકે પ્રયત્ન ફળીભૂત થયો નહિ. છેવટે તેમણે એક ગાંડે –મદેન્મત્ત હાથી હાથી પૂર તરફ રવાના કર્યો. પૂરને પીઠ બતાવતાં કે નાસી જતાં આવડતું નહોતું. તે હાથીની સામે દઢતાપૂર્વક ઉભો રહ્યો. હાથી પિતાની પાસે આવ્યા એટલે તેણે એક સખ્ત ઝટકો માર્યો, પણ એ ઝટકાથી મત્ત માતંગે વધારે આવેશમાં આવી જઈને પૂતને સુંઢવતી પકડી પગ નીચે દાબી દીધો. સમ્રાટ જ્યારે ગેવિંદસ્યામના મંદિર પાસે પહોંચ્યો ત્યારે પેલા મત માતંગે બાળક પૂરને સુંઢવતી ઉંચકી સમ્રાટની દષ્ટિ તે તરફ આકર્ષિત કરી. જાણે કે પરાક્રમને પક્ષપાતી આ હસ્તી મૂર્તિમાન પરાક્રમને અર્થાત પૂતને સમ્રાટ પાસે પ્રદર્શિત કરતા હોય અને જાણે કે પિતાની મૂક ભાષામાં સમ્રાટને કહેતે હોય કે – પરાક્રમી રાજપૂતકુળ આવા યુવકે ઉત્પન કરે છે ” એ દેખાવા લાગે. વીર યોદ્ધાઓના પરાક્રમથી મેગલેના સંખ્યાબંધ લડવૈયાઓની મોટી સંખ્યા મરવા લાગી! વંટોળ આવડે જેવી રીતે ધુળના અણુઓ ઉડી જાય તેવી રીતે મોગલ સૈનિકે પણ રાજપૂતની તીણ તલવારવડે પ્રતિપળ ઉડવા લાગ્યા, પરંતુ મોગલ સમ્રાટ પાસે સૈનિકોની સંખ્યા ન્યૂન નહતી. એક ટુકડી નાશ પામતી કે તુરતજ તે સ્થળે બીજી ટુકડી હાજર થઈ જતી. અકબર પોતે પણ રણસંબંધી વ્યુહરચના કરવામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો હતો. રાજપૂતાના ઘેર દુર્દેવની શરૂઆતના આ સમયે અન્ય કેઈ પણ હિંદુ નરપતિ રાજપૂતોને સહાય આપવા બહાર આવ્યો નહિ. પિતાની પણ ધીમે ધીમે આવીજ દુર્દશા થવાની છે એમ અન્ય નરપતિઓ સમજી શકયા નહિ. આવી રીતે રાજપૂતાને પરાક્રમી સૂર્ય અસ્ત થયા. ચિતોડ નગરી એક સ્મશાનભૂમિરૂપે ફેરવાઈ ગઈ. ગત રાત્રિના છેલ્લા પ્રહારથી લઈ બીજા દિવસની સાંજપર્યત આ ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. અબુલ ફઝલે લખ્યું છે કે:-“આ સંગ્રામમાં આઠ હજાર રાજપૂત સૈનિકે તથા ત્રીસ હજાર નાગરિકોએ ભાગ લીધે હતા. તેમને અધિકાંશ રણક્ષેત્રમાં નાશ પામી ચુકયો હતો. સમ્રાટની પાસે સૈનિકોની સંખ્યા કેટલી હતી તથા આ રણક્ષેત્રમાં કેટલી સંખ્યા વિનષ્ટ થઈ હતી, તેને નિર્ણય
કરવાનું સાધન રહ્યું નથી. હિંદુઓ સ્વદેશની રક્ષાઅર્થે કેવું અકિક વીરત્વ A દર્શાવી શકે છે તે ચિતેડના ઘેરામાં એકવાર સિદ્ધ થઈ ચૂકયું છે !” ભારતવાસીઓ
Shree suunalmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ચિતોડ અને રાજસ્થાન
૧૧૧.
આવું વીરત્વ પુનઃ કયારે પ્રાપ્ત કરશે ? વીરત્વની લીલાભૂમિ ચિતોડ આજે સ્મશાનભૂમિ જેવી બની ગઈ છે. પુણ્યતીર્થ ચિતોડને આજે કઈ ભાવ પણ પૂછતું નથી ?
ચિતડને કિટલે સર કરી અકબર પિતાની છાવણીમાં પાછો ફર્યો. મેવાડની રાજવ્યવસ્થા માટે યથાયોગ્ય વ્યવસ્થા કરી તથા વિવિધ સરદારો અને અમાત્યની શાસન સંરક્ષણ અર્થે નિમણુક કરી, તે અજમેર તરફ માઈનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરવા રવાના થશે. આ યાત્રાએ જતી વેળા અકબરે ગણ્યાગાંડ્યા અનુચરોજ પોતાની સાથે રાખ્યા. તેણે બહુજ સાદે પિોષાક પહેર્યો હતે અને હાથમાં માત્ર એક લાકડીજ રાખી હતી. તેની ખાંધ ઉપર એક જળપાત્ર ઝુલતું હતું. પગમાં ઉપાનને પણ અભાવ હતો. વસ્તુતઃ તેણે એક ફકીરના જે વિષ ધારણ કર્યો હતેા. માર્ગમાં દરિદ્રોને ધનદાન આપો, પીડિતાની સેવા-સુશ્રષા કરતે અને શોકાર્તાને આશ્વાસન આપતે તે આગળ ચાલવા લાગ્યો. સમ્રાટ આજે પવિત્ર આશ્રમની યાત્રાર્થે અજમેર જાય છે અને તેથી તેણે એક પવિત્ર ફકીરનો વેષ ધારણ કર્યો છે. આ યાત્રાને ઉદ્દેશ શું હતો ? સમ્રાટ પિતાના અંતઃકરણમાં એમ માનતો હતો કે ચિતોડના ઘેરામાં મોગલ સેનાને જે વિજય થયો છે તે માત્ર પ્રભુકૃપા કિવા પૂર્વજોના પુણ્યપ્રતાપે જ થયો છે, માટે એ વિજયને અંતે મહાપુરુષના સમાધિમંદિરની યાત્રા કરી કૃતજ્ઞતા સૂચવી આપવી.
યુદ્ધ પછી બીજે વર્ષે અર્થાત ઇસ. ૧૫૬૯ માં અંબરરાજબાળા જોધબાઈએ એક પુત્રને જન્મ આપે. આ છ પુત્ર સલીમના નામથી પ્રસિદ્ધ છે. પુત્રપ્રાપ્તિથી માતાપિતાને નિરવધિ આનંદ થાય, એ સ્વાભાવિક છે. પુત્રના જન્મોત્સવ નિમિત્તે દિલ્હી તથા આગ્રા ખાતે એક મહાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
એજ વર્ષે સમ્રાટે જયપુર પ્રદેશમાં આવેલા રત્નભાર નામના સુપ્રસિદ્ધ કિલ્લા ઉપર વિજય મેળવવા પ્રયાણ કર્યું. રત્નભારને કિલ્લે પણ એક સીધી ઉચાઇવાળા પર્વતના શિખર ઉપર આવેલું હતું. દુર્ગાધિપતિ રાય સૂર્યરે વિચાર્યું કે; “મોગલસેના આ કિલ્લા ઉપર ચડશે તે પૂર્વે જ હું તેને વિનાશ કરી શકીશ.” એમ ધારી તે નિશ્ચિતપણે બેસી રહ્યો. વસ્તુતઃ લશ્કર સાથે પર્વતના શિખર ઉપર પહેચવું એ સામાન્ય કાર્ય નથી. તેમાં પણ રત્નભારને પર્વત એવે તે જટિલ અને ભયંકર હતો કે ગમે તેવું બળવાન લશ્કર પણ લડતાં લડતાં ઉપર સુધી પહેચી શકે નહિ. રાય સૂર્યહર મનમાં ને મનમાં મોગલસેનાની મૂર્ખતા માટે ઉપહાસ કરવા લાગ્યા, પરંતુ રત્નભારના પર્વત પાસે તેના જેટલેજ અન્ય એક
ઉચ્ચ પર્વત હતો. તે દુશ્મનને કેટલું ઉપયોગી થઈ પડશે તેને વિચાર રાજપૂત Sનરેશ કરી શક્યો નહિ, તેથી તેણે એ પાસેના પર્વત ઉપર લશ્કર કે દારૂગોળાની
hree Sudhalinaswami Gyarlbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧ર
સમ્રાટ અકબર
કશી વ્યવસ્થા કરી નહિ. સમ્રાટ અકબરે આ પાસેના પર્વત ઉપર અનાયાસે આરહણ કર્યું અને બહુ પરિશ્રમપૂર્વક મેટી તે ત્યાં ચડાવી રત્નભારના કિલ્લા પર ગેળાઓ ફેંકવા માંડયા. રાય સૂર્યહર હવે પોતાની મૂર્ખતા જઈ શકો. આવા સગોમાં શત્રુની સામે બચાવ કરી શકે, એવી સ્થિતિ રહી નહિ; છેવટે પિતાના રાજ્યને વધારે મુશ્કેલીમાં નહિ મૂકતાં તેણે સમ્રાટ અકબર પાસે સધિપ્રાર્થના કરવા પિતાના બે પુત્રને રવાના કર્યા. સમ્રાટે ઉક્ત ઉભય રાજકુમારોનું બહુ સ્નેહપૂર્વક સન્માન કર્યું અને તેમને પ્રત્યેકને સન્માનસૂચક એક અતિ ઉત્કૃષ્ટ પિોષાક અર્પણ કર્યો. સમ્રાટને એક નેકર, એ બંને કુમારેને પેલાં નવાં વર્ષોથી શણગારવા એક જૂદા તંબુમાં લઈ ગયો. કુમારની સાથે જે એક રાજપૂત સરદાર, કુમારની દેહરક્ષા અર્થે આવ્યો હતો. તેણે વિચાર કર્યો કે –“ કુમારને મારી નાખવાનાજ આ લેકેએ પ્રપંચ કર્યો છે અને તેટલાજ માટે તેમને જાદા તંબુમાં લઈ જાય છે,” એમ ધારી, હાથમાં તલવાર લઈ તે સમ્રાટની છાવણીમાં દાખલ થયા અને મેગલ રાજ્યના અનેક સીપાઈઓને ઘાયલ કર્યા. છેવટે તેજ છાવણીમાં મૃત્યુ પામે. નેકરની અજ્ઞાનતાવડે ઉશ્કેરાઈ જાય એવું નિર્બળ મન સમ્રાટનું નહતું. તેણે નેકરના દુષ્કાય બદલ કુમારને લેશમાત્ર ઠપકે નહિ આપતાં, ઉલટું કુમારઠયને આશ્વાસન આપ્યું અને તેમને નવા સુસજિત વિષે સહિસલામતી સાથે પિતાની પાસે મોકલી દીધા. પુત્રદયને સહિસલામત તથા આનંદપૂર્વક પિતાની પાસે આવતા જોઈ રાય સૂર્યહર બહુજ આનંદ પામે. સમ્રાટની સહૃદયતાને અનુભવ કરી તેનું હૃદય પણ સમ્રાટનાં દર્શન કરવા ઉત્કંઠિત થયું. સમ્રાટને એ સમાચાર મળ્યા એટલે તેણે પોતાના એક પ્રધાન અમાત્યને કિલ્લામાં મેક્લી, દુર્ગાધિપતિને પરમ સન્માન અને સહૃદયતાપૂર્વક પિતાની પાસે બોલાવવાની વ્યવસ્થા કરી. રાય સૂર્યહર જ્યારે અકબરની છાવણી પાસે પહોંચ્યો ત્યારે સ્વય અકબરે તેને આવકાર આપે. સમ્રાટના સદ્વ્યવહારથી રાય સૂર્યહર એક પરાજિત થયા. સમ્રાટે તેને બે હજાર સૈનિકનું સેનાપતિપદ અર્પણ કર્યું અને તેની સાથે ચુનાર દુર્ગના શાસનકર્તાતરીકે પણ તેની નિમણુક કરી. સમ્રાટે આ પ્રમાણે પિતાના સદ્દગુણો વડે એક શત્રુને મિત્રરૂપે પરિણત કર્યો. રાય સૂર્યહર પણ વિશેષ દક્ષતા અને વિશેષ સાહસપૂર્વક સમ્રાટની સેવા કરવા લાગ્યો. - ત્યાર બાદ સમ્રાટ અકબરે બુંદેલખંડમાં આવેલા કાલંજના દુર્ગ ઉપર ઘેરો ઘા. દુર્ગાધિપતિ રાજા રામચંદ્ર તેની સામે નહિ થતાં બીજે જ દિવસે પિતાના બે પુત્રોને સમ્રાટની છાવણીમાં મોકલી દીધા. આ ઉપરથી એટલી વાત સિદ્ધ થઈ શકે છે કે સમ્રાટ અકબરે બહુજ અલ્પ સમયમાં ભારતની પ્રજા ઉપર પિતાના સગુણવડે ઉંડી અસર કરી હતી. સમ્રાટ વિનાઅપરાધે કેાઈને સજા A કરતા નથી, તથા શત્રુને પણ વિનદોષે દંડ નથી, એ વાતને સર્વને સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
ચિતાડ અને રાજસ્થાન
૧૧૩
વિશ્વાસ થઇ ચૂકયા હતા; નહિતર કાઇ પણ રાજા પોતાના પ્રાણાધિક પ્રિય પુત્રને દુશ્મનની છાવણીમાં માલવાની કદાપિ હિંમત કરી શકે નહિ. સાટે કુમારને અતિ સ્નેહપૂર્ણાંક સત્કાર કર્યાં અને રાજા રામચંદ્ર વાઘેલાને પોતાની છાવણીમાં માલાવવા રાજ્યના એક પ્રધાન અમાત્યને રવાના કર્યાં. રામયદ્ર વાધેલા છાવણી પાસે હાજર થયા એટલે સમ્રાટે તેને બે હજાર સેનાનુ સેનાપતિપદ અર્પણુ કરી માનમાં વૃદ્ધિ કરી. રાજા રામચંદ્રે વિવિધ સ્થળે પેાતાના મહાવીરત્વને પ્રકાશ કરી માગલ સામ્રાજ્યની અંતઃકરણપૂર્વક પુષ્કળ સેવા કરી હતી.
ચિતાને કિલ્લો નષ્ટ થયા છે, ચિતાડનું રાજપ સ્મશાનવત્ બન્યું છે. હવે સમ્રાટની સામે પ્રતિકૂળપણે ઉભા રહેવાની કેાઈ રાજપૂત રાજ્યમાં શક્તિ રહી નથી ! જોધપુર અને બિકાનેરના નૃપતિઓએ સ્વેચ્છાપૂર્વક મોગલ સમ્રાટની આધીનતા સ્વીકારી લીધી. બિકાનેરના રાજા રાયસિંહને ચાર હજાર સેનાનુ સેનાપતિપદ અણુ કરવામાં આવ્યું હતું; ત્યારબાદ તેણે ગુજરાત, પંજામ, બંગાળા, ખલુચિસ્તાન તથા સિંધુ અને મેવાડના પ્રદેશામાં અતિ સાહસ અને વીરત્વપૂર્ણાંક મોગલ સામ્રાજ્ય તરફથી રાજકા ભાર ચલાવ્યા હતા.
૪૦ સ૦ ૧૫૭૦ માં સમ્રાટને મુરાદ નામના એક ખીજા પુત્રની પ્રાપ્તિ થઇ. એક તરથી સમ્રાટનું રાજ્ય જેમ વૃદ્ધિ ંગત થવા લાગ્યું, તેમ બીજી તરફ સમ્રાટના પરિવારમાં પણ પુત્ર—કન્યાની વૃદ્ધિ થવા લાગી. સમ્રાટ અકબરનું જીવન દિનપ્રતિદિન વિશેષ સુખમય તથા સૈાભાગ્યમય બનવા લાગ્યું એમ કહેવાની જરૂર નથી.
રાજસ્થાનમાં માગલપતાકા કેવી રીતે ફરકવા પામી તે આપણે જોઇ ગયા. રાજસ્થાને મોગલ સમ્રાટની અધીનતાનેા કેવી રીતે સ્વીકાર કર્યો તે પણ આપણે પ્રત્યક્ષ કરી ચૂક્યા. રાજસ્થાન અનેક શક્તિશાળી હિંદુ રાજાએવડે પરિપૂર્ણ હતું, છતાં તેમણે સર્વેએ એકત્ર થઈ એક પ્રશ્નળ સંયુક્ત રાજ્યની સ્થાપના કરવાના પ્રયત્ન ન કર્યાં, તે પણ આપણે ખેદપૂર્ણાંક જોઇ ગયા; અને તેનુ શું પરિણામ આવ્યું, એ પણ પ્રકટ થઇ ચૂક્યું. પરસ્પરને સહાયતા આપવી એ તો દૂર રહ્યું, પશુ કેટલાક રાજપૂત રાજાઓએ તા ઉપર જણુાગ્યું તેમ મેાગલેના પક્ષમાં મળી જપુતે અન્ય રાજપૂત રાજ્યોનું સત્યાનાશ કહાડવાના પ્રયત્નો પણ કર્યા હતા, એ જોઇને આપણતે ખેદ થાય તે સ્વાભાવિક છે. વસ્તુતઃ હિંદુઓનાજ દોષને લીધે હિંદુઓના ગારવસય અસ્તત્રિત થયા હતા.
જે પ્રયત્ન હિંદુઓએ ન કર્યાં, તેજ પ્રયત્ન સમ્રાટે કર્યાં હતા; અર્થાત્ અક્બરે હિંદુ સાથે મે માટે પાતાથી બનતું કર્યું હતું. સુપ્રસિદ્ધ ટાડ સાહેબ લખે છે કેઃ— અકબરની મહત્ત્વાકાંક્ષાને લીધે રાજપૂતા ઉપર જે લાવ થયા હતા, તેને અમ્મરે છેવટે મટાડી દીધા હતા અને રાજપૂત-શરીરને સંપૂર્ણ નિરોગ ખનાવ્યું હતું, તેણે પેાતાના સદ્ગુણીના પ્રતાપે લાખા મનુષ્યા
www.umaragyanbhandar.com
સ. અ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સમ્રાટ અકબર
પાસેથી એવી તે અપૂર્વ કીર્તિ પ્રાપ્ત કરી હતી કે અકબરના જેવી કીર્તિ, તેની જાતિને અન્ય કોઈ પણ રાજા પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થઈ શકી નથી. રાજપૂતાના મેગલ સામ્રાજ્યમાં મળી ગયું, તે ઘણેખરે અંશે સમ્રાટના સદ્દગુણોને જ આભારી છે. રાજપૂતો પરાધીનતાની જે બેડીને લેહશુંખલા માનતા હતા, તેજ બેડીને સ્વર્ણમંડિત પણ બનાવી શકાય છે, એમ અકબરે પોતાના વર્તનથી સિદ્ધ કરી આપ્યું હતું.”
વહીલર સાહેબે લખ્યું છે કે –“રાજસ્થાનના અન્ય અન્ય નૃપતિઓ ઉપર ચિતોડના મહારાણાની જે સત્તા હતી, તે સતાજ માત્ર અકબરે પડાવી લીધી હતી. સમ્રાટ અકબરે ચિતોડના રાજ્યમાં વિશેષ પગપેસારો કર્યો નહોતે. સમ્રાટે ચિતોડના મહારાણાને તથા તેમના સૈન્યને પિતાના (સામ્રાજ્યના) કર્તવ્યમાં જોડયું હતું અને તેમને અમુક પગાર ઉપરાંત અમીરનું પદ પણ પ્રદાન કર્યું હતું.”
ચિતોડના કિલ્લા ઉપર વિજય મેળવ, એ એક અસાધારણ અને અતિ ઉ. જજવળ કીર્તિ ઇતિહાસમાં પ્રાપ્ત કરવા સમાન છે, એમ અકબર સારી પેઠે સમજતો હતે. ચિતોડ ઉપર જે વિજય મેળવી શકાય તે પિતાનું નામ વીર નરેમાં અગ્રગણ્ય લેખાય, એમ પણ તે માનતા હતા. આટલું છતાં તેણે ચિતડ ખાતે મહારાણું કુંભના સુપ્રસિદ્ધ વિજયસ્તંભ પાસે પોતાનો કીર્તિસ્તંભ સ્થાપિત કરાબે નહિ, અથવા પિતાનું આત્મગૌરવ પ્રદર્શિત કરવા દિલ્હી કે આગ્રા ખાતે પણ વિજયસ્તંભની સ્થાપના કરી નહિ. ચિતોડના પર્વતની પાસે યુદ્ધ સમયે સમ્રાટ અકબરની છાવણીમાં એક મેટો સ્તંભ દીપકના આધાર માટે ખડે કરવામાં આવ્યો હતા. આ સ્તંભને દીવાદાંડીનું નામ આપીએ તોપણ બહુ વાંધા જેવું નથી. ઉક્ત સ્તંભ ત પથ્થરને, કોઈ પણ પ્રકારની શોભાવિનાનો તથા પાંત્રીશ ફીટ જેટલે ઉંચાઈમાં છે. તેના ઉપર રાત્રિના સમયે એક દીપક મૂકવામાં આવતા અને તે દીપકના પ્ર શિવ સૈનિકે પિતતાને માર્ગ નક્કી કરી શકતા. આ દીપસ્તંભ અત્યારે પણ જોઈ શકાય છે. જયસ્તંભને બદલે નિરભિમાની અકબર પિતાની પાછળ અજાણતાં દીપસ્તંભ મૂકી ગયા છે ! સ્તંભ ઉપર જે દીપક હતો, તે નાશ પામ્યો છે. રાજપૂતાનાના ખેડુતો એ સ્તંભને “અકબરકા દીયા” અર્થાત અકબરને દીવે એવા નામથી હજી પણ ઓળખાવે છે. વિશાળ જંગલમાં અકબરના વિજયને સૂચવનારે એ સ્તંભ વર્તમાનકાળે પણ અડગભાવે ઉભે રહ્યો છે.
અકબરની નિરભિમાનતા આપણે જોઈ. તે સાથે તે પોતાના શત્રુઓ પ્રત્યે કેટલું માન ધરાવતે તેનું નિરીક્ષણ કરશું તે તે અસ્થાને નહિ લેખાય. મહાવીર જયમલે તથા પૂર્વે ચિડના ઘેરા સમયે જે વીરત્વ દર્શાવ્યું હતું, તે વીરત્વ પ્રત્યે પતે સંપૂર્ણ માનની લાગણીથી જુએ છે, એમ દર્શાવવા અકબરે ઉત ઉભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ચિતડ અને રાજસ્થાન
૧૧૫
વીર નરેની મૂર્તિઓ તૈયાર કરાવી મહાનગરી આગ્રાની મધ્યમાં કિલ્લાના મુખ્યકાર પાસે સ્થાપિત કરાવી હતી. તે બે મૂર્તિઓ મનહર પ્રસ્તરદ્વારા તૈયાર કરાવવામાં આવી હતી અને બંને વીર પુરુષોને, બે ભિન્ન ભિન્ન હસ્તી ઉપર બેસાડવામાં આવ્યા હતા. મૂર્તિની સ્થાપના સમયે અકબરે મોટે ઉત્સવ કર્યો હતો, એમ કહેવાય છે. કોઈ પણ દેશના રાજાએ કઈ પણ કાળે શત્રુઓ પ્રત્યે આવું અદ્દભુત સન્માન પ્રદર્શિત કર્યું હેય, એમ ઈતિહાસમાં દર્શાવી શકશો? અકબર વીરપૂજાનો કેટલો પક્ષપાત ધરાવતા હતા, તે શું માત્ર આ એકજ, ઉદાહરણદારા સિહ નથી થતું ?
. ત્યારબાદ ઉત મૂર્તિઓ દિલ્હીના દુર્ગારમાં સ્થાપિત કરાવવામાં આવી હતી. બનીયર સાહેબ કે જેણે ઈસ. ના સત્તરમા સૈકામાં ભારતના મધ્યભાગમાં મુસાફરી કરી હતી, તે આ મૂર્તિઓનું પ્રત્યક્ષ દર્શન કરીને લખે છે કે –“આ બંને મૂર્તિઓ મહાન હસ્તી ઉપર સ્થાપન કરવામાં આવી છે. તેમની મહાવીરત્વસૂચક અને સુંદર છબી જેવાથી મને જે ભકિતભાવ અને અત્યાશ્ચર્ય ઉત્પન્ન થયું હતું તેનું વર્ણન કરવા જેટલી મારામાં શક્તિ નથી.” અઢારમા સૈકાના અને મરાઠાઓએ જ્યારે દિલ્હી ઉપર અધિકાર મેળવ્યો ત્યારે તેમણે ક્રોધના આવેગમાં ઉક્ત મૂર્તિઓ વિનષ્ટ કરી યમુનાના ઉંડા જળમાં ફેંકી દીધી હતી, એમ
લોકોનું માનવું છે; પરંતુ ૧૮૫૭–૧૮ ના બળવા સમયે અંગ્રેજોએ જ્યારે દિલ્હી ઉપર પુનઃ અધિકાર મેળવ્યું ત્યારે પૃથ્વીમાંથી બાર ફીટ જેટલી ઉંડાઈએ એક હસ્તીમૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ અત્યારે પણ દિલ્હીના સાધારણ વિહાર-ઉદ્યાનમાં જોઈ શકાય છે. હસ્તી ઉપર માત્ર એક માવત બેઠેલે જણાય છે. હસ્તીની મૂર્તિ પથ્થરના કાળા પડમાંથી અને માવતની મૂર્તિ રાતા પડમાંથી ઘડવામાં આવેલી જોઈ શકાય છે. હસ્તીની આકૃતિ અને વર્ણ જેવાથી હસ્તી જાણે જીવતા જાગતે જ હેય એમ પ્રેક્ષકને લાગ્યા વિના રહેતું નથી. તેની વેદિકા ઉપર અમે અંગ્રેજી ભાષામાં નીચેના શબ્દ બહુજ આશ્ચર્યપૂર્વક વાંચ્યા -“સમ્રાટ શાહજહાને આ મૂર્તિ ખાસ ગાલીઅરમાંથી મંગાવી હતી. આ ઉક્તિમાં કેટલું સત્ય છે તે અમે કહી શકતા નથી. અમે માત્ર એટલું જ પૂછીએ છીએ કે તે પછી જયમલ અને પૂતની પ્રસ્તર મૂર્તિ ક્યાં ગઈ? અમને લાગે છે કે આ હતભાગ્ય દેશમાં એવા મહાવીર પુરુષોની મૂર્તિની આવશ્યકતા નથી, એટલાજ માટે તે અદશ્ય થઈ ગઈ હશે! - જયમલ અને પૂર જો કે પિતાને ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ નિવડયા હતા તે પણ તેમણે જન્મભૂમિની ખાતર આત્મભોગ આપવામાં લેશમાત્ર
સેવ્યો નહે. સ્વદેશની રક્ષા અર્થે તેમણે પરમ માન અને ગૌરવપૂર્વક પિતાને - પ્રાણુ અપવામાં પાછી પાની કરી નહોતી. એ નિમિત્તે સમગ્ર રાજસ્થાનમાં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સમ્રાટ અકબર
પવિત્ર નામનું આજે પણ યશોગાન ગવાય છે. પ્રત્યેક ગૃહે તેમના નૈરવની સ્તુતિ થાય છે. સમગ્ર ભારતની વિવિધ ભાષાઓ પણ એ મહાવીરેની કીર્તિગાથા - ન્માનપૂર્વક સાચવી રહી છે. આ ક્ષણભંગુર મનુષ્ય-જીવનમાં એથી અધિક સૈભાગ્યનો વિષય અન્ય શું હોઈ શકે ?
दशम अध्याय-गुजरात अने मिर्जा आजीज कोका
areilim ચીની પરિવ્રાજક હ્યુએનસંગ ઈ. સ. ના સાતમા સૈકામાં ગુજરાતની શક્તિ, એશ્વર્ય અને ઉન્નતિ જોઇને દિમૂઢ બની ગયું હતું. ઈ. સ. ૧૧૯૩ માં મહમદઘેરીએ દિલ્હી ઉપર વિજય મેળવી ભારતવર્ષમાં મુસલમાન સામ્રાજય વિસ્તારવાનો નિશ્ચય કર્યો, ત્યાર પછી દેઢસોથી અધિક વર્ષ પર્યત ગુજરાત દેશ પરમ સન્માનપૂર્વક હિંદુશકિત અને હિંદુગારવની રક્ષા કરી શક્યો હતો. ગુજરાતની નજીકમાંજ મુસલમાનો જ્યારે ધીરે ધીરે ભારતવર્ષને ગળી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ગુજરાતનો હિંદુ રાજા પાસેના હિંદુરાજા સાથે મળી જઇ શકિતવાન બનવાને બદલે માળવાના હિંદુરાજ્ય સાથે સંગ્રામ કરવા તત્પર થયો. એના પરિણામે ગુજરાત શક્તિહીન બની જતાં મુસલમાનેએ અનાયાસે પોતાની સત્તા બેસાડી દીધી. (ઈ. સ. ૧૨૯૭) ગુજરાતની દુર્દ. શાને હવે યથાર્થ આરંભ થયો. એક સમયે હુમાયુએ ગુજરાતના પઠાણ રાજાને હરાવી ગુજરાત ઉપર પિતાને અધિકાર ફેલાવ્યો હતો, પણ પુનઃ પઠાણ રાજાએાએ તે પડાવી લઈ પિતાને આધીન કર્યો હતો. ત્યાર બાદ તેઓ પરસ્પરમાં આત્મકલહ કરવા લાગ્યા. અમે જે સમયનું વર્ણન કરવા માગીએ છીએ તે સમયે ગુજરાતમાં અરાજકતાને પ્રવાહ પ્રબળપણે વહી રહ્યો હતો. ફિરિસ્તા લખે છે કે –“એ સમયે ગુજરાતમાં માત્ર એકજ એવો રાજા હતા કે જેને રાજકર્તા તરીકે આપણે માન આપી શકીએ. તેનું નામ મુજફર ત્રીજ હતું. તેના નેકરે બહુ જુલમી અને કૂર હતા. સતત આત્મક્લેશ અને યુદ્ધને લીધે ગુજરાતની પ્રજા ઘર દુઃખ સહન કરી રહી હતી. ગુજરાતીઓ માત્ર અકબર તરફ આશાની દષ્ટિથી નિહાળતા બેસી રહ્યા હતા. જુલમી નોકરે વીંછીની માફક સ્વદેશનું ઉદર ફેલી રહ્યા હતા. (ભક્ષણ કરી રહ્યા હતા)” સુન અને વિચારશીલ મનુષ્યો આ વાત બહુ સારી રીતે સમજે છે કે ગમે તેવા પ્રબળ સામ્રાજ્યમાં પણ જ્યારે માંહેમાંહે કલહ ચાલે છે અને સાધારણ જનસમાજ ઉપરાઉપરિબળવાઓ જગાડે છે, ત્યારે તે સામ્રાજ્યનું પતન થયા વિના રહેતું નથી; કઈ એક અન્ય પ્રબળ વ્યક્તિ
તેમના ઉપર અધિકાર મેળવી, તેમને પિતાની અધીનતામાં લઈ લે છે. ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અને મિજા આજીજ કેક
૧૧૭
રાજાઓની એવી જ અવસ્થા થઈ હતી.
રાજા તૃતીય મુજફરના સર્વપ્રધાન અમાત્યતરીકે એતમાદમાં રાજ્યની સઘળી વ્યવસ્થા કરતું હતું. તે પ્રથમ હિંદુ હ; પણ પાછળથી તેણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતો. તે એક શક્તિવાન અને સુયોગ્ય અમાત્ય હતું. તેણે ગુજરાતની અરાજકતા અને આત્મદ્રોહને દાબી દેવાના અનેક પ્રયત્ન કર્યા પણ જ્યારે તેમાં તે ફતેહમંદ ન થયું ત્યારે તેણે ગુજરાત પ્રદેશ ઉપર અધિકાર મેળવવા સારૂ અકબરને આવાહન કર્યું. પિતાએ એકવાર જે પ્રદેશ અધિકૃત કર્યો હતો, તે પ્રદેશને પિતાના તાબામાં લઈ, મેગલ સામ્રાજ્યમાં મેળવી દેવાની તક અકબરને મળતાં તે રાજી થશે. ઈ. સ૧૫૭૨ ના સપ્ટેમ્બર માસમાં સમ્રાટે સૈન્યસહિત ફતેહપુર-સીક્રીથી પ્રયાણ કરી અજમેરમાં મઈનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરી આગળ પ્રયાણ કર્યું. આગ્રાથી ગુજરાતપર્યંતના માર્ગમાં શત્રુનું સૈન્ય એકત્ર ન થઈ શકે અને રાજધાનીમાંથી એગ્ય સમયે લશ્કર વગેરેની તત્કાળ મદદ આવી શકે એટલા માટે સમ્રાટ, માર્ગમાંજ બહેરામખાં અને રાયસિંહની સરદારી નીચે એક હજાર ઘોડેસ્વારનું સન્ય રાખી, પોતે આગળ ચાલ્યો. સહેજ દૂર ગયા પછી સમ્રાટને ત્યાં બીજા એક પુત્રને જન્મ થયો છે, એવા આનંદજનક સમાચાર તેને મળ્યા. આ પુત્ર કુમાર દાનીઅલના નામથી ઇતિહાસમાં જાણીતો થયું છે. સમ્રાટે ગુજરાતની ભૂમિ ઉપર પગ મૂક્યો કે તરત જ તેને બીજા એવા સમાચાર મળ્યા કે ગુજરાતને રાજા ત્યાંથી નાસી ગયો છે. આથી અકબરે તે રાજાને શોધી કાઢવા ચોતરફ પિતાનાં માણસે રવાના કર્યા. તપાસ કરતાં એક ધાન્યના ક્ષેત્રની નજીક ઉક્ત રાજાનું છત્ર તથા એવુંજ બીજું રાજકીય ચિન્હ (ચંદ્રાત૫) અકબરના એક સૈનિકને મળી આવ્યું. વધારે તપાસ ચલાવતાં રાજાને પણ તેટલામાંજ પત્તો લાગી ગયે. સમ્રાટે તેને બહુ આદર-સત્કારપૂર્વક પિતાની પાસે બેલાવ્યો અને તેણે પણ પોતાની રાજી-ખુશીથી પોતાનું રાજ્ય સમ્રાટના હસ્તમાં સમર્પણ કર્યું. અકબરે તેને ભરણ-પોષણ અર્થે પુષ્કળ ધન-સંપત્તિ આપી, એટલું જ નહિ પણ પિતાના રાજદરબારમાં એક ઉમરાવતરીકે તેની નિમણુક કરી. ત્યારબાદ તે રાજા આગ્રા ખાતે રહેવા લાગ્યો.
હવે સમ્રાટ અકબર ગુજરાતને અધીશ્વર થયો. એતમાદમાં સમ્રાટને મળવા માટે આવે છે, એમ સાંભળી સમ્રાટે તેના પ્રત્યે સન્માન દર્શાવવા પિતાના કેટલાક પ્રધાનઅમાત્ય તેની સામે મોકલ્યા. તેઓ રસ્તામાંજ એતમાદખાને મળ્યા અને તેને બહુજ માનપૂર્વક સમ્રાટની છાવણ પાસે લઈ ગયા. સમ્રાટ પોતે પણ છાવણીના તંબમાંથી બહાર આવ્યા અને નવા અતિથિ કે જે હજી હાથી ઉપર
બેઠે હતું, તેને આવકાર આપે. આવી રીતે ગુજરાતના અનેક સમાનનીય A માણસો સમ્રાટ પાસે હાજર થઈ તેની તાબેદારી સ્વીકાર કરવા લાગ્યા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સમ્રાટ અકબર
સર્વની સાથે સ્નેહ અને સરળભાવે વાર્તાલાપ કરી, સમ્રાટે તેમને પોતાના મિત્ર બનાવ્યા. વસ્તુતઃ એકવાર સમ્રાટની સાથે વાર્તાલાપ કરનાર તેજ ક્ષણે તેની સાથે મિત્રતાની પવિત્ર ગ્રંથિથી જોડાયા વિના રહેતો નહિ, એ વાત અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. અકબર પણ નિષ્કપટભાવે તેમને સત્કાર કરતે. તેને ઉદેશ પ્રજાકીય ભાવ તૈયાર કરવાનું હતું. પ્રજામાં મહેમાંહેના ભેદ પડાવીને સામ્રાજ્યને સુદઢ કરવું, એવી ભાવના તેના અંત:કરણમાં લેશમાત્ર પણ નહોતી. વૈરનું શમન પ્રતિદ્વારાજ થઈ શકે છે, એ રહસ્ય તે બહુ સારી રીતે સમજતો હત; અને એટલાજ માટે તે સર્વની સાથે સદ્વ્યવહાર ચલાવતી વેળા, પિતે ભારતવર્ષને એક પ્રબળ પ્રતાપી સમ્રાટ છે, એ અહંકારી ભાવ વિસરી જતો હતો. તે નિરભિમાનપણે ગમે તેવા શુદ્ર માણસને પણ હાસ્યવદને આવકાર આપતે અને ખુલ્લા દિલથી તેની સાથે વાર્તાલાપ કરી પ્રેક્ષકને મુગ્ધ કરતે. મનુષ્યને વશી. ભૂત કરવાનો વશીકરણમંત્ર તે જાણતો હતો, એમ કહીએ તે પણ અયોગ્ય નથી.
ત્યાર બાદ સમ્રાટે ગુજરાતની રાજધાની અમદાવાદમાં પ્રવેશ કર્યો. આગળથીજ અકબરની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી ચૂકેલી હતી, જેથી તે અમદાવાદમાં આવ્યો કે તરતજ શહેરીઓનાં ટોળેટોળાં તેના દર્શનાર્થે આવવા લાગ્યાં; અને અરાજકતામાંથી તથા અત્યાચારમાંથી પોતાને ઉદ્ધાર કર્યો, તે માટે તેઓ મુક્તકઠે આનંદ પ્રદર્શિત કરવા લાગ્યાં.
અકબરે અત્યારપર્યત સમુદ્રનાં દર્શન કર્યા નહતાં. સમુદ્રદર્શનની ઉત્કંઠા ઉદ્ભવવાથી તેણે ખંભાત નગરી તરફ પ્રયાણ કર્યું. ખંભાતનું સાંદર્ય અને ઐશ્વર્ય જો કે આજે અંતહિત થઈ ગયું છે, તે પણ અમે જે સમયનું આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ખંભાત નગરી એક અત્યંત સમૃદ્ધિશાળી નગરી હતી. ભારતવર્ષનું તે એક પ્રધાનવાણિજ્ય-સ્થાન હતું. અનેક વણિકવેપારીઓ ઈરાન દેશ, દમાસ્કસ તથા એશીઆ માઇનર આદિ દૂર દેશમથિી આ સ્થળે સમુદ્રમા આવતા. અસંખ્ય નાનાં-મોટાં વહાણે સમુદ્રની શોભામાં વૃદ્ધિ કરતાં આ સ્થળે દૃષ્ટિગોચર થતાં હતાં. સમ્રાટે એક વહાણમાં બેસી સમુદ્રમાં થોડે દૂર સુધી મુસાફરી કરી અને પિતાને સંપૂર્ણ આનંદ અમાત્ય પાસે પ્રદર્શિત કર્યો. યુરોપનાં વહાણો કે જે તે સમયે ત્યાં હાજર હતાં તેનું સમ્રાટે નિરીક્ષણ કર્યું અને તેવાંજ વહાણો હિંદુસ્તાનમાં તૈયાર કરાવવાનો સંકલ્પ કર્યો. યૂરોપીય જહાજો સાથે ભારતીય જહાજે સ્પર્ધા કરી શકે, એટલું જ નહિ પણ વાણિજ્ય-વ્યાપારમાં હિંદ આગળ વધે તેવી વ્યવસ્થા કરવાને સમ્રાટ દઢ. સંકલ્પ કર્યો.
હજી સમસ્ત ગુજરાતમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ નહોતી. પઠાણુવંશના - મિજ ગુજરાતને અમુક પ્રદેશ તાબે રાખી અકબરની સામે પ્રસંગોપાત શત્રુતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અને મિજા આજીજ કેકા
દર્શાવતા હતા. સમ્રાટ અકબર રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહની સાથે બે હજાર સૈનિકોને લઈ મિર્જાઓને દાબી દેવા બહાર પડે. અકબરે એટલી બધી ઝડપથી આગળ ચાલવા માંડયું કે સૈનિકોને મેટ ભાગ તેની સાથે ચાલી શકવાને સમર્થ થઈ શકયો નહિ. સમ્રાટ ગણ્યા-ગાંઠયા સૈનિકોની સાથે તાપી નદીના કિનારે પહોંચે, ત્યારે એક બ્રાહ્મણ વટેમાર્ગુએ તેને એવા સમાચાર આપ્યા કે –“મિર્જા મહાન સૈન્ય સાથે, નદીના સામેના કિનારા ઉપર નગ રીમાં એકત્ર થયા છે.” તે સમયે સમ્રાટની પાસે માત્ર ૪૦ ઘોડેસ્વારોનીજ સૈન્યસંખ્યા હતી; કારણ કે અકબરની ઉતાવળને લીધે સૈનિકોને મેટે ભાગ પાછળ રહી ગયા હતા. હવે વિલંબ કરે વ્યાજબી નથી એમ ધારી, થોડી ક્ષણો પર્યત નવા લશ્કરની રાહ જોઈ; પરંતુ તેટલા સમયદરમિયાન સઘળું લશ્કર આવી શક્યું નહિ. છેવટે નવા આવેલા ૬૦ સૈનિકને પિતાના જૂના લશ્કરમાં મેળવી દઈ સમ્રાટે આગળ ગતિ કરવા માંડી. રાત્રિ પડી ચૂકી હતી. રાજા માનસિંહે યુદ્ધસમયે આ નાનકડી મોગલસેના આગળ પિતાને સર્વથી પ્રથમ ઉભા રહેવા દેવાની અનુમતિ માગી. સમ્રાટે માનસિંહની પ્રાર્થનાને ઉત્તર આપતાં જણાવ્યું કે“ આજે આપણી પાસે એટલી બધી સેના નથી કે આપણે તેના અમુક ભાગ પાડી કાર્યની વહેંચણી કરી શકીએ. આજે તે આપણને સર્વને સાથે રહીને છવજાનપૂર્વક યુદ્ધ કરવું પડશે.” માનસિંહે અત્યંત માનપૂર્વક કહ્યું કે-“સમ્રાટ પ્રત્યે અનુરાગ દર્શાવવા, મને જે બે પગલાં આગળ ચાલવાની આજ્ઞા આપવામાં આવશે તે હું આપને ઉપકાર માનીશ.” સમ્રાટે મંદ હાસ્યપૂર્વક માનસિંહની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. ત્યારબાદ તેઓ સૈન્ય સહિત નદીને સામે કિનારે પહોંચી, નગરીની અંદર થઈને બહાર નીકળી ગયા. ત્યાં આગળ વિશાળ મેદાનમાં શત્રનું સૈન્ય યુદ્ધની રાહ જોતુંજ ઉભું હતું. સમ્રાટનું સૈન્યદળ તે સમયે માત્ર ૧૦૦ સિનિકનું જ હતું. કોઈ કોઈ ઐતિહાસિક ૧૫૬ સૈનિકે હેવાનું પણ જણાવે છે. શત્રુનું સૈન્ય એક હજારનું હતું, પરંતુ સંખ્યાની વિશેષતા જોઈ અકબર જેવો પ્રબળ સમ્રાટ પાછા હઠે તેમ નહોતું. તેણે પિતાના અશ્વને સખ્ત એડી મારી અને તેને સંપૂર્ણ ઉત્તેજિત કરી એક મુહૂર્તમાં શત્રુની મધ્યમાં તૂટી પડયો. તીર્ણ તલવારના પ્રબળ આઘાતે વડે શત્રુનું સૈન્ય કપાવા લાગ્યું. અકબરનું સાહસ જોઈને શત્રુઓ તે થોડીવાર વિસ્મિત અને ભયભીતજ બની ગયા. નાની સરખી મોગલસેના પણું અકબરનું ઉજવળ દષ્ટાંત નિરખી, ભયંકર પરાક્રમ દર્શાવતી શત્રુસૈન્ય ઉપર ધસી ગઈ પ્રત્યેક સૈનિક અમાનુષિક વીરત્વ દર્શાવવા લાગે. પ્રત્યેક સિનિક પ્રાણુની પરવા કર્યા વિના યુદ્ધમાં ઘુમવા લાગે; પરંતુ
શત્રુસેના પરાજિત થઈ નહિ. સમ્રાટ પાસે વિશેષ સૈન્ય નથી; એમ ધારી શત્રુપક્ષ આ પણું સાહસપૂર્વક યુદ્ધ કરી રહ્યો હતો. એક હજાર સૈનિકે પાસે સો સૈનિકની Shree Sadharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧ર૦
સમ્રાટ અકબર
ગણી-ગાંડી સંખ્યા કર્યાસુધી ટકકર લઈ શકે? મેગલ સંખ્યા જોતજોતામાં ઘટી ગઈ. અકબરે આ પ્રસંગે એક અદ્ભુત સમયસૂચકતા વાપરી. તેણે પિતાની આસપાસ દૃષ્ટિ કરી તે થોડે દૂર એક સાંકડે માર્ગ નજરે પડશે. આ માર્ગની બંને બાજુએ ૮ કંટકવન આવેલું હતું. આ કંટકવન પસાર કરવાને આ સાંકડા માર્ગ સિવાય અન્ય એક પણ માર્ગ નહોતે. આ માર્ગ પિતાને કેટલે ઉપયોગી થઈ પડશે તેની અકબરે કલ્પના કરી અને તરત જ ત્યાં જઈને માર્ગ રોકીને ઉભો રહ્યો. તેની એક તરફ રાજા ભગવાનદાસ અને બીજી તરફ રાજા માનસિંહ ઉભા હતા. ત્રણે જણ અશ્વ ઉપર આરૂઢ હતા. આ માર્ગ એટલે સાંકડો હતો કે તેમાં થઈને ત્રણથી અધિક જોડેસ્વારે એકીસાથે પસાર થઈ શકે નહિ. શત્રુની સિન્યસંખ્યા લગભગ નિરુપયેગી થઈ પડી; કારણકે ત્રણથી અધિક સનિકે એ માર્ગમાં થઈને પસાર થઈ શકે તેમ નહોતું. છેવટે શત્રુનું સૈન્ય ઉક્ત માર્ગને મુખભાગ શેકીને ઉભું રહ્યું અને તેમાંથી અતિ સાહસિક તથા અતિ બળવાન ત્રણ અશ્વારોહીઓએ આગળ ધસી સમ્રાટને સંહાર કરવાની હિલચાલ કરી. ત્રણ સ્વારને પોતાની સામે ધસી આવતા જોઈ પ્રથમ રાજા ભગવાનદાસે પિતાના ભાલાવતી એકને તે દૂરથી જ વિંધી નાખે. તે અશ્વ ઉપરથી મૂછ ખાઈને નીચે પડશે. ત્યારબાદ સમ્રાટે અને માનસિહે પેલા બે જણુઓને એક મુદ્દત માત્રમાં જખમી કરી નસાડી મૂક્યા. પછી આત્મરક્ષા કરવાની પદ્ધતિને ત્યાગ કરી તેઓ ત્રણે જણ બહાર આવ્યા અને સંપૂર્ણ વીરત્વપૂર્વક શત્રુના સૈન્ય ઉપર હુમલે લઈ ગયા. સમ્રાટની આત્મરક્ષણ પદ્ધતિનું તથા હુમલે લઈ જવાની કુશળતાનું દર્શન કરી મિએ અતિ આશ્ચર્ય પામ્યા. અકબરે જે એક તરફથી હુમલો કર્યો કે તરતજ થોડીવારમાં નવા લશ્કરની મદદ આવી પહોંચી. શત્રનું સૈન્ય અકબરની સામે લડી રહ્યું હતું તેટલામાં સમ્રાટના વધારાના સૈન્ય આવી શત્રુસંખ્યાને ઘેરી લીધી. હવે તેની તાકાત છે કે સમ્રાટના વેગને અટકાવી શકે? મિર્જાઓનું મોટા ભાગનું લશ્કર મોગલના હાથથી હણાયું. થોડું ઘણું જે બાકી રહ્યું તે રણક્ષેત્રમાંથી નાસી ગયું. સમ્રાટની પાસે સિનિની પૂરતી સંખ્યા નહોતી, તેથી તેમને પીછો પકડવાનું તેમણે યોગ્ય ધાર્યું નહિ. આ યુદ્ધ “શરનલ” નું યુદ્ધ એવા નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધ થયું છે.
સમ્રાટે પોતાના સાહસિક અનુચરને પુષ્કળ ઇનામ આપ્યું. રાજા ભગવાનદાસને મહા સન્માનસૂચક પતાકા અને કંકા પ્રાપ્ત થયાં. અત્યારે પૂર્વે અતિ ઉત્તમ કુળના મુસલમાન સિવાય કોઈ પણ હિંદુને આવું સન્માન મળ્યું નહોતું. વસ્તુતઃ અકબરની પાસે હિંદુ કે મુસલમાન એ ભેદ નહોતે. તે માત્ર ગુણનેજ પૂજારી હતા. એક મનુષ્યના ગુણોનો અનુભવ કર્યા પછી તે ગમે તે જાતિને કે ગમે તે ધમમ હાય તો પણ તેની કદર કરવામાં તે સકેચ કરતો નહિ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અને મિજા આજીજ કેક ૧૨૧ ત્યારબાદ સમ્રાટે સુરત ઉપર ઘેરો ઘાલ્ય; કારણ કે તે સમયે સુરત વિદ્રોહીએનું એક પ્રધાન સ્થાન થઈ પડયું હતું. અકબર સુરત ઉપર સ્વારી લઈ ગયે, તે પૂર્વે યૂરોપીય જાતિઓ ભારતવાસીઓને પજવવાનો આરંભ કરી ચૂકી હતી. નિજામુદ્દિન અહમદે લખ્યું છે કે-“ યૂરોપવાસીઓ મુસલમાન પ્રજાને અનેક પ્રકારે હાનિ પહોંચાડતા હતા. તેમના જુલ્મમાંથી મુક્ત થવા સુરતની આસપાસ એક મેટ કિલે તૈયાર કરાવવામાં આવ્યો. કિલે તૈયાર થશે તે પિતાની એક પણ યુક્તિ નહિ ફાવે એમ ધારી યુરોપીય જાતિએ મોટાં જહાજો મારફતે કિલ્લાના કામમાં વિદ્ધ નાખવાને આરંભ કર્યો. છતાં યુરોપીય પ્રજા તેમાં સફળ થઈ શકી નહિ અને તેમની મુશ્કેલીઓની વચ્ચે કિલે તૈયાર થઈ ગયો.” આ કિલ્લાની બે બાજુએ નદી અને બાકીની બે બાજુએ એક મોટી ખાઈ આવેલી છે. તે ખાઈ ૪૦ હાથ ઉંડી અને બહુ ગંભીર દશ્યવાળી છે. નદીના જળથી તે સર્વદા પરિપૂર્ણ રહે છે. ખાઈ ઓળંગ્યા પછી, ઉપરાઉપરિ બે મજબૂત દિવાલે પસાર કર્યા પછી જ દુર્ગમાં આવી શકાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કિલ્લાની દિવાલ ૧૦ હાથ જાડી અને ૪૦ હાથ ઉંચી છે. તે ઇંટ તથા પથરાઓવતી ચણવામાં આવી છે અને ખાસ ખુબી તે એ છે કે પ્રત્યેક પથ્થર બીજા પથ્થરની સાથે એક લેખંડની સાંકળવડે જોડાયેલો છે. સુરત શહેર એક વેળા ચૂરેપવાસી વ્યાપારીઓનું મુખ્ય વાણિજ્યસ્થાન હતું. ત્યાં અનેક યૂરેપવાસીઓ વસવાટ કરતા હતા. સમ્રાટ અકબરે સુરતને કિલ્લો ઘેરી લીધાના સમાચાર સાંભળી કેટલાક પોર્ટુગીઝ ગેવાથી સુરત આવ્યા. અબુલફઝલે લખ્યું છે કે –“ધણું કરીને તેઓ કિટલામાં ઘેરાયેલા વિદ્રોહીઓને સહાય કરવા તથા પ્રપંચદ્વારા સુરતને કિલે તાબે કરી લેવા આવેલા હતા, પણ સમ્રાટ અકબરનું સૈન્યદળ જોઈને તથા તેમની ઘેરો ઘાલવાની પદ્ધતિ જોઇને તેઓ પોતાના તે વિચારોમાં નિરાશ થઈ ગયા; તેથી તેમણે પિતાને “દૂત” તરીકે પરિચય આપે. તે પિોર્ટુગીઝે અનેક પ્રકારની ભેટે લઈને સમ્રાટની પ્રીતિ મેળવવા દરબારમાં આવ્યા.” યૂરોપીય પ્રજાની સાથે મળવાને તથા વાર્તાલાપ કરવાને સમ્રાટને આ પ્રથમ પ્રસંગ હતે. અકબરે પોર્ટુગીઝને સારે આવકાર આપ્યો અને યુરોપના ભિન્ન ભિન્ન પ્રદેશમાં કેવી શાસનપદ્ધતિ ચાલે છે, કેવા રીતરિવાજો પ્રવર્તે છે તથા તેમની કેવી અવસ્થા છે તે સંબંધી અનેક વિષયની ચર્ચા કરી. કેઈ ન માણસ મળે અને તેની પાસેથી કઈ નવું જાણવાનું કે શીખવાનું હોય તે તે શીખી લેવું, એ અકબરને ખાસ ગુણ હતો. તે નિરંતર જો કે રાજ્ય સંબંધી અનેક કર્તવ્યમાં મશગુલ રહેતે હતે.
પણ પ્રસંગે પાત જ્ઞાનરૂપી મકરંદને સંચય કરવામાં પણ પ્રમાદ કરતો નહે. છેવટે પર્ટુગીઝોને પણ કેટલાંક પ્રીતિ-ઉપહારે અર્પણ કરી પરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સમ્રાટ અકબર
સહૃદયતાપૂર્વક સમ્રાટે તેમને વિદાયગીરી આપી. સુરતને ઘેર એક માસ અને સત્તર દિવસપર્યત રહ્યો હતો. ત્યારબાદ અકબરે તે કિલ્લો પિતાને સ્વાધીન કર્યો હતો. મિર્જા આજીજ કેકાને ગુજરાતના શાસનકર્તા તરીકે નિયુક્ત કરી, તથા શાસન-સંરક્ષણસંબધે અન્ય વિવિધ વ્યવસ્થાઓ કરી, પુનઃ તે આગ્રા ખાતે પા ફર્યો. ગુજરાતને વિજય કરતાં તથા વહીવટની વ્યવસ્થા કરતાં અકબરને નવ માસ લાગ્યા હતા.
થોડા દિવસ પછી વળી એવા સમાચાર આવ્યા કે વિદ્રોહીઓ વિશેષ બળવાન બન્યા છે અને તેઓ અમદાવાદને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સમ્રાટે તેજ ક્ષણે રાજા ભગવાનદાસને પુષ્કળ સેના સાથે ગુજરાત તરફ રવાના કર્યા અને કહ્યું કે “તમે આગળ જાઓ. જો કે મારા હાથમાં અત્યારે કેટલાંક એવાં રાજકામે છે કે હું તત્કાળ મુક્ત થઈ શકે તેમ નથી તો પણ હું તમારા પહેલાં શત્રુની પાસે પહોંચી તેમને દબાવી દઈશ.” ત્યારબાદ આવશ્યક કાર્યોની પૂર્ણાહુતિ કરી સમ્રાટે ઉંટ ઉપર સ્વારી કરી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. વર્ષાઋતુને પ્રારંભ થઈ ચૂક્યો છે, અવારનવાર વૃષ્ટિ થયા કરે છે, છતાં સમ્રાટે રાત્રિ-દિવસ આગળ વધવાનું ચાલુ રાખ્યું. પ્રતિદિન ૮૦ માઈલ જેટલો માર્ગ તે ત્વરિતવેગે પસાર કરી જતો. ત્રીજે દિવસે તે અજમેર ખાતે પહોંચ્યો અને ત્યાં મનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરી, અશ્વ ઉપર સ્વારી કરી આગળ રવાના થયો. ઐતિહાસિક નિજામુદ્દીન લખે છે કે “સમ્રાટ વિદ્રોહી. એની છાવણી પાસે પહોંચ્યો ત્યારે વિદ્રોહીઓ નિશ્ચિત મને પિતપોતાના તંબુમાં સૂતા હતા. સૂતેલા શત્રુ ઉપર હલ્લો કરે એ અન્યાય છે, એમ ધારી સમ્રાટે તુરીના નાદથી સમસ્ત ક્ષેત્ર ગર્જાવવાને આદેશ કર્યો અને શત્રુઓ જ્યારે જાગૃત થયા, એટલું જ નહિ પણ યુદ્ધસામગ્રીથી સજજ થયા ત્યારે જ સમ્રાટે તેમની ઉપર હલ્લો લઈ જવાની આજ્ઞા કરી. ” આવી ઉદારતા સત્યાભિમાની યુરોપ પણ શું કદાપિ દર્શાવી શકે તેમ છે ? સમ્રાટનું પરાક્રમ જોઈ શત્રુની મોટી સંખ્યા પરાજય સ્વીકારી નાસી ગઈ. શત્રુપક્ષના કેટલાક સેનાપતિએ મરાયા અને કેટલાક બન્દિ થયા. મોગલ સેનાએ શત્રુની પાછળ ધસી તેમનો પીછો પકડ્યો. સમ્રાટ અકબરે કેવળ ૨૦૦ સૈનિકોને પોતાની સાથે રાખી પાસેની એક નાની ટેકરી ઉપર વિશ્રામ કર્યો. અમુક ટેકરી ઉપર અકબર વિશ્રામ કરે છે, એમ સાંભળી શત્રુની સેનાને એક ભાગ ટેકરી પાસે ગયો અને મોગલ સમ્રાટને તથા મોગલ સૈન્યને પોતાના પંજામાં સપડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સમ્રાટની સાથેના સૈનિકે, શત્રુસંખ્યા જોઇને ગભરાયા અને ત્યાંથી નાસી જવાની તત્પરતા દર્શાવવા લાગ્યા; પરંતુ સમ્રાટે તેમને ઉત્સાહ આપતાં જણાવ્યું કે-“ શું મોગલસેના ભયભીત થઈને નાસી જાય એમ કોઈ કાળે પણ બને
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અને મિજ આજીજ કેકા
૧૨૩
ખરૂં? મોગલસેનાને પલાયન કરતાં નથી આવડતું એમ શત્રુને દર્શાવી આપે. મારી ખાત્રી છે કે તેમાં આપણે વિજય થયા વિના રહેશે નહિ.” એટલામાં રણવાદને ગંભીર ધ્વનિ થયા. મેગલસેના શત્રુપક્ષને નાશ સાધવા સજજ થઇ અને શ્રેણીબદ્ધભાવે ઉભી રહી. મેગલ સૈન્યની આવી દઢતા પ્રત્યક્ષ નિહાળી વિદ્રોહીઓ આશ્ચર્ય તથા ભય પામ્યા. તેમણે વિચાર કર્યો કે ટેકરીની મધ્યમાં આવું પુષ્કળ સૈન્ય હેવું જોઈએ. સૈનિકને અમુક ભાગજ શ્રેણીબદ્ધ થઈને આપણી સામે ઉભો રહ્યો છે, બાકીનું સૈન્ય ટેકરીમાં છુપાઈ રહેલું હશે. આ વિચાર કરી તેમણે પૂર્વ સંકલ્પને ત્યાગ કર્યો અને ત્યાંથી નાસી જવાને તૈયાર થયા; પરંતુ સમ્રાટ અકબર તેમને ત્યાંથી સહિસલામત નાસી જવા દે તેમ પણ નહેતું; તેથી તે એક માત્ર પોતાની સાહસિકતા ઉપર આધાર રાખી, પિતાની નાનકડી સૈન્યસંખ્યા સાથે વિપક્ષને યથાયોગ્ય દંડ આપવા તેમની પાછળ દોડયા. શત્રુને થોડે દૂર સુધી હાંકી કહાડી ત્યાંથી સમ્રાટ સ્વસ્થાને પાછો આવ્યો. દુઃખ કે વિપત્તિ સમ્રાટ અકબરને કદાપિ વિચલિત કરી શકી નહતી; તેમજ સાહસે કદાપિ સમ્રાટને પરિત્યાગ કર્યો હતો. સમયસૂચકતા દર્શાવવામાં પણ સમ્રાટ કદિ વિલંબ કર્યો નહતું. ત્યારબાદ સમ્રાટે એજ રણક્ષેત્રમાં ઈશ્વરની પાસે કૃતજ્ઞતા દર્શાવી છશ્વરની ઉપાસના કરી. ગુજરાતને બળવે શાંત કરી ૪૩ મે દિવસે સમ્રાટે પુન: આગ્રામાં પ્રવેશ કર્યો. સમ્રાટની કાર્ય કુશળતા તથા અપરિમેય શ્રમશીલતા જોઈ સર્વને બહુ આશ્ચર્ય થયું.
ઇસ૧૫૭૪-૭૫ માં ગુજરાતમાં એક ભયંકર દુકાળ પડયો હતો. દુકાળની સાથે મહામારી આદિ વિવિધ રંગપરંપરા પણું હાહાકાર વર્તાવી રહી હતી. ગુજરાતની પ્રજાને મોટે ભાગ આત્મરક્ષા અર્થે સ્વદેશમાંથી તે સમયે બહાર નીકળી ગયા હતા. એ દુકાળ માત્ર છ મહીના પર્ય તજ ચાલ્યો હતો. સમ્રાટે દુષ્કાળપીડિત મનુષ્યને ધન તથા ઔષધ વગેરેની સહાયતા આપવામાં અપરિસીમ ધનને ભોગ આપવામાં લેશમાત્ર સકેચ સે નહેતા.
' મિજ આજીજ કેકાની થેડા દિવસ બાદ બદલી કરવામાં આવી. પુનઃ વિદ્રોહીઓએ સારી તક જોઈ ગુજરાતમાં બળ ઉઠાવવાની હીલચાલ કરી અને ખંભાતનગરીના કિલ્લા ઉપર ઘેરો ઘાલ્યો. ઉક્ત વિદ્રોહ શાંત કરવા સમ્રાટ અકબરે રાજા ટોડરમલને રવાના કર્યો. રાજા ટોડરમલના આગમનના સમાચાર સાંભળી બળવાખોરો ભય પામીને તથા ઘેરે ઉઠાવી લઈને ત્યાંથી પલાયન કરી ગયા. છેવટે રાજા ટોડરમલની સાહસિકતા અને બુદ્ધિકુશળતાના પરિણામે એકેએક વિદ્રોહી પરાજિત થયા અને ગુજરાતમાં પુન: શાંતિની સ્થાપના થઈ.
ડા દિવસ પછી ગુજરાતને અધિપતિ તૃતીય મુજફર કે જેને સમ્રાટે સમાનપૂર્વક આગ્રા ખાતે મોકલી આપ્યો હતો. તે અકસ્માત આગ્રામાંથી નાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
ગયો અને ગુજરાતમાં આવીને વિદ્રોહીઓ સાથે મળી જઈને પિતાનું ગયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સમ્રાટે તેના દમનાર્થે આ વેળા મિર્જા અબદુલ રહીમને ગુજરાત તરફ રવાના કર્યો. તેણે અમદાવાદની પાસે જ પરાક્રમપૂર્વક શત્રુઓને પરાજ્ય કર્યો અને ત્યારબાદ વિજયીષે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તેણે આ વેળા પણ સર્વ અપરાધીઓને તેમના અપરાધ બદલ ક્ષમા આપી અને સમ્રાટને ઢઢેરે જાહેર કર્યો. જે બળવારેએ રાજ્યપ્રત્યે બેવફાઈ દાખવી અનેક મોગલસૈન્યને નાશ કર્યો હતો અને સામ્રાજ્યને મુશ્કેલીમાં ઉતાર્યું હતું, તેમને પણ સમ્રાટ અકબર ક્ષમા આપે છે, એમ એ ઢંઢેરામાં જણાવવામાં આવ્યું હતું. સમ્રાટની આવી સહૃદયતાવાળી શાસનનીતિ જોઈ ગુજરાતવાસીઓ બહુ આનંદ અને સંતોષ પામ્યા. તેઓ મેગલ સામ્રાજ્ય પ્રત્યે પ્રેમ અને ઉપકારની ઉંડી લાગણીથી જોવા લાગ્યા. ગુજરાતે પુનઃ શાંતભાવ ધારણ કર્યો. અબ્દુલ રહીમ જ્યારે આગ્રા ખાતે પાછો ફર્યો ત્યારે સમ્રાટે તેને “ખાંખાના”ની ઉપાધિ, પાંચ હજાર સેનાનું સેનાપતિપદ, એક ઉત્કૃષ્ટ અશ્વ, એક મનોહર ” પાષાક તથા એક કિંમતી હીરારત્નજડિત તલવાર ઉપહારરૂપે અર્પણ કરી. તે સિવાય જે જે સૈનિકેએ ઉકત યુદ્ધપ્રસંગે મહાવીરત્વ દર્શાવ્યું હતું તેમને પણ યથાયોગ્ય ભેટો આપી સંતુષ્ટ કર્યા. | ગુજરાતના શાસનકર્તાતરીકે પુનઃ મિજ આજીજ કોકાની નિમણુક કરવામાં આવી. તે તૃતીય મુજફરને કશી પણ શારીરિક હાનિ કર્યા સિવાય પિતાને તાબે કરવા શકિતમાન થયે; પણ કમનસીબ મુજફર પિતાની મેળે આત્મહત્યા કરી સદાને માટે દુઃખમાંથી મુક્ત થયા. મિર્જા આજીજ કેક બહુજ ડાહ્યો મનુષ્ય હતો. તે પોતાના સદ્દગુણબળે એક સામાન્ય સ્થિતિમાંથી આગળ વધ્યો હતું અને સામ્રાજ્યના એક અત્યજજવળ રત્નરૂપે ગણાયા હતા. તે સમ્રાટની એક ધાત્રીને પુત્ર હતું. સમ્રાટ તેને અંત:કરણપૂર્વક ચાહત હતા. તે અનેકવાર સમ્રાટ પ્રત્યે અવજ્ઞા દર્શાવતા હતા પરંતુ સમ્રાટ અકબર તેનાં એવાં આચરણો માટે બિલકુલ ખેદ કે ક્રોધ દર્શાવતે નહિ. અકબરને કોઈ પૂછતું કે-“ તમે મિજ આજીજ કાકાની અવજ્ઞા શામાટે સહન કરે છે ?” તે તે ઉત્તરમાં જણાવતે કે –“ આજીજ અને મારી વચ્ચે દૂધની જે સરિતા વહે છે તેનું હું ઉલંધન કરી શકતું નથી.” આજીજે બિહાર, ગુજરાત આદિ સ્થાને યુદ્ધક્ષેત્રમાં પોતાનું વીરત્વ દર્શાવી આપ્યું હતું. સમ્રાટે તેને “ખાને આજમ” ની ઉપાધિ પ્રદાન કરી હતી, તથા છેવટે સામ્રાજ્યના સર્વ પ્રધાન અમાત્યતરીકેનું પદ પણ અર્પણ કર્યું હતું. તેની એક પુત્રી સાથે પોતાના પુત્ર કુમાર મુરાદને તથા
બીજી એક પુત્રી સાથે પૌત્ર ખુશરૂને સમ્રાટે વિવાહ કર્યો હતો અને તે નિમિત્તે તે તેને એક લાખ રૂપિયા આપ્યા હતા. સમ્રાટે પ્રવર્તાવેલા નૂતન ધર્મને આજે
www.umaragyanbhandar.com
Shree'Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અને મિજા આઈજ કાકા
૧૨૫
kr
સ્વીકાર કર્યા હતા. ઇતિહાસ એ આઇજનેા ખાસ વિષય હતા. તે સબંધી તેણે અહુ સારૂં જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. તે ઉપરાંત તે બહુ સુંદર કાવ્યા પણ લખી શકતા હતા. તેણે એક હાસ્યાદ્દીપક કાવ્યમાં એવા ભાવાનુ' લખ્યું છે કેઃપ્રત્યેક સગૃહસ્થે ચાર સ્ત્રીએ પરણવી જોઈએ. તેમાં એક સ્ત્રી પશી અન હાવી જોઇએ કે જે મધુર આલાપથી સ્વામીને રીઝવી શકે. બીજી ખેારાસાની હાવી જોઇએ કે જે ધરનું સધળુક્રમકાજ કર્યા કરે. ત્રીજી હિંદુ સ્ત્રી હાવી જોઇએ કે જે સતાનનું લાલનપાલનજ કર્યાં કરે અને ચેાથી તુર્કસ્તાની સ્ત્રી હાવી જોઇએ કે જે સ્વામીના હાથા ખૂબ માર ખાઈ અન્ય સ્ત્રીઓને પણ સાવચેતી આપી શકે.’
સમ્રાટના શાસનછત્રતળે ગુજરાતે બહુજ સારી ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. સુવિશાળ માગલસામ્રાજ્યના એક ઉત્કૃષ્ટ શતરીકે ગુજરાતની ગણત્રી થતી હતી. ગુજરાતની રાજધાની અમદાવાદ તે કાળે અતિ મનહર અને સમૃદ્ધિશાળી હતું, તેની ચાતરમ્ ૨૩ પીટ ઉંચાઈવાળા એક સુંદર ગઢ હતા. નગરમાં પ્રવેશ કરવા માટે ૧૮ દરવાજા હતા. અમદાવાદની સુંદર જીમામસ્જીદ, સ્વચ્છ સંગેમર્મરથી મઢાયલું અને હાથીદાંતની કાતરણીવાળું મુસલમાન ઉપાસનાલય, વિસ્મ ચેત્પાદક સમસ્ત સમાધિમદિરા, જૈતાનાં પવિત્ર દેવાલયા, કલ્પનાત્તેજક સૌદ મય પુષ્પાદ્યાન તથા વિશાળ સરોવર આદિ વિવિધ પ્રકારનાં મનહર અને વિસ્મયજનક કીતિ ચિન્હો અદ્યાપિ પણ વિદ્યમાન છે; અને તે અમદાવાદની પૂર્વસ`પત્તિના તથા પૂર્વના ગૌરવના પરિચય આપી રહ્યાં છે. અમદાવાદમાં તે કાળે એક અતિ વિસ્તૃત અને મૂલ્યવાન પુસ્તકાલય પણ હતું; પર ંતુ સમ્રાટ અકબરે તે પુસ્તકાલય ત્યાંથી ફેરવીને પોતાના પુસ્તકાલય સાથે મેળવી દીધું હતુ. અદ્યાપિ એ નગરી વાણિજ્ય—બ્યાપારનુ એક મુખ્ય સ્થાન લેખાય છે. અમદાવાદનાં બહુ. મૂલ્ય જરીયાની વસ્રા તથા વિવિધ શિલ્પચાતુરીવડે. શાભાં ધાતુપાત્રા આજપત દૂર દેશાવરમાં જાય છે. મરાઠાઓના ઉપદ્રવ સમયે અમદાવાદની સુંદરતા અને સ ંપત્તિના ઘણા ખરા નાશ થયા હતા, છતાં આજે તે ભારતની એક અતિ નેહર નગરીતરીકે સુપ્રસિદ્ધ છે.
તે કાળના વિવેક-વિનય પશુ કંઇ જૂદીજ જાતના હતા. સમ્રાટે એકવાર ક્રૂઝીને પાતાના દૂતરૂપે દક્ષિણ પ્રદેશમાં મોકલ્યા હતા. ત્યાંથી તેણે સમ્રાટને જે એક પત્ર લખ્યા હતા તે પત્ર ઉપરથી તે ઢાળની વિવે—વિનય-પતિને અહુ સારી રીતે આપણુને પરિચય થઈ શકે તેમ છે. પત્રનો સારાંશ આ પ્રમાણે છેઃ———
સમ્રાટના એક નાકરને શોભે એવી રીતની છાવણી આ સેવકે (અર્થાત્ મે) સ્થાપિત કરી. છાવણીની મધ્યમાં સમ્રાટનું સિંહાસન સ્થાપવામાં આવ્યું હતું.
Shree Sudharmaswami Gyan bhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
("
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સમ્રાટ અકબર
સિંહાસન ઉપર સ્વષ્ણુની ઝીંકથી ભરેલી મનેહર શય્યા પાથરવામાં આવી હતી અને સિંહાસનના ઉપરિભાગમાં સુવ ખચિત મખમલના એક ચંદરવા વિસ્તારવામાં આવ્યા હતા. સિ ંહાસન ઉપર સમ્રાટની તલવાર-પત્ર તથા ઈનામ બદલ વહેંચવાને પેાષાક સ્થાપન કર્યાં. સિંહાસનની આસપાસ સર્વે હાથ જોડીને ઉભા રહ્યા. એ સમયે સુવિસ્તૃત ખાંડવ પ્રદેશના રાજા અલીખાં આવતા હાય એમ જણાયું. તે રાજા આપણી છાવણીથી થાડે દૂર હાથી ઉપરથી નીચે ઉતર્યાં અને છાવણી પાસે આવવાની, આ સેવકની ( મારી ) રજા મંગાવી. ત્યારબાદ તે પોતાના નાકરાની સાથે ખુલ્લા પગે ચાલીને અતિ વિનીતભાવે આપણી છાવણીમાં દાખલ થયા. સમ્રાટનું સિંહાસન જેવું તેની દૃષ્ટિએ પડયુ કે તુરતજ તેટલે દૂરથી તે રાજાએ સિંહાસનને નમન કર્યું. તે મારી પાસે આવીને ઉભા રહ્યો અને આ સેવકની રજા લઈ સિંહાસનને પુનઃ ત્રણવાર તેણે નમન કર્યું. પછી આ સેવકે તે રાજાને ચિત્ પાસે ખેાલાવીને સમ્રાટને પત્ર ઉભય હસ્તમાં ધારણ કરીને અતિ શાંતભાવે તેને સુપ્રત ર્યો; અને કશું કેઃ– ઈશ્વરના પ્રતિનિધિસમાન સમ્રાટ અકબરે અત્યંત કરુણાપૂર્વક એ અનુગ્રહ ( કૃપા ) નું આપને દાન કર્યું છે; તેમાંના એક અનુગ્રહ તે “આ પુત્ર.” રાજાએ તે પત્ર કરયની એંજલિમાં ગ્રહણ કર્યો અને પત્રને ત્રણવાર પ્રણામ કરી, પેાતાના મસ્તક ઉપર સ્થાપ્યા. એટલુ થયા પછી આ સેવક ક્યું કેઃ–સમ્રાટના દ્વિતીય અનુગ્રહ-તે ‘આ છે,' એમ કહી સન્માનસૂચક પોષાક તેને અણુ કર્યાં. પુન: તેણે પોષાકને નમન કર્યું; એટલુંજ નહિ પણ પાષાકને સુખન કરી, પુનઃ પુનઃ નમન કરવા લાગ્યા. ત્યારખાદ તેણે સમ્રાટની તલવાર કે જે સિંહાસન ઉપર સ્થાપવામાં આવી હતી, તેને નમન કર્યું. જેટલીવાર સમ્રાટનું નામ આ સેવકના મુખમાંથી નીકળ્યું તેટલીવાર તેણે મસ્તક નમાવી નમન કર્યું. આ સેવકે તેને બેસવાની રજા આપી નહેાતી, તેથી તેણે પાતેજ અતિ વિનીતભાવે જણાવ્યું કે:“આપ મહાશયના ચરણુમાં બેસવાની વાસના અનેક વર્ષોં થયું હું પોષતા આવ્યા છુ, જો આપની આજ્ઞા હાય તા હું એસ.' બાદ આ સેવકે તેને ખેસવાની આજ્ઞા આપી, એટલે તે અતિ સન્માનપૂર્વક આ સેવકની સામે બેઠા. તેની સાથે સમ્રાટના એક નાકરે વિશેષ વાર વાર્તાલાપ કરવા, એ સામ્રાજ્યના ગારવને ક્ષતિ પહેાંચાડવા જેવું છે, એમ ધારી આ સેવકે સભા ખરખાસ્ત કરવાની અભિલાષા પ્રકટ કરી. તેણે જણાવ્યું કે આ સાક્ષાત દનારા હજી હું તૃપ્ત થયા નથી. સંધ્યાપ"ત અહી ખેસવાની આજ્ઞા આપે! તા મારું મન શાંત થાય.' છેવટે આ સેવકે તેને દાઢ કલાક ત્યાં ખેસવાની અનુમતિ આપી.સભા બરખાસ્ત કરવાના સમય થયા અને અત્તર–પાન વહેંચાવા લાગ્યાં એટલે તેણે કહ્યું કેઃ– ચાલે. આપણે સર્વે સમ્રાટના દીર્ધાયુ માટે તથા સમૃદ્ધિની ઉન્નતિને માટે પ્રભુની પાસે પ્રાથના કરીએ.' પ્રાથના થઈ રહી એટલે
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
મ‘ગાળ-બિહાર ઉડીસા અને ગાડ
૧૨૭
સર્વેએ વિદાયગીરી લીધી. જતાં જતાં પણ તે રાજાએ સમ્રાટની લગામને ચુંખન કર્યું" અને તે લગામને પોતાના ખભા ઉપર સ્થાપી તેને પ્રણામ કર્યાં; અને ત્યારખાદ તે છાવણીની બહાર ગયા. આ સેવકના એક નોકર તે રાજાના નમનની મનમાં ને મનમાં ગણત્રી કરી રહ્યો હતા, તેણે પાછળથી જણાવ્યું કે લગભગ તેણે પચીસવાર મસ્તક ઝુકાવી સમ્રાટને ઉદ્દેશીને નમન કર્યું હતું.
""
""
એક દિવસે એક મુસલમાન મનસુબદાર સમ્રાટની પાસે પાતાની યુદ્ઘસબંધી વિજય—કહાણી વિસ્તારપૂર્ણાંક કહી રહ્યો હતા. તે પેાતાની આત્મકથામાં વારંવાર “હું” શબ્દના પ્રયાગ કરી પેાતાના વીરત્વની બડાઇ હાંકતા હતા. સમ્રાટની પાસે તે વેળા “ હું શબ્દના પ્રયાગ કરવા તે બહુ અપમાનકારક લેખાતું હતુ. રાજસભાના સભાસદેાને લાગ્યું કે આ મનસુખદારને તેના અવિવેક માટે સમ્રાટ ક્રૂડ આપ્યા વિના રહેશે નહિ; એથી એક સુનુ અમીરે પેલા મનસુખદારને સાવચેત કરવાના આશયથી કહ્યુ` કે “ તે` વિજય મેળળ્યા છે તેમાં સમ્રાટનુ સૈાભાગ્યજ મુખ્ય કારણભૂત છે; સમ્રાટનું સૌભાગ્ય જો તને ન અનુસર્યુ. હાત તે તુ કદાપિ વિજય મેળવી શક્ત નહિં. '' મનસુખદારે ક્રોધાવેશથી જણાવ્યું' કેઃ– શામાટે તમે અસત્ય ખેલે છે! ? શુ મે એકલાએ જય પ્રાપ્ત કર્યા છે, એમ તમે માના છે ? નહિ, એ વિજયમાટે મારા જેવા અનેક પામર મનુષ્યા અભિમાન લઇ શકે તેમ છે. મનસુખદાની આવી નમ્રતા જોઇ સધળા સભાસદા હસી પડયા. સમ્રાટને પણ બહુ આનંદ થયા. તે મનસુખદાર માત્ર અજ્ઞાનતાને લીધેજ “ હું શબ્દના પ્રયાગ કરતા હતા, એવી સની ખાત્રી થઇ. સમ્રાટે તેને યાગ્ય પુરસ્કાર આપી સંતુષ્ટ કર્યાં.
<6
,,
""
एकादश अध्याय - बंगाळ - बिहार - उडीसा अन गौड
“ો કે જ્ઞાન પેાતેજ પૂર્ણતાનું શિખર ગણાય છે, છતાં તે વનમાં ઉતારવામાં આવતુ નથી ત્યાંસુધી તેના મહત્ત્વની છાપ પડતી નથી અને તે અજ્ઞાન કરતાં પણ ખરાબ ગણાય છે.’
અમર
અગાળાનુ' તે અશ્વ કે જે અનેક પ્રવાસીઓને દૂર-દેશાંતરમાંથી આર્કષણુ કરતું હતું તે આજે કયાં ગયું? ભગાળાની વર્તમાન અવસ્થાનુ ં નિરીક્ષણુ કર્યાં પછી આ સ્થળે એકવાર અશ્વનું મનેાહર ઉદ્યાન હતું ” એમ શું કાઇ કહી શકે ? છતાં અમે કહીએ છીએ કે એક કાળે આજ સ્થળે ભારતવાસીઓનું ગૌરવસ્થાન હતું. પ્રિય વાચક | તમે તપાસ કરી. સંગેમરમરની તે સુ°દર–ઉજજવળ
"C
શ્રતિમાઓ કે જે વિસ્મૃતિના પડદામાં અદશ્યપણે ભગ્નાવસ્થામાં આડીઅવળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સમ્રાટ અકબર
પડી રહી છે, તે તમે પણ જોઈ શકશે અને તે ઉપરથી એક કાળે ખંગપ્રદેશ શાભામય, સપત્તિમય હતા, એ વાતની તમે પણ ખાત્રી કરી શકશે.
કુરુક્ષેત્રમાં કૌરવા અને પાંડવા વચ્ચે જે મહા ભયંકર યુદ્ધ થયુ હતુ, તેના શુભાશુભ પરિણામ સાથે દૂર વસતા ભગવાસીઓને કાઇ પણ પ્રકારના સંબધ ન હેાવા છતાં, એકમાત્ર બાહુબળની પરીક્ષા આપવા કિવા ખગવાસીઓ પણ ખાહુબળ ધરાવતા હતા, એમ ઇતિહાસમાં પ્રસિદ્ધ કરવા, તેઓએ ઉક્ત ભયંકર યુદ્ધમાં ભાગ લીધા હતા. બંગાળી પ્રજા પોતાના શત્રુને સમુચિત દંડ આપવા કાશ્મીરપર્યંત દોડી ગઇ હતી. બંગાળના રાજકુમાર વિજયસિંહ ૪૦ સ॰ પૂર્વે છઠ્ઠા સૈકામાં મંગાળાના એક વહાણમાં મેસી લંકાપર્યંત ગયા હતા અને લંકા ઉપર વિજય મેળવી ત્યાં ખંગાળી રાજવંશની પ્રતિષ્ઠા કરી હતી. રાજકુમારના નામ ઉપરથી લકાએ સિંહલ નામ ધારણ કર્યું" હતુ. કાઇ કાઇ એવુ અનુમાન પણ કરે છે કે ખાલી અને જાવાના ટાપુઓમાં પણ ખગાળાની વિજયપતાકા ક્રૂકી હતી. હંટર સાહેબે લખ્યું છે કે:- બંગાળીઓ ખાયુગમાં પૂર્વ અને પશ્ચિમ તરફ પોતાનાં જહાજો માકલતા હતા. ભારત મહાસાગરની મધ્યમાં આવેલા સમસ્ત ટાપુમાં તેમણે ઉપનિવેશની સ્થાપના કરી હતી. મહ!કવિ કાલિદાસના સમયમાં પણ ખંગાળી પ્રજા નાકાયુદ્ધસંબંધે સુપ્રસિદ્ધ હતી. બંગાળીની નીકાએ અતિ પ્રાચીન સમયમાં પણ મહાસાગર ઉપર વિચરણ કરતી હતી.’’
૪૦ સ॰ ના સાતમા સૈકામાં ચીનના પરિત્રાજક હ્યુએનસગ ભગાળામાં સુસારી કરી આ પ્રમાણે લખી ગયા છે: “ અંગાળ પ્રદેશ કેટલાંક સ્વાધીન રાજ્યામાં વહેંચાઇ ગયા છે. ઉત્તર ખંગાળનું રાજ્ય અનેક જળાશયેા, પુષ્પયુક્ત ઉદ્યાના અને મનેાહર પ્રાસાદેાવડે સુશાભિત છે. પશ્ચિમ ખેંગાળ રાજ્યના રહેવાસીઓ બહુજ સરળ, સાધુ પ્રકૃતિવાળા તથા જ્ઞાનની તૃષાવાળા છે. દક્ષિણુ ખગાળ–રાજ્ય અથવા તમેાલૂક રાજ્ય સમુદ્રપર્યંત વિસ્તરેલું છે. તેની રાજધાની સમુદ્રના કિનારા ઉપરજ છે. ત્યાંના નિવાસીએ બહુ ધનવાન છે. આ સ્થળે હુમૂલ્ય દ્રવ્યસામગ્રી તથા મણિમુક્તાઓના સંગ્રહ કરવામાં આવે છે. પૂર્વ બ’ગાળ—રાજ્યના રહેવાસીઓ ખળવાન, જ્ઞાનિપપાસુ તથા શ્રમશીલ છે. કામરૂપ રાજ્ય પણ બહુ વિસ્તારવાળું છે. આસામ, મણિપુર, કાછાડ, મયમનસિંહ અને શ્રીહટ્ટ ઇત્યાદિ પ્રદેશ કામરૂપ–રાજ્યની અંત ત છે. સલિલ નામની નદીદ્વારા અને ઉચ્ચ જળાશયામાંથી નહેરદ્વારા નગરીમાં પાણી લાવવામાં આવે છે. અહીના નિવાસીઓ પણ સરળ અને સાધુ પ્રકૃતિના છે. આ દેશમાં એક બ્રાહ્મણુ રાજા રાજ્ય કરે છે. ઈ॰ સ॰ ના નવમા સૈકાથી લને તે અગીઆરમા ખાધર્માવલંબી પાલવશે રાજ્ય કર્યું તુ. તે સમયે
,,
Shree Studharmaswami Gyanbhandar-Umara, Surat
સૈકાર્યંત ખગાળામાં ખ'ગાળ પ્રદેશ ઉન્નતિના
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ
૧૨૯
શિખરે પહોંચ્યું હતું. રાજા દેવપાળના સમયમાં બંગાળીઓ દિગ્વિજય અર્થે બહાર પડયા હતા અને તેમણે કામરૂપ તથા ઉડીસાને વિજય કર્યો હતે. હિમાલયથી લઈને વિંધ્યાચળ પર્યત સમસ્ત આર્યાવર્ત ઉપર વિજય-પતાકા ફરકાવી હતી; એટલું જ નહિ પણ તેઓએ યુદ્ધાથે કાંજ દેશમાં પણ પ્રવેશ કર્યો હતો. આ કાંબોજને પ્રદેશ પર્શ આની ઉત્તર-પૂર્વ દિશાઓમાં આવેલો છે. એક દિવસે બંગાળીઓએ જ ઉડીસા (ઓરીસા) માં બંગાળી રાજવંશની પ્રતિષ્ઠા કરી હતી, અને તે રાજવશે–ગંગાવંશે પોતાને પ્રબળ પ્રતાપ પૃથ્વીતળ ઉપર વિસ્તાર્યો હતો.
બંગાળીઓએ એકવાર ચિરકુમારવત (આજીવન બ્રહ્મચર્યવ્રત) સ્વીકારી, સુખ-ઐશ્વર્યને તૃણવત લેખી બૌદ્ધધર્મોપદેશકતરીકેનું પવિત્ર કર્તવ્ય અંગીકૃત કર્યું હતું. બંગાળ પૂર્વપુરુષ એકવાર હિમાલયને ઓળંગીને ટીબેટ, ચીન અને મંગેલીયાપર્યત ગયા હતા અને ત્યાં પિતાના અગાધ પાંડિત્યને, પરેપકાર વ્રતને તથા હૃદયની પવિત્રતાને પરિચય આપી સમસ્ત પ્રદેશના અધિવાસીઓમાં પરમપૂજ્ય મનાયા હતા. અત્યારે બંગાળી પ્રજા જેવી બીકણ, કાયર, નિરુદ્યમી તથા નિરુત્સાહી ગણાય છે તેવી પૂર્વે નહતી.
પ્રાચીન રાજા તરીકે બલ્લાલસેન બંગાળમાં પ્રસિદ્ધ છે. તેણે બંગાળી પ્રજાના અનેક વિભાગે પાડી દેશનું મહા અનિષ્ટ કર્યું છે. તેના એક વંશધર લાક્ષ્મણેયના સમયમાં પઠાણ સેનાપતિ બખતીયાર ખીલજીએ ઇ. સ. ૧૧૯૯ માં ગડ અને નવીપ ઉપર અધિકાર મેળવ્યો, એટલે તે લક્ષ્મણેય સપરિવાર ત્યાંથી નાસી ગયો અને વિક્રમપુરમાં આશ્રય લીધો. ત્યારબાદ તેના વંશજોએ ઉક્ત નગરીમાં ૧૨૦ વર્ષપર્યત એજ્ય કર્યું હતું. આવી રીતે જ્યારે પશ્ચિમબંગાળ-પ્રદેશ મુસલમાનના તાબામાં હતા તે સમયે પણ પૂર્વબંગાળા રવાધીન હતો અને તે ઉક્ત પ્રસંગ પછી ૧૨૦ વર્ષપર્યત પાતાની સ્વાધીનતા સાચવી રહ્યો હતો.
પશ્ચિમ બંગાળ જે કે પઠાણોને તાબે હતો, પણ ત્યાંના અનેક હિંદુ જમીનદારો બહુજ શક્તિસંપન્ન લેખાતા હતા. તૈમુરના હલ્લા પછી અર્થાત ઈ. સ. ના ૧૫ મા સૈકાના પ્રારંભમાં રાજા ગણેશે પડાને હરાવી બંગાળાનું સિંહાસન લીધું હતું. તેના વંશજોએ પાછળથી મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતો અને બંગાળામાં ૪૦ વર્ષપર્યત રાજ્ય કર્યું હતું. પઠાણોના અવસાન સમયે અને મેગલેના અભ્યદય સમયે બંગાળામાં “દ્વાદશ ભૌમિકે ” ની સત્તા પ્રવર્તતી હતી. તેઓ તે કાળે અત્યંત શક્તિશાળી ગણતા હતા. તેઓની પાસે સૈન્યની સારી સંખ્યા હતી, તેમજ નૈકાઓ પણ હતી. તેમના રાજયકાળમાં પ્રજા પિતાની પાસે હથીઆરે રાખી શક્તી હતી અને તે માટે તેમને કઈ કર કે દંડ ભરે પડતો નહતા. તેઓ પોતાના રાજાની આજ્ઞા મળતી કે તુરતજ ઢાલ, તલવાર
આદિ શસ્ત્રો લઈ યુદ્ધાર્થે બહાર નીકળી પડતા. બંગાળના “લાડીવાળા ” તે Shree Sudhatten att ha en Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦.
સમ્રાટ અકબર
સમયે બહુ પ્રખ્યાત હતા. તેમણે દિલ્હી તથા આગ્રા ખાતે જઈ સમ્રાટ અકબરને લાઠીની ભયંકર રમત દર્શાવી હતી. અકબર તેમની કુશળતા જોઈ મુગ્ધ થશે હતા. વસ્તુતઃ બંગવાસીઓને બે ભાગ લાઠીક્રીડાને બાલ્યાવસ્થામાંથી જ અભ્યાસ કરતે. આથી તેમનાં શરીર બળવાન થતાં, એટલું જ નહિ પણ તેમનામાં સાહસ અને હિંમતને પણ સંચાર થતો. અમે અમારી બાલ્યાવસ્થામાં અનેક કદાવર અને સાહસી લાઠીવાળાઓની લાઠીક્રીડા જોઈ છે. વર્તમાન જમાનામાં એવી ક્રિીડા જેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું પ્રાયઃ અસંભવિત છે. જમીનદારોની ઉપર જે કે પઠાણનું રાજ્ય હતું, પણ પશ્ચિમમાં વિષ્ણુપુર અને પંચકેટમાં, દક્ષિણમાં સુંદરવનની પાસેના પ્રદેશમાં, પૂર્વમાં આસામ, ચદમ્રામ, નેય ખાલી તથા ત્રીવેરામાં અને ઉત્તરમાં કુચબિહારમાં મુસલમાની સત્તાઓ પ્રવેશ કર્યો નહોતે. તે સમયે કુચબિહાર અને ત્રીપુરાનું રાજ્ય લેશ પણ શક્તિહીન બન્યું નહેતું. અબુલ ફઝલે લખ્યું છે કે અકબરના સમયમાં પણ ત્રીપુરાના રાજા પાસે બે લાખ પદાતિકે અને એક હજાર હાથીનું સૈન્ય હતું. કુચબિહારના રાજા પાસે ૧ લાખ પદાતિ અને એક હજાર હાથીની સૈન્યસંખ્યા હતી. કામરૂપ પ્રદેશ એ કુચબિહારને આધીન હતો અને રંગપુરની અંતર્ગત આવેલા ગોલાઘાટ પર્યત કુચબિહારનું રાજ્ય વિસ્તાર પામ્યું હતું. આસામ પણ તે સમયે એક અતિ સમૃદ્ધિશાળી હિંદુરાજ્ય હતું. આરાકાન પણ એક પૃથક્ રાજ્ય હતું અને ચદમ્રામ બંદર તેને આધીન હતું.
ઈ. સ. ના સત્તરમા સૈકામાં બનીઅર સાહેબે બંગાળામાં મુસાફરી કરીને લખ્યું છે કે “વર્તમાન લેખકે મીસર દેશને જ પૃથ્વીમાં સર્વથી સુંદર અને ફળકૂપરૂપે વર્ણવે છે; પરંતુ મારા વિચાર પ્રમાણે તે બંગાળા મીસરને પણ એક બાજુએ મૂકી દે તે રસાળ અને ફળપૂર્ણ છે. મનુષ્યના નિર્વાહને માટે અત્યાવશ્યક ગણાતી સામગ્રી અત્ર પુષ્કળ ઉત્પન્ન થાય છે. રેશમનાં અને સૂતરનાં વસ્ત્રો એટલાં બધાં ઉત્પન્ન થાય છે કે નવીન પ્રેક્ષકને તેથી આશ્ચર્ય થયા વિના રહે નહિ. હાલાંદવાસીઓ તે વસ્ત્રોને યુરોપ અને જાપાન તરફ રવાના કરે છે. તે સિવાય અન્ય અનેક દૂર પ્રદેશોમાં પણ તેની નિકાસ થાય છે. તે ઉપરાંત તે સમયે એક પ્રકારનું એવું શણ ઉત્પન્ન થતું કે અબુલ ફઝલના કહેવા પ્રમાણે તેમાંથી તૈયાર થએલું વસ્ત્ર સંપૂર્ણ રેશમના જેવું જ પ્રતીત થતું. બંગાળમાં એક દિવસે હીરાઓ પણ મળી આવતા હતા.
બિહાર અથવા મગધનું પ્રાચીન ગૈરવ અમે આગળ વર્ણવી ગયા છીએ. બંગાળ અને બિહાર પઠાણોના તાબામાં ગયા પછી ઉડીસ પ્રાંત પ્રાયઃ ૪૦૦
વર્ષપર્યંત, પોતાના બાહુબળવડે હિંદુશકિતનું સંરક્ષણ કરી શકયા હતા. અકShબર તખ્તનશીન થયે તે સમયે પણ ઉડીસા પ્રાંત એક શકિતશાળી હિંદુરાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૧
બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ તરીકે પ્રસિદ્ધ હતો. અબુલફઝલે લખ્યું છે કે ઉક્ત હિંદુરાજ્યમાં ૧ર૯ જેટલા કિલ્લાઓ હતા.
બંગાળ અને બિહારમાં પઠાણ રાજાએ કેવળ પિતાના બાહુબળવડેજ રાજય ચલાવતા હતા, એમ કહીએ તે અયોગ્ય નથી. તેમને મેટો ભાગ બુદ્ધિશકિતથી કિંવા રાજનીતિકળાથી છેક વિમુખ જ હતું. ભાગ્યેજ કેઈ પઠાણ રાજા સત્કાર્યદ્વારા પ્રજાવર્ગને આનંદ કે સંતોષ આપવાનો પ્રયત્ન કરતે, અર્થાત મારફાડ અને લૂંટ ફાટ સિવાય અન્ય રાજનીતિનું તેમને લેશમાત્ર જ્ઞાન ન હતું. આથી કરીને કઈ પઠાણ રાજા મૃત્યુ પામતાં પ્રજાવર્ગ દિલગીર થતે નહિ. રાજાના અભ્યદય કિવા અધઃપતન સાથે પ્રજાને બહુ સંબંધ નહોતે. રાજ્યનો કોઈ અમલદાર વિશેષ શક્તિવાન બની રાજ્યને ધણી થઈ બેસતે તે પ્રજા તેની સામે થયા વિના મંગે મોઢે નવા રાજાની સત્તા સ્વીકારી લેતી. પ્રજાની ઉપેક્ષાને લીધે જ છલિમાન જે રાજ્યનો એક સાધારણ નોકર બંગાળ અને બહારના સિંહાસન ઉપર વિરાજવાને સમર્થ થઈ શક હતો. તેનો એક હિંદુ સેનાપતિ કે જે કાળા પહાડના નામથી પ્રસિદ્ધ છે, તેણે ઇ. સ. ૧૫૬૦માં સર્વથી પ્રથમ ઉડીસા ઉપર વિજય મેળવી તે પ્રદેશ મુસલમાની સત્તા નીચે મૂકી દીધો હતો. તેણે પુરી અને જગન્નાથનાં મંદિરો લૂંટી લઇ અનેક મૂર્તિઓ નષ્ટ કરી હતી. ( છલિમાન જે કે બંગાળ, બિહાર અને ઉડીસાને નવાબ બન્યા હતા તેપણ તેણે સમ્રાટ અકબરની સાથે વૈરભાવ નહિ રાખતાં તેની તાબેદારી સ્વીકારી હતી. તે સમ્રાટની સત્તા નીચેજ રાજ્ય કરતા હતા, એમ પણ કહી શકાય. સમ્રાટ જે સમયે ગુજરાતની ચડાઈમાં રોકાયા હતા, તે સમયે નવાબ છલિમાન મૃત્યુ પામે. તેની પછી તેને પુત્ર દાઉદ રાજગાદીએ આવ્યો. તે બહુજ દારૂડિયે અને ઇન્દ્રિયાસકત હતા. તે પિતાની શકિતનું અભિમાન દર્શાવવા મોગલ સામ્રાજ્ય સામે લડવાને તૈયાર થયો. અમે પૂર્વે જ કહી ચૂકયા છીએ કે તે સમયે બંગાળી પ્રજા યુદ્ધવિદ્યાથી અજ્ઞાત નહોતી, તેમજ સાહસ અને બળ દર્શાવવામાં પણ ભીસ્તા. દાખવતી નહતી. પૂર્વકાળના બંગવાસીઓ વિષે જ્યારે અમે વિચાર કરીએ છીએ ત્યારે “શું આ તેજ બંગપ્રદેશ હશે એ અમને પ્રશ્ન ઉદ્દભવ્યા વિના રહેતો નથી. ટુઅર્ટ સાહેબ બંગાળાના ઇતિહાસમાં લખે છે કે –“તે સમયે બંગાળમાં ૪૦ હજાર અશ્વારોહી સેના, ૧ લાખ ૪૦ હજાર પદાતિકેનું સૈન્ય, ૨૦ હજાર બંદુકે, ૩૬૦૦ યુદ્ધહસ્તી તથા સેંકડો જલયુદ્ધોપયોગી નૌકાઓ હતી.” તે સમયે હિંદુ અને મુસલમાન બંગાળીઓ ભેદભાવરહિતપણે સૈન્યસંખ્યામાં ભરતી કરતા હતા. બંગાળી પ્રજા મૂળથી જ શોખીન અને કામળ પ્રજા છે, એમ કોણ કહી શકશે?
ઉકત સમયે ખાંખાના મુનિમખાં જનપુરને શાસનકર્તા હતા. સમ્રાટની આજ્ઞા મળ્યા પછી યુદ્ધને માટે તે તૈયારીઓ કરી રહ્યો હતો. તેની તૈયારીની તપાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩ર
સમ્રાટ અકબર
કરવા તથા અન્ય સહાય આપવાને સમ્રાટે તીણબુદ્ધિ અને યુદ્ધકુશળ રાજા ટેડરમલને રવાના કર્યો. બંગાળ ઉપર ચડાઈ લઈ જવામાં વૃદ્ધ મુનિમખાંએ પ્રધાન સેનાપતિપણું સ્વીકાર્યું અને રાજા ટોડરમલે તેના સહાયકતરીકે કામ કરવાનું અંગીકાર કર્યું; છતાં વસ્તુતઃ યુદ્ધસંબંધી સઘળી વ્યવસ્થા રાજા ટેડરમલનાજ હાથમાં હતી. સમ્રાટની આજ્ઞા મળતાં મેગલસેનાએ કૂચ કરી અને પટણ ઉપર ઘેરે ઘાલ્યો.
બીજી તરફ સમ્રાટે અજમેર ખાતે જઈ ત્યાંના સમાધિમંદિરમાં પ્રભુપ્રાર્થના કરી બંગાળ ઉપર વિજય મેળવવા પ્રયાણ કર્યું. વર્ષાઋતુને આરંભ થઈ ચૂક્યા છે, ગંગા અને યમુનાના પાણીનું પૂર પ્રબળ વેગપૂર્વક વહી રહ્યું છે, છતાં જળમાર્ગેજ આગ્રાથી પ્રયાણ કરવાનો હુકમ સમ્રાટે સંભળાવી દીધો. બાદામીએ લખ્યું છે કે “અસંખ્ય નૌકાઓ નદીના પાણીની સપાટીને ઢાંકી દેતી આગળ વધવા લાગી. સાયંકાળે સમસ્ત મૈકાઓ એક નિશ્ચિત સ્થળે એકત્ર થતી. પડાવ નાખ્યા બાદ સમ્રાટ જ્ઞાનચર્ચા કરવામાં પ્રવૃત્ત થતો. વિજ્ઞાન અને પદ્યવિષે ચર્ચા કરવા ઉપરાંત બીજા અનેક વિષયની તે આવૃત્તિ કરતા.” સમ્રાટે પટણ ખાતે હાજર થઈ, જે સ્થળે શત્રુની ગોળીઓ વરસતી હતી ત્યાં ઉભા રહી, ચોતરફની પરિ સ્થિતિનું બારિક નિરીક્ષણ કર્યું. શત્રુની પાસે કેટલું સૈન્ય છે, તથા તેઓ કયી પદ્ધતિએ લડે છે, તેને પ્રત્યક્ષ અનુભવ કરી, મોગલસેના પટણા ઉપર કેવી રીતે વિજય મેળવી શકે તેને શાંતભાવે નિર્ણય કર્યો. યુદ્ધને યથાર્થ આરંભ કરવા પૂર્વે સમ્રાટે નવાબ દાઉદને એક પત્ર લખ્યો. તેમાં જણાવ્યું કે:-“યુદ્ધદ્વારા અનેક નિર્દોષ વ્યકિતઓને પ્રાણ લે એ યોગ્ય નથી. માટે જો તમે મારી સાથે કંઠયુદ્ધ કરો અને તારા વર્તમાન યુદ્ધને નિર્ણય લાવે તે હું તેમ કરવા તૈયાર છું. તમે જે કંઠ-યુદ્ધ કરવા ખુશી ન હ તે તમારા પક્ષના બે પઠાણ સૈનિકને, મારા પક્ષના બે મોગલ સૈનિકે સાથે યુદ્ધ કરવા મોકલે અને તારા વર્તમાન સંગ્રામને અંત લાવે તેમ પણ તમારાથી ન બની શકે તે છેવટે તમારા પક્ષના બે મત માતંગો અને મારા પક્ષના બે મત માતંગેને યુદ્ધ કરવા ઘો. વિશેષ મનુષ્યોને સંહાર થતા અટકાવવાને હું તૈયાર છું.” નવાબે સમ્રાટની ઉક્ત સરને પૈકીની એક પણે સરત કબૂલ કરી નહિ. આ પ્રમાણે સમ્રાટ અકબર પિતાના સૈનિકોના પ્રાણ બચાવવા અર્થે પોતાના પ્રાણને પણ જોખમમાં ઉતારવા તત્પર થયો હતો! આ એકજ પત્ર અકબરના પવિત્ર અને ઉદાર હૃદયને પરિચય આપવાને શું બસ નથી?
પટણું અને હાજીપુરની મધ્યમાં ગંગા નદી વહે છે. પટણાની ત્રણ તરફ મેગલ સિને ઘેરો ઘાલ્યો હોવાથી, નવાબ દાઉદ હાજીપુર મારફતે જળમાર્ગે સૈન્યની તથા અન્ય વિવિધ પ્રકારની સહાયતા મેળવતે હતો. નવાબને નવી નવી સહાયતા મળશે ત્યાં સુધી તે પરાજિત નહિ થાય. એમ સમજીને પ્રથમ
Shree Suanarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
બંગાળ-બિહાર-ઉડીસા અને ગાડ
133
હાજીપુર તાબે કરી લેવું સમ્રાટે મેગ્ય ધાર્યું. તેણે સિન્યથી ભરપૂર ત્રણ મોટી નિકાઓ હાજીપુર જીતી લેવા પટણાથી રવાના કરી. નૈકાઓ રવાના કર્યા પછી સમ્રાટ નદીકિનારે બેસી દૂરબીનની સહાયતાથી પિતાની સેનાની હિલચાલ તપાસી રહ્યો હતો. હાજીપુરમથી નવાબના સૈન્ય આવી મોગલેની સામે ટક્કર લીધી. બંને સેનાઓ વચ્ચે ભયંકર જળયુદ્ધ થયું. સમ્રાટ આ સઘળું શાંતભાવે તો હતું. તેને જયારે એમ જણાવ્યું કે બંને પક્ષે ખૂબ લડીને કંટાળી ગયા છે ત્યારે તેણે અન્ય ત્રણ મેટી નૈકાઓ પુનઃ પટણાથી રવાના કરી. નવું તાજું સૈન્ય આવી પહોંચતાં પરિભ્રાંત મોગલસૈનિકે પુનઃ ઉત્સાહમાં આવી જઈ ભયં. કર પરાક્રમપૂર્વક લડવા લાગ્યા. નૂતન ઉત્સાહ અને અમ્મલિત વેગને સર્વદા વિજયજ થાય છે. આ પ્રસંગે પણ તેમજ બન્યું. નવાબનું સૈન્ય નાશ પામ્યું અને મેગલેએ તરતજ હાજીપુર ઉપર અધિકાર મેળવ્યું.
“હાજીપુર હાથમાંથી ચાલ્યું ગયું છે” એવા સમાચાર રાત્રિસમયે નવાબને મળ્યા. સઘળી આશા એકાએક પડી ભાંગવાથી નવાબ તેજ રાત્રીએ એક નોકામાં બેસી બની શકે તેટલી ઝડપથી નાસી ગયે. જાહનવી માતા બંગાળાના કલંકને પિતાના ખોળામાં લઈ અંધારી રાત્રિએ પણ બંગદેશ તરફ વહી ગઈ! નવાબની સમસ્ત ધનસંપત્તિ પટણામાંજ પડી રહી. “નવાબ નાસી ગયો છે” એવા સમાચાર ફેલાયા કે તરત જ તેના સિનિકે, સેનાપતિઓ અને પ્રધાન પિતતાને જીવ લઈને નાસી જવા લાગ્યા. બંગાળાનું વિપુલ સૈન્ય પિતાને જીવ બચાવવા જ્યાં ફાવે ત્યાં નાસી ગયું. નાયક અદશ્ય થશે એટલે જાણે કે બધુંજ ગયું, એમજ તે કાળે સિનિદ્રામાં મનાતું હતું. જાણે કે તેઓની સ્વદેશહિતૈપિતા કેવળ માત્ર નવાબની ખાતરજ હેયને !
પ્રાતઃકાળે સમ્રાટે સુંદર-મનહર પોશાક પહેરી વિજયી વેશે વાજતે ગાજતે પાટણ નગરીમાં પ્રવેશ કર્યો. જે અપરાધીઓએ મોગલસેનાની સામે થઈ સામ્રા
જ્યને વધતા-ઓછા પ્રમાણમાં હાનિ કરી હતી તેમને ઉદારતાપૂર્વક ક્ષમા આપનારો ઢંઢેરે સમ્રાટે જાહેર કર્યો. પટણામાં માત્ર ચાર કલાક સુધી રહી નાગરિકોના જાન-માલની રક્ષા અર્થે રાજાએ જે વ્યવસ્થા કરવી જોઈએ તે સઘળી વ્યવસ્થા કરી વાળી અને ત્યારબાદ પિતે શું કરવું તેને નિર્ણય કરી, ઘેડા અશ્વારોહીઓને સાથે લઈ સમ્રાટ નગરીમાંથી બહાર નીકળે અને અશ્વપર બેસી નાસી ગએલા નવાબને પકડવા પ્રવૃત થયા. વર્ષાઋતુને લીધે નદીએ ભયંકરરૂપ લીધું હતું, રસ્તે પણ કાદવ અને ખાડા-ખાબેચીને લઇને કષ્ટદાયક થઈ પડે હતો. છતાં નવાબને પકડવા સમ્રાટ પિતે બહાર પડે. તે પુનઃ પુનઃ ઘેડાની સાથે નદીમાં ઝુકાવી નદી ઓળંગવા લાગે. વાયુવેગે અશ્વને ચલાવે અને રોજના લગભગ ૬૦ માઈલ કાપતે તે દરિયાપુરમાં આવી પહોંચ્યું; તથાપિ નવાબને પત્તો લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સમ્રાટ અકબર
નહિ. નવાખ`ધી કથા સમાચાર પણ મળ્યા નાહ. પાસેનાએ નાસતી વેળા ઘણાએ સુવર્ણાલંકારે ।, મૂલ્યવાન રત્નખચિત તલવારા તથા સ્વણુ મુકુટો આદિ કિમતી વસ્તુઓ રાજમાર્ગ ઉપર ફેંકી દીધી હતી. તે સમસ્ત વસ્તુઓ મેગલસૈનિકાએ લઇ લીધી. સમ્રાટને પટણા ખાતે નવાબના બહેાળા ધનભંડાર પ્રાપ્ત થયે હતા. સૈનિકાને પણ ભાગ્યના પ્રમાણમાં થાડુંધણું ધન પ્રાપ્ત થયુ. નવાબના પત્તા નહિ લાગવાથી સમ્રાટ દરિયાપુરથીજ પટણા તરફ્ પાા વળ્યો. દરિયાપુર સુધીના માર્ગમાં અકબરને નવાબના ૪૦૦ હાથીઓ મળી આવ્યા હતા, એ પણ પટણા ખાતે લઈ જવામાં આવ્યા.
બંગાળ અને બિહારના શાસનકર્તાતરીકે ખાંનેખાના મુનિમખાંની નિમણુક કરવામાં આવી. અને તેના હાથ નીચે રાજા ટારમલ આદિ સેનાધિપતિઓને ખાકી રહેલા યુદ્ધની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાટે નિયુક્ત કરી સમ્રાટ પાતે દીલ્હી તરક્ રવાના થયા. સમ્રાટે હવે ધાર્મિ`ક વિષયામાં મુખ્ય લક્ષ આપવા માંડયું. ભારતના ભિન્ન ભિન્ન ધર્માનું સામજસ્ય કરી, એક નુતન ધર્મ પ્રવર્તાવવા, એ તેના ખાસ ઉદ્દેશ હતા. એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે તેણે પ્રયત્ન કરવા માંડયા. સમ્રાટના સેનાપતિ ધીમે ધીમે મુંગેર, ભાગલપુર તથા ગૌડ ઉપર અધિકાર મેળવી, શત્રુની શોધમાં ઉડીસા તરફ આગળ વધવા લાગ્યા. મોગલ સેના જે સમયે વર્તમાન મેદિનીપુર જીલ્લા એળગવાના પ્રયત્ન કરી રહી હતી, તે સમયે અગાળા સેના માગલાને આગળ વધતા અટકાવવા ઉડીસામાંથી બહાર નીકળી આગળ વધી રહી હતી. બંને સેનાએ એક વિસ્તૃત મેદ્યાનમાં એકત્ર થષ્ઠ ! ભયંકર યુદ્ધના આરંભ થયા ! ખગાળીએ મહા પરાક્રમપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તેમનું વીરત્વ જોઇ કુશળ ગણાતા મોગલ સૈનિકા અત્યંત આશ્રમુગ્ધ થયા. આ યુદ્ધમાં અનેક માગલ સૈનિકા તથા સેનાપતિએ નાશ પામ્યા, અનેકે ભયભીત થઈ પલાયન કર્યું. અંતે મુનીમખાં પણુ ઘાયલ થઇ રહ્યુક્ષેત્રમાંથી છટકી ગયા. આથી માગલસેનાના અગ્ર તથા મધ્યભાગે પરાજય સ્વીકારી નાસી જવાના આરંભ કર્યાં. ખ‘ગાળીઓના બાહુબળે આજે માગલસેનાનુ અભિમાન તોડી નાખ્યું. રાજા ટાડરમલ મેાગલસેનાનુ ડાભુ પડખું સાચવી યુદ્ધ કરતા હતા. તેણે મેગલસેનાની આ દુર્વ્યવસ્થા દૂરથી જોઇ અને ખેદપૂર્ણ અંતઃકરણપૂર્વક તે ત્યાં દોડી આભ્યા, તેણે એક યથાર્થ વીર પુરુષને શોભે તેવી રીતે અશ્વ ઉપર ઉભા થઇ રણક્ષેત્રના ભયંકર કાલાહલ ધ્વનિના ભેદ કરતાં સૈનિકાને સભેાધીને કહ્યું કેઃસામ્રાજ્યના સૈનિકા ! ભય પામશેા નહિ. પ્રધાન સેનાપતિ ખાસ કારણે રણક્ષેત્રમાંથી નાસી જાય તેથી ભય પામવાનું શું કારણ છે ? એવા સેંકડા સેનાપતિએ આવા યુદ્ધમાં પંચત્વ પામે તાપણુ શુ થયું? સામ્રાજ્યનું ગૈારવ આપણાજ
હાથમાં છે, જે વિજય મેળવવાના છે તે આપણેજ મેળવવાના છે.” આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
((
Page #154
--------------------------------------------------------------------------
________________
'ગાળ-બિહાર ઉડીસા અને ગાડ
૧૩૫
પેાતાના સૈન્યને ઉત્સાહિત કરી, પાતે વીરમદથી મદ્દોન્મત્ત થઇ, અસીમ સાહસ અને અદમ્ય તેજપૂર્વક, પેાતાની રાજપૂત સેનાને સાથે લઇ રાજા ટોડરમલ સામા પક્ષ ઉપર તૂટી પડયા. મોગલ સૈનિકા કે જે નાસી જવાને તત્પર થયા હતા તેઓ પણ રાજાની સાથે જોડાયા. રાજા ટાડમલની સામે ટકી રહેવું એ શું સહજ વાત છે ? તેના પરાક્રમરૂપી પ્રવાહને અટકાવવા એ શુ સામાન્ય વાત છે ? પ્રથમ જયથી ઉલ્લાસ પામેલી પણ નાયકવિનાની પઠાણ સેના હવે થાકીને પાછી નાસવા લાગી. નવાએ પેાતેજ પ્રથમ નાસીને સેનાને નાસવાના માર્ગ દર્શાવી આપ્યા! બંગાળીઓએ આ રક્ષેત્રમાં એવું પરાક્રમ દર્શાવ્યું હતું અને એટલા બધા મોગલ સૈનિકાના વધ કર્યાં હતા કે આજે પણ તે રણુસ્થળ “ મેગલમારી ’” ના નામથી લૉકામાં પ્રસિદ્ધ છે. ઉક્ત માગલમારી જંગલ આજે પણ અગાળાના પરાક્રમને પ્રકટ કરી રહ્યું છે !
66
નવાબ દાઉદ કંટક તરફ નાસી ગયા. ત્યાં ગયા પછી તેણે પુન: સૈન્ય એકત્ર કરવાના પ્રયત્ન ન કર્યાં. આથી મંગાળી અલ્પ સમયમાંજ નિરાશ અને ઉત્સાહૅહીન થઈ ગયા. નવામે સમ્રાટ અક્બરની તાબેદારી સ્વીકારવાની તત્પરતા દર્શાવી; પણ ટાડરમલે જણાવ્યું કે પડાણાને જો ક્ષમા આપીને મુક્ત કરવામાં આવશે તેા પુનઃ તક મળતાં તેએ શત્રુતા દર્શાવ્યા વિના રહેશે નહિ; પરંતુ મુનિમખાંએ છેલ્લા યુદ્ધ સમયે બંગાળી પ્રજાનુ' જે વીસ્ત્ય અનુભવ્યું હતું તેથી તે નવાખની સાથે વધારે વાર શત્રુતા દર્શાવવાની હિંમત કરી સકયા નહિ. તેણે રાજા ટેડિમલના વાંધાને બિલકુલ વજન ન આપતાં નવાખની સાથે સંધિ કરી લીધી. રાજાને આથી નારાજ થવાનું કારણ મળે તે સ્વાભાવિક છે. તે મુનિમખાં પ્રતિ ચ્યવના દર્શાવી ત્યાંથી આગ્રા તરફ ચાલી નીકળ્યેા. આ પ્રમાણે બંગાળા અને બિહાર મોગલ સામ્રાજ્યમાં મળી ગયાં. માત્ર એક ઉડીસા પ્રાંત નવાખના હાથમાં રહ્યો. સંધિના ચિન્હસ્વરૂપ એક બહુમૂલ્ય રત્નખચિત તલવાર ખાનેખાનાએ નવાબને ભેટ આપી. ત્યારબાદ મુતિમખાંએ ગૌડ તરફ્ પ્રયાણુ કર્યું. મોગલસેના વર્ષોમાં ભજાતી અને માની મુશ્કેલીથી હેરાન થતી છેવટે ગાડમાં દાખલ થઇ. ગાડ તે સમયે બંગાળ, બિહાર અને ઉડીસાની રાજધાની હતી, શાલા અને સંપત્તિની લીલાભૂમિ હતી. મોગલસેનાના પ્રવેશ ખાદ કમનસીબે અલ્પ સમયમાંજ મહામારી ફાટી નીકળી. જ્વર આદિ રાગથી નિત્ય હજારો મનુષ્યા મૃત્યુ પામવા લાગ્યાં. હિંદુ શમને અગ્નિદાહ આપે તથા મુસલમાનના શમને ખરસ્થ કરે એવુ કાઇ મનુષ્ય રહ્યું નહિ. સ` નિવાસી પાતપેાતાના પ્રાણને બચાવવા સ્નેહ-મમતાને તિલાંજલિ આપી . નગરીમાંથી નાસી જવા લાગ્યા. શબની વ્યવસ્થા ક્રાઇ કરે તેમ ન હેાવાથી હજારા મુડદાં નિત્ય નદીમાં તણાતાં મૂકવામાં આાવ્યાં. સડી જતાં શખામાંથી નીકળતી દુર્ગંધને Shree Shanaswami yahbrendar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સમ્રાટ અકબર
લીધે સ્વર્ગસમ રાજધાની નરકરૂપ બની ગઈ ! નગરીનાં દૂષિત હવા-પાણીને લીધે મુનિમખાં આદિ મોગલ સામ્રાજ્યના અનેક અમલદારો પણ ભયંકર મહામારીના ભાગ થઈ પડ્યા અને તેઓ પણ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. અનેક સુંદર ગૃહ તથા મહેલે નિર્જન થઈ પડયાં. નગરી એ એક જાણે સ્મશાન હેય તેવું દશ્ય નજરે પડવા લાગ્યું. બાદાઉની લખે છે કે –“ હજાર સૈનિકેની જે સંખ્યા બંગાળામાં મોકલવામાં આવી હતી તેમાંથી માત્ર એક સે મનુષ્ય જ પાછા ફરવાને ભાગ્યશાળી થયા હતા. આ પ્રમાણે ઇ. સ. ૧૫૭૫ માં ઉકત ઐતિહાસિક નગરી છેક ઉજડ થઈ ગઈ.
| મુનિમખાંનું મૃત્યું થયું કે તુરતજ પઠાણેએ પુન: માથું ઉંચું કર્યું. એકવાર પિતાના હાથમાંથી નીકળી ગયેલા પ્રદેશો પુનઃ હસ્તગત કરવા દાઉદ રાજમહાલમાં ઉપસ્થિત થયા. સમ્રાટ અકબરે એક મુસલમાનની બંગાળાના શાસનકર્તાતરીકે નિમણુક કરી અને રાજા ટોડરમલને તેના સહાયકતરીકે નિમી, ઉભયને બંગાળામાં રવાના કર્યા. રાજમહાલ પાસે ભયંકર યુદ્ધ થયું. તેમાં પઠાણે સંપૂર્ણ પરાજિત થયા. પઠાણનો મુખ્ય સેનાપતિ કાલા–પહાડ અસહ્ય અને અસાધ્ય આ વાતની પીડાથી રીબાતે રણક્ષેત્રમાંથી નાસી ગયે. રાજા ટેડરમલે નવાબ દાઉદને પકડે અને તેને બંદી કર્યો, પણ પેલા મુસલમાન શાસનકર્તાએ અકસ્માત ત્યાં આવી, તે રણક્ષેત્રમાંજ નવાબને શિરચ્છેદ કર્યો. પઠાણની લીલાને એ રીતે અંત આવ્યો-(ઇ. સ. ૧૫૭૬).
સમ્રાટની જ્ઞાનપિપાસા અસાધારણ હતી. એક દિવસે તેને એ વિચાર થયે કે પોર્ટુગીઝ પાસેથી યુરોપનાં હુન્નર-કળાસંબંધી અનેક વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લેવું જોઇએ. બીજે જ દિવસે તેણે એક મુખ્ય અમલદારની સાથે રાજ્યના કુશળ કારીગરોને ગોવામાં અભ્યાસ અર્થે રવાના કર્યા. ખર્ચ બદલ તેમને યોગ્ય ધન અર્પણ કરવામાં આવ્યું. કારીગરો અને કલાવિદો જ્યારે ગવામાં થી અભ્યાસ કરીને પાછા ફર્યા ત્યારે સ્વયં સમ્રાટે તેમની પરીક્ષા લીધી અને પિતાને સંપૂર્ણ આનંદ તથા સંતોષ પ્રકટ કર્યો. યુરોપના વાદ્યયંત્રોનું શ્રવણ કરી તે બહુજ પ્રસન્ન થયો હતે.
કયા રાજાએ સર્વપ્રથમ ગૌડ નગરીની સ્થાપના કરી, તે નકકી થઈ શકતું નથી, છતાં તે ગંગા નદીના કિનારા ઉપર આવેલી જોઈ અને તેમાં અનેક ભગિલાં-તૂટેલાં મંદિરે જોઈ, તે એક હિંદુ નગરી હશે, એમ કેઇને લાગ્યા વિના રહે નહિ. તેની સ્થાપના પણ કોઈ હિંદુ રાજાએજ કરેલી હોવી જોઈએ. અબુલ ફઝલ લખે છે કે: “રાજા બદલાલસેને ગૌડના દુર્ગનું નિર્માણ કર્યું હતું.” હંટર સાહેબ લખે છે કે:-“ આ પ્રાચીન મહાન નગરીનું નામ ઘણું કરીને લક્ષશુાવતી હતું અને પ્રાયઃ આ સ્થળે જ રાજા આદિસર, બલ્લાલસેન તથા લમણ
Shree Sudharniaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
મગાળ બિહાર ઉડીસા અને ગાડ
૧૩૭
સેનની રાજધાની હતી.”
વર્ગ માઇલ જેટ
,,
આ મહાનનગરી અને ઉપનગરીના વિસ્તાર પ્રાયઃ ૩૦ લા હતા. કેવળ નગરીનીજ લખાઇ ઢ માઈલ જેટલી અને પહેાળાઇ ૧-૨ માઇલ જેટલી હતી. તેની પશ્ચિમ તરફ ગ ંગા અને પૂર્વ તરફ મહાનદી વહેતી હતી. ગ–બિહારમાં જે શાંતિની સ્થાપના થઈ હતી તે વિશેષવાર ટકી શકી નહિ. સમ્રાટ અક્બર હિંદુઓ પ્રત્યે જે દયા, માન અને પ્રેમની દૃષ્ટિથી જોતા તે મુસલમાનાથી સહન થઇ શકતું નહેતુ. અંતે સમ્રાટે ૪૦ સ૦ ૧૫૭૯ માં, હિંદુ -મુસલમાનાનુ ઐકય કરવાની લાલસાથી પ્રેરાઇને“ ઇશ્વરના ધર્માં ” નામના એક નૂતન ધર્મ ચાલુ કર્યાં, ત્યારે મુસલમાના ખુલ્લી રીતે શત્રુતા દર્શાવવાને બહાર પડયા. આ ધર્માં હિંદુધર્મનુ ંજ રૂપાંતર હતું કિવા હિંદુ ધર્મ' ઉપર નવાં વસ્ત્રોજ ચડાવવામાં આવ્યાં હતાં, એમ કહીએ તા અયેાગ્ય નથી. માલવીએ સમ્રાટના ઉદ્દેશ સમજી શક્યા નહિ. આવાં નિમિત્તોવડે સમ્રાટ અકબર હિંદુ-મુસલમાનામાં ઐકય કરીને ભારતવર્ષ તે મહા શક્તિશાળી બનાવવા ઇચ્છે છે તથા એ દ્વારા પ્રજાહિતની સાધના કરે છે, એ ગંભીર રહસ્ય તે સમજ્યા નહિ. સ્વદેશહિતષિતાની દૃષ્ટિથી જો તેમણે ઉકત ધર્માંનુ અવલોકન કર્યું" હાત, તા તેઓ આમ ઉસ્કેરાઈ જાત નહિ; પણ સ્વદેશહિતષિતાનેાજ મૂળ અભાવ હૈાય ત્યાં એ સિવાય અન્ય ફળ સ ંભવતુ નથી.તેમણે સમ્રાટને એક વિધમાં રાખતરીકે જનસમાજમાં જાહેર કર્યાં અને જૌનપુરના સર્વાંપ્રધાન મૈાલવી સાહેબે તા “ સમ્રાટની વિરુદ્ધ વિદ્રોહ કરવા એ ધર્માંસ'ગત તથા ઇશ્વરાનાને અનુસરતુ છે. પ્રકટ કર્યું. મેાગલાના હલ્લાથી પરાજિત થયેલા અને નાસી ગએલા અનેક પડાણાએ ભારતનાં વિવિધ સ્થળામાંથી જઇ અંગ અને બિહારમાં આશ્રય લીધા હતા. માગલા એ પણ મગ અને બિહારમાં મકાનો બંધાવી ત્યાં વસવાટ કર્યો હતેા. ત સમસ્ત માગલા તથા પઠાણા પોતાના ખાહુબળથી કિવા જોરજુલમથી અનેક જાગીરાના માલિક બની બેઠા હતા. સમ્રાટ અકબરે એક એવા હુકમ બહાર પાડયા કે જે મુસલમાન પાસે રાજ્યની સનદ ન હાય તેમણે પેાતાની જાગીરની ખંડણી તથા અમુક સૈન્ય સખ્યા રાજદરબારમાં આપી જવી. ” તેને આ નવા હુકમથી ખાસ કરીને ઉશ્કેરાવાનું કારણ મળ્યુ. પેાતાના સ્વાને ધર્મનાં અહાનાંથી ઢાંકી દઇ તે સમ્રાટની સામે લડવા તૈયાર થયા. વિદ્રોહીઓએ વિદ્રોહસૂચક વાવટા ફરકાવવા માંડયા (૪૦ સ૰૧પ૯). તેમણે પ્રથમ માગલસેનાને પરાજિત કરી પ્રધાન રાજપુરુષોને મારી નાખ્યા અને એ રીતે ધીમે ધીમે તે વધારે ભયંકર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. સમ્રાટના પોતાના અનેક વિશ્વાસુ મુસલમાન અમલદારા પણુ આ બળવામાં “ ધર્મની
,,
એમ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમ્રાટ અકબર
ખાતર ” જોડાયા અને તેમણે સમ્રાટ અકબરને પદય્યત કરી, તેના ભાઇ મિજ મહમદ હાકીમને રાજગાદીએ બેસાડવાની હિલચાલ કરી. હાકીમને બેલાવવા માટે એક દૂત રવાના કરવામાં આવ્યો. હકીમે એક પ્રબળ સેના લઈ પંજાબ ઉપર હલે કર્યો. આ હલ્લાનું વર્ણન અમે હવે પછી આપીશું. ગુજરાતના મુસલમાને પણ બળવાખોરો સાથે જોડાઈ ગયા હતા, એ વાત પૂર્વના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે. બરાબર એ જ સમયે મેવાડમાં મહારાણા પ્રતાપસિંહને પ્રતાપ પણ પ્રસરવા માંડ્યા હતા.
બંગાળ-બિહાર તથા ઉડીસાના શાસનકર્તાતરીકે રાજા ટોડરમલની સમ્રાટે નિમણુક કરી અને તેને બંગાળ તથા બિહારને બળ શાંત કરવાનું ફરમાન થયું. રાજાએ સસૈન્ય મુંગેરના દુર્ગમાં પડાવ નાખ્યો. દુર્ગની જે દિવાલે જીર્ણ થઈ ગઈ હતી તે પુનઃ સુધરાવી અને દુર્ગની આસપાસ એક મેટી ખાઈ ખોદાવી સૈન્યને નિરાપદ્દ રાખવાની તેણે વ્યવસ્થા કરી. બળવાખોર કે જે અત્યાર પર્યત વિજયી થતા આવ્યા હતા તેમણે મુંગેર ઉપર ઘેરો ઘાલ્યો. બળવાખોરેની સંખ્યા રાજાના સૈનિકે કરતાં ઘણી વિશેષ હતી, એટલું જ નહિ પણ જે મેગલ સૈન્ય રાજા ટોડરમલ પાસે હતું, તેમાંના મુસલમાન સૈનિકે તથા સેનાપતિઓ બળવાખોરો સાથે મળી જાય એ પણ ભય હતા. આવા સંગેને લીધે રાજાએ હલે કરવાની પદ્ધતિને પરિત્યાગ કરી બયાવના ઉપાયે લેવા માંડયા. આમ છતાં પ્રસંગોપાત દુર્ગમાંથી એકાએક બહાર નીકળી વિદ્રોહીઓ ઉપર છાપો મારવાનું અને તેમને દંડ આપવાનું પણ તે ભૂલો નહિ. રાજા ટોડરમલ કયારે બહાર નીકળે છે અને કેવી રીતે ધસી આવે છે તે વિદ્રોહીઓ સમજી શકતા નહિ. રાજા વિદ્રોહીઓને વધતેઓછો ભોગ લઈ પુનઃ દુર્ગમાં દાખલ થઈ જતું. સમ્રાટના જે કાર્યને લીધે તેના સ્વાતિબંધુઓ અર્થાત મુસલમાને તેના પ્રત્યે દ્વેષ રાખતા હતા, તેજ કાર્યને લીધે હિંદુઓ સમ્રાટ પ્રત્યે પ્રેમ અને અનુરાગની દૃષ્ટિથી જોતા હતા. આથી રાજા ટોડરમલની હિલચાલના પરિણામે બિહારના સમસ્ત હિંદુ જમીનદારોએ સમ્રાટ અકબરને પક્ષ લીધો. તે હિંદુ જમીનદારો પિતાપિતાનું સૈન્ય એકત્ર કરી વિદ્રોહીઓ ઉપર અકસ્માત હલ્લો કરવા લાગ્યા અને તેમની પાસે જે કાંઈ ખોરાકી કે-અસ્ત્ર શસ્ત્ર હોય તે લૂંટી જવા લાગ્યા. વિદ્રોહીઓ આવા અકસ્માત આવી પડતા છાપાઓને લીધે છેવટે કંટાળી ગયા, તેથી તેઓ મુંગેર ઉપરને ઘેરે ઉઠાવી લઈ બંગ અને બિહારમાં આડાઅવળા વિખરાઇ ગયા. ત્યાર બાદ રાજા ટેડરમલે ધીમે ધીમે બળવાખોરો. ની નાની-મોટી સંખ્યાઓ પરાજિત કરી. છૂટા થઈ ગએલા વિદ્રોહીઓને દાબી દેવા, એ રાજા જેવા વીર નરને માટે બહુ કઠિન કાર્ય નહતું. કાળક્રમે એ
Shree Julianaswami Gyanbhandar Umara, sürat"
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ
૧૩૦
શત્રુતા કેમે કરતાં શાંત થઈ નહ. તેઓ પુનઃ કતલુખને સેનાપતિતરીકે આગળ કરી ઉડીસામાં બળવાન થવા લાગ્યા.
એ સમયે રાજા માનસિંહ કાબૂલના શાસનકર્તા તરીકે અફઘાનીસ્તાનની વ્યવસ્થા કરતો હતો. તેણે પોતાના બાહુબળથી તથા રાજપૂત સૈનિકોની સહાયથી કાબુલી જેવી તેફાની પ્રજાને છેક દાબી દીધી હતી. કાબૂલના વિદ્રોહીઓ રાજા માનસિંહનું નામમાત્ર સાંભળીને થરથરતા હતા. ત્યાંના સમસ્ત રહેવાસીઓ મુસલમાન હતા. તેમણે રાજા માનસિંહને બદલે એક મુસલમાન શાસનકર્તા ની નિમણુક કરવાની સમ્રાટ અકબરને પ્રાર્થના કરી. જનસમાજની ઈચ્છાનુસાર રાજયવ્યવસ્થા કરવામાં આપણા પ્રાચીન કાળને અશિક્ષિત અનક્ષર સમ્રાટ પિતાના ગારવમાં જરા પણ હાનિ માનતે નહતા. તેણે પ્રજાગભુની પ્રાર્થનાને માન આપી માનસિંહ જેવા પિતાના અતિમાનતા નરની પણ બદલી કરવામાં સંકોચ કર્યો નહિ, સમ્રાટે રાજા માનસિંહને કાબૂલમાંથી બોલાવી લઈ એક તરફ પ્રજા મતને માન આપ્યું અને બીજી તરફ માનસિંહને સુદ્ર અફઘાનિસ્તાનને બદલે, બંગ-બિહાર અને ઉડીસા જેવા સુવિસ્તૃત રાજ્યના શાસનકર્તાનું અત્યંત માનભર્યું પદ અર્પણ કર્યું. આથી રાજા માનસિંહ અને અફઘાન સ્તાનને સાધારણ જનસમાજ એ ઉભય પ્રસન્ન થયા. રાજાએ સૈન્યસહિત બંગાળમાં પ્રવેશ કરી વર્તમાન કલકત્તા પાસે છાવણી નાખી, તેને પુત્ર કુમાર જગતસિંહ ઉકત સૈન્યના એક મેટા ભાગને સેનાપતિ હતે, બંગાળીઓએ કુમાર અને તેના સૈન્ય ઉપર હલ્લો કરી સુશિક્ષિત મોગલ સૈન્યને પરાજિત કર્યું અને જગતસિંહને કેદ કર્યો, પરંતુ રાજા માનસિંહની બુદ્ધિ, વીરતા અને સાહસિક્તા પાસે કોઈ પણ ટકી શકે તેમ નહોતું. છેવટે તેણે પઠાણોને શાંત કરી બંગાળ, બિહાર તથા ઉડીસાને મોગલ સામ્રાજ્ય સાથે મેળવી દીધા અને રાજધાની તરીકે વર્તમાન રાજમહાલ નગરીની સ્થાપના કરી ત્યાં જ નિવાસ કર્યો.
રાજા માનસિંહના સમયમાં બંગાળી પ્રજાએ પોતાના વીરત્વને બહુ સારે પરિચય આપ્યો હતો. તેમાં યશેહરનો મહારાજા પ્રતાપાદિત્ય મુખ્ય હતું એમ કહેવું જોઇએ. તેણે ગૌરવને પુન: પ્રતિષ્ઠિત કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો હતો, અને તેથી તે હિંદુમાત્રના આદર્શરૂપ બન્યું હતું. બંગાળ ભલે મેગલ સામ્રાજ્યમાં ભળી ગયું તે પણ બંગાળીઓએ પિતાનું વીરત્વ પ્રકટ કરવામાં કદાપિ સંકેચ કર્યો નહે. મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે- “ યુદ્ધસમયે બંગાળાને શાસનકર્તા સમ્રાટને ૮૦૧૧૫૦ પદાતિ, ૧૧૭૦ હાથીઓ, ૪૨૬૦ તે તથા ૪૪૦૦ યુદ્ધોયેગી બહત નૈકાઓની સહાયતા આપતા હતે.” આમાં જે સૈન્યને
ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તેમાં હિંદુ અને મુસલમાન ઉભયને સમાવેશ થત A હતોતે પુનઃ લખે છે કે –“સામ્રાજ્યના રાજપૂત સૈનિકાએ રાજા રાયશાલ
Shree Sudhatmywami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સમ્રાટ અકબર
""
દરખારીને હરાવી તેનું રાજ્ય પડાવી લીધું; ત્યારે મથુરાદાસ નામના તેના એક બંગાળી ભાકરે પોતાના ખળ તથા સાહસવર્ડ ન રાજ્યના અધિકાંશે ઉદ્ધાર કર્યાં હતા. મહાસાહસી તથા પરાક્રમી ગણાતી રાજપૂતસેનામાં પણ ત્રાસ વર્તાબ્યા હતા. હજી થાડાજ સમય ઉપર સિરાજ-ઉદ્દોલાની વિદ્યમાનતામાં ખગાળી સૈન્ય સૈનિક અને સેનાપતિતરીકે જે પરાક્રમ દર્શાવ્યુ હતુ, તે ભાગ્યેજ ક્રાઇ ભૂલી શકયુ હશે. નવાબ સિરાજ-ઉદાલાના સમયસુધી અંગસતાના નિ`ળ અને બીકણુ છે, એવુ' કલંક ાઇ આપી શક્યું નહેાતુ. અંગ્રેજી શાસનના ન્યાયી છત્ર નીચે બંગાળી પ્રજા પેાતાનાં ખળ-મુદ્ધિ અને વીર્યંને ગુમાવી ખેઠી છે, તેનું કારણુ અમને લાગે છે ક બગાળીઓનાં બાળલગ્ન તથા અંગ્રેજી શાસનકર્તાઓની ઉપેક્ષા સિવાય અન્ય સ*ભવતું નથી, બંગાળી વીર પુરુષોને સૈનિક જીવનમાં પ્રવેશ કરવાને હક્ક નહિ મળવાથીજ, અંગ્રેજ લેખકેા ખંગાળની સમસ્ત પ્રજાને શિરે ખીકણુ અને ખાયલાપણાનું કલંક ચોંટાડવાનુ સાહસ કરી શકયા છે. પ્રભુ એકલંક યારે દૂર કરશે ?
द्वादश अध्याय - महाराणा प्रतापसिंह
હલદીધા. એ મેવાડની “ થર્મોપેાલી ” છે. અને દેવરનું રણક્ષેત્ર એ તે “મેરાથન” છે. ટાડ
શ્રીકાએ સ્વાધીનતાના રક્ષણુ અર્થે થર્મોપાલી અને મેરાથનના ક્ષેત્રમાં જે અપૂર્વ વીરત્વ દર્શાવ્યું હતું તેનું યશઃકીન યૂરોપની સભ્ય જાતિ હજી પણ સહસ્ર, સહસ્ર પ્રકારે કરી રહી છે. સ્વદેશપ્રેમ જાગૃત કરવામાં એ યશ:કીન જેવું એક પણ અન્ય પ્રબળ સાધન નથી, એમ વિદ્વાના મુકતકૐ કબૂલ કરે છે. અમારા વીરવર પ્રતાપસિંહનું યશાગાન ક્રાણુ ગાય ! તેના વીરત્વના કિંચિત્ આભાસ પ્રાપ્ત કરવા જેટલા પશુ ાને અવકાશ હાય ! તેનું યથાર્થ સન્માન કરવા જેટલા પણ ક્રાને અવકાશ હાય ! તેનુ' યથાર્થ સન્માન કરવા જેટલું તેા સામર્થ્ય જ કેાનામાં છે ! ભારતવષીય પ્રમળ પ્રતાપી મહારાણા પ્રતાપસિંહના વીરત્વની કહાણી ભાષાના ગઢન વનમાંજ ગુપ્તભાવે પડી રહી છે ! ઇતિહાસલેખક ટાડ કહે છે કે હલદીધાટ એ મેવાડનું થમાંાલી છે અને દેવર એ તેનું મેરાથન છે. ” કલ્પનાદેવિ ! એકવાર તમારા ચરણના આશ્રય અમને આપે અને ઉક્ત પવિત્ર ક્ષેત્રની લીલાનું દર્શન કરાવા !
tr
,,
ચિતાડનું જો કે પતન થયું હતુ. છતાં મેવાડનું પરાક્રમ હજી અંતિ થયું નહાતું. મેવાડના વીર વશ હજી અદૃશ્ય થયા ન હતા ! મહારાણા ઉદયસિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
IN
OD
RURE
TL on the 200 RON BOOT
2532
asoa
R
GO
.
peta
Cio 2. PPO Red ra!
00
POBoposa
ANRERE
CREDIT
અડગટેકી મહારાણા પ્રતાપ
Shree Sudharmaswami,yanbrandaruma
a
Lakshmi Art, Bombay, 8
maragyanbhandar com
Page #161
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૪૧
કાયર હેવાથી તે ચિતેડને પુનરુદ્ધાર કરવા પ્રયત્નશીલ થયું ન હતું ! પિતાના કુલગારવને-આત્મસંમાનને તિલાંજલિ આપી સ્વચ્છેદે આરામપૂર્વક જીવન વ્યતીત કરવું એને આપણે વર્તમાનકાળે બુદ્ધિમત્તા માનીએ છીએ. વસ્તુતઃ એજ જે બુદ્ધિમત્તા હેય તે મહારાણા ઉદયસિંહ તે અર્થમાં પરમ બુદ્ધિમાન હતું, એમ અમારે કહેવું જોઈએ ! તેણે મેવાડની ચિરપ્રસિદ્ધ રાજધાની, વીરત્વનું પુણ્યક્ષેત્ર ચિડ શત્રુના હસ્તમાં અર્પણ કરી દીધું અને પિતે દૂર આરાવલીના પર્વતોમાં
જઈ, ત્યાં ઉદયપુર નામની એક રાજધાની સ્થાપી સુખ-શાંતિપૂર્વક રહેવા માંડયું. રાજપૂતના શિરે ચૂંટેલું કલંક દૂર કરવાનું તેને જણાયું નહિ. મેવાડના એક અંશને પરિત્યાગ કરી રાણે ઉદયસિંહ જો કે સુખ-વૈભવની દુરાશાથી નાસી ગ, તેપણુ દુર્ભાગ્યે તેના કપાળમાં સુખભેગ કરવાની વ્યવસ્થા વિધાતાએ લખી નહતી. જેઓ આત્મગૌરવને વેચી તેને બદલે સુખ-વિલાસની ઇચ્છા કરે છે, તેઓ ઉલટા જીવનની સફળતાસ્વરૂપ આત્મગૌરવ ગુમાવી બેસે છે અને તેની સાથે સુખ-વૈભવ પણ તેને ત્યાગ કરી જાય છે. ચિતેડના પતન પછી રાણ ઉદયસિંહ માત્ર ચાર જ વર્ષમાં મરણ પામે.
તેના પુત્ર હિંદુકુળચૂડામણિ મહારાણા પ્રતાપસિંહ સિંહાસન ઉપર આવતાં જ પૂર્વગૌરવને પુનરુદ્ધાર કરવા કમ્મર કસી જન્મભૂમિનું કલંક નિવારણ કરવાની દઢ પ્રતિજ્ઞા કરી. યથાર્થ વીર પુરુષનું હદય માતૃભૂમિની દુર્દશા જોઈ શકતું નથી. સ્વ વીયર જન્મભૂમિની વેદના તે શાંતભાવે વધારે વાર જોઈ શકો નથી. જન્મભૂમિની વેદના અને દુર્દશાની ચિંતા તેના હૃદયને કરવા લાગી. જે કે પ્રતાપસિંહની પાસે સુખ-વૈભવની મનોરમા સામગ્રીને લેશ પણ અભાવ નહોતે, છતાં એ વૈભવોમાં તેનું યથાર્થ વીર હૃદય સુખ લઇ શક્યું નહિ. “સ્વદેશને ઉદ્ધાર કર-કુળકલંક દૂર કરવું” એજ એક ભાવના તે સર્વદા પિષવા લાગ્યો. પ્રાણધિક ચિતડ શત્રુના ચરણતળે નિંદિત, અપમાનિત તથા લાંછિત થતું જાય છે, એ વાત સુખ અને ઐશ્વર્યના મોહક સંગોમાં પણ તે વિસરી ગયે નહિ. મેવાડમાંથી મોગલોને હાંકી કહાડવાને તેનું હૃદય વ્યાકુળ થયું. સામો પક્ષ કેટલો બળવાન તથા પ્રતાપી છે, તેને તેણે ક્ષણવાર પણ વિચાર ન કર્યો. મેગલની તુલનામાં રાજપૂતસૈન્ય કેટલું અ૫ છે, તેને વિચાર કરી નિરાશ થવાનું તેને વ્યાજબી લાગ્યું નહિ. મહાસંકલ્પની સિદ્ધિ અર્થે વર્તમાન સુખ-ભોગ અને ઐશ્વર્ય-વિલાસનો ભોગ આપવાની ચિંતા તેના મસ્તિષ્કમાં ઉદિત થઈ નહિ. પિતે હાથે કરીને દુઃખ અને વિપત્તિ વહોરી લેવાને તત્પર થયો છે. એવી નિર્બળ ભાવનાએ તેના ચિત્તને કંપાવ્યું નહિ. એકવાર કર્તવ્યનો નિર્ણય કર્યા પછી તેની સિદ્ધિ અર્થે સર્વ પ્રકારનો ત્યાગ કરવો પડે, તો તે પણ પરમ આનંદપૂર્વક કર એ તેણે દઢ સંકલ્પ કર્યો. દિવસ અને રાત્રિ આઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સમ્રાટ અકબર
આઠે પ્રહર તેના મનમાં કેવળ એકજ ચિંતા ખળાનપણે વર્તવા લાગી; અને તે એજ કે:—“દેહનું પતન થાય તેા ભલે, પણુ કર્તવ્યની સાધનામાં પાછું પગલુ ભરવું નહિ. ” અર્થાત્ તેદું પાતયામિ વા કાર્ય સાધયામિ । વસ્તુતઃ વીર પુરુષાનુ` એજ લક્ષણુ હાય છે, સાધક નરની એજ પદ્ધતિ હાય છે અને દેશહિતષિતાની એજ પ્રતિજ્ઞા હોય છે.
tr
tr
રાજપૂતા જ્યારે સૈન્ય સાથે લડવાને બહાર પડે છે ત્યારે તેમની આગળ સૈનિકવાદ્યની ઘેાષણા થાય છે; અર્થાત્ સૈન્યના પ્રયાણુસમયે સમસ્ત સૈનિકાને માખરે રણવાદ્ય ગર્જના કરતુ. સૈનિાની સાથેજ આગળ વધે છે. મેવાડના રાજપૂતાની આ પ્રાચીન પદ્ધતિ છે. પ્રતાપે એ પદ્ધતિના અસ્વીકાર કરતાં કહ્યું. કે: “યિતાડનું પતન થઈ ચૂકયું છે, આપણે શું માં લઇને રણવાદ્યને વેષપ્રતિધેાષ કરી શકીએ તેમ છીએ ? આપણું સૈન્ય ચિતાડના ઉદ્ધાર કરવાને સમથ થાય નહિ, ત્યાંસુધી તેના અગ્રભાગે રણુવાદ્ય વાગી શકશે નRsિઆપણુ ગારવ ચિતાની સાથેજ નષ્ટ થ્યું છે, હવે તે એ રણવાદ્યને આપણી સના પાછળ રાખવું અને પાછળ રહીનેજ તે આપણા કલંકની ગર્જના કરે એજ ઈચ્છવાચૈાગ્ય છે. જે રણવાવ પ્રથમ આપણી આગળ રહીને આપશુા ગૈરવની ઘેાણા કરતું હતું તેને હવે આપણી પાછળ પાછળજ આપણા કલકતી, અપમાનની અને નિર્વીયતાની ધેાષણા કરતું ચાલવા ઘો” માત્ર એટલું જ નહિ, પણ પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે “ જ્યાંસુધી ચિતેાડના ઉદ્ધાર નહિ થાય, ત્યાંસુધી તે પોતે તથા તેના વંશજો કાઈપણ વિદ્યાસ-સામગ્રીના સ્પર્શ કરશે નહિ; ત્યાંસુધી તે વૃક્ષપત્ર સિવાય અન્ય કોઇ ધાતુપાત્રમાં ભાજત કરશે નહિ, ત્યાંસુધી તૃણુશય્યા સવાય ખીજી પથારીએ શયન કરશે નહિ અને ત્યાંસુધી મુંડન પણ કરાવશે નહિ. ’’ મહારાણા પ્રતાપસિંહુ આવી પ્રતિજ્ઞાજમાત્ર કરીને બેસી ન રહ્યા કિવા તે પ્રતિજ્ઞાને માત્ર વાણીમાંજ બધ કરી રાખી નહિ. તેણે એક તરફ ઉપર પ્રમાણેનુ કઠેર તપસ્વી-જીવન વ્યતીત કરવાને! આરંભ કર્યાં અને ખીજી તરફ ચિતે.ડના ઉદ્ધાર અર્થે ગએલું ગારવ પુનઃ પ્રાપ્ત કરવા માટે અતુલનીય વીરત્વ દર્શાવવા માંડયુ, આત્મસમાન સિવાય અન્ય કોઇ વિચાર મહારાણાના મગજમાં આવી શકતા નહિ. સ્વદેશેાહાર સિવાયના કાઇ પણ સ્વાથી વિચાર તેના અંત:કરણના કાઇ એક ખૂણામાં પણ ઉદિત થઇ શકતા નહિં. તેના પુસ્ત્રાર્થ એવી પવિત્ર પંક્તિના હતા, તેનું મહાતેજ એવું સ્વર્ગીય હતું કે મેં તેજ અને એ પુરુષાથ ને સાંસારિક વિત્તનો પરંપરાએ પણ મિલન કરી શકતી નહિ, સંસારના ક્રાઇ પશુ પ્રલેભનથી એ પવિત્રતા કે દિવ્યતા ઝાંખી થઇ શકતી નહિં. જો એ સમયના સમસ્ત રાજપૂત નૃપતિ પ્રતાપની સ્વર્ગીય ભાવનાને અનુસરી શકયા હાત, અને પ્રતાપની પવિત્ર તપસ્યામાં સહાયતા આપવાને બહાર પડયા હોત, તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૪૩
રાજસ્થાન તે શું પણ સમસ્ત ભારતવર્ષને ઇતિહાસ, આજે અશ્રુજળવડે લખવાને પ્રસંગ આવત નહિ. એક માત્ર પ્રતાપે જ એકવાર મેવાડના ક્ષેત્રમાં એવું વીરત્વ દર્શાવ્યું હતું કે જેના પ્રતાપે આજે હિંદુઓને પ્રાચીન ઇતિહાસ ઉજજવળપણે પ્રકાશી રહ્યો છે.
પ્રતાપ એ પ્રમાણે દેશદ્ધારની તપસ્યામાં પ્રવૃત્ત હતા તે સમયે રાજા માનસિંહ સોલાપુર પ્રદેશ ઉપર વિજય મેળવી દિલ્હી ખાતે પાછો ફરતો હતો. માર્ગમાં તેને મહારાણા પ્રતાપસિંહનાં દર્શન કરવાની ઇચ્છા ઉદ્દભવી. મહારાષ્ટ્રવંશ રાજસ્થાન સર્વોપરિ–વંશ લેખાય છે. રાજસ્થાનમાં તેમના જેટલું અન્ય કોઈ પણ રાજવંશનું સન્માન થતું નથી. રાજા માનસિંહ કમલમેરમાં પહેચતાં મહારાણા પ્રતાપે આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું, પરંતુ આહાર વેળા તે રાજા માનસિંહની સાથે એક સ્થાને બેસીને જમવા તૈયાર થયો નહિ, કારણ કે રાજા પોતે અકબરની સાથે સાંસારિક સંબંધથી જોડાઈ ચૂક્યા હિતે. રાજા માનસિંહને આ અપમાનથી બહુ ક્રોધ ચડ્યો. આ અપરાધ બદલ મહારાણાને સખ્ત દંડ આપવાને તેણે નિર્ણય કર્યો. ત્યારબાદ તે તુરતજ મહારાણુ પાસેથી ચાલી નીકળ્યો. હાય ! આ હતભાગ્ય દેશનું એજ દુદૈવ છે કે જ્યારે બે મહાપુરુષે એક સાથે ઉદ્દભવે છે ત્યારે તેઓ સંમિલિત થઇ સ્વદેશસેવામાં જોડાવાને બદલે પરસ્પરની સાથે સંગમ કરવાને તત્પર થઈ જાય છે ! જે એ એક દુર્ભાગ્ય આ દેશના શિરે ન હેત તે ભારતવર્ષની સ્થિતિ વર્તમાનકાળે અત્યંત ઉન્નત હેત, એમ કહેવાની જરૂર છે ?
રાજા માનસિંહે પિતાના અપમાન સંબંધી સઘળી વાત સમ્રાટ અકબરને કહી. સમ્રાટ પોતે હિંદુ અને મુસલમાનને એકત્ર કરવા માગતું હતું, ઉભય પ્રજાને મિત્રતા અને સહૃદયતાની ગ્રંથિથી બાંધવા માગતા હતા, એટલા માટે મહારાણા પ્રતાપસિંહનું ઉકત પવિત્ર કાર્ય પણ અકબરને વધાભર્યું લાગે, એ સ્વાભાવિક છે. પિતાના પવિત્ર ઉશમાં મહારાણાને વિધ્યભૂત થતા જોઈ સમ્રાટને બહુ દુઃખ થયું. અકબર સારી પેઠે સમજતો હતો કે પ્રતાપસિંહ જેવો પ્રબળ પુરુષ અને રાજપૂત નેતા, જે તેની સંકલ્પસિદ્ધિમાં કંટકરૂપ થાય છે તે (સમ્રાટ અકબર) કદાપિ સફળતા પ્રાપ્ત કરી શકે નહિ. તે એમ પણ સમજતો હતા કે જે રાજપૂત રાજાઓ અત્યારે પોતાના ઉદ્દેશની સિદ્ધિમાં થોડી ઘણી સહાયતા આપી રહ્યા છે, તેઓ પણ મહારાણા પ્રતાપસિંહનું વિરુદ્ધાચરણ જઈ પ્રતાપસિંહની સાથે મળી ગયા વિના રહેશે નહિ. ટુંકામાં કહીએ તે પ્રતાપસિંહનું પ્રજજવલંત ચારિત્ર્યબળ અને એ ચારિત્ર્યને અન્ય રાજપૂત પતિઓ ઉપરને પ્રભાવ ઇત્યાદિ બાબતે સમ્રાટ અકબર બહુ સારી રીતે સમજી ગયો. હતા. એટલા માટે તે મહારાણાને પિતાના પક્ષમાં મેળવવાનો પ્રયત્ન કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪
સમ્રાટ અકબર
લાગ્યા. અકબરે મહારાણા પ્રતાપસિંહને માત્ર એક હાથી મેકલવાનું અને મેગલની કિંચિત તાબેદારી સ્વીકારવાનું કહેણ મોકલ્યું. મહારાણાએ મેગલની તાબેદારી સ્વીકારવાને ખુલ્લો ઇનકાર કર્યો.
હવે સમ્રાટને નછૂટકે સમગ્ર મેવાડ ઉપર અધિકાર મેળવવા સૈન્ય મેકલવું પડયું. આ સૈન્યના અધિનાયક્તરીકે કુમાર સલીમની નિમણુક કરવામાં આવી હતી, છતાં રાજા માનસિંહને આ ભયંકર યુદ્ધના સર્વપ્રધાન સેનાપતિતરીકે કામ કરવાની અને કુમાર સલીમને પણ રાજા માનસિંહની આજ્ઞાનુસાર વર્તવાની સમ્રાટે આજ્ઞા કરી હતી. મુસલમાને તે સમયે હિંદુઓ પ્રત્યે એવી તે તિરસ્કારપૂર્ણ દૃષ્ટિથી જોતા હતા કે જે સમ્રાટ સેનાના અધિનાયક તરીકે કાઈ હિંદુની નિમણુક કરે તે મુસલમાને એ સિન્યમાંથી પૃથફ થઈ ગયા વિના રહે નહિ. હિંદુ સેનાપતિની આજ્ઞાને માન આપવું તે તેમને માટે અપમાનજનક લેખાતું હતું, એટલા માટે સેનાનું નેતૃત્વ સલીમને આપવાની સમ્રાટને ફરજ પડી હતી.
સમ્રાટ અને મહારાણું પ્રતાપસિંહનાં સાધને વચ્ચે જમીન-આસમાન જેટલો ભેદ હતું. સમ્રાટ અકબર ભારતવર્ષને એકાધિપતિ હતા, તેનું ઐશ્વર્યા અને રાજ્યવિસ્તાર અપૂર્વ હતું, જ્યારે મહારાણાનું રાજ્ય, અશ્વર્ય તથા આધિપત્ય કેવળ અમુક હદમાંજ હતી અને તેટલા પ્રદેશનો મોટો ભાગ પણ લગભગ વેરાન જે હતો. અકબરનું અર્થ બળ અસીમ હતું, સહાયકોની સંખ્યા અસંખ્ય હતી; જ્યારે મહારાણા પ્રતાપસિંહ પાસે અર્થ બળ કે સહાય બળ નહિવત જ હતું, અકબર તે સમયે એક સર્વપ્રધાન સમ્રાટ તરીકેનું પદ ભગવત હતો, તેના જેવા એક પ્રતાપી અને સમર્થ સમ્રાટની સામે શત્રુતા કે વિરુદ્ધતા દર્શાવવી એ કાંઈ સહેલ નહતું; છતાં પ્રતાપે સ્વદેશની સ્વાધીનતાનું રક્ષણ કરવા માટે જે પરાક્રમ કર્યું હતું, જે સાધના કરી હતી તથા જે તપસ્યા કરી હતી તે આજે ભારતીય ઇતિહાસમાં હિંદુકુળને સમુજજવલ કરી રહી છે. તેણે કોઇપણ સરતે પરાધીનતા ન સ્વીકારવાને જે અડગ મનેભાવ દર્શાવ્યો હતો તે આદર્શ વીર પુરુષોને માટે પણ માર્ગ સૂચક થઈ પડ્યો છે. જયાં સુધી આ હતભાગ્ય દેશમાં સૂર્ય-ચંદ્ર ઉદય પામતા રહેશે ત્યાં સુધી તેને કીર્તિકલા ભારતનાં ભીરુ સંતાન પણ મુકતકંઠે લલકારશે.
પ્રબળ હિંદુ-મુસલમાન સેના પિતાના પ્રતાપવડે રાજસ્થાનની ભૂમિને ધ્રુજાવતી, પર્વત ઉપરથી અતિ વેગથી નીચે વહી જતા ઝરણની માફક આગળ વધવા લાગી. અહંકારથી મર્દોન્મત્ત થયેલે મહાબળશાળી રાજા માનસિંહ સિન્યની વ્યવસ્થા કરતા આગળ ચાલી રહ્યો છે ! તેણે પિતાના અપમાનનો બદલો લેવા રાજસ્થાનના વક્ષસ્થળ ઉપર વિરાજતા મેવાડને મૂળમાંથી ઉખેડી કહાડી
પરાક્રમ નું
આ
ફળને સમાજના દર્શાવ્યું
અથવા મહામળીને અપાર પહાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહુ
૧૪૫
સમુદ્રમાં ફેંકી દેવાની આજે ભીષણ પ્રતિજ્ઞા કરી છે! જ્યારે તે મહારાણાનુ રાજ્ય ભસ્મીભૂત કરી શ્મશાનવત્ બનાવી મૂકશે ત્યારેજ તેના અંતરના દાહ શાંત થશે, એવા તેણે નિય કર્યાં છે!જે પોતાનાજ બાહુબળે બળવાન છે, પ્રતિભાના તેજથી પ્રકાશિત છે, સાહસ અને વીરત્વતા શિરામણ છે, એટલુંજ નહિ પણ પ્રબળ પરાક્રમશાળી અકબર જેવા સમ્રાટ જેની પીઠ થાબડનાર છે, તે પુરુષ આ જગતમાં શું ન કરી શકે ? તેને માટે અસાધ્ય કિંવા અસંભવિત જેવું શુ હાઈ શકે ? તેની સંકલ્પસિદ્ધિ આડેનું વિધ્ન કયાંસુધી ટકી રહે ? તે શત્રુની તપાસમાં સુંદર મેવાડ પ્રદેશને પદાધાતથી દલિત કરતા સૈન્યસહિત આગળ વધવા લાગ્યા; પરતુ થાડે દૂર ગયા પછી તેણેજે દૃશ્ય જોયુ તેથી તેને આશ્રય થયા વિના રહ્યું નહિ. તેના પ્રતિદ્વંદી મહારાણા કેટલા બળવાન, કેવા તપસ્વી અને કેટલા પ્રભાવશાલી છે તે હવે તે ખરાબર જોઇ શકયા; અને તે ઉપરથી મહારાણાની કાર્ય પદ્ધતિનું અનુમાન કરવાને તે સમ થઇ શક્યા. મેવાડના પ્રદેશનું ખારિક નિરીક્ષણ કરવા છતાં સપાટ ભૂમિ ઉપર ક્યાંય પણ મનુષ્યપ્રાણીના શબ્દ કે ચિન્હ સરખુ પણુ રાજા માનસિંહને પ્રત્યક્ષ ન થયું. જે નગરી એકવાર નર–નારીના હાસ્યકાલાહલથી સદા પરિપૂર્ણ રહેતી તે નગરી આજે નીરવ અને નિસ્તપણે જેમની તેમ પડી રહી છે. જે ગૃહા પોતાની અસાધારણ સુંદરતાના વિસ્તાર કરતાં, સરાકરની મધ્યમાં વિકસેલા કમળની માક પ્રેક્ષકના નયન–મનને પરિતૃપ્ત કરતાં હતાં, તે ગૃડા આજે શેાભાહીન અને ઉજ્જડ થઇ પડયાં છે. જે ધાન્યક્ષેત્રો એક દિવસે સુંદર ફળફૂલવડે પ્રાકૃતિક શાભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં અને ખેડુતા તથા ગાપાલકાનાં ાન ગીતાથી ગાજી રહેતાં હતાં, તે ક્ષેત્રો આજે ખેડાયા વિનાનાં જેમનાં તેમ પડયાં રહ્યાં છે. કયાંય પણ મનુષ્ય કે પશુ નજરે ચડતુ નથી. સંપૂર્ણ સ્વાધીનતા ભાગવતી પુરનારીએ એકવાર જે સ્થળે પ્રશ્ના ચિત્ત વિહરતી હતી તે સ્થળ આજે વેરાન અને ઉજ્જડ જેવુ ખની ગયુ` છે. ટુંકામાં, મરુભૂમિએ આજે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. રાજા માનિસંહ સમજી ગયા કે મેવાડવાસીઓ, મહારાણા પ્રતાપની આજ્ઞાને માન આપી, સપાટ ભૂમિના ત્યાગ કરીને દુ' પતની ટેકરીઓમાં ચાલ્યા ગએલા હૈાવા જોઇએ. સપાટ ક્ષેત્ર ઉપર યુદ્ધ કરવાની સમસ્ત તૈયારીઓ હવે નિષ્ફળ છે, એવા નિષ્ણુય ઉપર આવતાં તેને વાર લાગી નહિ. તેણે નિશ્ચય કર્યા કે ચતુર પ્રતાપ એકાએક પતની ખીણેામાંથી બહાર નીક્ળા માગલસેનાના નાશ કર્યા વિના રહેશે નહિ. હવે શું કરવુ તેના નિČયાથે' રાજા માનસિંહૈ ગંભીર વિચાર કર્યો. છેવટે તેણે પેાતાના સમસ્ત સૈન્યને એકત્ર કરી ધીરે ધીરે, બહુજ સાવચેતી અને વિચક્ષણુતાપૂર્ણાંક અરવલ્લીના પહાડમાં પ્રવેશ કર્યા. ત્યારબાદ તે પર્વતની મધ્યમાં ક્રમે ક્રમે આગળ વધવા લાગ્યા. અત્યારShree Sudd.māva1॰Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સમ્રાટ અકબર
પર્યત કેઈએ પણ મોગલસેના ઉપર હલ્લો કર્યો નહિ, મેગલસેનાના માર્ગમાં કાઈએ વિન નાખ્યું નહિ; એટલું જ નહિ પણ કોઈએ પ્રત્યક્ષ દર્શન પણ આપ્યું નહિ. અંતે મેગલ સામ્રાજ્યની હિંદુ-મુસલમાન સેના પર્વતના પશ્ચિમ ભાગની તળેટીમાં-પ્રાતઃસ્મરણીય હલદીઘાટમાં આવી પહોંચી.
રજની વીતી ચૂકી છે, પક્ષીઓ કલરવ કરી ઉષાદેવીને આમંત્રણ આપી રહ્યાં છે, ધીમે ધીમે સૂર્યોદય થયો. બરાબર એ જ સમયે પર્વતને ધ્રુજાવતા અને દિગમંડળને પ્રતિધ્વનિત કરતા મહારાણા પ્રતાપસિંહ, સિંહની માફક અકસ્માત શત્રુપક્ષ ઉપર તૂટી પડયો ! તેનું રાજપૂત અને ભીલસૈન્ય મહા પરાક્રમપૂર્વક શત્રુને સંહાર કરવા લાગ્યું. ભયંકર યુદ્ધને આરંભ થયો. હરિણસરખી તીવ્ર ગતિવાળા ચેતક નામના એક શ્યામ અશ્વ ઉપર આરહણ કરી પ્રતાપસિંહપતે રણક્ષેત્રમાં સર્વત્ર ઘુમી રહ્યા હતા અને પિતાના સૈન્યને વીરમદે ઉન્મત્ત કરવા વિવિધ ઉત્તજનાઓ આપી રહ્યો હતો. મોગલસેના, વાયુમાં ઉડી જતાં શુષ્ક પની માફક ચોતરફ વિખરાવા લાગી. પ્રતાપના સૈનિકે દ્વારા તે નષ્ટ થવા લાગી. પ્રતાપ, રાજા માનસિંહની શોધમાં ચોતરફ ભમવા લાગ્યા. રાજા માનસિંહને પિતાના બાહુબળનો પરિચય આપવા કિંવા તેની મનોવાંછના પૂર્ણ કરવા, બેમાંથી ગમે તે કારણ હોય, પણ માનસિંહની શોધ અર્થે તે શત્રુપક્ષમાં વિનાસ કેચે ધસી ગયો. માનસિંહની હાજરીની જે જે સ્થળે સંભાવના રાખી શકાય તે તે સર્વ સ્થળામાં, શત્રુએની મધ્યમાં પ્રતાપ ફરવા લાગે. શત્રુસેનાનો ભેદ કરી તે સર્વત્ર ફરી વળે. ચતુરચૂડામણિ રાજા માનસિંહ એ સમયે વિપુલ મોગલસેનાની મધ્યમાં એક હસ્તિ ઉપર બેઠે બેઠે સૈન્યવ્યવસ્થા કરી રહ્યો હતો. તેની આસપાસના હિંદુ અને મુસલમાન સૈનિકે તથા સેનાપતિઓ વિપક્ષને વિનાશ સાધી રહ્યા હતા. પ્રતાપે દૂરથી આ દસ્ય જોયું. તેને ખાત્રી થઈ કે માનસિંહની આસપાસ રહેલે શત્રુને વિશાળ સમુદ્ર ઓળંગી માનસિંહ પાસે પહોંચવું, એ મનુષ્યને માટે સંભવિત નથી. તે આવો વિચાર કરે છે એટલામાં થોડે દૂર કુમાર સલીમને દેડી જતા તેણે જે. તે જ ક્ષણે પ્રતાપની વૈરવૃત્તિ પ્રબળ થઈ આવી અને અશ્વને એક સખ્ત એડી મારી, શત્રુઓનાં ટોળાંની મધ્યમાં થઇને, વજાગ્નિની માફક સલીમના હસ્તી ઉપર તૂટી પડે. ચેતક અશ્વ મેટી મટી ફસંગે મારતે પેલા હાથી પાસે આવીને ઉભો રહ્યો અને પિતાના બે આગલા પગે હાથીના મસ્તક ઉપર સ્થાપન કરી, માત્ર બે પગ ઉપરજ અડગભાવે નિર્ભર રહ્યા. પ્રતાપે આંખના એક પલકારા જેટલા સમયમાં તીક્ષ્ણ ધારવાળા ભાલાવતી માવતને વીધી નાખ્યા અને તેને ધરણી ઉપર ફેંકી દીધે. ગજરાજ આ અપૂર્વ આક્રમણથી અને ખાસ કરીને
ચેતકના પદપ્રહારથી બહુજ ગભરાયો અને ભયભીત થઇને, ચીસ-બરાડા પાડતો GA એકીશ્વાસે ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તેના પગ નીચે આવી અનેક
Shree Sudhalmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૭.
મોગલ સૈનિકે નષ્ટ થઈ ગયા. એટલામાં અસંખ્ય મોગલસેના પ્રતાપને છુંદી નાખવા તેની આસપાસ ફરી વળી; તરફથી તેના ઉપર હલાઓ થવા લાગ્યા; સર્વ પ્રકારનાં શોને પ્રહાર તેના અંગ ઉપર પડવા લાગે; પરંતુ પ્રતાપને પરાજિત કરે એ મોગલ માટે સાધારણ કાર્ય નહતું. પ્રતાપને વશીભૂત કરવા જેટલી શકિત જ કોઈનામાં નહતી. પ્રતાપ એ સમયે અતિ ઉત્કૃષ્ટ અને ઉચ્ચ અશ્વ ઉપરે બેઠા હતા, તે વાત અમે પૂર્વે જણાવી ગયા છીએ. તે અશ્વની પીઠ ઉપર બેસીને પિતાની બંને બાજુના શત્રુઓનો સંહાર કરતા આગળ વધવા લાગ્યો. ચેતક પણ જાણે કે પોતાના સ્વામીને સહાય આપતે હેય તેમ વીરમદે ફાંગે ભારત અને વટાળીઆની ઘુમરી માફક નૃત્ય કરતા વિપક્ષસેનાને પિતાના પગતળે કચરવા લાગે! પ્રતાપની ભયંકર પરિસ્થિતિ નિહાળી તેનું સૈન્ય પણ તેની પાસે દોડી આવ્યું અને પિતાના પ્રાણના ભેગે માલિકના પ્રાણની રક્ષા કરવા ઉઘુક્ત થયું. મહા ભીષણ યુદ્ધને પ્રારંભ થયો. પ્રતાપને જીવનદીપક બુઝાવી દેવો એજ સમસ્ત મોગલસેનાને એકમાત્ર ઉદ્દેશ હતો. સમસ્ત મોગલસેનાએ એકત્ર થઈ પિતાની સમસ્ત શક્તિ તેજ એક ઉદેશની સિદ્ધિ અર્થે વાપરવા માંડી. રાજપૂત પણ પિતાના સ્વામીના પ્રાણની રક્ષા કરવા જતાં શત્રુઓના પ્રબળ પ્રહારવડે પંચત્વ પામવા લાગ્યા. પ્રતાપના સૈનિકોને મેટે ભાગ આ હલામાં મૃત્યુવશ થયા. મહારાણાના કદાવર દેહ ઉપર સાત સખ્ત પ્રહાર થયા હતા, તેમાંથી રુધિરની ધારા વહી રહી હતી અને સમસ્ત પિષાક પણ રૂધિરમય થઈ ગયો હતે; છતાં તેણે પોતાનું બાહુ બળ દર્શાવવામાં લેશમાત્ર સંકેચ કર્યો નહિ. શત્રુનો સંહાર કરતી વેળા પિતાની દેહવ્યથાપ્રતિ દષ્ટિપાત કર્યો નહિ. એક રાજપૂત વીરતરીકેની સાહસિકતાને શિથિલ થવા દીધી નહિ! પ્રતાપના સિનિકે પૈકીના એક ઝાલા માનસિંહે વિચાર કર્યો કે કેવળ વીરત્વારા શત્રુઓના પંજામાંથી પ્રતાપને ઉદ્ધાર થવો સભવિત નથી. એમ ધારી તેણે પિતાના આત્માને-પ્રાણને માલિકના આત્માની તુલનામાં તૃણવત્ લેખી, આત્મભોગદ્વારા મહારાણાને બચાવી લેવાની એક યુક્તિ રચી. તેણે પ્રતાપનું રાજછત્ર ઝુંટવી લઈ પિતાના શિરે અકસ્માત સ્થાપિત કરી દીધું અને પ્રતાપની લગભગ પાસે જ રહીને શત્રુઓની કતલ કરવા માંડી. મેગલપક્ષ આ યુક્તિથી છેતરા. યુક્તિ પણ સફળ થઈ. મેગલએ ઉક્ત માનસિંહને મહારાણા પ્રતાપસિંહતરીકે માની, યથાર્થ પ્રતાપને રહેવા દઈ, તેની ઉપર ભીષણ આક્રમણ કર્યું અને તેને જખમી કરી મરણતલ કરી મૂકે. આ પ્રમાણે માનસિંહ જે સમયે લડી રહ્યો હતો, તે સમય દરમિયાન પ્રતાપ પિતાના પક્ષમાં મળી જવા શત્રુપક્ષને ભેદીને આગળ વગે. રાજસ્થાનના ઇતિહાસમાં ઉક્ત માનસિંહ જેવા વીરનરોના આ ત્મભોગનાં દષ્ટાંતને ટેટે નથી. રાજસ્થાનને ઇતિહાસ મહાવતી પુષાર્થી વરેના
આત્મોત્સર્ગ વડે આજે પણ પ્રકાશિત થઈ રહ્યો છે. છતાં રાજપૂતો આ વેળા વિShree Sudharmaswami Gyanbharuar-Umara, surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સમ્રાટ અકબર
જયી થઈ શક્યા નહિ. પ્રતાપનું અમાનુષિ પરાક્રમ પણ સફળ થઇ શક્યું નહિ. મેગલસેનાના મેટા ભાગ જો કે આ યુદ્ધમાં નાશ પામ્યા; તાપણુ તેમની સખ્યામાં ઘટાડા થયા નહિ. મોગલેાના ઉપરાપર હલ્લાએ શાંત થયા નહિ. રાજા માસિંહ પાસે અસંખ્ય સૈન્ય હતું, એટલુંજ નહિ પણ તેની પાસે તાપ અને બંદુકના પણુ તાટા નહાતા. તેણે આ સધળી સામગ્રીની સહાયતાવડે પેતાનાજ એક જાતિના પરાજય કર્યાં. મહારાણાના અધિકાંશ સૈન્યને વિનાશ કરવામાં તે વિજયી નિવડયેા. ખાકી રહેલું કેવળ માત્ર ૮ હજાર રાજપૂત સૈનિકાનું સૈન્ય પ્રાણુની મમતાથી નાસી ગયું... (૪૦ સ૦ ૧૫૭૬.) મહારાણા પ્રતાપ અતિ ખેદપૂર્ણ ચિત્તે ચેતક અશ્વ ઉપર આરાહણ કરી આગળ વધતા હતા. આજે તેની પાસે અંગરક્ષક કે સહચર જેવું કાઇ રહ્યું નથી. માત્ર તે એકાકી પેાતાના અશ્વની સાથે પાતાની છાવણી ભણી દોડી રહ્યા છે. એટલામાં એ માગલ સૈનિકાએ તેને ઓળખ્યા અને વાયુવેગે અશ્વને દોડાવી પ્રતાપની પાછળ પ્રયાણ કર્યું. પ્રતાપને જીવતા જવા ન દેવા એજ ઉક્ત મેગલ સૈનિકાના ઉદ્દેશ હતા. પ્રતાપસિંહના ભ્રાતા શતસિંહ, પ્રતાપસિ ંહની સાથે કલેશ કરી તેનું સત્યાનાશ હાડવાની ઇચ્છાથી અત્યારપૂર્વક માગલસૈન્યમાં મળી ગયા હતા અને વર્તમાન યુદ્ધમાં ભાગ લઇ પેાતાની સમસ્ત શક્તિને એકિંગત કરી મેવાડના સનાશ સાધી રહ્યો હતા. તેણે જ્યારે પોતાના અધુની પાછળ બે મેાગલસૈનિકને વાયુવેગે દોડી જતા જોયા, ત્યારે તેના ખપ્રેમ ઉછળ્યા વિના રહ્યો નહિ. તે પૂર્વની વૈરવૃત્તિ તત્કાળ ભૂલી ગયા અને તેજ ક્ષણે રાણાને પકડી પાડવાનું બહાનું બતાવી રાણાની પાછળ દોડી ગયા, ચેતક અશ્વ પાતાના માલિકને પીઠ ઉપર સ્થાપી વિદ્યુદ્વેગે પતની આંટી-ઘુંટીઓમાં થને દોડી રહ્યો છે; જે નદી, તળાવ કે ટેકરી માગમાં આવે તેને માત્ર બે-ચાર લગાવતી એળગતા તે આગળ ગતિ કરી રહ્યો છે, એટલામાં પાછળથી કાષ્ટના પરિચિત કંઠેસ્વર આવતા હાય એમ રાણાને લાગ્યું. તેણે તરતજ અશ્વની લગામ ખેંચી તેને સયમમાં આણ્યા અને જોયું તેા પેાતાને ભ્રાતાજ પાછળ દોડી રહ્યો છે. શકતસિહે માર્ગોમાંજ પેલા એ મેાગલસૈનિકાના વધ કરી નાખ્યા હતા અને એ રીતે ભ્રાતા પ્રતાપના વિપત્તિમાંથી ઉદ્ધાર કરી ચૂકયા હતા. મહારાણા બહુ લાંબા દિવસે પેાતાના ત્રાતાને મળી તથા તેની સાથે ચેડીવાર વાર્તાલાપ કરી બહુ સંતુષ્ટ થયા. સ્નેહપૂર્વક અને પેાતાની છાતી સાથે ચાંપીને ક્ષણુવાર પેાતાનાં સમસ્ત દુઃખ-શા—વેદનાથી વિસ્તૃત થયા. ચેતકે અત્યારસુધીમાં શ્રમ લેવામાં કચાશ કરી નહેાતી. તે આ ભ્રાતાઓનુ` સંમિલન નિરખતા તેજ ક્ષણે મૃત્યુ પામ્યા. શકતસિદ્ધ પેાતાના અશ્વ ભ્રાતાને આપી પુનઃ પાતે મોગલ છાવણીમાં આવીને હાજર થઇ ગયા.
જે માનસિંહે પોતાના આત્માનું બલિદાન આપી મહારાણા પ્રતાપના જીવનું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #170
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિ
૧૪૯
<"
રક્ષણ કર્યું હતું, તેના વંશજો મેવાડમાં પરમ સન્માનપાત્ર ગણાવા લાગ્યા. તેમને રાજા” નામની પદવી તથા એક રાજછત્ર વંશપરપરાને માટે આપણુ કરવામાં આવ્યું. તે સિવાય મહારાણાના રાજમહેલના દરવાજાપ``ત વાજતે-ગાજતે આવવાની તેમને સંમતિ આપવામાં આવી. તે કાળે જે પુરુષની પાલખી આગળ ડંકા ધ્વનિ કરતા તે પુરુષ રાજમાન્ય ગણાતા હતા; પરંતુ મહારાણાના પ્રાસાદ પાસે સ વાજી ંત્રા ખંધ કરી દેવાની સર્વાંતે ક્રૂરજ પડતી. માત્ર ઉક્ત માનસિંહના વંશજોજડકાના ધ્વનિપૂર્વક રાજપ્રાસાદપત આવી શકે, એવી મહારાણાએ અનુમતિ આપી. આવું ઉચ્ચ સન્માન મેવાડમાં અન્ય કોઈને મળ્યું હાય તેમ જણાતું નથી.
શક્તસિહનુ` કા` વિશેષ સમય ગુપ્ત રહી શકયુ નહિ, તેણે પ્રતાપને નસાડી મૂકવામાં સહાય કરી હતી, એ વાત સર્વત્ર પ્રસરી ગઇ. તેણે પોતે પણ સમ્રાટ અકબરના પાસે સમસ્ત વૃત્તાંત નિયપણે રજી કર્યાં, શકતસિંહના અપરાધ નિશ્ચિત થઈ ચૂકયા છે. તેણે સમ્રાટ અક્ષરના પક્ષમાં રહી, સમ્રાટનું અનાજ ખાઇ, સમ્રાટના સર્વાંપ્રધાન શત્રુને સહાયતા આપી છે અને તેને નસાડી મૂકવામાં મદદ કરી છે, એટલુ’જ નહિ પણ શત્રુના સંરક્ષણાર્થે સામ્રાજ્યના એ સમાન્ય સૈનિકાના વધ કર્યાં છે. આ ગંભીર અપરાધ અદ્દલ શકતસિ હને કેવી ક્રઠેર શિક્ષા કરવી તેની ચર્ચા થવા લાગી; પરંતુ, અકાર પોતે વસ્તુતઃ શકતસિંહનું વર્તન જોઇ બહુ સુગ્ધ થયા. તેણે કાઇ પણ પ્રકારની સજા નહિ ક્રમાવતાં, તે અપરાધપ્રત્યે ઉપેક્ષા કરવાનુ` પાતાના અમાત્યાને જણાવ્યુ. બુદ્ધિમાન સમ્રાટ શકતસિહના કર્મને અંતઃકરણમાં એક સત્કર્મરૂપે માનતા હતા. શકતસિ’હું હવે મેાગલપક્ષમાં રહેવાનું યોગ્ય ધાયું" નહિ. તે ત્યાંથી વિદાયગીરી લઇને પેાતાના ભ્રાતાની સાથમાં મળી ગયા.
સમ્રાટ અકબર હિંદુઓનીજ મદદથી હિંદુઓનેા પરાજય કરવા શક્તિવાન થયા હતા. જો આ યુદ્ધમાં રાજપૂત સૈન્યે માગલાને સહાયતા ન કરી હાત તા માનસિંહ અવસ્ય પરાજિત થયા વિના રહેત નહિ. હિંદુઓએ આવી રીતે તન-મન-ધન સર્વસ્વ સમપી મુસલમાન રાજ્યને જે સહાયતા આપી હતી તેનુ કૂળ, તેમને તે કાળે કેવું ભાગવવુ પડયું તે જાણા છે ? હિંદુપ્રજાને મેટા ભાગ તે કાળે મુસલમાન પ્રજાદ્વારા અસહ્ય તિરસ્કાર સહન કરતા હતા ! એજ તેમની સેવાઓનું મુખ્ય કુળ હતું ! ખાદાઉની પેાતાના ઇતિહાસમાં લખે છે કેઃ રાજસ્થાન ઉપરની આ સ્વારીમાં યથાશકિત ભાગ લેવાની મને પૃચ્છા ઉદ્ભવી; પરંતુ સેનાના નાયકતરીકે એક હિંદુની નિમણુક થયેલી હોવાથી, હિંદુની અધીનતા નીચે મુસલમાનએ કામ કરવું, એ અત્યંત શરમભરેલું છે, એમ કહીતે મારા કેટલાક મિત્રોએ મને જવાની સમતિ આપી નહિ. મેં મારા મિત્રને જણાવ્યું કેઃ— આવાં મહત્ કાર્યોના પ્રસ ંગે કાના ઉદ્દેશ ઉપરથીજ આપણે કવ્યા નિ ય કરવા જોઇએ. નાયક ગમે તે હાય, આપણે તે આ યુદ્ધમાં
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧પ૦
સમ્રાટ અકબર
હિંદુઓને જ સંહાર કરવાનો છે અને તે એક પવિત્ર કાર્ય છે, તે પછી આપણે શામાટે શસ્ત્ર ધારણ ન કરવું ?” છેવટે હું મારા મિત્રો વગેરેને મળી ઉક્ત સ્વારીમાં જોડાયા અને યુદ્ધક્ષેત્રમાં ભાગ લેવા લાગે. એકવાર પ્રતાપનું સિન્ય અને સમ્રાટનું સૈન્ય ભેટભેટા થઈ ગયું. બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું ત્યારે આસફખાં પાસેથી મેં જાણવા માગ્યું કે –“ આમાં આપણું પક્ષના રાજપૂત કયા છે અને પ્રતાપના પક્ષના કયા છે, તેને કેવી રીતે નિર્ણય કરે ?” તેણે ઉત્તરમાં જણાવ્યું કે “ આંખ મીંચીને ગમે તે રાજપૂતને શરપ્રહારથી વિધવા માંડે. જેટલા રાજપૂતે વધારે મરે તેટલું વધારે સારૂં.” ત્યારબાદ અમે સતત શરનિક્ષેપ કરવાનું ચાલુ કર્યું અને સ્વપક્ષ તથા પેરપક્ષના અનેક રાજપૂતોને જમીનદોસ્ત કર્યા. '' હિંદુ સૈનિકોને તેમની સેવાનું ફળ કેવું મળ્યું હતું, તેસંબંધી હવે વિશેષ વર્ણન કરી વાચકની કામળ લાગણીઓને આઘાત કરવાનું અમે યોગ્ય ધારતા નથી. મુસલમાન અને હિંદુઓ વચ્ચે જે કાળે આ પ્રમાણેન વિદ્વેષ પ્રવર્તી રહ્યો હતો તે કાળે ઉભય પ્રજા વચ્ચે સ્નેહસંબંધ સ્થાપિત કરવાનું કામ કેટલું બધું વિષમ, દુર્ઘટ અને ભગીરથ શ્રમસાધ્ય હોવું જોઈએ, તેને પાઠકે કિંચિત ખ્યાલ કરી શકશે. હતભાગિની ભારતભૂમિ, સમ્રાટ અકબર જેવા સપુત્રોના પ્રયત્નનું સફળ પણ પ્રાપ્ત કરી શકી નહિ.
ક્રમે ક્રમે વર્ષાઋતુને સમય આવી પહોંચે, આકાશ ઘનઘટાથી આચ્છાદિત થયું, વૃષ્ટિસૂચક ચિન્હ સર્વત્ર સ્પષ્ટ થવા લાગ્યાં. વર્ષોની સાથે પવનનું તેફાન પણ શરૂ થયું, પવનના પ્રબળ પ્રતાપે અનેક વૃક્ષ, લતાઓ તથા શાખાએ સ્થાનચુત થવા લાગી અને એ રીતે પ્રકૃતિના સુવ્યવસ્થિત સૌદર્યમાં સર્વત્ર વિશંખલતા જેવો આભાસ દષ્ટિગોચર થવા લાગ્યા. વિદ્યુત પણ રહી રહી. ને ચમકવા લાગી અને એક વાદળમાંથી પસાર થઈ આકાશસ્થિત સમસ્ત વાદળોને સ્પશી પુનઃ અંતહિત થઈ જવા લાગી. કાયર સૈનિકોની માફક વાદળાં-- ઓ પણ આડાંઅવળાં નાસવા લાગ્યાં. વર્ષાના વારિથી તળા, ખેતરો તથા જંગલે જળપૂર્ણ થઈ ગયાં. અત્યારપર્યત શાંતભાવે બેસી રહેલાં દેડકા પણ હવે ઉચ્ચઠે લાહલ કરવા લાગ્યાં. રજનીને અંધકાર દૂર કરવાને વ્યર્થ પ્રયત્ન કરતા ખદ્યોતે સ્વેચ્છાપૂર્વક વિહરવા લાગ્યા. તેમને આ નિષ્ફળ પ્રયત્ન જેઠ, તમરાંઓ કેમ જાણે પિતાની અસ્પષ્ટ ભાષામાં તેમનું ઉપહાસ્ય કરી રહ્યાં હાયની મેવાડ-પ્રદેશ પોતે જાણે કે રાજા માનસિંહને વિનાશ કરવા મૂર્તિમાનરૂપે હાજર થયા હોય, તે આભાસ દષ્ટિગોચર થવા લાગે. મેવાડની પ્રકૃતિદેવીની, પોતાની વિરુદ્ધની આવી તૈયારીઓ જોઈને હવે વિશેષવાર ત્યાં રોકાવાનું માનસિંહે યોગ્ય ધાર્યું નહિ. તેણે ત્યાંથી છાવણી ઉઠાવી સ્વસ્થાને પાછા કરવાનો હુકમ પિતાના સૈનિકોને ફરમાવી દીધો. યુદ્ધને કાલાહલ મેવાડમાં શાંત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૧
થયે, પણ તેજ વેળા શીતકાળની સ્વાભાવિક આપત્તિ મેવાડની ચતુઃસીમામાં પરિરૂ વ્યાત થઈ ગઈ. ધૂમસ અને શીતળતા મેવાડની ભૂમિ ઉપર સાંજથી આરંભી પ્રાત:કાળપર્યત આક્રમણ કરવા લાગ્યાં; અને મનુષ્ય, પશુઓ તથા વૃક્ષને પણ કપાવવા લાગ્યાં. ધીમે ધીમે શીતઋતુના જુલમથી વૃક્ષપત્રો કરમાઈને ખરી જવા લાગ્યાં, નયનાનંદપ્રદ ઉદ્યાન, ઉપવન અને સુંદર ક્ષેત્રે નિસ્તેજ જણાવા લાગ્યાં, મેવાડ સૈદયરહિત બન્યું. પક્ષીઓ શાખાઓમાં નીરવપણે બેસી ગમગીની પૂર્વક દિવસે ગુજારવા લાગ્યાં. છેવટે મેવાડની સહાયતાથે વસંત ઋતુએ આગમન કર્યું. પુન: મેવાડની ભૂમિ આનંદથી ઉફુલ્લ થઈ ! નવીન શોભાથી શરીર સુશોભિત કરી, વિવિધ વર્ણનાં મનહર કુસુમવડે મસ્તક તથા વેણ અલંકૃત કરી, વિવિધ પુષ્પોની સુગંધીને વહન કરતી સહસ્ત્ર પક્ષીકઠે સુલલિત સંગીત ગાતી વસંતઋતુ દશે દિશામાં આમેદ-પ્રમોદ વિસ્તારવા લાગી. જેમનું વૈવન પસાર થઈ ગયું હોય, એવી રમણીઓ જેવી રીતે પતિના મનોરંજનાથે, પિતાનું નષ્ટ ૌરવ છુપાવી રાખવાની લાલસાથી ટાપટીપ અને વેષભૂષણને વ્યર્થ આડંબર કરી, અતિરિક દુર્દશા દાબી દેવાને પ્રયત્ન કરે તેવી રીતે મેવાડભૂમિ પણ પુન: મનહર પષાક પહેરી આંતરિક દુર્દશા છુપાવી રાખવાનો પ્રયત્ન કરવા લાગી. કરૂપ રમણી, સ્વરૂપવાન યુવતીને નિરખીને જેવીરીતે ઈર્ષાથી દગ્ધ થાય, કર્કશકહેવાળે ગાયક મધુરકંઠવાળા ગવૈયાનું ગાન સાંભળી જેમ બળી મરે અને એક નિર્ગણ મનુષ્ય સદ્દગુણી મનુષ્યનું બહુમાન થતું જોઈ દ્વેષથી સળગી ઉઠીને તીવ્ર સમાલોચના કરવા તત્પર થાય, તેવી રીતે મેવાડનું આ સેંદર્ય નિરખીને કરૂપ કાગડાઓ કર્કશકઠે કોલાહલ કરી મેવાડનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તુરીના ગમનાગમનવડે જેવી રીતે વણકર વસ્ત્ર તૈયાર કરે છે, તેવી રીતે ધૂર્ત લકે મેવાડમાં આવ-જા કરી, અહીંની વાત ત્યાં તથા ત્યાંની વાત અહીં કરી વિવાદરૂપી વસ્ત્ર વણવા લાગ્યા. કેઈએ માનસિંહની પાસે જઈ મેવાડનું ઉકત સૌંદર્ય વર્ણવ્યું. પુનઃ તે વસંતઋતુમાં સૈન્યસહિત મેવાડ ઉપર ચડી આવ્યા અને ક્રમે ક્રમે મેવાડમાં આવેલા પ્રદેશને પરાજિત કરી પરાધીનતાની બેડીમાં જકડવા લાગ્યો. આ પ્રમાણે વસંત ઋતુમાં ચડી આવી, બની શકે તેટલી મેવાડની ખુવારી કરી પુન: વર્ષા સમયે માનસિંહ પોતાના આવાસસ્થાને પાછો ફરવા લાગે. વર્ષે વર્ષે નવા નવા બળપૂર્વક અને ઉત્સાહપૂર્વક તે મેવાડ ઉપર આક્રમણ કરવા લાગ્યા. બીજી તરફ મહારાણા પ્રતાપ ઉપરાઉપર આક્રમણથી દિનપ્રતિદિન વિશેષ બળહીન, અર્થહીન તથા સહાયહીન થવા લાગ્યો. કાળક્રમે તેના અનેક પ્રવીણ સૈનિકે પંચત્વ પામ્યા, અનેક બહાદુર સેનાનીઓ વિનષ્ટ થયા અને એવી રીતે મેવાડ વીરશન્ય બનવા લાગ્યું. પ્રતાપ હવે પ્રત્યેકવાર પરાજિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura
www.untaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સમ્રાટ અકબર
દુર્ગ એમ પ્રદેશો તથા દુર્ગો દુશ્મનના હાથમાં સપડાવા લાગ્યા. ધીમે ધીમે કમલમેર, ઉદયપુર આદિ સમસ્ત શહેર વિપક્ષના અધિકારમાં આવી ગયા. પ્રતાપ
જ્યારે આ પ્રમાણે વિશેષ દુર્દશામાં ઘેરા જતા હતા, તે સમયે એકવાર પુનઃ અકબરે મૈત્રી બાંધવાનું કહેણ દૂત સાથે પ્રતાપને કહેવરાવ્યું, તથાપિ પ્રતાપે અકબરના પ્રત્યે સ્પષ્ટ અવજ્ઞા દર્શાવતાં મૈત્રી કે સંધિ સ્થાપવાની સ્પષ્ટ ના પાડી. સ્વાધીન રાજપૂતમસ્તક મૈત્રીભાવે પણ અવનત કરવાની સ્પષ્ટ અનિચ્છા તેણે પ્રકટ કરી. સમ્રાટ અકબરે હવે નિરુપાયે પિતે જાતે મેવાડના સંગ્રામમાં જોડાવાની ઇચ્છા દર્શાવી અને પિતાના બાહુબળવડે મેવાડનું યુદ્ધ સમાપ્ત કરવા રણક્ષેત્રમાં હાજર થયો. મેવાડમાં પ્રવેશ કરી સમ્રાટે પ્રતાપની શોધ કરવા માંડી, પણ પ્રતાપને ક્યાંઈ પત્તો લાગે નહિ. અકબરની સામે યુદ્ધમાં ઉભા રહેવા જેટલી શક્તિ ન હોવાથી પ્રતાપ પર્વતની ખીણમાં ભરાઈ બેઠે હતો, એથી અકબર તેને સંપૂર્ણ પ મેળવી શક્યો નહિ. છેવટે પ્રતાપની ગેરહાજરીને લાભ લઈ સમ્રાટ વિવિધ સ્થાને સૈન્યની સ્થાપના કરી તથા રાજ્યશાસન સંબંધી સઘળી વ્યવસ્થાઓ કરી, ત્યાંથી રાજધાની ખાતે પાછો ફર્યો.
પ્રતાપ હવે એક વનમાંથી બીજા વનમાં અને એક પર્વતમાંથી બીજા પર્વતમાં વિચરણ કરવા લાગ્યો. તેણે ઉપયોગી પર્વત ઉપર અમુક પ્રકારનાં સંકતિક ચિન્હની સ્થાપના કરી. આ ચિન્હ એક પર્વતના શિખર ઉપરથી અન્ય પર્વતના શિખર ઉપર સમાચાર મેકલવામાં અને રણસંગ્રામમાંથી બચી ગયેલું સૈન્ય એકત્ર કરવામાં તથા નવીન ભીલ સૈન્યને એકત્રિત કરવામાં બહુ ઉપયોગી થઈ પડતાં હતાં. પ્રસંગોપાત પ્રતાપ પર્વતની ટેકરીઓમાંથી અકસ્માત બહાર નીકળો અને મેગલસૈન્ય ઉપર આકસ્મિક છાપો મારી બની શકે તેટલો સંહાર કરી પુનઃ પર્વતમાં અદશ્ય થઈ જતો. તેની પાસે હવે નાનું સરખું પણ રાજ્ય રહ્યું નથી, બેસવાને સિંહાસન તે શું પણ કોઈ પ્રકારનું ક્ષુદ્ર સુખાસન પણ રહ્યું નથી, મોટી ઈમારતે તે દૂર રહી પણ રહેવાને માટે ઝુંપડી સરખી પણ રહી નથી, સૈનિકે પણ સર્વ નાશ પામ્યા છે; તથાપિ તે પિતાની સ્વાધીનતાનો ત્યાગ કરવાને તત્પર થયો નહિ ! તે હવે ગુપ્તભાવે ભીના આશ્રમમાં રહી જીવન વિતાવવા લાગ્યો. તેના દુઃખની, કષ્ટની કે કોશની અવધિ રહી નથી! એકવાર રાજ્યને અધિષ્ઠાતા બનવાને સર્જાયેલે રાજકુમાર પ્રતાપ, હવે વૃક્ષતળે કે પર્વતની ગુફામાં ખુલ્લી પૃથ્વી ઉપર સૂઈ મહાકષ્ટ કાળ વીતાવવા લાગે. સિંહાસનને બદલે પર્વત અને જંગલના પથરાઓ તેના આસનરૂપ તથા પ્યારૂપ બન્યા છે. વનનાં કંદમૂળ અને નિર્મળ ઝરાનું પાણી એ તેના ખાન-પાનની
મુખ્ય સામગ્રી બની છે. એક વનમાંથી બીજા વનમાં વનચારી વેશે, વનવાસીઓએ Shઆપેલા અતિસામાન્ય આહાર ઉપર નિર્ભર રહી ગમે તે પ્રકારે દિવસે ગુજારે
ડાર ૯
'માતરામાન્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૩ છે; તથાપિ પર્વતની માફક અચળ અને અડગ રહી, મહા સ’પવડે ખળવાન ખની, પેાતાનું મહાવ્રત તે નિભાવ્યે જાય છે; પરંતુ તેની સ્ત્રી, સ ંતતિ અને પુત્રવધૂ તેના માર્ગમાં હવે વિશેષવાર સહાયતા આપવાને અશક્ત થયું છે. પ્રતાપનું કુટુંબ પ્રતાપના માર્ગમાં અંતરાયભૂત બને, એમ સ્પષ્ટ પ્રતીત થાય છે. વસ્તુત: તેમની વિપત્તિ અને દુર્દશા નિરવધિ હતી. એકવાર શત્રુના પંજામાંથી તેમને બચાવી લઇ, એક ભીલે પેાતાની ભાંગી-તૂટી ઝુંપડીમાં આશ્રય આપ્યા હતા, પણ પૂરા આહાર ન મળવાથી જીવનરક્ષા કરવી કઠિન થઇ પડી હતી. એકવાર માગતસૈન્યે તેમના ઉપર એવા તેા સતત ધસારા કર્યાં હતા કે પાંચવાર આહાર તૈયાર કર્યા પછી, એ રાંધેલા આહાર જેમને તેમ રહેવા દઇ તેમને આગળ નાસી જવું' પડયું હતું ! આહારના અભાવે તેમના દેહ પણ ક્ષીણુ અને દુળ થઈ ગયા હતા. એક દિવસે મહારાણા એક વૃક્ષની નીચે પૃથ્વી ઉપર ચાકીને સૂતા હતા. તેમની પાસે તેમની મહિષી અતિસામાન્ય જીવારની ાટલી કરી ક્ષુધા સંતાનેાને વહેંચી આપતી હતી, એટલામાં એક બિલાડીએ કુલગ મારી તે રોટલી ઝુંટવી લીધી, અને ત્યાંથી નાસી ગઇ ! બાકી લેટ નહાતા કે વડે સંતાનની ક્ષુધા મહિષી દૂર કરી શકે. ખાળકાએ અંત:કરણની વેદના દર્શાવવા રડવા માંડયું! બાળકાના કરુણાપૂર્ણ નથી મહારાણાની ઊંધ ઉડી ગઇ. ભૂખ્યાં–તરસ્યાં ખાળકોને વિલાપ સાંભળી તપસ્વી મહારાણાનું હૃદય પીગળી ગયુ` ! તેમનું મનેખળ શિથિલ થયું, ધૈય અંતર્હિત થયું અને હિંમત ખૂટી ગઇ ! પ્રતાપના પ્રિય પરિવારે પ્રતાપની દેશેાહારની પવિત્ર ભાવનાને જડમૂળમાંથી પ્રકૃપિત કરી દીધી ! હવે પારિવારિક ઉદ્ધારની ભાવના પ્રતાપસમક્ષ ઉપસ્થિત થઈ ! મહારાણા પ્રતાપ પેાતાનાં સંતાનના કષ્ણુ વિલાપ સાંભળી, તેમની વ્યથા પ્રત્યક્ષ નિહાળી પેાતાની મહાન તપસ્યા ક્ષણવાર ભૂલી ગયા ! પાતે શું સકલ્પ કર્યાં હતા અને તે અર્થે કુવા આત્મભાગ અપવાની પ્રતિજ્ઞા કરી હતી એ તે વિસરી ગયા. પારિવારિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાને વશીભૂત બની, અત્યારપર્યંતના સ્વગારવને તિલાંજલિ આપી, 'પ્રતાપે તેજ ક્ષણે સમ્રાટની પાસે સધિપત્ર રવાના કર્યાં.
પાક ! તમે પ્રતાપ ઉપર દોષારોપણ કરવા તૈયાર થઈ ગયા છે, એ વાત અમારા લક્ષબહાર નથી; પરંતુ પ્રતાપ જેવા વીરપુરુષ ઉપર દોષારાપણુ કરવા પહેલાં મનુષ્યસ્વભાવમાં પણ વિચાર કરવા તે કવ્યુ છે. પ્રતાપની ઉક્ત નિ`ળતા મનુષ્યામાં હાવી તદ્દન સ ંભવિત છે. તે સ્વાભાવિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે દૃષ્ટિસમક્ષ સદા હાજર રહે છે અને તેમનું પ્રત્યક્ષ દુઃખ આપણા પ્રાણને ઘણીવાર આકુળ–વ્યાકુળ બનાવી દે છે. જ્યારે જન્મભૂમિ અદશ્યમાં રહી પેાતાની દુર્દશા અને વિપત્તિના સમાચાર માત્ર પરક્ષપણેજ માપણા અંતરમનને પહેાંચાડી શકે છે, તા પરાક્ષ કરતાં પ્રત્યક્ષની અસર વિશેષ થાય, એમાં શું આશ્ચય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમ્રાટ અકબર
સ્ત્રી–પુત્રની ચિંતા થતી હોય તે વેળા મનુષ્ય જે સ્વદેશને વિસરી જાય છે તે મનુષ્યને માટે એક સ્વાભાવિક છેષ છે. મનુષ્ય જ્યાંસુધી મનુષ્ય છે, અર્થાત
જ્યાં સુધી મનુષ્ય તે દેવ બની શક્યા નથી ત્યાં સુધી મનુષ્યતરીકેની તેવી નિર્બળતાઓ પણ તેની સાથે જ રહે છે. આવી નિર્બળતાની અમે કોઈપણ પ્રકારે હિમાયત કરીએ છીએ, એમ માનવાનું નથી. મક્ષિકા જેવી રીતે શારીરને સમસ્ત સુંદર ભાગ ત્યજી દઈ માત્ર ત્રણ ઉપર બેસવામજ સાર્થકતા માને છે, તેવી રીતે જેઓ પ્રતાપના સમસ્ત વીરચિત સદ્દગુણની ઉપેક્ષા કરી, તેની આ એકમાત્ર નિર્બળતાની નિંદા કરે છે, તેમને માટેજ અમારે આટલું સ્થળ અહીં રોકવું પડયું છે. પુત્રપાલન એ એક ઈશ્વરી કર્તવ્ય છે. જે માત્ર એ એક કર્તવ્ય જ પિતામાતા સમસ્ત જીવનમાં પૂર્ણ કરે છે, તે પ્રતાપસિંહ અને મેંઝીની જેવા પુત્ર ઉત્પન્ન થાય અને જગતનો ઉપકાર સાધે, એમ પણ આ સ્થળે કહી દેવું જોઈએ.
પ્રતાપસિંહને સંધિને પ્રસ્તાવ વાંચી અકબરના આનંદનો પાર રહ્યો નહિ. જો કે હજી સંધિની સરતે નક્કી થઈ નથી, સમ્રાટની સરતો પ્રતાપ કબૂલ કરશે કે નહિ, તેને હજી નિશ્ચય થયું નથી, છતાં પ્રતાપનો એક માત્ર પત્ર વાંચીનેજ સમ્રાટને શા માટે એટલે બધે આનંદ થયે હશે ? સમ્રાટે વિચાર કર્યો કે-“પ્રતાપના જેવા મહાપુરુષ જ્યારે મારી સાથે મૈત્રી બાંધવાને તૈયાર થયો છે, તે પછી હું ગમે તે પ્રકારે, ગમે તે સરતે તેની મૈત્રીને સ્વીકાર કર્યા વિના રહીશ નહિ. કદાચિત સામ્રાજ્યને અંગે થોડું ઘણું સહન કરવું પડશે તે તે પણ પ્રતાપની ખાતર સહન કરી લઈશ, પણ પ્રતાપની મૈત્રીને પ્રસંગ હવે જાતે નહિજ કરું.” એટલાજ માટે પ્રતાપને પત્ર વાંચી સમ્રાટે પિતાના અંત:કરણને આનદ પ્રકટ કર્યો અને આનંદસૂચક એક મહોત્સવ ઉજવવાની પણ પિતાના અમાત્યોને આજ્ઞા કરી. અકબરને એટલે બધે આનંદ થયો તેનું શું કારણ હશે ? મેવાડ ઉપર તે મોગલેને વિજય સમાપ્ત થઈ ચૂક્યો છે, મહારાણે એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકી શેષ જીવન વિતાવી રહ્યો છે, તેની સાહસિક સેનાને પ્રાય: મોટે ભાગ નાશ પામી ગયો છે, છતાં એવા તે કયા મહાન લાભની અકબરે આશા રાખી હશે કે તે આવી રીતે પ્રતાપના માત્ર સંધિપ્રસ્તાવથી આનંદોન્મત્ત થઈ ગયો ? પ્રતાપની મૈત્રીથી અકબરને એવું તે શું લાભ થવાને હતો કે તેણે ઉત્સવ ઉજવવાની પણ આજ્ઞા ફરમાવી દીધી? અમને જે આને ઉત્તર આપવાની આજ્ઞા કરવામાં આવે તે અમે કહીશું કે પ્રતાપસિંહ એક યથાર્થ તપસ્વી મહાપુરુષ હો, એમ અકબર અંતઃકરણપૂર્વક માનતા હત; જે તેના જેવો એક મહાત્મા પિતાને મિત્ર બને અને પિતાની ઉદેશસિદ્ધિમાં લેશ
પણુ સહાયતા આપે, તે હિંદુ-મુસલમાનને સમિંલિત કરવાનું અને તારા A ભારતનું કલ્યાણ સાધવાને પિતાને ઉદ્દેશ અનાયાસે સિદ્ધ થયા વિના રહે નહિ.
Shree Sudi armaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૫
એમ સમ્રાટ અકબર માનતે હતા.
સમ્રાટે આનંદના આવેગમાં ને આવેગમાંજ પ્રતાપવાળો પત્ર પ્રિયબધુ પૃથ્વીરાજને બતાવ્યો. પૃથ્વીરાજે કહ્યું કે “ આપ સમસ્ત મોગલ સામ્રાજ્ય મહારાણા પ્રતાપને સમર્પિત કરે તો પણ તે કદાપિ પરાધીનતાને સ્વીકાર નહિ કરે, એવી મને ખાત્રી છે.” ત્યારબાદ તેણે મહારાણું પ્રતાપના પવિત્ર વ્રતની
સ્તુતિ કરનાર અને ઉત્સાહ આપનારે એક પત્ર ખાનગી રીતે પ્રતાપ ઉપર રવાના કર્યો. પત્ર કાવ્યમાં જ લખ્યા હતા. તેમને કેટલોક ભાવાર્થ અમે નીચે ઉદ્ધત કરીએ છીએ –
* “હિંદુઓની આશા હિંદુઓ ઉપરજ નિર્ભર છે. હિંદુઓને ઉદ્ધાર જે હિંદુ નહિ કરે તે બીજું કોણ કરશે? સમસ્ત ભારતવર્ષના હિંદુઓ એકમાત્ર તમારા ઉપર આશા અને વિશ્વાસ રાખી રહ્યા છે. દુર્ભાગ્યે તમે પણ એ આશા વિસર્જન કરવા તૈયાર થઈ ગયા છે. હવે હિંદુ પ્રજા કોના આધારે ટકી રહેશે? અત્યારપર્યત જે પ્રતાપ જેવો પુરુષસિંહ પૃથ્વીમાં ન જન્મો હેત, તે અકબરે કયારનાએ હિંદુ-મુસલમાનને ભેળવી દીધા હત! કારણકે હિંદુ રાજાઓમાં હવે પ્રથમના જેવું બળ-વિક્રમ રહ્યું નથી, તેમજ ભારતની રમણીઓમાં પણ પ્રથમના જેવું ગોરવ રહ્યું નથી. * અકબર આપણી જાતિને ખરીદદાર છે. તેણે એક માત્ર પ્રતાપ સિવાય બાકી સઘળાને ખરીદી લીધા છે. કેવળ પ્રતાપનું મૂલ્ય આપવાને તે સમર્થ નથી. શું કોઈ પણ રાજપૂત રાજા નૈરેજનિમિત્તે પિતાનું આત્મસંમાન ત્યાગ કરવાને તૈયાર થાય? છતાં આજે કેટલા બધા રાજપૂતોએ કુળૌરવને તિલાંજલિ આપી છે, તે તે તમે જુઓ ત્યારે જ ખરેખર ખ્યાલ આવી શકે. ૪ પ્રાયઃ સઘળા ક્ષત્રીઓએ પોતાનું ક્ષત્રિયત્ન વેચી નાખ્યું છે. ચિતાનું રાજકુળ પણ શું એ શ્રેણીમાં પ્રવેશ કરી કરશે?” જો કે પ્રતાપે પિતાના એશ્વર્યને વંસ કર્યો છે, તથાપિ તેણે ક્ષત્રિયસ્વરૂપી અમૂલ્ય ઐશ્વર્ય સુરક્ષિત રાખ્યું છે.
* રાજપૂતલલનાઓ મુસલમાન સાથે પરણતી અને નૈરોજના મેળામાં ભાગ લેતી, એટલામાટેજ આ ઇમારે પૃથ્વીરાજે કર્યો હશે.
* વર્તમાનકાળે જેવી રીતે કેટલાક મનુષ્ય કુળલલનાઓને બહાર ફરતી જોઈ વ્યથિત થાય છે, તેવી રીતે તે કાળે પણ અનેક હિંદુ, મુસલમાનના નિરજના દિવસે તથા ખુશરેજના મેળામાં હિંદુકુળબાળાઓને જતી જોઈ. દુઃખી થતા હતા. મુસલમાન સ્ત્રીઓ સાથે હિંદુ સ્ત્રી મળે છે તે કાળે શરમભર્યું તથા તિરસ્કારપાત્ર કાર્ય ગણાતું હતું. બાદાઉનીને પણ ભારે ખેદપૂર્વક લખવું પડયું છે કે સમ્રાટ અકબર ઈસ્લામધર્મ નષ્ટ કરવાના ઇરાદાથીજ મુસલમાન
કુળવધૂઓને તે મેળામાં સમિલિત કરતા. કુળગૌરવની વાત વર્ણવી પ્રતાપને સારી જ ભાવનાઓ વડે ઉશ્કેરવાને પણ કવિને આશય હશે, એ નિઃસંદેહ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સમ્રાટ અકબર
નિરાશાથી ગભરાઈને અનેક રાજપૂત રાજાએ ઉત શ્રેણીમાં દાખલ થયા છે અને પેાતાનુ અધ:પતન અને અપમાન પોતાની દૃષ્ટિથી નિહાળી રહ્યા છે; માત્ર એક હમ્મીરનેાજ એક વંશધર એવા છે કે જે પેાતાનું આત્મગૈારવ અખંડિત રાખી રહ્યો છે. પૃથ્વી પૂછે છે કેઃ “ ભલા ! પ્રતાપમાં આટલું બધું બળ દૈવી રીતે આવ્યું ? ” અમે કહીશું કે; “પોતાના અડગટેક અને અખૂટ પુરુષાર્થ વડેજ તે ક્ષત્રિયાનું ગૈારવ સંપૂર્ણ આત્મસમાનપૂર્વક સુરક્ષિત રાખી શકશે. આજે હિંદના જે સમ્રાટ ( અકબર ) મનુષ્યોને ખરીદી લેવાના ધંધા કરી રહ્યો છે, તેને પશુ પ્રતાપ એકવાર પરાજિત કરશે અને રાજપૂતાને એકવાર પુનઃ પ્રતાપની પાસે આવવું પડશે તથા તેની પાસેથી રાજપૂત ખીજમત્ર ગ્રહણ કરી અતીત ગૈારવ સ્થાપવાના પ્રયત્ન કરવા પડશે. આજે સમસ્ત જગતની દૃષ્ટિએકમાત્ર પ્રતાપ તરજ વળેલી છે. જગતને આશા છે કે એકમાત્ર પ્રતાપજ રાજપૂતખીજતી રક્ષા કરી શકશે; માત્ર પ્રતાપજ હિંદુ ગારવને પુનઃ સમુજગલ કરી શકશે.”
પ્રતાપ કેવળ સ્વધર્માનુયાયીઓદ્વારાજ પ્રશંસા પામ્યા હતા એમ નથી; પણ ગુણગ્રાહી મુસલમાના પશુ તેની સ્તુતિ કરતા હતા. સમ્રાટના પ્રધાન અમાત્યે ખાનખાનાએ પ્રતાપના વીરત્વથી મુગ્ધ થઈ એક સુંદર કવિતા રચી હતી અને તે તેણે પ્રતાપની પાસે મોકલી હતી. તે કવિતાના ભાવાય આ પ્રમાણે હતાઃ“ પૃથ્વીની સમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, સામ્રાજ્ય અને સ ંપત્તિ પણ ક્ષણિક છે, જો કાઇ વસ્તુ આ નશ્વર સંસારમાં ચિરસ્થાયી હાય, તા તે મહાપુરુષોની ગુણાવલીજ છે. પ્રતાપે પેાતાના રાજ્યના તથા ઐશ્વર્યના સ્વેચ્છાપૂર્ણાંક ત્યાગ કર્યાં છે, છતાં તેણે મસ્તક નમાવ્યું નથી. ભારતના અસંખ્ય રાજાઓ પૈકી તેણે એકલાએજ સ્વાતિનું ગૈારવ સંરક્ષિત રાખ્યું છે. ” સમ્રાટ અખરે જ્યારે આ કવિતા સાંભળી ત્યારે તેણે પણ અંતઃકરણપૂર્વક પ્રતાપનું યશકીતન કર્યું હતું.
""
પ્રતાપ જેવા મહાપુરુષના હૃદયમાં સ્ત્રી, પુત્ર, પરિવારને લીધે જે એક નિષ્ફળતાના ઉદય થયા હતા, તે આપણે જાણી ગયા છીએ; પણ એ નિભળતા તેના આત્મગારવને વધારે વાર શિથિલ રાખી શકી નહિ. માનવ-હૃદય દુળતાએથી સદા ઘેરાયેલુંજ છે, એ સંબધી કઇંક વિવેચન અમે આગળ કરી ગયા છીએ; પણુ એ વિવેચન, અમારા જેવા સર્વ પ્રકારની નિષ્ફળતાવાળા પામર મનુષ્યાને કરવાના શુ અધિકાર હતા ? એ પ્રશ્નના ઉત્તર આપવાને અમે સમ નથી. મહારાષ્ટ્રા પ્રતાપના હૃદયમાં જે એક નિર્મળતા ઉદ્ભવી તે નિ`ળતા તા પ્રતિદ્વાસનાં સમુજજ્વલ પૃષ્ઠમાં રહી રહીઋતિહાસના સાંમાં વૃદ્ધિ કરી રહી છે, ત્યારે અમારૂં નિČળતાપૂર્ણ જીવન તે કાતહાસનાં પૃષ્ઠોને લક્તિજ કરી રહ્યુ છે. અમારા જેવા પામર્ લેખા અને વાચામાટે એ ચર્ચા અધિકારવિનાની હતી, એમ સમજી અમે પાકના સમયને જે દુરુપયેાગ કર્યો છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૭
માટે ક્ષમા યાચીએ છીએ.
પ્રતાપનું વીર હદય નિર્બળતાના પંજામાંથી મુક્ત થઈ ગયું. તેણે વિચાર કર્યો કેઃ “શું હું સ્ત્રી કે પુત્રની ખાતર મારું ઉન્નત મસ્તક અવનત કરવાને તૈયાર થાઉં? જે મસ્તકે માત્ર ઇશ્વર સિવાય અન્ય કોઇને નમ્યું નથી, તે શું એક સામ્રાટ પાસે નમાવું? જે સ્વાધીનતાના રક્ષણાર્થે આટલા સંગ્રામે કર્યા, વંશપરંપરાથી ઉતરી આવેલું પ્રાચીન સામ્રાજ્ય નષ્ટ કર્યું, અતુલ ઐશ્વર્યાને ભોગ આપે, સેંકડો અને હજારો પ્રિય તથા વિશ્વાસુ સૈનિકના પ્રાણની આહુતિ આપી અને સ્વયં મારે પણ રક્તપાત કર્યો, તે સ્વાધીનતા હું શું હવે ઇચ્છાપૂર્વક ત્યજી દઉં? સ્વાધીનતાને વિક્રય કરી પરાધીનતાની લેહશંખલા ગળામાં નાખવા હવે હું તૈયાર થાઉં? અન્ય રાજપૂત નૃપતિએ મને સહાયતા આપવાને બદલે ઉલટા સ્વદેશની પરાધીનતાને માર્ગ વિશેષ વિશાળ કરી મને પણ તે માર્ગે ખેંચી જવા માગે છે, એ હું સારી રીતે સમજી ગયો છું. ભલે તેઓ સ્વદેશની વિરુદ્ધ પિતાની સમસ્ત શક્તિને અને સામર્થ્યને ઉપયોગ કરે, ભલે તેઓ જન્મભૂમિના સર્વનાશાથે મારી વિરુદ્ધ તલવાર લઈને ઉભા રહે; પરંતુ હું મારા કર્તવ્યમાર્ગથી ચુત નહિ થાઉં. માતા ! જન્મભૂમિ ! હું એકલે શું કરીશ? હવે તે તારો પણ સર્વદાને માટે ત્યાગ કરે એજ ઉચિત છે. અતિ દૂર દેશમાં જઈ સ્વાધીનતાપૂર્વક બાકીનું જીવન વ્યતીત કરવું, એજ હવે તો ઈચ્છવાયોગ્ય છે. ગમે તે પ્રકારનું કષ્ટ સહન કરવું પડે તે તે કબૂલ, પણ પરાધીનતા તે નહિજ સ્વીકારું, એ નિશ્ચય છે. માતૃભૂમિ ! તારા સમસ્ત કુપુત્રની પ્રપંચજાળમાંથી તું તારું કેવી રીતે રક્ષણ કરી શકીશ, તે સમજાતું નથી.” આ પ્રમાણે વિચાર કરી પ્રતાપે ભાવીને માર્ગ સુનિશ્ચિત કર્યો, અર્થાત મેવાડને પરિત્યાગ કરી, અરવલ્લી પર્વતને ઓળંગી, પશ્ચિમ તરફની વિશાળ મભૂમિને પાછળ રહેવા દઈ સિંધુ નદીને કિનારે એક નૂતન રાજ્યની પ્રતિષ્ઠા કરી સ્વાધીનતાપૂર્વક જીવન વ્યતિત કરવું, એવી તેણે પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞાની દઢતા અને સ્વદેશપ્રીતિની દિવ્યતા સમજાવવા જતાં શબ્દોનું સામર્થ્ય નિષ્ફળ જાય તેમ છે; માટે અમે એ સંબંધી વધારે વિસ્તાર કરતા નથી. અને મહારાણાએ પિતાની સાથે ચેડા અનુચર તથા સહચરો લઈ, સ્વદેશને પરિત્યાગ કરી આગળ ચાલવા માંડયુ. અનેક સુંદર મહેલાત અને પ્રાસાદવાળી નગરીઓ ભણી દષ્ટિપાત નહિ કરતાં, મનહર કિલ્લાઓ ભણું લક્ષ નહિ આપતા, પ્રિયતમ મેવાડને પાછળ રાખી પ્રતાપ આગળ ચાલવા લાગ્યા. મહારાષ્ટ્રનું હૃદય આજે ખેદથી છલકાઈ જાય છે, તેથી તે મૂંગે મેઢે, નીચે મસ્તકે અને ધીમે પગલે ચાલવા મડેિ છે. હદયને આગળ વધવું
ગમતું નથી, પગ આગળ ચાલવાને ઇચ્છતા નથી, બંને આંખે અશ્રુજળથી - ઘેરાઈ જઈને માર્ગ દર્શાવવાને અશક્ત બની છે, મહારાણો અને તેના અનુચર Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સમ્રાટ અકબરે
પણ મહાદુ:ખમાં ડૂબી ગયેલા હોય તેમ જણાય છે. તે સ માત્ર એકજ પ્રકારને વિચાર કરી રહ્યા છે અને તે એજ કે“ જન્મભૂમિને શત્રુના પંજામાં સપડાવા ઈ, આપણે જીવતા રહેવું એમાં શું સાકતા છે ? ’ આવા વિચાર કરતા તે એક યંત્રની માફ્ક પ્રતાપની પાછળ ધસડાતા જાય છે. ધીમે ધીમે તે મરુભૂમિની છેલ્લી સીમા ઉપર આવી પહેાંચ્યા. અત્યાર સુધી મૂંગા રહેલા, હૃદયમાં અનેક પ્રકારની ધડભાંજ કરતા, દુઃખથી અત્યંત પીડાયેલા સ્વદેશવત્સલ મંત્રિવર હવે મૌન રાખી શકયા નહિ. તે મહારાણાની પાસે આવ્યા અને પેાતાનું અતુલ અશ્વ તથા અખૂટ ધનખળ સ્વદેશના ઉદ્ધારાથે મહારાના ચરણકમળમાં સમવાની તત્પરતા દર્શાવી. ત્રિવર પાસે ધનખળ એટલું બધું હતુ` કે તેદ્રારા પચીસ હજાર સૈનિકા ખારી વપર્યંત યુદ્ધ લખાવવાને સમય થઈ શકે. આ વાત સાંભળી પ્રતાપના અને તેના સહચરાના મુખ ઉપર પ્રઝુલતા પ્રસરી. વસ્તુતઃ મહારાણાને એ સમયે કેટલા આનદ થયા હશે, તેનું વર્ણનજ થઈ શકે તેમ નથી. કરમાઈ ગયેલી આશા તેના હૃદયમાં પુનઃ સવિત થઇ. જે મહાવીર એક કાળે કેવળ ધનાભાવને લીધે નિરુપાય થઈ પડયા હતા તેને અકસ્માત્ અતુલ ધનબળ પ્રાપ્ત થવાથી તે બમણા ઉત્સાહમાં આવી જાય એમાં આશ્ચર્ય નથી, તે સ્વદેશના ઉદ્ધારાર્થે પુન: તત્પર થયા, તેજ ક્ષણે તેણે પોતાના સહચરાને મહા આનંદ અને મહાવેગપૂર્વક જન્મભૂમિ તરફ પાછા ફરવાની આજ્ઞા કરી. પુનઃ મોગલ સેનાના સંહાર ચાલુ થયા.
પ્રાતઃકાળ થવા આવ્યા છે, પક્ષીઓએ સહસ્રકંઠે કલરવ કરવાના આરંભ કર્યો છે. જાણે કે તે પણ પ્રતાપનું પ્રત્યાગમન નિહાળી આનંદમગ્ન થઈ ગયાં હાય અને મેવાડને આનદંત થવાના સંદેશા મોકલી રહ્યાં હોય ને ! ક્રમે ક્રમે સૂર્યાદય થયા. સ્વ`ના દેવા પણ જાણે કે પ્રતાપનું વીરત્વ પ્રત્યક્ષ નિહાળવાની ઇચ્છાથી આકાશમાં પધારવાના હાય, તેમ આકાશમાં વિવિધરંગનાં સુડાળ, સુંદર આસને પાચરવાની ધામધૂમ ચાલવા લાગી. દેવના નાયતરીકે સૂર્ય સર્વાં પડેલાં આકાશમાં હાજર થયા. મોગલસેનાપતિ સાખાજમાં કે જે એ સમયે દેવીરમાં છાવણી નાખીને પડયા હતા, તે મનમાં વિચાર કરી રહ્યો હતો કેઃ— “પ્રતાપ તા નાસી ગયા છે, મેવાડ વીરશૂન્ય બન્યું છે, ” એટલામાંજ આકાશમાંથી અકસ્માત વિજળી પડે તેવી રીતે પ્રતાપસિહ યથાર્થ સિદ્ધના જેવા પરાક્રમપૂર્વક પોતાના સહાયક્રાસહિત એકાએક મોગલસૈનિકા ઉપર તૂટી પડયા ! મોગલ સેનાને તલવારની તીક્ષ્ણ ધારવડે વિનાશ થવા લાગ્યા. કેટલાક સૈનિકા પ્રાણ બચાવવાની લાલસાથી નાસી જવાને તત્પર થયા, કેટલાક તેમ કરવાને ભાગ્યશાળી પશુ થયા; પરંતુ પ્રતાપની તલવારના તીક્ષ્ણ પ્રહારે મોગલસેનાના મોટા ભાગ ચૂĆવિણુ કરી નાખ્યા. છેવટે તેઓ (મેગલા) એક દુર્ગામાં
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૯
ભરાઈ ગયા. આ કિલ્લે પ્રથમથી જ મેગલસૈનિકથી ભરપૂર હતે. દુર્ગમાં ભરાયા તે ખરા પણ પ્રતાપની સામે થવા જેટલી તેમનામાં શકિત નહતી ! આજે પ્રતાપની સામે આવીને ઉભો રહે એવો કોઈ વીરપુત્ર વસુમતી માતાએ હજી ઉત્પન્ન જ કર્યો નથી ! દુર્ગના સૈન્ય ઉપર પ્રતાપે ઘેરો ઘાલ્યો અને જોતજોતામાં એ કિલ્લો સર કર્યો. આ યુદ્ધમાં પણ અનેક મેગલને ઘાણ નીકળી ગયે. એ પછી ક્ષણને પણ વિલંબ નહિ કરતાં પ્રતાપ કમલમેર આગળ જઈ પહોંચ્યું અને ત્યાં મેગલસનિકોના વધને વ્યાપાર નવેસરથી શરૂ કર્યો. પ્રતાપે આજે ખરેખર ભયંકરરૂપ ધારણ કર્યું હતું. જાણે કે કેઇ મહાન વનપ્રદેશ અળી ઉઠયા હોય અને પવનની સહાયથી તેની જવાળાઓ દશદિશ વિસ્તરી રહી હોય તેમ પ્રતાપનું પરાક્રમ અને તેજ આજે વિસ્તરવા લાગ્યું. તે એક કિલા પછી બીજા ઉપર અને બીજાથી ત્રીજા કિલ્લા ઉપર વિદ્યુતવેગે આક્રમણ કરવા લાગે. મોગલસેનાને મેટે ભાગ દિનપ્રતિદિન નષ્ટ થવા લાગે.
પ્રમાણે માત્ર થોડાજ માસમાં મોગલસેનાના હાથમાંથી બત્રીસ કિલાએ પ્રતાપે પડાવી લીધા અને તેના રક્ષક મેગલસૈન્યને નાશ કર્યો. માત્ર ઉદયપુર, ચિતડ અને ગઢમાંડવ સિવાયના પ્રાયઃ સઘળા કિલ્લાઓ પ્રતાપે પુન: હસ્તગત કર્યા. કેવળ એટલા ભયથી સંતુષ્ટ નહિ થતાં રાજા માનસિંહને યોગ્ય દંડ આપવાની ઇચ્છાથી તેણે અંબર પ્રદેશ ઉપર પણ ઘેરો ઘાલ્યા અને ત્યાંનું મુખ્ય વ્યાપારસ્થળ માલપુરા લૂંટી લીધું. સમ્રાટ અકબર પ્રતાપનું આવું વીરત્વ અને અડગ મનોબળ જોઈ અતિશય મુગ્ધ થા, સ્તબ્ધ થયા. તે હવે મુકતકંઠે પ્રતાપની પ્રશંસા કરવા લાગ્યા. પ્રતાપ અકબરને દુશ્મન હતું તેથી શું થયું ? ગુણવાન પુરુષનું યથાર્થ માહામ્ય ગુણીજનેજ સમજી શકે છે; ગુણાનુરાગી મનુષ્ય ગુણવાન શત્રુને પણ સમાદર આપ્યા વિના રહી શકતું નથી. સમ્રાટે પ્રતાપને તેના વીરત્વના ઉપહારસ્વરૂપે મેવાડની નૂતન રાજધાની ઉદયપુર પણ બહુ માનપૂર્વક સમર્પણ કર્યું; એટલું જ નહિ પણ તે પ્રતાપના પ્રત્યે યથાર્થ સહાયતા દર્શાવવા લાગે. એક માત્ર ચિતડને પુનરુદ્ધાર થયે નહિ. અમાનુષિક પરિશ્રમ અને અસાધારણ દુઃખ તથા કલેશ સહન કરવાને લીધે પ્રતાપની તબિયત હવે બગડતી ચાલી. પુનઃ તે સ્વાથ્ય મેળવી શકે નહિ. તે મૃત્યુની અણી ઉપર આવી પહોંચતાં સુધી પણ તે માતૃભૂમિની મૂર્તિને હૃદયમાંથી દૂર કરી શક્યો નહિ. ભવિષ્યમાં મેવાડની શું સ્થિતિ થશે તે વિચારે તેને શેકાતુર બનાવી દીધો. તેના બંધુ-બધિ અને આત્મીય સ્વજને કે જે પ્રતાપની પથારી પાસે બેસી અખમથિી અશ્રુ વહાવી રહ્યાં હતાં, તેમને સંબોધીને અંતકાળે પ્રતાપે કહ્યું કે હું
તે હવે જાઉં છું. મેવાડનો સંપૂર્ણ ઉદ્ધાર થઈ શકો નહિ, એજ ખેદ અંતઃકતારણમાં રહી ગયો છે. આ જે સ્થળે હું પર્ણકુટી રચીને રહ્યો છું અને જે
Shree Suunamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સમ્રાટ અક્બર
સ્થળે મે' દેશેાહારાર્થે તપસ્યા કરી છે તે સ્થળે મારા પુત્ર સમય જતાં પ્રાસાદ ચણાવ્યા વિના રહેશે નહિ. મારાજ તનુજો ધીમે ધીમે વિલાસિતાના ભાગ થઈ પડશે. મારાજ તનુજ સમય જતાં કેવળ સુખ અને વિશ્રામના દાસ બની જશે અને તમે પણ સધળા એજ માગે ગતિ કરશે ! ખરેખર મેવાડના ઉદ્ધાર હવે અસ’વિતજ છે. ” તેજ સમયે મહારાણાના પુત્રે તથા સભાગત સ્વજને એ સજળનયને પ્રતિજ્ઞા કરી કેઃ “જ્યાંસુધી મેવાડ સંપૂર્ણ સ્વાધીન નહિ થાય ત્યાંસુધી પ્રાસાદ કે મેાજશાખ થવા પામશે નિહ. ” અનંતર મહારાણાના મહાપ્રાણ નશ્વર દેહને પરિત્યાગ કરી, સ્વધામે પ્રભુના ચરણકમળમાં પહેચ્યા. હિંદુકુળરવિ મહારાણા ભારતવર્ષમાં પોતાની પાછળ અંધકારમયી રજનીને • મૂકી પોતે સદાને માટે અસ્તમિત થયા ! પુનઃ શું સૂર્યોદય નહિ થાય ? ધ કારમયી રજની શું પુનઃ તિરહિત નહિ થાય ? મેવાડની અપૂર્ણ સ્વાધીનતા અપૂર્ણ`જ રહેશે ? એના ઉત્તર હવે પછીનાં પ્રકરણા આપશે.
त्रयोदश अध्याय - फत्तेपुर सीक्री, आगा अने दिल्ही
“જીસસે કહ્યુ` છે કે દુનિયા એ તેા પૂલ છે, તેની ઉપર થઈને ચાલ્યા જાઓ, પણ ત્યાં ઘર ન બાંધતા.”
અમર
ત્તેહપુર-સીક્રી, આગ્રા અને દિલ્હીની એક સમયની અતુલનીય શાભાનું વણું ન થઇ શકે તેમ નથી. જેમણે એકવાર પણુક્ત નગરીઓ પ્રત્યક્ષ જોઇ નથી, તેમને તેનું સાંં સમજાવવાના પ્રયત્ન કરવા તે વૃથા છે. ભારતવર્ષ ના સાંદર્યનું વર્ણનમાત્ર વાંચવાથી તેની મહત્તાનો પૂરેપૂરા ખ્યાલ આવી શકતા નથી, તેમ ઉક્ત પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીના વર્તમાન અવશેષો-મિડચૈરા જોયા વિના તેના યથાર્થ ખ્યાલ આવવા અસંભવિત છે.
સલીમ મનુદ્દીન ચીસ્તિ નામનેા એક સાધુચરિત કીર, સ્થળમાર્ગે મક્કા, એશિયામાઇનાર, સિરિયા તથા બગદાદ આદિ દૂર દેશામાં યાત્રા કરી, છેવટે ક્રૂત્તહપુર–સીક્રી પાસે એક પર્વત ઉપર એક નિર્જન ગુઢ્ઢામાં રહી ઈશ્વરાપાસનામાં જીવન ગાળતા હતા. ગુણાનુરાગી સમ્રાટ એકવાર તેનાં દર્શન કરવા ગયા. સાધુ કીર, અખરનું મિષ્ટ ભાષણ તથા નમ્ર વ્યવહાર જોઇ બહુ પ્રસન્ન થયા. તેણે કહ્યું કે: “ તમને થાડા સમયમાં એક પુત્ર પ્રાપ્ત થશે અને તે તમારા સિહાસન ઉપર બેસવાને શક્તિમાન થશે. ” સંસારીઓને માટે પુત્રપ્રાપ્તિથી અધિક સુખદાયક વિષય બીજો શું હાઇ શકે ? અત્યાર પૂર્વે સમ્રાટને એક સતાનની પ્રાપ્તિ થઇ હતી, પણ તે થોડાજ દિવસમાં મૃત્યુને અધીન થયું હતું. સાધુને ઉક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૬૧
આશીર્વાદ સાંભળી સમ્રાટના આનંદને પાર રહ્યો નહિ. આશીર્વાદની પ્રાપ્તિ પછી, સદ્દભાગ્યે તુરતજ અંબરરાજબાળા ધબાઈને ગર્ભ રહ્યો. સમ્રાટે તેણુંને સાધુના પવિત્ર આશ્રમમાં રવાના કરી. તે આશ્રમમાં રાજમહિષીએ ઇ. સ. ૧૫૬૯ માં એક પુત્રને જન્મ આપે. સમ્રાટે તે પુ નું નામ સાધુના નામાનુસારે “સલીમ ” રાખ્યું. અકબરને પુત્ર પ્રાપ્તિથી એટલે બધે આનંદ થયો કે જે સ્થળે પુત્રજન્મ થયો હતો તે સ્થળે તે જ વર્ષે એક વિશાળ પ્રાસાદ બંધાવવા ની શરૂઆત કરી દીધી. બીજે વર્ષે કુમાર મુરાદને પણ એજ સ્થળે જન્મ થયા. આથી કરીને અકબરની દષ્ટિએ એ સ્થાનનું માહામ્ય વિશેષ અસર કરનારું થઇ પડયું. ઉપરાઉપરિ બે પુત્રની પ્રાપ્તિ થવાથી એ સ્થળ પ્રત્યે આકર્ષાઈ સમ્રાટે જનશન્ય પર્વતને એક મહાનગરીરૂપે સુસજજીત કરવાનો પ્રયાસ આદર્યો. ગુજરાતને વિજય કર્યા પછી એ નગરીનું નિર્માણ સંપૂર્ણ થયું. સમ્રાટે તેનું “ફતેહપુર–સીકી” એવું નામ રાખ્યું. ઇતિહાસમાં પણ ઉક્ત નગરી એજ નામે પ્રસિદ્ધ છે. વિષમ પરિવર્તનને લીધે આજે એ નગરીને કેદ ભાવ પણ પૂછતું નથી.
ફતેહપુર-સીક્રીની પર્વતમાળા બહુ ઉચ્ચ નથી, તેમજ એટલી બધી પહોળી પણ નથી. માત્ર લંબાઈમાં તે પૂર્વ દિશાથી લઈને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ બહુ દૂર સુધી વિસ્તરી ગઈ છે. ફતેહપુર-સીક્રીથી એક સીધે, સુંદર, વૃક્ષાદિથી સુશક્ષિત માર્ગ આગ્રા પર્યંત આવે છે. તે માર્ગ ૨૪ માઈલ જેટલું છે. જે સ્થળે પર્વત ઉપર ચડવાની શરૂઆત થાય છે, તે સ્થળે “ આગ્રાહાર ” નામને એક સુંદર અને સુદઢ દરવાજો તૈયાર કરાવવામાં આવ્યો છે. દરવાજાની બન્ને બાજુએથી ૨૦ ફીટ ઉંચી દિવાલ પર્વત ઉપર બહુ લંબાઈપર્વત ચાલી જાય છે. ઉક્ત કિલ્લાની અને નગરીની પરિધિ છ માઈલની હતી એમ કહેવાય છે. ઉક્ત કિલ્લો એવી તે ખુબીથી બનાવવામાં આવ્યો હતો કે નગરમાંનું સૈન્ય કિલ્લા ઉપર સહેલાઈથી ચડી શકે અને તેના અંતિમ ભાગ પાસે આઆત્મરક્ષા કરી, શત્રુપક્ષ પ્રત્યે ગળા–ગોળી આદિ ફેંકી શકે. કિલ્લાના એક ભાગમાંથી બીજા ભાગમાં જવું હોય તે જઈ શકાય, એ માર્ગ પણ કિલ્લા ઉપર તૈયાર કરાવવામાં આવ્યું હતું. વર્તમાનકાળે એ કિલ્લાને ઘણાખરો અંશ જમીનદોસ્ત થઈ ગયા છે. કિલ્લા ઉપરાંત પર્વતની બન્ને બાજુએ કેટલીક એવી ઇમાર રત હતી કે તે ઉલ્લંધન કરી કઈ પણ શત્રુ એકાએક નગરમાં પ્રવેશ કરી શકે નહિ. ઉકત અટ્ટાલિકાના અવશેષો પણ આજે જ્યાંના ત્યાં પડયા રહ્યા છે.
ઉપર જે આગ્રાહારનું વર્ણન કર્યું તેમાં પ્રવેશ કરી તેને પાછળ રહેવા દાઈ આપણે પશ્ચિમ દિશામાં આગળ વધવું જોઈએ. આઝાદ્વારમાં દાખલ થયા પછી જે રાજમાર્ગે ચાલવાનું છે, તે રાજમાર્ગ છેક સીધે નથી, પણ ધીમે ધીમે
છે " ૧ Shree Suumamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમ્રાટ અકબર
ચઢાવવાળો થતા જાય છે. માર્ગની બંને બાજુએ જીર્ણશીર્ણ પડી ગએલી હવેલીઓની હાર ભૂતકાળનું સ્મરણ કરી કરુણસ્વરે વિલાપ કરી રહી છે. એ રીતે એ લાંબે માર્ગ પસાર કર્યા પછી એક મનહર રાજપુરીનાં દર્શન થાય છે. આ ઇમારત આ કાળે પણ પર્વત પૃષ્ઠને અલંકૃત કરતી અડગભાવે ઉભી રહી છે. તે રાજપુરી રાતા આછા ભૂખરા પરવડે બંધાયેલી છે, જે જેવાથી જાણે કે આ વિશાળ નિર્જન પ્રદેશમાં કોઈ એક વિધવા મનભાવે અંતઃકરણથી શોકનું કરુણ સંગીત ગાઈ રહી હોય, એ ભાસ થયા વિના રહેતું નથી.
એ રાજપુરીમાં પ્રવેશ કરતાં સર્વ પહેલાં એક વિશાળ આંગણું દષ્ટિગોચર થાય છે. તે આંગણું ૩૬૦૪૧૮૦ ફીટ જેટલું લાંબું–પહે તેની પશ્ચિમ દિશામાં મધ્યસ્થળે અકબરનો વિસ્તૃત દિવાને આમ હૈલ કિંવા દરબારગ્રહ આવેલું છે. અન્ય સર્વ દિશાઓમાં લાલ પથ્થરવડે બાંધેલા ભવ્ય પ્રાસાદે સુંદર રૂપે શોભી રહ્યા છે. એક સમયે જે સ્થળે સમ્રાટ અકબરનું દફતરખાનું હતું તે સ્થળ આજે અંગ્રેજ મુસાફરોના ચિત્તવિનદનાથે મુસાફરી બંગલાના નામથી પ્રસિદ્ધ થયું છે ! એ દફતરખાનાની પશ્ચિમ દિશા તરફ અંબરરાજબાળા જેવબાઈ નું અંતઃપુર આવેલું હતું. વૈષ્ણવ હિંદુઓનું શરીર, તિલકાદિ ચિલ્ડથી અંકિત રહે છે, તેવી રીતે જોધાબાઇનું અંકપુર પણ હિંદુચિન્હ ધારણ કરી ઉભું રહ્યું છે ! એ અંતઃપુરની પાસે જ રાજા બીરબલનું બે માળવાળું ગ્રહ બહુજ સુંદર દેખાય છે. કિન સાહેબે લખ્યું છે કે-“ આ પાષાણનિર્મિત ગૃહનું કોતરકામ એવું તો મનોહર છે કે મને તે એમજ લાગે છે કે જે કારીગરો હાથીદાંત ઉપર વિવિધ નકસી કામે કરી પ્રેક્ષકોને મુગ્ધ કરે છે તેમણે પોતે જ આવીને આ પ્રાસાદ નિર્માણ કરેલો હોવો જોઈએ. આ ગ્રહ વસ્તુતઃ રત્નભંડાર રૂપે જે ઉપયોગમાં લેવામાં આવે તો જ તેની સાર્થકતા થઈ કહેવાય.” મરિયમનું ગૃહ પણ બહુજ મનહર છે. સમ્રાટની જનની મરિયમ માખાની હિંદમાં આવ્યા પછી આજ સ્થળે રહેતી હશે એમ જણાય છે. આ ગ્રહથી થોડે દૂર હિંદુ સંન્યાસીઓને માટે બરાબર હિંદુભાવપૂર્વક એક નિવાસમંદિર ઉભું કરવામાં આવ્યું છે. ખુલ્લી હવા માટે વિશાળ આંગણું, દિવાનેખાસ, ધર્માલયનાગૃહ તથા ઘનાગાર વગેરેની પણ તેમાં ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી હેય, એમ સ્પષ્ટ જણાય છે. ઉક્ત સઘળાં મકાને કાળના બળ સામે ટકકર ઝીલતાં હજી પણ ઉભાં રહ્યાં છે ! સમ્રાટનું તથા તેની મહિલાઓનું શયનમંદિર બે માળવાળું હતું. તેમાં વિવિધ લતાઓ અને નાજુક ફળ-ફૂલવાળા છોડ કાળજીપૂર્વક ઉછેરવામાં આવતા હતા. જો કે વૃક્ષ-લતા આદિનું સૌંદર્ય વત માનકાળે આપણે પ્રત્યક્ષ
જોઈ શકીએ તેમ નથી, તે પણ જળ વહેવાની નીકે તથા જળાશયાની વ્યવસ્થા Sજોવાથી પૂર્વની સ્થિતિને કેટલોક ભાસ પ્રાપ્ત થયા વિના રહે તેમ નથી. અત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
ફતેપુરસીકી, આગ્રા અને દિલ્હી
૧૬૩
પુરની ઉત્તર દિશામાં એક જળાશય આવેલું હતું. એ જળ શુદ્ધ થઈને કળદ્વારા ઉંચે ચડતું અને ત્યાર પછી રાજપુરીમાં કળમારફતે સર્વત્ર પહોંચી જતું. આ કળનાં ચિન્હો અત્યારે પણ જોઈ શકાય છે. આ નગરીને કોઈ પણ દુશ્મન એકાએક ઘેરી લઈ ન શકે તેવી રીતે તૈયાર કરવાની અકબરે ભાવના રાખી હતી અને તે માટે તેણે પર્વત ઉપર એક મહાન સુદઢ કિલ્લે બંધાવવાનું પણ શરૂ કરાવેલું હોય એમ હાથીપાળ જેવાથી જણાઈ આવે છે આવી આવી કેટલી બાબતનું વર્ણન કરીએ ?
અંત:પુરની નજીકમાંજ દક્ષિણ-પશ્ચિમ દિશાએ ૫૫૦૪૪૭૦ ફીટ જેટલા વિસ્તારને એક મેટ ચેક આવેલું છે. તેની પશ્ચિમ તરફ મકકાની મજીદના નમુના પ્રમાણે એક મહાન અને મનહર ઉપાસનામંદિર આવેલું છે. જિંક સાહેબ લખે છે કે:-“પ્રાચ્ય પ્રદેશમાં સર્વ કરતાં સુંદર જે કાઈ મજીદ હોય તે તે એકજ છે.” ઉકત મજીદના આંગણામાં સલીમ ચિસ્તીની વેત મર્મરની અતિ આકર્ષક સુંદર કબર ( સમાધિમંદિર ) આવેલી છે. એ આંગણુની દક્ષિણ તરફ એક “બુલંદ દરવાજે ” આવેલું છે, એ દરવાજે પર્વતની ઉપર ૧૩૦ ફીટ જેટલો ઉંચો છે. ફર્ગ્યુસન સાહેબ કહે છે કે –“ પૃથ્વીની સપાટી ઉપર ઉભા રહીને આ કારનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે તે એવો તે સુંદર લાગે છે કે ઘણું કરીને પૃથ્વીના કેઈ પણ ભાગમાં એના જેવો સુંદર પ્રવેશ-માગ કિવા દરવાજે નહિ હોય.” આ દરવાજાની બન્ને બાજુએ સમ્રાટ અકબરે પથ્થરમાં કેટલાંક સુંદર વાક્યો કોતરાવ્યા છે. એ વાક્યો સમ્રાટના ધર્મમતની પણ સૂચના આપે છે. એક તરફ એવા આશયનું વાકય કાતરવામાં આવ્યું છે કે –“ ઇસુએ કહ્યું છે કે પૃથ્વી એ માત્ર એક પૂલ છે. તેને પાછળ રહેવા દઈ, તમે તે પૂલને ઓળંગીને આગળ ચાલ્યા જાઓ. પૃથ્વીરૂપી સેતુ ઉપર આમેદ–વિનોદાથે ગૃહ અંધાવશે નહિ. જે એક ક્ષણવાર પણ પૂલ ઉપર વિરામ લેવા બેસશો તે ચિરકાળને માટે ત્યાંજ બેસી રહેવું પડશે. આ જીવન ક્ષણભંગુર છે, પ્રભુસેવા અર્થ એ જીવનને સદુપયોગ કરે; કારણ કે પરજીવન કેવું છે તેની કોઈને ખબર નથી.” દ્વારની બીજી તરફ આ પ્રમાણે એક પદ કોતરવામાં આવ્યું છે –“ પ્રાર્થનાની શરૂઆત કર્યા પછી જે ચિત્ત અન્ય દિશામાં ગતિ કરે તે તે ઉપાસનાનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય નહિ; કારણ કે એ ઉપાસનાથી વિમુખ થએલો જીવ ઈશ્વરથી વિશેષ ને વિશેષ દૂર થતી જાય છે. દરિદ્ર અને દીન મનુષ્યને જે કાંઈ તમે દાનરૂપે આપી શકશે તેજ તમારું ઉત્કૃષ્ટ સંબલ ( માર્ગનું ભાતું) છે. જે મનુષ્ય આલોકના સુખ-વૈભવને બદલે પરલોકના
સુખને માટે પોપકારી પ્રયત્ન કરે તેજ યથાર્થ વ્યવહારકુશળ વ્યવસાયી છે. Shrઇશ્વરને જે કાર્ય પ્રિય લાગે તે કાર્ય આપણે કરવું, એજ ઇશ્વરપૂજાને સર્વોત્તમ .
www.umalagyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સમ્રાટ અકમરે
માર્ગ છે. ” અહીંથી પશ્ચિમ તરફ ઘેાડે દૂર જતાં સલીમ ચિસ્તીની નિવાસગુઢ્ઢા આવે છે. એ ગુફા ઉપર પણ એક ઇમારત ઊભી કરવામાં આવી છે, જે ખુલંદ દરવાજાનુ' અમે વર્ણન કર્યું. તે દરવાજાની પાસે પથ્થરનાં પગથીની એક નિસરણી આવેલી છે. એ નિસરણીદ્રારા નીચે ઉતરીને તળેટીમાં દાખલ થતાં તુરતજ બજારના દેખાવ નજરે પડે છે. આ ખાર અત્યારે સમૃદ્ધિહીન અને જનહીન જણાય છે. અમુલ ક્લે લખ્યુ છે કે: “એ તળેટીમાં પૂર્ણાંકત કિલ્લાની અંદર અનેક સુ ંદર મહેલા તથા ઉદ્યાનેા બંધાવવામાં આવ્યાં હતાં. આજે એ સધળુ ભાગી—તટી ગયું છે. ફતેહપુર–સીક્રીનું સમસ્ત સૈાં એકમાત્ર સમ્રાટ અકબરનેજ આભારી હતું. એક મનુષ્યને, ખુલદ દરવાખના અતિ ઉચ્ચ મુરજ ઉપર ઉભા રહેતા અને એક મુહૂર્ત માત્રમાં ત્યાંથી કૂદકા મારી, ત નીચેના જળાશયમાં પડતા અમે ( ખગાળા લેખકે ) પ્રત્યક્ષ જોયા હતા. જેવા તે જળાશયમાં પડયા કે તુરતજ ક્યાં ગેમ થઇ ગયા તેની અમને થાડીવાર ખખરજ પડી નહિ. અમારૂં શરીર આ દૃશ્ય જોઇને ધ્રુજી ઉયું અને હૃદય આશ્રયથી મુગ્ધ થઇ ગયું ! પરંતુ ઘેાડીજ ક્ષણામાં પેલા મનુષ્ય જળાશયની સપાટી ઉપર આવ્યા અને સહાસ્ય વદને તરવા લાગ્યા. અમને એ દૃશ્ય જોઇને ખાત્રી થઇ કે અતિ ઉન્નત સ્થાનમાંથી માત્ર એકજ કૂદકે નીચે પડવું અને પાધુ' ઉપર આવવું. એ અમારા વંશપર પરાગત અભ્યાસજ છે ! એમાં આશ્રય કે ખેદ પામવા જેવું કાંઇજ નથી !
જે નગરી એક દિવસે આનદકાલાહલથી ગર્જ્ય કરતી, રજનીસમયે પણ જે નગરી પૂછ્યું શાન્ત પડતી નહિ, તે નગરી આજે નિ:શબ્દ અને નિસ્તબ્ધભાવે ઉભી રહી છે! કાઇ કાઈ વાર એકાદ બે પ્રવાસીએ ગમગીનપણે અહીં-તહીં વિહાર કરતા અને પાષાણ ઉપર વિરામ કરતા દૃષ્ટિગોચર થાય છે, કે કવિયત્ વ. ચિત્ કમ્રુતર કે હાલા પ્રાસાદ ઉપરથી ઉડતાં ઉડતાં ઘૂ ઘૂ શબ્દવર્ડ નગરીની વિષમ શાન્તિના ભંગ કરે છે ! એ પક્ષીઓ પણ જાણે કે મનુષ્યની પેઠે આવેગ પૂર્ણ હૃદયે પૂછી રહ્યા હાય કેઃ–“ સમસ્ત જીવન શું આમ એકજ પ્રકારે વ્યતીત થઇ જશે કે : '' એવા ભાસ થાય છે.
વર્તમાન મનેાહર આગ્રા નગરીને મેં ભાગમાં વહેંચી નાખી યમુના નદી પ્રવાહિત થઇ રહી છે. યમુનાના પૂર્વ તીર ઉપર પહાણ સમ્રાટોએ નિર્મિત કરેલી નગરી આવેલી છે. આ નગરી એક કાળે ખાખર અને હુમાયુની લીલાભૂમિ હતી, પરંતુ કરાળ કાળના આક્રમણને વશ થઇ તે આજે સ્મશાનભૂમિરૂપે ફેરવાઇ ગઈ એ! તેની પૂર્વની શાભા અંતર્હિત થષ્ટ છે, તેની ગગનસ્પશી મહેલાતા અદશ્ય થઇ છે અને તેની સમૃદ્ધિ હવે માત્ર નવલકથામાંજ આવીને સમાઇ ગઇ છે ! જો કાઇ વસ્તુ અત્યારે વિદ્યમાન હેાય તે કેવળ તેના અવશેષરૂપે ઈંટાના અને પથ્થર -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
ફતેપુર–સીક્રી, આગ્રા અને દિલ્હી
૧૬૫
'
ના ઢગલાજ અત્ર–તત્ર વિખરાએલા પડયા છે! આ નષ્ટપ્રાય નગરીમાં આવેલે રામબાગ નામના મનહર ખાગ તથા બેગમ નૂરજહાનના પિતા તમાઃ—ઉદ્–દૌલાની શ્વેત મરમરના પથ્થરવતી માંધેલી કબર આજે પણ પ્રવાસીએતે મુગ્ધ બનાવે છે. વસ્તુતઃ એ બે વસ્તુઓના નિરીક્ષણ પછી કાઇ પણ પ્રવાસી આનંદમુગ્ધ થયા વિના રહે તેમ નથી. ૩ ીટ કરતાં કિંચિત્ અધિક ઉંચી અને ૧૪૯ ફીટ લાંખીપહેાળી બેઠક ઉપર મધ્ય સ્થળમાં પ્રાયઃ ૭૦ શીટ લાંબુ પહેાળું સમાધિ–મદિર આવેલુ છે. વેદી તથા મદિર ઉભય શ્વેત મરમરના પથ્થર્વજ ધવામાં આવ્યાં છે. દિવાલામાં વિવિધ વર્ણનાં પાનાંઓમાં મનેહર લતા, પુષ્પ વગેરે કાતરવામાં આવ્યાં છે. મેજર જનરલ રલીમન સાહેબે લખ્યું છે કે:- ખરેખર આ મંદિર અત્યંત મનેાહર છે. ખેદના વિષય એટલાજ છે કે મંદિરની મનેાહર દિવાલેમાં મઢેલાં કિ ંમતી પાનાં વગેરે લોકેા લઇ ગયા છે. ” કૃર્ગ્યુસન સાહેબે લખ્યું છે કે← આ કબર એવી તેા સુંદર છે કે તેની સરખામણી તાજમહાલ સાથે કરીએ તાજ આમાં કાંઇક ઉણપ લાગે. ” જો અતુલનીય તાજમહાલની રચના થઇ ન હાત તે આ મંદિરજ પૃથ્વીના પ્રવાસીઓને વિસ્મિત તથા વિમુગ્ધ કરવાને સંપૂર્ણ સમર્થ થાત. યમુનાના પશ્ચિમ કિનારા ઉપર અપૂર્વ શાભામયી નૂતન આગ્રા નગરી આવેલી છે. સમ્રાટ અકબરે ૪૦ સ૦૧૫૬૬ માં તે નગરીની સ્થાપનાનું કાર્ય શરૂ કર્યું હતું. એક અંગ્રેજ મુસાફર કે જેણે મોગલ સમ્રાટાની વિદ્યમાનતામાં ઉક્ત નગરીની મુલાકાત લીધી હતી, તે લખે છે કે:- આ નગરી લંડનના જેટલીજ વિશાળ છે.” સમ્રાટ અકમ્મરે કિલ્લો બાંધી ઉક્ત નગરીને સુરક્ષિત ખનાવી હતી. નગરીમાં, યમુનાતીર ઉપર એક સુઉંદર અને સુદૃઢ દુર્ગ જાણે કે સમ્રાટ અકબરના મુદ્ધિબળને સ્પષ્ટરીતે સિદ્ધ કરતા હાય તેમ હજી પણ ઉભેલા છે. મેલેસન સાહેબે લખ્યું છે કેઃ— નગરીના કિલ્લાએ એવા તે દઢ અને મનેાહર છે કે પાશ્ચાત્ય પ્રદેશના મુસાફ્રા પણ તેની પ્રશ ંસા કર્યા વિના રહે નહિ. ' સમ્રાટ અકબરે સતત ૮ વર્ષના પરિશ્રમે અને ૩૫ લાખ રૂપિયાના ભાગે તેખ ધાવવાનું કાર્ય સંપૂર્ણ કર્યું હતું. ઉકત દુર્ગીની એક તરફ કિલ્લાની તળેટીને પ્રક્ષાલન કરતી યમુના નદી વહી રહી હતી. આજે તે સ્થળે એક રાજમાર્ગ દૃષ્ટિગોચર થાય છે. બાકીની ત્રણું દિશામાં એક માટી ખાઇ ખાદાવવામાં આવી હતી, જેમાં જરૂર પડે કે તરતજ યમુનાનું પાણી · ભરાઇ જાય એવા દાબસ્ત કરવામાં આવ્યેા હતા. આ ઉંડી ખાઇને પસાર કરી આગળ ચાલીએ તો બે માઈલ જેટલી લાંખી એક ઉંચી દિવાલ આવે છે. તેને ઓળંગ્યા પછી દુ'માં દાખલ થઈને આગળ જતાં પુનઃ ૭૦ ફીટ જેટલા ઉંચા અને સુદઢ કિલ્લા પ્રત્યક્ષ થાય છે. આ કિલ્લે લાલ રગના પથ્થરોવડે બાંધવામાં આવ્યા છે અને પ્રત્યેક પથ્થર એક લેાહશૃ ંખલાવડે અન્ય પથ્થર સાથે જોડી દેવામાં ભાવ્યા છે. એ દુર્ગની અંદર દાખલ થવા માટે એક દરવાજામાં થઇને જવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
<<
,,
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સમ્રાટ અકબર
,,
જોઇએ. આ દરવાજો દિલ્હીદ્વાર ” ના નામથી પ્રસિદ્ધ છે અને તે રાજમહેલમાં પ્રવેશ કરવાના જે દરવાજો છે, તેના જેટલાજ સુંદર છે. એ દરવાજાને પાછળ રહેવા દૃષ્ટ આગળ એક રાજમાર્ગે ગતિ કરવી જોઈએ. આ રાજમાર્ગ ધીમે ધીમે ઉચ્ચ—ઉચ્ચતર થતા જાય છે. માની દક્ષિણ દિશાએ અક્બરના પૌત્ર શાહજહાને ચણાવેલી શ્વેત મરમરની વિશાળ મેતી-મસ્જીદ આવેલી છે. આ મસ્જીદમાં પ્રવેશ કરતાં પહેલાં ઊંચી સીડીપર ચડવું જોઇએ. એ સીડી પણ શ્વેત મરમરની છે. મસ્જીદની ચાતરફ્ ગઢ આવે છે અને તે પણ શ્વેત મરમરનાજ અનેલા છે. મસ્જીદનું આંગણું કે જે ૧૪૨ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહાળુ છે, તે પણ શ્વેત મરમરના પથ્થરવડે આચ્છાદિત છે.
""
',
ખાસ મસ્જીનું મકાન પશ્ચિમ ભાગ ઉપર આવેલુ છે. તે ૧૪૨ ફીટ લાંબુ અને ૫૬ પીટ પહેાળુ છે. તે મકાન મૂળથી લઇને તે અ ંતપ ત સમસ્ત શ્વેત મરમરથી મઢી લીધેલું છે. તેને શ્વેત ગુંબજ તથા સુવર્ણના રંગનું શિખર બહુ દૂરથી જોઇ શકાય છે. ટેલર સાહેબે લખ્યું છે કે:-“ આ મકાન સાથે હું તુલના કરી શકું એવું કૅાઇ મકાન મેં હજીસુધી જોયુ નથી. ” હંટર સાહેમ કહે છે કે: “ ણુ' કરીને પૃથ્વીમાં સ કરતાં વિશુદ્ધ અને મનેાહર ઉપાસનાગૃહ આજ હશે. ” પારદના જેવી શુભ્ર અને સ્વચ્છ દિવાલા નયનને અને મનને એવી તે રજીત કરે છે કે તેને એકાએક ત્યાગ કરીને આગળ જવાનુ મનજ થાય નહિ. માતી મસ્જીદમાંથી નીચે ઉતરી સહેજ આગળ જવાથી સન્મુખ એક રાજપુરી (અતઃપુર) આવે છે. તેની આસપાસ પણ એક ગઢ આવેલા છે. ઉકત રાજપુરીના કયા અંશ અકબરના સમયનેા હશે, તેના નિર્ણય થઈ શકતા નથી. અમે આ સ્થળે માત્ર સક્ષિપ્ત વર્ણન આપીનેજ સતેાષ માનીશું. સં પહેલાં એક વિશાળ આંગણુ જે ૫૦૦ પીટ લાંષુ અને ૩૭૦ પીટ પહેાળુ છે, તેમાં આપણે પ્રવેશ કરવા જોઇએ. તેની પૂર્વ દિશામાં “ દિવાનેઆમ અથવા દરબારગૃહ આવેલુ છે અને બાકીની ત્રણ દિશાઓમાં કેટલાએક નાના-મોટા ઓરડાઓ આવેલા છે. દરબારગૃહની લખાઈ ઉત્તર-દક્ષિણ દિશામાં ૨૦૮ પ્રીટ જેટલી અને પૂર્વ-પશ્ચિમ તરફથી પહેાળાઇ ૩૬ ફીટ જેટલી છે. સમસ્ત ગ્રહ શ્વેત મરમરના પથ્થરવતીજ નિ'િત છે, એમ કહેવાની જરૂર નથી. તેની પૂર્વ તરફ એક ગઢ અને ખાકીની ત્રણ દિશાએ તદ્દન ખુલ્લી છે. અનેક મનહર સ્તંભા ગૃહમાં ઉભા રહી ગૃહની શાલા અને ગંભીરતામાં વૃદ્ધિ કરે છે. ગૃહની પૂર્વ તરફ મધ્ય સ્થળે શ્વેત પ્રસ્તરની એક ઉચ્ચ વેદી છે, તે વેદી ઉપર દરખારગૃહમાંથી ચડી શકાય એવી વ્યવસ્થા નથી. અંતઃપુરમાંથી એક સીધા માર્ગ આવે છે અને તે માર્ગેજ આ વેદી ઉપર જઇ શકાય એવી ગાડવણુ છે. મોગલસમ્રાટો અત:પુરમાંથી સીધા દરબારગૃહમાં આાવી, આ સિ ંહાસન ઉપર ખેસી શકતા. આ મા અને તેનું દ્વાર બહુ ઊંચે હાવાથી તેને
""
Shree Sunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
".
Page #188
--------------------------------------------------------------------------
________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૬૭
કેટલાએકેએ “રૂખા”નું નામ પણ આપ્યું છે. દરબારગૃહની પૂર્વ દિશામાં યમુનાતીરે, વેત મરમરથી મઢેલું એક સુવર્ણાલંકૃત સુંદર મકાન આવેલું છે. તે મકાન “દિવાનેખાસ ” કિવા મંત્રણભુવનના નામથી પ્રસિદ્ધ છે. ત્યાંથી આગળ ચાલતાં અંત:પુર આવે છે. તેમાંનાં મુખ્ય ગ્રહો વેત મરમરથી મઢેલાં છે અને તેમાં રાતા–પીળા-લીલા પથ્થરના કડકાવતી વેલીઓ તથા પત્રો-પુનું ચિત્રકામ કરવામાં આવ્યું છે. આ કોતરકામ એવું તે ખુબીવાળું છે કે આટલા લાંબા સમયે પણ તે મલિન થયું નથી. અંતપુર તથા દિવાને ખાસ સેનેરી કિરીટવડે આચ્છાદિત છે. ગૃહની અંદર ફુવારાઓ તથા હેજે પ્રત્યક્ષ થાય છે. જે નીકવતી પાણી લાવવામાં આવતું તે નીક પણ “ત મરમરના પથ્થરવતી બાંધેલી છે. આ નીકઠારા શીતળ જળ પ્રત્યેક ગૃહમાં પહોંચતું અને ગ્રીષ્મઋતુમાં ગ્રહવાસીઓને શીતળતા આપતું. શીતકાળમાં તેજ નીકદ્વારા ગરમ પાણી પ્રત્યેક ગૃહમાં વહેતું અને ગૃહવાસીઓને ઉષ્ણુતા પહોંચાડતું. આગ્રાના પ્રાસાદે તથા વિલાસભવને એટલાં બધાં મનહર છે કે આ રંક લેખિની તેનું સંપૂર્ણ વર્ણન આપવાને અસમથે છે, એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. એક પાશ્ચાત્ય પ્રવાસીએ ઉકત પ્રાસાદનું નિરીક્ષણ કરીને લખ્યું છે કે “ આના જેવાં મનોહર અને વિશાળ ભવનો પ્રાચ્ય પ્રદેશમાં બીજાં નથી.” બીજો એક અંગ્રેજ પ્રવાસી યથાર્થ જ કહે છે કે –“એક કાળે આ ભવન અપ્સરાઓની લીલાભૂમિ હશે.” આ અંતઃપુરીની પશ્ચિમ તરફ કિલ્લાના દ્વાર પાસે પૂર્વે સૈન્ય રહેતું. વર્તમાનકાળે અગ્રેજએ પણ ત્યાંજ સૈન્યની સ્થાપના કરી છે. દુર્ગની બહાર, સન્મુખ ભાગમજ એક મોટું બજાર હતું અને તે બજાર પણ ગઢથી વીંટાયેલું હતું. સગવડની ખાતર અંગ્રેજ અમલદારોએ દુર્ગની અંદરનાં અનેક ગ્રહ પાડી નાખ્યાં છે. દુર્ગની બહાર, યમુના નદીના કાંઠા ઉપર રાજ્યના અમીર-ઉમરાવોએ મોટા પ્રાસાદે બંધાવી નગરીને અને લંકૃત કરી હતી, પણ અત્યારે તેમાંના પ્રાયઃ સમસ્ત પ્રાસાદ વિલુપ્ત થઈ ગયા છે. દુર્ગમાંથી બહાર નીકળી તાજમહેલ તરફ જતાં માર્ગમાં ઉક્ત અમીરના પ્રાસાદનાં ખંડીએરે અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે. જેનગરી એક કાળે લંડન નગરીના જેવી વિશાળ અને સજીવ હતી, તે નગરીએ આજે દીન-હીન વેષ ધારણ કર્યો છે ! તેની પૂર્વની સમસ્ત સમૃદ્ધિ તથા મહત્તા આજે અંતતિ થઈ ગઈ છે !
સમ્રાટ શાહજહાને પિતાની પ્રિય બેગમ મુમતાજમહાલની સમાધિ ઉપર જે મનહર મંદિર નિર્માણ કરાવ્યું છે તે એક માત્ર મંદિર જ વર્તમાનકાળે આગ્રાને પૃથ્વીમાં સુપ્રસિદ્ધ કર્યું છે અને તે એક મદિરજ પૃથ્વીના દૂર દેશના મુસાફરોને હિંદમાં આકર્ષી લાવે છે. આ મનહર મંદિર “તાજમહાલ” ના નામથી
જગત્રસિદ્ધ છે. તેની સાથે સરખામણી કરી શકાય એવું એક પણ પ્રાસાદ આ આ જગતમાં હજીસુધી તૈયાર થયા નથી. બર્નિયર સાહેબ લખે છે કે:-“હું તાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સમ્રાટ અક્બર
મહાલની શરૂઆતથી તે અંતપર્યંત આગ્રામાંજ રહ્યો હતા. મેં તેનુ નિર્માણકા પ્રત્યક્ષ જોયું છે. રાજ વીશ હજાર મજુરા કામે લાગતા અને તે કામ (૪૦ સ ૧૬૩૦ થી ૧૬૪૮ સુધીના) ૧૮ વર્ષે` પૂરૂં થયું હતું. આ ઉપરથી તાજમહાલની પાછળ કેટલું નાણું ખરચાયું હશે તેને કિંચિત્ માભાસ પ્રાપ્ત થઇ શકશે. ’’ કર્નલ એંડરસનના અભિપ્રાય પ્રમાણે એ બાંધકામમાં ૪ કરોડ અને ૧૧ લાખ રૂપિયાના વ્યય થએલા તાવા જોઇએ. તાજમહાલને પૂર્વે રૂપાના મે મજબૂત દર વાજા હતા. માગલસામ્રાજ્યના પતન સમયે જાટ લોકેા આગ્રા ઉપર વિજય મેળવી તે લઈ ગયા હૈાય એમ જણુાય છે.
તાજમહાલવાળા સ્થાનમાં પ્રવેશ કરતી વેળા એક અતિ ઉચ્ચ અને મનેહર તારણુહાર કિવા દરવાજો વટાવી સુંદર બગીચામાં દાખલ થવું જોઇએ. દરવાજાથી લઈને તે તાજમહાલપ ત એક સીધા માર્ગ વિદ્યમાન છે અને તે મા પણ શ્વેત મરમરથી મઢી લીધેલા છે. દરવાજામાં પ્રવેશ કર્યો પછી અને અધે ગયા પછી બરાબર મધ્યસ્થળમાં એક સુંદર પુવારા દૃષ્ટિગાચર થાય છે. ઉક્ત પુવારા જાણે કે તાજમહાલની શાભા જોઈને પોતાનું કર્તવ્ય ભૂલી જઈને મૂ ંગા અને દિડ‘મૂઢ બની ગયા હૈાયને! તેમ ઉભા રહેલા જણાય છે. માની બન્ને બાજુએ સુદર ઉદ્યાન અને સુ ંદર વૃક્ષની દ્વારા આવેલી છે. કાઇ કાઈ સ્થળે ગુલાબનાં પુષ્પા ખીલેલા છે. એ પુષ્પા પવનના કિંચિત્ આધાતથી હાલવા માંડે છે, ત્યારે જાણે કે એ નિર્દોષ કુસુમા પણ ભૂતકાળનું સ્મરણ કરી શાકથી ધ્રૂજતાં હાયને ! એવા આભાસ થયા વિના રહેતા નથી. પુષ્પાની સુગંધી તાજમહાલની નિરંતર પૂજા કર્યાં કરે છે ! કાઇ કાઈ થળે બકુલ અને સેફાલિકાની લતા શાક અને ખેદથી મસ્તક નીચે નમાવી ઉભી રહી છે. જાણે કે તે પણ તાજમહાલને પુષ્પાંજલિ આપી રહી હાયને ! યમુના પણ તાજમહાલના ચરણુસ્પર્શ કરવા માટે પોતાને ભાગ્યશાળી માનતો મંદ મંદ ગતિએ પ્રવાહિત થઈ રહી છે. સહસ્રાવિવિધ પક્ષી અનંત કંઠે સુલલિત સ્વરે તાજની સ્તુતિ કરી રહ્યાં છે. પ્રકૃતિસુંદરી પણ જાણે કે શિલ્પસૌંદ` જોઇને નિરાશ કિવા પરાજિત થઇ ગઇ હોય તેમ મુગ્ધભાવે ઉભી રહી, તાજની ઉપાસના કર્યો કરે છે. ઉત્તરમાં મનેાહર ઉદ્યાન અને દક્ષિણે યમુના નદી પ્રવાહિત થાય છે. ઉત્તર-દક્ષિણ તરફ્ વેદી કે જેના ઉપર તાજમહાલ ઉભા છે, તેની પહેાળાઈ ૩૧૩ ફીટ જેટલી છે. એ વેદીની પૂર્વ-પશ્ચિમ લંબાઇ ૮૮૦ ફીટ જેટલી છે. આ વેદી પણ સુંદર અને સુવિશાળ છે, એમ કહેવાની આવશ્યકતા નથી. તાજમહાલની પૂર્વ-પશ્ચિમ તરફ લાલ પથ્થરથી મઢાએલુ` વિશાળ અને સુ ંદર ઉપાસનાગૃહ તથા વિહારભવન વિરાજી રહ્યું છે. જે વિશાળ વેદીનું અમે ઉપર વર્ણન કર્યું. તે વેદીના મધ્ય ભાગ શ્વેત મરમરથી મઢાયલા અને ૨૨૫ ફીટ ઉંચા તથા ચાતરા ૩૧૩ ફીટના માપના છે. તેના ચાર ખૂણામાં શ્વેત મરમરના અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ફતેપુરસીકી, આગ્રા અને દિલ્હી
૧૬૯
રમણીય ચાર સ્ત ભે આકાશમાં ઉચું માથું રાખીને ઉભા રહ્યા છે. પ્રત્યેક સ્તંભની ઉંચાઈ ર૨૫ ફીટ જેટલી છે. સ્તંભની અંદર પગથી આવેલાં છે અને તે ગોળાકારે ફરતાં ફરતાં સ્તંભના શીર્ષદેશપર્યત પહેચેલ છે. ઉક્ત વેદીના મધ્યભાગમાં જગતનું વિસ્મત્પાદક ૧૮૬ ફીટ ચેખુંટવાળું તાજમંદિર વિરાજી રહ્યું છે. તેને અંદરને તથા બહારનો ભાગ વેત મરમરવડે મઢી લીધેલ છે. મંદિરના મસ્તક ઉપર મનહર ત મુંબજ આવેલું છે અને તે ગુંબજ ઉપર સેનેરી રંગનું શિખર જાણે કે આકાશને પણ ભેદીને આગળ વધવાની આશા રાખતું હેય, તેમ ઉભું છે. સમગ્ર મંદિર ર૯૬ ફીટ ઉંચું છે. આ વિશાળ ઇમારતની મધ્યમાં એક તરફ બેગમ મુમતાજમહાલની અને તેની પાસેજ સમ્રાટ શાહજહાનની સમાધિ આવેલી છે. એ બન્ને સમાધિ ઉપર “વેત અસ્તરવાળી વેદિક વિરાજિત છે. તે વેદિકા ઉપર અને ભવેત મદિરની દિવાલ ઉપર રાતા, પીળા, લીલા રંગનાં બહુમૂલ્ય રનવડે કુદરતી વેલીઓ અને પાંદડાઓ જેવીજ વેલીઓ અને પાન, વૃક્ષ તથા પુષ્પ પણ અંકિત કરવામાં આવ્યાં છે. તાજમહાલનું સૈદર્ય નિરખ્યા પછી સ્વાભાવિકરીતેજ પ્રેક્ષકના મુખમાંથી એવા ઉદ્દગારે બહાર નીકળે છે કે આ મૃત્યુલેકમાં સ્વર્ગની કલ્પનામયી શોભાને જે વિસ્તાર જે હોય તે તેને માટે આ એકજ સ્થળ સમુચિત છે! સૂક્ષ્મ શિલ્પકળાનું અવકન કરવાથી જાણે કે શુ તુષારક્ષેત્રમાં વિવિધ વર્ણનાં મણિમુક્તાનાંજ વૃક્ષો ઉગ્યાં હોય અને એ વૃક્ષોની સાથે મણિમુક્તાની જ વેલીઓ વીંટળાઈ હેય, તથા એ વેલીઓને પણ જાણે કે મનહર મણિમુક્તાનાંજ પુષ્પો આવ્યાં હોય, એ ભ્રમ ક્ષણવાર થયા વિના રહેતો નથી. વસ્તુતઃ તાજમહાલે અપાર સ્વર્ગીય સૌંદર્યની મૂર્તિ ધારણ કરી છે, એમ કહીએ તે પણ તે અત્યુકિત નથી. જેમણે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું નથી તેમને તાજમહાલનું સૌદર્ય કેવળ શબ્દવડેજ સમજાવી શકવું અશકય છે. સાહેબેએ લખ્યું છે કે:-“તાજમહાલની કલ્પના દૈત્યને જ પ્રથમ થઈ હશે અને મણિકારોએજ તેનું નિર્માણ કર્યું હશે.” એક મુસાફર તે એટલે સુધી કહે છે કે- આવી મનમેહક વસ્તુને કાચના આવરણવડે શામાટે આચ્છાદિત નથી કરી, એજ આશ્ચર્ય છે!” કોઈ કાઈ કહે છે કે –“સ્વમમાં કલ્પાએલું સેંદર્ય આપણે તાજમહાલમાં જોઈ શકીએ છીએ.” એક રશીઅન મુસાફરી કહે છે કે –“ તાજમહાલ એ એક અપૂવ રૂપ–લાવણ્યમયી રમણી છે. તેના દોષો તમે ગમે તેટલા બતાવો, પણ એકવાર જે પ્રત્યક્ષ દર્શન કરવાનું તમને સૈભાગ્ય પ્રાપ્ત થાય તે તમે પોતે જ વિમુગ્ધ થયા વિના રહે નહિ ” સ્કીમન સાહેબે લખ્યું છે કે:-“પુનઃ પુનઃ તાજનું દર્શન કરવાથી કંટાળો આવવાને બદલે આનંદમાં વૃદ્ધિજ થયા કરે છે. તમે ગમે તેટલી વાર તેનું દર્શન કરે, પણ નીકળતી વેળા તમને એમજ થશે કે અત્યારપર્યત જીવનમાં આવું એક પણ દશ્ય જોવામાં આવ્યું નથી! તાજ
Shree Suunarmaswami Gyanbhandai Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સમ્રાટ અમર
'
"
મહાલની બહાર નીકળતાં તમને એવો દૃઢ વિશ્વાસ થશે કે; જ્યાંસુધી તમારી સ્મરણશકિત ખળવાન રહેશે ત્યાંસુધી તમે તેના સાદરાશિને માનસપટ ઉપરથી કદિ પણ ભુંસી શકશેા નહિ. ” ખનીયર સાહેબ કહે છે કે: “ તાજમહાલની સાથે મીસર દેશના પીરામીડના મુકાબલા કરવા અનુતિ છે. પીરામીડ શું છે ? એક ૫થ્થરની ઉપર ખીજો પથ્થર મૂકવામાં આવ્યા હોય તે સિવાય તેમાં વિશેષતા જેવું કાંખુંજ નથી; અને તે જોતાં તેા પીરામીડ કરતાં તાજમહાલ અનેક અંશે ઉત્કૃષ્ટ છે અને પૃથ્વીની વિસ્મયકારક વસ્તુમાં તે અગ્રગણ્ય છે. ” અક્સેસ ! એ તાજમહાલનાં રત્નાદિ આભૂષા કાઇ ઉતારી ગયું છે ! છતાં એ ભારતનુ એટલુ હાભાગ્ય કે તેના સૌંદર્યની કાઇ હાનિ કરી શક્યું નથી ! પૃથ્વીનાં સાત આશ્ચર્યોં પૈકી તાજમહાલ પણ એક આશ્ચર્યંજનક સ્થાન લેખાય છે !
','
'
સમ્રાટ અક્બરવાળી દિલ્હી અથવા તેની પૂર્વેના પઠાણુ સમ્રાટાવાળી દિલ્હી આજે પુરાતન દિલ્હીના નામથી એળખાય છે. તે સ્થળ આજે નિ નવત્ થઈ પડયુ છે. સમ્રાટ શાહજહાને વર્તમાન મનેાહર દિલ્હીનગરીની પ્રતિષ્ઠા કરી હતી, કિલ્લા અને ખાઈવતી નગરીનું રક્ષણ કરવું એ પૂર્વકાળે બહુજ આવશ્યક ગણાતું હતું. શાહજહાને પણ વર્તમાન દિલ્હીની આસપાસ ખાઇ ખાદાવી હતી અને એક સુંદર કિલ્લે બંધાવ્યા હતા. નગરીમાં બહુવિધ મનેાહર ઇમારતા આવેલી હતી, તેમજ સુંદર નહેરવડે યમુનાનું પાણી પ્રત્યેક પ્રાસાદમાં પહોંચાડવામાં આવતું હતું. આ દુર્ગાપમ નગરીના અંતરભાગમાં યમુનાતીરે લાલ પથ્થરના એક ખીજો લે! પણ બધાવવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે આ છેલ્લા લિા પાછળ તે સમયે પ્રાયઃ ૫૦ લાખ રૂપિયાના વ્યય થયા હતા અને તેને સ ંપૂર્ણ કરતાં વીશ વર્ષ લાગ્યાં હતાં. દુર્ગંનું પ્રથમ દ્વાર વટાવીને આગળ જઇએ એટલે સન્મુખ એક મોટો દરવાજો પ્રત્યક્ષ થાય છે. વિસ્તૃત પ્રવેશમાર્ગની બન્ને બાજુએથી મહાન ઋમારા આકાશમાં આગળ વધતી અને થાડે દૂર બન્ને બાજુએની ઇમારતા એક થઇ જતી હાવાથી એક મહાન દરવાજાને આકાર ષ્ટિગાચર થાય છે. રાજમા ના ધણા ખરા ભાગ આવી પ્રમારતેએ રાકેલા છે. નવીન મુસાફરતે આ દૃશ્ય ખરેખર વિમુગ્ધ કરે તેવુ છે. પૂર્વકાળે એ ઇમારતાના શિરાભાગમાં બેસી નેાખતવાળામા નાખતની ગર્જના કરતા. તેને પાછળ રાખી પૂ તરફ આગળ વધતાં સ` પહેલાં દિવાનેઆમ કિવા દરખારગૃહ દૃષ્ટિએ પડે છે. તેની શાભા અને સૌદર્યાં એ સમસ્ત જો કે વર્તમાનકાળે વિલુપ્ત થઇ ગયું છે, તેપણ તેનું આર્કષણ હજી લેશ પણ શિથિલ નથી થયું. દરખારગૃહની દિવાલો ઉપર વિવિધ વર્ણનાં ફૂલ, ફળ, પક્ષી તથા પશુ વગેરેનાં આકર્ષક ચિત્રા અ ક્રિત કરવામાં આવ્યાં હતાં; પણ એક અંગ્રેજે તે કહાડી લઇ પૈસાના લોભે પેચતાના સ્વદેશમાં તેને વેચી દીધાં છે. આજ ગૃહમાં ચાદીની એક રેલીંગ હતી, તે
Shree Sudharmaswami Gyanbrandar-Umara, Surat
www.umarāgyanbhaldar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૭૧
પણ અદશ્ય થઈ ગઈ છે. ત્યાંથી આગળ ચાલતાં દિવાને ખાસ કિવા મંત્રણાભવન આવે છે અને તે પણ જેનારને મુગ્ધ કરે છે. સમસ્ત ભવન ખેત પથ્થરથી. મઢાયેલું છે; તેના અતર ભાગમાં શ્વેત પ્રસ્તરના સ્તંભે આવેલા છે, તે પણ અપૂર્વ શોભાને વિસ્તાર કરી રહ્યા છે. ઉકત સ્તંભોને નીચેનો ભાગ વિવિધ વર્ણની લતાઓ અને પુષ્પથી સુશોભિત છે. એમ કહેવાય છે કે શાહજહાને સમસ્ત સ્તંભ એવી રીતે લતા-પાનાથી અલંકૃત કરવાનો વિચાર કર્યો હતો, પણ તેમાં અનેક રત્નની આવશ્યકતા જણવાથી તથા ધાર્યા કરતાં વિશેષ વ્યય થાય, એમ લાગવાથી એ કામ એટલેથીજ પડતું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર ગૃહ રૂપાના ચંદ્રતપવડે સુશોભિત હતું, પરંતુ પાણીપતના યુદ્ધ પૂર્વે મરાઠીઓ તે લૂંટી ગયા હેય, એમ જણાય છે. દિવાને ખાસવાળું ભવન તૈયાર કરવામાં લગભગ નવ લાખ રૂપિયાને વ્યય થયો હતો. કિન સાહેબ લખે છે કે:-“આવા પ્રકારનું દરબારગૃહ ભારતવષ માં અન્યત્ર કર્યાય નથી.આ ગ્રહની મધ્યમાં સુવર્ણાક્ષરે નીચેને લેખ કોતરાવેલે છે-“ જે પૃથ્વીમાં સ્વર્ગ હોય તે તે અહીં છે. અહીં છે, અહીં છે.” વસ્તુતઃ ગૃહ પણ એવું જ સુંદર અને મને હર છે. નિર્માણકાળે તે સ્વર્ગસમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
ઉકત ગૃહની મધ્યમાં ઉચ્ચ શ્વેત મરમરની વેદી ઉપર શાહજહાનનું જગદિખ્યાત મયૂરાસન વિરાજતું હતું. તે ૬ ફીટ લાંબું અને ચાર ફુટ પહોળું હતું. આ સિંહાસન જોવાથી પ્રેક્ષકને એમજ લાગે કે જાણે બે સજીવ મયૂરો પોતાની કળાને વિસ્તાર કરી ઉભા રહ્યા છે અને તેની ઉપર સિંહાસનની સ્થાપના કરી છે ! મયૂરનાં પીછમાં જે જે રંગે હોય તે તે પ્રકારનાં રંગવાળાં મણિમુક્તાવડે આ સિંહાસનને સુશોભિત બનાવવામાં આવ્યું હતું. ટુંકમાં કહીએ તે સજીવન મયૂરનું જ આબેહુબ અનુકરણ કરવામાં સિંહાસન રચનારે સંપૂર્ણ સફળતા. પ્રાપ્ત કરી હતી. સિંહાસનના પાછલા ભાગમાં ઉભય મયૂરોનાં કળારૂપે વિસ્તરી રહેલાં પીછાં આવેલાં હતાં અને સન્મુખ ભાગમાં તેમની ગ્રોવાનો ભાગ આવેલો હતો. મધ્યભાગમાં કિંમતી લીલા પથ્થરમાંથી બનાવેલા પક્ષીઓની બહુ કુશળતાપૂર્વક ગોઠવણ કરવામાં આવી હતી. સિંહાસનની ઉપર સુવર્ણના બાર થાંભલી, સુવર્ણના ચંદરવાને મસ્તક ઉપર રાખી ઉભા રહ્યા હતા. થાંભલામાં પણ અનેક મણિમુકત્તાઓ અને કિંમતી રત્ન જડવામાં આવ્યાં હતાં.ચંદરવાની મધ્યમાં પણ મનહર તેજસ્વી રત્ન લટકતાં હ. આથી સિહાસનની મૂળ સુંદરતામાં અનેકગણી વૃદ્ધિ થતી હતી. સિંહાસનની બન્ને બાજુએ સૂક્ષ્મ કોતરણીવાળું અને મુક્તાજડિત લાલ રંગનું રાજ છત્ર વિરાજતું હતું. એ રાજછત્રના થાંભલા પણ સેનાનાજ બનેલા હતા. ઉકત સિંહાસનની પાછળ સાડા છ કરોડ રૂપિયાનું ખર્ચ થયું હત:
www.umaragyanbhandar.com
Shree Sudharmaswatini Gyanbhandar-Umara, Surat
Page #193
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અક્બર
દિવાને ખાસથી સહેજ આગળ જતાં અંતઃપુર આવેલુ છે અને તે પણ યમુના નદીના કિનારા ઉપરજ છે. અંતઃપુનાં વિશ્વાસ! બહુ મને હર છે. એક મધ્યગૃહમાં શ્વેત મરમરથી મઢેલે એક હેાજ તથા કુવારા આવેલા છે. ડાખની દિવાલ ઉપર બહુ કિંમતી રત્નાદિદ્વારા વેમુટ્ટા વગેરેનું કાતરકામ કરાવવામાં આવ્યું છે. કિન સાહેબે ઉકત ગૃહને સ્નાનગૃહનુ નામ આપ્યુ છે; પણ જ્યારે અમે તે ગૃહની અનુપમ સુંદરતા પ્રત્યક્ષ નિહાળી ત્યારે અમને ખાત્રી થઇ કે તે સ્નાનગૃહ નહિ પણુ વિલાસગૃજ હશે. જેવી રીતે આ એક ગૃડમાં મુાનું જળ આવતુ, તેવીજ રીતે અન્ય અન્ય ગૃહોમાં પણુ નદીનું જળ પહાંચાડવામાં આવતું. ક્રૂગ્યુસન સાહેબે લખ્યું છે કે:- આ મ ંતઃપુરનાં ગૃહેા તા રાજમહલા કરતાં પણ ચડી જાય તેવાં છે. ” અગ્રેજોએ ઉકત ગૃહની સ થે જોડાએલાં કેટલાંક મકાને પાડી નાખેલાં હાવાથી તે પ્રાચીન અંતઃપુરની અર્ધા શેલ તે વિનજ થઈ ગઇ છે. અંતઃપુરની વર્તમાન અવસ્થા જોવાથી જાણે કે કૈઇ ભારતવષાય કુશળ કારીગરે હીરા–માણેકની સુંદર માળા બનાવી હોય અને એ મળા કેઇએ તેડી નાખીને રત્નને ખલે કાચના કકડા ઉમેર્યા હાય, એવા ભાસ થયા વિના રહે નહિ. દિલ્હીનું અંતઃપુર સમસ્ત પૂર્વ દેશમાં કિંવા પ્રા: સમગ્ર પૃથ્વીમાં સ કરતાં સુદર્ છે, એમ કહેવામાં દોષ નથી. બીજા એક સારુએ લખ્યું છે કે: “ પૃથ્વીની આશ્ચર્યકારક વસ્તુમાં આ અતઃપુર પણ એક આશ્ર કારક વસ્તુ છે, એમ સાધારણ જનસમાજમાં મનાય છે અને પૃથ્વીના દૂર દેશાંતરમાંથી અનેક પ્રવાસીઓ કેવળ તેનાંજ દર્શન કરવા હિંદમાં આવે છે.
"
૧૭૨
પતની એક નાની ટેકરીને સમતલ કરી, તેના ઉપર જીમામસ્જીદનું મનહર મકાન તૈયાર કરાવવામાં આવ્યું છે. તે મસ્જીદ ૨૦૧ ફીટ લાંખી અને ૧૨૦ ફીટ પહાળી છે. તેની બન્ને બાજુના મિનારા ૧૩૦ ફીટ જેટલુ ઉચાઇએ પહેાંચ્યા છે. તેજ ટેકરી ઉપર, મસ્જીદની સામે એક મેદાન જેટલી વિશાળ અને ખુલ્લુ આંગણું છે. આંગણુાની મધ્યમાં એક હાજ છે. આ મસ્જીદવાળા આંગણા માં પ્રવેશ કરવા માટે ટેકરીની ત્રણુ ખાજુએ અતિ વિસ્તૃત પગથી બે આવેલી છે. શાહજહાને દશ લાખ રૂપિયા ખચી આ મસ્જીદ બધાવી હતી. સ્મીથ સાઙેબ કહે છે કે: “ પૃથ્વીમાં આના જેવી મનેર મસ્જીદ બીજી એક પશુ નથી.” સન સહેબ લખે છે કેઃ–“ ભાગ્યેજ કઇ પ્રાસાદ આ મસ્જીદ કરતાં વિશેષ મનેાહર હશે.
""
સક્ષિપ્તમાં કહીએ તા મેગલ સમ્રાટાએ જે જે મહેલાતા ઉભી કરાવી હતી તે એટલી બધી સુંદર હતી અને અત્યારે પણ છે, કે જે કાઈ પ્રેક્ષક એકવાર તે પ્રતિ દૃષ્ટિપાત કરે તે આશ્રમુગ્ધ થયા વિના રહેજ નહિ. એક ગૃહ કે પ્રાસાદ જોયા પછી જ્યારે તમે ખીજું ગૃહ જુએ કે પ્રથમના ગૃહતે ભૂલી ગયા વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૭૨
રહે નહિ.એક એક ખાસ ગુણને લઇને આ પ્રત્યેક મકાન જગતમાં અપૂર્વ અને અતુલનીય ગણાય છે.”
દિલ્હીથી થોડે દૂર એક પર્વત આવેલ છે. અગ્રેજોએ આનંદવિહારાર્થે તે પર્વતમાં સુધારે–વધારે કરી એક સુંદર રાજમાર્ગ તૈયાર કર્યો છે. સમુદ્રના તરગે જેવી રીતે હીલોળા લેતા વહી જાય છે, તેવી રીતે આ પર્વતની ટેકરીએ પણ ઉંચા-નીચાભાવે આગળ ચાલી જાય છે. તેની પાસે જ છેલ્લા મહાન બળવાનું સ્મૃતિમંદિર તથા અશોકના સમયને એક સ્તંભ આવે છે.
નૂતન “ દિલ્હી ” નામના દરવાજામાંથી બહાર નીકળીને દક્ષિણ તરફ ચાલતાં પુરાતન દિલ્હીનાં દર્શન થાય છે. આ પુરાતન દિલ્હી ૧૦ માઇલ લાંબી તથા ૬ માઈલ પહોળી છે. રાજમાર્ગના ડાબા હાથ તરક પથ્થરના એકજ ટુકડામાંથી કાતરી કહાડેલો અશોક સ્તંભ કે જે ૪૨ ફીટ અને ૭ ઈચ ઉંચો છે, તે જાણે ઉંચું માથું કરીને ભારતવાસી પથિકોને સ્વદેશને પ્રાચીન મહિમા સાંભળવાનું આમંત્રણ કરતા હોય તેવી રીતે અડગભાવે ઉભો રહ્યો છે. ત્યાંથી આગળ ચાલતાં ઇંદ્રપ્રસ્થ કે જ્યાં પાંડવોએ એકવાર રાજસૂય મહાયજ્ઞ કર્યો હતો, તે સ્થાનમાં જવાય છે. પાંડેના પ્રબળ પ્રતાપની સાથે તેમની રાજધાની પણ આજે અંતહિત થઈ ગઈ છે. કાળના ભયંકર પંજામાં સપડાઈ એ મહાનગરી પણ આજે વિલુપ્ત થઈ ગઈ છે. આ સ્થળે એક સમયે એક ઉચો કિલ્લે તથા એક ઉંડી ખાઈ હતી, તેનાં ખંડીએ આજે પણ જોઈ શકાય છે. જોકે તેને “પુરાણું કિલ્લા”ના નામથી ઓળખે છે. એજ કિલ્લામાં રહીને એક દિવસે હુમાયુ, અકબર તથા જહાંગીરે પિતાને પ્રબળ પ્રતાપ ભારતવર્ષમાં વિસ્તાર્યો હતો. ત્યાંથી સહેજ આગળ જતાં અકબરનાં માત-પિતાની મનહર સમાધિઓ આવે છે. સમસ્ત પુરાતન દિલ્હી અને તેની પૂર્વ દિશામાં આવેલ પર્વત પઠાણ રાજાઓના ધ્વસાવશેષો (ખંડીએરો), પ્રાસાદ, કિલ્લાઓ તથા સમાધિમંદિરોથી પરિપૂર્ણ છે. અમે તે સર્વ અવશેષોનું આ સ્થળે વર્ણન આપી શકતા નથી. વસ્તુતઃ અમે જ્યારે તે સમસ્ત પ્રાસાદની તથા જિલ્લાઓની શોચનીય દુરવસ્થા જોઈ ત્યારે અમારું હૃદય ભરાઈ આવ્યું ! પઠાણ નપતિઓ જાણે છે કે પેલાં ભાંગ્યાં-તૂટયાં મંદિરમાંથી પિતાને શુષ્ક અસ્થિમય હસ્ત ઉચા કરીને અમને કહી રહ્યા હોય કે –“અરેરે !! જે અમે હિંદુ-મુસલમાનોને મૈત્રીભાવવડે સંમિલિત કરી શક્યા હતા અને ભારતવર્ષને મહાશક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કર્યો હત, તે આજે આવી દુર્દશા ન થાત,” એવા ભણકારા અમને થવા લાગ્યા. ત્યારબાદ અમે પ્રાચીન હિંદુ-દિલ્હીમાં આવ્યા. આ સ્થળ એકવાર હસ્તિનાપુર કિંવા ભીમ અને અર્જુનનું લીલાક્ષેત્ર હતું. તે મહાન પુરુષોની
સ્મૃતિ આપણા હૃદયમાં જાગ્રત થાય, એવું એક પણ ચિન્હ આ સ્થળે જણાતું Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમ્રાટ અકબર
નથી. એ પછી ભારતવર્ષમાં અંધકારમયી રાત્રિનો આરંભ થએલ. તે સમયને પૃથ્વીરાજનો કિલે તથા તેની રાજધાની પણુ આજ સ્થળે આવેલી હતી. તે કિલ્લાના ખંડીએ આજે પણ જોઈ શકાય છે. પ્રથમ મુસલમાન સમ્રાટે જે કબમિનાર બંધાવેલ હો, તે પણ આજ સ્થળે આવેલ છે. તે મિનાર પૂર્વે ૨૨ ફીટ જેટલે ઉંચે હતો, પણ પાછળથી તેને શિરે ભાગ પડી જવાથી આજે તે ૨૪૨ ફીટ જેટલે ઊંચે દેખાય છે. જગતમાં સર્વ કરતાં ઉચ્ચ સ્તંભ એકમાત્ર કુતબમિનારજ છે. જો કે મીસર અને ઈટાલીમાં બેએક સ્તંભો આ કુતબમિનાર કરતાં પણ બે હાથ ઉચ્ચ છે, તે પણ ફર્ગ્યુસન સાહેબના મત પ્રમાણે –“કુતબમિનારની કલ્પના એટલી બધી સુંદર છે અને તેનું મહત્વ પણ એટલું બધું છે કે જગતના સર્વ ઉચ્ચ સ્તંભ કરતાં પણ કુતબમિનાર શ્રેષ્ઠ છે એમ કહેવું જ જોઈએ. ” સ્લીમન સાહેબ લખે છે કે –“કુતબમિનાર એવો તે સુંદર છે કે તેના દર્શન માત્રથી આનંદ અને આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના રહે નહિ. પૃથ્વીમાંની સર્વ કબરે (સમાધિમંદિર) માં જેમ તાજમહાલ સત્કૃષ્ટ ગણાય છે તેમ પૃથ્વીના સમસ્ત સ્તંભોમાં કુતુબમિનારને સ્તંભ પણ ઉત્કૃષ્ટ છે, એમ કહેવામાં દોષ તેથી.” આ મિનાર હિંદુઓના હાથથી જ તૈયાર થયે હતે. મિનારની પાસે એક લેહસ્તંભ આવે છે, તેનું વર્ણન અમે પ્રથમ પ્રકરણમાં આપી ગએલા છીએ. ઍલ સાહેબ તે વિષે લખે છે કે “ આવો મહાન સ્તંભ બનાવવાનું કામ કેટલાંક વર્ષો પૂર્વે પૃથ્વીની સર્વ કરતાં મહાન લેખાતી શિલ્પશાળામાં પણ અસંભવિત મનાતું હતું, એટલું જ નહિ પણ વર્તમાનકાળે પણ આ સ્તંભ બનાવી શકે એવી શિલ્પશાળા ભાગ્યેજ ક્યાંય હશે.” પૃથ્વીરાજનું મંદિર તોડી નાખીને, તારા મુસલમાનેએ અહીં મજીદ બંધાવી છે. આથી કરીને એ મજીદના પથ્થરમાં પણ અનેક હિંદુ ચિન્હ રહી ગયાં છે. કોઈ કોઈ સ્થળે ગવાળો ગાયા દેહી રહ્યા છે, કઈ સ્થળે ગોવાળણો છાશ લેવી રહી છે અને કોઈ કોઈ સ્થળે વાછરડાઓ આંચળમાંથી દૂધ પી રહ્યાં છે. આવી જાતનાં અનેક ચિત્રો પથ્થર ઉપર કોતરવામાં આવેલા, મજીદની દિવાલમાં જોઈ શકાય છે, પરંતુ ખેદ માત્ર એટલું જ છે કે ઉકત સમસ્ત ચિત્રોનાં મસ્તિષ્ક પાડી નાખવામાં આવ્યાં છે. એક સ્થળે એક ગુંબજના અત્યંતર ભાગમાં કેટલાક યુવકે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય કરી રહ્યા હોય, એવું ચિત્ર પ્રત્યક્ષ થાય છે, પણ તે મનુષ્ય મસ્તહીન હોવાથી જેવું જોઈએ તેવું સાંદર્ય ઉત્પન્ન કરતાં નથી. આવી રીતે અમે શેકસતત હૃદયે હિંદુ-દિલ્હીનું નિરીક્ષણ કરતાં આગળ ચાલ્યા. તે સમયે પ્રાચીન હિંદુ-દિલ્હીનગરી જાણે કે અમને સંબોધીને
* કઈ કાઇને એવો પણ મત છે કે દિલ્હીથી ૬૫ માઈલ ઉત્તર-પશ્ચિમમાં Shસંગાકિનારે હસ્તિનાપુર આવેલું હતુંsurat
[I
ST
I ! Shree Sudharmaswami Gyanbhandar-Umala, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
અફવાનીસ્તાન
૧૭૫
નીચે પ્રમાણે કહી રહી હેય, એમ અમને લાગ્યું. “ જ્યારે પ્રબળ પ્રતાપ અને અખંડ તેજદ્વારા હું તેજસ્વિની હતી અને મારા બાહુબળદ્વારા શત્રુઓથી આત્મરક્ષા કરી રહી હતી, ત્યારે આ ભારતવાસી હિંદુઓ! તમે કયાં સૂતા હતા? તે સમયે તે તમને ઈર્ષા અને કલેશ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહતું! આજે મારી આવી દુર્દશા જોઈ તમારૂં મર્મ ભેદાય છે, એમ શું તમે કહેવા માગે છે તમને હૃદયજ કયાં છે ? તમને તે વળી વેદના હેયજ શાની ? તમે મારી દુર્દશા જોવા આવ્યા છો ? જાઓ, પાછા જાઓ ! મારી નીરવતામાં અને નિર્જનતામાં હવે તમે નાલાયકે ભંગ પાડશે નહિ. મારા સ્વત્વની અને મારા ભૂતકાળના નૈરવની હવે કોઈવાર શોધ કે યાદી કરતા નહિ.”
चतुर्दश अध्याय-अफघानीस्तान
“ભાઈ, એ તો પિતાનું સ્મારક ચિન્હ છે. જોકે તે કૃતઘતાથી વર્યાં છે પણ મારાથી તે તેને માફ કર્યા સિવાય રહેવાયજ કેમ?'
અકબર - બૌદ્ધયુગમાં ભારતવાસીઓએ અફઘાનીસ્તાન ઉપર વિજય મેળવી, ત્યાં બૌદ્ધધર્મને પ્રચાર કર્યો હતો. ભારતવર્ષની ચઢતી કળાના સમયમાં સિંધુ નદીની સીમા ઉલ્લંધવાનું કાર્ય હિંદુઓને માટે ધર્મવિરુદ્ધ ગણાતું નહોતું; અને તેથી જ પૂર્વકાળે ભારતવાસીઓ દૂર દૂરના દેશોમાં ઉપનિવેશો સ્થાપવમર્થ થઈ શક્યા હતા. અફઘાનીસ્તાનની પશ્ચિમ દિશામાં વામિયાન નામને પ્રદેશ આવેલ છે. તે પ્રદેશમાં પર્વત ઉપર જે અનેક ગુફાઓ આવેલી છે તે સંબંધે અબુલ ફઝલ લખે છે કે –“ઉક્ત ગુફાઓમાં બાર હજાર ગુફાઓનું સમાજ” એવું નામ રાખવામાં આવ્યું છે. ઘણું લાંબા કાળ પૂર્વે મનુષ્યોએ પર્વત કાપીને ઉક્ત ગુફાઓ બનાવી હોય એમ જણાઈ આવે છે. આ સ્થળે પથ્થરમથિી કેતરી કહાડેલી મનુષ્યની ત્રણ મહાન પ્રતિમાઓ પણ પ્રત્યક્ષ થાય છે. તેમાંની એક પ્રતિમા ૨૪૦ ફીટ જેટલી. બીજી ૧૫૦ ફીટ જેટલી અને ત્રીજી ૪૫ ફીટ જેટલી લાંબી છે. એક ગુફામાં એક આસન ઉપર એક મૃત વ્યક્તિને દેહ બહુ કાળજીપૂર્વક સંગ્રહી રાખવામાં આવ્યા છે, તે જોઈ મને બહુ આશ્ચર્ય થયું. પ્રાચીન વસ્તુની શોધ
બોળ કરનારા પંડિત પુરુષો પણ, આ કોને દેહ છે તે કહી શકતા નથી. તેઓ એિવું અનુમાન કરે છે કે અતિ પ્રાચીનકાળથી આ મૃતદેહ આ સ્થળે પડેલે છે - જોઈએ. પૂર્વકાળે ભારતવાસીઓ મૃતદેહની ઉપર એક એવા પ્રકારને મલમ લગા
હતા કે જેથી તે શબ કોઈ કાળે સડતું કે ગંધાતું નહિ. આ પ્રમાણે મૃતદેહને Shસડવા દીધા વિના સાચવી રાખવાથી અજ્ઞાન કે એ મૃતદેહતરફ ભક્તિભાવ -
(
૯
I ! Shree Sudhathaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમ્રાટ અકબર
દર્શાવતા; કારણ કે શબ ન સડે એમાં પ્રભુની કૃપા હેવી જોઈએ, એમ તેઓ માનતા હતા.” ઉક્ત સમસ્ત ગુફાઓ બે માળવાળી છે. જે પર્વત ઉપર તે ગુફાઓ આવેલી છે તે પર્વત ઉપર એક પ્રાચીન નગરીનાં ખંડીએ દષ્ટિગોચર થાય છે. ગુફાઓમાં રહેલી મૂર્તિઓ તથા “સમાજ” નામ ઉપરથી એવી ખાત્રી થાય છે કે પૂર્વે તે સ્થળે બૌવિહાર હે જોઈએ. ત્રણ મહાન મનુષ્ય પ્રતિભાસંબધે મેં આગળ જે ઉલ્લેખ કર્યો, તેમાંની એક પ્રતિમા “ શાકમ” ના નામથી પ્રસિદ્ધ છે.” “શાકમમ” એ શાક્યમુનિને અપભ્રંશ હવે જોઈએ. અફઘાનીસ્તાનમાં પ્રત્યક્ષ થતા આ પ્રાચીન અવશેષો ભારતવાસી હિંદુઓની જ કીતિને સૂચવી રહ્યા છે, એમાં સંદેહ નથી. મૃતદેહને સડવા દીધા વિના સાચવી રાખવાની વિદ્યા સર્વે ભારતવાસીઓ જાણતા હતા. આજે તે વિદ્યાને લેપ થઈ ગયું છે. મિસર દેશવાસીઓ પણ પ્રાયઃ ભારતવાસીઓ પાસેથી જ ઉકત કળા શીખેલા હોવા જોઇએ.
અફઘાનીસ્તાનની પૂર્વ દિશામાં, મઈન કિલ્લાથી ૮ માઈલ ઉત્તરમાં જવાથી એક પર્વત પાસે પહોંચાય છે. તે પર્વત ઉપર બૌદ્ધ નગરીનાં પથ્થરનાં મંદિરોના અવશેષો તેમજ તે સિવાય અનેક સ્થળે બૌદ્ધગુફાઓ અને બૌદ્ધવિહારના અવશેષ આજે પણ જોવામાં આવે છે. મર્દન કિલ્લાથી છ માઈલ આગળ જતાં બદ્ધ મહારાજા અશોકવદ્ધનને અનુશાસનસ્તંભ અત્યારે પણ ધીરભાવે ઉભો રહીને ભૂત. કાળના ભારતીય નૈરવ માટે અત્ર વર્ષાવી રહ્યો છે.
ભારતના મહાગૈરવના દિવસે કાળના પ્રવાહમાં તણાઈ ગયા અને મહા તેજસ્વી યુગ ભૂતકાળમાં મળી ગયે, તે સમયે અને તે પછીના સમયે પણ અનેક સૈકાઓ થયાં બ્રાહ્મણ રાજાઓ કાબૂલના સિંહાસનને શોભાવી રહ્યા હતા. હિંદુઓના ઉપનિવેશો ઘણા લાંબા કાળ પર્યત સુવ્યવસ્થિતપણે સુરક્ષિત રહી શકયા હતા. હાય! આજે અમે એટલા બધા અધ:પતિત થઈ ગયા છીએ કે અમારા પૂર્વપુરુષોનું ગારવ સમજવાની કલ્પનાશકિત પણ હવે અમારામાં રહી નથી !
જે વેળા બંગાળ અને બિહારમાં બળવાખોરોએ માથું ઉંચકયું તે વેળા સમ્રાટ અકબરને ભાઈ મિર્જા મહમદહકીમ કાબૂલની ગાદીએ રાજ્ય કરતા હતા. અકબરનું સામ્રાજ્ય તથા ઐશ્વર્ય નિરખીને ઇર્ષ્યાને લીધે તે મનમાને મનમાં જ બ
વ્યા કરતા હતા. તેને જ્યારે સમાચાર મળ્યા કે અમ્મર ઇસ્લામધર્મથી ભ્રષ્ટ થયો છે અને બંગાળબિહારના મુસલમાનેએ તેની વિરુદ્ધ બળ ઉઠાવ્યો છે, ત્યારે તેણે વિચાર કર્યો કે જે આ અનુકૂળ તકને લાભ લઇને હું પણ અકબરની વિરુદ્ધ લડાઈ જાહેર કરે તે બંગાળ-બિહારના બળવાખોરો મને સહાય આપ્યા વિના રહે નહિ; અને જે એમ થાય તે હું અનાયાસે અકબરની રાજ,
ગાદી પડાવી લેવામાં વિજયી થઈ શકે. આ વિચાર કરી તેણે હિંદના બળ| વારેને ઉતેજન આપવા તથા તમને વિશેષ ઉશ્કેરવા બિહારમાં પેતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
અફઘાનીસ્તાન
૧૭૭
દૂતોને રવાના કર્યા અને પોતે પણ એક પ્રબળ સૈન્ય લઇને પંજાબ ઉપર બીજીવાર ચડી આવ્યું. તે સમયે રાજા માનસિંહ પંજાબના શાસનકર્તા તરીકેનું સઘળું કામકાજ કરતે હતો. સમ્રાટ અકબરના ભ્રાતૃસ્નેહથી તે સારી રીતે પરિચિત હોવાથી પિત મહાશકિતશાળી હોવા છતાં સમ્રાટ અકબરની આજ્ઞાવિના સમ્રાટના ભ્રાતા સાથે યુદ્ધ કરવાની તેણે હિંમત કરી નહિ. સમ્રાટની આજ્ઞા ન આવે ત્યાં સુધી રાજા માનસિંહે પાછળ હઠવા માંડ્યું અને છેવટે લાહોરના કિલામાં આશ્રય લીધે. રાજા માનસિંહને પાછળ હઠ જોઈ હાકીમ અહંકારપૂર્વક આગળ વધવા લાગ્યો અને લાહોરના કિલ્લા ઉપર ઘેરે ઘાલી આગળ માર્ગ કાપવાને પ્રયત્ન કરવા લાગ્યા.
આવા કટાકટીના સમયમાં પોતાને જ ભાઈ પિતાનું અનિષ્ટ સાધવા બહાર પડયો છે, એવા સમાચાર સાંભળી સમ્રાટ અકબરને બહુ ખેદ થયો. તેણે કહ્યું કેટ-પિતાને પુત્ર જે દુષ્ટ વ્યવહાર કરે તો તેને યોગ્ય શિક્ષા કરી સન્માર્ગે વાળી શકાય, પણ ભ્રાતાની સાથે જે એકવાર કલેશ કે કુસંપ થાય છે તે કોઈ કાળે દૂર થાય નહિ; કારણ કે પુત્રને અપરાધ તે સર્વ કેઈ ઉદારતાપૂર્વક સહન કરી લે, પણ ભ્રાતાને અપરાધ સહૃદયતાપૂર્વક સહન કરે એવા ઉદાર પુરુષો તે વિરલ જ હોય છે. પુત્રપ્રત્યેને અધિક સ્નેહ પુત્રના અનેક દેશોને ક્ષમા આપી શકે છે. પરંતુ ભ્રાતાને રાઈ જેટલે દોષ પણ અન્ય બ્રાતાની નજરમાં એક પર્વત જેટલું પ્રતીત થાય છે. સમ્રાટે વિચાર કર્યો કે જે હું પોતે પંજાબમાં હાજર થઈશ, તે લેહી વહેવડાવ્યા વગરજ મારા ભાઈ સાથે હું સુલેહ-સંપ કરી શકીશ. તેથી તેણે જાતે પંજાબમાં જવાની તૈયારી કરવા માંડી અને રામરાયસિંહ આદિ સેનાપતિઓને પોતાની આગળ રવાના કરી દીધા. તે સેનાપતિએને સમ્રાટે જણાવ્યું કે –“ તમે આગળ જાઓ, પણ હું જ્યાં સુધી પંજાબમાં ન આવું ત્યાં સુધી મારા ભાઈની સાથે યુદ્ધ કરવા બહાર પડશો નહિ. ” ત્યાર બાદ સમ્રાટ આગ્રામાંથી પ્રયાણ કરી દિલ્હી, કુરુક્ષેત્ર, સરહિંદ તથા નવતાસગઢ વગેરે શહેરમાં થઈને સિંધુ નદીના કિનારે પહોંચ્યો. “સમ્રાટ અકબર સ્વયં યુદ્ધ કરવા આવે છે,” એમ સાંભળી હાકીમ કાબૂલ તરફ રવાના થયા. અકબર એક વહાણની સહાયતાથી સિંધુ નદીની પાર ઉતર્યો અને પશ્ચિમ દિશામાંથી કોઈ પણ શત્રુ હલ્લો ન લાવે તે માટે સિંધુ નદીના પૂર્વતીર ઉપર અટકને કિલે. તૈયાર કરવાનો હુકમ ફરમાવ્યો. આ કિલ્લો ઇ. સ૧૫૮૩ માં પૂરો થયો હોય એમ જણાય છે. સિંધુ નદીની મધ્યમાં ઉભા રહીને, પર્વતના શિખર ઉપર આવેલો આ મહાન કિલ્લે જયારે જોઈએ છીએ ત્યારે તેનું મહત્વ આપણને દિમૂઢ કર્યા વિના રહેતું નથી. પર્વતના શિખરે જાણે કે કેઈએ અપૂર્વ રાજ
મહેલની સ્થાપના કરી હેય એજ ક્ષણવાર આભાસ થાય છે. કિલ્લાને સર્વથી Shree sulle artisti Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સમ્રાટ અક્બર
નીચેના ભાગ સિંધુ નદીના કિનારા પાસેજ આવેલા છે. સિંધુ નદી તે કિલ્લાના ચરણુને પ્રક્ષાલિત કરતી નિરંતર વહ્યા કરે છે. કિલ્લાના સર્વથી ઊંચે ભાગ ગગનને સ્પર્શીને ઉભા રહ્યો છે.
સિંધુ નદીની પેલી તરફ્ જવુ એ તે સમયે હિંદુમાં બહુ તિરસ્કારપાત્ર ક્રમ ગણાતુ હતું. રાજા માનસિંહે પણ સ`પ્રથમ સિંધુ નદી નહિ ઓળંગવા સબંધી પેાતાને વાંધા સમ્રાટ પાસે પ્રદર્શિત કર્યા હતા. સમ્રાટ અક્બરે તેના ઉત્તરરૂપે નીચેના દાહરા રાજા માનસિંહને માકલી આપ્યા હતા: સબ ભૂમિ ગાપાળકી, વામે* અટક કહા; જાકે મનમેં ખટક હૈ, સા હી અટક રહા.
અર્થાત્–સમસ્ત પૃથ્વી પ્રભુનીજ છે તેા પછી એક સ્થળેથી અન્ય સ્થળે જવામાં અટકાવ કેવા ? જેના મનમાં ખટક કિવા સંશય છે તેજ અટકમાં અટકી રહે છે.
મહા આગ્રહી રાજપૂતાને પણ સમ્રાટ અકબર કેવી મધુર વાણીથી પેાતાને વશીભૂત કરી શકયા હતા, તે ઉપરની પંકિતઓ ઉપરથી સમજી શકાય છે. સિંધુ નદી પાર કરવાની તે આજ્ઞા કરે તેા રાજા માનસિહુ જેવાઓએ પણ તે માન્ય કરવી જોઇએ; પરંતુ સમ્રાટ અક્ષર સમજતા હતા કે આજ્ઞા કરતાં સહૃદયતા અને મધુર શબ્દજ વિશેષ ઉંડીઅસર કરી શકે છે અને તેથી આવા નમ્ર વ્યવહારથીજ અનેકવાર પેાતાને ઉદ્દેશ તે સિદ્ધ કરતા. ઉક્ત કવિતાના ઉદ્દેશ સિદ્ધ થયા. રાજા માનસિહ ઘણી હિંદુસેના તથા સૈનિકા સાથે સિંધુ નદીની પાર ઉતર્યા. આ સ્થળે કાઈ એવા પ્રશ્ન કરશે કે રાજા માનસિહ કે જેના પૂજે મુસલમાન સમ્રાટને કન્યા આપી રાજપૂત કુળને એમ લગાડી છે, તેને તે વળી ધર્માધ જેવુ હાઇજ શું શકે ? અમે કહીએ છીએ કે રાજા માનસિંહુના ધર્માંચારસંબંધે શંકા કરવાનું કારણુંજ નથી. વસ્તુતઃ તે અત્યંત ઉદાર હૃદયના હિંદુ હતા. તેણે અનેક સ્થાને 'હિંદુ'દિશ ચણાવ્યાં હતાં અને તેમાં મૂર્તિની પ્રતિષ્ઠા પણુ કરાવી હતી. સમ્રાટ અક્બરે જ્યારે તેને ધર્મ નામના નૂતન ધર્મ સ્વીકારવાની ભલામણ કરી ત્યારે તેણે કહ્યું કે “હું કેવળ એજ ધર્મ' જાણું છું. એક હિંદુ ધર્મ અને ખીજો મુસલમાન ધર્યું. એ ખે ધ સિવાય ત્રીજો ધર્મ હાય એ વાત મારા માનવામાં આવતી નથી. આપના પ્રત્યેની અમારી શ્રદ્ધાની પરીક્ષા કરવા જો એ ધર્મ સ્વીકારવાનું અમને આપ કહેતા હૈ। તા તે નિષ્પ્રયેાજન છે; કારણ કે અમે આપની ખાતર તન—મન–ધન સર્વસ્વને ભાગ આપવાને સદા તૈયાર છીએ, એવી ખાત્રી અમે પૂર્વે અનેકવાર આપી ચૂકયા છીએ, એટલુંજ નહિ પણ અનેકવાર એવી સાબીતી પણ આપી ચૂકયા છીએ. ” રાજા માનસિંહ સિવાય
""
ઇશ્વર
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
-
-
અફઘાનીસ્તાન
૧૭૯ રાજા ટેડરમલ આદિ ભાવિક પુસ્કો પણ અનેકવાર સૈન્ય સાથે નદીની પેલી પાર દૂર સુધી ગયા હતા.
રાજા માનસિંહ સૈન્યની સાથે કાબૂલની પાસે આવી પહોંચ્યા. હાકામે ભયભીત થઈ, અકબરને ભૂલાવામાં નાખવાના ઉદ્દેશથી એક દૂત સમ્રાટ પાસે રવાના કર્યો. સમ્રાટે તે દૂતને જણાવ્યું કે-“ હું મારા ભાઈને ક્ષમા આપવા તૈયાર છું. જે તે પિતાના ભૂતકાળનાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરે અને ભવિધ્યમાં એવું કાર્ય નહિ કરવાની પ્રતિજ્ઞા કરે તે હું અહીંથી જ પાછા વળવાને તત્પર છું.”
હાકીમે સમ્રાટ અકબરની આવી સહદયતાપૂર્ણ સરત પણ કબૂલ કરવાની ઇચછા દર્શાવી નહિ. હિંદનું સામ્રાજ્ય પડાવી લેવાની દુષ્ટ વાસના તેના હૃદયમાં પ્રબળપણે સળગી રહી હતી. તેણે એક્વાર છુપી રીતે આવી મોગલસેના ઉપર હલ્લો કર્યો, પણ તેમાં તે નિષ્ફળ નિવડ્યા અને ત્યાંથી નાસી જવાની તેને ફરજ પડી. સમ્રાટના સેનાપતિઓએ તેની પાછળ દેડી તેને મારી નાખવાની તત્પરતા દર્શાવી; પરંતુ અકબરે તેમને તેમ કરતાં અટકાવ્યા અને કહ્યું કે –“ બ્રાતાનું ખૂન કરવું એ કોઈપણ રીતે યોગ્ય નથી. હું મારા વિશ્વાસુ નોકરને તેમ કરવાની કદાપિ આજ્ઞા કરીશ નહિ. ભાઈ, એ પિતાનું જ એક સ્મારકચિન્હ છે, કારણ કે ભાઈને જેવાથી સહેજે પિતાનું સ્મરણ થઈ આવે છે. તે ભાઈ મારા પ્રત્યે ગમે તેવું દુષ્ટ વર્તન ચલાવે તે પણ મારે તેને ક્ષમા આપવી, એ મારું મુખ્ય કર્તવ્ય છે.”
હકીમ કાબૂલનો ત્યાગ કરીને ત્યાંથી નાસી ગયો એટલે અકબરે અનાયાસે કાબૂલમાં પોતાની રાજસત્તા બેસાડી. ત્યારબાદ સમ્રાટને કેઈએ એવા ખબર આપ્યા કે હાકીમ તે અન્ન-વસ્ત્રના અભાવે ફકીર બની ગયા છે અને મહામહેનતે રખડી રઝળીને પેટ ભરે છે. આ સમાચાર સાંભળી અકબરને બહુ ખેદ થયો. “મારે સગે ભાઈ ભૂખ્યો અને તરસ્યો વનમાં ભટકે અને હું રાજ્યસિંહાસને બેસી એશ્વર્ય ભોગવું, એ કેટલું બધું અનુચિત ગણાય” એવો વિચાર આવતાંની સાથે જ તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં ! તેણે પોતે એક દૂત હાકીમ પાસે રવાના કર્યો. જે ભાઈએ પોતાનું સત્યાનાશ કાઢવામાં લેશ પણ સંકેચ કર્યો નહોતો, તેજ ભાઇની દુરવસ્થા સાંભળી અકબરનું હૃદય ચીરાઈ ગયું ! હાકીમ જ્યારે કાબૂલમાં પાછા આવ્યા ત્યારે અકબર તેને કાબૂલના શાસનકર્તા તરીકે નિયુક્ત કરી પિતે હિંદમાં પાછો ફર્યો. બિબરઘાટમાં થઈને અને લાહેર તથા દિલ્હીમાં થોડા દિવસ રહીને તે ફતેહપુર-સીક્રી ખાતે સહિસલામત પહોંચી ગયો.
એજ અરસામાં ૨ માટે પ્રયાગમાં ગગા-યમુ Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦.
સમ્રાટ અકબર
મહાન કિલ્લે બંધાવ્યો હતો. તે કિલ્લો ગંગા અને યમુનાના તાર ઉપરજ આવેલો છે. કિલ્લાની બે બાજુએ નદી અને બાકીની બે બાજુએ ગંભીર ઉંડાઈવાળી ખાઈ આવેલી છે. કિલ્લાએ જાણે કે ગળામાં સુંદર માળા ધારણ કરી હોય એવી કલ્પના આ ખાઈનું નિરીક્ષણ કર્યા પછી ઉદ્દભવે છે. કિલ્લાની દિવાલ પથ્થરની જ બનેલી છે. રાજપ્રાસાદ જે કે કિલ્લાની અંદર છે; તોપણ તે ગંગાના કિનારા ઉપરજ છે. સમ્રાટે તે નગરીને “અલ્લાહાબાદ” નું નામ આપ્યું હતું. ત્યારબાદ અનેક લેકે ત્યાં આવીને વસવા લાગ્યા અને એ રીતે વર્તમાન મનહર શહેરની ક્રમે ક્રમે ઉન્નતિ થઈ. ઉકત કિલ્લામાં ૩૦ ફીટ ઉંચાઈવાળે અશકના સમયને એક સ્તુપ ખેદમય વદને ઉભો છે. સ્તૂપમાં એક શિલાલેખ પણ છે.
ઈ. સ. ૧૫૮૦ માં સમ્રાટે પોતાના રાજ્યના મુખ્ય નકરો અને જાગીરદારોને એવી આજ્ઞા કરી કે –“ સામ્રાજ્યની સમસ્ત શહેર તથા ગામડાઓમાં વસતી પ્રજાનું એક પત્રક તૈયાર કરવું અને પ્રત્યેક મનુષ્ય શું કામ-ધંધો કરીને નિર્વાહ કરે છે તે સંબંધી તપાસ કરવી. જેઓ કામ-ધંધા વગર બેસી રહેતા હોય તેમને સામ્રાજ્યની સીમા બહાર હાંકી કહાડવા.” ભારતવર્ષમાં પ્રથમ વસ્તીપત્રક જે ક્યારેય પણ થયું હોય તે તે આ સમયે અકબરના રાજત્વકાળમાંજ થયું હતું. સાટની આજ્ઞા સાંભળી પ્રત્યેક નિરુદ્યોગી મનુષ્ય યથાયોગ્ય કામધંધામાં જોડાઈ ગયો હતે. - ઈ. સ. ૧૫૮૪ માં હાકીમે કાબુલ ખાતે પ્રાણત્યાગ કર્યો. તેના અમાત્યોએ કાબુલમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપન કરવાની દુરાશાથી પિતાને યોગ્ય સહાયતા આપવા અબદુલ્લાને પ્રાર્થના કરી. અબદુલ્લા તે કાળે મધ્ય એશીઆમાં બહુજ શકિતમાન રાજા ગણાતું હતું. તેણે પણ આવી સરસ તક જોઈ કાબૂલને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાને પ્રપંચ કર્યો. અબદુલ્લા કાબૂલને પચાવી જવા માગે છે, એ વાત સમ્રાટથી છાની રહી નહિ. તેણે તત્કાળ પંજાબમાં તે સમયના શાસનકર્તા–રાજા માનસિંહને કાબૂલમાં સૈન્યસહિત પહોંચી જવાની આજ્ઞા કરી. સમ્રાટ અકબર પોતે પણ ફતેહપુરમીથી રવાના થઈ નવરતાસગઢમાં હાજર થયા. રોતા સગઢથી કાબુલપર્યત સૈન્યને જવા-આવવામાં સુગમતા થાય તે માટે સિંધુ નદીના કિનારા પર્યત અર્થાત અટકના કિલ્લા પર્યત અને સિંધુ નદીના બીજા કિનારાથી લઈ કાબૂલપર્યત એક સુંદર સડક તૈયાર કરાવવાની તેણે વ્યવસ્થા કરી. ત્યાર બાદ તે બરઘાટમાં થઈને જલાલાબાદ ખાતે હાજર થયા.
રાજા માનસિંહે કાબૂલમાં આવી પિતાની અપૂર્વ શકિત અને તીક્ષ્ણ બુદ્ધિના પ્રતાપે રાજ્યના સમસ્ત વિરોધી અમાત્યને દાબી દીધા. ત્યારબાદ પિતાના પુત્ર જગતસિંહને કાબૂલની રાજયવ્યવસ્થા સંપી અને હાકીમના બે પુત્રોને પિતાની
સાથે લઈ સમ્રાટની પાસે હાજર થયો. સમસ્ત વિરોધીઓ તથા શત્રુઓને સહદયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
અફઘાનીસ્તાન
૧૮૧
તાથી શાંત કરવા, એ અકબરને ઉદ્દેશ હતો. તેણે કાબૂલના મુખ્ય અપરાધી અમાત્યને પણ કમળ અને મધુર ભાષામાં આશ્વાસન આપી શાંત કર્યા. ત્યાર બાદ રાજા માનસિંહને કાબૂલના શાસનકર્તાતરીકે નિયુક્ત કરી સમ્રાટ પોતે અટક ખાતે હાજર થયા. અહીં આવીને સમ્રાટે ચાર દિશામાં સૈન્યની ચાર ટુકડી ઓ એકલી દીધી (ઈ. સ. ૧૫૮૬). એક ટુકડી રાજા ભગવાનદાસ આદિ સેનાપતિની દેખરેખ નીચે કાશ્મીર તરફ, બીજી ટુકડી રાજા બીરબલ અને જેનખાની સરદારી નીચે યુસફ જાતિની વિદ્ધ, ત્રીજી ટુકડી રામરાયસિંહ આદિના સેનાપતિત્વ નીચે બેશુટિઓની વિરુદ્ધ તથા ચોથી ટુકડી રાજા માનસિંહની આગેવાની નીચે ખબરઘાટના તેફાની પ્રજાવિરુદ્ધ લડવા રવાના થઇ.
રાજા બીરબલ અને જેનખાંની સરદારીવાળું મેગલ લશ્કર પર્વતવાળા પ્રદેશમાં દાખલ થયું. પર્વતનું એકાંત શાંત સૈદ, ગાંભીર્ય તથા મનહારિત્વ જોઈ કવિ બીરબલને બહુજ આનંદ થયે. આ પર્વતપ્રદેશની શોભા કાશ્મીરની શોભા સાથે સરખાવીએ તે તે અયોગ્ય નથી. અહીંનાં હવા-પાણ બહુજ ઉત્કૃષ્ટ લેખાય છે, પરંતુ પર્વતની શોભા સાથે પર્વતની વિટતા અને ભયંકરતા પણ એવી અદ્ભુત છે કે ભારતવર્ષમાં ઉકત સ્થાનની સરખામણી કરી શકાય એવું એક પણ સ્થાન નથી, એમ પણ અમારે કહી દેવું જોઈએ. રાજા બીરબલ સૈન્યની સાથે આ વિકટ પહાડમાં આગળ ચાલવા લાગ્યો. માર્ગમાં અનેક કુદરતી આપત્તિઓ આવવા લાગી. કોઈ કોઈ વાર જંગલમાંથી આગળ વધવાને માર્ગેજ મળે નહિ, માર્ગ મળે તો છાવણી નાખવા માટે અનુકૂળતાવાળું સ્થળ જ મળે નહિ. પર્વતના રસ્તા બહુજ વાંકાચૂંકા અને ચઢાવવાળા હોય છે, તેની સાથે તે એવા તે સાંકડા અને અસ્પષ્ટ હોય છે કે જે લેશપણું અસાવધતા રાખવામાં આવે તે ભયંકર આઘાત થયા વિના રહે નહિ. આવાં વિકટ અર
મ્યોમાં અને પહાડોમાં થઈ બીરબલ આગળ વધવા લાગ્યા. કોઈ કોઈ વાર તેને એવાં સ્થાનોમાં આશ્રય લે પડતો કે જ્યાં એક મનુષ્ય અન્ય મનુષ્યનું મુખ પણ ભાળી શકે નહિ. એ ઘન અંધકાર સદા વિસ્તરેલું રહેતું. કોઈ કોઈ વાર એવાં જંગલમાં થઈને પસાર થવું પડતું કે જંગલની શરૂઆત ક્યાંથી થાય છે અને કયાં આગળ તે સમાપ્ત થાય છે, તેની કલ્પના પણ થઈ શકે નહિ. કોઈ કોઈ વાર એવી ઉંડી અને અંધારી ગુફાઓ માર્ગમાં આવતી કે હવે આગળ કેવી રીતે વધવું, તે ગંભીર પ્રશ્ન થઈ પડતો. નાના નાના વહેળાઓ ખળખળ ધ્વનિ કરતા કયાંથી આરંભ થાય છે, કયાં મળી જાય છે અને પુનઃ કથિી ઉદભવે છે, તેની કશી સમજણજ પડતી નહિ. જાણે કે આ વહેળાઓ નાના બાળકે માફક સંતાકૂકડીની રમત રમી રહ્યા હેયને ! આવી રીતે બીરબલ કોઈવાર ઉચ્ચ પહાડના શિખર ઉપરથી અન્ય શિખરે, તે કઈવાર વિસ્તૃત
Shree Suanarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સમ્રાટ અક્બર
જંગલેાવાળા મેદાનમાંથી અન્ય મેદાનમાં આગળ ગતિ કરવા લાગ્યા. થાડે દૂર ગયા પછી ખીરખલે સ્વાધીનતાના મદથી છકેલા, બળવાન, સાહસી અને જ ંગલી પહાડી મનુષ્યાનાં ટોળેટોળાં આસપાસના પતા ઉપર એકત્રિત થતાં અને લડાઇની તૈયારી કરતાં પ્રત્યક્ષ નિહાળ્યાં. ખીરબલ નિરાશ કે નાહિંમત થયા નહિ. તેણે આગળ વધવાનું ચાલુજ રાખ્યુ, ક્રમે ક્રમે તે વિપત્તિવાળા ભયંકર ક્ષેત્રમાં દાખલ થયા. શત્રુએની મેટી સખ્યા પર્વતની આડે રહી માગલસેનાના વિનાશ કરવા લાગી અને લાગ સાધીને પુનઃ પુન: પર્વતની ગુફામાંથી બહાર નીકળી ખીરખાને ત્રાસ આપવા લાગી. મેગલસેના વા ખીરબલ આવા ઉપદ્રવેાથી કંટાળીને નાસી જાય તેમ નહતુ. તેમણે પણ પ્રસંગાપાત પહાડી જાતિપર હુમલા કરી બને તેટલા શત્રુને સહાર કરવા માંડયા. આ પ્રકારના હુમલામાં ખીરબલના સૈન્યને ધણીવાર પરાજિત થઇને નાસી જવું પડતું, ધણીવાર મહાન ખુવારી સહન કરવી પડતી અને ઘણીવાર અનેક સૈનિકા પહાડામાં આડાઅવળા ભટકી અડાળે મરણને શરણુ થતા. છતાં રાજા ખીરમલે પોતાનું કર્તવ્ય સંપૂર્ણ કરવામાં લેશ પણ આળસ કે પ્રમાદ કર્યાં નહિ. તેને પેાતાને પણ અનેકવાર પ્રાણાંત કા સહન કરવાં પડતાં, એટલુંજ નહિ પણ ભૂખ્યાં અને તરસ્યાં જંગલામાં ભટકવું પડતું, છતાં તે કંટાળીને પાછો ડયા નિહ, આ પાડી જાતિ શરણે ન આવે ત્યાંસુધી આ વિકટ પહાડામાં રહીને પણુ યુદ્ધ કરવુ, એવા ખીરખલે નિશ્ચય કર્યો. જેનખાં નામને એક મુસલમાન સરદાર કે જે ખીરબલની સાથે હતા તેને રાજા ખીરબલના આ નિશ્ચય ગમ્યા નહિ; કારણ કે તે આ પર્વતની ભયંકરતા તથા શત્રુની પ્રભળતા જોઇ આગળથીજ ગભરાઈ ગયા હતા. તેણે ઉક્ત પઢાડી જાતિ સાથે સંધિ સ્થાપવાની રાજા ખીરખલને ભલામણ કરી. ખીરમલે તે ભલામણને કશુજ વજન આપ્યું નહિ; તેણે કહ્યું કેઃ
(6
ધ્રુવળ સધિદ્વારા શુ તમે એક જ ંગલી જાતિને સુધારી શકેા તેમ છે ? પરિશ્રમ અને ઉત્સાહવિના કદાપિ કાષ્ટ પણ મહાન કાર્ય સિદ્ધ થાય એવી આશા રાખવી એ સ્પષ્ટ મૂર્ખતા છે. ધારા કે તે જંગલી પ્રશ્ન આપણી સાથે સંધિ કરે, તાપણુ આપણે શું માઢું લઈને સમ્રાટની પાસે જઇ શકીએ ? સંધિ કરવામાં આપણી બહાદૂરી નહિ, પણ નિ`ળતાજ સિદ્ધ થાય તેમ છે. ” આ પ્રમાણે એ મુખ્ય સેનાપતિઓ વચ્ચે મતભેદ ઉત્પન્ન થવાથી બન્ને વચ્ચે વૈરનાં ખીજ રાપાયાં. બન્ને સેનાધ્યક્ષાએ જૂદી જુદી દિશામાં પેાતાનુ સૈન્ય માકલી દીધું અને એક સ્વતંત્રપણે પેાતાને યાગ્ય લાગે તેમ વર્તવા લાગ્યા. રાજા ખીરમલ પેાતાની શક્તિ પ્રમાણે સમ્રાટ અને સામ્રાજ્યના હિતને અર્થે લડવા લાગ્યા. એક દિવસે રાજા ખીરબલને એવા સમાચાર મળ્યા કે, અમુક સ્થળે પર્વતીય જંગલી પ્રા મેાગલસેનાને ઘેરી લેવાની મહાન હિલચાલ કરી રહી છે. ” તેજ ક્ષણે ખીરમલે
61
"
Shree Sudharmaswam Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
અફઘાનીસ્તાન
૧૮૩
પિતાના સૈન્યને તે દિશામાં હલ્લ લઈ જવાની આજ્ઞા કરી. મહાસાહસી રાજા પોતે પણ પોતાના સૈન્યની સાથેજ હતું, એમ કહેવાની જરૂર નથી. રાજાએ ત્યાં જઈને જોયું તે કર્યાય પણ શત્રુનું ચિન્હ જણાયું નહિ. શત્રુનું સૈન્ય આગળ હશે, એમ ધારી બીરબલ એક સાંકડા નાળામાં થઈને આગળ ચાલવા લાગ્યો. નાળાની બરાબર મધ્યમાં રાજા અને તેનું સૈન્ય જેવું દાખલ થયું કે તુરતજ કોણ જાણે કયાથીએ પહાડી જાતિનાં ટોળેટોળા બહાર ઉભરાઈ આવ્યાં અને અસંખ્ય તીર, ભાલા તથા પથરાને વર્ષાદ વર્ષાવી રાજાના સૈન્યને સંહાર કરવા લાગ્યાં. રાજાના અનેક બહાદુર સૈનિકોને આ નાળામાં ઘાણ નીકળી ગયા. અનેક સૈનિકે ભયભીત થઈને ત્યાંથી નાસી ગયા. રાત્રિના અંધકારમાં કયાંય માર્ગ હાથ નહિ આવવાથી નાસી છુટેલા સિનિકે આસપાસનાં ગામડાંમાં સંતાઈ ગયા; પણ એ ગામડાંઓ શત્રુના તાબામાં હોવાથી પ્રાત:કાળે જંગલી શત્રુઓએ તેમને મારી નાખ્યા. રાજા બીરબલે અપૂર્વ પરાક્રમ દાખવી શત્રુપક્ષને પરાસ્ત કરવાને પ્રત્યેક પ્રયત્ન કર્યો, પણ તેમાં તે સફળ થઈ શકશે નહિ. અને તે પણ એજ નાળામાં ઘવાઈને મૃત્યુવશ થયે. જેનખાંનું લશ્કર પણ બીજી દિશામાં એજ પ્રકારે વિનષ્ટ થયું. જેનખાં પિતે ત્યાંથી નાસી છૂટ અને અટકમાં આવીને તેણે સમ્રાટ અકબર પાસે યુદ્ધને સમસ્ત ઇતિહાસ રજુ કર્યો.
રાજા બીરબલને સમ્રાટ અંત:કરણપૂર્વક ચાહતે હતે. તેને જ્યારે બીરબલવના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે શોકસાગરમાં છેક નિમમ થઈ ગયો. તેનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી, મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળ્યો નહિ અને થોડીવાર બેભાન અવસ્થામાં પથારી ઉપર પડી રહ્યો. બીરબલના મૃત્યુથી સમ્રાટના કેમળ અંતઃકરણને એવો તે સખ્ત આઘાત થયે કે બે દિવસ સુધી તેને ખાવું-પીવું પણ ગમ્યું નહિ, બે દિવસ સુધી કોઈની સાથે વાતચીત પણ કરી નહિ અને કેાઈની મુલાકાત પણ લીધી નહિ. સમ્રાટના દુઃખમાં ભાગ લેવાનું અને તેને આશ્વાસન આપી શાંત કરવાનું પણ કોઈથી સાહસ થઈ શક્યું નહિ; કારણ કે બીરબલના મૃત્યુથી સમ્રાટને કેટલે ખેદ થતું હશે તેની સર્વ કઈ કલ્પના કરી શકે તેમ હતું. ગંભીર દુ:ખના સમયમાં અકબર જેવા સમ્રાટને સાંત્વના આપવી, એ હાથે કરીને સમ્રાટને ક્રોધ વહેરી લેવા સરખું હતું. દિલ્હીશ્વર જેવો એક પુરુષ એક સામાન્ય મિત્રની ખાતર અને તે પણ એક હિંદુ મિત્રની ખાતર શોકાતુર બને એ શું સૂચવે છે? અકબરની પાસે હિંદુ કે મુસલમાનો ભેદ લેશમાત્ર નહેતા, એમ શું આ ઉપરથી સ્પષ્ટ નથી થતું? બે દિવસ પછી સમ્રાટને ખેદ કાંઈક શાંત થયા. સરદાર જેનખાં કે જે બીરબલની સાથે હતા, તે પિતાને પ્રાણ બચાવીને
આવતા રહો અને બીરબલ જેવા પ્રિય મિત્રને બચાવવા પ્રયત્ન ન કર્યો, તે Shreમાટે અકબરે તેનો સખત તિરસ્કાર કર્યો. જેનખાં જે કે મેગલ રાજ્યને એક
Do
I
Shree Sudhaminaswamil Gyanbhandal-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
પ્રધાન સેનાપતિ હતા, એટલું જ નહિ પણ સમ્રાટની એક ધાત્રીને પુત્ર થતું હતું, તોપણ બીરબલને પ્રાણ નહિ બચાવવા બદલ રાજદરબારમાંથી તેને બહિષ્કૃત કર્યો અને પુનઃ મુખ નહિ દર્શાવવાની આજ્ઞા કરી. પર્વતની જંગલી પ્રજા કે જેણે બીરબલનું ખૂન કર્યું હતું, તે સમસ્ત પ્રજા ઉપર ક્રોધે ભરાઈ સમ્રાટે તે યુદ્ધાર્થે બહાર પડવાની અને જંગલી જાતિને એગ્ય દંડ આપવાની અભિલાષા અમાત્યવર્ગ પાસે પ્રકટ કરી. અમાએ અકબરને વિવિધ પ્રકારે સલાહ આપી શાંત કર્યો. ત્યાર બાદ તેણે પોતાના કુમાર મુરાદને અને રાજા ટોડરમલને યુદ્ધાથે ઉકત પહાડોવાળા પ્રદેશમાં મોકલવાનો ઠરાવ કર્યો, પરંતુ આ ઠરાવની સામે વાંધો ઉઠાવતાં રાજા ટોડરમલે અતિ વિનીતભાવે સમ્રાટને કહ્યું કે –“ બહુ ગંભીર યુદ્ધ સમયેજ રાજકુમાર જેવા સંમાન્ય પુરુષોએ બહાર પડવું જોઈએ. પહાડી જાતિને શિક્ષા કરવાનું કાર્ય એવું તે સામાન્ય છે કે રાજકુમાર જેવાએ તેમાં જોડાવું એ યોગ્ય ન ગણાય. આવું નજીવું કામ તે રાજ્યને એક સાધારણ નેકર પણ કરી શકે તેમ છે.” રાજા ટોડરમલને કહેવાને યથાર્થ આશય સમ્રાટ અકબર બરાબર સમજી ગયો અને રાજકુમારને યુદ્ધમાં મેલવાનો ઠરાવ માંડી વાળ્ય. છેવટે રાજા માનસિંહને ઉકત યુદ્ધમાં મોકલવાનો નિર્ણય થયો અને માનસિંહની ગેરહાજરી દરમિયાન કાબૂલના શાસનકર્તાતરીકે રાજા ભગવાનદાસ કામ કરે એમ ઠર્યું. અકબરે પ્રથમ રાજ્યના બે મુખ્ય સેનાપતિઓને પર્વતીય જંગલી જાતિ સામે યુદ્ધાર્થે મોકલવાને જે નિર્ણય કર્યો હતો, તે ઉપરથી આ યુદ્ધ કેવું ગંભીર અને ભયંકર હોવું જોઇએ, તેને કિંચિત ખ્યાલ પાઠકોને આવી શકશે.
ડા દિવસ પછી કેાઈએ અકબરની પાસે આવીને એવા સમાચાર આપ્યા કે કેટલાક મનુષ્યોએ રાજા બીરબલને નગરકોટ ખાતે એક પર્વતમાં યોગીઓની એક જમાત સાથે જ પ્રત્યક્ષ જોયું હતું. સમ્રાટ આ અફવા સાંભળી બહુ આનંદ પામે અને પિતાને પ્રિય બંધુ જે જીવતો હોય તો તેનાં દર્શન કરવાની પ્રબળ આકાંક્ષા ઉદ્દભવી. તેણે તત્કાળ નગરકોટના શાસનકર્તાને રાજા બીરબલસંબંધી સંપૂર્ણ તપાસ કરવા આજ્ઞા ફરમાવી. નગરકોટના શાસનકર્તાએ સૂક્ષ્મ તપાસના અંતે અકબરને જણાવ્યું કે-“રાજા બીરબલનાં કોઈએ દર્શન કર્યા હોય, એવું પ્રમાણ મળી આવતું નથી.” આવો નિરાશાજનક ઉત્તર સાંભળી સમ્રાટને પુનઃ બહુ દુઃખ થયું. થોડા દિવસ પછી કોઈએ એવા સમાચાર આપ્યા કે કાલિંજ ખાતે રાજા બીરબલનાં કેટલાકોએ દર્શન કર્યા હતાં. સમ્રાટને પુનઃ આનંદ થયો અને રાજાની તપાસ માટે ત્યાંના કારભારીને આજ્ઞા કરી. સમ્રાટની આશાના ઉત્તરમાં કાલિંજના કારભારીએ લખ્યું કે “અલબત, રાજા બીરબલનાં કેટલાંક મનુષ્યએ દર્શન કર્યા હતાં, પણ પાછળથી તે (રાજા) મૃત્યુ પામ્યા હોય એમ જણાય છે” હવે સમ્રાટના દુ:ખની અવધિ રહી નહિ. નિરાશા ઉપર નિરાશા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
અફઘાનીસ્તાન
મળવાથી તે ખેદના સાગરમાં ડૂબી જાય તે તદ્દન સ્વાભાવિક વાત છે. તેણે બીરબલના વિરહદુઃખથી દુઃખિત થઈ રાજદરબારમાં આવવાનું બંધ કર્યું અને શોકપ્રદર્શક વેષ ધારણ કર્યો.
રાજા ટોડરમલે કાબૂલની નદી ઓળંગી સપાત રાજ્યની સીમામાં પ્રવેશ કર્યો. રાજા માનસિંહે ત્યાંથી આગળ પ્રયાણ કરી પિતાની છાવણી નાખી. બન્ને સરદારે પિતાપિતાની છાવણીમાં ગોઠવાઈ ગયા. તેમણે ઉપરાઉપરિ હલાઓથી અફઘાન પ્રજાને એવો તે ત્રાસ આપવા માંડ્યો અને ખેતીવાડીમાં એવી તે હરકતો ઉભી કરવા માંડી કે અફધાન પ્રજાને અમુક અંશે તાબેદારી સ્વીકારવા સિવાય બીજો ઉપાય રહ્યો નહિ. રાજા માનસિંહને શત્રુ પક્ષના અનેક દેશે તથા ગામડાઓ સળગાવી દેવાં પડ્યાં હતાં, તેમને હેરાન કરવાને બની શકે તેટલે ત્રાસ આપ્યા હતા. છેવટે ત્રણ વર્ષના સખ્ત પરિશ્રમને અંતે ઉકત જંગલી પ્રજા સહેજસાજ વશીભૂત થઈ હતી, પરંતુ અકબરની પછી તુરતજ તેઓ સત્તાધીશ બની બેઠા હતા અને ઈરાન તથા કાબૂલના રાજાને રંજાડવાની શરૂઆત કરી હતી. અકબરના મૃત્યુ પછી મોગલસેનાને કિંચિત પણ ભય તેઓ રાખતા હતા. વર્તમાનકાળે પણ ઉકત જંગલી પ્રજા અંગ્રેજ ગવર્નમેંટને પ્રસંગોપાત જે ત્રાસ આપે છે, તે ઉપરથી તેમના સાહસને અને બળવાનપણાને વાચકને બહુ સારી રીતે ખ્યાલ આવી શકશે. ભારતવર્ષની સરહદ ઉપર વસતી આ સાહસી અને બળવાન પ્રજા જે સુધરી શકી હતી અને તે જાતિ હિંદીઓની સાથે મળી ગઈ હેત, તે ભારતવર્ષનું કેટલું કલ્યાણ થયું હતું, તેની કલ્પના થઇ શક્તી નથી.
સમ્રાટ અકબર જે અબદુલ્લાની ખાતર નિરંતર ચિંતાતુર રહ્યા કરતે હતે તેણે પણ છેવટે હારીને સમ્રાટની કૃપા પ્રાપ્ત કરવા એક દૂતને રવાના કર્યો અને તેની સાથે અનેક કિંમતી ભેટ પણ મેલી આપી. સમ્રાટે પિતાની શક્તિને, બાહુબળને અને રાજસત્તાને ખ્યાલ આપવા અબદુલ્લાના દૂતને પિતાની પાસે થોડે સમય રહેવા દીધો. પેલો દૂત પિતાની (અર્થાત અકબરની) સત્તા જોઈ અબદુલ્લાને તે વિષે વાત કરે અને એ રીતે અબદુલા ભારતવર્ષ ઉપર હલ્લે કરવામાં નિરાશ થાય, એવો સમ્રાટ અકબરને અતિરિક ઉદ્દેશ હતા. ત્યારબાદ અબ્દુલ્લાના દૂતને અનેક બક્ષિસે અર્પણ કરી પુન: સ્વસ્થાને વિદાય કર્યો; એટલું જ નહિ પણ તેની સાથે સમ્રાટે પોતે કેટલા દેશો પિતાના બાહુબળથી હસ્તગત કર્યા છે, કેટલા પ્રબળ નરપતિએ પિતાની આજ્ઞાને આધીન છે અને મોગલ સામ્રાજય કેટલું અપૂર્વ બળ ધરાવે છે ઈત્યાદિ સમસ્ત વિગત અતિ મધુરભાવે–અતિ સહયતાપૂર્વક અબ્દુલાને તેણે લખી જણાવી. આ વિગત વાંચી સમ્રાટની સહાયતાને અનુભવ કરી અબ્દુલ્લા એક રીતે જે આનંદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સમ્રાટ અકબર
થયે, તેવી જ રીતે તેનું બાહુબળ અનુભવી કિંચિત ભયભીત કિંવા શંક્તિ પણ થયો.
હિમાલયના પહાડી પ્રદેશમાં અનેક હિંદુ રાજ્ય પ્રબળ પ્રતા૫પૂર્વક હિંદુશક્તિનું સંરક્ષણ કરી રહ્યાં હતાં. એમ કહેવાય છે કે તેમની પાસે લગભગ એક લાખ સૈનિકનું પાયદળ તથા દશ હજાર ઘોડેસ્વારનું લશ્કર હતું. ઉક્ત હિંદુ રાજાઓને વશીભૂત કરવા સમ્રાટે જેનખને રવાના કર્યો. અત્યારે પૂર્વે સમ્રાટ અકબરને સુયશ સર્વત્ર સુપ્રતિષ્ઠિત થઈ ચૂક્યો હતો. આથી હિંદુ રાજાઓએ સેનાપતિની સાથે સમ્રાટની પાસે હાજર થઈ અકબરના ચરણમાં પિતાનું મસ્તક નમાવ્યું અને એ રીતે તેની સત્તાને મૂંગે મેએ સ્વીકાર કર્યો.
અકબર જ્યારે ભારતવર્ષના ઉત્તર-પશ્ચિમ ભાગમાં રહેતા ત્યારે પણ તે ત્યાંથી વિસ્તૃત સામ્રાજ્યની સર્વ પ્રકારની દેખરેખ રાખત અને અતિ ઉપયોગી આશાઓ બહાર પાડી સર્વત્ર તેને અમલ કરવા મોકલી આપતે. અમ્બરની આજ્ઞાવિના રાજ્યનું કેઇ પણ મહત્વનું કાર્ય થતું નહિ.
તે જ સમયે રાજા ભગવાનદાસને ઉન્માદરેગ નામનું દર્દ લાગુ પડ્યું. સમ્રાટને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને બહુ દુ:ખ થયું અને રાજા ભગવાનદાસના વીરત્વનું તથા ઉદારતાનું વર્ણન કરી તેના ગુણોનું યશગાન કર્યું. ભગવાનદાસની સારવાર માટે સમ્રાટે પિતાના રાજ્યના સુપ્રસિદ્ધ હિંદુ અને મુસલમાન બે ચિકિત્સકેને મેક્લી આપ્યા. રાજ ભગવાનદાસના સ્થાને રાજા માનસિહની કાબૂલના શાસનíતરીકે નિમણુક કરી. તે પછી રાજા માનસિંહે બંગાળા, બિહાર અને ઉડીસાના શાસનકર્તાતરીકેનું પદ ભોગવ્યું હતું, એ વાત આપણે પૂર્વે જાણી ગયા છીએ.
અકબરને દશ સ્ત્રીઓ હતી. તેમાં રાજા ભગવાનદાસની બહેને જેલબાઈ કિંવા મરિયમ ઉજજામિની સમ્રાટની સર્વથી અધિક પ્રિય મહારાણી હતી. જેબાઈ સમ્રાટ જહાંગીરની જનની હતી. બહેરામખાંની વિધવા સ્ત્રી સાથે પણ અકબરે વિવાહ કર્યો હતે. એમ કહેવાય છે કે તેણી બહુ સુંદર કવિતાઓ રચી શક્તી હતી.
સમ્રાટને દશ સ્ત્રીઓ હતી, એટલા માટે તેના પ્રતિ આક્ષેપ કરવાની જરૂર નથી. રાજા માનસિંહને કેટલી સ્ત્રીઓ હતી, તેનું જે અમે અમારા પાઠકોને સ્મરણ કરાવીશું તે તેમને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. ઇતિહાસ જણાવે છે કે તેને ૧૫૦૦ સ્ત્રીઓ હતી અને તેમાં ૬૦ રાણીઓ રાજના મૃત્યુ થવા સાથે સતી થઈ હતી. રાસિનના કિલ્લામાં જે એક હિંદુ રાજા રાજ્ય કરતો હતો તેને લગભગ બે હજાર સ્ત્રીઓ હતી. ફિરિસ્તાએ લખ્યું છે કે “સમ્રાટોજ અનેક સ્ત્રીઓ પરણી શકે, એવા આપખુદી નિયમનું જેઓ ઉલ્લંઘન કરતા તેમને કેમ શિક્ષા કરવામાં આવતી અને એટલાજ માટે શેરશાહે ઉત હિંદુ રાજાની રાજધાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
અફઘાનીસ્તાન
૧૮૭
ઉપર હલે કર્યો હતો.” હુમાયુ અને જહાંગીરને તે અકબર કરતાં પણ અનેકગણી સ્ત્રીઓ હતી. મુસલમાન સમાજમાં અનેક નૃપતિઓએ હજારથી અધિક રમણીઓ રાખી હેય, એવા હેવાલ મળી આવે છે. રમણએની આવી વિશાળ સંખ્યાને અને એક મહાનગરી સમાન તેમનાં આવાં સ્થળને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને એમ લાગ્યા વિના રહેતું નથી કે પ્રત્યેક સ્ત્રીના નામનું, વયનું તથા મહેલના નામનું એક પત્રક તેમના સ્વામીના હાથમાં રહેતું હોવું જોઈએ. જે આવું પત્રક રાખવામાં ન આવે તે ગમે તેવા બુદ્ધિમાનને પણ આટલી બધી સ્ત્રીઓનું તથા તેમના ઠામ-ઠેકાણનું સ્મરણ રહેવું અસંભવિત થઈ પડે, એમ કહેવાની જરૂર નથી. અકબરને તે શું પણ તેના એક સુબેદારને પણ ૧૨૦ સ્ત્રીઓ હેવાનું એક ઈતિહાસલેખક જણાવે છે. પ્રાચીનકાળમાં અનેક સ્ત્રીઓ કરવાને જે રિવાજ પ્રચલિત હતું, તે રિવાજની સાથે અકબરની સ્ત્રીસંખ્યાને મુકાબલે કરીએ તો અકબરપ્રત્યે આક્ષેપ કરવાની જરૂર રહે નહિ, એ વાત સ્પષ્ટજ છે.
સમ્રાટ અકબરને ચાર કન્યાઓ પણ હતી.
સમ્રાટના અંતઃપુરમાં તેની સ્ત્રીઓ અને કન્યાઓ સિવાય અનેક નર્તકીએ ( નાચનારી), સંગીત-ગાયીકાઓ તથા દાસીઓ વગેરે રહેતી હતી. અબુલ ફઝલે લખ્યું છે કે –“ઉકત સમસ્ત સંખ્યાને જે સરવાળો કરીએ તે લગભગ પાંચ હજાર જેટલે થયા વિના રહે નહિ. રાણીઓને માસિક પગાર ૧૦૨૮ થી ૧૬૧૦ રૂપિયાપર્યત આપવામાં આવતા હતા.” સમ્રાટ શાહજહાન તથા આરંગઝેબના સમયમાં તે તે કરતાં પણ અધિક પગાર અંત:પુરની રાણીઓને આપવામાં આવતા, એવો ઉલ્લેખ મળી આવે છે. શાહજહાન પિતાની વિમાતા નૂરજહાનને વાર્ષિક બે લાખ રૂપિયા તથા પિતાની મહારાણી મુમતાજમહાલને દશ લાખ રૂપિયા આપતા હતા. ઓરંગઝેબ પિતાની પટ્ટરાણીને બાર લાખ રૂપિયાનું વર્ષાસન આપતો હતો.
અકબરના અંતઃપુરમાં રહેતી દાસીઓને બે રૂપિયાથી લઈ ૫૧ રૂપિયા સુધી માસિક પગાર આપવામાં આવતું. દાસીઓમાંની કેટલીક કુશળ સ્ત્રીઓ અંત:પુર ન આવક તથા ખર્ચસંબંધી હિસાબ રાખતી હતી. શહેરના સથ્રહસ્થાની સ્ત્રીઓ તથા પુત્રીઓ પિતાની ઈચ્છા થાય ત્યારે સમ્રાટના અંતઃપુરમાં આવ-જા કરી શકતી હતી. સમ્રાટની રાણીઓ તથા મહારાણીઓ પણ નાગરિક સ્ત્રીઓને બહુજ આદર-સત્કાર આપતી હતી. સ્ત્રી–અતિથિઓ અંતઃપુરમાં એક માસપર્યત રહી શકે, એવી પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
અબુલ ફઝલ કહે છે કે “ઈ. સ. ૧૫૯૫ માં સમ્રાટના પરિવારને કુલ - ખર્ચ ૭૭ લાખ પચીસ હજાર રૂપીએને થયે હતો. તે સિવાય સૈનિક વિભાગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સમ્રાટ અકબર
પશુ અનેકગણા ખર્ચો થયા હતા.” અંતઃપુર વિભાગના સર્વથી મેાટા પ્રધાનતરીકેનું કામ રાજા રાયસાલદરબારી કરતા હતા. તે પોતે હિંદુ હતા. અ ંતઃપુરની સર્વ વ્યવસ્થા સમ્રાટ અકબર હિંદુ રાજાઓના હાથમાંજ રહેવા દેતા હતા.
અંતઃપુરની સ્ત્રીઓ પાનાંની તથા સોગઠાંની રમતમાં પોતાના ઘણા ખરા સમય વ્યતીત કરતી હતી. બાદાઉની લખે છે કેઃ “સમ્રાટ અક્બર બહુજ થાડા સમય અંતઃપુરમાં રહેતા હતા; અને તેમાં પણ સ્ત્રી–સહવાસ તા બહુજ અપ પ્રમાણુમાં રાખતા હતા. ” કવચિત્ અકબર પોતે પણુ અંતઃપુરની રમણી સાથે શેતરંજ વગેરે રમત-ગમતમાં ભાગ લેતા. કાઇ ક્રાઇ વાર એક સાહેબ જેવા અદ્ભુત પોષાક પહેરી તઃપુરની રમણીઓને હસાવતા પણ ખરા.
સમ્રાટ પોતે પુરુષોચિત રમત-ગમતના બહુશેાખીન હતા, દિવસના ભાગમાં તે કેટલીકવાર પોતાના બંધુ-બધાને સાથે લઇ આવી રમતામાં મુખ્ય ભાગ લેતા. સમ્રાટ તથા તેના મિત્રા બહુજ હષ્ટપુષ્ટ અને પાણીદાર ઘેાડા ઉપર સ્વારી કરતા. સમ્રાટના હાથમાં સાના તથા રૂપાની એક લાંખી મજબૂત લાકડી રહેતી અને એ લાકડીવતી પૃથ્વી ઉપર પડેલા ખાલતે તે અશ્વ ઉપર રહીને આગળ લક્ષ્ય સ્થાને લઇ જવાના પ્રયત્ન કરતા. તેના વિરુદ્ધપક્ષ એજ બાલને પાછા હડસેલવાના પ્રયત્ન કરતા. આવી રીતે બન્ને પક્ષ વચ્ચે ખૂબ રસાકસી ચાલતી. કાઇ કાઇ વાર રાત્રિએ પણુ આવી રમતા ખેલવામાં આવતી. તે વેળા સમ્રાટ પલાશના લાકડાનો એક ખાલ તૈયાર કરાવતા અને તે બાલતે અગ્નિવડે ખાળી લાલચોળ અંગારારૂપે બનાવી પૃથ્વી ઉપર મૂકતાં. આલને આગળ હડસેલતાં જે સમ્રાટની કિંમતી લાકડી ભાંગી જતી અને તેની પાછળના જો કાઇ ઘેાડેસ્વાર તે ઝીલી લેતા, તા લાકડીની માલેકી તેને આપવામાં આવતી, વર્તમાન સમયે અંગ્રેજ આદિ સાહસી પ્રજાએ જે પેલા નામની રમત ખેલે છે, તેનુ મૂળ સમ્રાટ અકબરે રોધી કાઢયું હતુ. અક્ષરની ઉકત ક્રીડાનું રૂપાંતર કરીને અ ંગ્રેજ મુસાફ્રા તે રમતને ચૂરાપ ખાતે લઇ ગયા હતા, એમ કહીએ તાપણુ અયેાગ્ય નથી, કાઇ કાઇ દિવસ સાયંકાળે તથા પ્રભાતે સમ્રાટ અક્બર જંગલી હાથીના તથા વાધ, સિંહુ આદિ ક્રૂર પ્રાણીઓનેા શિકાર કરવા બહાર નીકળી પડતા. અકમરનુ` નિશાન ભાગ્યેજ ખાલી જતું. તે જેવા અપૂર્વ સાહસિક હતા તેવાજ અસાધારણુ બળવાન તથા અત્યંત સહનશીલ પણુ હતા. દુઃખા સહન કરવામાં તે બહુજ દૃઢ હતા. ઘણીવાર તે એકમાત્ર તરવારનેાજ આધાર લઇ ક્રૂર વાધની સામે થતા અને વાધતા વધ કરતા. કાઇ કાષ્ઠ વાર તે સ્વારીમાં નીકળતા, ત્યારે ધોડેસ્વાર થઇને રાજ ૮૦ કાસ જેટલી મુસાફરી કરતા. રાજ ત્રીશ કે ચાળીશ માલ જેટલા મા` પગે ચાલીને પસાર કરવા, એ તા તેને માટે રમત જેવુજ હતુ. ગમે તેવા માન્મત્ત
હાથીને વશીભૂત કરવામાં તે એકકા હતા. હાથીના સુઢ ઉપર ચડી હાથી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
અફવાનીસ્તાન
૧૮૯
સ્વારી કરવાને તેને ઘણો શોખ હતો. ગાંડા હાથીની સૂંઢ ઉપર ઉભો રહી ઘણીવાર તે તેની પીઠ ઉપર સ્વાર થતો અને હાથીને અંકુશમાં લાવતે. અતિહાસિકે તે એટલે સુધી જણાવે છે કે ગાંડામાં ગાંડા હાથીઓ પણ સમ્રાટને જોયા પછી શાંત બની જતા હતા.
મસ્ત હાથીઓની યુદ્ધક્રીડા, બે ઉંટ વચ્ચેનો વિગ્રહ, પાડા અને વાઘનું દ્વયુદ્ધ, ઉડતાં કબુતરોની કુશળતા તથા કોળીઆના પંજામાંથી માખીને જીવતી છોડાવાની કળા ઇત્યાદિ અનેક નવી નવી ક્રીડાઓ જેવાને પણ તેને બહુ શેખ હતા. ભારતવર્ષના જુદા જુદા પ્રદેશમાંથી અનેક કળાવાન મનુષ્ય આવી સમ્રાટને વિવિધ ક્રીડાઓ દર્શાવતા હતા. બંગાળીએ પણ તે સમયે બહુ અદ્દભુત પ્રકારની કીડાઓ કરી શકતા હતા. લાઠીઓ ફેરવામાં તથા તે સંબંધી દાવપેચ ખેલવામાં તેઓ ખાસ કુશળ ગણતા હતા. બંગાળીઓની એન્દ્રજાલિક ( જાદુઈ ) ક્રીડાઓ જોઈ કોઈને પણ તે કાળે આશ્રય થયા વિના રહેતું નહિ. અબુલફઝલ લખે છે કે:-“એક મનુષ્ય એક લાંબુ દેરડું ઉંચે ફેંકતો અને પછી તે દોરડાનો નીચલે છેડે પકડીને તે ઉંચે ચડી જતો. ત્યાર બાદ તેના હાથ–પગ આદિ અવયવે ક્રમે ક્રમે આકાશમાંથી પૃથ્વી ઉપર પડતા. આકાશમાં ગયા પછી પિતાને સ્વામી હણ, એમ દર્શાવી તેની સ્ત્રી બહુ આક્રંદ કરતી અને છેવટે સર્વ પ્રેક્ષકે સન્મુખ ઉભી રહી અગ્નિચિતામાં પ્રવેશ કરતી. પેલી સ્ત્રી જેવી ભસ્મીભૂત થતી કે તુરતજ તેને સ્વામી અંતરિક્ષમાંથી આવીને હાજર થતું અને બળી ગએલી સ્ત્રીને સજીવન કરતે. આ દેખાવ જોઈને લેકે આશ્ચર્યમુગ્ધ થયા વિના રહેતા નહિ.” ઇવન બદૂતા, એડવર્ડ મેલ્ટન તથા જહાંગીરે પિતે ઉકત દેખાવે પ્રત્યક્ષપણે નિહાળી પોતાના પુસ્તકેમાં તેનું વિગતવાર વર્ણન આપ્યું છે. બંગાળીઓએ એક કાળે આશ્ચર્યજનક દેખાવે સમ્રાટ જહાંગીર પાસે રજુ કરી તેને વિસ્મયવિમુગ્ધ કર્યો હતા. આજે તે કળા ભારતમાંથી અદશ્ય થઈ ગઈ છે !
સામ્રાજ્યનાં સઘળા મનુષ્યો એકબીજા સાથે છૂટથી હળીમળી શકે એટલા માટે સમ્રાટ કઈ કઈ સમયે મેટે આનંદ ઉત્સવ કરતે. એ ઉત્સવમાં અનેક ઉચ્ચ –નીચ વ્યકિતઓ એકસરખા ઉત્સાહથી ભાગ તે લેતી. સમયે વિવિધ પ્રકારની ક્રીડા
દ્વારા પ્રેક્ષકેનું મન રંજન કરવામાં આવતું હતું. ઉત્સવ અને આમોદના દિવસોમાં પણ સમ્રાટ અનેક પ્રકારનાં ગંભીર રાજકાર્યો કરી શકતા હતા. અર્થાત આમેદના સમયમાં પણ રાજ્યની જવાબદારીનું તે વિસ્મરણ કરતે નહિ.
સમ્રાટની સાથે અનેક નાની મોટી છાવણીઓ પડાવ નાખતી. અકબર જે સ્થળે છાવણી નાખતા તે સ્થળ–અર્થાત વિશાળ મેદાન તંબુઓથી છવાઈ જતું. તેની છાવણીને ફરતે વસ્ત્રને જે એક મેટ ગઢ રચવામાં આવતે તે ઉત્તર- દક્ષિણમાં ૧૫૩૦ ફીટ જેટલે અને પૂર્વ પશ્ચિમમાં ૮૦૦ ફીટ જેટલા વિસ્તારવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
થતે. તંબુના મુખ્યદ્વાર પાસે બતખાનું રહેતું અને આસપાસ સર્વત્ર સૈનિકે પડાવ નાખીને રહેતા. છાવણીમાં દાખલ થયા પછી એક ઉચ્ચ સ્તંભ ઉપર રાત્રે પ્રકાશિત દીપક દૃષ્ટિગોચર થતો. આ દીપથી સહેજ આગળ વધતાં દરબારખાસના એક સુંદર તંબુ પાસે જઈ શકાતું હતું. ત્યારબાદ એક વિશાળ મેદાન આવતું. મેદાનની બીજી તરફ રાજારાણીઓની છાવણીઓ સ્થાપવામાં આવતી. તેની આસપાસ નાના-મોટા એટલા બધા તંબુઓ નાખવામાં આવતા કે તેની ગણના પણ થઈ શકે નહિ. એક તંબુ તે ખાસ ગંગાજળ સાચવવા માટેજ ખડો કરવામાં આવતે. એક તંબુમાં કેવળ વિવિધ સરબતનું જ રક્ષણ કરવામાં આવતું. તેવીજ રીતે બીજા એવા અનેક તંબુઓ હતા કે જેમાં કેવળ સુગંધી દ્રવ્ય તથા ખાનપાનની વિવિધ વસ્તુઓ રાખવામાં આવી હતી. સમ્રાટને પિતાને તંબુ બે માળવાળ હતું એમ કહેવાય છે અને તેમાં સ્થાને સ્થાને મણિમુકતાઓની સુંદર વેલે ચિતરવામાં આવી હતી. આ તંબુ જેનારને જાણે તે ઈદ્રભવનજ હોય એ ભાસ થતું. જે સ્થળે સમ્રાટની છાવણ પડતી, તે સ્થળે એક મેટા શહેર જેજ દેખાવ દૃષ્ટિગોચર થતા હતા.
पंचदश अध्याय-काश्मीर
ભારતવર્ષનું કાશ્મીર એ સ્વર્ગનું નંદનવન છે. બર્નિયર સાહેબે એ પ્રદેશમાં મુસાફરી કરીને લખ્યું છે કે –“ કાશ્મીરના દર્શનથી ખરેખર હું મુગ્ધ થયો છું. મેં મારી કલ્પનાના બળથી કાશ્મીરના જે સૌંદર્યનું અનુમાન કર્યું હતું, તેથી પણ કાશ્મીરનું યથાર્થ સૌંદર્ય અનેકગણું વિશેષ છે. વસ્તુતઃ પૃથ્વીમાં એવું બીજું કઈ પણ સ્થાન નથી, કે જેની સાથે કાશ્મીરની તુલના થઈ શકે.”
ઇ. સ. ૧૫૮૯માં સમ્રાટ અકબર કાશ્મીરનું સૈદર્ય જેવા તે પ્રદેશમાં ગયા હતે. સૂર્યોદય થવા પૂર્વે જ તેણે પિતાની છાવણીથી બહાર નીકળી એક પર્વત ઉપર ચડી જઇને ત્યાં વિશ્રામ કર્યો. તારાપતિ તથા તારકાસુંદરીઓ સમસ્ત રાત્રિપર્યત નીલ આકાશમાં જાગૃતપણે ક્રીડા કરીને શ્રમિત થઈ રહ્યાં હોય, તેમ તેમના મુખ ઉપર હવે કોઈપણ પ્રકારની જ્યોતિ રહી હતી. કુલલલનાઓ સૂર્યોદય થતાની સાથેજ પતિશયાને પરિત્યાગ કરી નીચા મસ્તકે અંતઃપુરમાં ચાલી જાય તેમ તારકાસુંદરીઓ પણ પ્રભાતના દર્શનથી શરમાતી હોય તેમ પ્રકાશરૂપી શ્વેત વસ્ત્રના છેડાવતી પિતાનાં મુખકમળને છુપાવતી નીલ આકાશરૂપી ઉઘાનમાંથી નજીકના અંતઃપુરમાં ચાલી જવા લાગી ! ધીમે ધીમે ઉષાસુંદરી લલાટમાં સિંદૂર પૂરી, ગુલાબી વસ્ત્ર પહેરી, એક હાથમાં શિશિર જળબિંદુ અને બીજા હાથમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
કાશ્મીર
૧૯૧
પુષ્પગંધને ધારણ કરી, બહાર નીકળી અને કાશીવિશ્વનાથના મંદિરની પ્રદક્ષિણા કરતી નવયુવતીની પેઠે પૃથ્વીપ્રદક્ષિણા કરવા લાગી. ઉષાદેવીની આ રોાભા વિયેાગવિલા કુમુદિનીથી સહન ન થઇ શકવાથી તેણે ખેદથી મસ્તક નીચે નમાગ્યું ! સ્વામી–સાહાગિની કમલિની, વૃદ્ધ પુરુષની યુવાન નવભાર્યા પતિપ્રત્યે પેાતાના પ્રેમ દર્શાવવા ઉત્કંઠિત થઈ રહી હાય તેમ-મોતીનાં આભરણા પહેરી, સુંદર મુખ ઉપર પાઉડર નાખી, ગુલાખી વજ્રથી અગને આચ્છાદિત કરી, સૂર્યોદય પૂર્વેજ સરાવરરૂપી આરડામાંથી બહાર નીકળી સ્વામીની રાહ જોવા લાગી ! ક્રમલિની બહાર નીકળી છે, એવા સમાચાર કુશળ પત્રને ભ્રમરગણુને પહોંચાડવામાં વિલંબ કર્યો નહિ. ભમરાઓ આનંદસમાચાર સાંભળી ગયુગણાટની લલિત રાગિણીવડે ક્રમળને રીઝવવા લાગ્યા. ક્રમલિનીએ વખત વિચારીને અને તક જોતે ભ્રમરગણુ ઉપર એક પ્રેમપૂર્ણ કટાક્ષ કર્યો. હજી સૂર્યના ઉદય થયા નથી, એમ ધારીને ભમરાએ કમલિની ચુખન કરવા આગળ ડયા; પણ બીજીજ ક્ષણે સૂર્યના ઉદય ચતા જોઇ દૂર નાસવા લાગ્યા ! આ પ્રેમલીલા કુદરતનાં અન્ય પ્રાણીઓથી સહન થઇ શકી નહિ. એક પક્ષી કે જે વૃક્ષની આડે રહી ભ્રમર અને કમલિની વચ્ચેના ગુપ્ત પ્રેમ નિરખી રહ્યું હતું, તે હવે વિશેષ વાર શાંત રહી શકયુ નહિ. તેણે એક નણું ને છાજે તેવી રીતના કાલાહલ કરી મૂકયા ! અને એ પક્ષીના કાલાહલ જોઈ અન્ય પણ અનેક પક્ષીઓ, વાતને સમજ્યા વિનાજ લેશપ્રિય હિંદવાસીઆની માફ્ક કાલાહલ કરવા મંડી પડયાં. પક્ષિસમાજે આ પ્રમાણે કાલાહલ અને સૂ`દેવની ખુશામત કરવામાં કસર રાખી નહિં; છતાં જ્યારે સૂદેવે તેમના તરફ કિંચિત્ પશુ લક્ષ્ ન આપ્યું, ત્યારે તેઓ નિરાશ થઇ ઉંચે આકાશમાં ઉડીને ખની શકે તેટલા તીવ્ર સ્વરે પદ્મિનીની નિંદા કરવા લાગ્યા ! ભમરાઓ પશુ હવે ગભરાવા લાગ્યા. સૂ`દેવને તાપરૂપી ક્રોધ તેમનાથી સહન ન થઈ શકવાથી તેમણે કમલિનીની સલાહને માન આપી ચેરની પેઠે કમળ–નિવાસમાં છુપાઈ રહેવાનું ચેાગ્ય ધાર્યું. હજારા પક્ષીઓને પોતાની પ્રિયતમાની નિંદા કરતાં જોવાથી એમાં પણ કાંઇક સત્ય હશે એમ માની પ્રભાકરે લાલચેાળ નેત્રાડે ક્રોધ દર્શાવવાને પ્રારંભ કર્યો. અનુભવી કમલિનીએ એથી ભયભીત થવાને બદલે અપૂર્વ શેાલા સ્મૃતે સાંદના વિસ્તાર કરી પ્રભાકર પતિને માહિત કરવાના પ્રયત્ન કરવા માંડયા. સુ પણ પાતાની પ્રિયાની માહકતામાં લુબ્ધ થયો. તેણે વિચાર કર્યો કે કમળમાં કલંક અને કુસુમમાં કીટ ડાવાના અનાદિકાળથી મૂકાતા આવતા આરેાપમાં શું સત્ય હશે ? ના, ના, નહિજ. એવા છેલ્લા નિણુંય કરીને વૃદ્ધ પતિ પાતાની યુવતી પત્ની પાસે પોતાના પરાજય સ્વીકારે તેમ તેણે પણ પદ્મિનીના સાંદ પાસે પોતાના પરાજય સ્વીકારી લીધા. પક્ષીઓ તા આદશ્ય જોઇને ડિ‘મૂઢજ ખની ગયાં ! તેણે વિચાર કર્યો કે “આપણે નિઃસ્વાર્થ પણે સૂર્યના ઉપકાર કરવા ગયાં
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯ર
સમ્રાટ અકબર
તેને બદલે એજ મળે કે આપણે પોતે મિથ્યાવાદી ઠર્યા અને રૂપવતી કમલિની નિર્દોષ ઠરી !” છેવટે પક્ષીઓએ ઉદાસીનતા ધારણ કરીને મેગેએ વૃક્ષની શાખાઓમાં જ ભરાઈ બેસવાનું યંગ્ય ધાર્યું ! '
સમ્રાટે વિશેષ બારિક નિરીક્ષણ કર્યું. તેને જણાયું કે કાશ્મીર પ્રદેશ હિમાલય પર્વત ઉપર આવેલ છે. તેની તરફ નાની મોટી ખીણે આવેલી છે. સમુદ્રની સપાટીથી તે પાંચ હજાર ફીટ ઉંચાઈએ છે. તેની લંબાઇ ૧૬૦ માઈલ તથા પહેબાઈ ૬૦-૬૦ માઇલપર્ય તની છે. પર્વતની ઉચ્ચ શિખર પર નિરંતર બરફ રહ્યા કરે છે, પરંતુ કાશ્મીરમાં તે બારે માસ વસંતઋતુનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. ગિરિરાજ હિમાલય પરમ સ્નેહપૂર્વક કાશ્મીરને પિતાના ખેળામાં લઈને બેઠેલ હેવાથી ગ્રીષ્મપ્રધાન ભારતની ઉષ્ણતા કે કલેશાગ્નિ, પ્રયત્ન કરવા છતાં પણ કાશ્મીરમાં પહેચી શકતાં નથી. વળી આસપાસના પર્વ એટલા બધા ઉચ્ચ અને શંખલાબદ્ધ છે કે હિમાલયની અતિશય શરદી પણ કાશ્મીરમાં પ્રવેશ કરવાનો માર્ગ મેળવી શકતી નથી! વસ્તુતઃ કાશ્મીર પ્રદેશમાં શરદી અને ગરમી વચ્ચેને અનાદિકાળને વૈરભાવ ત્યાંના નિવાસીઓને કશી હાનિ કરી શકતો નથી. જાણે કે પ્રકૃતિમાતાએ તેિજ તેમને વિરોધ શાંત કર્યો હેયને ! ગ્રીષ્મપ્રધાન દેશમાં વૃક્ષ વગેરે જેવાં પરિપુષ્ટ રહ્યા કરે છે, તેવી જ રીતે આ શીતપ્રધાન દેશમાં પણ તે ઉન્નત અને ભરાવદાર જોવામાં આવે છે. કાશ્મીરની ગગનસ્પશી વૃક્ષાવલિઓ સૈદિયરસિકોના મનને આશ્ચર્ય પમાડયા વિના રહેતી નથી. વિવિધ વર્ણનાં કુસુમના ઢગેઢગ પર્વત અને કરાડામાં અનાયાસે મળી આવે છે. કોઈ કોઈ સ્થળે પુષ્પથી લચી પડતી લતિકા-સુંદરીઓ વૃક્ષને દઢ આલિંગન આપી રમણીય સૈદયને વિસ્તાર કરી રહી છે ! કઈ કઈ સ્થળે લતારૂપી બાલિકાઓ વૃક્ષની કાંધ ઉપર બેસી સમ્રાટ અકબરને વધાવવા માટે હાથમાં ફૂલની છાબ લઈને ઉભી રહી છે ! મૃદુ મંદ પવન પુજેના પરિમલને વહન કરતો વહી રહ્યો છે ! પ્રત્યેક વૃક્ષ અને પ્રત્યેક પુષ્પની આસપાસ ભ્રમરનાં ટોળેટોળાં ગુણગુણ શબ્દ કરતાં મધુર સંગીત આલાપી રહ્યાં છે. હજારો પક્ષીઓ અનંત આકાશની ગંભીરતાને ભેદવા સતત પ્રયત્નો કરી રહ્યાં છે. આ વિશાળશન્ય પ્રદેશમાં પ્રકૃતિ દેવીનાં નિર્દોષ બાળકે-પક્ષીઓ સિવાય કેનોજ નિવાસ નથી, એ સમ્રાટના અંત:કરણમાં વિશ્વાસ ઉત્પન્ન થયે. સુનીલ આકાશમાં અનેક વાદળે આનંદપૂર્વક તણાતાં વહી રહ્યાં છે. અનેક ઝરણએિ. પર્વતની ગુફામાંથી બહાર નીકળી નાનાં છોકરાંની પેઠે રમતાં રમતાં આમતેમ વહી રહ્યાં છે. એ બાળ ઝરણુઓમાં સૂર્યનાં બાળકિરણે પડતાં, કુલીનચહનાં બા
કે મળતાં પરસ્પરને આનંદ વધી જઇને તેમનામાં જે સેંદર્ય અને આકર્ષતા ઉમેરાય છે, તેવી આકર્ષકતા અને સૌંદર્યનું દર્શન એ કિરણો અને ઝરણા S કરાવી રહ્યાં છે. સામાન્ય મનુષ્યને તે તે સંદર્યની કલ્પનાજ આવી શકવી કઠિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
કાશમીર
છે. ઝરણાંના નિર્મળ જળને સંગ્રહી રાખનાર અનેક સરોવરો પણ સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. એ સરોવરમાં ઉગેલાં વૃક્ષો તથા પુષ્પલતાઓ પ્રેક્ષકોના ચિત્તને વિહિત કરી રહ્યાં છે. સુગંધિત મને હર પુના ગુચ્છ તરફ વિખરાએલા પડી રહ્યા છે. આવાં પુષે પૃથ્વીના અન્ય ભાગમાં પ્રાપ્ત થવાં અશક્ય છે. આપણે આજે વશમા સૈકાની મધ્યમાં ઉભા છીએ. પૃથ્વી પરના કેટલા દેશોએ કયારે અને કેવી રીતે ઉન્નતિ પ્રાપ્ત કરી અને કયા દેશના કયા ભાગમાં કેવી આશ્ચર્યકારક વસ્તુઓ આવેલી છે, તે આજે અજાણ્યું રહ્યું નથી, છતાં પણ બુદ્ધિમાન નિષ્પક્ષપાત અંગ્રેજ મુસાફરોને પણ કબૂલ કરવું પડયું છે કે કાશ્મીરના બગિચાની સરખામણી પૃથ્વીના અન્ય કોઈ પણ દેશની સાથે થઈ શકે તેમ નથી. કાશ્મીર એ જગતપરનો એક આશ્ચર્યજનક પ્રદેશ છે, એમ કહીએ તેપણ તે અયોગ્ય નથી. ઋતુરાજ વસંતને કાયમી નિવાસ આ મૃત્યુલેકમાં જે કયાંય પણ હેય તે તે કાશ્મીરમાંજ છે અને તેથી કાશ્મીર એ સ્વર્ગીય શેભાનું નિવાસસ્થાન છે, એમ કહેવામાં આવે તે તે લેશમાત્ર અસ્થાને નથી.
- કાશ્મીરમાં આવેલાં શ્રીનગર તથા હરિપર્વત આદિ નગર અને તેમનાં સંસ્કૃત નામે હિંદના ભૂતકાળ સંબંધી ગોરવની સાક્ષી આપી રહ્યાં છે. બૈહયુગમાં કાશ્મીર ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચ્યું હતું. બદ્ધ રાજા કનિષ્કના સમયમાં કાશ્મીરનું રાજ્ય એક તરફ કાબૂલ, કાશગર, ચાર્કડ, કેકણુ તથા બીજી તરફ પંજાબ, રાજ
સ્થાન, ગુજરાત તથા આગ્રા પર્યત વિસ્તર્યું હતું. હ્યુએનસંગે લખ્યું છે કે કનિષ્કની રાજસત્તા ચીનદેશના પણ અનેક ભાગમાં વિસ્તરી હતી. કાશ્મીરના સૈન્ય એક વેળા બંગાળામાં પણ પ્રવેશ કર્યો હતે. વિક્રમ સંવતની માફક શકરાજનો જે સંવત કેટલાક ભાગોમાં ચાલે છે તે કનિષ્કની રાજસત્તાનું જ સૂચન કરે છે.
કાશ્મીરની સ્વતંત્રતાનો કયારે આરંભ થયો હતો, તેવિષે ઇતિહાસમાં કઈ હકીકત મળી આવતી નથી. ચિદમા સૈકાના આરંભપર્યત કાશ્મીરનું રાજ્ય સ્વતંત્ર હતું. ત્યારબાદ તે મુસલમાન રાજાઓના હાથમાં પડયું, ત્યારથી જ તેની દુર્દશાને આરંભ થશે. મુસલમાન નરપતિઓએ હિંદુ પ્રજા ઉપર જુલમ ગુજારવામાં લેશ પણ સંકોચ સે નહે. કાશ્મીરમનાં સઘળાં મંદિર તથા મૂર્તિઓ મુસલમાન રાજાઓએ તેડી નાખી તે સ્થળે મજીદે ઉભી કરી હતી. સીરીસ્તા લખે છે કે:-“મુસલમાન રાજાઓને જુલમ અને ત્રાસ સહન નહિ થઈ શકવાથી કાશ્મીરના અનેક હિંદુ નિવાસીઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આટલું છતાં કાશ્મીર પ્રદેશ છેક અફઘાનીસ્તાન જે ન બની ગયો અને ત્યાંની હિંદુ પ્રજા તથા હિંદુધર્મ છેક વિનષ્ટ ન થ, એજ એક ખરેખર આનંદ અને આશ્ચર્યકે વિષય છે!” મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે, “કાશ્મીરના સર્વોત્કૃષ્ટ શહેરીઆ કિંવા નિવાસીઓ મેટે ભાગે બ્રાહ્મણ જ હતા. જો કે અત્યારે તેઓ પણ
મ , 48 Shree Sudflarmaswali Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સમ્રાટ અકમ્મર
અંધશ્રઢા અને દેશાચારના પંજામાંથી મુકત રહી શકયા નથી, તથાપિ તેમની ઇશ્વરપૂન હજીએ આડંબરવાળી કે કૃત્રિમતાવાળા બની નથી. તે અન્ય ધર્માવલખીઆની નિંદા કરતા નથી. પૈસાની ખાતર ભિક્ષા માગવાના તેમનામાં ખીલકુલ રિવાજ નથી અને વસ્તુત: ધન મેળવવા માટે તે બહુ આતુર હોય તેમ પણુ જણાતું નથી. તેઓ વિવિધ પ્રકારનાં ફળ વાવે છે અને પોતાના દેશમ'ના હિતાર્થે
વ્યો કરવામાં આ માને છે. તે અનેક સ્ત્રીઓ કરતા નથી. માંસભાજન પણ તેમનામાં નિષિદ્ધ છે. નૈષ્ઠિક બ્રહ્મચારી બ્રાહ્મણોની સંખ્યા કાસ્મીરમાં લગભગ બે હજાર જેટલી હશે ! ''
-
કાશ્મીરના સાંધ્યું અમ્મરના પૂર્વ પુરુષોને પણ લેાભાવ્યા હતા. ખાખરે એક નૃપતિને સહાયતા આપવાને બહાને એક મેટી સેન! કાશ્મીરમાં ઉતારી હતી. ત્યારબાદ હુમાયુને દિલ્હીના સિંહાસન ઉપરથી હાંકી કહાડવામાં આવતાં તેણે લાડારમાં આશ્રય લીધા, ત્યારે કાશ્મીરના કેટલાક આગેવાન શહેરી કે જેઓ અંદર અંદર લડી મરતા હતા, તેમણે તેને કાશ્મીરની રાજસત્તા રવીકારવાની વિનતિ કરી હતી. શહેરીએની વિનતિને માન આપી હુમાયુએ પેાતાના એક નજીકના સગાને તે તરફ મોકલતાં તેણે કાસ્મીરના પ્રતિષ્ઠિત મુસલમાન રાજાને હરાવીતે નસાડી મૂકીને કાશ્મીરનું સિંહાસન હસ્તગત કરી લીધું હતું. તેણે હુમાયુના નામના અનેક મહારના રૂપીઆ બહાર પાડયા હતા અને હુમાયુની સુખશાંતિ માટે ઉપાસના–મંદિરમાં પ્રભુ-પ્રાર્થીના કરી હતી. મતલબ કે કાશ્મીરના અધીશ્વરતરીકે હુમાયુને તેણે પ્રથમ માન આપ્યું હતું. આ સમયે હુમાયુ ાતે રાજ્યહીનપણે તથા દીનભાવે દેશિવદેશમાં રખડતા હતા, એમ આગળ કહેવાઈ ગયુ છે.
અકારના સમયમાં (૪૦ સ૦ ૧૫૬૮ માં) કાશ્મીરમાં હુસેનશા નામનેા એક રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં શીઆ અને સુન્ની નામની એ મુખ્ય કામ નિરંતર ક્લેશ-કંકાસ કર્યો કરતી હતી. એક દિવસે એક શીમ મતાવલંબીએ એક મ્બર પાસે એક વૃદ્ધ સુન્નીનુ તલવારથી ખુન કર્યું. રાજાએ ઉકત ખુનીને યેાગ્ય સા ફરમાવવા ત્રણ માલવીઓની એક સભા નિમી. સભાએ એકમત થઇ તે ખુનીને દેહાંતદંડની સખ્ત સજા ક્રમાવી. સજાના અમલ પણ થઈ ગયા. ત્યારબાદ કેટલેક દિવસે સમ્રાટ અકબરના એક એ દૂતા કાશ્મીર ખાતે આવ્યા. તે ક્રૂતા શીઆ મતાવલખી હતા. તેમણે જ્યારે સાંભળ્યું કે ત્રણ મોલવીઓએ મળીને પેાતાના એક સ્વધર્મી અન્ધેશી કામના એક મનુષ્યને વધ કરવાના હુકમ ફરમાવ્યા હતા ત્યારે તેઓ ક્રોધથી બહુજ ઉશ્કેરાખ઼ ગયા અને તેજ વખતે તે ત્રણે માલવીને પકડી કેદમાં તે કેદમાંજ મારી નાખ્યા ! કાશ્મીરના તે સમયના રાજાએ ઉત દૂતાના અન્યાયી કાðની સામે વાંધા ઉઠાવવાને બદલે, ઉલટા તેને 2ા આપીને
તે તેમ કરવામાં વાખ્ખી હતા, એવા સ્વીકાર કર્યો. છેવટે તેણે સમ્રાટ અક્બર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umāragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
કાશ્મીર
૧૯૫
ની તાખેદારી કબૂલ કરી અને તે દૂતને અનેક બક્ષિસા આપી રવાના કર્યાં. સમ્રાટ અકબરની સાથે પેાતાની એક પુત્રીનાં લગ્ન કરવા સારૂ તે પુત્રીને પણ તેણે વિવાહાથે દિલ્હી ખાતે વિદાય કરી.
પેલા એ દૂતા કાશ્મીરમાંથી પાછા ફરતાં તેમણે કાશ્મીરમાં કરેલા અન્યાયસંબધી હકીકત સમ્રાટના જાણુવામાં આવી. સમ્રાટને એથી અતિશય ક્રોધ ચડયા. ન્યાયના તે એવા પક્ષપાતી હતા કે પોતાના પ્રતિનિધિએ અન્ય રાજ્યમાં જઈ આવી રીતે પેાતાની સત્તાના દુરુપયેાગ કરે, તે તેનાથી ખીલકુલ સહન થઈ શકે તેમ નહાતું. રાજ્યના એક પ્રતિષ્ઠિત અમલદાર ભૂલેચૂકે એકાદ અન્યાયી કાય કરે તેા છેવટે રાજ્યના ગૈારવ (પ્રેસ્ટીજ )ની ખાતર પણ તે નભાવવુ જોઇએ, એવી રાજનીતિને અને પ્રેસ્ટીજને તે માનતા નહાતા. અન્યાયી હાય તા અત:કરણપૂર્વક ધિક્કારતા હતા. અકબરે ઉકત અને દૂતને આગ્રામાં ખુલ્લી સભામાં એલાવી તેમની આત્મકથા સાંભળી અને છેવટે તે બન્ને અમલદારાને તેમણે કરેલા અપરાધ બદલ ખુલ્લી રીતે દેહાંતદંડની સજા ફરમાવી દીધી. તે સિવાય કાશ્મીરરાજ કે જેના રાજ્યમાં જઈ ઉકત દૂતાએ અતિ નિંદનીય કાર્ય કર્યુ હતું, તેમને તે રાજાએ અટકાવવાને બદલે ઉલટુ ઉત્તેજન આપ્યું, તે માટે સમ્રાટે કાશ્મીરના અધિપતિ ઉપર અત્યંત ક્રોધ દર્શાવ્યા અને તેની કન્યા સાથે વિવાહ કરવાની સાક્ ના પાડી. આથી તે રાજકન્યા પુનઃ પેાતાના પિતાના રાજ્યમાં પાછી ગઈ. કાશ્મીરની રમણીએ કુદરતી રીતેજ અતિ સુંદર ઢાય છે; તેમાં પણ એક રાજબાળા અપૂર્વ રૂપ-લાવણ્યસપન્ન હોય એમાં તા પૂછ્યુજ શું? છતાં સમ્રાટ અકબર તેનાથી મેહિત થયા નહિ અને એક અન્યાયી કા પ્રત્યેતા તિરસ્કાર પ્રકટ કરવા તે રાજકન્યાના પણ અસ્વીકાર કર્યાં. અકારના ક્રોધસબંધી દુ:ખદાયક સમાચાર હુસેનશાએ સાંભળ્યા ત્યારે તેને બહુજ ખેદ થયા અને એ ખેદના આધાતથી તે ટુંક સમયમાં મૃત્યુ પામ્યા. ત્યારબાદ તેના ભાઈ કાશ્મીરની રાજગાદીએ આવ્યા. સમ્રાટ અકબરે તેના સમયમાં પુનઃ પેાતાના રાજદૂતાને કાશ્મીર, ખાતે મેાકલ્યા અને નવીન રાખને કાશ્મીરના નરપતિતરીકેની સધળી સત્તા સુપ્રત કરી. મસ્જીદમાં તેના રાજ્યાભિષેક પ્રસંગે પ્રાર્થના થઈ તે પ્રસગે પણ સમ્રાટના દૂતાએ હાજરી આપી હતી. તેના મૃત્યુ પછી તેના પુત્ર યુસુફસા અમાત્યાનાં કેટલાંક કાવતરાંઓને લીધે કાશ્મીરમાંથી નાસી ગયા. સમ્રાટ અકબરે રાજવિદ્રોહી અમાત્યાને દાખી દઇ યુસુક્સાને પુનઃ સિંહાસને પ્રતિષ્ઠિત કર્યાં. યુસુક્સાને કાશ્મીરની ગાદી મળવામાં રાજા માનસિંહ વગેરેએ પશુ સમ્રાટ અમ્મરની આજ્ઞાને અનુસરીને આગળ પડતા ભાગ લીધા હતા. ત્યારખાદ યુસુ સામે અનેક કિમતી ભેટા સાથે પેાતાના બે પુત્રોને દિલ્હીની રાજસભામાં માળી સમ્રાટની તાખેદારીને નમ્રતાપૂર્વક અ ંગીકાર કર્યાં. ઈ સ૦ ૧૫૮૫ માં અકબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સમ્રાટ અકબર
જ્યારે પંજાબ પ્રદેશમાં ગયે (પૂર્વના અધ્યાયમાં તે સંબંધી વર્ણન આપી ગયા છીએ) ત્યારે તેણે યુસુફસાને પિતાની સામે આવવાનું કહેણ મોકલ્યું; પરંતુ યુસુફસાએ અકબરની આજ્ઞાને માન આપ્યું નહિ અને સમ્રાટની સામે આવ્યો નહિ. સમ્રાટ અકબરે એથી બહુ ઉશ્કેરાઈ જઈને રાજા ભગવાનદાસ આદિની સરદારી નીચે પાંચ હજાર સૈનિકનું એક લશ્કર યુસુફસાની સામે લડવા માટે મોકલી દીધું. (ઈ. સ. ૧૫૮૫)
ઉક્ત સૈન્ય બિંબરના ઘાટમાં થઈને કાશ્મીરમાં આગળ વધવા લાગ્યું. આ ઘાટે વાળ પહાડી માર્ગ લેવાનું સેનાધિપતિઓએ એટલા માટે યોગ્ય ધાર્યું કે તે માર્ગ બહુ વિશાળ હો, તેમજ તે માર્ગમાં રહેતા નિવાસીઓ પણ મેગલસેનાનીતરફેણવાળા હતા, પરંતુ તે સમયે માર્ગમાં એટલે બધે બરફ પડ્યા હતા કે માર્ગને ઘણો ખરો ભાગ જવા-આવવાને લગભગ નિરુપયેગી બની ગયે હતા. સમ્રાટને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા. તેણે વિચાર કર્યો કે હવે એ લશ્કરને કાશ્મીર ખાતે પહોંચવામાં અણધાર્યો વિલંબ થયા વિના રહેશે નહિ અને જે બહુ વિલંબ થશે તે શત્રુપક્ષ યુદ્ધની વિશેષ તૈયારી કર્યા વિના રહેશે નહિ. આમ બન્ને પક્ષો જે સરખી તૈયારી કરીને યુદ્ધમાં ઉતરશે તે હાનિ બહુજ સહન કરવી પડશે. આ વિચાર કરી અકબરે મોગલસેનાને પાખલીને અતિ ભયંકર અને દુર્ગમ માર્ગ ગ્રહણ કરવાનો અને એ માર્ગે થઈને કાશ્મીર ઉપર હલ્લો કરવાનો આદેશ કર્યો. જ્યારે મેગલસેના લગભગ કાશ્મીરની પાસે આવી પોંચી ત્યારેજ યુસુફસાની આંખ ઉઘડી ! તે પોતે મોગલસેનાપતિની છાવણી પાસે હાજર થયા અને સ્વયં સમ્રાટ અકબર પાસે જઈ તેની તાબેદારી સ્વીકારવાનો મનોભાવ જણવ્યા. સમ્રાટે યુસુફસાની યાચનાને ઉત્તર આપતાં જણાવ્યું કે –“ કાશ્મીરને રાજા મારી પાસે હાજર થવાને તૈયાર થયો છે તે જાણી મને સંતોષ થયો છે, પણ તે શરણે આવે તે પહેલાં તે પ્રદેશ ઉપર આપણે અધિકાર મેળવી લેવું જોઈએ. હું કાશ્મીરનું રાજ્ય મારી અધીનતા નીચે રાખીશ અને તે વર્તમાન રાજાને ( યુસુફસાને) એક ખંડીઆ રાજતરીકે સુપ્રત કરીશ.” ત્યારબાદ મોગલસેનાપતિઓએ આગળ પ્રયાણ કર્યું. કાશ્મીરવાસી સેના યુદ્ધાથે તૈયાર થઈ અને પાખલીના પહાડી માર્ગમાં મેગલસેના સામે આવીને ઉભી રહી. રાજા ભગવાનદાસના પુત્ર મધુસિંહ રાજપૂત સેનાને સાથે લઈને અત્યંત બહાદુરીપૂર્વક શત્રુની સેનાને પાછી હાંકી કહાડી. માર્ગમાંનાં સઘળાં વિનો દૂર થયાં. કાશ્મીરનું સૈન્ય મધુસિંહનું વીરત્વ અનુભવી ભયભીત બની ગયું, જેથી છેવટે સંધિ કરવા સિવાય અન્ય માર્ગ તેમને માટે રહ્યો નહિ. કાશ્મીરે પુનઃ સમ્રાટની સત્તાને રવીકાર કર્યો અને તેની મારવાળું નાણું દેશમાં
she started wami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
કાશમીર
૧૯૭
- આ પ્રમાણે જે કે કાશ્મીરમાં શાંતિની સ્થાપના તે થઈ, પરંતુ તે વિશેષ વાર ટકી શકી નહિ. કાશ્મીરના રહેવાસીઓ અંદર અંદર લડીને નબળા પડવા લાગ્યા. જયારે મનુષ્ય પોતે જ પોતાનું સત્યાનાશ કહાડવા તૈયાર થાય, ત્યારે તેમનું રક્ષણ કાર્ય કરી શકે નહિ. સમ્રાટે પુનઃ એક મહાન સૈન્ય મોકલી કાશ્મીરમાં શાંતિ પ્રસરાવી. કાશ્મીરવાસીઓ આવા અંતરકલહથી બહુજે નબળા પડી ગયા હતા. ત્યારબાદ અકબરે કાશ્મીરના રાજાની બિહારના શાસનકર્તા તરીકે નિમણુક કરી.
સમ્રાટે આજે કાશ્મીરનું અપૂર્વ સૈદર્ય નિરખવા માટે કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે. (ઇ. સ. ૧૫૮૯) બિંબરના ગિરિધામાં થઈને તે કાશ્મીરમાં સહિસલામત પહોંચી ગયા છે. તેની સાથે તેના કેટલાક બંધુઓ તથા મિત્રો પણ આવેલા છે. સમ્રાટ અકબર પહાડી માર્ગમાં કઈ કઈ વાર અશ્વપૃષ્ઠ તથા કોઈ કોઈ વાર પગે ચાલીને મુસાફરી કરતો. આસપાસના કુદરતી સૈયે તેના મનમાં બહુજ ઉડી અસર કરી હતી. જેણે આવા અદ્દભુત સંદર્યવાળી સૃષ્ટિની રચના કરી છે, તે પ્રભુ પોતે કે સિદર્યસાગર હશે, તેને વિચાર કરી તે પ્રભુની અંતઃકરણપૂર્વક સ્તુતિ કરતે આગળ વધતા હતા. અલંકાર કંઠમાં હોય તેજ શેભે, એમ ધારી અમે આ અધ્યાયના આરંભમાંજ કાશ્મીરના સૈદર્યનું કિંચિત વર્ણન આપ્યું છે.
સમ્રાટ અકબરે છે કે કાશ્મીરમાં બહુજ અલ્પ સમય વાસ કર્યો હતે છતાં પણુ કાશ્મીરના પ્રજાજનો તેના પ્રત્યે અસાધારણ પ્રેમ દર્શાવવા લાગ્યા હતા. તેનું સૌજન્ય, મધુર વાર્તાલાપ કરવાની શૈલી તથા દયા આદિ સદ્દગુણોને અનુભવ કરવાથી, સમ્રાટ અકબર એક અસાધારણ મહાપુરુષ છે, એવી સર્વની ખાત્રી થઈ ગઈ હતી. ઈસ્લામપદ અને શ્રીનગરના રાજમાર્ગ પાસે જે ઉન્નત, લાંબી અને સુંદર વૃક્ષણિ આજે પણ જોઈ શકાય છે અને જે વૃક્ષઘટા આજે પણ મુસાફરેના સંતાપને હરી રહી છે, તે વૃક્ષાવલિ સમ્રાટના પિતાના હાથથીજ રપાઈ હતી. ખેતીવાડીની સગવડ અર્થે ત્યાં જે નહેરે આવેલી હતી, તેને પણ સમ્રાટે બહુ સારી રીતે પુનરુદ્ધાર કર્યો હતો. શ્રીનગરની ઉત્તર પૂર્વ દિશામાં હરિપર્વત નામના એક ઉચ્ચ પહાડ ઉપર તેણે એક સુદઢ અને સુંદર કિલ્લો બંધાવ્યા હતા. એ કિલ્લા પાછળ લગભગ અગિયાર લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. તે કિલ્લે આજે પણ દર્શનીય લેખાય છે. તે સિવાય તેણે ખાસ પોતાના નિવાસ અર્થે સાડા ત્રણ - લાખ રૂપિયાના ખર્ચે એક મહેલ પણ બંધાવ્યા હતા, એમ કહેવાય છે, પરંતુ આજે તે વિલુપ્ત થઈ ગયો છે. અકબરના આગમન પછી કાશ્મીરમાં સર્વત્ર શાંતિ પ્રસરી. અત્યાર સુધી આંતરવિગ્રહોથી જે પ્રદેશ છેક અધઃ પતિત થવાની - અણી ઉપર આવી પહોંચ્યો હતો, તે અકબરના પ્રતાપે પુનઃ ઉન્નતિ કરવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
સમ્રાટે યથાસમયે કાશ્મીરનો ત્યાગ કર્યો, પરંતુ કાશ્મીરમાં આવતી વેળા અંતઃકરણમાં જે આનંદ અને સંતોષને તે સાથે લાવ્યા હતા, તે આનંદ અને સંતોષ ત્યાંથી પાછા ફરતી વેળા પ્રાયઃ અદશ્ય થઈ ગયા હતા. કાશ્મીરમાંથી પ્રયાણ કરવા પહેલાં તેના હૃદય ઉપર અનેક ગંભીર આઘાત થયા હતા. તેને પ્રિય મિત્ર તથા વિશ્વાસુ નકર અમીર ફૉઉલા કાશ્મીરમાંજ અકાળે મૃત્યુ પામ્યો હતો. તે અમીર એક મહાપંડિત અને બુદ્ધિશાળી પુરુષ હતા. અબુલ ફઝલ તેના સંબંધમાં લખે છે કે:-“મુસલમાન પ્રજાના સમસ્ત પ્રાચીન ગ્રંથ એકવાર નાશ પામે તોપણ ફૉઉલા પોતાની સ્મરણશક્તિના પ્રતાપે તેનો ઉદ્ધાર કરી શકવાને સમર્થ હતા.” અર્થાત તેની સ્મૃતિ એવી અપૂર્વ હતી કે તેણે મુસલમાન ધર્મના અનેક ગ્રંથ કંઠસ્થ કરી રાખ્યા હતા. સમ્રાટ અકબરની આજ્ઞાને માન આપી તેણે કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કરવાને પ્રારંભ કર્યો હતે. સમ્રાટ અકબર પોતે પણ તેના વિષયમાં કહે છે કે –“તે જેમ મારો વિશ્વાસુ બંધ હતો તેમ તે મારો એક દાર્શનિક, તિષી તથા વૈદ્ય પણ હતા. તે જે મારા કાઈ પણ શત્રુના હાથમાં સપડાય હેત અને તેના છૂટકારો માટે મારે કદાચ મારી સમસ્ત ધનસંપત્તિ આપવી પડી હેત તોપણ ફઉલ્લાની પ્રાપ્તિથી હું મને પિતાને વિશેષ ધનવાન માનત.” અર્થાત ફોઉલ્લાની ખાતર અકબર પિતાના સર્વસ્વને ભેગ આપવાને સદા તત્પર રહે . કાશ્મીરની સરહદ ઉપર અકબરને બીજો પણ એક વિશ્વાસુ અને હૃદયપ્રિય બધુ મરણને શરણ થયે હતો. તેનું નામ હાકીમ અબુલફત હતું. તેણે સમ્રાટના નૂતન ધર્મને સ્વીકાર કર્યો હતો. તે પણ એક મહા બુદ્ધિશાળી અને ડાહ્યો પુરુષ હતો. સમ્રાટ તેને અંતઃકરણપૂર્વક ચાહતો હતો, એટલું જ નહિ પણ રાજકીય ગુંચવાડાઓના પ્રસંગે તેનો અભિપ્રાય લેતે હતો. સમ્રાટ અકબરે કાશ્મીરની મુલાકાત લીધી તે પ્રસંગે રાજા ટેડરમલ કે જે પંજાબના શાસનકર્તાતરીકેનું સઘળું કામકાજ કરતા હતા, તે પણ ત્યાં પચત્વ પામ્યો. (ઈસ. ૧૫૮૯) રાજા ટોડરમલ એક નિષ્ઠાવાન અને શ્રદ્ધાળુ હિંદુ હતું, છતાં તેણે સિંધુ નદીને ઓળંગવામાં સંકોચ કર્યો ન હતે. તે નિત્ય પ્રાત:કાળે પ્રભુની મૂર્તિની પૂજા કરતા અને પૂજા થઈ રહ્યા પછી રાજકાર્યમાં મન પરોવતે. એક દિવસે પંજાબ તરફ જતાં મુસાફરીમાં પ્રભુની મૂર્તિ અને પૂજાની સમસ્ત સામગ્રી પાછળ રહી ગઈ, તેથી રાજા ટોડરમલે કેટલાક દિવસ સુધી ખાવાનું કે પાણી પીવાનું પણ માંડી વાળ્યું હતું. છેવટે જ્યારે સમ્રાટ અકબરને સમાચાર મળ્યા કે પ્રભુની પૂજા નહિ થવાથી રાજાએ આહાર લીધે નથી, ત્યારે સમ્રાટે પોતે રાજાને સમજાવી આહાર કરાવ્યું. ટોડરમલની અંત્યેષ્ટિક્રિયાપ્રસંગે રાજા ભગવાનદાસ હાજર હતો. સ્મશાનમાંથી ઘેર આવતાજ તે એકાએક માંદ પડે અને બહુ આશ્ચર્ય પામવા જેવું છે કે તેજ દિવસે તે મૃત્યુ પામ્યો ! ઉક્ત ઉભય રાજાઓ સમ્રાટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
કાશ્મીર
૧૯૯
સ્મૃતિ પ્રેમપાત્ર હતા, તેમજ રાજ્યના પશુ શૃંગારરૂપ હતા. બન્ને રાજાઓના આવી રીતના આકસ્મિક મૃત્યુથી ધ્રુવિયેાગને લીધે અકબરને કેટલા ખેદ થયા હશે તેની કલ્પના થઈ શક્તી નથી. ખાના મૃત્યુ પછી તેણે ઘેાડાં વર્ષોં કાશ્મીર ખાતેજ શાંતપણે વ્યતીત કર્યાં. એટલામાં કેટલાક બળવાખારોએ સરહદ ઉપર માટુ રમખાણુ મચાવ્યુ. (ર્ષ સ૦ ૧૫૯૨.) સમ્રાટે ગત વાતના શાક વિસારી દઇ તરતમાંજ તે તરફ પ્રયાણ કર્યું .બળવા અનાયાસેજ શાંત થઇ ગયા. કાશ્મીરના જે શહેરીઓએ ઉકત મળવા પ્રસંગે વિદ્ધતા દર્શાવી હતી, તેમને સજા કરવાને બદલે સમ્રાટે તે બળવાખોરોના આગેવાનોને સ્મૃતિ આદરપૂર્વક પેાતાની પાસે ખેલાવ્યા અને સહૃદયતાપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરી તેમને પેાતાના પક્ષમાં ભેળવી દીધા, એટલુંજ નહિ પણ ઉચ્ચ રાજકા'માં તેમને નિયુકત કરી તેમની અસીમ શક્તિદ્વારા માગલ સામ્રાજ્યને વિશેષ મળવાન બનાવ્યું. સમ્રાટ અકબરે હવે તુલાવ્રતનું અનુષ્ઠાન આર્જ્યું. અર્થાત્ ત્રાજવાના એક પલ્લામાં પેાતે ખેસી સામેના પલ્લામાં તેટલાજ વજનના કિંમતી દ્રવ્યા મૂકી, તે દ્રવ્યેા ગરીબ મનુષ્યામાં વહેંચી દેવાના આરંભ કર્યાં. એમ કહેવાય છે કે એકમાત્ર અબુલ ઝલના હાથથીજ ૧૪ હજાર મનુષ્યાને યોગ્ય વસ્તુનું દાન મળ્યું હતું. સમ્રાટ અકબરના ઉદારતા જોઇ કાશ્મીરતી પ્રજા તેના તરફ અપૂર્વ ભક્તિભાવ દર્શાવવા લાગી. કાશ્મીરનું કેસર પૃથ્વીમાં સુપ્રતિષ્હ છે. તેના જેવું સુગંધી તથા સુંદરતાવાળું કૈસર અન્ય કાઇ સ્થળે ઉત્પન્ન થતું નથી. સમ્રાટે એક દિવસે તે સુદર કેસરના વનની મુલાકાત લેવાના નિર્ણય કર્યો. ઉક્ત વનની શામા જોવાથી તેને બહુજ આનંદ થયા હતા. તે જ્યારે કેસરવનમાં હતા ત્યારે ત્યાંના હિંદુ નિવાસીઓમાં દીવાળીનું પર્વ ચાલતું હતું. આથી હિંદુઓએ સમ્રાટને આનંદ - પવાની ખાતર દીવાળીનેા ઉત્સવ મેાટા ઠાઠમાઠપૂર્વક ઉજવવાની તૈયારી કરી. શ્રીનગરના સરાવરમાં સંખ્યાબંધ વહાણા ઉપર દીપમાળાઓ પ્રકટાવીને તથા આસપાસની મહેલાતા તથા હિંદુગૃહા ઉપર પ્રકાશમાળા સુસજ્જિત કરીને હિંદુઓએ દીવાળીને ઉત્સવ પરિસમાપ્ત કર્યો, એક તા કાશ્મીરનું કુદરતી સૈાંદ અને તેમાં પણ મનુષ્યકૃત સાં"ની વૃદ્ધિ થવાથી તે દિવસના અપૂર્વ દક્ષે અકબરને અતિશય મુગ્ધ કર્યાં. હિંદુ ઉત્સવના દિવસે પેાતાના પ્રાચીન રિવાજ પ્રમાણે અનેક ઉત્કૃષ્ટ ગાયાને અતિશય શણુગારતા હતા. આ સમયે પણુ અનેક હિંદુએ તે પ્રમાણે કર્યું" અને તેમાંના કેટલાક હિંદુ ગૃહસ્થા આકારને આનંદિત કરવા માટે શણુગારેલી ગાયા લઇને સમ્રાટ પાસે હાજર થયા. સમ્રાટે તેમના અંત:કરણપૂર્વક આ ભાર માન્યા. અમ્મર જ્યારે ટ્વિી અને આગ્રા ખાતે રહેતા હતા, ત્યારે પણુ કાસ્મીરના હિંદુઓ તથા અન્ય દેશના હિંદુ દિવાળીના દિવસે શણગારેલી ગાયાને સાથે લઇ એ ગાયાનાં દન કરાવવા સમ્રાટ અકબર પાસે ઉપસ્થિત થતા.હિંદુ પ્રજા સમ્રાટ અકબરને કેવા ભાવથી ચાહતી હતી, તેનું આ ઉપરથી અમારા વાચકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umarāgyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦.
સમ્રાટ અકબર
કિંચિત અનુમાન કરી શકશે.
કાશ્મીરવાસીઓને સ્નેહસૂત્રવડે બરાબર આબદ્ધ કરવાની ભાવનાથી સમ્રાટ અકબરે અને રાજકુમાર સલીમે તે જ દિવસે કેટલીક કાશ્મીરી કન્યાઓ સાથે વિવાહ કર્યો હતો. ત્યારબાદ એક મુસલમાન અમાત્યને કાશ્મીરના શાસનકર્તાતરીકે નિયુક્ત કરી સમ્રાટ પોતે શ્રીનગરમાંથી રાજધાની તરફ જવા વિદાય થયા. તેણે આ પ્રસંગે જળમાર્ગની મુસાફરીજ પસંદ કરી હતી. સમ્રાટ એક સુંદર નાવમાં બેસી કુદરતના સૈદિનું નિરીક્ષણ કરતે એક સુવિશાળ સરોવરમાં આવી પહોંચે. આ સરોવરનો પરિધ ૬૦ માઈલ હોવાનું જણાવવામાં આવે છે. તેની ઉત્તર, દક્ષિણ તથા ૫શ્ચિમ દિશામાં સુંદર પર્વતમાળાઓ આવી રહી છે. વિતસ્તા નામની એક નદી એ સરોવરમાં થઈને આગળ ચાલી જાય છે. તેનું પાણી પણ બહુ જ સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ છે. કાશ્મીરના એક રાજાએ પૂર્વે ઉક્ત સરોવરમાં એક મહત્ત વિહારભવન તૈયાર કરાવ્યું હતું. તે વિહારભવનના સૌંદર્ય તથા સરેવરની ગંભીરતાએ સમ્રાટને આશ્ચર્યમુગ્ધ કર્યો હતે. મુસલમાન ઐતિહાસિક નિઝામુદ્દીન અહેમદ તે સમયે સમ્રાટની સાથે જ હતું. તે લખે છે કે –“ આ સરોવર અને આ પ્રાસાદના જે મનમેહક દેખાવ ભારતવર્ષમાં બીજે કર્યાય પણ નથી.”
. સમ્રાટે પુનઃ એક વાર કાશ્મીરનાં દર્શન કરવા પ્રયાણ કર્યું હતું, એમ જણાવવામાં આવે છે. (ઇ. સ. ૧૫૯૭)
રાજા ભગવાનદાસને ભાઈ રાજા જગન્નાથ પણ બહુ બહાદૂર ન હતો. તેણે કાશ્મીર ઉપર વિજય પ્રાપ્ત કરવામાં અત્યંત સાહસિકતા દર્શાવી હતી. તે ઉપરાંત મહારાણું પ્રતાપસિંહની વિરુદ્ધમાં લડતી વેળા પણ તેણે ભારે વિરત્વ પ્રદર્શિત કર્યું હતું. તેનું યશસ્વી નામ પંજાબ, કાબૂલ, માળવા તથા મહારાષ્ટ્ર દેશ પ્રત્યેનાં સુપ્રસિદ્ધ યુદ્ધો સાથે જોડાએલું છે. તેને ત્રણ હજાર સેનાનું સેનાપતિપદ આપવામાં આવ્યું હતું. સમ્રાટ અકબરે કાશ્મીર ખાતે ભારતવર્ષના સમસ્ત ધાર્મિક સંપ્રદાયો નિમિત્તે એક મનહર અસાધારણ ઉપાસના-મંદિર તૈયાર કરાવ્યું હતું.
षोडश अध्याय-राणी चांदबीबी अने दक्षिण प्रदेश
“મનુષ્યની ઉત્કૃષ્ટતા તેની વિવેક બુદ્ધિની ઉત્કૃષ્ટતા ઉપર આધાર રાખે છે. તેણે તેને ખીલવવાની અને તેની સૂચનાનુસાર કામ કરવાની ખંત રાખવી જોઈએ.” અકબર
ભારતવર્ષને દક્ષિણ પ્રદેશ એક વાર પિતાના વીરત્વ તથા હિંદુગૌરવવડે સંપૂર્ણ પ્રકાશિત હતે. પાંડના વંશજો વહાણમાં બેસી ગુજરાતમાંથી દક્ષિણ G+ તરફ જતા હતા, ત્યારે તેમણે મથુરા નગરીમાં (વર્તમાન મદુરામાં) પડય રા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #222
--------------------------------------------------------------------------
________________
ચાંદબીબી
Lakshmi Art, Bombay, 8
Shree Sudharmas
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમ્રાટ અકબર
દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ કર્યો. દક્ષિણ દેશના લેકે જો કે આ કાળે સ્વાર્થ અને કલેશના પંજામાં પૂરેપૂરા સપડાઈ ગયા હતા તે પણ સ્વદેશની સ્વાધીનતાનું રક્ષણ કરવા એ કાળે એક વીરરમણ બહાર પડી અને જન્મભૂમિની ખાતર આત્માનું બલિદાન આપવા સર્વથી મેખરે આવી ઉભી રહી ! આ રમણી અન્ય કેઈ નહિ પણ તે પ્રાતઃસ્મરણીય રાણી ચાંદબીબી હતી. એફીન્સ્ટન સાહેબે લખ્યું છે કે – “ભારતવર્ષે તેણીના જેવાં રમણીરત્નો બહુજ ઓછી ઉત્પન્ન કર્યા છે” તે જેવી અસીમ સાહસિક્તાવાળી હતી, તેવી જ તીક્ષ્ણ બુદ્ધિવાળી પણ હતી. રાણી ચાંદબીબી ઉપલા પ્રસંગે અહમદનગરના સિંહાસન ઉપર એક બાળક રાજાને પ્રતિષ્ઠિત કરી પોતે પોતાના બાહુબળવડે રાજ્યની સર્વ વ્યવસ્થા કરતી હતી. તેણીએ વિચાર કર્યો કે જે એક પ્રબળ મનુષ્ય દુર્બળ મનુષ્યના ઘરમાં એકવાર માત્ર પ્રવેશ પણ કરે તે પછી તે ગ્રહની બહાર નીકળવાનું તે કદિ પણ પસંદ કરે નહિ. કદાચ એક પ્રબળ મનુષ્ય બંધુભાવે પણ જે નિર્બળ મનુષ્યની કોટડીમાં દાખલ થાય તે પછી વખત વીતતાં તે પ્રબળ નર ગરીબની ઝુંપડીને સ્વામી બન્યા વિના રહેજ નહિરાણી ચંદબીબીના ઉપદેશથી તથા તેની ઉશ્કેરણીથી રાજ્યના સમસ્ત વિરોધીઓ પરસ્પરને જ ભૂલી ગયા અને સર્વે સાથે મળીને ખરા અંતઃકરણપૂર્વક મેગલસેનાની સામે લડવાને તૈયાર થઈ ગયા.
- કુમાર મુરાદ નિમંત્રણ મેળવ્યા પછી જ દક્ષિણ તરફ આવ્યો હતો. તેને હવે પિતાના મને પાર પાડ્યા વિના રાજ્યમાં પાછું જવું શરમભર્યું લાગ્યું. તેણે હવે પિતાના બાહુબળદ્વારા અહમદનગર ઉપર વિજય મેળવવાને દઢ નિશ્ચય કર્યો. ઉપરાછાપરિ હલ્લાઓ કરી તે ગઢના દ્વારે ભેદવાને તેણે ભગીરથ પ્રયત્ન આરંભ્યો. અહમદનગરને કિલે કાળા પથ્થરોવતી બધેિલ હતો. તેની દિવાલ પર હાથ જેટલી ઉંચી હતી. કિલ્લાની આસપાસ એક ઉંડી ખાઈ આવેલી હતી. તે ખાઇ ૬૦ થી ૮૦ હાથ પહોળી તથા ૧૪ હાથ ઉંડી હતી. રાણી ચાંદબીબી આવા સુરક્ષિત અને સુદઢ કિલ્લામાં રહી મેગલસેનાના હુમલાએ તરફ ઉપહાસ્ય કરવા લાગી. આ તરફ કુમાર મુરાદ પણ કિલ્લાની દિવાલતળે મેટી સુરંગ ખોદી તેમાં ખૂબ દારૂ ભરવા લાગ્યો. રાણી ચાંદબીબી મોગલ લશ્કરની હીલચાલેથી છેક અજ્ઞાત રહે તેવી નહતી. તેણી મુરાદની હીલચાલ બરાબર સમજતી હતી અને પ્રસંગ આવ્યે મેગલની સમસ્ત તૈયારીઓને એક ક્ષણવારમાં ધૂળધાણી કરી નાખતી હતી. એક દિવસે મોગલસેના પિતાના દાવપેચમાં ફાવી ગઈ અને કિલ્લા નીચેની સુરંગમાં દારૂ ભરીને સુરંગ ફોડવામાં ફતેહમંદ થઈ. સુરંગ ફુટતાંની સાથેજ એક મહા ભયંકર ધ્વનિ થયે ! પ્રલયકાળના જેવા ગંભીર અવાજે દિકપાળને પણ થોડીવાર પ્રપતિ કરી દીધા ! કિલ્લાને કેટલાક ભાગ આથી અચાનક તૂટી પડવાને લીધે રાણી ચાંદબીબીના અનેક કુશળ સિનિકે પણ તેમાં દટાઈ ગયા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
૨૦૩
બાકી રહેલા સૈનિકા ગઢ તૂટતાંની સાથેજ ગભરાઇને નાસી જવા લાગ્યા. રાણી ચાંદખીખી તેજ વેળા એક યાદ્દાને છાજે તેવા લશ્કરી પાશાક પહેરી, અખ્તરવયે અંગને સુરક્ષિત કરી હાથમાં નગ્ન ખડગ લઇને તે તૂટેલા કિલ્લા પાસે આવીને ઉભી રહી. તે બહાદુરીથી મોગલાના હલ્લાઓને પાછા વાળવા લાગી અને પેાતાના અનુકરણીય વીરત્વ તથા ઉત્સાહવડે પેાતાના સૈન્યને ઉત્સાહિત કરવા લાગી. જેઓ નાસી જવાને તૈયાર થયા હતા, તે આ રમણીનુ અદ્ભુત પરાક્રમ જોઇ પુનઃ લડવાને આગળ આવ્યા ! આ પ્રમાણે ભયંકર યુદ્ધના પ્રારંભ થયા. મોગલસેના પેલા તૂટેલા ભાગમાં થઈને શહેરમાં પ્રવેશ કરવાનેા પ્રમળ પ્રયત્ન કરવા લાગી; પરંતુ તે સેનાના મોટા ભાગ આવી રમણીના વીરત્વને લીધે અણધારી રીતે નાશ પામવા લાગ્યા. રાણી ચાંદખીખીએ કિલ્લાની આસપાસ આવેલી ખાઇમાં ખૂબ દારૂ ભરી તેમાં આગ લગાડી અને એ રીતે અહમદનગરની આસપાસ અગ્નિની નદી પ્રવાહિત કરી ! હવે માગલસેનાને માટે આગળ વધવાના એક પશુ માર્ગ ખાકી રહ્યો નહિ. તે ચાંદમીમીની તીક્ષ્ણ બુદ્ધિ તથા વીરત્વ જોઇને, એટલું જ નહિ પણ તે કડવા અનુભવ મેળવીને દિગ્મૂઢજ બની ગયા ! તેની વ્યવસ્થા— પદ્ધતિ પણ બહુ સુંદર અને સુવ્યવસ્થિત હતી. મેાગલા રાણીને “દ સુલતાન” તથા ચાંદરાણી” ના ખિતાખા આપી તેની પ્રશ ંસા કરવા લાગ્યા. ધીમે ધીમે રાત્રિ પડી. સૂર્યાસ્તની સાથેજ મહાન મેગલસેનાના પરાક્રમને પણુ અસ્ત થઇને તેઓએ નિસ્તેજવદને અને નિરાશયે રાણી ચાંદખીખીની સ્તુતિ કરતે કરતે પેાતાની છાવણીના આશ્રય લીધે.
tr
આ તરફ્, આકાશરૂપી ર'ગમંડપ (સ્ટેજ ) ની અધ્યક્ષ સધ્યાદેવીએ રાણીં ચાંદખીખીના વીરત્વ ઉપર ત્રિમુગ્ધ થઈ, તેને મુબારકબાદી આપવાની ભાવનાથી શ્યામ વસ્ત્રવાળા રોંગમંડપના પડદા ઉપાડી લીધા. નક્ષત્રરૂપી અપૂર્વ રૂપલાવણ્યવાળી અસખ્ય સુરસુંદરીઓએ રાણીનું વીરત્વ નિહાળી, રાણીને ઘેાડીવાર આનંદ આપવાની ઇચ્છાથી, ચદ્રદેવને મધ્યમાં રાખી નાચ-ગાન કરવાના આર’ભ કરી દીધા. જે સુરસુ ંદરી હજી તરુણુ અને અત્યંત રૂપવાળી ગણાતી હતી તેમણે તા સની આગળ વધી જઇને રાણી ચાંદબીબી ઉપર સુધાની વૃષ્ટિ કરવા માંડી ! સમસ્ત તારકાસુંદરીઓએ આન ંદત્સવ રચી રાણીની નગરીને જયાતિમય અનાવી દીધી !
છતાં રાણી ચાંદખીખી એક ક્ષણના પણુ વિશ્રામ નહિ લેતાં અને ક્ષણવાર પણ આંખ નહિ મીંચતાં આખી રાત કિલ્લાની પાસે જાગતી ઉભી રહી અને સુરંગ કાઢવાને લીધે ગાબડુ પડયું હતું તે રાતમાં ને રાતમાં પૂરાવી દીધું! તે પેાતાના પક્ષવાળાઓને તેમજ સહાયાને પશુ આ યુદ્ધમાં સહાયતા આપવાના અને ક્ષણમાત્રના વિલખ નહિ કરતાં હાજર થવાના પત્રા તેણે માલી આપ્યા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
આ પત્રો લઈ જનાર સવાર-કાસદ છુપી રીતે મેગલસેનામાંથી પસાર નહિ થઈ શાકવાથી સર્વ પત્રો કુમાર મુરાદના હાથમાં આવ્યા. આ પત્રો ફાડી નાખવાની, પત્રવાહકને મારી નાખવાની કે સવારને પુનઃ કિલ્લામાં મોકલવાની દુષ્ટ પ્રવૃત્તિ મુરાદથી થઈ શકી નહિ. પત્રની પ્રત્યેક પંક્તિમાં રાણું ચાંદબીબીનું જે વીરત્વ પ્રત્યક્ષ થતું હતું તે વીરત્વ નિહાળી, મુરાદે ઉલટો રાષ્ટ્રને સહાય આપવાને સંકલ્પ કર્યો. તેણે તે પત્રોને મથાળે એટલા શબ્દ ઉમેર્યા કે:-“ જેમ વહેલા આવશે તેમ વિશેષ લાભ થશે.” ત્યારબાદ તે પત્રો તેણે યથાસ્થાને પહોંચાડવાની પિલા સવારને રજા આપી, એટલું જ નહિ પણ પિતાની સામે થએલી એક બહા. દૂર અબળાને તૈયારી કરવાની બની શકે તેટલી તક આપી. મુરાદે જે કે અહમદનગરના નિવાસીઓને ઉદારહૃદયે કેટલીક અનુકૂળતા કરી આપી હતી, તે પણ રાણી ચાંદબીબી જેવી એક સ્ત્રી, મહાપરાક્રમશાળી મેગલ સમ્રાટ સાથેના યુદ્ધમાં કયાંસુધી ટક્કર ઝીલી શકે? રાણુએ પિતાથી બની શકે તેટલે જન્મભૂમિને બચાવ કર્યો, પરંતુ છેવટે તેની યુદ્ધસામગ્રી નિઃશેષ થઈ અને ગેળાઓને બદલે તાંબાનાણું તથા અંતે રૂપાનાણું બંદુકમાં ભરીને શત્રુને સંહાર કરવાને પ્રસંગ આવ્યો. કાફીખાં લખે છે કે:-“ચાંદરાણીએ મંગલસૈન્યમાં રૂપાની ગળીઓ ફેંકી હતી.” આમ યુદ્ધસામગ્રીની તંગી આવી પડવાથી નછૂટકે રાણીને અંતે સંધિ કરવાની જરૂર પડી. મોગલસેનાએ અત્યારે પૂર્વે જે વરાડ પ્રદેશ જીતી લીધું હતું, તે પ્રદેશ ચાંદબીબીએ મેગલને સેપી દે અને હવે પછી મેગલેએ ચાંદબીબીના રાજ્ય ઉપર હલે ન કરે, એવી શરતે નક્કી થઈ. આ પ્રમાણે મોગલ સામ્રાજ્યને શરમાવે એવી સંધિ કરી મુરાદ અહમદનગર માંથી રવાના થશે. (ઈ. સ. ૧૫૯૬)
તેજ વર્ષે અનાવૃષ્ટિને લીધે સમગ્ર ભારતવર્ષમાં ભયંકર દુષ્કાળે દેખાવ દીધું હતું. અનાજની એટલી બધી તંગી થઇ ગઈ હતી કે મનુષ્ય મનુષ્યના મસને આહાર કરવા લાગ્યાં હતાં, દુષ્કાળ માંડમાંડ પૂરો થયો એટલામાં મહામારી આદિ વિવિધ રોગોને ઉપદ્રવ શરૂ થયો. આથી અનેક મનુષ્ય એકાએક મૃત્યુના પંજામાં સપડાવા લાગ્યાં. અનેક નગરીઓ નિર્જન અને વેરાન બની ગઈ. મુડદાંઓના ઢગલાઓથી જવા-આવવાને માર્ગ પણ રોકાઈ ગયો! મનુષના શબને દાટનાર કે બાળનાર પણ કોઈ રહ્યું નહિ ! સહૃદય સમ્રાટ આબરે દરિદ્ર અને દુઃખીઓને મદદ આપવા તરફ અનેક નેકર મેકલી દીધા ! તેમણે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવવિના જે કોઈ દરિદ્ર મનુષ્ય જોવામાં આવે તેમને સહાયતા આપવા માંડી. અકબરની સુવ્યવસ્થાને પ્રતાપે અન્નની તંગી દૂર થઈ, એટલું જ નહિ પણ ઔષધ તથા શુશ્રષાદિને પણ સારો બંદોબસ્ત થયા. આ પ્રમાણે અકબરે મૃત્યુના મુખમાં સપડાતા અને નિર્દોષ મનુષ્યના
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
Re૫
કે
પ્રાણ બચાવ્યા હતા.
ભૂતકાળના ઐતિહાસિક વૃત્તતા સાંભળીને પણ શિક્ષણ લેવાનું હતભાગી ભારતવાસીઓ હજી સમજી શકયા નહતા. મેગલસેના સંધિ કરીને રવાના થઈ કે તરતજ અહમદનગરવાસીઓ પુન: આત્મકસ કરવા લાગ્યા અને પરસ્પરમાં લડી નબળા પડવા લાગ્યા ! તેમાંના એક પક્ષે અહમદનગરનું રાજ્ય મોગલોના હાથમાં અર્પણ કરવાની વાસનાથી ખાનેખાના અબ્દુલ રહીમને આમંત્રણ મેકહ્યું. તેણે આ આમંત્રણને માન આપવાને ટૅગ કરી, ખરું જોતા પૂર્વે જે શરમભરેલી સંધિ સ્થપાઈ હતી તેને રદ કરવાની ભાવનાથી, દક્ષિણ તરફ સિન્ય સહિત પ્રયાણ કર્યું. રાણી ચાંદબીબી ફરીને પિતાના સૈન્ય સાથે વિજાપુર અને ગેવળકેડાનું લશ્કર લઈ ગોદાવરી નદીના તીર ઉપર લડવાને આગળ આવી. બને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ બે દિવસ સુધી સતત ચાલ્યું હતું, એમ જણાવવામાં આવે છે. બીજે દિવસે કેટલાક મુસલમાન અમાએ અબ્દુલ રહિમને પૂછયું કે –“આજે જે આપણો પરાજય થાય તે પછી અમે તમને કયાં મળીએ ?” અબ્દુલ રહિમે જવાબ આપે કે –“જે પરાજય થાય તે પછી મુડદાંઓના ઢમમાંથી જ મને ખોળી કહાડજે.” આ શબ્દ ઉપરથી મેગલસેના કેવી ભીષણ પ્રતિજ્ઞા કરીને લડવા બહાર પડી હતી તેને આપણને કેટલેક ખ્યાલ મળી શકે તેમ છે. અબ્દુલને આ દઢ ઉત્તર સાંભળી મોગલ અમાત્યાએ જણાવ્યું કે-“ત્યારે અમે પણ આજે હિંદુ યોદ્ધાઓની માફક જ લડીશું. એકવાર મરવું તે છેજ!” હાય! હિંદુઓનું વીરત્વ એકવાર તેમના શત્રુઓ પણ વખાણુતા હતા ! હિંદુઓના વીરત્વને ઉલેખ કહેવામાં પણ થતું હતું ! બીજે દિવસે ભયંકર યુદ્ધ થયું. છેવટે મેગલસેનાને વિજય થયો. અબ્દુલ રહિમે પિતાના બહાદુર સૈનિકોને ૭૫ લાખ મુદ્રાઓ વહેંચી આપી! (ઈ. સ. ૧૫૯૭) અકઅરે પણ હવે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું, પરંતુ કુમાર મુરાદનાં પુનઃ દર્શન થયાં નહિ; કારણકે મુરાદ બહુ દારૂડીયે હેવાથી દારૂના હદ ઉપરાંતના નીશામાં ને નીશામાંજ દક્ષિણ પ્રદેશમાં તેણે પ્રાણત્યાગ કર્યો હતો. (ઈ. સ. ૧૫૯૯) સમ્રાટ અકબરને મુરાદના મૃત્યુથી ઘણાજ ખેદ થયા હતા.
નર્મદા નદી પાર કર્યા પછી ખાંડવ નામને પ્રદેશ શરૂ થાય છે. એ પ્રદેશના મુસલમાન રાજાએ મેગલ સૈન્યમાં મળી જઈ, છેલ્લા યુદ્ધમાં બહુ આગળ પડતા ભાગ લીધેલ હતો અને છેવટે તે યુદ્ધમાં જ મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેનો પુત્ર બહાર પાંડવ પ્રદેશની ગાદીએ બેઠે હતે. સમ્રાટ અકબર ખાંડવમાં આવી પહોંચતાં તેણે રાજા બહાદૂરને મળવા આવવાનું કહેણ મેલ્યું; પણ તે હાજર થયે નહિ, તેમ અકબરપ્રત્યે યોગ્ય માન પણ તેણે દર્શાવ્યું નહિ. સમાટે તેને સમજાવવાને અને મેમલ સામ્રાજ્યની સત્તા સ્વીકારવાને ઉપરાઉપરિ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #227
--------------------------------------------------------------------------
________________
ર૦૬
સમ્રાટ અકબર
મોકલી બહુ સમજુતી આપી; પણ બહાદુર છેવટ સુધી સમજે નહિ. આથી અબુલ ફઝલને ખાંડવ પ્રદેશના શાસનકર્તા તરીકે નિયુક્ત કર્યો અને તેની રાજધાની અસીરદુર્ગ ઉપર હલ્લે કરવાની સેનાપતિ ફરીદને આજ્ઞા કરી તથા અહમદનગર ઉપર ઘેરો ઘાલવાને ભાર કુમાર દાનીઆલ તથા ખાનેખાના અબ્દુલ રહિમ ઉપર નાખવામાં આવ્યો.
પરંતુ અહમદનગરની રાજલક્ષ્મી અત્યારે પૂર્વે કયારનીએ અંતહિત થઈ ગઈ હતી. રાણી ચાંદબીબીના કેટલાક વિશ્વાસુ સૈનિકે એ દુશ્મનની ઉશ્કેરણીથી ઉત્તેજિત થઈ રાણીના અંતપુરમ જ અતિ નિષ્ફરપણે તેને મારી નાખી હતી; જેથી હવે નગરીનું રક્ષણ કરવાને આગળ આવે એવી કોઈ જ વ્યક્તિ રહી નહતી! જે વીર રમણ વિષે હાથમાં ખગ અને ઢાલ લઈ સૈનિકેને ઉત્સાહિત કરતી હતી અને જે વીરબાળા સ્વદેશની ખાતર પોતાના પ્રાણને ભોગ આપવા પ્રસન્ન વદને રણક્ષેત્રમાં ઘૂમતી હતી, તે તે કૃતનીઓના હાથથી અંતઃપુરમાંજ હણાઈ ગઈ હતી, એટલે હવે નગરીનું રક્ષણ કણ કરે ? મેગલસેનાએ અનાયાસે કિલ્લો પિતાના કબજામાં લીધે. અહમદનગરના બાળરાજાને તથા તેના સગા-સંબંધીએને મેગલના કેદખાનામાં મોકલી દેવામાં આવ્યાં. આ સ્થળે મોગલ સમ્રાટને બહુ કિંમતી હીરા, મોતીઓ તથા રત્નખચિત તરવાર મળી આવી હતી. તે સિવાય એક મહાન પુસ્તકાલય તથા ૨૫ હાથીઓ પણ તેમને પ્રાપ્ત થયા હતા. ઉકત પુસ્તકાલયને પાછળથી સમ્રાટ અકબરના પુસ્તકાલય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. (ઈ. સ. ૧૬૦૦)
આ તરફ સેનાપતિ ફરીદે આસીરના લ્લિાનું નિરીક્ષણ કરીને સમ્રાટને જણાવ્યું કે “ આ કિલ્લા ઉપર ફતેહ મેળવવી અસંભવિત છે.” આસીરનો કિલે પર્વતની એક ઉચ્ચ ટેકરી ઉપર આવેલ છે. તે પૃથ્વીના સમતળ ક્ષેત્રથી ૮૦૦ ફીટ જેટલી ઊંચાઈએ આવેલ છે. રસ્તે પણ બહુ વિકટ અને ખાડાખડિયાવાળો છે. પર્વતની ઉપર જે કિલે આવેલ છે, તે કિલ્લાની દિવાલમાંજ સૈનિકોને માટે ઓરડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. કિલ્લો બહુ સુદઢ તથા વિશાળ હતે. પર્વત ઉપર કિલ્લાની આડે રહી સૈનિકે બહુજ સલાસતીપૂર્વક તથા અનાયાસે શત્રુપક્ષ ઉપર ગોળા કે ગેળીઓની વૃષ્ટિ વરસાવી શકતા હતા. રાત્રિના સમયમાં કે દિવસના સમયમાં શિયાળાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં કે ચોમાસાની ઋતુમાં પણ તેઓ બહુ સુખથી અને હાડમારી વગર લડી રાકવાને સમર્થ હતા. કિલાની મધ્યમાં પ્રવેશ કર્યા પછી એક વિશાળ મેદાન તથા મનેહર ઉદાન દષ્ટિગોચર થતાં હતાં. અનેક ધનિકે તથા ગૃહસ્થ આ કિલ્લામાં રહેતા હતા. પર્વત ઉપર એકકે ઝરે કે નદી નહતી, તેથી ત્યાં બંધાવેલાં તળાવમાં પાણી ભરાય એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી અને એ પાણે વાપરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
૨૦૭
સર્વને અનુમતિ આપવામાં આવી હતી. કિટલા ઉપર ચડવાને માત્ર એકજ માર્ગ હતો. તે માર્ગની રક્ષામાટે કિલ્લાની બહાર–પણ પર્વત ઉપરજ–ઉપરાઉપરિ બે કિલ્લાઓ આવેલા હતા. જ્યાં સુધી શત્રુપક્ષ આ બહારના બે નાના કિલાઓ ઉપર ફતેહ ન મેળવે ત્યાં સુધી અંદરના મહાન કિલ્લા સુધી તે પહેચી શકે નહિ. મુખ્ય કિલ્લા ઉપર ઉભા રહીને જે નીચે દૃષ્ટિ કરીએ તે પર્વત ઉપરના બીજા બે કિલાઓ પણ જાણે કે પૃથ્વીની સપાટી ઉપરજ આવેલા છે, એમ લાગ્યા વિના રહે નહિ. પર્વતની તળેટીમાં ઉભા રહીને જે ઉપર દૃષ્ટિ કરી હોય તે જાણે આકાશને અને કિલ્લાને માત્ર હાથ–તનું જ અંતર હેય, એમ જણાયા વિના રહે નહિ. પર્વત ઉપર એક નાનું સરખુંગામડું હતું. તે પણ નગરી જેવું જણાતું હતું. કિલ્લામાં દાખલ થવાને જે એક માર્ગ અમે ઉપર જણાવી ગયા તે સિવાય અન્ય પણ એક માર્ગ હતું. આ બીજે માર્ગ પર્વતને છેતરીને પર્વતની અંદર થઈને ભંયરાની માફક તૈયાર કરવામાં આવ્યો હતો. આ માર્ગ કેવી રીતે તૈયાર થયે હશે તેનો વિચાર કરતાં આપણને આશ્ચર્ય થયા વિના રહે તેમ નથી પ્રસંગે પાત કિલ્લામાં રહેલું લશ્કર ઉકત ભયરામાં થઈને અકસ્માત તળેટીમાં આવતું અને દુશ્મનપક્ષની છાવણી ઉપર સખ્ત મારો ચલાવી પુન: તેજ ગુપ્તમાર્ગે પર્વત ઉપર હાજર થઈ જતું. ગુપ્તમાર્ગમાંથી આવ-જા કરવામાં વિશેષ સમયને વ્યય પણ થતો નહોતો અને ઇચ્છિત કાર્ય તરતમાંજ સિદ્ધ થઈ જતું. ગુપ્તમાર્ગનું દ્વાર પણ ઉપરથીજ બંધ થાય, એવી રચના કરવામાં આવી હતી. ફિરિસ્તાએ લખ્યું છે કે આશા આહિર નામના એક હિંદુરાજાએ ઉક્ત કિટલે બંધાવ્યો હતો. ફેઝી શરહિંદી જણાવે છે કે –“ ગમે તેટલા લાંબા સમયપર્યત ઉકત કિલ્લા ઉપર ઘેરે રાખવામાં આવે તે પણ એ કિલે સર કરે અસંભવિત છે.” જેઓએ દુનિયાના દૂર દેશમાં મુસાફરી કરી છે અને જેમણે એશીઆ તથા યુરોપના અનેક પ્રસિદ્ધ કિલાઓનાં દર્શન કર્યા હતાં તેઓએ પણ આટલી વાત તે ખુલ્લાહદયે સ્વીકારી છે કે આસીરના કિલ્લા જે અન્ય એક પણ કિલ્લે પૃથ્વીતળ ઉપર હો સંભવ નથી. આસીરના પર્વત પાસે બીજે પર્વત નથી. તેથી તેની આસપાસ સમતળ પૃથ્વી સિવાય અન્ય કઈ પણ જણાતું નથી. પર્વતની આસપાસ એવી ઝાડી કે વન પણ નથી કે જેમાં છુપાઇને દુશ્મને કિલા ઉપર ગોળીઓનો મારો ચલાવી શકે. પૃથ્વી પરની આશ્ચર્યકારક લેખાતી વસ્તુઓ પૈકી આ કિલ્લે પણ એક અદ્ભુત સ્થાન છે, એમ કહેવામાં હરકત નથી. જેમણે આ કિલ્લો એકવાર પ્રત્યક્ષ જોયો નથી, તેમને તેનું યથાર્થ સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરે વૃથા છે.
આસીર કિલાના નૃપતિએ અર્થાત બહાદૂર પિતાની સાથે ચેડા હાઆને લઈ પર્વત ઉપરથી નીચે આવી સમ્રાટના સેનાપતિ ફરિદની સાથે મુલાકાત
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
ર૦૮
સમ્રાટ અકબર
કરી. ફરિદ તેને બહુ આદર-સત્કારપૂર્વક આવકાર આપ્યો અને સમ્રાટ અકબર ની તાબેદારી સ્વીકારવાને વિવિધ પ્રકારે ઉપદેશ આપે. સમ્રાટની સત્તા નીચે રહેવાથી શું શું લાભ પ્રાપ્ત થવાને સંભવ છે, તે સર્વે વિગતવાર સમજાવ્યું. પણ બહાદુરે મોગલ સમ્રાટની સત્તા સ્વીકારવાની સાફ ના પાડી. રાજા પુનઃ ત્યાંથી પિતાના કિલ્લામાં આવ્યો. અકબર પિતે કદાપિ કેઈને વિશ્વાસઘાત કરતો નહોતે, પ્રાણુતે પણ તે પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતો નહોત; એટલું જ નહિ પણ પિતાના રાજ્યના જે અમલદારો એ વિશ્વાસઘાત કરતા તેમને પણ તે સખ્ત સજા કર્યા વિના રહે નહિ. મતલબ કે તેની સુનીતિ સર્વે સારી પેઠે સમજતા હતા; તેથી ફરિદ રાજાને વિશ્વાસઘાત કર્યો નહિ. ફરિદ જે ધાર્યું હેત તે કિલાના અધિપતિને બહુ સહેલાઈથી કેદ કરી શકત; પણ વિશ્વાસને ભંગ થાય તે સમ્રાટ પિતે ગુસ્સે થયા વિના રહે નહિ, એમ ધારી તેણે બહાદૂર ઉપર કઈ પણ પ્રકારને અન્યાય કર્યો નહિ. કેટલાક રાજનીતિજ્ઞ ફરિદની આવી ન્યાયપ્રિયતા માટે તેના પ્રતિ આક્ષેપ કરે છે અને તેણે બહાદૂરને કેદ ન કર્યો તે માટે તેને ઠપકે આપે છે, પણ તે આક્ષેપનો ઉત્તર આપતાં ફ્રેઝી શરહિંદી લખે છે કે –“ જુલમ, વિશ્વાસઘાતકતા તથા પ્રતિજ્ઞામંગનું પરિણામ કોઈ પણ કાળે કોઈ પણ સ્થળે સારું આવ્યું નથી.” અનીતિનો આશ્રય લેવાથી જે કે કેટલીકવાર કેટલાક અગ્ય રાજનૈતિકે ફાવી પણ જાય છે, પરંતુ પરિણામે તેઓ પિતાની સત્તાને ભયંકર હાનિ પહોંચાડ્યા વિના રહેતા નથી. ફરિદથી કાંઈ થઈ શકે એમ રહ્યું નહિ, તેથી છેવટે અબુલ ફઝલને ત્યાં આવવું પડયું. તેણે ખાંડવ પ્રદેશમાં બાવીશ સ્થળે સૈન્યની સ્થાપના કરી અને ક્રમે ક્રમે સમસ્ત પ્રદેશ મેગલસામ્રાજ્યમાં ભેળવી દીધો. તેણે કઈ ખાસ વ્યક્તિની મિત લૂંટી લેવાને જુલમ કર્યો નહોતો. અબુલ ફઝલે મોગલ સમ્રાટના નામે દક્ષિણમાં એવો તે સુંદર બંદોબસ્ત કર્યો કે નાનાંમોટાં અનેક રાજ્ય ધીમે ધીમે તેની સત્તાતળે પિતાની રાજી-ખુશીથી આવવા લાગ્યાં. ખેડુતો નિર્ભયતાપૂર્વક પિતપોતાનું કાર્ય બજાવવા લાગ્યા અને થોડા જ સમયમાં સમસ્ત પ્રદેશ શાંત અને ગંભીર બની ગયા. માત્ર એક આસીરનો કિલ્લે જ એ હતું કે જે મેગલેના હાથમાં આવ્યા નહતા.
અંતે સમ્રાટ અકબર પોતે એ કિલ્લાની પરિસ્થિતિ નિહાળવા હાજર થયા. કિલ્લાની આસપાસ સર્વત્ર બારીક નિરીક્ષણ કરવાથી તેને જણાયું કે ચિતડનો કબજે લેતી વેળા જે યુકિતથી કામ લેવામાં આવ્યું હતું તે યુક્તિ આ વેળા કઈ રીતે સાર્થક થાય તેમ નથી, છતાં તેમણે પર્વતની આસપાસ ચોતરફ સૈન્યની છાવણીઓ ગોઠવી દીધી અને કેવળ બાહુબળધારા કિલ્લે ફતેહ કરવાનો
પ્રયત્ન આરંભ્યો. મહામહેનતે કિલ્લા ઉપર જવાને જે માર્ગ હતું, તે માર્ગShવાળી એક ટેકરી તેમના હાથમાં આવી. આ ટેકરી ઉપર રહીને તેમણે સર્વશી
ICIL Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat
Gી
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ ૨૯૯ નીચે કિલે પિતાના અધિકારમાં લેવાનો પ્રયત્ન કરવા માંડયો.
બહાદૂરે આત્મરક્ષા અર્થે તથા આહારનિમિત્તે નાનકડા કિલ્લામાં પણ અનેક વસ્તુઓ, પશુઓ તથા મનુષ્ય આગળથીજ એકઠાં કરી રાખ્યાં હતાં, પરંતુ કમનસીબે તે જ સમયે કિલ્લામાં મહામારી આદિ રોગને ભયંકર ઉપદ્રવ ચાલુ થ. થોડાજ દિવસમાં લગભગ ૨૫ હજાર પશુઓ કિલ્લામાં મરી ગયાં. પશુઓના મૃત દેહેની યોગ્ય વ્યવસ્થા નહિ થવાથી ખરાબ હવા ફેલાઈ અને તેથી અનેક મનુબેને સંહાર થવા લાગે સારા સારા સૈનિકે પણ શયાને અધીન થયા. મહામારીને વિશેષ પ્રસાર થતું અટકાવવા માટે એકાદ ઔષધાલયની સ્થાપના કરવાનું પણ બહાદુરે 5 ધાયું નહિ, તેમજ મૃત દેહેની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ કશી કાળજી રાખી નહિ. આથી તેના સૈન્યનો બાકી રહેલ ઘણોખરે ભાગ બહુ અસંતુષ્ટ બની ગયે. અસંતુષ્ટ સૈનિકના એક ભાગે સ્વદેશશત્રુનું કામ કરવામાં પણ છેવટે સંકોચ ન કર્યો. મતલબ કે કિલામના છેડા સૈનિકોએ ગુપ્ત રીતે કિલામાંથી બહાર નીકળી, મંગલેની છાવણીમાં જઈ પર્વતના ગુપ્ત માર્ગ સંબંધી સમસ્ત રહસ્ય તેમને કહી દીધું.
વર્ષાઋતુની એક અંધારી રાત્રિએ ઝીણો ઝીણે વરસાદ વર્ષ રહ્યો હતો. પવનના સુસવાટા સિવાય બીજે કેઈ અવાજ કર્ણગોચર થતા નહોતા. ધરણીમાતાએ શ્યામવસ્ત્રને બુરખો પહેર્યો હતે. મોગલસેના પણ આવા સમયે શાંતપણે સુમધુર નિદ્રા લઈ રહી હતી. કિલ્લામાં રહેલા વફાદાર સૈનિકે પણ આવું કુદરતી તોફાન એક નિશ્ચિતપણે સુઈ રહ્યા હતા. સમસ્ત જગત નિદ્રાના મેળામાં વિશ્રામ લેતું હતું. આવા સમયે મહા સાહસિક નરવર અબુલફઝલ કેટલાક વિશ્વાસ અને સાહસી સૈનિકોને સાથે લઈ, શાંતપણે પોતાની છાવણીની બહાર નીકળી પડ્યા. વરસાદ અને પવનના તોફાન વચ્ચે તેમણે પેલા ગુપ્ત માર્ગે થઈને પર્વત ઉપર ચડવાનો આરંભ કર્યો. જ્યારે સર્વથી નીચેના કિલ્લાના દરવાજાઓ એકાએક તૂટવા લાગ્યા ત્યારે કિલ્લામાં રહેલા સૈન્યની આંખે ઉઘડી !તેમની અસાવધાનતાથી દુશ્મને કેટલા બધા આગળ આવી ગયા છે, તેને તેમને અનુભવ થયો. બને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મોગલસેનાએ મહા પરાક્રમપૂર્વક કિલ્લા ઉપર વિજય મેળવ્યો. આથી નીચેના કિલ્લાના સૈનિકોને માટે ત્યાંથી નાસી જવા સિવાય બીજો માર્ગ રહ્યો નહિ. તેઓ ત્યાંથી નાસી ગયા અને ઉપરના કિલ્લામાં ભરાઈ પેઠા. - હવે, બહાદૂરના મનમાં ફાળ પડી ! તે સમયે લેકેને મોટે ભાગે વહેમી હતો. મેગલ સમ્રાટ અકબર વિવિધ મંત્રો જાણે છે અને તંત્રમંત્રના બળથી જિલ્લાઓ સર કરી શકે છે, એટલું જ નહિ પણ પિતાના મંત્રબળથી ભયંકર રોગને પણુ ઉત્પન્ન કરી દેશો ઉજજડ કરી શકે છે, એમ તે સમયે ઘણું મનુષ્ય માનતા હતા. અકબરની ગણતરી એક સિદ્ધ પુરુષતરીકેજ થતી હતી, એમ કહીએ તેShree Sitemap maswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
ર૧૦.
સમ્રાટ અકબર
પણ ચાલે. બહાદૂરનો વહેમ હવે દઢ થયો. પિતાના કિલ્લામાં જે ઉપદ્રવ વતતે હતે તે ઉપદ્રવ સમ્રાટ અકબરના મંત્રબળનું જ પરિણામ છે, એમ માની તે હવે ભયથી ધ્રુજવા લાગ્યો. છેવટે તે સ્વેચ્છાપૂર્વક સમ્રાટને શરણે ગયા અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને તેણે અભયદાન પ્રાપ્ત કર્યું.
આસીરના કિલ્લાની આસપાસ સમ્રાટને પ્રાયઃ ૧૧ માસપર્યત ઘેર ચાલુ રાખ પડયા હતા. ત્યારબાદ તે કિલ્લાનાં દર્શન કરવા અંદર દાખલ થયા હતા. કિલ્લાની રચના જોઈ તેને બહુજ આશ્ચર્ય થયું. તેણે જોયું તે જણાયું કે હજાર બબે હજાર મણના વજનવાળા મોટા પથરાઓ દૂર ઉભેલા શત્રુઓ ઉપર ફેંકી શકાય એવાં સંખ્યાબંધ યંત્ર તરફ ગોઠવી દેવામાં આવ્યાં હતાં. કિલ્લાના - રડામાં મોટી મેટી કઢાઈઓ રાખવામાં આવી હતી, જેમાં ૨૦-૩૦ મણ જેટલું તેલ ગરમ કરી શત્રુની સેના ઉપર ફેંકી શકાય એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. ૧૩૦૦ જેટલી બંદુકે પણ ત્યાં હાજર રાખવામાં આવી હતી. તે ઉપરાંત સર્વ પ્રકારની ભજનસામગ્રી, અફીણ, મઘ ઔષધ તથા મનુષ્યને નિત્ય જરૂર પડે એવી અનેકાનેક વસ્તુઓના ઢગલા પડયા હતા. હજારો સૈનિકે ૧૧ માસપર્યત તેને ઉપયોગ કરીને કિલ્લાને બચાવ કરતા બેસી રહ્યા હતા છતાં હજી પણ તે અનાજ અને તેલ વગેરેને જથ્થો એટલા તો બહોળા પ્રમાણમાં પડી રહ્યો હતો, કે જાણે કોઈએ તેમાંથી કશી વસ્તુને ઉપયાગજ નહિ કર્યો હોય, એમ અકબરને લાગ્યાવિના રહ્યું નહિ. હજાર સૈનિકોઠારા ૧૧ માસપર્યત રાત અને દિવસ સતત ગેળાઓ અને ગળીઓ ફેંકવામાં આવી હતી છતાં હજી દારૂ આદિ યુદ્ધસામગ્રી એટલા તે બહેળા જથ્થામાં પડી રહી હતી કે તેને પણ તેમણે ઉપયોગજ નહિ કર્યો હોય, એમ સમ્રાટને લાગ્યું. આવી સુંદર વ્યવસ્થા જેવાથી અકબર જેવા કદરદાન પુરુષને આશ્ચર્ય થાય તેમાં કાંઈ નવાઈ નથી. આ કિલ્લો સર કરવા માટે સમ્રાટે અબુલફઝલને પુષ્કળ માન આપ્યું, મહાગૈરવસુચક એક પતાકા અર્પણ કરી અને દક્ષિણને બાકી રહેલે પ્રદેશ હસ્તગત કરવાને ભાર પણ તેને સોંપી દીધો.
આસીર જેવા સુદઢ કિલ્લાનું પતન ઈ તથા અહમદનગર જેવા રાજ્યોનું પરિણામ જોઈ વિજાપુર અને ગવળકેડાના નપતિઓએ સમ્રાટની સાથે શત્રુતા રાખવાના વિચારો માંડી વાળ્યાં. સમ્રાટ અકબરના પ્રતાપ સામે થવા જેટલી હવે કોઈનામાં સાહસિકતા રહી નહિ. ધીમે ધીમે દક્ષિણના સર્વ નૃપતિઓએ અકબરની સત્તાને સ્વીકાર કર્યો.
આસાદ બેગે વિજાપુર નગરીનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે - “આ સ્થળે અનેક ઉચ્ચ મહેલાતે આવેલી છે. વિશાળ મેદાને અને ઉદ્યાનની સંખ્યા પણ ન્યુન નથી. અહીંની બજાર ૬૦ હાથ જેટલી પહોળી અને ૪ માઈલ જેટલી લાંબી
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
છે. (આ સ્થળે અમારે એટલું જણાવવું જોઈએ કે ચાર માઈલ જેટલી દીધું બજાર હેવાનું જે જણાવવામાં આવ્યું છે, તે માત્ર એવી રીતે કે રાજમાર્ગની બન્ને બાજુએ કેવળ એકેક દુકાન જ હોય. તે દુકાનની પાછળ ગામ કે વસ્તી જેવો ભાગ ન હેય.) પ્રત્યેક દુકાનના આગલા ભાગમાં એક સુંદર વૃક્ષ આવેલું છે. સમગ્ર બજાર સ્વચ્છ અને મનહર જણાય છે. તેમાં વિવિધ પ્રકારની અસંખ્ય વસ્તુઓ મળી શકે છે. વસ્ત્ર વયનારાઓ, ઝવેરીઓ તથા યુદ્ધસામગ્રી વેચનારાઓની દુકાને તે એટલી બધી છે કે તેની ગણત્રી પણ કરવી મુશ્કેલ થઈ પડે. ઝવેરી અને મણિકાની દુકાને રત્નજડિત અનેક પ્રકારના અલંકારે, સુંદર મોતી જડેલી છરીઓ, અરિસા તથા કૃત્રિમ પક્ષીઓ વેચવાને માટે તૈયાર જ રાખવામાં આવે છે. કબાટનાં ખાનાઓમાં ખુલ્લી રીતે તે વસ્તુઓ ગોઠવી રાખે છે કે જેથી પ્રજાવર્ગ તેને અનાયાસે જોઈ શકે. વસ્ત્ર વેચનારાઓ પણ એવી જ રીતે પોતાનાં કિ. મતી વ ખુલ્લી રીતે ગોઠવે છે. સુગંધી દ્રવ્યો વેચનારાઓની દુકાને અનેક પ્રકારનાં વાસણ, કિંમતી ટિપાત્ર તથા અતિ ઉત્કૃષ્ટ સુગંધી દ્રવ્યો મળી શકે છે. ફળ વેચનારાઓની દુકાને ભારતવર્ષમાં ઉત્પન્ન થતાં તમામ પ્રકારનાં સુમિષ્ટ ફળ મળી શકે છે. દારૂ વેચનારાઓની દુકાને જુએ તે નાચનારી સુંદરીઓ અને મધુર ગીતથી મને રંજન કરનારી ગાયિકાઓ તમારી આજ્ઞાપાલન કરવાને સદા તૈયારજ ઉભી હેય ! ટુંકામાં કહું તે સમસ્ત બજાર મહેલાત, મણિમુક્તાઓ, ખાદ્ય વસ્તુએ, સુગંધીદ્રવ્ય, મદિરા તથા નાચનારી સુંદરીઓથી પરિપૂર્ણ છે. એક રાજમાર્ગ ઉપર એક હજાર મનુષ્ય દારૂ પીવાને એકત્ર થયા હોય અને નાચનારી ગણિકાઓ, પ્રેમી જોડાઓ તથા વિલાસી યુવકોનાં ટોળેટોળાં નજરે પડતાં હોય, છતાં આશ્ચર્ય જેવું તે એજ છે કે તેઓ પરસ્પર કલેશ કે ટટ કરતાં નથી. મને તે એમજ લાગે છે કે આ સુવિશાળ પૃથ્વીના પડ ઉપર અન્ય કોઈ સ્થળે, અહીંના જે આશ્ચર્યકારક દેખાવ પ્રવાસીની દષ્ટિએ પડે અસંભવિત જ છે.” અમે પૂછીએ છીએ કે અધઃપતનનો આથી વિશેષ પ્રબળ હેતુ અન્ય શું હોઈ શકે?
દક્ષિણપ્રદેશ, વરાડ, ખાંડવપ્રદેશ, માળવા તથા ગુજરાતના શાસનકર્તાતરીકે કુમાર દાનીઆલની નિમણૂક કરવામાં આવી. સમ્રાટ અકબરે આ પ્રમાણે ભારતવર્ષના સઘળા અગ્રગણ્ય વિભાગોને પિતાના મોગલ સામ્રાજ્યમાં મેળવી દઈ, અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક આગ્રા તરફ પ્રયાણ કર્યું, જો કે તે સમયે પણ દક્ષિણની સીમા ઉપર સ્વતંત્ર હિંદુ રાજાઓ હિંદુૌરવની રક્ષા કરી રહ્યા હતા, એમ કહેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, suatu
- - - -
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
सप्तदश अध्याय-सलीमनो बळवो अने
अबुलफझलनी हत्या
“માણસ પોતાની ખરી જરૂરીઆતોની વાત બાજુ મૂકીને વધુ પડતી ચિંતાઓમાં પડે છે, એજ બધા ગુંચવાડાનું કારણ છે.”
અકબર ભારતીય આકાશમાંથી વાદળની ઘનઘેર ઘટા અદશ્ય થઈ છે, હવે અંધકારને બદલે ઉજજવળ ચંદ્ર અને નક્ષત્રો ગગનમાં પ્રકાશી રહ્યાં છે ! ભારતરૂપી ઉદ્યાનમાં વિવિધ મનોહર પુષે કુંજેમાં પ્રફુટિત થઈ રહ્યાં છે. વેલ, જુઈ, ચબેલી તથા રજનીગંધા આદિ અસંખ્ય કુસુમકામિનીએ સ્વચ્છ અને નિર્મળ વિસ્ત્રો પહેરી, ચંદ્રપ્રભાવટે પિતાના મુખને સ્નિગ્ધ તથા ઉજજવળ કરી, જાણે કે મણિમુક્તા પહેરી બહાર નીકળી હેય, તેમ નવા અંકુરને સ્નાદ્વારા પ્રતિભાસિત કરી, મંદ મંદ હાસ્યપૂર્વક, શીતળ પવનની લહેરમાં નિત્ય કરતી પિતાની મનહર સુંદરતાને વિસ્તાર કરી રહી છે ! સાંજને મૃદુ પવન તેમના પરિમલને વહન કરતે સર્વની પાસે આવ-જા કરી રહ્યો છે. રૂપકપ્રિય ભાટ-ચારણો સમ્રાટ અકબરની અપૂર્વ કીર્તિને સર્વત્ર પ્રચાર કરી રહ્યા છે! સમ્રાટના ઉપકારોને કુદરતી ઉપકારો સાથે સરખાવી તેનો મહિમા વર્ણવી રહ્યા છે. સરળ પ્રકૃતિવાળા હિંદુઓ પણ અકબરના સદ્ગુણોથી હિત બનીને “વિશ્વ વા ની અને રા” આદિ યશગાન લલકારી રહ્યા છે.
સમ્રાટ અકબર હવે ઉન્નતિના સર્વથી ઉચ્ચતમ શિખરે વિરાજવાને ભાગ્યશાળી થયો છે. તેના લેકહિતકર કીર્તિ કલાપોથી ભારતવર્ષ પરિપૂર્ણ થઈ ગયો છે. તેની યશસુરભિ ચારે દિશાઓમાં વ્યાપી રહી છે. સુવિશાળ ભારતવર્ષમાં હવે એવું કોઈ પણ રાજ્ય નથી કે જે અકબરની સાથે હરિફાઈ કરી શકે. તેનું સામ્રાજય હિંદુકુશ પર્વતથી લઈને બ્રહ્મપુત્રાપર્યત અને હિમાલયથી લઇને દક્ષિણપ્રદેશપર્યત વિસ્તાર પામી ચૂક્યું છે. તેણે પિતાના બાહુબળથી સમગ્ર દેશમાં શાંતિની સ્થાપના કરી છે. પોતાના જ બાહુબળથી પરદેશી શત્રુઓના હુમલાઓ હાંકી કહયા છે. દીર્ધદષ્ટિવાળી સુગ્ય રાજનીતિકારો તેણે હિંદુ અને મુસલમાને વચ્ચે સદ્દભાવ અને સુલેહનાં મૂળ રોપ્યાં છે. સંક્ષિપ્તમાં કહીએ તે અકબરે સ્વદેશહિતૈષિતાની ઉગ્ર લાગણીવડે આ અધપતિત ભારતવર્ષને પુનરુદ્ધાર કર્યો છે અને તેની પવિત્ર કીતિને પુનઃ પ્રચાર કરવાનું ભગીરથ પ્રયત્ન આરંભ્યો છે.
શેખ મુબારકે ધર્મસંબંધી સર્વ પ્રકારની સત્તા સમ્રાટ અકબરને અર્પણ કરી, સંસારનાં કાર્યોમાંથી મુકત થઈ નિવૃત્તિ સ્વીકારી. તે રાજદરબારના તથા
Shree'Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
સલીમને બળ
અને અબુલફઝલની હત્યા
ર૧૩
રાજધાનીના કોલાહલને પાછળ રહેવા દઈ, નિંદા અને સ્તુતિના પ્રસંગમાંથી મુકત થઈ લાહેરમાં રહેવા લાગ્યો અને ત્યાં પ્રભુપ્રાર્થનામાં પિતાને સમય વીતાવવા લાગ્યો. ઇ. સ૧૫૯૭ માં એજ સ્થળે તે શાંતિપૂર્વક મૃત્યુ પામે. પિતાના મૃત્યુથી ઊંઝી તથા અબુલફઝલને અત્યંત ખેદ થશે. બંને ભાઈઓએ હિંદુ રીત-રિવાજ પ્રમાણે મસ્તકાદિનું મુંડન કરાવ્યું. સમ્રાટ અકબરે પણ ઉકત બંધુકયના શાકમાં અંત:કરણપૂર્વક ભાગ લીધો અને મરહુમ શેખ મુબારકના ગુણોનું મુક્તકઠે સ્મરણ કર્યું. એમ કહેવાય છે કે તે પોતે કુરાનની એક વિશાળ અને ઉત્કૃષ્ટ વ્યાખ્યા લખી ગયો છે. બાદોઉની વગેરે પુરુષો જો કે શેખ મુબારકના ઉદાર ધર્મમતની ખાસ નિંદા કરવામાં જ પિતાની મહત્તા માનતા હતા, છતાં તેમને પણ એટલું તે સ્વીકારવું જ પડયું છે કે મુબારક તે જમાનામાં એક મહાબુદ્ધિમાન અને સદાચારી નરવીર હતે.
સમ્રાટ ફેંકી તથા અબુલફઝલને હૃદયના સાચા પ્રેમથી ચાહત હતું, એમ પૂર્વે અનેકવાર કહેવાઈ ગયું છે. સમ્રાટે જે ઉદારનીતિને અમલ કરી ભારતવર્ષને મહા ઉપકાર કર્યો છે અને જેને માટે હિંદુ, મુસલમાને, અંગ્રેજો તથા જર્મને પણ એકેઅવાજે તેને સર્વશ્રેષ્ઠ પતિને એક મહાન સમ્રાટ લેખી માન આપે છે, તે ઉદાર નીતિને ઉકત બંને સાધુઓએ સંપૂર્ણ ટેકે આ હતા. અકબરની ઉદાર નીતિને માટે તેને જેટલું માન આપવામાં આવે તેટલું જ માન આપણે ફેંકી તથા અબુલ ફઝલને પણ આપીએ તો તે અયોગ્ય નથી. વળી જે સમયે સમસ્ત મુસલમાન પ્રજા અકબરની ઉદાર નીતિની વિરુદ્ધ હતી, તે પ્રસંગે એ બને બંધુઓ તેને હૃદયથી વળગી રહ્યા હતા, એ વાત પણ વિસરી જવા ગ્ય નથી.
રાત્રિના દ્વિતીય પ્રહરે કોઈએ આવીને સમ્રાટ અકબરને એવા સમાચાર આપ્યા કે ઊંઝી મૃત્યુની પથારીએ પડે છે અને છેલ્લા શ્વાસોચ્છવાસ ખેંચી રહ્યો છે. સમ્રાટ અકબરે એક ક્ષણમાત્રને પણ વિલંબ નહિ કરતાં ઉતાવળે પગલે કવિવરના ભવનમાં પ્રવેશ કર્યો. પ્રિય મિત્રની પાસે થોડીવાર બેસીને તપાસ કરી તે તે સમયે ફેઝી બેભાન અવસ્થામાં પડયા હતા. સમ્રાટના નેત્રમાં અશુજળ ભરાઈ આવ્યું. શોકથી સંતપ્ત થયેલું અંતઃકરણ વિશેષવાર સંયમમાં રહી શકયું નહિ. તેની આંખમાંથી અશ્રુને પ્રવાહ વહેવા લાગે. ભારતવર્ષને એકાધિપતિ આજે એક બાળકની માફક, પિતાના પ્રિયતમ મિત્રની અવસ્થા નિરખી રડી રહ્યો છે, તે દેખાવ કોને દ્રવીભૂત ન કરે ? તેણે નિશ્વાસપૂર્ણ સ્વરે પૂછ્યું કે-“મેં વૈદ્યશિરોમણિ આલીને રવાના કર્યો છે તે શું હજી નથી આવ્યો?” સમ્રાટના પ્રશ્નનો ઉત્તર આપવાની કોઈનામાં શકિત રહી નહતી. તેને પિતાને શકાતુર બનેલ જેઇ સર્વ કરો પણ ગમગીનીમાં ઉ ડૂબી ગયા હતા. જે
Shree Suharmăswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૪
સમ્રાટ અકમરે
સમર્થ પુરુષ આજપર્યંત વિશુદ્ધ અ ંતઃકરણથી સમ્રાટની સેવા કરતા હતા, તેજ પુરુષ સંસારમાંથી સદાને માટે વિદાય થવાની આજે તૈયારી કરી રહ્યો છે; તે આજે સસારને ત્યજી દઈ સ્વર્ગ'માં જવાનું અને સમ્રાટને ત્યજી દઇ સર્વાશકિતમાન પ્રભુના ચરણમાં આશ્રય લેવાનુ વિશેષ પસંદ કરતા હાય, એમ જણાય છે. સમ્રાટના પ્રશ્નના કાઇએ ઉત્તર આપ્યા નહિ અને કવિવરને પુનઃ પુનઃ ખેલાવવા છતાં તે જાગૃત થયા નહિ, ત્યારે તેના શેકાવેગ અત્યંત ઉગ્રભાવે બહાર ઉભરાઇ આવ્યા ! તેણે ઉપરાઉપરિ નિ:શ્વાસા મૂકવા માંડયા અને મસ્તક ઉપર રહેલા રાજમુકુટ પૃથ્વી ઉપર દૂર ફેંકી દીધા. થાડીવાર સુધી આ પ્રમાણે વિલાપ કર્યાં પછી તે અમુલફઝલની પાસે ગયા. અબુલક્ઝલ પણ આ વેળા એક ઓરડામાં જઇ, ખવિયેાગની શકાથી રુદન કરતા બેસી રહ્યો હતા. સમ્રાટે ત્યાં જમ થાડી વાર વાતચીત કરી અને ત્યાર પછી ત્યાંથી રવાના થઇ તે પેાતાના મહેલમાં આણ્યે. મહેલમાં આવવા છતાં તેની આંખમાંનાં અશ્રુ હજી સૂકાયાં નહેાતા. ભારતવર્ષનાં એ પણ કમનસીબ કે ફૈઝી જેવા એક ઉદાર નીતિમાન મહાપુરુષ માત્ર ૫૦ વર્ષોંની વયે ૪૦ સ૦ ૧૫૯૫ માં માનવલીલાને સડેલી લઇ સસારમાંથી ચાલી નીકળ્યા ! સમ્રાટે જૂની દિલ્હીમાં ભારે ધામધૂમપૂર્વક તેના મૃત દેહ સમાધિસ્થ કરાવ્યા હતા. તેના પુસ્તકાલયમાં લગભગ ૪૩૦૦ પુસ્તકા હતાં. તે પાછળથી સમ્રાટ અખરના પુસ્તક્રાલયમાં ભેળવી દેવામાં આવ્યાં હતાં. ફૈઝીનાં રચેલાં કાવ્યો સમસ્ત ભારતવર્ષમાં ભારે આદરપૂર્વક ગવાય છે. એક અમીર ખુશરૂને જો ખાદ કરવામાં આવે તે મુસલમાન વશમાં ફૈઝીના જેવા અન્ય કવિ ભારતવર્ષમાં ખીજો કાઇ હજીસુધી જન્મ્યા નથી એમ કહી શકાય. ફૈઝી બહુ સતાધી, પરાપકારી તથા ઉદાર હૃદયનેા હતા. શત્રુ તથા મિત્ર અને પરિાંચત તથા અપરિચિત એ સંતે તે અંતઃકરણપૂર્વક આવકાર આપતા અને પેાતાના ભવનમાં આશ્રય આપતા હતા. ગરીબ અને દર મનુષ્યાના તા તે એક સગા ભાઇજ હતા, એમ કહેવામાં અત્યુક્તિ નથી. દરિદ્ર મનુષ્યાને ખાનપાનની, વસ્ત્ર માદિની તથા ઔષધની સહાયતા આપવી, એ પેાતાનુ* મુખ્ય સભ્ય છે, એમ તે માનતા હતા. સમ્રાટ અક્બર, ખાદાઉનીપ્રત્યે બહુજ અસંતુષ્ટ રહેતા હતા અને તેથી તેને રાજદરબારમાં આવવાને તેણે નિષેધ કર્યા હતા. છેવટે ખાદાઉની સમ્રાટની કૃપા પ્રાપ્ત કરવાને અને રાજસભામાં હાજર થવાની અનુમતિ મેળવવાતે મૈત્રીપાસે હાજર થયા. ફૈઝીએ અંતે સમ્રાટને વિવિધ પ્રકારે સમજાવી ખાદાઉનીને દરબારમાં આવવાની રજા અપાન્ની અને એ રીતે ખાદાઉની ઉપર મહાન ઉપકાર કર્યાં; છતાં ખાદાનો જેવા સંકુચિત વિચારવાળા મુસલમાના ફૈઝીપ્રત્યે કેવી તિરસ્કારપૂર્ણ દૃષ્ટિથી જોતા તેના કિંચિત્ આભાસ આપવા માટે
www.haragyanbhandar.com
તપાસ કરવા છતાં અમે તેના પત્તો મેળવી શકયા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #236
--------------------------------------------------------------------------
________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા ૨૧૫ અમે આ સ્થળે માત્ર એક જ વાકય રજુ કરીએ છીએ. બાદાઉની લખે છે કે“શેખ ઊંઝીએ ખાનગીમાં તથા જાહેરમાં નિરંતર મુસલમાન ધર્મની તથા મુસલમાન કેમની નિંદાજ કરી છે. જે ક્રિયા કરવાનું ઇસ્લામધર્મ ફરમાન કરે છે તેવી ક્રિયા તેણે કદાપિ કરી નથી એટલું જ નહિ પણ જે વિધિઓને ઇસ્લામધર્મ નિષેધ કરે છે તે વિધિઓને માન આપવામજ તે પિતાની મહત્તા માનતો હતો. તેને સ્વભાવ પણ એટલે બધો નિંદાપાત્ર હતો કે તેના કરતાં હિંદુઓ, યહુદીઓ તથા ખ્રિસ્તીઓ હજાર દરજજે સારા છે, એમ કહી શકાય. તેણે ૪૦ વર્ષપર્યત કાવ્યજ લખ્યાં છે; પરંતુ તેમાં ન મળે સિંદર્ય કે ન મળે કળા. ધાર્મિક ભાવનાઓનો તે તેમાં છટ પણ નથી.” સંકુચિત દષ્ટિવાળા અને શુદ્ર મતિવાળા મુસલમાને તે સમયે ફેઝીના મૃત્યુથી પરમ આનંદિત થયા હતા.
આ પ્રમાણે જેઓ પિતે ઉદાર વિચારના હતા અને જેઓ સમ્રાટની ઉદાર ધર્મનીતિ તથા રાજનીતિને માન આપતા હતા, તેમના પ્રત્યે એવા સુદ-૯દયના મુસલમાન આગેવાને તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. અનુદાર મુસલમાન શહેરીઓ સમ્રાટ અકબરને પણ ધિક્કારતા અને તેની વિરુદ્ધમાં બળ ઉઠાવવા મુખ મુસલમાનોને ઉશ્કેરતા અને તેનું શું પરિણામ આવ્યું હતું, એ વાત અમે પૂર્વે એકવાર જણાવી ગયા છીએ. તેઓ પોતાના પ્રપંચમાં નિષ્ફળ નિવડવાથી ઢંકાઈ રહેલા અગ્નિની પેઠે મનમાં ને મનમાં બળ્યા કરતા હતા. હવે તેમણે કુમાર સલીમને પિતાના પક્ષમાં મેળવી સમ્રાટ અકબરની વિરુદ્ધ બળ ઉઠાવવાની ઉશ્કેરણી ફેલાવવા માંડી. મૌલવીઓ સલીમની પાસે આવીને તેની પિતાની સ્તુતિ તથા તેના પિતાની મુકતકંઠે નિંદા કરવા લાગ્યા. વખત વિચારીને તથા લાગ જોઇને તેઓ સલીમના કાનમાં અગ્ય સલાહે રૂપી વિષ દાખલ કરવાનું પણ ભૂલતા નહિ. પરિણામ એ આવ્યું કે સલીમની સુબુદ્ધિને થોડા જ સમયમાં લેપ થયા. સમ્રાટે સલીમને સુધારવા અનેક ઉપાય અજમાવ્યા પણ તે વ્યર્થ થયા. સલીમને મૂળથીજ વિલાસિતામાં ઉછેરવામાં આવેલ હોવાથી તે મોજશેખને સુખનું સાધન માનતા હતા. તેની આસપાસ હિંદુવિદ્વેષી મુસલમાને નિરંતર વીંટાયલાજ રહેતા. ખુશામતીઆઓના પંજામાંથી તે ક્ષણવાર પણ મુક્ત થઈ શકો નહિ અને તેઓ રાતદિવસ તેને ઉશ્કેર્યા જ કરતા. પરિણામે સલીમના અંતઃકરણમાં હિંદુઓ પ્રત્યે દ્વેષ વધવા લાગે. અફસોસ ! અકબરની સઘળી આશા ઉપર પાણી ફરી વળ્યું. તેણે ધાર્યું હતું કે ભવિષ્યના મેગલ સમ્રાટોના શરીરમાં હિંદુ લેહી પ્રવાહિત કરવાથી તેઓ હિંદુઓના પક્ષપાતી થશે અને તેથી હિંદુ -મુસલમાનમાં સુલેહ-સંપ થયા વિના રહેશે નહિ; તે આશા હવે નિષ્ફળ થઈ.
કુમાર સલીમ મુસલમાનોને પિતાના પક્ષમાં ખેંચવાને હિંદુઓ ઉપર ત્રાસ વર્તાSHવવા લાગ્યા. મૌલવીઓને સારું લગાડવાની ઇચ્છાથી તેણે પોતાના પિતાની સુંદર
વિવાહ
Shree Sudhaimaswami Gyanbhandal. Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સમ્રાટ અકબર
રાજનીતિને તિરસ્કાર કરી ખુલ્લી રીતે જણાવી દીધું કે:-“ પિતાજી! મૂતિપૂજક હિંદુઓનાં મંદિર તેડી નાખવામાં આપ શામાટે વાંધો ઉઠાવે છે ?” સમ્રાટ અકબર મેગલ સામ્રાજ્યને હિંદુમુસલમાનોના સંમિલિત મહારારૂપે પરિણત કરવા માગતો હતો, તેથી જ તે આટલે બધો પ્રયત્ન કરતું હતું, એ ગંભીર રહસ્ય સલીમ જે વિલાસી કેવી રીતે સમજી શકે? સલીમને હિંદુઓપ્રત્યે તિરસ્કાર તથા ઇસ્લામ ધર્મ પ્રત્યેને અનુરાગ જોઈ મૂલવીઓ આનંદઘેલા થઈ ગયા. તેઓ સલીમને વિશેષ ઉશ્કેરીને, સમ્રાટ અકબરને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકી તેને બદલે સલીમને ગાદીએ બેસાડવાના દાવ-પેચો રચવા લાગ્યા. સલીમ આ પ્રપંચજાળમાં ફસાયો તે દુષ્ટ ચારિત્ર્યવાળે, દારૂડીઓ તથા તદ્દન નાસ્તિક હવે, એમ પૂર્વે અમે કહી ગયા છીએ. તેણે મલવીઓની બૂરી સલાહપર કશો જ વિચાર કર્યો નહિ અને ગમે તે રીતે અકબરને પદભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમ કરવામાં તે ખુદ પિતાને કેટલું નુકશાન કરે છે, તે વાત પણ તે સમજ્યો નહિ.
પિતાએ પુત્રને ક્ષમા આપવી, એજ કર્તવ્ય છે, એમ સમ્રાટ માનતે હતે. તે સલીમને કેવળ સ્નેહઠારાજ સુનીતિના માર્ગે વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો; પરંતુ કૃતની પુત્ર ઉપર તે નેહની કશી જ અસર થઈ નહિ. ઉલ પિતાના સ્નેહને તે વિષસમાન માનવા લાગ્યો. તે મેહાંધ અને સ્વર્થધજ બની ગયો હતો. રાજગાદીને વારસ પિતેજ છે, એમ માનવા છતાં તે વૈર્ય ધારણ કરી શકો નહિ. પિતાને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકવાનાં અને મુસલમાન રૈયતને ઉશ્કેરવાનાં કાવતરાંઓ તે રચવા લાગે. અનુદાર મુસલમાન અમાત્યે સલીમને બહુજ ચાહતા હેવાથી, તેઓ પિતાને સહાય આપ્યા વિના રહેશે નહિ, એમ તે માન હતા. જે તે અમાત્ય સલીમને સહાયતા આપવાને તૈયાર ન થયા હતા તે સલીમ કેવળ પિતાનાજ બાહુબળ ઉપર મહાશકિતશાળી સમ્રાટની વિરુદ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતરવા સમર્થ નહોતે.
સમ્રાટે તેને અનેક સદુપદેશ આપ્યા હતા. એકવાર તે એટલે સુધી કહ્યું હતું કે“મારે સદુપદેશ એ તારે એક રીતે સગો ભાઈ છે, એમ જ સમજજે. ભાઈ, ભાઈનું જેવી રીતે પાલન કરે એવી રીતે તારે મારા સદુપદેશનું પાલન કરવું જોઈએ.” આ સદુપદેશનું છેવટ એ જ પરિણામ આવ્યું કે સલીમ પિતાને કક્કો શત્રુ બનીને તેની સામે ઉભો રહ્યો. સમ્રાટ અકબર જે સમયે દક્ષિણ પ્રદેશઉપર વિજય મેળવવાની હિલચાલે કરી રહ્યો છે, તે સમયે તેણે સલીમને રાજા માનસિંહની સાથે મેવાડ જીતવાને મે ; પરંતુ સલીમ તેને બદલે આગ્રાને કબજે લેવા દોડી ગયો ! તેણે યમુનાને ઓળંગી આગ્રાના મુખ્ય દરવાજા પાસે આવીને ત્યાંના શાસનકર્તાને આગ્રા નગરી પોતાને સ્વાધીન કરવાની આજ્ઞા કરી. તે સમયે ખરું જોતાં આમ્રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
સલીમના મળવા અને અબુલક્ઝુલની હત્યા ૧૭
યથાર્થ રાજધાની હતી. અસંખ્ય રને તથા જવાહી) ત્યાંજ રાખવામાં આવતાં હતાં. આગ્રાના શાસનકર્તા સલીમને આગ્રા સોંપવાને કાઈ રીતે તૈયાર થયા નહિ; તેથી છેવટે સલીમે ત્યાંથી નિરાશ થઇને અલાહાબાદ ઉપર અધિકાર મેળ વવા પ્રયાણ કર્યું.
તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજા માનસિંહ સલીમના દાવપેચ આગળથીજ સમજી ગયે હતા. તેથી તેણે તે સમાચાર સમ્રાટ અક્બરને વિદિત કર્યાં હતા; પરંતુ ઉદારહૃદય સમ્રાટે તે સમાચારની ઉપેક્ષા કરી હતી. તેણે ધાર્યું હતું કે મારા જેવા નિરપરાધી અને સ્નેહી પિતાની સામે મારા પોતાનાજ પુત્ર શત્રુતા દાખવે એ સંભવિત નથી. છેવટે જ્યારે સમાચાર મળ્યા કે સલીમ પેાતાનું મેવાવિજયનુ કામ પડતું મૂકી, રાજા માનસિહુથી જૂદો પડીને આગ્રાને જો લેવા દોડી ગયા છે; ત્યારેજ સમ્રાટ તેનું કાવતરૂં કંઇક અંશે સમજી શકયા. આમ છતાં પાતે તેની દુષ્ટ વાસના સમજી ગયા છે, કિવા આજ્ઞાનું ઉલ્લંધન થવાથી પોતાને અસ તાષ થયા છે, એવા લેશ પણ ઉલ્લેખ સમ્રાટે પેાતાના પત્રમાં કર્યાં નહિ. પુનઃ તેણે સલીમને રાજા માનસિહની સાથે રહેવાની અને તેની સાથે રહી બંગાળના અળવા શમાવવાની સૂચના અતિ સ્નેહપૂર્વક લખી મેલી,
1
કુમારને મન પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કરવું એ કાંઇ મહત્ત્વની વાત નહેાતી.તેણે પૂર્વે જેમ પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું હતું. તેમઆપ્રસંગે પણ કર્યું. સમ્રાટ અકબરની માતાએ પાત્ર–સલીમને મળી તેને યાગ્ય સલાહ આપી સન્માર્ગે વાળવાની ભાવનાથી સલીમની પાસે જવાની તૈયારી કરી; પરંતુ પોતાની વૃદ્ધ પિતામહી પેાતાને મળવા આવે છે એવા સમાચાર સાંભળતાંજ તે એક ઉતાવળી ચાલવાળી નાકામાં બેસી દૂર નાસી ગયા. પિતામહીને યાગ્ય આદરસત્કાર સલીમ તરફથી થવાની આશા પૃથા હતી. સમ્રાટની માતા આ વાત સમજતી હાવાથી તે દીલગીર ન થતાં પેાતાના નિવાસસ્થાને પાછી ફરી.
આ તરફ્ સલીમે અલાહાબાદ ઉપર અધિકાર મેળવ્યા. ત્યાં તેને ૩૦ લાખ મુદ્રા પ્રાપ્ત થઇ. હવે, તેને એટલા બધા ગવ આવી ગયા કે તેણે પિતાની હૈયાતી. મંજિ ૮ સમ્રાટ ” ની ઉપાધિ લીધી અને પિતાની સાથે ખુલ્લી રીતે હરિફાઇ કરવાતે ખડ઼ાર પડયા. જો કે તે કેવળ પોતાના સ્વાર્થ ઋથે જ સધળાં કાવતરાં રચતા હતા, તેાપણુ મુસલમાન પ્રજાને પોતાની તરફ ખેંચવાને માટે તે એમજ કહેતા મારા પિતા વિધર્મીઓને રક્ષણુ આપતા હોવાથી, કેવળ ઇસ્લામધના સંરક્ષણાર્થે જ હું બળવાખેારતરીકે બહાર પડયા છું. ” મુસલમાન પ્રજાને સમ્રાટ અમ્મરની શક્તિ અને પ્રતાપના બહુજ સારી રીતે પરિચય થઇ ચૂકયા હતા, તેથી તે સલીમને જો કે ખુલ્લી રીતે મદદ આપવાને બહાર આવ્યા નહિ તાપણુ તેમણે ગુપ્તરીતે સલીમને બનતી સહાય આપવાનું સ્વીકાર્યું હતુ. સલીમે સમ્રાટને
(6
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સમ્રાટ અકબર
પિતાની સત્તા દર્શાવવાની વાસનાથી પિતાની મહેરવાળી સેના-રૂપાની કેટલીક મુદ્રાઓ તેની પાસે મેકલી આપી. પુત્રની સાથે યુદ્ધ કરવા સજજ થવું, એ યોગ્ય ન ગણાય એમ ધારી અકબરે સ્નેહામૃતધારા પુત્રને વશીભૂત કરવાનો પ્રયત્ન કર્યો. પ્રેમપૂર્ણ અને સ્નેહસૂયક પત્ર લખી તેને શાંત કરવાને સમ્રાટે પિતાથી બનતું કર્યું; પણ સ્નેહ કે પ્રેમવડે સર્પ શું વશીભૂત થાય? સલીમ એક ઝેરી સર્પ હતા, તેથી સમ્રાટની સઘળી સહૃદયતા નિષ્ફળ જ નિવડી! તેના સઘળા પ્રયત્ન વ્યર્થ જ થયા !
જે પુરુષ પોતાની સ્વાભાવિક ઉદારતાવડે સમ્રાટની શાસનનીતિને અને ધર્મનીતિને અંતઃકરણપૂર્વક ટેકો આપતા હતા, તેઓમાંનો મોટો ભાગ અત્યારપૂર્વે જ આ ફાની દુનિયાનો ત્યાગ કરી ચૂક્યો હતો. સમ્રાટના અનુદાર મુખ્ય મુસલાન અમાએ વિચાર કર્યો કે હવે જે એકમાત્ર અબુલફઝલ, અકબરની પાસેથી કેમે કરતાં દૂર થાય, તે સમ્રાટ અકબર પિતાના સઘળા વિચારો ફેરવ્યા વિના રહે નહિ. સંકુચિત વિચારના અમાત્ય અબુલફઝલને અંતઃકરણપૂર્વક તિરસ્કારતા હતા. તેથી તેમણે ગમે તે રીતે તેનું ખૂન કરવાનું કાવતરું રચ્યું.
અકબર અબુલફઝલને અંત:કરણપૂર્વક ચાહતે હતો, તેના ઉપર વિશ્વાસ રાખતા હતા અને તેની સલાહને માન આપતે હતે. અબુલફઝલ પોતે પણ સમ્રાટને એક દેવની માફક સમજતો અને તેના પ્રત્યે શ્રદ્ધા અને માનની દૃષ્ટિથી જોઈ તેની આજ્ઞાનું તન-મન-ધનના ભાગે પાલન કરતે હતે. અબુલફઝલ મહાબુદ્ધિશાળી પુરુષ હતા. તેનું હદય પણ તેટલું જ ઉદાર હતું. સર્વ ધર્મોપ્રત્યે તે સમાનભાવ રાખતા હતા. તેણે કદાપિ હિંદુધર્મને તિરસ્કાર કર્યો ન હતો, કે હિંદુઓને ત્રાસ આપ્યો ન હતો. તેનામાં અનેક ગુણે હતા તેથીજ સમ્રાટને તેના ઉપર અપાર પ્રેમ હતો. ગુણોઠારા કેણ પરાજિત થતું નથી? ખરું જોતાં આપણે સર્વ ગુણોનાજ પૂજારી છીએ. અતિ સામાન્ય અવસ્થામાંથી વિશાળ મેગલ સામ્રાજ્યના સર્વ પ્રધાન અમાત્યના પદે અબુલફઝલ પહોંચ્યા અને રાજ્યને અતિ માનનીય આગેવાન થયો, તેમાં કેવળ તેના સદ્દગુણોજ એકમાત્ર હેતુરૂપ હતા. સમ્રાટે એકવાર આનંદમાં આવી જઈ અબુલફઝલને ૫૦ હજાર મુદ્રાનું ઈનામ આપ્યું હતું. તેની દાનશીલતા પણ એટલી બધી હતી કે તેનું વર્ણન થઈ શકે નહિ. એમ કહેવાય છે કે તેના રસોડામાં અનેક રસોઇયા હતા. તેને પુત્ર અબ્દુલ રહેમાન અબુલ ફઝલના રસોડાને મુખ્ય અધ્યક્ષ હતા. તે દક્ષિણ પ્રદેશમાં રહેતા ત્યારે પણ રોજ નવાં નવાં વિવિધ પકવાને તૈયાર કરી રાજ્યના અમલદારેને વહેંચી આપતા હતા. હરકોઈ ગરીબ મનુષ્ય પ્રાતઃકાળથી લઇને રાત્રિના બે પહેર વિતવા સુધીમાં અબુલફઝલના રસોડામાં આવી સતિષપૂર્વક ખીચડીને આહાર કરી શકતું હતું.
દરિદ્રોને ધનદાન આપવામાં અને દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં તેણે કદાપિ પાછી Shree sudharmaswami Gyanbhandar-Umára, Surat
www.umarágyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
સલીમને બળ અને અબુલઝલની હત્યા ર૧૯ પાની કરી નહતી. તે પોતે પણ પુષ્કળ પ્રમાણમાં ભજન કરી શકતા હતા.એક લેખક જણાવે છે કે પાણીના વજન ઉપરાંત તે રેજ બાવીશ શેર જેટલું ભોજન લેતે અને તે સહેલાઈથી પચાવી શકત. તેણે પોતે તે શું પણ તેના કેઈ સગા-સં. બંધીએ પણ કોઈના પ્રત્યે કોઈ સમયે સખ્ત શબ્દનો પ્રયોગ કર્યો નહે. કદાચ કેઈ નેકર ભૂલ કરે તે પણ તેને ઠપકો આપવાને બદલે યુક્તિથી સમજાવવાની તેના કુટુંબમાં. ચાલ પડી ગઈ હતી. દાખલા તરીકે કઈ સમય રસોઈમાં કાંઈ બગાડે થતા, ત્યારે અબુલફઝલ રસોઈયાની નિંદા કરવાને બદલે કે તેને સીધી રીતે ઠપકે. આપવાને બદલે, પેલી બગડેલી રસેઇ પિતાના પુત્રને જમવાની ભલામણ કરતે. પુત્ર અર્થત ભોજનખાનાના અધ્યક્ષ તે રસોઇને ચાખીને અબુલફઝલને મનભાવ સમજી જતું. ત્યારબાદ તે પોતે પણ રસોઇયાને ઠપકે આપવાને બદલે પેલી બગડેલી રસોઇ રસોઈયાને જમવાની આજ્ઞા કરતો. આ પ્રમાણે મધુરભાવે એક નોકરની ભૂલ તેને જણાવવામાં આવતી. અબુલફઝલ તથા તેનું કુટુંબ કેવા મધુર સ્વભાવનું હશે, તેને કિંચિત્ આભાસ આપવાને ઉપલું એક ઉદાહરણ બસ થઈ પડશે. અબુલફઝલે કદાપિ કોઈ ને કરને નેકરીમાંથી કાયમને માટે દૂર કર્યો નહોતો. કેઈ નેકર ગંભીર ગુન્હ કરો ત્યારે તેને રજા આપવાને બદલે તેની સાથે રહીને કામ કરે એવો એક બીજો નકર તે નિમી દેતે. આ પ્રમાણે અબુલફઝલને ત્યાં ઘણાખરા નેકરો તે બેઠા બેઠા મફતનોજ પગાર ખાતા હતા. મુસલમાન ગદ્યલેખકેમાં તે અબુલફઝલ અપૂર્વ અને અતુલનીયજ હતે. અન્ય ધર્માવલંબીઓ સાથે ધર્મચર્ચા કરવાની જરૂર પડતી ત્યારે સમ્રાટ અબુલફઝલને આગળ કરત. શાસ્ત્રાર્થ કરવા આવનારા પંડિત અબુલફઝલનું પાંડિત્ય તથા યુક્તિ કુશળતા અનુભવીને દિ
મૂઢજ થઈ જતા હતા. દેશાચાર કે કુળાચારસંબંધી અંધશ્રદ્ધા નહિ રાખતાં કેવળ યુક્તિથી અને વિવેકબુદ્ધિથી પ્રકનોના નિર્ણય કરવાની અબુલફઝલને ટેવ હતી. આથી મુસલમાનો અબુલફઝલ પ્રત્યે સદા ધિક્કાર દર્શાવતા, અને સમ્રાટની ઉદાર ધર્મનીતિનું સમર્થન કરવા માટે તેને દોષપાત્ર લેખતા હતા. અબુલફઝલ મુસલમાનધર્મને વિરોધી છે, એવા પણ આક્ષેપે તેના ઉપર મૂકવામાં આવતા હતા. તે પિત મહાશક્તિશાળી તેમજ સમ્રાટને પરમ પ્રેમપાત્ર હોવાથી તેના મુસલમાન દુશ્મને તેને કશીજ હાનિ કરી શક્તા ન હતા, પરંતુ લાગી આવતાં અબુલફઝલને યોગ્ય દંડ આપવાની વૈરવૃત્તિ અનેકાના મનમાં ધુંધવાતી હતી. ઘણા લાંબા સમયે હવે તેમને તક મળી. અમે જે સમયની આ સ્થળે વાત કરીએ છીએ, તે સમયે અબુલફઝલ દક્ષિણ પ્રદેશમાં રહેતો હતો અને ત્યાં સંધિવિગ્રહની હિલચાલો કરી રહ્યો હતો. સમ્રાટે તેને એક પત્ર લખીને જણાવ્યું કે એક ગંભીર કાર્યના સંબંધમાં મારે તમારી સલાહ લેવાની ખાસ જરૂર હોવાથી બની શકે તેટલી ત્વરાથી આગ્રા તરફ રવાના થશે. આ સમયે કુમાર સલીમ અને સમ્રાટ વચ્ચે
તે
Shree Suuharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સમ્રાટ અકબર
સદ્દભાવ રહ્યો નહતો. સલીમ તે વેળા એક બળવારરૂપે અલાહાબાદમાં રહેતા હતા. સમ્રાટના મુસલમાન અમાત્યાએ અબુલફઝલ ઉપરના પત્રને સારાંશ સલીમને ગુમ રીતે જણાવી દીધું. સલીમ જાણતા હતા કે અબુલફઝલ મને મારા કુકર્મને બદલે, તેમજ સમ્રાટને પણ તેવી જ સલાહ આપ્યા વિના રહેશે નહિ. અબુલફઝલ અનીતિને અને વિલાસિતાને ધિક્કારતા હતા, એ વાત પણ સલીમ સમજતા હતા, તેથી તેણે વિચાર કર્યો કે અબુલફઝલને માર્ગમાંજ મારી નખાવ્ય હેય, તે મારી વિરુદ્ધ સમ્રાટને ઉશ્કેરે એ કઈ પણ અમલદાર રાજ્યમાં રહે નહિ. દક્ષિણ માંથી આગ્રા જવાના માર્ગમાં વિરસિંહ નામને એક લૂંટારે રહેતું હતું. તેણે લૂંટફાટે તથા ખૂનામરકી દ્વારા અનેક સ્થળે ત્રાસ વર્તાવ્યા હતા. આગ્રા જવા માટે અબુલફઝલ પિતાની સાથે ચેડા સૈનિકાને લઈ ક્રમે ક્રમે ઉક્ત પાપાત્માના પાપક્ષેત્રની નજીકમાં આવી પહોંચ્યો. આગ્રા ખાતે પહોંચવાની ઉતાવળ હોવાથી તેણે વિશેષ લશ્કર પિતાની સાથે રાખ્યું ન હતું. થોડા ઘણું જે સૈનિકે તેણે સાથે લીધા હતા, તેમાંથી પણ અનેકને પાછળ રાખી એક દિવસે તે પેલા દુષ્ટ લૂંટારાની સીમામાં આવી પહોંચ્યા. ગણ્યાગાંઠયા નેકરેને સાથે લઇને તે વેગપૂર્વક આગળ ચાલતા હતા; એટલામાં જ તેમને એક ફકીર સામે મળ્યા. ફકીરે અબુલફઝલને ઘડીવાર ઉભે રાખીને કહ્યું કે “વીરસિંહના હાથથી કાલે તમારૂં ખૂન થશે.” અબુલ ફઝલે તેને ઉત્તર આપતાં કહ્યું -“હું મૃત્યુથી ડરતા નથી. મૃત્યુને રેકવાને જગતમાં કોણ સમર્થ છે?” છેવટે તે પિતાના સ્વાભાવિક નિયમ પ્રમાણે પેલા ફકીરને અમુક દાન આપી મધુર વચનવડે સંતોષીને મૃત્યુના પંજામાં સપડાવાને આગળ ચાલ્યો. આવતી કાલે શુક્રવાર હતા. પ્રાત:કાળે તે વહેલો ઉઠે અને ઉપાસના વગેરેમાંથી નિવૃત્ત થઈ નિર્મળ સ્વચ્છ વસ્ત્રો પહેરી પોતાના તંબુમાંથી બહાર નીકળ્યા. તે વેળા તે પ્રદેશના સંખ્યાબંધ જાગીરદારે તથા રાજના નેકરે તેમજ ૨૦૦ જેટલા ઘોડેસ્વાર અબુલફઝલને વિદાયગીરીનું માન આપવાને તેના તંબુ પાસે હાજર થયા હતા. અબુલ ફઝલે તે સર્વેને મધુર વાર્તાલાપદ્વારા સંતુષ્ટ કરી સ્વસ્થાને જવાની આજ્ઞા આપી. જમીનદારે વગેરે ગયા એટલે તેણે પિતે પણ આગ્રાભણી જવાની તૈયારી કરી, પરંતુ અબુલફઝલને તંબુ હજી ઉપડે નહેતા તેમ તેના નેકરે પણ જવાને તૈયાર થયા ન હતા, એટલામાં જ અકસ્માત વીરસિંહ અબુલફઝલ ઉપર હલ્લો કર્યો. હલો થતાંની સાથે જ અબુલફઝલના સિનિમાં ગભરાટ ફેલાયે. હલ્લો કોણે કર્યો તથા કયાંથી કર્યો તેને સમજવા જેટલો, તેમ શસ્ત્રઅસ્ત્રો ધારણ કરવા જેટલો પણ વખત તેમને મળ્યો નહે. એક બહાદુર સૈનિકે અબુલફઝલની પાસે દેડી જઇને સવિનય વિનતિ કરી કે “આ પ્રસંગે આપે ગમે તે રીતે નાસી છૂટવું જોઈએ.” અબુલ ફઝલે તેને તીવ્ર સ્વરે ઉત્તર આપ્યો કેશું તમે મને પીઠ બતાવવાની સલાહ આપે છે?” એટલું કહીને તે પિત્તાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા રરર આત્મરક્ષણ કરવા લાગે. શત્રુઓની સંખ્યા ૫૦૦ જેટલી હતી, તેમજ તેઓ સર્વે અબદ્ધ હતા. તેમણે આંખ મીંચીને જે આવે તેની હત્યા કરવા માંડી તથા શરણે આવે તેમને કેદ કરવા માંડયા. યુદ્ધ ચાલતું હતું એવે સમયે એક સાહસી કરે અબુલફઝલના અશ્વની લગામ પકડીને કહ્યું કે:-“આપે આ પ્રસંગે અહીં રહેવું
ગ્ય નથી. મહેરબાની કરીને આપ અહીંથી સહિસલામત નાસી જાઓ, એજ અમારી એકમાત્ર પ્રાર્થના છે. આપ જે કાર્ય અહીં બજાવી શકશે તે કાર્ય અમે પણ બજાવી શકીશું.” છતાં અબુલફઝલે ત્યાંથી પલાયન કર્યું નહિ; એટલામાં એક શત્રુએ પાછળથી ધસી આવીને અબુલ ફઝલના વાંસામાં એક તીવ્ર ભાલે માર્યો. ભાલાની અણુ અબુલફઝલના શરીરને ભેદ કરી છાતીમાં થઈને બહાર નીકળી ! મહાત્મા અશ્વ ઉપરથી નીચે ઢળી પડે. તે જ ક્ષણે બીજા એક શત્રુએ આગળ આવી મહાત્માના મસ્તકને તરવારના એક ઝટકાવડે શરીરથી જુદું કરી નાખ્યું. ત્યારબાદ કેદીઓને છ મૂકી તેઓ ત્યાંથી નાસી ગયા. વીરસિંહનાં માણસોએ અબુલફઝલની કઈ પણ વસ્તુને સ્પર્શ કર્યો નહિ, તેમજ તેની છાવણીમાં પણ પ્રવેશ કર્યો નહિ. તેઓ માત્ર અબુલફઝલનું મસ્તકજ લઈને ચાલ્યા ગયા. આસાદબેગ પિતે લખે છે કે:-“ઉક્ત ખૂનના ખેદકારક સમાચાર સાંભળી તે સ્થાને હાજર થયો. હતું અને અબુલફઝલની રત્નપૂર્ણ કિંમતી પેટીઓ તથા ૪-૫ લાખ રૂપિયાની કિંમતવાળી અન્ય સામગ્રી, વિનાજખમે ત્યાંથી આઝાખાતે લઈ ગયે હતે.”
સલીમે લખ્યું છે કે અબુલફઝલનું ખૂન કરવાને તેણે પોતેજ વીરસિંહને હુકમ કર્યો હતે. વીરસિંહે કેવળ પુષ્કળ ઈનામની લાલચથીજ સલીમના હુકમને માન આપી તેનું ખૂન કર્યું હતું અને તેનું મસ્તક સલીમની પાસે અલાહાબાદ મોકલી દીધું હતું.
આ રીતે એક મહાત્મા પુરુષે સંસારમાંથી સદાને માટે વિદાયગીરી લીધી ! એક સ્વદેશહિતૈષી પુરુષ સ્વદેશીઓનાજ કાવતરાને ભેગા થઈ પડ્યો ! ખરેખર, આ બનાવ હતભાગી ભારતભૂમિનું યથાર્થ હતભાગ્યજ સૂચવે છે. જે તેમ ન હતા તે જે મહાપુરુષો ભારતવષને ઉન્નત બનાવવાના ભગીરથ પ્રયત્નો કરતા હતા તેઓ આમ એક પછી એક શામાટે ચાલી નીકળે છે આસાદબેગે યથાર્થ જ કહ્યું છે કે – “અબુલફઝલ તેના સમયના પ્રતિભાશાળી પુરુષોમાં એક મહાન પ્રતિભાશાળી પુરુષ મનાતું હતું. તે જમાનામાં તે એક દુર્લભ રત્નસ્વરૂપજ હતો.”
અબુલફઝલનું ખૂન થયું, પણ તે ખૂનસંબંધી સમાચાર અકબરને કેવી રીતે પહોંચાડવા તે એક ગંભીર પ્રશ્ન થઈ પડે. સમ્રાટ તેને અંત:કરણપૂર્વક ચાહતે હતો અને હૃદયના સાચા ભાવથી તેના પ્રત્યે શ્રદ્ધા રાખતા હતા. તે સમયે એ રિવાજ હતો કે જ્યારે કોઇ રાજકુમાર મૃત્યુ પામે ત્યારે તેના અમાત્ય શોકચક Shશ્યામ વસ્ત્ર કેડે વીંટાળી દીનભાવે-અવતત મસ્તકે સમ્રાટ પાસે હાજર થતા. રાજ
www.umarağyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
રરર
સમ્રાટ અકબર
કુમારના મૃત્યુસંબંધે જે રિવાજ હતો તેજ રિવાજને અનુસરી અબુલફઝલનો વિશ્વાસુ પ્રધાન સમ્રાટ અકબર પાસે હાજર થયા. અબુલફઝલના આકાળમૃત્યુસંબંધી સમાચાર સાંભળતાંની સાથેજ સમ્રાટ અકબરનાં નેત્રેમાંથી અશ્રુધારા વહી નીકળી ! પ્રય મિત્રને સદાને વિયોગ થયો જાણે તેનું હૃદય ચીરાવા લાગ્યું. તેને પિતાને પુત્ર ગુજરી જવા છતાં પણ સમ્રાટે આટલે બધે ખેદ અને વિલાપ કર્યો નહોતે. અકબરે ત્યારપછી કેટલાક દિવસ સુધી કેઈની સાથે વાર્તાલાપ કર્યો નહિ કે કોઈની મુલાકાત પણ કરી નહિ. કેઈપણ પ્રકારનું રાજકાર્ય કરવાનું પણ માંડી વાળ્યું ! પ્રિય મિત્ર અબુલફઝલના વિગદુઃખથી નિરંતર ગમગીન રહેવા લાગ્યા. જે મુસલમાન અમાત્યાએ અબુલફઝલનું આવું કરપીણ ખૂન કરવામાં સલીમને સહાયતા આપી હતી, તેઓ સમ્રાટ હદ ઉપરાંત ખેદ જોઈ ભયથી ધ્રુજવા લાગ્યા. તેમણે વિચાર કર્યો કે જે અકબરને આપણું કાવતરાની જરા પણ બાતમી મળશે તે તે જડમૂળમાંથી આપણું નિકંદન કર્યા વગર રહેશે નહિ. આથી તેઓ પિતાના પ્રાણને બચાવ કરવા જાહેરમાં કહેવા લાગ્યા કે કેવળ સિંહાસનના લાભથીજ સલીમે અબુલફઝલનું ખૂન કરેલું હોવું જોઈએ. સમ્રાટે તેમને બચાવ સાંભળી, આંખમાંથી અશ્રુધારા વહેવડાવતાં કહ્યું કે-“ સલીમને સમ્રાટપદજ જોઈતું હતું, તે પછી તેણે મારું ખૂન કરવાને બદલે મારા પરમ પ્રિય મિત્ર અબુલફઝલનું શામાટે ખૂન કર્યું ? મારા મિત્રને બદલે હુંજ મરાયો હોત તો કેવું સારું !” હા! બંધુસ્નેહ!
અનુદાર મુસલમાને એમજ સમજતા કે અકબરની ઉદાર, રાજનીતિ અને ધર્મનીતિ એ કેવળ અબુલફઝલનીજ અયોગ્ય સલાહનું પરિણામ છે અને તેથીજ તેઓ અબુલફઝલના ખૂનના કાવતરાંમાં જોડાયા હતા. તેમને જયારે તે ખૂનવિષેના સમાચાર મળ્યા ત્યારે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સલીમે અબુલ ફઝલ જેવો રાજ્યનો એક મહાન કાંટે દૂર કર્યો, એમ માની તેઓ સલીમની ખુશામત કરવા લાગ્યા. ચતુર સલીમ પણ પિતાને સ્વાર્થ સાધવાની વાસનાથી તે ખુશામતીઆઓને ઉશ્કેરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અબુલફઝલજ મારા પિતાને અયોગ્ય સલાહ આપી ઇસ્લામધર્મની વિરુદ્ધ વર્તાવતા હતા; એટલા માટેજ મેં તેનું ખૂન કરાવ્યું છે. સલીમના ઉકત શબ્દો સાંભળી સંકુચિત નતિના મુસલમાન બહુજ ખુશી થયા અને તેમણે સલીમને બબ્બે હાથ પ્રસારી આશીર્વાદ આપ્યા અને સલીમની ઉન્નતિ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. આ પ્રમાણે સલીમ પિતાના એક દુષ્કાર્યદ્વારા અનુદાર મુસલમાનોને પિતાના તરફ આધક આકર્ષી શક્યો.
પિતાના પ્રિય મિત્રનું ખૂન કરનાર કુપુત્રને મેગલ સામ્રાજ્યનું અધિપતિ પણું ન આપવું એ સમ્રાટે નિશ્ચય કર્યો; તેમજ વીરસિંહ જેવા નરાધમને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા
૨૩
માટે અબુલફઝલના પુત્રને, રાજા રાજસિંહને, રાજા પત્રદાસને તથા રાયરાયણને એક પ્રબળ સેના આપી રવાના કર્યો. ઉકત સરદારોને સમ્રાટે પિતે એવી ખાસ આજ્ઞા કરી કે ગમે તે ભોગે પણ વીરસિંહનું મસ્તક મારી આગળ આવવું જોઈએ. જ્યાં સુધી હું તેનું છિન્નમુંડ મારી દષ્ટિએ નહિ નિહાળું ત્યાં સુધી મારે મિત્રવિયોગી આત્મા કદિ પણ શાંત થશે નહિ. વીરસિંહ જેવો એક લૂંટારો મેગલ પરાક્રમની સામે કાંસુધી ટકકર ઝીલી શકે ? તે આત્મરક્ષા કરવા એક સ્થળેથી બીજે સ્થળે, એમ નાસભાગ કરવા લાગે. મેગલસૈન્ય પણ તેને પીછો પકડે અને તેની પાછળ હલાઓ કરવા માંડયા. છેવટે વીરસિંહે - છૂટકે ૪૦૦ સિનિની સાથે એક કિલ્લાને આશ્રય લીધો. મોગલસેનાએ પણ વિનાવિલંબે તે કિલ્લાની આસપાસ ઘેરો ઘાલી પડાવ નાખ્યો. કિલ્લાની પાસે જ એક નદી આવેલી હતી. જ્યારે રાત્રિ પડી અને દિશાઓમાં ગાઢ અંધકાર ફેલાવા લાગે ત્યારે સર્વ સિનિકે શાંતરીતે નિદ્રા લેવાની તૈયારીઓ કરવા લાગ્યા. વીરસિંહ મેગલસેનાની સ્થિતિ સમજી ગયો. તેણે મોગલના વિલાસનો લાભ લઈ કિલામાંથી બહાર છટકી જવાને વિચાર કર્યો અને રાત્રે મોગલ લશ્કર મીઠી ઉંધ લઈ રહ્યું હતું, તે સમયે વીરસિંહ નદીકિનારા ઉપર આવેલા ભાગમાં એક મોટું ગાબડું પાડી તેમાં થઈને અશ્વની સાથે નદીમાં કૂદી પડે ! તુરતજ મોગલોમાં ગભરાટ ફેલાયે; પરંતુ તેઓ તૈયાર થાય તેટલામાં તે વીરસિંહ નદી ઉતરીને કયાં કયાંય નાસી ગયા ! મોગલસેનાપતિઓ વીરસિંહના પલાયન માટે પરસ્પરને દોષ આપવા લાગ્યા. “પિતાની ભૂલ થઈ છે ” એમ કેાઈ સેનાપતિએ કબૂલ કર્યું નહિ. વીરસિંહના પલાયનના સમાચાર સમ્રાટને પહોંચાડવામાં આવા; પરંતું કયા સેનાપતિની ગફલતથી વીરસિંહ છટકવા પામ્યો તેને નિર્ણય થઈ શક્યો નહિ. સમ્ર ટને આથી બહુ ક્રોધ ચડે. તેણે કયા સેનાપતિની અસાવધાનીથી દુશ્મન નાસી ગયા તેનો નિર્ણય કરવા સારૂ આસાદબેગને રવાના કર્યો. આસાદબેગે એક વિશાળ વસ્ત્ર ઉપર કિલાને અને નદીને આબેહુબ નકશો તૈયાર કર્યો; અને વીરસિંહ જે સ્થળેથી ગાબડું પાડીને નાસી ગયા હતા તે ભાગ પણ તેમાં ચીતર્યો. કિલ્લાની આસપાસ જે જે સેનાપતિઓની જે જે સ્થળે છાવણીઓ આવેલી હતી તે તે છાવણીઓનું પણ તેમાં ચિત્ર કહાડયું. ત્યારબાદ તેના ઉપર પ્રત્યેક સેનાપતિની સહી તથા મહેર લઈ તે નકશો સમ્રાટ અકબર પાસે પિતે જાતે હાજર કર્યો. આસાદબેગ જેવો સમ્રાટ પાસે હાજર થયા કે તુરતજ સમ્રાટે પ્રશ્ન કર્યો કે કોની ગફલતથી તે નાસી જવા પામ્યો ? આસાદે મસ્તક નમાવી સવિનય ઉત્તર આપ્યો કે “એ સર્વ વૃત્તાંત હું આપની પાસે રજુ કરું છું.” સમ્રાટ અકબર પોતાના પ્રિય મિત્રનું ખૂન કરનાર વીર
Shreesugrammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સમ્રાટ અકબર
સાંભળવા જેટલું વૈર્ય રાખવું પણ તેને માટે મહા કઠિન કાર્ય થઈ પડયું હતું. અંતે આસાદનું ચિત્ર તથા તેનું વર્ણન સમ્રાટે સંપૂર્ણ લક્ષમાં લીધું. ઉપસંહારમાં આસાદબેગે કહ્યું કે –“કઈ પણ સેનાપતિએ ઇરાદાપૂર્વક વીરસિંહને નાસી જવા દીધો હોય, એમ મને લાગતું નથી. ખરું કહીએ તે આ ભૂલમાં સઘળા સિનિકે વધતેઓછે અંશે જવાબદાર છે. ” એટલામાં રાજસભાને એક સભાસદ બેલી ઉઠે કે:-“ એ બચાવ નહિ ચાલે, અસાવધાનતા કિંવા ભૂલ એજ અપરાધ છે અને તેને માટે સેનાપતિઓને યોગ્ય સજા થવી જોઈએ.” આસાદે જણાવ્યું કે –“ જે કંઈ પણ મનુષ્ય ઈરાદાપૂર્વક કેઈ દુષ્ટ કાર્ય કર્યું હોય, તેજ તેને અપરાધી ગણ ઉચિત છે. અસાવધાનતાને ગંભીર અપરાધ માની લે, એ ઠીક ન ગણાય.” સમ્રાટે છેવટે એ ચર્ચાને અંત આણતાં કહ્યું કે, “આસાદનું કહેવું હું માન્ય રાખું છું.” આવી રીતે આસાદબેગના ન્યાયી બચાવને પ્રતાપે સઘળા સૈનિકે ગંભીર સજામાંથી બચી ગયા. વીરસિંહ જ કે નાસી જવામાં ફતેહમંદ નિવડયો હતો, તે પણ નાસતાં નાસતાં કેટલાક આઘાતે તેને સહન કરવો પડયા હતા અને તેની સમસ્ત મિલ્કત લૂંટી લેવામાં આવી હતી. આ તરફ સમ્રાટ અકબરના દહાડા પણ ભરાઈ આવ્યા હતા, તે જે વધારે દિવસ જીવતે રહી શક્યો હોત તો વીરસિંહ જેવા નરાધમને પ્રાણ લીધા વિના રહત નાહ.
ગ્વાલિયરથી ૧૫ માઈલ ઉપર, દક્ષિણ-પૂર્વ ખૂણામાં અંત્રિનામક સ્થાને મહાત્મા અબુલફઝલનું સમાધિમંદિર ભાંગીતૂટી અવસ્થામાં આજે પણ જોઈ શકાય છે. હવે તેની સંભાળ લેવાની કે તેને સન્માન આપવાની ભારતવાસીઓને શું જરૂર છે ?
अष्टादश अध्याय-शासननीति
“રાજાઓને ન્યાય અને સારો રાજ્યકારભાર એજ તેમની પ્રભુતા છે.” અકબર
સમ્રાટ અકબરના મનહર વનબાગમાં ફરતા ફરતા હવે આપણે તેના એક ઉત્કૃષ્ટ વિભાગમાં આવી પહોંચ્યા છીએ. યુરોપની સભ્ય પ્રજા પણ કહે છે કે જે રાજા પિતાની પ્રજાના હિતાર્થે પિતાનાં તન-મન-ધનને ભોગ આપવાને તૈયાર ન થાય, તે રાજા રાજગાદીને યોગ્ય નથી. આ નિયમથી જોતાં પણ આટલું તે સિદ્ધ થશેજ કે અકબર રાજસિંહાસનને માટે યોગ્ય હતા, એટલું જ નહિ પણ તેણે એક રાજા તરીકેનું સિંહાસન અપૂર્વ રીતે શોભાવ્યું હતું. અકબરના જીવનરૂપી કુંજમાં પ્રજાહિતકારક કૃત્યરૂપી કુસુમ સુંદરરૂપે ખીલી નીકળેલા
જણાઈ રહે છે. Shree Stdnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
. શાસનનીતિ
રર૫
શાસનનીતિ–સમ્રાટની રાજનીતિ ઘણીજ ઉચ્ચ પ્રકારની, ઉદારતાપૂર્ણ તથા લેકહિતકર હતી. તેણે રાજાઓનાં કર્તવ્યને નિર્ણય કરતાં એક સ્થળે એ જણાવ્યું છે કે, “ પ્રજાના સર્વ પ્રકારના કલ્યાણમાં રાજા એજ મુખ્ય કારણરૂપ છે; અર્થાત રાજાની ઉપરજ પ્રજાની ઉન્નતિ-અવનતિને મુખ્ય આધાર છે. ગુણોની કદર કરીને તથા ન્યાયપૂર્વક રાજનીતિને વળગી રહીને ઈશ્વરનો આભાર માન, એ રાજાઓનું પ્રધાન કર્તવ્ય છે. ગુણાનુરાગ તથા ન્યાયપ્રિયતાધારા ઈશ્વરની પૂજા કરવી એજ રાજાઓને માટે બસ છે. જુલમી થવું એ પ્રત્યેક માણસને માટે નહિ ઇચછવાયેગ્ય છે અને તેમાં પણ રાજા એ પૃથ્વીને રક્ષક હેવાથી તેણે જુલમી બનવું એ તે અત્યંત તિરસ્કારપાત્ર છે. અસત્ય બોલવાનો દુર્ગુણ સર્વથા સર્વને માટે નિંદનીય છે. રાજાઓને માટે તે તે સર્વથી અધિક નિંદનીય છે. જગતનાં પ્રાણીઓ જેટલાં દયાથી વશીભૂત થાય છે, તેટલાં અન્ય કેઈ ઉપાયથી થતાં નથી. એટલા માટે દરેક પ્રાણી તરફ દયા રાખવી, એ આપણું કર્તવ્ય છે. દયા અને પરોપકારના મૂળમાં સમાજનું સુખ તથા કલ્યાણ રહેલું છે. ભારતવર્ષને જુદી જુદી કામોમાં તથા જાદા જુદા ધર્મોમાં વહેંચાઈ ગયેલું જેવાથી, મને કઈ રીતે શાંતિ થતી નથી; છતાં ધર્મની ખાતર કેઈના પ્રત્યે જુલમ કરો અથવા કોઈને હેરાન કરે એ ઠીક નથી. વસ્તુતઃ તે સર્વ કેાઈને પિતપોતાની સ્વતંત્ર વિવેકશકિતને અનુસરી ચાલવાને એકસરખો અધિકાર છે. જે પોતાની વર્તમાન અવસ્થા સમજતા નથી તથા પિતાની જરૂરિયાત અને ઉદ્દેશોને જાણતા નથી, તેઓજ એક નવી બીનાને ખાતર લડે છે અને ભયંકર કલેશનાં મૂળ રેપે છે. રાજ્ય સંબંધી જે કાર્યો પ્રજા પોતે કરી શકે તેમ હોય, તેવાં કાર્યો રાજાએ કરવાં એ ઉચિત નથી. કારણ કે પ્રજા જે ભૂલ કરે તે રાજા તેમની ભૂલ સુધારી શકે; પણ જે રાજા પોતે જ ભૂલ કરે તે તે ભૂલ કઈ સુધારી શકે નહિ. દીનતા કિંવા ર્દરિદ્રતા એ સમાજના મહાન શત્રુરૂપ છે. મારા રાજયમાંથી ગરીબાઈને સદાને માટે હાંકી કહાડવી, એ મારે દઢ સંકલ્પ હતા. પ્રજાકીય દારિદ્ય દૂર કરવાનો ભાર મેં મારા રાજ્યના અમલદારેના શિરે નાખ્યો હતો અને તેઓ તે અર્થે પિતાથી બનતું કરતા હતા, પરંતુ ભારે ખેદની બીના એ છે કે તેઓ લાંચ અને લેભમાં પડવાથી, જેવું જોઈએ તેવું સામાજિક કલ્યાણ કરી શકયા નથી. જ્ઞાનનો અભ્યાસ તથા અનુશીલન ચાલુ રાખવું, એ પ્રત્યેકનું અત્યાવશ્યક કર્તવ્ય છે. હિંદુશાસ્ત્રમાં તે એટલે સુધી લખ્યું છે કે મનુષ્ય પિતાને અજર-અમર માનીને જ અસીમ પરિશ્રેમપૂર્વક વિદ્યાભ્યાસ કરવો જોઈએ. આ વાત સત્ય છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ વેળા મનુષ્ય નિરાશાના વિચાર કરવા અનુચિત છે. વહેલું-મેહું મરવું છે, માટે શા માટે મહેનત કરવી? એવા દુષ્ટ વિચારે તે વિલાસી મનુષ્યોના મગજમાંજ
સ. અ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
સરક
સમ્રાટ અમર
આવે છે. મારી ખાસ માન્યતા તા એવા પ્રકારની છે કે આવતી કાલેજ આપણે મરી જવાનુ છે, એમ ધારી જેટલું બની શકે તેટલું જ્ઞાન તથા ધન આજે તે આજેજ ઉપાર્જન કરી લેવું જોઈએ. પ્રાપ્ત કરેલા જ્ઞાનના જો સદુપયેાગ ન થાય તા તે નાનની શું કિંમત છે ? એવા આચારહીન જ્ઞાન કરતાં તે મૂર્ખતા એજ શ્રેષ્ઠ છે.”
,,
""
એમ જણાવવામાં આવે છે કે સમ્રાટ અકક્ષર નિત્ય પ્રાતઃકાળે વહેલા ઉઠી ગંભીર વિચાર કરવા એકાંતમાં બેસતા. ક્રાઇ પૂછશે કે તે નિત્ય શું વિચાર કરતા હશે ? તેા તેના ઉત્તરમાં અમારે જણાવવુ જોઇએ કે તે નિત્ય પેાતાના જીવનક વ્યવિષેજ વિચાર કરતા હતા; અર્થાત્ “ મારે મારા પૂર્વજ મુસલમાન બાદશાહેાની નીતિને અનુસરવું કે ભારતવર્ષમાં છેક નૂતન નીતિના પ્રચાર કરી, હિંદુ-મુસલમાનેાને સંમિલિત કરવા ? જ્યાંસુધી હિંદુ-મુસલમાનામાં પ્રુષ્ણ— વિદ્વેષને અગ્નિ પ્રજવલ્યા કરશે ત્યાંસુધી કાઇ પણ કામ પાતાનુ સ્થાયી કલ્યાણુ સાધી શકશે નહિ; એટલુ જ નહિ પણ ભારતવર્ષી જેવા જોઇએ તેવા શક્તિશાળી થઈ શકશે નહિ. આવા પ્રકારના નિત્ય સકા કરવાથી અંતે સમ્રાટ અક્બરે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “હું મારા સામ્રાજ્યને ગમે તે ભેગે હિંદુ-મુસલમાનાના સંમિલિત સામ્રાજપરૂપે પરિણુત કર્યા વગર રહીશ નહિ... ” એ પ્રતિજ્ઞાનુ પાલન કરવા અર્થે જ તેણે સ`પ્રથમ અનેક ગુણગણાલંકૃત રાજા ટાડરમલની ઉચ્ચ રાજવિભાગમાં નિમણુક કરી હતી. આ નિમણુકસબંધી સમાચાર ફેલાતની સાથેજ મુસલમાન અમાત્યામાં મોટા ખળભળાટ થયા હતા. તેમણે એ નિમણુક સામે વિરોધ અને વાંધા દર્શાવવામાં લેશમાત્ર સદાચ કર્યાં નહાતા. મુસલમાન મુખ્ય અમાત્યે એકત્ર થઇ સમ્રાટ અક્ષર પાસે હાજર થયા હતા અને એક મુસલમાનસામ્રાજ્યમાં હિંદુ રાજાને શામાટે નિમવા તેનું કારણુ માગ્યું હતું. સમ્રાટે તેમને મધુરભાવે ઉત્તર આપી સંતુષ્ટ કર્યાં હતા. દિવસે દિવસે સમ્રાટ હિંદુને તેમની શક્તિ અને ગુણુ પ્રમાણે ઉચ્ચ રાજકાર્યમાં નિયુક્ત કરવા લાગ્યા. આથી અનેક મુસલમાનાએ હિંદુની આજ્ઞામાં રહેવુ. શરમભર્યું” માની રાજીનામાં આપ્યાં તથા પ્રજામાં પણ એ સંબધી ઉશ્કેરણી ફેલાવવા લાગ્યા; છતાં સમ્રાટ ગભરાયા નહિ. ભારતના હિતાયૈ' જે અખંડ વ્ય કરવાના તેણે નિયાઁ હતા તેમાં સાચ કર્યા નહિ. હિંદુને સમ્રાટ અકબરે બહુજ વિશાળ તથા સમૃદ્ધિશાળા પ્રદેશના શાસનકર્તાતરીકેનું અતિ ગારવપૂર્ણ પદ આપ્યું હતું. હિંદુમાને સમ્રાટે એક મહાન માગલસન્યના મુખ્ય સેનાધિપતિ તરીકે નિમી દીધા હતા. ખરેખર તે હિંદુને અંતઃકરણપૂર્વક ચાહતા હતા, તેમના ઉપર વિશ્વાસ રાખતા હતા અને એટલાજ માટે સપ્રધાન મિત્ર, સ પ્રધાન સેનાધિપતિ તથા સપ્રધાન રાજરાણીની ચૂંટણી પણ તેણે હિંદુસમાજ
Shree Sunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૭
માંથીજ કરી હતી. હિંદુસમાજની ઉન્નતિઅર્થે સર્વ પ્રકારના પ્રયત્નો કરવામાં તે સદા મુખ્ય ભાગ લેતા હતા. આ સખીના સંકુચિત દૃષ્ટિવાળા તથા ક્ષુદ્રહૃદયના મુસલમાન અમાત્યાથી કેવી રીતે સહન થઇ શકે ? તે સમ્રાટ અમ્મરની ઉપર કહી તેવી હીલચાલા જોઇ બહુ ખેદ પામતા. ચાલુ રાજનીતિને ઉથલાવી નાખી તેને ખલે પૂર્વની પક્ષપાતવાળી રાજનીતિ–પુનઃ પ્રવર્તિત કરવા ઉપરાઉપર વિનતિએ તથા આજીજી કરતા. આટલું છતાં પણ જ્યારે અખરે તે તરફ મુદ્લ લક્ષ ન આપ્યું. ત્યારે તેમણે હિંદુઓ ઉપર સખ્ત જીભ્રમ ગુજારવાની મુસલમાનામાં પ્રમળ ઉશ્કેરણી પ્રવર્તાવવા માંડી. કુમાર સન્નીમ જેવા રાજપુત્ર પેાતાના પ્રેમી પિતાની સામે આવીને જે એમ બેઠ્યા હતા કે, “પિતાજી! આપ આ મૂર્તિપૂજાનાં મદિરા તેાડી નખાવવામાં સહાયતા આપવાને બદલે શામાટે ઉલટી હરકત કરા છે ?” એ માત્ર ઉક્ત મુસલમાનોની ઉશ્કેરણીનુ જ એક પરિણામ હતું; તથાપિ એટલા એટલા પ્રપંચા અને કાવતરાંના ભય માથે વહેારીને પણ તે પેાતાની સર્વોત્તમ રાજનીતિથી વિચલિત થયા નહતા. થો લડવૈયા યુદ્ધપ્રસંગે જેમ અનેક આધાતાથી કંટાળવાને બદલે ઉલટા વિશેષ ઉત્સાહિત થાય છે, તેમ સમ્રાટ અક્બર પણ આવી આવી અને ઉશ્કેરણીઓથી વિશેષ ઉત્સાહિત થઇ હિંદુ-મુસલમાન વચ્ચેના ક્ષુદ્રભેદ્ય દૂર કરવાના સતત્ પ્રયત્ન કરતા હતા.
ઉપર કહી તેવી ઉદાર રાજતીતિદ્વારા સમ્રાટ અકબર ભારતવર્ષનું કેવું મદ્વાન કલ્યાણ સાધવાની ઉચ્ચ આશા રાખતા હતા, તે શુ વિસ્તારથી કહેવાની જરૂર છે ? તે સમયે મુસલમાન હિંદુઓને અત્યંત તિરસ્કારપાત્ર માનતા હતા. એને માટે એકજ દાખલા આપા બસ થઇ પડશે કે રાજા ટોડરમલ તથા રાખ બીરબલ જેવાં હિં દુરત્નાને ખાદાઉની જેવા એક સામાન્ય મુસલમાને “કૂતરા”નુ ઉપનામ આપવામાં સકાય કર્યો નથી. તે એક સ્થળે લખે છે કેઃ “ એક બહુજ પ્રસિદ્ધ મુસલમાન કૂકીનું સ્વાગત કરવા અમે સધળા તેની પાસે ગયા; પરતુ જ્યારે અમે તેની પાસે પહોંચ્યા ત્યારે તે ફકીરે ઉભા થઈને પેલા હિંદુઓને મધુર વચને આવકાર આપ્યા. આથી અમારી ( મુસલમાનેાની ) કારપ્રત્યેની ભકિત તથા શ્રદ્ધા તેજ ક્ષણે દૂર થઈ ગઈ અને આવા એક કીરને સન્માન આપવું એ યેાગ્ય છે, એમ ધારી અમે પાછા ફર્યાં. '' વિશેષ ઉદાહરણા આપવાની અગત્ય નથી. હિંદુ રાજભકિત દર્શાવવા મુસલ્રમાનેાની સાથે રહી લશ્કરમાં ગ્રામ કરતા અને આ પ્રમાણે હિંદુએ તથા મુસલમાને મેગથ સામ્રાજ્યના શત્રુના વિનાશ સાધતા; છતાં આશ્રય' જેવું છે કે મોગલસત્યના સુસલમાના પાતેજ પોતાના પક્ષના પરમાપકારી હિંદુ સૈનિકાના ધ્વસ કરવામાં પોતાનુ મહત્ત્વ લેખતા હતા. આ સબંધી એક દાંત અમે પૂર્વે આપી ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
છીએ. હિંદુઓનું વિનાઅપરાધે ખૂન કરવું, તેને તેઓ મહા પવિત્ર કાર્ય લેખતા હતા. ગમે તે પ્રકારે હિંદુની હત્યા કરનારને “ધર્મવીર ” ની અતિ મહત્વપૂર્ણ પદવી આપવામાં આવતી હતી. સમ્રાટના સમયની તથા તેની પહેલાં ની પરિસ્થિતિ કેવી હતી, તેને ખ્યાલ અમારા વાચકોને એટલા ઉપરથી આવી શકશે.
જે ભારતવર્ષમાં હિંદુ અને મુસલમાન વચ્ચેના વિવાદમાં અપરાધી મુસલમાનને માનપૂર્વક છોડી દેવામાં આવતા અને નિરપરાધી હિંદુને સખત સજા કરવામાં આવતી, જે ભારતવર્ષના ધનવાન અને ગરીબ વચ્ચેના કલેશ-કંકાસનો નિર્ણય, નિત્ય ધનવાન પક્ષની તરફેણમાં જ કરવામાં આવત-એક ધનવાન પુરુષને ગમે તે ભારે અપરાધ પણ જાતે કરવામાં આવતા અને જે ભારતવર્ષમાં જનસમાજને મેટ ભાગ નિરંતર દુઃખ અને ત્રાસમાંજ જીવન પૂરું કરતે, તે ભારતવર્ષમાં સમ્રાટ અકબરે નીતિ, ધર્મ અને પદવીના ભેદભાવ વગર સર્વને એકસરખો ન્યાય આપવાનો પ્રબળ પ્રયત્ન આરંભ્યો હતો. ન્યાયાધીશમાં હિંદુ અને મુસલમાન તથા ધનવાન અને દરિદ્ર એવો ભિન્નભાવ રહેવા દીધા નહોતા. જનસમાજની સ્વાભાવિક સ્વતંત્રતામાં વચ્ચે પડવાને કોઈ પણ અમલદારને કે ધર્મગુરૂને અધિકાર નથી, એમ સમ્રાટે ખુલ્લી રીતે જાહેર કર્યું હતું. ભારતવર્ષ જેવા વિશાળ દેશમાં જે કાળે દિલ્હીશ્વરો વેચ્છાચારી થવામાં પિતાનું મહત્વ સમજતા હતા અને મોજશોખનેજ સર્વસ્વ માનતા હતા, તે દેશમાં સમ્રાટ અકબરે જનસમાજની ઈચ્છા પ્રમાણે રાજ્યનાં ધારા-ધોરણે નકકી કરવાનું પવિત્ર કામ આરંભળ્યું હતું. રાત્રિ અને દિવસ કેવળ પ્રજાના કલ્યાણુથેજ વિવિધ જનાઓ બહાર પાડવા માંડી હતી. જે ભારતવર્ષમાં એક પ્રાંતના રહેવાસીઓ અન્ય પ્રાંતના રહેવાસીઓ સાથે યુદ્ધ કરવામાંજ પિતાના બળની સાર્થકતા સમજતા હતા, મુસલમાને નિરંતર હિંદુઓને કચડી નાખવામાંજ પિતાની સત્તાની ઉપયોગિતા માનતા હતા અને હિંદુઓનું સત્યાનાશ હાડવું તેને ધાર્મિક –પવિત્ર કાર્ય લેખતા હતા, તે દેશમાં સમ્રાટ અકબરે શાંતિ અને મૈત્રી સ્થાપવાના ભગીરથ પ્રયત્ન કર્યા હતા. હિંદુ અને મુસલમાન વચ્ચે લગ્નની પ્રથા પણ તેણે ચાલુ કરી હતી. ભારતવર્ષના વિવિધ ધર્મો વચ્ચેના કોશે શાંત કરી, સર્વ ધર્મોમાં એકવાકયતા રહેલી છે, એમ સિદ્ધ કરી, સમગ્ર ભારતને માટે એક નૂતન ધર્મની પ્રતિષ્ઠા કરવાની હિલચાલ કરી હતી. ભારતની જૂદી જૂદી જાતિઓને એકત્ર કરી એક પ્રબળ રાજનૈતિક જાતિ ઉત્પન્ન કરવાને તેણે પ્રયત્ન કર્યો હતે. જે દેશમાં હિંદુ અને મુસલમાનને ધર્મની અમુક આજ્ઞાનું, વિચાર કર્યા વગર પાલન કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે દેશમાં સમ્રાટ અકબરે પ્રત્યેકને ધર્મસંબંધી એકસરખી સ્વતંત્રતા અપી હતી. જે દેશમાં મુસલમાને કુરાનની " શામક આશાનું કિંચિત પણ ઉલંઘન કરતા કે ધર્મસંબંધે અમુક નવીન વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ છે.
૨૯
.
અહાર પાડતા તેા તેમને · પ્રાણાંતદંડની ક્રુરતાભરેલી સજા કરવામાં આવતી; તેમજ સ્વતંત્ર વિચાર કે વિવેકયુકત વાણી ઉચ્છ્વ ખલતા કિવા વ્યભિચારની માતા લેખવામાં આવતી અને તેથી સ્વતંત્ર વિચાર કિવા વિવેકયુકત વાણીમા સવદા તિરસ્કાર તથા નિષેધજ કરવામાં આવતા હતા; તે દેશમાં સમ્રાટ અકબરે સ્વતંત્રમુદ્ધિ એ વિચાર કરવાની સર્વને સત્તા આપી હતી અને પોતાની વિવેકશક્તિ જે મા` પસ ંદ કરે તે માર્ગે જવાની સગવડ કરી આપી હતી. જે ભારતમાં એક પ્રદેશની વસ્તી અન્ય પ્રદેશની ભાષા ખરાબર સમજી શકતી નહેતી અને પેાતાનું સુખ દુઃખ કે સુખની દીલસેાજી અન્યની પાસે પ્રકટ કરી શકતી નહેાતી, તેમને માટે સમ્રાટે એક નૂતન ભાષા પ્રચલિત કરી હતી. આ કૃષિપ્રધાન દેશમાં ખેતીવાડીને પૂરતું ઉત્તેજન મળે, શિલ્પકળાના વિસ્તાર થાય, વેપારઉદ્યોગમાં વિશેષ વૃદ્ધિ થાય, દેશની ઋદ્ધિ–સમૃદ્ધિમાં વધારા થાય અને ભારતવષોય પ્રજા સુખ તથા આનંદમાં રહી જીવનનેા સદુપયાગ કરે તે માટે તેણે પાતાનાથી બનતા પ્રયછ્તા કર્યા હતા. જે દેશમાં જે કાળે પ્રજાને ધણાખરા ભાગ જ્ઞાનના અધ્યયનને નિરક શ્રમ માનવા લાગ્યા હતા અને ગુણાને બદલે ધનને કિવા વિલાસનેજ માન આપતા હતા તે દેશમાં અર્થાત્ આ ભારતવર્ષીમાં તે અધાધુંધીના સમયે સમ્રાટ અકબરે જ્ઞાનનેા વિસ્તાર કરી, ગુણ્ણાને માન આપવાતી નીતિના પ્રચાર રી, પ્રજાકીય ઉન્નતિની સાધના કરવા માંડી હતી. જે દેશમાં યુક્તિદેવીને માન આપવાનું કાઈ સમજતા નહેતા, સ્વતંત્ર વિચાર કે વિવેકયુકત વાણીને સન્માન આપવું તેને અપરાધ આનતા હતા, તે દેશમાં તેણે યુતિની ઉપયોગિતાને પ્રધાનપદ આપ્યું હતું, વિચાર—સ્વાતંત્ર્યને અપૂર્વ ઉત્તેજન આપ્યુ હતું અને સ પ્રકારના ગુણી પુરુષોને ઉત્સાહ આપવાનું મહત્ કાર્ય આર યુ હતુ. જે દેશમાં સામાજિક નિયમે સમાજનું હિત કરવાને બદલે ઉલટું અહિત કરતા હતા અને ધની શક્તિ લાકાતે અનુકૂળ થવાને ખદલે પ્રતિકૂળ થતી હતી, તે દેશમાં તેણે સામાજિક નિયમેામાં અનેક સુધારાવધારા કર્યા હતા અને ધર્મશક્તિને સાનુકૂળ બનાવી હતી. કેળવણીનેા ફેલાવો કરવા તેને તેણે જીવનનું એક મહાવત લખ્યું હતુ. ભારતવર્ષમાં સમાનતા, મૈત્રી તથા સ્વાધીનતાની પૂજાને તેણેમ એવાર પુનઃ પ્રચાર કર્યાં હતા. વિદેશી લૂટારાઓના ઉપરાઉપર હલ્લાએથી જે દેશની પ્રજાને શિરે નિશ્ન ળતાનુ અને કાયરતાનું ગભીર કલક આવ્યું હતું તે દેશની પ્રજાનુ અર્થાત્ હિંદુ અને મુસલમાનેાનુ એક એવું એકત્રિત બળવાન સૈન્ય તેણે તૈયાર કર્યું હતું કે ભારત'નાં પાડેાશી રાજ્યા પણુ અક્ષરની શક્તિથી ડરી ડરીને સર્વાંદા દૂરજ રહેવાના પ્રયત્ન કરતાં હતાં. જે દેશમાં નૌકાયુદ્ધનાં મુદ્દલ સાધના નહાતાં તે દેશમાં અનેક નાકા તૈયાર કરાવી સમ્રાટે યુરોપખંડને પણ એક વાર ચકિત કર્યા હતા. ભારતવર્ષની પ્રજા જો એકત્ર થઇ અમુક ઉદ્દેશ સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સમ્રાટ અકબર
કરવા માગે છે તે કેટલે અંશે વિજયી થઈ શકે, તેને મનહર ઉત્તર સમ્રાટ અકબરના ઉત્તમ જીવનચરિત્રમાંથી બહુ સારી રીતે મળી આવે છે. સમ્રાટનાં સમસ્ત કાર્યો અને સમસ્ત સાધનાઓનો કેવળ એકજ ઉદ્દેશ હતો અને તે એજ કે ગમે તે રીતે જન્મભૂમિને મહાન કીર્તિશાળી કરી, જગતમાં તેને અનુપમ કિવા અતુલનીય બનાવવી. આ મહાન ઉદેટ્સ અને આ પવિત્ર સંકલ્પ લઈને જે મહાપુરુષ સંસારના કાર્યક્ષેત્રમાં બહાર આવે તેની પૂજા કરવાનું કોને મન ન થાય ?
સમગ્ર ભારતવર્ષને પિતાના રાજ છત્ર નીચે લાવવા માટે સમ્રાટને બરાબર વીસ વર્ષપર્યત યુદ્ધ કરવું પડયું હતું. આટલે લાંબા સમય યુદ્ધમાં પસાર થવા છતાં પ્રજાકીય મંગળ કરવામાં તેણે ઉદાસીનતા દાખવી નહતી. તેણે રાજ્યનો કારભાર પિતાના હાથમાં લીધા પછી તરતજ વિવિધ દેશહિતકર કાર્યોને આરંભ કરી દીધો હતે. અકબરના પ્રત્યેક જીવનપ્રસંગમાં તેની સ્વદેશહિતૈષિતાની લાગણી પ્રકટ થઈ આવે છે.
વકીલ તથા વજીર–સમ્રાટ અકબર એ તે પ્રતિભાશાળી તથા બુદ્ધિશાળી હતી કે તેને રાજકારભાર ચલાવવાને માટે કોઈ મદદનીશની સહાયતાની કે કાઈ મંત્રીની સલાહ લેવાની જરૂર પડતી નહતી. બીજી રીતે કહીએ તે અકબરની અગાધ જ્ઞાનશક્તિને અનુસરીને જ રાજ્યના વકીલે, અમીર, ઉમરા તથા નોકરે વગેરે પિતાનાં કર્તવ્ય કર્યું જતા હતા. બની શકે તેટલાં કાર્યો પિતાના હાથથી જ કરવાની અને બાકીનાં કાર્યો ઉપર પિતાની સીધી દેખરેખ રાખવાની તેને ટેવ હતી. તેના કરોને તે કેવળ અકબરની આજ્ઞાનું જ મુખ્યત્વે પાલન કરવાનું હતું. અબુલ ફઝલ લખે છે કે –“રાજ્યના જેટલા કરો હતા. તેમાં વકીલે સર્વના ઉપરિ ગણાતા હતા. વકીલેની ઉન્નતિ તથા અવનતિ, નિમણુક તથા રજા, એ સર્વ સ ધારણરીતે સમ્રાટ અકબરઠારાજ નિશ્ચિત થતું. જેના અગાધ જ્ઞાનઠારા મંત્રણાભવન (જે સ્થળે રાજ્યના મુખ્ય અમલદારે, એકત્ર થઇ રાજ્યવ્યવસ્થાનો વિચાર કરતા તે સ્થળ) સર્વદા ઉજજવળ રહ્યા કરે, જે પુરુષની તીણ બુદ્ધિ તથા પ્રાજ્ઞતા ગમે તેવા કઠિન વિષયમાં છેક તળભાગપર્યત પહોંચી જાય અને અમુક પ્રશ્નનો છેલ્લો નિર્ણય કરવાને સદા તત્પરજ રહે, જે પુરુષને વિશાળ અનુભવ તથા દીર્ધદષ્ટિ રાજસભામાં અસાધારણ ગણાય, જેના સ્થિર સિદ્ધાને ફેરવવાને કઈ શકિતમાન ન થાય, જેની વાણી ગંભીર વિચારના પરિણામેજ મુખમાંથી બહાર નીકળે, જે પુરુષ સુશિક્ષિત હેવાની સાથે અતિ ઉદાર, અતિ મહાન, સ્નેહપરાયણ, નિષ્કપટ, કાર્યદક્ષ, શીત તમ. દઢ મનવાળો હેય, એટલું જ નહિ પણ જે અતિ વિશ્વાસુ હેય, અનેક કામના.
જાતને પણ અવિચલિત હોય, સગાંસંબંધીઓ તથા અપરિચિત મનુષ્યાShree Sudharmaswami Gyanbhandar-Umára, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૩.
પ્રત્યે સમાનભાવ રાખી શકે તેમ હોય, શત્રુ તથા મત્રને પક્ષપાત વગર ન્યાય આપી શકે તેમ હોય, સર્વ ધાર્મિક સંપ્રદાયની સાથે સહદયતાથી વતી શકે તેમ હેય અને ટુંકામાં સર્વ પ્રજાજનોને જે સ્નેહપાત્ર હેય તેને સમ્રાટ વકીલનું મહાનપદ અર્પણ કરતે. હરકોઈ પ્રકા રાજ્યનું તથા પ્રજાનું હિત કરવું એ વકીલનું મુખ્ય કર્તવ્ય-કર્મ ગણાતું હતું. કર ખાતાને ઉપરી પ્રધાન વજીર તથા દીવાનના નામથી ઓળખાતું હતું. જે પુરુષ ગણિતશાસ્ત્રમાં બહુજ કુશળ હેય, નિર્લોભી હોય તેની સાથે સાવધાન, સુદક્ષ, સત્યવાદી તથા સાધુચરિત હેય અને જેની લેખનશૈલી બહુજ સ્વચ્છ તથા મનહર હેય તેને સમ્રાટ અકબર વજીર તથા દીવાનના પદે નિયુક્ત કરતે. રાજ્યની ત્રિજરીની તપાસ રાખવી અને રાજ્યના સઘળા હિસાબો તપાસી જવા એ તેનું મુખ્ય કર્તવ્ય ગણાતું હતું. જેઓ પિતાની બુદ્ધિશકિત, તીક્ષ્ણ વિવેકશકિત તથા મનુષ્યસ્વભાવસંબંધી ઉંડા જ્ઞાનદ્વારા દરબારગૃહને દીપાવી શકે તેમ હોય અને જેઓ પોતાની નિસ્વાર્થતા, અકપટતા, મધુર ભાષા તથા સૌજન્યદ્વારા જનસમાજમાં ઉંડી અસર કરી શકતા હોય તેમને સમ્રાટ અકબર સભાસદતરીકે રાજસભામાં નિયુકત કરતે. આ સભાસદમાં દાર્શનિકે (ફીલસુફ)ને અગ્રપદ આપવામાં આવતું હતું. તેઓ પિતાના દષ્ટાંતદ્વારા સમાજની કુરીતિઓ તથા દુરાચાર દૂર કરવાનો પ્રયત્ન કરતા. કવિઓ, વૈદ્યો તથા ન્યાયાધીશ પણ સભાસદ તરીકે રાજસભામાં વિરાજતા હતા.”
સુબા–સમ્રાટે પિતાના સુવિશાળ મેગલ સામ્રાજ્યને અઢાર (પરગણું ) સુબાઓમાં વહેંચી દીધું હતું. આ અઢાર સ્થળોનાં નામે નીચે પ્રમાણે છે – (૧) દિલ્હી, (ર) આગ્રા, (૩) અલાહાબાદ, (૪) અયોધ્યા, (૫) બિહાર, (૬) બંગાળ, (૭) જાહેર, (૮) મુલતાન, (૯) કાબૂલ, (૧૦) અજમેર, (૧૧) માળવા, (૧૨) બીરાર, (૧૩) ખાંડવ પ્રદેશ, (૧૪) અહમદનગર, (૧૫) ગુજરાત, (૧૬) વિદર્ભ, (૧૭) હૈદ્રાબાદ, (૧૮) વિજાપુર
ઉડીસા પ્રાંતને સમાવેશ બંગાળામાં અને કાશ્મીર પ્રદેશને સમાવેશ કાબલ -પરગણામાં કરવામાં આવ્યો હતો.
સુબેદાર–સુબેદારો મેગલ રાજ્યના પ્રતિનિધિતરીકે પિતતાના પ્રાંતની વ્યવસ્થા કરતા હતા, તેમજ પ્રજાનું રક્ષણ કરી પ્રસંગ આવ્યે યુદ્ધમાં પણ જતા હતા. સુબેદારની જ્યારે નિમણુંક થતી ત્યારે તે નિમણુકસંબંધી આઝાપત્રમાં ખુલી રીતે એમ જણાવવામાં આવતું કે, “તમારી સત્તા નીચેની પ્રજા જે પ્રકારે સુખી અને નિરેગ રહે તે પ્રકારે તમારે તમારી રાજ્યવ્યવસ્થા કરવી. બળવાન મનુષ્યો દુર્બળ મનુષ્યોને હેરાન કરે નહિ અને જે જગ્યાને ભોગવટે
અનેક વર્ષોથી મનુષ્યો કરતા આવ્યા હોય તેમાં કઈ દખલ કરે નહિ, અર્થાત - અન્યાયથી કાઈ મનુષ્ય ફાવી જાય નહિ તે માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સમ્રાટ અમર
29
છે, ” સમ્રાટની જે મુખ્ય આજ્ઞાઓને સુખેદારા માન આપતા હતા તેમાંની કેટલીક આનાઓના અમે આ સ્થળે ઉલ્લેખ કરવા યાગ્ય ધારીએ છીએ:-“તમારે એવી તા નીતિ અને ન્યાયપૂર્વક રાજ્યવ્યવસ્થા કરવી કે તેથી રાજ્યનું તેમજ સાધારણુ જનસમાજનું પણ કલ્યાણુ થયા વિના રહે નહિ. સૈનિક પુરુષોની આવશ્યકતા ઉપર ખાસ ધ્યાન આપજો. જનસમાજની અવડા દૂર કરવામાં માત્રા પણ વિલંબ કરશો નહિ, ખેતીવાડીમાં જો તમે સુધારા-વધારા કરશો, ખેડુતાને સહાય આપશેા, દેશની ઉન્નતિ અર્થે સદા પ્રયત્નો કરશે તથા તમારાં
બ્યા તમે આળસવિના ખજાવ્યાં કરશે તે પ્રજા સદાને માટે તમારી આભારી થઇ રહેશે. ખેડુતા ઉપર ઉપકાર કરવા એ ઇશ્વરને સંતુષ્ટ કરવાનાજ એક ઉત્તમ માર્ગ છે, એટલી વાત લક્ષમાં રાખજો. તળાવ, કૂવા, નહેશ, ગિયા તથા ધશાળા આદિ જનસમાજને ઉપકારક થાય તેવી સંસ્થાઓનાં અધિકામો ચાલુ રાખશેા અને જે સંસ્થાત્મા અતિ જીણુ થઇ ગઇ હાય તેના ઉદ્ધાર કરાવજો. રાજ્યના ખજાનામાંથી ગરીબ મનુષ્યાને માટે ખર્ચ કરવા પડે તે તે ખુશીથી કરો. જે દરદ્ર હાવા છતાં ભિખારીની માફક હાથ લાંખા કરી શકે તેમ ન હેાય, તેમને ખાળી કઢાડી સહાય આપવાનુ લક્ષમાં રાખજો. રાજ્યના કરા ઉધરાવવાને લાંચ કે રૂશ્વત ન લે એવા પ્રમાણિક મનુષ્યની નિમણૂક કરજો. રાજમા ઉપર પ્રવાસીઓનુ` રક્ષણ થાય તે માટે ચેકીદારોની યાગ્ય વ્યવસ્થા કરજો. બળવાખારાને શાંત કરવા હાય તા સર્વોપ્રથમ તમારી મધુર ભાષાના ઉપયાગ કરજો. અને એટલુ છતાં જો તે તમારી આજ્ઞા ન માને તે દંડ આપીને તેમને વશીભૂત કરજો. ધાર્મિક વિચારો કે આચારા માટે ક્રાઇના ઉપર જુલમ ન ગુજરે તેનું ધ્યાન રાખજો, સ` પ્રજાજના પ્રત્યે સહૃદયતાપૂર્વક અને સજ્જનતાપૂર્વક વજો, કયારેય પણ કાષ્ઠના પ્રત્યે કઠોર વાણીના પ્રયાગ કરશે. નહિ. તમારા ક્રોધ, તમારી ચપળતા તથા તમારા વિકારા નિરંતર તમારા કાબૂમાંજ રહે, એવા પ્રયત્ન કરશે. વાતચિત કરતી વેળા સમ ખાવાની ટેવ હાય તા તે દૂર કરો. સારાં કાર્યાંના આરંભ કર્યા પછી ઉત્સાહ ત્યજી દેશેા નહિ. તમારી આવક કરતાં ખર્ચ વિશેષ ન થઈ જાય તેનુ લક્ષ રાખજો, અવકાશના સમયમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ ચાલુ રાખો, ભાષા તરફ ખહુ લક્ષ ન આપતાં ભાષામાં જે ઉદ્દેશ સમાયલા હૉય તેજ ગ્રહણુ કરજો. દેશની સર્વ પ્રકારની ખાતમીઆ નિત્ય મળ્યા કરે તે માટે સત્યવાદી અને સજ્જન પુરુષોની ખાનગીમાં નિમણુક કરજો. અમલદારામાં તમને વિશ્વાસ ન હેાય તા તમારા વિશ્વાસુ અને પ્રમાણિક મનુષ્યાને ગુપ્તચર ( ડીટેકટીવ ) રૂપે નિમી ટ્રેજો; પણ એટલી વાત ધ્યાનમાં રાખો કે તમારા ગુપ્તચરોના નામની, મુખ્ય અમલઘરાને લેશ પણ માહિતી મળે નહિ. અમલદારા તરાથી જે અહેવાલ તમને મળે તેની તુલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
ગુપ્તચરના અહેવાલ સાથે કરજે અને એ રીતે સત્ય વાતને નિર્ણય કરજે. જે મનુષ્ય ડાહ્યા અને અનુભવી ગણાતા હેય, તેમની પ્રસંગોપાત સલાહ લેવામાં સંકોચ રાખશે નહિ; તથાપિ જેની તેની પાસે સલાહ માગવી એ ઠીક નથી, કારણ કે ડાહ્યા પુરુષોની સંખ્યા અ૫જ હેય છે. સ્વાથી મનુષ્ય ઘણીવાર એવા ગંભીર ગુંચવાડા ઉભા કરે છે કે તેનું સમાધાન કરતાં ઘણું સમય નિષ્ફળ ચાલ્યા જાય છે, માટે એવી પ્રપંચજાળમાં ન ફસાવાનું લક્ષ રાખજો. તમારા પોતાના કામકાજ ઉપર દેખરેખ રાખી શકે એવા કોઈ એક વિશ્વાસ અને બુદ્ધિમાન મિત્રને તમે શેધી કહાડજો અને તેની પાસે તમારાં કાર્યોની પરીક્ષા કરાવજે, તમારી કાર્યપદ્ધતિમાં જે ક્યાંય દેષ અથવા ભૂલ હશે તે તે તમને ખાનગીમાં બતાવશે અને તેથી તમને સુધારવાની તક પ્રાપ્ત થશે. તમે તમારા હાથથી હત્યા કરીને માંસાહાર કરશે નહિ. તમારી વર્ષગાંઠ પછી એક માસપર્યત માંસાહાર કરશે નહિ. તમારી વર્ષગાંઠને દિવસે તથા તમારા મૃત સગાંવહાલાંઓની વષીના દિવસે બની શકે તેટલાં ગરીબોને ભોજન કરાવજે ટુંકામાં
જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી પરકાળને માટે સ્વર્ગ નું ભાથું તૈયાર કરશો; નહિતર મૃત્યુ પછી તમારાથી કાંઈ બની શકશે નહિ.” '
સુબેદારેને પિતપોતાના પરગણાને અમુક ભાગ જાગીરરૂપે આપવામાં આવતે. તે ભાગની ઉપજને તથા આવકને સુબેદારે ઉપભોગ કરતા અને તે બદલ તેમને કરરૂપે કાંઈ ભરવું પડતું નહતું. તે ઉપરાંત સુબેદાર પિતાના પરગણામાંથી જે મહેસુલ એકઠી કરતા તેમાંથી પણ અમુક ભાગ તેમને રાજ્ય તરફથી આપવામાં આવતું. સુબેદારે બહુ બળવાન બની જાય નહિ તે માટે સમ્રાટ ત્રણ ત્રણ વર્ષે તેમની બદલી કરતે. સુબેદારની આજ્ઞામાં રહી ઊદારો અમુક ભાગની રાજ્યવ્યવસ્થા કરતા. આથી સુબેદારને શિરે હદ ઉપરાંત કામને આજે પડતો નહિ.
ન્યાયમીર આદિલ અને કાછ મળીને લેકેને અદલ ઇન્સાફ આપવાનું કાર્ય બજાવતા. જ્યારે વાદી અને પ્રતિવાદી બન્ને જણા હિંદુ હોય ત્યારે તેમના મુકામાનો નિર્ણય કરવા એક બ્રાહ્મણ ન્યાયાધીશ રાજ્ય તરફથી નિમાર્યો હતો. ન્યાય ખાતામાં જે સિક્કો વાપરવામાં આવતે તેમાં નીચેના શબ્દો છેતરવામાં આવ્યા હતા“ઇશ્વરને સંતુષ્ટ કરવાને સદાચાર જે અન્ય એકે ઉત્તમ માર્ગ નથી. નીતિના માર્ગે ચાલવાથી કોઇનું અધ:પતન થયું હોય એમ કદાપિ સાંભળવામાં આવ્યું નથી.” સમ્રાટે નીચેની ઉદાર અને લોકહિતકર આજ્ઞા સર્વ પ્રજાજનેને સંભળાવી દીધી હતીઃ- કાયદાની દષ્ટિએ ન્યાયાધીશ પાસે હિંદુ અને મુસલમાન તથા પૈસાદાર અને ગરીબ એવા ભેદો રહેશે નહિ. સવળા ન્યાયાધીશ ન્યાય, દયા અને ઉદારતાની સાથે પોતપોતાનાં કર્તવ્યો બજાવશે. ન્યાયાધીશો મુક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૩૪.
સમ્રાટ અકબર
હમે સાંભળતી વેળા કેવળ સાક્ષીઓની સંખ્યા જોઈને અથવા તેમની પ્રતિજ્ઞા અભિળીને જ બેસી રહેશે નહિ; પરન્તુ સાક્ષીઓની આકૃતિ નિહાળીને અને તેમને અનેકાનેક પ્રશ્નો પૂછીને પિતાની સ્વતંત્ર વિચારશક્તિથી સત્ય વાતને નિર્ણય કરશે. ધાર્મિક વિચારે કે સંપ્રદાયની ખાતર કે મનુષ્ય ઉપર અન્યાય ગુજારવામાં આ વશે નહિ. પ્રત્યેક મનુષ્યને પોતપોતાની વિવેકશક્તિને અનુસરી ધર્મના માર્ગે ચાલવાનો એકસરખો અવિકાર છે.” સમ્રાટે ગુજરાતના શાસનíપ્રત્યે જે એક આના પત્ર મોકલ્યા હતા, તે પત્ર સદ્દભાગ્યે કાળના વિકરાળ પંજામાંથી બચી ગયો છે. એ પત્રમાંના શબ્દો સમ્રાટની સહૃદયતા સિદ્ધ કરવાને બહુ ઉપયોગી થઈ પડશે. એમ ધારી અમે આ સ્થળે તેનો સંક્ષિપ્ત સાર આપીએ છીએ. અકબર પિતાના શાસનકર્તાઓને ફટકા મારવાની, કેદમાં પૂરવાની તથા પ્રાકૃતિદંડ કરવાની સત્તા આપતાં પિતાના પત્રમાં લખે છે કે –“પ્રાણતિબંડની સજાનો (ફાંસી અથવા શૂળીની સજાને) ઉપયોગ તે કવચિત જ કરે. ભયંકર રાજદ્રોહના અપરાધ સિવાય, મારી રજા લીધા વગર કઈને દેહાંતદંડની સજા કરશો નહિ; તેમજ અપરાધી મનુષ્યને પ્રાણુ લેતાં પહેલાં તેના હાથ-પગ આદિ અવયવો કાપી લેવાની જે ત્રાસદાયક અને ઘાતકી રીતે પ્રવર્તે છે, તેને તમારે વળગી રહેવાની જરૂર નથી.” અકબર ગાદીએ આવ્યું તે પહેલાં, રોમાંચ ઉભાં કરે તેવી ક્રૂર સજા કરવામાં આવતી હતી, એ ઇતિહાસ વાચકોને જણાવવાની જરૂર નથી. સમ્રાટ અકબર કેટલીકવાર સિહાસનની પાસે ઉભો રહી દયા અને ઉદારતાપૂર્વક ન્યાયના કાર્યમાં સહાય આપતે.
પોલિસ–મુખ્ય મુખ્ય શહેરોની પિલિસ કેટવાળાને અધીન રહેતી અને નાનાં નાનાં ગામડાંની પિલિસ ગ્રામ્ય અધિકારીઓના તાબામાં રહેતી. જે નિયમોને માન આપી કોટવાળો વર્તવાને બંધાયેલા હતા તેમાંના થોડા નિયમ અમે આપીએ છીએ-“પ્રજાજનો પરસ્પરને સહાય કરે, પરસ્પરના સુખ-દુ:ખમાં ભાગ લે અને સર્વ કઈ હળીમળીને રહે તે માટે કેટવાળેએ પિતાથી બની શકે તેટલા પ્રયત્નો કરવા. રાત્રિવેળાએ સાવચેત રહી,એક પ્રહરીનીજ માફક ફરતા રહી શહેરમાંની ચેરીઓ અટકાવવાનો કોટવાળે સંપૂણ બંદોબસ્ત કર. કોઇની ચોરાયેલી ધન-સંપત્તિ પુનઃ પ્રાપ્ત ન થાય તે કેટવાળાએ તે ભરી આપવી ઉદ્યોગ અને ઉત્સાહી મનુષ્યને જ પલિસખાતામાં નિમવા. લેકેને જાનમાલના રક્ષણમાં પૂરતી સહાયતા આપવી. કોઇની સ્વતંત્રતા ઉપર અન્ય કોઈ ત્રાપ મારે નહિ, ગુલામે વેચવાને અને ખરીદવાને ધધ ચાલે નહિ, કોઈ વિધવાને જોરજુલમપૂર્વક પિતાના સ્વર્ગસ્થ પતિના શબ સાથે બળી મરવાની ફરજ પાડે નહિ. બાર વર્ષની ઉંમર થયા પહેલાં કોઈ મુસલમાન બાળકની સુન્નત (વદ) ક્રિયા ન થાય, બાળ
લગ્નને કુરિવાજ પ્રચલિત ન થાય, કોઈ દુષ્ટ પુરુષ કે નિષ રમણને દુરાચારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૩૫
ના માર્ગે ઘસડી ન જાય; ગાયા, ભેંસ, ધેાડા તથા ઉંટાની હત્યા ન થાય; વેપારી વણિકવર્ગ પુષ્કળ અનાજ પોતાના કાઠારામાં એકત્ર કરી ખાનપાનની ચીજોના ભાવા બહુ ચડાવી દે નહિ; રાજમાર્ગ ઉપર તથા ગૃહસ્થાનાં દ્વાર પાસે ગંદકી થાય નહિ તથા શ્મશાનની જગ્યા અને કારની જગ્યા શહેરની બહાર પશ્ચિમ દિશાએજ રહે પ્રત્યાદિ ખાખતાની ખાસ કાળજી રાખવી. કાટવાળની સČપ્રથમ નિમણુક વેળા તેમને સમ્રાટ તરફથી લખવામાં આવતું કે-“ પ્રજાવ† મારી રાજ્યવ્યવસ્થાચી સંતુષ્ટ થાય, મને આશીર્વાદ આપે અને મારૂ રાજ્ય દીર્ધકાળપ ત ટકી રહે તે માટે ઇશ્વરને અંતઃકરણુપૂર્વક પ્રાર્થના કરે, એવી રીતે તમારે તમાર બ્યા ખજાવવાં.
',
46
ખબરપત્રીઓ—સમ્રાટના સમયમાં વર્તમાનપત્રા નહાતાં. તેથી સુવિશાળ મેગલસમ્રાજ્યના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઇ ઉપયાગી સમાચાર મેળવવાનુ કામ સ ંભવિત નહાતુ. છતાં સમ્રાટે વિવિધ દેશની અવસ્થા તથા દેશની આવશ્યકતાઓસ બધી અને એવીજ પ્રકારની ખીજી બાતમીએ મેળવવા એક · સમાચારવિભાગ ” ની સ્થાપના કરી હતી. સમાચારવિભાગના નાકરા નિયમિતપણે પેાતાના હેવાલા સમ્રાટને લખી મોકલતા હતા. આ વિભાગના નાકરા પણ વિશ્વાસુ વ માંથીજ પસંદ કરવામાં આવતા હતા. તેઓ સામ્રાજ્યના વિવિધ પ્રદેશામાં રહેતા અને ત્યાંથી તાજા તથા ઉપયાગી સમાચાર રવાના કરતા. સાધારણ જનસમાજને તે સમાચારાસંબંધી કશી માહીતી મળતી નહેાતી.
કલેકટર-મહેમુલખાતાના કલેક્ટરા નીચેના નિયમાને માન આપી પેાતાનાં બ્યાનું પાલન કરતા હતા: “પ્રત્યેક કલેકટરે સત્યવાદી તથા ઉત્સાહી બનવાનુ સદા લક્ષમાં રાખવું. પ્રજાજના ગમે ત્યારે તમારી પાસે આવી શકે અને તેમની ફરિયાદ વિનાસ કાચે તમને જણાવી શકે એવા સ્થાનથાં તમારે રહેવુ; એટલું જ નહિ પણ ફરિયાદીએ પેાતાની સધળી હકીકત તમારી પાસે રજી કરી શકે, એવી સગવડ પણ તમારે તેમને કરી આપવી. દેશમાં કિંમતી વસ્તુઓ ઉત્પન્ન થાય તેને માટે સદા પ્રયત્નશીલ રહેવુ. જે ઉપયાગી અને કિંમતી વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે અંતઃકરણપૂર્વક પરિશ્રમ કરતા હોય તેમને ઉત્સાહિત કરવા તેમની પાસેથી જે મહેસુલ વસુલ કરવાની હાય તેમાંથી અમુક ભાગ ઉત્તેજનાથે માફ કરવા. પડતર જમીન આબાદ થાય અને આબાદ જમીન પુનઃ પડતર ન રહે તેનુ ખાસ ધ્યાન આપજો, રાજ્યની ત્રિજોરીમાંથી ગરીબ ખેડુતાને નાણાંની યથાયેાગ્ય સહાય આપજો અને ધીમે ધીમે તે નાણું વસુલ કરી લેજો. તમે ગામના મુખી તથા નાકરાની વાત ઉપર વિશ્વાસ રાખી બેસી રહેશેા નહિ; પણ તમે જાતે જઈ ન્યાયપૂર્વક જમીન માપી જોશે અને કર ભરનારા ગરીબ ખેડુતને મળી, તેમન પેાતાના મુખથી તેમની ફરિયાદ સાંભળી કેટલાકર લેવા અને કેટલાકર તેમને ખાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સમ્રાટ અકબર
ઉધાર તેને સહૃદયતાપૂર્વક નિર્ણય કરશે.કેવળ રોકડ રૂપિયાધારાજ મહેસુલ ભારી શકાય એ નિયમ કરશે નહિ. દુકાળના કે એવા બીજા ભયંકર પ્રસંગમાં કરને માટે લેકેને હેરાન કરશે નહિ. નિયમિત કર ઉપરાંત જે કઈ તમને ભેટ આપે તે તેને સ્વીકાર કરશે નહિ. લેકાની સ્થિતિ કેવા પ્રકારની છે, બજારના ભાવમાં કેટલી તેજી-મંદી થઈ છે. મહેસુલતરીકે કેટલું નાણું એકત્ર થયું છે તથા ગરીબ મનુષ્યની કેવી અવસ્થા છે વગેરે બાબતેને માસિક હેવાલ લખી મેકલશો. પ્રત્યેક વર્ષે ખેડુતની અવસ્થા સુધરતી જાય તેવો ગમે તે ભેગે પ્રયત્ન કરશે. તેમને સ. વંદા સંતુષ્ટ રાખશે. તેમના તમે મિત્રજ છે એવી તેમને ખાત્રી કરી આપશે. પ્રભુને પ્રસન્ન કરવા હેય તે ખેડુતને જ પ્રસન્ન કરશે. ખેડુતે જે આપણા ઉપર સંતુષ્ટ થાય તેજ ઈશ્વર સંતુષ્ટ થાય, એ વાત કદાપિ ભૂલી જશો નહિ.”
ખેતીવાડી–સમ્રાટે રાજ્યની રસકસવાળી સમસ્ત ભૂમિની માપણી કરાવી હતી અને ભૂમિની રસાળતાને અનુસરી તેને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખી હતી; અર્થાત ભૂમિના વર્ગ પાડી કયી ભૂમિ ખેતીને માટે વિશેષ ગ્ય છે અને કયી ભૂમિ ખેતીને માટે વિશેષ યોગ્ય બનાવવાની છે તેને નિર્ણય કરાવ્યા હતા.' ખેડતો એક વીઘા જેટલી જમીનમાં જેટલું ધાન્ય ઉત્પન્ન કરે તેને એક તૃતીયાંશ ભાગ રાજ્યમાં મહેસુલરૂપે ભરે તે તેણે નિયમ કર્યો હતો. ખેડુતે પિતાની ઇચ્છા પ્રમાણે ધાન્ય આપીને કે રોકડા પૈસા આપીને રાજ્યને કર ભરી આપતા હતા. પહેલાં ઉકત કર પ્રત્યેક વર્ષે આપવાની ખેડુતોને ફરજ પાડવામાં આવતી; પણ પાછળથી તે કર દશ દશ વર્ષે ઉઘરાવવાનો નિયમ ચાલુ કર્યો હતે. પડતર જમીનને આબાદ બનાવવા માટે સમ્રાટે ખાસ પ્રયત્ન કર્યો હતો. એમ કહેવાય છે કે તેણે કોરી નામના એક અમલદારને, રાા લાખ રૂપિયા (એક કરોડયામ) મહેસુલ આપી શકે તેટલી વિશાળ પડતર ભૂમિ સોંપી હતી અને તેને એવી આશા કરી હતી કે ત્રણ વર્ષમાં ઉકત પડતર ભૂમિ આબાદ થઈ જવી જોઈએ. આ પ્રમાણે જે જમીન ઘણું લાંબા કાળથી નિર્જન અને ઉજજડ જંગલરૂપે પડી રહી હતી, તેને સમ્રાટ અકબરે રાજ્યના ખર્ચે ઉદ્ધાર કરાવ્યા હતા. સમ્રાટની કાળજીને લીધે ભારતવર્ષને મેટો ભાગ ટુંક સમયમાં લીલાં મેદાને તથા ધાન્યથી પરિપૂર્ણ સુંદર ક્ષેત્રોથી ખીલી નીકળ્યો હતો. સમ્રાટના સમયની ભારતવર્ષની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અબુલફઝલ લખે છે કે –“ જો કે ભારતવર્ષ એક બહુજ વિશાળ મહાદેશ છે, તે પણ તેના સમસ્ત પ્રદેશો ખેડાયા વગર પડયા રહેતા નથી. ગમે ત્યાં તમે બે માઈલ જેટલે દૂર જશે તે ત્યાં મનુષ્યોથી ઉભરાતું અને ઐશ્વર્યવાળું એકાદ ગામડું, નિર્મળ પાણી, આનંદદાયક ઘા ક્ષેત્રો તથા લીલાં મનહર મેદાને તમને મુગ્ધ કર્યા વિના રહેશે નહિ. સમ્રાટે તુર્કસ્તાન તથા ઈરાન જેવા બહુ દૂર દેશાવરોમાંથી ભારે મહેનત અને ભારે ખર્ચ કુશળ ખેડુતોને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #258
--------------------------------------------------------------------------
________________
• શાસનનીતિ
૨૩૭
ભારતવર્ષમાં ખેલાવ્યા હતા અને તેમની મારફતે ભારતવર્ષમાં દ્રાક્ષ આદિ અનેક પ્રકારનાં સુમધુર ક્ળાની ખેતી કરાવી હતી. પજામમાં આવેલાં આખામાં વામાં • પશુ તેણે ધણેાજ · સુધારાવધારા કરાવ્યા હતા. ખેતીવાડીની ઉન્નતિ માટે અનેક તળાવા, નહેરા તથા કૂવાઓ પણ ખેાદાવ્યા હતા.
કાહાર—સમ્રાટે પ્રત્યેક જીલ્લામાં એક રાજકીય કાઠારની સ્થાપના કરી હતી. જે ખેતરામાં ધાન્ય ઉત્પન્ન થતું, તે ખેતરામાંથી એક વીધે દશ શેર જેટલુ ધાન્ય કરરૂપે લેવામાં આવતુ' અને તે ધાન્ય ઉકત કાઠારામાં સંગ્રહવામાં આવતું.
આ કાઠારામાંથી ખેડુતને બીજને માટે ધાન્ય આપવામાં આવતુ. દુષ્કાળ જેવા પ્રસ ંગે પ્રજાવર્ગને અપ કિંમતે ધાન્ય વેચવામાં આવતું. રાજ્યનાં અનાથાશ્રમામાં • પણ ઉકત કાઠારામાંથીજ ધાન્ય પહેાંચાડવામાં આવતું. રાજ્યનાં પશુઓને પણ્ ત્યાંથીજ આહાર પૂરા પાડવામાં આવતા હતા. આવી રીતની વ્યવસ્થાવર્ડ સમ્રાટ અકબરે તે કાળે પોતાની પ્રજા ઉપર તથા ખાસ કરીને ખેડુતવર્ગ ઉપર ભારે ઉપકાર કર્યાં હતા, એમ કહેવાની જરૂર રહેતી નથી.
શિષ——શિપની ઉન્નતિ માટે પણુ સમ્રાટે સારા પ્રયત્ન કર્યાં હતા. ભારતવર્ષની સર્વપ્રકારની શિલ્પકળાને ઉત્તેજન આપવાને તે સદા તત્પરજ રહેતા. ગાલીચાઓ તૈયાર કરાવવા તેણે અનેક સ્થાને રાજકીય શિલ્પશાળા ખુલ્લી મૂકી હતી. ઇરાન, મ ંગોલિયા તથા યાપ જેવા દૂરના દેશાવામાંથી તેણે માલીચા માટેની સામગ્રી એકઠી કરી હતી. રાજકીય શિલ્પશાળાઓમાં ગાલીચા ઉપરાંત ખંદુકા તથા તાપા પણ એટલી બધી સુંદર તૈયાર થતી કે વિદેશી મુસાકા તેની મુક્તકૐ પ્રશંસા કર્યા વગર રહેતા નહિ. અકબરે રેશમ તથા રેશમનાં સ` પ્રકારનાં વસ્ત્રો ભારતવષ માં તૈયાર કરાવવા કારીગરાને પુષ્કળ ઉત્તેજન માચ્યું હતું. કાશ્મીર અને લાહારમાં જે શાલા તૈયાર થતી તેની બહેાળી ખપત ચાય તેવા ઇલાજો તેણે લીધા હતા અને એ રીતે શિલ્પીઓને ઉત્સાહિત કર્યો હતા. સેકડા રાજકીય શિલ્પશાળાઓમાં અનેક પ્રકારની સામગ્રી, રાજ્યના ખર્ચે તથા રાજ્યની દેખરેખ નીચે તૈયાર થઈ બહાર પડતી.
ચિત્રકળાની ઉન્નતિ માટે પણ સમ્રાટે અનેક ચિત્રકારાને સહાયતા આપી પેાતાના રાજ્યમાં રાખ્યા હતા. સખ્યાબંધ ચિત્રકારા એક અઠવાડીઆ સુધી પાતપેાતાની કપના પ્રમાણે ચિત્રા તૈયાર કરી, એક દિવસે સમ્રાટ પાસે રજી કરતા. સમ્રાટ તે સર્વે ચિત્રોની ખારિકાથી પરીક્ષા કરતા અને જેનુ ચિત્ર સર્વોત્તમ કરે તેને પુષ્કળ ઇનામ આપીને કે પગારમાં વધારા કરીને યોગ્ય ઉત્તેજન આપતા. અક્ષરની રાજસભાના સેક્રડા ચિત્રકારો પણ આજે ઇતિહાસમાં અમર રહી ગયા છે. ત સ ચિત્રકારામાં સર્વોત્તમ ચિત્રકાર એક હિંદુ હતા, એમ જણાવવામાં આવે છે. તેણે સમ્રાટનાં તથા મુખ્ય અમય઼ાનાં ચિત્રો તૈયાર કર્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
ર૩૮
સમ્રાટ અમર
પ્રસિદ્ધ મુસાફર બનયર સાહેબે પણ ભારતની પ્રાયઃ તે સમયની ચિત્રકળા માટે બહુજ ઉચ્ચ અભિપ્રાય આપ્યો છે.
વેપાર– સમ્રાટે સર્વે પ્રકારના વેપારને પણ ઉત્તેજન આપ્યું હતું. વિદેશી વ્યાપારીઓને હિંદમાં બેલાવવા માટે તેણે પિતાથી બનતું કર્યું હતું. જે કોઈ વિદેશી વ્યાપારી ભારતવર્ષમાં આવતો તે સમ્રાટ તેની મુલાકાત લઈ, અતિ સહદયતાપૂર્વક તેની સાથે વાર્તાલાપ કરતો અને તેની પાસે જે વસ્તુ હોય તે વસ્તુની કિંમત ઉપરાંત અમુક દ્રવ્ય ભેટતરીકે આપી તે ઉત્કૃષ્ટ વસ્તુ પિતાની પાસે રાખ. તે ઘણીવાર એમ કહેતો પણ ખરો કે –“જે આપણે વિદેશી વેપારીઓને યોગ્ય ઉત્તેજન ન આપીએ, તે વિદેશીઓ આપણું દેશમાં આવે નહિ અને જે તેઓ ન આવે તે તેમના જેવી ઉત્કૃષ્ટ વસ્તુઓ તૈયાર કરવાની આપણને કલ્પના પણ ન થાય.”
સમ્રાટના સમયમાં સુરત તથા ગાવા આદિ દરિયાને કિનારે આવેલાં બંદરમાં ચૂરોપના અનેક વેપારીઓ રહેતા હતા અને ત્યાં પિતાને વેપાર કરતા હતા. યુરોપ, આફ્રિકા, ઈરાન, અરબસ્તાન, ચીન, જાપાન તથા હિંદી મહાસાગરમાં આવેલા ટાપુઓમાં ભારતવર્ષને વેપાર ધમધોકાર ચાલતો હતો. વિદેશી વેપારીઓ ભારતની દ્રવ્યસામગ્રી સાથે પોતપોતાના દેશમાં તૈયાર થયેલી વસ્તુઓની અદલા બદલી કરતા. ભારતવાસીઓ પણ અતિદૂરના દેશોમાં જઈ વાણિજ્ય કરતા હતા.
મહેસુલ–અબુલ ફઝલે લખ્યું છે કે –“ શેરશાહના સમય કરતાં સમ્રાટ અકબરના સમયમાં પ્રજાને બહુ અલ્પ મહેસુલ ભરવું પડતું હતું. દિલ્હી, આગ્રા, અલાહાબાદ, અયોધ્યા, અજમેર, માળવા, અમદાવાદ, કાબુલ (કાશ્મીરને સમાવિશ કાબૂલમાંજ થઈ જાય છે), લહેર, મુલતાન, બિહાર તથા બંગાળા (એડીસાને સમાવેશ બંગાળામાં જ થાય છે) ઈત્યાદિ બાર પ્રાંતમાંથી નવ કરોડ રૂપિયાથી કિંચિત વધારે મહેસુલની આવક થતી હતી. ” ટોમસ સાહેબના અભિપ્રાય પ્રમાણે અકબરની સર્વ પ્રકારની આવક ૩૨ કરોડ રૂપિયાની થતી હતી. આબરના સમયમાં મનુષ્યોને અન્ન-વસ્ત્ર સંબંધી તંગીઓ વેઠવી પડતી નહતી, તેમજ અમુક વર્ષે ભયંકર દુષ્કાળ આવીને ઉભેજ રહે, તેમ પણ બનતું નહતું.
બીજા કરો–સમ્રાટે જયાવેરો, તીર્થવેર, બંદરનો વેરો, મીઠા ઉપરને કર, વૃક્ષ ઉપરના કર, બળદો ઉપર કર, ચુલાવેર, માથાવેરો, ( માથાદીઠ જે કર લેવાય તે માથાવેરે), હાટ ઉપરને કર, ગ્રહના વેચાણ તથા ખરીદ ઉપરને કર, પશુવિયસંબંધી કર, તેલ તથા ચામડી ઉપરનો કર તેમજ સલામી વેરો અને એવા બીજા અનેક નાના-મોટા કરે માફ કર્યા હતા. જમીનનું માપ કરાવતી વેળા જે કર આપે પડતે તથા રાજ્યના ઉચ્ચ હોદ્દેદારોને જે ફરજીયાત વેરો ભરવો
પાતા. તે સર્વ કરમાંથી સમ્રાટે હિંદી પ્રજાને મુકત કરી હતી. સમ્રાટ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
wwû.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૩e
લડવા માટે બહાર નીકળતા ત્યારે ભાગ્યયોગે જે કોઇને ત્યાં વિશ્રામ લેતે. તે તે ઘરવાળા પાસેથી તેની જમીનસંબંધે કઈ પણ પ્રકારને કર કદાપિ લેવામાં આવતે નહિ.
તબલ. શેરડી તથા ગળી ઇત્યાદિ વસ્તુઓ ઉપર સમ્રાટના સમયમાં કર : લેવાતું હતું. નકાઠારા નદી ઓળંગતી વેળા અશ્વ તથા ગાય-ભેંસ દીઠ એક આને તથા ૧૦ માણસો વચ્ચે માત્ર એક પૈસે ભરે પડતા હતા. આ પ્રમાણે જે આવક થતી તેમને ના ભાગ રાજ્યની ત્રિજેરીમાં જાતે અને બાકીને ભાગ નીકાવાળાની પાસે રહેતો. તે ઉપરાંત વિવાહપ્રસંગે પણ રાજ્યની તરફથી મકર લેવાનો કાયદો હતે. મનસબદારો પોતાના ગજા પ્રમાણે ૪ રૂપિયાથી લઇ ૧૦ સુવર્ણમુદ્રાપર્યત રાજ્યની ત્રિજોરીમાં કર આપતા. ધનવાન ગૃહસ્થ ૪ રૂપિયા, સામાન્ય સ્થિતિના મનુષ્યો ૧ રૂપિયા તથા સાધારણ જનસમાજ બે પિસાથી કિંચિત ન્યૂન રકમ વિવાહપ્રસંગે રાજ્યના ખજાનામાં આપતા હતા. કાબૂલ, કંદહાર અને ઈરાન આદિ દેશોમાંથી જે ઉત્તમ અશ્વો ભારતમાં વેચવા માટે લાવવામાં આવતા તે પ્રત્યેક અશ્વદીઠ ૨-૩ રૂપિયા કરતરીકે લેવામાં આવતા.
ટંકશાળ–અકબરે પિતાના રાજ્યમાં જુદે જુદે સ્થળે ૪૨ ટંકશાળોની સ્થાપના કરી હતી. ઉક્ત ટંકશાળોમાં સનારૂપાના તથા ત્રાંબાના સિકકાઓ તૈયાર થતા; જેમાં એક વિશુદ્ધ ધાતુને જ ઉપયોગ કરવામાં આવતો હતે.
ધનભંડાર–સમ્રાટ અકબરના સમયમાં બાર ધનભંડારો હતા. તેમાંના ત્રણ ભંડારમાં રોકડ નાણું, એકમાં કિંમતી મણિમુક્તાઓ, એકમાં કેવળ સેનું તથા એકમાં સુવર્ણ અને મણિમુક્તાવાળા અલંકાર રહેતા હતા. તે સિવાયના ભંડારમાં અસંખ્ય મણિહાર તથા હીરાના હાર સંગ્રહવામાં આવતા. ઉક્ત ભડારોમાંથી જાગીરદારોને તથા સેનાપતિઓને ઉછીનું નાણું આપવામાં આવતું. સમ્રાટના પોતાના લિખિત હુકમ સિવાય રાજ્યભંડારમાંથી કેઈને કાંઈ વસ્તુ મળી શતી નહિ.
સિંહાસન-સમ્રાટની પાસે જુદી જુદી જાતનાં અનેક સિંહાસને હતા. તેને કિંમતી મણિઓ, મુક્તાઓ અને જવાહીરોથી શણગારવામાં આવતાં. સિંહાસનેમાં સેનાને જ મુખ્યત્વે ઉપયોગ થતો. તેની ઉપર જે રાજઇ વિરાજતાં તે પણ મણિ મુકતાવડે શણગારવામાં આવતાં હતાં.
કેળવણી વિશાળ ભારતવર્ષમાં તે વેળા પણ અનેક ભાષાઓ પ્રચલિત હતી. સમ્રાટે સમગ્ર ભારતમાં એક ભાષાને પ્રચાર કરવા અર્થે સંસ્કૃત, હિંદુસ્તાની અને ફારસી ભાષાના અમુક અમુક શબ્દો લઈ “ ઉ૬ ” નામની એક નૂતન ભાષા તૈયાર કરાવી હતી. ફારસી લિપિના મૂળાક્ષરોની સહાયતા લીધી હોય તો. થોડા સમયમાં શેડી જગ્યામાં ગંભીર અર્થવાળાં અનેક વાકયે લખી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
એમ ધારી નૂતન ભાષાના મૂળાક્ષરે તેણે ફારસી લિપિમાંથી જ પસંદ કર્યા હતા. તેમાંના અનેક શબ્દો હિંદુસ્તાની હેવાથી સઘળાં મનુષ્ય બહુજ સહેલાઇથી તેને ઉપયોપ કરી શકતાં હતાં. રાજા ટેડરમલ “ઉર્દુ ” ભાષાને પિતા હેવાનું માન ધરાવે છે.
સમ્રાટે સર્વ પ્રકારની કેળવણીને યોગ્ય ઉત્તેજન આપ્યું હતું. તેણે અનેક વિદ્યાલયની પણ સ્થાપના કરી હતી. તે વિદ્યાલયોમાં હિંદુઓ તથા મુસલમાનો કેળવણી લઈ શકતા હતા. સમ્રાટે વિદ્યાલય સંબંધે નીચે પ્રમાણે ધારાઓ બહાર પાડયા હતાઃ “પ્રત્યેક બાળકને ઈશ્વરસ્તુતિ સંબંધી તથા સદાચારસંબંધી સુંદર કવિતાઓ કંઠસ્થ કરવી પડશે. પ્રત્યેક બાળકને ધીમે ધીમે નીચેના વિષયો શીખવા પડશે નીતિગ્રંથ, પાટિગણિત, ખેતીવાડી વિદ્યા, ભૂમિતિ, તિઃ શાસ્ત્ર, આકૃતિ જોઇને પ્રકૃતિ પારખી કહાડવાની વિદ્યા, ગૃહસ્થાશ્રમસંબંધી ઉપયોગી શિક્ષણ, કાનુન, વૈદક, ન્યાય, વિજ્ઞાન તથા ઇતિહાસ. જેમાં સંસ્કૃતને અભ્યાસ કરવા ઇરછતા હોય તેમને વ્યાકરણ, ન્યાય, વેદાંત તથા પાતંજલ દશનનું ખાસ કરીને અધ્યયન (અભ્યાસ) કરવું પડશે.” સમ્રાટની કેળવણી સંબંધી પદ્ધતિ ભારતને માટે કેટલી હિતકર હતી, તેનો નિર્ણય કરવાને કાણુ સમર્થ છે?
સમ્રાટે સ્ત્રીકેળવણીને પણ ઉત્તેજન આપ્યું હતું. તેના અંતઃપુરમાં એક પુસ્તકાલય હતું. અંતઃપુરની સ્ત્રીઓ તેમાંથી પુસ્તકે લઈ સમ્રાટ પાસે બેસીને વાચન તથા મનન કરતી. બહેરામખાંની વિધવા પત્ની બહુ ઉત્તમ પ્રકારની કવિતાઓ રચી શકતી હતી. સમ્રાટના અંતઃપુરને આવક–ખર્ચ સંબંધી હિસાબ - તપુરની સ્ત્રીને કરજ રાખતી હતી, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે. રાણી રૂપમતી પણ એક સુશિક્ષિતા રમણ હતી. ભારતવર્ષમાં એક કાળે સુશિક્ષિતા સ્ત્રીઓને અભાવ નહતો.
ગુણાનુરાગ–સમ્રાટે સર્વ પ્રકારની કળાઓને તથા વિદ્યાઓને ઉત્તેજન આપ્યું હતું. સારા કવિઓને તથા જ્ઞાનની શોધમાં તલ્લીન રહેતા અભ્યાસીઓને તે નિયમિતપણે પૈસાસંબંધી સહાય આપતા હતા. તે કેટલીકવાર કહેતો કે:-“જે એવા કળાવાન અને બુદ્ધિમાન અભ્યાસીઓને આપણે ખાનપાન માટે યોગ્ય મદદ ન આપીએ, તે તેમને ભરણપોષણ માટે મહેનત કરવી પડે અને એમાં જે સમય જાય તે વિદ્યાવૃદ્ધિમાં એકંદરે ગંભીર હાનિ કર્યા વગર રહે નહિ.” સમ્રાટના દરબારમાં ૫૯ કવિઓ હતા. તે સર્વને અકબર દ્રવ્યસંબંધી મદદ આપતા. ઉક્ત કવિએમાં કવિવર ફૈઝી સર્વોત્તમ ગણુતો હતે. રાજા મનહર ફારસીમાં બહુ મનેહર કાવ્યો રચી શકતા હતા. તેથી સભાસદે તેને “મહંમદ મનહર”નું નામ આપી તેની પ્રશંસા કરતા હતા. તે ઉપરાંત ૧૫ કવિઓ રાજ્યનાં જુદાં જુદાં સ્પાનામાં રહી કવિતાઓ રચીને સમ્રાટની પાસે મોકલી આપતા હતા. તેમને પણ
Shree Sudhalmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
સમ્રાટ છના આપી સતિષતો હતો. કવિઓ સિવાય સમ્રાટના દરબારમાં ૧૪૨ પંડિતો તથા વૈદ્યો પણ હતા. તેમાં ૩૫ જણ હિંદુ હતા. તેમના ત્રણ જણ તે ભટ્ટાચાર્ય હતા. ચંદ્રસેન નામને એક વૈદ્ય વાઢકાપમાં બહુજ કુશળ ગણાતો હતો. આ સિવાય કેટલાએ એતિહાસિકેએ તથા કેટલાએ સાહિત્યસેવકોએ સમ્રાટની રાજસભા તથા સમ્રાટને રાજ્યકાળ શોભાવ્યા હતા, તેની ગણત્રી કરવી સહજ વાત નથી. અબુલફઝલ જે ગદ્યલેખક ભારતવર્ષમાં મુસલમાન સમાજમાં હજી સુધી કઈ જ નથી. ઊંઝી પિોતે મુસલમાન હોવા છતાં પણ તેણે સંસ્કૃતભાષાને અભ્યાસ કર્યો હતો. સમ્રાટે એક ઇતિહાસ વિભાગની સ્થાપના કરી હતી. તે વિભાગમાં વૈદ પ્રવીણ લેખકે નિરંતર ઇતિહાસ શોધવાનું તથા ઇતિહાસ લખવાનું જ કાર્ય કર્યા કરતા હતા. તે સિવાય સમ્રાટે એક અનુવાદવિભાગ પણ સ્થાન હતું. તે વિભાગમાં અનેક વિદ્વાને, વિવિધ ભાષાના ગ્રંથોના અનુવાદ કરવાનું જ કાર્ય કરતા હતા. એક વિદ્વાનને કેવળ એક ગ્રંથના ભાષાંતર બદલ જે દ્રવ્ય તથા ઇનામ આપવામાં આવતું, તેનો વિચાર કરીએ તો આપણને અત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહિ. તેની સાથે જ્ઞાન અને સાહિત્યની ઉન્નતિને માટે અકબર ઉદાર હાથે જે ખર્ચ કરતા તેને માટે પણ આપણને આ નંદાશ્ચર્ય થયા વિના રહે નહિ. અમે હવે પછી એ વિષયનું વર્ણન કરીશું.
સમ્રાટની પાસે અમુક વંશ, કેમ કે ધર્મ કરતાં ગુણોને વિશેષ માન મળતું. અમુક વ્યક્તિમાં ગુણો છે, એમ જાણ્યા પછી તે કયી કેમ કે કયા ધર્મને છે તેની તપાસ કર્યા વગર જ તેને તે પુષ્કળ ઈનામ આપત. ગુણુ પુરુષોના ગુણેની કદર કરવા દર રવિવારે ઈનામો વહેંચવામાં આવતાં હતાં. તે સમયે હાથી, ઘોડા, પિોષાકે, રેકડ રકમ તથા કિંમતી આભૂષણદ્વારા ગુણી મહાજનેને નવાજવામાં આવતા. જો કેઈ મનુષ્ય સાધારણરીતે વિશેષ ગુણ ધરાવતા હોય તો તેને સમ્રાટ અકબર ભૂસંપત્તિ કિવા જાગીર આપવામાં પણ સંકોચ કરતા નહિ. માત્ર મુલાક્ષરના બે–ચાર શબ્દથી ઉત્તમ પુરુષને સતેષવાનો રિવાજ તે કાળે ભારતવર્ષમાં પ્રચલિત નહે. અત્યારે તેવા ગુણ પુરુષો પણ કઈ વિરલજ હશે અને તેથી સામાન્ય ગુણી મનુષ્યોને મૂલાક્ષરોના અમુક શબ્દો મળે તો તેમાં કાંઈ ખેદ કરો ગ્ય પણ નથી.
સમ્રાટે અનેક પ્રયત્ન કરી સામ્રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશમાંથી ગુણવાન પુરુષોને પોતાની પાસે લાવ્યા હતા અને તેમને ખૂબ સન્માન આપી તથા સહદયતાપૂર્વક દ્રવ્યસંબંધી ભેટ આપી સંતુષ્ટ કર્યા હતા. અકબરે ઊંઝી, અબુલફઝલ તથા તાનસેન જેવા સમર્થ પુરુષોને કેવી રીતે પિતાની રાજસભામાં બોલાવ્યા હતા, તેનું વર્ણન અમે પૂર્વે આપી ચૂક્યા છીએ. તાનસેન સિવાય પણ અન્ય અનેક સંગીતશાસ્ત્રીઓ સમ્રાટના દરબારમાં સમ્રાટના ગુણોથી આકર્ષાઈને આવ્યા હતા. તાનસેનથી Shree Henthalami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સમ્રાટ અમર
ઉતરતે નખરે બાબા રામદાસનું નામ આવતું. રામદાસ પણ તે કાળે પ્રસિદ્ધ સંગીતશાસ્ત્રી ગણાતા હતા. એકવાર પોતાના અદ્દભુત સંગીતવડે બહેરામ'ને મુગ્ધ કરી તેણે એક લાખ રૂાપયાનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. સમ્રાટ અકબર પોતે સંગીતને અંતઃકરણપૂર્વક ચાહતા એટલુજ નહિ પણ ખુદ પોતે પણ 'ગીતવિદ્યામાં બહુ સારી કુશળતા ધરાવતા હતા. સમ્રાટની રાજસભામાં સંગીતશાસ્ત્રઓના સાત વિભાગા હતા. પ્રાતઃકાળ પૂર્વે રાત્રિના શાંત સમયે સમ્રાટ નિત્ય એક એક વિભાગનું સંગીત સાંભળવા એસા. સંગીત એ મુસલમાન ધર્મથી વિરુદ્ધ છે, એમ ધારી આરંગઝેબે સગીતશાસ્ત્રીઓને પેાતાની રાજસભામાંથી કહાડી મૂકયા હતા. કારીમાં લખે છે કે:- આથી સંગીતશાસ્ત્રીઓને ખરેખર બહુજ લાગી આવ્યું. તેમણે સત્રળાએ એકત્ર થઇ, એક કૃત્રિમ મુડદુ ઉપાડી, મોટેથી વિલાપ કરતાં કરતાં આર ગઝેબના મહેલની પાસે થઇને એક દિવસે ચાલવા માંડયું. વલાપના કરુણ સ્વર સાંભળીને ઔર ંગઝેબ મહેલની ખારી પાસે આવીને ઉભા રહ્યો અને આટલા બધા માણસા ાના મૃત્યુથી વિલાપ કરે છે, તે જાણવા માગ્યું. પેલા સંગીતવેત્તાએ આરંગઝેબને ઉત્તર આપ્યો કે: “ નામદાર ! રાગિણીરૂપી સુંદરી મૃત્યુ પામી છે, તેથી અમે તેને રાતા રાતા કારમાં દાટવા માટે લઇ જઈએ છીએ. ” આર્ગઝેબે કહ્યું કેઃ—“ બહુ ઠીક થયું; પણ એ રાગિણીસુ ંદરીને જમીનમાં એટલી તા ઉડી ઘાટજો કે ક્રીથી તેને સ્વર પણું બહાર આવવા ન પામે અને તે અમારે કાને પણ ન પડે. ” માત્ર રાગિણીસુંદરીનેજ નહિ, પશુ માગલસામ્રાજ્યની રાજ્યલક્ષ્મીને પણ આર’ગઝેબે એવી તેા રસાતળે મોકલી દીધી હતી કે ફરીથી એ રાજ્યલક્ષ્મી યુગાના યુગા પસાર થવા છતાં ઉડીજ શકીશ નહિ, એટલુંજ નહિ પણ ભવિષ્યમાં ઉડી શકે એવા સંભવ પણ રહેવા દીધો નહિ.
,,
સમ્રાટના મત્રીભાવ—સમ્રાટ અકબર રાજ્યની પ્રજાના એક ખરેખરા અને ચથા મિત્ર હતો. તે મહાન અમીરા, ઉમરાવા કે શ્રીમંતા કરતાં પણ સામાન્ય જનસમાજમાં ભળવાનું વિશેષ પસંદ કરતા હતા. પ્રજાગણની સાથે દયા તથા પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવાના તેનામાં એક દૈવી ગુણુ હતા. ગમે તેવા પણ દીન અને દરિદ્ર મનુષ્ય સમ્રાટ પાસે આવી શકે અને પેાતાનું સુખદુઃખ જણાવી શકે એવા તેણે દેખત રાખ્યા હતા. ધણીવાર સમ્રાટ કૃત્રિમ વેષ પહેરી જનસમાજની અગવડા તપાસવાને બહાર નીકળી પડતા. કૃત્રિમવેષે તે ગરીબ મનુષ્યાની ઝુંપડીમાં દાખલ થતા અને થાડા સમય ત્યાં બેસી તેમનાં દુઃખા જાણી લઇ, તે દુઃખા દૂર કરવાને પાતાથી બનતું કરતા. કેટલીકવાર તેા તે પેાતાના અમાત્યને કાઇ પણુ પ્રકારની ખાતમી આપ્યા વગર રાજધાનીમાંથી છાનામાના બહાર નાકળી જતા અને દેશની અવસ્થાના પ્રત્યક્ષ અનુભવ મેળવવા ચોતરફ છૂટથી ભ્રમણ કરતા. તે ભ્રમણુ દરમિયાન ગરીબ મનુષ્યાની તંગી દૂર થતી, જનસમાજપ્રત્યેના અન્યાયા તથા
અનાચારી દૂર થતા અને દુરાચારી તથા જુલમી મનુષ્યોને સખ્ત સજા થતી.
Shree Sudnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૪૩
ઇરાનના બાદશાહને એક ભત્રીજો ભારતવર્ષમાં આવ્યો ત્યારે સમ્રાટે બહુ આદર-સત્કારપૂર્વક તેનું સ્વાગત કર્યું હતું અને તેને “ફર્ગદ ” અથવા પુત્રની ઉપાધિ, પાંચ હજાર સેનાનું મનસબદાર-પદ તથા સંબલ પ્રદેશની જાગીર અર્પણ કરી હતી. કંદહાર કરતાં પણ સંબલને પ્રદેશ અતિ વિશાળ હતે. પેલા મનસીબદારને જાગીર મળી, એટલે તેણે તરતજ હિંદી પ્રજા ઉપર વિવિધ જુલમો ગુજારવા માંડયા. આથી સંબલની પ્રજાએ સમ્રાટ અકબર પાસે આવીને ફરિયાદ કરી. જે કઈ અમલદાર પ્રજા ઉપર જુલમ ગુજારતે તે તેથી સમ્રાટને એટલે બધો ક્રોધ થતો કે તે અમલદારને સપ્તમાં સપ્ત સજા કર્યા વિના તે શાંત થત નહિ. અકબરને આવો સ્વભાવ મનસબદાર બહુ સારી રીતે જાણતો હતો તેથી તેણે અકબર પાસે આવીને તીર્થયાત્રા અર્થે મકકા ખાતે જવાની અભિલાષા પ્રકટ કરી. તેણે ધાર્યું હતું કે મક્કા ખાતે જવાનું બહાનું સાંભળી સમ્રાટ મારા ઉપર પ્રસન્ન થશે અને મને યાત્રાર્થે જવાને નિષેધ કરશે; પરંતુ તેના પ્રજાવર્ગ ઉપરના જુલમથી સમ્રાટ અકબર એ તે ગુસ્સે થયો હતો કે તેને આજે ને આજેજ મકકા ખાતે જવાની આજ્ઞા આપી દીધી. મનસબદારની ધારણ નિષ્ફળ ગઈ. તેથી તેણે પસ્તાવો કરતાં કરતાં સમ્રાટ પાસે ક્ષમા યાચી. છેવટે સમ્રાટે તેની મર્યાદા અને પદવીને વિચાર કરી પ્રથમ અપરાધ બદલ મુકિત આપી અને હવે પછી પ્રજા ઉપર જુલમ ન કરવાની સાવચેતી આપી, છતાં તેની જુલમ ગુજારવાની ટેવ દૂર થઈ નહિ. પુનઃ તે પ્રજા ઉપર ત્રાસ વર્તાવવા લાગ્યો. સમ્રાટને આ વાતની જેવી બાતમી મળી કે તરતજ તેણે તે જાગીર મનસબદાર પાસેથી ખુંચવી લીધી. પિતાને પિતા એકવાર ઈરાનના શાહ પાસેથી સહાયતા પામ્યા હતા,તથાપિ એટલા ખાતર ઇરાનના એક જુલમી રાજપુત્રના અપરાધ માટે આંખમીંચામણું કરવાનું સમ્રાટે યોગ્ય ધાર્યું નહિ. અંતે તે મનસીબદારને અમુક રકમની આજીવિકા બાંધી આપી. .
મહેસુલ ખાતાના કેટલાક નેકર સમ્રાટના સમયમાં ખાનગી રીતે પ્રજા ઉપર અણઘટતે જુલમ ગુજારતા હતા. સમ્રાટને એ વાતની ખબર મળી એટલે તેણે ટોડરમલને તપાસ કરવાની અને સત્ય વાતનો નિર્ણય કરવાની આજ્ઞા આપી. રાજાની તપાસના પરિણામે રાજના નેકરના દોષે સિદ્ધ થયા. ત્યારબાદ સમ્રાટની આજ્ઞાને અનુસરીને રાજા ટોડરમલે ઉકત અપરાધી નેકરોને એવી તે સખ્ત સજા કરી હતી કે, બાદાઉનીના કહેવા પ્રમાણે એ સજાના પરિણામે અનેક મનુખ્યો અકાળે મરણને શરણ થયા હતા. રાજપુરુષો અથવા અમલદારોના ત્રાસને સમ્રાટ કેવી દઢતાથી દાબી દેતે હવે તેના અનેક ઉદાહરણો મળી આવે છે. પ્રજાની હિતચિંતક્તા સમ્રાટના હૃદયમાં કેવી બળવાનપણે વર્તતી હતી, તેને પણ ઉકત દુષ્ટતિથી સારે ખ્યાલ આવી શકશે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #265
--------------------------------------------------------------------------
________________
ર૪૪
સમ્રાટ અકબર
સમ્રાટે પ્રજાહિતનાં કર્તવ્ય કરવામાં કદાપિ આળસ કર્યું નથી. એક દિવસે દરબારમાં આવીને કેઈએ સમાચાર આપ્યા કે અમુક સ્થળે અનેક બહારવટીઆઓ વસ્તી ઉપર ત્રાસ વર્તાવી રહ્યા છે. તે જ ક્ષણે સમ્રાટે પિતાના બહાદુર સૈનિકોને રવાના કર્યા પરંતુ તેઓ પણ બહારવટીઆઓની સામે ફાવી શકે તેમ નથી, એમ સમ્રાટના જાણવામાં આવતાં તે પિતે શસ્ત્ર-અસ્ત્ર ધારણ કરી લડવાને બહાર પડે. લૂંટારાઓ ને સમ્રાટ વચ્ચે ભારે યુદ્ધ થયું. છેવટે સમ્રાટે એ લડાઈમાં અને નેક બહારવટીઆઓને નાશ કરીને તથા બાકીનાઓને કેદ કરીને પ્રજા ઉપરને ઉપદ્રવ સદાને માટે શાંત કર્યો હતો. પ્રજાનાં સુખ-દુઃખને સમ્રાટ પિતાનું જ સુખ -દુ:ખ સમજાતે હતે.
દયા–સમ્રાટની દયા સંબંધે એકવાર આ દેશમાં કહેવત પ્રચલિત થઈ હતી; અર્થાત વાર્તાલાપપ્રસંગે પણ અકબરની દયાનાં દસ્કૃતિ આપવામાં આવતાં હતાં. જર્મન રાજકુમાર નેવર લખે છે કે –“સામ્રાજ્યના સંરક્ષણ અર્થે જઈએ તે કરતાં વિશેષ રકતપાત સમ્રાટે કર્યો નથી.” બાદાની કહે છે કે –“સમ્રાટમાં એટલી બધી દયાવૃત્તિ હતી કે તે દયા છેવટે દેષરૂપે ગણવા લાગી હતી. ” મતલબ કે સમ્રાટનાં વિવિધ કર્તવ્યો તેના હૃદયની ઉદારતાની તથા મહત્તાની આજે પણુ ગંભીરસ્વરે ઘોષણા કરી રહ્યાં છે. સમ્રાટ જ્યારે દરબારમાં આવીને બેસતો ત્યારે એકાદ ખજાનચી સોના-રૂપાની અસંખ્ય મહેરો લઈને સમ્રાટની પાસે ઉભે રહેતા અને અકબરની આજ્ઞા પ્રમાણે હાજર થયેલા દીન-દરિકી મનુષ્યોને તે વહેંચી આપત. સમ્રાટ જ્યારે રાજમાર્ગ ઉપર ફરવા નીકળો ત્યારે પણ તેની સાથે એકાદ ખજાનચી હાજર રહેતા અને સમ્રાટની આજ્ઞાનુસાર દરિકીઓને ધનદાન આપત. તેણે ફતેપુર–સીકી ખાતે એક નાનીસરખી તળાવડી બોદાવી હતી અને તે વિવિધ મુદ્રાઓથી સર્વદા પરિપૂર્ણ જ રાખવામાં આવતી હતી. પ્રાત:કાળથી લઈને રાત્રિના બીજા પહેર સુધી ઉકત સ્થળે ગરીબ ગ્ય પ્રમાણમાં મદદે મેળવી શકતાં હતાં. સમ્રાટના સમયમાં ધર્મ કે જ્ઞાતિના ભેદો નહોતા, એ વાત અમે પૂર્વે અનેક વાર જણાવી ગયા છીએ. સહાય આપતી વેળા પણ ગરીબ, મૂર્ખ, પંડિત કે ધર્મ દિવા જાતિને લેશ પણ ભેદ રાખવામાં આવતો નહોતો. જેઓ ખાનદાન કુળમાં જન્મ્યાં હોય, પરંતુ ગ્ય કેળવણીના અભાવે પિતાનું ભરણપોષણ ચલાવી શકતાં ન હય, અથવા જેઓ ભયંકર રોગો અને વ્યાધિઓ કિંવા વૃદ્ધાવસ્થાને લીધે શ્રમ કરી શકે તેમ ન હોય તેમને સમ્રાટ તરફથી વિનાસંકોચે બહોળા પ્રમાણમાં ધનદાન આપવામાં આવતું. કેઝ કઈ વાર લાખો દીન-દરિદ્રી મનુષ્યોને બોલાવી સમ્રાટ મુકતહસ્તે લાખે સ્વર્ણ
મુદ્રાઓ ( સોનામહોરો) વહેંચી દે. Shree Sud સામ્રાજ્યના અનેક ભાગોમાં સમ્રાટે દરિદ્ર-આશ્રમ, અનાથાશ્રમે તથા ઔષ
III
સામ્રાજ્યના અને
Iક ના Shree Sudhat maswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૪૧
ધાલયેાની સ્થાપના કરી હતી. અનાથાશ્રમામાં ગરીબ માણસાને પેટપૂરતું ભોજન નિત્ય આપવામાં આવતું ક્રૂત્તેપુર–સીક્રીની સીમા ઉપર તેણે એક આશ્રમમદિર અધાવ્યું હતું. તે આશ્રમમાં એક વિશાળ હાલ કેવળ હિંદુઓ માટે તથા અન્ય એક વિશાળ હૅાલ કેવળ મુસલમાના માટે અલગ રાખવામાં આવ્યા હતેા. હિં દુઓના હાલને તે સમયે “ ધ*પુર ” એવુ નામ તથા મુસલમાનાના હાલને “ ખેરપુર ” નામ આપવામાં આવ્યું હતુ. જે ગૃહમાં હિંદુયાગીઓ રહેતા હતા તે ગૃહને લોકા “ યાગીપુર ” ના નામથી ઓળખતા હતા. ઉકત ગૃહેામાં નિરતર સેકડે। અતિથિ આવતા અને રાજ્યના ખર્ચે મહારાદિ કરી પોતાના માર્ગે ચાલ્યા જતા. સમ્રાટની ઉદારતાનું જો પૂરેપૂરૂં વર્ષોંન આપવા બેસીએ તેા એક મોટા ગ્રંથ લખાય. અમે એ લાભ આ સ્થળે જતા કરીએ છીએ.
પેાતાના તાબાના નાકરાને જો. જખમા લાગ્યા હાય તા કેટલીકવાર સમ્રાટ પોતે તેમને પેાતાના હાચથી મલમપાટા ખાંધવા લાગી જતા. સુવિશાળ ભારતવષ - ના મહાન સમ્રાટ સામાન્ય સૈનિકાની શુશ્રુષા કરવામાં પણ માનહાનિ સમજતા નહાતા. રાજ્યના હિંદુ તથા મુસલમાન અમાત્યાને ત્યાં જઇ તેમને સન્માન - પવામાં પણ તે કશા સકાચ રાખતા નહોતા. વસ્તુત; તે એવા ા સાદા અને નિરભિમાન હતા કે તેને જોવાથી તે ભારતવર્ષના મહાન સમ્રાટ હશે, એવા કાઇને ખ્યાલ પણ આવે નહિ. બળવાખારા સમ્રાટની સામેના યુદ્ધમાં જખમી થયા ત્યારે પણ સમ્રાટ અકબર તેમની કાળજીપૂર્વક સેવાશુષા કરતા. પુનઃ પુનઃ મળવા ઉડાવનારાઓને પણ તેણે ઉદારતાપૂર્વક ક્ષમા આપી છેાડી દીધા હતા.
દેશમાં દુકાળ પડતાં સમ્રાટ પોતાનાં વિશ્વાસુ નાકરાને પુષ્કળ દ્રવ્ય આપી, જૂદા જૂદા વિભાગેામાં માકલી આપતા અને એ રીતે દુકાળપીડિત પ્રજાનું સંપૂર્ણ રક્ષણ કરતા. દુકાળના સમયમાં મહેસુલની ઉધરાણી મુલતવી રાખવામાં આવતી. હદ ઉપરાંતની વૃષ્ટિને લીધે કિવા રેલ ફરી વળવાને લીધે જો ખેડુતો મેરી મુશ્કેલીમાં આવી પડતા, તેા સમ્રાટ તે વર્ષે પણ તેમની પાસેથી મહેસુલ વગેરે કાંઇ લેતા નહિ; પશુ સારાં વર્ષોમાં તે લહેણી રકમ ધીરે ધીરે વસુલ કરી લેતા. યુદ્ધખ—યુદ્ધમાં જોરજુલમ તથા ધાતકીપણુ' ગુજારી યુદ્ધતા ખ વસુલ કરી લેવા, એવી સમ્રાટ અકબરની રાજનીÍત નહેાતી. મોગલ લશ્કર એક સ્થળેથી અન્ય સ્થળે કૂચ કરી જતું, ત્યારે પણ કાઇ પ્રજાજનની ધન–સ ંપત્તિને કાઇ સૈનિક હાથ લગાડતા નહિ. જોર-જીલમ ગુજારવાના કે મનુષ્યાને ત્રાસ આપવાના સમ્રાટે પેાતાના સૈનિકાને ખાસ નિષેધ કર્યા હતા. અકબરે એવી વ્યવસ્થા રાખી હતી કે સૈન્યની સાથે અમુક દુકાનદારો પણ કૂચ કરે અને જે સ્થળે સૈન્ય પડાવ નાખે તે સ્થળે દુકાનદારો નિયમિત રીતે હાટ માંડી, સનિર્દેની પાસેથી ધાન્યનાં ક્ષેત્રા કાપીને છાવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સમ્રાટ અકબર
નાખવાની સેનાધિપતિને જરૂર પડે તે તે ઉગેલા ધાન્યની કિંમત રાજ્ય તરફથી ખેડુતને ભરી આપે એ સમ્રાટે લશ્કરના અમલદારને હુકમ કર્યો હતો. લશ્કરી છાવણીની આસપાસ પહેરેગીરે સર્વદા ઉભા રહેતા અને સૈનિક તથા સૈનિકોના હાથી-ઘડા આદિ જાનવર, પાસેનાં ધાન્યક્ષેત્રોમાં કાંઈ બગાડ ન કરે તે માટે કાળજી રાખતા હતા. મુસલમાન સૈન્ય જો એક દેશ ઉપર હલ્લો કરે અને ત્યાં વિજય પ્રાપ્ત કરે તો તેઓ ત્યાંના નિવાસીઓને, તેમનાં સ્ત્રી-પુત્રોને તથા સગાંવહાલાઓને કેદ કરી શકે, એટલું જ નહિ પણ તેમને કાયમને માટે ગુલામ બનાવી, મરજી પડે તે સ્થળે મરછમાં આવે તેટલી કિંમત લઈ વેચી દઈ શકે, એવો સૈનિકને અકબરના રાજ્ય પહેલાં અધિકાર આપવામાં આવતે. મનુષ્યમાત્રને કમકમાટ ઉપજાવે એવા આ દુષ્ટ ધરણને લીધે મુસલમાને કરતાં કમ નસીબ હિંદુઓને જ અનેકગણ ત્રાસ ખમવો પડતે, એમ કહેવાની જરૂર નથી. સમ્રાટ અકબરે સિંહાસન ઉપર આવ્યા પછી સાતમે વર્ષે ઉકત તિરસ્કારપાત્ર તથા નિષ્ફર ધોરણ રદ કર્યું હતું. “પિતાના અપરાધ માટે પુત્રને સજા કરવી, એ ઉચિત નથી, તેમજ સ્વામીના દોષમાટે સ્ત્રીને અપરાધી ગણવી એ ન્યાય નથી,” એમ જણાવી સમ્રાટે ઉદારતાપૂર્વક એક એવી આશા બહાર પાડી હતી કે - હવે પછી રાજકીય સેના કેઈ પણ કારણે કોઇને કેદ કરી શકશે નહિ, તેમજ ગુલામતરીકે વેચી પણ શકશે નહિ.” જે બળવારે વારંવાર બળવો ઉઠાવી સામ્રાજ્યને મેટી મુશ્કેલીમાં ઉતારતા હતા અને સૈન્ય તથા દ્રવ્યને નિરર્થક નાશ કરતા હતા, તેઓ પણ જ્યારે સમ્રાટના શરણે આવી ક્ષમા યાચતા ત્યારે સમ્રાટ તેમને ક્ષમા આપ્યા વગર રહી શકતો નહિ, એટલું જ નહિ પણ એકવાર ખુંચવી લીધેલી જાગીર પણ પુનઃ પાછી સોંપી દેત. શત્રુ રાજાની નગરી ઉપર વિજય મેળવ્યા પછી ત્યાંના કોઈ ધનિકની ધન-સંપત્તિને સમ્રાટે સ્પર્શ પણ કર્યો નહોતો. તેથી ઉલટું તેણે પોતે પોતાના સૈનિકોને નગરીના જુદા જુદા લત્તામાં ગોઠવી દઈ શહેરની પ્રજાને દુષ્ટ મનુષ્યના પંજામાંથી બચાવવાને પૂરતા પ્રયત્ન કર્યા હતા. વૈર લેવાની વૃત્તિ તે સમ્રાટના હૃદયમાં હતી જ નહિ, એમ કહીએ તે અસત્ય નથી. ગમે તે શત્રુ સમ્રાટની પાસે હાજર થઈ ક્ષમા માગત, તે દયાળુ સમ્રાટ તે આપ્યા વગર રહેતા નહિ. બળવાખોરો શરણે આવ્યા પછી સમ્રાટ તેમને પિતાના મિત્ર સમાનજ લેખ. શત્રુરાજાની રાજધાની તાબે કર્યા પછી, સમ્રાટ જનસમાજના અપરાધોને માફ કરો અને પિતાની તરફ સ્વાભાવિક ઉદારતાપૂર્ણ ઢંઢેરે બહાર પાડતા.
તેપ-બંદુક–સમ્રાટે જે સેંકડે શિલ્પશાળાઓની સ્થાપના કરી હતી, તે શાળાઓમાં ઉત્કૃષ્ટ તપ, બંદુક, દારુગોળો, છરાઓ, તરવાર, બખ્તરો તથા હાલો આદિ યુદ્ધોપયોગી સામગ્રી તૈયાર થતી હતી. સમ્રાટે પોતાની શિલ્પશાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૪૭
એવી મહાન તપ તૈયાર કરાવી હતી કે તેધારા ૧૨ મણુને ગેળો સહેલાઈથી દૂર ફેંકી શકાતા હતા. અનેક હાથીઓ તથા બળદ જોડવામાં આવતા ત્યારે જ એક તોપ એક સ્થળેથી અન્ય સ્થળે પહોંચી શકતી હતી. કેટલાક ઐતિહાસિક એમ પણ જણાવે છે કે તે કાળે ભારતવર્ષમાં એવી મહાન તપ તૈયાર થતી હતી કે એક એક તપ ૩૦ મણને લઢાને ગેળા સહેલાઈથી બહુ દૂરપર્યત ફેંકી શક્તી હતી. ડાવ સાહેબ લખે છે કે –“જે ઢાકામાં અને આરકેટમાં મહાન મજબૂત તે આપણને દષ્ટિગોચર ન થતી હતી તે આપણે અકબરના સમયની અતિ મહાન તેના વર્ણનસંબધે સદા શંકાશીલજ રહી જાત.”પ્રસિદ્ધ મુસાફર બનીયર સાહેબ કે જે અકબરની પછી ૫૦ વર્ષે હિંદુસ્તાનમાં આવ્યો હતો, તે ભારતવર્ષમાં તૈયાર થતી બહુજ મજબૂત તેનું નિરીક્ષણ ર્યા પછી એટલે સુધી લખી ગયા છે કે –“ભારતના જેવી તે અને બંદુક હજી યૂરોપમાં પણ તૈયાર થાય છે કે નહિ તેનજ મને તે શક છે.” પિતાની શિલ્પશાળામાં ઉત્તમ તપ વગેરે તૈયાર કરાવવા માટે સમ્રાટ પોતે જાતે જે પરિશ્રમ તથા ઉત્સાહ લે તે ખરેખર આપણને આશ્ચર્યમુગ્ધ કરે તેમ છે. તેની શાળામાં એવાં બખતરે તૈયાર થતાં કે બંદુકની ગોળીઓ તે બખતરને ભેદી શકવાને સમર્થ થઈ શકતી નહતી. સમ્રાટ પોતે તેમજ તેના સૈનિકે પણ એજ બખતરો પહેરીને યુદ્ધાર્થે સજજ થતા. સમ્રાટે પોતે જ પોતાના બુદ્ધિબળથી તેપ અને બંદુક આદિ યુદ્ધસામગ્રીમાં સુધારો વધારો કર્યો હતો. તે તે ગાડાં તથા ગાડીઓદ્વારા લઈ જવામાં આવતી. તેણે એક એવા પ્રકારની તોપ પણ તૈયાર કરાવી હતી કે જે સગવડની ખાતર છૂટી પડી શકે અને યુદ્ધસમયે થોડી જ વારમાં સંયુકત પણ થઈ શકે. તેણે એક એવું યંત્ર પણ તૈયાર કરાવ્યું હતું કે જેની સહાયથી એકીસાથે સત્તર તેને અગ્નિ લાગે અને તે જ ક્ષણે ગોળાઓ તથા ગોળીઓની વૃષ્ટિ શત્રુપક્ષ ઉપર થવા લાગે ! એકીવેળા એક મનુષ્ય ૧૬ બંદુકે સાફ કરી શકે એવું પણ એક યંત્ર સમ્રાટે તૈયાર કરાવ્યું હતું. ખેતીવાડીને માટે ઉપયોગી થઈ શકે એવાં પણ અનેક યંત્રો સમ્રાટે પિતાના બુદ્ધિબળથી તૈયાર કરાવ્યાં હતાં.
જહાજ–જે સમયનું અમે આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ભારત–સમુદ્રમાં યુરોપની પ્રજાએ પ્રબળ સત્તા ફેલાવવા માંડી હતી. યૂરોપી પ્રજાનાં જહાજે ભારતની બન્ને બાજુએ નિર્ભયપણે વિહરતાં હતાં. જો કે યુરોપિયનેને ભારતવર્ષ તથા મકકાની સાથે લાંબો સંબંધ નહોતે, તે પણ તેમની રજા સિવાય તથા તેમની મહેરબાની સિવાય ભારતીય મુસલમાને સમુદ્રમાર્ગે માકાપર્યત જઈ શકતા નહોતા. પિટુગીઝના અમલદારો સંતુષ્ટ થાય તેજ તેઓ મુસલમાનોને મકકા સુધી જવાનો પરવાનો આપતા. આ પરવાના ઉપર મથાળે ઇસુ ખ્રિસ્તની
Shree Sudhanaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સમ્રાટ અકબર
તથા તેની માતાની મૂર્તિ છાપવામાં આવતી. મુસલમાન પ્રજાને નછૂટકે આવા ચિત્રવાળા પરવાના લેવા પડતા.
સમ્રાટ અકબરથી એ વાત સહન થઇ શકી નહિ. તેણે પાર્ટુગીઝોની હિરફાઇ કરવાની ઇચ્છાથી, તેમના જેવાંજ મહાન જહાને પાતાના રાજ્યમાં તૈયાર કરાવવાના પ્રયત્ન કરવા માંડયા. ભારતનાં વિવિધ ખદા ઉપર જહાજો બના વાનું કામ તડામાર ચાલવા લાગ્યું. સમુદ્રકિનારા સિવાય અલાહાબાદ અને લાહાર જેવાં સ્થળાએ પણ બહુજ માર્યાં અને મજબૂત જહાજો તૈયાર થવા લાગ્યાં અને તે તૈયાર થઈ રહ્યા પછી વર્ષાઋતુમાં નદીમાં તરતાં તરતાં સમ્રાટની પસંદગીવાળાં બંદરાએ પહાંચવા લાગ્યાં. એક એક જહાજમાં કેટલી જાતના કેટલા નાકરા રહેતા હતા, તેનું અમે નીચે વર્ણન આપીએ છીએ. તે ઉપરથી જહાજોની ઉપયેાગિતા તથા વિશાળતાનું અનુમાન અમારા પાઠા કરી શકશે.
પ્રત્યેક જહાજમાં ખાર પંક્તિના નાકરા રહેતા. જે નાવિકા સમુદ્રની ભરતીએટસબંધે ઉત્તમ પ્રકારનું જ્ઞાન ધરાવતા હાય, કયે સ્થળે પાણી કેટલું ઊંડુ છે, તેના નિય કરવાને જે સય હાય, કયે સમયે કયી દિશામાંથી કેવા પ્રકારના વાયુ આવવા જોઇએ, તેના જે અનુભવ ધરાવતા હાય, એટલું જ નહિ પણ જેઓનું શરીર તદ્દન તંદુરસ્ત ઢાય, તરવામાં કુશળ હોય અને જે પરિશ્રમી, કલેશ સહન કરવાની શક્તિવાળા તેમજ ધ્યાળુ હાય તેજ માત્ર જહાજખાતામાં નાકરી મેળવવાને યાગ્ય ગણુાતા હતા. ઉપર જે ખાર પતિના નાકરા કહ્યા તેની સવિસ્તર વિગત આ પ્રમાણે મળી આવે છેઃ (૧) જહાજના અધ્યક્ષ. જહાજની ગતિસંબંધી નિણૅય કરવાની જવાબદારી તેને શિરે રહેતી. (ર) કપ્તાન. જહાજને હંકારવાનું કામ તેના હાથમાં રહેતું. (૩) આસી કપ્તાન. મુખ્ય કમાનને તે સહાય આપતા અને જહાજ ઉપડતી વેળા તથા કાંઠે પહેાંચતી વેળા સમય—પત્રક પ્રમાણે વ્યવસ્થા કરતા. (૪) જહાજમાં રહેલી સામગ્રી ઉપર દેખરેખ રાખનારા એક અમલદાર. (૫) જહાજમાં રહેલા મનુષ્યોને રસાઇ કરવાને ઉપયોગી ચીજો પૂરી પાડનાર તથા જહાજમાંના સામાન નીચે ઉતારવામાં તથા લઇ જવામાં સહાયતા આપનાર. (૬) જહાજસંબધી ખા સધળા હિસાબ રાખનાર તથા પીવા યેાગ્ય પાણીની તપાસ રાખનાર અને યાગ્ય પ્રમાણુમાં પાણી વાપરવાની રજા આપનાર. (૭) સહાયા કે જેની સંખ્યા ક્રાઇ કાઇ વહાણુમાં વીશ જેટલી હાવાનું પણ જણાવવામાં આવે છે. (૮) અમુક મનુષ્યા કે જેઓ સમુદ્રના વાતાવરણની નિર ંતર તપાસ રાખતા અને કિનારાની તથા તાફાનની આશંકા જણાતાં તરતજ અધ્યક્ષને કે કપ્તાનને સમાચાર આપતા. (૯) જહાજમાં પાણી ભરાઈ જાય તા તે બહાર કાઢી નાખનાર. (૧૦) તાપ ફાડવામાં કુશળ ગણાતા લશ્કરીએ. જળયુદ્ધસમયે તેઓ પોતાના જહાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
:
૨૪૯
બચાવ કરતા. જહાજના આકાર પ્રમાણે તોપખાનાના માણસે પ્રત્યેક જહાજમાં વધતા-ઓછા પ્રમાણમાં રહેતા. (૧૧) મુખ્ય ખલાસી. (૧૨) સાધારણ ખલાસી. ઉપર જણાવેલા નેકને પગાર ભિન્ન ભિન્ન બંદરે ભિન્ન ભિન્નરૂપે આપવામાં આવતું. હુગલી પાસે આવેલા સંગ્રામ બંદરે અધ્યક્ષને રૂા. ૪૦૦, કપ્તાનને રૂ. ૨૦૦, મુખ્ય ખલાસીને રૂ. ૧૨૦, પ્રત્યેક સાધારણ ખલાસીને રૂા. ૪૦ તથા પ્રત્યેક સૈનિકને રૂા. ૧૨ ને માસિક પગાર આપવામાં આવતું. પ્રત્યેક જહાજમાં વિવિધ ગૃહે હતાં. કોઈ ગૃહમાં મુસાફરોને રહેવાની તથા કોઈ ગૃહમાં કેવળ વાણિજ્યની સામગ્રી જ રાખવાની પરવાનગી આપવામાં આવતી. જહાજના મુખ્ય
કરેને ઉકત પગાર ઉપરાંત રહેવાને અમુક ગૃહે પણ મુફત મળતાં. તેમાં તેઓ પિતાના વ્યાપારની વસ્તુઓ ભરતા અને પરદેશમાં તે વેચી દઈ પગાર ઉપરાંત બીજે પણ ઘણા લાભ મેળવી શકતા હતા. સમ્રાટ અકબરના સમયમાં સતગ્રામ ખંભાત, લોહાડી આદિ સમુદ્રકિનારે આવેલાં સ્થાને બંદરતરીકે સુપ્રસિદ્ધ થયાં હતાં. લાહાડી બંદર વર્તમાન કરાંચીની પાસેજ આવેલું હતું. સમ્રાટનાં જહાજે પોર્ટુગાલ, મલાકડા તથા સુમાત્રાના ટાપુઓ અને પેગુ આદિ સ્થાને પર્યત આવ-જા કરી શકતાં હતાં. સમ્રાટની પાસે જહાજોની મોટી સંખ્યા હતી. વિવિધ બંદરની પણ તેના સમયમાં બહુ સારી ઉન્નતિ થઈ હતી.
કિલ્લાઓ ઈત્યાદિ–સમ્રાટે અનેક સ્થળે મજબૂત કિલ્લાઓ બંધાવ્યા હતા. કિલ્લાઓની આસપાસ ઉંડી ખાઈઓ પણ ખોદાવી હતી. આ કિલ્લાઓમાં અટક, આગ્રા તથા અલાહાબાદને કિટલે આપણું ખાસ ધ્યાન આકર્ષે તેમ છે. તે સિવાય ગ્વાલિયર, અજમેર, ચિતડ, આસીરગઢ, સુરત, ચુનાર, રેતાસગઢ તથા પુરાતન દિલ્હી વગેરે શહેરોના અસંખ્ય કિલ્લાઓ સમ્રાટના તાબામાં હતા. તેણે કેટલીક નૂતન નગરીઓની પણ સ્થાપના કરી હતી. અનેક રાજમાર્ગો પણ તૈયાર કરાવ્યા હતા. અનેક ધર્મશાળાઓ, નહેર, તળાવો તથા કૂવાઓ પણ પ્રજાહિતાર્થે બંધાવ્યા હતા. કેટલીએ જાતના મહેલ, ઉદ્યાને તથા પ્રાસાદેવડે ભારતવર્ષ જેવા વિશાળ મહાદેશને તેણે અલંકૃત કર્યો હતો. તેને તે નિર્ણય પણ અત્યારે થઈ શકતું નથી.
સૈન્ય–સમ્રાટે કુમાર સલીમને દસ હજાર, કુમાર મુરાદને આઠ હજાર, કુમાર દાની આલને સાત હજાર તથા સલીમના પુત્ર ખુશરૂને પાંચ હજાર સેનાનું મનસીબદારપદ કિંવા સેનાપતિપદ આપ્યું હતું. રાજ્યના મુખ્ય અને પ્રધાન પુરુષે પાંચ હજાર સેનાનું સેનાપતિપદ પ્રાપ્ત કરી શકતા હતા. તેથી અધિક સેનાનું સેનાપતિપદ ખાસ કારણ સિવાય કોઈને આપવામાં આવતું નહોતું. છતાં હિંદુ અને મુસલમાનમાં એક માત્ર રાજા માનસિંહજ સર્વ પહેલાં સાત હજાર સેનાનું સેનાપતિપદ મેળવવાને ભાગ્યશાળી થયો હતો. ઉપર કહ્યાં તે પહે
Shree SudharmaSwami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૫૦
•
સમ્રાટ અકબર
કાકાની છાપ
કેવળ સન્મમાનસૂચકજ હતાં, એમ અમે પૂર્વે જણાવી ગયા છીએ. આવશ્યકતા પ્રમાણે એક સેનાપતિ પચ-સાત હજારથી અધિક સેનાનું સેનાપતિપદ પણ ધારણ કરી શકતો હતો.
અબુલ ફઝલ લખે છે કે, “સમ્રાટ પાસે ૪૪ લાખ સિનિક હતા. તેમને મેટે ભાગ જાગીરદારે તરફથીજ સમ્રાટને મળ્યું હતું. સમ્રાટના પિતાના
અધ્યક્ષપણું નીચે ૫ હજાર હાથીઓનું સૈન્ય, ૪૦ હજાર ઘોડેસ્વારની સેના તથા • અનેક પાયદળસૈન્ય પણ હતું.”
સમ્રાટે ઉચ્ચ વર્ગના મનુષ્યનું એક સૈન્યદળ તૈયાર કર્યું હતું. તેમાં દર બારના નોકરે, ચિત્રકાર તથા શિલ્પશાળાના અધ્યક્ષ વગેરેને ખાસ કરીને દાખલ કરવામાં આવ્યા હતા. ઉક્ત માનનીય સૈનિકામના અનેકને રૂ. ૫૦૦ સુધીનો માસિક પગાર આપવામાં આવતું. આ ઉચ્ચ વર્ગના સૈન્ય ઉપર એક પ્રધાન અમાત્ય નાયકતરીકે નિમાતો અને તે નાયક ઉપર સમ્રાટ પિતે સેનાપતિતરીકે રહી, સઘળી વ્યવસ્થા સંભાળ. આ પ્રકારના સૈન્યને વર્તમાન કાળની વૈજંટિયની ટુકડી સાથે સરખાવી શકાય.
મનસીબદારોને જ્યારે જાગીર આપવામાં આવતી, ત્યારે તેઓ પિતાના રાજ્યમાં સૈન્યની અમુક સંખ્યા રાખવાનું કબૂલ કરતા; પરંતુ તેઓ તેમ કરતા નહિ અને સમ્રાટના અમલદારે તેમના સૈન્યની તપાસ કરવાને આવતા ત્યારે બીજાના અશ્વો માગી લાવીને હાજર કરતા. પાયદળ સૈનિકને બદલે તેઓ પિતાના ગામમાંથી અમુક વાણિયાઓને કે મજુરને પકડીને સૈનિક જેવો વેષ પહેરાવીને રજુ કરતા. જાગીરદારોની આવી લુચ્ચાઈની સમ્રાટને ખબર પડતાં તેણે મનસબદારના હાથીઓ, અને ઇત્યાદિ પશુઓની પીઠ ઉપર અમુક પ્રકારની છાપ મારવાનું ચાલુ કર્યું અને જાગીરદારેની પાસેથી જાગીર લઈ, તેને બદલે અમુક પગાર આપવા માંડે. પાંચ હજાર સેનાનું સેનાપતિપદ ધરાવનારા મનસબદારોને ૨૮૦૦૦-૩૦૦૦૦ રૂા. ને માસિક પગાર આપવામાં આવતે અને તેઓ પોતાના ખર્ચે ૩૪૦ અરે, ૫૦ હાથીઓ, ૧૦૦ બળદ જેવાં ભારવાહક પશુઓ તથા ૧૬૦ ગાડીઓ રાખતા. એક હજાર સેનાનું સેનાપતિપદ ધરાવનારા મનસીબદારોને ૮૦૦૦-૮૨૦૦ રૂપીયાને માસિક પગાર આપવામાં આવતા અને તેઓ પિતાને ખર્ચે ૧૦૪ અ. ૩૧ હાથીઓ. ભારવાહક ૨૫ પશુઓ તથા ૪૨ ગાડીઓ રાખતા. સમ્રાટના સમયમાં સઘળા મળીને ૪૧૫ મનસીબદાર હતા. તેમાં હિંદુઓની સંખ્યા માત્ર ૫૭ની જ હતી. મુસલમાન મનસબદા કરતાં હિંદુ મનસીબદારોની સંખ્યા ન્યૂન હતી, એટલા માટે સમ્રાટ મુસલમાન પ્રત્યે
વિશેષ પક્ષપાત ધરાવતા હશે, એવી કલ્પના કરવાની જરૂર નથી. હિંદુઓ પ્રત્યે G Àષવૃત્તિ ધરાવનાર બાટાઉની જે ઐતિહાસલેખક એક સ્થાને લખી ગયો છે
Shreeudnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૫૧
કે—“ હિંદુ મનસાદારાની સંખ્યા વધારવાને માટે સમ્રાટે અનેક પ્રયત્ન કર્યો હતા; પરંતુ હિંદુઓની સંખ્યામાં કેમે કરતાં હજી વૃદ્ધિ થઇ નથી. છતાં થાડાજ સમયમાં સેનાપતિએ અને તેવાજ ખીજા ઉચ્ચ હાદ્દેદારોની જગ્યા હિંદુ ગૃહસ્થાવતી તે ભરી દેશે એમાં શક નથી. ” વસ્તુતઃ તે કાળે હિંદુએ અત્યારની માફક રાજ્યની નાકરી કે રાજકા પ્રાપ્ત કરવાની એટલી બધી લેાલુપતા ધરાવતા નહાતા. તેમજ દૂર દેશામાંથી દિલ્હી અને આગ્રા જેવી રાજધાનીમાં વારવાર જવું–આવવું તે પણ તેમને માટે સહજ નહાતુ. આ સધળાં કારણાને લીધે હિંદુએ સમ્રાટની સેવામાં જોડાયા ન હેાય તેા તેમાં અકબર ઉપર આક્ષેપ કરવાની જરૂર નથી. મનસઅન્નાના લીસ્ટમાં ઉડીસાના કેટલાક જમીનદારાનાં નામેા મળી આવે છે; પરંતુ કાઇ પણ બંગાળી જમીનદારનું નામ તેમાં જણાતું નથી. તે ગમે તેમ હા પણ એટલુ તા ચોકકસ છે કે સમ્રાટના સમયમાં અનેક હિંદુ રાજ્યની સર્વથી ઉચ્ચ પદવી અને અધિકારો ધરાવતા હતા. ત્યારખાદ તેના પૌત્ર શાહજહાનના સમયમાં પ્રથમ અને દ્વિતીય વર્ગના ઉચ્ચ અધિ કારા હિંદુઓ પાસેથી લઇ લેવામાં આવ્યા હતા અને પછી અકબરના પ્રપાત્ર ઔરંગઝેબના સમયમાં સામ્રાજ્યના સધળા વિભાગામાંથી હિંદુઓને હાંકી કઢાડવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ મુસલમાનેાથી ભરવામાં આવી હતી.
જે સૈનિક વિભાગમાં પ્રવેશવાની ઉમેદવારી કરતા, તેમની પરીક્ષા સમ્રાટ અકબર પોતે કરતા અને તેમની આકૃતિ ઉપરથી તેમની પ્રકૃતિની અતિ સૂક્ષ્મ કસોટી કર્યા પછીજ તેમને સૈન્યમાં દાખલ કરતા. એક સ્થળે એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમુક વ્યકિત વસ્તુત: સૈનિક છે કે સૈનિકના વેષવાળા કાઇ વણિક છે, તે માત્ર તેના ચહેરા જોયા પછી સમ્રાટ તરતજ કહી દેતા.
વર્તમાન સમયની યુદ્ધપદ્ધતિ એવા પ્રકારની છે કે અમુક ધોડેસ્વારા સર્વાંપ્રથમ આગળ ચાલે છે અને વિશાળ સૈન્યને પાછળ આવવા દઇ, દુશ્મનેાના આકસ્મિક હલાઓનું પાતે નિવારણુ કરે છે; અથવા તે શત્રુની સંખ્યા અમુક સ્થળે છે, એવા પત્તો મેળવી પોતાની પાછળ આવતા સૈન્યને યાગ્ય સમયે સાવચેત બનાવે છે. સમ્રાટે પણ પોતાના સૈન્યમાં એ પદ્ધતિ દાખલ કરી હતી. કાઇ કાષ્ઠ સ્થળે મોટાં જંગલો કપાવીને, તેણે મોટા રાજમાર્ગ તૈયાર કરા વ્યા હતા અને એ નવીન રાજમાર્ગે પાતાના મેાગલ સૈન્યને લડવા માટે રવાના કર્યું" હતુ. સૈન્યની સગવડ માટે સમ્રાટ કેટલી કાળજી રાખતા, તે આ ઉપરથી સ્પષ્ટ થાય તેમ છે.
સમ્રાટના સમયમાં હાથી અહુ ઉપયાગી લેખાતા હતા. તેઓ મહાન તાપેા રક્ષેત્રમાં ઉપાડી જતા. બહાદૂર સૈનિા હાથમાં ખંદુક લઇ, હાથી ઉપર
એ શત્રુસેનાના સંહાર કરતા. નાની નાની તાપા તા હાથીની પીડ ઉપર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સમ્રાટ અકબર
રાખીને પણ ફેડી શકાતી હતી. હાથીઓની સંઢ ઉપર બખ્તરે જપી લેવામાં આવતાં અને એ કેળવાયેલા હાથીઓ સૂંઢમાં મેટી તરવારે લઇ શત્રુસેનામાં ધસી જઈ મનુષ્યોને સંહાર કરતા. તેના મહાન વનિઓથી અને અગ્નિના ભયંકર ભડકાઓથી હાથીઓ ગભરાઈને નાસી ન જાય, એટલું જ નહિ પણ તેઓ પોતે સુંઢમાંની તરવારદ્વારા શત્રુને નાશ કરે, એવું સમ્રાટે હાથીઓને શિ ક્ષણ આપ્યું હતું.
પશુ–સમ્રાટની સુવિશાળ હસ્તીશાળામાં નિરંતર ૫૦૦૦ હાથીઓ રાખવામાં આવતા. અકબરને હાથીઓને બહુ શોખ હતો તેથી જૂદા જૂદા દેશોમાંથી ગમે તેટલા ખર્ચે તથા ગમે તેટલા પરિશ્રમે અતિ ઉત્કૃષ્ટ હાથીએ પિતાના રાજ્યને માટે તે મંગાવતે. એકાદ ઉત્તમ હાથીને માટે લાખ રૂપિયા આપવા પડે તે પણ તે વિનાસંકોચે આપતે.
સમ્રાટની અશ્વશાળામાં ૫૦૦૦-૬૦૦૦ અતિ ઉત્કૃષ્ટ અશ્વો કાયમને માટે રાખવામાં આવતા. અરબસ્તાન, ઈરાન, તુર્કસ્તાન તથા કાબૂલ અને કાશ્મીરમાંથી ખાસ અશ્વો સમ્રાટની અશ્વશાળા માટે મંગાવવામાં આવતા હતા. એકાદ સર્વોત્તમ અશ્વને માટે સમ્રાટે ૫૦ સેના મહેર જેટલી કિંમત પણ ભરી આપી હતી.
સમ્રાટ જે અશ્વ અથવા જે હાથી ઉપર આરોહણ કરતે તે અશ્વ તથા હાથીને વિવિધ મણિમુક્તાઓ તથા સ્વર્ણાલંકારેથી શણગારવામાં આવતા. સમ્રાટને માટે અશ્વ ઉપર નાખવાનું છન ખાસ સેનાનું જ બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર મણિમુકતા આદિ કિંમતી જવાહીરે જડી લેવામાં આ
વ્યાં હતાં. અકબર જ્યારે હાથી કે અશ્વ ઉપર સ્વારી કરતા ત્યારે તે જ ક્ષણે તેના પાલકને અમુક ઈનામથી સંતોષવામાં આવતું. કેઈ પણ અશ્વ ભારતવર્ષમાંથી બહાર દેશાવરો ખાતે ન જાય તે માટે સમ્રાટે ખાસ કાયદો કર્યો હતે અને એ કાયદાને પૂરેપૂરો અમલ થાય તે સારૂ તેણે કેટવાળો વગેરેને ખાસ સાવચેતી આપી હતી.
સમ્રાટની પશુશાળામાં ઉંટેનો પણ ટેટ નહોતે. સૈનિકે ઘણીવાર ઉો. ઉપર બેસીને હાથમાં બંદુક લઈને શત્રુઓનો વિનાશ કરતા. એક ઉત્કૃષ્ટ ઉંટને માટે સમ્રાટે ૧૨ સેના મહેરોની કિંમત આપી હતી.
તે સમયે ગુજરાતની ગાયો સર્વોત્તમ ગણાતી હતી. બંગાળમાં અને દક્ષિણ પ્રદેશમાં પણ ઉત્તમ ગાયો મળી આવતી હતી. એક એક ગાય તે સમયે રાજ અર્થો મણ જેટલું દૂધ આપતી. ગાયના રક્ષણ તથા પિષણ માટે સમ્રાટે ખાસ કાયદાઓ ઘડી અને ઈનામો આપી લેકેને ઉત્તેજન આપ્યું હતું. સમ્રાટે પિતે એક
વાર ૫૦૦૦ રૂપિયા આપી બે ગાયો વેચાતી લીધી હતી. પિતાની પશુશાળાના G હાથીઓ તથા અન્યો ચકકસ સમયે ચોકકસ પ્રકારને આહાર મેળવે છે કે નહિ,
Shreesudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
i
શાસનનીતિ
૨૫૩
તેની પણ તે બરાબર તપાસ રાખતા.
જે વાત હિંદુઓ પેાતાના ભાગ્યોષને લીધે સમજી શકયા નહાતા અને ડાવીને પણ જે વિધિ બહુ લાંબા કાળે શેાધી કહાડી હતી, તે વાત અકબરે એ અંધાધુંધીવાળા યુગમાં પણ શેાધી કહાડી હતી—અર્થાત્ ઉત્કૃષ્ટ જીવાના સાગદ્વારા અતિ ઉત્કૃષ્ટ જીવા ઉત્પન્ન કરી શકાય છે, એ કુદરતી નિયમ અકબરે શેાધી કહાડી તે પ્રમાણે પશુજાતિની ઉન્નતિ કરવાના તેજી પ્રયત્ન કર્યાં હતા. ઉક્ત શોધના પરિણામે અમ્બરે ભારતવર્ષની અશ્વજાતિ, ઉંટજાતિ તથા કબુતરા આદિ પ્રાણીઆની જાતિમાં પણ ઘણા સુધારા કર્યાં હતા.
ખાદ્ય સામગ્રીના ભાવેા—સમ્રાટના સમયમાં ખાદ્ય સામગ્રીના કેવા ભાવા હતા, તે નીચે દષ્ટિપાત કર્યાથી જણાઈ આવશે:-એક મણ ધઉં”ના ૦–૪–૦, જવના ૦–૩–૩, ચેખાના ૦–૮–૦ થી ૨–૧૨–૦ સુધી, મગની દાળના ૦–૭=૦, તેલના ૨–૦–૦ લવણુના ૦-૬-૦, સાકરના ૧-૬-૦, દૂધના ૦-૧૦–૦, ઘીના રૂ. ૨-૧૦-૦, તે ઉપરાંત બાંધકામને માટે જે ઈંટેટની જરૂર પડતી તે ઈંટા ખાર આનાની હજાર લેખે મળતી હતી. એક ઈંટ ત્રણ શેર વજનની થતી. (આ વજન તથા માપ બંગાળીજ સમજવાનું છે.)
ખ
મજુરીના દર—તે સમયે મજુરીના દર કેવા હતા, તે પણ નીચે દિષ્ટ કરવાથી જણાઇ આવશે. મીસ્ત્રીઓને ૧-૮-૦૯ થી લઇ ૫-૪-૦ સુધી, સાધારણ સુથારને ૨-૪-૦, સાધારણ મજુરાને ૧-૮-૦, હાથીના માવતાને ૫-૦-૦, દુકવાળા સૈનિકાને ૨–૧૨–૦ થી લઇ ૬-૪-૦ સુધીના માસિક પગાર આપવામાં આવતા. દશ બંદુકધારી સિપાઇઓ ઉપર એક જમાદાર રહેતા તેને ૬-૮-૦ થી ૭–૮–૦ સુધીના, પાયદળ સૈનિકને ૨-૮–૦ ના તથા ધરના સામાન્ય નાકરાને ૪–૧૨–૦ ના માસિક પગાર મળતા.
ઉત્તરાધિકારી—જો કાષ્ઠ મનુષ્ય મૃત્યુ પામે અનેતે રાજ્યના દેવાદાર ન હોય તેા તેની ધન–સપત્તિ તેના ઉત્તરાધિકારીને પ્રાપ્ત થતી. ઉદાર વારસની ગેરહાજ રીમાં તેની મિલ્કત રાજ્યની મિલ્કતમાં મળી જતી.
જાહેર નીતિ-પભિચારિણી સ્ત્રીઓને અથવા વેશ્યાઓને નગરમાં ક્રાઇ પણ સ્થળે સ્થાન આપવામાં આવતું નહિ. તેવી સ્ત્રી નગર બહાર `અમુક લ ત્તામાં રહેતી. સમ્રાટ અકબરે તે લત્તાને શેતાનપુર નામ આપ્યુ હતુ. શેતાનપુરમાં એક ઍરીસ પશુ રાજ્ય તરફથી ખાલવામાં આવી હતી. જે પુરુષો શેતાનપુરની મુલાકાત લે અથવા શેતાનપુરની વેશ્યાને નગરમાં પેાતાને ત્યાં લઈ જાય તેની સમસ્ત નોંધ નામ—ઝામ સાથે ઉકત આપીસના નાકરા પોતાના દફતરમાં રાખતા. આથી સારા કુળના ગૃહસ્થા દુરાચારના માગે' ચડી શકતા નહિ.
સુગધ—સમ્રાટને સુગંધી વસ્તુઓના ભારે શોખ હતા. તેના રાજમહેલ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સમ્રાટ અકબર
તથા રાજદરબાર, તાજાં ખીલેલાં સુગંધી કુસુમ તથા કુસુમમાળાઓ વડે નિરંતર સુશોભિત તથા આદિત જ રહ્યા કરતા. સેનાની ધૂપદાનીમાં ચંદન તથા અગરૂ આદિના ધૂપ નિરંતર સળગ્યા કરતા હતા. સમ્રાટ પોતે પણ સુગંધી દ્રવ્ય તૈયાર કરી શકતા હતા. આ વિષે અમે આગળ બોલી ગયા છીએ.
અભિપ્રાય–સમ્રાટ એક તરફ પિતાના સુવિશાળ મેગલ સામ્રાજ્યની સુવ્યવસ્થા તથા દઢતા માટે જેમ રાજનીતિમાં સુધારા-વધારા કરવાને સર્વદા ચિંતાતુર રહે, તેવી જ રીતે બીજી તરફ પશુશાળામાં કયા પશુને કયારે કેવો આહાર આપ તેને નિર્ણય પણ ઘણું કરીને તે પોતેજ કરતે; અર્થાત્ એક સામાન્ય કાર્યથી લઈ રાજ્યનાં ગંભીર કાર્યો પણ તે પોતાની જાતે જ સંભાળવાને મથતું હતું. પોતે બહાર પાડેલી રાજ્ય–આજ્ઞાને અમલદારો માન આપે છે કે નહિ, તેની પણ તે પિતે કસોટી કરી છે ત્યારે જ તેને આત્મા શત થતા. એક બંદુક શિલ્પશાળામાં તૈયાર થઈને બહાર પડે તે પહેલાં સમ્રાટ એક કે બે વાર નહિ પણ પાંચવાર તેની પરીક્ષા કરી જેતે. તે સમયના હિંદના સમ્રાટમાં અકબરના જે પરિશ્રમ કે તેના જેવી કાળજી અન્ય કોઈ સમ્રાટે લીધી નથી. બ્લેકમૅન સાહેબ લખે છે કે “અકબર એકીસાથે અનેક કાર્યો ઉપર લક્ષ આપી શકો. તેનાજ પરિણામે તેની રાજનીતિ એટલી બધી ફતેહમંદ નિવડી હતી.” મેલસેન સાહેબ લખે છે કે –“ જો કે અકબર યુદ્ધસંબંધી કાર્યોમાં ઉત્સાહ લેતે, તે પણ તેમાં તેને આનંદ પડતો નહિ; કારણ કે તે પોતે એમ માનતા હતો કે યુદ્ધ એ એક અનિવાર્ય અપકૃત્ય છે. યુદ્ધને બદલે સુંદર રાજનીતિકારા જનસમાજની ઉન્નતિ કરવી, એને તે હજારગણું વિશેષ પસંદ કરતા હતા. એટલા માટે પોતાની રાજનીતિ જેમ બને તેમ સવિશેષ સુંદર અને ઉપકારક બનાવવાને પ્રયત્ન તે અહેનિશ કર્યા કરતા હતા. રાજાની શકિતનું યથાર્થ માપ યુદ્ધદ્વારા નહિ પણ સુંદર રાજનીતિદ્વારાજ નીકળી શકે છે, એમ તે માનતો હતો. તેણે પિતાના બાહુબળથી જે સામ્રાજ્ય જીતી લીધું હતું તે સામ્રાજયને તેણે પ્રજાતંત્ર દ્વારા સુદઢ કર્યું હતું. જોકેની ઈચ્છાને માન આપવું તે પોતાનું કર્તવ્ય છે એમજ તે માનતે હતે.” તેણે જે જે પ્રદેશો જીતી લીધા હતા, તે તે પ્રદેશમાં તેણે સુવ્યવસ્થાની સ્થાપના કરી હતી. સુયોગ્ય રાજનીતિ પ્રવર્તાવી હતી, વિચાર, ઉચ્ચાર અને કાર્યમાં તેમજ ધર્મમાં પણ લેકેને એકસરખી સ્વતંત્રતા અપી હતી. વસ્તુતઃ એવી રીતે દેશનું ભલું કરવા માટેજ કિવા દેશમાં ન્યાય અને નીતિને પ્રચાર કરવા માટેજ સમ્રાટે અનેક પ્રદેશો ઉપર વિજય મેળવ્યો હતો. પ્રત્યેક મનુષ્યને તે પોતાને બંધુજ સમજતો હતો. તેની દૃષ્ટિમાં જ્ઞાતિ-ધર્મ કે ઉચ્ચ
નીચ એવા ભેદે પ્રવેશી જ શકતા નહોતા. તેણે સર્વત્ર એવી રાજ્યાશા ફેલાવી દીધી G+ હતી કે કાયદાની પાસે પ્રત્યેક મનુષ્ય સમાન છે; માટે ન્યાયાધીશોએ પણ હિંદુ
I ! થાકાનંદ
I
s Shree Sudhammaswali Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૫૫
""
મુસલમાનાના ભેદો ભૂલી જવા. તેણે સાધારણ જનસમાજના હિતાર્થે એકસરખા હકકવાળી રાજનીતિ પ્રવર્તાવી હતી, અને પ્રત્યેક મનુષ્ય પોતપોતાની વવેકબુદ્ધિ પ્રમાણે વર્તવાને સ્વતંત્ર છે, એમ જણાવી ભારતવર્ષમાં નવયુગનાં તેજસ્વી કિરણા પ્રસાર્યાં હતાં. રકતપાત પ્રત્યે તે અત્યંત તિરસ્કાર દર્શાવતા હતા. દયાની સાથે લેાકાને ન્યાય આપવા, એ તેનું મુખ્ય સૂત્ર હતું. વરના ખલા વૈથી લેવાને બદલે વૈરના બદલા ક્ષમાથી લેવાનુ તે અધિક પસંદ કરતા હતા; છતાં જરૂર પડે તે પ્રસંગે હૃદયની સ્વાભાવિક કરુણાને દાખી દઇ .કઠારતા દર્શાવવાતે પણ તે ભૂલતા નહિ. જ્યાંસુધી અમુક મનુષ્ય ભવિષ્યમાં સુધરી શકે એમ છે, એવે! સંભવ જાય ત્યાંસુધી સમ્રાટ તેને સખ્ત સજા ફરમાવતા નિહ. “જાએ, હવે પછી એવું પાપ-કર્મી કરશેા નહિ, એમ કહી સામાન્ય અપરાધીઓને છેાડી મૂકવા એ તેના ચારિત્ર્યની મૂળ નીતિ હતી. તેના ઉપદેશ પણુ ઉપર કહ્યુ તે એકજ વાકયમાં સમાઇ જતા. તે ખરેખરા સ્નેહશીલ તથા બંધુવત્સલ હતા. અન્યને પેાતાની તરફ કેવી રીતે ખેંચવા, એ કળા તે બહુ સારી રીતે જાણતા હતા. લોકાને સ્નેહકારા મુગ્ધ કરવાનુ તેનામાં અપાર સામર્થ્ય હતું. તેણે શત્રુઓને સન્માન આપી તથા તેમના પ્રત્યે સહૃદયતા દર્શાવી પેાતાના પક્ષમાં ભેળવી દીધા હતા. ‘“સંમિલન કરવુ’–સંપ સ્થાપવા” એજ તેનુ મૂળ લક્ષ હતું. અકબરના કરતાં વિશેષ સહૃદય, પ્રજાહિતાકાંક્ષી, ઉત્સાહી તથા કદરદાન સમ્રાટ ભારતવર્ષમાં અન્ય કાઇ જન્મ્યા નથી. તેણે મોગલ વંશની વંશાવલીમાં અગાધ સુખશાંતિ તથા સમૃદ્ધિ આણ્યાં હતાં, એ વાતના કાઇ અસ્વીકાર કરી શકે તેમ નથી.
અનાયર સાડેએ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યા પછી લખ્યુ છે કે-“ભારતવર્ષોંમાં એવી ઉત્કૃષ્ટ દુકા તૈયાર થાય છે કે તેના કરતાં શ્રેષ્ઠ બંદુકા યૂરોપમાં તૈયાર થતી હશે કે નહિ તે શંકા છે. ” હંટર સાહેબ લખે છે કેઃ “યૂરાપના વેપારીએ સાળમા સકામાં સર્વાંથી પ્રથમ ભારતીય સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે તેમણે હિંદુ—મુસલમાનાની સભ્યતા ઉત્તમ પ્રકારની જોઈ હતી. પોતાના દેશની સભ્યતા કરતાં ભારતવર્ષની સભ્યતા ક્રાપ્ત રીતે પછાત હાય તેમ તેને લાગ્યું નહેતું. તે સમયે પૃથ્વીની ક્રાઇ પણ જાતિ સ્થાપત્યવિદ્યામાં, સૂત્ર તથા રેશમનાં વસ્ત્રો તૈયાર કરવામાં અને સુવર્ણ તા મણિમુકતાના અલંકારો તૈયાર કરવામાં ભારતવાસીઓ કરતાં ચડી જાય તેવી નહેાતી; પરંતુ ત્યારપછી ભારતવર્ષીની કળા આગળ વધવાને બદલે એકજ સ્થાને જડવત્ પડી હતી. ખીજી તરફ્ યૂરોપે એટલી બધી ત્વરાથી ઉન્નતિ કરવા માંડી કે ભારતવર્ષ કરતાં તે ઘણું આગળ વધી ગયું ! ભારતવ તથા યૂરોપ એક કાળે સમાન સ્થિતિમાંજ હતાં; પરંતુ સતત્ આગ્રડ અને પ્રયત્નના પરિણામે ચૂરાપ ઉન્નતિના ઉચ્ચ શિખરે પહેય્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૫૬
સમ્રાટ અકબર
અને ભારતવર્ષ જ્યાંને ત્યાંજ પડી રહો !
સમ્રાટ અકબરે ભારતવર્ષને રસાતળની ઉંડી ખાઈમાંથી ઉન્નતિના ઉચ્ચ શિખરે લઈ જવાને એકવાર ભગીરથ પ્રયત્ન કર્યો હતો. સમ્રાટના સમયને આ આર્યદેશ પ્રત્યેક વિષયમાં યુરોપની સાથે સ્પર્ધા કરવાને સમર્થ હતા, પરંતુ આજે ભારતમાં અને યૂરેપમાં કેટલો બધો ભેદ પડી ગયા છે ? યૂરોપે આપણાથી કેટલી વિશેષ ગતિ કરી છે, તેને વિચાર કરે એ પણ અત્યારે ઉપહાસાસ્પદ ગણાય. ભારતવર્ષે અકબરના બતાવેલા માર્ગથી ભ્રષ્ટ થઈ પુનઃ અવનતિના અંધકારમાં પ્રવેશ કર્યો છે. ભારતવાસીઓએ જે અકબરની નીતિને પરિત્યાગ કર્યો ન હોત તે આજે આર્યપ્રજા પણ જગતની એક મહાશક્તિવાન પ્રજા લેખાતી હેત એમાં શંકા નથી. અકબરરૂપી ચંદ્ર ભારતવર્ષરૂપી–અંધકારઆકાશમાં પ્રકાશિત થઈને માર્ગ બષ્ટ, દિગમૂઢ તથા આત્મકલેશમાં જ તલ્લીન રહેનારા ભારતવાસીઓને એકવાર ઉન્નતિને સીધે અને સરળ માર્ગ દર્શાવી આપ્યો હતો. અકબરે–ચકે, અંધકારમાં આથડી આથડીને કંટાળી ગયેલી ભારતીય પ્રજાને જે નિર્મળ અમીરસ પાઈને નવું જીવન આપ્યું હતું, તેને બદલે કઈરીતે વળી શકે તેમ નથી. હાય ! ભારતભૂમિ ખરેખરજ હતભાગિની છે. જે તેમ ના હેત તે અકબરનાં દૃષ્ટાંતની તથા તેના ઉપદેશની આ દેશમાં આટલી બધી ઉપેક્ષા ન થાત !
उनविंश अध्याय-धर्मनीति
“વિવેકબુદ્ધિ, એજ ધર્મને એકમાત્ર પાયો છે.”
અકબર ધર્મને ઉદેશ શું? સમ્રાટ અકબર તેને ઉત્તર આપતાં કહે છે કે મનુષ્યસમાજનું કલ્યાણ કરવું, એજ ધર્મને ઉદ્દેશ છે. ધર્મનું મૂળ શું? તેને ઉત્તર આપતાં તે કહે છે કે જ્ઞાન અને યુક્તિ એ ધર્મનું મૂળ છે. જે આમ છે તો પછી ઇસ્લામધર્મ અને ક્રિશ્ચિયન ધર્મ એ ઉભય ધર્મો “અમે તે ઈશ્વરદ્વારાજ પ્રત્યક્ષભાવે (સીધી રીતે) ઉત્પન્ન થયા છીએ” એવા અહંકારપૂર્વક એક ધર્મ તરવારના બળથી તથા દ્વિતીય ધર્મ કૂટનીતિના પ્રાબલ્યથી પૃથ્વીનું અકલ્યાણ શામાટે સાધી રહ્યા હશે? જો કોઈ એક ધર્મ સાક્ષાત ઈશ્વરઠારાજ સીધી રીતે ઉત્પન્ન થયો હોય તે પૃથ્વીના સમસ્ત ધર્મો તે ઇશ્વરીધર્મની સામે હરિફાઈ કરવાને શું શક્તિમાન થઈ શકે? વસ્તુતઃ ઇશ્વરની ઈચ્છા સામે કેણું ટકી રહે છે જે ઈશ્વરને પિતાને કોઈ એક ધર્મની ઉત્પત્તિ કરવી હેત તે તે હજારો અને લાખ વર્ષ પૂર્વે Shree Suhanaswami Gyanbhandar-Umara, Surat જ્યારે મનુષ્યસમાજની ઉત્પાત થઈ તે જ સમયે–એક ધર્મને પ્રચાર કેમ ન કરત?
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૨૫૭
તેમ નહિ કરતાં હજારો અને લાખ વર્ષપર્યત મૌનભાવે બેસી રહી, જગતમાં જે લાખ અને કરડે મનુષ્ય જન્મ–જરા- મૃત્યુના માર્ગે સતત ગતિ કરી રહ્યાં હતાં, તેમના પ્રત્યે ઉદાસીનતા દર્શાવી ઇશ્વર કેવળ આધુનિક સમયે જ ધર્મનું પ્રેરણ કરવાને તૈયાર થયો તેનું શું કારણ? વળી આ બહુભાષા તથા બહુજાતિમય સુવિશાળ પૃથ્વીના માત્ર એક સુદ અંશમાંજ શું તે ધર્મને પ્રચાર કરવાને ઈશ્વરને હેતુ હશે? મનુષ્યજાતિની સભ્યતા તથા ધર્મને ઇતિહાસ વાંચવાથી તથા વિચારવાથી એવી પ્રતીતિ થાય છે કે જેવી રીતે ધર્મભાવનગરની સ્વાભાવિક અવસ્થામાંથી મનુષ્યો ધીમે ધીમે સુધરેલી અવસ્થામાં આવે છે અથવા જેવી રીતે અજ્ઞાનતાની વનભૂમિમાંથી મનુષ્ય જ્ઞાનના રાજ્યમાં પ્રવેશે છે, તેવી જ રીતે ધર્મની પણ મનુષ્યો દ્વારાજ ઉત્પત્તિ થઈ છે. મનુષ્યની યુક્તિઓ જેમ જેમ વિશુદ્ધ બનતી ગઈ, તેમ તેમ તેમની ધર્મભાવના પણ વિશુદ્ધ બનવા લાગી. અકબરે પિતાની અસાધારણ પ્રતિભાના બળથી ઉક્ત સત્ય શોધી કહાડયું હતું. તે કહે કે –“કેવળ જ્ઞાન અને યુક્તિદ્વારાજ ધર્મની ઉત્પત્તિ થઈ છે. મનુષ્યોએજ ધર્મ ઉત્પન્ન કર્યો છે.” અકબરે વિચાર કર્યો કે –“ભારતવર્ષમાંના અસંખ્ય પંથે એજ રીતે ઉત્પન્ન થઈને આજે ભારતવાસીઓમાં પરસ્પરમાં ઈર્ષ્યા-કલેશ-કંકાસ કરાવી રહ્યા છે અને સમસ્ત ભારતવર્ષને સંમિલિત કરવામાં અંતરાયરૂપ થઈ પડ્યા છે. એ પ્રત્યેક ધર્મનિમિત્તે ઉદ્દભવેલા પર્વત સરખા અંતરા દૂર કરવા માટે પ્રત્યેક વિચારશીલ ભારતસંતાને બની શકે તેટલે સમયને તથા શક્તિને ભોગ આપવો જોઈએ. જ્યાં સુધી એવા પ્રબળ પ્રયત્નો કરવામાં નહિ આવે, ત્યાં સુધી ભારતની ભિન્ન ભિન્ન પેટા જાતિએ સંમિલિત થઇ શકશે નહિ અને જ્યાં સુધી એવું સમેલન નહિ થાય, ત્યાં સુધી ભારતવર્ષીય જાતિ જગતમાં એક પ્રબળ પ્રજા તરીકે પોતાનું માથું ઉંચું કરી શકશે નહિ અને પિતાના સ્વાભાવિક ગૌરવવડે દિશાઓનાં મુખ ઉજજવલ કરી શકશે નહિ. મારા જીવનને માત્ર એક જ ઉદ્દેશ છે અને તે એજ કે ભારતવર્ષને અવિભકત-અખંડ પ્રજાકીય પ્રદેશ બનાવો અને જનસમાજનું શ્રેય સાધવું. મને બીજું કાંઈજ જોઈતું નથી. આ હતભાગ્ય ભારતની મહા ઉન્નતિ હું પ્રત્યક્ષ જોઈ શકું, એ જ એકમાત્ર મારી વછના છે. તે વાંછના ફલીભૂત કરવા, ભૂતકાળમાં જે જ્ઞાન અને જે યુક્તિના પ્રતાપે ધર્મની ઉત્પત્તિ થઈ હતી, તેજ જ્ઞાન અને તેજ યુક્તિને આધાર લઈ, ભારતની વર્તમાન શોચનાય સ્થિતિ સુધારવાને કિંવા ભિન્ન ભિન્ન જાતિઓને સંમિલિત કરવાને અને વિવિધ ધર્મોની એકવાયતા સાધવાનો પ્રયત્ન કરે છે તેમાં શું અગ્ય છે? અખંડ ભારતવર્ષના મંગલાથે એકજ ધર્મને પ્રચાર કરે તે કેમ?” ખરેખર ! સમ્રાટ અકબર એક વિચારશીલ તથા સ્વદેશહિતૈષી પુરુષ હતું. તે ધણીવાર કહે કે-“જયાં સુધી
ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય.” Shree Suttamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સમ્રાટ અમરે
સ
ભારતના વર્તમાન શિક્ષિત સમાજ પણ તેને માટે વિલાપ કરે છે; પરંતુ અમ્બરના વિલાપમાં અને વર્તીમાન સુશિક્ષિત સમાજના વિલાપમાં મહત્ત્વના ભેદ માત્ર એટલેજ છે કે અકાર આપણા અત્યારના સમાજ જેવા નિષ્ક્રિય નહાતા. માત્ર વિલાપ માં ૩ વાકયમાંજ તે અટકી રહે તેવે નહાતા. ભારતમાતાનાં દુઃખા જોઇને તેનુ હૃદય વલાવાતુ હતુ. તે દુ:ખો દૂર કરવાને માટે બની શકે તેટલા ઉપાયા લીધા વગર તે શાંત થતા નહાતા. સમ્રાટ કહેતા કેઃ- ધર્માં ગમે તેટલા હાય અને ગમે તેટલી ભિન્નતાવાળા હાય તાપણુ જે તેમને સત્યના સુદૃઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે, તે તેમની વચ્ચે એકવાકયતા ક્રવા યથાયાગ્ય સમિલન થયા વગર રહેજ નહિ.” સમ્રાટ પોતે જાતીય જીવનના મહત્તા તથા ઉપયેાગિતા સમજી શકયા હતા. તે એમ પણ જાણતા હતા કે જાતીય જીવન તૈયાર કરવામાં ધર્મ જેવું અન્ય એક પણ ઉપયાગી સાધન નથી. એટલા માટે તેણે રાજનીતિને આગળ કરી, શક્તિના સ ંચય કરવાની ભાવનાપૂર્ણાંક હિંદુ તથા મુસલમાનાને એક ધ દ્વારા સંમિલિત કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં હતા. ભારતીય પ્રજાને એક મહાખળશાળી તથા પરાક્રમી રાજનૈતિક જાતિરૂપે તૈયાર કરવાને તેણે નિશ્ચય કર્યો હતા. અમે અકબરના જીવનચરિત્રવિષે જેમ જેમ વિચારો કરીએ છીએ, તેમ તેમ અમને એવા દૃઢ વિશ્વાસ થતા જાય છે કે ભારતવર્ષના રાજનૈતિક આકાશમાં અકબરના જેવું અતિ ઉજવલ નક્ષત્ર અન્ય કાઇ હજીસુધી પ્રકાશ્યું નથી.
ભારતવષઁના અનેક ધર્મો તથા જાતિને સંમિલિત કરવાના પ્રયાસેા પૂર્વે કેટલા મહાત્માએ કર્યા હતા, તેનું એકવાર મનન કરી જુઓ. તે મહાત્માઓના અંતઃકરણુમાં આવી વિભિન્નતાને લીધે કેટલુ` દુઃખ થયું હશે, તેના પણ વિચાર કરી જુએ. ૪૦ સ॰ પૂર્વે છઠ્ઠા સૈકામાં યુદ્ધદેવે ભિન્ન ભિન્ન હિંદુ જાતિઓને એકત્ર કરવાની પવિત્ર ઇચ્છાથી બૌદ્ધધ ના ફેલાવા કર્યાં હતા. ત્યાર બાદ તેમા કિંવા ઐાદમા સૈકામાં મહાત્મા રામાનંદે વિભિન્ન હિંદુજાતિને એકાતિરૂપે તૈયાર કરવાની શુભેચ્છાથી એક સ્વતંત્ર ધર્મ પ્રવર્તાવ્યા હતા. ઇ॰ સ૦ ના પંદરમા સૈકામાં કબીરે તથા નાનકે હિંદુમુસલમાનને સંમિલિત કરવા નવનવા ધર્મમતાના પ્રચાર કર્યા હતા. ૪ સ૦ના સાળમા સૈકામાં મહાપ્રભુ ગારાંગ સમસ્ત જાતિને સમિલિત કરી પ્રેમ તથા ભકિતપ્રધાન ધર્મના ભારતવર્ષમાં પ્રચાર કર્યા હતા. ભારતના બીજા એક નરરત્ને–ગુરુ ગાવિંદસિંહૈ હિંદુ તથા મુસલમાન પ્રજામાં મૈત્રીભાવ સ્થાપી શીખ જાતિ નામની જે એક મહા બળવાળી તથા સાહસી જાતિ તૈયાર કરી હતી, તેનું વીરત્વ તથા સાહસ જગતમાં આજે પણ અદ્વિતીય ગણાય છે. રાજા રામમેાહનરાયના પ્રયત્ના પણ સતે વિતિજ છે.
ઉપર કહી તેવીજ ઉચ્ચ આશા સમ્રાટ અકબરના અંતઃકરણમાં પણ હતી.
www.umarāgyanbñandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #280
--------------------------------------------------------------------------
________________
ધર્મનીત્તિ
૨૫૯ વેગવાળી નદી જેમ કેઈએ આગળથી તૈયાર કરી રાખેલા માર્ગે વહેવાને બદલે પિતે પિતાની મેળેજ પિતાને માર્ગ તૈયાર કરી લે છે, તેમ મહાજને પણ પિતાની પ્રતિભાના બળથી પિતાનો માર્ગ કરી લે છે. સમ્રાટ અકબરે પણ તેજ પ્રમાણે કરવાના હેતુથી જ્ઞાન અને યુકિતની આરાધના કરવા માંડી હતી.
સમ્રાટે સઘળી ભાષાઓના તથા સઘળા ધર્મના ગ્રંથમાંથી જ્ઞાનરસનું પાન કરવા માંડયું હતું. તે કહે કે –“જે માર મત વિશુદ્ધ હોય તો પછી પ્રતિકૂળ યુકિતઓને મારે શા માટે ભય રાખશે અને જે મારે મત વિશુદ્ધ ન હોય તે પછી વિરુદ્ધ પક્ષની યુક્તિઓ સાંભળી મારે મારે મત શામાટે ન સુધારવો ?” એટલા માટે તેણે સંસ્કૃત, હિંદી, કાશ્મીરી, પશીઅન, આરબી તથા ગ્રીક આદિ ભાષાના અમૂલ્ય સાહિત્યભંડારમાંથી ઉત્તમોત્તમ ગ્રંથરત્નને સંગ્રહ કરવાને પ્રારંભ કર્યો હતે. વિવિધ ભાષાના પ્રથેનાં ભાષાંતરે તૈયાર કરાવવા માટે તેણે વિદ્વાન પુરુષોની એક સભા નિમી હતી. આ ભાષાંતર–વિભાગના વિદ્વાનો નિરંતર વિવિધ ગ્રંથના અનુવાદો કરવામાંજ તન્મય રહ્યા કરતા. પ્રસંગોપાત સમ્રાટ પોતે એ ભાપાંતરોની પરીક્ષા કરે અને જ્યાં ભૂલ જેવું હોય કે કઠિન ભાગ હેય ત્યાં યથામતિ સૂચના આપી સહાય પણ કરો. ગ્રીક ભાષાનાં પુસ્તકનું ભાષાંતર કરાવવા સાર સમ્રાટે ગોવા નગરીમથી ગ્રીક ભાષાના એક વિદ્વાનને પિતાની રાજસભામાં બેલાવ્યો હતો. પિોર્ટુગીઝ વિદ્વાન પાસે રાજ્યના અમુક નોકર ગ્રીક ભાષાનું શિક્ષણ મેળવે, એવી ખાસ આજ્ઞા સમ્રાટે ફરમાવી હતી. સંસ્કૃત કવિવર ફેંઝીએ મહાભારતને પશીઅન ભાષામાં અનુવાદ કરવાનું કામ માથે લીધું હતું. અબુલફઝલ પણ તેમાં તેને યથાયોગ્ય સહાય આપતા. સમ્રાટ અકબર મહાભારતનું ભાષાંતર વાંચીને બહુજ આનંદિત થયો હતો અને તે ગ્રંથની ભારે પ્રશંસા કરી મુસલમાન અમીર-ઉમરાવોને ઉકત ગ્રંથને (મહાભારતને) એક એક ભાગ વાંચવાની ભલામણ કરી હતી. હિંદુઓને દ્વેષી અનુદાર બાદાઉની તે સંબંધે લખે છે કે“આ ગ્રંથમાં એટલી બધી અનાવશ્યક અને અસંગત વાત છે કે તેના વાચનથી આવી અઢાર પૃથ્વીઓ છેક ઘેલી બની ગયા વગર રહે નહિ. જેઓ તેવા ગ્રંથનું અનુવાદરૂપ અપકર્મ કરવાથી દૂર રહ્યા છે, તેમના ઉપર ઈશ્વર પ્રસન્ન રહેશે.” કવિવર ફેઝીએ નળ-દમયંતીની કથાને આધાર લઈ પશીઅન ભાષામાં એક મનહર કાવ્ય રચ્યું હતું અને તે સમ્રાટને સમર્પણ કર્યું હતું. તે સિવાય સમ્રાટની આનાથી સમ્રાટના પિતાના ખર્ચે કેટલાંક મુખ્ય ઉપનિષદો, કથાસરિતસાગર, રામાયણ, હરિવંશ, અથર્વવેદ, બત્રિશ સિંહાસન, બીજગણિત, લીલાવતી, કાશ્મીરનો ઇતિહાસ તથા રાજતરંગિણી આદિ અનેકાનેક સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતરો પશીઅન ભાષામાં થયાં હતાં. સમ્રાટે છેલ્લાં સહસ્ત્ર વર્ષોને ઇતિહાસ તૈયાર કરાવવા અનેક વચક્ષણ વિદ્વાનોને નિયુક્ત કર્યા હતા. આવી રીતની તેની જ્ઞાનભકિતવિશે અમે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #281
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
જેટલે વિસ્તાર કરીએ તેટલે જ હેય, એમ અમને લાગે છે. બાદાઉની લખે છે કે ““એક રાત્રિએ સમ્રાટ પોતાના શયનમંદિરમાં સૂતા હતા. ત્યાં કેઇને જવાની આજ્ઞા નહતી. અકસ્માત સમ્રાટે મને સાદ કર્યો. હું ત્યાં હાજર થયો. સમ્રાટે મને પોતાની શય્યા પાસે બેસવાનું કહ્યું. હું બરાબર સ્વસ્થચિત્તે બેઠો એટલે સમ્રાટે પૂછયું કે કેમ? રાજતરંગિણીનું ભાષાંતર પૂરું થયું કે નહિ ?” મેં અતિવિનયપૂર્વક ઉત્તર આપ્યો કે “હાજી, પૂરું થઈ ગયું છે. ત્યાર બાદ સમ્રાટે તે મહાન પુસ્તકના પ્રત્યેક અધ્યાયને સારાંશ સાંભળવાની ઈચ્છા દર્શાવી, તેથી હું ધીમે ધીમે તેને સાર બોલવા લાગ્ય, આવી રીતે આખી રાત્રિ પસાર થઈ ગઈ. સમ્રાટે ભાષાંતરથી સંતુષ્ટ થઈ મને દશ હજાર રૂપિયા તથા એક અશ્વ પુરસ્કારરૂપે અર્પણ કર્યો.” બાદાઉનીએ રામાયણનું પણ ભાષાંતર કર્યું હતું અને તે બદલ તેને ૧૫૦ સેનામહેર તથા દશ હજાર રૂપિયા મળ્યા હતા. આ ઉપરથી સમ્રાટના અનુવાદવિભાગમાં કેટલું ખર્ચ થતું હશે, તેનું અમારા પાઠકે અનુમાન કરી શકશે તેમજ સમસ્ત દિવસના સખ્ત પરિશ્રમ પછી પણ સમ્રાટ અકબર રાત્રિના સમયે જ્ઞાનપ્રાપ્તિ અર્થે કેટલો રસ લેતે, તે પણ જણાઈ આવશે. મોટા મોટા હલાઓમાં તથા યુદ્ધોમાં પણ રાત્રિના સમયે સમ્રાટ અકબર જ્ઞાનસંગ્રહ કરવામાં આળસ કરતે નહિ, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે. સમ્રાટે પિતાને માટે એક ખાસ પુસ્તકાલય તૈયાર કરાવ્યું હતું. તેમાં ઉપર કહી તે સધળી ભાષાના અનેક વિષયના ગ્રંથ સુવ્યવસ્થિતપણે ગોઠવી દેવામાં આવ્યા હતા. એક ભાષાનાં પુસ્તકે
એકજ કબાટમાં રહે, એવી વ્યવસ્થા રાખી હતી. પુસ્તકના વિષયવાર વિભાગો પાડવામાં આવ્યા હતા, તેથી જે જે વિષયનાં પુસ્તકે જોઈતાં હોય તે તે તરત મળી આવતાં હતાં. સમ્રાટને ભારતવર્ષમાં જે કોઈપણ સ્થળે પુસ્તકાલય કે છૂક પુસ્તકો પ્રાપ્ત થતાં તે તે સઘળા પુસ્તકે અતિ આદરપૂર્વક પોતાના પુસ્તકાલયમાં લઈ આવતે અને વિષયવાર ગોઠવી દેતે. અમે આગળ કહી જ ગયા છીએ કે અકબરને લખતાં-વાંચતાં આવડતું નહોતું, તેથી રાત્રીના સમયે ઘણું કરીને નિયમિતપણે સમ્રાટની પાસે ગ્રંથનું વાચન થતું. ગ્રંથ વાંચતા વાંચતાં જ્યાં અપૂર્ણ રહી જતો ત્યાં સમ્રાટ પોતે પિતાના હાથથી ચિહ કરતે અને બીજે દિવસે ત્યાંથી આગળ વાચન ચલાવવાની આજ્ઞા કરતે. આવી રીતે એક ગ્રંથનું વાચન પૂરું થયા પછીજ અન્ય ગ્રંથ હાથમાં લેવામાં આવતું. એમ કહેવાય છે કે ભારતવર્ષમાં એ ભાગ્યે જ કોઈ સુપ્રસિદ્ધ ગ્રંથ હશે કે જે સમ્રાટ અકબર પાસે વાંચવામાં નહિ આવ્યો છે અને એ ઇતિહાસ પણ નહિ હોય કે જેણે સમ્રાટને અમુક સદુપદેશ આપી યોગ્ય પ્રસંગે સાવચેત નહિ કર્યો હોય. સમ્રાટ જ્યારે વાંચનાલયમાં
બેસો ત્યારે તેની પાસે એક સેનાને થાળ અને તેમાં સુવર્ણ મુદ્રાઓ મૂકવામાં ત આવતી. વાચનનું કામ સમાપ્ત થયા પછી સમ્રાટ પોતે વાંચનારને પોતાના હાથથી
Shree Sudharmaswanit Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
ધનીતિ
રા
પુષ્કળ સુવર્ણમુદ્રાઓ અણુ કરતા. તેના અંતઃપુરમાં પણ અનેક પુસ્તકા રાખવામાં આવતાં હતાં. અંતઃપુરમાં જેટલે સમય રહેવાનું થાય તેટલા સમય પણ નરક નહિ ગુમાવતાં વાંચન તથા મનનમાંજ તે પસાર કરતા. ત્યાં તેની ભેગમા ગ્રંથનું વાચન કરતી અને સમ્રાટ સાંભળતા. અકબરને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં બહુજ આનંદ મળતા હતા. તે કહેતા કે: “ દર્શનશાસ્ત્ર મને એટલુ બધુ પ્રિય છે કે મને અન્ય સેકડા કાર્યો ત્યજીને પણ તે સાંભળત્રાનુ મન થાય છે; પણ ખીજા અવશ્ય કરવા ચેાગ્ય કર્માં રહી ન જાય એટલા માટે નિરુપાયે મારે દનશાસ્ત્રનું વાચન અંધ રખાવવું પડે છે.
,,
સમ્રાટ જેમ વિવિધ ગ્રંથાનું શ્રવણ કરીને પેાતાના જ્ઞાનમાં ઉમેરા કરતા તેજ પ્રમાણે તે પદ્મિની સાથે વાર્તાલાપ તથા શાસ્ત્રચર્ચા કરીને પણ તેમની પાસેથી આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરતા. ગમે તે ધર્માંના ગમે તે પ ંડિત પુરુષ સમ્રાટ અકબરના દરબારમાં હાજર થઇ શકતા હતા. સમ્રાટ સત્ર વિદ્વાન પુરુષોને યથાચેાગ્ય માન તથા આદર આપતા. અમુક પડિત અમુક ધમ માને છે, એટલાજ માટે તેની ઉપેક્ષા કરવી, એવી રાજનીતિ અકમરે સ્વીકારી નહેાતી, પ્રતિકૂળ યુક્તિ દ્વારા સમ્રાટના વિચારોનું કાઇ ખંડન કરતું, તેા સમ્રાટ તેમના પ્રત્યે ક્રોધ કે અપ્રસન્નતા દર્શાવતે, નહાતા. પ્રત્યેક વિષયની પરીક્ષા કેવળ યુક્તિ અને વિવેકબુદ્ધિદ્વારાજ થવી જોઇએ, એમ તે માનતા હતા. તેના જેવા યુક્તિ તે વિવેકબુદ્ધિતા સેવક આધુનિક કાળમાં કાઈ જન્મ્યા હાય, એમ અમારા જાણવામાં નથી. સમ્રાટ ઘણીવાર કહ્યા કરતા હતા કે “પ્રત્યેક સંપ્રદાય પોતાના ધર્મોંમતને એટલે બધે સત્ય માની લે છે અને એ અંધશ્રદ્ધામાં એવા તેા ઉન્મત્ત બની જાય છે, કે અન્ય સર્વાં માને સહાર કરવાની અને પૃથ્વીને મનુષ્યના રક્તથી કલકિત કરવાની દુષ્ટ ભાવનાને તે દૂર કરી શકતા નથી. તેમાં પણ વધારે આશ્ચર્ય પામવા જેવું તેા એજ છે કે ધર્મનિમિત્તે મનુષ્યાનાં ખૂન કરવાં તેને પશુ એક મહા પવિત્ર ક્ર` માની લેવામાં આવે છે. મનુષ્યા જો એકમાત્ર યુક્તિના વા પેાતાની વિવેકબુદ્ધિના આશ્રય ગ્રહણ કરતાં હાત તેા તે પેાતાની ભુલા પેાતાનીજ મેળે સમજી શકયાં હાત, અન્યની ધાર્મિક લાગણીઓને દુભવવાને બદલે માન આપતાં શીખ્યાં હાત અને રીતે જગતમાંથી શત્રુતા તથા વિવાદ જડમૂળમાંથી નષ્ટ થઇ ગયાં હાત.” મનુષ્યા અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમાંજ પેાતાની સ પૂર્ણીતા માની લે છે, પણ વસ્તુતઃ તેમાં તેમની ભૂલ છે. વસ્તુતઃ જે જ્ઞાન આ પણે પ્રાપ્ત કરીએ તે જ્ઞાનને જો આપણે આચારમાં ઉતારી ન શકીએ, તેા એ જ્ઞાનની કિંમતજ શું છે? એવા નિષ્ક્રિય દાન કરતાં તે મૂર્ખતાજ ઉત્તમ છે. મનુષ્ય એક શ્રેષ્ઠ પ્રાણી ગણાય છે, તેનું કારણ એજ છેકે તેનામાં વિવેકશક્તિતુલનાશક્તિ રહેલી છે. આ શક્તિની ઉન્નતિ કરવી તથા તેના સદુપયેાગ કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
કર
સમ્રાટ અમર
એ પ્રત્યેક મનુષ્યનું ખાસ આવશ્યક વ્ય છે. પેાતાનુ હિત અચવા અહિત શેમાં રહેલું છે, તેના વિચાર કર્યાં વગર એકાદ ગુલામની માકજ ખીજાની પાછળ ઘસડાવું, એ કાઈ રીતે ઇચ્છવાયાગ્ય નથી. અ ંધશ્રદ્ધાપૂર્વક પૂર્વના વિચારાને અનુસરવું એને જો શાસ્ત્રકારા ઉચિત માનતા હોત, તે પ્રત્યેક ધર્મ પ્રવકે જે નૂતન ધ મત પ્રવર્તાવ્યા છે, તે પ્રવર્તાવત નહિ. જો કા વિદ્વાને પેાતાની વિવેકબુદ્ધિથી વિચાર। ન કર્યા હાત, તેા નવા ગ્રંથાના તથા નવા વિચારાના પણ આપણને લાભ મળત નહિ. કેટલાક મનુષ્યા દેશાચારમાંજ જાણે સઘળા કન્યતા સમાઈ જતી હાય, તેમ માની લઇને અહંકારપૂર્વક ખેસી રહે છે. આવા લકા વિવેકમુદ્ધિનુ યચા મહત્ત્વ જોઇ તથા વિચારી શકતા નથી. જેમા વિવેકી હાય છે તે પ્રત્યેક કા'માં ન્યાય, દયા અને સાધુતા આદિ દૈવી સદ્દગુણા દર્શાવ્યા વિના રહેતા નથી. લાકામાં ઘણીવાર મતભેદ પડે છે, ગેરસમજુતી ફેલાય છે તથા વિવાદો થાય છે તેનું કારણ માત્ર એકજ હાય છે કે તે પાતાની વર્તમાન અવસ્થા, વર્તમાન આવસ્યકતા તથા મૂળ સાધ્ય વસ્તુના વિચાર કરી શકતા નથી અને તેથી તે મૂળ વિષયને વિસારી દઈને ખાદ્ય તથા સામાન્ય વષયમાંજ સસ્વ માની લે છે; જ્યારે ડાહ્યા પુરુષો સદા સારા પરિણામ તરફજ લક્ષ રાખી પેાતાના કબ્યના નિર્ણય કરે છે, સમ્રાટે ખગાળા ઉપરની સવારીમાંથી પુન: રાજધાની તરફ આવતી વેળા ભારતની વિભિન્ન જાતિઓને એકત્ર કરવાના અને સ ધર્મોની એકવાકયતા સિદ્ધ કરવાના સંકલ્પ કર્યાં હતા. (ઈ॰ સ૦ ૧૫૭૫) સ ધર્માંની'જાહેરમાં સમાલોચના થઇ શકે, એટલા માટે તેણે ત્તેપુરસીક્રી ખાતે “ એબાદતખાના ” ની સ્થાપના કરી હતી. આ ધર્મોંમદિર ભ્રૂણ' મનેહર અને સુંદર હતું. તેમાં સભાસદેને એસવા એક ઉંચા માંચડા તૈયાર કરાવવામાં આવ્યેા હતેા. અમે એ ગૃહના પત્તો મેળવવાના પ્રયત્ન કર્યો હતો. તપાસ ઉપરથી અમને એમ જણાયું કે ભામીઆ (પ્રદ'કા) જેને દિવાનેખાસનુ નામ આપે છે, તેજ ગૃહ ધણું કરીને આ ધર્મમંદિર હાવુ જોઈએ. તેને એક્કે માળ નથી છતાં તે બે માળ જેટલું ઊંચુ છે. ગૃહની અંદર દિવાલાની લગોલગ ચાતરફ ગાળાકાર માંચડે છે. માંચડાની નીચે તમે ઉભા રહેા અને હાથ લાંખા કરા તાપણુ તે માંચડાનેા તમે સ્પર્શ કરી શકે! નહિ, એટલી ઉંચાઇએ તે આવેલા છે. ગૃહની ખરાબર મધ્યમાં તેટલીજ ઉંચાઈવાળા એક સુંદર સ્તંભ છે. તે તભને છેવટના (મથાળાના) ભાગ વિસ્તારવાળા છે. તેના ઉપર આરામપૂર્વક એસી શકાય એવી વ્યવસ્થા છે. આસપાસ સળીયા (લીંગ) જડી લેવામાં આવ્યા છે. તે સ્તંભ ઉપરની બેઠકની સાથે ચાર પૂલ સંયુક્ત કરવામાં આવ્યા છે. માંચડા ઉપરથી કાઈને આ મધ્યની બેઠકમાં આવવુ હાય, તે આ પૂલ ઉપર થઈને આવી શકે એવી ગાઠવણુ રાખવામાં આવી shreછે. સમ્રાટ અકબર તે સ્તંભ ઉપરના આકા અકબર તે સ્ત ંભ ઉપરની બેઠકમાં વિરાજતા અને તેની આસપાસ માંચડા
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
નીતિ
૨૬૩
ઉપર વિવિધ વિષયના વિદ્વાન ખેસતા. માંચડાની નીચે–ભેાંયતળીએ પ્રેક્ષકા તથા શ્રોતાએ બેસીને ધમઁચર્ચા સાંભળી શકતા હતા. સમ્રાટ હિંદુ તથા મુસલમાન આદિ સ ધર્માવાળા મહા પડિત પુરુષોને ઉકત ધર્મસભામાં આવવાનું નિમંત્રણ કરતા હતા. ભારતવર્ષના અનેક પ્રસિદ્ધ વિદ્વાનેા તે ધ ચર્ચામાં ભાગ લેવાતે પધારતા હતા. સમ્રાટે ઇરાન જેવા દૂર દેશમાંથી અગ્નિ-ઉપાસક પારસી પુરાહિતાને, ખારસે માલથી અધિક દૂર આવેલી ગાવા નગરીમાંથી ક્રિશ્ચિયન ધર્મા/યને તથા ટિએટ જેવા દૂર દેશમાંથી ૌદ્ધધર્માવલખી મહાત્માઓને ભારે આદરસત્કારપૂર્વક પોતાના રાજ્યમાં તેડાવ્યા હતા. તેમાં તેને પુષ્કળ દ્રવ્યને વ્યય પણ કરવો પડયા હતા. ઉક્ત ધમદિરમાં બ્રાહ્મણા, બાહ્યો, દાર્શનિકા, નાસ્તિકા, ક્રિશ્ચિયના તથા મુસલમાના એ સ પાતપાતાના ધર્મવિચારાનુ મહત્ત્વ તથા અન્ય ધર્મોની ખામીએ બતાવવાના નિડરતાપૂર્વક પ્રયત્ન કરતા હતા. આ પ્રમાણે નિત્ય ધર્માંસબંધી ચર્ચા થવાથી અને સર્વ કાઇને સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક ખેલવાની છૂટ મળવાથી વિભિન્ન ધર્માંની તથા ધર્માચારાની ખુલ્લીરીતે સમાલોચના થવા લાગી; અને એ રીતે જિજ્ઞાસુઓને માટે સત્યના મા ક્રમે ક્રમે સ્પષ્ટ અને સરળ નવા લાગ્યા. સમ્રાટ અખર ઉકત નૈયાયિકા અને વિદ્વાનેાની મધ્યમાં યેાગાસન વાળને શાંતભાવે ખેસતા અને ભિન્ન ભિન્ન ધર્માંની, ભિન્ન ભિન્ન મતોની તથા ભિન્ન ભિન્ન આચારા અને અનુષ્ઠાતાની સમાલાચના ધ્યાનપૂર્વીક સાંભળતા. ધ સભામાં આવનારા સધળા વિદ્વાન અને મહાત્મા પુરુષોને સમ્રાટ યેાગ્ય સન્માન આપતા; એટલુજ નહિં પણ પ્રસ ંગેાપાત તેમને તેમના ચુણા પ્રમાણે પુરસ્કાર વગેરે આપી ઉત્તેજન પણ આપતા. સમ્રાટના આવા વ્યવહારથી પ્રજાજનેતે અત્યંત આનંદ થાય એ સ્વાભાવિક છે.
જે ધર્મસભાનુ અમે ઉપર વર્ણન કર્યું તેમાં મૌલવીએ ઇસ્લામધર્મનું સમન કરતા અને અમુલઝલ તેમની સામે ઇસ્લામધની વિરુદ્ધમાં ઉભા રહેતા અબુલક્ઝલની યુતિ તથા વિદ્વત્તાસામે માલવીએ વિશેષવાર ટકકર ઝીલી શકયા નહિ. તેમણે હવે સમ્રાટની હાજરીમાંજ અપશબ્દો તથા ધમકી આપવાના આરંભ કર્યાં. માલવીઓનુ` ક્ષુદ્ર જ્ઞાન તથા અસાધારણ અભિમાન ધર્માંસભામાં પ્રકટ થવા લાગ્યું. આથી ગુણાનુરાગી સમ્રાટ અક્બરની મોલવી પ્રત્યેની શ્રદ્ધા શિથિલ થવા લાગી. તે પોતેજ પાતાની અંદર લેશેા અને કાસા કરવા લાગ્યા. કુરાનના અમુક વાક્યના એક માલવી અમુક અર્થ કરે, તા અન્ય મોલવી તેનાથી છેક વિરુદ્ધજ અર્થ કરવા લાગ્યો. ખાદાઉની લખે છે કેઃ–“ સમ્રાટ પેાતાના ધાખા સમય એભાતખાનામાંજ જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરવામાં પસાર કરતા. ખાસ કરીને શુક્રવારે તે તે સમસ્ત રાત્રિ જામત રહીને ધ ચર્ચા કરતા. ધર્માંની ચર્ચામાં કેટલીકવાર માલવી અપશબ્દો
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
'www.unaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ અકબર
પણ વાપરતા અને પિતાપિતામાંજ આત્મકલહ કરવા મંડી પડતા હતા. એક મુસલમાને હજરત મહંમદ સાહેબની નિંદા કરી હતી તેથી તથા બીજા એકે શીઆ મત ગ્રહણ કર્યો હતો એવા શક ઉપરથી અબ્દુલનબીએ ઉક્ત ઉભય મનુષ્યોને મારી નખાવ્યા હતા. આવી રીતે સદેહમાત્રથી મનુષ્યોને પ્રાણ લે, એ બહુ જ અનુચિત કર્મ છે, એમ સિદ્ધ કરવા એક મુસલમાને એક પુસ્તક પ્રકટ કર્યું. આથી મૌલવીઓ મુખ્ય બે ભાગમાં વહેંચાઈ ગયા અને એકબીજાને નિંદવા લાગ્યા. કેટલાક મૂલવીઓ અન્યાયને ન્યાયનું રૂપ આપી તથા અસત્ય વાતને સત્યને સુંદર પિષાક પહેરાવી સમ્રાટને છેતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એક માલવી જે વાતને ધર્મસંગત ઠરાવવાનો પ્રયત્ન કરતે, તેજ વાતને અન્ય મોલવી ધર્મવિરુદ્ધ ઠરાવવાનો પ્રયત્ન કરતો. આવી રીતે મુખ્ય મૌલવીઓમજ ફાટપુટ થવાથી સાધારણું મુસલમાન-સમાજ ઈસ્લામધર્મ પ્રત્યે શંકાશીલ બન ગયે. સમ્રાટનું અંતઃકરણ બહુજ ઉદાર અને ઉન્નત હતું. સત્ય વાતનું ગ્રહણ કરવાને તે સર્વદા તૈયાર હતા, પરંતુ તેનામાં જેવી જોઈએ તેવી પરિપકવ વિચારશક્તિ નહિ હોવાથી, તેમજ તે સર્વદા નીચ અને અવિશ્વાસી મનુષ્યો દ્વારા ઘેરાયેલ રહેતું હતું તેથી, તેના મન ઉપર શંકાનાં આવરણે ચડવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે ઇસ્લામ ધર્મની મજબૂત દિવાલમાં સેંકડો તડે અને ચીરાઓ પડવા લાગ્યા. બાદાઉની પોતે પણ સમ્રાટ અકબરના સમયમાં એક મૌલવીતરીકેનું કામ કરતો હતો, પરંતુ તે પણ પિતાની બુદ્ધિશક્તિ તથા યુક્તિશક્તિદ્વારા સમ્રાટને ઈસ્લામધર્મનું યથાર્થ માહાસ્ય સમજાવી શક્યા નહતા અને તેથી જ તેને સમ્રાટની વિદ્વત્તા ઉપર આક્ષેપ કરે પડ્યો હોય એમ લાગે છે.
મૌલવીઓને રાજ્યની ત્રીજોરીમાંથી પૈસા સંબંધી મદદ આપવામાં આવતી હતી. તેઓ એટલા બધા સત્તાધારી બની ગયા હતા કે ધર્મને નામે લેકે ઉપર જુલમ ગુજારવો એ તેમના મનને રમત વાત થઈ પડી હતી. કોઈ મુસલમાને કુરાનની અમુક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, કે અમુકે ધર્મની આજ્ઞાસંબંધી ના અભિપ્રાય બહાર પાડે છે, એમ સાંભળતાંની સાથે જ તેઓ પોતાની મરજી પ્રમાણે તેને મારી નખાવતા હતા. આ બાબતની માહિતી મળતાં અત્યંત ખેદ પામીને સમ્રાટે એવા જુલમી મેલવીઓના હાથમાંથી ધર્મસંબંધી અધિકાર પડાવી લેવાનો વિચાર કર્યો હતો. અબુલફઝલ વગેરેને પણ એમજ લાગ્યું કે ધર્મસંબંધી સધળા અધિકારો માલવીઓ પાસેથી લઈને સમ્રાટના હાથમાં સેપવામાં આવે, તેજ દેશનું કલ્યાણ થાય અને બહુ ધર્મોને સંમિલિત કરવાને યત્ન ૫ણ તોજ સફળ થાય. છેવટે શેખ મુબારક અને અબુલફઝલ આદિના
પ્રયત્ન અને પરિશ્રમથી ધર્માધિકાર સંબંધી ધારેલે ફેરફાર થયો. એક જાહેર S બહાર પાડી તેમાં જણાવવામાં આવ્યું કે –“ x x x અમે એમ કરાવી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૨૬૫
એ છીએ કે ભવિષ્યમાં ધર્મસંબંધી મતભેદ ઉત્પન્ન થતા સમ્રાટ અકબર પિતેજ રાજનીતિને અનુસરીને જનસમાજના હિતાર્થે જે છેવટને નિર્ણય કરશે, તે આપણે સઘળાએ-સઘળી કામાએ પાલન કરવું પડશે; વળી સમ્રાટ ધર્મસંબંધે કેઈ ને નિયમ પ્રવર્તાવે તે પણ જે સાધારણ જનસમાજને માટે હિતકર હશે
અને કુરાનની આજ્ઞાને અનુસરત હશે, તે તે પણ આપણે સઘળાએ—સઘળી કેમેએ માન્ય કરે પડશે. x x x” આ સુપ્રસિદ્ધ ઢઢેરા ઉપર મહાત્મા મુબારકે, અબુલફૈઝીએ તથા અબુલફઝલ જેવા સમ્રાટના અંતરંગ મિત્રોએ આનંદપૂર્વક સહીઓ કરી આપી હતી. મૌલવીઓ ખુલ્લીરીતે સમ્રાટની સામે પ્રતિકૂળતા દર્શાવી શકે તેમ નહોતું; તેથી તેમણે પણ અનિચ્છા છતાં પિતાપિતાની સહીઓ કરી આપી હતી. આથી ધર્મસંબંધી મુખ્ય સત્તા સમ્રાટના હાથમાં આવી હતી. તેણે રાજનીતિની હદમાં રહીને, આ અનેક ધર્મ અને કેમેવાળા ભારતવર્ષમાં, સાધારણ જનસમાજના મંગલાથે, પિતાને ગ્ય અને આવશ્યક જણાય તેવા અને કુરાનની આજ્ઞાને પણ અનુકૂળ થઈ પડે તેવા નિયમ ધીમે ધીમે પ્રવર્તિત કરવાની સત્તા પિતાના હાથમાં લીધી.
ત્યારબાદ અકબરે અનેક દિવસે અને રાત્રી પર્યત સતત શાંતભાવે તથા સ્થિરપણે, મોલવીઓના મુખથી ઈસ્લામધર્મની સઘળી યુકિતઓ સાંભળીને તેને ગંભીરતાથી મનન કર્યું હતું. મૈલવીઓની દલીલ સાંભળી રહ્યા પછી સમ્રાટે તે ધર્મની કેટલીક બાબતોની વિરુદ્ધમાં પિતાનો અભિપ્રાય પ્રસિદ્ધ કર્યો હતો.
સમ્રાટ મહંમદીય ધર્મને માનતા નહે તે પણ મહંમદ પોતે એક મહાન પ્રતિભાવાળા પુરુષ હતા, એમ માની તેમના પ્રત્યે સન્માનબુદ્ધિ ધરાવતા હતા. સમ્રાટે નૂતન ધર્મને પ્રચાર કર્યા પછી થોડા જ દિવસમાં એક મુસલમાન અમાત્ય મકકાથી હજ કરીને મહંમદના પગલાંની આકૃતિવાળો એક પથ્થર લઈને હિંદુસ્તાન આવતું હતું. આ વાત સમ્રાટના જાણવામાં આવી એટલે તે આઠ માઈલ સુધી સામે ગયો હતો અને પેલા અમાત્યની પાસેથી મહંમદનાં પગલાં અતિ માનપૂર્વક પિતાને ત્યાં લઈ આવ્યા હતા. સમ્રાટનાં સગાં-વહાલાંઓ મકકા ખાતે જવાની ઇચ્છા દર્શાવતાં ત્યારે તે પિતાની રાજી-ખુશીથી તેમને ત્યાં મોકલી દેતો. સામ્રાજ્યને કેઈ નેકર જ્યારે મકકા ખાતે યાત્રાર્થે જતા ત્યારે સમ્રાટ તેને ગ્ય ધનસહાય આપી રવાના કરતા અને મકકામાં વસતાં ગરીબ-ગુરબાઓને વહેંચી આપવા યોગ્ય ભેટ પણ મોકલી દે. સમ્રાટે પિતાની સમસ્ત જીંદગીમાં કઈ પણ યથાર્થ સાધુ પુરુષપ્રત્યે અપમાન, અભક્તિ કે અશ્રદ્ધા દર્શાવી નથી.
| ક્રિશ્ચિયન ધર્મનુયાયી પોર્ટુગીઝે ગોવામાંથી સમ્રાટની પાસે આવ્યા ત્યારે Shr સમ્રાટે તેમને સારો આવકાર આપ્યું હતું. યુરોપની પરિસ્થિતિ, યુરોપની રાજ
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬
સમ્રાટ અકબર
નીતિ, સમાજનીતિ તથા ધર્મનીતિસબંધી અનેક ઉપયાગી વિગતા તેણે ગાવાવાસી ક્રિશ્ચિયને પાસેથી પ્રસંગેાપાત મેળવી લીધી હતી. સમ્રાટે ગાત્રાના શાસનકર્તાને જે એક પત્ર લખી માઢ્યા હતા, તે પત્ર સમ્રાટના હ્રદયની ઉદારતાની આજે પણ સાક્ષી આપી રહ્યો છે. ઉકત પત્રમાં અકબરે લખ્યું હતુ` કેઃ–“ ક્રિ શ્રિયન ધર્મના અભ્યાસ કરવાની મને બહુ પ્રબળ અભિલાષા છે. આપ જો એક એ ધર્માચાર્યાંને મારા રાજ્યમાં મેકલશે તેા મારા ઉપર માટી મહેરબાની થશે. તેઓ અહી આવે ત્યારે તેમની સાથે ખાઈબલ તથા ધર્મસંબંધી ખીજાં પુસ્તકા પણ રવાના કરશેા, તે ધર્મોચાયાંતે સંપૂર્ણ સન્માનપૂર્વક મારા રાજ્યમાં રાખીશ. મને તેમના દર્શોનથી બહુજ માનદ થશે. જ્યારે તે અહીંથી જવાની ઇચ્છા દર્શાવશે ત્યારે હું તેમને કેટલાક માનપૂર્વક રવાના કરીશ. અહીં પધારવામાં કોઇએ કોઇ પણ પ્રકારના ભય રાખવાની જરૂર નથી. હું પોતે તે ધર્માધ્યક્ષાની પૂરેપૂરી સંભાળ લઇશ, ' સુવિશાળ ભારતવર્ષના અધીશ્વરને ક્રિશ્ચિયન ધર્માંની દીક્ષા આપવાની આશાથી, અતિ ચતુર ત્રણ પોર્ટુગીઝ ધર્મધ્યક્ષા સમ્રાટની પાસે હાજર થવાને રવાના થયા. તે ૪૩ દિવસની મુસાફરી પૂરી કરી છેવટે ફત્તેપુર-સીક્રી ખાતે આવી પડે[ચ્યા. સમ્રાટે તેમને અતિ સહૃદયતાપૂર્વક આવકાર આપ્યા. ધર્માધ્યક્ષાએ પણ સમ્રાટની પાસે અનેકાનેક ભેટા પ્રેમપૂર્ણાંક રજુ કરી. ઉકત ભેટામાં બાબલનું એક પુસ્તક તથા ઇસુ-ક્રાઈસ્ટ અને તેની માતાની એક મૂતિ પણ હતો. ક્રિશ્ચિયન પાદરીઓ ઉપર કાઇ પણ મુસલમાન જુલમ ન કરે, તે માટે તેમને પેાતાના દરબારના કિલ્લાતી અ ંદરજ એક મહેલમાં રાખવામાં આવ્યા. તે ઉપરાંત એક આજ્ઞાપત્ર બહાર પાડી સમ્રટે પેાતાની પ્રજાને જણાવી દીધું કે “ નવા આવેલા ક્રિશ્ચિયન ધર્માધ્યક્ષાનુ કાઇએ પણ અપમાન કરવું નહિ, તેમજ તેમની ઉપાસના-પદ્ધતિની તથા ક્રાઇસ્ટ અને મેરીની મૂર્તિની પણ કાઋએ અવજ્ઞા કરવી નિહ. પ્રત્યેક શુક્રવારે રાત્રિએ ધ ચર્ચાના મદિરમાં ઉકત પાદરીઓ હાજર થતા અને સમ્રાટની સામે ક્રિશ્ચિયનધના મહિમા તથા અન્ય ધર્મોની ખામીઓ મુકતક વવતા હતા. ખાઈખલ ગ્રંથનુ ભાષાંતર કરાવવા માટે સમ્રાટે અબુલફ્ઝાની નિમણુક કરી હતી. સમ્રાટને પીઅન ભાષામાં ધર્મોપદેશ આપÀ ઠીક પડે, એમ ધારી એક પાદરીએ પશી અન ભાષાના અભ્યાસ પણ કરવા માંડયા હતા. ક્રૂત્તેપુરસીક્રી ખાતે પાદરીઓએ એક ધર્માદા દવાખાનું ખુલ્લું મૂકયું હતું અને પ્રત્યેક દીન-દરિદ્રી બિમારને તેમણે છૂટથી દવા આપવાની શરૂઆત કરી હતી. આવી રીતે એ પાદરીએ પેાતાના પવિત્ર અને પાપકારી ચારિત્ર્યહ્રારા હિંદુ-મુસલમાનાનાં અંતઃકરણ ઉપર બહુ ઊંડી અસર કરી હતી. ધીરે ધીરે હિંદુ અને મુસલમાનેાના મોટા ભાગ પારીઓ તરફ્ પ્રેમ અને માન રાખવા લાગ્યા હતા. છેવટે તે પાદરીઓએ જ્યારે
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૨૬૭
ક્રિશ્ચિયન ધર્મને ફેલાવો કરવાની સમ્રાટ પાસે રજા માગી ત્યારે તે પાદરીઓ ઉપર કેઈ અજ્ઞાન મનુષ્ય જુલમ ગુજારે એવા ભયથી સમ્રાટે તેમને શાંત કર્યા. પિતાની મહેરબાનીવાળા પાદરીએ પ્રજાવર્ગ ઉપર ધર્મપ્રચારઅર્થે ત્રાસ વર્તાવે તે તે પણ અસંભવિત નથી, એમ ધારીને પણ સમ્રાટે પાદરીઓને ધર્મપ્રચારની પરવાનગી ન આપી હોય, તો તે પણ બનવાગ્ય છે; છતાં અકબરે એમ જાહેર કરી દીધું કે “જે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી ક્રિશ્ચિયન ધર્મને સ્વીકાર કરશે, તે તેને રાજ્ય તરફથી કોઈ પણ પ્રકારને ત્રાસ આપવામાં આવશે નહિ, તેમજ જે કોઈ મનુષ્ય ક્રિશ્ચિયનધર્માવલંબી ઉપર જોરજુલમ ગુજારશે, તે તે રાજ્યની દૃષ્ટિમાં ગુન્હેગાર થશે. ” સમ્રાટે પોતાના પુત્ર મુરાદને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કરાવવા તથા ક્રિશ્ચિયન ધર્મનું રહસ્ય સમજાવવા પાદરીઓની સ્વાધીનતામાં અર્પણ કર્યો હતો. સમ્રાટે તેમને માટે આગ્રામાં એક ક્રિશ્ચિયન દેવળ પણ બંધાવી આપ્યું હતું. એટલું જ નહિ પણ એક દિવસે તે દેવળમાં જઇ, ક્રિશ્ચિયન પદ્ધતિ પ્રમાણે પિતાને મુકુટ અળગો કરી, ઢીંચણભર પડી તથા મુસલમાન વિધિ પ્રમાણે થોડીવાર બેસીને અને થોડીવાર ઉભા રહીને ઈશ્વરની ઉપાસના પણ કરી હતી. કલિક ક્રિશ્ચિયનનું ઉકત દેવળ હજી પણ આગ્રામાં જોઈ શકાય છે. એક દિવસે પેલા પાદરીઓએ ધર્મસભામાં ક્રાઈસ્ટનું ઈશ્વરત્વ સિદ્ધ કરવા ઉપરાઉપરિ યુકિતઓ આપવા માંડી, ત્યારે સભાસદોને બહુજ આશ્ચર્ય થયું. સમ્રાટે સભાસદોને આશ્ચર્યમુગ્ધ થયેલા જોઈ જણાવ્યું કે –“ક્રિશ્ચિયન લેકે પિતાની બાલ્યાવસ્થામાંથી જ ઈસ-ક્રાઈસ્ટપ્રત્યે પ્રેમ ધરાવતા હોય છે, તેથી તેઓ તેનામાં ઈશ્વરને આરેપ કરે, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. આપણું હિંદુસ્તાનમાં પણ શું અનેક મનુષ્ય સિદ્ધિવાળા ગી-સંન્યાસીઓને અતિ પવિત્ર તેમજ ઈશ્વરાવતાર નથી માની લેતા ? ” એક દિવસે પાદરીઓ, અને ઇસ્લામીએ પિતપિતાના ધર્મનું મહત્ત્વ સિદ્ધ કરતા ધર્મસભામાં બેઠા હતા. છેવટે એક પાદરી બેલી ઉો કે-“બાઈબલને હાથમાં રાખી અગ્નિમાં પ્ર વેશ કરવાને તૈયાર છું. તમે પણ કુરાનને હાથમાં રાખી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થાઓ. આપણું બેમાંથી જે મનુષ્ય બન્યા વગર કે દાઝયા વગર બહાર નીકળે તેને ધર્મ સત્ય છે, એમ પ્રત્યેકે સ્વીકાર કરે.”ૌલવીઓ પાદરીઓને શું જવાબ આપે, તે વિચારી શક્યા નહિ અને તર્કયુદ્ધ પિતાની મેળે જ શાંત થઈ ગયું ! પાદરીઓએ આ તકને લાભ લઈ સમ્રાટને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા આગ્રહ કર્યો. સમ્રાટે તેને ખુલ્લી રીતે જણાવી દીધું કે “ આપનું સંપૂર્ણ માન રાખું છું, આપના ધર્મના અમુક અંશની હું મુક્તકઠે પ્રશંસા પણ કરું છું. છતાં ઈશ્વરને એક પુત્ર હતા અને તે મનુષ્યરૂપે આ જગતમાં અવતર્યો હતે, એ વાત હું માની શકતો નથી. ઇસુખ્રિસ્ત મનુષ્યોને ઉદ્ધાર
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સમ્રાટ અકમર
કરવા માટેજ જન્મ્યા હતા, એ વાત ઉપર હું વિશ્વાસ ધરાવી શકતા નથી.” હવે પાદરીએ સમજી ગયા કે સમ્રાટને ક્રિશ્ચિયનધર્મની દીક્ષા આપવી, એ સહેજ વાત નથી, ત્યારબાદ તેમણે પેાતાના મૂળ સ્થાને જવાની સમ્રાટ પાસે રજા માગી. સમ્રાટે તેને ભારે પનામા તથા ભેટ અર્પણ કરી; પરંતુ ઉકત પાદરીઓમાંતા મુખ્ય પાદરી સમ્રાટ તરફની ભેટ સ્વીકારવાને કાઈ રીતે તૈયાર થયા નહિ. તેણે કહ્યું કે: “ ધર્મના પ્રચાર કરવા, એ મારા જીવનનુ એક મહાવ્રત છે. ધ પ્રચાર એજ મારૂં કવ્ય તથા લક્ષ્ય છે. ” ધર્મને નામે લેાકેા પાસેથી પૈસા પડાવનારા હિંદુ તથા મુસલમાન ધર્માચાર્યાં પાદરીઓને આવા નિઃસ્વાર્થભાવ જોઇ બહુ આશ્ચર્ય પામ્યા તથા · પેાતાની વાસનાએમાટે શરમાયા પણ ખરા. સમ્રાટની માતુશ્રીની સેવામાં કેટલીક રશીઅન રમણીઓની નિમણુક કરવામાં આવી હતી. તે રમણીઓને સ ંપૂર્ણ સ્વતંત્રતા આપવાની પેલા નિઃસ્વાર્થ પાદરીએ સમ્રાટને પ્રાથના કરી, સમ્રાટે ભારે આનંદ અને સતાષ સાથે પાદરીની પ્રાર્થનાના સ્ત્રીકાર કર્યાં. ત્યારબાદ એકવાર સમ્રાટના નિયંત્રણુને ખાસ માન આપી કેટલાક પાદરીએ ગાવામાંથી લાહેાર ખાતે આવ્યા હતા અને ત્યાં પણ અકબરે તેમને માટે એક ક્રિશ્ચિયન દેવળ બંધાવી આપ્યું હતું. સમ્રાટ જો કે ઇસુખ્રિસ્તને ઉદ્ધારકરૂપે માનતા નહાતા, તેપણ તે એક અસાધારણ પુરુષ હતા, એમ સ્વીકારતે હતા અને તેની મૂર્તિ પ્રત્યે યેાગ્ય સન્માન દર્શાવતા હતા.
"6
સમ્રાટની ધર્માંસભામાં પારસી ધર્માંચાર્યા, ખાદ્ધ શ્રમણા તથા સુર બ્રાહ્મણ પડિતા એ સ પાતપેાતાના ધર્માંપચતા મહિમા વર્ણંવતા હતા. તે સમયે બ્રાહ્મણુ વિદ્વાનોએ સમ્રાટને હિંદુધર્માંમાં દીક્ષિત કરવાની ઇચ્છાથી જે જે પ્રયત્ના કર્યાં હતા, તે આપણને અત્યારે પણ આશ્ચર્યાં ઉપજાવે તેવા છે. એટલુ તા ચા કકસ છે કે આપણા પૂર્વજો આપણા જેવા `કુચિત વિચારના તા નહાતાજ. ખાાઉનીએ લખ્યું છે કેઃ સમ્રાટ અન્ય વિદ્વાનેા કરતાં બ્રાહ્મણુ તથા બૌદ્ધ .સાધુઓની વધારે મુલાકાત લેતા, તેમજ તેમની સાથે વિશેષ સમય વાર્તાલાપ કરા. આ બ્રાહ્મણપડિતામાં મહાત્મા પુરુષોત્તમ તથા દેવીદાસનાં નામેા ખાસ કરીને અમર રહી ગયાં છે. સમ્રાટ ઉકત ઉભય પડિપ્રત્યે બહુજ ભકિતભાવ ધરાવતા હતા. કેવળ દિવસના સમયમાં તેમના પવિત્ર ધર્મોપદેશ સાંભળવાથી સમ્રાટને પરિતૃપ્તિ થતી નહેાતી, તેથી રાત્રીના સમયે તે તેમને પોતાના અંતઃપુરમાં લઇ જતા અને ત્યાં શાન્ત એકાન્ત ગૃહમાં મહારાણી સાથે ખેસી તે મહાત્માના પવિત્ર મુખમાંથી ઝરતુ ઉપદેશામૃત આનંદપૂર્વક પીતા હતા. દેવીદાસનું માન કેટલું બધું સાચવવામાં આવતુ તેને માટે એકજ ઉદાહરણુ ખસ ચઇ પડશે. સમ્રાટ જ્યારે રાજમહેલના ખીજા માળ ઉપર મહારાણી સાથે ખેસતા, ત્યારે દેવીદાસની હાજરીની જરૂર પડતી તે દેવીદાસને પહેલા માળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
,,
Page #290
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
ર૬૯
બારી નીચે એક ખાટ ઉપર બેસાડવામાં આવતો અને એ ખાટ દેરડીવડે ધીમે ધીમે સમ્રાટના માળ પાસે ખેંચી લેવામાં આવતી. દેવીદાસ સર્વ પ્રથમ ગ્રંકાર મંત્રનો ઉચ્ચાર કરી, અતિ ઉદાર હિંદુધર્મનું માહાત્ય વિસ્તારથી પ્રકટ કરતે અને તે સાથે સમ્રાટને હિંદુધર્મની દીક્ષા આપવા વિવિધ યુકિતઓ રજુ કરતે. દેવીદાસને આ મધુર, કમળ તથા પ્રિય ઉપદેશ સાંભળી સમ્રાટ ઘણીવાર રેમાંચિત પણ થતું. તેણે પિતાના એક પૌત્રને ભણવાગણવવાને સઘળે ભાર એક વિદ્વાન બ્રાહ્મણ ઉપર મૂક્યો હતે. હિંદુ યોગીઓ પણ સમ્રાટને દીક્ષિત કરવાની શુભ ભાવનાથી સતત તેની પાસે આવ-જા કર્યા કરતા હતા. તેઓ તેને હિંદુધર્મનું રહસ્ય સમજાવવા વિવિધ પ્રયાસ કરતા હતા. પ્રત્યેક વર્ષે શિવરાત્રીએ હિંદુ યેગીસંન્યાસીઓની મોટી સંખ્યા સમ્રાટની આસપાસ એકત્ર થતી અને ગંભીરતાથી ધર્મચર્ચા કરતી. સંન્યાસીઓ અને યોગીઓ જે કે હિંદુ હતા તે પણ તેઓ સમ્રાટનું નિર્દોષ વર્તન તથા તેને નિર્મળ સ્વભાવ અનુભવી સમ્રાટપ્રત્યે અત્યંત પ્રેમ ધરાવતા હતા; એટલું જ નહિ પણ તેની સાથે બેસીને ખાન-પાન કરવામાં પણ વાંધો લેતા નહતા. બાદાઉની લખે છે કે – “મનુષ્યની આકૃતિ જોઈ પ્રકૃતિની પરીક્ષા કરી લેવાની જે શક્તિ સમ્રાટે પ્રાપ્ત કરી હતી, તે હિંદુ યોગીઓને જ આભારી હતી, કારણ કે હિંદુ યોગીઓએ જ તેને એવું શિક્ષણ આપ્યું હતું.” વસ્તુતઃ ઉપર કહેલી શકિત સમ્રાટે પોતાના વિશાળ અનુભવના પરિણામે પ્રાપ્ત કરી હતી, તે પણ હિંદુ યોગીઓ સમ્રાટને અંતઃકરણપૂર્વક ચાહતા હતા, એ વાતને સિદ્ધ કરવા ઉક્ત કથન બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
સમ્રાટે વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઈ ઈસ. ૧૫૭૯ માં “ઈશ્વરને ધર્મ” નામને એક નૂતન ધર્મ પ્રચલિત કર્યો હતે. આ ધર્મ એક પ્રકાર ને સુધરેલે હિંદુધર્મજ હો, એમ અમે પૂર્વે એકવાર કહી ગયા છીએ. જેઓ પિતાની ઈચ્છાથી નિઃસ્વાર્થભાવે ઉકત ધર્મ સ્વીકારવાને તૈયાર થતા, તેમજ સમ્રાટ તે ધર્મની દીક્ષા આપતો હતો. તેઓ રવિવારના દિવસે બપોરે ઉઘાડે માથે, હાથમાં પાઘડી લઈ સમ્રાટની પાસે આવીને ઉભા રહેતા અને ત્યારબાદ સમ્રાટનાં ચરણે સાથે પિતાના મસ્તકને સ્પર્શ કરતા. સમ્રાટ અકબર તેમને પિતાના હાથથી ઉભા કરે અને તેમના હાથમાં રહેલી પાઘડી તેમના શિર ઉપર સ્થાપતે. તેણે પિતાના શિષ્યોને ઈશ્વરના નામવાળે એક ચાંદ પણ અર્પણ કર્યો હતો. અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ એમ કહે કે માત્ર ઈશ્વર સિવાય મનુષ્યનો સ્વામી અન્ય કઈ હોઈ શકે નહિ, એટલા માટે શિષ્યને “સેવક” નું ઉપનામ આપવાને બદલે “ચેલા'નું ઉપનામ આપવાનું તે વિશેષ
Shree Sudhamaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
ર૭૦
સમ્રાટ અકબર
રાજા બીરબલ વગેરેએ ઉક્ત ધર્મ અંગીકાર કર્યો હતે. આ નૂતન ધર્મના અનુયાયીઓમાંને માટે ભાગ સુશિક્ષિત તથા કેળવાય હતે. તેમાં કઈ સારો દાર્શનિક, કોઈ મુખ્ય પ્રધાન, કોઈ કવિ, કોઈ ઐતિહાસિક કેાઈ સાહિત્યસેવક, કઈ અધ્યાપક તે કોઈ પ્રધાન સેનાપતિ પણ હતે. વસ્તુતઃ કેળવાયેલા મનુષ્યો સિવાય ભારતમાતાની જરૂરિયાત અન્ય કોણ સમજી શકે ? રાજનૈતિક જાતની આ દેશમાં કેટલી અગત્ય છે, તેને અન્ય કોઈને ખ્યાલ પણ કેવી રીતે આવી શકે ? કેળવાયલા વર્ગ સિવાય દેશોન્નતિ અર્થે અમુક આત્મભોગ આપવાને બહાર પણ કેણ આવે? અબુલફઝલ લખે છે કે:- સઘળા સંપ્રદાયમાંથી હજારો માણસોએ ઉકત નવીન ધર્મ સ્વીકાર્યો હતે.”બાદાઉનીએ લખ્યું છે કે;-“ માત્ર ૫-૬ વર્ષમાં જ ઇસ્લામ ધર્મનું નામ-નિશાન પણ ભૂંસાઈ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દશ્ય જ નજરે પડતું હતું.” આ ઉપરથી એટલું તે અના યાસે સિદ્ધ થઈ શકે છે કે ભારતવર્ષમાંથી ઈસ્લામધમેં એક વેળા એક પ્રકારની વિદાયગીરી લીધી હતી. બાદાનીના કહેવા પ્રમાણે સમ્રાટ અકબરે પિતાના સામ્રાજ્યમાં ધર્મસંબંધી સુધારાઓ કરવા એક મોટી સભા પણ બોલાવી હતી
અને તેમાં સંખ્યાબંધ હિંદુઓ તથા મુસલમાનોએ ભાગ લીધે હતે. સમ્રાટે . કેઈને પણ બળાત્કારપૂર્વક કે જોરજુલમથી નૂતન ધર્મની દીક્ષા આપી નહતી. વસ્તુતઃ જ્યાં સુધી કાઈપણ મનુષ્ય ખાસ આગ્રહપૂર્વક પ્રાર્થના ન કરે ત્યાં સુધી સમ્રાટ તેને નુતન ધર્માનુયાયીની પંકિતમાં દાખલ કરતો નહિ. જો કે અકબરે એક નજ ધર્મ ઉત્પન્ન કરવાનું સાહસ કર્યું હતું, પણ તેણે અભિમાનના આવેશમાં આવી જઈ એમ તે કદાપિ કહ્યું નથી કે –“ હુંજ માત્ર ઇશ્વર-પ્રેરિત અથવા સંપૂર્ણ જ્ઞાની છું. ” કેટલીકવાર તે આવાં સરળતાભર્યા વાક્યો પણ બોલી નાખતે કે –“ પિતેજ આંધળે છું તે પછી બીજાઓને સત્યમાર્ગે કેવી રીતે દેરી શકું?” “સત્ય તે મને એકલાને જ પ્રાપ્ત થયું છે અને હું જ માત્ર સત્યને અનુસરું છું, એમ છાતી ઠોકીને કણ કહી શકે તેમ છે?” તે સ્પષ્ટપણે કહેતે પણ ખરે કે-“ભારતવર્ષના કલ્યાણાર્થે મને જે યોગ્ય લાગ્યું છે તે મેં આપની પાસે રજુ કર્યું છે. તમને પિતાને જે તે આ અખંડ ભારતવર્ષના હિતાર્થે વાજબી જણાય તે તેને માન આપે. બાકી કોઇના પ્રત્યે આગ્રહ નથી.” બાદાઉની લખે છે કે:-“ કઈ કઈ નીચ વ્યકિતએ તલવારના બળથી નૂતન ધર્મને પ્રચાર કરવાની સમ્રાટને સલાહ આપી હતી, પરંતુ તેણે તેમ નહિ કરતાં માત્ર સમય અને સદુપદેશ ઉપરજ ધર્મપ્રચારનો સઘળો ભાર મૂક્યો હતો. તેણે જે પિતાના નવા ધર્મને બહેળે ફેલાવો કરવા થોડાઘણા પૈસે ખર્ચો હેત
તોપણ અમીર-ઉમરાવેને માટે ભાગ તથા સાધારણ જનસમાજને પણ SHટે ભાગ તેની પૈસાની જાળમાં ફસાયા વિના રહેતી નહિ.” બીજી તરફ
Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
ર૭૧
સમ્રાટે એમ પણ જાહેર કરી દીધું હતું કે –“ પ્રત્યેક મનુષ્ય પોતપોતાની વિવેકબુદ્ધિને અનુસરવામાં સ્વતંત્ર છે. ધર્મમતની ખાતર કોઈને હેરાન કરવામાં આવશે નહિ. જેની ઈચ્છા હોય તે ખુશીથી ક્રિશ્ચિયનદેવળ, યાહુદિમંદિર, અગ્નિમંદિર તથા હિંદુદેવાલય ચણાવી શકશે. ધાર્મિક વિધિઓ માટે કોઈ પણ મનુષ્ય કેઈને દુભાવી શકશે નહિ.” જે સમયે યુરોપખંડમાં શુદ્ધ ધર્મને લીધે મનુષ્યોના લેહીની નદીઓ વહેવા લાગી હતી, નરરકતથી યુરોપની પૃથ્વી કલંકિત થઈ રહી હતી, અને ક્રિશ્ચિયન ધર્મની જૂદી જૂદી શાખાઓ એક-બીજાને વિનષ્ટ કરવાની વાસનાથી પાશ્ચાત્યભૂમિને રક્તવર્ણથી મનુષ્યના લેહીથી) રંગી રહી હતી, તે જ સમયે ભારતવર્ષમાં ઉદાર ધમની પતાકા પ્રબળવેગે ફરકી રહી હતી ! પાશ્ચાત્ય દેશમાં જે સમયે અંધશ્રદ્ધાનું પૂરેપૂરું પ્રાબલ્ય હતું, તે સમયે આ દેશમાં ઉદાર ધર્મની શીતળ લહરીઓ વહી રહી હતી !
સમ્રાટ જે હિંદુધર્મને જ આગ્રહપૂર્વક વળગી રહ્યો હતો તે મુસલમાન તેને કોઈ પણ પ્રકારે સંમત થાત નહિ અને જે મુસલમાન ધર્મને જ દઢતાપૂર્વક વળગી રહ્યો હેત તે હિંદુઓ કિંચિત માત્ર તેને અનુકૂળ થાત નહિ; એટલા જ માટે હિંદુઓ અને મુસલમાનના સંમિલનાથે ક્રિશ્ચિયન ધર્મ, મુસલમાનધર્મ ૌદ્ધધર્મ તથા પારસીધર્મમાંથી કિંચિત અને હિંદુધર્મમાંથી બહુજ સારાંશ ગ્રહણ કરી એક ન ધર્મ સમ્રાટે તૈયાર કર્યો હતો. સઘળા ધર્મોમાંથી સહેજ સહેજ ઉપયોગી અંશ લેવાથી જે એક નૂતન ધર્મ તૈયાર થાય, તેને સમ્રાટે હિંદુધર્મને મનોહર પિોષાક પહેરાવી સુસજિત કર્યો હતો, એમ કહીએ તોપણ ખોટું નથી. સમ્રાટને નૂતન ધર્મ સર્વથા હિંદુધર્મનેજ મળતા આવતા. માત્ર તેમાં કેટલેક
સુધારે–વધારેજ કરવામાં આવ્યા હતા. આ હિંદુપ્રધાન ભારતવર્ષમાં સમ્રાટની - ઉકત રાજનીતિ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર છે, એમ કહેવાની જરૂર નથી. સમ્રાટના નૂતન ધર્મે હિંદુ તથા મુસલમાનને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર પિતાના ખોળામાં પ્રેમપૂર્વક બેસાડવા હસ્ત પ્રસાર્યા હતા. નૂતન ધર્મને ઉદ્દેશ જ એ હતો કે ભારતવર્ષને વિવિધ ધર્મો તથા કામોના પરસ્પરના કોશમાંથી છેક મુકત કરી તેને એક અવિભક્ત તથા મહા બળવાન દેશ બનાવો. સમ્રાટ કહે કે –“ એક માત્ર પરમેશ્વરજ સઘળા મનુષ્યને સ્વામી છે. તે એક સર્વશકિતમાન, સર્વત્ર સતત વ્યાપી રહેલ તથા પરમ દયામય છે. વિચાર કે ભાવનાહારાજ તેની ઉપાસના થઈ શકે છે. મનુષ્યએ પિતાના સમાજની તથા દેશની દુર્ગતિ દૂર કરવાને પ્રયત્ન કરે અને તેને ઉન્નત બનાવવાને બની શકે તેટલે ભોગ આપ, એજ ઈશ્વરપૂજાનો સર્વોત્તમ ઉપાય છે. અમુક મનુષ્યનું બૂરું કરો અને મારું એક્લાનું
કલ્યાણ કરે એવી ઈશ્વરની પાસે પ્રાર્થના કરવી, તે છેક અનુચિત છે. મનુષ્યનું આ જ્ઞાન જ્યારે અપકવ તથા અપૂર્ણ હોય છે, ત્યારે તે સુખ-દુ:ખના પ્રસંગોમાં
Shree Sudharmaswami Gyanbhandamara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૭
સમ્રાટ અમરે
મુંઝાઇ જાય છે અને નિરથ ક હાયવાય કરવા લાગે છે. જ્યારે તેની જ્ઞાનદષ્ટિ ખુલે છે ત્યારેજ તે સુખ-દુઃખના પ્રસંગમાં પર્વતની માફક અચળ તથા ડગપણે ઉમા રહી શકે છે. હિંદુ સ્ત્રીએ જ્યારે પાણી ભરીને સ્વગૃહે આવતી હોય છે, ત્યારે તેઓ પેાતાના માથા ઉપર રહેલા ખેડાંના ભારને ભૂલી જઇ, પોતાની સખીઓ સાથે કેવી આનંદ તથા વિનેાદ કરતી હાય છે ! તેમને આનંદ–વિનેાદની એટલી બધી મઝા પડે છે કે ગમે તેટલા લાંખે! મા` કે મસ્તક ઉપરના પાણીના ભાર તેમને કષ્ટકર ચડેા નથી; તેવીજ રીતે મનુષ્યા પણ જો પાતપાતાની વિવિધ પ્રવૃત્તિઓને પેાતાના મસ્તક ઉપર રાખી, સમાનવબંધુએ સાથે અભેદભાવે હાસ્યવિનેદ કરતાં સમાનભાવે જીવનયાત્રા નિવવા લાગે તેા સ’સારનાં સુખ-દુ:ખા તેમને મુંઝવી શકે નહિ. ઇશ્વર અને સ'સાપ્રત્યે સમષ્ટિથી નિહાળવું, એ પ્રત્યેક મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. ’’
ઈશ્વરની ઉપાસના તથા પૂજા માટે પ્રભાતને તથા મધ્યરાત્રિના સમયજ પસંદ કરવાયાગ્ય છે, એવા સર્ટ નિય કર્યાં હતા. માદાની લખે છે કે:રાઇ ક્રાઇ દિવસ સમ્રાટ સમસ્ત રાત્રિપર્યંત જાગ્રત રહીને ઇશ્વરનું ધ્યાન કરતા. કેટલીકવાર તે પ્રાત:કાળે બહુજ વહેલા ઉઠીને મહેલથી ઘેાડે દૂર જઇ એક નિર્જન સ્થાનમાં એક પથ્થર ઉપર એકલા બેસી રહેતા અને પોતાના મસ્તકને છાતી ઉપર ઝુલતું રાખી ઇશ્વરપૂજાનુ નિર્માળ સુખ ભાગવતા હતા.” સમ્રાટ કહેતા કેઃમાત્ર ભાવનાઠારાજ શ્વરની ઉપાસના કરવી ઉચિત છે. પ્રશ્વરપૂજાના જે ખાદ્ય ક્રિયાકાંડા છે, તે તેા કેવળ નિદ્રિત મનુષ્યને જાગ્રત બનાવવા માટેજ છે. ખાદ્ય ક્રિયાઓના ખાજો જો મનુષ્યના શિરે ન હાય તો તે ઇશ્વરસ્તુતિ અર્થે' સર્વોદા તૈયાર રહી શકે નહિ, તેમજ ખાદ્યસાધને મનુષ્યને એકાગ્ર બનાવવા માટે પશુ બહુ ઉપયેાગી છે. ઇશ્વરપૂજા અર્થે જો કોઇ પ્રત્યક્ષ વસ્તુનું અવલ ંબન લેવાની જરૂર પડે તે સૂર્ય, અગ્નિ કે ગ્રહ-ઉપગ્રહને દૃષ્ટિમાં રાખી લેવા.
,,
રાજા ખીરબલની પાસેથી સમ્રાટે સૂર્યંનો આરાધના કરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું" હતુ. ખીરમલ કહેતા કેઃ– સૂર્યના પ્રતાપેજ મનુષ્યની નિત્યની આવશ્યક વસ્તુઓ તૈયાર થાય છે, ફળ-ફૂલ તથા ધાન્ય વગેરેને પકવનાર તથા ખાવાયેાગ્ય બનાવનાર માત્ર સૂજ છે. મનુષ્યોને પ્રકાશ તથા જીવન આપનાર પણ સૂજ છે. ” બ્રાહ્મણ્ણાની માફ્ક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વ દિશા તરફ્ મુખ રાખી ઉભા રહેતા અને સૂર્યની આરાધના કરતા; તેમજ તેનાં સહસ્ર નામેામા પણુ સ ંસ્કૃત ભાષામાંજ ઉચ્ચાર કરતા. જ્યારે તે સહસ્ર નામના જપ કરતા ત્યારે એક બ્રાહ્મણ પતિ તેની પાસે ઉભા રહેતા અને તેને ઉચ્ચારમાં સહાય આપતા. વળી વર્ષોંના જે દિવસે દિવસ અને રાત્રિ સમાન થાય તે દિવસે, સૂર્યકાંતમણિના સૂર્યના કિરા સાથે સયાગ કરી અગ્નિ ઉત્પન્ન કરતા અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૨૭૩
અગ્નિ એક ખાસ મંદિરમાં બહુ કાળજીપૂર્વક સંગ્રહી રાખો. આ અગ્રિહસંબંધી સઘળી દેખરેખ રાખવાની જવાબદારી અબુલફઝલના શિરે મૂકવામાં આવી હતી. સંધ્યા સમયે સમ્રાટના નેકરે ઉક્ત અગ્નિના સંયોગવડે બાર સ્વચ્છ મીણબત્તઓ સળગાવતા અને તે બત્તીઓ મનહર સોના-રૂપાના ફાનસમાં ગોઠવીને સમ્રાટના ઓરડામાં મૂકી દેતા. મધુર સ્વરે સંગીત લલકારનારા ઉસ્તાદે, તે બાર દીપકે પૈકીને એક દીપક હાથમાં લઈ સુલલિત સ્વરે ઈશ્વરનું સ્તોત્ર ગાતા હતા. સંગીતના આરંભસમયે તથા પૂર્ણાહુતિ સમયે સમ્રાટ અકબરની દીર્ધાયુ તથા તેના રાજત્વકાળની વૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવતી. સમ્રાટને માટે જે રસોઈ થતી તે રસાઈ પણ ઉત અગ્નિગ્રહની એક ચીણગારીવડે સળગાવેલા અગ્નિવડે તૈયાર કરવામાં આવતી. સમ્રાટે અગ્નિની પૂજા કરવાનું શિક્ષણ અગ્નિપૂજક પારસીઓ, હિંદુ સંન્યાસીઓ તથા હિંદુ મહારાણીઓ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તે હિંદુઓની માફક હેમ વગેરે પણ કરતે હતો.
હિંદુઓની માફક, સમ્રાટ પણ મૃત્યુની પછી આત્મા એક શરીરમાંથી બહાર નીકળી અન્ય શરીરમાં પ્રવેશ કરે છે એ વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ આ ભવમાં આપેલાં દાનને બદલે પરકાળે સહસ્ત્રગણું વધારે મળે છે. એ વાત ઉપર તેને શ્રદ્ધા નહતી. હિંદુના અનેક આચાર-વ્યવહારોનું પણ તે અનુષ્ઠાન કરતે. હિંદુઓને લેશ પણ દુઃખ થાય કિંવા તેમની લાગણીઓ દુભાય એવી એક પણ ક્રિયા તે કરતે નહે. બીજી રીતે કહીએ તે હિંદુઓ તેના પ્રત્યે પ્રેમ તથા ભક્તિ રાખવા લાગે તેવું તે વર્તન રાખ. સમ્રાટ અકબર પોતે દાઢી રાખતે નહોતો અને જે મુસલમાનો દાઢી રખાવતા હતા તેમના ઉપર પણ સ્વાભાવિકરીતેજ પ્રસન્નતા દર્શાવતે; એટલા માટે દાઢી મુંડાવી નાખવાને મુસલમાનમાં એક રિવાજજ થઈ પડયો હતો. હિંદુઓની માફક તે હાથે રાખડી બંધાવતા અને લલાટમાં ચંદનનું તિલક કરતે. હિંદુરિવાજ પ્રમાણે મસ્તકના - અધ ભાગપર્યત સમ્રાટ હજામત કરાવતે અને પાછળ તથા બે કાન પાસે કેશ રખાવતે રાજદરબારમાં પણ અનેક હિંદુરીત-રિવાજોને માન આપવામાં આવતું.
અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ બ્રાહ્મણોની માફક દિવસમાં માત્ર એક જ વાર આહાર કરતા હતા.” બાદાઉની લખે છે કે તેણે ખાન-પાનનું પ્રમાણ બહુજ ખૂન કરી નાખ્યું હતું. ડુંગળી, લસણ કે ગોમાંસ જેવી વસ્તુઓ તે મુદ્દલ વાપરતેજ નહે. ” માંસાહાર કરતાં શુદ્ધ વનસ્પતિને આહાર કરે સમ્રાટ વિશેષ પસંદ કરતે હતે. તે કહેતો કે “ જીવ-જંતુઓનો વધ કરી ઉદરમાં તેની કબર બાંધવી, એ મનુષ્યને માટે યોગ્ય નથી. મારું શરીર જે એટલું બધું મોટું હેત કે મારા શરીરને અમુક અંશ ભક્ષણરૂપે વપરાયા પછી
અન્ય જીની હત્યા કરવાની મનુષ્યોને જરૂર ન રહેતી હતી તે હું તેમ કરShree Shirts Memi Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪
સમ્રાટ અકબર
વાને આનંદપૂર્વક તૈયાર થાત, અથવા મારા શરીરને અમુક અંશ કાપીને મનુબેને આહારાર્થે આપી શકતા હતા અને એ અંશ મને પુનઃ મળતે હેત તેપણ હું મારાં અંગોપાંગને કાપી આપવામાં સંકોચ કરત નહિ. મારા એકના શરીરમાંથી જ અનેકેને સદાને માટે તૃપ્તિ થતી હતી તે કેવું સારું થાત ?” સમ્રાટ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે તથા બીજા તહેવારોના દિવસે કોઈ પણ પ્રકારને માંસાહાર કરતા નહે. રવિવારે તથા તહેવારને દિવસે પશુની હત્યા નહિ કરવાના ખાસ હુકમો પણ બહાર પાડવામાં આવ્યા હતા.
કોઈ કોઈ વાર સમ્રાટ ઉપવાસ પણ કરતા. તે કહેતો કે “વચમાં એકાદ દિવસ ઉપવાસ કરી નાખવો એ બહુ ઇચ્છવાયેગ્ય છે, તેથી ઈદ્રિયો ઉપર અંકુશ રહે છે અને આત્માની સ્થિતિ પણ ઉન્નત પ્રકારની બનતી જાય છે.” બાદાઉનીએ લખ્યું છે કે “ લાંબું આયુષ્ય ભોગવવાની ઇચ્છાથી, શ્રાદ્ધ લામાઓની સલાહને માન આપી સમ્રાટ સ્ત્રી-સહવાસ બહુજ અલ્પ પ્રમાણમાં રાખતા હતા. તે અંતઃપુરમાં વિશેષ સમય પડયા રહેવાનું પસંદજ કરતા નહે.”
સમ્રાટ ગંગાજળ સિવાય બીજું પાણી પીતે નહતા. તેના રસોડામાં પણ ગંગાજળને જ મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતું. ગંગા નદી જો કે દિલ્હી અને આગ્રાથી બહુ દૂર આવેલી હતી, તે પણ ત્યાંથી ગંગાનું પાણી મંગાવવામાં આવતું અને કાળજીપૂર્વક તેને ઉપયોગ કરવામાં આવતું. મેટા મેટા અમલદારે ગંગાજળના ઘડાઓ ભરી, તે ઉપર રાજ્યને સીલ મારી સમ્રાટ અકબર તરફ રવાના કરતા. સમ્રાટ જ્યારે પંજાબ જેવા દૂર દેશમાં રહેતો ત્યારે પણ નેકરે તેને માટે ગંગાજળ નિયમિતપણે મોકલી દેતા હતા. ગંગાજળ અધવચમાં ખૂટી જાય એ સંભવ જણાય તે બીજું પાણી તેમાં નાખવામાં આવતું અને એ પાણી ગંગાજળ જેટલું જ પવિત્ર લેખાતું. અબુલફઝલ લખે છે કે:-“ ગંગાજળ મધુર, હલકું તથા આરોગ્ય આપનારું છે. ઘડામાં તેને બરાબર સાચવી રાખવામાં આવે છે તે કેટલાંક વર્ષો પર્યત બગડ્યા વગર પડ્યું રહે છે.”
સમ્રાટના આવાસ-સ્થળમાં જ ધૂપ વગેરે સુગંધી દ્રવ્યો સેના-રૂપાન પાત્રમાં સળગ્યા કરતાં હતાં.
વચમાં વચમાં સમ્રાટ મહાન ઉત્સવ કરાવતે, તે ઉસે ઘણા લાંબા સમય પર્યત ચાલતા. તે વેળા મે મેળો પણ ભરાતે. જે વિચિત્ર વિવિધ વસ્તુઓ મેળામાં ગોઠવી દેવામાં આવતી તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતી. જનસમાજનો મેટ ભાગ એ મેળામાં ભાગ લેતે. સમ્રાટ અકબર મેળાવાળા સ્થાનની મધ્યમાં એક કિંમતી–મનહર તંબુ નખાવી ત્યાં પડાવ કરતે. તંબુમાં રેશમના અને જરિયાન
ના બહુ ભારે ગાલીયાઓ બિછાવવામાં આવતા. મણિમુક્તાવાળા જરિયાનના મનેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૧૭૫
હર પડદાઓ તંબુના દ્વાર પાસે ઝુલતા અને તંબુની સ્વાભાવિક શોભામાં અનેક ગણે વધારે કરતા હતા. સદ્દગૃહસ્થો તથા નાગરિકોની મોટી સંખ્યા પણ પિતપિતાના અતિ ઉત્કૃષ્ટ તંબુઓ ઉક્ત સ્થાનમાં ખડા કરતી. સમ્રાટ તેમને પિતાના તરફથી મનહર પોષાક, કિંમતી રત્ન, ઉત્કૃષ્ટ હાથીઓ તથા અ વગેરેની ભેટ આપતે. ઉત્સવ–આમદના દિવસોમાં સમ્રાટ અકબર સુંદર પિષાક પહેરી સિંહાસન ઉપર બિરાજતે અને તેની આસપાસ તેના મિત્રો, અમા, અમીરે, ઉમરા વગેરે માનનીય ગૃહસ્થો ઉત્તમોત્તમ પિષકામાં સુસજીત થઈ, મણિમુક્તાના હાર પહેરી તથા વિવિધ અલંકારોથી દેહને શણગારી માનપૂર્વક ઉભા રહેતા. આકાશમાંનાં નક્ષત્ર રાત્રિના સમયે જેવી રીતે પ્રકાશિત રહ્યા કરે છે તેવી રીતે અમીર-ઉમરાવના અંગ ઉપર રહેલા અલંકારો પણ પ્રકાશી રહેતા હતા. જયારે તેઓ સઘળા રાજસભામાંથી બહાર નીકળતા ત્યારે તેઓ શણગારેલા હસ્તીઓ ઉપર બેસી, વ્યવસ્થિત ક્રમ પ્રમાણે ધીમે ધીમે આગળ ચાલતા. ઉત્સવસંબંધી સ્વારીમાં સર્વથી પ્રથમ એક હાથી ચાલતો. તેને વિશાળ દેહ જરિયાની વચ્ચે તથા કિંમતી જવાહીરોથી ઢાંકી દેવામાં આવતે, એમ કહીએ તે ખોટું નથી. ત્યારબાદ સુશોભિત અવે તથા સિંહ-વાઘ–ચિત્તા વગેરે જંગલી પશુઓની સ્વારી ધીમે ધીમે યથાક્રમે આગળ ચાલતી. સ્વારીના અંતે ઘોડેસ્વાર મહા તેફાની અશ્વો ઉપર સ્વારી કરી નિયમિતભાવે આગળ ચાલતા.
સમ્રાટ પ્રત્યેક વર્ષે હિંદુઓની માફક તુલાવ્રતનું પણ અનુષ્ઠાન કરે; અર્થાત પિતાના વજનથી બાર ગણુ વજનનું સેનું, રૂપું, તાંબું, લેટું, પારદ, રેશમ, સુગંધી દ્રવ્ય, દૂધ, ઘી, લવણ તથા ચોખા વગેરે વસ્તુઓનું બ્રાહ્મણોને કિંવા ગરીબ મનુષ્યોને દાન કરત. ઉપર ગણાવી તે વસ્તુઓ ઉપરાંત બીજી
અનેક કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ તુલા (ત્રાજવા) માં કરવામાં આવતે. રાજકુમારને તળીને તેમના વજન જેટલું સોનું-રૂપું પણ દરવર્ષે તે દાનમાં વાપરતે. આવા ઉત્સવ સમયે રાજ્યના પ્રધાન કવિઓ સુંદર કવિતાઓ રચી મોકલતા અને તે કવિતાઓ સમ્રાટને અર્પણ કરતા. સમ્રાટ તેમને તેમની યોગ્યતા પ્રમાણે ઇનામ આપી સંતુષ્ટ કરતા. તે ઉપરાંત સઘળા સંપ્રદાયના ગુણી પુરુષોને સમ્રાટ પિતાની પાસે બોલાવી યોગ્ય ઉપહાર તથા પદવી અર્પણ કરતા. સમ્રાટ અકબરની માફક અન્ય કઈ પણ નૃપતિએ સર્વ પ્રકારના ગુણોને એટલું બધું ઉત્તેજન આપ્યું નથી. ઉત્સવ–આમદના દિવસમાં અનેક કેદીઓને પણ કેદખાનામાંથી મુક્ત કરવામાં આવતા.
સમ્રાટ અકબર એક યથાર્થ ઋષિ-મુનિ છે, તેના ઉપર ઈશ્વરની પૂરેપૂરી મહેરબાની છે તથા તે એક દૈવીશકિતવાળા મનુષ્ય છે, એમ હિંદુઓ તથા મુસલમાન
પણ માનવા લાગ્યા હતા. સમ્રાટ એક સિદ્ધ પુરુષ કિંવા પરમ ધાર્મિક મહાપુરુષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
{૭}
સમ્રાટ અક્બર
એવા પણ અનેકાને વિશ્વાસ બેસી ગયા હતા. સમ્રાટ પોતે ધારે તેા પેાતાની દૈવીશકિતના પ્રતાપે દુચ્ચું કિલ્લા રમતવાતમાં સર કરી શકે છે, અને શત્રુની સેનામાં મહા ભયંકર રોગો ઉત્પન્ન કરી શકે છે, એમ તેના કેટલાક શત્રુએ ધારતા હતા. સમ્રાટ જે સ્થળે પડાવ નાખતા તે સ્થળે નિત્ય હજારા મનુષ્યા તેના દર્શીને આવતાં. કેટલાંક રાગીઓ હાથમાં પાણીનું પાત્ર લઇ અકબરની પાસે તે મત્રાવા આવતાં. અકમર તે પાણીને માત્ર એક ઝુંક મારતા, આથી પાણીમાં અદ્ભુત સામ` આવી જતું અને ગમે તેવા રાગીના કઠિન રાગને દૂર કરી શકતું, એમ અજ્ઞાન મનુષ્યા માની લેતાં. મનુષ્યના સધળા પ્રકારના મનોરથા સિદ્ધ કર વાતે માત્ર એક સમ્રાટ અક્ષરજ સમ છે, એમ અનેકા માનવા લાગ્યા હતા. એને લીધે સંખ્યાબંધ મનુષ્યા ખાનગીમાં તથા જાહેરમાં સમ્રાટની પાસે સક્ળતા અર્થે પ્રાર્થના કરતાં. પુત્રપ્રાપ્તિની કામનાવાળાં કેટલાંક કુટુંબે સમ્રાટની માનતા રાખતાં અને તેની કૃપા પ્રાપ્ત થાય એવી પ્રશ્વરસ્તુતિ કરતાં. કેટલીકવાર તેમની પ્રાથનાએ સફ્ળ થતી અને તેથી અનેક પ્રકારની ભેટા સમ્રાટના ચરણમાં અણુધારી આવી પડતી.
સમ્રાટ હિંદુ–મુસલમાનેાને સંમિલિત કરી ઉભયનું મહા કલ્યાણ કરવા પૃચ્છતા હતા. ભારતવને તે મહાશકિતશાળી દેશ ખનાવવા માગતા હતા. તેના એવા ગંભીર ઉદ્દેશ સંકુચિત વિચારવાળા અનુદાર માલવીએ સમજી શકે એવી આશા રાખવી નિષ્ફળ હતી. તેમના હૃદયમાં સ્વદેશહિતષિતાને સ્થાન નહાતું, તેથી તેઓ સમ્રાટનુ યથાર્થ સ્વરૂપ સમજી શકયા નહાતા. તેમણે સમ્રાટની સામે પ્રતિકૂળતાવાળું વન ચલાવવા માંડયું હતું. સમ્રાટને ગમે તે પ્રકારે હેરાન કરવા એવા તે માલવીઓએ નિશ્ચય કર્યા હતા. સમ્રાટે કેટલાક મૌલવીને મકકા ખાતે માકલી દીધા હતા. કેટલાક મૌલવીએ રાજદ્રોહી બની સમ્રાટની સામે અળવા ઉઠાવવાને તૈયાર થઇ રહ્યા હતા; એટલું જ નહિ પણ સમ્રાટ અક્બર જેવા વિધમી ઓની સામે ખળવા ઉઠાવવા એ ધ`સગત અને ઇશ્વરની પૃચ્છાને અનુકૂળ છે, એવા ભાવતા તેમણે સાધારણ મુસલમાનસમાજને ઉપદેશ આપ્યા હતા. આથી કેટલાક મુસલમાનેએ એકત્ર થઇ અળવાની જે હાળી સળગાવી હતી તેનું પરિણામ શું આવ્યું એ વાત અમે પાછલાં પ્રકરણામાં કહી ગયા છીએ. સમ્રાટ એવા ખળવાથી લેશ પણ ગભરાયા નહાતા. ભારતવર્ષના કલ્યાણુ અર્થે તેણે જે ચેાજના ઘડી કહાડી હતી તેના અમલ કરવામાં તે નિળ બન્યો નહાતા. મળવા શાંત કરતી વેળા સમ્રાટ પાતાના દુશ્મનાને પરમ મિત્રભાવે જાણે નીચેના શબ્દો કહી રહ્યો હાય, અને એ શબ્દો સીધા અમારા કાનમાં પ્રવેશતા હાય, એવા અમને ક્ષણુભર ભાસ થઇ આવે છે ! સમ્રાટ કહેતા કે “ તમારે આ પ્રમાણે સદાને માટે દુર્ગતિમાં પડયા રહી, કલેશકુસ પમાં અને પરસ્પરની તલામાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
રહ૭
જીવન વીતાવવું છે કે જગતમાં તમે પણ એક મહાશકિતસંપન્ન મહાપ્રજા છે, એમ જાહેર કરવા તમારે તમારું મસ્તક ઉંચું કરવું છે તમારા સ્વાભાવિક ગારવથી દિશાઓને અજવાળવાની શું તમને મહત્ત્વાકાંક્ષા નથી ઉદ્દભવતી છે જે તમારા હૃદયમાં એવી મહત્ત્વાકાંક્ષા અને ઉચ્ચ અભિલાષા હોય તે બની શકે તેટલે આત્મભોગ આપવાને–સ્વદેશ અર્થે તન-મન-ધનને ત્યાગ કરવાને તૈયાર થાઓ. વિભિન્ન ધર્મો અને નિરનિરાળા રીતિ-રિવાજોની એકવાક્યતા સિદ્ધ કરી સંમિલિત થવાને પ્રયત્ન કરો. ભારતવાસીઓને એક મહા પ્રજાકીય જાતિ બનાવે અને મન-વચન-કાયાવડે એકત્ર થવાની કશીશ કરો. એમ નહિ થાય ત્યાંસુધી ભારતને ઉદ્ધાર થાય એ સંભવિત નથી.
અનુદાર બાદ ઉની લખે છે કે:-“સમ્રાટે ઇસ્લામધર્મને પરિત્યાગ કર્યો હતો તેનાં અનેક કારણે હતાં. જુદા જુદા દેશોમાંથી જુદા જુદા ધર્મવાળા અસંખ્ય વિદ્વાને સમ્રાટના રાજદરબારમાં છૂટથી આવ-જા કરી શકતા. સમ્રાટ સર્વની સાથે પરમ સહૃદયતાપૂર્વક વાર્તાલાપ કરતો. ધર્મસંબંધી વિચાર કર્યા કરવા અને તેનું યથાર્થ મૂળ શોધી કહાડવું, તે સિવાય બીજા કોઈ કાર્યપ્રત્યે મુદ્દલ લક્ષજ આપતા નહતા. દર્શનશાસ્ત્રના ન સમજી શકાય તેવા તમેં, ઈશ્વરઠારા ધર્મની સીધી રીતે ઉત્પત્તિ થવી સંભવિત છે કે નહિ, ઇતિહાસ તથા વિજ્ઞાન ધાર્મિક વિધિઓને ટેકો આપે છે કે નહિ, ઈત્યાદિ વિષયની સમ્રાટ પાસે નિરંતર ચર્ચાઓ થયા કરતી હતી. હાજર રહેલા સભાસદમાંના પ્રત્યેક પાસેથી સમ્રાટ ઉપયોગી વાતને સંગ્રહ કરતે. કોઈ વાત તેને પ્રીતિકર થતી તે તેને તે નિખાલસપણે સ્વીકાર કરતો અને કોઈ વાત અપ્રીતિકર થતી તો જાણે એ વાત કોઈ બેલુંજ નથી, એમ ધારી ઉપેક્ષા કરતો. આવા પ્રકારની ચર્ચાએથી તથા સંવાદોથી અકબરને ધીમે ધીમે એવી ખાત્રી થઈ ચૂકી હતી કે સઘળા ધાર્મિક સંપ્રદાયમાં સુજ્ઞ અને વિદ્વાન મનુષ્ય હેાય છેજ, સઘળા ધર્મોમાં સત્યને અંશ પણ હોય છે, અને પ્રત્યેક સંપ્રદાય સત્ય વગર ટકી શકે પણ નહિ; તે પછી ઇસ્લામ ધર્મને જ શા માટે વધારે મહત્વ આપી દેવું ? સમ્રાટ અન્ય સંપ્રદાયના વિદ્વાન કરતાં બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ પંડિતની સાથે એકાંતમાં બેસી વિશેષવાર વાર્તાલાપ કરતે, અને બની શકે તેટલે તેમની સાથે વધારે સહવાસ રાખવાને પ્રયત્ન કરતે. તેઓ પિતાના સાંપ્રદાયિક વિષયોમાં એવા તે પ્રવીણ હતા, ધર્મતત્વ તથા નીતિશાસ્ત્રમાં તેઓ એવા તે કુશળ હતા, ભવિષ્યને નિર્ણય કરવાની તેઓ એવી તે અદ્દભુત શકિત ધરાવતા, તેમજ ધાર્મિક વિચારોમાં તેઓ એટલા બધા આગળ વધેલા અને મનુષ્ય જીવનની સફળતા સાધવામાં એટલા બધા વિજયી નિવડેલા હતા કે અન્ય કોઈ સંપ્રદાયને વિદ્વાન કોઈ પણ વાતમાં છે તેમનાથી આગળ વધી જવાની હિંમત કરી શકતો નહિ. તેઓ પોતાના અભિ
Shree suunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૮
સમ્રાટ અકબર
પ્રાયને પ્રમાણિક ઠરાવવા તથા અન્ય મતના દે સિદ્ધ કરવા એવી પ્રબળ યુક્તિઓ રજુ કરતા, એવી પ્રબળ પ્રમાણે હાજર કરતા અને એવી તે દઢતાથી તથા બુદ્ધિમત્તાથી ચર્ચા કરતા કે તેમનું કહેવું ખરેખર સત્યજ હશે, એમ કાઈને પણ લાગ્યા વગર રહે નહિ, ગમે તેવા શ્રદ્ધાળુ મનુષ્યને પણ તેઓ અન્ય ધર્મસંબંધે શંકાશીલ બનાવાને સંપૂર્ણ સમર્થ હતા. આનું પરિણામ એ આવ્યું કે ઉકત વિદ્વાનોના વિચારો ભૂલભર્યા છે તથા આડે માર્ગે દોરનારા છે, એમ સમ્રાટને કહેવા જેટલું કેઈથી સાહસ થઈ શકતું નહિ. પર્વતના ચૂરેચૂરા થઈ જાય, આકાશમાં સેંકડો ચીરાઓ પડી જાય અને જમીન આસમાન એક થઈ જાય, તે પણ સમ્રાટના મનમાં સંદેહને પ્રવેશ જ થઈ શકતે નહેતો. ઉપર કહ્યાં તે સઘળાં કારણોને લીધે સમ્રાટને ઇસ્લામ ધર્મસંબંધી અનેક વિષયેામાં બહુજ અશ્રદ્ધા થઈ ગઈ હતી. જે કોઈ મનુષ્ય દરબારમાં પોતાના સુપવિત્ર, મહિમાયુકત તથા અનાયાસે પાળી શકાય એવા ધર્મની નિંદા કરતો તે તેને યોગ્ય શિક્ષા કરવાને બદલે સમ્રાટ ઉલટું ઉત્તેજન આપતા.” હિંદુ વિદ્વાનની અપૂર્વ શક્તિની યથાર્થ પ્રશંસા કર્યા પછી ભારે બળાપ કરતાં બાદાની લખે છે કે:-“તે સર્વ કાફરો પિતાના અસંખ્ય ધર્મગ્રંથોનો અપવિત્ર તથા તિરસ્કારપાત્ર વાતે સમ્રાટને સંભળાવતા. આનું પરિણામ એ આવ્યું કે સમ્રાટને એક દિવસ પણ એ ખાલી ન જો કે જે દિવસે વિષવૃક્ષ નવું વિષફળ ઉત્પન્ન કર્યા વગર રહ્યું હોય.”
બાદાઉની જેને વિષવૃક્ષની ઉપમા આપે છે તેજ વૃક્ષને બાદાઉનીના સમયને જ મહાત્મા અબુલફઝલ સુંદર અમૃતવૃક્ષની ઉપમા આપે છે અને એ વૃક્ષના ફળોની તુલના અમૃતફળની સાથે કરે છે. અબુલફઝલની દૃષ્ટિમાં અને બાદાઉનીની દૃષ્ટિમાં કેટલે ભેદ છે, તે નાચેના વાકયની સાથે બાદાઉનીના વાક્ય ની તુલના કરવાથી સ્પષ્ટ જણાઈ આવશે. અબુલાઝલ સમ્રાટ અકબરની ધર્મશોધક બુદ્ધિના સંબંધમાં આ પ્રમાણે લખે છે –“સઘળા પ્રકારના ધર્માવલંબીઓ સમ્રાટની પાસે હાજર થતા. સઘળા ધર્મોના સત્યશિની સમ્રાટ પાસે પ્રશંસા તથા અનુમોદના થતી. સત્ય વાતને વિનાસંકોચે સ્વીકાર પણ થતા. કોઈ એક ધર્મમાં કદાચ નિકૃષ્ટ અંશ હોય તે તે એક અંશને લીધે અન્ય શ્રેષ્ઠ અંશને પણ દૂષિત તથા અસ્વીકારને પાત્ર માની લેવામાં આવતાજ નહતા. નીચ મનવાળા મનુષ્ય સમ્રાટની આવી ગુણાનુરાગવૃત્તિ જોઈ તથા તેની આવી નિઃસ્વાર્થતા અને હિતજનક ભાવનાઓ જેઈ, મનમાં ને મનમાં બળી મરતા હતા. ”
સમ્રાટે કાશ્મીર ખાતે સઘળા ધર્માનુયાયીઓ માટે એક સાધારણ ધર્મમંદિર બંધાવ્યું હતું. અબુલફઝલે એક લાંબી કવિતા રચી તે કવિતા એ મંદિરની દિવાલ ઉપર કોતરાવી હતી. ઉક્ત કવિતાના વાચનથી તેમના બન્નેના ( સમ્રાટ અને અબુલફઝલના ) ધર્મ તેના સંબંધમાં વિશેષ પ્રકાશ પાડશે, એમ ધારી એ
www.umaragyanbhandar.com
Shree Sudharnaswami Gyánbhandar-Omara, Surat
Page #300
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ
૧૭૮
કવિતાને આશય અમે આ સ્થળે ઉતારી લઈએ છીએ.
“હે પિતા! પરમેશ્વર ! દેવાલયમાં, મજીદોમાં અને પાદરીઓનાં દેવળોમાં સર્વત્ર માત્ર તારી એકનીજ શેધ થાય છે. જગતની સઘળી ભાષાઓ પણ માત્ર તારે એકલાનું જ યશોગાન ગાઈ રહી છે. હિંદુધર્મ અને મુસલમાનધર્મ પણ કેવળ તારી ખાતરજ આકુળ-વ્યાકુળ રહ્યા કરે છે. તું ખરેખર “પામેવાદ્ધિતૈય” છે, એ વાતને ઉક્ત ઉભય ધર્મો મુક્તકઠે સ્વીકાર કરી રહ્યા છે. મજીદમાં આવતા તારા ભકત અતિ ઉચ્ચકઠે માત્ર તારાજ પવિત્ર નામનું સ્મરણ કરે છે. પાદરીઓના દેવળમાં જતા સાધકે પણ મધુર મંગળ ઘંટ વગાડી કેવળ તારા ઉદાર પ્રેમનું જ સ્તોત્ર ગાય છે. હું મજીદમાં પણ ગયો છું અને ક્રિશ્ચિયન દેવળામાં પણ ગયો છું; પરંતુ સર્વત્ર તારાં એકનજ દર્શન અને તે થયાં છે. તારી એકલાનીજ શેધમાં હું સર્વ સ્થળે ભણું છું. તારું યથાર્થ સ્વરૂપ જે મનુષ્ય સમજી શકે છે તેની પાસે હિંદુ અને મુસલમાને એવા ભેદ રહેતા નથી. એ અભેદભાવવાળા મનુષ્ય, ગમે ત્યાંથી સત્યનું ગ્રહણ કરી શકે છે. અત્તર કહાડનારા વ્યવસાયીઓ જેવી રીતે ગુલાબ પુષ્પનું સત્વ સમજી જાય છે, તેવી રીતે તારા સ્વરૂપના જ્ઞાનવાળા મનુષ્યો તારું યથાર્થ રહસ્ય સમજી જાય છે. સમ્રાટ અકબરની આજ્ઞાને માન આપી, ભારતવર્ષના એકેશ્વરવાદીઓમાં સર્વદા સં૫, સુલેહ તથા ઐકય રહે એવી શુભ ભાવનાપૂર્વક, ખાસ કરીને કાશ્મીરના ઈશ્વર-ઉપાસકેને માટે આ પવિત્ર મંદિર બંધાવવામાં આવ્યું છે. જે કોઈ ધર્માવલંબી આ મંદિર તેડી નાખવાનો પ્રયત્ન કરશે તે તે પોતાનું જ ધર્મમંદિર તેડી નાખે છે, એમ ગણવામાં આવશે. જે જગતનાં સઘળા મનુષ્ય અંતઃકરણપૂર્વક પિતપોતાની વિવેકબુદ્ધિને અનુસરી ધર્મના માર્ગે ગતિ કરવાનું લક્ષમાં રાખે તે ધર્મસંબંધી કરાશે પિતાની મેળે જ શાંત થયા વગર રહે નહિ. બાહ્યવસ્તુ ઉપર લક્ષ રાખવાથીજ કિવા અંતર્ગત આશય નહિ સમજાયાથી જ કલેશે વગેરે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનતા એજ સર્વ અનર્થોનું મૂળ છે. હે ન્યાયવાન પરમેશ્વર ! તમે માત્ર મનુષ્યની ભાવના અને ઉદ્દેશ જેને જ તેના પાપ-પુણ્યને નિર્ણય કરે છે. અમુક મનુષ્યને ઉદ્દેશ સારે છે કે નરસે છે તે તમે એકજ યથાર્થરૂપે સમજી શકે છે. સમ્રાટ અકબરના હૃદયમાં શુભાશયને પ્રેરનાર પણ આપજ છે.”
અબુલ ફઝલે રચેલું નીચેનું ઈશ્વર-સ્તોત્ર કેટલું બધું સુંદર છે! “હે પ્રભુ! હે પરમેશ્વર ! તમારું સ્વરૂપ, તમારું રહસ્ય ચિરકાળને માટે મનુષ્યથી સમજી શકાય તેમ નથી. વસ્તુત: તું સર્વ ગુણોના આધારરૂપ છે. તું જ સંપૂર્ણ છે તુંજ અનાદિ તેમજ અનંત છે. તારા આ વિશાળ વિશ્વરાજ્યનો પણ આરંભ તેમજ અંત નથી.
તારી માફક તારી સૃષ્ટિ પણ આદિ અને અંતરહિત છે. મનુષ્યપ્રાણીના નિર્મળ તે શબ્દો દ્વારા મહિમાને વર્ણવવા સર્વથા અસમર્થ છે. અમારી છવા તારા યશોગાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સમ્રાટ અકબર
સંપૂર્ણરીતે ગાઈ શકે તેમ નથી, અમારા સર્વ અગોપાંગે પણ શકિતહીન છે.અમારા પગમાં એવી શકિત નથી કે જેથી આ અનંત અંતરને ભેદી અમે તારી પાસે પહોંચવાને ભાગ્યશાળી થઈ શકીએ. અમારી બુદ્ધિ પણ તારા સ્વરૂપની ધારણા કરવામાં છેક અસમર્થ છે. કેવળ માત્ર યોગીઓજ સમાધિસમયે તારી કિંચિત ઝાંખી કરી શકે છે. ખરેખર, તારું વિચિત્ર માહાભ્ય વર્ણવવું એ અમારી શકિતથી બહાર છે.”
મહાન પરમેશ્વર ! આ હતભાગ્ય ભારત ઉપર હવે તે પ્રસન્ન થાઓ !
विंशतितमः अध्याय-समाजनीति
ભારતવર્ષમાં અત્યારે મહાર રાત્રિ પડી ચુકી છે. આકાશ વાદળાંઓથી છવાઈ ગયું છે. દિશાએ ગંભીર અંધકારથી પૂરાઈ ગઈ છે. મહાસમુદ્રમાં જેવાં મહાન અને ઉન્નત મોજા ઉછળે, તેવાં કુરીતિ અને કુરિવાજોનાં ભયંકર મેજાઓ આજે ચોતરફ ઉછળી રહ્યાં છે ! ભિન્ન ભિન્ન છે અને જાતિઓનાં વહાણો એકત્ર થવાના પ્રયત્ન કરવા છતાં તેમાં ફતેહમંદ થઈ શકતાં નથી. યુરોપ, અમેરિકા અને જાપાનમથિી જ્ઞાનને લઈ આવવામાં અને આત્મન્નિતિનું શિક્ષણ પ્રાપ્ત કરવામાં આ દેશના કુરિવાજે ક્ષણે ક્ષણે વિદ્ધ નાખી રહ્યા છે! ભારતવાસીઓના કલ્યાણના મહામાર્ગમાં સેંકડે દેશાચારે અને કુરિવાજે કાંટાએ વેરી રહ્યા છે. ભારતવાસીઓને નિર્બળ જનસમાજ પિતાની જ ઉન્નતિના માર્ગમાં પ્રતિકૂળતા દાખવી રહ્યો છે!
આ સઘળા સામાજિક નિયમ કયાંથી આવ્યા? કેણે તે ઉત્પન્ન કર્યા? તે નિયમન ઉદેશ શું હવે જોઈએ ? આને સંક્ષિપ્ત ઉત્તર માત્ર એટલે જ આપી શકાય કે મનુષ્યએજ તે સામાજિક નિયમ ઘડી કહાડયા છે, પ્રત્યેક કામે પોતાના હિતાર્થે જ તે ઉત્પન્ન કર્યા છે, મનુષ્યસમાજની ઉન્નતિ કરવી અને તેમનું સર્વદા રક્ષણ કરવું એજ એ સામાજિક નિયમોને ઉદ્દેશ હતો અને છે. ભારતવર્ષના વર્તમાન અસંખ્ય સામાજિક નિયમે, અગણિત રીતિ-નીતિઓ ભારતવર્ષને માટે અત્યારે મંગળકર છે કે નહિ, એ એક મહા પ્રશ્ન થઈ પડે છે.
જે દેશમાં અનેક કેમે રહેતી હોય, પ્રત્યેક કેમની રીતિ-નીતિ તથા સામાજિક વિધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહ્યા કરતી હોય અને જે દેશની પ્રત્યેક કામ પિતાની રીત-રિવાજને અથવા સામાજિક નિયમને અતિ ઉત્કૃષ્ટ માની અન્ય કેમના આચાર-વ્યવહારની નિંદા કરતી હેય, પિતપિતાના ભિન્નત્વનું રક્ષણ કરવામાં જ સર્વ જાતિઓ પિતાપિતાનું મહત્ત્વ સમજતી હોય, એટલું જ નહિ પણ ભિન્ન ભિન્ન રીત-રીવાજોની એકવાયતા સિદ્ધ કરવાની અને
Shree Sudharmaswami Syanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
સમાજનીતિ
૧૮૧
દેશની સધળી પ્રજાઓને સમિલિત કરી, મહા શક્તિમાન અનાવવાની હિલચાલ કરવાની વિરુદ્ધમાં રહેતી હાય તે પ્રજા અથવા અતિ એકવાર ગમે તેટલી પ્રબળ હાય તાપણુ કાળક્રમે તેનું અધઃપતન થયા વગર રહેતું નથી. ખીજી તરફ જોઈએ તા જે દેશમાં અનેક જાતિઓ વસતી હોય, છતાં જે તે દેશના કલ્યાણાર્થે સ્વાર્થના ભાગ આપવાને તથા સ ંમિલિત થવાતે સદા તૈયાર રહ્યા કરતી હાય તેા તે જાતિ એક કાળે ગમે તેટલી અવનત હાય, ગમે તેટલી જંગલી અવસ્થામાં હાય તાપણુ કાળક્રમે અતિ ઉન્નત થાય અને અન્ય સ ઉન્નત દેશની પ્રજાએકરતાં આગળ વધી જાય, તેમાં ક્રષ્ટિજ આશ્ચર્ય નથી. એમાં પ્રથમ પ્રકારનું દૃષ્ટાંત જોઇતુ હાય તે ભારતવ તરફ અને ખીજા પ્રકારનું દૃષ્ટાંત જોઇતુ હાય તા મહા બળવાન ગ્રેટગ્રીટન તરફ દષ્ટિપાત કરી. ગ્રેટબ્રીટનમાં સર્વાંથી પ્રથમ પિંકટસ, સ્કેટસ, વેલ્શ વગેરે જાતિઓ રહેતી હતી. ઉકત સધળી જાતિઓ અનેકવાર કેટસ, રામન્સ, બ્રુટસ, સૅકસન્સ, ડેન્સ, નારમન્સ આદિ જાતિઓદ્વારા ઉપરાઉપર પરાજીત થઇ હતી; પરંતુ નવી આવનારી જાતિઓમાં મળી જવાના અપૂર્વ ગુણને પ્રતાપે આજે ઉકત સમસ્ત જાતિના સમિલનરૂપે અંગ્રેજ નામની કેવી એક મહા બળવાળી તથા મહા પરાક્રમવાળી જાતિ તૈયાર થઇ છે ? જો તેમણે પ્રથમથીજ ભિન્ન ભિન્ન પડયા રહેવાનું પસંદ કર્યુ હાત અને એક બીજી જાતિ સાથે મળી જવામાં અપમાન માન્યું હાત તા આજે જે અંગ્રેજ જાતિ પૃથ્વીના મેટા ભાગમાં જે સત્તા વર્તાવી રહી છે તે સત્તા • કદાપિ તે પ્રાપ્ત કરી શકત નહિ; એટલું જ નહિ પણ ગ્રેટબ્રીટનની મૂળ જાતિ પણ કયારે કચરાઇ ગઇ હાત, તેને પણ ઇતિહાસ હિસાબ રાખત નહિ !
જેનાં પ્રત્યેક કા માં સ્વદેશહિતની ભાવના સ્પષ્ટપણે પ્રતીત થતી હાય તેજ યથાર્થ સ્વદેશહિતૈષી છે, એમ સમજવું. અક્ષર પણુ એજ પ્રકારના એક મહા સ્વદેશહિતૈષી મહાપુરુષ હતા. તેની પ્રત્યેક ક્રિયા તેના સ્વદેશપ્રેમને સૂચવી રહી છે. તે કહેતા કે “ભારતવમાં આટલી ભિન્ન ભિન્ન જાતિ જોવાથી મને ક્રાપ્ત રીતે શાંતિ થતી નથી. ” તેણે પરસ્પર ઈર્ષ્યા–વિદ્વેષ કરનારી હિંદુ-મુસલમાન જાતિને સંમિલિત કરી, એક જાતિરૂપે સમાજને તૈયાર કરવાના અને એ રીતે ભારતવર્ષીને મહાકિતવાળા મહાદેશ બનાવવાના પ્રત્યેક પ્રયત્ન કર્યો હતા. સામાજિક નીતિ-નિયમેામાં સુધારા કરવા તેણે પોતાનાથી ખની શકે તેટલું કર્યું હતુ. તે ઘણીવાર એમ કહેતા કે “ મનુષ્યમાત્ર યુકિતને માન - પીને વ્યવહારમાં ચાલવું જોઋએ. યુકિત કિવા વિવેકબુદ્ધિના આશ્રય ગ્રહણ નહિ કરનાર મનુષ્ય ક્રાઇ કામમાં સફળતા મેળવી શકતા નથી.” તેણે પોતાની વિવેકબુદ્ધિને અનુસરી ભારતવર્ષના કલ્યાણાર્થે હિંદુમુસલમાનને એકત્ર કરવાની
•
ભગીરથ હિલચાલ કરી હતી. કમનસીબે તેની હિલચાલ જેવી જોઇએ તેવી સફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સમ્રાટ અકબર
થઇ શકી નહિ, તેથી તેની હિલચાલનું પૂરેપૂરું મહત્વ પણ દેશવાસીઓ સમજી શક્યા નહિ. ગુરુ ગોવિંદસિંહની તેવા જ પ્રકારની હિલચાલ આ દેશમાં એક કાળે સંપૂર્ણ સફળ થઈ હતી, તેથી આજે ભારતનાં સેંકડો સુસંતાને સહરસ કઠે તેના ઉપકારનું કીર્તન કરી રહ્યાં છે. સમ્રાટ અકબરે પણ એક કાળે એજ પ્રયત્ન કર્યો હતો, એ વાત આ પ્રકરણના વાચકને ધીમે ધીમે સ્પષ્ટ થતી જશે.
હિંદુ-મુસલમાનેને એકત્ર કરવાની શુભ ભાવનાથી, સર્વથી પ્રથમ સમ્રાટ અકબરે એ ઉભય જાતિઓમાં વિવાહપ્રથા પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે વિચાર કર્યો કે જે પ્રથમ સર્વોત્તમ કુળમાંજ એ પ્રથાનો પ્રારંભ કરવામાં આવે તે પછી સાધારણ જનસમાજ તેને અનુસર્યા વગર રહેશે નહિ. એમ ધારી તેણે પહેલવહેલાં ઉચ્ચ રાજવંશીઓની સાથે કન્યાની આપ-લે કરવાની શરૂઆત કરો. સમ્રાટે પિતે અંબરરાજ બિહારીમલની પુત્રી સાથે વિવાહ કરવાનું સર્વથી પ્રથમ કહેણ મોકલ્યું હતું, તે ઉકત ભાવનાને જ આભારી હતું, એમ કહેવાની જરૂર નથી. કેટલાકે અકબર ઉપર એવો આક્ષેપ મૂકે છે કે જે ધબાઈ સાથે લગ્ન કરવામાં સમ્રાટને ઉદેશ પોતાની વિષયવાસનાઓને જ પરિતૃપ્ત કરવાનું હતું, પરંતુ આ આક્ષેપ ટકી શકે તેવું નથી. ખરેખરજ, જે તે રમણીના રૂપમાં મોહિત થયે હેત તે રૂપમાધુરીની લીલાભૂમિ સમાન ગણાતી કાશ્મીરવાસી રમણીએની રૂપમાધુરીમાં ન ફસાતાં રાજપૂતકુળકન્યાના દર્યમાં મુગ્ધ થવાનું તેને શું કારણ હતું ? સમ્રાટને ઉક્ત લગ્નના પરિણામે એક સંતાન પ્રાપ્ત થયું હતું અને તે કુમાર સલીમ તથા સમ્રાટ જહાંગીરતરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
તે સમયે ચિતોડના મહારાણાથી બીજે જ નંબરે જોધપુરના મહારાણો આવતા હતા. તે ઘણે પ્રબળ નરપતિ હતા; છતાં સમ્રાટની સામે ટકી શકવા જેટલું સામર્થ્ય નહિ હોવાથી તેણે અકબરની તાબેદારીમાં રહેવાને સ્વીકાર કર્યો હતું. ત્યારબાદ જોધપુરનું રાજ્ય વિશાળ મેગલ સામ્રાજ્યમાં મળી ગયું. સમ્રાટ તેની કન્યા સાથે પિતાના પુત્ર સલીમને વિવાહ કરવાનું કહેણ મોકલ્યું. જેધપુરનરેશે પોતાના કુળગોરવાનો વિચાર કરી, યવનભૂપતિના કુમાર સાથે પિતાની કન્યાનું લગ્ન નહિ કરવાનો નિર્ણય સમ્રાટને ખુલ્લી રીતે જાહેર કર્યો. સમ્રાટ
અકબર જે ધારત તે પિતાના બાહુબળથી જોધપુરનરેશને ઠેકાણે લાવી શકત; કારણકે તે તેની અધીનતામાંજ હતો, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે; છતાં અકબરે વિચાર કર્યો કે જેર–જુલમથી કે સત્તાથી કદાચ રાજપૂતકન્યા પ્રાપ્ત થઈ શકશે પણ એમ કરવાને જે પવિત્ર ઉદેશ છે તે સિદ્ધ થઈ શકશે નહિ. આમ ધારી પિતાને ગમે તેટલી હાનિ સહન કરવી પડે તો પણ તે સહી લેવી એવો ઠરાવ કરી તેણે હિંદુ-મુસલમાન વચ્ચે સગપણનો સંબંધ સ્થાપવાનો યત્ન કર્યો; અર્થાત
જોધપુરનરેશ-મહારાજા ઉદયસિંહ જે પિતાની કન્યા કુમાર સલીમની સાથે Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
સમાજનીતિ
૨૮૩
પરણાવશે તે વાર્ષિક ૨૦ લાખ રૂપિયાની આવકવાળા ચાર વિશાળ પરગણું તેને અર્પણ કરવામાં આવશે, એમ સમ્રાટે કહાવી કહ્યું. આથી મહારાજા ઉદયસિંહ અતિ આનંદપૂર્વક પિતાની કન્યાને કુમાર સલીમ સાથે પરણાવવાને તૈયાર થશે અને એમ કરવામાં પિતે પિતાનું ગૌરવ માને છે, એમ પણ જણાવી દીધું. જે કામ સમ્રાટની પોતાની સત્તાના અથવા બાહુબળના પ્રતાપે થઈ શકે તેમ હતું તેજ કામ તે પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે તન-મન-ધનના ભોગે પણ કરવાનું ચૂકતે નહિ, એ વાત ઉપલા એકજ પ્રસંગથી સ્પષ્ટ થવા યોગ્ય છે. સમ્રાટની ઉદારતા તથા સહૃદયતાને સિદ્ધ કરનારા, ઉપર કહ્યા તેવા સેંકડો પ્રસંગે ઈતિહાસનાં પૃષ્ઠોમાં મળી આવે છે. રાજપૂતકન્યા સાથેના સલીમના લગ્નનું પરિણામ સમ્રાટ શાહજહાનરૂપે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે.
તે ઉપરાંત અંબરશાધિપતિ રાજા ભગવાનદાસે, બિકાનેરના રાજા રાયસિંહે, તેના ભત્રીજાએ (રાજા કેશુદાસે), રાજા માનસિંહના પુત્ર રાજા જગતસિંહ, જેસલમીરના રાજા રાવળ ભીમે, તથા બુદેલખંડના રાજા રામચંદ્ર વાઘેલા વગેરેએ આનંદપૂર્વક પિતપતાની પુત્રીનું લગ્ન કુમાર સલીમની સાથે કર્યું હતું.
કુરાનની આજ્ઞા પ્રમાણે અન્ય ધર્માવલંબી રમણીએ મુસલમાન યુવાની સાથે લગ્ન કરવા પહેલાં ઈસ્લામધર્મની દીક્ષા લેવી જોઈએ. સમ્રાટે વિચાર કર્યો કે જે ઇસ્લામ ધર્મની દીક્ષા લેવાની હિંદુ રમણીઓને ફરજ પાડવામાં આવશે, તે કઈ હિંદુ પિતાની કન્યાનાં લગ્ન મુસલમાન યુવક સાથે કરવાને તૈયાર થશે નહિ અને જે બે ભિન્ન જાતિઓ વચ્ચે લગ્નની પ્રથા ચાલુ થશે નહિ, તે ભારતવર્ષમાં સંમિલન કે સંપ જેવું કાંઈ બની શકશે નહિ; આથી તેણે કુરાનની ઉકત આજ્ઞાને માન આપવાનું યોગ્ય ધાર્યું નહિ. તેનું પરિણામ એ આવ્યું કે હિંદુકન્યાઓ હિંદુરીતરિવાજ પ્રમાણેજ મુસલમાન યુવક સાથે વિવાહ કરવા લાગી. રાજા ભગવાનદાસની કન્યા વિવાહ, કુમાર સલીમની સાથે કેવા વિધિથી થયે હત, તેનું વર્ણન બાદાઉનીના ઈતિહાસમાં મળી આવે છે. અમારા પાઠકેની જાણ માટે અમે તે આ સ્થળે ઉતારી લઈએ છીએ –“સમ્રાટ અકબરે હિંદુઓ સાથે જે કન્યાવ્યવહાર ચાલુ કર્યો હતો, તે વ્યવહારને અનુસરી રાજા ભગવાનદાસે પિતાની કન્યાને વિવાહ કુમાર સલીમ સાથે કર્યો હતો. અકબર પોતે રાજાને ત્યાં લગ્નપ્રસંગે ગયો હતો અને હિંદુ તથા મુસલમાનવંશના કુલીન ગૃહસ્થની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવ્યો હતો. હિંદુઓ સ્વાભાવિક રીતે લગ્નપ્રસંગે જે જે વિધિઓ તથા મનુષ્ઠાન કરે છે, તે જ વિધિઓ તથા અનુષ્ઠાને સલીમના લગ્ન સમયે પણ કરવામાં આવ્યાં હતાં. અગ્નિ સળગાવવાની ક્રિયા. પણ તે સમયે થઈ હતી. સમ્રાટે બે કરોડ રૂપીઆ તથા રાજા ભગવાનદાસે અનેક પ્રકારનાં રત્ન, રત્નખચિત અનંત પ્રકારનાં સુવર્ણપાત્રો સોના-રૂપાનાં વાસણ, - જેની સંખ્યા પણ ન થઈ શકે તેટલાં પહેરવાનાં વસ્ત્રો, સેંકડે હાથી અસંખ્ય
Shree Sudharmaswami syanbhandar-Umara, Surat
www.umaragyánbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સમ્રાટ અકબર
અશ્વો તથા ભારતવર્ષ અને ઓબીસીનિયા વગેરે દેશના ગુલામ-બાળકે અને ગુલામ-બાલિકાઓ દાયજાતરીકે અર્પણ કર્યા હતાં. વિવાહપ્રસંગે જે જે સદ્દ ગૃહસ્થોએ હાજરી આપી હતી તેમને પણ રાજા ભગવાનદાસે તેમની પદવી પ્રમાણે સુવર્ણના જીનથી શોભતા તુર્કી તથા આરબી અશ્વો ઉલ્લાસપૂર્વક અર્પણ કર્યા હતા. પિતાને ત્યાંથી રાજબાળાને સાસરે લઈ જવામાં આવી, ત્યારે માર્ગમાં તેણીની પાલખી ઉપરથી અસંખ્ય સેનામહેરાની વૃષ્ટિ કરવાને સમ્રાટે હુકમ કર્યો હતો. આ પ્રસંગે સેનાની અને મણિ-માણેકની એવી તે છૂટથી વૃષ્ટિ કરવામાં આવી હતી કે લેકે સેના અને રત્નોનો સંગ્રહ કરતા કરતા ધરાઈ ગયા હતા.”
વિવાહ પતી ગયા પછી અને સમ્રાટના મહેલમાં આવ્યા પછી પણ હિંદુ બાળાઓ સમસ્ત જીવનપર્યત હિંદુધર્મ તથા હિંદુરીતરિવાજને વળગી રહેતી હતી. હિંદુબાળાએ મોગલભવનમાં પણ હેમ વગેરે કરતી. સમ્રાટ અકબરે હેમ કરવાનું શિક્ષણ હિંદુરમણ પાસેથી જ પ્રાપ્ત કર્યું હતું. ફતેપુર-સીક્રી ખાતે આવેલ સમ્રાટ અકબરની મહારાણું ધબાઈનો મહેલ, દ્રાક્ષમાળાવડે શોભતા એક હિંદુ ગૃહસ્થની માફક આજે પણ શોભી રહ્યો છે. જોધાબાઇના મહેલ ઉપર રહેલાં હિંદુચિહે વર્તમાનકાળે પણ પ્રવાસીઓને આનંદમુગ્ધ કરે છે. હિંદુ સ્ત્રીઓ ઈસ્લામધર્મ સ્વીકારતી નહતી છતાં તેમના પુત્રોને દિલ્હીની રાજગાદી વંશપરંપરાના હકક પ્રમાણે આપવામાં આવતી. સમ્રાટ જહાંગીરે જોધાબાઇના પેટે જન્મ લીધો હતો અને જોધાબાઈ જે કે હિંદુધર્મને જ વળગી રહી હતી, તે પણ જહાંગીર દિલ્હીની ગાદીએ બેસી શક્યો હતો, એ વાત ઇતિહાસના અભ્યાસીઓ માટે નવી નથી. મુસલમાન ઈતિહાસલેખકે લખે છે કે –“ જોધબાઈ જે કે હિંદુ હતી તે પણ પ્રભુ તેણીની ઉપર દયા કરશે, કારણ કે સમ્રાટ જહાંગીરે ભારતવર્ષમાં મુસલમાનધર્મની એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. જહાંગીર જેવા ધર્મવીરની માતા, ભલે તે હિંદુ હોય તે પણ નરકમાં જવાને યોગ્ય નથી.” જોધાબાઈએ વિવાહ કર્યા પછી જે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તે તેણીને માટે મુસલમાન ઐતિહાસિક લેખકોને જે ચિંતા કરવી પડી છે તેવી ચિંતા કરવાને પ્રસંગ આવત નહિ.
હિંદના સમ્રાટોમાં એકમાત્ર અકબરેજ હિંદુ-મુસલમાનોને પરસ્પર મિત્રતાના અને સગપણના સંબંધથી જોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે પોતે પણ પોતાને ના કુટુંબની એક કન્યાને એક હિંદુ રાજા સાથે પરણાવવાને તૈયાર થયા હતા; પરંતુ આથી કોઈએ આશ્ચર્ય પામવાનું નથી. મગધના અધિપતિ હિંદુ મહારાજા ચંદ્રગુપ્ત ગ્રીક સેલુક્સની કન્યાનું એક કાળે પાણિગ્રહણ કર્યું હતું. ઈરાન દેશના એક યવન અધિપતિને જયારે તેની પ્રજાએ સિંહાસન ઉપરથી ઉઠાડીને નસાડી મૂકે ત્યારે તેણે ભારતવર્ષમાં આવી, કાન્યકુબ્બના એક હિંદુરાજાની સાથે પોતાની
Shree Sudharmaswam Gyanbhandar-Umará, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
સમાજનીતિ
૨૮૫
પુત્રીને વિવાહ કરી આપ્યા હતા. પૂર્વે ભારતવર્ષના હિંદુ નરપતિઓને જ્યારે યવનરમણી ભેટરૂપે અર્પણ કરવામાં આવતી ત્યારે તેઓ બહુજ સંતુષ્ટ થતા હતા, એવા ઉલ્લેખો મળી આવે છે. હિંદુરાજાઓ પાસે યવન-લલનાઓ હજુરિયાતરીકેનું સઘળું કામ કરતી. એવાં વર્ણને સંસ્કૃત નાટકમાં પણ મળી આવે છે. પ્રથમના હિંદુઓ આપણા જેવા સંકુચિત વિચાર કે સુદ્રના હૃદયના નહોતા. અન્ય કોઈ જાતિની કન્યા સાથે લગ્ન કરવાથી પૂર્વે કાઈને સાતિબહાર રહેવું પડયું હાય, એવો ઉલ્લેખ હજી સુધી ક્યાંય પણ મળી આવ્યો નથી. પૂર્વે ઉચ્ચ વર્ણની સાથે નીચ વર્ણનાં મનુષ્ય લગ્નની ગાંઠથી જોડાઈ શકતાં હતાં. વળી અશોકના પિતાએ એક બ્રાહ્મણકન્યાનું પાણિગ્રહણ કર્યું હતું અને એ બ્રાહ્મણબાળાએ ભારતવર્ષના ૌરવસ્વરૂપ સમ્રાટ અશોકને જન્મ આપે હતે, એ વાત કેઈથી છુપી નથી. બંગાળના રાજા વિગ્રહપાલે એક રાજપૂતકન્યાનું પાણિગ્રહણ કર્યું હતું. મહારાજા વિક્રમાદિત્યે એક ભિલબાળાની સાથે તથા બંગાળની રાજકુમારી સાથે પણ લગ્ન કર્યું હતું. કાશ્મીરના એક મહારાજાએ બંગાળની એક રાજકુમારી સાથે વિવાહ કર્યો હતો. રાજા માનસિંહ કુચબિહારના રાજા લક્ષ્મીનારાયણની એક બહેન સાથે લગ્ન કર્યું હતું. પ્રિય પાઠક ! આ સ્થળે અમે તમને પૂછવાની રજા લઈએ છીએ કે જે સમયે ભારતમાં લગ્નસંબંધનું ક્ષેત્ર વિશાળ હતું, તે સમયે ભારતનું ગૌરવ વિશેષ હતું કે વર્તમાન કાળે ? આ પ્રશ્નના ઉત્તરની અમે આશા રાખતા નથી, કારણ કે ભારતવાસીઓને એ વિષે વિચાર કરવાનો જ અવકાશ નથી એ વાત અમે બહુ સારી પેઠે સમજી શક્યા છીએ.
હિંદુ અને મુસલમાને વચ્ચે એકતા સ્થાપવાનું ભગીરથ પ્રયત્ન સમ્રાટ અકબરના સમયમાં ઘણે અંશે ફળીભૂત થયા હતા, એમાં સંદેહ નથી. તેના સમયમાં કેટલા હિંદુઓએ તથા મુસલમાનેએ પરસ્પરમાં કન્યાની આપ-લેનો વ્યવહાર કર્યો હતો, તેનો નિર્ણય કરવાનું અત્યારે એક સાધન આપણી પાસે નથી; છતાં એટલું તે ઈતિહાસમાં મળી આવે છે કે સમ્રાટ અને તેના કુમારો ઉપરાંત સમ્રાટના મુખ્ય અમાત્યાએ તથા તેના પ્રિયતમ મિત્ર અબુલ ફઝલે હિંદુ x x x લલના સાથે વિવાહ સંબંધ બાંયો હતે. તે ઉપરાંત એક મુસલમાન મનસબદારે એક બ્રાહ્મણ કન્યાનું પાણિગ્રહણ કર્યાને ઉલેખ પણ મળી આવે છે. આ ઉપરથી એટલું તે જોઈ શકાશે કે હિંદુઓએ મુસલમાન કન્યાઓ સાથે તથા મુસલમાનોએ હિંદુકન્યાઓ સાથે લગ્નવ્યવહાર ચાલુ કરી દીધેલ હોવો જોઈએ. જહાંગીરના જીવનચરિત્રમાં એક સ્થળે એમ જણાવવામાં આવ્યું છે કે અનેક મુસલમાને પોતાની કન્યાઓને હિંદુઓ સાથે પરણાવતા જોઈ તેણે એક એ હુકમ બહાર પાડે
કે મુસલમાનેએ હિંદુને કન્યાદાન આપવું એ બહુ શરમભરેલું અને તિરસ્કારShre પાત્ર કાર્ય છે. હવેથી ભવિષ્યમાં જો કોઈ મુસલમાન હિંદુની સાથે પોતાની કન્યાને
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સમ્રાટ અકબર
વિવાહ કરશે તે। તેને પ્રાપ્યુદંડની સપ્ત સજા કરવામાં આવશે. અત્યારે પણ બિઠ્ઠારમાં, ઉત્તર-પશ્ચિમમાં તથા પંજાબમાં હિંદુ મુસલમાનની સાથે એક માસન ઉપર બેસીને પાન-સોપારી ખાય છે અને પાણીવાળા હુકા પીએ છે, કેટલેક સ્થળે હિંદુ અને મુસલમાન એકજ ધરમાં વસે છે, એકજ ધરમાં રસાઇ તથા ભેાજન પણ કરે છે. “ લાલા " વગેરે અનેક હિંદુ મુસલમાનધમનાં રીત-રિવાજોને ” માન આપે છે. હિંદુ મુસલમાનના મહેારમના ઉત્સવમાં ભાગ લેતા ઘણીવાર નજરે પડે છે. અનેક હિંદુ પ્રસિદ્ધ કમરાની માનતા રાખે છે અને પેાતાની પ્રષ્ટિસિદ્ધ થયેથી માનતા ચડાવવા જાય છે. પીરની, ગાઝીની તથા ખીજા પ્રસિદ્ધ મુસલમાન મહાત્માઓની પૂજા કરતા હિંદુઓને અમે જોયા છે. બીજી તરફ કેટલાક મુસલમાન પણ કાશીની યાત્રાએ જાય છે અને ત્યાં દશાશ્વમેધધાટ ઉપર તથા શીતલાદેવીના મંદિરમાં કુકડાના ભાગ આપે છે. હિંદુએ માનેલી લક્ષ્મીદેવીની પણુ કેટલાક મુસલમાની પૂજા કરે છે. ઢાળીના દિવસેામાં પણ મુસલમાને આનંદપૂર્વક ભાગ લે છે. આવી રીતે અનેક સ્થળે વધતા—ઓછા પ્રમાણમાં હિંદુએએ મુસલમાનિરવાજોના તથા મુસલમાનાએ હિંદુરિવાજોને સ્વીકાર કર્યો છે. અતિ નિકટની ક્રાઇ સગી કન્યા સાથે લગ્ન કરવાનું મુસલમાનેએ બંધ કર્યુ છે. તથા પુત્ર વારસદાર હાય ત્યાંસુધી કન્યાને કે સ્રીતે વારસા નં આપવાનું મુસલમાનાએ શરૂ કર્યું છે, એ સધળા પ્રતાપ િંદુના રિવાજોને છે એમ કહેવાની જરૂર નથી. ભારતવર્ષના કેટલાક મુસલમાના પરમ ભક્તિભાવપૂર્વક રાધા-કૃષ્ણનાં સ્તાત્રા ગાય છે.
ભારતવાસીઓની શારીરિક સ્થિતિવિષે તમે કદાપિ વિચાર કર્યાં છે ? આ દેશની તરુણી બાલ્યાવસ્થામાંજ માતા બની બેસે છે અને યૌવનાવસ્થા ભાગમા પડેલાંજ વૃદ્ધાસમાન બની જાય છે, તેનું શું કારણુ ? યૌવનની સીમામાં હજી પગ મૂકે તે પહેલાંજ આપણી કન્યાએ એક ધરડી સ્ત્રી કરતાં પણ વિશેષ નિ`ળ ખની જાય છે તેનું શું કારણ ? આ દેશની સ્ત્રીઓને મોટા ભાગ ખાલ્યાવસ્થામાંજ મરણને શરણ થાય છે અને નાની ઉંમરમાં પ્રસવની વેદના અનુભવી અકાળે મૃત્યુ પામે છે, તેનું શું કારણ હાવુ જોઈએ, તેના તમે કદિ વિયાર કરી જોયા છે ? ભાગયોગે કાઈ અલ્પવયની બાળા સુવાવડમાંથી સહિસલામત ખેંચી જાય છે તાપણુ તે સબળ કે દીધાયું થઇ શક્તી નથી, તેનું શું કારણુ હશે ? અમે અમારી ખાલ્યવસ્થામાં જેવા બળવાન અને કદાવર મનુષ્યા જોયા છે તેવા બળવાન અને મજબૂત મનુષ્યેાનાં દર્શન વમાનકાળે દુર્લભ થઇ પડયાં છે ! તે મહા ખળવાળા પિતાના પુત્રો પણ આજે નિર્બળ અને કાયર બની ગયા તેનુ શું કારણુ હશે ? આટલા બધા ફેરફાર અકસ્માત કેવી રીતે થઇ ગયા ! તમે કહેશે કે મેલેરીઆ આદિ રાગાને લીધે, અમે પૂછીએ છીએ કે જે દેશમાં
Shreemi cyano handar Umara, Surat
*www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
સમાજનીતિ
પૂર્વે મેલેરીઆનું નામ-નિશાન પણ નહતું તે દેશમાં એવા રોગો ઘર કરી બેઠા તેનું શું કારણ? વળી જે ગૃહમાં કદાપિ મેલેરીઆ પ્રવેશ પણ કરી શકતો નથી તે ગૃહની પ્રજા પણ દિવસે દિવસે નિર્બળ બનતી જાય છે, તેનું શું કારણ? અમને જે સંપૂર્ણ સત્ય ઉત્તર આપવાની રજા આપવામાં આવે તે અમે કહીશું કે, બાળલગ્ન એજ માત્ર આપણું શારીરિક અવનતિનું એક મુખ્ય કારણ છે. જે તમને આ વાતમાં કઈ શંકા જેવું લાગતું હોય છે જે શરીરવિદ્યાના અને ભ્યાસ પાછળ સમસ્ત જીવન પૂરું કરે છે તે અભ્યાસીઓ પાસે જાઓ અને તેમની સલાહ લે. શારીરિક ઉન્નતિના અને અવનતિના વિષા ઉપર જેઓ રાત -દિવસ ગંભીરતાથી વિચાર કર્યા કરે છે તેમની પાસે જાઓ અને તેમને પૂછો. જેવા તેવા માણસની સલાહ લીધાથી તમને યથાર્થ સત્ય પ્રાપ્ત થાય એવી આશા સ્વખામાં પણ રાખશો નહિ. અનેક જળચર પ્રાણીઓ કમળની પાસે થઈને આવા -જા કરે છે, પરંતુ શું કમળનું યથાર્થ રહસ્ય તેઓ કદાપિ સમજી શકે છે ? ખરૂં પૂછો તો તમે શું ઓછા વ્યવહારકુશળ છે ? તમે ઘણી મહેનત કરી દૂરથી એક આંબાની ડાળ તમારા ગ્રહના આંગણામાં લાવો છો અને આમ્રફળની આશાથી તેને યોગ્ય સ્થાને રેપી દે છે. રોજ તમે તેની સારસંભાર લે છે, રાજ પાણી પાઓ છે, રોજ ખાતર વગેરે નાખે છે. આ પ્રમાણે આમ્રની આશાથી તમે પરિશ્રમ કરવામાં કશી કચાસ રાખતા નથી. તમારી સ્ત્રી તમને આ પ્રમાણે મહેનત કરતા જોઈને પૂછે છે કે –“ કાણું જાણે ક્યારેય ફળ આવશે, નકામી માથાકૂટ શીદને કરે છે ?” તમારો પુત્ર કહે છે –“પિતાજી ! આમાં કયારે ફળ આવશે?” ભાગ્યને થોડા સમયમાં જ જે પેલી નવી ડાળને મંજરી (હેર) બેસી જાય છે તે પુત્ર તથા સ્ત્રીના હૃદયમાં આનંદ સમાતું નથી, પરંતુ તમે તમારા અજ્ઞાન સ્ત્રી-પુત્રના આનંદથી છેતરાતા નથી. તમે જાણે છે કે અપકવ અવસ્થામાં આવેલી મંજરી જેવાં જોઈએ તેવાં સુંદર ફળો ઉત્પન્ન કરી શકતી નથી; તેથી તમે તમારા પરિશ્રમનો કે મહેનતને લેશમાત્ર પણ વિચાર નહિ કરતાં અતિ નિષ્ફરતાપૂર્વક પેલી મંજરી ભાંગી-તેડીને નાખી દે છે. એક વૃક્ષ ઉપર અપકવ અવસ્થામાં ફળ બેસવાની તૈયારી થાય તે તેનું કેવું બૂરું પરિણામ આવે તે તમે જાણી શકે છે, પરંતુ મનુષ્યપ્રાણુ અપકવ અવસ્થામાં ગર્ભ ધારણ કરે અને પુત્રરૂપી ફળ પ્રસવ કરે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે તેની તમે કલ્પના સરખી પણ કરી શકતા નથી! તમારી બાહ્યદૃષ્ટિને તમે અંતરમાં કયારે ઉતારશે ?
* બાળલગ્નમાં અનેક લાભો રહેલા છે, એમ તકરારની ખાતર માની લેવાને તૈિયાર છીએ, પરંતુ આ પતિત દેશની પ્રજા બળવાન અને દીર્ધાયુષી થાય, તે માટે પ્રયત્ન કરવાની શું જરૂર નથી ? પ્રત્યેક મનુષ્યની શારીરિક અને માનસિક
Shree Sudharmaswami Gyanbhanda-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સમ્રાટ અકબર
શકિત ઉપરજ પ્રજાકીય કલ્યાણને મુખ્ય આધાર છે, એ વાત તમારે સર્વદા
મરણમાં રાખવી ઘટે છે. બાળલગ્નના ગેરફાયદા વર્ણવવામાં આવે છે, તે અંગ્રેજી શિક્ષણનું એક વિકૃત પરિણામ છે, એમ કેઈએ માની લેવું જોઈતું નથી. નિરક્ષર સમ્રાટ અકબર પણ બાળલગ્નથી થતી હાનિઓને એક વાર સ્વીકાર કરી ચૂક હતે. હિંદુઓમાં એક એવું શાસ્ત્ર-વાય પ્રચલિત છે કે “ પુજ્ઞાથે બિયત્તે માથ, ” અર્થાત પુત્રપ્રાપ્તિ માટે જ મનુષ્ય વિવાહ કરવો જોઈએ. સમ્રાટ અકબર પણ એજ પ્રમાણે કહેતા કે “પુત્રોત્પત્તિ કરવી એ વિવાહને મુખ્ય ઉદેશ છે; અને પુત્રની આરોગ્યતા ઉપર પ્રજાકીય કલ્યાણને આધાર છે, એટલા માટે પુત્રો બળવાન અને શકિતવાન બને તેવા પ્રત્યેક પ્રયત્ન આપણે કરવા જોઈએ. બાળલગ્નના પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય છે તે બહુ જ નિર્બળ અને કમતાકાત હોય છે, એટલું જ નહિ પણ એ નિર્બળતા ધીમે ધીમે વધતી જ જાય છે. બાળલગ્નની ખરાબીઓ વિવાહિત થએલા પુત્ર-પુત્રીના દેખાવ ઉપરથીજ જણાઈ આવે છે.” એટલા માટે સમ્રાટે એવો હુકમ બહાર પાડે હતું કે, “જ્યાં સુધી બાળક સોળ વર્ષને અને બાલિકા ચાદ વર્ષની ન થાય ત્યાંસુધી માબાપોએ પિતાનાં સંતાનોને વિવાહ કરે નહિ.”
પ્રજામાં બાળલગ્નને ચેપી રોગ ફેલાવા ન પામે તે માટે વિવાહ પહેલાં માબાપોએ પિતાના પુત્ર તથા પુત્રીને શહેરના કોટવાળ પાસે લઈ જવાની અને ઉંમરને નિર્ણય કરાવવાની સમ્રાટે ફરજ પાડી હતી. કેટવાળ બાલક-બાલિકાએની ઉંમરને નિર્ણય કરે અને જે કાયદામાં બધેિલી હદ કરતાં ઓછી ઉંમરનાં પાત્રો તેને જણાય તે તેમનાં નામે પત્રકમાં લખી લે અને યોગ્ય ઉંમર થયે લગ્ન કરવાની સંમતિ આપતે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે સમ્રાટે બાળલગ્ન અટકાવવા માટે પિતાથી બની શકત પ્રત્યેક પ્રયત્ન કર્યો હતે. આજથી ત્રણસેં વર્ષ ઉપર જે સમયે ભારતવષય પ્રજા સુખ-સ્વાધીનતામાં દિવસો વિતાવતી હતી. તે સમયે પણ બાળલગ્નને કુરિવાજ અટકાવવાને જે આટલે પ્રબળ પ્રયત્ન કરવો પડ્યો હતો, તે પછી વર્તમાનકાળે કે જે સમયે એ કુરિવાજ હજારગણે પ્રબળ બનવા પામ્યો છે, તે સમયે આપણે ભારતવાસીએએ શું કરવું જોઈએ, તેને કાંઈ ખ્યાલ તમે કરી શકશે ? વર્તમાનકાળની આપણી શોચનીય સ્થિતિને વિચાર કરવાથી અમને લાગે છે કે જ્યાં સુધી આ ભારતમાતાના સેંકડો અને હજાર પુત્રો દૂર દૂરના દેશમાં હુન્નર-ઉદ્યોગ અર્થે નહિ ઉતરી પડે ત્યાં સુધી ભારતવર્ષને ઉદ્ધાર થવું શક્ય નથી. સ્ત્રી-પુત્રના પ્રેમરૂપી પિંજરમાં જે હિંદુ-યુવકના સુકોમળ હૃદયને બાલ્યાવસ્થામાંથી જ ગેધી રાખવામાં આવે તે દેશ-વિદેશમાં પ્રવાસ કરવાનું અને એ રીતે ભારતમાતાનું GH દારિદ્રય દૂર કરવાનું સાહસ જોઈએ તેટલું થઈ શકે નહિ. બાળલગ્નના પંજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
સપડાયેલી સંતતિ સાહસ, હિંમત કે ત્યાગબળ દર્શાવી શકતી નથી. આ વિષે શું વિસ્તારથી કહેવાની જરૂર છે? નિત્ય તમારી દષ્ટિ પાસે જે સેંકડે પ્રસંગે બની રહ્યા છે, તે તરફ એકવાર દષ્ટિપાત કરે. સુધરેલા અને કેળવાયેલા હિંદી યુવકે નોકરીને માટે કેટલા પ્રહાર-તિરસ્કાર સહન કરી રહ્યા છે વર્તમાન યુવકવર્ગને સેવા સિવાય અન્ય માર્ગજ સૂઝત નથી ! કેટલા ડાહ્યા અને શકિતવાળા યુવકે નેકરીમાં પિતાનું આયુષ ગુમાવી રહ્યા છે, તે તરફ એકવાર નજર કરે. આ સઘળી દુર્ગતિના મૂળમાં બાળલગ્નજન્ય નિર્બળતા પણ કાંઇ જેવું તેવું કારણ નથી. હિંદી યુવકને જે નાનપણથી જ લગ્નની બેડીમાં પૂરવામાં ન આવતા હેત તે તેઓએ હિંદના કલ્યાણ માટે આજે સેંકડે નવા નવા હુન્નર-ઉદ્યોગ શોધી કઢાયા હતા અને પેટ ભરવા માટે જે અઘટિત દાસત્વ સ્વીકારવું પડે છે, તે પણ કયારનું એ દૂર થઈ ગયું હેત.
અમે જે સમયની આ વાત કરીએ છીએ તે સમયે આ દેશમાં વર-વધૂને પરસ્પરનાં દર્શન કર્યા વગર અથવા પરસ્પરને ઓળખ્યા વગરજ લગ્નની ગઠિથી જોડાવું પડતું હતું. હિંદુ તથા મુસલમાન યુવકે પિતાના લગ્નના સંબંધમાં પિતાના વિચારે દર્શાવી શકતા નહિ. કન્યાઓના સંબંધમાં પણ તેવી જ સ્થિતિ હતી. વર-વધૂ પરણતાં પહેલાં એક-બીજાને જોઈ શકે તથા પરસ્પરના રૂપ-ગુણને પરિચય મેળવી શકે તે માટે સમ્રાટ અકબરે એ હુકમ બહાર પાડયું હતું કે પ્રત્યેક લગ્નમાં જેવી રીતે માતા-પિતાની સંમતિની જરૂર છે તેવી જ રીતે વર-વધૂની સંમતિ પણ જરૂરની છે. વર-વધૂની સંમતિ સિવાય લગ્નની ક્રિયા થઈ શકશે નહિ.
પુરુષોના આરોગ્યને હાનિ ન પહોંચે એટલા માટે સમ્રાટે એક એવી આજ્ઞા બહાર પાડી હતી કે કોઈ પણ વૃદ્ધા સ્ત્રી યુવકપતિ સાથે લગ્ન કરી શકશે નહિ. મુસલમાનસમાજમાં પૂર્વે એવી કુરીતિ પ્રવર્તતી હતી.
તે સમયે હિંદુઓમાં અને મુસલમાનમાં એક કરતાં વધારે સ્ત્રીઓ પરણ વાને રિવાજ હતો. વસ્તુતઃ એક પુરુષને અનેક સ્ત્રીઓ હેવી તે, એ કાળે બહુ નિંદાપાત્ર કાર્ય ગણાતું નહોતું. સમ્રાટ અકબરને જે કે રાજપદ્ધતિને ખાતર અનેક રાણીઓ કરવી પડી હતી અને કુમાર સલીમને પણ તેણે અનેક રાજબાળાઓ સાથે વિવાહ કર્યો હતે; છતાં સાધારણ જનસમાજની આરોગ્યતા સુરક્ષિત રાખવા, એકથી અધિક સ્ત્રીઓ પરણવાને તેણે પુરુષવર્ગને નિષેધ કર્યો હતો. તે સતત કહેતે કે-“જેઓ એક કરતાં અધિક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરે છે તે હાથે કરીને પિતેજ પિતાને વિનાશ કરે છે. અલબત્ત, પુત્રપ્રાપ્તિ માટે અન્ય સ્ત્રીનું પાણિગ્રહણ કરવું પડે તો તે બહુ નિંદનીય નથી.”
મુસલમાનસમાજમાં પિતાના કેઈ નિકટના સગાની કન્યા સાથે પત્રો Shree Strapthas Meni Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સમ્રાટ અકબર
વિવાહ કરવાને ચાલે છે. સમ્રાટે હિ દુરીત-રિવાજને માન આપી એક એવો હુકમ બહાર પાડયો કે-“ નજીકના કેઈ સંબંધીની પુત્રી સાથે પોતાના પુત્રનો વિવાહ કરે એ ઇચ્છવાયોગ્ય નથી. ભવિષ્યમાં કાઈ મુસલમાન એવા પ્રકારને વિવાહ કરી શકશે નહિ.”
કન્યાનાં માબાપે વિવાહ પૂર્વે કેટલુંક નાણું વરનાં માબાપને કે વરનાં માબાપે કન્યાનાં માબાપને આપવું પડે છે; અર્થાત કન્યાવિક્રયના તથા વરવિક્રયના કુ રિવાજે દેશના જુદા જુદા ભાગમાં વર્તમાનકાળે પણ ચાલી રહ્યા છે. સમ્રાટે આ કુરિવાજને દાબી દેવા પણ હુકમ બહાર પાડ્યા હતા. હજી પણ આ દેશમાંથી એવા ખેટા રિવાજ છેક નાશ પામ્યા નથી, પરંતુ અમને લાગે છે કે જ્યાં સુધી નાના પ્રકારના જ્ઞાતિભેદ દૂર નહિ થાય અને કન્યાની આપ-લેનું ક્ષેત્ર વિશેષ વિસ્તારવાળું નહિ બને ત્યાં સુધી કન્યાવિક્રય અને વરવિક્રય જેવા રાક્ષસી રિવાજે અટકે એવી આશા નથી.
જેઓ મેટાં શહેરમાં સુંદર મકાનની ચાર દિવાલની મધ્યમાંજ બેસી રહી જીવનપર્યત અભ્યાસ કર્યા કરે છે અને નાનાં નાનાં ગામડાંમાં કેવા હૃદયદ્રાવક બનાવ બને છે તે જોવાની કે સાંભળવાની પરવા રાખતા નથી, તેઓ વિધવા-વિવાહની સામે થાય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જેને પરમાત્માએ નેત્રો આપ્યાં છે તેઓ ખુલ્લી રીતે જોઈ શકે છે કે જેઓને હૃદય મળ્યું છે તેઓ પણ આટલી વાત સ્વીકારે છે, અને જેઓ આ દેશની યથાર્થ વસ્તુસ્થિતિથી પરિચિત છે તેઓ પણ અમારા કોસ્વરમાં પિતાને સ્વર મેળવીને આટલું તે કહે છે કે –“હિંદુસંસારમાં વિધવાઓ જેટલું દુ:ખ કે શૈર્ભાગ્ય અન્ય કોઈ પણ મનુષ્યપ્રાણીના શિરે તેવું સંભવતું નથી. વર્તમાનકાળે વિધવા જેવી અભાગિની અને દુઃખી જાતિ અન્ય કોઈ નથી. પૂર્વના સમયમાં વિધવા સ્ત્રીને ખાન-પાન તથા વસ્ત્રસંબંધી સઘળો ખર્ચ તેણીનાં સગાં-સંબંધીઓ તરફથી વિનાસંકોચે આપવામાં આવતા. પોતાના કેઈ સગા-સંબંધીની વિધવાને પિતાને ત્યાં સ્થાન આપવું, એ પ્રથમના દિવસોમાં બહુ માનભર્યું ગણાતું હતું. આજે તે ભૂતકાળને સુખમય પ્રવાહ વર્તમાનકાળના દુઃખમય સાગરમાં ભળી ગયું છે. આજે જીવનને એને કેટલો બધો વધી પડે છે! પિતાનું એકલાનું પેટ કેવી રીતે ભરવું, એ પણુ વર્તમાનકાળે એક મહા પ્રશ્ન થઈ પડયો છે ! પરોપકારની સુંદર પ્રવૃત્તિ કેવળ જીભ આગળ આવીને જ અટકી ગઈ છે. અર્થાત રસનાઈદ્રિયને સંતોષવા સિવાય અન્ય કોઈ પરોપકારનું કાર્ય જગતમાં હોય એમ હવે પ્રાય: મનાતું નથી. આવા સોગને લીધે આશ્રય વગરની વિધવા સ્ત્રીને કેટલાં દુઃખો તથા કલેશ વેઠવા પડતા હશે તેની ગણત્રી થઈ શકતી નથી. હતભાગિની બિચારી વિધવાને પ્રાતઃ
કાળથી લઇને તે રાત્રીના બીજા પહેરપર્યત એક ગુલામડીની માફક વૈતરું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umarağyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
ર૯૧ પડે છે અને તેમાં પણ જે કદાચિત સહેજ-સાજ ભૂલ થઈ જાય તે તેણીને શિરે તિરસ્કારની અને ગાળાની કાંઈ અવધિ રહેતી નથી. આ દે છે વિધવાઓ કરતાં સુધરેલા દેશની ગુલામડીઓ પણ વધારે સુખી છે. સુખ અને લાડ કરી એક બાળા જ્યારે દુર્ભાગ્યે વિધવા થાય છે અને પોતાના એક ને કયા પર જ્યારે આશ્રય લે છે, ત્યારે તે બિચારી બહેનને પિતાની ભેજાઈ તરફથી જે અસહ્ય દુઃખ સહન કરવો પડે છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એક વિધવા સ્ત્રીને તેણના દિયર-જેઠ તથા સાસુ–સસરા તરફથી પણ કેવા અગણિત આક્ષેપ સહન કરવા પડે છે, તે તે અનુભવી સિવાય અન્ય કેઈથી સમજી શકાય તેમ નથી. તે સિવાય બળવાન ઇદ્રિના વેગને કાબૂમાં રાખવા એ પણ શું જેવી તેવી વાત છે? આ દેશમાં કેટલી ગર્ભહત્યાઓ થાય છે, તેની તમે કદિ તપાસ કરી છે? અલબત્ત, વિધવા સ્ત્રીઓમાં અનેક સ્ત્રીઓ આદર્શ સતીનારીના તથા આદર્શ બ્રહ્મ ચારિણીના સુંદર સ્થાનને શોભાવે તેવી હોય છે, તેની અમે ના કહેતા નથી, પણ બીજી તરફ પતિત નારીઓની સંખ્યામાં હજારો ગણો વધારો થતો જાય છે, તે તરફ તમે કદાપિ દષ્ટિપાત કર્યો છે ? દેશમાં વેશ્યાઓની કિંવા વ્યભિચારિણી સ્ત્રીઓની સંખ્યા શા માટે વધતી જાય છે, તેને નિર્ણય કર્યો છે? પુનર્લગ્ન કરનારી જ્ઞાતિઓ કરતાં પુનર્લગ્ન નહિ કરનારી જ્ઞાતિઓમાં દુરાચાર વધતું જાય છે, તે અટકાવવા માટે તમે શું કઈ પ્રયત્ન કર્યો છે? અસ્તુ.
એક હિંદુવિધવાનાં દુઃખો જેવા અથવા સાંભળવા છતાં આપણું સુશિક્ષિત ગણુતા હિંદુસમાજનાં મનુષ્યોની આંખમાં આજે આંસુનું ટીપું પણ પડતું નથી; પરંતુ આજથી ત્રણ વર્ષ ઉપરને એક નિરક્ષર યવન ભૂપતિ વિધવાઓની આવી શેચનીય સ્થિતિ જોઈ ભારે ખેદ પામ્યો હતો તેનાં હદયનેમાંથી અશ્રુધારા વહી નીકળી હતી ! મહાત્મા અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ ઘણવાર ભારે ખેદ અને સંતાપૂર્વક નીચેના શબ્દો ઉચ્ચાર, કે-“જે સમાજમાં વિધવાવિવાહ પ્રચલિત નથી તે સમાજમાં વિધવાનાં દુઃખને પાર રહેતો નથી.” વીશમા સૈકાને નેત્રહીન–હૃદયહીન શિક્ષિત સમાજ જ્યારે વિધવા-વિવાહની વિરુદ્ધમાં કમર કસીને ઉભા રહેવામાં પિતાની બહાદુરી માને છે, ત્યારે સોળમા સૈકાને અશિક્ષિત અને અનક્ષર સમ્રાટ અકબર, હિંદુસમાજમાં વિધવા-વિવાહને પ્રચાર કરવા, વિધવા-વિવાહની આવશ્યકતા સિદ્ધ કરવા તૈયાર થયા હતા અને એનો કેટલેક અશે તેણે અમલ પણ કરાવ્યો હતે.
* આજે કેટલાક કેળવાયેલા મનુષ્યો મેટા માંચડા ઉપર ચઢીને અને હાથ પહોળા કરીને સતી થવાના રિવાજની મુકતકંઠે પ્રશંસા કરે છે. સતી થવાને કમકમાટભરેલ રિવાજ જે આજે ભારતવર્ષમાં પ્રર્વતતે હેત તે એ રિવાજ કેટલે બધે ભયંકર છે, તે અમે પ્રત્યક્ષ બતાવી આપત; પણ સહૃદય અંગ્રેજોના પ્રતાપે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
રકર
સમ્રાટ અકબર
રિવાજ આજે દૂર થયો છે. વિદ્વાન વકતાઓ તથા લેખકે માત્ર વાણીવડે તે રિવાજની માત્ર પ્રશંસા કર્યા કરે, એટલું જ હવે તેમના હાથમાં રહ્યું છે. આવા કરતાભર્યા રીત-રિવાજોમાં પણ ભારતવાસીઓ શું મહત્તવ જોઈ શકતા હશે, તે અમારાથી સમજાતું નથી. સમ્રાટ અકબરે અંગ્રેજોની બહુ પહેલાં ઇસ. ૧૫૮૩ માં એક એ કહિતકર તથા સહૃદયતાપૂર્ણ આદેશ બહાર પાડેલ હતું કે –“હવેથી કોઈ પણ મનુષ્ય કઈ પણ વિધવાને જેર-જુલમપૂર્વક મૃત સ્વામીની ચિતામાં બાળી શકશે નહિ.”
સમ્રાટ માત્ર વાત કરીનેજ અથવા આજ્ઞા બહાર પાડીને જ બેસી રહ્યો નહે. કોઈ પણ વિધવાને તેનાં સગાં-સંબંધીઓ બળાત્કારપૂર્વક અગ્નિચિતામાં હેમી ન દે એટલા માટે તેણે કેટવાળ વગેરેને સખ્ત હુકમ આપી સાવધ કર્યા હતા. સતીદાહ અટકાવવો એ પણ કોટવાળેનું તે કાળે એક મુખ્ય કર્તવ્ય ગણાતું હતું. અબુલફઝલ લખે છે કે –“સતીદાહ અટકાવવા માટે સમ્રાટે પ્રત્યેક પ્રગણામાં તથા મોટાં મોટાં શહેરોમાં ખાસ નોકરે નિમી દીધા હતા. અંબરરાજ જયમલ મૃત્યુ પામ્યો ત્યારે તેની વિધવા રાણી-જોધપુરરાજબાળા પતિ સાથે બળી મરવાને તૈયાર થઈ નહિ. જયમલને પુત્ર લેકનિંદાને તાબે થઈ પિતાની માતાને બળપૂર્વક અગ્નિની હેળીમાં હેમવાને તૈયાર થયું. સમ્રાટ અકબરને આ સમાચાર મળતાં હૃદયમાં ભારે સંતાપ થશે. બની શકે તેટલી ત્વરાથી એક દૂતને મોકલી જોધપુરની રાજબાળાને બચાવી લેવાને તેણે વિચાર કર્યો, પરંતુ બીજી જ ક્ષણે તે વિચાર બદલાઈ ગયા. ગંભીર વિચાર કરતાં સમ્રાટને જણ્યું કે મારા હુકમની સામે થઈ પરાક્રમી રાજપૂત રાજા જયારે આ દુષ્કાર્ય કરવાને તૈયાર થયા છે તે પ્રસંગે એક સાધારણ દૂતનું કહેણ તેઓ માને અને એક નિરપરાધી અબળાને બળતી બચાવે એ સંભવિત લાગતું નથી, માટે દૂત નહિ મેલતાં હું પોતેજ ત્યાં જઉં તે કાર્યની સિદ્ધિ થાય. તરતજ સમ્રાટે પિતાને અશ્વ તૈયાર કરવાની નેકરને આજ્ઞા કરી અને પિતાની સાથે થોડા-ઘણું અંગરક્ષકાને લઈ વાયુવેગે રાજધાનીમાંથી રવાના થયા. જે સ્થળે પેલી રાજપૂત શાળા સતી થવાની હતી તે સ્થળે સમ્રાટ પહોંચ્યો અને ત્યાંને દેખાવ જોયો કે તરત જ તેનું હૃદય ધ્રુજી ઉઠયું! તેણે જોયું તે ચિતાની આસપાસ સેંકડે બળવાન રાજપૂતે એકત્ર થઈ ગયા છે અને તેમની વચમાં ચિતાનાં લાકડીને એક મોટે ઢગલે પ. છે. ચિતા સળગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સતી થનારી રાજપૂતબાળાને ઉકત ચિતા સાથે સખ્ત બંધવડે બાંધી લેવામાં આવી છે ! આ દશ્ય કયાં સહૃદય મનુષ્યોને રોમાંચિત ન કરે? સમ્રાટ અકબરને અંબર પ્રદેશના રાજપૂત બરાબર ઓળખી શકયા નહિ, તેમજ સમ્રાટ આવી અવસ્થામાં એકાએક આવી
, એવી કલ્પના પણ કોઈએ કરી નહતી; તેથી તેઓ અકબરને જોવા નાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૧૯૩
પશુ સંપૂર્ણ રીતે પિછાની શકયા નહિ. સમ્રાટ એકદમ ટાળામાંથી આગળ જઈ પેલી રાજપૂતબાળાને મુક્ત કરવાને પ્રયત્ન કરવા લાગ્યા. આથી એકત્ર થયેલા રાજપૂત વીરા સમ્રાટની સામે થયા; પરંતુ આવી વિરુદ્ધતાથી અકબર નિરાશનિત્સાહ બની જાય તેવા નહાતા. તેણે આ નિર્દોષ વિધવા સ્ત્રીને આવી ક્રૂરતાપૂર્ણાંક ખાળી નાખવા માટે સખ્ત વાંધો લીધા અને પોતાનાં તન-મતના ભાગે પશુ તે ખાળાને બચાવી લેવાની હિ ંમત દર્શાવી. એટલામાં અખરતા અન્ય રાજા જગન્નાથ સમ્રાટને ઓળખી ગયા, તેણે તેજ ક્ષણે ટાળાની મધ્યમાંથી બહાર નીકળી સમ્રાટને નમન કર્યું. સતીદાહના દુષ્કાર્યમાં આગળ પડતા ભાગ લેનારા આગેવાન, સમ્રાટ અકબર પોતે આ સતીદાહ અટકાવવા આટલે દૂર આવ્યા છે, મે વાત સમજી ગયા, તેથી તેમણે પણ તેની સામે વાંધો લેવાનું માંડી વાળ્યુ. હારઆદ અનેક રાજપૂતાએ સમ્રાટ પાસે હાજર થઇ, પોતે જે અન્યાય કાર્ય કરવાન તૈયાર થયા હતા તેને માટે અંતઃકરણના પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી. સતીદાહ બંધ થયા અને હતભાગની રાજપૂતમાળા મોતના પંજામાંથી ખચી ગ; છતાં સમ્રાટે પેલા ક્ષમાપ્રાર્થી રાજપૂતાને ક્ષમા આપવાની તત્પરતા દર્શાવી નહિ, તેમજ આવું ક્રૂર કમ કરનારા રાજપૂત આગેવાનને ઠપકેા આપીને કે અમુક દંડ લઇને જતા કરવા એ પણ તેને યાગ્ય લાગ્યું નહિ. છેવટે તેણે તેમને કેદ કર્યાં અને સતીદાહ કરનારાઓને સમ્રાટ કેવી સખ્ત સજા કરે છે તેના દાખલા બેસાડયા. સમ્રાટે જે રાજપૂતાને કેદ કર્યાં હતા તેમાં ખરપ્રદેશ જેવા વિશાળ રાજ્યના અધીશ્વર પણ હતા અને તે સમ્રાટની સાથે અતિ નિકટા સ્નેહ-સ ંબધ પણ ધરાવતા હતા, છતાં સમ્રાટે તેને કેમાં નાખતાં કિંચિત્માત્ર અચા ખાધા નહાતા. એક ભયંકર ગુન્હા માટે તે પેાતાના ગમે તેવા સંબંધીતે પણ યોગ્ય સજા કરવાને તૈયાર છે, એમ તેણે આવાં અનેક ઉદાહરણાથી પ્રજાને બતાવી આપ્યું હતું.’” અકબર જેવા સહદય સમ્રાટ વસુંધરાજનની પુનઃ કયારે ઉત્પન્ન કરશે ? બિકાનેરના રાજા રાયસિહની કન્યા સાથે કાલજરના રાજા રામચંદ્ર વાધેલાના પુત્રના વિવાહ થયા હતા. તેના મૃત્યુ પછી સમ્રાટે તેની સ્ત્રીને સતી થતી અટકાવી હતી. તે સમયે રાજપૂતા બહુ પ્રબળ પ્રતાપી લડવૈયાઓ ગણાતા હતા, છતાં સતી થવાના રિવાજ અટકાવતાં કદાચ તેમનેા કાપ વડેારી લેવા પડે તે તે પણ સ્વીકારવા, એવા સમ્રાટે નિશ્ચય કર્યાં હતા. અકબર એકવાર કન્યને નિશુંય કર્યાં પછી તેનું પાલન કર્યાં વગર રહેતા નહિ અને કદાચ તે માટે મહાન ભાગ આપવા પડે તો તે પણ આનંદપૂર્વક આપતા.
હિંદુ તે સમયે બલિદાનનિમિત્તે અનેક જીવાની હત્યા કરતા હતા. જીવહિંસા કરવી એ બહુ અન્યાયી કાય છે, એમ જણાવી સમ્રાટે હિંદુઓને હિંસા
કરતા અટકાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સમ્રાટ અકબર
હિંદુઓ જન્મતાંની સાથેજ ગાયના દૂધવડે પિતાની સુધાતૃષા શાંત કરે છે, અને જેમ જેમ વયોવૃદ્ધિ થતી જાય છે તેમ તેમ દૂધ, ઘી, મલાઈ, માખણ વગેરે પિષ્ટિક દ્રવ્યો વડે પિતાના દેહને પરિપુષ્ટ કરે છે. તે સિવાય પણ ગાયના છાણદ્વારા દુર્ગધનું નિવારણ થઈ શકે છે. ગાયના મળમૂત્રનું ખાતર જે જમીનમાં પૂરવામાં આવે તે ખેતરમાં સર્વોત્તમ પાક તૈયાર થઈ શકે છે, ગાયના છાણની છાણું બળતણુતરીકે વાપરી શકાય છે, ગાયમાતાની સંતતિ કૃષિકાર્યમાં મુખ્ય સહાયતા આપે છે, ગમે તેવા મંદવાડના સમયમાં તથા છેવટે મૃત્યુશા ઉપર પણ ગાયનું દૂધ ઉપકાર કરે છે; ટુંકામાં ગાય જેવું બીજું એકે ઉપયોગી પ્રાણ નથી, એમ કહીએ તો હરકત નથી. હિંદુઓ ગાયનું આટલું બધું સન્માન કરે છે તેનું પણ ઘણું કરીને ઉપર કહ્યું તેજ કારણ હોવું જોઈએ. હિંદુઓ જેને મહાન ઉપકારી પ્રાણી માને તેને મુસલમાને જે કેવળ મેજ ખાતર મારી નાખે તે એ બે કોમ વચ્ચે કદાપિ સુલેહ-સંપ થાય નહિ. એટલા માટે સમ્રાટે ગોવધ અટકાવવાના હુકમ બહાર પાડ્યા. તેમાં તેણે સ્પષ્ટ રીતે જણાવી દીધું કે હવેથી મુસલમાને ગોવધું કરી શકશે નહિ, તેમજ ગોમાંસનું ભક્ષણ કરી શકશે નહિ. તે ઉપરાંત અશ્વ, ઉંટ, પાડા, ભેંસે વગેરે પણ મનુષ્યસમાજને ઉપયોગી છે, એમ ધારી તે તે પ્રાણીઓના માંસને આહાર કરવાને પણ સમ્રાટે નિષેધ કર્યો. આ પ્રમાણે વિવિધ જેની હિંસા થતી અટકાવવા માટે સમ્રાટે રાજ્યના કોટવાળોને ખાસ સૂચનાઓ મોકલી દીધી.
તે સિવાય રવિવારે તથા બીજા તહેવારના દિવસોમાં કોઈ પણ પ્રકારની જીવહિંસા ન થાય તે માટે ખાસ મનાઈના હુકમે સમ્રાટે બહાર પાડ્યા હતા. હજી પણ કેટલાક મુસલમાને રવિવારના દિવસે જીવહિંસા કરતા નથી.
મુસલમાન-સમાજમાં સુન્નતની ક્રિયા ઉપર બહુજ વજન મૂકવામાં આવે છે, અર્થાત ઇસ્લામધર્મમાં સુન્નત-ક્રિયા એ એક સર્વપ્રધાન નિયમ ગણાય છે. આ ક્રિયા બાલ્યાવસ્થામાં જ કરવામાં આવે છે, તેથી બાળકને ભારે વેદના અનુભવવી પડે છે. સમ્રાટે જણાવ્યું કે:-“જે બાળકે બાલ્યાવસ્થાને લીધે, ધાર્મિક અનુષ્ઠાનેને અનુસરવાને માટે અગ્ય છે, તેમની ઉપર આવું ગંભીર અને ત્રાસદાયક અનુષ્ઠાન કરવાની ફરજ પાડવી એ કઈ રીતે ઈચ્છવાયોગ્ય નથી.” ત્યારબાદ સમ્રાટે એ હુકમ બહાર પાડ્યો કે જ્યાં સુધી બાળકની ઉંમર બાર વર્ષની ન થાય ત્યાં સુધી તેમને સુન્નતની ક્રિયા કરવાની કોઈએ ફરજ પાડવી નહિ. નાની વયનાં બાળકે ઉપર બળાત્કારપૂર્વક ઉક્ત અનુષ્ઠાન કરનારને રાજય તરફથી યોગ્ય શિક્ષા કરવામાં આવશે.
મુસલમાનમાં દાઢી રાખવાનો રિવાજ બહુ જરૂર ગણાય છે. હિંદુઓ Shદાઢીથી પ્રાય: વિરુદ્ધ વિચારો ધરાવતા હોય છે. સમ્રાટે દાઢી સબંધે પિતાને અભિઃ
haswami Gyanbhandar-Omara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
શાસનનીતિ
૨૯૫
પ્રાય બહાર પાડતાં જણાવ્યું હતું કે જેવી રીતે માત્ર દાઢી રાખવાથી જ કઈ મનુષ્ય યથાર્થ મુસલમાન બની શક્તો નથી, તેમ માત્ર દાઢી કાઢી નાખવાથી કોઈ મનુષ્ય મુસલમાનધર્મથી ભ્રષ્ટ પણ થઈ શકતું નથી. બાદાઉનીએ લખ્યું છે કે
અનેક મુસલમાનેએ સમ્રાટના સમયમાં દાઢી મુંડાવી નાખી હતી; કારણ કે સમ્રાટ પિતે દાઢી તરફ મુદ્દલ પક્ષપાત ધરાવતા નહોતા. એલ્ફીન્સ્ટન સાહેબ લખે છે કે
જ્યાં સુધી મુસલમાને દાઢી મુંડાવી નાખતા નહિ ત્યાંસુધી સમ્રાટ તેમને પિતાના દરબારમાં દાખલ થવાની ભાગ્યેજ રજા આપતો.
મુસલમાને ઉપાસના સમયે રેશમી વસ્ત્રો કે અલંકાર વગેરે રાખતા નહિ. આથી સમ્રાટે જાહેર કર્યું કે ઉપાસનામાં સુંદર વસ્ત્રો વગેરે પહેરવામાં કાંઈ હરકત નથી.
ઇસ્લામધર્મમાં દારૂ પીવાની મનાઈ છે. સમ્રાટે કહ્યું કે –“વૈદોની સલાહને અનુસરીને અલ્પ પ્રમાણમાં દારૂનો વ્યવહાર કરવામાં આવે તે દોષ નથી; કરણ કે તેમ કરવાથી રોગીને કિંચિત આરામ મળી શકવાને સંભવ છે.” તેણે ફતેહપુર ખાતે દારૂની એક દુકાન ખુલ્લી મૂકાવી હતી અને ત્યાં માત્ર ઓષધ અર્થે, અમુક કિંમતે દારૂ મળી શકે એવો નિયમ બાં હતા. તે સિવાય દારૂ ખરીદનારનું, તેના પિતાનું તથા તેના રહેવાના સ્થળનું નામ વગેરે તે દુકાનમાં નેધી રાખવામાં આવતું હતું. બાદાઉની લખે છે કે –“દારૂ ખરીદનારાઓ ખોટું નામ ધારણ કરી પિતાની ઇચછામાં આવે ત્યારે આષધનું ખોટું બહાનું કહાડી ઉક્ત દુકાનમાંથી દારૂ લઈ આવતા હતા, અને એવી રીતે સમ્રાટના સમયમાં દારૂડીઆઓને બહુ ઉત્તેજન મળતું હતું. લેકમાં એવી પણ અફવાઓ ચાલતી હતી કે દારૂમાં ડુક્કરનું માંસ ભેળવવામાં આવતું. આ વાત સત્ય હશે કે નહિ તે તે પ્રભુ જાણે. સમ્રાટ અકબર છે કે બહુ સાવચેતી રાખતે તે પણ દારૂની ખાતર ઉક્ત દુકાનમાં નિત્ય કોશે તથા વિવાદ થયા વગર રહેતા નહિ. અને કેને તિરસ્કાર કરવામાં આવ્યું હતું અને અનેકેને સખ્ત ઠપકે પણ મળે હતા, છતાં તેનું કશું સંતોષકારક પરિણામ આવ્યું નહતું.” આવા કલેશજનક દારૂથી સર્વેએ ખૂબ સાવચેત રહેવું જોઈએ, એજ અમારી આ પ્રસંગે એકમાત્ર ભલામણ છે.
અકબરે હિંદુ અને મુસલમાનોના કલ્યાણાર્થે તેમના સામાજીક નિયમમાં સુધારે કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે હિંદુઓ તથા મુસલમાને ભારે દુર્દશામાં આવી પડ્યા છે, છતાં પણ આબરના પગલે ચાલવાની બુદ્ધિ મેળવી શકતા નથી. હાય જગતની પ્રત્યેક જાતિને કંઈક ને કંઈક આશા, વિશ્વાસ કે લક્ષ હોય છે જ; માત્ર ભારતવર્ષની પ્રજાજ એવી છે કે જેને આશા કે લક્ષ જેવું કાંઈજ ન મળે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
एकविंश अध्याय-अस्ताचळे
આપણે હવે આપણા ચરિત્રનાયકના જીવનરૂપી મહા નદી પાર કરીને દુ:ખના સાગર–સંગમમાં આવી પહોંચ્યાં છીએ.
જે નાનીમેટી નદીઓ ભારતવર્ષના કલ્યાણાર્થે વિવિધ દિશામાંથી વહેતી વહેતી અકબરરૂપી મહાનદી સાથે સંમિલિત થઈ ગઈ હતી તે નદીઓ હવે પ્રાયઃ સૂકાઈ ગઈ છે ! શેખ મુબારક, અબુલફઝલ, બીરબલ તથા ફેઝી વગેરે નરવીરો કે જેમણે ભારતવર્ષમાં નૂતન યુગનાં કિરણો પ્રકટાવવાની આશાથી સમ્રાટને પ્રત્યેક પ્રકારની સહાયતા આપી હતી, તેઓ એક પછી એક પરલોકમાં જઈ વસ્યા છે! રાજા ટેડરમલ કે જે રાજ્યની સુવ્યવસ્થા રાખવામાં મહા પ્રતાપી ગણાતા હતા તે સંસારમાંથી ચાલી નીકળ્યો છે !રાજા ભગવાનદાસ કે જે હિંદુ તથા મુસલમાન સૈનિકોને મહાગૌરવના માર્ગે લઈ જવાને સમર્થ હોતે ૫ણુ સદાને માટે મહાનિદ્રામાં પડે છે! સમ્રાટના મિત્રને મેટે ભાગ પ્રભાતનાં નક્ષત્રની માફક ધીમે ધીમે અદશ્ય થઈ ગયો છે. જે સમ્રાટે મુસલમાની ઉન્નતિ માટે ભારે પ્રયત્નો કર્યા હતા, ભારે શ્રમ વેઠે હતા, અને જેમના હિતાર્થે હિંદુઓની સાથે તેમને સંમિલિત કરવાને ભગીરથ પ્રયાસ કર્યો હતો, તેજ મુસલમાનો હવે તેને નાસ્તિક તથા પાખંડી કહી સહસ્ત્ર જિવાઓ વડે સહસ્ત્ર પ્રકારે તેની નિંદા કરવા લાગી ગયા છે. જે પુત્રને તે પિતાના પ્રાણ કરતાં પણ અધિક ચાહતો હતો, તેજ પુત્ર અને હવે કૃતગ્ન થઈ બેઠો છે ! પિતાના પરમપ્રિય મિત્રનું તે પુત્રે ખૂન કર્યું છે અને ભયંકર બળ ઉઠાવવાને પણ તૈયાર થઈ ગયો છે. વિશાળ ભારતવર્ષની ભિન્ન ભિન્ન જાતિઓ પિતતાના ક્ષુદ્ર સ્વાર્થોને એક બાજુએ પડયા રહેવા દઈ, કલેશકંકાસને પરિત્યાગ કરી દેશની ઉન્નતિ અર્થે અંતઃકરણપૂર્વક એકત્ર થાય, નેહસંબંધને વશીભૂત થાય તથા ભારતમાતાને પ્રત્યેક સંતાન પોતાની વિવેકબુદ્ધિને અનુસરી વર્તવા લાગે, ઇત્યાદિ સમ્રાટના હૃદયની સઘળી શુભાશાએ ક્રમે ક્રમે અંતર્ષિત થતી ગઈ છે. તેની તબીઅત પણ હવે બગડી ગઈ છે. તે હવે અફીણને આશ્રય લઈ કાળના પ્રવાહમાં પિતાની જીર્ણ નૌકા ગમે તે પ્રકારે હંકાર્યો જાય છે!
પિતાના પરમપ્રિય મિત્રનું ખૂન કરનાર કપુત્રને પ્રિય રાન્ય અર્પણ ન કરવું, એ સમ્રાટે નિશ્ચય કર્યો હતે; પરંતુ આ સુવિશાળ સામ્રાજ્ય બીજા કાને સોંપતા જવું, એ પ્રશ્ન સમ્રાટને માટે મહા કઠિન થઈ પડે. તેણે જે સુંદર અમૃતવણે ભારતવર્ષમાં રોપ્યાં હતાં, તેને હદયનું પાણી પાઈ કણ ઉછેરશે તથા. કોણ તેને ફળ-ફૂલવાળાં બનાવશે, એનો નિર્ણય કરવા તેણે ઘણા ઘણા વિચારો કર્યા. સલીમસિવાય અન્ય એક દાનીઆલ નામને પુત્ર છે; પણ તે બહુ દારૂડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૧૯૭
આ તથા ખરાબ ચારિત્ર્યના છે. છેવટે સમ્રાટની દૃષ્ટિ સલીમના પુત્ર ખુશરૂ ભણી આકર્ષા; પરંતુ તે નિણુ યતે ટેકા આપી શકે એવા કાષ્ઠ પ્રબળ મિત્ર આ કાળ સમ્રાટ પાસે રહ્યો નહાતા. મુસલમાનેએ વિચાર કર્યો કે જો સલીમને રાજગાદી અળે તેા ભારતમાં મુસલમાનધર્મની પુન: પ્રતિષ્ઠા થયા વગર રહે નહિ. સમ્રાટની મહિષી સલીમાબેગમ પણ ધણું કરીને તેવીજ આશા અત્યારપત રાખી રહી હતી. તેણીએ અલાહાબાદ ખાતે જઇને પેાતાની શાયના પુત્રની મુલાકાત લીધી અને પેાતાની શકિત પ્રમાણે યાગ્ય હિતવચનેા કહી, આજ સુધીની ઉદ્ધતાઈને માટે સમ્રાટ પાસે જતે ક્ષમા યાચવાની સલીમને ભલામણુ કરી. સલીમે વિચાર કર્યો ક્રૂ મે આજપર્ય"ત મળવા ઉઠાવવામાં કશી ક્યાશ રાખી નથી, છતાં મુસલમાને મને ખુલ્લીરીતે મદદ આપવાને બહાર આવ્યા નથી, તેમજ હવે પછી બહાર પડવાનું સાહસ કરે એમ પણ લાગતું નથી; આવી સ્થિતિમાં જો અકબર પોતે મારી વિરુદ્ધ યુદ્ધ કરવા બહાર પડશે તા હું કાઈ રીતે કાવી શકીશ નહિ. આ પ્રમાણે વિચાર કરીને સલીમે પેાતાની વિમાતાની સલાહને અનુસરવાનું યોગ્ય ધાતુ. સલીમાએગમને શ્રમ સાકર થયા. જે સલીમના દ્વાર પાસે તેની પિતામહી પણ એકવાર આવીને નિરાશાપૂર્વક પાછી ફરી હતી, જેણે પોતાની વૃદ્ધ માતાની મુલાકાત લેવાનુ પણ યોગ્ય ધાર્યુ. નહેતુ', તેજ કુમાર સલીમ એક વિમાતાની સલાહને માન આપી, તેણીની સાથેજ રવાના થઈ પેાતાની વૃદ્ધ પિતામહીના આગ્રાના મહેલમાં હાજર થયા. સમ્રાટની માતાએ અકબર તથા સલીમને અનેક રીતે સમજાવી ઉભય વચ્ચે સુલેહ–શાંતિ સ્થાપવાના પ્રયત્ન કર્યાં. ભાગ્યયેાગે તે પ્રયત્ન મૂળભૂત પણ થયા. સમ્રાટે પુત્રના અપરાધા મારૢ કર્યાં. સલીમે સમ્રાટની પાસે અનેક પ્રકારના ઉપહારો પ્રેમચિન્હસ્વરૂપે રજુ કર્યા. સમ્રાટે પોતાના સાષ સૂચવવા સલીમને કેટલાક સર્વોત્કૃષ્ટ હીરા તથા સર્વોત્કૃષ્ટ હાથી અર્પણ કર્યા. સલીમે પુનઃ અલાહાબાદ ભણી પ્રયાણુ કરવાની તૈયારી કરી. સમ્રાટે સલીમને જતીવેળા કહ્યું કે: “જા હવે જ્યારે પુનઃ આ તરફ આવવાની ઈચ્છા થાય, ત્યારે ખુશીથી મારી પાસે આવવું.” હાય પુત્રસ્નેહ ! સ ંસારમાં અનેક પ્રકારના સ્નેહા છે, પણુ ખરેખર પુત્રસ્નેહ તે માતૃસ્નેહ, પિતૃસ્નેહ તથા બસ્નેહ કરતાં પણ કેટલીક વાર ચડી જાય છે !
સમ્રાટે રાજકુમારીને કેળવવા માટે પ્રયત્નો કરવામાં કશી ચાશ રાખી નહાતી; પરંતુ તેમાં તે સફળ થયા નહિ. સલીમની દુનીતિ તથા દુરાચારનુ અમે પૂર્વે વણુન કરી ગયા છીએ. મુરાદ હદ ઉપરાંત દારૂ પીવાના પરિણામે પ્રાણ ગુમાવી ખેઠા છે ! દાનીઆક્ષ પણ હવે એટલા બધા દાડીઓ અને દુરાચારી બની ગયા છે, કે તેનુ શરીર લગભગ છ થઇ ગયું છે ! સમ્રાટે તેને પેાતાની પાસેજ રાખવાના અનેક પ્રયત્ના કર્યા, કેટલાએ હિતાપદેશ આપ્યા, પણ તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૯૮
સમ્રાટ અકબર
કશું સંતોષકારક પરિણામ આવ્યું નહિ. છેવટ સુધી દાનીઆલ પિતા પાસે આગ્રા ખાતે હાજર થયા નહિ; પરંતુ જે સ્થળે રહીને વેચ્છાચારપૂર્વક વતી શકાય તેજ સ્થળે મોજમજામાં દિવસો વીતાવવા લાગ્યો. અંતે સમ્રાટે રાજ્યના સઘળા નોકરને એવી આજ્ઞા કરી કે જે કોઈ દાની આલને દારૂ લાવી આપશે તેને દેહાંતદંડની સખ્ત સજા કરવામાં આવશે; પરંતુ આથી પણ દાનીઆલને સ્વભાવ સુધર્યો નહિ. દંડનો ભય આવા સંજોગોમાં કયાંસુધી કૃતકાર્ય થઈ શકે ? દાનીઆલે બહુજ આજીજી અને કાલાવાલાપૂર્વક, પુષ્કળ ઇનામની લાલચ આપી એક નેકરને નિત્ય દારૂ લાવવાના કામમાં નિયુકત કર્યો. તે પિતાની પાઘડીમાં દારૂનું પાત્ર છુપાવીને દાની આસ પાસે હાજર થવા લાગ્યા. આ હકીકત સહેજસાજ જાહેરમાં આવી કે તરતજ તેણે પાઘડીમાં દારૂ છુપાવવાનું મૂકી દઈ, દાનીઆલની એક પ્રિય બંદુકમાં દારૂ ભરીને તે બંદુક દાનીઆલ પાસે લઈ જવાનું શરૂ કર્યું, કુમાર તે બંદુકને બહુજ ચાહતે હતો. દાનીઆલ આ બંદુક વગર મૃગયા રમવા નું કદાપિ પસંદ કરે નહિ; તેથી તેણે આ બંદુકનું “મૃત્યુ” નામ રાખ્યું હતું અને સર્વદા તે પિતાની સાથેજ રાખત. બંદુક ઉપર તેણે એવા આશયની એક કવિતા પણ કોતરાવી હતી કે-“મૃગયા રમતીવેળા આ બંદુક મારી પાસે હોય છે, ત્યારે મને કેટલે બધે આનંદ થાય છે ! પરંતુ તે મૃત્યુ નામની બંદુક ! તારા કાર્યની સફળતા સાથે એક પ્રાણીને પ્રાણુનાશ સર્વદા જોડાયેલે જ રહે છે. તું જેના ઉપર સફળતા મેળવે છે, તેને બિચારાને યમપુરીમાં પ્રયાણ કરવું પડે છે.” કુમારે જ્યારે આ કવિતા બંદુક ઉપર કોતરાવી હશે, ત્યારે તેને એ સ્વખે પણ ખ્યાલ નહિ આવ્યો હોય, અરે ! એવી કલ્પના પણ નહિ થઈ હોય કે એ કવિતાની સાર્થકતા તેના પિતાના મૃત્યુતારાજ સિદ્ધ થશે! “મૃત્યુ ” બંદુકમાં નિત્ય દારુ લાવવામાં આવે છે અને દાનીઆલ તેનું નિત્ય પાન કરે છે, એ વાત ઘણા લાંબા સમય સુધી પ્રકટ થઈ નહિ. સમ્રાટ અકબરની આજ્ઞા એક બાજુએજ પડી રહી ! કુમાર દારૂની લતમાં દિવસે દિવસે ખુવાર થવા લાગ્યા. છેવટે બંદુકમના દારૂએ કુમારનું શરીર છેક નિર્બળ અને નિસ્તેજ કરી દીધું ! કાળક્રમે દારૂના હદ ઉપરાંતિના ભારને લીધે દાનીઆલનું દેહરૂપી નાવ કાળરૂપી મહાસાગરમાં ડૂબી ગયું !
સમ્રાટ અકબરની તબીયત હવે જેવી જોઈએ તેવી ઠીક રહેતી હતી, તેવામાં કુમાર દાનીઆલના મૃત્યુસંબંધી સમાચાર મળતાં તેના આરોગ્યને ભયંકર આઘાત થયે. પુત્રશોકથી તેનું હદય ચીરાઈ જવા લાગ્યું. સલીમ સિવાય અન્ય પુત્ર હવે રહ્યો નહિ. દાનીઆલ સુધરશે એવી આશા રાખી હતી તે પણ ઉડી ગઈ ! દાનીઆલ છવો હતો, ત્યારે સલીમને રાજગાદી માટે કિંચિત શંકા રહ્યા કરતી હતી, પણ હવે તે તે શંકા પણ દૂર થઈ. સલીમે વિચાર કર્યો કે
Shree Sudharmaswami'Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
ભારતનું સિંહાસન હવે મને જ મળશે એમાં શંકા રહી નથી. દાનીઅલરૂપી જે વિન હતું તે પણ ઈશ્વરકૃપાએ ટળી ગયું છે. વળી સમ્રાટ અકબરની શારીરિક સ્થિતિ એવી છે કે હવે તે લાંબો કાળ જીવી શકશે નહિ, તેથી મને રાજગાદી મળવામાં વિશેષ વિલંબ થાય એમ પણ લાગતું નથી. આ વિચાર કરી અલાહાબાદમાં રહી નિશૈમ્પણે સુરા અને સુંદરીની અગ્નિજવાળામાં પિતાના તનમન-ધનની આહુતિઓ આપવા લાગે. હવે તે તેણે હદ ઉપરાંત દારૂ અને અફીણનું સેવન ચાલુ કર્યું. તેનું આવાસગ્રહ ગુલાબચંપે આદિ પુષ્પની સુગંધીવડે તથા સુંદરીઓની સુંદરતાવડે રાત-દિવસ આદિત રહેવા લાગ્યું. વિહવળા રમણીઓની મધ્યમાં તે પિતાનું ભાન ભૂલી ગયો ! હાથે કરીને પિતાના તન-મન-ધનની ખુવારી કરવા લાગે ! ધીમે ધીમે તે એવો તે ચીડીઓ અને ક્રોધી બની ગયો કે એકાદ નોકરના સહેજસાજ અપરાધ બદલ તેને જીવથી મારી નાખવા લાગ્યો ! સલીમના દુરાચારથી સર્વત્ર ત્રાસ વતી રહ્યો ! પ્રજાની ઉપરાઉપરિ અનેક ફરિયાદ સમ્રાટ અકબર પાસે આવવા લાગી. અકબરને આથી કેટલે સંતાપ થયો હશે, તેનું વર્ણન અમારાથી થઈ શકતું નથી. સમ્રાટે પોતે જાતે અલાહાબાદ જઈ પુત્રને શિખામણ આપી સન્માર્ગે વાળવાને સંકલ્પ કર્યો. જો કે આ સમયે તેનું શરીર બહુજ ખરાબ હતું, છતાં સલીમને સુધારવાની શુભેચ્છાથી જળમાર્ગે અલાહાબાદ ખાતે પ્રયાણ કર્યું. આગ્રાથી થોડે દૂર ગયા હશે એટલામાં સમ્રાટને એવા સમાચાર મળ્યા કે તેની સ્નેહમયી માતા મૃત્યુના બિછાને પડી છે અને વૈઘો તથા હકીમે વગેરેએ તેણીના જીવનની આશા મૂકી દીધી છે ! સમ્રાટ અકબરને આથી ભારે ખેદ થયા. ઉપરાઉપરિ ગંભીર આઘાત લાગવાથી સમ્રાટની તબિયત વિશેષ ખરાબ થઈ તે અર્ધ માગે ગયા પછી અતિ દુઃખિત અંતકરણે આગ્રા ખાતે પાછો ફર્યો. જ્યારે તે પોતાની કરુણામયી માતાની પાસે આવીને હાજર થયો ત્યારે તેણીની વાચા બંધ થઈ ગઈ હતી. ભારતવર્ષને ચક્રવતી સમ્રાટ આ દેખાવ જોઈ માતાના પડખે બેસી રુદન કરવા લાગે ! અત્યારે તેના સંતાપનું માપ થઈ શકે તેમ નહોતું. થોડીવારે તે માતાના શયનગૃહને ત્યજી પોતાના દિવાનખાનામાં આવ્યા. ત્યાં સ્વસ્થ ચિતે માતાની સહ ગતિ માટે કરુણનિધાન ઈશ્વરને પ્રાર્થના કરવા બેઠે. બીજી તરફ સમ્રાટની માતા રત્નપ્રસવિની દેવી સંસારને ત્યાગ કરી સ્વર્ગમાં જઈ વસી !
માવિયોગને લીધે સમ્રાટને અત્યંત ખેદ થયો. તેણે શેકસૂચક પિશાક ધારણ કર્યો. સર્વ પ્રકારનાં આભૂષણો અને ભેગવિલાસની વસ્તુઓને પરિત્યાગ કર્યો. હિંદુરિવાજ પ્રમાણે મસ્તકાદિનું મુંડન પણ કરાવ્યું. દરબારના સઘળા અમાત્યોએ તથા સભાસદેએ પણ કેશ ઉતરાવ્યા. રાજમાતાને મૃતદેહ ભારે ધામધૂમપૂર્વક દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યો. સમ્રાટ પતે તે શબદેહ પિતાની
Shree Sudhiarntaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સમ્રાટ અકબર
કધેિ ઉંચકીને છેડે દૂર સુધી ગયો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્ય મુખ્ય અમાત્યાએ સમ્રાટનું અનુકરણ કર્યું અને રાજમાતાનું શબ ઉંચકી સ્વર્ગસ્થ આત્માપ્રત્યે સન્માન દર્શાવ્યું. દિલ્હી નગરીમાં જે સ્થળે અકબરના પિતાનું સમાધિમંદિર તૈયાર થયું હતું, તેજ મંદિરની પાસે સમ્રાટે પોતાની માતાનું સમાધિમંદિર તૈયાર કરાવ્યું.
અકબર તેની માતુશ્રી પ્રત્યે અત્યંત શ્રદ્ધા તથા ભક્તિભાવ દર્શાવતા હતા, તેણીની પ્રત્યેક આજ્ઞાને અંતઃકરણપૂર્વક માન આપતા હતે. ખરેખર તે એક માતૃભકતનરેશ હતો, એમ કહીએ તે પણ અગ્ય નથી. રાજમાતા પિતાના હાથવતી ગરીબ અને દરિદ્ર મનુષ્યને અન્નવસ્ત્રનું દાન આપી શકે તેટલા માટે સમ્રાટ પિતાની માતુશ્રીને પુષ્કળ ધન વગેરે આપતે. અન્ય સગાં-વહાલાંઓને પણ સમ્રાટ યથાયોગ્ય સહાયતા આપવામાં કદાપિ સંકેચ ધરતે ન હતા. એક દિવસ બાદાઉનીએ મકકા ખાતે યાત્રાળે જવાની સમ્રાટ અકબર પાસે રજા માગી. સમ્રાટે કહ્યું કે –“મને પિતાને કશો વાંધો નથી, પરંતુ મકકા ખાતે જવું જ હોય તે સર્વપ્રથમ તમારે તમારી માતુશ્રીની અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. જ્યાંસુધી તમારી માતા તમને અનુમતિ ન આપે, ત્યાં સુધી તમારાથી જઈ શકાશે નહિ.” સમ્રાટ સામાન્ય માતાઓ તરફ પણ કેવી માનદષ્ટિથી નિહાળતે, તે આ એક દષ્ટાંતદ્વારા સિદ્ધ થઈ શકશે.
દુઃખના ઉપરાઉપરિ હલ્લાઓથી સમ્રાટની તબિયત દિવસે દિવસે બગડતી ચાલી. સમયરૂપી સમુદ્રમાં રહેલી આ દીવાદાંડી ઉપરાઉપરિ પ્રબળ તરંગોને લીધે હવે ડોલવા લાગી. ધીમે ધીમે અકબરને જીવનદીપક નિસ્તેજ થવા લાગ્યો. હવે વહેમોડે પણ જોત-જોતામાં એ દીપક ઓલવાઈ જ જોઈએ, એમ સર્વને ખાત્રી થવા લાગી. અકબરની આવી અંતિમ અવસ્થા નિહાળી સલીમ અને તેનો પુત્ર ખુશરૂ સિંહાસન પ્રાપ્ત કરવાની વાસનાથી આગ્રા તરફ રવાના થયા. બંને જણુએ રાજ્ય પચાવી પાડવા જુદી જુદી જાતનાં કાવતરાઓ રચવા માંડયાં.
અકબરને ધીમે ધીમે બહુ દસ્ત થવા લાગ્યા અર્થાત તેને અતિસારને રિોગ લાગુ પડે. વૈદ્યો વગેરેએ એક અઠવાડિયાપર્યત કાઈ પણ પ્રકારની દવા આપવાની તૈયારી કરી નહિ. છેવટે વૈદ્યોએ એક દવા આપવાની વ્યવસ્થા કરી, પણ તે દવા આરામ કરવાને બદલે ઉલટી નુકશાનકર્તા થઈ પડી; અર્થાત્ અતિસારમાંથી તાવ અને પેશાબની બળતરા વ્યાધિ લાગુ પડે. વૈદ્યોએ પુનઃ ઔષધ આપ્યું. તાવ અને પ્રમેહ બંધ થયે; પણ અતિસારે ફરીથી ઉથલો માર્યો.
સમ્રાટની માંદગીમાં તેને એક ધાત્રીપુત્ર સર્વપ્રધાન સેનાપતિ ખાને આમ આજીજ કોકા રાજ્યસંબંધી સઘળી વ્યવસ્થાઓ કરતા હતા. રાજ્યના સર્વ કરો
માં તે અપ્રપદ ધરાવતો હતો. કુમાર ખુશરને તે સસ થતો હતો અને રાજ Shree Sudharmaswami Gyanbhåndar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૩૦૧
માનસ' પણ ખુશરૂના મામા થતા હતા. તેઓ ખંને જણા સલીમના દુરાચારથી હુ સારી રીતે વાકેફ્ હતા. સમ્રાટ પાતે પણ સલીમને ચાહતા નથી, એ વાત . પણ તે બહુ લાંબાકાળ પૂર્વે જાણી ચૂકયા હતા; આથી તેમણે ખની શકે તા ખુશનેેજ મખરની રાજગાદી આપવાના સંકલ્પ કર્યાં. આજ`ાકાએ અમાત્યાની સભામાં ખુશરૂની તરફેણ કરનારા એક ઠરાવ રજુ કર્યાં; પણ મુખ્ય મુસલમાન અમાત્યા તેની વિરુદ્ધ પડયા. સલીમ હિંદુપ્રત્યે વિદ્રેષ દર્શાવી તથા અખરની ઉદાર નીતિનુ` ઉલ્લંધન કરી, મુસક્ષમાન સમાજમાં બહુ પ્રશંસાપાત્ર તથા ભક્તિપાત્ર થઈ પડયા હતા, એ વાત અમે પૂર્વે કહી ગયા છીએ. તેમાં પણ જ્યારે તેણે અમુલ ઝલનું ખૂન કર્યું. ત્યારે ઉકત મુસલમાન સરદારોની ભકિતમાં ઓર વધારા થયા. તેમણે નિશ્ચય કર્યાં હતા કે જો સલીમ મેાગલસામ્રાજ્યના અધિપતિ અને તા મુસલમાનાની સત્તા પુનઃ ભારતવર્ષમાં સ્થાપિત થયા વગર રહે નહિ. સલીમ પણ પેાતાના પિતાની રાજનીતિને ઉલટાવી નાખવાના ઉત્સાહ પ્રદર્શિત કરી ચૂકયા હતા. આ સધળાં કારાને લીધે મુસલમાન આગે. વાનાએ સલીમની તરફેણમાં પેાતાની સત્તાના અમલ કરવા માંડયા. આજીજ ક્રાકા તથા રાજા માનસિંહ વાયુની ગતિની વિપરીતતા સમજી ગયા, તેથી તેમણે પેાતાની સંકલ્પરૂપી નૌકાના સઢા પાછા ખેંચી લીધા; છળ-×પચ કે દાવ-પેચથી પોતાના મનેાથા સિદ્ધ કરવાની તેમણે પ્રવૃત્તિ ન કરી.
સમ્રાટ અક્બર્ માતને બિછાને પડયા છે, એમ સાંભળી પ્રાયઃ સધળા અમાત્યા સલીમના વાસભવનમાં એકઠા થયા અને સલીમને સમ્રાટનુ નામ આપી પેાતાના તરફની મુખારકબાદી આપવા લાગી ગયા. હવે પછી સલીમનેજ રાજગાદી મળશે, એમ માની તે આમાઇઉત્સવ કરવા મંડી પડયા ! રાજા માનિસંહ તથા આછજકાકાએ પાતાની વિરુદ્ધ હિલચાલ કરી હતી, એ વાતની સલીમને ખબર મળી ગઇ હતી, છતાં આછજકાકા જ્યારે સલીમની પાસે હાજર થયે ત્યારે સલીમે ઉભા થઈને ભારે આદર-સત્કારપૂર્વક તેને આવકાર આપ્યા. આ આમેદઉત્સવમાં એક માત્ર રાજા માનસિહજ હાજર થયા નહોતા. આથી સલીમે રાજાને ખેલાવી લાવવા એક અમાત્યને રવાના કર્યાં. રાજા જ્યારે ત્યાં હાજર થયા ત્યારે સલીમે તેને પણ પુષ્કળ માન આપ્યું અને તેના સદ્ગુણુની તથા વીરત્વની ખૂબ પ્રશંસા કરી તેની પ્રીતિ મેળવી લીધી.
આજે ૪૦ સ૦ ૧૬૦૫ ના અટાબર માસની ૧૫ મી તારીખ છે. રાજમહેલ શાક અને વિષાદની છાયાવડે આચ્છાદિત થઇ ગયા છે. સમ્રાટના વ્યાધિએ ગંભીર રૂપ પકડયું છે, એવા સમાચાર સાંભળી અસંખ્ય પ્રજાજના બહાર મગણામાં સાભ્રુવદને ચિંતાતુરપણે બેસી રહ્યાં છે. જે મહાવૃક્ષની સુક્ષીતળ છાયાતને તે અન ત સુખ તથા શાંતિના ઉપભેાગ કરી રહ્યા હતા, તે મહાવૃક્ષને કાળના
Shree Sudharmaswathi Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૨
સમ્રાટ અકબર
આઘાતથી શિથિલ થતું જોઈ, રોદન ન કરે તે બીજું શું કરે ? હજારો મનુષ્ય બહાર આંગણામાં રહ્યાં રહ્યાં આંખમાંથી આંસુની ધારા વહેવડાવી રહ્યાં છે. દિનમણિ સૂર્ય પણ સમ્રાટની શોચનીય સ્થિતિ નિહાળી અથવા તે ભારતવર્ષની ભવિષ્યત શોચનીય સ્થિતિની કલ્પના કરી ગમગીનીમાં ગરક થઈ ગયો છે. તે પણ જલદી જલદી પિતાને પ્રવાસ પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ! સાંજ પડી. પશ્ચિમ આકાશમાં રકતવણી પ્રભા પ્રકટ થઈ. ભારતભૂમિ જાણે સમ્રાટ અકબરને વિયાગ થશે, એમ ધારી શેકથી વિહવલ થઈ પિતાનાં કંકણવતી કપાળને ફૂટી રહી હોય અને લલાટમાંથી લેહીની ધારા વહેવડાવી રહી હોય, તેમજ સહસ્ત્ર પક્ષીઓના કંઠઠારા પિતાના અંતઃકરણનું દુઃખ દર્શાવી રહી હોય, તે ભાસ થવા લાગ્યો. ધીમે ધીમે ભયંકર અંધકારમયી રાત્રીએ પ્રબળ રૂપ ધારણ કર્યું. ભારતભૂમિએ દુઃખના ભારથી છેક હતાશ થઈ ઘેર સ્પામ વસ્ત્રવડે પિતાનું શરીર ઢાંકી દીધું. તેણીની આંખમાંથી ઝાકળરૂપી અશ્રુબિંદુઓ ટપકવા લાગ્યાં. તરફ સ્મશાન જેવી શાંતિ પ્રસરી ગઈ. આજે સમસ્ત આગ્રા નગરી શેક અને ખેદથી છવાઈ ગઈ છે ! સલીમ, પિતાના અમાત્યોને સાથે લઈ અકબરના ચરણતળે અંતે હાજર થયે. સમ્રાટની અંતિમ અવસ્થા નિહાળી સલીમનું પાષાણમય હૃદય પીગળી ગયું ! તેના કઠોર હૃદયમાં કરુણાને અને ભકિતનો સંચાર થશે. તે પિતાના પિતાનાં ચરણોને પકડી પિતૃવિયેગની આશંકાથી રુદન કરવા લાગ્યા. સમ્રાટનો આજ્ઞાને માન આપી એક રાજપુરુષે સમ્રાટની તલવાર, રાજકીય પિપાક તથા રાજમુકુટ વગેરે સલીમને અર્પણ કર્યા. છેવટે અકબરે ત્યાં એકત્ર થયેલા સઘળા અમાત્ય તથા સભાસદોને સલીમના ભૂતકાળના સમસ્ત અપરાધે માફ કરવાની ભલામણ કરી છેવટની વિદાયગીરી લીધી. ત્યારબાદ સમ્રાટે લાંબા શ્વાસોચ્છવાસ લેવા માંડયા અને એ પ્રમાણે તેને જીવનદીપ બુઝાવા લાગ્યો. સમ્રાટ અકબરે ૬૭ વર્ષની વયે, પ્રાયઃ ૫૦ વર્ષપર્યત રાજ્ય ભોગવી પ્રાણત્યાગ કર્યો. હતભાગિની ભારતભૂમિએ પુનઃ ઘોર અંધકારમાં પિતાનું મુખ છુપાવ્યું !
બીજે દિવસે સમ્રાટનો મૃતદેહ શણગારવામાં આવ્યો અને સમારેહપૂર્વક સીકંદ્રાખાતે પહોંચતે કરવામાં આવ્યો. સલીમ પણ પિતાની પાલખી ઉંચકીને થડે દૂર ગયો અને બાકીને માર્ગ અમાત્યોએ પૂરો કર્યો. અસંખ્ય હિંદુમુસલમાને ઉઘાડે મસ્તકે તથા ઉઘાડે પગે, દુઃખિત અંતઃકરણપૂર્વક રોશન કરતા કરતા પિતાના પ્રિય સમ્રાટની પાછળ સમાધિમંદિરપર્યત ગયા હતા. સીકંદ્રા ખાતે એક રમણીય ઉદ્યાનમાં બહુ સન્માનપૂર્વક સમ્રાટના દેહને સમાધિસ્થ કરવામાં આવ્યું. ભારતવર્ષની ઉન્નતિની આશા તથા ઇચ્છા અને સ્વદેશહિતૈષિતાને પણ તેજ પ્રસંગે અકબરના દેહની સાથે ઉંડી દાટી દેવામાં આવી, એમ કહીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
. અસ્તાચળે
૩૦૧
તે ખોટું નથી ! . - આ પ્રમાણે ભારતના એક પુરુષને હિંદુ-મુસલમાન- સંમિલિત કરતાં અને જગતમાં પિતાની જન્મભૂમિને મહાશક્તિશાલિની બનાવતાં બનાવતાં દેહત્યાગ કર્યો. અકબરમાં કોઈ પણ પ્રકારના દેષજ નહેતે, એમ અમે કહેવા માગ તા નથી અને કહી શકાય પણ નહિ. મનુષ્ય ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તે સર્વ પ્રકારે મનુષ્ય મટીને દેવ બની શકતો જ નથી; છતાં અમે એટલું તે કહીએ છીએ કે અકબરના દોષો સાથે જે તેના સશુણેની તુલના કરવામાં આવે તે તે ભારતવર્ષનું એક મહાઉજજવળ નરરત્ન હતું. તેની સતપ્રવૃત્તિઓને વિચાર કરવાથી સ્વાભાવિકરીતેજ આપણું મસ્તક પર માન અને ભક્તિપૂર્વક નમ્યા વગર રહેતું નથી. કેટલાક કહે છે કે અકબર તે મનુષ્યરૂપે એક રાક્ષસ હતે. અમે આવા આક્ષેપ ભારે ખેદપૂર્વક સાંભળ્યા છે, પણ એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી; કારણકે જગતમાં આજપર્યત જેટલા મહાપુરુષોએ જન્મ લીધે છે તેમની કેઈ ને કોઈ વ્યક્તિ કે કેઈ ને કાઈ પ્રજા નિંદા કર્યા વગર રહી નથી. મહાપુરુષોને સમાજ કે જાતિ તરફથી થોડી વા ઘણી નિંદા કે આક્ષેપ સહન કર્યા વગર ચાલતું જ નથી. જેથી અકબર એક મહાપુરુષ હતો એમ માન્યા પછી તેના શિરે આવેલા આક્ષેપો અમને બહુ આશ્ચર્યકારક લાગતા નથી. તેણે જ્યારે એક મહાપુરુષને છાજતી સત્કાતિ પ્રાપ્ત કરી છે, તે પછી એક મહાપુરુષને છાજતી અપકીતિ પણ શામાટે ન કહેવી જોઈએ ! છેલ્લાં કેટલાંક વર્ષો થયાં અમે (બંગાળી મૂળ લેખક) અકબરના જીવનચરિત્રવિષે અભ્યાસ, મનન અને અવલોકન કરતા આવ્યા છીએ, જે સર્વના પરિણામે અમને એ વિશ્વાસ બંધાય છે કે અકબરની ઉપર જે આક્ષેપ મૂકવામાં આવે છે તેમાં સત્યાંશ નથી. અમે ધીમે ધીમે હવે એજ વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું.
કઈ એક ગ્રંથમાં અમુક પ્રકારની હકીકત મળી આવતી હોય તે તે વિનાવિચાર્યું સ્વીકારી લેવી, એ બુદ્ધિમાનેને માટે યોગ્ય નથી. બાદાલની લખે છે કે –
બહેરામખાંએ ઢાબેિગનું ખૂન કરવા પહેલાં અકબરની એક પ્રકારે મંજરી મેળવી લીધી હતી. ” ફિરિસ્તા લખે છે કે-“બહેરામખાંએ અકબરને કહ્યું કે તમે અત્યંત દયાળુ છે, તેથી કદાચ તમે ઢાડિબેગને ક્ષમા આપત, એમ ધારી મેં આપને જણાવ્યા વગર જ એનું ખૂન કરી નાખ્યું છે.” આ વાત સાંભળી એકબર એકાએક ધ્રુજી ઉઠશે, તેનું શરીર કંપવા લાગ્યું. અહમદ યાદગાર લખે છે કે –“ અકબરે બહેરામખાંની આજ્ઞાને માન આપી, એક ઝટકે મારી હેમુનું મ
સ્તક તેના અપવિત્ર શરીર ઉપરથી ઉડાડી મૂકયું.” અબુલફઝલ, ક્રેઝી, શરહિંદી
તથા બાદોઉની વગેરેએ લખ્યું કે અકબરે હેમુના શરીર ઉપર અજવાત કરવાની - અનિચ્છા જણાવી, તેથી બહેરામે પિોતેજ હેમુનું મસ્તક છેદી નાખ્યું. કોઈ કાઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સમ્રાટ અકબર
એમ પણ લખ્યું છે કે –“ અકબરને ક્રિશ્ચિયન ધર્માવલંબી એક સ્ત્રી હતી, તેથી તેણીને રાજી રાખવા તે ક્રિશ્ચિયન ધર્મને ટેકે આપતે.” કિન સાહેબ લખે છે – આ વાત છેક અસત્ય છે. અકબરને ક્રિશ્ચિયન ધર્માવલંબી એકકે સ્ત્રી નહતી. ફિરિસ્તા લખે છે કે કેટલાક રાજપૂત લૂંટારાઓએ એકત્ર થઈને માત્ર પૈસાના લેભથીજ અબુલફઝલનું ખૂન કર્યું હતું. કઈ કઈ લેખક સલીમ પ્રત્યેના દ્વેષભાવથી જે એમ કહે છે કે સલીમેજ રાજપૂત લૂંટારાઓને પૈસાને લેભ આપી તેમની દ્વારા અબુલફઝલનું ખૂન કરાવ્યું હતું, તે વાત અસત્ય છે.” ફિરિસ્તાએ સલીમને બચાવ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે નિરર્થક નિવડે છે, એ વાત અમે પૂર્વે જણાવી ગયા છીએ. અબુલફઝલનું ખૂન કરનારાઓએ અબુલફઝલની ધન-સંપત્તિને સ્પર્શ સરખે પણ કર્યો નહોતો. ફિરિસ્તા કહે છે, તેમ જે તેમણે ધનની ખાતર અબુલફઝલનું ખૂન કર્યું હોય, તે તેઓ તેની કિંમતી સંપત્તિને શામાટે લૂંટી ન જાય ? એ પ્રશ્નને સંતોષકારક ઉત્તર મળતો નથી. વળી બીજી તરફ જતાં સલીમે પોતે પિતાના જીવનચરિત્રમાં એ વાતને ખુલ્લી રીતે સ્વીકાર કર્યો છે કે –“ વીરસિંહે મારી આજ્ઞા પ્રમાણેજ અબુલફઝલને મારી નાખ્યું હતું અને તેનું મસ્તક મારી પાસે અલાહાબાદ ખાતે મેલી દીધું હતું.” આવી આવી અનેક બાબત છે કે જેનું વર્ણન કરવા બેસીએ તે બહુ લંબાણ થઈ જાય. નિજામુદ્દીન અહમદ કૃત “તબકાતે અકબરી” નામના પુસ્તકની એક હસ્તલિખિત પ્રતમાં જે વાત નથી મળતી તે અન્ય હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે અને અન્ય હસ્તલિખિત પ્રતમાં નથી હોતી, તે વાત પ્રથમ પ્રતમાં મળી આવે છે. “તવારિખ માગી ” નામના ગ્રંથ સંબંધે પણ એ જ ગોટાળે છે. આવા ઐતિહાસિક શ્રમના સંબંધમાં એક વાત અમારા વાચકને આનંદ સાથે ઉપદેશ આપનારી થઈ પડશે, એમ ધારી અમે તે અત્રે ઉતારી લઈએ છીએ. ઇલિયટ સાહેબ મુસલમાન અતિહાસિકની સમાલેચના કરતાં પિતના ગ્રંથની ભૂમિકામાં આ પ્રમાણે લખે છે-“કેટલાંક વર્ષો પહેલાં આગ્રા શહેરમાં મેગલ સમ્રાટ સંબંધી એક પુસ્તક પ્રકટ થયું હતું. ઉકત પુસ્તકકારે જે જે અન્ય પુસ્તકોમાંથી પ્રમાણુસ્વરૂપ વિષય પ્રાપ્ત કર્યા હતા, તે તે પુસ્તકને ઉલ્લેખ પણ તેણે પિતાના પુસ્તકમાં કર્યો હતો. મેં તે ગ્રંથકારને પૂછ્યું કે જે જે પુસ્તકોના આધારે તમે આ ગ્રંથ તૈયાર કર્યો છે, તે પુસ્તકે મને અવેલેકનાથે મળી શકશે? તેણે ઉત્તરમાં જણાવ્યું કે તેમાંના કેટલાંક પુસ્તકા મારી પાસે હતાં ૫ણું પાછળથી મેં મારા એક મિત્રને આપી દીધા છે; બાકીના કેટલાક ગ્રંથો હું મારા મિત્રો અને સંબંધીઓ પાસેથી લાવ્યો હતો, તે તેમને પાછાં સંપી દીધાં છે, કેટલાક પુસ્તકા તે ખવાઈ પણ ગયાં છે.” ત્યારબાદ તેણે કયા કયા ગૃહસ્થને ગ્રંથે પાછા સોંપી દીધા હતા તે તે ગૃહસ્થોનાં નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૩૦૫
મેં તેની પાસેથી મેળવી લીધી. પછી હું તે ગૃહસ્થને મળ્યો અને ઉક્ત ગ્રંથ માટે માગણી કરી. બહુ આશ્ચર્ય પામવા જેવું છે કે તેમણે તે શેનાં નામ પણ પૂર્વે કદાપિ સાંભળ્યાં નહેતાં; અર્થાત તેમની પાસે ઉકત ગ્રંથોમાં એક પણુ ગ્રંથ નહેતા અને નથી, એમ તેમણે કબૂલ કર્યું. તે સિવાય જેટલાં પુસ્તક મને મળી આવ્યા તેમાં ઉક્ત ગ્રંથકારે જે જે વાત જણાવી હતી તેને ટેકો આપે એવી એક પણ વાત મને મળી નહિ; અર્થાત મૂળ પુસ્તકને આધાર લઈ જવાત સિદ્ધ કરવાને તેણે પ્રયત્ય કર્યો હતો, તે પૈકીની એક પણ વાત મૂળ પુસ્તકમાં નહતી.” આવા સંગોમાં એક મહાપુચ્છનું જીવન કલંકથી છવાયેલું રહે તે તેમાં શું આશ્ચર્ય ?
અકબર પિતાની બાલ્યાવસ્થામાંથીજ અતિ દયાળુ તથા સઘળા ધર્મો પ્રત્યે સમદષ્ટિ રાખનારે હતો, એ વાત અમે આ ગ્રંથમાં એકથી અધિકવાર કહી ચૂક્યા છીએ. બાદાઉનીએ જે કે અકબરની નિંદા કરવામાં બાકી રાખી નથી, છતાં તેને પણ લખવું પડયું છે કે –“કોઈ પણ મનુષ્યને ધર્મની ખાતર હેરાન કરવામાં ન આવે, એવો તેણે નિયમ કર્યો હતો. જેની મરજીમાં આવે તે ગમે તે ધર્મ સ્વીકારી તથા ત્યજી શકતા હતા. અકબરના સમયમાં સઘળાં મનુષ્યો પિતપતાની ઇચ્છાનુસાર મજીદમાં, મંદિરમાં કે દેવળમાં જઈ શકતાં હતાં. ગમે તેને મજીદ, દેવળ કે અગ્નિમંદિર તૈયાર કરવાને સમાન હકક હતા. ” અબુલફઝલે આ એકની એક વાત પુનઃ પુનઃ પોતાના ગ્રંથમાં રજુ કરી છે. મુસલમાન
ઐતિહાસિકે લખે છે કે- એક મુસલમાન નોકરે એક હિંદુ–મંદિર તેડાવી નાખ્યું હતું, તેથી સમ્રાટે તેના પ્રત્યે સખ્ત ક્રોધ કર્યો હતો. ” તેજ લેખકે જણાવે છે કે-“પ્રથમના સમયમાં મુસલમાને તરવારના બળથી પિતાના ધર્મને ફેલાવો કરતા હતા, એટલા માટે અકબર પ્રસંગોપાત તેમની નિંદા કરતે અને કહેતો કે ધર્મથે તરવારને ઉપયોગ કરે, એ બહુજ નિષ્ફર કાર્ય છે. ” બ્લેક મેન સાહેબ લખે છે કે –“નાનપણથી જ સમ્રાટ અકબર સર્વ ધર્મોપ્રત્યે સમાનભાવ દર્શાવતો હતો.” એફીન્સ્ટન સાહેબ લખે છે કે –“અકબરે રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી ત્યારથી જ તેણે સર્વ ધર્મોપ્રત્યે સમદર્શિતા બતાવવાનો પ્રારંભ કર્યો હતો. તેના પ્રત્યેક કર્તવ્યમાં ધર્મ પ્રત્યેની સમાનભાવના સ્પષ્ટ થઇ આવે છે.” પ્રસિદ્ધ ઐતિહાસિકેના એકમતથી વિરુદ્ધ પડી ટોડ સાહેબ જે એમ જણાવે છે કે;-“અકબરે શિવમંદિરમાં પણ કુરાન વાંચવાને હુકમ કર્યો હતો;” અને વહીલર સાહેબ જે એમ જણાવે છે કે:-“અકબરે અનેક મજીદે તેડી નખાવી હતી અને કેટલીક મજીદને અશ્વશાળારૂપે વાપરવા માંડી હતી ” એ વાતે કેટલે અંશે સત્ય હેવી જોઈએ, તેનો નિર્ણય પાઠકેએજ કરી લે.
બાદાઉની લખે છે કે:-“સમ્રાટને યકૃતમાં વેદના થવા લાગી હતી. વેલો તેના
સ, મ, ૨૦. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સમ્રાટ અકબર
કારણનો નિર્ણય કરી શક્યા નહિ, તેથી નિંદાએ સલીમ ઉપર આક્ષેપ મૂકયા અને સમ્રાટને ઝેર આપવામાં અવ્યું છે, એવી અફવા ઉડાડવા માંડી.” વળી અન્ય સ્થળે તેજ લેખક લખે છે કે:-“ સલીમ કદાચ મને પિતાને ઝેર આપે, એવી શંકા સમ્રાટના હૃદયમાં નિરંતર રહ્યા કરતી હતી.” વહીલર સાહેબ લખે છે કે –“સલીમની ઉશ્કેરણીથી જ વૈદ્યોએ અકબરને ઝેરની ગોળી આપી હતી, એવી શંકા કઈ રીતે દૂર થઈ શક્તી નથી.” ટડ સાહેબ અકબરના મૃત્યુનું જૂદુજ કારણ દર્શાવે છે. તે લખે છે કે:-“અકબર માનસિંહની પ્રબળતા જોઈ મનમાં બળ્યા કરતા હતા. આથી તેણે માનસિંહને મારી નાખવાની ઈચ્છાથી ખાણામાં ઝેર ભેળવ્યું, પરંતુ એ ઝેરવાળું ભોજન માનસિંહને ન આપતાં પોતે જ ભૂલથી ખાઈ ગયો; આથી તે અકાળે મરણને શરણ થયો.” હવે આમાંથી કેની વાત ઉપર વિશ્વાસ રાખવો? કાઉન્ટ ઑફ નોવર લખે છે કેઃ “ટડે અકબરના મૃત્યુનું જે કારણ શોધી કહાડયું છે, તેની સામે વધે લઈ શકાય તેમ નથી.”
વળી ટૌડ સાહેબ લખે છે કે –“સમ્રાટે ખુશરોજના મેળામાં અનેક સારા કુળની રાજપૂત રમણીઓનું સતીત્વ નષ્ટ કર્યું હતું. વધારામાં તે જણાવે છે કે“ખુશરોજના ઉત્સવ સમયે અંતઃપુરની પાસે જ એક મેળો ભરવામાં આવે અને ત્યાં માત્ર સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકે એ બદોબસ્ત રાખવામાં આવતા. વણિક ગૃહસ્થની સ્ત્રીઓ પોતપોતાના દેશની વેચવાયોગ્ય વસ્તુઓ લઈને ત્યાં હાજર થતી અને સમ્રાટના અંતઃપુરમાં રહેતી દાસીઓ વગેરે તે વસ્તુઓ ખરીદ કરતી.” અબુલફઝલ કહે છે કે –“સમ્રાટ તે મેળામાં કૃત્રિમ વેશ ધારણ કરી પ્રવેશ કરતે અને ત્યાં વેચવાયેગ્ય વસ્તુઓની કિંમત જાણી લેવા પ્રયત્ન કરત; તેમજ પિતાના સામ્રાજ્યમાં કેવી વ્યવસ્થા ચાલે છે, તથા રાજ્યના નેકરે સંબંધે કેવા પ્રકારની નગરચર્ચા ચાલે છે, તે જાણી લેતે હતે.” અબુલફઝલે ખુશરોજના મેળાનું જે વર્ણન કર્યું છે, તેના વાચનથી એમ ચોક્કસ લાગે છે કે ટીડ સાહેબે ખુશરોજસંબંધી જે હકીકત પોતાના ગ્રંથમાં લખી છે, તે હકીકત તેણે અમુલફઝલના ગ્રંથમાંથી જ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ; પરંતુ સમ્રાટ અકબર કૃત્રિમ વેશ ધારણ કરી રમણવર્ગમાં પ્રવેશ કરતા, એવા આશયની વાત મૂળ ગ્રંથમાં મુદ્દલ જણાતી જ નથી. વળી ટેંડ સાહેબ લખે છે કે –“ ઉક્ત મેળામાં સમ્રાટે પૃથ્વીરાજની સ્ત્રીનું સતીત્વ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમાં તે નિષ્ફળ નિવડે હતા; તેમજ પૃથ્વીરાજના વડીલ ભાઈ રાયસિંહની સ્ત્રીનું સતીત્વ લૂંટવાને પણ સમ્રાટે પ્રયત્ન કર્યો હતો અને તેમાં તે સફળ નિવડે હો.” અમને આ વાતમાં લેશ પણ વિશ્વાસ નથી. ટેડના મત પ્રમાણે પૃથ્વીરાજ એ સમ્રાટને એક મિત્ર
તથા પાચર (સાથે રહેનાર-કપેનિયન) હતા. રાયસિંહ બીકાનેરને એક મહાS શક્તિશાળી નૃપતિ હતા, સમ્રાટને પરમ મિત્ર હો, મેગલ સામ્રાજયને એક મુખ્ય
Shree Sudharmaswami Gyanthandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૨૦૭
સેનાપતિ ગણાતા હતા અને તે ઉપરાંત સલીમના સસરા પણ થયા હતા. ટાઢે કહેલી ઉપલી વાત જો સત્ય હાત તા તે તેના બદલા લીધા વગર રહેત નહિ. ખુશરોજ સાધારણ ઉત્સવના દિવસ ગણાતા હતા. અંતઃપુરમાં ગોંધાઇ રહેલી રમણીઓ બિચારી બહાર નીકળને છૂટથી હરી–ફરી શકતી નહોતી, તેમજ સમાજના આનંદ–ઉત્સવમાં પણ ભાગ લઈ શકતી નહાતી, તેથી પેાતાના મિત્રાની પત્ની તથા રાજ્યના પ્રધાન પુરુષોની પત્ની, સમ્રાટની રાણીઓ તથા પુત્રીએ અને પુત્રવધૂ સાથે છૂટથી હળી-મળી શકે, કુલીન વંશની હિંદુ લલના ઉચ્ચ કુળતી મુસલમાન લલનાઓ સાથે મૈત્રીભાવ ધરાવતી થાય તથા એકબીજાના સુખદુ:ખમાં ભાગ લેવા લાગે તા ઉભય જાતિઓમાં સુલેહ—સ'પની વૃદ્ધિ થાય અને એ રીતે હિંદુ-મુસલમાનમય ભારતવષઁતુ કાણુ થાય, એટલા માટે દી દશ સમ્રાટે ખુશરાજના દિને અંતઃપુરની પાસેજ કેવળ રમણીવ`તે માટે એક મેળા ભરવાની વ્યવસ્થા કરાવી હતી. આ મેળામાં પહેરેગીરતરીકેનું કામ પણ લગભગ સ્ત્રીઓજ કરતી હતી. તે સ્ત્રીએ રમણી સિવાય કાઇ પણ મનુષ્યને અંદર હાજર થવા દેતી નહાતી. સમ્રાટની માતા, સમ્રાટની ધાત્રી, સમ્રાટની અનેક સ્ત્રીએ, કેટલીક પુત્રી, કેટલીક પુત્રવધૂએ તથા ખીજી અનેક સગી સબધી સ્ત્રીઓ તેમજ તેમની અગણિત દાસી વગેરે ત્યાં હાજર રહેતી. રાજ્યના મુસલમાન–પ્રધાન પુરુષોની સ્ત્રી તથા કન્યાઓનાં ટાળેટાળાં ત્યાં હાજર થતાં. રાજપૂત લલનાઓ પણ અનેક સખીઓની સાથે ઉક્ત મેળામાં આવતી, એમ જશુાવવામાં આવે છે. આ સ્થળે સ્ત્રીઓજ માત્ર દુકાનેામના સામાન વેચવા ખેસતી અને અન્ય સ્ત્રીએ પેાતાની ઈચ્છાનુસાર તે ખરીદ કરતી. સંખ્યાબંધ સ્ત્રી આ મેળામાં પુષ્કળ ખર્ચ કરતી. કેટલીક રમણીએ આ સ્થળે એકત્ર થઈને પરસ્પરમાં વાર્તાલાપ કરી પુત્રી કે કન્યા વગેરેનાં લગ્ન કે વેવિશાળા માટે નિયા પણ કરી લેતી; અર્થાત્ માતાને પેાતાના પુત્રા કે કન્યાઓનાં સગપણુ કરવા માટે આ સ્થળે બહુ સારા પ્રસંગ મળો. હવે આ સ્થળે આપણે એટલુંજ વિચારવાનું છે કે જે મેળામાં સમ્રાટની પોતાની પુત્રવધૂઓ, પેાતાનીજ પુત્રીએ તથા પોતાના મિત્રાની અને સગા-સબંધીઓની પત્નીએ હાજર થતી હાય, તેમજ જે મેળામાં પોતાની તીર્થં સ્વરૂપ માતુશ્રી પણ હાજર રહેતી હાય, તે મેળામાં દિલ્હીશ્વર જેવા નરપતિ કૃત્રિમ વેશ ધારણ કરીને પ્રવેશ કરે, એ વાત શું માનવામાં આવી શકે તેવી છે? ધારા કે એકવાર તેણે ત્યાં પ્રવેશ કર્યાં હાય અને કાઇ રમણી ઉપર બળાત્કાર કર્યાં હાય, તા શું હિંદુ તથા મુસલમાન ગૃહસ્થા પાતાની પ્રાણપ્રિય સ્ત્રીઓ તથા કન્યાઓને ખીજીવાર ત્યાં માલવાને તૈયાર થાય ખરા ? ખરેખરજ, જો સમ્રાટ અક્બર આ મેળાના દુરુપયેાગ કરતા હોય તે એ મેળા દરવષે ભરાય અને કાઇ પણ પ્રકારના વિધ વગર કૃતેહમદીથી સમાસ થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સમ્રાટ અકબર
એ શું તે સમયની પરિસ્થિતિ જોતાં બનવા લાગે છે? રાજપૂત તથા મુસલમાન અમાત્ય આ ભયંકર અન્યાય મૂંગે મોઢે જોયા કરે, એ શું વિશ્વાસગ્ય લાગે છે? ખરી વાત તે એજ છે કે, અંતઃપુરમાં રહેતી સ્ત્રીઓ આવા મેળામાં આટલી છૂટથી હરે ફરે એ વાત તે સમયના છેડા-ઘણું અનુદાર હિંદુઓ તથા મુસલમાનેથી સહન થઈ શકી નહોતી અને તેથી જ તેમણે આ મેળાને ભયંકર રૂપ આપ્યું હોય, તે તેમાં નવાઈ નથી. વર્તમાનકાળે પણ હિંદુ સ્ત્રીઓને રાજમાર્ગ ઉપર પસાર થતી જોઈ તથા તેના પગમાં રહેલા જોડા વગેરેને જોઈ શું કેટલાક કૂપમંડૂકે તેમની મશ્કરી નથી કરતા? સ્ત્રીઓને સ્વાધીનતા આપનારી અંગ્રેજીસભ્યતાની શું હજી પણ જૂના વિચારવાળાઓ નિંદા નથી કરતા? અકબરના ઉક્ત મેળાસંબંધે પણ તે સમયે તેમજ બન્યું હોય એમ અમને લાગે છે. બાદાની જેવા અનુદાર મુસલમાન ઐતિહાસિકને પણ ભારે ખેદપૂર્વક લખવું પડયું છે કે
સમ્રાટે ઈસ્લામ ધર્મને નાશ કરવાની ઇચ્છાથી જ અંતઃપુરના અંધારા ખૂણામાં પડી રહેતી મુસલમાન કુળવધૂઓને આ મેળામાં એકત્ર કરવાને બદબસ્ત કર્યો હતો.” બાદાઉની જેવાના ઉપર કહ્યા તેવા આક્ષેપમાં લેકે મીઠું મરચું ભભરાવે તે તેમાં શું આશ્ચર્ય પામવા જેવું છે? હિંદુઓ પિતાની સ્ત્રીઓને મુસલમાન સ્ત્રીઓ સાથે પરિચિત કરવા ઈચ્છતા ન હોય અને એટલા માટે જ તેમણે અકબરને શ્યામરૂપે ચીતર્યો હોય, તે તે શું અસંભવિત છે? અકબરના જેમ અનેક મિત્રો હતા, તેમ દુશ્મનો પણ અનેક હતા. તેઓ સમ્રાટની આવી સુધારક પ્રવૃત્તિને તિરસ્કારી કહાડવા નવી નવી મુળ વગરની અફવાઓ ફેલાવે તે શું તે સંભવિત નથી? આપણે અત્યારસુધી જોતા આવ્યા છીએ કે બાદમાઉનીએ અકબરની નિંદા કરવાને એક પણ પ્રસંગ હાથમાંથી જવા દીધો નથી. જે તેને આ મેળાસંબંધે વિશેષ મહત્ત્વની વાત માલૂમ પડી હેત, તે તે જરૂર પિતાના ઇતિહાસમાં મોટા-કાળા અક્ષરે લખ્યા વગર રહેતા નહિ. તેને તે “આવા મેળાવડે સમ્રાટ ઇસ્લામધર્મને નાશ કરવા ઇચ્છતા હતા,” એવો આક્ષેપ કરીને જ સંતોષ પકડે પડયો છે.
બાદાઉની લખે છે કે –“ હિંદુ સંન્યાસીઓએ સમ્રાટને બહુજ અલ્પ પ્રમાણમાં સ્ત્રી સહવાસ રાખવાની ભલામણ કરી હતી, એટલા માટે તે અંતઃપુરમાં બહુજ થતું રહ્યા કરતે હતે.” અબુલફઝલ લખે છે કે –સમ્રાટ કહે કે
જે જ્ઞાન મને હમણું મળ્યું તેજ જ્ઞાન જે મને લાંબા સમય પહેલાં મળ્યું હતું તે હું આ મારા સામ્રાજ્યમાંની કઈ કન્યાનું પાણિગ્રહણ કરત નહિ; કારણ કે સામ્રાજ્યમાંની સઘળી સ્ત્રીઓ રાજાની પુત્રીવત જ ગણાય છે. રાજા સર્વને પિતા છે, રાજાએ પિતાની પુત્રીવત કન્યા સાથે લગ્ન કરવું ન જોઈએ, એ ઉપદેશ મને બહુ મેડે મળ્યો.” સમ્રાટે દેશની દુનતિ દૂર કરવા વેશ્યા
એને માટે એક જુદુજ સ્થાન રખાવ્યું હતું અને તે સ્થાનનું નામ સમ્રાટે Shree Sudharmaswami Gya bhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૩૦૯
""
“શેતાનપુર” રાખ્યું હતું. જે કાષ્ઠ વ્યક્તિ ત્યાં જાય—આવે તથા શેતાનપુરની કાઇ વેશ્યાને પેાતાના આવાસમાં લઈ જાય તેનું નામ-ઠામ તરમાં રહે, એટલા માટે સમ્રાટે ત્યાં એક ખાસ એડ્ડીસ રાખી હતી. આ વાત અમે પૂર્વે કહી ગયા છીએ; છતાં વ્યભિચાર સામે સમ્રાટ કૅવા સમ્ર અણુગમા ધરાવતા તે દર્શાવવા અમે પુનઃ તે વાત અત્ર રજુ કરી છે. એક દિવસે સમ્રાટે રાજ્યની મુખ્ય મુખ્ય વેશ્યાઓને ખેલાવીને પૂછ્યું હતું કે: “ તમને આવા દુરાચારના માર્ગે ચડાવવામાં સર્વાંથી પ્રથમ કાણે સહાયતા આપી હતી ? આ તપાસના પરિણામે રાજ્યના કેટલાક ઉચ્ચ હેાદ્દેદારા, પ્રસિદ્ધ સગૃહસ્થા તથા પેાતાના વિશ્વાસુ માકરાનાં નામેા સમ્રાટ પાસે ખુલ્લાં થયાં હતાં. છેવટે સમ્રાટે તેમને સજ્જ શબ્દોમાં ઠપકા આપી, દંડની સજા ફરમાવી હતી તથા કેટલાકેાને લાંબા સમયપર્યંત કેદખાનામાં પૂરી રાખવાની આજ્ઞા કરી હતી. સમ્રાટ અકબર એક ત્યાગી વૈરાગી મહાયોગીની માફક ધણીવાર એમ કહેતા કે “આ સુવિશાળ સામ્રાજ્યની વ્યવસ્થા સાચવી શકે એવા કાઇ ચાગ્ય નર મને મળી આવ્યા હાત, તા હું તેના હાથમાં રાજ્ય સમપી કયારનેયે નિવૃત્તિનિવાસમાં ચાઢ્યા ગયા હેત. ” તે ધણીવાર એમ પણુ કહેતા કેઃ— ઇશ્વરપ્રત્યે મારી તા નિર્તર એજ એક પ્રાર્થના છે કે, જ્યારે પણ મારી કાયાથી કે વાણીથી એકાદ અપકા થઈ જાય ત્યારે, હૈ પ્રભુ ! આ જીવનના અંત આણુજે; કારણ કે તું અપ્રસન્ન થાય તેવુ કાર્ય કરીને હું મારા પાપને ભાર વધારવા ઇચ્છતા નથી. પાપમય જીવન સ્વીકારી જીવંતા રહેવું તેના કરતાં મરી જવું, એ વિશેષ ઇચ્છાયાગ્ય છે.” તે સમયના હિંદુ તથા મુસલમાના સમ્રાટને એક મહર્ષિ જેટલુંજ માન આપતા હતા. અકમ્મરના આશીર્વાદથી ગમે તેવા ભયંકર રોગો મટી જાય છે, પુત્રપ્રાપ્તિની કે કન્યાપ્રાપ્તિની કામના સફળ થાય છે તથા મનના મતારથી સિદ્ધ થાય છે, એવા જનસમાજના મોટા ભાગના વિશ્વાસ બંધાશ્વ ગયા હતા. અનેક મનુષ્ય નિત્ય સમ્રાટની પાસે આવતા અને તેના માત્ર એક આશીર્વાદ મેળવવા પ્રાઅેના કરતા. સમ્રાટ અકમ્મર સમયના પ્રવાહમાં અદૃશ્ય થઈ ગયા છે, તેના ઉપર થષને અનેક સૈકાં પસાર થઈ ગયાં છે; છતાં આજે પશુ કેટલાક હિંદુ તથા મુસલમાના તેની કબર પાસે મસ્તક ઝુકાવી ઉભા રહે છે અને પેાતાની અભિલાષા પૂર્ણ કરવા એકાગ્ર મન–વાણીથી તેની પ્રાર્થના કરે છે! આવા એક મહાન પુરુષ મનુષ્યના વેષમાં એક રાક્ષસ હતા, એમ કવી રીતે માની શકાય ?
ફરિસ્તા લખે છે કેઃ “ અકબર અનેક સદ્ગુણાથી વિભૂષિત હતા. તેણે કેળવણીના ફેલાવા કરવા ભારે મહેનત લીધી હતી. તેને તિહાસના બહુ શેાખ હતા. તેના હૃદયમાં યા અને દાક્ષિણ્ય પણ મહ હતાં. ટુકામાં તેના સદ્ગુણી એવી તા છેલ્લી સીમાએ પહેચ્યા હતા કે એજ સદ્ગુણા દુર્ગુણરૂપે ગણાવા લાગ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦.
સમ્રાટ અકબર
એક મહાન નરપતિને ન શોભે એવું કાઈ કર્તવ્ય કદાચ અકબરે કર્યું હોય, તે તેની અમે ના પાડતા નથી; પણ એટલું તે ખાત્રીપૂર્વક કહી શકાય તેમ છે કે, એક સજજન પુરુષને ન શોભે એવું એક પણ કર્તવ્ય તેણે કર્યું નથી. ” ઉ-િ સ્તાની આ વાત બીજા શબ્દોમાં કહીએ તે સમ્રાટ અકબર, એ એક મહાન રાજ કદાચ ન હોય તે પણ તે એક સજ્જન પુરુષ હતા, એમાં તે શંકા રાખી - કાય તેમ નથી. રાડ સાહેબ ફિરિસ્તાની છેલ્લી લીટી ઉતારી લઈ. પિતે તેમાં ઉમેરે છે કે –“મેવાડના કવિએ પણ અકબરની ભારે પ્રશંસા કરી હતી અને એ રીતે ફિરિસ્તાના કથનને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું તે કવિએ કાવ્યમાં એવા પ્રકારનો ભાવ મૂક્યું હતું કે પૃથ્વીમાં પ્રતાપની સાથે સરખાવી શકાય એવો માત્ર એક જ નર છે; અને તે અન્ય કોઈ નહિ પણ અકબરજ છે.” અકબરની આથી વિશેષ પ્રશંસા શી રીતે થઈ શકે? અકબરે મેવાડ, ચિતડ અને પ્રતાપની ખુવારી કરવામાં કશી કચાશ રાખી નહતી. પ્રતાપે એવી ખુવારી કરનાર પુરુષની સામે ઉભા રહી મેવાડની-માતૃભૂમિની સર્વસ્વના ભોગે સેવા કરી હતી. પ્રતાપની વીરત્વપૂર્ણ ગાથા આજે પણ હિંદુઓ સહસ્ત્ર પ્રકારે ગાઈને પિતાની જીવાને અને હૃદયને પવિત્ર કરી રહ્યા છે. વસ્તુતઃ અકબરે અને પ્રતાપે એક જુદી જુદી દિશામાં જ પ્રયત્નો કર્યા હતા, છતાં પ્રતાપ જેવા મેવાડના સૂર્ય સરખા નરવીરની સાથે મેવાડના જ એક કવિ અકબરની સરખામણી કરે, એમાં શું અકબરની મહત્તમ સવિશેષપણે સ્પષ્ટ નથી થતી? અમે કહીએ છીએ કે મેવાડના કવિની માત્ર એક જ પંક્તિ અકબરના ચરિત્રને અતિ ઉજજવળ બનાવી શકે છે. અકબરના પરમ શત્રુને કવિ જે અકબરને પશુરૂપે માની શકે છે, તે તે કદાપિ પિતાના દેવતાની સાથે (પ્રતાપની સાથે) તેની (સમ્રાટ અકબરની) તુલના કરત નહિ વળી પ્રતાપને એક સુયોગ્ય વંશધર, મેવાડને મહારાણે રાજસિંહ લખે છે કે: “ સમ્રાટ અકબરે નીતિ અને ન્યાયને અનુસરીને સામ્રાજ્યમાં સર્વત્ર સુવ્યવસ્થા કરી હતી. તેણે સમસ્ત પ્રજાના જાન-માલનું રક્ષણ કરવામાં બહુ સારી કાળજી દર્શાવી હતી. વળી હિંદુ, ક્રિશ્ચિયન અને મુસલમાનોને પણ તેણે બની શકે તેટલી સગવડતા તથા સુખ આપ્યું હતું. તે પ્રત્યેકને સમાનભાવથી ચાહત હતા. તેની દષ્ટિમાં ધર્મ કે જાતિને ભેદ નહેરુએટલા માટે અકબરને પ્રજાવ. તેને અતિ કત હદયે “જગદગુરુ”નું ઉપનામ પણ આપતે હતે.” જે અકબર ખરેખરજ રાક્ષસ હોય તે શું પ્રજાવર્ગ તેને જગદ્ગુરુનું ઉપનામ આપે ખરે? અકબરે જે એક પણ સ્ત્રીનું સતીત્વપણું નષ્ટ કર્યું હતું તે શું મહારાણા રાજસિંહ અકબરની “ જગશુરુ”ની ઉપાધિને આ પ્રમાણે અંત:કરણપૂર્વક અનુમોદન
આપે ખરો? Shree Sતા ટીંડ સાહેબ કે જેણે અકબરની કેટલીએ નિંદા કરી છે, તેને પણ એમા તો
Shree Sudhammaswamy Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૩૧૧
લખવુ પડયુ છેકે “અક્બરની મહત્ત્વાકક્ષાને લીધે રાજપૂતાનાં શરીરા ઉપર જે આવાતા લાગ્યા હતા, તે આધાતા છેવટે તેણે સાજા કરી દીધા હતા. રાજપૂતા અખરના પ્રથમના જુલમને ભૂલી ગયા હતા; એટલુંજ નહિ પણ લાખા મનુષ્યા સમ્રાટની એવી તા પ્રશંસા કરતાં હતાં કે સમ્રાટની તિના ક્રાઇ પણુ મનુષ્ય પૂર્વે એવી કીતિ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા નહાતા. તેણે માત્ર પેાતાના ગુાદ્દારાજ રાજપૂતાને વશીભૂત કર્યાં હતા. જે પરાધીનતાને રાજપૂતા પ્રથમ લેાહની સાંકળ માનતા હતા, તેજ પરાધીનતાને તે અક્બરના સમયમાં સુવર્ણની સાંકળ માનવા લાગ્યા હતા. ' જો અમ્મર રાજપૂતલલનાઓનું સતીત્વ નષ્ટ કરતા હત તા શું તે રાજપૂતાના અંગ ઉપરના આધાતા સાજા કરી શકત ? વ્યભિચારી મનુષ્ય શુ રાજપૂત જેવી નીડર અને નીતિપરાયણુ જાતિને પેાતાના ગુણાદારા વશીભૂત કરવાને કદાપિ સમર્થ થાય ? મનુષ્યરૂપે જે રાક્ષસ હાય તે શું આટલી બધી પ્રશંસા પ્રાપ્ત કરી શકે ?
',
વ્હીલર સાહેબે અકબરની નિંદા કરવામાં કશી કચાશ રાખી નથી; છતાં તે પણ એટલું તેા લખ્યા વગર રહી શકયા નથી કે- અકબર જો નિર્દય અને લેહીતેા તરસ્યા હેત તા તે ખુના–મરકી તથા જોરજુલમવડે ખળવાઓ થત કરવામાં વિજયી થઇ શકયા હેાત; પણ તેણે તેમ કરવાનું ચાગ્ય ધાર્યું નથી. કદાચ તેણે તેમ કર્યું. હાત તા ઇતિહાસનાં પૃષ્ઠો તેના નામથી આટલાં ઉજજવળ ખનત નહિ અને અકબરનું જીવનચરિત્ર રાજવંશીઓને માટે જે અનુકરણીય તથા ઉપદેશાત્મક ગણાય છે, તે પણુ ગણાત નહિ. અકબર જે ઉત્કૃષ્ટ રાજનૈતિક શિક્ષણુ પેાતાની પાછળ મૂકતા ગયા છે, તેને આજે કાઈ ભાવ પણ પૂછ્યું નહિ. ઇંગ્લાંડના ઇતિહાસમાં જેવી રીતે આલફ્રેડ આદર્શ નરપતિતરીકે'શે।ભા પામે છે, તેવી રીતે ભારતવર્ષના ઇતિહાસમાં સમ્રાટ અકબર આદર્શ રાજારૂપે પ્રકાશી રહ્યો છે. ” બ્લાકમન સાહેબ લખે છે કેઃ “ સધળા મોગલ-સમ્રાટામાં પ્રજાવ માત્ર અકબરનેજ આદ' પિતાસ્વરૂપ લેખતા હતા. ” માલેસન સાહેબને અભિપ્રાય એકવાર પુનઃ અત્ર રજુ કરવાના લાભ અમે અંકુશમાં રાખી શકતા નથી. તે લખે છે કે: “મનુષ્યજાતિ જે સમયે ભયંકર દુઃખ અને દુર્દશામાં આવી પડે છે, તે સમયે મનુષ્યજાતિના ઉદ્દારમાટે તથા તેમને સુખી તથા શાંતિશીલ બનાવી નીતિના માર્ગે દોરી જવા માટે, પરમાત્મા પ્રસગાપાત દયા કરીને જે અતિ પ્રતિભા શાળા તથા ઉન્નત મહાપુરુષોને જગતમાં માલે છે, તેવા પુરુષોમાંના સમ્રાટ અકબર પણ એક હતા. ”
,,
tr
હવે પ્રશ્ન એ ઉઠે છે કે, મનુષ્ય નિષ્ઠુર બનીને ખળાત્કારપૂર્ણાંક સતી નારીએનું સતીત્વ નષ્ટ કરે, તેને શું વિચારશીલ મનુષ્યા આદર્શ સમ્રાટ, આસ
પિતા, ઇશ્વરપ્રેરિત મનુષ્ય, ધાર્મિક પુરુષ તથા જગદ્ગુરુતરીકેનું અસાધારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
૩ર
સમ્રાટ અકબર
માન આપવાને તૈયાર થાય ? જે રાજપૂતલલનાઓ સતીત્વની રક્ષા કરવા સળગતી ચિતામાં પ્રવેશ કરી શકતી ન હેત, જે તે વીરરમણીઓ છરાને સદુપયેગ કેમ કરી શકાય છે તે વાત ન જાણતી હેત, જો રાજપૂતજાતિ ગમે તે ભોગે વૈર લેવાની વૃત્તિ ધરાવતી ન હતી અને જે રાજપૂતની કેસરિયાં કરવાની રીતિ કઈ નવલકથાકારના ફળદ્રુપ મગજની એકમાત્ર કલ્પના જ હેત, તે અમને ટેડ સાહેબના આક્ષેપ ઉપર વિશ્વાસ મૂકવા સિવાય ચાલત નહિ. ટુંકામાં જે અકબરે ઉપર કહ્યાં તેવાં દુષ્કર્મો કરવાની પ્રવૃત્તિ આદરી હેત, તે અમને ખાત્રી છે કે સતીત્વને માટે તથા વીરત્વને માટે જગતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલી રાજસ્થાનની ભૂમિએ એક મેટી આગ સળગાવી તેમાં અકબરને કયારનેએ બાળી નાખ્યા હતા સમ્રાટ અકબર જે ખરેખર જ દુરાચારી તથા વિષયી હેત તો રાજપૂતે તેનું સ્નેહબંધન સ્વખે પણ સ્વીકારવાને તૈયાર થાત નહિ અને તેની ખાતર આનંદપૂર્વક જે આત્મભોગ આપ્યો છે, તે પણ આપત નહિ.
જગતના બીજા પણ પ્રસિદ્ધ અને પ્રમાણિક પુરુષો અકબરની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી, એ વાત નીચેની થોડી પંક્તિઓથી સ્પષ્ટ થશે. મહમદ આમિન લખે છે કે –“ અકબરે ન્યાય અને દઢતાપૂર્વક મેગલ-સામ્રાજ્યની સુંદર રાજ્યવ્યવસ્થા કરી હતી. ભારતવર્ષની જૂદી જૂદી કોમેમાં તે સંપૂર્ણ શાંત સ્થાપી શકયો હતે.” - ઈસ્ટ-ઈડિયા રેલવેના ટાઈમટેબલમાં પણ અંગ્રેજોએ લખ્યું છે કે“મહાન અકબર પૂર્વ તરફનો એક નેપોલિયન હતા.” વસ્તુતઃ ઉક્ત ઉભય પુરુષોમાં કેટલી બધી સુંદર સમાનતા જોવાય છે.
અમેરિકાને એક અંગ્રેજ જણાવે છે કે –“જે જે પુરુષોએ રાજદંડ ધારણ કર્યા હતા, તેમાં સમ્રાટ અકબર એક સર્વોત્કૃષ્ટ પુરુષ હતા.”
ભારતને પુત્રરત્ન રમેશચંદ્ર દત્ત લખે છે કે –“અકબરના જેવા મહાનાની તથા પવિત્ર હૃદયના સમ્રાટના દર્શને પૃથ્વીએ ભાગ્યેજ કદાપિ કર્યા હશે.”
એફીન્સ્ટન સાહેબ લખે છે કે –“અકબરની સર્વોત્કૃષ્ટ રાજનીતિને જે વિચાર કરીએ તે સર્વોત્તમ રાજાઓમાં તે એક હો, એમ સ્વીકાર્યા વિના નહિ ચાલે. તેના રાજત્વકાળમાં મનુષ્યસમાજને અનેક પ્રકારનાં સુખો મળ્યાં હતાં. ”
લેનપૂલ સાહેબ લખે છે કે –“અકબરે બહુજાતિમય તથા બહુસ્વાર્થમય ભારતવર્ષમાં એવી સુંદરરીતે રાજ્ય ચલાવ્યું હતું કે તે પૂર્વ દેશના સઘળા નરપતિઓ કરતાં પણ ઘણો આગળ નીકળી જાય છે, અર્થાત પૂર્વ જગતના રાજાઓમાં સમ્રાટ અકબર શીર્ષસ્થાનીય હતે. તેથી પણ આગળ વધીને
કહું તે મૂરોપના સર્વપ્રધાન તથા સર્વોત્કૃષ્ટ નરપતિઓની સાથે પણ - અકબરની તલના કરી શકાય.”
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #334
--------------------------------------------------------------------------
________________
અસ્તાચળે
૩૧૩
ટાઢ સાહેબ કહે છે કેઃ— અમુલ ઝલના ગ્રંથના વાચનથી, આખર એક પ્રતિભાશાળી તથા સહૃદય પુરુષ હતા, એવા નિર્ણય ઉપર આવવામાં કશી પશુ શકા રહેતી નથી, આપણે તેને ક્રાંસના ચોથા હેત્રી, જની તથા સ્પેનના અધિપતિ પાંચમા ચાર્લ્સ અથવા મહા મહિમાવાળી લીટનેશ્વરી રાણી લીઝાએથ સાથે ખુશીથી સરખાવી શકીએ. અમ્મર જે સમયે ભારતવર્ષમાં રાજ્ય કરતા તે સમયે યુરોપમાં જે નરપતિ રાજ્ય કરતા, તેમની સાથે અકબરની તુલના કરવામાં આવે તા તે લેશ પણુ અંખા પડે નહિ,
,,
અતિ પ્રાચીન સમયથી લઈને તે વ માન સમયપર્યંત જે જે પ્રસિદ્ધ નરા આ ભૂમ'ડળમાં અવતર્યો છે, તેમનાં જીવનચરિત્રો “ખાયાગ્રાફીકલ ટ્રેઝરી’” નામના ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. એમાં સમ્રાટ અકબરનું જીવનવૃત્તાંત પણ છે.તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે:— ન્યાય, દયા સાહસ અને વિદ્યાનુરાગ આદિસદ્ગુણાને લીધે સમ્રાટ અકબર પોતાની પાછળ એવી સત્ક્રાતિ મૂકતા ગયા છે કે, પૃથ્વીના કાઇ પશુ દેશના તથા કાઈ પણુ ધર્મના કાઇ સમ્રાટ ભાગ્યેજ તેનાથી આગળ વધી જઇ શકે.
<<
""
સ્મિથ સાહેબ લખે છે કેઃ—અક્બર અને તેના અમાત્ય અબુલફઝલની સરખામણી જ્યારે આપણે ઈંગ્લાંડની મહારાણી પ્લીઝાબેથ તથા તે સમયના યૂરેશપીય અન્ય સમ્રાટા અને પ્રધાનાની સાથે કરીએ છીએ, ત્યારે આપણને આશ્રય થયા વગર રહેતું નથી, કે જે સમયે ક્રિશ્ચિયનધર્મની વિશુદ્ધ નીતિનુ ં સમર્થન તથા અનુકરણ ચૂરાપમાં થઇ રહ્યું હતુ, તેજ સમયે અકબરે તથા અબુલક્રુઝલે પણ તેવાજ પ્રકારની પ્રવૃત્તિ આદરી હતી ! અકબરના જીવનચરિત્રનું જેમ જેમ વિશેષ મનન કરીશું, તેમ તેમ તેની મહત્તા આપણને સવિશેષ પ્રત્યક્ષ થયા વગર રહેશે નહિ.” કવિવર વર્ડઝવર્થે લખેલી નીચેની કાવ્યપક્તિએ એકમાત્ર કમરતેજ લાગુ પડી શકે છે: “ અંધકારમય આકાશમાં તેં' જો કે ક્ષણુસ્થાયી પ્રકાશ આપ્યા હતા, છતાં સમયના અનંત આકાશમાં એક ઉજ્જવળ નક્ષત્રની માર્કે તું સ્થિર, ઉજ્જવળ અને જ્વલંતપણે પ્રકાશી રહ્યો છે.
-
""
'
મહાત્મા અબુલક્ઝલે યથાર્થ જ લખ્યું છે કેઃ—“ આ આશ્ચર્યકારક પૃથ્વીને સમ્રાટે નવાં નવાં આભૂષાવતી સુસજ્જિત કરી હતી. મહાન ઇશ્વરની સુંદર સૃષ્ટિમાં અમ્મર એક રત્નસમાન હતા. ” ભારતવર્ષીમાં એવા સ્વદેશપ્રેમી પુરુષો હવે કયારે ઉત્પન્ન થશે અને સત્પુત્રની રાહ જોતી બેસી રહેલી આ ભારતમાતાને પુનઃ કયારે ઉન્નતિના માર્ગે લઇ જશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
द्वाविंश अध्याय-पडदो पडयो ! (खेल खलास !)
“આરગઝેબને અનુભવથી ખાત્રી થઈ કે શાંતિમય અમલને અથવા યુદ્ધ માટેની ઉંચામાં ઉચી બુદ્ધિને ભલેને અસંખ્ય સાધનોની મદદ હોય, છતાં પણ પ્રજાના પ્રેમપૂર્ણ ટેકા સિવાય તે પિતાની સત્તા ટકાવી રાખી શકે નહિ.”
સંધ્યા સમયે જે નાની નાની નૌકાઓ વિવિધ પ્રકારની રોશનીવડે સુસજિત થઈ નદીના જળમાં વિહરતી હતી અને નદીની કુદરતી સુંદરતામાં અનેક ગણી વૃદ્ધિ કરી રહી હતી, તે તૈકાઓ હવે અદશ્ય થઈ ગઈ છે. તેની સાથે પેલી મનહર અને આકર્ષક શભા પણ ચાલી ગઈ છે! નદીનું પાણી દેશાઈ ગયું છે અને તેથી નદીએ ભયંકર સ્મશાનનું રૂપ ધારણ કર્યું છે ! ક્ષુધાતુર ગીધ ૫ક્ષીઓ અને કાગડાઓ ચોતરફ કલરવ કરી રહ્યાં છે !
કુમાર સલીમે “સમ્રાટ જહાંગીર” નામ ગ્રહણ કરી, અબુલફઝલના રુધિરથી ખરડાયેલું કલંકમય તાજ મસ્તક ઉપર મૂકી, સિંહાસન ઉપર આરોહણ કર્યું. સલીમની સામે તેને પુત્ર ખુશરૂ પણ સિંહાસન મેળવવાની ખટપટ કરી રહ્યો હતો. સલીમે તેને પકડીને કેદ કર્યો અને તેના ૭૦૦ નોકરને શૂળીએ ચડાવી દીધા! એક રૂપવતી લલનાના સ્વામીને મારી નાખી, સલીમે તેણીનું પાણિગ્રહણ કર્યું. ત્યારબાદ તે રૂપવતી લલના, અર્થાત બેગમ નૂરજહાનજ સામ્રાજ્યની સર્વશક્તિમાન ધણીરણી થઈ પડી ! સમ્રાટ અકબરે ભારતની ઉન્નતિ અર્થે જે જનાઓ કરી હતી, તે યોજનાઓ એક બાજુએજ પડી રહી ! હિંદુ અને મુસલમાને વચ્ચે સંપસ્થાપિત થાય એવાં જે થોડી ઘણું શુભ ચિહે જણાવા લાગ્યાં હતાં, તે પણ અકબરની સાથે જ અદશ્ય થઈ ગયાં ! અકબરના સમયમાં જે સામ્રાજ્ય હિંદુ-મુસલમાનના સંમિલિત સામ્રાજ્યરૂપે ગણાવા લાગ્યું હતું, તેજ સામ્રાજ્યને જહાંગીરે હવે એકમાત્ર મેગલ–સામ્રાજ્યરૂપે ખીલવવાનો પ્રયત્ન કરવા માંડે. તે હિંદુઓને હવે સખ્ત તિરસ્કાર કરવા લાગે તથા પિતે એક હિંદુ માતાને પેટે જન્મ્યા હતા તે માટે બહુ શરમાવા લાગ્યા. જો કે કોઈ પણ ધર્મમાં તેને બહુ શ્રદ્ધા નહતી, તેપણ મુસલમાન પ્રજાને પોતાની તરફ આકર્ષવાની વાસનાથી ઈસ્લામધર્મને ભારતવર્ષમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો તેણે પ્રયત્ન કર્યો. રાજ્યમાં મુસલમાનની મુખ્ય સત્તા પ્રસારવા માંડી. હવે પછી જે કોઈ મુસલમાન, હિંદુ ગૃહસ્થને કન્યાદાન આપશે તે તેને વધ કરવામાં આવશે, એવી આશાઓ તેણે બહાર પાડી. પઠાણેને ભારતમાંથી હાંકી કહાડવાને તેણે સંક૯પ કર્યો, પણ તેટલું સાહસ નહિ હોવાથી તે સંકલ્પ સફળ થઈ શકે નહિ. સલીમ મૂળથી જ દારૂડીઓ હતા. હવે પૂરેપૂરી સ્વતંત્રતા મળવાથી રાતદિવસ દારૂમાં ને દારૂમાંજ તે ચકચૂર રહેવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
પડદે પડે! (ખેલ ખલાસ!) ૩પ તેના ત્રાસથી તથા જુલમથી પ્રજામાં ચોતરફ હાહાકાર વર્તવા લાગ્યો. અકબરના સમયની સુવ્યવસ્થિત રાજપદ્ધતિ તદ્દન અસ્ત-વ્યસ્ત અને ઢંગધડા વગરની થઈ પડી. રાજ્યના મુખ્ય અમલદારો પ્રજાને પડવા લાગ્યા અને મોટી મેટી લાગે લઈ ન્યાય-નીતિને પગતળે છુંદવા લાગ્યા. આથી મેગલ-સામ્રાજ્યનો પાયે મૂળ માંથી ખવાતે ચાલ્ય; છતાં અકબરે જે ઉદાર રાજનીતિનાં ઉત્તમ બીજે રેપ્યાં હતાં, તેને લઈને મેગલ સામ્રાજ્ય ટકી રહ્યું હતું. સલીમના પુત્ર શાહજહાને સિંહસન પડાવી લેવાની લાલસાથી મહાન બળ ઉઠા. જહાંગીરને શાહજહાનના એક સેનાપતિએ પકડ્યો અને કેદમાં પૂર્યો. જો કે સલીમને પાછળથી મુક્ત કરવામાં આવ્યા હતા, તે પણ તે વધારે દિવસ છવત રહી શક્યો નહિ. બાવીશ વર્ષ રાજ્ય ભેગવી ઈસ. ૧૬ર૭ માં તેણે દેહત્યાગ કર્યો.
શાહજહાન અનેક સગાં-સંબંધીઓના પ્રાણ લઈ દિહીનું સિંહાસન પ્રાપ્ત કરવામાં વિજયી નિવડ્યા. તે વિષય-વાસનાઓમાં લગભગ અંધ જેજ બની ગયો હતો, એમ કહીએ તે બેટું નથી. એક રાજપૂત કવિ કહે છે કે –“તે સ્ત્રીઓને ગુલામ હતો.” તેના જુલમને લીધે આ દેશ લગભગ પાયમાલ થઈ ગયો હતે. તેના સમયમાં ઈસ. ૧૬૨૯-૩૦ માં દક્ષિણ પ્રદેશ ખાતે એક ભયંકર દુષ્કાળ પડયો હતો. તેણે લાહેરના ક્રિશ્ચિયન-દેવળને નાશ કર્યો હતો અને આગ્રાના ક્રિશ્ચિયન દેવળને કેટલેક ભાગ તેડી નખાવ્યા હતા. ફિરિસ્તા લખે છે કે –“તેણે હિંદુએનાં અનેક દેવાલ અને મૂર્તિઓના ચૂરેચૂરા કરાવી નાખ્યા હતા અને જે હિંદુઓ તેની સામે થયા હતા, તેમને તેણે કૂરપણે મારી નખાવ્યા હતા. તેણે ઇ
સ્લામધર્મની ભારતવર્ષમાં પુન: પ્રતિષ્ઠા કરી હતી.” એક ઈરાની રાજદૂતે શાહજહાનની રાજ્ય સંબંધી પરિસ્થિતિ નિહાળી, સમ્રાટને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે મેગલ સામ્રાજયની પડતીને પ્રારંભ થઈ ચૂક્યો છે.” વ્હીલર સાહેબ કહે છે કે-“જહાંગીર અને શાહજહાન જેવા જુલમી અને નિર્લજજ સમ્રાટોએ ભાગ્યેજ પૃથ્વીના કેઈ ભાગનું સિંહાસન કલંકિત કર્યું હશે; પરંતુ તેના તાજમહેલ, મેતિમજીદ દિવાને ખાસ તથા દિલ્હી અને આઝાખાતેના અસાધારણ-અપૂર્વ પ્રાસાદો હજી પણ તેને અજરામર રાખી રહ્યા છે.”
શાહજહાનને ચાર પુત્ર હતા. દારા, સુજ, ઔરંગઝેબ અને મુરાદ, ઔર ગઝેબ ભારે દગાબાજ, નિબુર તથા હિંદુઓનો પરમ શત્રુ હતો. પિતાની વિદ્યમાનતામાંજ શાહજહાનના પુત્રોએ સિંહાસન અર્થે દાવપેચ ખેલવા માંડયા. મુરાદને ઔરંગઝેબે કહ્યું કે મારે તે ફકીર બની જવું છે, પણ તે પહેલાં પિતાશ્રીનું આ રાજ્ય તને મળે તે હું નિશ્ચિતપણે ઈશ્વરભજન કરી શકું, એટલા માટે હું મારાથી બનતી મહેનત કરું છું. મુરાદ ઔરંગઝેબની વચન-માધુરીમાં પૂરેપૂરો ફસાયે ઔરંગઝેબે પોતાની જાળ ફેલાવવા માંડી. તેણે દારાને પરાજિત કર્યો સુજાને ન
www.umaragyanbhandar.com
Shree-stahammaswami Gyanbhandar-Umara, Surat
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સમ્રાટ અકબર
સાડી મૂ તથા મુરાદને ખૂબ દારૂ પાઇ ગાંડ જે બનાવી મૂકો અને તેને પગની ઠેકર મારી કેદમાં પૂરી દીધે. દારા અને મુરાદના પુત્રોને તેણે ઘાતકી રીતે મારી નાખ્યા અને પિતાને કેદમાં પૂરી મોગલ–સામ્રાજ્યને અધીશ્વર બની ગયા. (ઈ. સ. ૧૬૫૮)મુરાદને ઈન્સાફ આપવાનું બહાનું કહાડી કેદમાંથી મુક્ત કર્યો, પણ ઇન્સાફમાં તેને ગુન્હેગાર ઠરાવી મારી નખાવ્યા. દારા પિોતે જૂદા જ ધર્મ માને છે, એ તેના ઉપર આરોપ મૂકી તેને પણ શિરચ્છેદ કરાવ્ય; પણ જાણે છેતાના ભાઈના મૃત્યુથી બહુ દિલગીર થયે હેય તેમ બતાવવા કૃત્રિમપણે સદન કરવા લાગ્યો. ત્યારબાદ દારાનું મસ્તક એક મનહર રકાબીમાં મૂકી પિતાના પિતા પાસે મોકલી આપ્યું. શાહજહાને પેલી રકાબી ઉપરનું વસ્ત્ર જેવું ઉંચક્યું કે તુરતજ તેના મુખમાંથી અચાનક એક ચીસ નીકળી ગઈ અને તે જ વખતે તે મૂચ્છ ખાઈને પડયો. પુત્રના અકાળમૃત્યુથી તે સમયે તેનું હૃદય ચીરાઈ જવા લાગ્યું. શાહજહાન ૩૦ વર્ષ રાજગાદી ભોગવી તથા સાત વર્ષ કમનસીબ કેદી તરીકેનું જીવન ગાળી, ઈ. સ. ૧૬૬૬માં મરી ગયો.
ઔરંગઝેબે હિંદુઓ ઉપર રૂંવાડા ઉભા કરે તેવો જુલમ ગુજારવા માંડયો. હિંદુની મૂર્તિઓ ભાંગીને તેના ચૂરેચૂરા કરાવવા માંડયા. અસંખ્ય હિંદુ-મંદિરોને નાશ કરાવ્યું અને મંદિરોને બદલે ત્યાં મચ્છ ઉભી કરાવી. તરવારની ધારના બળથી તેણે હિંદુઓને મુસલમાન બનાવવા માંડયા. બનિયર સાહેબ લખે છે કે – “ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ સમયે હિંદુઓ જ્યાં સુધી ઔરંગઝેબને એક લાખ રૂપિયા ન આપે ત્યાંસુધી યમુનાના જળમાં ડૂબકી સુદ્ધાં મારી શકતા નહિ. તેણે હિંદુઓ ઉપર જજિયાવેરે નાખ્યો. આથી હિંદુઓ ઉકત કરમાંથી કદાચ પિતાને મુક્તિ મળે એવી આશાથી, અતિ વિનયપૂર્વક ઔરંગઝેબની પાસે પ્રાર્થના કરવા ગયા. પ્રાર્થના સાંભળવી તે બાજુએ રહી, પણ ઉલટું ઔરંગઝેબે તેમને હાથી તથા અશ્વના પગતળે ચગદાવી મારી નખાવ્યા. ભારતવર્ષમાં મુસલમાનધર્મને પુનરુદ્ધાર કર્યો. હિંદુઓને રાજકાર્યમાંથી રજા આપવામાં આવી અને તેમને બદલે મુસલમાનોને નિમવાના હુકમ બહાર પાડ્યા. હિંદુ અને મુસલમાનો વચ્ચે વેર અને ઈષ્યને અગ્નિ પ્રબળપણે ભભુકી નીકળ્યો.”
બનિયર સાહેબ તે સમયની ભારતવર્ષની સ્થિતિ નજરોનજરે નિહાળી આ પ્રમાણે લખે છે –“સમ્રાટે અત્યંત સ્વછંદી અને દુરાચારી છે. તેમનાં વા અને કાર્યોની સામે વિધિ લે, એ કઈ મનુષ્ય રહ્યો નથી. રાજપુરુષ પિતાનાથી હલકી પંકિતનાં માણસો ઉપર અત્યંત જુલમ અને ત્રાસ વર્તાવે છે. કેઈ મનુષ્ય મહામહેનતે થેડે–વણે પૈસે પેદા કરે છે કે તરતજ રાજપુરુષે જોરજુલમથી
તે પડાવી લે છે. સાધારણ જનસમાજ ગુલામ જેવી જ અવસ્થા ગુજારે છે. આ આથી દેશના હુન્નર-ઉદ્યોગને પણ ભારે ધકકા પહોંચ્યો છે. લોકે અતિ દીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
પડદા પડયા! (ખેલ ખલાસ !)
૩૧૭
અને દરિદ્રીપણે પાતાનુ જીવન વીતાવી રહ્યા છે. ભાગ્યયોગે કાઈ મનુષ્ય થાડા ઘણા પૈસા પેદા કરી શકે છે તેા પેાતાના સુખ–સગવડ માટે તેના ખર્ચ નહિ કરતાં, રાજપુરુષાના ભયને લીધે જમીનમાં ઊંડા દાટી દે છે. અતિ ત્રાસને લીધે ખેડુતા તથા મજુરો બિચારા પૂરેપૂરા ઉદનિર્વાહ પણ કરી શકતા નથી. ખેડુતેને જ્યાંસુધી ક્રજ પાડવામાં આવતી નથી ત્યાંસુધી તે જમીન ખેડવાને, નહેર ખાદવાને કે સુધારવાને બહાર નીકળતા નથી. સંખ્યાબંધ ગૃહા છઠ્ઠુ થઇ ગયું છે. કાષ્ટ તેના ઉદ્ધાર કરાવતું નથી, તેા પછી નવું ધરતા ખધાવેજ ક્રાણુ ? ન્યાયાધીશતરીકેનું કર્તવ્ય બજાવનારા કાજી અદલ ઇન્સાફ આપવાને બદલે ઇન્સાફ્ વેચે છે, એમ કહીએ તા અયેાગ્ય નથી. ટુકામાં આ દેશ છેક દરિદ્રતા અને દુર્દશામાં આવી પડયા છે. રાજ્યના સધળા ઉચ્ચ હોદ્દેદારાના વારસા સમ્રાટ પાતેજ પચાવી પાડે છે. કાઇ ધનિક ગૃહસ્થ મૃત્યુ પામે છે કે સમ્રાટ તરતજ તેની સઘળી સંપત્તિ લઈ લે છે. આથી રાજ્યના ઉચ્ચ હાદ્દેદારાના પુત્રોને ભિખ માગવા સિવાય અન્ય કોઇ ઉપાય રહેતા નથી, આવી નિષ્ઠુરતાવાળી રાજનીતિ શાહજહાન ખાદશાહના સમયમાં પશુ હતી. સમગ્ર દેશ ગ ંભીર અંધકારમાં ડૂબી ગયા છે.
,,
ઔરંગઝેબના અન્યાય અને જુલમ સામે સખ્ત વિર્ધા દર્શાવનારા જે એક પત્ર મેવાડના મહારાણા રાજસિ'હું ઔર'ગઝેબ ઉપર મેાલી આપ્યા હતા, તે પત્ર ઉપરથી પણ તે સમયની દેશની વસ્તુસ્થિતિનું ચિત્ર આપણે પ્રત્યક્ષ કરી શકીએ છીએ. મહારાણા રાજસિંહે લખ્યું હતું કે: “ આપના રાજ્યમાં દેશ નિરંતર લૂંટાયા કરે છે. પ્રજાની દુર્દશાની સીમા રહી નથી. જનસમાજને અમલદારા પોતાના પગતળે છુદી નાખે છે. ગામડાં અને શહેરા ઉજ્જડ થઈ ગયાં છે. પ્રત્યેક પ્રદેશ કગાળ અવસ્થામાં આવી પડયા છે. સામ્રાજ્યનું મૂળ પણ દિવસે દિવસે ક્ષીણ થતું ચાલ્યુ` છે. જ્યારે સમ્રાટને પેાતાનેજ પૈસાની તંગી રહ્યા કરે છે, ત્યારે પ્રજાવતે પૈસા વગર કેટલુ` હેરાન થવુ પડતુ હશે, તેને આપે વિચાર કરવા ધટે છે. સૈનિક પુરુષોની પણ હવે રાજ્ય ઉપર શ્રદ્ધા રહી નથી, ક્રિસમાજ અસંતુષ્ટ બની ગયા છે. હિંદુઓને ઉદરાથે અન્ન તથા પહેરવાને પૂરતાં વસ્ત્રો પણ મળવાં મુશ્કેલ થઇ પડયાં છે. પ્રજાવ અત્યારે એવી દુર્દશામાં આવી પડયા છે કે રાત અને દિવસના ચેાવીશ કલાક દરમિયાન તે માત્ર એકજવાર ગમે તેમ કરીને પેટ ભરે છે; અને આખા દિવસ ક્રોષ તથા નિરાશાને લીધે કપાળ કૂટયા કરે છે. આવી કંગાળ અવસ્થામાં પણ જો સમ્રાટ પ્રજા પાસેથી હદ ઉપરાંતના કર લેવા પેાતાની પ્રત્યેક સત્તાના ઉપયોગ કરે, તા શું તેનું સામ્રાજ્ય વિશેષવાર ટકી શકે, એમ તમે ધારા છેા ? ઇશ્વરના બનાવેલા માલેલા ક્રાઇ પુસ્તકમાં જો તમને શ્રદ્ધા હોય તેા એકવાર તે વાંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સમ્રાટ અકબર
જુએ, તેના વાચનથી તમે જાણું શકશે કે ઈશ્વર એકમાત્ર મુસલમાનોને જ નથી, પણ તે સમસ્ત મનુષ્યજાતિને ઈશ્વર છે. તેણેજ હિંદુ અને મુસલમાનોને ઉત્પન્ન કર્યા છે, તે ઉક્ત ઉભય કેમ પ્રત્યે સર્વદા સમાનભાવથીજ નિહાળી રહ્યો છે. મજીદમાં જે બાંગ પુકારવામાં આવે છે, તે ઉકત ઇશ્વરના નામની જ બાંગ હોય છે અને દેવાલયમાં જે ઘટને ધ્વનિ ઈશ્વરની પૂજાથે થાય છે, તે પણ ઉકત ઈશ્વરની પૂજા કરતા હોય છે. આપે હિંદુઓ પાસેથી જજિયાવેરે લેવાને નવે ધારો બાંધ્યા છે, પણ તે અન્યાયી અને રાજનીતિથી વિરુદ્ધ છે. એ કરથી દેશ અધિક દુર્દશામાં આવી પડશે. હિંદુઓ જે સ્વતંત્રતા ભોગવતા આવ્યા છે, તે સ્વતંત્રતા ઉપર તે કાયદો ત્રાપ મારશે. આપે જે આપના પિતાના ધર્મના રક્ષણાર્થે તે વેર લેવાનો નિર્ણય કર્યો હોય, તે સર્વથી પ્રથમ રાજા રામસિંહ પાસેથી અને મારી પિતાની પાસેથી વસુલ કરો. એમ નહિ કરતાં બિચારી કીડીઓ અને માખીઓ પ્રત્યે જુલમ ગુજાર, એ સજજનેને માટે ઉચિત નથી. આપના અમાત્ય પણ આપને સુયોગ્ય રાજનીતિને સહિસલામત માર્ગ દર્શાવતા નથી, તે જોઈ ખરેખર મને બહુ આશ્ચર્ય થાય છે.”
મિથ્યાભિમાની રાજાઓને જ્યારે કઈ સદુપદેશ આપે છે, ત્યારે તે સદુપદેશ તેમને શાંત કરવાને બદલે ઉલટો વિશેષ ક્રોધાંધ બનાવે છે અને તે પિતાના મનમાં એવો ઠરાવ કરી બેસે છે કે આપણા પગતળે છુંદાતી બીકણ અને બાયલી પ્રજા કોઈ કાળે પણ આપણું અનિષ્ટ કરવાને સમર્થ થઈ શકતી નથી. આથી તેઓ દિનપ્રતિદિન વિશેષ વિશેષ સ્વચ્છંદી અને જુલમી બનતા જાય છે, પણ અગ્નિની માત્ર એકજ ચીણગારી પહાડ જેટલાં લાકડાંઓને બાળીને ભસ્મીભૂત કરવાને સમર્થ છે, એ વાત તેઓ અભિમાનના આવેશમાં છેક ભૂલી જાય છે. ઔરંગઝેબના જુલમને લીધે ભારતવર્ષની હિંદુશકિત પ્રબળપણે ભભુકી નીકળી અને ચેતરફ અગ્નિજવાળા ફેલાવતી સુવિશાળ મેગલ–સામ્રાજ્યને બાળી ભસ્મીભૂત કરવાને તૈયાર થઈ ગઈ !
ઔરંગઝેબની વિરુદ્ધમાં રાજસ્થાને માથું ઉંચું કર્યું. ઔરંગઝેબે પણ રાજસ્થાનનાં કિંમતી સુંદર વૃક્ષોને જમીનસ્ત કરવા માંડયાં. ગામનાં ગામે બાળીને ભસ્મીભૂત કરવા માંડયાં. મેગલનાં ઉપરાઉપરિ ધાડાંઓ મોકલી ત્રાસ ફિલાવવા માંડશે. રાજસ્થાનનાં અનેક બાળકે, બાલિકાઓ તથા અબળાઓને તેણે કેદમાં પૂરવા માંડયાં ! તથાપિ રાજપૂત પરાક્રમે દિવસે દિવસે વિશેષ ભયંકર સ્વરૂપ ધારણ કરવા માંડયું. બીજી તરફ દક્ષિણમાં મહારાજા શિવાજીએ આગળ આવી મહારાષ્ટ્રીય શકિતને ખીલવવા માંડી અને તારા મેગલ સામ્રાજ્યને વિનાશ સાધવા માંડે. અંતે શિવાજી જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે એરંગઝેબ
Shree lunarniaSwami Gyanbandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
પડદો પડયે! (ખેલ ખલાસ!) ૩૧૯ મહાપ્રબળપણે સળગી ઉઠેલી હિંદુશકિતરૂપી અગ્નિશિખાને તે કેમે કરતાં શાંત કરી શકશે નહિ. મરાઠાઓના અસાધારણ પ્રતાપ પાસે મેગલનું લશ્કર પુનઃ પુનઃ પરાજિત થઈ નાસી જવા લાગ્યું ! અનેક સારા અને શરીર મંગલ સેનાપતિઓ તેમાં નાશ પામ્યા. છેવટે ઔરંગઝેબ મહામહેનતે બાકી રહેલું લશ્કર પિતાની સાથે લઈ રણક્ષેત્રમાંથી નાસી ગયો અને તેણે અહમદનગરના કિલ્લામાં આશ્રય લીધે. હવે તેને પિતાના દુરાચારને કંઈક ખ્યાલ આવ્યો ! પિતાની સંકુચિત રાજનીતિને લીધે મોગલ–સામ્રાજ્યને કેટલું સેસવું પડયું તે હવે સ્પષ્ટ રીતે તે જોઈ શક્યો. આથી તેને ઘણો પસ્તા થવા લાગ્યો; પણ તે હવે નિષ્ફળ હતા. છેવટે તેણે પોતાના પુત્રોને પત્રદ્વારા જણાવી દીધું કે –“મેં મારા જીવનમાં અનેક પાપકર્મો કર્યા છે. તે બદલ મને કેવી સખ્ત સજા સહવી પડશે, તેને હું ખ્યાલ કરી શકતું નથી. હું આ વિશાળ સામ્રાજ્યનું રક્ષણ કરવા શક્તિમાન થઈ શક નથી. મેં મારે અમૂલ્ય સમય નિરર્યકજ ગુમાવ્યો છે. મારું સૈન્ય પારદની માફક નિત્ય અસ્થિર અને ભયથી વિલ રહ્યા કરે છે. મારી પણ તેવી જ સ્થિતિ છે. હવે તે જે બનવાનું હોય તે ભલે બને, મેં મારું નાવ તણાતું મૂકી દીધું છે. બસ, હવે રજા લઉં છું. છેલ્લી સલામ!” સમ્રાટ-કુલકલંક રંગઝેબ ૪૯ વર્ષ રાજ્ય કરી, ૮૯ વર્ષની વયે ઈ. સ. ૧૭૦૭માં ઉક્ત સ્થળેજ પ્રાણને ત્યાગ કર્યો.
સમ્રાટ અકબરે જે નીતિને અનુસરી ભારતવર્ષને ઉન્નત કર્યો હતો અને તેને મહાશક્તિશાળી વિશાળ સામ્રાજ્યરૂપે પરિણત કર્યો હતે, તે નીતિનું તેના વંશજોમાંના કોઈએ અનુકરણ કર્યું નહિ. અકબરના અનુગામીઓ યુક્તિ અને વિવેકબુદ્ધિને તુછવત ગણી, ઉદેશને તિલાંજલિ આપી, એકમાત્ર પક્ષપાતમાં જ અંધ બની ગયા અને એ રીતે ભારતવર્ષને અધોગતિના ઊંડા અંધકારમાં ઘસડી જવાને પ્રયત્ન કરવા લાગ્યા. અકબરની આજસુધીની સઘળી મહેનત તથા જનાએ ઉપર પાણી ફર્યું ! મેલેસન સાહેબ લખે છે કે –“અકબર જે નીતિને વળગી રહ્યો હતો તે જ નીતિનું જે તેના વંશજોએ અનુકરણ કર્યું હતું, તે મેગલસામ્રાજ્યનું પતન કદાપિ થાત નહિ,” લેનપૂલ સાહેબ તથા ટેંડ સાહેબ પણ કહે છે કે –“ઔરંગઝેબના મૃત્યુ પૂર્વેજ લાંબા કાળથી મેગલસામ્રાજ્ય એવું તે હચમચી રહ્યું હતું કે તેને પડવામાં વધારે વિલંબ રહો નહોતા અર્થાત મોગલ સામ્રાજ્ય પડું પડું જ થઇ રહ્યું હતું.”
ઔરંગઝેબની પછી જેમણે “સમ્રાટ ” નું પદ ધારણ કર્યું હતું, તેઓ એક રીતે મુસલમાન અમાત્યના હાથમાં રમકડાંની પેઠેજ નાચતા હતા, એમ કહીએ તે ખોટું નથી; કારણ કે તે સમ્રાટોનું અસ્તિત્વ, તેમનો વૈભવ તથા તેમનું મૃત્યુ પણ ઉક્ત અમાના સ્વાર્થ ઉપરજ આધાર રાખી રહ્યું હતું. મતલબ
Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
३२०
સમ્રાટ અકબર
કે હવે તે અમાત્યાજ રાજ્યના કર્તા-હર્તા થષ્ઠ ખેઠા હતા, સમ્રાટા તા માત્ર નામનાજ હતા. રાજ્યના નાકરામાંજ, હદ ઉપરાંતની સ્વાથી ખેચતાણુને લીધે અસતેાષ ફેલાવા લાગ્યા. છેવટે તેમણે પણુ રાજ્યની સામે ખળવા ઉડાવ્યા અને ઇરાનરાજ નાદીરશાને ભારતવર્ષ ઉપર ચડાઇ લઈ આવવાને લલચાવ્યા ! તેણે ૪૦ સ૦ ૧૭૩૯માં દિલ્હી ઉપર લેા કર્યાં અને દાઢ લાખ રહેવાસીઓના સ્ત્રીપુરુષો તથા ખાળાના પણ ક્રૂરતાપૂર્વક વધ કર્યાં. નાદીરશાની સામે થઇ શકે એવુ સામર્થ્ય તે સમયે ક્રાઇનામાં રહ્યુ નહતુ. સુપ્રસિદ્ધ મયૂરાસન આદિ કરોડા રૂપિયાની કિંમતી વસ્તુ તે અનાયાસે પેાતાના દેશમાં લઇ જઇ શકયા. નાદીરને એક સેનાપતિ–અહમદશા દુરાની કે જે અક્બાનીસ્તાનના અધિપતિ ાની બેઠા હતા, તેણે પણ વારંવાર ભારતવષ ઉપર ચડાઇ કરવા માંડી હતી. ૪૦ સ૦ ૧૭૫૬ માં તે ત્રીજીવાર સવારી લઇ આવ્યા અને દિલ્હી તથા મથુરાનગરી લૂંટી લઈ અસ ંખ્ય ભારતવાસીઓને પકડી તથા મારી નાખી પેાતાના મૂળ સ્થાને ચાલ્યેા ગયા. એક તરફ આ પ્રમાણેના ઉપરાઉપર હલાને લીધે મુસલમાન શક્તિ નબળી પડવા લાગી અને ખીજી તરફ તેજ અરસામાં અંગ્રેજોએ મીરજાફરની સહાયતાથી દાવ-પેચ લડાવીને પ્લાસીના ક્ષેત્રમાંથી સિરાજ-ઉદ્-દૌલાને નસાડી મૂકયા; અને એ રીતે ખગાળ, બિહાર તથા ઉડીસામાંથી મુસલમાન શક્તિના પ્રતાપ દૂર કર્યાં. ત્યાર પછી ભારતમાં અયેાધ્યા અને હૈદ્રાક્ષાદ એ બે સ્થળામાંજ મુસલમાન રાજ્ય ટકી રહ્યું. ઈ સ૦ ૧૭૬૦ માં મહીસુરનું હિંદુનું રાજ્ય જો કે મુસલમાનેાના હાથ માં ગયું હતું તાપણુ ભારતવર્ષમાં હિંદુશક્તિની સામે થવા જેટલુ' ખળ કાષ્ઠમાં રહ્યું નહતુ. સમગ્ર ભારતમાં હિંદુઓના પ્રતાપ પ્રકાશી રહ્યો હતા. હિંદુઓના પરાક્રમથીજ મુસલમાનગૌરવે ભારતમાંથી સદાને માટે વિદાયગીરી લીધી હતી.
ઔરંગઝેબના સમયમાં અનિયર સાહેબે લખ્યું છે કેઃ–‘ભારતમાં હજી એવા સે’કડે નરપતિ રાજ કરે છે કે જેઓ સમ્રાટને કાઈ પણ પ્રકારના કર આપતા નથી.તેમાં પણ ૧૫-૧૬ રાજાએ તા અત્યંત સત્તાધારી તથા વૈભવશાળી છે. મેવાડના મહારાણાં સર્વથી અધિક બળવાન અને પ્રતાપવાન છે. એ મહારાણાની સાથે જે જયપુરના અધિપતિ રાજા જયસિદ્ધ તથા જોધપુરના અધિપતિ રાજા યશવંતસિંહ મળી જાય તો માત્ર આ ત્રણ હિંદુ રાજાએજ મોગલસામ્રાજ્યને સપૂર્ણ મુશ્કેલીમાં ઉતારી શકે તે ધારે તો પાયમાલ પણ કરી શકે. ઉક્ત ત્રણ રાજાઓમાંના પ્રત્યેક રાજા મેાગલા કરતાં વિશેષ બળવાન છે. એક એક રાજા ૨૦ હજાર ઘેાડેસ્વારીનુ સૈન્ય રણક્ષેત્રમાં ઉતારી શકે તેમ છે. રાજા જયસિંહ જેવા કાયકુશળ પુરુષ સમસ્ત મેગલ સામ્રાજ્યમાં અન્ય કાઈ નથી, એમ કહીએ તે ચાલે. તે સિવાય મુસલમાનેાની સંખ્યા પણુ એટલી બધી નજીવી છે કે સા હિંદુઓ પાછળ માત્ર એકજ મુસલમાનની સરેરાશ નીકળી શકે છે. ” ટાંડ સાહેબે લખ્યું છે કેઃ “ઔરંગઝેબના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
પડદો પડે (ખેલ ખલાસ !)
૩૨૧
સમયમાં રાજસ્થાનને પ્રત્યેક રાજા નૈતિકાળમાં તથા સાહસમાં અસાધારણ ગણાતો હતે.” તે ઉપરાંત પંજાબમાં પુરુષસિંહે-ગુરુ ગોવિંદસિંહે જન્મ લઈ હિંદુ –મુસલમાનને સંમિલિત કરી શીખ નામની એક એવી પરાક્રમી તથા સાહસી જાતિ તૈયાર કરી કે જેણે હિંદુકુશના બરફવાળા શિખરોમાં તથા સહરા જેવા સખ્ત તાપવાળા રણમાં એકસરખું અદ્દભુત વીરત્વ દર્શાવી, જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે. તે જાતિને વીરત્વરૂપી સૂર્ય આજની અંધકારમયી અવસ્થામાં પણ આંજી નાખે તે પ્રકાશ આપી રહ્યો છે. પંજાબમાં આ પ્રમાણે જ્યારે એક લશ્કરી જાતિ તૈયાર થઈ રહી હતી, ત્યારે બીજી તરફ મધ્ય સ્થળમાં-ભરતપુરમાં જાટ નામની એક અન્ય હિંદુશક્તિ પ્રબળ બનતી જતી હતી. જાટ લેકેના પ્રતાપથી પણ દિશાઓ કંપવા લાગી હતી.
એરંગઝેબના મૃત્યુ પછી ઉકત હિંદુશક્તિઓએ પિતાને પ્રતાપ વિસ્તારવા માંડયા. અગ્નિની શિખા જેવી રીતે આસપાસનાં કાષ્ઠને બાળતી આગળ વધે તેવી રીતે હિંદુશક્તિ પણ આગળ વધવા લાગી. એરંગઝેબ મૃત્યુ પામ્યા છે. હવે તે હિંદુશક્તિઓની સામે ટક્કર ઝીલે એવો કોઈ પુરુષ રહ્યો નહે. વસ્તુતઃ તેમની સામે આવીને ઉભું રહેવું, એ પણ કંઈ નાનીસૂની વાત નહતી. મધ્યસ્થળમાંથી રાજપૂત કિવા જાટ લેકે, દક્ષિણમાંથી મરાઠાઓ તથા પશ્ચિમમાંથી શીખ લેકે આગળ ધસી સુવિશાળ મોગલ સામ્રાજ્યને ગળી જવા લાગ્યા. તે સિવાય નેપાળમાં હિંદુશક્તિનું ચૈતન્ય જાગ્રત થયું. કુચબિહાર, ત્રિપુરા તથા મણિપુર આદિ રાજ્યોએ પણ હિંદુશક્તિને સ્વાદ ચખાડવા માંડે. બંગ-બિહાર તથા ઉડીસાના હિંદુ જમીનદારે પણ ક્રમે ક્રમે શક્તિવાન બનવા લાગ્યા. આ રીતે સમસ્ત ભારતવર્ષમાં હિંદુૌરવને પ્રકાશ ઝળહળવા લાગે. હિંદુશક્તિનું ચૈતન્ય ભારતવર્ષની નસોમાં વહેવા લાગ્યું. સર્વ કેન્દ્રને એવી ખાત્રી થઈ ગઈ કે હવે હિંદુએના દુઃખના દિવસો ચાલ્યા ગયા; પરંતુ હાય ! સ્વાર્થોધતાના પંજામાંથી હિંદુએ આ પ્રસંગે પણ છૂટા થઈ શક્યા નહિ. શીખ લેકાએ પ્રથમ જે આશા આપી હતી, તે નિરાશામાં બદલાઈ ગઈ. તેમણે પંજાબ પ્રાંત પિતાના હાથમાં લઈ લીધે અને નાનામોટાં શહેરો તથા ગામડાંઓ લૂંટી લઈ અસંખ્ય નિરપરાધી સ્ત્રી-પુરુષોને મારી નાખ્યાં. તે સિવાય કુસંપે પણ તેમનામાં પ્રવેશ કર્યો. અર્થાત રણજીતસિંહના સમયસુધી તેઓ જુદા જુદા પક્ષમાં ભળી જઈ પિતાને વિનાશ તેિજ સાધવા લાગ્યા. સમસ્ત રાજસ્થાને છે કે પુનઃ એકવાર સ્વતંત્રતા પ્રાપ્ત કરી; તે પણ તેમણે પિતાનાં ભૂતકાળનાં દુઃખનો વિચાર કરી, પાછલી સ્થિતિનું સ્મરણ કરી; અન્ય હિંદુશક્તિ સાથે મળી જવાનું, કિવા સમસ્ત રાજસ્થાનને એક પ્રબળ હિંદુરાજ્યતરીકે સ્થાપિત કરવાનું તથા સુદઢ
કરવાનું થગ્ય ધાર્યું નહિ. જાટ લેકે પણ જે કે મહાશકિતવાળા બની ગયા હતા Shree Sudhilenas ariyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩રર
સમ્રાટ અકબર
તાપણુ તેમણે સમસ્ત દેશની ઉન્નતિથે પ્રયત્ન નહિ કરતાં ચાતરક લૂકાય કરવામાંજ પેાતાની સાક્તા માની લીધી. મરાઠાઓએ પણ આશાના પ્રમાણમાં મોટી નિરાશા ઉપજાવી. ઓરંગઝેમના મૃત્યુ પછી જો કે ભારતવર્ષમાં તે અસાધારણુ વીરત્વ તથા શ્રત્વવાળા ગણાતા હતા, તેમની શક્તિ તથા પ્રતાપની છાપ સર્વ કાર્બના અંતઃકરણમાં ચોંટી ગઇ હતી, છતાં તેઓ પણ પોતપોતાના સ્વાર્થ સાધી લેવામાં ભારતભૂમિનુ હિત વિસરી ગયા. પેશ્વાએ પૂનામાં, ભેાંસલાએ નાગપુરમાં, સિંધિયાએ ગ્વાલિયરમાં, હાસ્કરે ઇન્દોરમાં તથા ગાયકવાડે વડાદરામાં ભિન્ન ભિન્ન મહારાષ્ટ્રીય રાજયની સ્થાપના કરી અને એ રીતે મહારાષ્ટ્રીય શક્તિના ક્ષય કર્યો. છતાં મરાઠા ભારતવર્ષમાં એટલા બધા ખળવાન રહ્યા કે તેમણે મદમાં આવી જઇ, ભારતસમ્રાટ ખની પ્રેશવાના વિચારથી ઘેાડા જાટ લેાકેા અને થાડા રાજપૂતાની સાથે દિલ્હી ઉપર ચડાઈ કરી. દિલ્હીમા કમો તા મેળવ્યો પણ તરતજ અહંકારમાં અંધ ખનેલા મરાઠા જાટ લેકા સાથે ફ્લેશ-કંકાસ કરવા લાગી ગયા. આથી અભિમાની મરાઠાઓના ત્યાગ કરી જાર લકા પાતપાતાના સ્થાને ચાલ્યા ગયા. મરાઠાએએ ભારતની સમસ્ત હિદુશક્તિને સંમિલિત કરવાના લેશમાત્ર પણ પ્રયાસ કર્યા નહિ, એક ચતુર્થાંશ હિંદુઓની સાથે પણ સુલેહ–સ'પથી કામ લેવાનુ` તેમને સૂઝયું નહિ. ખીજી તરફ અયેાધ્યાના નવાબ તથા રાહીલખંડ વગેરે પ્રદેશાના મુસલમાન રાજાઓએ અધાનીસ્તાનના અધિપતિ અહમદશા દુરાની સાથે મળી જઇ, મરાઠાઓની શક્તિના વિનાશ કરવા માંડયા. છેવટે કુરુક્ષેત્રના ભયંકર મેદાનમાં દારુણુ યુદ્ધ થયું; તેમાં હાકરના વિશ્વાસત્રાતથી મરાઠાઓ પરાજિત થયા. તેમની બે લાખની સૈન્યસંખ્યા આ યુદ્ધમાં હણાઈ ગઈ. (૪૦ સ૦ ૧૭૬૦)
આટલું છતાં હિંદુઓની ખ ઉધડી નહિ. સ ંપની આવશ્યકતા તથા ઐકયની ઉપકારકતા તેઓ સમજી શકયા નહિ. મરાઠા અભિમાનના આવેશમાં યાગ્ય માર્ગ જોઈ શકયા નહિ, તેમણે સ્વાર્થી ધ બની રાજસ્થાન, પંજાબ, બંગાળા, ઉડીસા તથા ભારતવર્ષના અન્ય અન્ય પ્રાંતમાં ધાડાંએ પાડવા માંડયાં અને લૂંટફાટ કરી તથા નિરપરાધી હિંદુને મારી નાખી સર્વત્ર ત્રાસ વર્તાવવા માંડયા. લૂંટમાં મળેલા દ્રવ્યની ખાતર પણ તે ભાગ વહેંચતી વખતે પરસ્પરમાં લડીને નખળા પડવા લાગ્યા. જો તેમના અંત:કરણુમાં સ્વદેશભકિતના સંચાર થયા હાત તા ભારતની સમસ્ત હિંદુશક્તિને તે સ ંમિલિત કરવાના પ્રયત્ન કર્યા વગર રહેન નહિ અને જો તેમણે તે પ્રસંગે એવા પ્રયત્ન કર્યાં હાત, તા હિમાલયથી લઈ ઠેઠ રામેશ્વરપર્યંત એક મહાબળશાળી હિંદુસામ્રાજ્ય સ્થાપિત થયા વગર રહે પૃથ્વીમાં હિંદુગારવા રવિ પુનઃ એકવાર પ્રકાશ્યા વગર રહેત નહિ; પરંતુ ભારતના ભાગ્યમાં એવા સુભાગો દિન નહાતા એટલાજ માટે મરાઠાએ તથા રાજપૂતાએ અને શીખ
Shree Sudharmaswami Gyandhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
પડદો પડે! (ખેલ ખલાસ) ૩ર૩ તથા જાટ લોકેએ ભારતની રંગભૂમિ ઉપરથી મુસલમાનોને કહાડી મૂકયા અને ભારતની રાજશકિત પિતાના હાથમાં લીધી તે ખરી, પણ સ્વાર્થવૃત્તિનાં ઝેરી હથીઆર લઈ, યાદવકુળની માફક અંદર અંદર જ કપાઈ મરવા લાગ્યા. તેમની આત્મહત્યાઓથી તથા સાહસ અને પરાક્રમના દુરુપયોગથી ભારતવર્ષમાં અશાંતિ અને કલેશની નવીજ હળી સળગી ! ભારતની ભિન્ન ભિન્ન જાતિઓ પરસ્પરના દુરાચારો જોઈ પરસ્પરનો નાશ કરવાને તૈયાર થઈ ગઈ હિંદુઓ પિતાની શકિતને તથા સમયને અગ્ય ઉપયોગ કરે છે, એમ જોઈ તથા હિંદુઓ છેલા સેંકડે વર્ષોને કડવા અનુભવ પણ ભૂલી ગયા છે, એમ ધારી ભારતવર્ષની રાજલક્ષ્મી હિંદુઓ ઉપરની આશા તથા વિશ્વાસને ત્યજી દઈ અંગ્રેજ વ્યાપારીઓની પાસે હાજર થઈ. હિંદની રાજલક્ષ્મીની પ્રાર્થનાને સ્વીકાર કરી અંગ્રેજ વ્યાપારીઓ શાંતિના સ્વચ્છ-સુંદર પિષાકમાં હાજર થયા. આત્મદ્રોહ કરવાને તત્પર થયેલા હિંદીવાનના એક પક્ષને મદદ આપવાને તેઓ મદ્રાસ, કલકત્તા તથા મુંબઈમાંથી બહાર નીકળવા લાગ્યા, અને એક પછી એક હિંદુશકિતને તાબે કરવા લાગ્યા. મરાઠાઓ, રાજપૂત, શીખ તથા જાટ લેકેએ છેવટસુધી એકત્ર થવાનો પ્રયત્ન કર્યો નહિ. એટલું જ નહિ પણ આત્મકલેશને પણ પરિત્યાગ કર્યો નહિ. હિંદુઓની આ સ્વાર્થોધતાનું, આત્મદ્રહનું, વિવેકહીનતાનું તથા નિર્બળતાનું પરિણામ જે આવવું જોઈએ તેજ આવ્યું. થોડી સંખ્યાવાળા છતાં કુશળ અંગ્રેજ વ્યાપારીઓએ અનંત સંખ્યા તથા અપાર બળવાળા છતાં સંપ અને કુશળતાવિનાના હિંદુઓના હાથમાંથી તેમના જ ધનબળ અને બાહુબળવડે ભારતવર્ષને પિતાના સ્વાધીનમાં લીધે અને પ્રબળ પ્રતાપી મરાઠાઓ તથા રાજપૂત, શીખો તથા જટલેકેનાં પરાક્રમો માત્ર દશ્ય કાવ્યરૂપે જ રહી ગયાં !
સહદય અંગ્રેજ પ્રજાએ ભારતને પુનઃ ઉન્નતિના માર્ગે લઈ જવાને આ. રંભ કર્યો. ભારતની ભિન્ન ભિન્ન જાતિઓએ આત્મકલહનો પરિત્યાગ કર્યો. અંગ્રેજના શાંતિમય રાજ્યમાં અનેક જંગલી પ્રજાએ સુધારાના માર્ગમાં ગતિ કરવા લાગી વિદેશી લૂંટારાઓના હલાઓ શાંત થયા. હજારો કેસે જેટલી જમીન કે જે અત્યારપર્યત ખેડાયા વગર પડી રહી હતી, તેમાંથી પાક લેવાય તેવા પ્રયત્નો થવા લાગ્યા. ગળી અને હાની ઉત્પત્તિવડે દેશની સંપત્તિમાં ઉમેરો થવા લાગ્યો. કલકત્તા, મુંબઈ તથા મદ્રાસ જેવી મહાનગરીઓએ માથાં ઉંચાં કર્યા. અનેક વહાણો તથા સ્ટીમરનાં બાંધકામો થવા લાગ્યાં. અનેકાનેક ખાણોની નવી નવી શોધ થઈ. કળા-કારખાનાઓથી દેશ ઉભરાઈ જવા લાગ્યો. તેના જાન-માલનું સંપૂર્ણ રક્ષણ થવા લાગ્યું. કોઈને કોઈ પણ પ્રકારને ત્રાસ રહ્યો નહિ. પ્રત્યેક નગરમાં દવાખાનાંઓ, ન્યાયની અદાલતે તથા વિદ્યાલયની સ્થાપના થવા લાગી. કાયદાકાનને તૈયાર થયા. દેશી સાહિત્યમાં નવું જીવન વહેવા લાગ્યું. છાપખાનાઓને તથા
Shree Suuharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૩ર૪
સમ્રાટ અકબર
વર્તમાનપત્રને ફેલા થવા માંડ્યો. ધર્મ તથા સમાજમાં સુધારાઓ કરવાની ચોતરફ હિલચાલ થવા લાગી. સ્વતંત્રતા અને પરતંત્રતાના વિચારો થવા લાગ્યા. રે, તાર, પિોસ્ટ ઓફીસ, સ્ટીમર, નહેરો તથા પાશ્ચાત્ય જ્ઞાનના સંસ્કારો વડે દેશઉપર મહાન ઉપકાર થયો. સુધારાના સઘળાં સાધનો ભારતવર્ષને સંમિલિત કરવાની તરફેણ કરવા લાગ્યાં. ભારતવર્ષમાં નવા યુગને સૂર્ય પ્રકાશવા લાગ્યો. નવીન ભારતની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે આ વિવિધરંગી ભારતવષય નાટકમાં આ એક અંક એ આવ્યો કે જેના બાહ્યદર્શનથી આપણને સંતોષ થયા વગર રહે નહિ; પણ દેશની આંતરસ્થિતિ તે જૂદો જ ખ્યાલ આપનારી થઈ પડી !
ભારતવાસીઓ દિવસે દિવસે ક્ષીણ અને કાયર બનવા લાગ્યા. અંગ્રેજી રાજસત્તાને લીધે વિદેશમાં ઉત્પન્ન થતો માલ ભારતના દરેક નાના ગામડામાં પણ દાખલ થવા લાગ્યો અને એ રીતે દેશી ઉદ્યોગ-હુન્નર તથા શિલ્પકળાને નાશ થતે ગયો, જેથી દેશમાં દરિદ્રતા વધવા લાગી. ઈ. સ. ૧૮૮૨ માં પ્રત્યેક ભારતવાસી દીઠ સરાસરી વાર્ષિક આવક ર૭–૦૦ રૂપિયાની નકકી થઈ હતી. દેશમાંના જે લોકેને એથી જેટલી પણ વધુ આવક હોય તેટલાજ પ્રમાણમાં બાકીનાં મનુષ્યોને ભૂખમરે વેઠવો પડે એ વાત સ્પષ્ટ છે. સહૃદય બિી સાહેબ લખે છે કે –“ઉક્ત વાર્ષિક આવક ૧૮૯૮-૯૯ જેવા સાધારણ વર્ષમાં પ્રત્યેક મનુષ્યદીઠ માત્ર રૂા. ૧૭––૧ જેટલીજ રહી હતી અને ઇ. સ. ૧૯૦૦ ના દુકાળના વરસમાં તે માત્ર રૂ. ૧૨–૬–૦ જેટલીજ સરેરાશ નીકળી હતી.” બીજા દેશોની વાર્ષિક આવક સાથે જ્યારે આપણે આપણી આવકની તુલના કરીએ, ત્યારેજ ભારતની યથાર્થ ગરીબીને ખ્યાલ આપણે કરી શકીએ તેમ છીએ. સ્વતંત્ર ગ્લાં દેશમાં પ્રત્યેક મનુષ્યની વાર્ષિક આવક રૂ. ૬૧૫ ની, સ્વાધીન અમેરિકામાં રૂા. ૪૦૮ ની, સ્વાધીન કસમાં રૂા. ૩૮૫ ની, સ્વાધીન જર્મનીમાં રૂા. ૨૮૦ ની, અંગ્રેજોની સત્તા નીચે રહેલ ઓસ્ટ્રેલિયામાં રૂા. ૬૫૧ ની, કેનેડામાં રૂા. ૪૦૩ ની તથા આયલેંડમાં રૂા. ૨૪૦ ની હોવાનું જણાવવામાં આવે છે. હંટર સાહેબ ઈ. સ. ૧૮૮૦ માં લખે છે કે:-“આ દેશમાં દુકાળ જેવું કંઇજ ન હોય તે પણ ૪ કરોડ ભારતવાસીઓ પોતાનું પેટ સંપૂર્ણ રીતે ભરી શકતા નથી.” ડિબી સાહેબ કહે છે કે-“વીસમા સૈકાના પ્રારંભમાં, અંગ્રેજ સત્તાતળેના ભારતવર્ષમાં નવ કરોડ માણસો બરાબર ( નિયમિતરૂપે ) ભૂખ્યા રહ્યા કરે છે.” સુકાળના સમયમાં પણ જ્યારે આ દેશમાં રહેવાસીઓની આવી કંગાળ અવસ્થા ચાલુ રહ્યા કરે છે, તે પછી દુકાળના સમયમાં તેમની કેટલી પાયમાલી થતી હશે, તેને વિચાર આવતાં કમકમાટી ઉપજ્યા વગર રહેતી નથી. ડિમ્બી સાહેબ કહે છે કે “ ઇ. સ૧૮૫૪ થી ઇ. સ. ૧૯૦૦
+ આ આંકડાઓ મળ બંગાળી પુસ્તક લખાયું તે સમયના સમજવા અધી. સ૦ સારુ,
Shree Sudharmaswami Gyambhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
પડદા પડે! (ખેલ ખલાસ!)
૩૨૫
સુધીમાં, ગવર્નમેંટના હિસાબ પ્રમાણે દુકાળ અને તેના જેવા અન્ય ઉપદ્રવને લીધે પ્રત્યેક વર્ષે સરેરાશ ૫ લાખ મનુષ્યો મરણ પામી ગયાં છે. (મૃત્યુ પામાં છે. )” જે આ હિસાબ પ્રમાણિક હેાય તે છેલ્લા ૪૭ વર્ષમાં ૨ કરોડ ૩૫ લાખ મનુષ્યો ભૂખમરાને લીધે મુએલાં હોવાં જોઈએ. ડિમ્મી સાહેબ વધારામાં જણાવે છે કે –“ઉપર જે મૃત્યુસંખ્યા ગણાવી તેમાં વર્તમાન સમયે તે ઘણેજ વધારો થયો છે.” તેમના મત પ્રમાણે છેલ્લા એક દસકામાં દેઢ કરોડ માણસે અન્ન-વસ્ત્રના અભાવે તથા તેના જેવા બીજા ઉપદ્રવને લીધે મૃત્યુને આધીન થયાં છે. આ હિસાબ પ્રમાણે જોઈએ તે વર્તમાન સમયે પ્રત્યેક વર્ષે સરાસરી ૧૫ લાખ માણસે ઉપર કહેલાં કારણને લીધે પંચત્વ પામતાં હોય તેમાં નવાઈ નથી !
બીજી તરફ ઈસ. ૧૮૩૪-૩૫ થી લઈ ઈ. સ૧૮૯૮ સુધીમાં એક હજાર કરોડથી પણ અધિક રૂપિયા ભારતવર્ષમાંથી ખેંચાઈ ગયા હતા. અંગ્રેજી રાજ્યની શીતળ છાયા નીચે હજીપણ પ્રત્યેક વર્ષે ૪૫ કરોડથી અધિક રૂપિયા ભારતવર્ષમાંથી બહાર ખેંચાઈ જાય છે. યુરોપિયને એ આ દેશમાં પગ મૂક્યો ત્યારથી લઈને તે આજપર્યત કેટલું નાણું ભારતવર્ષમાંથી, ઉપર કહ્યું તે પ્રમાણે ચાલ્યું ગયું હશે, તેને એકવાર વિચાર કરે. ભારતની કંગાલિયતનું કિંવા દરિદ્રતાનું એ પણ એક કારણ છે, એમ અનેક અંગ્રેજો કબૂલ કરે છે. એ એક પર્વત જેટલું હિંદનું નાણું જે હિંદના હુન્નર ઉદ્યોગને ખીલવવા માટે જ વપરાયું હતું, તે આ દેશની આર્થિક અવસ્થા કેટલી બધી ઉન્નત થઈ શકી હેત? તેમ નહિ થવાથી આજે ભારતવર્ષની મૂળ સ્થિતિમાં કેટલે બધે ફેરફાર થઈ ગયો છે !
મુસલમાન રાજાઓ પૂર્વે જે નાણું ભારતવાસીઓ પાસેથી એકઠું કરતા તે નાણું પુનઃ ભારતવર્ષની અંદરજ ખર્ચાઈ જતું હતું; તેથી હિંદનું ધન હિંદની બહાર જઈ શકતું નહિ; અર્થાત પૂર્વે હિંદનું ધન હિંદમાંજ રહેતું. આ સર્વ બાબતને વિચાર કરવાથી કોઈ પણ સહૃદય હિંદીનું અંતઃકરણ ઉકળ્યા વગર રહેશે નહિ; અસ્તુ. આસપાસની સઘળી સ્થિતિને વિચાર તથા તુલના કરવાથી એટલું તે કહી શકાશેજ કે વર્તમાન સમય કરતાં સમ્રાટ અકબરના સમયમાં ભારતવાસીઓને અન્ન-વસ્ત્રનું બહુજ અપ કષ્ટ હતું. - સ્વજાતિને પ્રસંગોપાત સાવધ બનાવવાની ભાવનાથી ટૌડ સાહેબ પિતાના ગ્રંથમાં લખે છે કે-“મોગલ સામ્રાજ્યનું પતન શામાટે થયું તેના ઉત્તરમાં અનેક કારણે રજુ કરી શકાય તેમ છે. આ કારણે વિષે વિચાર કરવાથી આપણુને ઘણો કિંમતી રાજનૈતિક ઉપદેશ પ્રાપ્ત થઈ શકે છે. પ્રથમ ઉપદેશ તે તેમથી એજ મળે છે કે, નૈતિક બળ અદશ્ય થવા છતાં તેની અસર લાંબા સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨
સમ્રાટ અક્બર
પત ટકી રહે છે. ખીજો એ કે, નૈતિકબળ વગરના કેવળ પશુઓનેજ છાજે તેવા ખળાત્કાર કિવા જોરજુલમ લાભને બદલે હાનિ કર્યા વિના રહેતા નથી. જુલમ જિંત્રા ત્રાસ કેટલા બધા અનથ કારી છે, તેસંબધી, મેાગલસામ્રાજ્ય આપણને બહુ સારા બાધ આપે છે. ઔર ંગઝેબ જ્યારે રાજપૂતાની ઉપર વિશ્વાસ અને અશ્રદ્ધા પ્રદર્શિત કરતા હતા, તેજ વખતે તે પેાતાની શક્તિને મૂળ પાયા જડમૂળમાંથી ખાદી રહ્યો હતા, એમ કહીએ તેા ખાટુ નથી. જ્યારે તે જનસમાજના વિચારાને ગુ ંગળાવી નાખવાના પ્રયત્ન કરી રહ્યો હતા, તેજ વખતે અકબરે પેાતાના બળદ્વારા જે મોગલસાજ્યરૂપી સુવિશાળ મહેલનો સ્થપના કરી હતી, તેજ મહેલને પાયા ઔરંગઝેબના મૃત્યુ પહેલાંજ ડાલી રહ્યો હતા. મેાગલરાજ્યના સૂર્યાસ્ત એમ પણ સ્પષ્ટરૂપે સૂચવી રહ્યો છે કે, જે રાજ્ય સાધારણ જનસમાજની પ્રીતિના આશ્રય મેળવી રાકતું નથી, તે રાજ્ય ગમે તેટલી ઉચ્ચ રાજનીતિ-કુશળતા ધરાવતુ હોય, તે રાજ્ય ગમે તેટલી સર્વોત્તમ સૈનિકવ્યવસ્થા ધરાવતુ હેાય, તેમજ તે રાજ્યની પાસે ગમે તેટલુ` ધનબળ કે જનબળ હોય તોપણ તે વિશેષ સમયપર્યંત ટકી શકતું નથી.”
માગક્ષસામ્રાજ્યને જે અસ્ત થયા, પઠાણુસામ્રાજ્યનું જે પતન થયું અને હિંદુસામ્રાજ્યના જે અંત આવ્યા તેમાં ઉપર કહ્યું તે માત્ર એકજ કારણુ હતું, એમ ઇતિહાસ મુક્તકઠે સ્વીકારે છે. એક સાધારણ વિણક વેપારી જેવી રીતે સમસ્ત વિસના સખ્ત પરિશ્રમ પછી રાત્રીના સમયે દીવા સળગાવી પોતાના નાટાટાના હિસાબ હાર્ડ છે, તેવી રીતે અમે પણ આ ગ્રંથની જીવનસંધ્યા સમયે, શામાટે હિંદુએનું પતન થયું અને શામાટે હિંદુ અધઃપતિત અવસ્થામાં રહ્યા કરે છે, તેવિષે એકવાર વિચાર કરી જવાની અમારી ફરજ સમજીએ છીએ. મહત્ત્વના પ્રશ્ન એ છે કે દેશની શકિતના મૂળ આધાર અમીરઉમરાવે ઉપર છે, કે સાધારણુ જનસમાજ ઉપર ? શ્રીમતવની સ ંખ્યા દેશમાં હમેશાં આંગળાના વેઢા ઉપર ગણી શકાય તેટલી સીમાબહુજ હાય છે, ત્યારે સાધારણ જનસમાજ મહાસમુદ્રનાં માજાઓની માફ્ક અસ ંખ્ય ડ્રાય છે. સામાન્ય પ્રજાવ ધારે તેજ ક્ષણે એક પર્યંત જેટલું દ્રવ્ય ગમે ત્યાંથી પેદા કરી શકે છે, ખળવા જગાડવાની જરૂર પડે ત્યારે સર્વાંથી પ્રથમ બહાર ધસી આવે છે અને ટૂંકામાં સાધારણ જનસમાજ જો અમુક પ્રકારના દૃઢ સંકલ્પ કરે, તેા તે સંકલ્પ ગમે તેટલા અસાધ્ય હાય તાપણુ તે સિદ્ધ કર્યા વગર રહેતા નથી. સામાન્ય જનસમાજને એકમાત્ર પેાતાનું માથું ગુમાવવા સિવાય બીજું કંઇ ગુમાવવાપણું હેતું નથી, તેથી તેમનામાં સાહસ પણ પાર વગરનું હોય છે અને તે આત્મભાગ આપવાતે પશુ ગમે તે ક્ષણે બહાર પડી શકે છે. બીજી તરફ જોઈએ તે અમીરવતે પેાતાના મસ્તક સિવાય સુખ–વિલાસ–વૈભવ–માન-કીતિ વગેરેના નાશનેા પશુ ભય
Shree Sudharmaswami Gyanblandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
પડદો પડે! (ખેલ ખલાસી)
૩ર૭
હેય છે. ખરું કહીએ તે સામાન્ય જનસમાજને પિતાના પ્રાણની જેટલી પરવા નથી હતી, તેટલી પરવા અમીને પિતાના વૈભવ-વિલાસની હેય છે; એટલાજ માટે અમીરે ગમે તેવા મહાન આપત્તિના સમયમાં પણ ઉન્નતિના માર્ગે ગતિ કરી શક્તા નથી, તેમજ ખુલ્લી રીતે બહાર પડી શકતા નથી. આ સઘળાં કારણે વિષે વિચાર કરવાથી એમ સ્પષ્ટ જણાય છે કે, અસંખ્ય સાધારણ જનસમાજની ઉપરજ કે પણ દેશની જાતીય શકિતને આધાર રહે છે. વસ્તુતઃ અમીર વર્ગ એ દેશરૂપી શરીરને વર્ણ કિવા બાહ્ય શોભાયાત્રજ છે, જ્યારે સામાન્ય સમાજ એ દેશરૂપી શરીરના હાડ-માંસરૂપ હોય છે. આ હિતકર અને આ અતિ અગત્ય ધરાવનારે અગણિત સાધારણ જનસમાજ ઘણા લાંબા સમયથી ભારતવર્ષમાં અમીરવર્ગ તરફથી તિરસ્કાર તથા અપમાન પામતે રહ્યો છે. રાજ્ય સંબંધી વ્યવસ્થામાં તેમને મુલજ અવાજ રહેવા દીધા નથી, રાજકીય વ્યવસ્થા સાથે જાણે કે તેમને કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી એમ મનાઈ ગયું છે ! જે દેશમાં રાજયવ્યવસ્થાને ભાર સાધારણ જનવર્ગ ઉપર રહેલું હોય છે, તે દેશમાં સઘળાઓ સાથે મળીને કામ કરવા લાગી જાય છે. તેમાંને છેડે ભાગ કદાચ પિતાને સ્વાર્થ સાધવાની વાસના રાખે તે પણ પ્રજા વર્ગના મહાન સમૂહનું બીલકુલ અનિષ્ટ થઈ શકતું નથી. જે સ્થળે રાજ્યવ્યવસ્થાનો ભાર માત્ર રાજા અથવા અમુક અમીરો કે ઉમરા ઉપરજ રહેતો હોય છે, તે સ્થળે સમસ્ત દેશના કલ્યાણને આધાર અમુક ગણ્યાગાંઠયા મનુષ્યોની શુભાશુભ ઈચ્છા ઉપરજ રહે છે. ત્યાં અમીરો જે પિતાનો સ્વાર્થ સાધવા તૈયાર થાય છે તેથી સમગ્ર દેશનું સત્યાનાશ નીકળ્યા વગર રહે નહિ.
પ્રાચીન ભારતમાં પરોપકારમય જીવન ગુજારનારા તથા નિઃસ્વાથી મહર્ષિ સમાજના અગ્રભાગે વિરાજતા અને રામ તથા યુધિષ્ઠિર જેવા નૃપતિઓને શ્રેયસ્કર માર્ગે લઈ જતા હતા; એટલા માટે તે યુગમાં સાધારણ જન સમાજ જે કે રાજનૈતિક વિષયમાં માથું મારતો નહતો છતાં તેમને કોઈ પણ પ્રકારની અગવડ વેઠવી પડતી નહોતી. શ્રદ્ધયુગમાં ભારતવાસીઓ એટલા બધા સંકુચિત વિચારના કે સ્વાથી નહેતા. સાધારણ જનસમાજ તે સમયે એટલે બધા તિરસ્કારપાત્ર કે ઉપેક્ષા કરવાગ્ય ગણાતું નહોતું. બૈહયુગમાં અજ્ઞાન–અંધકાર અનેક અંશે દૂર થયું હતું અને અમારે તથા શ્રીમતિ પણ મજશોખ કે વિલાસ-વૈભવના એટલા બધા ગુલામ બન્યા હતા. આ સર્વ કારણોને લીધે તે સમયે પણ ભારતવર્ષ પિતાનું ગૌરવ સંપૂર્ણ પ્રકારે સુરક્ષિત રાખી શકો હતા. ત્યારબ ધીમે ધીમે હિંદની સ્થિતિમાં ફેરફાર થતે ગયે. અમુક રાજાઓ તથા તેમના અમાત્ય અને પ્રધાને એકમાત્ર પિતાના સ્વાર્થભણી દષ્ટિ રાખી રાજ્યકારભાર ચલાવવા લાગ્યા.
એમ થવાને લીધે મુસલમાનોના જુલમ સમયે અથવા અંગ્રેજોના હુમલા સમયે ભાShહતના ભિન્ન ભિન્ન પ્રદેશના હિંદુ રાજાઓ, ભાવી આફતની ભયંકરતા સમજવા
Shree Suunarmaswami Gyanbhandar-Vinara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩ર૮
સમ્રાટ અકબર
છતાં એકત્ર થઈ એક પરાક્રમશાળી હિંદુરાજ્ય સ્થાપવા તૈયાર થઈ શક્યા નહિ. એમ બનવાનું કારણ પણ સ્પષ્ટજ હતું અને તે એજ કે પ્રત્યેક રાજાએ, એકત્ર થતી વેળા થડે ઘણે જે આત્મભોગ આપ જોઈએ, તે આત્મભોગ આપવાને કેવા સ્વાર્થને ત્યાગ કરવાને તેઓ તૈયાર નહતા. ત્યાગ સ્વીકાર્યા વિના અથવા અમુક સ્વાર્થની આહુતિ આપ્યા વિના સંપ કે એકતા થઈ શક્તી નથી. સ્વાથી રાજાઓ અને તેમના અમીર-ઉમરાવ આ આત્મભોગ આપી શક્યા નહિ, એટલું જ નહિ પણ એવા અણુના પ્રસંગે તેઓ પોતપોતાની સત્તા વિસ્તારવાના તથા પિતાને અંગત રાજલભ સાધી લેવાના અગ્ય પ્રયત્ન કરવા લાગ્યા. આનું પરિણામ શું આવ્યું તે આપણે પ્રત્યક્ષ અનુભવતા હોવાથી તેનું વર્ણન આપવાની જરૂર નથી.
સ્વાર્થોધતાને લીધે હિંદુ રાજાઓ સંમિલિત થઈને એક પ્રબળ હિંદુ રાજ્ય સ્થાપી ન શક્યા તે ખેર; પરતુ આપત્તિના સમયમાં પણ તેઓ પરસ્પરને યોગ્ય સહાયતા આપવાને શામાટે બહાર ન પડયા ? એ જે કઈ આ સ્થળે અમને પ્રશ્ન કરે તે અમે તેને માત્ર એટલેજ ઉત્તર આપી શકીએ કે વર્તમાન સમયે એક સુશિક્ષિત હિંદુનું અપમાન થતું જોઈ અન્ય હિંદુબંધુઓ તેની પાસે હાજર હેવા છતાં જે કારણે સહાય આપવાને આગળ વધતા નથી, તેજ કારણે પ્રથમના હિંદુ રાજાઓ એક હિંદુ રાજાને-પિતાના પાડોશી રાજાને પણ ઘેરાયેલ જેવા છતાં સહાયતા આપવાને બહાર પડતા નહિ; અર્થાત એવી ઉદાસીનતા કિવા ઉપેક્ષાવૃત્તિનું એકમાત્ર કારણ સ્વાથધતા સિવાય અન્ય કંઈ હેવું સંભવતું નથી. તે સમયે હિંદુ રાજાઓની શકિત તથા સન્માન અસાધારણ હતાં. તેમને કોઈ પણ પ્રકારને અભાવ નહોતે. વસ્તુતઃ તેમની પાસે શકિત, સન્માન, કીર્તિ તથા વૈભવવિલાસો વગેરે પુષ્કળ હોવાને લીધે તેઓને લાભ-હાનિને બહુ બહુ વિચાર કરે પડતા હતા. એક હિંદુ રાજા ઉપર જ્યારે કોઈ એક મુસલમાન કે અંગ્રેજ સરદાર હુમલે લઈ જતા, ત્યારે તેને પાડેશી વિલાસપ્રિય હિંદુરાજા વિચારતા કે“બચાવ કરનારની સાથે જોડાવાથી મને કોઈ પણ પ્રકારને અંગત લાભ નથી. કદાય મારો પાડેથી હિંદુરાજા છતે તે પણ મને શું લાભ? અને કદાચ હું હારું તો મારા સુખોપભોગનું શું થાય ? હાથે કરીને મારે મારો રાજવૈભવ શામાટે ગુમાવી દેવો? મારે વચમાં પડવાની જરૂર જ શું છે?” આ વિચાર કરી કેટલાક હિંદુ રાજાઓ પિતાના અન્ય રાજા–મિત્રોને સહાય આપવાનું સાહસ દાખવી શકતા નહિ; એટલું જ નહિ પણ અમને એમ કહેતાં ભારે દિલગીરી થાય છે કે કેટલાક રાજાઓએ તે અન્ય હિંદુ રાજાઓની સામેના પક્ષમાં દાખલ થઈ પિતજ પિતાના હિંદુસામ્રાજ્યને વિનાશ કર્યો હતો. હિંદુ રાજાઓ પોતે પોતાની મેળે સત્કર્તવ્યના માર્ગે ન ચાલ્યા તે ભલે;
www.umaragyanbhandar.com
Shree Sudharnlåswami Gyanbhandar-Umara, Surat
Page #350
--------------------------------------------------------------------------
________________
પડદા પડયે ! (ખેલ ખલાસ!)
૩૨૯
પણ સામાન્ય હિંદુસમાજે તેમને કર્તવ્યના માર્ગે દોરી જવાનું શામાટે ન ધાર્યું ? જે હિંદુ જનસમાજે પ્રથમથી જ રાજ્યસંબંધી વ્યવસ્થાનો બરાબર અને ભ્યાસ કર્યો હોત, રાજનૈતિક કેળવણી જે તેમને આપવામાં આવતી હેત અને સર્વથી અગત્યની વાત એ જ છે કે જે તેઓ અણીના પ્રસંગે એકસંપ થઈ શક્તા હત, તે તેઓ પોતાના રાજાને કર્તવ્યના માર્ગે ખેંચી જવામાં સમર્થ થઈ શક્યા હેત. કઈ કહેશે કે તેઓ શા માટે એકસંપ થઈ શક્યા નહિ? શામાટે તેઓ અમેરિકાની માફક સંમિલિત થઈને અતિ શ્રેયસ્કર માર્ગે પ્રવર્યા નહિ? યૂરેપમાંથી રશિયાને પ્રદેશ બાદ કરવામાં આવે અને બાકી જેટલે ભૂભાગ (જમીન) રહે, તેટલાજ વિસ્તારવાળે આ ભારતવર્ષ છે. વર્તમાન સમયે અતિ ઉદાર તથા સુશિક્ષિત ગણાતી અંગ્રેજ પ્રજા, કૅય પ્રજા તથા જર્મન પ્રજા અનેક પ્રયત્ન કરવા છતાં જે કારણે સંમિલિત થઈ શકતી નથી, તે જ કારણે ભૂતકાળમાં ભારતવર્ષની વિવિધ પ્રદેશવાસી પ્રજા સંમિલિત થઈ શકી નહોતી. ભિન્ન ભિન્ન રા,ભિન્ન ભિન્ન ભાષાઓ, ભિન્ન ભિન્ન જાતિઓ, ભિન્ન ભિન્ન ધર્મો તથા ભિન્ન ભિન્ન નીતિ-રીતિઓ એ સર્વ સંપમાં–સંમિલનમાં મહા અંતરાયરૂપ થઈ પડયાં હતાં. તે ઉપરાંત કેટલાક અપમતિના મનુષ્યો એક પ્રાંતની પ્રજાને પિતાના કરતાં છેક અધમ ગણી કહાડતા હતા અને તેમના ધર્મ તથા આચારની ખુલ્લેખુલી નિંદા કરતા હતા. હજી પણ અનેક પ્રદેશમાં થોડેઘણે અંશે એવી સ્થિતિ વર્તમાન છે. પ્રત્યેક પ્રાંતના મનુષ્ય પોતાના ધર્મ તથા આચારને ઉત્તમ માની બેસી રહેતા હતા તે તેથી દેશને કાંઈ હાનિ થાત નહિ; પણ ખેદની વાત તો એટલીજ છે કે તેઓ અને ન્યને પિતના કરતાં બહુજ નીચ અને દુરાચારી માનવાને દેરાઈ ગયા હતા. વળી તે સમયે ભારતના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવ-જા કરવાનું કામ અત્યાર ના જેવું સરળ તથા સહીસલામત નહોતું. એક પ્રદેશનાં અસંખ્ય મનુષ્યોને અન્ય પ્રદેશવાસીઓ સાથે મળવાને તથા વિચારોની અદલાબદલી કરવાનો પ્રસંગજ મળતો. નહોતે, એમ કહીએ તે પણ અયોગ્ય નથી. મતલબ કે તેમને એક પ્રજાકીય જાતિતરીકે તે સમયે કશે ખ્યાલ નહોતે. આ સઘળાં કારણોને લીધે ભારતવર્ષની ભિન્ન ભિન્ન પ્રદેશવાસી પ્રજા સંમિલિત થઇ શકી નહોતી. સંપના સૂત્રથી બરાબર આબદ્ધ થઈ શકી નહોતી.
અમુક અમુક પ્રદેશના હિંદુઓજ પિતતામાં એકસંપ કેમ ન કરી શક્યા ? વર્તમાનકાળે બજારમાં કે મેળામાં જ્યારે એકાદ હિંદુ કોઈ મુસલમાન ઉપર હલ્લો કરે છે, ત્યારે સમસ્ત મુસલમાને પોતાના એક જાતિબંધુને સહાયતા આપવા કેવા આગળ દોડી જાય છે પણ જ્યારે સંખ્યાબંધ મુસલમાને એકાદ હિંદુ ઉપર ધસી આવે છે, ત્યારે શું આસપાસ ઉભેલા હિંદુઓ પિતાના જાતિબંધુને સહાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સમ્રાટ અકબર
-
અતિશય વધી ગયેલા ભેજ હિંદુઓને સંમિલિત થતા અટકાવે છે. જ્યાં સંમિનિજ ન હોય ત્યાં સહદયતા કે સહાનુભૂતિની આશા પણ કેવી રીતે રાખી શકાય? આજે આપણે જોઈએ છીએ કે પ્રત્યેક હિંદુ પિતાને મૂળ બ્રાહ્મણ કે ક્ષત્રિયતરીકે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આમ થવાનું કારણ શું? અમે તેને એજ ઉત્તર આપીએ છીએ કે જગતમાં કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યથી નીચ ગણાવાનું કદાપિ પસંદ કરતો નથી. એકાદ સામાજિક નિયમઠારા કોઈ એક જાતિને તમે ગમે તેટલી નીચ માની લીધી હોય અને નીરજ રાખી હોય, તો પણ છેવટે તે જતિ તમારા અપમાનને કે તિરસ્કારને બદલો લીધા વગર રહેશે નહિ. અમુકને નીચ ગણવાથી અને પિતાને મહાન માની લેવાથી ઇર્ષ્યા–ષની ભયંકર હેળા, સળગ્યા વિના રહેતી જ નથી. સમાનતાવિના સદ્દભાવ કે મિત્રતા સ્થપાતી નથી. અમે જે વખતનું વર્ણન કરવા માગીએ છીએ તે વખતે અમીરવ સાધારણ જનસમાજને મૂર્ખ તથા નિધન માની તેમને તિરસ્કાર કરતે હતા, તેમની અગવડે માટે તેમનું હાસ્ય કરવામાં આવતું હતું અને તેમની સરળતાને નિંદનીય માની લેવામાં આવતી હતી. સાધારણ જનસમાજ એ શ્રીમંત અને અમલદારોના દાસતરીકે રહેવાનેજ સરજાએલે છે એમ મનાતું હતું. આનું પરિણામ એ આવ્યું કે, જ્યારે કોઈ એક હિંદુ અમીરના ગૃહ ઉપર અમુક લુંટારાઓ ધાડ પાડતા ત્યારે તેના સેવકે આસપાસ હાજર હોવા છતાં પેલા અમીરને સહાય આપવાને બહાર આવવાની આવશ્યકતા વિચારતા નહિ. તેઓ તે સમયે પરસ્પરમાં એમ કહેતા પણ ખરા કે –“અમુક શ્રીમંતને ખજાને કે ઘરબાર લૂંટાય એમાં આપણને વચ્ચે પડવાની શું જરૂર છે? તેની માલ-
મિત સાથે આપણને સંબંધ જ શું છે? આ લૂંટારાઓ તૂટી જાય એથી આપણને કઈ પણ પ્રકારની હાનિ સહન કરવી પડે તેમ નથી; પણ જે એ લૂંટારાઓની સામે ઉભા રહીશું અને લડીશું તે એકંદરે આપણને જ ભયંકર આઘાત સહન કરવા પડશે.” આ સર્વ કારણેને લીધે સ્વદેશ ઉપર અનેક પ્રકારની આપત્તિઓ આવવા છતાં સામાન્ય હિંદુવર્ગે એકત્ર થવાની તત્પરતા દર્શાવી નહિ. વર્તમાન સમયે ટ્રાન્સવાલમાં હિંદુ રાજા કે સેનાપતિની ગેરહાજરીમાં પણ સમસ્ત હિંદુઓ અંતઃકરણપૂર્વક એકત્ર થઈ હદયના યથાર્થ આવેગને અનુસરી, જથ્થાબંધ વિભાગોમાં વહેંચાઈ જઈ પિતાની સર્વ સંપત્તિને ભેગ આપી પ્રતિપક્ષને હંફાવવાને પ્રબળ પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યારે પ્રત્યેક હિંદુ પિતાની સ્વતંત્રતા સાચવી રાખવા અંતઃકરણની પ્રેરણાથી સંગ્રામ કરવા બહાર નીકળે છે. સામાજિક નિયમની ખામીને લીધે ભારતવર્ષમાં આવે કઈ પ્રસંગ બનવા પામ્યો નથી. ભારતના લશ્કરે રણક્ષેત્રમાં પિતાનું સ્વા
ભાવિક અપૂર્વ વીરત્વ દર્શાવવામાં પાછી પાની કરી નથી, પરંતુ સૈન્યને રાજા કે Shr આગેવાન મરાતે કે અદશ્ય થતું એટલે તે જ ક્ષણે સૈન્ય નાસી જતું. સેનાધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
પડદો પડે! (ખેલ ખલાસ!)
૩૩૧
પતિ મરાયે એટલે જાણે કે સર્વ કર્તવ્ય પૂરું થયું! આમ બનવાનું કારણ શું? અમે તેને ઉત્તર આપતાં કહીએ છીએ કે પૂર્વે ઘણું કરીને સાધારણ હિંદુ જનસમાજ રાજાના ભયને લીધે અથવા દ્રવ્યના લેભને લીધે જ રણક્ષેત્રમાં ઉતરત હતે. હદયના યથાર્થ આવેગથી કે અંતઃ પ્રેરણાથી નહિ. આ સ્થળે કોઈએ પ્રશ્ન કરશે કે ટ્રાન્સવાલમાં પણ જાતિભેદ તે છેજ. ત્યાં પણ સુતાર, લુવાર તથા ધનિક અને ગરીબ એવા ભેદો છે, છતાં ત્યાં સંમિલન સહજ થઈ ગયું તેનું શું કારણ? અમે કહીએ છીએ કે એવા ભેદો તે જગતમાં કાયમને માટે રહેવાનાજ; પણ તે લેહીની સાથે જોડાયેલા નહિ હેવાથી ઇર્ષ્યા-દ્વેષ વગેરે ઉત્પન્ન થતાં નથી. અમુક માણસને તેના ધંધાના અંગે ગમે તે શ્રેણિમાં મૂકે, પણ તેને લેહીની સાથે કિવા વંશની સાથે જડી લેવાની જરૂર નથી. ગુણના તારતમ્ય પ્રમાણે જે ભેદ પડે છે, તે ભયંકર હોઈ શકતા નથી. સમાજની ચેકસ અવસ્થામાં એવા ભેદો પડે છે, પણ તેને વંશ સાથે મેળવી દીધાથી અાગ્ય પરિણામે આવે છે, એ વાત ખાસ કરીને સ્મરણમાં રાખવા યોગ્ય છે. એક ઉદાહરણ આપીએ –ધારો કે આજે હજારો હિંદુ ગ્રેજ્યુએટ ભારતવર્ષમાંથી બહાર નીકળી એકાદ કઈ ટાપુમાં જઈ નવું સંસ્થાની સ્થાપન કરેતે ત્યાં પિતાની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા માટે અમુક અમુક વિભાગો કે જાતિઓ તેમને નક્કી કરવી જ પડે. જુદા જુદા પ્રકારની વસ્તુઓ તૈયાર કરવા તેમનામાંના કેઈને સુતાર કે લુવાર થયા વગર ચાલેજ નહિ. જરૂરિયાતોને પહોંચી વળવા મનુષ્ય અમુક અમુક પ્રકારના હુન્નર ઉદ્યોગો કરવા લાગી જાય, તેમાં કાંઈ વાંધા જેવું પણ નથી. ભારતવર્ષના જાતિભેદ પણ પ્રથમ એજ નિયમને અનુસરીને બંધાયા હતા. કમનસીબે છેવટે તે ભેદો લેહીની સાથે મળી ગયા અને અમુક જાતિવાળે હલકેજ ગણાય, એમ મનાવા લાગ્યું અને મનુષ્યની ઉત્તમતા કે નીચતાને જાતિ ઉપરથી જ નિર્ણય થવા લાગ્યો. આ રીતે હિંદુએની અંદર અંદરજ કલેશ-કંકાસ અને ઈર્ષ્યા-વિષનાં ઝેરી બીજે પિષણ પામતાં ગયાં. સમાજરૂપી શરીરના હાથ-પગ મૂળ શરીરથી ભિન્ન ગણાવા લાગ્યા, તેનું પરિણામ એજ આવ્યું કે હાથ-પગની સંપૂર્ણ સહાય વગર મૂળ શરીરજ નિર્બળ બનતું ગયું.
જાતિભેદે ભારતવર્ષનું મહા અનિષ્ટ કર્યું છે. જે સાધારણ જનસમાજ શ્રીમતની ચરણસેવાજ કર્યા કરતે હોય, વંશપરંપરાથી જેમને ગુલામગીરી કરવાનજ અભ્યાસ થઈ ગયા હોય અને ગમે તેવા કઠોર રીત-રિવાજોને કે જ્ઞાતિના અસંખ્ય ધારા-ધોરણને મૂંગેઢે માન આપવામાંજ પિતાનું અહેભાગ્ય માનતા હોય, તે સમાજના હૃદયમાં સ્વતંત્ર વિચાર કે ઉચ્ચાર કરવાનું સામર્થ્યજ કેવી રીતે
પ્રવેશી શકે? એમને એવી તે મૂળ સ્વતંત્રતાજ શું હોય કે જેનું રક્ષણ કરવા S માટે તેઓ અંતઃકરણપૂર્વક તૈયાર થાય ? એમને એવું સન્માન જેવું પણ શું હોય
Shree Sudharmaswami Gyandhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૨
સમ્રાટ અકબર
કે તેઓ પિતાની કીર્તિ કે વંશગૌરવની ખાતર કમર કસીને સજજ થાય?
વળી પિષ્ટિક ખાન-પાનવિના જેમ હાડ-માંસ પરિપુષ્ટ થતાં નથી, તેમ દેશરૂપી શરીરનાં હાડમાંસરૂપી સાધારણ જનસમાજ પણ જ્ઞાનવિના પરિપુષ્ટ થતું નથી. અજ્ઞાન રહેલે સાધારણ જનવર્ગ તે માત્ર અધિળા સિનિકના જેવું જ કામ કરી શકે છે. ચડતો વર્ગ એમજ સમજ કે જે જનસમૂહ જ્ઞાન પ્રાપ્ત કરશે તે પછી તે આ પણી સેવા બરાબર કરશે નહિ અને તેથી કરીને “અમુક જ્ઞાાતવાળાઓનેજ ભણવાને અધિકાર છે એમ તેઓએ ખુલ્લીરીતે જાહેર કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે દેશની આપત્તિના સમયમાં સાધારણ જનસમૂહ પિતાનાં કર્તવ્યને નિશ્ચય કરી શકો નહિ. દેશરૂપી શરીરનું શ્રીમંત વરૂપ માથું જ્યારે દુઃખવા આવતું ત્યારે શરીર એમજ સમજાતું કે આ માથું જ જે કપાઈ જાય તે પછી માથાનું દર્દ રહે નહિ.
હાય ! હિંદુપ્રજાને પૂર્વે કોઈ પણ પ્રકારને અભાવ નહોતે. સર્વોત્તમ પતિના રાજનૈતિક પુરુષ, સર્વોત્તમ વર્ગના સૈનિક તથા અનંત દ્રવ્ય અને અસંખ્ય શરીરે ભારતવર્ષમાં વિદ્યમાન હતાં. માત્ર એક જ વસ્તુને અભાવ હતા અને તે એજ કે નિઃસ્વાર્થતા. આ એક અભાવને લીધે સાધારણ જનસમાજની પ્રીતિ ઉપર હિંદુ રાજાઓએ પિતાના હિંદુસામ્રાજ્યને મૂળ પાયે પ્રતિષ્ઠિત કર્યો નહિ. જે તેમણે તેમ કર્યું હોત, અર્થાત સાધારણ જનસમાજે પોતાના હિંદુરાજ્યને સુખ-સન્માન તથા સ્વતંત્રતાનું સંરક્ષક માન્યું હેત, તો તેઓ અંતઃકરણના સંપૂર્ણ આવેગપૂર્વક, જીવજાનના ભોગે પણ હિંદુરાજ્યની સ્વતંત્રતા જાળવ્યા વગર રહેતા નહિ. અમારો કહેવાનો આશય માત્ર એટલેજ છે કે, એકમાત્ર સ્વાર્થબુદ્ધિને લીધે જ હિંદુ પ્રજાનું અધઃપતન થયું છે, એમાં અમને કોઈ જાતની શંકા નથી. જે સ્વાર્થબુદ્ધિએ હિંદુઓને આવા ભયંકર આઘાત કર્યા છે, તે સ્વાર્થોધતાના પંજામાંથી હિંદુઓ શું હજી પણ મુકિત મેળવી શકયા છે? અમે જે તરફ દૃષ્ટિ કરીએ છીએ તે તરફ કેવળ સ્વાર્થોધતાનાજ ખેલ ભજવાઈ રહેલા જણાય છે! તરફ કેવળ સ્વાર્થપરાયણતાનાંજ દો દૃષ્ટિગોચર થાય છે ! આટલી ઠોકરો ખાવા પછી પણ જે હિંદુઓ સ્વાર્થબુદ્ધિને તિલાંજલિ આપી શક્યા હેત અને આત્મોન્નતિ અર્થે સ્વાર્થ ત્યાગ સ્વીકારવાને તત્પર થઈ શક્યા હોત, તે પુનઃ પિતાનું ગત ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હતા. રાજા સર ટી. માધવરાવ કહે છે કે –“હું વાવૃદ્ધિની સાથે જેમ જેમ ઉંડા વિચાર કરું છું, જેમ જેમ ઉંડા અનુભવ મેળવતે જાઉં , તેમ તેમ મારા અંતઃકરણમાં એવો સુસ્પષ્ટ નિશ્ચય થતું જાય છે કે, રાજનૈતિક દુઃખો કરતાં પણ હિંદુ જાતિએ પતેજ ઉત્પન્ન કરેલાં અને પોતે જાતે જ સ્વીકારી લીધેલાં દુઃખોથી તે એટલી બધી પરાભૂત થઈ ગઈ
છે, કે તેના જેવી દુખી અને વળી ધારે તે તે દુઃખ પિતાની મેળે જ દૂર કરી Shrશકે એવી જાતિ પૃથ્વીતળ ઉપર અન્ય કોઈ નથી.”
www.umaragyanbhandar.com
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
Page #354
--------------------------------------------------------------------------
________________
પડદો પડયે ! (ખેલ ખલાસ!)
૩૩૩
અફીણું ચીનાઓની માફક હિંદુઓ પિતાના ભૂતકાળના સુંદર સ્મરણરૂપી ફાટયાં-તૂટયા તકિયાને અઢેલી, શુષ્ક અને ફિક્કા શરીરને ગમે તે પ્રકારે જાળવી રાખી, મોજશોખરૂપી હો હાથમાં લઈ, ખેદરૂપી અફીણનું ધૂમ્રપાન કરી, દીર્ધદષ્ટિ ગુમાવી બેસી અને કર્તવ્યાકર્તવ્યને એક બાજુએ મૂકી રાખીને વર્તમાન સુખની ગુલાબી નિદ્રામાં પડયા પડયાવિચાર કરે છે કે, અધઃ પતિત પ્રજાઓ તે હમેશાં પડી પડી જ આગળ વધે છે. તેમને પ્રયત્ન કે પરિશ્રમ કરવાની જરૂર રહેતી નથી ! હિંદુઓ જેસર ચાલી જતી આગગાડી સામે દૃષ્ટિ કરી વિચારે છે કે, આ આગગાડી તે જ્યાં ઉભી હતી, ત્યાંજ ઉભી રહી છે! વસ્તુતઃ આપણેજ દેડીએ છીએ ! આગગાડી દોડી રહી છે, એ વાત તેમને પુનઃ પુનઃ સમજાવવા છતાં તેઓ સમજતા નથી ! જાગૃત થવા સંબંધી તથા ઉડીને કામ કરવા સંબંધી અપાત પ્રત્યેક ઉપદેશ નિષ્ફળ થાય છે ! આસપાસના દેશે કેટલી ત્વરાથી ઉન્નતિ કરતા જાય છે, તેની તેઓ પરવા રાખતા નથી !
યુરોપના પરિવર્તનરૂપી ઉદ્દામ અશ્વ ઉપર સ્વાર થઈ, યુક્તિની લગામ પકડી, અશ્વને વશીભૂત કરી, માત્ર પચાસ વર્ષમાંજ જાપાને ઉન્નતિના શિખરે કેવી રીતે આરહણ કર્યું અને આજે તે યુરેપની સાથે હરિફાઈ કરવાને કેવી રીતે તૈયાર થયું, એ વાત તે હિંદુઓના સમજવામાંજ હજીસુધી આવી શકી નથી. દેવ અને દાનવોની ઉત્પત્તિ થઈ ચૂકી છે. તપસ્વીઓના સુંદર તથા શાંતિમય તપોવનમાંથી હાહાકારના શબ્દો નીકળી રહ્યા છે. ઋષિ વિશ્વામિત્ર આતુર દષ્ટિથી વિરવર રામની રાહ નિહાળી રહ્યા છે. ધર્મ તથા સ્વદેશહિતૈષિતા, પાશ્ચાત્ય જ્ઞાન તથા પર્વાત્ય સભ્યતા અને પરિવર્તન તથા યુતિની આંતરિક મૈત્રીવિના તેમજ સ્વાર્થપરાયણતાના ત્યાગવિના હજી પણ આત્મોન્નતિ થાય એવી આશા રાખવી નિષ્ફળ છે. હવે હાથ ઉંચા રાખીને બેસી રહેવાથી, નગ્નદેવે ધૂણી તાપવાથી તથા ઉદાસીનપણે વિહરવાથી દેશનું મંગળ થઈ શકે તેમ નથી. અનુકૂળતારૂપી સમયપ્રવાહમાં આપણી નૈકા તણાવા લાગી છે. હવે બેસી રહેવાથી લાભ નથી, નૈકાને લક્ષ્યસ્થળે લઈ જવાનો પ્રયત્ન કરે, આત્મબળદ્વારા આત્મોન્નતિ સાધવાને પ્રયત્ન કરે. પ્રયત્ન નહિ કરે તે નાકા તણાવા લાગી છે તે તો તણાયેજ જશે. પણ જે સ્થળે પહોંચવાની ભાવના છે. તે ભાવના સફળ થશે નહિ. કદાચ સફળ થવાનું ભાગ્યમાં લખાયેલું હશે, તોપણ બહુ લાંબો કાળ પસાર થઈ જશે. પ્રયત્ન કરે. કેણુ જાણે પાછળથી ભારતના ગ્રીષ્મ–આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવે અને તેફાની વાયુ વહેવા લાગે તે પછી આપણી નૈકાનું શું થાય ? નૂતન આપત્તિના ભય વગર નૈકા જ્યારે ચાલી રહી છે તો પછી પ્રમાદ સામાટે કરે ? આ સમયે જે પ્રમાદ કરવામાં આવશે તે પછી ભારતની આશા તથા
શહા, કાળના મહાસાગરના તળીયે નહિ પહોંચે તેની શું ખાત્રી? Shree Sudharmaswami Gyanbhartuar-umarasurate www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
त्रयविंश अध्याय-समाधिमंदिर
અમે ઈ. સ. ૧૮૯૯ ના અકટોબર માસની તા. ૧૦મીએ મહાત્મા અકબરની પવિત્ર સમાધિભૂમિનાં દર્શન કરવા રવાના થયા. આગ્રાથી સિકંદ્રા પાંચ માઈલ ઉપર ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે, જે રાજમાર્ગ આગ્રાથી સિકંદ્રા, મથુરા, વૃંદાવન તથા દિલ્હી થઈને લાહેરસુધી ચાલ્યા જાય છે તે માર્ગે અમે આગળ ચાલવા માંડયું. ધીમે ધીમે આગ્રાના પ્રાચીન કિલ્લાને દિલ્હી દરવાજે કે જે હાલ જીર્ણ થઈ ગયો છે, તેને વટાવીને અમે આગળ ગયા. માર્ગનું અંતર નક્કી કરવા પ્રથમના સમ્રાટે એ જે વિચિત્ર પ્રકારના થાંભલાઓ રસ્તાની બાજુએ -ઉભા કરી રાખ્યા છે, તે જોઈને અમને બહુ આશ્ચર્ય થવા લાગ્યું. અમે જેમ જેમ આગળ ચાલવા લાગ્યા તેમ તેમ રસ્તાની બન્ને બાજુએ આવેલી કબરે, કે જે મની કેટલીક છેક જીર્ણ થઈ ગઈ હતી અને કેટલીક પડવાની અણી ઉપર આવી રહી હતી, તે સઘળી કબરો અમારી દષ્ટિને આકર્ષવા લાગી.
ત્યારબાદ અમે સમ્રાટ અકબરના સમાધિબાગના દ્વાર પાસે આવી પહોંચ્યા. સર્વથી પ્રથમ આવતે આર્કવાળો દરવાજે ૭૦ ફીટથી અધિક ઉંચાઇવાળો છે. તેમાં જે પથ્થર વાપરવામાં આવ્યો છે તે રાતા રંગને છે. દરવાજા ઉપર સફેદ કાળા તથા પીળા રંગના પથરાઓમાંથી તૈયાર કરેલી ફૂલવેલીએ શોભી રહી છે. અમે તેમાં પ્રવેશ કરીને જોયું તે જણાયું કે દરવાજાને હૌલ સાધારણ પંક્તિને નહે. ખરેખર તે એક અતિ સુંદર તથા વિશાળ હૈલ છે. કાઉન્ટ ઓફ નવરે યથાર્થ જ લખ્યું છે કે “આ દરવાજાવાળો હલ એટલે બધે ઉંચે અને એટલે બધે સુંદર છે કે તે એક રાજમહેલ જ છે, એ ભ્રમ થયા વગર રહે નહિ. ” આ હોલની ચોતરફ નાની ઓરડીઓ આવેલી છે અને તેમાં ઉપર ચડવાની પથ્થરની નિસરણીઓ છે. પહેરેદારો આ સ્થળે રહે છે. આ અતિ ઉચ્ચ ગૃહને મથાળે ચાર ખૂણે “તમર્મરનાં બનાવેલાં આકાશને ભેદી શકે તેટલી ઉંચાઈવાળાં શિખરે એક કાળે નૈરવપૂર્વક વિરાજી રહ્યાં હતાં. અત્યારે તે તે ગિરવ પણ નથી, તેમજ પૂર્વના જેવું ઉચ્ચ શિખર પણ નથી. શિખરે સઘળાં ભાગી ગયા છે. ફરીથી તેને ઉદ્ધાર કરવાનો કેને ખ્યાલ પણ આવતું નથી. ઉક્ત ગ્રહની ટોચ ઉપરથી પૂર્વે શોકસંગીતવાળા નેબતને વનિ દર્શકોના પ્રાણ ને આકુળ-વ્યાકુળ બનાવતે. મહા વિદ્વાન કાઉન્ટ ઑફ નેવર ઈસ. ૧૮૬૮ માં ઉક્ત સમાધિમંદિરના દર્શને આવ્યા હતા. તે વખતે ઉપર કહેલી નોબત વાગતી હતી અને મૃત મહાત્મા અકબરનું સન્માન વિસ્તારતી હતી, પરંતુ અત્યારે તે એનોબત પણ મૂંગી બની ગઈ છે ! એ નોબત કાયમને માટે મૂંગી બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
સમાધિમંદિર
૩૩૫
ગઈ છે કે માત્ર અમુક સમયને માટે, તે તે અમે કહી શકતા નથી, પરંતુ વર્ત* માન કાળે તે ઉક્ત મંદિરમાં ચામાચીડિયાં વગેરે આનંદ કરી રહ્યાં છે !
તે મને હર ગૃહ ઓળંગીને સુંદર દિવાલથી ઘેરાયેલા એક વિશાળ બાગમાં અમે પ્રવેશ કર્યો. પૂર્વે નહેરવડે યમુનાનું પાણી બહુ દૂરથી આ બાગમાં આવતું. આમ્રરક્ષ આદિ ફૂલઝાડે તથા વિવિધ પુષ્પની લતાઓ પિતાનાં ફળો તથા પુષ્પોઠારા, તેમજ સંદર્ય, સુગંધ અને શીતળતાધારા મુસાફરોને વિમુગ્ધ કરતાં. આજે તે ઉદ્યાનની કોઈ સરસંભાળ લેતું નથી. તેની પૂર્વની શોભા તથા આકર્ષકતા અદશ્ય થઈ ગઈ છે. બાગની આસપાસની દિવાલ પણ કેટલેક સ્થળે પડી ગઈ છે. પશ્ચિમ દિશાનું દ્વાર બંધ કરવામાં આવ્યું છે અને ઉત્તર તથા પૂર્વ તરફનું દ્વાર ભય ભેગું થઈ ગયું છે. આ પ્રમાણે સઘળી વસ્તુઓએ દીન-હીન તથા કંગાલ વેશ ધારણ કર્યો છે. ભારતના મહાન પુરુષોની પણ છેવટે કેવી દશા થાય છે, તેનું જાણે કે સર્વત્ર સૂચન થઈ રહ્યું હેયને !
અમે ઉપર કહેલું દક્ષિણ તરફનું દ્વાર–ગૃહ ઓળંગીને ઉત્તર તરફ આગળ ચાલવા માંડયું. દ્વાર–ગ્રહથી લઈને તે ઠેઠ સમાધિમંદિરના દ્વાર સુધી એક અતિ વિશાળ રાજમાર્ગ આવેલ છે. તે માર્ગ, બન્ને બાજુએ આવી રહેલ ઉદ્યાન કરતાં ઘણો ઉચો છે અને તેના ઉપર પથ્થર જડવામાં આવ્યા છે. માર્ગની બને બાજુએ વિવિધ પુષ્પવૃક્ષોની હાર આવેલી છે. તેની ઉપર ધૂળના થર બાઝી ગયા છે. ડાળીઓ ભારને લીધે આડીઅવળી વધી ગઈ છે. જાણે કે ગંભીર શાકને લીધે વૃક્ષોએ તથા લતાઓએ પણ શંગાર સજવાનું માંડી વાળ્યું હેયને ! વચ્ચે વચ્ચે ગંભીર પત્રગુચ્છોને ભેદી લીલાપીળા ફૂલ બહાર નીકળી આવ્યાં છે. જાણે કે શાક અને સંતાપનું પરિણામ પણ મંગળમય આવે છે, એમ એ કુલે કહી રહ્યાં હેય એવો ભાસ કરાવે છે! રાજમાર્ગની અધવચ્ચે પહોંચ્યા બાદ એક વિશાળ હેજ આવે છે. આ હેજ પથ્થરનો બાંધે છે. એક સમયે આ હેજ યમુનાના પાણીથી છલકાતે અને તેની અંદરના નીરવ ફુવારાઓ અતિ ઉત્સાહપૂર્વક સુશીતળ પાણીને પ્રસાર કરતા. બાકીન માર્ગ પૂરો કર્યા પછી પણ એક હેજ તથા કુવારાનું અમે દર્શન કર્યું. ત્યારબાદ સમાધિમંદિરને આરંભ થાય છે. આ મંદિરની શોભાનું કેવી રીતે વર્ણન કરવું તે અમારાથી સમજાતું નથી.
પ્રાયઃ ૪૦૦ ફીટ ચતુષ્કણુ પથ્થરની વેદી ઉપર બરાબર મધ્યસ્થળમાં ૩૦૦ ફીટથી અધિક ચતુષ્કોણુ મંદિર આવેલું છે. તે લગભગ ૧૦૦ ફીટ જેટલું ઉંચું હોય તેમ જણાય છે. વિવિધ પ્રકારના થાંભલાઓ મંદિરની શોભામાં અપૂર્વ વૃદ્ધિ કરી રહ્યા છે. મંદિરને મથાળે સમ્રાટની કૃત્રિમ સમાધિ આવેલી છે. વસ્તુતઃ તે ભોંયરામાં છેક છેલા પડમાં સમ્રાટ અકબરનું શરીર મહાનિદ્રા લઈ રહ્યું છે. અમે તેનાં દર્શન કરવા પ્રથમ સ્વર્ણગૃહમાં પ્રવેશ કર્યો. તેની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સમ્રાટ અકબર
ભાગ સામેરી-રૂપેરી તથા લાલ-પીળા ર ંગેની વેલા તથા ફૂલાવતી સુશાબિત દેખાય છે. તેની દિવાલા ઉપર સાનેરી અક્ષરે કુરાનના શ્ર્લોકા કાતરી કહાડવામાં આવ્યા છે. તે ગૃહની અનુપમ શાભા આજે લગભગ સધળા નાશ પામી છે. કહેવાય છે કે, નટ તથા મરાઠા લેાકેા આગ્રા ઉપર ચડી આવ્યા અને આગ્રાના ખજો મેળવ્યા તે વેળા તેમણે આ ગૃહમાં રસેાપ્ત કરી હતી, તેથી ગ ંભીર ધૂમાડાને લીધે દિવાલે કાળી થઇ ગઇ છે. વર્તમાન ભારતેશ્વર આ કમ્મરનાં દર્શને આવ્યા હતા, ત્યારે આ ગૃહનેા કેટલેક અંશે ઉદ્ધાર થયા હતા. દ્રવ્યના અભાવે સમસ્ત મંદિરગૃહનું સમારકામ થઇ શકયુ નહતું; અથવા તા હિંદુશ્મના હાથમાં સત્તા આવ્યા પછી તેઓ પાતાની સત્તાના કેવા દુરુપયોગ કરે છે, તે દર્શાવવા માટેજ આ સુંદર સમાધિમદિરની આવી ને આવી કંગાળ સ્થિતિ રાખવામાં આવી હાય તાપણુ કાણુ જાણે ?
એક નિસરણીના આધાર લઇ અમે ધીમે ધીમે ભેયરામાં ઉતર્યાં. કેટલાક પહેરેગીરા હાથમાં દીપક લડ઼ આગળ ચાલતા હતા. ધીમે ધીમે પગલાં ભરતા અમે સમ્રાટની મૂળ સમાધિ પાસે પહેાંચ્યા. સમ્રાટના દે આ સ્થળેજ દાટવામા આવ્યા છે. તેની ઉપર શ્વેત પથ્થરની એક મનેહર વેદિકા વિરાજી રહી છે અને તેમાં ‘અકબર” એવા શબ્દો પણુ કાતરી કહાડવામાં આવ્યા છે. એક સુંદર જરિયાની વસ્રવડે સમાધિને ઢાંકી રાખવામાં આવી છે. પેલા પ્રહરીએએ અમને કહ્યું કેઃ— હિંદુ અને મુસલમાને સમ્રાટને એક ઋષિ જેટલુંજ માન આપે છે અને તેથી તેઓ અહી' પ્રસિદ્ધિ અર્થે પ્રાંના કરવા બણીવાર આવે છે. પ્રાથના સફળ થયે તે સુંદર વસ્ત્રો વગેરે સમાધિ ઉપર ચડાવી જાય છે. પ્રત્યેક વર્ષે અહી એક મોટા મેળા પણ થાય છે અને તે સમયે સંખ્યાબંધ મનુષ્યા અહી' આવે છે. અનેક લેાકેા વિવિધ માનતાઓ કરે છે અને ધૃષ્ણે ભાગે તે સફ્ળ પણ થાય છે. ” પીક સાહેબ સમ્રાટ અક્ષરના મૃત્યુ પછી ત્રીજે વર્ષે આ સ્થળે આવ્યા હતા. તે લખે છે કેઃ “ હિંદુઓ અને મુસલમાના અખરને એક ઋષિ–મુનિજ સારે છે અને તેટલાજ ભકિતભાવથી તેની પૂજા વગેરે કરે છે.” ભારતવર્ષનાં માજી ગવ`ર-જનરલ લોર્ડ ના બ્રુકે એક મનેહર વજ્ર સમાધિ ઉપર પાથર્યું" હતુ. અને તેદ્રારા મૃત મહાત્માપ્રતિ પોતાનું સન્માન દર્શાવ્યું હતું.
અમારા પરાજિત થયેલા હસ્તે તે મહાપુરુષની પવિત્ર સમાધિ ઉપર થોડાં કુસુમા વેર્યા. અખા પણુ અંધકારમાં અશ્રુજળવર્ડ જાણે કે સમાધિને અભિષેક કરી રહી હેાય એમ લાગ્યું ! અમારા કઠોર પ્રાણ પણુ ક્ષણવારને માટે ઓગળી ગયેા ! સ્વાભાવિકરીતેજ અમારા કંઠમાંથી એવા ઉચ્ચારા બહાર નીકળી ગયા કેઃ—“ હું મહાત્મન્ ! ભારતસતાના આપના જેવી ઉદારતા તથા નિઃસ્વાર્થતા પ્રાપ્ત કરા, આપનીજ માર્ક યુતિને અનુસરો, આપનીજ માફક એક ઉદ્દેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
સમાધિમદિર
૩૩૭
દૃષ્ટિસન્મુખ રાખી કાર્ય કરી તથા આપે સમિલનઅર્થે જે જે પ્રયત્ન કર્યાં હતા તેનું મહત્ત્વ સમજી શકે એવી સદ્ગુદ્ધિ તેમાં જાગૃત થાઓ !” ત્યાં ઘેાડીવાર માનપૂર્વક અમે ઉભા રહ્યા અને સમાધિની એક પ્રદક્ષિણા ક્રૂરી અતિ અનિચ્છાપૂર્વક તથા અતૃપ્ત હૃદયે તે મહાપુરુષના પવિત્ર સંસગના ત્યાગ કરી
બહાર આવ્યા.
પૂર્વે એજ ગૃહમાં સમ્રાટનુ ખખ્ખર, વસ્ત્રો તથા પ્રિય પુસ્ત। વગેરે રાખવામાં આવ્યાં હતાં; પણ જાટ લેાકેા પાછળથી તે સ લઈ ગયા હાય તેમ જણાય છે. આ સમાધિમંદિરના બીજા ઓરડામાં મેગલરમણીઓની સમાધિ આવેલી છે.
સમ્રાટના સમાધિમંદિરમાં ઔદ્ધ તથા મુસલમાન મંદિરની કારીગરી સમિલિત થયેલી છે; સમ્રાટે પોતેજ આ સમાધિ–મદિરની યાજના કરી હતી. પાછળથી જહાંગીરે તે અપૂ` રહેલી યેાજના પાર પાડી હતી. ત્રણ હજાર માણસાએ વીશ વ પ ત કામ રીતે આ મંદિર તૈયાર કર્યું હતુ. તે કાળે ૧૫ લાખ રૂપિયા આ મકાન માટે ખર્ચાયા હતા. ટેલર સાહેબે આ સમાધિમ ંદિરની ટાયે ચડીને પૂર્વ દિશામાં આવેલા પૂર્ણચંદ્રની માફક પ્રકાશતા તાજમહેલ જોયા હતા. તે લખે છે કેઃ– “ મેં મેગલસમ્રાટાના જે વૈભવા મારી દષ્ટિએ નિરખ્યા હતા અને અત્યારે નિરખી રહ્યો હતા, તેથી ખરેખર મને બહુ આશ્ચર્ય થયું. હું જાણે કાષ્ઠ મનેાહર સ્વમનું દર્શન કરી રહ્યો હાઉ એમજ મને તે વેળાએ લાગી આવ્યું. ” કાઉન્ટ આક્ નાવર લખે છે કેઃ– “સમ્રાટ અક્ષરની સમાધિએ મને જેવી અસર કરી હતી, તેવી અસર અન્ય કાષ્ઠ સમાધિએ કરી નહેાતી. આ સમાધિમદિર એટલુ બધુ મનેાહર છે કે પ્રાચીન દંતકથાઓમાં જે અપ્સરાએનાં નિવાસસ્થાના સબંધે ઉલ્લેખ મળી આવે છે, તે સ્થાનની પાસેજ આ સમાધિમંદિર જાણે કે ઉભું કરવામાં આવ્યું. હાયની પ્રેમ ! આ સમાધિનાં દર્શનસમયે જાણે હું કાઇ સ્વમ નિહાળી રહ્યા હૈાઉંની, એવા મને આભાસ થયા. હુ” જ્યારે તે મ ંદિરમાંથી આગ્રા ખાતે પાળે આવ્યા ત્યારે મે એવાજ નિશ્ચય કર્યો કે, અક્બરને તથા જે સમયે તેણે જન્મ લીધા હતા તે કાળને હું મારા હૃદયમાંથી કદાપિ દૂર કરીશ નહિ.” મેજર જનરલ સ્વીમેન સાહેબ લખે છે કે:- અકબરે જે દેશમાં અને જે ઢાળમાં જન્મ લીધા હતા, તેવિષે વિચાર કરવાથી એમજ લાગે છે કે કવિઓમાં જેવી રીતે શેક્સપિયર સર્વશ્રેષ્ઠ ગણાય છે તેવીજ રીતે અકમ્મર પણુ સમ્રાટોમાં મહાશ્રેષ્ઠ અને અનુપમ ગણાવા જોઇએ. આખરે જે પૃથ્વીને પવિત્ર કરી હતી, તે પૃથ્વીના એક સામાન્ય અધિવાસીતરીકે મેં તેની સમાધિ પ્રત્યે એટલુ' બધું માન પ્રદર્શિત કર્યું હતું કે, પૃથ્વીના અન્ય સમ્રાટા કે જેમના ઇતિહાસથી હું" માહીતગાર છુ, તેમનામાં કાપ્રત્યે હુ. એટલું. માન પ્રદર્શિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સમ્રાટ અકબર
કરું નહિ.” ત્યારબાદ અમે અકબરબાગનો પરિત્યાગ કરી અંધકારમાં આગળ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં પણ અમને એજ વિચાર આવવા લાગે કેભારતમાં શું હવે અકબર પુનર્જન્મ નહિ લે આ અંધકાર શું દૂર નહિ થાય?”
મા ! હવે તમે પધારે. પુનઃ એકવાર આપની હાજજવલ આકૃતિનાં દર્શન આપે. આ પ્રાર્થનાના ઉત્તરમાં જાણે કેઈ અતિ ક્ષીણ શોકસ્વરમાં કહી રહ્યું હોય કે –“મારી શક્તિનું યથાર્થ મૂળ જનસમાજ છે, તેને ઉન્નત, શિક્ષિત તથા જાગૃત કરે. સાધારણ જનસમાજની સેવા કરે, જનસમાજની સેવા વગર મારી સેવા થઈ શકશે નહિ. સ્વાર્થી પ્રજા મારી સેવા કરી શકતી નથી. પ્રજાકિય ઉન્નતિ પ્રાપ્ત કરવી, એ સહજ વાત નથી. આત્મપ્રયત્ન કરતાં શીખે, આત્મભેગ આપતાં શીખે.” બહાર નજર કરી તે અમને જણાયું કે પ્રભાતને હજી વિલંબ છે; આકાશમાં બે-ચાર ક્ષીણ નક્ષત્ર પ્રકાશી રહ્યાં છે, નીચે તરફ અંધકાર પ્રસરી ગયો છે, ક્યાંય કોઈને શબ્દ સંભળાતે નથી અતિ દીનહીન અને કંગાળ વેશધારી માતા ધૂળમાં આળેટી રહી છે ! મા ! હવે આંખમનાં અણુને ત્યાગ કર ! ઉઠ મા-ભારતમાતા-હવે જાગૃત થા!
[ી િિ રાિ વ્યOિ
સમાપ્ત
lifથાય છે સાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર
પૃષ્ઠ
પંકિત
અશુદ્ધ પ્રાસદાનાં
૨૪
પ્રાસાદના
૨૨
પિતના
૧૧. છેલ્લી
પિતાના એવો
૨૭
એવ ચાદમા
૩૦.
ચાદમાં તેણે
૩૧
૪૩
તથહૈદર અલી ચાદ ઘણે ઘણો આવ્યા છે
તથા હૈદરઅલી ચંદ ઘણે ઘણે. આવ્યા છે
છેલ્લી
૫૧
કયું
કર્યું
બદ્ધ
બાદ આશ્ચર્ય
७१
૭૫
થયે
માગે
૯૮
આશ્ચર્ય થયો માગે શકાય ગૌરવપૂર્ણ સેંદર્યનું સમ્રાટે કરી તેના ઉભે ગૌરવની પરવો સમાન સામ્રાજ્ય
૮૭
કહી શકાય ૯૮
ગારવપૂર્ણ ૯૮
સાંદર્યનું ૧૧૩
સબાટે ૧૧૩ ૧૧૪
ઉભે ૧૧૬
ગારવની
પરવાર ૧૨૩
સમાન
સામ્રાજ્ય ૧૨૪ ૩૩
પાત્ર ૧૩૮
લાવવા ૧૩૯
તા ૧૫ર
હાથમ ૧૬૮
દર વાજ ૧૭૬
અશ્ર Shre? gua harmaswami Gyah berandar-Umara, stat!
કરી
૧૧૯
૧૨૪
૧૧
પત્ર
= • = = = -
બેલાવવા તોપ હાથમાં દરવાજ અશ્રુ
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
૧૮૦
૧૮
૧૮૯ ૧૧
સાટની વિના તે લેતી. આદશ્ય
થધજ પ્રકાર બેલાવવા મિત્રોલાવ માલવી મહાપુરુષ
સમ્રાટની કવિના લેતી. તે આ દશ્ય સ્વાર્થધજ પ્રકારે બોલાવવા મૈત્રીભાવ માલવી મહાપુરુષ છે, આવે
૨૩૮
૨૪૨
૨૬૪ ર૭૫
૨૮૫
આવ
૨૮૫
૨૮૮
૨૮૯
સુદ્રના યાદ શાસન શાસન શાસન શાસન આષધનું ભારતવર્ષમ સાજ્યરૂપી
ચંદ સમાજ સમાજ સમાજ સમાજ ગષધનું ભારતવર્ષમાં સામ્રાજ્યરૂપી
ર૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તક પૂરાં પાડનારી, માખા હિંદમાં સથી સસ્તી અને ૧૫ વર્ષથી ૫૦૦૦ પ્રતમાં નીકળતી
विविध ग्रंथमाळा
એમાં ‘ચાલુ’ અને ‘નવીન' એવા બે વગ હાઇને તે ‘પહેલો વિભાગ’ તથા ‘બીજો વિભાગ’ એવા નામથી પણ ઓળખાય છે. પ્રત્યેક વર્ગ દીઠ દરવર્ષે પાદ્ધ અને ૫૯ના કદનાં ૧૫૦૦ પૃષ્ઠનાં ઉત્તમ પુસ્તકા માત્ર રૂ. ૪ માં અને પાકાં પૂંઠાં સાથે રૂ. પ માં મળે છે. પેમાફ. અને વર્ગના મળીને રૂ. ૭ અને પાકાં પૂઠાં સાથે ૯)
ચાલુ વર્ગ અથવા પહેલા વિભાગનાં સ. ૧૯૮૧ નાં પુસ્તકોઃસ્વામી રામતીર્થ' ભાગ ૧૨-૧૪ મા, સત્યાગ્રહ અને અસહકાર, યાગી રામચરનુ` યાગવિષેનુ ઉત્તમ પુસ્તક, ટુકી વાર્તાનેા નવા ભાગ, દૃષ્ટાંતસંગ્રહ, ટાગોરકૃત ભારતધમ, જેમ્સ એલનનાં પુસ્તકેા, ભારતીય નીતિથા અને સ્વામી વિવેકાનંદના જ્ઞાનયેાગ એમાંથી તેમજ વધુ પસંગી જારી રહી તેમાંથી પણ નીકળશે.
નવીન વર્ગ અથવા બીજો વિભાગ—આ વર્ગ સંવત ૧૯૮૧થી શરૂ થઈ તેનાદ્વારા નીચલાંમાંનાં તેમજ બીજા નક્કી થશે તે તે પુસ્તકા નીકળશે.
જીવનચરિત્રા:—સુપ્રસિદ્ધ સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી, મહાન ગૌરાંગનું વિસ્તૃત ચરિત્ર, મુસલમાન મહાત્માનાં ખાધપ્રદ વૃત્તાંત, જગપ્રસિદ્ધ ઉદારાત્મા કારનેગી.
સંતમહાત્માઓની વાણી:– વાણીનાં પુસ્તકામાં નીચે જણાવેલા તેમજ ખીજા અનેક સંતમહાત્માઓનાં ધાળ, ભજન, ગરખી, છપ્પા, મહિના, સાખીઓ, રૂખતા, આખ્યાન વગેરે નીકળશે. જેમ કે પ્રીતમ, ભાજો, ધીરા, નરિસ', મીરાંબાઇ, નીરાંત, ખાપુ, નિષ્કુળાનંદ,રવિદાસ,ભાણુદાસ,ધ્યાળભાત, ગાપાળ, બુટીયા, મારારદાસ, લાલદાસ, નરહરિ, શામળ, ગિરધર, દયારામ, વગેરે. વળી આગળ જતાં લપતરામ, કેશવ, કલાપિ, મણિલાલ, નાનાલાલ, કાન્ત, ભોળાનાથ, ખાટાદકર, મૈથિલિશરજી, નૃસિ’હાચાય, ૪૦ વમાન કવિયુગના હિન્દી તથા ગુજરાતી કવિઓની કવિતામાં પણ ચુંટી કહાડીને અપાશે. અખાની તથા મનેાહરદાસની વાણી તે નીકળી છેજ,
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં–ત્રણ દરવાજા ખહાર, નદીને રસ્તે, સેશન કા પાસે. મુંબઇમાં—કાલબાદેવી રોડ, જાની હનુમાન ગલીને નાકે, કાલબાદેવીના મંદિર સામેની દુકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
સતું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફના
उत्तम अने सस्ता ग्रंथो
અતિ ઉત્તમ ધાર્મિક ગ્રંથો ગ્રંથનું નામ '
પૃષ્ઠ કદઈચ મૂલ્ય પોસ્ટેજ ગિરધરક્ત શુદ્ધ રામાયણ ... ... ૭૮૪. પાx૯ રા .. ધમતવ-બંકિમચરિત્ર સાથે . ૨૪૮... પા૮ . ૦). અખાની વાણી... ... . . ૫૦૦, ૫૪૮ ૧૫ ત્રિ શ્રી વાલમકી રામાયણ-મોટા બે ભાગમાં. ૧૪૦૦.... કા...૧૦...કે) ના મહાભારતના આદિ અને સભાપર્વ ... ૬૦૦...
” ૨) ...બાર શ્રીદાસબેધ–નવી આવૃત્તિ ... .... ૨૦... પાx..રા ...૦ શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતા-નવી આવૃત્તિ... ૭૦૦.પા૪૮માં રાા શ્રીમદ્ભાગવત–ઉત્તમ ભાષાંતર... ... ૭૦૦... (૪૧૧.૫) ૧) શ્રી રામકૃષ્ણકથામૃત–બંને ભાગનવી આવૃત્તિ. ૬૫૦... પા૪૮ ૨ા ત્રિ સ્વામી રામતીર્થ ગ્રંથ ૧ લે ભા. ૧થી ૫. ૫૦૦.. પા×૮ ...૨) વાર
” ગ્રંથ ૨ જે ભા, ૬ થી ૯.ફરી છપાય છે. હોળી ઉપર નીકળશે. ” ” ગ્રંથ ૩ જે ભા. ૧૦-૧૧... ૫૦૦ પા૪િ૮ ૨) •le
” ગ્રંથ ૪ થે ભા. ૧૨-૧૪ છપાય છે. હોળી ઉપર નીકળશે. સ્વામી વિવેકાનંદ ગ્રંથ૧.ભા. ૧-૨-૩ ૫૭૫ પાxZ ...૨ la
” ગ્રંથ ૨ જે ભા.૪-૫ ... ૬૦૦... ” ...૨ વીર ” ભાગ ૬-૭– નોખા નોખા ૧૦૦૦... ૫૬, ૩) ...ol ” ભાગમે–સંપૂર્ણચરિત્ર. ૭૪૦....
” ૨) ...” ” ભાગ ૧૦ મો–રાજગ.... ૩૦૦... ” ...૧૫ ) શ્રીભજનસાગર–નવી આવૃત્તિ.. ... ૨૦૦, ૫૪૮ ..ગીર °)
ઉત્સાહ અને ચેતનાપ્રેરક પુસ્તકે આગ
- • • • ૫૮૪. પા ૧) •૦) ભાગ્યના શ્રેષ્ટાઓ. .. ... ... ર૦. ” ના ...” સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ ... ... ૫૫૨. ” ૧૪ . પ્રભુમય જીવન...
... ૨૧૬... ” .. ... ) બંકિમનિબંધમાળા-ધર્મતવતથા ચરિત્ર સાથે ૫૯૨ પા૪૮ ...૧ ત્રિ
વૈદક સંબંધી ઉપાગી પુસ્તકે આર્યભિષઃ અથવા હિંદને વૈદરાજ..... ૧૦૦૦.. પાઝા ...૪) માત્ર 3 આરોગ્યવિષે સામાન્યજ્ઞાન-ગાંધીજીકૃત.. ૧૪૦, ૫૮૬.૦૦ ૦)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #364
--------------------------------------------------------------------------
________________
કાઉન્ટ ટાઢાયનું જીવનચરિત્ર... સ્વામી વિવેકાન ંદનું સંપૂર્ણ જીવનચરિત્ર જગતના મહાન પુરુષ (મ॰ ગાંધીજી) મહાન તાલિયન... ભારતનાં સ્રીરના ગ્રંથ ૧ લા
""
૨ જો
}
22
""
,,
મધદાયક જીવનચરિત્રો
૩ જો
સ્ત્રીઓ તથા પુરુષા માટે ટુંકી વાર્તાઓ ભાગ ૧, ૨, ૩, ૪ ડાળી ઉપર નીકળશે.
ટુકી વાર્તાઓ-ભા. ૫ મે–૨૮ વાતા ઢંકીવાર્તાઓ-ભા. ૬ ઠ્ઠો– ૨૭ વાતા ટુંકીવાર્તાઓ–ભા. ૭ મા–અનેક વાતા દયાળુ માતા અને સદ્ગુણી પુત્રી
""
મધ્યમ અક્ષરમાં
મોટા અક્ષાં
"
પચરત્નગીતા-મૂલમાત્ર—નાના અક્ષરમાં
મધ્યમ અક્ષરમાં મેટા અક્ષરમાં
"
..
29
33
૨૦. પા×૮
... ૭૪૦... પા
"" ૩૫૦...
""
...રી ...l>
... ...ole
...) ....).
૮૪૦... પા×૮ ...૩) ... || ...૨૦૦૦... પા×િટી ..) ...૧૫ દરેક ભાગનું છૂટક રૂ. રસા પાના
...
...
ભગવદ્ગીતા–ગુજરાતી સરળ ટીકાસહિત હિંદી અથવા મરાઠી ટીકાસહિત ભગવદ્ગીતા-મૂલમાત્ર—નાના અક્ષરમાં
...
સદ્ગુણી બાળક-૬૯ ખરા બનેલા બનાવે... બાળસ.ધ-વાર્તાઓરૂપે ધામિક શિક્ષણુ... આળકાની વાતા—રસિકવાતચીતરૂપે ૨૧પાઠ... દુ:ખમાં વિદ્યાભ્યાસ-સચોટ સા/ દાંતા ... સુમેાધક નીતિકથા-૧પર મેાધદાયક નાની વાતે ભગવદ્ગીતા, પંચરત્નગીતા,
આધપ્રદ વાત એ
...
...
...
૩૦૪... પુ×lll...lla ....);
"> ૩૬૦...
... lll
....)>
...૧૫
....)
...o)
બાળકામાટે ખાસ ઉપયાગી પુસ્તકા
૩૫૦...
૧૬૮... ૪×૭ણી ... |
.
,,
૧૨૮... પછી ...l ....)૧૧૨... ...loll....)૬... પુ×ll ...૫ ....)2o... 411x2 ... | ....) ૧૮૪... પા×છા ... = 0)= ઇત્યાદિ
કદ ઈંચ સાદુંપૂઠું પાકું પૂંઠું પાસ્ટેજ
૩૫×પા ol=
મા
s)=
મા
..
ઢાપા
""
પાત્રણ
માત્ર પા
ole
o)=
ફો
elle
ol
મા
...
મઠ્ઠ
olle
ola
મા.
1),
""
પાત્રો
lll
""
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
માફ
""
93
28
39.
".
અમદાવાદમાં-ત્રણ દરવાજા ખહાર, નદીને રસ્તે, સેશન ક્રાટ પાસે. સુખઈ કાલમાદેવી રાડ, હનુમાન ગણીને નાકે. કાલબાદેવીના મંદિર સામેની દુશ્મન
Shree Sudharmaswami Gyanphandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
हवे पछी बहार पडनारा ग्रंथो
નીચલામાંના ઘણાખરા ગ્રંથે ચાલુ તેમજ આવતા–૧૯૮૨ના વર્ષમાં વિવિધ ગ્રંથમાળાઠારા તેમજ છુટા નીકળશે અને તરતમાં લેનારને કિફાયતે મળશે. Rામતીર્થભાગ ૧૨ થી ૧૪. | સંતવાણીસંગ્રહ-અનેક ભાગમાં. મહાન અકબર–નવી આવૃત્તિ.
તુલસીકૃત રામાયણ-મૂળ તથા ટીકા. પઢિયારનાં સ્વર્ગનાં પુસ્તકે.
રાજસ્થાનને ઇતિહાસ–નવી આવૃત્તિ. ટૂંકી વાર્તાના નહિ મળતા ભાગે. ગવાસિષ્ઠ બંને ભાગ–નવી આવૃત્તિ. ભારતના સંત અને વીર પુરુ. ભગવતી ભાગવત-નવી આવૃત્તિ. શ્રીગૌરાંગ મહોપ્રભુનું મોટું ચરિત્ર. મહાભારતનાં અઢારે પર્વ.
संपूर्ण महाभारत આ ગ્રંથ કહાડવાની યોજના અગાઉ આ સંસ્થાએ પડતી મૂકેલી, તે પાછો નવેસરથી શરૂ કરવાની તૈયારી ચાલે છે. ઈશ્વરેછા તે ચાલુ ૧૯૮૧ માંજ તેની યોજના રજુ કરાઇને ૧૯૮૨ ના એકજ વરસમાં આખો ગ્રંથ રૂ. ૨૫)માં બહાર પડી જશે.
पुस्तको मंगावनारने खास सूचना ૧-પોસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખર્ચ પણ રૂ. ૧૦) સુધીનું રૂ. બે જાદુ લાગે છે. બહારથી મંગાવનારે અમદાવાદજ લખવું. ૩-મંગાવેલામાંથી જે પુસ્તક ન આવે તે ખલાસ સમજવું.૪-રૂ. ૧) થી ઓછાનાં પુસ્તકાદિ જોઈએ તે. વી. પી. થી ન માગતાં મ. એ. કે ટીકીટેજ મેકલવી. ૫-પૂરૂં મૂલ્ય તથા પિકીંગ ઈબદલ પ્રથમથી જ મેલીને દશેક રૂા. નાં સામટાં પુસ્તકાદિ રેલ રસ્તે મંગાવનારને ખર્ચ બહુ ઓછો આવશે. ૬. ૨૫) યા વધુનાં પુસ્તકાદિ લેવાથી પેકીંગ માફ છે, તથા કમીશન પણ મળશે. ૭–બહારના પુસ્તકો લાવીને મોકલાશે નહિ
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં-ત્રણ દરવાજા બહાર, નદીને રસ્તે, સેશન કેર્ટ પાસે. મુંબઈમાં કાલબાદેવી રોડ ની હનુમાન ગલીને નાકે. કાલબાદેવીના મંદિર સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com