Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાન 11 જ કી” મને તારી
ઈતિહાર
તો ૯ કી
કા ને
એક ભાણાભીડ જટિશ ગેલાઈ અર્થ ન શક નિયાભરમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
સંશોધન ગ્રંથમાલા-વાંક ૬૯ શેભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ
સોલંકી કાલ
સંપાદક
રસિકલાલ છોટાલાલ પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન- માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ,
ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન–માર્ગદર્શક અને અધ્યક્ષ ભે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
શઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
અમદાવાદ-૯
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંસ્કરણ
વિ. સં. ૨૦૩૨
ઈ. સ. ૧૭
પ્રકાશક : હરિપ્રસાદ સં. શાસ્ત્રી અધ્યક્ષ, ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, ૨. છે. માર્ગ, અમદાવાદ-૯
મુક : અજય પ્રિન્ટરી, રાયપુર ચકલા, આકાશેઠ કુવાની પળ પાસે, અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ નવ ગ્રંથમાં તૈયાર કરી પ્રકાશિત કરવાની યોજના અનુસાર આ ગ્રંથમાલાના પહેલા ત્રણ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે કે હવે એને આ ગ્રંથ ૪ થે પ્રગટ થઈ રહ્યો છે.
આ ગ્રંથમાલા કેટલીક વિશિષ્ટ દષ્ટિએ યોજાઈ છે. એમાં તે તે કાલનાં ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનાં વિવિધ પાસાંને આવરી લેવામાં આવે છે ને એમાંના દરેક પાસાને લગતું પ્રદરણ તે તે વિષયના તજજ્ઞ તૈયાર કરે છે. પ્રકરણોના લેખકે જુદા જુદા હોઈ અર્થધટને, અભિપ્રાયો અને મંતવ્યમાં કેટલેક ભેદ રહે એ સ્વાભાવિક છે; સંપાદકો તો અન્વેષણ, અર્થઘટન અને નિરૂપણની પદ્ધતિ પ્રમાણિત અને એકસરખી રહે એ અંગે કાળજી રાખે છે.
રાજકીય ઈતિહાસમાં તે તે કાલના મુખ્ય રાજ્યના ઇતિહાસનું વિગતે નિરૂપણ કરવામાં આવે છે, પરંતુ એ ઇતિહાસને એટલાથી પર્યાપ્ત ગણવામાં આવતું નથી. તે તે કાલમાં એ મુખ્ય રાજ્ય કે રાજ્યો ઉપરાંત તળ–ગુજરાત ૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બીજાં નાનાંમોટાં રાજ્ય થયાં હોય તે સર્વ સમકાલીન રાજ્યના ઈતિહાસની પણ રૂપરેખા આલેખવામાં આવે છે.
તે તે પ્રકરણને લેખક પોતપોતાના વિષયના તજજ્ઞ હોઈ દરેક પ્રકરણમાં તે તે વિષય અંગે અત્યાર સુધીમાં જે અન્વેષણ-સંશોધન થયાં હોય તેનાં પરિણામ બને તેટલા પ્રમાણમાં રજૂ થતાં હોય છે, પરંતુ આ પ્રકરણ માટે નવું અન્વેષણ કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી, કેમકે એમ કરવા જતાં વર્ષો વિલંબ થયા કરે. આથી મુખ્ય ધ્યેય તે તે વિષયના તજજ્ઞ અદ્યપર્યત પ્રકાશમાં આવેલી માહિતીને પ્રમાણિત તથા તર્કબદ્ધ રીતે રજૂ કરે એ રહેલું છે.
આ ગ્રંથ સોલંકી કાલને લગતે છે. ગુજરાતના ઈતિહાસને એ સહુથી જ્વલંત કાલ છે, આથી એ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાલ તરીકે જાણીતો છે.
સેલંકી કાલમાં ગુજરાતનું સહુથી પ્રબળ અને પ્રતાપી રાજ્ય સેલંકી વંશનું હતું, જેનું પાટનગર અણહિલવાડ પાટણ હતું. મૂલરાજ ૧ લાએ વિ. સં. ૯૯૮(ઈ. સ. ૯૪૨)માં સારસ્વતમંડલ(સરસ્વતી-કાંઠા)માં સ્થાપેલું રાજ્ય સમય જતાં ઉત્તરોત્તર વિસ્તૃત થતું ગયું. સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. ૧૦૯૪૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૨)ના સમયમાં એની સત્તા લગભગ સમસ્ત ગુજરાત પર પ્રવર્તતી હતી, એટલું જ નહિ, ગુજરાતની આસપાસ આવેલાં અનેક રાજ્યો પર એનું આધિપત્ય જામ્યું હતું. ભીમદેવ ૨ જા(ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ના સમયમાં આ રાજવંશની સત્તા શિથિલ થઈ ને વિ. સં. ૧૩૦૦(ઈ.સ. ૧૨૪૪)માં મૂલરાજના વંશને અંત આવ્યો. હવે
Page #5
--------------------------------------------------------------------------
________________
એની જગ્યાએ જોળકાના વાઘેલા રાણું વીસલદેવનું રાજ્ય પ્રવત્યું. ખરી રીતે ? વાઘેલા કુલ સોલંકી કુલની શાખાનું હોઈ વીસલદેવને વંશ પણ સોલંકી વંશ જ છે. આ વંશની સત્તા. અણહિલવાડમાં સ્થપાયે પચાસેક વર્ષ થયાં તે પછી થેડા વખતમાં કર્ણદેવ વાઘેલાના રાજ્યકાળ દરમ્યાન વિ. સં. ૧૩૫૬(ઈ. સ. ૧૨૯૯ માં તથા વિ. સં. ૧૩૬ (ઈ સં. ૧૩૦૩-૪)માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની કેજે ગુજરાત પર ચડાઈ કરી વંશની સત્તા નાબૂદ કરી. આમ એકદંરે સોલંકી વંશની સત્તા ગુજરાતમાં કુલ ૩૬૨ વર્ષ( વિ. સં. ૯૯૮ થી ૧૩૬૦ ) પ્રવતી. આ પ્રદેશને “ગુજરદેશ” નામ લાગુ પડયું ને છેવટે એનું “ગુજરાત” રૂપ રૂઢ થયું તે પણ આ કાળ દરમ્યાન.
પ્રકરણ ૧ માં સોલંકી રાજ્યની રાજધાની અણહિલપાટક પત્તન(અણહિલ-. વાડ પાટણ)નો પરિચય આપીને પ્રકરણ ૨-૭ માં સેલંકી રાજ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંના પ્રકરણ ૬ માં વાઘેલા વંશને હેતુપૂર્વક “વાઘેલાસોલંકી વંશ” કહેવામાં આવ્યો છે, કેમકે અગાઉ જણાવ્યા મુજબ વાઘેલા સોલંકીઓથી ભિન્ન નહતા, પરંતુ સેલંકીઓની જ શાખાના હતા. વાઘેલા રાજ્યને અંત ખલજી ફોજની ચડાઈથી આવ્યો એ નિર્વિવાદ છે, પરંતુ એને લગતી સમસ્યાઓ છે તેની એ પ્રકરણના પરિશિષ્ટમાં છણાવટ કરવામાં આવી છે.
અભિલેખે અને પ્રબંધો પરથી સેલંકી રાજાઓ ઉપરાંત તેઓના અનેક અધિકારીઓ વિશે માહિતી મળે છે. એમાંના કેટલાક કુલપરંપરાગત અધિકારીઓના વંશને સિલસિલાબંધ ઇતિહાસ સાંપડે છે, આથી એવાં નામાંકિત કુલ અને અધિકારીઓ વિશે અહીં એક ખાસ પ્રકરણ આપવામાં આવ્યું છે.
સોલંકી કાળ દરમ્યાન ક૭–સૌરાષ્ટ્ર-લાટમાં બીજાં અનેક મોટાંનાનાં રાજ્ય થયાં છે. પ્રકરણ ૮ માં ગુજરાતનાં આવાં મેટાંનાનાં ૧૭ સમકાલીન રાજેના ઉપલબ્ધ ઇતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે.
ગુજરાતની આસપાસ પણ અનેક મેટાંનાનાં રાજ્ય થયાં. સેલંકી રાજ્યના સંદર્ભમાં ઉલિખિત આવાં રાજ્યને સળંગ ખ્યાલ આવે એ માટે અહીં એવાં દસેક સમકાલીન રાજવંશના અને એની શાખાઓ હોય તે એના પણ ઇતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે.
સેલંકી કાલના રાજ્યતંત્રના નિરૂપણમાં સેલંકી રાજ્યનાં મંડલે તથા એમાંના સારસ્વત મંડલના પથકે વિશેની માહિતી ખાસ બેંધપાત્ર છે. એવી રીતે રાજ્યનાં કારણો (ખાતાં) તથા ખ અને દસ્તાવેજોના વિવિધ પ્રકારે અંગે લેખ–પદ્ધતિમાંથી વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલને રાજકીય ઈતિહાસ એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે કે એના વિગતવાર નિરૂપણ માટે એક સ્વતંત્ર દળદાર ગ્રંથની જરૂર પડે. આ ગ્રંથમાં તે એને સંક્ષિપ્ત વૃત્તાંત જ આપવામાં આવ્યો છે.
ઈતિહાસના નિરૂપણમાં હવે રાજકીય ઇતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક ઇતિહાસ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં સોલંકી કાલનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ તથા ધર્મ-સંપ્રદાયનાં પ્રકરણ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓનું સુરેખ નિરૂપણ કરે છે. બ્રાહ્મણો તથા વણિકમાં જ્ઞાતિભેદ હવે શરૂ થયા હતા. “ગણિતસાર પરની ગુજરાતી ટીકામાંથી જાણવા મળેલાં નાણાં તથા વિવિધ તોલ-માપને લગતાં કેપ્ટક ખાસ નોંધપાત્ર છે. ભરૂચના પ્રાચીન બંદરે પિતાની જાહેરજલાલી ઠીક ઠીક ટકાવી રાખી હતી, પરંતુ વેપારનું મુખ્ય મથક હવે ખંભાત બન્યું હતું. આ કાલના આરંભમાં લેકભાષા અપભ્રંશ હતી, પરંતુ આગળ જતાં જૂની ગુજરાતી ભાષા ઘડાઈ રહી હતી. આ કાલ દરમ્યાન ગુજરાતમાં નાગરી લિપિ વિકસી હતી ને એમાં જૈન લહિયાઓ દ્વારા લખાતા કેટલાક અક્ષર વિશિષ્ટ મરેડ ધરાવતા. પાટણ, વડનગર, ધોળકા, આશાપલ્લી, ભરૂચ અને ખંભાત જેવાં નગરોમાં વિદ્યા, સાહિત્ય અને શિક્ષણની પ્રવૃત્તિઓ ફૂલીફાલી હતી. એમાં જૈન લેખકેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં લલિત તથા શાસ્ત્રીય સાહિત્યના વિવિધ પ્રકારોમાં સંખ્યાબંધ ગ્રંથ લખ્યા હતા. કલિકાલસર્વજ્ઞ ગણાતા હેમચંદ્રાચાર્યે તથા એમના વિદ્વાન શિષ્યોએ પિતાની વિવિધ ઉચ્ચ કૃતિઓ દ્વારા ગુજરાતને વિદ્યાના ક્ષેત્રમાં ગરવું
સ્થાન અપાવ્યું હતું. ધોળકાના મહામાત્ય વસ્તુપાલના પ્રેત્સાહન દ્વારા એના સમયના ગ્રંથકારેએ પણ લલિત તથા શાસ્ત્રીય સાહિત્યમાં વિપુલ પ્રદાન કર્યું હતું. આ કાલમાં રાજાઓ ઉપરાંત નાનાક જેવા વિદ્વાનનીય પ્રશસ્તિ રચાતી.
ભારતીય ધર્મસંપ્રદાયમાં શૈવ તથા જૈન સંપ્રદાયોને ઘણો અભ્યદય થયો હતો. સૂર્યપૂજા પણ હજી ઠીક ઠીક પ્રચલિત હતી. હવે ગુજરાતમાં જરાતી તથા ઈસ્લામ ધર્મના અનુયાયીઓ પણ વસતા હતા.
પુરાવસ્તુકીય સ્થળતપાસ અને ઉખનનમાં ક્ષત્રપ કાલ અને મિત્રક કાલની સરખામણીએ સોલંકી કાલ વિશે હજી ઘણું ઓછું જાણવા મળ્યું છે. અનાવાડાનાં ખંડેરેનું ખોદકામ કરવામાં આવે તે અણહિલવાડના પુરાતન અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય એમ લાગે છે.
સાહિત્યિક કૃતિઓની જેમ સ્થાપત્યકીય સ્મારકે પણ સેલંકી કાલમાં મોટી સંખ્યા ધરાવે છે. એમાં મંદિરે ઉપરાંત, કિલ્લાઓ અને જળાશને સમાવેશ થાય છે. મંદિર–સ્થાપત્યમાં તવદર્શનને તથા ઊર્ધ્વદર્શનને પૂર્ણ વિકાસ
Page #7
--------------------------------------------------------------------------
________________
८
આ કાલમાં થયો. મેટાં મર્દિની આગળ કીર્તિતારણ પણ રચાયાં. અણહિલવ 3 જેવાં નગરાના રાજપ્રાસાદો તથા દેવપ્રાસાદે નામશેષ હોવા છતાં મેટેરા, સિદ્ધપુ આબુ, તારંગા અને ગિરનાર જેવાં અનેક સ્થળેાએ મેાજૂદ રહેલાં દેવાલયેામ વાસ્તુકલા તથા શિલ્પકલાની સમૃદ્ધિ નજરે પડે છે. ગુજરાતમાં હવે હસ્તલિખિત ગ્રંથમાં આલેખાતાં લઘુ ચિત્રોની કલાના ય વિકાસ થયા હતા
જેને માટે ઇતિહાસસિદ્ધ પ્રમાણ ન મળે તેવા અનેક આનુશ્રુતિક વૃત્તાંતા પુરાણામાં તથા પ્રબધામાં જળવાયા છે. ગ્રંથના પરિશિષ્ટમાં તે। આ વિસ્તૃત વૃત્તાંતેામાંના મુખ્ય વૃત્તાંતેાના ટૂંકા સાર જ આપી શકાયા છે.
ગ્રંથમાં અંતે ગુજરાતના તથા એની આસપાસના રાજવંશેાની વંશાવળીએ, મૂળ તથા અર્વાચીન સંદર્ભોની સામાન્ય તથા પ્રકરણવાર વિશિષ્ટ સંદર્ભ સૂચિગ્મા, પ્રારિભાષિક શબ્દોના પર્યાયા, અને વિશેષ નામેાની શબ્દસૂચિ આપવામાં આવેલ છે. નિયત કરેલા મુદ્રણાલયના કાયમાં અતિ વિલંબ થવાથી શબ્દસૂચિ અન્ય મુદ્રણાલયંમાં છપાવવી પડી, તેથી એના ક્રમાંક અલગ મૂકવા પડ્યા છે.
નકશાઓ, રેખાચિત્રો અને ફાટાને લગતા ૪૦ પટ્ટ આપવામાં આવ્ય છે, જેથી પ્રકરણામાં નિરૂપેલી બાબતા વધુ વિશદ બને.
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાના આ ગ્રંથ તૈયાર કરી પ્રકાશિત કરવા માટે રાજ્ય સરકારે ૭પ ટકાના અનુદાનની માતબર સહાય કરી છે એ માટે અમે એને ઘણા આભાર માનીએ છીએ. ભાષા–નિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં અમને સતત સક્ર્મિ મા દન મળેલ છે એ માટે એ વિભાગના સંચાલકેાના પણ આભારી છીએ.
અમારા નિમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનાએ આ ગ્રંથનાં પ્રરકણ તથા પરિશિષ્ટ તૈયાર કરી આપ્યાં છે તે સહુના અમે હાર્દિક આભાર માનીએ છીએ. અમારા સંપાદન-કાય'માં તથા પ્રક્–વાચનના કાર્યોંમાં અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ તથા નકશાઓ, આલેખા, ફોટાએ, સૂચિઓ વગેરે બાબતમાં ખીજા સહકાર્યકર ડૅ। કાંતિલાલ ફૂ. સામપુરાએ ધણી સક્રિય મદદ કરી છે તેની અહી કૃતજ્ઞતાપૂર્ણાંક નાંધ લઈ એ છીએ,
ગુજરાતના ઇતિહાસના જ્વલંત એવા સાલ કીકાલને લગતા આ ગ્રંથ એ ઇતિહાસના સ અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ છીએ.
ભા. જે. વિદ્યાભવન, ૨. છે. મા, અમદવાદ તા. ૧-૮-૧૯૭૪
રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગ શાસ્ત્રી
સંપાદકે
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અનુક્રમણી નકશા અને ચિત્રો
ઋણસ્વીકાર સંક્ષેપ-સુચિ શુદ્ધિપત્રક
સ્થાપના
નામ
વણું ન
અવશેષ
વિદ્યાકેંદ્ર
વેપારનું મથક નગર - વિસ્તાર
નવું પાટણ
અનુક્રમણી
પ્રકરણ ૧
અણુહિલપાટક પત્તન : ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની
લે. ભાગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ., પી એચ. ડી. નિયામક, આરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ, અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડાદરા
લાત્પત્તિ પૂવજો
ખંડ ૧
રાજકીય છાંતહાસ
પ્રકરણ :
લાત્પત્તિ અને પૂવ જો
લે. હરિપ્રસાદ ગ’ગાશંકર શાસ્ત્રી, એમ. એ., પી એચ. ડી.
અધ્યક્ષ, ભેા. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
૧
૪
? * *
१९
ૐ
७
6
९
૯
૧૦
૧૨
૧૫
૧૯
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
પ્રકરણ ૩ સેલંકી રાજ્યને અયુદય લે. હરિપ્રસાદ સં. શાસ્ત્રી, એમ. એ., પી એચ. ડી. ૧. મૂલરાજ ૧ લે ૨. ચામુંડરાજ ૩. વલ્લભરાજ ૪. દુર્લભરાજ ૫. ભીમદેવ ૧ લે ૬. કર્ણદેવ ૧ લે
પ્રકરણ ૪ સોલંકી રાજ્યની જાહોજલાલી લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પી એચ. ડી. ૭. સિદ્ધરાજ જયસિંહ ૮. કુમારપાલ
પ્રકરણ ૫ સેલંકી રાજ્યની આથમતી કલા લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પી એચ. ડી. ૯. અજયપાલ ૧૦. મૂલરાજ ૨ જે ૧૧. ભીમદેવ ર જે ૧૨. ત્રિભુવનપાલ
પ્રકરણ ૬
વાઘેલા સેલંકી રાજ્ય લે. નવીનચંદ્ર આનંદીલાલ આચાય, એમએ., પી એચ. ડી. કુલ વિસલદેવના પૂર્વજો ૧. વીસલદેવ ૨. અર્જુનદેવ ૩: રામદેવ
Page #10
--------------------------------------------------------------------------
________________
૪. સારંગદેવ ૫. કર્ણદેવ
પરિશિષ્ટ કર્ણદેવ અને એના કુટુંબને લગતી સમસ્યાઓ લે. છેટુભાઈ ર. નાયક, એમ. એ., બી. ટી, પિ એચ. ડી., એફ. આર. એ. એસ. ફારસીના રીડર, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
અને નવનીતચંદ્ર આ. આચાર્ય, એમ. એ., પી એચ. ડી. માધવ નિમિત્ત ખરે ? હેય તે શાથી?
૧૦૨ મુસ્લિમ ચડાઈ- એક કે બે ?
૧૦૪ દેવ દેવી : ઐતિહાસિકતા અને ઘટનાઓ
૧૦૬ પ્રકરણ ૭ નામાંકિત કુલે અને અધિકારીએ
લે. હરિપ્રસાદ સં. શારી, એમ. એ., પી એચ. ડી. કુલે
૧૧૪ અધિકારીઓ
૧૧૮ પ્રકરણ ૮
સમકાલીન રાજ લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ' માનાર્હ અધ્યાપક, ભો. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ અને માનાર્હ અધ્યક્ષ, ગુજરાત શાખા, ગુજરાત સંશોધન મંડળ, અમદાવાદ ૧. કચ્છને સમા વંશ ૧૨૮ ૧૧. ઝાલા વંશ
૧૫૬ ૨. કચ્છને જાડેજા વંશ ૧૩૦ ૧૨. અહિવનરાજ ચાવડે ૧૫૮ ૩. ભદ્રેશ્વરનું પડિયાર રાજ્ય ૧૩૨ ૧૩. મેહર રાજા જગમલ્લ ૧૫૮ ૪. ચૂડાસમા વંશ ૧૩૩ ૧૪. લાટને ચાલુક્ય વંશ ૧૫૦ ૫. વંથળીને અજ્ઞાત વંશ ૧૪૨ ૧૫. લાટને ચૌહાણ વંશ ૧૬૨ ૬. જેઠવા વંશ
૧૪૨ ૧૬. નંદપને જવાપાયન વંશ ૧૬૩ ૭. વાજા વંશ
૧૪૮ ૧૭. આશાપલ્લીનો ભિલ રાજવંશ ૧૬૫ ૮. સૌરાષ્ટ્રની બે ગૃહિલશાખા ૧૫૧ ૧૮. મેવાડના ગૃહિલે ૯. વાળા રાજવંશ ૧૫૪ ૧૯. પરમાર વંશ
૧૭૦ ૧૦. સૌરાષ્ટ્રમાં ચાવડા ૧૫૬ ૨૦. ચૌહાણ વંશ
૧૭૬
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
૨૧. રાષ્ટ્રકૂટ વંશ ૧૮૩ ૨૪. દેવગિરિને યાદવ વંશ ૧૮૮ ૨૧અ. કનાજનો ગાહડવાલ વંશ ૧૮૪ આ ૨૫. કાંકણને શિલાહાર વંશ ૧૯૧ ૨૨. જે ભુક્તિને ચંદેલ વંશ ૧૮૪૪ ૨૬. ચાલુક્ય વંશ ૧૯૧ ૨૩. ચેદિને કલચુરિ વંશ ૧૮૬ ૨૭. જંબ વંશ
૧૪
૨ ૦૮
૨૧૩ ૨૨૩
રાજ્યતંત્ર લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પી એચ. ડી. રાજ અધિકારીઓ વહીવટી વિભાગ અને પેટા વિભાગ ખતે અને દસ્તાવેજો
ખંડ ર સાંસ્કૃતિક ઇતિહાસ
પ્રકરણ ૧૦
સામાજિક સ્થિતિ લે. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ., પી એચ. ડી. જાતિઓ , વિધવા–પુનર્લગ્ન લગ્નવિચ્છેદ નૈતિક ઘેરણ
૨૨૯ ૨૩૦
૨૩૧ ૨૩૧ ૨૩૨
ગણિકા
ગુલામી
૨૩૪ ૨૩૫
સામાજિક બહિષ્કાર ભૌતિક સંસ્કૃતિ
પ્રકરણ ૧૧
આર્થિક સ્થિતિ લે. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ., પી એચ. ડી. ખેતી
ઉદ્યોગ
Page #12
--------------------------------------------------------------------------
________________
[ ૨૩
નરકલાઓ
૨૪૪
૨૪૫
તેલ-માપ
૨૭.
વેપાર
૨૪૮
પરિશિષ્ટ
ભરૂચનું બંદર લે. નરેમ માધવલાલ વાળંદ, એમ. એ. ગુજરાતી વિભાગના વડા, શ્રી જયેન્દ્રપુરી આસ એન્ડ સાયન્સ કૉલેજ, ભરૂચ પ્રાચીન કાલ
૨૫૭. મધ્ય કાલ
૨૬૦ અર્વાચીન કાલ
૨૬૧ બંદરની પડતી
૨૬૩
પ્રકરણ ૧૨ ભાષા અને સાહિત્ય લે. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ નિવૃત્ત સંયુક્ત પ્રધાન સંપાદક, લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા,
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ભાષા સાહિત્ય
२७० પ્રકરણ ૧૩
લિપિ લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ. એ., પી એચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ, રાજકોટ સાધન-સામગ્રી
૩૪૩ મૂળાક્ષર
૩૪૪ અંતર્ગત સ્વરચિહ્નો
૩૫ સંયુક્ત વ્યંજને
૩૫ર ઇતર ચિહ્નો
૩૫૫ જેન નાગરી લિપિ
૩૫૬
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રકરણ ૧૪ ધર્મસંપ્રદાય
(અ) ભારતીય ધર્મો લે. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ. પી એચ. ડી. સામાન્ય લક્ષણે
૩૬૨ શવાદિ ધર્મ સંપ્રદાય
३१४ મહાનુભાવ સંપ્રદાય જેને ધર્મ
૩૬૯ લેધર્મો
૩૭૨ વિદેશી ધર્મો
(આ) ઇસ્લામ લે. છેટુભાઈ ર. નાયક, એમ. એ, બી. ટી, પી એચ. ડી. મુસ્લિમેની ચડાઈએ મુસ્લિમેને વસવાટ
૩૭૬ પરિશિષ્ટ ૧ ગુજરાતના પાશુપત આચાર્યો લે જીવનલાલ પ્રભુદાસ અમીન, એમ. એ., પી એચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, રજની પારેખ આર્ટસ એન્ડ
કેશવલાલ બુલાખીદાસ કોમર્સ કોલેજ, ખંભાત
૩૫
આચા
૩૮૯
પરિશિષ્ટ ૨ ભારતમાં સૂર્ય પૂજા અને એને ગુજરાતમાં પ્રસાર લે. પ્રિયબાળા જીવણલાલ શાહ, એમ. એ., પી એચ. ડી, ડી. લિ.
આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ ભારતમાં સર્યપૂજા
૩૯૮ ગુજરાતમાં સૂર્ય પૂજા
૪૦૧
Page #14
--------------------------------------------------------------------------
________________
[ ૨૧
ખંડ ૩
પુરાતત્ત્વ
પ્રકરણ ૧૫ સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
લે. રમણલાલ નાગરજી મહેતા, એમ. એ. પી એચ. ડી. અધ્યક્ષ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એક્સ્ટન્ટ હિસ્ટરી, ફૅકલ્ટી ઑફ
આસ, મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા સામાન્ય લક્ષણો
૪૭. માટીકામના નમૂના
૪૦૮ પથ્થરના નમૂના ધાતુના નમૂના
૪૧૦
પ્રકરણ ૧૬
સ્થાપત્યકીય સ્મારકે (અ-આ) નાગરિક સ્થાપત્ય અને દેશલ
લે. કાંતિલાલ ફૂલચંદ સેમપુરા, એમ. એ., એલ એલ. બી., પી એચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક. . જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
૪૧૩
(અ) નાગરિક સ્થાપત્ય (આ) દેવાલ
૪૩૫
(૪) ઇસ્લામાં મારકે
લે. ઝિયાઉદ્દીન અબ્દુલ્લે દેસાઈ, એમ. એ., ડી. લિ. . . સુપરિન્ટેન્ડિંગ એપિગ્રાફિક્સ્ટ ફેર અરેબિક એન્ડ પશિયન ઇસ્ક્રિપ્શન્સ,
આચૅિલેજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, નાગપુર મસ્જિદો
૪૮૯ મારા
૪૩
Page #15
--------------------------------------------------------------------------
________________
૫૧૧
પ્રકરણ ૧૭
શિલ્પકૃતિઓ લે. ઉમાકાંત પ્રેમાનંદ શાહ, એમ. એ., પી એચ. ડી. નાયબ નિયામક, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ મ. સ. યુનિવર્સિટી, વડોદરા સામાન્ય લક્ષણે હિંદુ અને જૈન શિલ્પ
૫૧૨ પ્રકરણ ૧૮
ચિત્રકલા લે. મંજુલાલ રણછોડલાલ મજમૂદાર, એમ. એ. એલ એલ. બી., પી એચ. ડી. - ' ગુજરાતીના નિવૃત્ત અનુસ્નાતક અધ્યાપક, બરોડા કોલેજ, વડોદરા પલબ્ધ ઉલ્લેખ
પર૮ ગુજરાતની લઘુચિત્રકલા
પર૯ તામ્રપત્રો પરનાં આલેખન
પ૩૧ ગુજરાતની ચિત્રકલાનાં લક્ષણ
૫૩૧ પરિશિષ્ટ આનુશ્રતિક વૃત્તાંત (૧) પુરાણમાંથી
૫૩૩ લે. કનૈયાલાલ ભાઈશંકર દવે, “સ્માત યાજ્ઞિક સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ', “સરસ્વતીપુરાણ', ગુજરાતનું મૂર્તિવિધાન”
ઇત્યાદિ ગ્રંથના લેખક (૨) જૈન સાહિત્યમાંથી
પ૪૨ લે. જયન્તકુમાર પ્રેમશંકર ઠાકર, એમ. એ., કેવિદ
કાર્યવાહક ઉપનિયામક, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા વંશાવળીઓ
૫૬૦ સંદર્ભસૂચિ
૫૮૨ પરિભાષા શખસુચિ
૧–૫૧
Page #16
--------------------------------------------------------------------------
________________
નકશાઓ અને ચિત્રો
નકશાઓ
સારસ્વત મંડલ સોલંકી રાજ્યને વિસ્તાર સેલંકીકાલીન ગુજરાત સ્થળતપાસ, ઉખનન અને શિલ્પકૃતિઓનાં સ્થળે સ્થાપત્યકીય સ્મારક : તળગુજરાત સ્થાપત્યકીય સ્મારકે: સૌરાષ્ટ્ર અને કચ્છ
ચિત્રો
આકૃતિ ૧ સેલંકીકાલીન લિપિ ૨-૧૧ વાસણે તથા રમકડાં ૧૨-૨૫ મણકા અને ધાતુની વસ્તુઓ
સૂણકના નીલકંઠ મંદિરનું તલદર્શન ૨૭ મોઢેરાના સૂર્યમંદિરનું તલદર્શન ૨૮ કસરાના ત્રિપુરુષ–મંદિરનું તલદર્શન ૨૯-૭૦ પીઠાદય અને મંડોવર ૩૧-૩૨ શિખર અને સ્તંભ ૩૩ હૈમલઘુત્તિ તાડપત્રીય પ્રતમાંનું ચતુર્વિધ સંઘનું ચિત્ર ૩૪ વાપતિરાજના તામ્રપત્ર પરનું ગરુડનું આલેખન ૩૫-૩૬ મડાળ પુરદાર, ઝીંઝુવાડા
ઉદયમતિ વાવ, પાટણ મોટું મંદિર, સંડેર રાણકદેવી મંદિર, વઢવાણ નીલકંઠ મંદિર, સૂણુક હરિશ્ચંદ્ર મંદિર, શામળાજી તેરણ, શામળાજી નવલખા, સેજકપુર ગળતેશ્વર, સરનાલ
३७
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
રર
૨૩
૨૪
***
૨૯
૩૦
૩૧
૩૨
< &< > < # # # # ×× ૪ * 2
૫
}
૧
૬૨-૬૩
૪
૬૫
}}
૭
નાટ
૬૯
દઉ છું, હું છું
૭
શિવમ દિર, કાટાય ત્રિનેત્રેશ્વર, થાન સૂર્ય મંદિર, મેાઢેરા શિવમંદિર, કેરાકેટ
નવલખા, ધૂમલી રુદ્રમાળ, સિદ્ધપુર તેરણુ, વડનગર અજિતનાથ મ ંદિર, તારંગા લકુલીશ મંદિર, પાવાગઢ
દ્દચાયતન, વીરમગામ સામ્ય મંદિર, બરડિયા ત્ર્યાયતન, કસરા પંચાયતન, ખેડાવાડા શિવમંદિર, બાવકા નેમિનાથ મ ંદિર, કુંભારિયા શાંતિનાથ મ દિર, કુ ભારિયા
વિમલવસહી : રંગમંડપની છત, આખુ વિમલવસહી : સ્ત ંભ–શિરાવટી, આયુ લૂણવસહી : રંગમંડપની છત, આખુ વિનાયક, પાઢણ
માનસી દેવી, આમ્રુ
બ્રહ્મા, પાટણ
ધન, માંડલ
શિવ, મૂલેશ્વર
ઇંદ્ર, કલેશરી અંબિકા, આણુ
ખેર, ઉત્તર ગુજરાત કલ્યાણસુંદર, પાવાગઢ સુરસુ ંદરી, કાટાય ઊભા ગણેશ, પ્રભાસ નટેશ, પ્રભાસ
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૩
૩૪
$$$& &
७८
ગંગા, ડભાઈ દેવી, પ્રભાસ
દ્વાદશભુજ નૃત્યશક્તિ, ડભાઈ અજ્ઞાત દેવી, ઝી’ઝુવાડા નટેશ, ખેડબ્રહ્મા
દેશભુજ શિવ, પ્રભાસ
ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતું,
અમદાવાદ
ગુજરાત ઇતિહાસ પરિષદ,
અમદાવાદ
ડૉ. ઉમાકાન્ત કે. શાહ, વડાદરા
ડો. ક્રાંતિકાલ ક્રૂ. સેામપુરા,
અમદાવાદ
ડો. મંજુલાલ ર. મજમુદાર, વડાદરા ડૉ. હરિલાલ ગૌદાણી,
અમદાવાદ
ઋણસ્વીકાર
[ o
આકૃતિ ૩૫, ૩૮-૫૧, ૫૪, ૧૬, ૫૮, ૬૧, ૬૪ (ફોટોગ્રાફ) આકૃતિ ૫૫ (બ્લાક)
આકૃતિ ૩૬, ૫૩, ૭૧-૮૨ (ફાટાગ્રાĚ) આકૃતિ ૬૫–૭૦ (બ્લાક) આકૃતિ ૨૬-૩૨, ૩૭, પર, પ, ૬૦, ૬૨, ૬૩ (ફાટેગ્રાફ)
આકૃતિ ૩૩, ૩૪ (ફોટોગ્રાફ઼્ર)
આકૃતિ ૫૬ (ફોટોગ્રાફ)
Page #19
--------------------------------------------------------------------------
________________
બપ.
રી. હો.
...
૬. મૂ. ૬.
નેસ. મા. ગં. સૂ.
પ. . મૂ.
પુ.
૩. પ્ર. રાં.
. જો.
પ્ર. ૧.
પ્ર. વિ
વિ. વૈં. પુ. fa. .
સમ. સ.
કસદ
ગુએલે
૩. પ્રા. ઇ.
ગુ. મ. રા. ઇ.
ગુ. મૂ. ગુ. સાં. ઇ.
જ. સા. સં. ઇ.
મુ .. અ. શિ. શા.
મૈ. ગુ. શૈ. . સ. ઇ.
સક્ષેપ-સૂચિ
अपराजित पृच्छा કીર્તિીમુવી છે. સોમેશ્વર) कुमारपालप्रबन्ध (ले. जिनमण्डनगणि) कुमारपाल भूपालचरित (ले. जयसिंह सूरि ) जेसलमेर जैनभाण्डागारीयग्रन्थसूची पत्तनस्थ प्राचीन जैनभाण्डागारीय ग्रंथसूची
पुराण
पुरातनप्रबन्धसंग्रह (मं. मुनि जिनविजय ) પ્રવજોશ (જે. રાગોલર) प्रभावकचरित (ले. प्रभाचन्द्र ) પ્રવચિન્તામર્માળ (છે. મેતુંT)
विष्णुधर्मोत्तरपुराण
વિષારશ્રેણી (છે. મેહતું) સમાજ્ઞળસૂત્રધાર (છે, મોગરેવ)
કચ્છનું સંસ્કૃતિદર્શીન (લે. રામસિંહજી રાઠોડ) ગુજરાતના ઐતિહાસિક લેખા (સ. ગિ. વ. આચાય) ગુજરાતને પ્રાચીન ઇતિહાસ (લે. હરિપ્રસાદ શાસ્ત્રી) ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ
(લે. ૬. કે. શાસ્ત્રી)
ગુજરાતનું મૃતિવિધાન (લે. કનૈયાલાલ ભા. દવે) ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ ઃ ઇસ્લામ યુગ (લે. રત્નમિરાવ ભી. જોટ)
જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ (લે. મેાહનલાલ ૬. દેસાઈ) બુદ્ધિપ્રકાશ
બૃહદ્ શિલ્પશાસ્ત્ર (સ. જગન્નાથ અં. સેામપુરા) મૈત્રકકાલીન ગુજરાત (લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી) સૌવ ધ`ના સ ંક્ષિપ્ત ઇતિહાસ (લે. દુર્ગાશંકર કે. શાસ્ત્રી)
Page #20
--------------------------------------------------------------------------
________________
AANG
AFIS
A. G.
A. I. K.
AIOC
AKK
ARAB
ARIE
ASWI
B. G.
CG
CSTG
CTG
ΕΙ
EIAPS
EIM
G. O. S.
IA
IA
IHC
I, H. G.
JBBRAS
JGRS
[ २१
The Architectural Antiquities of Northern Gujarat (by Burgess and Cousens)
(Some) Archaeological Finds in the Idar State (by P. A. Inamdar)
Archaeology of Gujarat (by H. D. Sankalia) Age of Imperial Kanauj (Ed. by R. C. Majumdar)
All-India Oriental Conference: Proceedings & Transactions
(Report on) the Antiquities of Kathiawar and Kachh
Annual Report of the Archaeological Department of Baroda State (Ed. by Hiranand Sastri)
Annual Report on Indian Epigraphy Archaeological Survey of Western India Bombay Gazetteer
The Chaulukyas of Gujarat (by A. K. Majumdar)
The Chronology of the Solanki Temples of Gujarat (by M. A. Dhaky)
The Ceilings in the Temples of Gujarat (by Nanavati and Dhaky)
Epigraphia Indica
Epigraphia Indica, Arabic and Persian Supplement Epigraphia Indo-Moslemica
Gaekwad Oriental Series
Indian Antiquary
Indian Architecture (by Percy Brown)
Indian History Congress: Proceedings & Transactions
Introduction to the History of Gujarat (by R. C. Parikh)
Journal of Bombay Branch of Royal Asiatic Society
Journal of the Gujarat Research Society
Page #21
--------------------------------------------------------------------------
________________
82 )
JISOA JMSB JOI MAA
MSTG
N. D. M. G.
PIHC RAKK
R. D. SE
Journal of Indian Society of Oriental Art Journal of M. S. University of Baroda Journal of the Oriental Institute, Baroda The Muhmmedan Architecture of Ahmedabad
(by J. Burgess) The Maitraka and the Saindhava Temples of .
Gujarat (by Nanavati & Dhaky) New Dynasties of Medieval Gujarat (by
Amrit Pandya) Proceedings of Indian History Congress Report on the Antiquities of Kathiawar and
Kachh (by J. Burgess) The Ruins of Dabhoi (by Hiranand Sastri) The Struggle for Empire (Ed. by R. C. Ma
- jumdar) Studies in the Historical and Cultural Geogra
phy and Ethnography of Gujarat(by H. D.
Sankalia) Somanatha and Other Medieval Temples in
Kathiawad (by H. Cousens) Somanatha, the Shrine Eternal (by K. M.
Munshi ) Structural Temples of Gujarat (by K. F.
Sompura)
S.H. C. G. E.
SMTK
SSE
STG
Page #22
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
કહેવાય
પૃષ્ઠ પંક્તિ ૬ ૩ ૭ ૨૪ ૧૧ ૨૫ ૧૩ ૧૮
૨૧ મથાળું ૨૨ ૨૭ ૩૧ ૨૩ ૩૩ ૨૬ ૩૮ ૨૫ ૪૧ ૨૭
અથ કહેવત વીજળીવાના ફાટી પિલને માકહુલ द्वद्याश्रथ પૂપજો p. 8 અવસાનને જિનેશ્વરસૂરિ કલયુરિ ૧૧૦૦ ૧૨૨૦ પડાવી, જયસિંહ શવ વિ. સં. ઈ. સ. એણે જુદીવ્ર હૃતિને
વિજળ કૂવાના ફાટી પાળને મા મહુલ द्वयाश्रय પૂર્વ p. 8.)
અવમાનને જિનેશ્વર સૂરિ ચૌલુકય ૧૧૪૦ ૧૦૨૦ પડાવી. જયસિંહસૂરિ શૈવ વિ. સં. વિ. સં. કુમારપાલે જુદી પદ્ધતિને pp. 195 f
૪૬
૧૦
૪૯ ૫૧ ૫૭
૭ ૧૯ ૫
૧૧
૬૪ ૨૮ ૬૮ ૩૦
p. 194
બેડે
બેઠ
C. G. આસાવલમાંથી નાસીને (ઈ. સ. ૧૩૦૪–૫) ૧૩૦૪–૫ . ૧૦૬ સંગ્રહ ધાયે
C. G, p. 148 નાસીને રદ કરે ૧૩૦૩-૪ . બુ. પ્ર, પુ. ૧૦૬ संदोह ધાર્યો
૧૧૨ ૧૩ ૧૨૫ ૧૦ ૧૨૭ ૧૦
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
૧૩૫
૧૩૯
૧૪૬
૧૪૭
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૩
૧૪૮
૧૫૪ ૩૦
૧૫૫ ૐ
૧૫૬
૧૬૪
૧૦
૩ર
૧૬
u
૧૨
ર
૯
ર
૨૯
७
૨૨
૧૯
૧૯
૨૩
૭-૮
૧૪
૨૪-૨૫
૨૭
૨૯-૩૦
૨૦
કવાત
મહેાલા
૧૧૦૬
૧૧૬૪
રામદેવ
દૃણ સૌરક્ષામાં
૨૨૧
(અણુસિંહ)
૧ લા કે રજા
સેવાઆતા
મંગુજી
ખારવટુ
નલ
) માં
ગાયનું
જગતપાલ
મંગલપુર
મહીમડલમંડન’
કીત વાં
ધ્યાસ
મહેાબા
૧૨૦૬
૧૨૬૪
ભાજદેવ
દક્ષિણ સૌરાષ્ટ્રમાં
૨૧૧
(અણુ`સિંહ)
૩ જૂ
સેવાઓના
માંગુજી
બહારવટુ
તૈલ
) ના દાનપત્ર પ્રમાણે
ગામનુ`
જગતપાલ
મંગલપુરી
નીચે મુજબ વાંચા : જેસલને ‘મરુન્ગહીમંડલમ’ડન’ કળ્યો છે તે ‘મરુહીમંડલમંડન' અર્થાત્ દેવલાકવાસી થયેા. જેસલના મેટા પુત્રનું નામ ‘વીસલદેવ’ ‘મરુન્મહીમડલમ’ડૅન’. અર્થાત્ દેવલાક પામેલા કહ્યો છે. નીચે પ્રમાણે વાંચા : અને આ વિશેષણુ પણ જેસલ દેવલાકવાસી થયા એવા અથ આપતું હાર્દ જેસલ પછી એના પુત્રના સમયમાં અથડામણુ થઈ છે. કીર્તિવર્મા
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬૭ ૧૭ અવિચ્છન્ન
૨૬ જસિંહને ૧૭૦ ૨૨ પરુષ ૧૭૨ ૧૫ જયવર્મા
૧૫–૧૭
અવિચ્છિન્ન જેસિંહને પુરુષ જયવર્મા ઉફે અજયવર્મા “હેય થી લાગે છે' સુધીનું રદ કરે
ભાઈ
૧૭ ૨૯
પુત્ર જ્યમાં ૨ જે
૧૭૩
૧૭૩ ૧૭૪
૧ ૧
એવો પૂર્ણપાલ
૩
જાણવામાં..
. છે
જયવર્મા ૨ જે ને એના પછી જયસિંહ ૨ જે એને પૂર્ણપાલ પછી એને ભાઈ દંતિવમાં અને દંતિવને પુત્ર યોગરાજ અને
ગરાજ પછી એને પુત્ર રામદેવ, રામદેવ પછી કૃષ્ણરાજ ૨ જાને પુત્ર કાકલદેવ અને પછી એને પુત્ર વિક્રમસિંહ ગાદીએ આવ્યા. એના પુત્ર અર્જુન પછી ને પછી ચચ્ચ ઉકે સેમેશ્વર પછી યંતસિંહ ને એના પછી સખલસિંહ નામે રાજા થયો. ભિન્નમાલ પદવી પર ભાઈ ૧૧૦૫
એના પછી ૧૭૫ ૮ ચચ્ચ અને ૧૦૬ ૧૧ ભિન્નમાલ
પદવી
૧૭૭ ૧૭૮ ૨ પુત્ર
૧૦૧૫ ૧૨ ૯ ૧૮૧ ૧૧૨ બાલાપ્રસાદ
૧૮ પછી એને ૧૯ ભત્રીજાને
બાલપ્રસાદ પછી ભત્રીજા રત્નપાલને
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦.
ભાઈ
૧૮૩.
૧૮૬
૧
નાના ભાઈ આશરાજ
આહણદેવ સ્વીકારેલા
સ્વીકારાયેલા યશવમ ૨ જે, એને પુત્ર એને પૌત્ર અને
અને એને ભાઈ લયુરિ
કલિયુરિ લક્ષ્મણરાજ અને એના પછી લક્ષ્મણરાજ, એના પછી એને
મોટો પુત્ર શંકરગણું ૨ જે,
અને એના પછી એને પુત્ર
ભાઈ
૧૮૭ ૧૮૮
૧૦
પૌત્ર
કાફૂરને
૨૨ ૧૯૩ ૨૭ ૧૯૪ ૨૦
પુત્ર કાકૂર ને ત્રીજો પુત્ર પુત્ર વાતાપી હંગલ વિક્રમાદિત્ય
૧૯૫
૨
ભાઈ બનવાસી હાંગલ વિજયાદિત્ય
૨૪
૨૯ ૧,૮
૧૯૮
Wilberborce
ઇતિહાસ મુખ્ય પૃ. ૨૯૮ રાઠોડ XXXI Diskalkar સમકાલીન
૨૦
Wilbrerporce ઈત્રિહાસ મુખ્ય ૨૯૮ રાઠોઠ XXI Diskatkar મકાલીન °रिव ७४७ परिव રદ્વારિતા પ્રવૃત્તિ
૩૧ ૧૯૮ મથાળું
૧૩ ૧૪ ૧૫
૧૮ ૨૦૦ ૩
૭૪ गहिव रूद्घाटिता કમરિ છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪ 22 94
luscriptio s Gazetteer Medival p. 869
૨૦૧
[ ૨૭ Inscriptions Gazetteer Medieval p. 869; ગુએલ, ભા. ૩, લેખ ૨૩૯ ઈ. સ.. Antiquary પાટનારાયણ
૦૨
૧૧
IX
Autiquary પટનારાયણ IXV Mafumdar મારવાડને ૧૭૧
૩૦૪ ૨૫
૧૩
Majumdar મારવાડને ૧૭૦ પા.ટી. ૨૨૦-૨૨૨ રદ કરે. Important કંટકાચાર્ય State
20$
-
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܂ : 2 ܕܶ : . . : ; ; ܝܺܝ ; ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ 2
૧૨
Importanat કેટકાચાર્ય Statc નવસારી સમસ્ત રવામિ b a
ગણદેવી
ર૦૭ ૧૧
સપ્તમ
૨૧૪
૧૦
સ્વામિ Ibid.
૨૨૫ ૧૬
:
૨૨૮
૨
વણિક સાંગણું
૨૩૧ ૨૩૨
૩૦ ૮
હતીપ
વાણિક સામણું હતી આગમન ધારણ આદિવાસીઓ સયુરચય
૨૩૩ ૨૩૫ ૨૩૭.
૧ ૨૩
અવસાન Aતિક ધરણ અધિવાસીઓ સસુરચય
નેળિયાના
નેળિયાના
૨૩૮
૩૯
૪ ૧૨ ૨૫
Documeutary
Documentary
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૮
कुरङ्गीदृशो वेश्याव्यसन રામલાલ પ્રકારનાં માલિની અંબદેવસૂરિના આને ભાર્ગવમાંના અવન
so
कुरजीहश
वेश्यावासन ૨૪૦ ૩૧ રમણલાલ
પ્રકારની
માર્કેલની ૨૫ અંબસૂરિના ૨૫૬ ૧૧ આજે ૨૫૮ ૨૬ ભાર્ગવાને ૧૪
અમદાવાદના ૨૬૪ : Ancieni ૨૮૬ ૪ ૧૧૦૦ ૨૯૨ ૨૨ ૧૩૦૭
૨૩ ૧૩૫૧ ૨૯૪ ૯-૧૭ ૨૯૫ ૧૩ સુખવિબાધા ૩૦૩ ૨ ગ્રંથાકારે ૧૧ શ્રાવકવર્ધાભિગ્રહ
૧૨૫ ૩૦૮ ૧૮ ) વિજયપાલ ૩૧૦
૧૮
૧૯ કર્ણદેવના સમયમાં ૩૧૩ ૨૯ સુત્કૃત્યોનું ૩૧૫
સામ ૩૧૭ શાધર ૩૧૯ ૨૩ એર ચના
૨૮ લઘવૃત્તિ ૩૨૮
ઈ. સ.. ૩૨૯
જનસમુદ્ર ૧૨ બડજાતક ૩૩૧ ૧૧ મુનિચંદ્રમણિ 38 २९ लक्ष्मीतिलकगणि
ગુજરાતના Ancient ૧૧૦૦૦ ૧૩૮૭ ૧૩૩૧ (કરો રદ કરે.) સુખવિધા ગ્રંથકારે શ્રાવકવભિગ્રહ ૧૨૫૨ જિનપાલ
વાઘેલા
સલ્ફનું સેમ શાડગધર એ રચના લgવૃત્તિ વિ. સં. જન્મસમુદ્ર બેડા જાતક ગુણચંદ્રમણિ चन्द्रतिलकगणि
૧૯
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૪૧
૩૫૯
૩૬૩
૩૬૪
૩}}
૪
૩
૩ર
Ye
૪૧૨
૪૧૫
૪૧}
૪૩૪
૪૪૨
*
૩૯૮
૪૦૧
૧૦
४०६ ૨૯
૪
૪૫૪
૪૫૫
૪૫૬
૨૭
૫
૧૯
૪
૩
છ ની ક
૫
૪
૧૨
છ છ છ
૨૭
૧૬
૧૯
૨૭
૧૬
૨૫
૨૬
૪૬૫ ૧૪
૪૬ ૨૨
૪૭૩ ૧૭
૪૮૧
૧૭
चन्द्रतिलक
Biihler
અગ્નિચય
ઈંદ્રજાલને
અમન
પ્રસાદ
આમા
ફરસાદ
યાગેશ્વર
262
અય મત્
મેરિયા
ગુ. પૂ.
૪
પ્
toiles in primees Fostat Hinoloustan ચાંપાનેર ...અને પાવાગઢ
મળતાં
(પટ્ટ ૧૧, આ. ૩)
દેવમાલ
૬૧
લિખાજી
દશાવતા
વ્યાઘ્રવર
હતી
છે. ૨૦૧
શિલ્પાથી
મૂળ મંડપ
અધ` ઉપરના
૨૫
लक्ष्मीतिलक
Bühler
અગ્નિચયન
ઈંદ્રજાલીને
જેમના
પ્રાસાદ
દસમા
ફરિયાદ
યાગેશ્વરી
292
અય મન
મારિયા
[ ૨૨
ગુ. મૂ.
3.
પુ.
Toils Impritees Füotal Hindoustan
સુરહાનપુર
મમતા
(રદ કરે.)
દેલમાલ
૩૧
લિમેજી
દશાવતારા
વ્યાઘેશ્વરી
હતી૨૦૧
છે.
કલાકારાનાં શિષૅાથી
મુખમંડપ
ઉપરના
૨૪
Page #29
--------------------------------------------------------------------------
________________
૩૦ |
૪૮૩
૪૮૭
re
૪૯૩
૪૫
૫૦૩
૫૧૦
૫૧૧
૫૧૪
પાપ
૫૧૮
પર૩
પરક
પર૮
૫૪૪
૨૯ ૧૫૭
૧
૨૩
ર
૫
૩૧
૪
૧૬
૧૦
૫
૫૧૯ १४
? ૪૪ * ? . ” * *
૯
૩૧–૩૨ સિયર્ક
૧૧
૧
૯
૫૪૭
૫૪૮
૧૩
૫૫૦ ૧૯
૬૩, ૬૪
ગૂઢ મ ́ઢપ
૪ અકેલા
સપિરકર
વિષિત
૨૩
૨૯
}
(૫ટ્ટ ૨૯, આ. ૧૫)
ઈમારન
અગત્સ્ય
નિષદ્ધ
વાકણુકરે
પાટણની
૪૬
}છ
પાટણની
પાટણના
પય સત્ક
તેખપુર
(૫ટ્ટ ૨૭, આ. ૬૪)
પાટણની
ગ્રંથસ્થ સેાનામહારે મેલેલે ૫૩
કાશાગારામાં
પગથી
મત્રી
ગાર
કરી.
મંત્રી
૧૧૭
૨૭
'
ગૂમડપ
સપરિકર
વિભૂષિત
રદ કરા.
સમારત
અગત્ય
સીયકે
નિષિદ્ધ
આંકેલા
શ્રી. વાકકરે
પાડણની
૪૭
}e
પાડણની
પાડના
પય સ્તક
તૈયબપુર
(રદ કરે.)
પાડણુની
ગ્રંથસ્ય
સોનામહાર
મેલેલે ૫૩૨
કાશાગારમાં
પગમાંની
ભુતરી
શૃંગાર
કરી.૮
મરી
Page #30
--------------------------------------------------------------------------
________________
[ ૩૨
લઈ જાય છે
જોઈ
૫૫૩ ૨૬ ૫૫૪ ૨૨
૨૫ પપ૮ ૧૫ ૫૮૦ ૨ ૫૮૧ ૧૧-૧ર
જાય છે જોઈએ મેત્રી ૨૮ વાતાપી પરમદી
મૈત્રી . ૨૮ બનવાસી
વિષ્ણુચિત્ત
પરમદી
વિષ્ણુચિત્ત
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ સોલંકી રાજ્ય
પ્રકરણ ૧ અણહિલપાટક પત્તન : ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની
સ્થાપના
ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં (પરંતુ અદ્યતન સંશોધન અનુસાર એના પછી એક વર્ષે) થઈ. એ ચાવડા, સોલંકીઓ અને વાઘેલા(સોલંકી)ઓનું પાટનગર હતું (ઈસ્વી સનના ચૌદમા શતકના આરંભ સુધી). મુસ્લિમ રાજ્યકાલમાં ય, ઈસ્વી સનના પંદરમા શતકના આરંભમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યાં સુધી, પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. અર્થાત પાંચ-છ શતાબ્દી કરતાં વધારે સમય સુધી એ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું. એના વિશે વિપુલ સમકાલીન સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. “સ્વાભાવિક છે કે ગુજરાતની ઐતિહાસિક રાજધાનીઓને વિચાર કરતાં અણહિલપુર પાટણ જ મનમાં પહેલું આવે, બીજી રાજધાનીઓ ઇતિહાસકારોની ને જેવી લાગે.
વનરાજ ચાવડાએ પિતાના સહાયક અણહિલ નામે ભરવાડના નામે આ નગર વસાવ્યું એવી સામાન્ય માન્યતા છે, પણ જિનપ્રભસૂરિ એમના પ્રાકૃત
વિવિધતીર્થકલ્પ”માંના “અણહિલપુરસ્થિત-અરિષ્ટનેમિકલ્પ માં જે માહિતી આપે છે તે પ્રમાણે, લફખારામ નામે પ્રાચીનતર ગામની જગાએ અણહિલપત્તન વસ્યું હતું. જિનપ્રભસૂરિએ નોંધેલી અનુકૃતિ બને ત્યાં સુધી એમના શબ્દોમાં જ જોઈએ ?
પૂર્વકાલમાં કન્યકુબ્સ નગરમાં યક્ષ નામે મહર્ધિસંપન્ન નગમ અથવા વેપારી રહેતું હતું. એ એક વાર વાણિજ્ય માટે, બળદના મોટા સાથે સાથે. કરિયાણાં એકત્ર કરી, કન્યકુજાધિપતિની પુત્રી મહણિગાને કંચુલિકા સંબંધ આપવામાં આવેલ, કન્યકુબ્ધપ્રતિબદ્ધ અથવા કનોજના તાબાના, ગુર્જરદેશ તરફ નીકળે અને એણે અનુક્રમે સરસ્વતીના તટ ઉપર લફખારામમાં પડાવ નાખ્યો. પૂ અણહિલવાડ પટ્ટણનું એ નિવેશસ્થાન હતું. સાર્થને ત્યાં પડાવ નાખીને એ વેપારી રહેતું હતું અને વર્ષાઋતુ આવી પહોંચી. ભાદ્રપદ માસમાં
Page #33
--------------------------------------------------------------------------
________________
૨]
સાલકી કાલ
[ 36.
"
એને આખાયે બળદના સાથે કચાંક ગયા અને સત્ર શોધ કરાવવા છતાં એને પત્તો લાગ્યા નહિ. જાણે સસ્વને નાશ થયા હાય એમ અત્યંત ચિંતાતુર થયેલા એના સ્વપ્નમાં રાત્રે ભગવતી અંબિકા દેવી આવી. દેવીએ કહ્યું : • વત્સ ! જાગે છે કે ઊંઘે છે? ' યક્ષે કહ્યું : ‘ માતા ! જેના બળદને સાથે નાશ પામ્યા છે તેવા મતે નિદ્રા ક્યાંથી ? ' દેવી ઓલ્યાં : ‘ ભદ્ર ! આ લખારામમાં આંબલીના થડ નીચે ત્રણ પ્રતિમા છે તે ખાદાવીને તું લઈ લે. એક પ્રતિમા શ્રીઅરિષ્ટનેમિવામીની, ખીજી શ્રીપાર્શ્વનાથની અને ત્રીજી અંબિકાદેવીની છે.' અક્ષે પૂછ્યું : · અહીં આંબલીનાં થડ ઘણાં છે, તે એ પ્રદેશ કઈ રીતે ઓળખવા ?’ દેવીએ કહ્યું : ‘ જ્યાં ધાતુમય મંડળ અને પુષ્પપ્રકર જુએ તે જ સ્થાન એ ત્રણ પ્રતિમાઓનું જાણજે. એ ત્રણ પ્રતિમા પ્રગટ થાય અને તેની પૂજા થાય એટલે તારા બળદ પાતાની મેળે પાછા આવશે.' યક્ષે પ્રભાતે ઊઠીને અલિવિધાનપૂર્વક એમ કર્યું એટલે ત્રણે ય પ્રતિમા પ્રગટ થઈ. તેની વિધિપૂર્ણાંક પૂજા કરવામાં આવી. ચેડી વારમાં જ અળદ આવ્યા. વેપારી પ્રસન્ન થયેા, એણે ત્યાં પ્રાસાદ કરાવ્યા અને એમાં પ્રતિમા સ્થાપિત કરી. પછી એક વાર વર્ષાઋતુ પૂરી થતાં અગ્ગહાર ગામમાંથી બભાણુગચ્છમંડન શ્રીયશભદ્રસૂરિ ખંભાતનગર તરફ વિહાર કરતા ત્યાં આવ્યા. લોકોએ વિનતિ કરી ઃ • ભગવન્ ! તીર્થ ઓળંગીને આગળ જવું યાગ્ય નથી.' પછી એ સૂરિએ ત્યાં એ પ્રતિમાઓને વંદન કર્યાં, માશી` પૂર્ણિમાએ મહાત્સવપૂર્ણાંક ત્યાં ધ્વજાન રાપણ કર્યું. આજે પણ એ જ દિવસે ( પ્રતિવર્ષ ) ત્યાં ધ્વજારોપણ કરવામાં આવે છે. એ ( પ્રથમ ) ધ્વજારાપમહોત્સવ વિક્રમ સંવત ૧૦૨ માં થયા હતા. પછી વિક્રમ સંવત ૮૦૨ માં અણુહિલ ગાવાળે પરિક્ષિપ્ત કરેલા પ્રદેશમાં, લારામના સ્થાન ઉપર ચાપોત્કટ વનરાજે પાટણ વસાવ્યું.
૪
વૃદ્ઘપર પરાએ ચાલતી આવેલી જે અનુશ્રુતિ જિનપ્રભસૂરિએ નોંધી છે તેમાંથી ચમત્કારના અંશ ખાદ કરીએ તે એટલું ફલિત થાય છે કે લખારામ નામે પ્રાચીનતર સંનિવેશના સ્થાન ઉપર પાટણ વસાવાયું હતું, જેમ આશાપલ્લી અને કાઁવતીના સ્થાને કે એની નજદીક અમદાવાદ સ્થાપિત થયું હતું તેમ. બીજું, પાતાનું પિતૃપર’પરાગત સ્થાન પંચાસર છોડીને વનરાજ જ્યાં નવું નગર વસાવે તે ભૂમિની કેાઈ વિશેષતા હાવી જોઈ એ. સ્પષ્ટ છે કે લખારામ—અને પછી પાટણ—સા માગેર્યાંના સંગમસ્થાને આવેલું હતું એ વસ્તુએ પણ એના વિકાસમાં વિશિષ્ટ કાળા આપ્યા હતા. લખારામમાં અરિષ્ટનેમિચૈત્યમાં પ્રથમ ધ્વજારાપમહાત્સવ સ. ૫૦૨(ઈ. સ. ૪૪૬ )માં થયા હતા એમ જિનપ્રભસૂરિ
*
Page #34
--------------------------------------------------------------------------
________________
૧ લું ] અણહિલપાટક પત્તન
[૩ બેંધે છે, એ પાછળની પરંપરા નિરાધાર હશે એમ કહેવું મુશ્કેલ છે, પરંતુ એમાંનું “કન્યકુજ પ્રતિબદ્ધ ગુજરદેશ’ એવું નામ તથા નિરૂપણ અહીં પછીના વનરાજના સમયને અનુલક્ષીને હેવાનું ગણવું પડે. અગ્નહાર(સં. કરાર = બ્રાહ્મણને દાનમાં અપાયેલ ગામ)થી ખંભાત જતાં એક જિન આચાર્ય લફખારામમાં આવ્યા હોવાનું વર્ણવાયું છે તે “અગહાર’ ગામ પાટણની નજીક આજે પણ છે અને અઘાર” નામે ઓળખાય છે, અને એ તરફ જવા માટે દરવાજે “અદ્યારે” દરવાજે કહેવાય છે. પ્રાકૃત “લખારામ નું સંસ્કૃત રૂપ જલારામ થાય. “લાખાનો બગીચે કે વાડી, પ્રાય: એ નામનું બૌદ્ધ સ્થાન લકખલાખો એ માલિક કે સ્થાપકનું નામ હોય; સર૦ જેવન, પિતારામ આદિ.
બૌદ્ધ વિહારના અર્થમાં “સંઘારામ” શબ્દ જાણીતું છે. અણહિલવાડ પાટણ આસપાસની નિબિડ વનરાજિનું વર્ણન સોમેશ્વર આદિએ કર્યું છે. ભેખડો વિનાની સપાટ ભૂમિમાં વહેતી સરસ્વતીના તીરપ્રદેશની, કાંપથી છવાયેલી જમીન ફળદ્રુપ અને બગીચા જેવી હોય. વળી પાટણની સ્થાપનાથી કેટલીક સદીઓ પૂર્વે આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ સુપ્રચલિત હતા, એ રીતે પણ આ જૂનું નામ સાર્થક ગણાય.
હવે, પાટણની સ્થાપનાનાં આનુશ્રુતિક વર્ષ અને તિથિ વિચારીએ. એક હસ્તલિખિત ગુટકામાંથી પ્રાચીન પાટણની નીચે મુજબ કુંડળી મળી હતી: ___ संवत् ८०२ वर्षे शाके ६६८ वर्षे प्रवर्तमाने वैशाख सुदि ३...... नक्षत्र रोहिणी, उदयात् घटी २२, पल ३० समये श्रीमद गहिलपुरपाटणशिलानवेशअणहिलपुरपाटणनी जन्मोत्तरी.
जन्मलग्न
T
જી
૧૦
કે ૧૧ |
१२
Page #35
--------------------------------------------------------------------------
________________
૪ ]
સેલંકી કાલ
[ અ..
પાટણની સ્થાપનાની મિતિ વિશે વિવિધ આકૃતિક વૃત્તાંતમાં જુદા જુદા ઉલેખ મળે છે, જોકે એકાદ અપવાદને બાદ કરતાં સં. ૮૦૨ નું વર્ષ સર્વમાં સમાન છે. “રાસમાળા'માં એક કવિતને આધારે પાટણની સ્થાપનાની મિતિ સં. ૮૦૨ ના માઘ વદ ૭ ને શનિવાર આપવામાં આવી છે. પાટણમાં ગણપતિમંદિરના શિલાલેખ મુજબ સં. ૮૨ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર, ધર્મારણ્ય” પ્રમાણે સં. ૮૦૨ ના આષાઢ સુદ ૩ ને શનિવાર, ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તક સંગ્રહમાંની એક રાજવંશાવલિ પ્રમાણે સં. ૮૦૨ ને શ્રાવણ સુદ ને સોમવાર, અને “વિચારશ્રેણિ પ્રમાણે સં. ૮૨૧ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર–આટલી મિતિઓ શ્રી. રામલાલ મોદીને મળી છે, એમણે આ સર્વને. અભ્યાસ કર્યો છે અને જ્યોતિષ પ્રમાણે એનું ગણિત કરાવીને ચકાસણી કરી છે. આ મિતિઓ પૈકી સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર તથા આષાઢ સુદ ૩ને શનિવાર એ બેનાં જ વારતિથિ મળે છે. એ ઉપરથી શ્રી. રામલાલ મોદીએ એવું અનુમાન કર્યું છે કે વૈશાખ સુદ ૨ ને સોમવારના દિવસે પાટણની સ્થાપનાની ધર્મક્રિયા થઈ હશે, એ વખતે શરૂ કરેલું યજ્ઞનું સત્ર બે માસ ચાલ્યું હશે. અને લેકે આષાઢ સુદ ૩ ને શનિવારથી ગામમાં રહેવા આવ્યા હશે. પરંતુ એ જ લેખમાં શ્રી. મોદી આગળ લખે છેઃ “શનિવાર અને આષાઢી ૩ ખરા વસવાટના આરંભને દિવસ હશે અને અખાત્રીજ ને સોમવાર મુહૂર્ત પ્રમાણે ધર્મ-- કિયાના આરંભનો દિવસ હશે. ૮ શ્રી. મોદી વૈશાખ સુદ બીજ ઉપરાંત ત્રીજ ધારતા હોય તો જ આ બે વિધાન એકબીજા સાથે બંધબેસતાં થાય. પાટણ અખાત્રીજના દિવસે વસ્યું એવો ઉલ્લેખ “મિરાતે સિકંદરી'માં૧૦ છે અને પાટણની લેક્મચલિત અનુશ્રુતિ પ્રમાણે એ શનિવારે વસ્યું મનાય છે, એ ઉપરથી શ્રી. મોદી આ અનુમાન કરવા પ્રેરાયા લાગે છે. શ્રૌત યજ્ઞોનાં સત્ર લાંબા સમય સુધી ચાલે છે અને ગુજરાતમાં શ્રૌત યજ્ઞો થતા હતા એ ઈતિહાસસિદ્ધ છે એ જોતાં શ્રી.. મોદીનું અનુમાન વિચારણાને પાત્ર છે. ગમે તેમ, પાટણની સ્થાપના અનુશ્રુતિ પ્રમાણે સં. ૮૦૨(ઈ.સ. ૭૫૬)માં ગણાઈ છે. નામ
એની સ્થાપના થયા પછી ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર રચાયેલા સંત સાહિત્યમાં એ નગર મળત્રિપટ, અળત્રિવાટ, અળપિત્તન, અળત્રિપુર, भणहिलपाटक पत्तन, अणहिलवाड पत्तन, पत्तन, पुटमेदन माहिनामामे तथा प्राकृत અને અપભ્રંશ સાહિત્યમાં અળત્રિવાર અથવા માહિત્રવાર, અત્રિપટ્ટી આદિ નામે એ અને આધુનિક ગુજરાતીમાં સામાન્યતઃ “પાટણ” નામથી ઓળખાય
Page #36
--------------------------------------------------------------------------
________________
૧લું ]
અણહિલપાટક પત્તન છે. પ્રભાસપાટણથી તથા ભારતવર્ષમાં જુદે જુદે સ્થળે આવેલાં “પાટણ નામનાં નગરોથી અલગ દર્શાવવા માટે એને ઘણી વાર “સિદ્ધપુર પાટણ” પણ કહેવામાં આવે છે. સામાન્યતઃ મુસ્લિમ ઇતિહાસકારે એને “નહારવાલા” કહે છે, જે “અણહિલવાડાનું મુસ્લિમ ઉચ્ચારણ છે. આધુનિક પાટણ શહેરથી આશરે બે માઈલ પશ્ચિમે, જૂના શહેરની જગા ઉપર, હાલ “અનાવાડા” નામે એક નાનું ગામ છે, જે પ્રાચીન સ્થળનામનું અત્યાર સુધીનું સાતત્ય બતાવે છે.
ઉપર્યુક્ત નામ ઉપરાંત પાટણનું બીજું એક પર્યાય-નામ મળે છે, અને એ ગવરૂ૩. એની વ્યુત્પત્તિ સંરકૃત ગતિચંદ્ર ઉપરથી સાધી શકાય, અને એનો શબ્દાર્થ “અતિશય વૃદ્ધિ પામેલું-વિશાળ” એવો થાય. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ઉજ્જયિનીનું એક નામ “વિશાલા” છે, એના જેવું જ આ નામ ગણાય. દૂર કર્ણાટકમાં રચાયેલા, સ્વયંભૂ કવિના, અપભ્રંશ મહાકાવ્ય “પઉમચરિઉ (ઈ. સ. ૮૪૦ થી ૯૨૦ ની વચ્ચે)માં એ નામ મળે છે–
रामउरउ गुलु सरु पइठाणउ
अइवड्डउ भुजंगु वहु-जाणउ । (રામપુરને ગોળ, પ્રતિષ્ઠાનનું બાણ અને અઈવહુને બહુ જાણીતા વિલાસી)
પઉમચરિઉ'ના સંસ્કૃત ટિપ્પણકારે અફવા બીનઝિપત્તનચ ના (આ અણહિલપત્તનનું નામ છે) એવી સ્પષ્ટ સમજૂતી એ નામની આપી છે.
આ ઉલ્લેખ ઉપરથી જે તારણો બાંધી શકાય તે ઘણું રસપ્રદ છે. ચાવડાએના રાજ્યનો અંત આવ્યો અને ઈ. સ. ૯૪૨ માં ચૌલુક્ય વંશને પહેલે રાજા મૂલરાજ પાટણની ગાદીએ આવ્યું ત્યાર પછી જ એક મહાનગર તરીકે પાટણનો વિકાસ થયો એવી એક માન્યતા ઇતિહાસકારોમાં પ્રચલિત છે, પણ પઉમચરિલ'માં એક સુવિખ્યાત નગર અફવક તરીકે પાટણનો ઉલ્લેખ હોય એ બતાવે છે કે ગુજરાતમાં ચૌલુક્ય વંશની સ્થાપના થઈ એ પૂર્વે જ એ નામ પ્રચલિત થયું હતું અને દૂર કર્ણાટક સુધી (સંભવતઃ ભારતવર્ષના બીજા ભાગોમાં પણ) જાણીતું થયું હતું. વળી એ એમ પણ દર્શાવે છે કે વનરાજથી શરૂ થયેલું ચાવડાઓનું રાજ્ય આરંભમાં નાની ઠકરાત જેવું હશે, પણ નિદાન ઉત્તરકાલીન ચાવડાઓના રાજ્ય પહેલાં એની રાજધાની “અતિવિશાળ' (અવqs) નગરરૂપે વિક્સી હતી; અર્થાત મૂલરાજને ચાવડાઓ પાસેથી જ એક આબાદ નગર મળ્યું હતું, જેની જાહોજલાલી ચૌલુક્યકાલમાં કુમારપાલના સમય સુધી ઉત્તરોત્તર વધતી ગઈ. વળી અણહિલવાડ પાટણનાં બધાં પર્યાયામોમાં પ્રસ્તુત
Page #37
--------------------------------------------------------------------------
________________
સાલકી કાલ
[ પ્ર. નામ નંધપાત્ર એ રીતે છે કે બીજાં નામ ગુજરાતની અનુશ્રુતિમાં અમર બનેલ વનરાજ-મિત્ર અણહિલ ભરવાડના નામ સાથે સંબંધ ધરાવે છે ( જ્યાં “પત્તન” કે “પાટણ” કહેવત છે ત્યાં પણ એ મૂળ આખા નામને સંક્ષેપ છે), જ્યારે અવ૬૩ નામ ચાવડા કાલના અંત પહેલાં જ વિકસેલા એ નગરની વિશાળતા અને મહત્તાનું દ્યોતક છે.૧૨ પછીના સાહિત્યમાં પાટણ “નરસમુદ્ર” તરીકે અનેક વાર વર્ણવાયું છે એ પણ આ દષ્ટિએ સૂચક છે. વર્ણન
આચાર્ય હેમચંદ્ર સંસ્કૃત “યાશ્રય” કાવ્યમાં પાટણનું વર્ણન કરતાં કહ્યું છે :
अस्ति स्वस्तिकवद् भूमेधर्मागारं नयास्पदम् ।
पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटकम् ॥१३ ' (ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયના નિવાસરૂપ, શ્રી વડે સદા આશ્લિષ્ટ એવું અણહિલપાટક નામે નગર છે.)
અહીં પાટણને ભૂમિના સ્વસ્તિકની ઉપમા અપાઈ છે એ કેવળ કાવ્યમય અયુક્તિ ન પણ હોય. શિ૯૫ના ગ્રંથોમાં અષ્ટકોણાકૃતિ નગરને “સ્વસ્તિક” કહે છે.૧૪ “માનસાર ”માં સ્વસ્તિક આકારનું ગ્રામ ભૂપોને યોગ્ય માન્યું છે, ૫ એટલે હેમચંદ્ર પ્રયોજેલી ઉપમા વાસ્તુસ્થિતિદર્શક હોય અને પાટણને સંનિવેશ સ્વસ્તિક આકારને હેય.
સોલંકીકાલમાં રચાયેલા ગ્રંથમાં “દયાશ્રય” ઉપરાંત હેમચંદ્રના “કુમારપાલચરિત” અથવા પ્રાકૃત “યાશ્રય”માં, સોમપ્રભસૂરિના પ્રાકૃત “કુમારપાલપ્રતિબોધ'માં, મહામાત્ય વસ્તુપાલના મિત્ર અને ગુર્જરેશ્વરના વંશપરંપરાગત પુરોહિત સોમેશ્વરના “કીર્તિકૌમુદી” મહાકાવ્યમાં, બાલચંદ્રસૂરિના “વસંતવિલાસ” મહાકાવ્યમાં, અરિસિંહના “સુકૃતસંકીર્તન માં તથા મંત્રી યશપાલના
મે હરાજપરાજય' નાટકમાં પાટણનાં સુંદર વર્ણન છે. ૧૬ હેમચંદ્રશિષ્ય રામચંદ્રના “કુમારવિહારશતકમાં રાજા કુમારપાલે બંધાવેલા ભવ્ય જૈન મંદિર કુમારવિહારનું અલંકૃત વર્ણન છે૧૭ અને એ ઉપરથી પાટણનું ધાર્મિક-સામાજિક જીવન, ત્યાંનાં મંદિરોનાં સ્થાપત્ય અને શિલ્પ તથા નાગરિકની સમૃદ્ધિ અને વિદગ્ધતાનો ખ્યાલ આવે છે. પાટણનાં ટૂંકાં વર્ણન કે પ્રાસંગિક ઉલ્લેખ બહુસંખ્ય સમકાલીન ગ્રંથોમાં છે. કાવ્યસહજ અયુક્તિઓ અને અલંકારો હેવા છતાં આ વર્ણનોમાં અભ્યાસીની ઈતિહાસલક્ષી કલ્પનાને ઉત્તેજે તેવી વાસ્તવદશિતા અવશ્ય રહેલી છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧લું ] અણહિલપાટક પત્તન
[ ૭ વનરાજે જાતિરુની નીચે ધવલગ્રહ કરાવ્યું. ધવલગ્રહ એટલે રાજધાનીનું પહેલું પગરણ. વળી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પાટણને સ્થાપનાસમયે બંધાવ્યું હતું ત્યારથી માંડી ઘણું ધાર્મિક સ્થાપત્ય અને રાજાઓ તથા ધનિકે આદિનાં ધવલગૃહ વગેરે પાટણમાં બંધાયાં હતાં. એમાંનાં કેટલાંયે વિશે સાહિત્યિક ઉલ્લેખ મળે છે. એ ઉપરથી અણહિલપુર ક્રમે ક્રમે વિકાસ પામ્યું એની માહિતી તારવી શકાય છે. ૧૮ વનરાજનાં કટેશ્વરી પ્રાસાદ, અણહિલેશ્વરનિકેતન અને ધવલગ્રહ; ગરાજનું યોગીશ્વરીનું મંદિર, ભૂયડને ભૂયડેશ્વરપ્રાસાદ; મૂલરાજનાં મૂલરાજવસહિકા, મુંજાલદેવપ્રસાદ અને ત્રિપુરુષપ્રાસાદ, ચામુંડનાં ચંદનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં મદનશંકરપ્રાસાદ, દુર્લભસરોવર, વ્યયકરણ-હસ્તિશાલા–ઘટિકાગ્રહ સહિત સાત માળનું ધવલગ્રહ અને વરપ્રાસાદ, ભીમદેવને ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભીરુઆણીનું મંદિર, ભીમદેવની રાણી ઉદયમતિએ બંધાવેલી રાણીની વાવ; મંત્રી દામોદરે બંધાવેલ સુંદર કૂવો; કર્ણદેવને કર્ણમેરુપ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને દુર્લભ સરોવરનો જીર્ણોદ્ધાર અને પુનવિધાન કરી બંધાવેલું સહસ્ત્રલિંગ સરોવર તથા સરોવરના તીરે બાંધેલાં મંદિર, સત્રાગારો અને વિદ્યામ; કુમારપાલને કુમારવિહાર, ત્રિભુવનવિહાર અને કુમારપાલેશ્વર જેવાં બીજાં અનેક મંદિરે–આદિના ઉલ્લેખ કેવળ નમૂનારૂપ છે. ઉદયમતિની વાવ અને દામોદરે બાંધેલા કૂવાની ખ્યાતિ ઉપરથી ગુજરાતીમાં એક જોડકણું થયું છે કે
રાણકી વાવ ને દામોદર કુવો, જેણે ન જોયા તે જીવતે મૂવો..૧૮ અવશેષો
પંચાસરા પાર્શ્વનાથના મંદિરનું જીર્ણોદ્ધત સ્વરૂપ તથા સહસ્ત્રલિંગ અને રાણીની વાવનાં ખંડેરોને બાદ કરતાં આ સ્થાપત્યોનો કે વિમલ, વસ્તુપાલતેજપાલ કે બીજા કેટલ્યધીશનાં ધવલગ્રહનો આજે ક્યાંય પત્તો નથી. સિદ્ધરાજના કીર્તિસ્તંભ ઉપરની રાજકવિ શ્રીપાલકૃત “સહસ્ત્રલિંગ સરોવર પ્રશસ્તિ'(જેમાંનાં ઉદ્ધરણ સાહિત્યિક સાધનોમાં છે)ને એક નાને ટુકડો પાટણમાં વીજળીકૂવાના મહાદેવની ભીંતમાં ચણાયેલે મળ્યો છે. મહામાત્ય વસ્તુપાલના પૂર્વજોનું નામ કેતિયું છે તેવા, સં. ૧૨૮૪ ના નિર્દેશવાળા, આરસના બે થાંભલા પાટણમાં કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સકૃત્યની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ રચેલ “સુશ્રુતકીર્તિ-કલોલિની” કાવ્યમાં એક શ્લોક કોતર્યો છે તેવી સંભી સ્થાનિક સંગ્રહાલયમાં છે. આ અવશેષ વસ્તુપાલ કે એમનાં કુટુંબીઓનાં નિવાસસ્થાનોના હોવા જોઈએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
સાલકી કાલ
[ 3i.
C
>
પ્રાચીન પાટણના અવશેષમાં આજે રાજગઢીના કોટના થોડાક ભાગ, જે કાલિકા માતાના, તુલનાએ અર્વાચીન, મંદિરની અડઅડ હોવાથી સચવાયેલે છે, • રાણીના મહેલ' નામથી ઓળખાતા ટેકરા તથા કવિ નરસિંહરાવના શબ્દોમાં કહીએ તેા રાણીવાવ તણાં આ હાડ સિવાય કંઈ ખાસ બાકી રહ્યું નથી. સહસ્રલિંગ સરાવરના એક પણ પથ્થર એ જગાએ ખાદકામ થયું તે પૂર્વે દેખાતા નહોતા. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને ઉત્તર કિનારે આવેલી ખાવા હાજીની દરગાહ કોઈ જૂના હિંદુ કે જૈન મંદિરનાં સ્વરૂપાંતર હાય એમ જણાય છે. હાલના પાટણની પશ્ચિમે કનસડા દરવાજા બહાર આવેલ પીર્ મુખ્તમશાહની દરગાહ એ મૂળ હેમચદ્રાચાય ના ઉપાશ્રય હતા એવી સબળ સ્થાનિક અનુશ્રુતિ છે. ઘેડાક અપવાદ બાદ કરતાં સોલંકી કાલનાં વિપુલ સ્થાપત્યેાનાં કાઈ નિશાન આજે સપાટી ઉપર નથી એ આશ્ચર્યજનક છે.
૮ ]
પણ સદીઓ સુધી પથ્થરની ખાણુ તરીકે પાટણના ઉપયાગ થયા હાય ત્યાં શું બાકી રહે ? • મિરાતે અહમદી 'નેા કર્યાં ઈ. સ.ના અઢારમા શતક્તી અધવચમાં લખે છે કે અમદાવાદ અને બીજા સ્થળેાએ બધા પથ્થર પાટણથી લાવવામાં આવ્યેા હતેા. નવા પાટણના કોટ, કાલિકા માતાનું વિશાળ મંદિર અને ઈ. સ.ના અઢારમા સૈકાના અંતમાં બારોટની વાવ જૂના પાટણના પથ્થરાથી બધાયેલ છે. કેટમાં પણ કોતરણીવાળી શિલા અને કલામય મૂર્તિ એ અવળીસવળી ચણાયેલી છે એ એક ગ્લાનિકારક દૃશ્ય છે.૨૦ પાટણમાં બહારના પથ્થર સાઠેક વર્ષથી જ આવવેા શરૂ થયા એટલે એ પહેલાંનાં એનાં મકાનેામાં પણ મેાટે ભાગે જૂના પથ્થર વપરાયા છે. એક સમય એવા હતા કે પાટણના પુરાતન અવશેષા અને ખડેરામાંથી પથ્થર કાઢી જવા માટે ગાયક્વાડી રાજ્ય તરફથી દર વર્ષે ઇજારા આપવામાં આવતા અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરો કાઢી જવાનું તે ચાલુ જ રહ્યું હતું. • મિરાતે અહમદી'ના કર્તાએ પાટણની આજુબાજુ માઈલા સુધી પથ્થરાના ઢગલા જોયેલા તેમાંનુ આજે કંઈ નથી; જોકે માઈલા સુધી ખેતરેામાં જૂનાં મકાનેાના પાયાએશનાં રાડાં નજરે પડે છે. ઈ. સ. ૧૮૨૨ આસપાસ કનલ ટોડે ભવ્ય તારણુ અને નક્શીકામવાળા દરવાજા જોયા હતા, જેની નાંધ એમણે Travels in Western India માં કરી છે, તે કેટલાંયે વર્ષોથી અદૃશ્ય થયા છે, એટલું જ નહિં, આ અવશેષ ચોક્કસ કયે સ્થાને હતા એનીયે કોઈને માહિતી નથી. રાણીની વાવમાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભ હાવાનું બર્જેસે લખ્યું છે, તે પણ હાલ નથી; જોકે હમણાંનાં ઉત્ખનનેાથી રાણીની વાવનું કેટલુંક દટાયેલું શિલ્પસૌંદય પ્રત્યક્ષ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧ 3' ]
અણહિલપાટક પત્તન
[ ૯
થયું છે. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલુ છે અને એની આસપાસ ક્યાંય પથ્થરની ખાણુ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવાહનનાં ખીજા સાધન નહોતાં તે કાળે પથ્થરના આ લગભગ અખૂટ જથ્થા ત્યાં ખેંચી લાવવા માટે જે ધર્મ શ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે નિરંતર પ્રયત્ન તેમજ આયાસ ચાલુ રહ્યો હશે તેની કલ્પના જ કરવાની રહે છે.
વિદ્યાકેન્દ્ર
પાટણ એ ગુજરાતની કેવળ રાજધાની નહેાતુ, વિદ્યાધાની અર્થાત્ વિદ્યાકેંદ્ર પણ હતું. વસંતવિલાસ ' મહાકાવ્યના કર્તા ખાલચન્દ્રે એ નગર વિશે કહ્યું છે : ફાયતે ન સ રચાવ્યા. માત્ર વાસરસોમવતી।૨૧ અર્થાત્ અહીં વાસ કરવાના રસલેાભથી કમલા શારદા સાથે કલહ કરતી નથી. શ્રી અને સરસ્વતી તેના નિવાસ અહીં હતા. પાટણની સીમાએ આવેલું, હજાર શિવાલયેા વડે પરિવ્રુત સહસ્રલિંગ સરેાવર નગરજનેાનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને મનેવિનેદસ્થાન હતું. સરાવરના કિનારે રાજા સિદ્ધરાજે વિદ્યામઠ બાંધ્યા હતા, જેમાં વિદ્યાર્થીએ તેમજ અધ્યાપકો માટે રહેવા-જમવાની અને અધ્યયનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં તર્ક, લક્ષણ(વ્યાકરણુ) અને સાહિત્ય એ ‘વિદ્યાત્રયી ’ને અને વિવિધ દશનશાસ્ત્રાના અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતા. ગુજરેશ્વરાની વિદ્વત્સભામાં દેશ-પરદેશના વિદ્વાન આવતા. સિદ્ધરાજની વિદ્રસભાની સારી વિગતે! સમકાલીન યશશ્ચંદ્રના મુદ્રિતકુમુદચંદ્ર નાટકમાં મળે છે.૨૨ બ્રાહ્મણુ વિદ્વાનેા અને જૈન શ્રમણાએ પાટણને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું અને અહીંના વિણક ગૃહસ્થા પણ ઉત્તમ કવિ અને વિશિષ્ટ પંડિત હતા. મધ્યકાલમાં ગુજરાતે સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે પ્રદાન કર્યુ છે તેમાં પાટણના ગ્રંથકારોના ફાળા સૌથી મેાટા છે.૧૩ એ કાલનાં પુસ્તકાલય એટલે પ્રાચીન 'હસ્તલિખિત જ્ઞાનભંડારા કે ગ્રંથભંડારી. સિદ્ધરાજ અને કુમારપાલ એ રાજવીએએ, મહામાત્ય વસ્તુપાલે અને અન્ય ધનિકાએ પાટણમાં મોટા ખર્ચે જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. સાલકી–વાધેલા કાલમાં પાટણમાં લખાયેલી હસ્તપ્રતા આજે પણ પાટણ અને જેસલમેરના ગ્રંથભડારામાં સચવાયેલી છે.૨૪
C
·
>
વેપારનું મથક
સમકાલીન સાહિત્યમાં પાટણનાં જે અલંકારપ્રચુર વર્ણન મળે છે તેએમાંથી તથા પછીના સમયના પ્રબંધાત્મક સાહિત્યના ઉલ્લેખામાંથી એટલું તે સ્પષ્ટ છે ૐ પાટણુ વેપારનું માટું મથક હતું અને ત્યાંના કેટલાક વેપારીઓની સમૃદ્ધિ રાજવી
Page #41
--------------------------------------------------------------------------
________________
[ અ.
૧૦ ]
સેલંકી કાલ એની પણ સરસાઈ કરે તેવી હતી, પણ અતિહાસિકને જેનાથી સંતોષ થાય તેવા પાટણ વિશેની વસ્તુલક્ષી સમકાલીન ઉલ્લેખ તો અરબ મુસાફરોની નોંધોમાંથી મળે છે;૨૫ એ એમ પણ બતાવે છે કે પરદેશી પ્રવાસીઓ આ નગરમાં આવતા થાય એટલું એનું મહત્ત્વ હતું; જોકે ઈ. સ. ૯૫૧ માં અલ ઈસ્તષ્ઠી પહેલાંના કેઈ લેખકે આ નગરનો એના કઈ પણ શબ્દરૂપાંતરે (જુઓ પાદટીપ ૧૧.) ઉલ્લેખ કર્યો નથી, એ બતાવે છે કે ચાવડા રાજવંશના ઉત્તરકાલમાં જ, અગાઉ અફવરૂ૩ નામની ચર્ચા કરતાં કહ્યું છે તેમ, પાટણનો મહાનગરરૂપે વિકાસ થયો હશે. અલ્ બીરૂનીએ (ઈ. સ. ૯૭૦-૧૦૩૯) “અણહિલવાડા ને ઉલ્લેખ કર્યો છે અને એ એક ભાષાવિદ હોઈ, અન્ય કેટલાક અરબ લેખકોની જેમ, બીજા કેઈ બ્રાંત શબ્દરૂપની એણે નોંધ સરખી લીધી નથી. પાટણમાં જુમા મસ્જિદ હોવાનું ઈગ્ન હાકલ (ઈ.સ. ૯૭૬) નોંધે છે એટલે કે એ સમય પહેલાં મુસ્લિમ વેપારીઓની એક વસાહત ગુજરાતના પાટનગરમાં થઈ હોવી જોઈએ. અત્ ઈદ્રીસી (ઈ. સ.ના અગિયારમા સૈકાનો અંત) લખે છે કે ભરૂચથી “નહરવારનો રસ્તો આઠ દિવસને છે; એ નગરની અને ત્યાંના રાજાની સમૃદ્ધિ વિશે એ ઠીક ઠીક વિગતો આપે છે અને ઘણા મુસલમાનો ત્યાં ધંધા માટે આવે છે એમ લખે છે. અગિયારમા સૈકાના મુસ્લિમ ઇતિહાસકારો અણહિલવાડ વિશે ઘણું ઉલ્લેખ કરે છે. ફરિસ્તા લખે છે કે એ નગરની અનર્ગળ સમૃદ્ધિ જોઈ મહમૂદ ગઝનવીને પિતાની રાજધાની ત્યાં કરવાનો વિચાર થયો હતો, પણ એના વજીરોએ એમ કરતાં એને વાર્યો હતો; જોકે પાટણમાં મહમૂદે બાંધેલી બે મજિદ એ નગર પ્રત્યેનું એનું આકર્ષણ બતાવે છે. નરુદ્દીન મુહમ્મદ ઉફી (ઈ.સ. ૧૨૧૧) લખે છે કે અણહિલવાડ જયરાજ(જયસિંહ સિદ્ધરાજ )ની રાજધાની છે; ખંભાતની મસ્જિદ ત્યાંના હિંદુઓની ઉશ્કેરણથી અગ્નિપૂજકોએ તોડી નાખી હોવાની ફરિયાદ ત્યાંના મુસ્લિમ ઉપદેશક તરફથી મળતાં ઝડપી સાંઢણી ઉપર બેસી રાજા એકલે ખંભાત ગયો હતો અને ત્યાં જાતતપાસ કરી ગુનેગારોને નશિયત કરી હતી તથા એમને ખર્ચ મસ્જિદ ફરી બંધાવવાનો હુકમ કર્યો હતો. સમુદ્રકિનારાનાં નગરોની જેમ પાટણમાં પણ વિદેશી વેપારીઓની સારી વસ્તી હશે એમ આવા ઉલ્લેખો ઉપરથી જણાય છે. નગર- વિસ્તાર
જૂના પાટણને નગર-વિસ્તાર ઘણો મોટો હશે, અહીં સાહિત્યિક અને અન્ય માણાને આધારે એને વિચાર કરીએ. પાટણની નજીક ઉત્તર દિશામાં સહસ્ત્રલિંગ સરોવર હતું એમ સમકાલીન “સરસ્વતીપુરાણ” નોંધે છે. અર્થાત્ નગરની ઉત્તર સીમા એટલે સહસ્ત્રલિંગ સરોવર, એની પૂર્વ સીમા હાલના પાટણના બજાર
Page #42
--------------------------------------------------------------------------
________________
અણહિલપાટક પત્તન
[ ૧૧ સુધી અથવા ત્યાંથી રેલવે સ્ટેશને જવાના રસ્તા ઉપર કંઈક આગળ હશે. હાલ
જ્યાં “ત્રિપળિયું' અથવા ત્રણ દરવાજા છે ત્યાં સને ૧૯૨૭-૨૮ માં ખોદકામ થતાં પંદર ફૂટ ઊંડાઈએ આ દરવાજાની પ્રાચીન કુંભીઓ જોવામાં આવી હતી. ત્યાંથી પૂર્વ દિશાએ રેલવે સ્ટેશન તરફ જતાં હીંગળાજ ચાચર નામે લત્તો આવે છે ત્યાં પ્રાચીન કાળમાં સરસ્વતી નદીનું વહેણ હતું અને આ સ્થળ “હીંગળાજને આર’ કહેવાતું એવી સ્થાનિક અનુશ્રુતિ છે. એના સમર્થનમાં ત્યાં જમીનમાં દસ ફૂટ ઊંડાઈએ હીંગળાજ માતાનું સ્થાન બતાવાય છે, એટલે કે પ્રાચીન પાટણની પૂર્વ સીમા હાલના પાટણના બજાર સુધી હોય. દક્ષિણ દિશાએ, હાલના પાટણના મોતીશાના દરવાજાની બહાર, ઠીક ઠીક અંતર સુધી જૂનાં ઘરોના પાયા દેખાય છે, એટલે પ્રાચીન નગરનો વિસ્તાર એ તરફ હશે, પણ એની ચેકસ મર્યાદા રીતસરના ઉખનન સિવાય નક્કી કરવી મુશ્કેલ છે. પશ્ચિમ દિશાએ હાલના કનસડા દરવાજાની બહારના વિશાળ વિસ્તાર અને એમાંયે કાલિકા માતાના મંદિરને આધારે ઊભેલા પ્રાચીન રાજગઢીના કોટ આસપાસનો ટીંબો ચૌલુક્યકાલીન પાટણને કેદ્રીય વિસ્તાર હતો. પ્રાચીન પાટણની પશ્ચિમ સીમા હાલના પાટણથી પશ્ચિમ દિશાએ પાંચેક માઈલ દૂર વડલી ગામ સુધી નિદાન હશે; એ ગામ પાસેના એક ટેકરાને સ્થાનિક લેકે જુના પાટણના ઘીકાંટા તરીકે ઓળખાવે છે. જૈન સાહિત્યમાં “વટપલી” તરીકે આ સ્થાનના ઉલ્લેખ આવે છે અને ભેંયમાં દાટેલી સંખ્યાબંધ જૈન મૂર્તિઓ ડાંક વર્ષ પહેલાં ત્યાંથી મળી હતી, એનાથી પણ ઉપર્યુક્ત અનુશ્રુતિને સમર્થન મળે છે.
ચૌલુક્યકાલના પાટણને કેટલોક ભાગ હાલના પાટણના વસવાટવાળા વિસ્તાર સાથે ભેળસેળ પામેલો છે એ ઉપરની હકીકતોથી સ્પષ્ટ થશે. એના વિશેષ સમર્થન માં બીજી કેટલીક સ્થાનિક વિગતે અને પ્રમાણે આપી શકાય, પણ આ ગ્રંથમાં એ આવશ્યક નથી.
ચૌલુક્યકાલીન પાટણને નાશ સરસ્વતી નદીના પૂરથી થયે હશે એવી એક માન્યતા છે. પાટણના વાયવ્ય ખૂણાના દરવાજાનું નામ “ફાટી પોલનો દરવાજો” એવું છે, એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે નદીની પાળ ત્યાં ફાટી હશે અને એ તરફ વહેણ થવાથી જૂના શહેરને નાશ થયેલો.-૨૭ પૂરના કારણે નગરને નુકસાન થાય એ સમજાય એવું છે, પણ સરસ્વતી જેવી નાની નદીનું ગમે તેવું પ્રચંડ પૂર પણ આવા મહાનગરને સંપૂર્ણ નાશ કરી નાખે અને પરિણામે નવું નગર વસે એ સંભવિત લાગતું નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૨ ] સેલંકી કોલ
[ પ્ર. નવું પાટણ
અલાઉદ્દીન ખલજીના સને ઈ. સ. ૧૩૦૪ માં સોલંકી–વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણ પાસેથી પાટણને કબજે લીધા પછી માત્ર અગિયાર વર્ષે ઈ. સ. ૧૩૧૫(સં. ૧૭૭૧)માં રચાયેલ અંબદેવસૂરિકૃત “સમરારાસુરમાં નવા પાટણને સ્પષ્ટ નિર્દેશ છે : “નવય પાટણિ નવ રંગુ અવતારિઉ” (ભાસ ૫, કડી ૬). એ ઉપરથી અનુમાન થાય છે કે વિજેતાઓની છાવણની આસપાસ નવું - નગર વિકસવા લાગ્યું હતું. શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ પ્રગટ કરેલા, ઈ. સ. ૧૪૦૭(સં. ૧૪૬૩)ના, એક સંસ્કૃત દસ્તાવેજમાંથી૨૮ જાણવા મળે છે કે અણહિલપત્તનમાં અર્થાત જૂના પાટણમાં વસતા એક નાગરિકે નાપત્તના મણીયારીસમીપે (નવા પાટણમાં હાલના મણિયારી પાડા પાસે) બાંધેલું પિતાનું મકાન ગિર મૂક્યું હતું. આવાં પ્રમાણથી અનુમાન થાય છે કે જૂના પાટણની અવનતિ અને નવા પાટણને રાજકીય અને બીજા કારણેએ વિકાસ એ સમસામયિક ઘટના હતી; અમુક સમયે જૂના અને નવાં નગરોની સમકક્ષ આબાદી હશે. ચૌલુક્યકાલીન પાટણ ક્રમે ક્રમે ક્ષીણ થતું ગયું, ત્યાંની વસ્તીએ “નવ્ય પત્તન’ તરીકે વિકસતા નૂતન નગરમાં અથવા અન્યત્ર સ્થળાંતર કર્યું, જ્યાં એક વાર નાગરિકના નિવાસ, શ્રેષ્ઠીઓનાં હસ્ય અને વિવિધ સંપ્રદાયનાં દેવમંદિર હતાં ત્યાં ખેતી થવા લાગી, અને “અનાવાડા” નામે નાનકડા ગામરૂપે ગુજરાતની ઈતિહાસપ્રસિદ્ધ રાજધાનીનો નામાવશેષ ત્યાં બાકી રહ્યો.
પાદટીપ ૧. ગ્રંથ ૩, પૃ. ૧રપ-૧૨૮– સં. ૧૫. રસિકલાલ છો. પરીખ, “ગુજરાતની રાજધાનીઓ", પૃ. ૧૧૯ ૨. ભારતનાં જૈન તીર્થોનું માહાત્મ અને પરંપરાગત ઇતિહાસ આપતા આ ગ્રંથ છે,
એની રચના ટુકડે ટુકડે થઈ હતી અને આખેય ગ્રંથ ચાળીસેક વર્ષમાં પૂરો થયો હોય એમ જણાય છે (જિનવિજયજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી,” પૃ. ૨૮). એમાં જુદા જુદા કલ્પોને અંતે તે તે કલ્પનું જુદું જુદું રચનાવર્ષ આપ્યું છે. ગ્રંથસમાપ્તિને અંતિમ ઉલ્લેખ સં. ૧૩૮૯ નો છે, પણ વચ્ચેના કેટલાક કલ્પ એ પછી પણ રચાયા હશે એવું અનુમાન ગ્રંથગત ઉલેખો
ઉપરથી થાય છે. ૩. અર્થાત વિવિધતીર્થનામાંના પ્રસ્તુત કલ્પના રચના-સમયે. જ. વિવિધતીર્થકરણ, પૃ. ૧૧ ૫. ભો.. સાંડેસરા, “જુના અને નવા પાટણની સ્થાપનાને સમય, “બારમું ગુજરાતી
Page #44
--------------------------------------------------------------------------
________________
૧ લુ' ]
અણહિલપાટક પત્તન
[ ૧૩,
સાહિત્ય સંમેલન ( અમદાવાદ, ૧૯૩૬), અહેવાલ”, ઇતિહાસ વિભાગ, પૃ. ૧૩–૧૬, આ કુંડળી ઉપરથી કાઈ ન્યાતિવિંદ ક્લાદેશ કાઢે તેા એ રસપ્રદ થશે. ૬. વાર વ ́ચાતા નથી, ખીજી કુંડળીમાં ગુરુવાર છે.
૭.
કાન્તમાલા ”(પૃ. ૧૫૭)માં શ્રી રામલાલ ચુનીલાલ મેાદીના લેખ · પાટણ સ્થાપનાનાં તારીખ વાર તિથિ.' આ લેખ “ રા. ચુ. મેાદી લેખસંગ્રહ ', ભાગ ર(પૃ. ૩૯-૪૨)માં ગ્રંથસ્થ થયા છે. શ્રી ભાગીલાલ સાંડેસરાને મળેલી કેટલીક જૂની રાજ વંશાવલીએ પૈકી એકમાં સ’. ૮૦૨ના વૈશાખ સુદ ૩ (વાર નથી) અને બીજીમાં. સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૩ ને રવિવાર પાટણની સ્થાપનાની મિતિ તરીકે આપેલ છે (ભા. જ. સાંડેસરા, ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની કેટલીક સાધનસામગ્રી,’ “ શ્રી ફાખÖસ ગુજરાતી સભા ત્રૈમાસિક,” પુ. ૬, પૃ. ૨૧૨-૨૨૮). સ. ૮૦૨ના વૈશાખ સુદ ૨ ના દિવસે સેામવાર હતા, તેથી અખાત્રીજે ભોમવાર આવે. બીજી રાજવંશાવલીમાં તેા અખાત્રીજે રવિવાર જણાવ્યા છે તે 'ધ બેસે એમ નથી. ૮–૯. “ કાન્તમાલા”, પૃ. ૧૫૭
૧૦. શ્રી મેાદીના લેખ છપાયા બાદ કેટલાંક વર્ષ પ્રકાશિત થયેલી ઉપયુ ક્ત કુંડળીમાં તથા શ્રી કનૈયાલાલ દવેને મળેલી ખીજી એક કુંડળીમાં પણ (“ બારમું ગુજરાતી સાહિત્ય સમેલન, નિખ་ધસંગ્રહ,” ઇતિહાસ વિભાગ, પૃ ૧૯) અખાત્રીજ છે. આ તિથિએ ગુરુવાર જણાવ્યા છે, ત્યાં પણ ભૌમવાર હેાવા જોઈએ.
૧૧. જોકે અરખ લેખકોએ આમ્હેલ, કાર્મ્ડલ, કામુહુલ, માકહુલ, એવાં નામ પણ. નોંધ્યાં છે ( Bombay Gazetteer, Vol. 1, Pt. 1, p. 511 ), જે લેાકમુખે એમણે સાંભળેલા ઉચ્ચારણનાં ભ્રષ્ટ રૂપાંતર સભવે છે,
૧૨. ભા. જ. સાંડેસરા, ‘અવકુડ—અણહિલવાડ પાટણનું એક પાઁચનામ,’ “ બુદ્ધિ-પ્રકાશ,” પુ. ૧૧૦, પૃ. ૧૦૭-૧૦૮; “ અન્વેષણા,” પૃ. ૧૭૯-૮૩
પુ. ૧૧૦, પૃ. ૧૦૭-૧૦૮;
'
૧૩. કાથથ મહારાજ્ય, સના ૧, श्लोक ४ ૧૪. મળ્યુન, રાનવક્રમ, અધ્યાય ૪, જો, ૬ ૧૫. રસિકલાલ છે.. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૩૫ ૧૬. વિગતા માટે જુએ એજન, પૃ. ૧૩૩-૪૪.
૧૭. વિગતેા માટે જુએ એજન, પૃ. ૧૨૮-૩૦.
૧૮. ક્રમિક વિકાસની વિગતા માટે જુએ એજન, પૃ. ૧૨૪-૨૭,
૧૯. એજન, પૃ. ૧૨૬
૨૦. કાટને કેટલાક ભાગ હમણાંનાં વર્ષોમાં પાટણ સુધરાઈએ તાડાવી નાખ્યા છે..
૨૧. વલન્તવિજાસ, સર્જ ૨, જોન્ન ૧
૨૨. રસિકલાલ છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૫૨-૫૩
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૪].
સોલંકી કાલ
૨૩ પાટણનિવાસી ગ્રંથકારો અને એમના ગ્રંથની તપસીલ માટે જુઓ “બુદ્ધિપ્રકાશ,”
ફેબ્રુઆરી ૧૯૩૦ માં શ્રી રામલાલ ચુનીલાલ મોદીને લેખ “પાટણના ગ્રંથકાર'. એ લેખ પ્રગટ થયા પછી બીજા અનેક ગ્રંથો અને ગ્રંથકાર વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. સોલંકી કાલની સાહિત્ય-પ્રવૃત્તિ વિશે અલગ પ્રકરણ આ ગ્રંથમાં છે, પણ ગ્રંથારંભે વિદ્યાકેદ્ર પાટણ અંગે વાત કરતાં ત્યાંની સાહિત્યરચનાઓ આદિ વિશે
આ સંક્ષિપ્ત નિર્દેશ પ્રસ્તુત થશે. ૨૪. ભો. જ. સાંડેસરા, પાટણના ગ્રંથ ભંડારે, “કુમાર”, વર્ષ ૧૮, પૃ. ૧૩૬–૧૩૯;
“ઈતિહાસની કેડી,” પૃ. ૧૫, ૨૪ 24. Bombay Gazetteer, Vol. 1. Pt, 1, pp. 511 f. २६. यत्सरो नगराभ्यासे उत्तरस्यां दिशि स्थितम् ।
सरस्वती पुराण, सर्ग १५, श्लोक १२० ૨૭. રામલાલ ચુનીલાલ મોદી, “પાટણ-સિદ્ધપુરને પ્રવાસ,” પૃ. ૨૬ ૨૮. કનૈયાલાલ ભાઈશંકર દવે, “પંદરમા સૈકાને એક પ્રાચીન દસ્તાવેજ “ ગુજરાત
સંશોધન મંડળનું વૈમાસિક,” પુ. ૧૧, પૃ. ૮૯-૭
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
કુલોત્પત્તિ અને પૂર્વ ગુજરાતના ઇતિહાસમાં સેલંકી કાલ અનેક દષ્ટિએ સુવર્ણકાલ ગણાય છે. સોલંકી રાજ્ય એ કાલનું મુખ્ય અને સહુથી પ્રબળ રાજ્ય હતું. એના પ્રતાપી રાજાઓએ એ રાજયને અમલ હાલના ગુજરાત રાજ્ય કરતાં વધુ વિશાળ પ્રદેશ પર વિસ્તાર્યો હતો. ભાષા, સાહિત્ય, ધર્મ, કલા ઈત્યાદિ વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ ગુજરાતે આ કાલ દરમ્યાન ગણનાપાત્ર પ્રગતિ સાધી હતી. એમાં સોલંકી રાજાઓના પ્રોત્સાહનને વિપુલ ફાળો રહેલો છે. ઉદ્યોગ, ધંધા અને વેપાર ખીલતાં ગુજરાતમાં આર્થિક સંપત્તિ વધી હતી. આ પ્રદેશને “ગુર્જરદેશ' કે “ગુજરાત’ નામ મળ્યું એ પણ આ કાલમાં.
૧, કલોત્પત્તિ કુલનું નામ
ગુજરાતીમાં જેને “સોલંકી” કહે છે તેને સંસ્કૃતમાં “ચૌલુક્ય” કહેતા. મૂલરાજના વંશના અભિલેખામાં શરૂઆતમાં “શૌકિક” (“ચૌકિક ) કે
ચૌલિકર અને આગળ જતાં હંમેશાં “ચૌલુક્ય૩ રૂ૫ પ્રજાતું. એ કાલના સાહિત્યમાં ક્યારેક “ચુલુક ૪-પ્રાકૃતમાં “ચુલુગપ કે “ચુલુચ્છ' અને કવચિત “ચાલુ ૭ જેવાં ઈતર રૂ૫ પ્રજાતાં, પરંતુ સહુથી વધુ પ્રયોગ તો “ચુલુક્ય ૮ અને ચૌલુક્ય’ રૂપનો જ થતો.૯ વાઘેલા શાખાના અભિલેખોમાં ૧૦ તથા એને સમયના સાહિત્યમાં મુખ્યત્વે “ચૌલુક્ય રૂપ જ વપરાયું છે.
આ કાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં બારપને જે રાજવંશ પ્રત્યે તેના અભિલેખોમાં એ રાજવંશ માટે ચાલુક્ય’૧૨ તથા “ચૌલુક્ય ૧૩ રૂ૫ પ્રયોજાયાં છે.
દખ્ખણના પ્રાચીન ચાલુક્ય વંશ(લગભગ ઈ. સ. ૫૩૫-૭૫૭)ના અભિલેખમાં પ્રાયઃ “ચક્ય” “ચલિય” અને “ચલુક્ય” જેવાં રૂપ પ્રજાતાં, જ્યારે ત્યાંના ઉત્તરકાલીન ચાલુક્યો(લગભગ ઈ. સ. ૯૯૫-૧૧૮૯)ના અભિલેખમાં સામાન્યતઃ ચાલુક્ય” રૂપે પ્રચલિત હતું.૧૪
મૂળમાં આ કુલનું નામ “ચુલિક” કે “શુલિક' નામે જાતિના નામ પરથી પડયું લાગે છે, જે પુરાણો, બૃહત્સંહિતા અને ચરકસંહિતામાં ઉલિખિત એક પ્રાચીન જાતિ હતી.૧૫ પરંતુ આગળ જતાં એ નામની આ ઉત્પત્તિ વિસારે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૬] લકી કાલ
[ પ્ર.. પડતાં એ દેશ્ય શબ્દનું સંસ્કૃતીકરણ કરવામાં આવ્યું ને ત્યારે એ નામ ગુહ્યું (બેબો કે કમંડલુ)-ક્યારેક વહુ રૂપે પણ–પરથી વ્યુત્પન્ન થયેલું ગણયું, જેના માટે કઈને કેઈના સુલુકમાંથી થયેલી ઉત્પત્તિની અલૌકિક કથા પ્રચલિત થઈ.૧૬ પ્રાયઃ આ પ્રક્રિયાને લીધે ગુજરાતમાં જુહુય અને સુય (ને શરૂઆતમાં એ રીતે રૌહિ, વ રુ, ગુરુ વગેરે) રૂપ પ્રચલિત થયાં. પા#િ૧૭ અને રજિક ૧૮ની જેમ એમાંથી ગુજરાતીમાં સોલંકી’ રૂ૫ પ્રચલિત થયું.
આમ દખણના કુલના રાજાઓ સામાન્ય રીતે ચાલુક્ય’ તરીકે અને ગુજરાતના કુલના રાજાઓ “ચૌલુક્ય” તરીકે ઓળખાતા, પરંતુ એ પરથી એ બે રાજવંશ ભિન્ન કુલના હોવાનું ફલિત થતું નથી. દખ્ખણના ચાલુક્ય વંશની જેમ ગુજરાતને ચૌલુક્યવંશ માનવ્ય ગોત્ર અને હારીતી-હારીતિ સાથે સંબંધ દર્શાવતો નથી એ ખરું છે, પણ દખણના ચાલુક્યોએ એ ઉલ્લેખ કદ પાસેથી અપનાવી લીધા હતા;૧૯ આથી એ ઉલ્લેખો ચાલુક્યોની ઉત્પત્તિની અતિહાસિક રજૂઆત કરતા હોવાનું ફલિત થતું નથી. એવી રીતે દખ્ખણના ચાલુક્યો માનવ્ય ગોત્રના હતા, ત્યારે ગુજરાતના ચાલુક્યો ભારદ્વાજ ગોત્રના હતા એ ભેદર૦ પણ યથાર્થ ન ગણાય. બીજુ, દખણના ચાલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું, ત્યારે ગુજરાતના ચૌલુક્યોનું રાજચિહ્ન નંદી હતું, એ ભેદ તરફ છે. બૂલરે ધ્યાન ખેંચ્યું છે. ૨૧ પરંતુ લાંબા સમય દરમ્યાન ઇષ્ટ સંપ્રદાયને ફેરફાર થયે હે સંભવે છે. એનાથી ઊલટું, કુત્પત્તિને અંગે દખણના ઉત્તરકાલીન ચાલુક્યોની અને ગુજરાતના ચૌલુકાની બાબતમાં સમાન પૌરાણિક માન્યતાઓ પ્રચલિત થયેલી છે. વળી અગાઉ જણાવ્યા મુજબ વહુચ-ચારુચ ને બદલે અહીં જુદા-વૌઠુજય રૂ૫ પ્રચલિત થયાં છે; ને એ બંને પ્રકારનાં નામોના મૂળમાં રહેલા મનાતા વહુ અને ગુરુ શબ્દ પણ પર્યાયરૂપ છે. વળી આ કાળ દરમ્યાન પણ ક્યારેક આ બંને શબ્દ પર્યાયરૂપે પ્રયોજાયા છે. આમ વાસ્તવમાં ચાલુક્યો અને ચૌલુક્યો એક જ કુલના છે, છતાં દખણના રાજવંશે માટે “ચાલુક્ય” અને ગુજરાતના રાજવંશો માટે “ચૌલુક્ય’ શબ્દ રૂઢ થયે છે એ લક્ષમાં રાખવું ઘટે. ગુજરાતી “સોલંકી” શબ્દ પણ “ચૌલુક્ય’ રૂ૫ સાથે સંબંધ ધરાવે છે. કુલની ઉત્પત્તિ
સોલંકી કાળ દરમ્યાન ચૌલુક્ય કુલની ઉત્પતિ માટે અમુક પૌરાણિક માન્યતાઓ પ્રવર્તતી હતી. દાનવોના ઉપદ્રવ સામે રક્ષણ માટે દેવેએ પ્રાર્થના કરતાં સંધ્યાવંદન સમયે બ્રહ્માએ પવિત્ર ગંગાજળ ભરેલા પોતાના ચુલુકમાંથી “ચુલુક્ય” નામે વીર ઉત્પન્ન કર્યો તેનામાંથી ચૌલુક્ય વંશ પ્રવર્ચે ૨૪ એ માન્યતા સ્પષ્ટતઃ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨ જુ ]
કુલાત્પત્તિ અને પૂજો
[ ૧૭
ચૌલુકય' નામની સમજૂતી પૌરાણિક રીતે આપવા માટે ઊપજેલી છે. વળી આ રાજવંશને પૌરાણિક ચંદ્રવંશ સાથે સાંકળવામાં આવ્યા છે.૨૫ આ માન્યતા સ્પષ્ટતઃ વમાન રાજવંશાને પુરાણપ્રસિદ્ધ સૂર્યવંશ કે ચંદ્રવંશ સાથે સાંકળવાની એ કાલની અભિરુચિમાંથી ઉદ્ભવી છે. ૨૬ આ બંને પ્રકારની માન્યતા દખ્ખણુના ઉત્તરકાલીન ચાલુકચો માટે પણ પ્રચલિત થઈ હતી.ર૭ એમાં કેટલેક વિગતભેદ પણ માલૂમ પડે છે.૨૮ વસ્તુતઃ આ મૈં માન્યતા પ્રાચીન ચાલુકય વંશના રાજ્યકાલ પછી સૈકાઓ ખાદ પ્રચલિત થયેલી પૌરાણિક કથા પર આધારિત છે તે એવુ કંઈ ઐતિહાસિક મૂલ્ય રહેલું નથી.૨૯
જયસિંહસૂરિએ ‘ કુમારપાલભૂપાલચરિત ’(ઈ. સ. ૧૩૬૬)માં વળી એવી । અનુશ્રુતિ આપી છે કે ચુલુજ નામે વીર પુરુષે મધુપદ્મ(મથુરા) નગરમાં ચૌલુકય વંશ પ્રવર્તાવ્યા, એ વંશમાં સિહવિક્રમ નામે રાજા થયા, જેણે પોતાનેા સ ંવત ચલાવ્યેા, એના પુત્ર હરિવિક્રમમાંથી ૮૫ તેજસ્વી વંશજ થયા તે એ પછી રામ, ભટ, દડ, કાંચિદ્મવ્યાલ, રાજિ અને મૂલરાજ થયા. ३० આ કથામાં મૂલરાજ ચૌલુકયના જ્ઞાત પૂર્વજોને ઉત્તર ભારત સાથે સાંકળવાની તથા ચુલુકય અને એ પૂર્વજોની વચ્ચે કેટલાક રાજાઓનાં કલ્પિત નામ ઉમેરવાની વૃત્તિ રહેલી છે, જે કલ્યાણીના ચાલુકચોને અયેાધ્યા સાથે સાંકળતી કથાના મૂળમાં પણ રહેલી છે,૩૧ પરંતુ આ માન્યતા પણ ઘણી ઉત્તરકાલીન હેાઈ અતિહાસિક મહત્ત્વ વિનાની છે.
ભાટચારણાની અનુશ્રુતિમાં પરમાર, પ્રતીહાર, ચૌલુકય અને ચાહમાન એ ચાર રાજકુલાની ઉત્પત્તિ અયુ`ગિરિ પર વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી થઈ હોવાનુ જણાવ્યુ છે,૩૨ પરંતુ ચૌલુકયોનાં લખાણેામાં આવે ઉલ્લેખ માત્ર પરમારાની ઉત્પત્તિ માટે આવે છે.૩૩ વસ્તુતઃ આ અનુશ્રુતિ ચુલુક અને ચંદ્રને લગતી માન્યતા કરતાંય મેડા સમયમાં ઊપજેલી છે ને એમાં જણાવેલી મુખ્ય ખાબત સ્પષ્ટતઃ પૌરાણિક કથાના પ્રકારની છે.
"
છતાં આ અનુશ્રુતિમાં ચૌલુકોને પ્રતીહારા સાથે સાંકળવામાં આવ્યા તે પ્રતીહારા ગુર્જર જાતિના હેાવાનુ જણાય છે એ પરથી કેટલાક અર્વાચીન ઇતિહાસ–સશોધકોએ ચૌલુકયો ગુર જાતિના હોવાનું સૂચવ્યુ છે.૩૪ ગુજર દેશ' કે ‘ગુજરાત' જેવું નામ આ પ્રદેશને ચૌલુકય કાલમાં જ લાગુ પાયું ને ગુજરાતના ચૌલુકય વંશના સ્થાપક મૂલરાજના પિતા રાજિ કલ્યાણકટક અર્થાત્ નેાજના હાઈ ગુજર રાજ્યની રાજધાની સાથે સંકળાયેલા હતા. એ એ બાબત આ સૂચનને સમન આપે છે.૩૫ ડૉ. દે. રા. ભાંડારકરે વળી એવી અટકળ કરી ર. સા.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૮ ] સેલંકી કાલ
[ . છે કે ગુર્જરોને એક સમૂહ છઠ્ઠી સદીમાં સવાલખ (સેવાલિક) પર્વતના પ્રદેશમાંથી આવી દખણ સુધી ફેલાય તે “ચાલુક્ય' નામે ઓળખાયો, જ્યારે તેઓને બીજો સમૂહ ૧૦ મી સદીમાં કનોજથી આવી ગુજરાતમાં વચ્ચે તે “ચૌલુક્ય કે સોલંકી” નામે ઓળખા.૩૬ આમ ચૌલુક્યો ગુર્જર જાતિના હોવાથી તેઓના શાસન નીચેના આ પ્રદેશને “ગુર્જર દેશ” અને “ગુજરાત” જેવું નામ લાગુ પડ્યું એવું મનાયું.
પરંતુ ચૌલુક્યો ગુર્જર જાતિના હતા એ સુનિશ્ચિત નથી. તેઓને પ્રતીહારે સાથે સાંકળતી અનુશ્રુતિ “પૃથ્વીરાજ-રાસો” પર આધારિત છે, પરંતુ એ રાસાને તથા એમાં આપેલી આ અનુશ્રુતિને અતિહાસિક દષ્ટિએ પ્રમાણભૂત માની શકાય એમ નથી.૩૭ વસ્તુતઃ એ રાસાની વર્તમાન આવૃત્તિમાં ઘણું ઐતિહાસિક ક્ષતિ હવાનું પ્રતિપાદિત થયું છે, જ્યારે એના મૂળ અંશમાં અગ્નિકુલને લગતી અનુકૃતિને સમાવેશ થયો નથી, આથી એમાં આ અનુશ્રુતિ પછીથી ઉમેરાઈ છે.૩૮ બીજ, એ અનુશ્રુતિમાં જણાવ્યા મુજબ ચૌલુક્યો અને પ્રતીહારે એક જાતિના હોય તો પણ એ પરથી ચૌલુક્યો ગુજર જાતિના હોવાનું સુનિશ્ચિત થતું નથી, કેમકે પ્રતીહારો ગુર્જર જાતિના હતા કે કેમ એ વિવાદાસ્પદ છે. પ્રતીહારે અને આગળ જતાં ચૌલુક્યોના માટે પ્રયજાયેલ “ગુર્જર' શબ્દ તેઓની જાતિને નહિ, પણ તેઓના પ્રદેશને કે મૂળ વતનને ઘાતક હોય એ ઘણું સંભવિત છે.૩૯ અર્થાત મિત્રક કાલ દરમ્યાન ભિલ્લમાલની આસપાસને પ્રદેશ “ગુર્જરદેશ' તરીકે ઓળખાતો હતો, પરંતુ આગળ જતાં એ ગુજરદેશના દક્ષિણ ભાગમાં સત્તા ધરાવનાર ચૌલુક્ય રાજાઓનું રાજ્ય એની દક્ષિણે જેમ જેમ વિસ્તરતું ગયું તેમ તેમ એ નામ એમાં ઉમેરાતાં મંડલને પણ લાગુ પડતું ગયું, જ્યારે આબુની ઉત્તરે આવેલા એના મૂળ પ્રદેશ માટે એ નામ લુપ્ત થઈ ગયું એવું લાગે છે.૪૦ વળી શ્રીમાળી, પ્રાગ્રાટ વગેરે બીજી જે જાતિઓ ભિલ્લમાલની આસપાસના ગુજરદેશમાંથી આવી આ પ્રદેશમાં વસી તે પણ તેઓના મૂળ વતન પરથી “ગુર્જર તરીકે ઓળખાતાં આ પ્રદેશને “ગુજર' નામ લાગુ પડ્યું હોય એ પણ ઘણું સંભવિત છે. આમાં ગુર્જર ખેડૂતો અને પશુપાલકો તથા કારીગરોના વિપુલ વર્ગોને ખાસ સમાવેશ થાય. આમ આ પ્રદેશને “ગુજર દેશ” નામ ચૌલુક્ય કાલમાં લાગુ પડયું ને ચૌલુક્ય રાજાઓ “ગુર્જર” કે “ગુર્જરરાજ” કહેવાતા એ પરથી ચૌલુક્યો પતે ગુજર જાતિના હોવાનું નિશ્ચિત થતું નથી. • ' છે. ભાંડારકરના મતનું ખંડન કરતાં ડે. અશોકકુમાર મજુમદાર દલીલ કરે છે કે “લાટનામ પ્રાફચૌલુક્ય કાલમાં સમસ્ત ગુજરાત માટે પ્રજાનું
Page #50
--------------------------------------------------------------------------
________________
૨ જુ].
કુલેત્પત્તિ અને પૂર્વજો નહિ ને અહીં ચૌલુક્ય વંશની સત્તા સ્થપાઈ ત્યારે આ પ્રદેશ ક્યારેય “ગુર્જરદેશ” તરીકે ઓળખાત થઈ ચૂક્યો હતો. પરંતુ આ મુદ્દો યથાર્થ નથી. છતાં ચૌલુક્યો ગુજર કે ગુજરરાજ તરીકે ઓળખાયા એ ગુજરદેશને લઈને, પિતાની જાતિને લઈને નહિ, એવું ડે. મજુમદારનું પણું મંતવ્ય છે.૪૨ ગુજરને સામાન્ય રીતે દણની સાથે સંકળાયેલી વિદેશી જાતિના માનવામાં આવે છે;૪૩ ઉત્તર ભારતની અનેક જ્ઞાતિઓનાં નામોમાં તેમજ ત્યાંનાં અનેક સ્થળોનાં તથા પ્રદેશોનાં નામના મૂળમાં “ગુજર” શબ્દ રહે છે ૪ ને “ગુજરાત” નામના મૂળમાં ગુર્જર જાતિનું નામ હોવાનું જણાય છે, પરંતુ ચૌલુક્ય ગુજર જાતિના હોવાનું નિશ્ચિત થતું ન હોઈ અહીં એ મુદ્દાને વિસ્તાર કરવાની જરૂર નથી.
પુરાણે અને ચરકસંહિતામાં “ચુલિક” (કે “શુલિક') જાતિને કિરાત, બાલિક, પહલવ, ચીન, યવન અને શક જેવી વિદેશી જાતિઓ સાથે ગણાવેલી છે; મત્સ્ય પુરાણમાં ચુલિકના દેશમાં થઈ ચક્ષુ (કસસ) નદી વહેતી હોવાને ઉલ્લેખ છે ને તારાનાથ શુલિકનું રાજ્ય તગારા(મધ્ય એશિયામાંનું થેગારા)ની પાર આવેલું જણાવે છે.૪૫ આ પરથી ચુલિકેશુલિકે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી વસ્યા લાગે છે. અર્થાત આ જાતિના લેકો મૂળમાં સોગડિયન હતા ને ચૌલુક્યો “ચુલિક” કે “શુલિક” નામે ઓળખાયેલા સોગડિયામાંથી ઉદ્ભવેલા છે એવું સૂચવાયું છે. ૪પ
દખણમાં “ચુલિક” નામ “ચક્ય” “ચલિષ” કે “ચલુક્ય તરીકે પ્રચલિત થયું ને એ નામમાં ચક” “ચલિક” કે “ચલુક” જેવું મૂળ રહેલું કહેવાનું મનાયું.૪ નાગાજુનીકેડ(આંધ્ર પ્રદેશ)ના એક અભિલેખમાં૪૭ ઉલિખિત મહાસેનાપતિના ( “સ્કન્દનચલિકિ-મણક”) નામમાં રહેલ વચલે શબ્દ
ચલિકિ આ સંભવને સમર્થન આપે છે.૪૮ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સત્તારૂઢ થયેલા ચાલુક્ય દખ્ખણની પરંપરાના લાગે છે, પરંતુ નવમી સદીમાં યુલિકો-શલિકેનું એક બીજું કુલ પ્રતીહાર રાજ્યના પાટનગર કનેજમાં વસ્યું ને દસમી સદીમાં એ કુલના મૂલરાજે અણહિલવાડમાં સત્તા પ્રાપ્ત કરી ત્યારે અહીં તેઓ શરૂઆતમાં ચૌદ્ધિક – શૌલિકક” તરીકે ને આગળ જતાં “ચુલુક્ય” કે “ચૌલુક્ય” અથવા સેલંકી” તરીકે ઓળખાયા ૮અ એવું લાગે છે.
૨. પૂર્વજો ગુજરાતના ચૌલુક્ય વંશના સ્થાપક મૂલરાજના વિ. સં. ૧૦૪૩(ઈ. સ. ૯૮૭)ના તામ્રપત્રમાં મૂલરાજને “મહારાજાધિરાજ” અને “મહારાજાધિરાજશ્રી રાજિને સુત” કહ્યો છે. યુવરાજ ચામુંડરાજના વિ. સં. ૧૦૩૩(ઈ. સ.
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૦ ] સેલંકી કાલ
[ પ્ર. ૯૭૬)ને તામ્રપત્રમાં મૂલરાજને વળી “વ્યાલકાંચિ પ્રભુના વંશમાં થયેલા જણાવ્યા છે.પ૦ | હેમચંદ્રાચાર્યે “થાશ્રય”(૧૨ મી સદી)માં મૂલરાજનો રાજિના પુત્ર તરીકેપ 2 અને રાજિના નાના ભાઈને “દડાક” તરીકે ઉલ્લેખ કર્યો છે. પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)માં રાજ, બીજ અને દંડક નામે ત્રણ ભાઈઓને તથા તેઓ કને જના રાજા ભૂયરાજના વંશજ મુંજાલદેવના પુત્ર હોવાનો ઉલ્લેખ આવે છે.૫૩
જયસિંહસૂરિએ કુમારપાલભૂપાલચરિત(ઈ.સ. ૧૦૬૬)માં રામ-સહજ રામભટ–દડકક-કાંચિકવ્યા–રાજિ-મૂલરાજ એવી વંશાવળી જણાવી છે. ૫૪ જિનમંડનગણિના કુમારપાલપ્રબંધ(ઈ. સ. ૧૬૩૬)માં પપ તથા કૃષ્ણ કવિની રત્નમાલા(૧૭ મી–૧૮ મી સદી)માં ભૂયડ (ભૂઅર)-કર્ણાદિય (કરન)-ચંદ્રાદિત્ય-સોમાદિત્યભુવનાદિત્યરાજ એવી વંશાવળી આપી છે.
મૂલરાજના પિતાના અભિલેખમાં તથા સર્વ અનુકાલીન ગ્રંથમાં જણાવ્યા મુજબ મૂલરાજના પિતાનું નામ “જિ” હતું એ નિર્વિવાદ છે. યુવરાજ ચામુંડરાજના અભિલેખમાં જણાવેલ વ્યાલકાંચિપ્રભુ નામે પૂર્વજ એ કુમારપાલભૂપાલચરિતના આધારે મૂલરાજને પિતામહ કાંચિકવ્યા હોવાનું માલુમ પડે. છે.૫૭ એ ગ્રંથમાં જણાવેલ કાંચિકવ્યાલના પિતાનું નામ દડક પણ ઐતિહાસિક હોવું સંભવે છે, કેમકે રાજિના નાના ભાઈનું નામ દડક્ક-દંડક હતું ને ઘણાં
લેમાં પૂર્વજના નામનું પુનરાવર્તન થતું. દડક ૧ લાના પિતા તથા પિતામહ વિશે અન્ય ઉલ્લેખોનું સમર્થન મળ્યું નથી. આ ગ્રંથમાં મૂલરાજના પૂર્વજો મધુપદ્રમાં ૮ રાજ્ય કરતા હોવાનું જણાવ્યું છે, પરંતુ એમાં આપેલી અનુશ્રુતિને. આરંભિક વૃત્તાંત એતિહાસિક હેવાની પ્રતીતિ થતી નથી.
પ્રબંધચિંતામણિમાં રાજિના પિતાનું નામ “મુંજાલદેવ” જણાવ્યું છે તે કલ્પિત ન હોય તે કાંચિકવ્વાલનું બીજું નામ હોઈ શકે અથવા મૂળ નામ
મુંજાલદેવ” હોય ને “કાચિકવ્યાલ” એનું પરાક્રમ–પ્રાપ્ત બિરુદ હોય. તો એવી રીતે “ભુવનાદિત્ય” (કે “ભૌમાદિત્ય ”) પણ એ જ રાજાનું બીજું નામ હશે ? કુમારપાલપ્રબંધ અને રત્નમાલામાં આપેલાં ભૂયડ અને રાજિની વચ્ચેનાં નામ એતિહાસિક કરતાં કલ્પિત હોવાનો વિશેષ સંભવ લાગે છે..
પ્રબંધચિંતામણિમાં તથા રત્નમાલામાં મૂલરાજનો પૂર્વજ ભૂયરાજ અથવા 'ભૂયડ હોવાનું ને એ કલ્યાણકટક(કને જ)ને રાજા હોવાનું જણાવ્યું છે એ પરથી મૂલરાજના પૂર્વજ કનેજ સાથે સંકળાયેલા હોવાનું સૂચિત થાય છે, પરંતુ એ
Page #52
--------------------------------------------------------------------------
________________
૨ જુ' ]
કુલાત્પત્તિ અને પૂજા
[ ર
ભૂયરાજ પ્રાયઃ કનેાજના પ્રતીહાર વશના રાજા ભાજ હોઈ ચૌલુકય કુલના મૂલરાજના સીધા પૂજ હાઈ શકે નહિ. ડૉ. મુનશીએ તે કાંચિકન્યાલનેા પિતા દંડક તથા ભૌમાદિત્ય(ભુવનાદિત્ય)ને પિતા સામાદિત્ય પ્રતીહાર નરેશ ભેજને પુત્ર મહેદ્રપાલ હવાનુ, સામાદિત્ય' અને ‘ ચંદ્રાદિત્ય 'પર્યાય હોવાનું અને કાંચિકવ્યાલ, મુજાલ અને ભૌમાદિત્ય એ મહેદ્રપાલના પુત્ર મહીપાલ હોવાનુ કલ્પીને રાજિ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજકુલના હશે અને મહીપાલને દૌહિત્ર કે જમાઈ હશે એવી અટકળ રજૂ કરી છે,પ૯ પરંતુ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી નાંધે છે તેમ એમાં મુનશીએ દંતકથાઓના અભિલેખાના સ્પષ્ટ પુરાવા સાથે કઈ રીતે ન એસતા મેળને તાણીતૂસીને મેળવવા માટે ઇતિહાસ સહી ન શકે તેટલી કલ્પના કરી છે.ક॰ એના કરતાં આ પ્રદેશને ‘ગુર્જરદેશ ' જેવુ નામ અને એના રાજાને ‘ગુજરેશ્વર ' જેવુ' પદ મળ્યું એ પરથી મૂલરાજના પિતા રાજિ કનેાજના પ્રતીહાર રાજાધિરાજને ભિલ્લમાલની આસપાસના ગુજરદેશના સામત હશે એ તક ૬૧ વધુ વાસ્તવિક ગણાય.
કુમારપાલભૂપાલચરિતમાં મૂલરાજના પૂર્વજ રામને દારથ રામની જેમ પરાક્રમી તથા ન્યાયી, સહજરામને ત્રણ લાખ અશ્વોને સ્વામી તથા શકપતિને હણનાર, અને દડને પિપાસા નામે રાષ્ટ્રના રાજાને હરાવનાર કહ્યો છે.કર કાંચિકવ્યાલને કલ્પદ્રુમ જેવા પરમ દાની જણાવ્યા છે.૬૩ રાજિ વિજયી હતેા, સામનાથની યાત્રાએ દેવનગર (દેવપત્તન–સામનાથ પાટણ) ગયા હતા તે ગુજર દેશના રાજા સામંતસિંહની ભગતી લીલાને પરણ્યા હતા ૪ એવુ પણ એમાં જણાવ્યું છે.
'
પ્રાધચિંતામણિમાં રાજિ-સામંતસિંહને લગતા પ્રસંગ વિગતે નિરૂપાયા છે. એમાં જણાવ્યું છે કે રાજ, બીજ અને દંડક સામનાથની યાત્રા કરી પાછા ફરતાં અણહિલપાટક આવ્યા, ત્યાં એક દિવસ ત્યાંના રાજા સામતસિંહ ઘેાડે સવારીની મેાજ માણતા હતા ત્યારે એણે અશ્વને વગર કારણે ચાબૂક મારતાં કાટિકના વેશમાં રહેલા રાજએ ‘અરેરે ! ' એવા ઉદ્ગાર કાઢ્યો, આ સાંભળી રાજાએ એને સંપર્ક સાથેા ને ધોડેસવારીમાં એની કુશળતા જોઈ એને મેટા કુલને જાણીને એને પોતાની બહેન લીલાદેવી પરણાવી.૬પ એમાં જણુાવ્યા મુજબ રાજિ ધોડેસવારીમાં કુશળ હતા, સામનાથની યાત્રા કરવા સૌરાષ્ટ્ર આવ્યા હતા તે અણુ હેલવાડના ચાવડા રાજા સામંતસિ ંહે એને પેાતાની બહેન લીલાદેવી પરણાવી હતી, એ મુખ્ય મુદ્દા ઐતિહાસિક હોવા સંભવે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
રર ]
સોલંકી કાલ
પાદટીપા ૧. ગુએલે, લે. ૧૩૬ અ. શ્રી. ગિ. વ. આચાર્ય “ઊંદિર ” વાંચેલું છે, જ્યારે મુનિ
જિનવિજયજીએ “જિ” વાંચ્યું છે (મારતીય વિદ્યા, છં. ૧, માં. ૧, . ૭૨). ૨. ગુઅલે, લે. ૧૩૭ ૩. એજન, લે. ૧૪૫, ૧૪૬, ૧૫૪, ૧૫૭ ઇ, ૧૬૩, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૧, ૨૦૨ અને ૨૦૫.
લે. ૧૪૭ માં આ વંશને “ગુરુવય’માંથી ઉદ્ભવેલે વશ કર્યો છે. ૪. સુશાચ, સ ૮, પ્ર. ૧૨૪; સ ૧૪, શ્નો. ૭૨ ૫. દેવદાસાર્ચ, કુમારપત, ૨, ભો. ૧૧ ૬. ઘન, ઘ ૧, ઋો. ૨૨ ૭. gઝન, વ , કરો. ૮૪ ૮. કાશ્રય, ૨, છો. ૨; સ ષ, ઝો. ૧૨૭; સ ૧૪, બો. કરૂ, રે;
ક ૧૬, બ્રો. ૧૨; સ ૧૮, “ો. ૨૪, ૮૧, ૧૨, ૧૬ ૯. ઘનન, ૧, કરો. રે; “પુસ્કુરકુ (ઉપર પા. ટી. ૪)માં પણ આ જ રૂપ
અભિપ્રેત છે. ૧૦. ગુએલે, લે. ૧૬૭, ૨૦૬, ૨૧૭, ૨૪, ૨૨૫, ૨૨૬ ૧૧. હિંગુલી, લ ૨, કરો. 1; pકૃતસંજીર્તન, ૩ ૨, #ો. ૧; કુતીતિ
જોરિન, કરો. ૨૩, ૬; ઘમ્યુચ, સ ૧, બ્રો. ૨૧; વાતવિશ્વાસ, ૧, wો. ૧; રૂ, øો. ૨ કયારેક “ગુરુ” પ્રજાતું (વલન્તવિજાર, સર, ક. ૨૮; ખીમર
મન, પૃ. ૨). ૧૨. ગૌ. હી. મોક્ષા, સોદિ #ા પ્રવીન તિહાસ, પૃ. ૧ ૧૩. ગુઐલે, લે. ૨૩૯ ૧૪. The Classical Age, p. 227. ક્યારેક રસુકિ , કે સાહ્નિ લખાતું.
વૃંગીના પૂર્વ ચાલુક્યોના અભિલેખા(ઈ. સ. ૬૩૨-૧૦૭૦)માં રહુ, વર્જિ wa a t 34 Olomai, (N. Venkataramanayya, The Eastern Chalukyas of Vengi, p. 8. નવસારીના ચાલુક્યોના અભિલેખા(ઈસ. ૬૭૧-૭૩૯)માં પણ ઝિવચ અને વહુ રૂપ પ્રયોજાયાં છે, જ્યારે સૌરાષ્ટ્રના
ચાલુક્યોના અભિલેખ(ઈ. સ. ૮૯૨-૯૦૦)માં રાજુ રૂપ પ્રયોજાયું છે. 24. A. K. Majim.car, The Chaulak jas of Gvjcrat, sp. 14 f.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨ જું ] કુત્પત્તિ અને પૂર્વ
[ ૨૩: મહાભારતની જુની આવૃત્તિઓમાં “ચુલુક જાતિનો ઉલ્લેખ આવતો, પરંતુ પૂનાની સમીક્ષિત આવૃત્તિમાં “ચુલક' ને બદલે “ચુચુપ પાઠ પસંદ કરવામાં આવ્યો છે. અલબત્ત, કેટલીક હસ્તપ્રતોમાં “ચુલુક પાઠાંતર મળે છે (Vol. VII, p. 394). કેટલાક પ્રાચીન અભિલેખામાં “શલિક, “શલકિક, “શકિ, “સકિ” અને “શુકિ”
જેવાં રૂપ પ્રયોજાયાં છે, જે “શુલિક સાથે સામ્ય ધરાવે છે. 25. The Classical Age, pp. 227 f.
૧૭. Ibid., p. 227 ૧૮. જુઓ ઉપર પાદટીપ ૧.
2. The Classical Age, p. 228 20. C. V. Vaidya, History of Mediaeval Hindu India, Vol. III, p. 194 ૨૧. IA, Vol. VI, p. 182
૨૨. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૩૫-૧૩૬ ૨૩. સોલંકી કાલના રાજવંશના લાટના અભિલેખમાં એના કુલ માટે “ચાલક અને
ચૌલુક્ય” એ બંને રૂપ પ્રજામાં છે (ઉપર પાદટીપ ૧૨-૧૩). વિમોવતિની હસ્તપ્રતોમાં રાહુવચને બદલે ચૌટુવચ શબ્દ પણ વપરાય છે; ને છળપુરીમાં ગુજરાતના ચોલીને વારુચિ કહ્યા છે (A. K. Majumdar, Chaulukyas
of Gujarat, p. 11 ). ૨૪. ગુએલે, નં. ૧૪૭, ૨૩૬ અને ૨૩૯; હિંદુસૂરિ, વસ્તુપાઝતેનારહિત,
છે. ૪-૧; વાઝાન્દ્ર, વસવિઝા, સ રૂ, . ૧-૨; સમયતિરાદિ,
ચાર–રા, સ ૧, કો. ૨. વળી જુઓ પ્રવિત્તામણિ, પૃ. ૨૩. ૨૨. મરદ્ર, હયાત્રા, લ , . ૪૨. વળી જુઓ નિર્જન, વસ્તુપાવરિત,
૧, wો. 5. અહીં કંઈ વિગત આપી નથી, પરંતુ પૂર્વી ચાલુક્યોના અભિલેખામાં બ્રહ્મા-અત્રિ
ચંદ્ર એવો સંબંધ જવામાં આવ્યો છે (ગુ. મ. રા. ઇ., પૃ. ૧૨૯). ૨૧, ગુ. મ, રા, ઇ., પૃ. ૧૨૯ ર૭. એજન, પૃ. ૧૨૭–૧૨૮; The Classical Age, p. 228 ૨૮. દા. ત. આ ચુલક કોઈ અભિલેખમાં ભારદ્વાજ (ણ) મુનિને, કોઈમાં હારિતિ–
પંચશિખ મુનિનો અને બીજે બધે બ્રહ્માને હોવાનું જણાવ્યું છે. ર૯. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૩૧-૧૩૩ રૂ. ૧, ૨જો. ૧૬-૨૧
૩૧. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૩૩ ૩૨. એજન, પૃ. ૧ર૬; Tod, Amals and Antiquities of Rajasthan, pp.
69, 73 ૩૩. ગુઅલે, લે. ૧૬૭, ૧૬૮ અને ૨૦૬ ૩૪. B. G, Vol. 1, Pt. 1, p. 443; Vol. IX, Pt. 1. p. 483; JBBRAS,
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
સાલકી કાલ
Vol. XXI, p. 413; IA, Vol. XL, p. 7 ૩પ. JBBRAS, Vol. XXI, pp. 413 i f
૩૬. IA, Vol. XL, pp. 7 ff.
૩૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૩૪
ફ, ક. મા. મુનશી, ચક્રવતી ગૂજÔા,' પૃ. ૧-૮
૪૦. એજન, પૃ. ૭-૧૧
૪૨. Ibid., pp. 13 f.
૪૪, ૩. મા, મુનશી, ઉપર્યુકત, પૃ. ૧૦
"
૪૬. ગુ. મ, રા, ઇ., પૃ, ૧૩૪; The Classical Age, p. 227
૪૭. EI, Vol. XX, pp. 18
૪, શ્નો. ૬૨
૩૮. C. G., pp. 8 f.
[મ.
૪૦. C. G., pp. 12 f.
૪૩. IA, Vol. XL, pp. 7 ff.
૪૮. B. V. Krishnarao, “ The Origin and the Original Home of the Chalukyas,'' IHC, III, pp. 386 f.
་
૪૫-૪૫. C. G., pp. 14 ff.
૪૮ અ. એ વિદેશી નામના શ્રુતિભેદથી ‘ચ' અને ‘શ’ના વિકલ્પ થયા, ભાષામાં ‘સ,’ ‘શ' અને ‘ચ’નાં રૂપાંતર અજ્ઞાત નથી (C. G., p. 16).
૪૯. ગુઅલે, લે. ૧૩૭
૦. મારતીય વિદ્યા, વર્ષ ૧, રૃ. ૭૨
૫૧. દા. ત.
૧૨. નન, સન રૂ, જો. ૧૬ ૧૪. સન્ ૧, સો. ૨૪-૨૧
<
૬૧. એજન, પૃ. ૧૩૯–૧૪૩
૬. સ ૧, શ્નો. ૨૭
६५. पृ. १५
५३. पृ. १५
૧. રૃ. ર્. મુનશી “ જીવનાદિંત્ય ” ને બદલે ભૌમાદિત્ય' નાંધે છે!
،،
५६. पृ. २२ ૫૭. Bharatiya Vidyā, Vol. `VI, p. 90 ૫૮. ડૅૉ. મિરાશીએ મધુપદ્મને બેટવામાં મળતી મધુવેણી (મહુવર) નદી પર આવેલું ધાયુ Û ( Ibid., p. 90), જ્યારે ડૅા. મુનશી તથા ડૅા. અ. કુ. મજુમદાર એ મથુરા હાવાનેા સભવ માને છે . ( ચક્રવર્તી ગૂજરા,' પૃ. ૧૧૮; C. G., p. 22). ૫૯. ચક્રવર્તી ગૂજરા,” પૃ. ૧૧૯-૧૨૩
૬૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૩૮
૬૨. સ ૧. જો, ૨૪-૨૬ ૬૪. સ
૧,
ો. ૨૮
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
સોલંકી રાજ્યને અભ્યદય સોલંકી રાજ્યની સ્થાપના
અણહિલપાટક(અણહિલવાડ)માં ચારેકટ (ચાવડા) વંશની સત્તાનો અંત આવતાં ત્યાં ચૌલુક્ય (સોલંકી) વંશની સત્તા સ્થપાઈ. આ રાજવંશને સ્થાપક હત રાજિનો પુત્ર મૂલરાજ. મૂલરાજનું રાજ્યારોહણ પ્રબંધચિંતામણિમાં વિ. સં. ૯૯૩ (કે ૯૯૮)માં અને વિચારશ્રેણીમાં વિ. સં. ૧૦૧૭માં થયું હોવાનું જણાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાં વધુ પ્રાચીન અને પ્રબળ ઉલ્લેખ આ પૈકી વિ. સં. ૯૯૮ ના વર્ષને સમર્થન આપે છે. આ અનુસાર અણહિલવાડના સેલંકી રાજ્યની સ્થાપના ઈ. સ. ૯૪૨ માં થઈ
૧. મૂલરાજ ૧ લે મુલરાજને પિતા રાજિ પ્રાયઃ કને જના પ્રતીહાર રાજ્યમાં ગુજરદેશને સામંત હતો ને અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવીને પરણ્યા હતા.૫ મૂલરાજનો જન્મ સગર્ભાવસ્થામાં લીલાદેવીનું મૃત્યુ થતાં માતાનું ઉદર ચીરીને કરાવવામાં આવેલે ને એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી એનું નામ “મૂલરાજ’ પાડવામાં આવ્યું, એવી અનુકૃતિ છે. '
મૂલરાજ પુખ્ત વયને થતાં પરાક્રમી નીવડ્યો ને મામાનું રાજ્ય વધારવા લાગે એવું પ્રબંધચિંતામણિ જણાવે છે. એમાં વળી એવું પણ જણાવ્યું છે કે રાજા સામંતસિંહ મદિરામત અવસ્થામાં પોતાના ભાણેજ મૂલરાજને ગાદીએ બેસાડતે ને ભાન આવતાં ગાદી પરથી ઉઠાડી મૂકતો. આ રીતે વારંવાર પિતાને ઉપહાસ તે જોઈને, મૂલરાજ પોતાના માણસોને તૈયાર રાખી, એક વખત મદિરામા મામાએ પોતાને ગાદીએ બેસાડશે ત્યારે એને મારીને પોતે ખરેખર રાજા થઈ પડ્યો. સાડા ત્રણ વર્ષ પછી નેંધાયેલી આ અનુશ્રુતિમાં ઐતિહાસિક તથ્ય કરતાં લોકકથાની ચમત્કૃતિ હોવાની શંકા સૂચવાઈ છે, પરંતુ કુમારપાલના સમયના વડનગર શિલાલેખમાં મૂલરાજે ચાપોત્કટ રાજાની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી હોવાનું તેમજ વિ. સં. ૧૨૩૦ ના અરસામાં રચાયેલા “મોહરાજપરાજય” નાટકમાં ૧૧ ચાપોત્કટ મદિરાસક્ત હતા ને એથી તેઓએ રાજ્ય ગુમાવેલું એ ઉલ્લેખ આવે છે. વળી વસ્તુપાલના સમયમાં રચાયેલા “સુકૃત
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૬ ] સેલંકી કાલ
[ પ્રસંકીર્તનમાં ૨ તથા “સુતકીતિ કલ્લોલિની'માં ૧૩ મૂલરાજને ચાપટ વંશના છેલ્લા રાજાને ભાણેજ કહ્યો છે, આથી મૂળરાજે મદિરામા મામાને મારીને ચાત્કટોની રાજલક્ષ્મી હસ્તગત કરી હોવાની મુખ્ય હકીકત અશ્રદ્ધેય ન ગણાય. મૂલરાજના એક દાનપત્રમાં ૧૪ એના ઉભય પક્ષ વિમલ હોવાનો તથા એણે પિતાનું રાજ્ય બાહુબળથી મેળવ્યું હોવાનો ઉલ્લેખ આવે છે એનાથી આ અનુમાનને બાધ આવતો નથી, કેમકે ઉભય પક્ષને લગતો ઉલ્લેખ પ્રશસ્યાત્મક હોઈ અક્ષરશઃ યથાર્થ ન પણ હોય, જ્યારે મદિરામત્ત મામાને મારી રાજગાદી મેળવવામાંય બાહુબળનું પરાક્રમ અપેક્ષિત છે. મૂલરાજની રાજસત્તા–સમકાલીન ઉલ્લેખના આધારે
મૂલરાજે ૫૫ વર્ષ વિ. સં. ૮૯૮ થી ૧૦૫૩ (ઈ. સ. ૯૪૨ થી ૯૯૭) રાજ્ય કર્યું હોવાનું પ્રબંધચિંતામણિ જણાવે છે. ૧૫ એના સમયનાં ચાર જ દાનશાસન પ્રાપ્ત થયાં છે ને એ એના રાજ્યકાલના ઉત્તરાર્ધનાં. વિ. સં. ૧૦૭૦ (ઈ. સ. ૯૭૪)માં મૂલરાજે વચ્છકાચાર્યને ગંભૂતા (ગાંભુ, જિ. મહેસાણા) વિષયનું એક ગામ દાનમાં દીધું. ૧૬ વિ. સં. ૧૦૩૩(ઈ. સ. ૯૭૬)માં રાજપુત્ર ચામુંડરાજે વરુણશમક(વડસમા, જિ. મહેસાણા)માં જૈનગૃહને ભૂમિદાન દીધું.૧૭ ચામુંડરાજની માતા માધવી ચાહમાન (ચૌહાણ) કુલની હતી. વિ. સં. ૧૦૪૩(ઈ.સ. ૯૮૭)માં મહારાજાધિરાજ શ્રીમૂલરાજે સારસ્વત મંડલમાંના મોઢેરક-૫૦ વિભાગમાંનું એક ગામ વદ્ધિ-વિષયમાં મંડલી ગામમાં આવેલા મૂલનાથદેવને અર્પણ ક્યું.૧૮ વિ. સં. ૧૦૫૧(ઈ. સ. ૧૯૫)માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીમૂલરાજદેવે. સત્યપુર(સાચેર)મંડલમાંનું એક ગામ દીર્વાચાર્યને દાનમાં દીધું. ૧૯ આ દાનશાસને પરથી મૂલરાજ સારસ્વતમંડલ તથા સત્યપુરમંડલ પર રાજ્ય કરતા હોવાની પ્રતીતિ થાય છે. સારસ્વત મંડલ સરસ્વતી નદી પર આવેલું મંડલ હતું, જેમાં અણહિલવાડ, સિદ્ધપુર, ગાંભુ, મોઢેરા, માંડલ, વિરમગામ, મહેસાણા વગેરેને સમાવેશ થતો. સત્યપુસ્તંડલ એની ઉત્તરે આવેલું હતું. એનું વડું મથક સત્યપુર તે હાલનું સાર (જિ. જોધપુર, રાજસ્થાન) છે. મુલરાજ રાજાધિરાજનાં મહાબિરૂદ ધરાવતે.
વિ. સં. ૧૦૦૫(ઈ. સ. ૯૪૯)માં ખેટકમંડલમાં રાષ્ટ્રકટ રાજા અકાલવર્ષ(કૃષ્ણરાજ ૩ જા)નું શાસન પ્રવર્તતું ને એમાંના મોહડવાસક (મોડાસા) વિષય પર પરમાર રાજા સીયક ૨ જાની સત્તા પ્રવર્તતી. ૨૦ વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૯૭૦)માં પણ સીયની સત્તા ચાલુ હતી. એ પછી ત્રણ-ચાર વર્ષમાં સીયકે રાષ્ટ્રકૂટ રાજાધિરાજનું આધિપત્ય ફગાવી દીધું ને દખણના રાષ્ટ્રકૂટ રાજ્યના પણ અંe
Page #58
--------------------------------------------------------------------------
________________
૩ ] સેલંકી રાજ્યને અભ્યદય
[ રક આવ્યો,૨૨ આથી ખેટકમંડલના મુખ્ય ભાગ પર મૂલરાજે પોતાની સત્તા પ્રસારી હેવી સંભવે છે, પરંતુ મોહડવાસક વિષય પર પરમાર વંશની સત્તા છેક મૂલ રાજના પૌત્ર દુર્લભરાજના સમય સુધી ચાલુ હોવાનું વિ. સં. ૧૦૬૭(ઈ. સ. ૧૦૧૧)ના દાનશાસન પરથી માલૂમ પડે છે. ૨૩
આ દરમ્યાન પરમાર વંશની સત્તા માળવામાં પ્રસરી ને એ વંશના પ્રતાપી રાજા મુંજે ગુજર રાજાને હરાવી હેરાન પરેશાન કરી દીધો.૨૪ આ ગુર્જર રાજાને કેટલાકે મૂલરાજ માન્યો છે, પરંતુ એ વસ્તુતઃ અવંતિને પ્રતીહાર રાજા હોવ સંભવે છે. ૨૬ દખણમાં રાષ્ટ્રકૂટ વંશની જગ્યાએ ઉત્તરકાલીન ચાલુક્ય વંશની સત્તા પ્રવતી.
રાષ્ટ્રકૂટ રાજા ધવલના બીજાપુર અભિલેખ(ઈ. સ. ૯૯૭)માં મૂલરાજે ધરણીવરાહ નામે રાજાનું ઉમૂલન ક્યને અને ધવલે એને શરણ આપ્યા. ઉલ્લેખ છે. ર૭ આ ધરણીવરાહ આબુને પરમાર રાજા ધરણીધર હોવાનું માલૂમ પડે છે. ૨૮ આગળ જતાં ધરણીધરનો પૌત્ર ધંધુક મૂલરાજના પૌત્ર ભીમદેવના સામંત તરીકે દેખા દે છે એ પરથી ધરણીવરાહે મૂલરાજના સામંતનું પદ સ્વીકારી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું લાગે છે. મૂલરાજનાં પરાક્રમ–અનુકાલીન ઉલ્લેખેના આધારે
સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યો મૂલરાજનાં કેટલાંક પરાક્રમ વિગતે નિરૂપ્યાં છે. એમાં પહેલું પરાક્રમ વર્ણવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાઓના પરાજયનું. આ પરાક્રમના નિરૂપણને સાર આ પ્રમાણે છેઃ ભગવાન શંભુએ મૂલરાજને ગ્રાહરિપુ પર ચડાઈ કરવા સ્વપ્નમાં પ્રેરણા આપી. મંત્રી જન્મક તથા જેહુલ સાથે મંત્રણા કરતાં તેઓએ પણ મૂલરાજને એવી સલાહ આપી. ૨૯ ગ્રાહસ્પિ યાત્રાળુઓને કનડતો હતો ને પવિત્ર પ્રાણીઓના વધથી તથા ભોજનથી તીર્થોને ભ્રષ્ટ કરતો હતો. પરાજિત શત્રુઓ તરફનું એનું વર્તન ક્ષત્રિચિત નહતું, પરંતુ એની રાજધાની પર્વત તથા સમુદ્રથી દૂર ન હોઈ સુરક્ષિત સ્થિતિ ધરાવતી. વળી કચ્છને રાજા લક્ષ એને પ્રબળ મિત્ર હતો, આથી મુલરાજે વમનસ્થલી(વંથલી)ના રાજા ગ્રહરિપુ પર જાતે ચડાઈ કરવા નિર્ણય કર્યો. બંને પક્ષે યુદ્ધની તૈયારી થઈ૩૦ જબુમાલી૩૧ નદીના કાંઠે બે દિવસ ભારે સંગ્રામ ખેલાય. ત્રીજા દિવસે મૂલરાજે ગ્રાહરિપને હરાવી કેદ કર્યો. હવે રાજા લક્ષ મૂલરાજ સામે ધો. મુલરાજે યુદ્ધમાં એને ભાલા વડે હણી નાખે. ગ્રહરિપુની રાણુઓની વિનવણીથી મૂળરાજે ગ્રાહરિફને છોડી મૂક્યો ને સોમનાથની યાત્રા કરી. ૧૦૮ હાથી લઈ એ પાંચ દિવસમાં પાટનગર પાછો ફર્યો.૩૨
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૮] સેલંકી કાલ
[ પ્ર. ગ્રાહરિપુ પરની ચડાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્યું કર્યું છે, વસ્તુપાલના સમય. ના કવિઓએ કે “પ્રબંધચિંતામણિ'ના કર્તા મેરૂતુંગે ય કર્યું નથી, આથી ઉત્તર ગુજરાતમાં નવું રાજ્ય સ્થાપનાર મૂળરાજે સૌરાષ્ટ્રમાં છેક વંચળી (જિ. જૂનાગઢ) જેટલે દૂર ચડાઈ કરવાનું સાહસ કરવા ધાર્યું હોય એ ભાગ્યેજ સંભવિત ગણાય એમ માનીને હેમચંદ્રાચાર્યું કરેલું મૂલરાજે કરેલા ગ્રાડરિપુના પરાજયનું લાંબુ નિરૂપણ કલ્પિત હોવાની શંકા રજૂ કરવામાં આવી છે,૩૩ પરંતુ આટલા વિસ્તારથી નિરૂપાયેલે આ વૃત્તાંત સમૂળગે કલ્પનાના આધારે ઉપજાવવામાં આવ્યો હોય એવું પણ ભાગ્યેજ બને. મૂલરાજના સમયમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વંથળીમાં ચૂડાસમા વંશનો રાજા ગ્રાહરિપુ રાજ્ય કરતો હશે ને મૂલરાજે ઉત્તર ગુજરાતમાં તથા દક્ષિણ રાજસ્થાનમાં પોતાની સત્તા દૃઢ થતાં એના રાજ્ય પર આક્રમણ કરી એને પરાજય કર્યો હશે એ મુખ્ય હકીકતને અસ્વીકાર્ય ગણવી મુકેલ છે.
કચ્છના રાજા લક્ષને મૂલરાજે યુદ્ધમાં માર્યાને ઉલ્લેખ વસ્તુપાલના સમયમાં ચરિતકામાં ૩૪ તેમજ પ્રબંધચિંતામણિમાં પણ કરે છે, આથી એ ઘટના વધુ સ્વીકાર્ય મનાય છે. પરંતુ મેરૂતુંગે એ ઘટનાને જુદી રીતે નિરૂપી છે, જેમાં લક્ષ-મૂલરાજ-સંઘર્ષને સ્વતંત્ર ગણેલ છે, ગ્રાહરિપુ-મૂલરાજ સંઘર્ષના ભાગ-રૂપે નહિ. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ કચ્છના રાજા લક્ષે મૂલરાજના સૈન્યને અગિયાર વાર પાછું હઠાવેલું, પણ બારમી વાર એણે કપિલકેદૃને ઘેરો ઘાલ્યો ત્યારે લક્ષ મૂલરાજ સાથે લઢતાં માર્યો ગ.૩૫ આ ફુલ્લ-પુત્ર લક્ષ કચ્છના ઇતિહાસમાં સમા વંશના “લાખા ફુલાણી” તરીકે જાણીતા છે. મૂલરાજનો રાજ્યપ્રદેશ કચ્છના નાના રણને અડીને હોવાથી એ બે રાજાઓ વચ્ચે સંઘર્ષ થાય ને મૂલરાજ કપિલકે-કેરાકોટસ સુધી ચડાઈ કરે એ સંભવિત ખરું. | હેમચંદ્રાચાર્યો પછી વર્ણવેલું પરાક્રમ લાટના દ્વારપ(બારપ)ના પરાજયનું છે. આ નિરૂપણને સાર આ પ્રમાણે છેઃ સામંત તરીકે ઠાર મોકલેલા ગજનાં કુલક્ષણ જોઈ મૂલરાજના પુત્ર ચામુંડે શ્વભ્રવતી (સાબરમતી) નદી ઓળંગી લાટ પર ચડાઈ કરીને ભરૂચના દ્વારપને હરાવી મારી નાખે.૩૭ સેમેશ્વર તથા અરિસિહ મુલરાજે લાટના સેનાપતિ બાપને મારીને અનેક ગજ મેળવ્યાનું જણાવે છે, પરંતુ મેરૂતુંગ એવું જણાવે છે કે લાટના બારપે અને સપાદલક્ષના રાજાએ મૂલરાજના રાજ્ય પર એકીસાથે આક્રમણ કર્યું, મૂલરાજે વિચાર કરી કંથાદુગમાં આશ્રય લીધો ને સપાદલક્ષના રાજા સાથે મૈત્રી સાધી, પછી મૂળરાજે બારપ પર ચડાઈ કરીને એને મારી નાખ્યો.૩૯ દ્વારપ-બાપ એ ચાલુક્ય-ચૌલુક્ય કુલને લાટેસ્વર બારપ૦ હતો ને પ્રાયઃ દખ્ખણના ચાલુક્ય નરેશ તૈલપનો મંડલેશ્વર
Page #60
--------------------------------------------------------------------------
________________
૩ જું ] સેલંકી રાજ્યને અસ્પૃદય
[ ર૯હતો.૪૧ મૂલરાજે ખેટકમંડલ લેતાં બારપે એ પાછું લેવા પ્રયત્ન કર્યા હશે ને એમાં નિષ્ફળ જતાં દખણના એ મંડલેશ્વર-કુલની સત્તા લાટમંડલમાં સીમિત રહી હશે.૪૨ સપાદલક્ષનો રાજા એટલે શાંકભરી(સાંભર, અજમેર પાસે)ને ચાહમાન રાજા વિગ્રહરાજ ૨ જે.૪૩ એણે ગુજરાત પર આક્રમણ કરતાં મુલરાજને શરૂઆતમાં કંથાદુગમાં ભરાઈ જવું પડેલું, પણ છેવટે મૂલરાજે એની સાથે સમાધાન કરી મૈત્રી સાધી લાગે છે. “હમીરમહાકાવ્ય (લગભગ ઈ. સ. ૧૪૨૪)માં વિગ્રહરાજે મૂલરાજને યુદ્ધમાં હણને ગુજર દેશને જર્જરિત કરી દીધાનો ઉલ્લેખ છે.૪૪ એમાં ત્યાંના અનુકાલીન કવિની સ્પષ્ટ અત્યુક્તિ લાગે છે. ૪૫ અથવા વિગ્રહરાજે અવંતિના ગુજરરાજને યુદ્ધમાં માર્યો હોય ને પછીના લેખકને ગુર્જરરાજ એટલે ગુજરાતનો. મૂલરાજ એવી ગેરસમજ થઈ હોય. સમગ્ર રાજ્યવિસ્તાર
આમ મૂલરાજ અણહિલપાટકની આસપાસ આવેલા સારસ્વતમંડલ પર તેમજ જોધપુર-સાંચેરની આસપાસ આવેલા સત્યપુરમંડલ પર રાજ્ય કરતો એ નિર્વિવાદ, છે. આસપાસના પ્રદેશોમાં એણે પ્રાયઃ લાટેશ્વરનો કોપ વહોરીને ખેટકમંડલ પર પિતાની સત્તા પ્રસારી તેમજ કચ્છ અને આબુનાં રાજ્ય પર પોતાનું આધિપત્ય પ્રવર્તાવી “મહારાજાધિરાજ' પદ પ્રાપ્ત કર્યું. સૌરાષ્ટ્રના ચૂડાસમા રાજ્ય સાથે એને સબંધ નકકી કરે મુશ્કેલ છે. શાકંભરીને ચાહમાન રાજા પાસે મૂલરાજને કઈ નમતું જોખવું પડ્યું લાગે છે. ઇતર પ્રવૃત્તિઓ
મૂલરાજે કરને દર હળવો કરી પ્રજાની પ્રીતિ પ્રાપ્ત કરી.૪૬ એ પરમ માહેશ્વર હતો.૪૭ મંડલી ગામમાં એણે મૂલનાથ-મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું.૮ અણહિલવાડમાં પણ સોમેશ્વરનો ત્રિપુરુષપ્રસાદ કરાવ્યો ને કાંડી તપસ્વીના શિષ્ય વયજલદેવને એનો ચિંતાયક નીમ્યો.૪૯ શ્રીસ્થલ(સિદ્ધપુર)ના રુદ્રમહાદેવને એ પરમ ભક્ત હતો. અણહિલવાડમાં એણે મૂલરાજ–વસહિકા નામે જૈન ચિત્ય અને મુંજાલદેવસ્વામીનો પ્રાસાદ પણ બંધાવ્યાં.૫૧ મૂલરાજ દાનવીર હતો. નગર(વડનગર)ના દેવજ્ઞ ઊયાભટ્ટના પુત્ર માધવ, લાલ અને ભાભને મૂલરાજે વાપીકૃપાદિ પૂર્તકાર્યોની દેખરેખ રાખવાનું સોંપ્યું.૫૨ મૂલરાજે ઉત્તર ભારતવર્ષમાંથી બ્રાહ્મણને તેડાવી પિતાના રાજ્યમાં વસાવેલા ને તેઓને સિદ્ધપુર, સિહોર વગેરે ગામે દાનમાં આપેલાં એવી દંતકથા છે,પ૩ પરંતુ એની વિગત અતિહાસિક હોવાનું ભાગ્યે જ સંભવે છે.પ૪ નગરના બ્રાહ્મણ સોલશર્માને મૂલરાજે રાજપુરોહિત ની.૫૫ જમ્બક અને જેહુલ ઉપરાંત ચાવડા વંશના વખતન વીર મહત્તમ મૂલરાજ
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૦ ] લકી કાલ
[ પ્ર. ને મંત્રી હતા.૫મૂલરાજની રાણી માધવી ચાહમાન કુલની હતી ને એને પુત્ર ચામુંડ યુવરાજ તરીકે અધિકાર ધરાવતો. માલવપતિ મુંજ, સપાદલક્ષને વિગ્રહરાજ અને દખણના રાજા તૈલપ જેવા પ્રબળ રાજવીઓનાં રાજ્યો વચ્ચે મૂલરાજે નવું રાજ્ય સ્થાપી એના વિસ્તારનાંય પગરણ કર્યા એ એની અજબ સિદ્ધિ ગણાય.પ૭ મૂલરાજે ૫૫ વર્ષ રાજ્ય કરી યુવરાજ ચામુંડનો રાજ્યાભિષેક કર્યો ને પિતે શ્રીસ્થલમાં જઈ સરસ્વતી-તીરે ચિતામાં અગ્નિપ્રવેશ કરી મૃત્યુને ભેટશે એવી અનુશ્રુતિ છે.૫૮
૨, ચામુંડરાજ મૂલરાજનો પુત્ર ચામુંડરાજ છેક વિ. સં. ૧૩૩(ઈ. સ. ૯૭૬)માં યુવરાજ તરીકે ભૂમિદાન દેવાનો અધિકાર ધરાવતો હતો, પરંતુ એનું રાજ્યારોહણ થયું વિ. સં. ૧૫૩ (ઈ.સ. ૯૯૭)માં,પ૯ આથી એ સમયે એ પ્રૌઢ વય હો જોઈએ. મૂલરાજના રાજ્યકાળ દરમ્યાન ચામુંડરાજે લાટેશ્વર બારપ પર ચડાઈ કરી, એને હરાવી યુદ્ધમાં હણ્યાનું હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે, એમાં વિગતેની અત્યુક્તિ લાગે છે, છતાં મૂલરાજે કરેલા બારપની છાવણી પરના આક્રમણમાં ચામુંડરાજે સક્રિય ભાગ લીધો હશે.
કુમારપાલના સમયના વડનગર–પ્રશસ્તિલેખમાં જણાવ્યા મુજબ ચામુંડરાજના ગંધહસ્તીઓના મદની દૂરથી ગંધ આવતાં સિંધુરાજ ભાગી ગયો ને યશ ગુમાવી બેઠો.૬૦ અભયતિલકગણિ જણાવે છે કે ચામુંડરાજ અતિકામથી વિકળ થઈ જતાંઅ વાચિણી દેવી (કે ચાચિણીદેવી) નામે એની બહેને એને રાજગાદી પરથી ઉઠાડી એના પુત્ર વલ્લભને ગાદીએ બેસાડ્યો. પછી ચામુંડરાજ આત્મસાધના માટે કાશી જવા નીકળ્યો ત્યારે રસ્તામાં માળવાવાળાએ એનાં છત્રચામરાદિ લૂંટી લીધાં. ચામુંડરાજે પાટણ પાછો આવી વલ્લભને એ રાજચિહ્ન પાછો લઈ આવવા અનુરોધ કર્યો. ૧ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે પિતાની આજ્ઞાથી વલ્લભે સૈન્ય લઈ શત્રુઓ સામે પ્રયાણ કર્યું, પરંતુ એને રસ્તામાં જ અસાધ્ય રોગ લાગુ પડતાં એ ધારાનગરી કબજે કર્યા વિના મૃત્યુ પામે. પ્રબંધચિંતામણિમાં આ પ્રસંગના નિરૂપણમાં ચામુંડરાજની જગ્યાએ એના બીજા પુત્ર દુર્લભરાજનું અને વલ્લભરાજની જગ્યાએ એના ભત્રીજા ભીમદેવનું નામ આપેલું છે. ૩ જયસિંહસૂરિ ચામુંડરાજે સિંધુરાજને યુદ્ધમાં વધ કર્યો હોવાનું જણાવે છે. ૪૪
આ સિંધુરાજ એ સ્પષ્ટતઃ માળવાનો પરમાર રાજા સિંધુરાજ છે, પ જે મુંજનો નાનો ભાઈ અને ભેજને પિતા હતો ને જે “નવસાહસિક” તરીકે ઓળખાતે. ઉપર જણુવેલા ઉલ્લેખ પરથી માલૂમ પડે છે કે માલવરાજ સિંધુરાજે
Page #62
--------------------------------------------------------------------------
________________
સેલંકી રાજ્યને અભ્યદય
[ ૩૧ ચામુંડરાજ પર આક્રમણ કરવા પ્રયાણ કર્યું, પરંતુ ગમે તે કારણે એને અધવચ પાછું ચાલ્યા જવું પડયું. શ્રીપાલે કરેલા નિરૂપણમાં સિંધુરાજ માટે નgઃ (ભાગી ગયોએટલું જ છે, જયસિંહરિએ “સિંધુરાજને યુદ્ધમાં વધ કર્યો” એવું વિધાન કર્યું છે તે વજુદ વગરનું લાગે છે. સિંધુરાજે લાટ પર આક્રમણ ક્ય લાગે છે. ચામુંડરાજના પ્રતાપથી પ્રાયઃ એ આ પ્રસંગે પલાયન કરી ગયે હશે. છ “વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ માં ચામુંડરાજને ભારે પરાક્રમી દર્શાવ્યો છે. ૮
પરંતુ પછી થેડા વખતમાં દખણને ચાલુક્ય રાજા સત્યાશ્રયે ગુજરરાજને હરાવ્યો લાગે છે ને બારપના પુત્ર ગોષ્યિરાજે લાટનું બાપીકું રાજ્ય પાછું મેળવ્યું લાગે છે.'
સેલશર્માને પુત્ર લલ ચામુંડરાજ પુરોહિત હતો.
ચામુંડરાજે શ્રીપત્તન(પાટણ)માં ચંદનાથદેવનો તથા ચાચિણેશ્વરદેવને પ્રાસાદ કરાવ્યો.૭૦ ચામુંડરાજને ક્રમશઃ ત્રણ પુત્ર થયાઃ વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ.૭૧ ચામુંડરાજની રાણીઓને વીરસૂરિની કૃપાથી આ પુત્રો થયા હતા એવું “પ્રભાવક્યરિતમાં જણાવ્યું છે. ચામુંડરાજ જનધર્મમાં સક્રિય રસ ધરાવતો એ તો એના દાનશાસન પરથી પણ સ્પષ્ટ થાય છે. ચામુંડરાજે દુર્લભરાજને ગાદીએ બેસાડ્યા પછી તીર્થ શુકલતીર્થ)માં જઈ અનશનવ્રતથી દેહત્યાગ કર્યો એવું “ઠવાશ્રય”માં જણાવ્યું છે, એ પરથી ચામુંડરાજ છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં જ રહ્યો હોવાનું ને વલ્લભરાજના ટૂંકા રાજ્ય પછી દુર્લભરાજના રાજ્યકાલ દરમ્યાન મૃત્યુ પામ્યો હોવાનું સૂચિત થાય છે. ચામુંડરાજે વિ. સં. ૧૦૫૩(ઈ. સ. ૯૯૭)થી ૧૩ વર્ષ અર્થાત વિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૦૧૦) સુધી રાજ્ય કર્યું.૭૩
૩. વલ્લભરાજ અગાઉ જણાવ્યા મુજબ ચામુંડરાજના જ્યેષ્ઠ પુત્ર વલ્લભરાજનો રાજયાભિષેક એના પિતાની હયાતી દરમ્યાન થયો હતો ને પિતાના અવસાનને બદલે લેવા વલ્લભરાજને તરત જ માળવા પર ચડાઈ કરવા પ્રયાણ કરવું પડ્યું, પરંતુ રસ્તામાં જ અસાધ્ય રોગ લાગુ પડતાં એ અધવચ મરણ પામે. એ રોગ શીતળાને હતો. પરંતુ એનું નિદાન થતાં વાર લાગી હતી. રોગ અસાધ્ય જણાતાં વલ્લભરાજે સર્વ મંત્રીઓને બોલાવ્યા ને સેનાપતિને પિતાના મૃત્યુના સમાચાર ગુપ્ત રાખી તરત જ સિન્ય સાથે અણહિલપાટક પાછા ફરવા આજ્ઞા કરી. એ અગત્યના સમાચાર ગુપ્ત રહી શક્યા નહિ, પરંતુ ચાલુક્ય સૈન્ય સહીસલામત પાટનગરમાં પાછું ફરી ગયું.૭૪ પ્રબંધચિંતામણિમાં તો વલ્લભરાજે ધારાનગરીને ઘેરો ઘાલ્યો હોવાનું
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૨ ] સેલંકી કાલ
[ પ્રજણાવ્યું છે ને જયસિંહસૂરિએ વળી ત્યારે માલવપતિ મુંજ ધ્રુજી ગયો હોવાનું વર્ણવ્યું છે, પરંતુ આ બંને અનુકાલીન વિધાન યથાર્થ લાગતાં નથી. મુંજ તે વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો. હેમચંદ્રાચાર્ય અને વડનગરપ્રશસ્તિના આધારે માલૂમ પડે છે કે વલ્લભરાજે માળવા પર ચડાઈ કરવા માટે સીધે દક્ષિણ પૂર્વને. રરતો ન લેતાં ઉત્તરપૂર્વન રસ્તે લીધે ને એ માળવા પહોંચતાં પહેલાં અધવચ અકાળ અવસાન પામ્યા.૭૫ છતાં એ “જગત-ઝુંપણ” તરીકે ખ્યાતિ પામ્યું હતું. એ પરથી શત્રુઓ સામે કૂદી પડવામાં ઝડપી હોવાનું ફલિત થાય છે. વલ્લભરાજ રાજમદનશંકર ” તરીકે પણ ઓળખાતો.
વલ્લભરાજે પ્રાયઃ વિ. સં. ૧૦૬૬-૬૭(ઈ. સ. ૧૦૧૦)માં માત્ર છ માસ જેટલું ટૂંકું રાજ્ય ભેગવ્યું.૭૫ ચૌલુક્યવંશના કેટલાક અભિલેખોમાં તેમજ વાકય કાવ્યમાં એ રાજવંશના નિરૂપણમાં વલ્લભરાજને નિર્દેશ એ કારણે લુપ્ત થય લાગે છે.૭૭ ચૌલુક્યવંશના બીજા અનેક અભિલેખોમાં ૭૮ રાજવંશાવળીમાં વલ્લભરાજનું નામ આપેલું છે ને હેમચંદ્રાચાર્યું પણ “શબ્દાનુશાસન'માં એ રાજાની પ્રશસ્તિને બ્રેક આપે છે, આથી ચામુંડરાજ પછી વલ્લભરાજ રાજા થયેલે એ હકીકત છે. વળી વલ્લભરાજના ટૂંકા રાજ્યકાલ દરમ્યાન એના પિતા હયાત હતા ને રાજ્યસનના સંરક્ષણમાં સક્રિય રસ ધરાવતા એ કારણે પણ રાજવંશાવળીમાં વલ્લભરાજનું નામ ક્યારેક લુપ્ત થતું હશે.
૪. દુલભરાજ વલ્લભરાજનું ઓચિંતું અવસાન થતાં રાજપિતા ચામુંડરાજે પિતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરી તીર્થયાસ કર્યો. દુર્લભરાજે પ્રાયઃ વિ. સં. ૧૦૬૭(ઈ. સ. ૧૦૧૦)થી વિ. સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૨) સુધી રાજ્ય કર્યું.૭૯
તાજેતરમાં દુર્લભરાજનું એક દાનપત્ર પ્રકાશિત થયું છે.૮૦ એ વિ. સં. ૧૦૬૭ (ઈ.સ. ૧૦૧૧)ની માઘ સુદ ૧૫ નું છે. એમાં મહારાજાધિરાજ દુર્લભ રાજના સેવક તંત્રપાલ ક્ષેમરાજે ભિલ્લમાલના એક બ્રાહ્મણને ભિલ્લમાલ મંડલમાંના એક ગામનું દાન દીધું હોવાનું જણાવ્યું છે. આ પરથી ભિલ્લમાલ પ્રદેશ પર ચૌલુક્ય રાજ્યનું સીધું શાસન પ્રવર્તતું હોવાનું માલૂમ પડે છે.
દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી એ પ્રદેશ જીતી લીધો. મૂલરાજે બાર૫ પાસેથી લાટ જીતી લીધેલું. એ પછી બારપના પુત્ર ગોગિરાજે ચામુંડરાજના રાજ્યકાલ દરમ્યાન લાટ પાછું મેળવ્યું હતું. માળવાના રાજા સિંધુરાજે (ઈ.સ. ૯૯૫–૧૦૦૦) લાટને દબાવ્યું.૮૧ મોહડવાસક (ડાસા) મંડલ પર હજી પરમાર
Page #64
--------------------------------------------------------------------------
________________
૩ જું ] સેલંકી રાજ્યને અભ્યદય
[ ૩૩ વંશનું આધિપત્ય પ્રવર્તતું હતું. ઈ. સ. ૧૦૧૧ માં ત્યાં શાસન કરતા રાજપુત્ર વત્સરાજ ગગિરાજના પુત્ર કીર્તિરાજને પુત્ર હોવો સંભવે છે.૮૨ કીર્તિરાજે શાક વર્ષ ૯૪ (ઈ. સ. ૧૦૧૮)માં તાપીના તટે આવેલા એક ગામનું દાન દીધેલું.૮૩ એ કલ્યાણીના ચાલુક્ય રાજ્યનો મહામંડલેશ્વર હતો. કલ્યાણીનરેશ જયસિંહ જગદેકમલ ઈ. સ. ૧૦૧૮ થી ૧૦૨૪ સુધી ચોળ રાજ્ય સાથે લડવામાં રોકાઈ રહ્યો હતો એ દરમ્યાન દુલભરાજે કતિરાજને હરાવી લાટ પ્રદેશ જીતી લો લાગે છે.૮૪ છતાં પરમાર ભોજરાજે થોડા વખતમાં લાટ અને કોંકણ પર પિતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું જણાય છે.૮૫ નાંદિપુરને રાજા વત્સરાજ તથા સંખેડાને રાજા સુરાદિત્ય ભોજરાજના સામંત હતા.૮૬
| મરદેશના રાજા મહેકે યોજેલા પિતાની બહેન દુર્લભદેવીના સ્વયંવરમાં દુર્લભરાજ વરમાળ પામ્યાનું હેમચંદ્રાચાર્યે દયાશ્રયકાવ્યમાં જણાવ્યું છે.૮૭ રાજા મહેદ્ર નડુલને ચાહમાન રાજા હતા. દયાશ્રયકાવ્યમાં આપેલું સ્વયંવરનું વર્ણન મહાકાવ્યમાં એક આવશ્યક વિષય તરીકે કવિએ કપેલું હોય તોપણ દુર્લભરાજ નડુલની કુંવરી દુર્લભદેવીને પરણ્યા એ મુખ્ય હકીકત વાસ્તવિક લાગે છે. પછી મહેકે પિતાની નાની બહેન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ વેરે પરણાવી.૮૮
લલ્લનો પુત્ર મુંજ અને એ પછી મુંજને પુત્ર સોમેશ્વર 1 લે દુર્લભરાજનો પુરોહિત હતો.૮૯ દુર્લભરાજે શ્રીપત્તન(અણહિલવાડ પાટણ)માં દુર્લભ-સરોવર કરાવ્યું તેમજ કેશગૃહ, હતિશાલા અને ઘટિકાગ્રહ સહિત સાત મજલાનું ધવલગ્રહ કરાવ્યું. વળી વલ્લભરાજના શ્રેય અર્થે “મદનશંકર-પ્રાસાદ” કરાવ્યો.૯૦
દુર્લભરાજ અનેકાંતમત (જૈન દર્શન) તરફ અનુરાગ ધરાવતો. આ રાજાએ જૈન મંદિર પણ બંધાવ્યાં. સુવિહિત (વસતિવાદી) વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વર દુર્લભરાજના સમયમાં અણહિલપાટક આવ્યા ત્યારે ત્યાં ચિત્યવાસીઓનું વર્ચસ હતું. પુરે હિત સોમેશ્વર અને માહેશ્વર આચાર્ય જ્ઞાનદેવની ભલામણથી સુવિહિતાને માંડ રહેવાનું મળ્યું. રાજસભામાં થયેલા વાદવિવાદમાં જિનેશ્વરને વિજય થયો, તેથી રાજાએ વધુ તીક્ષ્ણ મેધા ધરાવતા એ વિદ્વાનને ખરતર” (વધુ તીર્ણ) બિરુદ આપ્યું. જિનેશ્વરસૂરિ થયા ત્યારે એમનો ગચ્છ ખરતરગચ્છ” તરીકે જાણીતા થયા.૯૧ જ્ઞાનવિમલ “શબ્દભેદપ્રકાશ” પરની ટકાના અંતે આ ઘટના નિરૂપતાં વિ. સં. ૧૦૮૦ નું વર્ષ આપે છે, પરંતુ એ વર્ષ વાદવિવાદનું નહિ, પણ જિનેશ્વરના સૂરિપદનું ગણવું જોઈએ, કેમકે દૂર્લભરાજનું રાજ્ય પ્રબંધે પ્રમાણે વિ. સં. ૧૦૭૮ માં સમાપ્ત થયું હતું. સે. ૩
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૪ ] સેલંકી કાલ
[ પ્ર. પ્રબંધચિંતામણિમાં દુર્લભરાજ ભીમદેવ ૧ લાને રાજ્યાભિષેક કરી તીર્થોપાસના કરવા વારાણસી જવા માટે માલવમંડલમાં થઈ જતાં મુંજે એનાં છત્રચામરાદિ રાજચિહ્ન ઉતરાવી લેતાં દુર્લભરાજે ભીમદેવને એ વૃત્તાંત જણાવી કાપટિવેશે તીર્થગમન કર્યાનું જણાવ્યું છે, પરંતુ એ ઘટના હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ ચામુંડરાજના સંબંધમાં બની લાગે છે.
દુર્લભરાજ પિતે અપુત્ર હતો ને પિતાના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમને પિતાને પુત્ર માનતે હતે. દુર્લભરાજ અને નાગરાજ ભીમદેવને રાજ્યાભિષેક કરી મૃત્યુ પામ્યા.૯૩
૫. ભીમદેવ ૧ લે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીને પુત્ર અને દુર્લભરાજનો માનીતે ભત્રીજો હતા. દુર્લભરાજના આગ્રહથી વિ. સં. ૧૦૭૮(ઈ. સ. ૧૦૨૨)માં એનો રાજ્યાભિપેક થયો.૯૭ મહમૂદ ગઝનવીની ચડાઈ
એ પછી થોડા વખતમાં ગુજરાત પર સુલતાન મહમૂદ ગઝનવીની ચડાઈ થઈ. ગઝના(અફઘાનિસ્તાન)ના એ સુલતાને ઈ.સ. ૧૦૦૦-૧૦૨૨ દરમ્યાન ઉત્તર ભારતવર્ષમાં પેશાવર, ઉલ્માંડ, ભાટિયા, મુલતાન, થાણેસર, મથુરા, કનોજ, ગ્વાલિયર, કાલંજર વગેરે અનેક સ્થળે પર ચડાઈ કરી હતી, ગંધારના શાહી રાજ્યને પ્રદેશ સર કર્યો હતો, અનેક કિલ્લા કબજે કર્યા હતા, મંદિરને નાશ કર્યો હતો ને અઢળક દ્રવ્ય લૂંટયું હતું.૯૪ ઈ. સ. ૧૦૨૫ માં એણે સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. મુલતાન પહોંચીને રણમાં થઈ જવા માટે ૩૦ હજાર ઊંટ ઉપર પૂરતા દાણા પાણીના પુરવઠાની જોગવાઈ કરી, મુલતાનથી દવા (જેસલમીર પાસે) અને ચિકલોદર માતાને ડુંગર વટાવી અણહિલવાડ તરફ કૂચ કરી. મહમૂદની ફેજ રણના વિકટ રસ્તે અણધારી ઝડપે આવી પહોંચી ત્યારે ભીમદેવ નિષ્ફળ સામને કરવાનું ટાળી ત્યાંથી પલાયન કરી ગયો. અણહિલવાડમાં પુરવઠે ઉમેરી મહમૂદે ત્યાંથી તેમના તરફ કૂચ કરી. મહેરામાં ૨૦ હજાર સૈનિકે એ મુસ્લિમ ફેજને સામનો કર્યો, પણ આખરે એ નિષ્ફળ ગયા. ત્યાંથી મહમૂદે સૌરાષ્ટ્રમાં કૂચ કરી. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા ઊના પાસે દેલવાડા પર હુમલો કરી એને લૂંટયું ને ત્યાંના લોકોને મારી નાખ્યા. ત્યાંથી બે દિવસમાં એ સોમનાથ પાટણ પહોંચ્યો (૬ ઠ્ઠી જાન્યુઆરી, ઈ. સ. ૧૦૨૬). બીજે દિવસે સોમનાથના દુર્ગ પર હલ્લે કર્યો. બાણેના ભારે મારાથી મુસ્લિમ ફોજે દુર્ગના સૈનિકોને અંદર ભગાડ્યા ને કેટ પર ચડી અંદર
Page #66
--------------------------------------------------------------------------
________________
સેલંકી રાજ્યને અભ્યય
[૩૫ પ્રવેશ કર્યો. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ ખેલાયું ને લગભગ ૫૦ હજાર સૈનિકે મંદિરનું સંરક્ષણ કરતાં કરતાં ખપી ગયા. મંદિર ગઝનવી ફોજના કબજામાં આવ્યું. સોમનાથના લિંગને ઉખેડી એના ટુકડા કરવામાં આવ્યા, મંદિરને તોડીફાડી નુકસાન કરવામાં આવ્યું ને એમાંથી અઢળક સંપત્તિ લૂંટી લેવામાં આવી.૫
પરંતુ મહમૂદ અહીં કાયમી સત્તા સ્થાપી શક્યો નહિ. એ વંટોળિયાની જેમ આ હતો ને વંટોળિયાની જેમ ચાલ્યા ગયે. “હિંદુઓનો બાદશાહ પરમદેવ” એનો માર્ગ આંતરી બેઠો હતો તેથી મહમૂદને કચ્છ અને સિંધનો વધુ વિટ માર્ગ લે પડ્યો. એ રસ્તે એની ફેજને ભારે ખુવારી વેઠવી પડી. આ “પરમદેવ” તે ભીમદેવ લાગે છે. એણે સંયોગાનુસાર અગાઉ અણહિલવાડમાં સામને કરવાનું ટાળીને હવે પાછા ફરતી ફરજને માર્ગમાં આંતરવાનો બૅડ ર લાગે છે, પરંતુ મહમૂદે પાછા ફરવાનો માર્ગ બદલતાં ભીમદેવનો વ્યુહ કામિયાબ નીવડ્યો નહિ. કચ્છના દંડનાયકે મહમૂદની ફોજને હેરાન કરવા ધારી, પણ મહમૂદે એને હરાવી આગેકૂચ કરી. | હેમચંદ્રાચાર્ય થાશ્રયકાવ્યમાં ભીમદેવે સિંધુદેશના રાજા હમ્મુક પર ચડાઈ કરી એને હરાવ્યો હોવાનું પરાક્રમ વિગતે વર્ણવ્યું છે. એમાં કંઈ અિતિહાસિક તથ્ય રહેલું હોય તો એ પરાક્રમ કાં તે સિંધમાં થઈ પાછા ફરતાં મહમૂદની ફોજના સંબંધમાં થયું હોય અથવા તો મહમૂદના મરણ પછી સુલતાન મદૂદના સમયમાં કેટલાક હિંદુ રાજાઓએ સંગઠિત થઈ પંજાબમાં મુસ્લિમ સત્તાનો નાશ કર્યો અને સંબંધમાં થયું હોય.૯૮
મહમૂદ ગઝનવીની આ ચડાઈને વૃત્તાંત મુસ્લિમ ઇતિહાસકારોએ વર્ણવ્યો છે. પશ્ચિમ ભારતના પ્રાચીન સાહિત્યમાં એને અછડતો ઉલ્લેખ થયો છે. ૧૦૦
ગુજરાત પરની ગઝનવીની ચડાઈથી અહીંની પ્રજામાં હાહાકાર પ્રવર્યો હશે, પરંતુ એ ચડાઈનું કંઈ સ્થાયી પરિણામ ન આવતાં એની અસર લાંબો વખત ટકી નહિ. સેમિનાથ મંદિરના નાશથી ધાર્મિક ક્ષેત્રે આઘાત લાગ્યું હશે, પરંતુ ભીમદેવે ચેડા વખતમાં પથ્થરનું નવું મંદિર બંધાવી દીધું, આથી રાજકીય તેમજ ધાર્મિક દૃષ્ટિએ મહમૂદ ગઝનવીની ચડાઈ દુઃખ જેવી નીવડી. | મોઢેરાનું સૂર્યમંદિર પણ આ અરસામાં નિર્માણ કે સંસ્કરણ પામ્યું એવું એમાં એક શિલા પર કોતરેલા વિ. સં. ૧૦૮૩ ના વર્ષ પરથી માલમ પડે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
સોલંકી કાલ
[ પ્ર. આબુ પરનું આધિપત્ય
આબુનો પરમાર રાજા ધંધુક દુર્લભરાજને સામંત હતો, પણ ભીમદેવના સમયમાં એણે સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ભીમદેવે ધંધુકને વશ કર્યો, તે એણે માળવાના પરમાર રાજ્યમાં આવેલા ચિત્રકૂટમાં આશ્રય લીધો. ભીમદેવે વિમલ મંત્રીને આબુને દંડનાયક નમે ને એ દંડનાયકે ધંધુકને સમજાવી ચંદ્રાવતીમાં પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. ૧૦૧ દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮(ઈ. સ. ૧૦૩૨)માં આબુ ઉપર આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું.૧૦૨ એ “વિમલ-વસતિ’ તરીકે પણ ઓળખાય છે. ધંધુકે ફરી પાછા સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો, પરંતુ ચૌલુક્ય રાજ્યનું આધિપત્ય પુનઃ દઢ થયું, જે છેક તેરમી સદીના અંત સુધી ટકી રહ્યું. ૧૩ માળવા સાથે સંઘર્ષ | ગુજરાત અને માળવા વચ્ચેનો સંઘર્ષ ભીમદેવના સમયમાં ચાલુ રહ્યો. ધારાપતિ ભેજની રાજસભા વિદ્વત્તા તથા કાવ્યરચના માટે ખ્યાતિ ધરાવતી, આથી કઈ વાર ભોજ ગુજરદેશની વિદ્વત્તાની ય કસોટી કરતો એવા પ્રસંગ “પ્રબંધચિંતામણિ” નિરૂપે છે. ૧૦૪ વળી રાજકીય સંબંધને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગ એમાં આલેખાયા છે; દા. ત. એક વર્ષ દુકાળ પડતાં ભોજના આક્રમણની તૈયારી જણાતાં ભીમે ડામર નામે સાંધિવિગ્રહકને ભેજ પાસે મેક ને ડામરે રાજવિડંબનનું નાટક જોતાં તૈલપના સંદર્ભમાં ભોજને મુંજના વધનું સ્મરણ કરાવી એના સૈન્યને તૈલંગદેશ તરફ વાળ્યું.૦૫ વળી ભીમ સિંધુદેશના વિજયમાં રોકાયેલો હતા ત્યારે ભોજે મોકલેલે સેનાપતિ કુલચંદ્ર અણહિલપુરનો ભંગ કરી રાજમહેલના દ્વાર આગળ કડીઓ દાટીને પત્ર લઈ પાછો ફર્યો. ડામરે ભોજની સભામાં ભીમના અમાપ રૂપનું વર્ણન કરતાં ભેજના મનમાં ભીમને જોવાની ઇચ્છા જાગી ને ડામર વિપ્રના વેશમાં ભીમને ભોજની સભામાં લઈ પણ ગયો, પરંતુ ભોજને એને ખરે ખ્યાલ આવે તે પહેલાં ભીમ ક્યાંય પલાયન થઈ ગયેલો.૧૦૬ કઈ વાર ભેજને ધારાનગરીમાં ગુર્જર સિનિક ઘેરી લેતા.૧૦૭ આમ લાંબા કાલ લગી ભીમ અને ભોજ વચ્ચે મુસદ્દીગીરી-ભર્યો શાંતિમય સંબંધ રહ્યો લાગે છે, પરંતુ આખરે એ સબંધ સંઘર્ષમાં પરિણમ્યો.
ચેદિના કલચુરિ રાજા કર્ણને પણ માળવાના રાજા ભોજ સાથે સર્વોપરિસત્તા માટે સ્પર્ધા હતી. એમાં આખરે કણે ભજ પર ચડાઈ કરી ને ભોજનું અધું રાજય આપવાનું વચન આપી ભીમને માળવા પર પાછળથી ચડી આવવા નિમંડ્યો. આ બે રાજવીઓના સંયુક્ત આક્રમણ દરમ્યાન વયેવૃદ્ધ ભેજરાજ
Page #68
--------------------------------------------------------------------------
________________
૩ જુ ]
સાલકી રાજ્યના અભ્યુદય
[ ૩૦
માનભંગ પામી મૃત્યુ પામ્યા. કર્ણે ધારાના દુર્ગાને ભંગ કરી ભેાજની સમગ્ર લક્ષ્મી કબજે કરી. ભીમે રાજ્યને અર્ધ્ય ભાગ પાડવા ડામરને કર્ણ પાસે મેકક્લ્યા. કણે એક ભાગમાં નીલકઠ મહાદેવ, ચિંતામણિ ગણપતિ વગેરે દેવની મૂર્તિ અને ખીજા ભાગમાં સમસ્ત રાજ્યની વસ્તુ મૂકી એ એ પૈકી ગમે તે એક ભાગ પસંદ કરવા કહ્યું તેા ડામરે લાંબે વખત વિચાર કરી દેવાની મૂતિ પસંદ કરી. એમાં હેમની મપિકાનો સમાવેશ થયેલા.૧૦૮ હેમચંદ્રાચાર્યે ભાજ સાથેના સંઘ ના પ્રસંગ નિરૂપ્યા નથી, પરંતુ ભીમે સિધુપતિના પરાજય પછી ચેદિપતિ કણ પર આક્રમણુ કરી, એની પાસે દામેાદર( ડામર )ને મેાકલી, પોતાને પ્રભાવ દર્શાવી ભાજની સ્વભંડપિકા વગેરે મેળવ્યું હોવાની ઘટના નિરૂપી છે. ૧૦૯
આ બંને વૃત્તાંત પરથી એટલુ સ્પષ્ટ થાય છે કે ધારાપતિ ભાજતા પરાભવ મુખ્યત્વે ચેદિપતિ કણે કરેલા તે ભીમદેવે એમાં એને થાડી મદદ કરી હોઈ, એને એમાં થેાડા લાભથી સંતાષ માનવેા પડેલેા. ભાજ પ્રમળ હતેા ત્યારે ભીમદેવ એની શત્રુતા ટાળવા પ્રયત્નશીલ રહેતા; ભાજ નિળ થતાં ચેદિપતિ કનું પ્રાબલ્ય પ્રવત્યું, પરંતુ ચાલુકય રાજા સામેશ્વરે કહ્યુંની સત્તાના હાસ કર્યાં.૧૧૦ નડુલના ચાહમાન રાજ્ય સાથે સંઘષ
ન ુલ( નડ્ડલ ) ના ચાહમાન રાજ્યને ગુજરાતના ચૌલુકય રાજ્ય સાથે સારે સબંધ હતા, પરંતુ ભીમદેવના સમયમાં એ બે વચ્ચે સધ થયા. ચાતુમાન રાજા મહેદ્રના પૌત્ર અહિલ્લે તથા એના કાકા અણુહિલ્લે ભીમની સેનાને હરાવી હાવાનુ એ રાજ્યના લેખમાં જણાવ્યું છે. વળી અણુહિલ્લના પુત્ર ખાલપ્રસાદે ભીમદેવના કારાગારમાંથી રાજા કૃષ્ણદેવને છેાડાવ્યા એવા પણ એમાં ઉલ્લેખ આવે છે. આલપ્રસાદના નાના ભાઈ જેદ્રરાજે પણ જોધપુર પાસે આવેલા એક સ્થળે ભીમની સેનાને હરાવી હાવાનુ જણાવ્યું છે. આ બધા ઉલ્લેખા પરથી ભીમદેવની સેનાએ નડ્ડલના રાજ્ય પર આક્રમણ કર્યું" હાવાનું અને એ પૂરું સફળ નીવડયું ન હોવાનું માલૂમ પડે છે. બાલપ્રસાદે છેડાવેલા કૃષ્ણદેવ આબુના પરમાર રાજા ધંધુકના ઉત્તરાધિકારી પૂ`પાલના ભાઈ કૃષ્ણરાજ હેવાતુ કેટલાકે મતેષુ, પરંતુ એ ભિન્નમાલના પરમાર વંશને રાજા કૃષ્ણુદેવ હતા એ વધુ સંવે છે. ૧ ૧ ૧
સાંસ્કૃતિક પ્રદાન
આમ ભીમદેવે પેાતાના રાજ્યનાં સંરક્ષણુ તથા અસ્યુદય માટે ઘણા પુરુષા ભાદર્યાં. સામનાથનુ નવું મંદિર, આણુ પરતી વિશ્વસતિ અને માઢેરાનું સૂર્યંમંદિર જેના સમયનાં મેટાં સ્થાપત્યકીય પ્રદાન છે. ભીમદેવે રાજધાતીમાં નવા ત્રિપુરુષ
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૮ ] સેલંકી કાલ
[ પ્ર. પ્રાસાદ કરાવ્ય, શ્રીપત્તનમાં ભીમેશ્વરદેવને અને ભટ્ટારિકા ભીરુઆણુને પ્રાસાદ કરાવ્યો. રાણું ઉદયમતિએ ત્યાં સહસ્ત્રલિંગ સરોવરથી ચડિયાતી નવી વાવ કરાવી.૧૧૨ મંત્રી દામોદરે કૂવો પણ એ વાવ જેવો જ વિખ્યાત હતા.૧૧૨ આ
મહારાજાધિરાજ ભીમદેવે અનેક ભૂમિદાન દીધેલાં. એને લગતાં છ તામ્રશાસન મળ્યાં છે, જે વિ. સં ૧૦૮૬ (ઈ.સ. ૧૦૨૯) થી વિ. સં ૧૧૨૦ (ઈ.સ. ૧૦૬૩) નાં છે. એમાંનાં ત્રણ દાન કચ્છમંડલમાંની ભૂમિનાં છે, જેમાંનું એક દાન એક શૈવ આચાર્યને આપેલું છે, ૧૧૩ જ્યારે બીજા બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને આપ્યાં છે. ૧૪ બે કે ત્રણ,) દાન સારસ્વતમંડલને લગતાં છે. એમાંનું એક દાન ૧૫ વદ્ધિ વિષયમાં એક ઉદીચ્ય બ્રાહ્મણને, બીજું દાન પ્રસન્નપુરથી આવેલા એક બ્રાહ્મણને, અને ત્રીજુ દાન૧ ૧૭ ધાણદા આહારમાં એક મોઢ બ્રાહ્મણને આપેલું છે. આ દાનશાસન કાયસ્થ વટેશ્વર અને એના પછી
ના પુત્ર કેકકકે લખેલાં છે. દાનશાસનોનો દૂતક મહાસાંધિવિગ્રહિક ચંડશર્મા અને એના પછી એને પુત્ર ભોગાદિય હતો.
ભીમદેવના સમયમાં સુરાચાર્યો માળવા સાથેની વિદ્યાકીય સ્પર્ધામાં ગુજરાતની પ્રતિષ્ઠા રાખી. જિનેશ્વર, બુદ્ધિસાગર, ધર્મ, શાંતિસૂરિ વગેરે વિદ્વાનોએ પણ વિદ્યામાં ગણનાપાત્ર પ્રગતિ સાધી.૧૧૭ કુટુંબપરિવાર
ભીમદેવને ઉદયમતિ નામે રાણી હતી, જે સોરઠના ચૂડાસમા રાજા ખંગારની પુત્રી હતી. બકુલાદેવી નામે પણ્યાંગના વેશ્યાની રૂપસંપત્તિ તથા ગુણસંપત્તિથી પ્રભાવિત થઈ, એની શીલ-મર્યાદાની પ્રતીતિ થતાં ભીમદેવે એને પોતાના અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું. ૧૧૮ ભીમદેવને મૂલરાજ નામે પુત્ર હતો. એણે દુકાળના વિષમ સંજોગોમાં રાજભાગ વસૂલ કરવા માટે અધિકારીઓ તરફથી ખેડૂતોને ચતી કનડગત દૂર કરાવી હતી, પરંતુ એ નજર લાગવાથી ત્રીજા દિવસે અકાળ અવસાન પામ્યો. બીજા વર્ષે સુકાળ થતાં ખેડૂતોએ આપેલા રાજભાગમાં કેશદ્રવ્ય ઉમેરી રાજાએ કુમારને શ્રેય અર્થે ત્રિપુરુષપ્રાસાદ કરાવ્યું. ૧૧૯ બલાદેવીને ક્ષેમરાજ કે હરિપાલ નામે પુત્ર ૨૦ હતો ને ઉદયમતિને કર્ણ નામે પુત્ર હતો. ભીમદેવે લગભગ ૪૩ વર્ષ રાજ્ય કર્યું, વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)
સુધી.
૬. કર્ણદેવ ૧ લે ભીમદેવના અંતિમ સમયે એના હયાત પુત્રોમાં ક્ષેમરાજ મે
હોવાનું
Page #70
--------------------------------------------------------------------------
________________
સેલંકી રાજ્યને અભ્યદય
[ ૩૯ માલુમ પડે છે, કેમકે રાજવારસો લેવાને એને અગ્રિમ અધિકાર હતો. હેમચંદ્રાચાર્ય જણાવે છે કે ક્ષેમરાજે તપ કરવાની ઇચ્છા દર્શાવી રાજવાર લેવાની ના પાડતાં ભીમદેવે કર્ણને રાજયાભિષેક કરાવ્યો (ઈ. સ. ૧૦૬૪); પછી ક્ષેમરાજ સરસ્વતી પાસે તીર્થમાં તપ કરવા ગયા ને કર્ણદેવે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને એની સમીપ આવેલું દધિસ્થલી ગામ (સિદ્ધપુર પાસેનું દેથળી) આપી એને પિતાની સંભાળ રાખવા મોકલ્યો. ૧૨૧ પરંતુ ક્ષેમરાજ વેશ્યાપુત્ર હોવાથી એને રાજગાદી ન મળી હોય, એથી એને અન્ય સ્થળે જવું પડ્યું હોય ને કર્ણદેવે એના પુત્રને પણ પાટનગરથી દૂર મોકલ્યો હોય એ વધુ સંભવિત છે. ૨૨ પરાક
થાશ્રયકાવ્યમાં કર્ણદેવના કોઈ પરાક્રમનું નિરૂપણ કરેલું નથી ને “પ્રબંધચિંતામણિમાં માત્ર આશાપલ્લીને લગતું પરાક્રમ જ વર્ણવ્યું છે, પરંતુ અન્ય સાધન પરથી કર્ણદેવે અનેક પરાક્રમ કર્યા હોવાનું માલૂમ પડે છે.
માળવામાં ભેજના પુત્ર જયસિંહે દખણના ચાલુક્ય રાજા સોમેશ્વર ૧લાની મદદ માગીને ચાલુક્ય રાજપુત્ર વિક્રમાદિત્યની મદદથી રાજગાદી મેળવી હતી, પરંતુ સોમેશ્વર ૧ લાના ઉત્તરાધિકારી સામેશ્વર ૨ જાને જયસિંહ અને વિક્રમાદિત્ય વચ્ચેની ગાઢ મિત્રીની ઈર્ષા આવી ને સોમેશ્વરે ચૌલુક્ય કર્ણદેવના સાથ સાધી માળવા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં જયસિંહ મૃત્યુ પામ્યો, પરંતુ થોડા સમયમાં ભોજના ભાઈ ઉદયાદિત્યે શાકંભરીને ચાહમાન રાજા વિગ્રહરાજ ૩ જાના અશ્વદળની મદદથી માળવાનું રાજ્ય મેળવ્યું.૧૨૩ ઉદયાદિત્યના પુત્ર જગદેવ પરમારે આબુ પાસે ચૌલુક્ય સિન્યનો પરાજય કર્યો. ૧૨૪ નાડોલની ચાહમાન રાજા પૃથ્વીપાલે કર્ણદેવનો હુમલે પાછો હઠા. ૧૨૫ આમ ભીમદેવની જેમ કર્ણદેવ પણ માળવામાં ખાસ ફાળે નહિ.
પરંતુ લાટની બાબતમાં એને યશ મળે. ભીમદેવના સમયમાં ત્યાં ચાલુક્યા બારપને વંશજ ત્રિલોચનપાલ રાજ્ય કરતો હતો એવું એને શક વર્ષ ૯૭૨ (ઈ.સ. ૧૦૫૧)ના દાનપત્ર ૧૨૬ પરથી માલૂમ પડે છે. પછી કલચુરિ કર્ણદેવે લાટ પર આક્રમણ કરી અર્જુન અર્થાત હૈહય (કલચુરિ) કુલના યશને દૂર કર્યો, અર્થાત કલચુરિ રાજા યશકર્ણની સત્તા દૂર કરી.૧૨૭ આ ઘટના ઈ.સ. ૧૦૭૩ ના અરસામાં બની. વિ. સં. ૧૧૩૧(ઈ.સ. ૧૦૭૪)ના કાર્તિકમાં કર્ણદેવે નાગસારિકા નવસારી) વિષયમાંનું એક ગામ પંડિત મહીધરને દાનમાં દીધાનું દાનશાસન ફરમાવ્યું, એ પછી બીજે મહિને નાગસારિકાના મહામંડલેશ્વર દુર્લભરાજે એ દાન પિતાના નામે નેધાવવાને અપૂર્ણ પ્રયત્ન કર્યો. ૧૨૮
Page #71
--------------------------------------------------------------------------
________________
સાલકી ફાલ
[ 31.
આમ દેવે લાદેશના નવસારી પ્રદેશ પર પેાતાની સીધી અને સંપૂણુ સત્તા પ્રવર્તાવી, પરંતુ આ સત્તા લાંબે વખત ટકી નહિ. લાટના રાજપુત્ર ત્રિવિ ક્રમપાલના કાકા જગત્પાલે વિશ્વામિત્રીના તટે શત્રુસૈન્યને પરાજય કરી નાગસારિકા મંડલને મુક્ત કર્યું, રાજા ત્રિવિક્રમપાલે જગપાલના પુત્ર પદ્મદેવને નાગસારિકા મંડલના અગ્રામ વિભાગના સામંતપદે સ્થાપ્યા ને શક વર્ષ ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭)માં શુકલતીર્થ પાઠશાલાના નિર્વાહ અથે નદિપુર વિષયમાંના એક ગામનું દાન દીધું. ૧૨૯ આ પરથી બારપના વંશજોએ લાટનેા પ્રદેશ ત્રણચાર વ માં જ પાછા મેળવ્યા લાગે છે. છતાં એ પછી ત્યાં બારપ વંશની સત્તાના ઉલ્લેખ મળતા નહિ હાઈ,કણુ દેવે થાડા સમયમાં લાટ પાછે કબજે કરીને ‘ત્રૈલેાકચમલ ’ બિરુદ ધારણ કર્યું. હાવુ સંભવે છે. એવું આ બિરુદ નવસારીને લગતા વિ. સ. ૧૧૭૧ ના દાનપત્રમાં નથી તે વિ. સ’, ૧૧૪૦(ઈ. સ. ૧૦૮૪)ના દાનપત્રમાં છે એ પરથી આ સ ંભવને સમત મળે છે. આ બિરુદ સ્પષ્ટતાઃ દખ્ખણના ચાલુકય રાજાઓનાં બિરુદોની અસર ધરાવે છે. એ અનુસાર આ ઘટના ઈ. સ. ૧૦૮૪ પહેલાં ખની ગણાય.
'
કાશ્મીરને કવિ બિલ્હેણુ દખ્ખણમાં થઈ ચાલુક્ય રાજ્યમાં જઈ વસ્યા તે પહેલાં થાડા વખત ગુજરાતમાં રહ્યો હતા. આ દરમ્યાન એણે કર્યું દેવના પ્રય તથા પરિણય વિશે સુંદરી ’ નામે નાટિકા રચેલી. એમાં એ નાયિકાનું નામ કલ્પિત મૂકેલું છે, પરંતુ ‘ક સુંદરી'ના નામે અને કલ્પિત પ્રસંગેા દાસ એ કણુ દેવના લગ્નની સત્ય ઘટના નિરૂપતા લાગે છે.૧૭૦ દ્વાશ્રયકાવ્યમાં હેમચંદ્રાચાર્ય ક દેવ અને મયણલ્લાની વચ્ચેના પ્રણય તથા પરિણયનું વિસ્તૃત નિરૂપણુ ક્યુ" છે.૧૩૧ એમાં મયણુલ્લાને દક્ષિણના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી જણાવી છે.૧૭૨ આ ચંદ્રપુર તે ગાવાના સાલસેટ પરગણાનું ચંદાર છે તે જયકેશી ત્યાંના કુટુંબનેા રાજા હતા. મયણુલ્લા ચિત્ર દ્વારા કર્ણદેવના દનીય સ્વરૂપથી આકર્ષાઈ પિતાની સંમતિથી અણહિલવાડ આવી કર્ણદેવને પરણી એવા એ પ્રસગના સાર છે. એમાં મયણુલ્લાને પણ અતિશય સુંદર વ`વી છે.
૪૦
આ પછી ખસેાથી વધુ વર્ષ બાદ લખાયેલ પ્રબંધચિંતામણિ 'માં પણ આ પ્રસંગનું નિરૂપણુ કરવામાં આવ્યું છે,૧૩૭ પરંતુ એમાં કેટલાક વિગતફેર છે. એમાં જણાવ્યા મુજબ જયકેશી કર્ણાટકના રાજા હતા, મયણુહ્લદેવી પૂર્વ ભવના સકપ અનુસાર સે।મનાથની યાત્રાના વેશ કાઢી નખાવવા માટે ગુજ રેશ્વરને પરણવા આતુર થયેલી, પણ કણ એની કુરૂપતાને લઈને એને પરણવા ના પાડતા, ત્યારે મયણુલ્લદેવી પ્રાણત્યાગ કરવા તૈયાર થતાં તે એની સાથે રાજમાતા
"
Page #72
--------------------------------------------------------------------------
________________
૩ જું ] સેલંકી રાજ્યને અભ્યદય
[ ૪૧. ઉદયમતિ પણ પ્રાણત્યાગ કરવા માગતાં, કર્ણ એને માતૃભક્તિના કારણે પરણ્ય, પરંતુ પછી એના તરફ નજર સરખી નાખતો નહિ. એક દિવસ મુંજાલ મંત્રીએ એને છાનીમાની કર્ણદેવની કઈ હીનકુલ પ્રેયસીના સ્થાને ગોઠવી દીધી ને એ મિલનના ફળરૂપે એ પુત્ર જયસિંહની માતા બની.
બિહણ ગુજરાતમાં ઈ. સ. ૧૭૭૨–૭૮ દરમ્યાન આવ્યો લાગે છે ને એ સમયે કર્ણદેવ-મયણલ્લાના લગ્નની ઘટના તાજ હોવાનું જણાય છે. એ પરથી આ ઘટના ઈ. સ. ૧૦૭૦ ના અરસામાં થઈ ગણાય. ૧૩૪ જયકેશીની બાબતમાં મણલ્લદેવીના સમકાલીન હેમચંદ્રાચાર્યે આપેલી વિગત યથાર્થ છે, જ્યારે મેરૂતુંગે આપેલી વિગત શ્રદ્ધેય નથી. જયકેશી પિતે કર્ણાટકને નહિ, પણ કોંકણને રાજા હતો ને કર્ણાટકના ચાલુક્ય રાજા સામંત હતો. પરંતુ મયણલ્લા કુરૂપ હતી ને કર્ણને ગમતી નહતી એ બાબતમાં સમકાલીન કવિઓ કરતાં મેરૂતુંગ વધુ શ્રદ્ધેય હેવા સંભવ છે. સોમનાથના યાત્રાવેરાને લગતા પ્રસંગમાં પૂર્વભવપ્રેરિત સંકલ્પની વાત આગળ જતાં રાજમાતા મીનળદેવીએ એ યાત્રાવેરે દૂર કરા એ પરથી ઊપજ હોય, છતાં એના પ્રપિતામહે તથા પિતામહે સોમનાથયાત્રા કરી હતી એ જોતાં એ યાત્રાવેરાની વાત એ રાજપુત્રીના જાણવામાં આવી હેય ને એણે એ કાઢી નંખાવવાનો સંકલ્પ કર્યો હોય એ પણ સંભવિત ગણાય. અણમાનીતી મયણલ્લાદેવીને રાજાની પ્રેયસીના વેશે મક્લીને મુંજાલ મંત્રીએ એને કર્ણદેવના પુત્રની માતા બનાવ્યાની વાત એતિહાસિક હોય કે ન હોય, રાજાના અંતઃપુરમાં ચાલતી ખટપટની દષ્ટિએ અવાસ્તવિક ન ગણાય. ૧૩૫
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ કર્ણદેવ રાજપુત્ર સિંહનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાપલ્લીના આશા ભિલ્લ ઉપર આક્રમણ કરી, એને હરાવી, ત્યાં કર્ણાવતી નગરી વસાવી, ત્યાં રહી રાજ્ય કરવા લાગ્યો. ૧૩૬ પરંતુ હવાશ્રય કાવ્યમાં તે કર્ણદેવ સિંહને ગાદીએ બેસાડયા પછી તરત જ મૃત્યુ પામ્યાનું જણાવ્યું છે.૧૩૭ આ પરથી આ ઘટના જયસિંહદેવના રાજ્યાભિષેક પહેલાં કર્ણદેવના રાજ્યકાલના અંતિમ ભાગમાં બની હેવી સંભવે છે.
કર્ણદેવનું વિ. સં. ૧૧૩૧ નું દાનપત્ર નાગસારિકા વિષયને લગતું છે. ૧૩૮ વિ. સં. ૧૧૦૦ (ઈ. સ. ૧૦૮૪)માં ત્રીલેક્યમલ્લ કર્ણદેવે ગંભૂતા (ગાંભુ ) વિભાગમાં તીર્થકર સુમતિનાથદેવની વસતિને ભૂમિદાન દીધેલું. ૧૩૯ વિ.સં ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં એણે આનંદપુર (વડનગર) વિભાગમાંની અમુક ભૂમિ સુનક ગામની વાવના નિભાવ માટે દાનમાં આપેલી. ૧૪૦
કર્ણદેવ શિવ હ. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતા. ૧૪૧
Page #73
--------------------------------------------------------------------------
________________
જ૨ ] સેલંકી કાલ
[ 5 કર્ણદેવે આશાપલ્લીમાં જ્યાં ભૈરવદેવીનાં શકુન થયેલાં ત્યાં કોછરબા નામે દેવીને પ્રાસાદ કરાવ્યા, જ્યાં ભિલ પર જય મેળવ્યો ત્યાં પ્રાસાદમાં જયંતીદેવીની
સ્થાપના કરી, કણેશ્વરનું દેવાલય કરાવ્યું તેમજ કર્ણાવતીને શોભાવતું કણસાગરા તળાવ કરાવ્યું. શ્રીપત્તન(પાટણ)માં કર્ણમેરુપ્રાસાદ કરાવ્યો. ૧૪૨ પ્રબંધચિંતામણિ પ્રમાણે કર્ણદેવે વિ.સં ૧૧૨૦(ઈ. સ. ૧૦૬૪)થી વિ. સં. ૧૧૫૦ (ઈ. સ. ૧૦૯૪) સુધી અર્થાત લગભગ ૩૦ વર્ષ રાજ્ય કર્યું.૧૪૩
લાટ તથા આશાપલી પરના વિજય વડે કર્ણદેવે ચૌલુક્ય રાજ્યની સત્તા સમસ્ત ગુજરાતમાં પ્રસારી એના અધિક વિસ્તારને માર્ગ મોકળો કર્યો.
પાદટીપ ૧. પૃ. ૧૬, ઘણી હસ્તપ્રતોમાં વિ. સં. ૯૯૩ આષાઢ સુદિ ૧૫ ને ગુરુવારે જણાવ્યું
છે, જ્યારે થોડી હસ્તપ્રતોમાં સં. ૯૯૮નું વર્ષ આપ્યું છે ને બીજી વિગત આપી નથી, પરંતુ અન્યત્ર મૂળરાજે સં. ૯૯૮ થી ૫૫ વર્ષ રાજ્ય કર્યાનું છે (પૃ. ૧૧ ). ચાપોત્કટવંશને અંત પણું સં. ૯૯૮ માં જણાવેલ છે (B. ૧૬).
પ્ર. ચિં. માં ઘણી વાર રાજ્યાભિષેકનાં વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર આપવામાં આવે છે. સેવેલે આ વિગતને પંચાંગગણિતની દષ્ટિએ તપાસી તો એમાં તિથિવાર કેટલીક વાર મળતાં આવે છે, પરંતુ નક્ષત્રો ઘણી વાર તદ્દન અસંભવિત હોવાનું માલુમ પડે છે. લગ્નની વિગત પણ કેટલીક વાર ખેાટી નીકળે છે (C. G, pp. 198 f. ), આથી સમયનિર્દેશની આ વિગતો કપોલકલ્પિત હોવાનું ફલિત થાય છે. તે છતાં સમકાલીન અભિલેખ તથા હસ્તપ્રતામાં મળેલા સમયનિર્દેશ સાથે સરખાવતાં, પ્ર. ચિં. માં આપેલાં વર્ષ મોટે ભાગે ખરાં લાગે છે. (અન્ય મેરૂતુંગની) વિચારશ્રેણુમાં આપેલાં શરૂઆતનાં વર્ષ પ્ર. ચિં. માં આપેલાં વર્ષોથી ઠીક ઠીક જુદાં પડે છે ને એ ઓછાં શ્રદ્ધેય છે. ભાંડારકરને મળેલી બે પટ્ટાવલીમાં
આપેલાં વર્ષ એના કરતાં વધુ બંધ બેસે છે (C. G., p. 200). ૨. ૧ (વૈન સક્રિય સંરસોઇ, વંર ૨, ૪ માં પ્રસિદ્ધ) ૩. વહુ-નર-નવ વ્યતીતે વિક્રમાદિ મૂવનોરતુ [ જૂદાન] નરમ મુવિII.
I. A, Vol. LXIII, p. 234 ૪ . મ. રા. ઈ., પૃ. ૧૩૯-૧૪૩ ૫૮. 4. રિ, ૫. ૧૫–૧૬
૯. ગ. મ. રા. ઈ., પૃ. ૧૪૯-૧૫૦ ૧૦. ગુએલ, ભાગ ૨, લેખ ૧૪૭, શ્લો. ૫
૧૧. ૬. ૧૦૮–૧૦૬ ૧૨. લ ૨, છો. ૧ ૧૩. જો. ૨૨ ૧૪. ગુઅલ, ભા. ૨, સે. ૨૩૭
Page #74
--------------------------------------------------------------------------
________________
૩ જું ] સેલંકી રાજ્યને અભ્યદય
[૪૩ ૧૫. પૃ. ૧૫-૨૦
૧૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૫૬ ૧૭. ભારતીય વિદ્યા, પુ. ૧, . ૭૩-૧૦૦; Bharatiya Vidya, Vol. VI, pp. 90 ff.
૧૮. ગુએલ, ભા. ૨, લે. ૧૩૭ ૧૯. એજન, લે. ૧૩૮
૨૦. ગુએલ, ભા. ૩, લે ૨૩૭ ૨૧. એજન, લે. ર૩૮
રર. A. I. K., p. 95 23. Bhāratīya Vidyā., Vol. V, pp. 37 f.; EI, Vol. XXXIII, pp. 192 ff. 28. Chauluk yas of Gujarat, p. 30 ૨૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૫૮
૨૬. C. G., pp. 30 f. ર૭. ગુએલ, ભા. ૩, લે. ૨૩૮ અ, . ૧૨ ૨૮. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૭૦; C. G., p. 31 ૨૯. અભયતિલકગણિ ટીકામાં જખક “મહામંત્રી અને જેહુલ “મહાપ્રધાન હોવાનું
જણાવે છે ( યાત્રય-રી, પુ. ૧૬૭) ૩૦. અહીં જે રાજાઓ તથા મિત્રોની વિગત આપી છે તે બધી વાસ્તવિક લાગતી નથી. ૩૧. આ નદીને વઢવાણની પૂર્વે આવેલા જાંબુ ગામ પાસેથી વહેતા ભોગાવા તરીકે
ઓળખાવવામાં આવી છે (IA, Vol. XII, p. 192), પરંતુ જાંબુ-જાંબુડા -જાંબુડી નામે ગામ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે આવેલાં હોઈ આ મુદ્દો પર્યાપ્ત ન
ગણાય. ૩૨. યાશ્રય, સ -
૩૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૬૧-૧૬૩ ૩૪. કીર્તિકુટી, સ ૨, ૨, ૪સુતસંક્રીર્તન, સ ૨, મો. ૬; લુકૃતીfकल्लोलिनी, श्लो. २४
૩૫. પ્ર. વિ. પુ. ૧૮, ૧૬ ૩૬. કપિલકોટ એ હાલને કેરાકોટ (તા. ભુજ) મનાય છે (ક. સં. ૬, પૃ.૧૩-૧૪૦), ૩૭. સ ૬, કો. ૨૭-૧૬ ૩૮. જીર્તિલી , ૩ ૨, Kો. રૂ; સુતસંક્રીન, ય ૨, કસ્રો. ૬ ૩૯. પુ. ૧૬-૧૭ ૪૦. એના વંશના અભિલેખમાં “વીરપુ” રૂપે પ્રયોજાયું છે ( દા. ત. ગુએલ, ભા. ૩.
લે. ર૩૯ માં), જ્યારે સાહિત્યમાં “સારા” મળે છે. અહીં એકવાકયતા પૂરતી
બાર૫” જોડણી સ્વીકારી છે. ૧. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૬૬-૧૧૭; C. G, p. 29 ૪૨. ગુ. મ. રા. ઈ., પૃ. ૭ ૪૩. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૧૮; C. G, p. 28
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૪ ] સેલંકી કાલ
[ પ્ર. ૪૪. સ , દો. $
૪૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૬૯ ૪૬. ગુઅલ, ભા. ૨, લે. ૧૪૭, લો. ૪ ૪૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૭૩-૧૭૫ ૪૮. ગુએલ, ભા. ૨, લે. ૧૩૭; . વિ., ૫. ૧૭ ૪૯. ક. ૨, ૫. ૧૭-૧૮ ૫૦. ગુએલ, ભા. ૧, સે. ૧૩૭માં જણાવેલું ગ્રામદાન મૂળરાજે શ્રીસ્થલમાં પ્રાચી સર
સ્વતીના જલમાં સ્નાન કરી રુદ્રમહાલચદેવનું પૂજન કરીને આપ્યાનું જણાયું છે એ પરથી સિદ્ધપુરમાં ત્યારે રુદ્રમહાલય બંધાયો હોવાનું તથા એમાં રુદ્રની પ્રતિષ્ઠા થઈ ચૂકી હોવાનું માલુમ પડે છે. એમાં એ મહાલય મૂલરાજે કરાવ્યું હોવાને
નિર્દેશ કરેલો નથી, છતાં એ ઘણું સંભવિત છે. પી. પ્ર. રિ, ૬. ૧૭
પર. ગુએલે, ભા. ૨, લે. ૧૬૩, શ્લો. ૯-૧૦ પ૩. રાસમાળા, પુ ૧, પૃ. ૯૦-૯૧
૫૪. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૭૬ ૫૫. સોમેશ્વર, દુરથોત્સવ, સ. ૧૧, જો. ૮ ૫૬. લા. ભ. ગાંધી, “ગુજરાતને પ્રાચીન મંત્રીવંશ', “ઐતિહાસિક લેખસંગ્રહ ",
પૃ. ૨૧૧-૨૧૨ ૫૭. ગ. મ. રા. ઈ, પૃ. ૧૮૧-૧૮૨ ૫૮. દુધાત્રય, પ ૬, ઝો. ૧૦૦-૧૦૭: વાર્તાકાર, લ ૨, . ;
પ્ર. વિ., p. ૧૬ ૫૯ પ્ર. રિ, પુ. ૨૦
૬૦. ગુએલ, ભા. ૨, લે. ૧૪૭, શ્લો. ૬ ૬૦ અ. એની રાણુઓને વારંવાર ગર્ભસ્રાવ થઈ જ એ હકીકત આ સંદર્ભમાં
લક્ષમાં લેતાં એને ગુઘરોગ હશે એવું લાગે છે (R. C. Parikh, I. H. G,
p. CXXXII). ૧. સમયતિનિ , દશાબ, લ , . ૨૧ પરની ટીકા ૬૨. દુધાત્રા, સ , કો. ૩૧-૪૮. અભયતિલકગણિ એ રાગ શીતળાને હેવાનું
જણાવે છે (ઝો. ૪૨ પરની ટીકા). ૬૩. પ્ર. જિં, પુ. ૨૦
૬૪. કુમારપાકવતિ, સ ૧, sો. ૩૨ ૬૫. C. G., p 34
૬૬. ગ. મ. રા. ઈ, પૃ. ૧૮૫ ૬૭. C. G., p. 34 ૬૮. *. ૮-૧ ૬૯. C. G., p. 35 ૭૦. પ્ર. વિ. પૃ. ૨૦. “ચાચિગેશ્વર ” ખરી રીતે વાણિીદેવીના નામ પરથી વાચિણી
શ્વર” હશે. પણ ચંદનાથ કોણ હશે? એ પણ રાજાને કઈ સંબંધી હશે એવી શ્રી. ૨. છો. પરીખે અટકળ કરી છે (op. cit, p. CXXXIII); અથવા ચંદ્રપ્રભ સ્વામી હશે?
Page #76
--------------------------------------------------------------------------
________________
૩જુ ]. સોલંકી રાજ્યને અભ્યદય
[૪૫. ૭૧. હૃયાત્રા, છ, મો. ૮-૧૦ ૭૨. સ ૭, ક. ૫૬. અભયતિલકગણિ આ તીર્થ શુક્લતીર્થ હેવાનું જણાવે છે. ૭૩. p. રિ, ૬. ૨૦. આ દરમ્યાન કોઈ અભિલેખ મળ્યો નથી. પ્ર. વિ.ની અમુક
અમુક પ્રતમાં ચામુંડરાજના રાજ્યકાલની ઉત્તરમર્યાદા સં. ૧૦૬૫ (૧) ના આશ્વિન સુદિ ૫ ની જણાવી છે, પરંતુ ભીમદેવ ૧ લાના રાજ્યાભિષેકની મિતિ
પરથી આ સમયે સં. ૧૦૬૬ નો ચેષ્ઠ હોવો જોઈએ. ૭૪. ઉથાશ્રય, પ ૭, ઢો. ૩૧-૮૧ અને એના પરની ટીકા ૭૫. C. G., p. 38 ૭૬. p. નિ. ની અમુક હસ્તપ્રત જણાવે છે કે એણે વિ. સં. ૧૦૬૫(૧)ના આશ્વિન
સુદિ ૬ ભૌમ થી ૧૦૬૬ (?) ના ચૈત્ર સુદિ ૫ બુધ સુધી રાજ્ય કર્યું (પૃ. ર૦).. ભીમદેવ ૧ લાના રાજ્યાભિષેકની મિતિ અનુસાર વલ્લભરાજે વિ. સં. ૧૦૬૬ ના
જયેષ્ઠ થી ૧૦૬૭ ના માર્ગશીર્ષ સુધી રાજ્ય કર્યું હોવાનું સંભવે. ૭૭. દા. ત. ગુએલ, ભા. ૨, લે. ૧૪૧, ૧૪૧, ૧૫૮, ૧૬૦ અને ૧૬૨ ૭૮. દા. ત. ગુએલ, ભા. ૨, લે. ૧૪૭, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૧૨૦ , ૨૦૨ અને ૨૦૫. ૭૯. p. જિ. (પૃ. ૨૦) એને રાજ્યકાલ સં. ૧૦૬૬ (?)ના ચૈત્ર સુદિ ૬ થી સં.
૧૦૭૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૧ સુધીને જણાવે છે, પરંતુ એણે ૧૧ વર્ષ ૬ માસ રાજ્ય
કર્યું હોય તો એને રાજ્યાભિષેક સં. ૧૦૬૭ ના માગસરમાં થયો ગણાય. ८. आचार्यजिनविजय अभिनंदन ग्रंथ, पृ. ५८-६१ ૮૧. ગુ. મ. રા. , પૃ. ૮૯ ૮૨. ભારતીય વિચા, પુ. ૧, પૃ. ૨૭; E I, Vol. XXXIII, pp. 192 ft. ૮૪. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૮૯ ૮૪. C. G., pp. 39 f.
૮૫. ગુ. મ. રા. ઇ, પૃ. ૧૯૦-૧૯૧ <, A. V. Pandya, New Dynasties of Gujarat History, p. 8 ૮૭. સ ૭, બ્રો. ૬૬–૧૦૮ ૮૮. સ ૭, ભો. ૧૧રૂ. અભયતિલક એ બહેનનું નામ લક્ષ્મી હોવાનું જણાવે છે. ૮૮. સોમેશ્વર, દુરથોસવ, સ. ૧૧, જે. ૧૧-૧૪ ૯૦. ૪. રિ, પૃ. ૨૦
૯૧. c. G., p. 41 ૯૨. પૃ. ૨૦
૯૩. ઉપાય, લ ૮, ક. ૧-૨૨ ૯૩ અ. દુર્લભરાજના સમયમાં વિ. સ. ૧૦૮૦ માં ખરતરગચ્છ ઉત્પન્ન થયો એ અનુ
Page #77
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ . કૃતિના આધારે ડે. અ. કુ. મજુમદાર દુર્લભરાજના રાજ્યકાલને અંત તથા
ભીમદેવને રાજ્યાભિષેક વિ. સં. ૧૦૮૦ માં થયો ગણે છે (C. G, p. 201). ex. The Struggle for Empire, pp. 6 ff.
૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૧લ્પ-૨૦૫; C. G, pp. 43 ft. ૯૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૨૦૫-૨૦૭; C. G, pp. 46 ff. ૭. સf ૮, ઢો. ૧૧3-૧૨૫
૯૮. ગુ. મ. રા. ઇ, પૃ, ૨૦૬-૨૦૮ ડો. એ. કુ. મજુમદાર આ સૈધવ રાજા સૌરાષ્ટ્રના સંધવ વંશને રાજા હોવાનું ધારે છે (C. G, p. 49 ), પરંતુ ફેંથીમાંના વર્ણનમાં સિંધુના પ્રવાહને તથા બંધને સ્પષ્ટ ઉલ્લેખ છે. મહમૂદના અંગત મંત્રી જેવા અલ-ઉતબીની
કિતાબલ-ચમીની માં સેમિનાથ પરની ચડાઈનો ઉલ્લેખ નથી, કેમકે એમાં ૧૨૨૦ સધીને વૃત્તાંત આપેલો છે, પરંતુ એ પછી લખાયેલા એના “ઝઈનુલ-અખબારમાં
આ ચડાઈનો વૃત્તાંત આપેલો છે. ૯. વિગતો માટે જુઓ C. G. pp. 431 f. ૧૦૦. I. H. G., p. CXXXVII; ગુ. મ. રા. ઈ., પૃ. ૧૫ ૧૦૧. એજન, પૃ. ૨૧૩-૧૪; C. G, pp. 49 f. ૧૦૨. એજન, પૃ. ૨૧૪ ૧૦૩. C. G, pp. 49 f.
૧૦૪, પૃ. ૨૮, ૪૫, ૪-૪૭ ૧૦૫. ૪. ;િ પૃ. ૨૦-૨૧. આ ડામરની ચતુરાઈ પરથી ગુજરાતીમાં “ડાહ્યો ડમરો”
પ્રયોગ પ્રચલિત થયો હશે એવી અટકળ કરવામાં આવી છે (R. C. Parikh,
H. G. p. CIXL). ૧૦૬. ઈઝર, પૃ. ૨૨ ૧૦૭. ઘન, 9. ૪૮ ૧૦૮. , . ૧૦-૧૨ ૧૦૯. યાદવ, સ. , Kો. ૧-૪ ૧૧૧. C. G, pp. 436, p. 55.
૧૧૨. પ્ર. ૪, પૃ. ૧૩-૧૪ ૧૧૨અ. ૨. છો. પરીખ, ગુજરાતની રાજધાનીઓ, પૃ. ૧૨૬ ૧૧૩. વિ. સં. ૧૦૮૬ (ગુએલ, ભા. ૨, લે. ૧૩૯) ૧૪. ગુએલે, ભા. ૨, લે. ૧૫૯. આ દાનપત્રમાં વર્ષ ૯૩ આપેલું છે, તેને સિંહ સંવતને
વર્ષ (વિ. સં. ૧૨૬૩) માનીને લેખના સંપાદક તથા સંગ્રાહકે એને ભીમદેવ ૨ જાનું માનેલું, પરંતુ દાનશાસનના લેખક તથા દૂતકની વિગત પરથી એ ભીમદેવ ૧ લાનું હોવાનું નિશ્ચિત છે (IA, Vol VI, p. 185 ), આથી એમાંના વર્ષને [૧૦] ૩ ગણવું જોઈએ.
વિ. સં. ૧૧૧ ને દાનપત્ર માટે જુઓ Vallabh Vidyanagar Research Bulletin, Vol. I, Issue 2, pp. 4 ff. અને “કચ્છનું સંસ્કૃતિદર્શન પૃ. ૨૭૦
p. 55
Page #78
--------------------------------------------------------------------------
________________
સાલકી રાજ્યને અભ્યુદય
ૐ શું ]
૧૧૫, વિ. સ. ૧૦૮૬ ( ગુઐલે, ભા. ૧, સે. ૧૪૦)
૧૧૬. વિ. સ. ૧૧૧૨ (EI, Vol XXXIII, pp. 235 ff.)
૧૧૭, વ. સ’. ૧૧૨૦ (ગુઅલે, ભા. ૩, લે. ૧૪૦)
૧૧૭મ, વિગતા માટે જુએ I, H. G., pp. CXL-CXLVIII.
[ ૪૭
૧૧૮. ૬. વિ. રૃ. ૭૭, ‘વડુકા’નું પ્રાકૃત રૂ૫ ‘વડા’ થાય. એ સામાન્ય રીતે વઽહા તરીકે લખાતું. અને વચ્ચે સમાનતાની ભ્રાંતિ હોઈ વ ના સ્થાને પણ ચ
લખાયેલા ઘણાં સ્થળે મળે છે. આમ હસ્તપતામાં એ ‘વડા’ વચાતાં, મૂળના ખ્યાલના અભાવે ગુજરાતીમાં · ચૌલાદેવી ' રૂપ પ્રચલિત થયું,
"
.
૧૧૯. પ્ર. વિ., રૃ. ૧૩
૧૨૦, ટૂચાશ્રયમાં ‘ ક્ષેમરાજ ’ નામ જણાવ્યું છે ને ત્ર. વિ.માં હરિયાલ ’.
૧૨૧. ૬ચાાય, સ. ૧, ≈ો. ૭૩-૭૭
ક્ષેમરાજે મહૂકેશ્વરના સ્થાનમાં તપ કરેલું, જે દધિસ્થલી પાસે આવેલું હતું, એમ અભયતિલકગણિ જણાવે છે (શ્લા. ૭૬ પરની ટીકામાં ).
૧૨૨. ગુ. મ. રા. ૪, પૃ. ૨૩૦; C. G., p. 56
૧૨૩. The Struggle for Empire, pp. 63, 67 f., 82, 173
૧૨૪. Ibid., p. 69 ૧૨૫. Ibid., p. 86 ૧૨૬. ગુઅલે, ભા. ૩, લેખ ૨૩૯ ૧૨૭. C. G., p. 59 ૧૨૮. ગુઅલે, ભા. ૨, લેખ ૧૪૧-૧૪૨ ૧૨૯. A. V. Pandya, New Dynasties of Gujarat History, pp. 13 f. ૧૩૦. R. C. Parikh, I. H. G., pp. CLII-CLIV. કણ સુંદરી કર્ણાવતી નગરીના પ્રતીકરૂપે હાવાનું પણ સૂચવાયેલું એ ચથા ૧૩૧. સñ ૬, જો. ૮૬-૧૭૦
નથી.
૧૩૩. રૃ. ૧૪-૧
૧૩૫.ગુ. મ. રા. ઇ., પૃ. ૨૪૪-૨૪૫; C. G., pp. 63 f. ૧૩૭. સ. ૧૧, શ્નો. ૧૧૧
૧૩૨. જો. ૧૧-૧૦૧
૧૩૪. C. G., p. 63
૧૩૬. રૃ. ૧૧
૧૩૮. ગુઅલે, ભા. ૨, લેખ ૧૪૨ ૧૪૦. ગુલે, ભા, ૨, લેખ ૧૪૩
૧૩૯. J. O. I, Vol. II, p. 368
૧૪૧. R. C. Parikh, I. H. G., p. CLVIII ૧૪૨. પ્ર. વિ., પૃ. ૧
*
આશાપલ્લીની પશ્ચિમ બાજુ કર્ણાવતી વસાવી. આગળ જતાં ૧૪૧૧ માં અહમદશાહે ઉત્તર બાજુમાં અમદાવાદ વસાવ્યું. · કોછરબા’ નામ અમદાવાદના કોચરબ ’ પરાના નામનું સ્મરણ કરાવે છે. અમદાવાદમાં હાલ આવા કોઈ પ્રાસાદ નથી, અહીં • કહ્યું સાગર ’ નામ પણ સદંતર લુપ્ત થઈ ગયું છે, એ કાંકરિયું હોવાની શકયતા છે, ૧૪૩. રૃ. ૧
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ સોલંકી રાજ્યની જાહોજલાલી આમ સોલંકી રાજયની સત્તા ઉત્તરોત્તર ગુજરાતના સમસ્ત પ્રદેશ પર પ્રસરી. એટલું જ નહિ, આબુ જેવા પડોશી પ્રદેશો પર પણ એની આણ વિસ્તરી તેમજ માળવા અને શાકંભરી જેવાં પ્રબળ રાજ્યો સાથે પણ એ સ્પર્ધા કરતી. સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમયમાં સેલંકી રાજ્યની સત્તા સહુથી વધુ વિસ્તાર તથા પ્રાબલ્ય પામી તેમજ આર્થિક, સાહિત્યિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણું ઘણું જાહોજલાલી પ્રવર્તી.
૭. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી વંશને સહુથી પ્રતાપી અને સહુથી લોકપ્રિય રાજવી છે. જયસિંહ કર્ણદેવ તથા મયણલ્લાદેવીને પુત્ર હતું. કર્ણદેવને એ પુત્ર લક્ષ્મીદેવીની ઉગ્ર આરાધના વડે પ્રાપ્ત થયેલો એવું હેમચંદ્રાચાર્ય નિરૂપે છે. એ પરથી જયસિંહનો જન્મ કર્ણદેવની પ્રૌઢ અવસ્થાએ થયો હોવા સંભવ છે. એને જન્મ પાલણપુરમાં થયો હોવાની સ્થાનિક અનુશ્રુતિ છે, પરંતુ પાલણપુર તે ખરી રીતે જયસિંહના જન્મ પછી લગભગ સે વર્ષે આબુના પરમાર રાજા ધારાવર્ષના નાના ભાઈ પ્રહલાદને વસાવ્યું હતું. પ્રબંધચિંતામણિ જણાવે છે કે જયસિંહ ત્રણ વર્ષ થયો ત્યારે કર્ણદેવે એને રાજ્યાભિષેક કર્યો ને પિતે કર્ણાવતીમાં રહી રાજ્ય કરવા લાગ્યો,૪ પરંતુ હેમચંદ્ર જણાવે છે તેમ જયસિંહને રાજ્યાભિષેક એ પુખ્ત વયનો થયો ને માવિદ્યા, ગજયુદ્ધ તથા શસ્ત્રવિદ્યામાં નિપુણ થયે ત્યારે થયો હોવો જોઈએ." અર્થાત ત્યારે એ ઓછામાં ઓછાં સોળ વર્ષને હોવો જોઈએ.
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ એ વિ. સં. ૧૧૫૦ (ઈ.સ. ૧૦૯૪)માં ગાદીએ આવ્યો.
કર્ણદેવે ત્યારે એને પોતાના ભત્રીજા દેવપ્રસાદ સાથે સવર્તાવ રાખવાની ભલામણ કરી હતી. પછી કર્ણદેવ મૃત્યુ પામે, દેવપ્રસાદ અણહિલવાડ આવ્યો ને પિતાને પુત્ર ત્રિભુવનપાલ જયસિંહદેવને સોંપી એણે કર્ણદેવની પાછળ ચિતાપ્રવેશ કર્યો. જયસિંહદેવે ત્રિભુવનપાલને પોતાના પુત્રની જેમ રાખે. હેમચંદ્રાચાર્ય ક્ષેમરાજના વંશજે માટે આવી રજૂઆત કરે છેપરંતુ કવિ અહીં સમકાલીન રાજાને લગતી કેટલીક પ્રતિકૂળ હકીકત છુપાવતા લાગે છે. સંભવ છે કે
Page #80
--------------------------------------------------------------------------
________________
સોલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૪૯ કર્ણદેવની ગાદીના વારસ માટે દેવપ્રસાદે પ્રયત્ન કર્યો હોય, રાજમાતા મયણલ્લાદેવી અને મહામાત્ય સાંતૂએ જયસિંહની સ્થિતિ દઢ કરી દેવપ્રસાદને અગ્નિપ્રવેશ કરવા અને ત્રિભુવનપાલને અણહિલવાડમાં જયસિંહની કડક દેખરેખ નીચે રહેવા ફરજ પાડી હેય.
જયસિંહને રાજ્યકાલના આરંભમાં કર્ણદેવનો મામે મદનપાલ ફાવે તેમ વર્તતા હતા. રાજવૈદ્ય લીલાવૈદ્યને પિતાની માંદગીના નામે ઘેર બોલાવી એને અટકમાં રાખી, એની પાસેથી મોટી રકમ પડાવી, મંત્રી સાંતૂએ જયસિંહદેવ પાસે અન્યાયકારી મદનપાલને મારી નંખાશે. સેરઠ પરને વિજય
સોરઠના ચૂડાસમા વંશની રાજધાની હવે વંથળીને બદલે જૂનાગઢમાં હતી. એ વંશના રાજાઓ સૌરાષ્ટ્રમાં સહુથી પ્રબળ હતા, આથી ચૂડાસમા અને સેલંકીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થયા કરતું. રા' નવઘણ રે મૃત્યુ પામ્યો ત્યારે એના મનમાં ચાર મુરાદ રહી ગઈ હતી તે પાર પાડવા એના કનિષ્ઠ કુમાર ખેંગારે પ્રતિજ્ઞા લીધેલી એવું ભાટચારણની અનુશ્રુતિ જણાવે છે. એમાંની એક પ્રતિજ્ઞા પાટણને કિલે તેડવાની હતી. જયસિંહ માળવા ગયો ત્યારે રા' ખેંગારે પાટણ જઈ ત્યાંને પૂર્વ દરવાજો તોડી પાડ્યો. વળી રાણકદેવી નામે એક સુંદર કન્યા, જેનું વેવિશાળ જયસિંહદેવ સાથે થયું હતું તેને, રા' ખેંગાર ઉપાડી જઈ પરણું ગમે. મહત્ત્વાકાંક્ષી રાજવીઓને તે આવાં કારણ જોઈતાં જ હોય છે, જયસિંહદેવે માળવાથી પાછા ફરી સોરઠ પર આક્રમણ કરવા જબરજસ્ત તૈયારી કરી. એણે માર્ગમાં આવતાં વઢવાણ વગેરે સ્થળોએ કિલ્લા બંધાવ્યા ને આખરે એણે જાતે સૈન્યની આગેવાની લીધી. સોલંકી સૈન્ય જૂનાગઢ જઈ ત્યાંના ઉપરકેટને ઘેરો ઘાલ્યો. બાર વર્ષ લાગવા છતાં કેટ કબજે થયો નહિ ત્યારે રા' ખેંગારના ભાણેજ દેશળ અને વિશળને ફેડીને સોલંકી સૈન્ય ઉપરકેટમાં પ્રવેશ કર્યો. રા' ખેંગાર યુદ્ધમાં મરા, રાણકદેવીને જયસિંહદેવે કેદ કરી પોતાની સાથે લીધી, પણ એ માર્ગમાં વઢવાણ પાસે સતી થઈ જયસિંહદેવે સોરઠ જીતીને ત્યાં દંડનાયક તરીકે સજજન મંત્રીની નિમણૂક કરી. ૧૧
હેમચંદ્રાચાર્યો “યાશ્રયમાં આ મહત્ત્વનો પ્રસંગ નિરૂપ્યો નથી, પરંતુ શબ્દાનુશાસનમાં સિદ્ધરાજે સૌરાષ્ટ્ર જીત્યું એવું દષ્ટાંત આપ્યું છે. ૧૨ જયસિંહદેવના વિ. સં. ૧૨૦૨ ના દાહોદ શિલાલેખમાં ૩ સુરાષ્ટ્ર અને માલવના રાજાએને કારાગૃહમાં નાખ્યાને નિર્દેશ આવે છે. કારાગૃહમાં નાખ્યાની હકીકત સે. ૪
Page #81
--------------------------------------------------------------------------
________________
[ પ્ર.
૫૦ ]
સેલંકી કાલ માલવના રાજાને યથાર્થ લાગુ પડે છે તેવી રીતે સોરઠના રાજાને પણ લાગુ પડતી હોય તો જયસિંહદેવે એને યુદ્ધમાં હર્યો એને બદલે એને કેદ પકડો એવું માનવું પડે. ૧૪ તો કેદ થયેલે રા'ખેંગાર પછીથી વઢવાણ પાસે મૃત્યુ પામે હોય.૧૫ જયસિંહદેવના સોરઠ-વિજયનું પરાક્રમ કીર્તિકૌમુદીમાં તથા પ્રબંધચિંતામણિમાં નિરૂપાયું છે. પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજનું સૈન્ય અગાઉ ૧૧ વાર પરાજય પામ્યાનું જણાયું છે. એ પરથી આ વિગ્રહ લાંબો વખત ચા લાગે છે. પ્રબંધચિંતામણિમાં સોરઠના રાજાને આભીર રાણક નવઘણ કહ્યો છે ને સિદ્ધરાજે એને શસ્ત્ર વડે નહિ, પણ દ્રવ્યપાત્રો (સિક્કાઓ ભરેલી પેટીઓ) વડે માર્યાનું જણાવ્યું છે. ૧૭ પ્રભાવકચરિતમાં તથા પ્રબંધચિંતામણિમાં સોરઠના રાજા માટે “નવઘણ” તથા “ખંગાર” બંને નામ આપ્યાં છે, જ્યારે કીતિકૌમુદી, વિવિધતીર્થકલ્પ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “ખંગાર” જ આપેલું છે. આ પરથી આ વૃત્તાંતમાં ક્યારેક “નવઘણુ” અને “ખંગાર’ વચ્ચે ગોટાળો થતો એવું ફલિત થાય છે. આ સર્વ ગ્રંથમાં સોરઠના રાજાને મારી નાખ્યાને ઉલ્લેખ કરે છે. પ્રબંધચિંતામણિમાં ખેંગારની રાણીનું નામ “સૂનલદેવી” અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “સોનલદેવી' આપ્યું છે, આથી “રાણકદેવી” સામાન્ય નામ જેવું હોય.૧૮
સોરઠને કેટલાક અભિલેખમાં સિંહ સંવતનાં વર્ષ આપેલાં છે ને એ સંવત વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયેલ છે એ પરથી સિંહ સંવત જયસિંહદેવે સેરઠ જીતીને એની યાદગીરીમાં ત્યાં પ્રચલિત કર્યો હે સંભવે છે. એ અગાઉ વિ. સં. ૧૧૬૬ ની એક હસ્તપ્રતમાં જયસિંહદેવને માટે “શૈલજ્યગંડ” બિરદ પ્રજાયું છે. આ પરથી સિંહદેવે ત્યારે પિતાનું વિજય પ્રસ્થાન કર્યું હશે એવું સૂચવાયું છે. ૨૧ સેરઠના દંડનાયક સજીને ગિરનાર ઉપર નેમિનાથના લાકડાના મંદિરની જગ્યાએ નવું પથ્થરનું મંદિર વિ. સં. ૧૧૮૫ માં કરાવ્યું.૨૨ ' જયસિંહદેવે સોરઠ જીત્યા બાદ સોમનાથની યાત્રા કરેલી ને ત્યાંથી પાછો ફરતાં ગિરનાર પરનું મંદિર પણ જોયેલું.૨૩ રાજમાતા મયણલ્લાદેવીએ પણ સોમનાથની યાત્રા કરી ને બાહુલેડર૩એ આગળ લેવાતો યાત્રાવેરે કાઢી નંખા.૨૪ આમ મયણલદેવીની મુરાદ પતિ કર્ણદેવના સમયમાં નહિ, તો પુત્ર જયસિંહદેવના સમયમાં પાર પડી.
સોરઠને વિજય એ જયસિંહદેવની અજબ સિદ્ધિ હતી. વિ. સં. ૧૧૭૦ પછી પ્રચલિત થયેલું એનું “સિદ્ધચક્રવર્તી બિરુદ ૫ એના આ વિજયને લઈને પડયું હશે. આગળ જતાં પ્રબંધોમાં એને બદલે “સિદ્ધરાજ' નામે પ્રચલિત થયું.
Page #82
--------------------------------------------------------------------------
________________
૪ થું ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
લેકસાહિત્યમાં જયસિંહદેવ · સિદ્ધરાજ ' તરીકે વધારે જાણીતા છે.રપમ
'
[ ૫૧
માળવા પરના વિજય
સિદ્ધરાજ જયસિંહનું બીજું યશસ્વી પરાક્રમ માળવા પર વિજય છે. સાલકી રાજાઓને માળવાના પરમાર રાજા સાથે લાંબા સમયથી સંધ ચાલતા હતા. માળવામાં ઉદ્દયાદિત્ય પછી એને પુત્ર લક્ષ્મદેવ અને લક્ષ્મદેવ પછી એના ભાઈ નરવર્માં ગાદીએ આવ્યા હતા (ઈ. સ. ૧૦૯૪ સુધીમાં).૨૬ નરવાંને ઉત્તરાધિકાર એના પુત્ર યશેાવમાંને મળ્યા (ઈ. સ. ૧૧૩૩ સુધીમાં).૨૭ નરવર્મા અને યશેવમાં સિદ્ધરાજના સમકાલીન હતા.
હેમચંદ્રાચાયૅ, માલવ–વિજયના નિરૂપણુ માટે આખા સ રાકવો છે, પરતુ એમાં ઐતિહાસિક વિગત ઘણી ઓછી મળે છે. એમાં જણાવ્યા મુજબ કાલિકાના પૂજન માટે સિદ્ધરાજને ઉજ્જન જવું હતું, પણ એ માલવપતિના તામે હતું આથી એણે માળવા તરફ લશ્કરી કૂચ કરી. મા માં કિરાતાની મદદ મેળવતા એ ઉજ્જન પહોંચ્યા, યોગિનીઓની મદદથી એ નગરમાં દાખલ થયા, પછી એણે ધારાનગરીને દુ` છતી માળવાના રાજા યશાવમાંને કેદ કર્યાં.૨૮
માળવાના રાજાને કેદ કર્યાનેા ઉલ્લેખ કુમારપાલના સમયની વિ. સં. ૧૨૦૮ ની વડનગર પ્રશસ્તિમાં પણ આવે છે. આગળ જતાં કવિ સોમેશ્વર સિદ્ધરાજે ધારાપતિને કાપિંજરમાં નાખ્યાને તે ધારાનગરી કબજે કર્યાંને ઉલ્લેખ કરે છે.ર૯ કવિ બાલચંદ્ર સિદ્ધરાજે ધારાપતિને પકડીને લાકડાના પાંજરામાં મૂકી ગુજરાત લાગ્યાનુ જણાવે છે.૩॰ જયસિંહ અને જયમ'ડન સિદ્ધરાજને ધારાનગરી કબજે કરતાં બાર વર્ષ લાગ્યાનું અને એના રાજા નરવર્માં જીવતા પકડાતાં એની ચામડીમાંથી તલવારનું મ્યાન બનાવવાની સિદ્ધરાજની મુરાદ પાર ન પડવાનું નોંધે છે. ૩૧
માળવા પરના વિજયને વૃત્તાંત મેરુતંગે વિગતવાર નિરૂપ્યા છે. એ જણાવે છે કે સિદ્ધરાજ સામનાથની યાત્રાએ ગયા હતા એ દરમ્યાન માળવાના રાજા યશેાવમાંએ ગુર્જરદેશ પર ચડાઈ કરી ત્યારે એને સાંતૂ મત્રોએ રીઝઞીતે પાછા વા યેા. સિદ્ધરાજે પાટણ આવી આ જાણુનાં માળવા તરફ પ્રયાણ કર્યું. ત્યાં બાર વના વિગ્રહ થતાં એના દક્ષિણુ દરવાજાને તેડીને શેવાંને બાંધીને, ત્યાં પોતાની આણ વર્તાવીને યશાવમાંરૂપી પ્રત્યક્ષ યશઃપતાકાથી શ્વસતેા પાટણ પહોંચ્યા.૩૨
સિદ્ધરાજના સમયનાં લખાણેામાં વિ. સં. ૧૧૯૨ ના જયેષ્ઠ ( ઈ.સ.
Page #83
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
[પ્ર.. ૧૧૩૫ કે ૧૧૩૬ ને મે)થી શરૂ થતાં લખાણોમાં એનું “અવંતીનાથ” બિરદ આપેલું છે, જ્યારે વિ. સં. ૧૧૯૧ (ઈ. સ. ૧૧૩૫) સુધીનાં લખાણોમાં એનાં બિરદોમાં એ બિરુદનો સમાવેશ થયો નથી. વળી યશોવર્મા વિ. સં. ૧૧૯૨ ના. માગસર (ઈ. સ. ૧૧૩૫ ના નવેમ્બર) સુધી તો માળવામાં અધિકાર ધરાવતા. હતો, જ્યારે સિદ્ધરાજ એ વર્ષના જેઠ માસ (જે કાર્તિકાદિ ૧૧૯૨ ને એક હોવો જોઈએ.)માં “અવંતીનાથ' કહેવાય છે,૩૪ એ પરથી યશોવર્માને પરાજય અને સિદ્ધરાજને વિજય વિ. સં. ૧૧૯૨( ઈ. સ. ૧૧૩૫-૩૬)ના. માગસર-જેઠ દરમ્યાન થયે હોવો જોઈએ.
એ અગાઉ સિદ્ધરાજને એ ચડાઈમાં સફળતા મેળવતાં બાર એટલે બાર જ નહિ, પણ અનેક વર્ષ લાગ્યાં હશે. પાટણથી ઉજન જતાં માર્ગમાં કિરાતની મદદ મળ્યાનો ઉલ્લેખ આવે છે તે પંચમહાલના ભીલ લોકોને લગતો લાગે. છે.૩૫ માળવાની ચડાઈને લગતા કેટલાક વૃત્તાંતોમાં નરવર્મા અને યશવર્મા વચ્ચે ગોટાળો થયે લાગે છે. સિદ્ધરાજ સોરઠમાં યાત્રાએ ગયો ત્યારે આ સંઘર્ષને. આરંભ નરવર્માએ કર્યો હશે. સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું ત્યારે પણ માળવામાં નરવર્મા રાજ્ય કરતા હશે, પરંતુ સિદ્ધરાજે ધારાનો દુર્ગ કબજે કર્યો ત્યારે ત્યાં નરવર્માની જગ્યાએ યશોવર્મા રાજ્ય કરતો હતો.'
માળવાના રાજા યશોવર્માને કેદ કરીને સિદ્ધરાજ જયસિંહ પિતે “અવંતીનાથ” બન્યો ને માળવાના રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દઈ નાગર દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતિમંડલને વહીવટ સોં.૩૭ દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે માલવરાજને કારાગૃહમાં નાખ્યા અને સેનાપતિ કેશવને દધિપદ્ધ (દાહોદ) આદિ મંડલમાં સેનાપતિ નીમ્યાને ઉલ્લેખ આવે છે, તેમજ ગદ્રહક(ગોધરા)માં પણ સોલંકી રાજ્યને મહામંડલેશ્વર નિમાયે હેવાનું સચિત થાય છે. માળવાના તાબે રહેલે મેવાડને તથા ગુજરાત અને માળવાની વચ્ચે આવેલા વાગડ(વાંસવાડા-ડુંગરપુર)ને પણ હવે સોલંકી રાજ્યમાં સમાવેશ થયો હતે.
જ યશોવર્માનું પછી શું થયું એ જાણવા મળતું નથી. ઈ. સ. ૧૧૩૮ માં માળવામાં વર્ધમાનપુરની આસપાસના વિભાગમાં એને પુત્ર જયવર્મા રાજ્ય. કરતો હોવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ ધારા કે ઉજ્જૈનમાં પરમાર વંશને સત્તા પુનઃ પ્રાપ્ત થઈ જણાતી નથી.૩૯
માલવ-વિજયથી સિદ્ધરાજ જયસિંહ ઘણું પ્રતાપી રાજવી તરીકે ખ્યાતિ પામ્યા. એ વિજયથી ભોજ રાજાનો પ્રસિદ્ધ ગ્રંથભંડાર પાટણ આવ્યું. “પ્રભાવક
Page #84
--------------------------------------------------------------------------
________________
જ શું ] સેલંકી રાજ્યની જાહેજલાલી
[ ૫૩ ચરિત માં જણાવ્યા મુજબ એ ગ્રંથભંડારમાંનું “ભજવ્યાકરણ” જોઈ સિદ્ધરાજને હેમચંદ્રાચાર્ય પાસે એવું વ્યાકરણ તૈયાર કરાવવાની પ્રેરણા મળી. રાજાએ કાશ્મીર દેશના ભારતીદેવી–ગ્રંથભંડારમાંથી આઠેય પ્રચલિત વ્યાકરણના ગ્રંથ મંગાવી લીધા ને હેમચંદ્રાચાર્ય એ સર્વનું અધિશીલન કરી “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે નવું વ્યાકરણ તૈયાર કર્યું. રાજાએ એની હાથી પર સવારી કાઢી એનું બહુમાન કર્યું ને એની નકલે કરાવી સર્વત્ર મોકલી આપી.૪૦ પછી તે હેમચંદ્રાચાર્ય તેમજ એમના રામચંદ્ર જેવા શિષ્યોએ કાવ્ય તથા શાસ્ત્રોના ખેડાણમાં વિપુલ ગણનાપાત્ર પ્રદાન કર્યું. આમ માળવાના વિજયે આનુષંગિક રીતે ગુજરાતને વિદ્યા અને સાહિત્યનાં ક્ષેત્રમાં પણ નામના અપાવી. સિંધુરાજને પરાજય
દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે સુરાષ્ટ્ર અને માલવના રાજાઓના ઉપરાભવ ઉપરાંત સિંધુરાજ વગેરે રાજાઓને નાશ કર્યાને ઉલ્લેખ આવે છે. કવિ સેમેશ્વર પણ સિદ્ધરાજે સિંધુરાજને બાંધ્યાનું જણાવે છે.૪૧ આ સિંધુરાજ કોણ એ એક પ્રશ્ન છે. લાટને મંડલેશ્વર ચાહમાન શંખ, જે વસ્તુપાલનો સમકાલીન હત, તેને પિતા સિંધુરાજ એ આ સિંધુરાજ હોવાનું સૂચવાયું છે, પરંતુ વસ્તુપાલને સમય (લગભગ ઈ. સ. ૧૨૨૦-૧૨૪૦) જોતાં શંખના પિતાને સમય આટલે વહેલે ભાગ્યે જ હોઈ શકે.૪૩ મરુમંડલના પરમાર વંશના રાજા સેમેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાજપુર પાછું મેળવ્યાનું કિરાડુના શિલાલેખમાં જણાવ્યું છે,૪૪ તે રાજા સેમેશ્વરને અહીં “સિંધુરાજ' ગણ્યો હોવાનું સુચવાયું છે.૪૫ પરંતુ સેમેશ્વર અને એના પિતા તે સિદ્ધરાજ જયસિંહને મદદગાર હતા, આથી આ સિંધુરાજ એ સિંધને કોઈ સુમરા ઠાકોર હવાને તર્ક વધુ સંભવિત ગણાય. અરકને પરાભવ | હેમચંદ્રાચાર્યો જયસિંહદેવનાં પરાક્રમોમાં પહેલવહેલું બર્બરક–પરાભવના પરાક્રમનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે.૪૭ એમાં જણાવ્યા મુજબ શ્રીસ્થલ (સિદ્ધપુર) પાસે સરસ્વતીને તીરે આવેલા ઋષિઓના આશ્રમ પર બર્બરક નામે રાક્ષસ ઉપદ્રવ કરતા હોવાની ફરિયાદ થતાં જયસિંહદેવે એના પર આક્રમણ કર્યું ને બાહયુદ્ધમાં એને હરાવી બાંધી લીધો. પછી બર્બરકની પત્ની પિંગલાની વિનવણીથી રાજાએ એને મુક્ત કર્યો ને બરકે જયસિંહદેવને કિંમતી રત્ન ભેટ આપી એની સેવામાં રહેવાનું સ્વીકાર્યું. અરિસિંહે તથા સોમેશ્વરે૪૯ પણ બર્બરકને અલૌકિક સિદ્ધિઓ આપી છે, એમાં સોમેશ્વર તે જયસિંહદેવ સ્મશાનમાં એ રાક્ષસ
Page #85
--------------------------------------------------------------------------
________________
પ૪] સોલંકી કાલ
[ પ્ર. રાજને બાંધીને રાજાઓમાં “સિદ્ધરાજ' તરીકે જાણીતો થયો હોવાનું જણાવે છે. ગુજરાતના જોકસાહિત્યમાં આ બર્બરક “બાબરે ભૂત' તરીકે જાણીતો છે. બર્બર રકના અલૌકિક સ્વરૂપની કલ્પના છેક હેમચંદ્રાચાર્યના સમયમાં પ્રચલિત થઈ ચૂકેલી તે વસ્તુપાલના જમાનામાં આ પ્રકારે વિકસે એ સ્વાભાવિક છે, પરંતુ વસ્તુતઃ બર્બરક એ નામની કેઈ આર્યોત જનજાતિને જોરાવર સરદાર હોવો જોઈએ.” નામસામ્ય પરથી બર્બરક એ બાબરિયે હવા સંભવે છે.૫૧
સિદ્ધરાજ જયસિંહદેવનાં બિરુદોમાં હવે “ત્રિભુવનગંડ” “સિદ્ધચક્રવર્તી’ અને “અવંતીનાથ” ઉપરાંત “બર્બરકજિષ્ણુને ઉમેરે થયો. એના સમયમાં લખાણમાં આ ઉમેરે વિ. સં. ૧૧૯૩ માં નહિ, તે છેવટે વિ. સં. ૧૧૯૫ સુધીમાં થયેલો છે,પર આથી સિદ્ધરાજનું આ પરાક્રમ માલવ-વિજય (વિ. સં. ૧૧૯૨) પછી એકાદ વર્ષમાં બન્યું ગણાય.પર “સિદ્ધચક્રવર્તી નું બિરુદ તે એ પહેલાં ચૌદેક વર્ષથી પ્રચલિત હોઈ, એ બિરદને આ પરાક્રમ સાથે કંઈ સંબંધ નથી.પર અન્ય રાજ્યો સાથેના સંબંધ
દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે ઉત્તરના રાજાઓ પર આણ વર્તાવ્યાને ઉલ્લેખ છે. આ રાજાઓ કયા હશે? નડુલ(રાજસ્થાન)ના ચાહમાન રાજ્યમાં જિંદુરાજના ઉત્તરાધિકારીઓ પૈકી પૃથ્વીપાલ અને જેજલ (ઈ. સ. ૧૦૯૦) સોલંકી રાજ્ય સાથે શત્રુતા રાખતા, પરંતુ જઘના ઉત્તરાધિકારી આશારાજ સોલંકી રાજ્ય સાથે સંબંધ સુધારી લીધો. એના અભિલેખ ઈ. સ. ૧૧૧ થી ૧૧૪૩ સુધીના મળ્યા છે. એ ઈ. સ. ૧૧૧૫ સુધી નડુલમાં રાજ્ય કરતા હતા, પરંતુ એ પછી બે-ત્રણ વર્ષમાં પૃથ્વીપાલના પુત્ર રત્નપાલે નડુલનું રાજ્ય પડાવી લીધું ને આશારાજ બાલી (રાજસ્થાન)માં રાજ્ય કરવા લાગ્યો. આશારાજે સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય અંગીકાર કર્યું ને એને માલવ-વિજયમાં મદદ કરી. એ પછી આશારાજનો સિદ્ધરાજ સાથેનો સબંધ વણસ્ય હતો, છતાં ઈ. સ. ૧૧૪૩ માં એ મહારાજાધિરાજ જયસિંહના આધિપત્યને નિર્દેશ કરે છે. નડ્ડલ પર તે પાલે પછી એના પુત્ર રાયપાલનું શાસન રહ્યું (ઈ. સ. ૧૧૩૨ થી ૧૧૪૫).૧૩
શાકંભરી(સાંભર)ના ચાહમાન રાજા વિગ્રહરાજ ૩ જાના તથા એના પુત્ર પૃથ્વીરાજ ૧ લા(ઈ.સ. ૧૧૦૫)ના સમયમાં એ રાજ્યને સોલંકી રાજ્ય સાથે સારો સંબંધ નહતો. પૃથ્વીરાજના પુત્ર અજયરાજે પોતાની સત્તા આસપાસ વિસ્તારવા પ્રયત્ન કર્યો, પરંતુ એના પુત્ર અણે રાજને સિદ્ધરાજ જયસિંહના પ્રાબલ્ય આગળ નમતું જોખવું પડયું. સિદ્ધરાજે કાંચનદેવી નામે પોતાની પુત્રી અર્ણોરાજને પર ણાવી ને કાંચનદેવીના પુત્ર સામેશ્વરને પાટણમાં પિતાની પાસે રાખી ઉછે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૪ થું ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
અણ્ણરાજે પણ માલવરાજ નરવર્માની સત્તાતા હાસ કરેલેા.૫૪
માળવા પરના વિજયને લીધે સાલકી રાજ્યની સીમા મહેાબક(બુ ંદેલખંડ)ના ચંદેલ રાજ્યની તથા ત્રિપુરીના કલચુરિ રાજ્યની સીમાના સ ંપર્કમાં આવી. સામેશ્વર જણાવે છે કે ધારાસની ખબર મળતાં મહેાબકના રાજા ગભરાઈ ગયા તે એણે સિદ્ધરાજનુ આધિપત્ય સ્વીકારી લીધું.૫૫ પ્રબંધકોશ વગેરેમાં જણાવ્યું છે કે મહેાબકના રાજા મદનવર્માંના વિપુલ વૈભવની વાતથી વિસ્મિત થઈ સિદ્ધરાજે મહેબૂક પર ચડાઈ કરી, પણ મદનવર્માએ એને ૯૬ કરોડ સુવણ મુદ્રા આપી પાછે. કાઢવો.પ૬ મદનવર્માના પક્ષના એક અભિલેખમાં તે મદનવર્માએ ગુરરાજાને તરત જ હરાવી દીધાના ઉલ્લેખ છે.પ૭ આ પરથી સિદ્ધરાજને મહેાબક પરના આક્રમણુમાં ધારી સફળતા ન મળી હોય તે આર્થિક લાભ વડે સ ંતોષ માની પાછા ફરવુ પડ્યુ હોય એમ લાગે છે.૫૮
[ ૫૫
ત્રિપુરી(ડાહલ)ના રાજા કહ્યુ` ધણા પ્રતાપી હતા ને એણે પેાતાના રાજ્યનેા વિસ્તાર કર્યાં હતા, પરંતુ એના પુત્ર યશઃના અનેક પ્રતિસ્પર્ધીએ વડે પરાજય થયા હતા.પ૯ સિદ્ધરાજને યમલપત્ર (કરારનામું) લખી આપનાર ડાહલ–રાજક° આ હોવા જોઈ એ.૬૧
સિદ્ધરાજે કાશીના રાજા જયચંદ્ર પાસે સાંધિવિગ્રહિક મેાકલેલા એવા ઉલ્લેખ મેરુડંગ કરે છે,૬૨ પરંતુ સિદ્ધરાજના સમયમાં ત્યાં જયચંદ્રના પિતામહ ગેાવિદચંદ્ર રાજ્ય કરતા હતા. એ કનેાજના ગાહડવાલ વંશના હતા, પરંતુ કાશી એના રાજ્યની અંતર્ગત હાઈ એ કાશીના રાજા તરીકે પણ ઓળખાતા. મેરુત્તુંગે ગેાવિંદચંદ્રની જગ્યાએ જયચંદ્રનુ નામ મૂકી દીધું લાગે છે, જે શ્રીના આશ્રયદાતા તરીકે જાણીતું હતું. ૬ 2
ભિલ્લમાલના પરમાર રાજા સામેશ્વરને સિદ્ધરાજે એનું રાજ્ય પાછું અપાવ્યું. ૬૪
જયસિંહદેવે પરમર્દીનું મન કર્યું એવા તલવાડાના અભિલેખમાં ઉલ્લેખ છે,પ પરંતુ આ પરમર્દ કાણુ એ એક પ્રશ્ન છે. એ કલ્યાણ(દખ્ખણ)ના ચાલુકય રાજા વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો (જે પરમર્દી પણ કહેવાતા) હાવાનું સૂચવાયું છે,૬૬ પરંતુ જયસિંહદેવે એવા પ્રતાપી રાજવીના પરાભવ કર્યાં હાય તા એનું વિસ્તૃત નિરૂપણ થયા વિના રહ્યું ન હોય, આથી એ પરમ નામે કોઈ સામંત કે મડલેશ્વર હાવા જોઈએ. એ સમયે પરમ નામે એવા અનેક સામંત હતા. છ એમ તેા ચાલુકય નરેશ વિક્રમાદિત્ય અને એના અધિકારીઓ પણ લાટ દેશ જીત્યાના અને ગુર્જરરાજાને ગભરાવ્યાના દાવા કરે છે, પણ એમાં મનની મુરાદ અને અત્યુક્તિ જ લાગે છે.૬૮ જિનમંડને સિદ્ધરાજની રાજ્યસભામાં કલ્યાણુ
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
સેલંકી કાલ
[. કટકના રાજા પરમર્દીને દૂત આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે, એ પરથી તો વિક્રમાદિત્યે સિદ્ધરાજ સાથે રાજકીય સંબંધ રાખેલે એટલું જ સુચિત થાય છે.
સોમેશ્વરે જયસિંહદેવે ગૌડદેશના રાજાને જીત્યાનું અને ચારિત્રસુંદરગણિએ સિદ્ધરાજે મગધ કાશ્મીર અને કાર દેશને છત્યાનું જણાવ્યું છે એ સ્પષ્ટતઃ કવિઓની રૂઢ કલ્પના ગણાય.૭૦ રાજ્યવિસ્તાર
સિદ્ધરાજ જયસિંહે આમ સેલંકી રાજ્યને એક વિશાળ અને પ્રબળ રાજ્યમાં વિકસાવ્યું. તળ-ગુજરાતમાં એનું શાસન લાટદેશ પર પણ પ્રવર્તતું એની પ્રતીતિ ભૃગુકચ્છ–(ભરૂચ)માં લખાયેલી હરતપ્રતોની પુપિકા પરથી થાય છે. સૌરાષ્ટ્ર પર પણ હવે સિદ્ધરાજનું શાસન પ્રવર્તતું એને ગાળા(જિ. સુરેન્દ્રનગર)ના શિલાલેખ પરથી તેમજ ગિરનાર પરના શિલાલેખ૭૩ પરથી સબળ સમર્થન મળે છે. ભદ્રેશ્વરના વિ. સં. ૧૧૫ (ઈ.સં. ૧૧૩૯)ના શિખાલેખ૭૪ પરથી કચ્છમાં સિદ્ધરાજનું શાસન પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે. પૂર્વમાં એની સત્તા છેક માળવા સુધી પ્રસરી હતી. ઉજજન અને દાહોદના શિલાલેખો પરથી એનો સબળ પુરાવો સાંપડે છે. તલવાડા તથા ઉદયપુરના અભિલેખ આ બાબતનો પુરાવો પૂરો પાડે છે. માળવાને લઈને વાગડ અને મેવાડ પણ સોલંકી રાજ્યની અંતર્ગત ગણાયા. ઉત્તરે રાજસ્થાનના કેટલાક ભાગમાં પણ જયસિંહદેવની આણુ પ્રવર્તતી. કિરાડુ વિભાગમાં રાજ્ય કરતે સોમેશ્વર સિદ્ધરાજની કૃપાનો નિર્દેશ કરતો. ભીનમાલ, કિરાતુ અને બાલીના શિલાલેખ પરથી દક્ષિણ રાજસ્થાનમાં સિદ્ધરાજની સત્તા પ્રવર્તતી હોવાની પ્રતીતિ થાય છે.૭૭ સાંભરના શિલાલેખ પરથી શાકંભરી પણ શેડો વખત સિદ્ધરાજની સત્તા નીચે હોવાનું નિશ્ચિત થાય છે.૭૮ આમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોલંકી રાજ્યની સત્તા સમસ્ત ગુજરાત ઉપરાંત માળવા, મેવાડ અને મારવાડ પર અને કેટલેક અંશે છેક સાંભર (અજમેર) સુધી પ્રવત. સાંસ્કૃતિક સિદ્ધિઓ
સિદ્ધરાજે વિદ્યા તથા કલાના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું. એણે હેમચંદ્રાચાર્યને નવું શબ્દાનુશાસન તૈયાર કરવા પ્રેરણા આપી, જરૂરી સાધનસામગ્રી મંગાવી આપી ને એ ગ્રંથ તૈયાર થયે એનું બહુમાન કર્યું. પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને સિદ્ધરાજ પોતાને બંધુ માન. હેમચંદ્રાચાર્ય, રામચંદ્ર, શ્રીપાલ, વાટ, જયમંગલ, યશશ્ચંદ્ર, વર્ધમાનસરિ, સાગરચંદ્ર ઇત્યાદિ અનેક વિદ્વાને તથા કવિઓને
Page #88
--------------------------------------------------------------------------
________________
૪ થું ] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૫૭ આ રાજાએ પ્રેત્સાહન આપ્યું હતું.૭૯ પાઠશાળાઓમાં ઇનામો વગેરેની વ્યવસ્થા કરી એણે વિદ્યાભ્યાસને પણ ઉત્તેજન આપ્યું.”
મંત્રીઓમાં સાંત્વ, મુંજાલ, આશુક, સજજન, ઉદયન વગેરે અનેક મંત્રીઓ નામાંકિત હતા. પુરહિત કુમાર તથા શોભ પણ રાજાના માનીતા હતા.૦૧
સિદ્ધરાજે શવ હતો. એણે સૌરાષ્ટ્ર છતી પગપાળા સોમનાથની યાત્રા કરી. માતા મયણલદેવીના આગ્રહથી એણે સોમનાથની યાત્રાવેરો કાઢી નાખ્યો. સરસ્વતીના તીરે આવેલા રુદ્રમહાલયને એણે મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું ને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી “સિદ્ધપુર' તરીકે જાણીતું થયું. પાટનગર અણહિલપાટક પત્તનમાં સિદ્ધરાજ જયસિંહે સુકાઈ ગયેલા જૂના જળાશયના સ્થાને મોટું ભવ્ય જળાશય કરાવ્યું.૮૧ એના કાંઠે ૧૦૦૮ શિવાલય બંધાવ્યાં, ને એથી એ “સહસ્ત્રલિંગ” નામે ખ્યાતિ પામ્યું. એ જળાશય ખોદાતું હતું ત્યારે જસમા નામે એક રૂપાળી ઓડણ પર સિદ્ધરાજ મોહિત થયો, પણ જસમા રાજાને વશ ન થતાં એને શાપ દઈ મરી ગઈ એવી લોકકથા ઘણી કપ્રિય થઈ હોવા છતાં એમાં અતિહાસિક તથ્ય રહેલું ભાગ્યે જ સંભવે છે.
સિદ્ધરાજ જયસિંહે રાજકોશની સમૃદ્ધિને ઉપયોગ બીજા અનેક દેવાલયો તથા જળાશય બંધાવવામાં પણ કર્યો. ગુજરાતમાં એણે ઠેકઠેકાણે દેવાલય બંધાવ્યાં ને જળાશય બંધાવ્યાં, આથી અનેક પ્રાચીન દેવાલયો કે જળાશયનું કર્તવ એને આપવામાં આવે છે.૮૩ એણે સરસ્વતીના તીરે મહાવીરનું ચિત્ય પણ બંધાવ્યું હતું.૮૪ સહસ્ત્રલિંગના તીરે એણે સત્રશાળાઓ તથા દાનશાળાએ બંધાવી હતી." બ્રાહ્મણને સિદ્ધપુર વગેરે ગામનું દાન દીધું.૮૫
મહાલય (રુદ્રમહાલય), મહાયાત્રા (સોમનાથની પદયાત્રા), મહાસર (સહસ્ત્રલિંગ સરોવર) અને મહાસ્થાન (દાનશાલા ?)-પુઆ એ સિદ્ધરાજનાં અનુપમ સુત ગણાય છે.૮૫
વિ. સં. ૧૧૮૧(ઈ.સ. ૧૧૨૫)માં સિદ્ધરાજની રાજસભામાં શ્વેતાંબર દેવસૂરિ અને દિગંબરસૂરિ કુમુદચંદ્ર વચ્ચે વાદવિવાદ થયો ને એમાં શ્વેતાંબરમતને વિજય થયો.૮૬
સિદ્ધરાજ જન સૂરિઓને ઘણું માન આપતો. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી એણે આખા રાજ્યમાં પર્વદિનોમાં અમારિ (પશુ વધની મનાઈ) ફરમાવી હતી.” એણે સિદ્ધપુરમાં મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું હતું.૦૭ સોમનાથની યાત્રા સમયે ગિરનાર થઈ નેમિનાથનાં દર્શન કર્યા.૮૭આ
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૮ ] સોલંકી કાલ
[ 5. ખંભાતમાં અગ્નિપૂજકોએ મુસલમાનોની મસ્જિદ બનાવી એવી ફરિયાદ થતાં સિદ્ધરાજે ગુપ્ત રીતે જાતે તપાસ કરીને એની ખાત્રી થતાં અપરાધીઓને દંડ કર્યો એવો કિસ્સો મુહમ્મદ શફીએ ઈ. સ. ૧૨૧૧માં નેગે છે,૮૮ એ સિદ્ધરાજની નિષ્પક્ષતા તથા ન્યાયપ્રિયતાનું સચેટ દષ્ટાંત છે.
ધર્મ તથા વિદ્યાલાને પ્રોત્સાહન આપનાર આ ઉદાર રાજવી જનસમાજમાં ઉજનના પરદુઃખભંજન વિક્રમાદિત્ય જેવો લોકપ્રિય થયે ને લોકોમાં એના પરમાર્થ માટે તથા એની અજબ સિદ્ધિઓ માટે તરેહ તરેહની વાતો પ્રચ. લિત થઈ.૮૯
સિદ્ધરાજ આમ અનેક રીતે સુખી હતો, પરંતુ એને પુત્રની ખોટ હતી. એણે અનેક દેવોની આરાધના કરી, પરંતુ એ છેવટ સુધી અપુત્ર રહ્યો. સિદ્ધરાજ ૪૯ વર્ષનું લાંબું રાજય ભોગવી વિ. સં. ૧૦૯૪ (ઈ.સ, ૧૧૪૩)માં મૃત્યુ પામે એવી અનુશ્રુતિ છે.... જ્યારે એના બાલીન શિલાલેખમાં વિ. સં. [૧૨]૦૦ નું વર્ષ વાંચવામાં આવ્યું છે. ૯૧ જો આ વર્ષનું વાચન બરાબર હોય તો સિદ્ધરાજનું મૃત્યુ વિ. સં. ૧૨૦ ઈ. સ. ૧૧૪૩)માં, નહિ તે વિ. સં. ૧૧૯૯(ઈ.સ. ૧૧૪૨)માં થયું ગણાય.૯૨
૮. કુમારપાલ રાજ્યપ્રાપ્તિ
સિદ્ધરાજ અપુત્ર રહેતાં, ભીમદેવની રાણી ઉદયમતિના વંશને અંત આવ્યો ને રાજગાદીને વારસો છેવટે બકુલાદેવીના વંશને મળ્યો. બકુલાદેવીના પુત્ર શ્રેમરાજના પુત્ર દેવપ્રસાદને પુત્ર ત્રિભુવનપાલ સિદ્ધરાજને સામંત અને સહાયક હતો
એમ હેમચંદ્રાચાર્ય નેધે છે. ૭ ત્રિભુવનપાલની પત્નીનું નામ કશ્મીરદેવી હતું.. તેઓને ત્રણ પુત્ર હતાઃ કુમારપાલ, મહીપાલ અને કીર્તિપાલ. પુત્રી પ્રેમલદેવી અશ્વાધ્યક્ષ કૃષ્ણદેવને પરણી હતી, ને દેવલદેવી શાકંભરીના રાજા અર્ણરાજને.૯૪
કૃષ્ણદેવ તથા કીર્તિપાલ સિદ્ધરાજના સૈન્યમાં ઊંચે અધિકાર ધરાવતા ૯૫. પરંતુ પિતે અપુત્ર રહેવાથી પોતાની રાજગાદીને ઉત્તરાધિકારી કુમારપાલને મળશે એ સ્થિતિ સિદ્ધરાજને ખૂંચતી હતી, સ્પષ્ટતઃ બકુલાદેવીના હીનકુલને લઈને, આથી કુમારપાલને રાજા તરફથી સતત ભય રહેતો હતો, ને એને સલામતી માટે ગુપ્ત વેશે વરસો સુધી ભટકતા રહેવું પડેલું. એ દરમ્યાન એને હેમચંદ્રાચાર્યને ઠીક. સહારે મળત. ખંભાતમાં મંત્રી ઉદયને પણ કંઈ સહારો આપેલે. સિદ્ધરાજના. મૃત્યુ સમયે કુમારપાલ માળવામાં હતું. સિદ્ધરાજના મૃત્યુની ખબર પડતાં એ ત્યાંથી
Page #90
--------------------------------------------------------------------------
________________
૪ થ્રુ ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
[ ૫૯
તરત અણુહિલવાડ આવ્યા ને પેાતાના બનેવી કૃષ્ણદેવના સૈન્યની સહાયથી ગાદી પર બેઠો. પ્રેમલદેવીના હસ્તે પટરાણી ભાપલદેવી સાથે કુમારપાલના રાજ્યાભિષેક થયા. એણે ઉદયનના પુત્ર વાગ્ભટને મહામાત્ય નીમ્યા. કુમારપાલ ત્યારે ૫૦ વર્ષની પ્રૌઢ વયના હતા.૯૬
:
પ્રબંધચિ’તામણિમાં કુમારપાલના રાજ્યાભિષેક સ. ૧૯૯ ના કાર્તિક વદે ૨ ને રવિવારે જણાવ્યા છે,૭ જ્યારે ‘ વિચારશ્રેણી ’માં જણાવ્યું છે કે સિદ્ધરાજ સં. ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રોજ મૃત્યુ પામ્યો. પછી ૩૦ દિવસ પાદુકાનુ રાજ્ય રહ્યું ને માગસર સુદિ ૪ ને દિવસે કુમારપાલ ગાદીએ બેઠો.૮ ખાલીના શિલાલેખના વના વાચન પરથી 1. અશાકકુમાર મજુમદારે, હેમચંદ્રાચાય ની આગાહીમાં જણાવેલ વીર નિર્વાણથી ૧૬૬૯ વર્ષ ( અર્થાત્ વિ. સં. નાં ૧૧૯૯ વ ) વીતતાં ’માં એ વર્ષાને ગત ગણી કુમારપાલને રાજ્યાભિષેક વિ. સં. ૧૨૦૦ માં થયું હોવાનું સુચવ્યું છે.૯૯ પરંતુ ‘સુપાસનાહચરિય'ની પ્રશસ્તિમાં સં. ૧૯૯ ના માત્ર સુદ ૧૦ ને ગુરુવારે કુમારપાલનું રાજ્ય જણાવ્યુ` હાઈ૧૦૦ એ શિલાલેખના વર્ષોંનું વાચન સદિગ્ધ તે પ્રબધામાં આપેલું વર્ષ સંભવિત ગણાય. આ અનુસાર સિદ્ધરાજનુ મૃત્યુ ઈ. સ. ૧૧૪૨ ના બૈંકટોબરમાં તે કુમારપાલનું રાજ્યારેાહણ એ પછીના માસમાં થયુ હાલુ સભવે છે. ૧૦૧
આરભિક ઉપદ્રવા
વય તથા અનુભવે પીઢ એવા રાજા કુમારપાલે સત્તાનાં સૂત્ર સંભાળી લીધાં ત્યારે વૃદ્ધ રાજપુરુષાએ એને મારી નાખવા કોશિશ કરી, પરંતુ ખબર પડતાં રાજાએ એ કાવતરાખારાને મારી નંખાવ્યા. વળી કૃષ્ણદેવ હવે ફાવે તેમ વા હાવાથી એની પણ ખેા ભુલાવી. આથી અન્ય સામતા પણ સારી રીતે વર્તવા લાગ્યા. ૧૦ ૨
શાક'ભરીના રાજાને પરાજય
શાકંભરીના ચાહમાન રાજા અણ્ણરાજના પરાજય એ કુમારપાલનું સુપ્રસિદ્ધ
પરાક્રમ છે.
કુમારપાલના રાજ્યારાહણ પછી ઘેાડા વખતમાં અણ્વરાજે એના રાજ્ય પર ચડાઈ કરવા તૈયારી કરી. એમાં એને બલાલ ચાહડ વગેરે રાજાઓના સાથ હતા. અર્ણોરાજની હિલચાલની ખબર મળતાં કુમારપાલે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મેાકલ્યું ને પેાતે શાકંભરી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આજીના સામંત વિક્રમસિંહને સાથે લઈ ને કુમારપાલે અજમેર પર ચડાઈ કરી ને ત્યાંના ચાહમાન રાજાને
Page #91
--------------------------------------------------------------------------
________________
૬. ]
સોલંકી કાલ
[ અ.
હરાવ્યા. અર્ણોરાજે પિતાની પુત્રી જહણ કુમારપાલને પરણાવી એની સાથે મંત્રી સાધી.૧૦૩
સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહઠ નામે કુમારે અર્ણોરાજને કુમારપાલ સામે ઉશ્કેર્યો હોવાનું નિમિત્ત મેરતુંગ જણાવે છે, ૧૦૪ ત્યારે રાજશેખર, જયસિંહસુરિ અને જિનમંડન કુમારપાલની બહેન દેવલદેવી સાથે ઘત રમતાં એના પતિ અર્ણોરાજે ગુર્જરેશ્વર કુમારપાલ માટે અપમાનજનક શબ્દો બોલતાં એની ફરિયાદ પરથી કુમારપાલે અર્ણોરાજ પર ચડાઈ કર્યાનું કારણ નિરૂપે છે.૧૦૫ અજમેરના યુદ્ધના વર્ણનમાં ચાહડે કુમારપાલને હાથીને મહાવતને ફોડ્યાની, પણ કુમારપાલે મહાવત બદલી દેતાં ને કુમારપાલના “કલહપંચાનન’ હાથી પર કૂદવા જતાં ચાહડ જમીન પર પડી ગયાની રસપ્રદ વિગત નિરૂપાઈ છે.૧૬ અણે રાજને કુમારપાલે બે વાર હરાવ્યું લાગે છે. આબુનો પરમાર રાજા વિક્રમસિંહ બેવફા નીવડતાં કુમારપાલે એને પદભ્રષ્ટ કરી એનું રાજ્ય એના ભત્રીજા યશોધવલને સંયું. યશધવલના વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૫) ના લેખ પરથી કુમારપાલની પહેલી ચડાઈ એ વર્ષ પહેલાં થઈ હોવાનું ફલિત થાય છે. ૧૭ એ ચડાઈને અંતે કુમારપાલે પિતાની બહેન દેવલદેવી અર્ણોરાજ વેરે પરણાવી હશે. ૧૦૮ અજમેર પરની બીજી ચડાઈએ પછી સં. ૧૨૦૭ માં થઈ લાગે છે. ૧૦૯ એનું નિમિત્ત દેવલદેવીવાળો પ્રસંગ હોઈ શકે. બલ્લાલવાળા સંગ એ સમયે ઊભો થયે હશે. એમાં કુમારપાલે શાકંભરીને રાજાને પિતાના બાહુબળ વડે હરાવ્યું લાગે છે. અર્ણોરાજે પિતાની પુત્રી એને એ વખતે પરણાવી હશે.૧૧° સં. ૧૨૦૮ થી કુમારપાલના તથા એના વંશજેના અનેક અભિલેબમાં તેમજ કેટલીક હસ્તપ્રતોમાં કુમારપાલના આ પરાક્રમને સગૌરવ નિર્દેશ કરવામાં આવે છે. ૧૧૧ અલાલનો વધ
હેમચંદ્રાચાર્ય જણાવે છે કે પૂર્વના રાજા બલ્લાલે એણે રાજની ચડાઈ સમયે ગુજરાત પર ચડી આવવા હિલચાલ કરી ત્યારે કુમારપાલે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મેકહ્યું. ૧૧૨ આગળ જતાં શાકંભરીને વિજય થતાં ખબર મળી કે વિજય અને કૃષ્ણ નામે સામંતને બલ્લાલે ફેડ્યા, પણ કુમારપાલના પાંચ સામંતોએ મળીને બલાલને યુદ્ધમાં પાડ્યો.૧ ૧૩આ સામંતોમાં આબુનો રાજા યશધવલ ખાસ બેંધપાત્ર છે.૧૧૪ અભયતિલક બલ્લાલને અવંતિદેશના રાજા તરીકે ઓળખાવે છે. ૧૧૫ વિ. સં. ૧૨૦૮ ની વડનગર પ્રશસ્તિમાં માલેશ્વરના શિરને દરવાજે લટકાવ્યાને ઉલ્લેખ છે?૧૬ તે માળવેશ્વર આ બલ્લાલ લાગે છે; એને વધ શાકંભરીના બીજા વિજય પછી તરત જ થ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૪ થુ' ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
[ ૬૧.
આ બલ્લાલ કોણ હતા એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે એ માળવાનેા રાજા મનાયા છે, પણ માળવાના પરમાર રાજાએાની વંશાવળીમાં એવું નામ આવતું નથી. માળવાના રાજા જયસિંહને દબાવનાર ચાલુક્ય રાજાને એ હાયસાળ સેનાપતિ હશે એવું સૂચવાયું છે, ૧૧૭ પરંતુ એના કરતાં એ કોઇ પડેશના પ્રદેશના, પ્રાયઃ પદ્માવતીનેા, રાજા હોય એ વધુ સંભવિત છે. ૧૧૮ વિ. સ. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪) અને ૧૨૨૨(ઈ. સ. ૧૧૬૬)ના ઉદેપુર શિલાલેખા પરથી ત્યારે માળવામાં ભીલસા પ્રદેશ કુમારપાલની સત્તા નીચે હાવાનુ નિશ્રિત છે. ૧ ૧૯ચાહમાન વીસલદેવનુ' પ્રાઅભ્ય
શાકભરી અજમેરના ચાહમાન રાજા અણ્ણરાજના પુત્ર વિગ્રહરાજ ૪ ચા ઉર્ફે વીસલદેવે સેાલક રાજ્યનું આધિપત્ય ફગાવી દઈ પોતાના રાજ્યના વિસ્તાર કર્યા. તામર વંશ પાસેથી દિલ્હી લીધું, પંજાબમાં મુસ્લિમાનાં આક્રમણાના સામના કરી પેાતાનું પ્રાબલ્ય પ્રવર્તાવ્યું. ૧૨૦
નાડોલના ચાહમાન રાજા આહ્વણુદેવે કુમારપાલના સામંત તરીકે સૌરાષ્ટ્રમાં ખડ શમાવેલુ. એ બંડ કોઈ આભીર સરદારે કર્યું હશે.૧૨૧ વીસલદેવે નાડોલ પર ચડાઈ કરી એને ખેદાનમેદાન કર્યું અને જાબાલિપુર(જાલેર)ને ખાળ્યું. ૧૨૨ વળી વીસલદેવે સજ્જનને હરાવ્યા. એ સૌરાષ્ટ્રના મંડલેશ્વર નહિ, પણ ચિંતાડના સામત હશે.૧૨૩ વીસલદેવના પુત્ર સામેશ્વર, જે સિદ્ધરાજના દૌહિત્ર અને કુમારપાલના વફાદાર સામંત હતા તે, શાકંભરીના રાજા થતાં ચાહમાને અને સાલ ક઼ીએ વચ્ચેના સંબંધ સુધર્યાં. વિ. સ. ૧૨૦૯-૧૨૧૮ (ઈ. સ. ૧૧૫૨-૧૧૬૨) દરમ્યાન નાડાલમાં કુમારપાલે દંડનાયકને વહીવટ રાખેલા, પણ એ પછી ત્યાં આહણને સત્તા સોંપેલી. વિ. સં. ૧૨૦૯ માં કિરાડુ પણ એને તામે હતું.૧૨૪ મલ્લિકાર્જુનના વધ
સાલકી રાજ્યની દક્ષિણુ સીમા હવે કાંકણુ સુધી પ્રસરેલી હાઈ એને ઉત્તર ઢાંકણના શિલાહાર રાજ્ય સાથે સંધર્ષ થયા. શરૂઆતમાં સાલકી સૈનિકને પરાજય થયા, પરંતુ આખરે શિલાહાર રાજા મલ્લિકાર્જુન હાથી પરથી પડી જતાં સાલકી સૈનિકોએ એનુ શિરછેદી નાખ્યુ.૧૨૫ આ આક્રમણની આગેવાની કુમારપાલે નહિ, પણ મંત્રી આંબડે લીધી હતી.૧૨૬ આંબડ પહેલા આક્રમણમાં પાછા પડચો હતા, ખીજા આક્રમણમાં આણુના પરમાર રાજા ધારાવર્ષે મહત્ત્વનેા ભાગ ભજવ્યા લાગે છે.૧૭ હેમચંદ્રાચાર્ય આ પરાક્રમનું નિરૂપણુ સંસ્કૃતપ્રાકૃત ‘દયાશ્રય 'માં જ કર્યું છે, એથી એ કુમારપાલનું છેવટનું પરાક્રમ હાવુ જોઈ એ. ૧૨૭મ
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૨ ] સેલંકી કાલ
[પ્ર. -રાજ્યને વિસ્તાર
હેમચંદ્રાચાર્યે પ્રાકૃત દ્વયાશ્રયમાં કુમારપાલને દિગ્વિજય વર્ણવ્યો છે. ૧૨૮ એમાં સિંધુ, વારાણસી, મગધ, ગૌડ, કાજ, દશાર્ણ, ચેદિ, દિલ્હી વગેરે રાજ્યના વિજયને ઉલ્લેખ કર્યો છે. એવી રીતે જયસિંહસૂરિએ તથા જિનમંડનગણિએ પણ કુમારપાલના દિગ્વિજયનું નિરૂપણ કર્યું છે, જેમાં કુર, સરસેન, પંચાલ, વિદેહ, મગધ, કાશ્મીર, ઉડીયાન, જાલંધર વગેરેનો સમાવેશ કેવળ કવિક૯૫ના લાગે છે, ૧૨૯ પરંતુ કુમારપાલના સમયના જે અભિલેખ મળ્યા છે તે પરથી એના શાસનપ્રદેશ વિશે સબળ પુરાવા મળે છે. સૌરાષ્ટ્રમાંના લેખમાં સં. ૧૨૦૧ માં (ઈ.સ. ૧૧૪૫) માં મહામાત્ય મહાદેવને ૧૩૧ સં. ૨૦૨ (ઈ.સ. ૧૧૪૬)માં માંગરોળ (સૌરાષ્ટ્ર) પાસે ગૃહિલ કુલના રાજા મૂલુન્નો ૧૩ર અને વિ. સં. ૮૫૦ (ઈ. સ. ૧૨૨૫) માં ભાવબૃહસ્પતિની પ્રેરણાથી કુમારપાલે સોમનાથ મંદિરના કરાવેલા જીર્ણોદ્ધારને ૧૩૩ ઉલ્લેખ આવે છે. આ પરથી સૌરાષ્ટ્રમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે.
સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬) માં ગોદ્રહક (ગોધરા)માં મહામંડલેશ્વરને વહીવટ હતો. ૧૩૪ આબુ પ્રદેશમાં યશોધવલ કુમારપાલનું આધિપત્ય અંગીકાર કરતા.૧૩૫ સં. ૧૨૮૭ (ઈ.સ. ૧૧૫૧)માં કુમારપાલે ચિત્રકૂટ(ચિતડ)ના એક શિવાલયને ગામનું દાન દીધું.૧૩ સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)માં આલણદેવ કિસડુમાં કુમાર પાલદેવના આધિપત્ય નીચે રાજ્ય કરતા.૧૩૭ સં. ૧૨૦૯૬(ઈ. સ. ૧૧૫૩૧૧૬૦)માં મારવાડની પલિકા(પાલી)માં પણ કુમારપાલનું આધિપત્ય હતું.૩૮ સં. ૧૨૨૦-૨૨(ઈ. સ. ૧૧૬૪-૬૬)માં માળવાના ઉદેપુરમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું.૧૩૯ સં. ૧૨૧૩(ઈ. સ. ૧૧૫૭)માં નાડોલમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું.૧૪૦ સં. ૧૨૧૮(ઈ. સ. ૧૧૬૨)માં કિરાડુમાં કુમારપાલના સામંત તરીકે પરમાર રાજા સોમેશ્વરનું રાજ્ય હતું. ૧૪૧
આ પરથી કુમારપાલ સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર (માળવા) વગેરે પ્રદેશ પર શાસન કે આધિપત્ય ધરાવતે એટલું નિશ્ચિત થાય છે. ઉત્તરે સાંભર-અજમેરના ચાહમાન રાજ્ય પર તથા દક્ષિણે ઉત્તર કેકના શિલાહાર રાજ્ય પર પણ એને પ્રતાપ પ્રસર્યો હતે. જૈન ધર્મને પ્રભાવક
કુલધર્મ અનુસાર કુમારપાલ શિવને ઉપાસક હતો. એના અનેક અભિલેખમાં એને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે. રાજ્યારોહણ પહેલાંની રખડપટ્ટી દરમ્યાન એ પરમ આહંત ઉદયન મંત્રી તથા હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવ્યો
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૬૩
૪ શું ]
સોલંકી રાજ્યની જાહેરજલાલી મનાય છે, ૧૪૨ પરંતુ રાજ્યારોહણ પછી અનેક વર્ષો સુધી એ યુદ્ધોમાં રોકાયેલ રહ્યો હતો. પચાસ વર્ષની વયે ગાદીએ આવેલો રાજા એમ કરતાં ૬૫ વર્ષને થઈ ચૂક્યો હતો. હવે એ સાંઝામિક વિયેની લાલસા તજી ધાર્મિક અભ્યદયના માર્ગે વળ્યો. અમાત્ય વાહડ દ્વારા રાજાએ હેમચંદ્રાચાર્યને સક્રિય સત્સંગ સાથે ને દિનપ્રતિદિન જૈન ધર્મમાં એને અનુરાગ વધતો ગયો.૧ ૪૩ આખરે સં. ૧૨૧૬ (ઈ.સ. ૧૧૬૦)માં એણે જૈનધર્મ અંગીકાર કર્યો કહેવાય છે. યશપાલે રચેલા
મોહરાજપરાજય” નાટકમાં કુમારપાલે મહરાજનો પરાજય કરી કૃપાસુંદરીને કેવી રીતે પ્રાપ્ત કરી એ રૂપકો દ્વારા નિરૂપ્યું છે. શ્રાવક ધર્મ અંગીકાર કરતાં કુમાર પાલે માંસ, મધ, વ્રત, પદાર, ચૌય ઇત્યાદિના ત્યાગનાં વ્રત લીધાં કહેવાયાં છે. વળી પિતાના રાજ્યમાં અમારિષણા કરી અર્થાત પ્રાણીઓને મારવાની મનાઈ ફરમાવી. કુમારપાલના પિતાના ઉપલબ્ધ લેખમાં આ ઘોષણાનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ મારવાડમાં મળેલા બે લેખમાં એના સામંતોએ અમુક અમુક પર્વ દિનેએ જીવહિંસાની મનાઈ ફરમાવી છે. ૧૪૫ એક બાજુ સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦) પછીયે સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૬૪)ના ઉદયપુર લેખમાં તેમજ સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ની હસ્તપ્રતમાં એને “ઉમાપતિલબ્ધવરપ્રૌઢપ્રતાપ' કહ્યો છે, તે બીજી બાજુ સં. ૧૨૨૧(ઈ. સ. ૧૧૬૫)ના જાલેર લેખમાં તેમજ સં. ૧૨૨૧, ૧રર૭ અને ૧૨૨૮ (ઈ. સ. ૧૧૬૫, ૧૧૭૧ અને ૧૨૭ર)ની હસ્તપ્રતોની પુપિકાઓમાં એને “પરમ આહંત” કે “પરમ શ્રાવક’ કહ્યો છે. વળી વ. સં. ૮૫૦( વિ. સં. ૧૨૨૫-ઈ.સ. ૧૧૬૯)ના અરસામાં કુમારપાલે સોમનાથ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે. એવી રીતે કેદારેશ્વરના મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે ૧૪પ અને અણહિલપુરમાં કુમારપાલેશ્વર નામે શિવનું મંદિર બંધાવ્યું હતું. ૧૪પ આ સર્વ ઉલ્લેખો પરથી કુમારપાલે કુલપરંપરાગત શૈવધર્મ ચાલુ રાખીને જનધર્મ અંગીકાર કર્યો હશે એવું ફલિત થાય છે. ૧૪૬ - કુમારપાલના સમયમાં મંત્રી ઉદયનના પુત્ર વાભટે સં. ૧૨૧ (ઈ.સ. ૧૧૫૫)માં શત્રુંજય પર નવો પ્રાસાદ કરાવ્યો ને એની તળેટીમાં બાહડપુરમાં ત્રિભુવનપાલ-વિહાર કરાવી એમાં પ્રાર્થના સ્થાપ્યા. એવી રીતે ઉદયનના પુત્ર આદ્મભટે ભૃગુપુરમાં શકુનિકા-વિહારને જીર્ણોદ્ધાર કર્યો. ૧૪૭ અણહિલવાડમાં રાજાએ કુમારપાલ-વિહાર તથા ત્રિભુવન-વિહાર બંધાવ્યા તેમજ બીજા ૩૨ વિહાર કરાવ્યા. ૧૪૮ દેવપત્તન(પ્રભાસ)માં પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. જાબલિપુર(જાર)ના કાંચનગિરિગઢ પર “કુમારવિહાર ” નામે જન ચિત્ય કરાવ્યું. ૧૪૯ મારપાલે જુદા જુદા પ્રદેશોમાં ૧૪૪૦ વિહાર કરાવ્યા૧૫૦ એવી અનુકૃતિ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ પ્ર. એ પરથી આ રાજાએ ઠેકઠેકાણે જન ચેત્ય કરાવ્યાં હોવાનું માલુમ પડે છે. શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં કુમારપાલ-વિહાર બંધાવ્યો હોવાની અનુકૃતિ છે. ગુજરાતનાં ઘણાં જૂનાં દેરાસર રાજા કુમારપાલે કે મંત્રી વસ્તુપાલ-તેજપાલે કરાવ્યાં ગણાય છે. વિદ્યમાન દેરાસરમાં તારંગા પરનું અજિતનાથ મંદિર કુમારપાલના સમયનું છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત “ક્યાશ્રય”ની સમાપિત કુમારપાલના ચરિતથી કરી તેમજ પ્રાકૃત “ક્યાશ્રયમાં કુમારપાલનું ચરિત આલેખ્યું. કુમારપાલની વિનંતીથી એણે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ તથા ૨૦ વીતરાગસ્તુતિઓ સમેત
ગશાસ્ત્ર રચ્યું. ૧૫૧ કુમારપાલે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર સમયે સૌરાષ્ટ્રમાં તીર્થયાત્રા કરેલી ત્યારે હેમચંદ્રાચાર્ય પણ એની સાથે ત્યાં ગયા જણાય છે. આગળ જતાં રાજાએ સંધ કાઢીને સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની પણ યાત્રા કરી હતી. ૧૫૧
આમ જૈન ધર્મના પ્રભાવક તરીકે રાજા કુમારપાલ ગુજરાતમાં ઘણી નામના ધરાવે છે. બૌદ્ધ ધર્મના અભ્યદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના અભ્યદયમાં સોલંકી રાજા કુમારપાલનું ગણાય છે.
ગુજરાતના પ્રવાસીઓ સોમનાથ જઈ કેદારેશ્વરનું મંદિર અને અણહિલવાડ જઈ કુમાર-વિહારનું ચિત્ય જેવા તલસતા એવું હેમચંદ્રાચાર્ય વર્ણવે છે૧૫રએ પરથી આ સમયની સ્થાપત્યસમૃદ્ધિને સચોટ ખ્યાલ આવે છે. અપુત્રિકાધનને ત્યાગ
જેમ સિદ્ધરાજે સોમનાથના યાત્રાવેરાનો ત્યાગ કરેલ તેમ કુમારપાલે અપત્રિકાધનને ત્યાગ કર્યો. જે વિધવાને કઈ પુત્ર ન હોય તેનું ધન રાજા લઈ લેતો, આથી એ વિધવાની દુર્દશા થતી. અપત્રિકા(અપુત્ર વિધવા)ના ધનને આથી
રુદતીવિત્ત” (રહતીનું ધન) કહેતા. કુમારપાલે આ ક્રૂર રિવાજ તજી રાજ્યની મોટી આવક જતી કરી. ૧૫ર ઉત્તરાધિકાર
સં. ૧૨૨૯(ઈ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની વયે હેમચંદ્રાચાર્યને દેહ પડ્યો. એ પછી છ મહિને રાજા કુમારપાલ મૃત્યુ પામ્યો. સિદ્ધરાજની જેમ કુમારપાલ પણ અપુત્ર હતો. એના પછી એના ભાઈ મહીપાલને પુત્ર અજયપાલ ગાદીએ આવ્યું. પ્રબંધચિંતામણિ જણાવે છે કે એણે સં. ૧૧૯૯(ઈ. સ. ૧૧૪૩) થી ૩૫ વર્ષ સુધી રાજ્ય કર્યું ને સં. ૧૨૩૦(ઈસ. ૧૧૭૪)માં અજયપાલને રાજ્યાભિષેક થ. ૧૫૩ પરંતુ સં. ૧૨૨૯ ના વૈશાખ (ઈ. સ. ૧૧૭૭ ના એપ્રિલ)નો અજય
Page #96
--------------------------------------------------------------------------
________________
vયું ] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૬૫ પાલનો લેખ મળે છે. ૧૫૪ આથી “વિચારશ્રેણી'માં આપેલી કુમારપાલના રાજ્યકાલની ઉત્તરમર્યાદા સં. ૧રર૮ના પૌષ(ઈ. સ. ૧૧૭૨, ડિસેંબરની ખરી લાગે છે.
કુમારપાલની ઇચ્છા પિતાને ઉત્તરાધિકાર દૌહિત્ર પ્રતાપમલને આપવાની હતી, પરંતુ બાલચંદ્ર પાસેથી એ જાણતાં અજયપાલે કુમારપાલને ઝેર આપ્યું હતું એવી અનુભુતિ પછીના જૈન સાહિત્યમાં નેંધાઈ છે, ૧૫૫ પરંતુ પ્રભાવક્ષ્યતિ અને પ્રબંધચિંતામણિ જેવા એ પહેલાંના ગ્રંથમાં આવી કોઈ વાત આવી નથી, આથી એ વાત સાંપ્રદાયિક દૃષ્ટિએ પાછળથી ઊપજેલી જણાય છે. ૧૫૬
આમ સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમયમાં સોલંકી રાજ્ય પશ્ચિમ ભારતવર્ષમાં વિશાળ પ્રબળ રાજ્ય તરીકે સ્થાન પામ્યું ને એણે આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જાહોજલાલી જોગવી. '
પાદટીપ
૧. કુયાબી, સ. ૧૦, સ્ટો. ૧-૧૦ ૨. રાસમાળા, ભા. ૧, પૃ. ૧૪૫
૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૨૫૯ ૪, પૃ. ૧૫
૫. ચાય, સ. ૧૧, ઢો. ૪૪-૬૬ ૬. સં. ૧૧૫૦ પૌષ વદ ૩ શનિવારે શ્રવણ નક્ષત્ર (પૃ. ૧૧)અર્થાત ૭ મી જાન્યુ
આરી, ઈ. સ. ૧૦૯૪ ના રોજ. અહીં તિથિવાર બંધ બેસે છે, નક્ષત્ર બિલકુલ
બંધ બેસે એમ નથી, ૭. ઉપાશ્રય, સ. ૧૧, સે. ૧૧–૧૧૬ ૮. C. G, p. 67
૯. . રિ, p. ૫-૧૬ ૧૦. ગુ. મ. રા. ઈ., પૂ. ર૭૩-ર૭૮; શં. હ. દેશાઈ, “સૌરાષ્ટ્રને ઈતિહાસ,” પૃ.
- ૨૪૨-૨૫૯ ૧૧. , , પૃ. ૧૧, જે. રૂ ; પ્ર. વિ., પૃ. દર ૧૨. રીન્દાનુશાસન ના સૂત્ર ૬-૨-૮ નાં ઉદાહરણોમાં સરસ્સિદ્ધઃ સૌરાષ્ટ્રના ૧૩. ગુએલ, ભા. ૩, લેખ નં. ૧૪૪ ક ૧૪-૧૫. ગુ. મ. રા. ઈ, પૃર૭૬-૨૭૭ ૧૬. 9. ૬૪
૧૭. પૃ. ૬૪-૬ ૧૮, ગુ. મ. રા. ઇ., પૃ. ૨૭૭
૧૯, ગ્રંથ ૧, પૃ. ૪૦-૪૯૨ ૨૦. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૬૩; કયારેક એને બદલે “ત્રિભુવનગંડ” શબ્દ પ્રયોજાતો.
ગંડ દેય શબ્દ છે. એને અર્થે દાંડશિક અર્થાત રક્ષક થાય છે (R. C. Parikh, op. cit., p. CLXVII ). 21. R. C. Parikh, op. cit., p. CLXVII ૨૨. ગુ. મ. રા. ઇ., પૃ. ૨૭૧, ૨૭૮-૨૭૯
૨૩. p. નિ., પૃ. ૬૧ સે. ૫
Page #97
--------------------------------------------------------------------------
________________
. . સેલંકી કાલ -
[ પ્રક ૨૩એ. આ સ્થળના અભિજ્ઞાન માટે જુઓ R. C. Parikh, p. cit., p. CLXy.
શુકલતીર્થ પાસેના ભાલોદ કરતાં ધોળકા પાસેનું ભાલોદ વધારે સંભવિત છે. પરંતુ સોમનાથ માટે ઘણું દૂર પડે. ગિરનારની તળેટી પાસે બાહુલોડ હતું એ
વધારે બંધ બેસે. • ૨૪. પાન, પૃ. ૫૭. આ યાત્રાવેરા માટે ૭૨ લાખની સનદ આપવામાં આવેલી, તે
જયદેવે ફાડી નાખી. ૨૫. આ બિરુદને સહુથી વહેલો જ્ઞાત પ્રયોગ ઉત્તરાધ્યયન સૂત્રની વિ. સં. ૧૧૭૯ ની
હસ્તપ્રતમાં મળ્યો છે (ગુ. મ. રા. ઈ., પૃ. ૨૬૩). ૨૫. હેમચંદ્રાચાર્ય જયસિંહને “સિદ્ધિરાજ' (સિદ્ધિઓને રાજા) કહે છે. બર્બરકને
સિદ્ધ કર્યો માટે એ “સિદ્ધરાજ ” કહેવાય એવું જિનમંડન જણાવે છે. બર્બર • સિદ્ધ' કહેવાતા ને તેઓને જીત્યા માટે જયસિંહ “સિદ્ધરાજ' કહેવાયો હશે એવું શ્રી. ૨. છે. પરીખ સૂચવે છે (op. cit, pp. CLXII, CLXIII, CLXX). સમકાલીન અભિલેખોમાં તથા ગ્રંથપ્રશસ્તિઓમાં તો એના માટે સિદ્ધચક્રવતી' બિરુદ વપરાયું છે ને એ “બર્બરકજિષ્ણુ” કરતાં ઘણાં વર્ષ
વહેલું શરૂ થયું છે. ૨૬-૨૭. The Struggle for Empire, p. 69 ૨૮. ણ ૧૪
ર૯. વીર્તિશકુથી, ૩. ૨, ઢો. -૨ ૩૦. વસન્તવાસ, . ૨, છો. ૨૧-૨૨ ૩૧. ISારમૂઝિરિત, . ૧, ઋો. ૪૧; કુમારપાઘ, પૂ. ૭ ૩૨. 5. ચિ, પૃ. ૧૮-૧૬ ૩૩. જુઓ ગુ. મ. રા. ૪, પૃ. ૨૧ર-ર૦૬. ૩૪. ગ. મ. સ. ઈ, પૃ. ૨૮૮: શ્રી. ૨. છે. પરીખે જેષ્ઠવાળા વિ. સં. ૧૧૯૨ ને
ચૈત્રાહિ ગણ્ય છે (op. cit., p. CLXXVI), પણ તો ત્યારે ઈ. સ. ૧૧૩૫ નો મે મહિને આવે, જ્યારે એ વર્ષના નવેંબર સુધી તો યશોવર્મા માળવામાં રાજય કરતો હતો.
૩૫, એજન, પૃ. ૨૮૬ ૩૧. એજન, પૃ. ૨૮૪; C. G., pp. 73 fr. ૩૭. ગુઅલ, ભા. ૩, લેખ નં. ૧૪૪ અ, ગુ. મ. રા. ઈ., પૃ. ૨૯૨ ૩૮. ગ. મ. રા. ઈ., પૃ. ૨૯૧
૩૯. C. G, p. 76 ૪૦. માવારિત, હેમરહૂકવશ્વ, જજો. ૦૪-૧૧૬. વળી જુઓ ક. , g.
૪. થોત્સ, સ. ૧૧, કો. ૨૨; વીતૈિમુરી, . ૨, સે. ૨૬
. R. C. Parikh, op. cit., p. CLXXX ૪૩. ગ. મ. સ. ઈ., પૃ. ૯૪-૨૫ ૪૪. ગુએલ, ભા. ૩, લેખ નં. ૧૪૯ બ ૪૫. ગુ. મા. ૨૨. ઇ, પૃ. ૨૯૪
૪૬. C. G, p. 81 ४७. वर्ग १२
૪૮. ૪. ૨, જsો.
Page #98
--------------------------------------------------------------------------
________________
જ શું ]
સેલંકી રાજ્યની જાહેજલાલી.
[ ૬૭ જ. વિદ્વિમુવી, સ. ૨, કો. રૂ; જયસિહસૂરિ પણ એવું જણાવે છે (કુમારHI
- મૂઢિવરિત, ૩. ૧, ઢો. ૧૨). ૧૦. ડે. ન્યૂલરે એ કોળી, ભીલ કે પ્રાય: મેર હોવાની કલ્પના કરેલી (IA, Vol. VI, p. 186).
૫૧. B. G, Vol. I, Part 1, pp. 174 f. પર. વિ. સં. ૧૧૯૩ ના ગાળા શિલાલેખમાં એ બિરુદ નથી, જ્યારે એ વર્ષના તામ્ર
પત્રમાં છે (ગુએલ, ભા. ૩, લેખ નં. ૧૪૩ બ), પરંતુ આ દાનપત્ર ખડું હોવાની ખાતરી નથી. વિ. સં. ૧૧૯૫ ના ઉજીન શિલાલેખમાં ચારે ય બિરદ
આપેલાં છે ( ગુ. મ. રા ઈ, પૃ. ૨૬૬). રિઅ. વામણાકાર માં બર્બરક સિપ્રા નદી પર સેતુ બાંધ્યાનું જણાવ્યું છે (૪, ૧૫૨).
આ બનાવ માલવવિજય પહેલાં બન્યો હોય, તો બર્બરક પર વિજય એ પહેલાં ગણવો પડે. આથી સિઝા પર સેતુ માલવવિજય પછી બંધાયો હશે,
માળવા સાથેના સંપર્કની સરળતા માટે. પરઆ. હેમચંદ્રાચાર્ય આ પરાક્રમને સહુથી પહેલાં નિરૂપે છે, પરંતુ એમાં કાલક્રમ
ન પણ હોય. 13. The Struggle for Empire, p. 86 ૫૪. Ibid, p. 82; ગુ મ. રા. ઇ, પૃ. ૨૯૧-૨૯૭; C. G., p. 71 ૫૫. વર્તિકારી, . ૨, સે. ૨૩ ૫૬. પ્રવઘોરા, પૃ. ૧૧-૧૨; વિનમ08ન, કુમારપાઋત્રવધૂ, . ૭-૮ પ૭, ૮. G, p 71 ૫૮. ગુ મ. રા. ઈ., ૫, ૨૯૮-૨૯૯; C. G., p. 71. ૫૯ The Struggle for Empire, pp. 63 f. ૬૦. . નિ., p. ૬૪ ૬૧. C. G., p. 17
૬૨. . વિ, 5. જ ૬૩. C. G., p. 445
૬૪ ગુએલ, ભા. ૩, લેખ નં. ૧૪૯ બ ૫-૬૬. ગુ. મ. રા. ઇ, પૃ. ૨૯૭; C. G., p. 80 ૬૭. C. G, p. 79 ૬૮. C. G, pp. 79 f.
૬૯. કુમારપાઝપ્રલ ૫, . ૬ ૭૦. ગુ. મ. રા. ઈ., પૃ. ૨૨૯-૩૦૦ ૭૧. એજન, પૃ. ૨૬૨, ૨૬૬; C. G., pp. 82 f, ૭૨. ગુઅલે.. ભા ૨, લેખ ૧૪૪
૭૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૨૮ ૭૪. ગુઅલે, ભા. ૩, લેખ ૧૪૪ બ ૭૫. એજન, લેખ ૧૪૪ અ અને ૧૪૪ ક. ૧૭૬-૭૭ C. G, p. 490 ૭૮. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૯૬; C. G, p. 82 (૭૯, ગુ. મ. રા. ઇ., પૃ. ૩૦૫-૩૦૭; C. G., pp. 83 f. ૮૦. ગુ મ. રા. ઈ., પૃ. ૩૦૭-૩૦૮ (
૮૧. એજન, પૃ. ૩૮-૩૧ ૧. દુરાત્રય, ૧૬, ૧છે. ૧૮-૬ કાઓ. પગન, મો. ૧૧૪–૨૩. એને કીર્તિસ્તંભ પર શ્રીપાલ-કૂત પ્રશસ્તિ કોતરી
હતી, તેનો એક ખંડ મળે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
[ પ્ર૮૨. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૦૦-૩૦૩. શ્રી. ૨. છે. પરીખ સૂચવે છે તેમ જસમા અને - રાણકદેવીના સંબંધમાં પ્રચલિત થયેલ કલંકકથાઓ અલૌકિક વ્યક્તિત્વ ધરાવતી
મહાન વ્યક્તિઓ માટે લોકોમાં પ્રચલિત કલંકકથાઓમાં પ્રતિબિંબિત થતા સામા
જિક લોક-માનસની જ દ્યોતક ગણાય. ૮૩. એજન, પૃ. ૩૦૪-૩૦૫
૮૪. કુયાય, સ. ૧૬, . ૧૬ ૮૫. પગન, સ. ૧૬, ઢો. ૧૧૧ ૮૫અ. યાત્રય, . ૧૬, ઢો. ૧૭–૧૮ <4241. R. C. Parikh, op. cit., p. CLXXXV ૮૫ઈ. મહાયો મહાયાત્રા મહાથાનં મહાલઃા ચતે સિદ્ધરાનેન યતે તમ વનવિત છે - પ્ર. વિ. ૫. ૭૬
૮૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૧૪ ૮૬. R. C. Parikh, p. cit, pp. CCLIII-CCLIV ૮૭. ગુ. મ. રા છે, પૃ. ૩૧૮ ૮૭૮. દુધાત્રય, સ. ૧૫, કરો. ૧૬ ૮૭. કુંથાત્રય, સ. ૧૬, sો. ૬-૮૮ ૮૮, ગુ. મ. રા. ઈ., પૃ. ૩૧૨–૩૧૬ ૮. એજન, પૃ. ૩૧૦-૩૨૦. લોકકથામાં તથા ભવાઈમાં એ “સધરા જેસંગ' તરીકે
જાણીતો છે. વિક્રમની જેમ એ રાત્રે ગુપ્ત વેશે નગરચર્યાએ નીકળતો (કુર્યાત્રા,સ.૧૩). હેમચંદ્રાચાર્ય જેવા સમકાલીન કવિ પણ એની સિદ્ધિઓની વાતોથી પ્રભાવિત થયા હતા. શ્રી. ર. છે. પરીખ નોંધે છે તેમ જયસિહ પોતાના સમયમાં અલૌકિક લક્ષણ ધરાવતો ગણાય એવું અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતો (I. H. G, p.
CLXII). ૧૦. . જિ. સિદ્ધરાજ જયસિંહદેવે સં. ૧૧૫૦ થી ૪૯ વર્ષ રાજ્ય કર્યું (ઉ.૭૬)
ને કુમારપાલે સં. ૧૧૯૯ થી ૩૧ વર્ષ રાજ્ય કર્યું (ઉ. ૨૧) એવું જણાવે છે; વળી વિરાટોળી હેમચંદ્રાચાર્યના મુખે સં. ૧૧૯૯ વર્ષે કાર્તિક વદિ ૨ રવિવારે કુમારપાલને પટ્ટાભિષેક જણાવે છે (પૃ. 3), અણહિલવાડના ચાવડા રાજાઓને રાજ્યકાલ ૧૯ વર્ષ મોડ (સં. ૮૨૧થી ૧૦૧૭) આપે છે ને એ અનુસાર સેલંકી વંશને આરંભ સં. ૯૯૮ ને બદલે સં. ૧૦૧૭ માં જણાવે છે, પરંતુ પછી મૂલરાજનો રાજ્યકાલ ૫૫ ને બદલે ૩૫ વર્ષ આપતાં, ચામુંડરાજનાં ૧૩ વર્ષ સમૂળાં રદ કરતાં અને વલ્લભરાજનો રાજ્યકાલ બે વર્ષને બદલે ૧૪ વર્ષને જણાવતાં. દુર્લભરાજના રાજ્યારંભથી . વિ. ની અને વિ. ટો ની અનુશ્રુતિની વર્ષ સંખ્યા
સરખી આવે છે. ૯૧. C. G., p. 473
૯૨. C. G., p. 202: શ્રી. દુ. કે. શાસ્ત્રી વર્ષ ગણવાની જુદી પ્ર દ્ધતિને લઈને આ લેખમાં જણાવેલું વર્ષ સં. ૧૨૦૦ હોવા છતાં ખરેખર સં. ૧૧૯૯ નું હોઈ શકે એવું સૂચવે છે (ગુ. મ. રા. , પૃ. ૩ર૩). આવો ફેર ચૈત્રથી આસો સુધીના સમયને લાગુ પડે, પરંતુ કાર્તિકમાં તો એ બિલકુલ સંભવિત નથી.
પરંતુ બાલીના લેખમાં વંચાયેલા ૦૦ આંકડા સંદિગ્ધ ગણાય.
Page #100
--------------------------------------------------------------------------
________________
૪ થું] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[૬૯ સં. ૧૧૯૯ ના માઘની પ્રશસ્તિમાં થયેલે કુમારપાલના રાજ્યને ઉલ્લેખ (ગુ. મ. રા. ૪, પૃ. ૩૨૩) પરથી સં. ૧૧૯ ના વર્ષની અનુકૃતિને સબળ સમર્થન મળે છે. આથી બાલીના લેખમાંના આંકડા [૧૧]૮૦ કે [૧૧]૯૦ હોવા જોઈએ.
દાહોદના શિલાલેખમાં જણાવેલ સં. ૧૨૦૨ ને એના સંપાદક શ્રી. હરિ હર્ષદ ધ્રુવે સિદ્ધરાજના સમયનું માનીને એ રાજા સં. ૧૨૦૨ સુધી રાજ્ય કરતો હોવાનું ધારેલું (IA, Vol X, p. 161), પરંતુ ડો. ન્યૂલર ધે છે તેમ આ વર્ષને
સિદ્ધરાજના રાજ્યકાલ પછીનુ ગણવું જોઈએ (Ibid, p. 162). ૯૩ ફુયાય, ૫. ૧૧, ૬ો. ૧૧૧-૧૧૬ ૧૪. , કુમારવામૂપાત્ર, સ. ૧, કરજો. ૩-૩૧; સ ૨, ૪ો.
૧-૨૦; વિનમ:ન, કુમારપાતષ, ૬. રૂ-૧૭ ૫. C. G, p. 91 ૨. પ્રમાારિત, ૨૨, રૂપ-૪૧૭; પ્ર. રિ, કૃ ૭૦-૭૧; કુમારપાત્રમૂવા
ત્રિ, રે, ૨૨-૪૭; કુમારપાત્રપ્રવધ, પૃ. ૧૭-૨૪ ૭. પૃ. ૭૮
૯૮. પૃ. ૬ ૯. C. G, pp. 99 and 4 73 f. ૧૦૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૨૩ ૧૧. દુ. કે. શાસ્ત્રી સિદ્ધરાજનું મૃત્યુ ઈ. સ. ૧૧૪૨ ના નવેંબરમાં અને કુમારપાલનું
રાજ્યારોહણ ડિસેંબરની આખરમાં જણાવે છે (ગુ. મ. રા. ઇ, પૃ. ૩૨૯) એમાં
કંઈ સરતચૂક લાગે છે. એ વર્ષે કા. સુ.૩ એકબરમાં ને મા. સુ.૪ નવેંબરમાં હતી. ૧૦૨. 4. તિ, પૃ. ૦૮-૦૧; ૬. મૂ. ૨, પૃ. ૪૭૬-૫૧૬, ૩. પ્ર., પૃ. ૨૭ ૧૦૩. શાબ, સ. ૧૬-૧૧ ૧૦૪. પ્ર. વિ., p. ૧. હેમચંદ્ર એને હત્યારાહીઓને ઉપરી કહે છે (દુધાત્રા,
૧૬, ૨૪). રાજશેખર એને માળવાને રાજપુત્ર કહે છે (પ્ર. જો, પૃ. ૧૨). ૧૦૫. p. , પૃ. ૨; ૬. મૂ. ૨, ૪, ૧૭૨-૨૧૨; ૬. 5, પૃ. ૨૪ ૧૬. . , પ્ર. ૨૨. ઋો. ૪૧૭-૪૬૨; પ્ર. જિ, પૃ. ૭૧; ૬. મૂ. ૨, ૪,
૨ -૪૨૧; . પ્ર., પૃ. ૩૧-૧ ૧૦૭. C. G, p. 106
૧૦૮. IA, Vol. XLI, p. 194 ૧૯. ચિતોડના સં. ૧૨૦૭ ના બે શિલાલેખ (ગુ. મ. રા. ઇ, પૃ. ૩૩૨).
“પચાશક વૃત્તિની પુપિકામાં પલ્લી(પાલી)માં લડાઈ થવાથી એ પ્રત અધૂરી રહેલી તે સં. ૧૨૦૭ માં અજમેરમાં પૂરી થયાનું જણાવ્યું છે (C. G, pp. 106 f.). પાલીમાં કુમારપાલના સમયનો સં. ૧૨૩૯ નો લેખ મળે છે (ગુએલે, ભા. ૩, લેખ નં. ૧૪૮ અ)
૧૧૦ C. G, pp. 106 ft. ૧. ગુ. મ. રા. ઈ, પૃ. ૩૩૨-૩૩૩, ૩૪૩ (૧૧૨. દયામય, સ. ૧૬ ક. ૮, ૨.
અભયતિલકગણિ એને સેનાપતિ કાક નામે દ્વિજ હોવાનું જણાવે છે,
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
સોલંકી કાલ
૧૧૩. પાન, સ. ૧૧, મો. ૧૫-૧૨૫ ૧૧૪, ગુ. મ. રા. ઈ, ૫, ૩૪૪ ' ૧૧૫. યાત્રા, સ. ૧૬, sો. ૮ પરની ટીકામાં ૧૧૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૪૭, શ્લ. ૧૫ ૧૧૭, ગુ. મ. રા. ઈ., ૫, ૩૪૬. ૧૧૮. C. G, pp, 454 . અભયતિલકે તો એને માળવામાંના ગેનને વતની
માન્યો છે (ાથાશ્રય, સ. ૧૬, ઢો. ૧૦ પરની ટીકા). ૧૧૯. ગુઐલે, ભા. ૨, લે-૧૨૫૦-૧૫૧ 920. The Struggle for Empire, pp. 82 f. ૧૨૧. C. G, p. 116 ૧૨૨. ગુ. મ. રા. ઇ, પૃ. 8૫૪-૩૫૫; C. G., p. 109 ૧૨૩. C. G., p. 109
|
૧૨૪. Ibid, pp. 110 f, ૧૨૫. ફુથાર (વકૃત), સ. ૬, કજો. ૪૦-૨ ૧૨૬. વન્તપિત્રાસ, સ. ૧, ૨જો. ૪૩; vમાવઠરિત, ૨૨, ૨૬ ૧ર૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૪૭–૩૫૧ 221924. R. C. Parikh, op. cit., p. CCXV ૧૨૮. સ. ૬, કો. ૭૨-૧૬ ૧૨૯. સ. ૧૨, કો. ૫૨ (ગુ. મ. રા. ઇ., પૃ. ૩૫૫, પા. ટી. ૩). ૧૩૦. ગુ. મ. રા. ઇ, પૃ. ૩૫૫
૧૩૧. ગુએલ, ભા. ૩, લેખ ૧૪૪ ડ ૧૩ર. એજન, ભા. ૨, લેખ ૧૪૫
૧૩૩ એજન, લેખ ૧૫. ૧૩૪. એજન, ભા. ૩, લેખ ૧૪૪ ક ૧૩૫. EI, Vol. II, pp. 421 f. ૧૩૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૪૬
૧૩૭. એજન, લેખ ૧૪૮ ક ૧૩૮. એજન, ભા. ૩, લેખ ૧૪૮ અ, ૧૪૮ બ, ૧૪૯ અ ને ૧૩૯, એજન, લેખ ૧૫૦-૧૫૧
૧૪૦. એજન, ભા. ૩, લેખ ૧૪૮ ૮. ૧૪૧, એજન, લેખ ૧૪૯ બ
૧૪૨. C. G, pp. 92 ft. ૧૪૩. Ibid, pp. 119 ff. ૧૪૪. નિનામાન, કુમારપારપ્રવધ, પૃ. ૬૦ ૧૪૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૬૪ બ ૧૪૫અ. લુશાય, સ. ૨૦, ઋો. ૧૦-૧૭ ૧૪૫. કન, જે. ૧૦૧
૧૪૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૩૬૭-૩૭૦૧૪૭. પ્ર. વિ, પૃ. ૮-૮૮ ૧૪૮. ગુ. મ. રા. ઈ., પૃ. ૩૭૦; રાજાએ અણહિલ્લપુરમાં અને દેવપત્તનમાં પાશ્વનાથનાં
દેરાસર બંધાવ્યાનું હેમચંદ્રાચાર્ય જણાવે છે (દુધાત્રા, સ. ૨૦, ઝો. ૧૮-૧૧).. ૧૪૯. યુએલ, ભા. ૩, લે. ૨૪૧ ૧૫૦. ૪. રિ, ૬. ૮૬
૧૫૧. પ્ર. તિ, પુ. ૮૬ ૧૫ર. હયાત્રા, સ. ૨૦, wો. ૨૮-૮૧; ક. નિ., પૃ. ૮૬ ૧૫રઅ. યાશ્રય, સ. ૨૦, જશે. ૧૦૦
૧૫૩.૪. વિ. . ૨૬-૧ર ૧૫૪. ગુએલ, ભા. ૨, લેખ ૧૫૬. આ વર્ષ કાત્તિ કાદિ છે. ૧૫૫. ૪. દો, ૫. ૧૮; . મેં. ૨, ૧૦, ૧૦૭-૨ ૬ ૭, ૩, ૪, પૃ. ૧૧ -૧૧૪ ૧૫૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૩૯૧; C. G, pp. 125 ft.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ સોલંકી રાજ્યની આથમતી કલા
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમયમાં સોલંકી રાયે ભગવેલી સત્તા અને જાહોજલાલી તેઓના ઉત્તરાધિકારીઓના સમયમાં મંદ પડતી ગઈ જૈન પ્રબંધ કુમારપાલના ઉત્તરાધિકારીઓ વિશે ઘણું ઓછી માહિતી આપે છે.
૯. અજયપાલ કુમારપાલ અપુત્ર હોઈ એના મૃત્યુ પછી એના ભાઈ મહીપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવ્યો (સં. ૧૨૨૯-ઈ.સ. ૧૧૭૨). કુમારપાલ પિતાના દૌહિત્રને ગાદી આપવા માગતો હતો ને એથી અજયપાલે કુમારપાલને વિષ આપેલું એ અનુશ્રુતિ પછીથી ઊપજી હોઈ શ્રદ્ધેય જણાતી નથી. એવી રીતે રાજા થયા પછી અજયપાલે પૂર્વજોના પ્રાસાદોને નાશ કર્યો, પદ મંત્રીને મહામાત્યપદ આપીને રાતે મારી નંખા, કવિ રામચંદ્રને મારી નંખાબેને પિતાને આદર ન કરનાર આમભટને પણ મારી નંખાવ્યો એવી વાત મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં નોંધી છે, પરંતુ આ વાત સાંપ્રદાયિક દૃષ્ટિએ પાછળથી ઊપજી લાગે છે. અજયપાલ પિત પરમ માહેશ્વર હતો એ ખરું છે, પરંતુ એથી એ જનધર્મવિરોધી હતા એવું ફલિત થતું નથી. એના સમયના તેમજ એ પછીના નજીકના સમયના જૈન કવિઓ તે અજયપાલની પ્રશંસા કરે છે."
અજયપાલ માળવાના ભીલસા પ્રદેશ પર સત્તા ધરાવતા હતા. એને મહામાત્ય સોમેશ્વર હતું. મંડલેશ્વર વયજલદેવ નર્મદાતટ મંડલને વહીવટ કરતો હતો. એને લગતા અભિલેખ સં. ૧૨૨૯ (ઈ.સ. ૧૧૭૩) અને સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫) ના છે. એને ઊંઝા શિલાલેખ પણ સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫)ને છે. એના સમયમાં લખાયેલી એક હસ્તપ્રત સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫)ની છે.
અજયપાલના ઉત્તરાધિકારીઓના અભિલેખોમાં અજયપાલે શાકંભરીના રાજાને કર આપતો કર્યાનો ઉલ્લેખ આવે છે. એ સમયે શાકંભરીમાં સોમેશ્વર રાજ્ય કરતો હતો, જે સિદ્ધરાજને દૌહિત્ર હતો. અજ્યપાલે સોમેશ્વરને વશ કરી એની પાસેથી હાથીઓ અને મંડપિકારૂપે કર લીધે લાગે છે.•
મેવાડના ગૃહિલ રાજા સામંતસિંહ સાથે સંઘર્ષ થતાં અજયપાલે એની સાથે યુદ્ધ કર્યું, ત્યારે અજયપાલ ઘવાતાં પુરોહિત કુમારે એને સાજો કરે ને આબુના
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૨ ] સોલંકી કાલ
[પ્ર. સામંત ધારાવર્ષના ભાઈ પ્રહલાદને એનું રક્ષણ કરવું. આ વિગ્રહથી સામંતસિંહને કંઈ પ્રાદેશિક લાભ મળે લાગતો નથી.૧૨ આમ અજયપાલે પિતાના પૈતૃક રાજ્યને યથાતથ ટકાવી રાખ્યું.
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ વયજલદેવ નામે પ્રતીહારે છરી વડે અજયપાલને મારી નાંખ્યો. ૧૩ આ રાજાએ માત્ર ત્રણ વર્ષ સં. ૧૨૯(ઈ. સ. ૧૧૭૨) થી સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬૪) સુધી રાજ્ય કર્યું.
અજ્યપાલને બે પત્ની હતી-નાઈકિદેવી અને કપૂરદેવી; અને ઓછામાં ઓછા બે પુત્ર હતાઃ મૂલરાજ અને ભીમદેવ.
૧૦. મૂલરાજ ૨ જે અજયપાલ પછી એનો મેટે પુત્ર મૂલરાજ રે જો ગાદીએ આવ્યો. પ્રબંધચિંતામણિમાં એને “બાલ મૂળરાજ” અને વિચારણમાં “લઘુ મૂલરાજ' કહ્યો છે. એની માતા નાઈકિદેવી પરમર્દી રાજાની પુત્રી હતી. એ પરમદ ગોવાને કદંબ રાજા શિવચિત્ત-પરમર્દી હોવાનું મનાય છે, પરંતુ એ ચંદેલ રાજા પરમર્દી હેવાને વિશેષ સંભવ રહેલો છે. ૧૫ મૂલરાજને રાયકાલ પ્રબંધચિંતામણિમાં સં. ૧૨૩૩ થી ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૭ થી ૧૧૭૯) ને અને વિચારશ્રેણીમાં ૧૭ સં. ૧૨૩૨ થી ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૬ થી ૧૧૭૮) ને જણાવ્યું છે. મૂલરાજનું દાનશાસન ૮ સં. ૧૨૩૨(ઈ.સ. ૧૧૭૬) નું મળ્યું હેઈ, અહીં વિચારશ્રેણીમાં જણવેલું વર્ષ સ્વીકાર્ય છે.
એ વર્ષે મૂલરાજે અજયપાલની રાણી કપૂરદેવીની ઉત્તરક્રિયા દરમ્યાન એની શવ્યાનું દાન લેનાર નાગર બ્રાહ્મણ પ્રભાકરને ભૂમિદાન દીધું. આ પરથી મુલરાજની એ અપર માતાનું મૃત્યુ એના રાજ્યારોહણ પછી થયું જણાય છે.
એના ઉત્તરાધિકારીઓનાં ઘણું દાનપત્રોમાં મૂલરાજે ગર્જનકના દુર્જય અધિરાજને યુદ્ધમાં પરાભૂત કર્યાને” ઉલ્લેખ આવે છે; ને બાકીનાં દાનપત્રોમાં એને “ ચ્છરૂપી તમરાશિથી છવાયેલા મહીવલયને ઉજાસ આપનાર બાલાર્ક' તરીકે વર્ણવ્યો છે. કાર્તિકૌમુદી, વસંતવિલાસ, સુતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિનીમાં પણ મૂલરાજે મુસ્લિમોને હરાવ્યાનો ઉલ્લેખ આવે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે માતા નાઈકિદેવીએ બાલ સુતને ખોળામાં રાખીને ગાડરારઘટ નામના ઘાટમાં સંગ્રામ કરી પ્લેચ્છ રાજા પર વિજય મેળવ્યો. એ સમયે મૂલરાજ ખોળામાં રાખવા જેટલે નાનો નહિ હોય, પરંતુ ઇદ્રના પુત્ર જયંતને પાઠ ભજવી શકે તેવા “બાલ’ અથવા ઉત્તરાધિકારીઓનાં દાનશાસને જણાવે
Page #104
--------------------------------------------------------------------------
________________
૫ મું ] સેલંકી રાજ્યની આથમતી કલા
[ ૧૩ છે તે “બાલ અ' અર્થાત નવજવાન હોવો જોઈએ. ૨૩ એનું આ પરાક્રમ એના દાનશાસનના સમય સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬) પછી ને સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૭-૭૮) સુધીમાં થયું હોવું જોઈએ, કેમકે એ વર્ષે એનું રાજ્ય સમાપ્ત ચિયું હતું. | મુલરાજે પાછું હઠાવેલું આ મુસ્લિમ આક્રમણ કર્યું હશે ? મુસ્લિમ તવારીખ
જણાવે છે કે હિ. સ. ૧૭૪ (ઈ. સ. ૧૧૭૮) માં ધૂરના ધિયાસુદ્દીન મુહમ્મદે નીમેલા -ગઝનીના સૂબા શિહાબુદ્દીન ઉફે મુઇઝુદ્દીન મુહમ્મદે નહરવાલા (અણહિલવાડ) પર ચડાઈ કરી; રાજા ભીમદેવ નાની વયનો હોવા છતાં મોટા લશ્કર સાથે સામે આવ્યો. એણે મુસલમાનને હરાવી પાછા નસાડ્યા.૨૪ અહીં મુલરાજને બદલે વડા વખતમાં એની જગ્યાએ ગાદીએ આવેલા ભીમદેવનું નામ આપ્યું છે એ દેખીતી ભૂલ છે. ગાડરારઘટ્ટ આબુની તળેટીમાં આવ્યું લાગે છે. આ લડાઈમાં • નાડેલના ચાહમાન રાજા કેહણે તથા એના ભાઈ કીર્તિપાલે પણ મુસ્લિમોને -હરાવવામાં મદદ કરી હતી.૨૫ આમ સિદ્ધરાજ તથા કુમારપાલના સમયમાં જામેલી સેલંકી સૈન્યની તાકાત હજી સાબૂત રહી હતી.
આ અરસામાં વળી ગુજરાતમાં ભારે દુકાળ પડ્યો. પુરોહિત કુમારે રાજા પાસે મહેસૂલ માફ કરાવ્યું. ૨૬ - સિદ્ધરાજના સમયથી માળવા ગુજરાતના સોલંકી રાજયને અંતર્ગત ભાગ બની રહ્યું હતું, પરંતુ યશોવર્માના પૌત્ર વિંધ્યવર્માએ સોલંકી રાજ્યની આ વિષમ સ્થિતિને લાભ લઈ સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. મહામાત્ય કુમારે સેનાની આગેવાન લઈ વિંધ્યવર્મા સામે આક્રમણ કર્યું ને એને સમરાંગણમાંથી ભગાડી એના રાજ્યમાં આવેલા ગોગસ્થાનનો નાશ કરી ત્યાં કૂ ખાદાવ્યો છે. આમ મૂલરાજ ૨ જાના સમયમાં માળવા પર સોલંકી રાજ્યનું શાસન ચાલુ રહ્યું લાગે છે.
ગર્જનક(ગઝના)ની મુસ્લિમ ફાજને પાછી હઠાવ્યા પછી મૂલરાજ થડા જે સમયમાં અકાળ અવસાન પામે. આમ એ નવજવાન રાજાએ માત્ર બે વર્ષ (ઈ. સ. ૧૨૭૬-૧૨૭૮) જ રાજ્ય ભગવ્યું.
૧૧. ભીમદેવ રજે મુલરાજ રજા પછી એને ના ભાઈ ભીમદેવ ર જ ગાદીએ આવ્યા. મૂલરાજની જેમ એ પણ રાજ્યારોહણ સમયે નાની વયને અર્થાત નવજવાન હતો. એ વિ. સં. ૧૨૩૪(ચત્રાદિ ૧૨૩૫, ઈ. સ. ૧૧૭૪)માં ગાદીએ આવ્યો ને એણે ૬૩ વર્ષ અયત વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) સુધી રાજય કર્યું. ૨૮
Page #105
--------------------------------------------------------------------------
________________
છ૪] સેલંકી કાલ
[ પ્ર. અભિલેખે - આ રાજાના સમયના અનેક અભિલેખ મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે છે. એમાંને પહેલો લેખ (ઈ.સ. ૧૧૭૮) કિરીટકુપ(કિરાડુ)માં ભીમદેવનું આધિપત્ય દર્શાવે છે.૨૯ ત્યારે ત્યાં મહારાજપુત્ર મદનબ્રહ્મદેવ રાજ્ય કરતો હતો. આ લેખમાં તુરબ્દોએ ભાંગેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની પ્રતિષ્ઠા ક્યને ઉલ્લેખ આવે છે. તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન... સં. ૧૨૪૨ થી ૧૨૯૬ (ઈ. સ. ૧૧૮૬ થી ૧૨૪)નાં છે, જેમાં મુખ્યત્વે સારસ્વતમંડલના જુદા જુદા પથનો ઉલ્લેખ આવે છે. એમાં ભીમદેવ માટે પરમભટ્ટારક_મહાજાધિરાજ–પરમેશ્વર એ ત્રણ મહાબિરુદો ઉપરાંત શરૂઆતમાં “અભિનવસિદ્ધરાજ' (સં. ૧૨૫૬ થી ઈ. સ. ૧૨૦૦) અને આગળ જતાં વળી “સપ્તમચક્રવર્તી '(સં. ૧૨૮ થી ઈ. સ. ૧૨૨૭) બિરુદ ઉમેરાય છે. ક્યારેક બબાલનારાયણાવતાર' બિરુદ પણ પ્રજાતું. આ પરથી માલુમ પડે છે કે આ રાજા પોતાના વંશમાં અભિનવ-સિદ્ધરાજ હોવાને. તથા પુરાણપ્રસિદ્ધ છ ચક્રવર્તીઓ પછી સાતમો ચક્રવર્તી હોવાને દાવો કરતો.
આ રાજાએ જે દેવાલયોને ભૂમિદાન દીધાં તેઓમાંનાં કેટલાંક ખાસ નોંધપાત્ર છે. લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવનાં મંદિર હતાં.૩૨ લીલાપુર, એની રાણી લીલાદેવીના નામ પરથી કરીરા ગ્રામ અને માલકર્તરિ ગ્રામની વચ્ચે વસ્યું હતું. લીલાદેવી ચાહુઆ (ચાહમાન કે ચૌહાણ) રાણક સમરસિંહની પુત્રી: હતી. સમરસિંહ જાબાલિપુર(જાલોર)ને ચાહમાન રાણો હવે ને નાડોલના કીર્તિપાલને પુત્ર હતો. લીલાપુરમાં આવેલાં આ બે મંદિર રાજા ભીમદેવ તથા રાણું. લીલાદેવીનાં નામ પરથી બંધાવેલાં શિવાલય હતાં. મંડલીમાં આવેલું મૂલેશ્વરદેવનું મંદિર ૩૩ તે મૂલરાજ ૧ લાના સમયનું હતું. બીજા બે નવાં મંદિર, સલખણુપુરમાં આવેલાં હતાં. સોલંકી રાણા લૂણપસાકની માતા સલખણુદેવીના. નામ પરથી સલખણુપુર વસ્યું હતું ને એમાં લૂણપસાક પિતાનાં પિતા તથા. માતાનાં નામ પરથી આનલેશ્વરદેવ અને સલખણેશ્વરદેવનાં મંદિર કરાવ્યાં હતાં.૩૫ આ લૂણપસાક તે વાઘેલા–સોલંકી રાણે લવણપ્રસાદ છે, જે આનાક(અરાજ)ને. પુત્ર હતો. લૂણપસાકના પુત્ર રાણક વીમે ઘૂસડી (વીરમગામ) ગામમાં વીરમેશ્વરદેવ તથા સુલેશ્વરદેવનાં મંદિર બંધાવ્યાં હતાં. સૂમલેશ્વર મંદિર મહારાણું સૂમલદેવીના નામ પરથી બંધાયું હતું. - સૌરાષ્ટ્રને લગતા કેટલાક સમકાલીન શિલાલેખમાં ભીમદેવના આધિપત્યનો. નિર્દેશ આવે છે.૩૭ સુરાષ્ટ્રમંડલમાં પહેલાં સોમરાજદેવ ને પછી સામંતસિંહ વહીવટ કરતો. ભીમદેવે સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ
Page #106
--------------------------------------------------------------------------
________________
૫ મું ] સેલંકી રાજ્યની આથમતી કલા
[ ૭૫કરાવ્યો હતો. રિમાણ (જિ. ભાવનગર)માં જગમલ નામે મેહર રાજા રાત્ય, કરતો હતો. આ પરથી સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં ભીમદેવના આધિપત્ય નીચે જુદા જુદા સામંતનું રાજ્ય પ્રવર્તતું હોવાનું માલૂમ પડે છે.
વિ. સં. ૧૨૪૭(વિ. સ. ૧૧૯૧)ની હસ્તપ્રતની પુષ્પિકા પરથી ત્યારે ભરૂચમાં ભીમદેવનું શાસન પ્રવર્તતું હેવાની પ્રતીતિ થાય છે. ૩૮ વિ. સં. ૧૨૪૨(ઈ. સ.. ૧૧૮૬)ના વીરપુરા તામ્રપત્ર પરથી તેમજ વિ. સં. ૧૨૫૩(ઈ. સ. ૧૧૯૭) ના દિવારા પ્રતિમાલેખ પરથી વાગડ(ડુંગરપુર-વાંસાવાડા) પ્રદેશમાં ભીમદેવની સત્તા ચાલુ હોવાનું માલુમ પડે છે.૩૯
આહડના તામ્રપત્ર અ પરથી સં. ૧૨૬૩(ઈ. સ. ૧૨૦૭) સુધી સેલંકી. રાજાઓની સત્તા મેવાડમાં ચાલુ રહી હોવાની પ્રતીતિ થાય છે, કેમકે એમાં ભીમદેવે મેદપાટમંડલમાંથી ભૂમિદાન દીધું છે.
એવી રીતે આબુના પરમાર રાજ્ય પર પણ સોલંકી રાજાઓનું આધિપત્યા ચાલું હતું. સં. ૧૨૬૫(ઈ.સ. ૧૨૦૯)ના શિલાલેખમાં ચંદ્રાવતીના માંડલિક તરીકે ધારાવર્ષદેવ તથા એના યુવરાજ તરીકે પ્રહલાદનદેવને ઉલેખ આવે છે. એમાં. પ્રહલાદનદેવને પદર્શનોમાં તથા સકલ કલાઓમાં નિષ્ણાત કહ્યો છે. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૭૦)માં તેજપાલે આબુ પર નેમિનાથનું મંદિર બંધાવ્યું ત્યારે ત્યાં ધારાવર્ષને પુત્ર મંડલેશ્વર સોમસિંહદેવ રાજ્ય કરતો હતો.'
આમ ભીમદેવ સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરાડ પર આધિપત્ય ધરાવતો હતો, ને સારસ્વત મંડલનાં જુદાં જુદાં મથકોમાંથી અનેક ભૂમિદાન દેતે હતો. બાહ્ય આક્રમણ અને આંતરિક ખટપટ
ભીમદેવના સમયમાં આસપાસનાં રાજ્યો તરફથી સોલંકી રાજા પર આક્ર-- મણ થયા કર્યા તેમજ રાજ્યમાં આંતરિક ખટપટો ચાલ્યા કરી.
દખણમાં કલ્યાણીના ચાલુક્યોની સત્તા કુમારપાલના સમયમાં અસ્ત પામી હતી ને ભીમદેવના સમયમાં દેવગિરિમાં યાદવોનું રાજ્ય સ્થપાયું હતું. એના. રાજા ભિલમ ૫ માએ માલવ અને ગુજર દેશ પર આક્રમણ કરીને નાડલના. ચાહમાન રાજયની સીમા સુધી વિજયકૂચ કરી, પરંતુ ચાહમાન રાજા કેલ્હણે. એને હરાવી પાછો હઠાવ્યો.૪૨
માયરમાં હેયસાળ રાજ્યનો અભ્યદય થયો. ત્યાંના પ્રતાપી રાજા બલ્લાલ ૨ જાથી માલવ અને ગુર્જર દેશના રાજા ગભરાતા.૩
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૬ ] સેલંકી કાલ
[ . શાકંભરીમાં સોમેશ્વરને પુત્ર પૃથ્વીરાજ ૭ જે રાજ્ય કરતો હતો. એણે 'ભીમદેવને યુદ્ધમાં મારી નાખે એ વાત ખોટી છે, કેમકે ભીમદેવ તો પૃથ્વીરાજને દેહાંત પછી લગભગ ૫૦ વર્ષ સુધી હયાત હતો, છતાં આબુ પાસે પૃથ્વીરાજ અને ભીમદેવનાં સભ્યો વચ્ચે વિગ્રહ થયો હતો એ નિશ્ચિત છે. અંતે ભીમદેવના મહામાત્ય જગદેવ પ્રતીહારે પૃથ્વીરાજ સાથે સંધિ કરી(ઈ.સ. ૧૧૮૭ પહેલાં૫). ઈ. સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજનો મુઇઝુદ્દીન મુહમ્મદના હાથે પરાજય થય ને એને દેહાંત દંડની સજા થઈ. મુહમ્મદ ઘોરીના માનીતા અમીર કુબુદ્દીન અયબેકે ઈ. સ. ૧૧૯૭ માં અણહિલવાડ પર ચડાઈ કરી અને સોલંકી સેનાને હરાવી શહેર લૂંટવું. આ યુદ્ધમાં આબુના રાજા ધારાવર્ષ તથા એના ભાઈ પ્રહલાદનદેવે મુસ્લિમ ફોજનો સામનો કરવામાં ભીમદેવને મદદ કરી હતી. થોડા વખતમાં સોલંકી સિને મુસ્લિમ ફોજને પાછી ચાલી જવાની ફરજ પાડી. એમાં -વાઘેલા રાણા લવણુપ્રસાદે અગ્રિમ ભાગ લીધો હતો.૪૬
અયબેક કને જના રાજા જયચંદ્રને યુદ્ધમાં માર્યો. મુહમ્મદ ઘોરીનું મૃત્યુ થતાં અયબેકે હિંદુસ્તાનમાં પિતાની સલ્તનત સ્થાપી (ઈ.સ. ૧૨૦૬). એ પહેલાં એના સરદાર મુહમ્મદ બખિયાર ખલજીએ બંગાળા અને બિહાર જીતી લીધાં.
છતાં ગુજરાતમાં સે વર્ષ સુધી હિંદુ રાજ્ય ટકી રહ્યું એ નોંધપાત્ર ગણાય.
માળવામાં પરમાર રાજા વિધ્યવર્માએ ધારાનગરી કબજે કરી હતી. એના પુત્ર સુભટવર્માએ ગુજરાત પર ચડાઈ કરી ડભોઈ, ખંભાત, અણહિલવાડ અને સોમનાથ તરફ વિજયકૂચ કરી, પરંતુ સામંત લવણપ્રસાદને રસ્તામાં અડગ ઊભેલા જોઈને સુભટવ પાછો વળી ગયો.૪૭ સુભટવર્યા પછી એને પુત્ર અર્જુનવર્મા ગાદીએ આવ્યો. એણે પણ ગુજરાત પર ચડાઈ કરી. આ સમયે જયસિંહ નામે ચૌલુક્ય ગુજરપતિ થઈ ગયો હતો. અજુનવર્માએ પર્વગિરિ(પાવાગઢની તળેટીમાં - જયસિંહને હરાવી એની પત્ની જયશ્રીનું હરણ કર્યું. મદન કૃત “પારિજાતમંજરી માં આ યુદ્ધનું તથા જયશ્રીને લગ્નનું નિરૂપણ છે. આ યુદ્ધ સં. ૧૨૬૭ '(ઈ.સ. ૧૯૧૧) પહેલાં બન્યું, કેમકે અજુનદેવના એ વર્ષના દાનપત્રમાં એને ઉલ્લેખ થયો છે.૪૮ ભીમદેવનો ઉલ્લેખ એ પહેલાં ઈ. સ. ૧૨૦૦ સુધીના લેખમાં આવે છે.૪૯
અજુનવર્માએ સં ૧૨૭૦(ઈ.સ. ૧૨૧૪)માં ભરૂચમાં સત્તા જમાવી હતી. ત્યારે ત્યાં સિંહ નામે ચાહમાન સામંતની સત્તા પ્રવર્તતી હતી દેવગિરિના યાદવ રાજાએ લાટ પર ચડાઈ કરી ત્યારે પરમારની મદદ ન મળતાં એ
Page #108
--------------------------------------------------------------------------
________________
૫ સુ]
સાલકી રાજ્યની આથમતી ક્લા
ચૌલુકયોના સહારે શેાધતા હતા. હવે સિંહની જગ્યાએ એને ભત્રીજો શખ (સંગ્રામસિંહ) સત્તારૂઢ થયા.૫૧
આમ સાલકી રાજ્ય છિન્નભિન્ન થઈ ગયુ. ભીમદેવના અમાત્યા અને માંડલિકા રવતંત્ર થઈ સત્તા પડાવતા ગયા. એમાં વાધેલ ગામના ચૌલુકય(સાલ કી) લવણુપ્રસાદ તથા એના પુત્ર વીરધવલે ધેાળકામાં રાણુક(રાણા) તરીકે સત્તા પ્રવર્તાવી. તેઓએ ધાર્યું. હાત તે તેએ અહિલવાડની રાજગાદી લઈ શકત, પરંતુ તેઓ ગુરરાજને વફાદાર રહ્યા.પર દરમ્યાન ઈ. સ. ૧૨૧૦ ના અરસામાં જયંતસિહુ નામે ચૌલુકયે ભીમદેવનુ રાજ્ય પડાવી લીધું.૫૩ અજુ નવર્માએ હરાવેલેા ગુજ પતિ જયસિંહ તે આ છે. એ પરાજયના અંતે એણે પરમાર રાજા સાથે લગ્નસબંધ બાંધી મૈત્રી સાધી.૫૪ સ. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૭)માં એણે અણુહિલપુરમાંથી ભૂમિદાન દીધું છે.૫૫ એના દાનશાસનમાં મૂલરાજ ૧ લાથી ભીમદેવ ૨ જા સુધીની વંશાવળી આપીને એને ‘એની (ભીમદેવની) પછી (એના) સ્થાને (રહેલા) મહારાજાધિરાજ-પરમેશ્વર-પરમભટ્ટારક' કહ્યો છે. એ પણ “ ઉમાપતિવરલબ્ધપ્રસાદ ’ હતા. ‘ એને સંપાદિત રાજ્યલક્ષ્મીએ પેાતે પસંદ કર્યાં હતા.’ એ ધણા પ્રતાપી હતા. ‘એણે ચૌલુકયકુલની કલ્પલતાનું વિસ્તરણ કરીને દુઃસમયરૂપી જલધિના જલમાં ડૂબેલા ભૂમિમંડલને ઉદ્ધાર કર્યાં હતા. દૈવરૂપી દાવાનલમાં બળેલી ગુજર ધરાને ખીન્ન કુરિત કરી હતી.’ એ ‘એકાંગવીર ’ બિરુદ ધરાવતા ને અભિનવ સિદ્ધરાજ' કહેવાતા. આ પરથી જયંતિસંહદેવે ભીમદેવને પદભ્રષ્ટ કરી, એની જગ્યાએ પેાતાની રાજસત્તા પ્રવર્તાવી ચૌલુકય રાજ્યનેા ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યાં હેાવાનુ ફલિત થાય છે.
.
७७
આ દરમ્યાન લવણપ્રસાદ–વીરધવલે ધેાળકામાં રાણક તરીકે સત્તા દૃઢ કરી હતી. સં. ૧૨૭૬(ઈ. સ. ૧૨૨૦)માં પુરૈાહિત સામેશ્વરની ભલામણથી, ભીમદેવને વિનંતી કરી, પ્રાગ્વાટ(પારવાડ) કુલના વસ્તુપાલ તથા તેજપાલની પોતાના મહામાત્યા તરીકે નિમણૂક કરી હતી.પ૬ યાદવ રાજા સિંધણે લાટ દેશ પર ચડાઈ કરી ત્યારે વીરધવલે માંડલિક શંખ પાસેથી ખંભાત લઈ લીધું ને ત્યાં વસ્તુપાલની નિમણૂક કરી. શખે ખંભાત પર ચડાઈ કરી, પણ એમાં એ ફાવ્યા નહિ. વસ્તુપાલે ખંભાતમાં વ્યવસ્થા સ્થાપી ત્યાં પેાતાના પુત્ર જયંતસિંહને નીમ્યા (૧૨૨૩). સિધણે લાટ પર પહેલી વાર ચડાઈ કરી ત્યારે શંખે એને હરાવી પાછા કાઢેલે, પણ ખીજી વાર ચડી આવીને સિંધણે શ ંખને કેદ કર્યાં.૫૭
અણહિલવાડમાં ભીમદેવની જગ્યાએ જયંતસિ ંહનું રાજ્ય પ્રવતુ ત્યારે લવણુપ્રસાદે એ રાજા સાથે પણુ સારા સબંધ રાખ્યા લાગે છે, કેમકે જયંતસિહે
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ] સેલંકી કાલ
[ J, સં. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૪)માં જે ભૂમિદાન દીધું તે લવણપ્રસાદે પિતાનાં માતા' પિતાના નામે બંધાવેલાં શિવાલયોને દીધું હતું. જયંતસિંહની રાજસત્તા પંદરેક વર્ષ (લગભગ ઈ. સ. ૧૨૧૦ થી ૧૨૨૫) ટકી. સેલંકી રાજ્યનું સંરક્ષણ
એ પછી થેડા વખતમાં ભીમદેવે પિતાની સત્તા પાછી મેળવી.પ૭ એણે - એ કેવી રીતે પાછી મેળવી એની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સં. ૧૨૮૦ . (ઈ. સ. ૧૨૨૪) પછી જયંતસિંહ વિશે કંઈ નિર્દેશ આવતો નથી, જ્યારે સં. ૧૨૮૩(ઈ. સ. ૧૨૨૬)થી ભીમદેવ પાછે દાનશાસન ફરમાવ્યા કરે છે એ હકીકત છે. હવે તે એ “અભિનવ સિદ્ધરાજ' ઉપરાંત “સપ્તમ ચક્રવર્તી” કહેવાતો, છતાં વાસ્તવમાં સેલંકી રાજ્યનું રક્ષણ લવણપ્રસાદ કરે. ભીમદેવે એને પિતાના રાજ્યનો “સર્વેશ્વર’ બનાવ્યો ને વીરધવલને એને યુવરાજ ની.૫૮
થોડા વખતમાં દેવગિરિના યાદવ રાજા સિંઘણે ગુજરાત પર ચડાઈ કરવા - પ્રયાણ કર્યું. લડાઈને ભયથી લોકોમાં ખળભળાટ મચ્યો. ખબર મળતાં લવણપ્રસાદ સિન્ય લઈ સામો ગયો. સિંઘણની સેના તાપી સુધી આવી ને લવણપ્રસાદે મહી તરફ કૂચ કરી. ભરૂચ પાસે બંને સન્યાએ પડાવ નાખે. એવામાં ઉત્તર- માંથી મારવાડના ચાર રાજાઓ ચડી આવ્યા. ગોધરા અને લાટના માંડલિક
એમની સાથે ભળી ગયા. લવણુપ્રસાદ સિંઘણ સાથે તાત્કાલિક સંધિ કરી એને પાછા કાઢો (સં. ૧૨૮૮-ઈ. સ. ૧૨૩૨ માં કે એ પહેલાં૫૯). લવણપ્રસાદ વિરધવલે મારવાડના રાજાઓને વશ કર્યા. ૦
મીલચ્છીકાર અર્થાત પ્રાયઃ “અમીરે શિકારે” મેવાડની રાજધાની નાગદા - જીતી ગુજરાત પર ચડાઈ કરી ત્યારે વસ્તુપાલે આબુના રાજા ધારાવર્ષ પાસે - મુરિલમ ફેજને આબુના ઘાટમાં અંતરાવી એના સૈનિકોમાં શિર ઉડાવી દીધાં
એવી રજૂઆત થઈ છે. આ “અમીરે શિકાર” તે અલ્તમશ શમ્સદ્દીન હોવો જોઈએ. એવી રીતે મુઇઝુદ્દીનની માતા મક્કાની હજ કરવા જવા ગુજરાત - આવી ત્યારે વસ્તુપાલે યુક્તિ વડે એને ઉપકૃત કરી સુલતાનની મૈત્રી સાધી એવી - પણ અનુશ્રુતિ છે.? આ મુઇઝુદ્દીન એ અલ્તમશનો પુત્ર મેઈઝુદ્દીન બહરામ (ઈ.સ. ૧૨૪૦-૧૨૪૨) હશે ?
તેજપાલે ગોધરાના રાજા ઘૂઘુલને વશ કર્યો. ૪૪
સં. ૧૨૯૪(ઈસ. ૧૨૩૮)માં વરધવલનું અને સં. ૧૨૯(ઈ.સ. ૧૨૪૦) માં વસ્તુપાલનું મૃત્યુ થયું.૫ વરધવલને ઉત્તરાધિકાર એના પુત્ર વીસલ
Page #110
--------------------------------------------------------------------------
________________
સોલંકી રાજ્યની આથમતી કલા
[ ૭૯ દેવને મ. સં. ૧૨૯૮(ઈ. સ. ૧૨૪૨) માં ભીમદેવ ર જ મૃત્યુ પામે. લવણુપ્રસાદ–વીરધવલ તથા એમના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સહારાને લઈને એનાં છેલ્લાં વર્ષ એકંદરે સુખશાંતિમાં ગયાં.
૧૨. ત્રિભુવનપાલ સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)ને દાનશાસન પરથી ભીમદેવ ૨ જાને ઉત્તરાધિકાર ત્રિભુવનપાલદેવને પ્રાપ્ત થયાનું માલુમ પડે છે. પ્રબંધચિંતામણિ વિચારશ્રેણી વગેરેમાં આ રાજાનો નિર્દેશ કર્યો નથી, જ્યારે કેટલીક પદ્દાવલીઓ ભીમદેવ ૨ જા પછી ત્રિભુવનપાલને ગણાવે છે ને એમાં એને ભીમદેવના પુત્ર તરીકે ઓળખાવે છે. એ સં. ૧૨૯૮(ઈ.સ. ૧૨૪૨) માં ગાદીએ આવ્યો હતોકલ ને એણે બે વર્ષ અર્થાત સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) સુધી રાજ્ય કર્યું હતું.૭• વિચારશ્રેણીમાં વીસલદેવના રાજ્યારોહણનું વર્ષ સં. ૧૩૦૦ આપેલું છે તેની સાથે આ વર્ષ બરાબર બંધ બેસે છે. જૈન પ્રબંધમાં આ રાજાના આટલા ટૂંકા રાજ્યકાલનો નિર્દેશ કરવાનો પ્રસંગ પડ્યો નથી, પરંતુ પટ્ટાવલીઓમાં એના રાજ્યકાલને સમાવેશ જરૂરી બન્યો છે.
ત્રિભુવનપાલે સં. ૧૨૯૯માં વિષય પયક તથા દંડાહી પથકના એકેક ગામનું દાન રાણા લવણુપ્રસાદે માતા સલખણદેવીના શ્રેમ-અર્થે કરાવેલા સત્રાગાર માટે દીધું. એના દાનશાસનમાં ત્રિભુવનપાલ માટે “મહારાજાધિરાજ-પરમેશ્વર-પરમભકારક” એ મહાબિરુદ પ્રયોજાયાં છે.
સુટ-કત “દૂતાંગદ” નાટકની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ એ નાટક દેવપત્તન(પ્રભાસ પાટણ)માં દેલપર્વના દિને મહારાજાધિરાજ ત્રિભુવનપાલની પરિષદની આજ્ઞાથી ભજવાયું હતું. આ પરથી ત્રિભુવનપાલના સમયમાં પણ સેલંકી રાજ્યની સત્તા સૌરાષ્ટ્રમાં ચાલુ હોવાની પ્રતીતિ થાય છે.
મેવાડમાં ગૃહિલ રાજા સામંતસિંહને નાનો ભાઈ કુમારસિંહ આઘાટમાં ગાદીએ બેઠો હતો. ભીમદેવ ૨ જાના સમયમાં નાગદામાં ત્યાં એનો વંશજ જિત્રસિંહ રાજ્ય કરતો હતો. એના રાજ્યમાં ચિતડને સમાવેશ થશે. કોદડક (ડ) લેતાં જત્રસિંહને સેનાપતિ બાલાર્ક ત્રિભુવન રાણક સાથેના યુદ્ધમાં મરા હોવાના ઉલ્લેખ૨ પરથી ત્રિભુવનપાલ અને ત્રસિંહ વચ્ચે યુદ્ધ થયાનું જાણવા મળે છે.
ત્રિભુવનપાલ એ મૂલરાજ ૧ લાના વંશને છેલ્લે રાજા છે. એના પછી ધોળકાને રણે વીસલદેવ અણહિલવાડની ગાદીએ બેડો, જે ચૌલુક્ય કુલની
Page #111
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ બીજી શાખાને હતે. આ રાજકુલ–પરિવર્તનનું કારણ જાણવા મળ્યું નથી. ભીમદેવ ૨ જાનું રાજ્ય ૬૩ વર્ષ જેટલું લાંબો સમય ચાલ્યું હઈ ત્રિભુવનપાલ, રાજ્યારોહણ સમયે જ વયોવૃદ્ધ હશે ને એથી એ બે વર્ષમાં કુદરતી મૃત્યુ પામે
હા સંભવે છે. એવી રીતે એ અપુત્ર હોય તો, જેમ સિદ્ધરાજપી ઉદયમતિને. વંશ અટકી ગયો તેમ, ત્રિભુવનપાલથી બકુલદેવીને વંશ સમાપ્ત થયો હેય. પિતે સમર્થ હોવા છતાં લવણુપ્રસાદ–વરધવલે અણહિલવાડનું રાજ્ય પડાવી લીધું નહતું તેમ વીસલદેવે પણ એ રાજ્ય બળજબરીથી પડાવી લીધું હોય એવું ભાગ્યે જ સંભવે.૭૩
આમ વિ. સં. ૮૯૮(ઈ.સ. ૯૪૨)માં સત્તારૂઢ થયેલા મૂલરાજ ૧ લાને વંશ વિ. સં. ૧૩૦૦ ઈ.સ. ૧૨૪૪) સુધી અર્થાત એકંદરે ૩૦૨ વર્ષ જેટલો લાબ સમય સત્તા પર રહ્યો.
પાદટીપ ૧. . રિ.(પૃ. ૬) માં અજયદેવના સંદર્ભમાં કુમારપાલ માટે પ્રયોજાયેલા “પિતા”
શબ્દ પરથી, સોમેશ્વરે દુરથીસવ(૧૫-૧) માં કુમારપાલના ઉત્તરાધિકારીને.
સત' તરીકે કરેલા ઉલ્લેખ પરથી અને . . ૨. (૧૦, ૧૧૨) માં એ બેને અપાયેલી કૂણિક-શ્રેણિકની ઉપમા પરથી ડે આ. કુ. મજુમદાર અજયપાલ કુમારપાલનો પુત્ર હોવાનું અનુમાન તારવે છે (C. G, pp. 126 f.). પરંતુ બીજા મેરતુંગ, અભયતિલકગણિ, રાજશેખર અને જિનમંડન એને સ્પષ્ટતઃ કુમારપાલને
ભત્રીજો કહે છે (Ibid.). ૨. પ્ર. વો., ૫ ૬૮; 3. મૂ. ૧, ૧૦, ો. ૨૦૭–૨ ૬ ૭, ૩. ક. ૧૧-૧૧૪ ૩. પુ. ૧૬-૧૭ ૪. C. G., p. 129 ૫. Ibid., pp. 129 f.. ૬. ગુઅલે, ભા. ૨, લેખ ૧૫૬
૭ એજન, લેખ ૧૫૭ ૮. ગુએલ, ભા. ૩, લેખ ૧૫૭ આ
૯, ગુ. મ. રા. , પૃ. ૩૯૨, ૧૦. એજન, પૃ. ૩૯૭-૩૯૪: C. G., p. 127 ૧૧. એજન, પૃ. ૩૫-૩૯૬; Ibid., p. 128
- ૧૨. Ibid., p. 128 ૧૩. . ૧૭ ૧૪. પ્ર. વિ. માં અજયદેવે સં. ૧૨૩૦ થી ૧૨૩૩ સુધી રાજ્ય કર્યાનું જણાવ્યું છે (g. ૧૬
૧૭), જ્યારે વિ. છે. માં સં. ૨૨૯ થી ૧૨૩૨ ના વર્ષ આપ્યાં છે (ઉ. ). “વરાતિનયન'ની પુપિકામાં અજયપાલના સમયમાં સં. ૧૨૯૨ ના ચિત્ર સ. ૧ ભમવાર (૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૧૭૫) જણાવ્યો છે. એનાં તિથિવાર ચૈત્રાદિ વર્ષ પ્રમાણે. બંધ બેસે છે. અજયપાલના ઉત્તરાધિકારી મૂલરાજ ૨ જાનું તામ્રપત્ર સં. ૧૨૩૨ ના ચે. સુ. ૧૧ અને સેમવારનું છે. ડે. આ. કે. મજુમદારે આ મિતિને ઈ. સ. ૧૧૭૫
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્વસુ']
સેલફી રાજ્યની આથમતી લા
[ ૧
ના એપ્રિલની (૬ ઠ્ઠી કે) ૭ મી માની છે (C, G., p. 131), પરંતુ ત્યારે તા ચૌદસ હતી. આ તિથિવારના મેળ કાર્ત્તિકાદિ વર્ષ પ્રમાણે જ મળે એમ છે. ને આથી આ મિતિને ઈ. સ. ૧૧૭૬ ની ૨૨ મી માર્ચ માનવી જોઈએ. વિચારશ્રેળી રૃ. ૬)માં અજયદેવનું રાજ્ય સ. ૧૨૬૨ ના ફા. સુ. ૧૨ ને દિવસે પૂરું થયું જણાવ્યું છે એ ઈ. સ. ૧૧૭૬ ના ફેબ્રુઆરીની લગભગ ૨૩મી હોવી જોઇ એ.
૧૫. C. G., p. 131
૧૬. વૃ. ૧૭
૧૭. પૃ. ૩
૧૮. ગુઐલે, ભા. ૩, લેખ ૧૫૭ ખ
૧૯. ગુઐલે, ભા. ૨, લેખ ન. ૧૫૮, ૧૬૦, ૧૬૨, ૧૬૫. ૧૭૦, ૧૮૬, ૨૦૧ અને ૨૦૫
૨૦. ગુઐલે, ભા. ૨, લેખ ન. ૧૬૬ અને ૨૦૨
૨૧, C. G., p. 131
૨૩. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૯૯
૨૨. પૃ. ૩૭
૨૪. એજન, પૃ. ૪૦૦; C. G., p. 135
૨૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૦-૪૦૧; C. G., pp. 132 ff.
૨૬, એજન, રૃ, ૪૦૨ ૨૭, સુરથોલવ, સ. ૧૬, ો. ૩૬-૩૮ ૨૮. પ્ર. વિ., પૃ. ૨૭, વિ. શ્ર. એના રાજ્યારાહણ માટે સ. ૧૨૩૪ નું વર્ષ આપે છે, જ્યારે ત્ર. વિ. એને બદલે સ. ૧૨૩૫ જણાવે છે. આ તફાવત ચૈત્રાદિ-કાન્તિ કાદિ વ પતિના ભેદને લઈને હાઈ શકે. ભીમદેવ સ. ૧૨૩૫ ના કાત્તિકમાં અર્થાત્ ઈ. સ. ૧૧૭૮ ના ઑકટોબરમાં તેા રાજા હતેા જ એવું એના દાનપત્ર (ગુએલે, ભા. ૩, લેખ ૧૫૭ ૩) પરથી માલૂમ પડે છે.
૨૯. ગુઐલે, ભા. ૩, લેખ ૧૫૭ ક
૩૦. ગુઐલે, ભા. ૨, લેખ ૧૫૮, ૧૬૦, ૧૬૨ ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૦ અને ૨૦૨ વેરાવળના સ. ૧૨૪૦-૫૯ ના લેખ માટે જુએ EI, Vol. XXXIII, pp. 117 ff. ૩૧. માંધાતા, ધુંધુમાર, હરિશ્ચંદ્ર, પુરૂરવા, ભરત અને ક્રાવીય ( અમિષાન-ચિતામળિ, ૭૦૦-૭૦૨)
૩ર. ગુઐલે, શા. ૨, લેખ ૧૬૦
૩૪. એજન, લેખ ૧૩૭
૩૬. એજન, લેખ ૨૦૧, ૨૦૨
૩૭. એજન, શા. ૩, લેખ ૧૫૭ ૩, ૧૫૮ અ, ૧૬૨, ૧૬૩, ૧૬૪, ૨૦૪ અને ૨૪૩, વળી જુએ વેરાવળના સં. ૧૨(૪૦) થી ૧૨(૫૯)ના અભિલેખ (El, Vol. XXXIII, pp. 117 f.). ૩૮-૩૯. C. G., p. 138 ૪૦. ગુઐલે, ભા. ૨, લેખ ૧૬૧ ૪૨. C. G., p. 140
૩૯૧. Al0C, VII, PT, pp. 643ff.
૪૧. એજન, લેખ ૧૬૭
૪૩. ખલ્લાસ માત્ર, ગુજર અને લાટના રાજાઓના સંયુકત આક્રમણને પાછું હઠાવ્યું હોવાના દાવા કરે છે, પરંતુ એવું આક્રમણ થયુ હાય એ ભાગ્યેજ સભવિત છે, બહુમાં બહુ તા ખટ્ટાલે લાઢ પર હતો કર્યાં હોય (Ibid.).
સા.
૩૩. એજન, લેખ ૧૬૬
૩૫. એજન, લેખ ૧૬૫, ૧૭૦, ૧૮૬
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
સાલ કી કાલ
૪૪. પૃથ્વાનાસો માં જણાવ્યું છે કે પૃથ્વીરાજની વાગ્દત્તા સાથે ભીમદેવ પરણવા માગતા હતા, તેથી એ બે રાજ્ગ્યા વચ્ચે વિગ્રહ થયા. શરૂઆતમાં સામેશ્વર માર્યો ગયા ને પછી એના પુત્ર પૃથ્વીરાજે ભીમદેવને મારી નાખી વેર લીધું. છુ. રા. ના શુદ્ધ પાઠ અનુસાર ભીમદેવ અને પૃથ્વીરાજ વચ્ચે એ યુદ્ધ થયાં હતાં: એક, નાગાર પાસે અને ખીજું, આખુ પાસે (C. G., p. 141).
૪૫. Ibid., p. 141
૪૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૭–૪૦૮; C. G., pp. 141 ff.
૪૭. એજન, પૃ. ૪૧૪-૪૧૫; Ibid., pp. 146 f.
સ. ૧૯૧૩ ની શ્રીધર-પ્રશસ્તિ(ગુઐલે, ભા. ૨, લેખ ૧૬૩)માં જણાવ્યા મુજબ શ્રીધરે માળવાના યુદ્ધ-ગજોના આક્રમણ સામે દેવપાટણ(પ્રભાસ પાટણ)નું રક્ષણ કર્યુ· હતું (èા. ૪૨).
૪૮. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૫-૪૦૬; C. G., p. 148
૪૯. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૦-૧૬૨
૫૧. એજન, પૃ. ૪૩૫; C. G., p. 149
૫૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૧૬
૧૨. એજન, પૃ. ૪૨૫-૪૨૬; Ibid., pp. 161 ff.
૫૩. Ibid., p. 148. અર્જુનવર્માનું તામ્રપત્ર સ. ૧૨૬૭ના ભા. સુ. ૧૫ ને બુધવારનું છે. એ મિતિ ઈ. સ. ૧૨૧૧ માં બંધ બેસે છે.
સ. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૦૯) પછી સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૬) સુધી ભીમદેવનુ દાનશાસન મળ્યું નથી. એ દરમ્યાન સ. ૧૨૭૫ માં ભરાણા(સૌરાષ્ટ્ર )ના શિલાલેખમાં ભીમદેવનુ રાજ્ય પ્રવર્તતું જણાવ્યુ છે (ગુએલે, ભા. ૨, લેખ ૧૬૪), પરંતુ એમાં દશકના આંકડા ૭ સદિગ્ધ છે.
૫૪. C. G., The Struggle for Empire, pp. 70 f.
૫૫. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૫
૫૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૪૩-૪૪૪; C. G., pp. 164 f.
ગિરનારના લેખા(ગુએલે, ભા. ૩, લેખ ૨૦૭-૨૧૨)માં તેજપાલની નિયુક્તિનું વર્ષ ૧૨૭૬ જણાવેલું છે.
૫૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩ર-૪૩૭; C. G., p. 154
૫૭. કવિ સામેશ્વરે ‘સુરથાત્સવ’ મહાકાવ્યમાં પૌરાણિક રાન્ન સુરથે પેાતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યાનેા વૃત્તાંત નિરૂપ્યા છે એ કથાવસ્તુની પસંદગી પાછળ આ સમકાલીન રાા ભીમદેવે પેાતાનું રાજ્ય પાછું મેળવ્યાની ઘટના અભિપ્રેત હાવી સભવે છે. ૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૭
૫૯. એજન, પૃ. ૪૩૩-૪૩૯; C. 'G., pp. 155 f. ૬૦. નૌમાં જણાવ્યું છે કે ખએના અનુરાધને
લઈને લવણુપ્રસાદે, પાતે હૃદચથી
વિરુદ્ધ હોવા છતાં, એ વીર નૃપા સાથે સંધિ કરી (સ. ડ, ≈ો. v).
Page #114
--------------------------------------------------------------------------
________________
૫ સુ' ]
સાલકી રાજ્યની આથમતી લા
[ <3
૬૧. ખાસ કરીને જયસિંહસૂરિષ્કૃત હમ્મીરમમર્ટૂન નાટકમાં. પ્ર. વિ. તથા પ્ર. જો. પણ આ પ્રસ`ગ નિરૂપે છે (ગુ. મ. રા. ઇ., પૃ. ૪૪૦; C. G., pp. 157 f.). ૬૨. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૪૧; C. G., p. 159. કુત્બુદ્દીન અયખકે અલ્તમશને ‘ અમીરે શિકારને ખિતાબ આપ્યા હતા. ૬૩. ૬. હ્રો., પૃ. ૧૧૮-૬૨૦
૬પ. એજન, પૃ. ૪૫૧, ૪૫૩-૪૪૪
૬૪. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩૬
લવણુપ્રસાદ વીરધવલની પહેલાં મૃત્યુ પામ્યા લાગે છે.
૪૬, એજન, પૃ. ૪૫૭; C. G., p 203 ૬૮ C. G., p. 167
૬૭. ગુલે, ભા. ૨, લેખ ૨૦૫ ૬૯-૭૦, Ibid., p. 203
કેટલીક પટ્ટાવલીઓમાં ત્રિભુવનપાલે સ. ૧૩૦૨ સુધી અને વીસલદેવે સ. ૧૩૦૨ થી રાય કર્યાનું જણાવ્યું છે (Ibid., pp. 203 f. ).
૭૨. ગુ મ. રા. ઇ., પૃ. ૪૫૯; C. G., pp. 167f.
૧. પુ. ૧ ૭૩. Ibid., p. 168
Page #115
--------------------------------------------------------------------------
________________
•
પ્રકરણ ૬
વાધેલા સાલકી રાજ્ય
વિ. સં. ૧૩૦૦(ઈ. સ. ૧૨૦૪) માં ગુજરાતની રાજધાની અણુહિલવાડમાં ચૌલુકય રાજવી મૂલરાજ ૧ લાના વંશના અંત આવ્યા અને ધોળકાના ચૌલુકય રાણા વીસલદેવે ત્યાં પેાતાની સત્તા સ્થાપી.
કુલનામ
<
જ
આ ખીજા ચૌલુકચ વંશના લેખામાં તથા એના સમયમાં લખાયેલા પ્રથામાં એ રાજાઓના કુલ-નામ તરીકે · ચૌલુકય ' શબ્દના જ પ્રયાગ મળે છે. એમના રાજ્યના અંત પછીના નજીકના સમયમાં લખાયેલ પ્રશ્નધચિંતામણિમાં॰ અને ત્યાર પછીના સાહિત્યમાં એમને ‘ વ્યાઘ્રપક્ષીય ' તરીકે ઓળખાવ્યા છે. આ પછી લગભગ ખસે.. વર્ષ બાદ સલ્તનત સમયના માણસાના રાજવ’શના એક શિલાલેખમાં વાધેલા’ રૂપ પ્રયેાજાયું છે.૨ સામાન્યતઃ આ નામ પંદરમાથી સત્તરમા સૈકા દરમ્યાન રચા ચેલી જણાતી સ ંસ્કૃત-ગુજરાતી રાજાવલીઓમાં તેમજ મિરાતે અહમદી (૧૮ મી સદી)માં અને ત્યાર પછી ૧૯ મી-૨૦ મી સદીના અરસામાં ગ્રંથસ્થ થયેલ ભાટચારણાની અનુશ્રુતિમાં પ્રયાજાયેલું જોવા મળે છે.૩
.
કુલની ઉત્પત્તિ
ઉપર જણાવ્યા મુજબ આ વંશના રાજાએ પોતાના સમયમાં ‘ચૌલુકયો’ તરીકે ઓળખાતા, પણ કી. કૌ.માં જણાવ્યા પ્રમાણે તેએ ચૌલુકયોની બીજી શાખાના હતા. પરંતુ આ શાખાને મૂલરાજની શાખા સાથે કેવા અનેક પેઢીથી સબધ હતા. એ ખાતરીપૂર્વક જાણવા મળતું નથી. માત્ર આ વંશને રાણા આના મૂલરાજના વંશના રાજા કુમારપાલના મસિયાઈ ભાઈ થતા હતા એટલે જ ઉલ્લેખ ઉપલબ્ધ છે,પ પરંતુ પ્રાયઃ ચૌલુકય કુલની આ બે શાખાઓ વચ્ચે પિતૃપક્ષે પણ નજીકના કે દૂરના સબંધ રહેલા હશે.
'
ભાટચારણાની દંતકથાનુસાર વાધેલા શાખાના મૂળ પુરુષ રાકાયત મૂલરાજના સાવકા ભાઈ થતા હતા.૬ આ દંતકથામાં કાંઈ ઐતિહાસિક તથ્ય રહેલું હામ તા એ ઉપરના તર્કને સમર્થન આપી એની વિગત પૂરી પાડે છે.
,
આ શાખાના ચૌલુકયો ‘ વ્યાઘ્રપલ્લીય ' કે ‘ વાધેલા' તરીકે ઓળખાયા, એ અંગે ભાટચારણાની દંતકથાઓમાં વાધ સાથે સંબધ ખેડવામાં આવ્યા છે,
Page #116
--------------------------------------------------------------------------
________________
વાધેલા સોલંકી રાજ્ય
[ ૮૫ પરંતુ ખરી હકીકત એ લાગે છે કે વિસલદેવના પૂર્વજો “વ્યાઘપલી” (વાઘેલ) ગામના નિવાસી તરીકે જાણીતા થયા હોવાને લીધે તેઓ આ નામે ઓળખાયા.
આમ આ વંશના રાજાઓનું કુલ તે ચૌલુક્ય જ હતું અને તેઓ એ કુલની “વ્યાધ્રપલીય” (વાઘેલા) શાખાના હતા. આથી ખરી રીતે તેઓને “વ્યાઘપલીય ચૌલુક્યો” કે “વાઘેલા સેલંકી” તરીકે ઓળખવા જોઈએ.’ વિસલદેવના પૂર્વજો
વીસલદેવના પૂર્વ જેમાં વિશેષતઃ એના પ્રપિતામહ આનાકથી માહિતી મળે છે. આનાના પિતાનું નામ “ધવલ” હતું. વાઘેલા કાલના ઉલ્લેખોમાં ધવલ વિશે અન્ય કોઈ વિગત મળતી નથી. સ્થાનિક અનુશ્રુતિ જોળકા ધવલના નામ પરથી વસાવાયું હોવાનું માને છે, પરંતુ ધોળકા વિશે એ નામે એના કરતાં વધારે પ્રાચીન ઉલ્લેખ મળે છે. ૧૦
ધવલનો પુત્ર અર્ણોરાજ (આનાક) એ વ્યાપલ્લીના રાજવંશને મૂળ પુરુષ નહિ તો પ્રથમ મુખ્ય પુરૂષ હતો. એ કુમારપાલને મસિયાઈ ભાઈ થતો અને કુમારપાલની સેવામાં રહેતો હતો. એની સેવાથી ખુશ થઈને કુમારપાલે એને પિતાને સામંત બનાવી ભીમપલ્લીન સ્વામી બનાવ્યો. ૧૧ એણે “રાવણ સમાન રણસિંહને યુદ્ધમાં હણ્યો. ૧૨ આ રણસિંહ એ મેવાડના ગૃહિલવંશના રાજા રણસિંહ હોવા સંભવ છે. ૧૩ અર્ણોરાજ ભીમદેવ ૨ જાના સમયમાં પાટણના વફાદાર સામંત તરીકે ચાલુ રહ્યો હોય એમ જણાય છે. ભીમદેવ ૨ જાના માંડલિકે ભીમદેવનું રાજય પડાવી લેવા તૈયાર થયા ત્યારે અર્ણોરાજે ભીમદેવના પક્ષે રહીને એના રાજ્યને બચાવ્યું હતું.૧૪ એ એના પુત્ર લવણપ્રસાદને ગુર્જર રાજ્યનું રખવાળું સોંપી યુદ્ધમાં મૃત્યુ પામ્યો. ૧૫ ' અર્ણોરાજનો પુત્ર લવણુપ્રસાદ પણ ભીમદેવ ૨ જાને વફાદાર સામંત હતો. એણે ભીમદેવના રાજ્યને ટકાવી રાખવામાં પોતાનું સર્વ જીવન વ્યતીત કર્યું. એ ભીમદેવના રાજ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો અને ધોળકામાં રહી સર્વ કારભાર કરતો હતો. જ્યારે ભીમદેવ ૨ જાની ઉપર બહારથી દુશ્મન ધસી આવ્યા ત્યારે એણે પાટણને છિન્નભિન્ન થતું બચાવ્યું. ધીરે ધીરે લવણુપ્રસાદ ભીમદેવના રાજ્યનો “સર્વેશ્વર' બન્યો ને એનો યુવરાજ વિરધવલ ધોળકાને રાણક (રાણો) બને. લવણુપ્રસાદે પિતાના પુત્ર વિરધવલની મદદથી સૌરાષ્ટ્રના રાજવીઓને હરાવ્યા, યાદવો અને મારવાડી રાજાઓના ત્રાસમાંથી ગુજરપ્રદેશને મુકત કર્યો, પોતાના મંત્રી વસ્તુપાલની મદદ વડે લાટના શંખને હરાવ્યું અને મંત્રી તેજપાલની મદદથી ગોધરાના ઘૂઘુલને હ, માળવાના રાજવીને ગુર્જર
Page #117
--------------------------------------------------------------------------
________________
*
* *
*
* -
-
- -
સોલંકી કાલ ભૂમિ તરફ આગળ વધતો અટકાવ્ય, દેવગિરિના સિંઘણને પાછો કાઢો અને મુસલમાનોના હુમલાને અટકાવ્યા.૧૬ લવણપ્રસાદ યુદ્ધમાં જ મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. એના પછી સત્તાનાં સૂત્ર એના પુત્ર વિરધવલે ધારણ કર્યા.
રાણે વિરધવલ પિતાના પિતા લવણપ્રસાદને રાજ્યવહીવટમાં સક્રિય મદદ કરતો હતો. વિરધવલનો મોટે ભાઈ વીરમ વિજાપુરમાં મહામંડલેશ્વર રાણક તરીકે સત્તા ધરાવતો હતો. એ લવણપ્રસાદનો ભેટો પુત્ર હતો છતાં લવણપ્રસાદે કાબેલિયતના લીધે વિરધવલને ધોળકાની ગાદીનાં સૂત્ર સોંપ્યાં હતાં. સમય જતાં પ્રબંધોએ વીરમને વિરધવલના મોટા ભાઈને બદલે વીસલદેવના મોટા ભાઈ તરીકે વર્ણવ્યો છે, પણ સ્પષ્ટતઃ એ ભૂલ છે. વરધવલને બે પુત્ર હતાઃ પ્રતાપમલ્લ તથા વીસલદેવ.. પ્રતાપમલ્લ પિતાની હયાતી દરમ્યાન મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે. વિરધવલનું મૃત્યુ વિ. સં. ૧૨૯૪(ઈ. સ. ૧૨૩૭–૩૮)માં થયું હોવાનું જણાય છે. ૧૭ | લવણુપ્રસાદ અને વીરધવલના રાજ્યને વ્યવસ્થિત કરવામાં મહામાત્ય વસ્તુપાલે અને મંત્રી તેજપાલે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ અણહિલવાડ પાટણના પ્રાગ્વાટ(પોરવાડ) જ્ઞાતિના એક અગ્રગણ્ય કુટુંબમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ અશ્વરાજ અને માતાનું નામ કુમારદેવી હતું. રાજસેવા એમના કુટુંબમાં વંશપરંપરાથી ચાલી આવતી હતી. શરૂઆતમાં તેઓ પોતાના પૂર્વજોની માફક પાટણના સોલંકી રાજાની સેવામાં રહ્યા. પાછળથી તેઓએ ધોળકાના રાણા વીરધવલના મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. ઉપલબ્ધ અભિલેખો અને સાહિત્ય. પરથી જણાય છે કે તેઓએ વિરધવલને અનેક યુદ્ધોમાં સાથ આપી દુશ્મનને. હંફાવ્યા હતા. લાટના શંખને હરાવવાનો યશ સ્પષ્ટતઃ વસ્તુપાલને ફાળે જાય છે. વસ્તુપાલ પોતે એક સમર્થ વિદ્વાન અને કલારસિક હતો. એણે અનેક કવિઓને આશ્રય આપી ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. ઠેર ઠેર મંદિર, વાવ, કૂવા, તળાવ વગેરે બંધાવી અનેક લોકોપયોગી કાર્ય કર્યા હતાં. એના સમયમાં બંધાયેલાં મંદિરમાં ગિરનાર અને આબુનાં જૈન મંદિર ખાસ નોંધપાત્ર છે. ૧૮
વિ. સં. ૧૨૯૪ ઈ. સ. ૧૨૩૮)માં વિરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણ તરીકે એને ઉત્તરાધિકાર વીસલદેવને મળે. ઈ. સ. ૧૨૩૦ અને ૧૨૪૧ ની વચ્ચે દક્ષિણેશ્વર સિંઘણે ખેલેશ્વરના પુત્ર રામની સરદારી હેઠળ ગુજરાત પર ચડાઈ કરવા સૈન્ય મોકલ્યું.૨૦ વિદ્યનાથપ્રશસ્તિ પ્રમાણે વીસલદેવે એ સૈન્યને પરાજિત .૨૧ સં. ૧૨૯૬ માં વસતુપાલનું મૃત્યુ થતાં તેજપાલ મહામાત્ય પદે નિમા.૨૨ એના સમયમાં વિ. સં. ૧૨૯૮ થી ભીમદેવ ૨ જાને પુત્ર ત્રિભુવન
Page #118
--------------------------------------------------------------------------
________________
૬ ]
વાધેલા સેાલકી રાજ્ય
[ ૮૭
પાલ અણહિલવાડની ગાદી ભાગવતા હતા. વિ. સ. ૧૩૦૦ માં ત્રિભુવનપાલના રાજ્યને! અંત આવ્યા અને અણુહિલવાડની ગાદીએ વીસલદેવ બેઠા. એ ચૌલુકયવંશની ખીજી શાખાનેા હતેા. સંભવ છે કે ત્રિભુવનપાલ વયાવૃદ્ધ થયા હશે અને અપુત્ર મૃત્યુ પામ્યા હશે, એથી વીસલદેવે નજીકના કે દૂરના સંબધે પિતરાઈ તરીકેના હકના દાવે આ રાજગાદી મેળવી હશે. લવણુપ્રસાદના કુલની વફાદારી જોતાં વીસલદેવે ત્રિભુવનપાલની નબળાઈનો લાભ લઈ રાજ્ય પડાવી લીધું... હાય એવુ ભાગ્યેજ સંભવે.
૧. વીસલદેવ
અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વીસલદેવ વાઘેલા–સાલકી વંશના પ્રથમ રાજવી હતા. વિચારશ્રેણીમાં વીસલદેવ વિ. સ’. ૧૩૦૦ માં ગાદીએ આવ્યાનું જણાવ્યું છે. આ સમયે મહામાત્યપદે તેજપાલ હતા. લગભગ ચારેક વ બાદ વિ. સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮) માં તેજપાલનું મૃત્યુ થતાં નાગડ નામે નાગર બ્રાહ્મણુ મહામાત્યપદે આવ્યા.૨૪ અન્ય સામતા અને અધિકારીઓમાં સલખણસિંહ, મહાપ્રધાન રાણુક, શ્રીવ મ, વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહ, કોાગારિક પદ્મ, સામંતસિંહ વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.૨૫
માળવા-વિજય
વીસલદેવે ગાદીએ આવતાં જ પેાતાના પૂર્વજોની માફક વિજ્રયેત્સવ ઊજવવા માંડયો. પાટણના ચૌલુકય રાજવીએ માળવા સાથે વંશપર પરાથી યુદ્ધ કરતા આવ્યા હતા. વીસલદેવે પણ માળવા સાથે એ જ નીતિ અપનાવી. એણે માળવા ઉપર આક્રમણ કરી ધારાને નાશ કર્યાં. વિ. સ. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૩ )ની વૈદ્યનાચ-પ્રશસ્તિમાં વીસલદેવને ધારાધીશ કહ્યો છે. ૬ વીસલદેવે માળવાના કયા રાજવીને હરાવ્યા એ જાણવા મળતું નથી. આ સમયે માળવામાં જૈતુગીદેવ અથવા જયવમાં ૨ જે સત્તા પર હતેા.૨૭ જૈતુગીના સમયમાં માળવા ઉપર મુસલમાનેાએ અવારનવાર હુમલા કર્યાં હતા અને એથી માળવાની નબળી સ્થિતિના લાભ લઈ, સંભવ છે કે, વીસલદેવે આ જૈતુગીને હરાવ્યા હાય. આ વિજય એણે વિ. સં. ૧૩૧૧ (ઈ. સ. ૧૨૫૩) પહેલાં મેળવેલા. સેવાડ-વિજય
ર
વીસલદેવના વિં. સં. ૧૩૧૯(ઈ. સ. ૧૨૬૧ )ના લેખમાં એને • મેટ્પાટવ મેરાજીબાગ્યવઝીરોઇનનુદ્દાહ ' કહ્યો છે.૨૮ આ ઉપરથી જણાય છે કે એણે મેવાડ ઉપર ચડાઈ કરી હશે, પણ ત્યાંના કયા રાજાને હરાવ્યેા એ જાણવા મળતું નથી. મેવાડના ગુહલેાત વંશને રાજવી તેજસિહ વીસલદેવને
Page #119
--------------------------------------------------------------------------
________________
સાલ ફી કાલ
[ ×.
લડાઈ મેવાડના એ રાજવી સાથે થઈ હશે.૨૯
૮ ]
સમકાલીન હતા. સંભવ છે કે આ
કર્ણાટકના રાજવી સાથે યુદ્ધ
વિ. સ. ૧૩૧૭(ઈ. સ. લક્ષ્મી મેળવી એમ જણાવ્યું છે. વંશના રાજવી વીર સેામેશ્વર હશે સામેશ્વર પણ હાઈ શકે.૩૧
૧૨૬૧)ના લેખમાં વીસલદેવે કર્ણાટકની રાજ્યસંભવ છે કે કર્ણાટકના આ રાજવી હાયસાળ અથવા એ ઉત્તર કાંકણને શિલાહાર રાજા
ચાદવ રાજવી કૃષ્ણ અને મહાદેવ સાથે યુદ્ધ
વીસલદેવના સૈન્યને યાદવ રાજવી કૃષ્ણુ અને મહાદેવના હાથે હાર મળી હાય એમ યાદવ રાજવી કૃષ્ણુ અને મહાદેવના સમયના લેખામાંથી જાણવા મળે છે.૩૨
બિરુદા
વાધેલા કાલના અભિલેખામાં પરાક્રમેાને અનુલક્ષીને વીસલદેવ માટે વપરાયેલાં જુદાં જુદાં બિરુદ મળી આવે છે. વિ. સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૧ )ના તામ્રપત્રમાં એને અભિનવ સિદ્ધરાજ ’અને ‘ અપરાર્જુન કહ્યો છે. વિ. સં. ૧૩૪૩ની દેવપટ્ટન—પ્રશસ્તિમાં એને ‘રાજનારાયણ ' કહ્યો છે.૩૩
(
વીસલદેવનાં સુકૃત્ય
વીસલદેવ પાતે ધર્મિષ્ઠ, દાનવીર અને વિદ્યારસિક હતા. એણે પોતાના સમયમાં એકલાં યુદ્ધ જ કર્યાં છે એમ કહીએ તા એને ભારેાભાર અન્યાય કર્યો કહેવાય. એનાં કેટલાક સુકૃત્યાની નોંધ પણ એના લેખામાં લેવાઈ છે. એ પેાતે શંકરભક્ત હતા. એણે દર્ભાવતીના વૈદ્યનાથ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ ખોજાં કેટલાંક શિવાલય બંધાવ્યાં. મૂલસ્થાનના સૂર્યમંદિરને છÍધાર કરાવ્યા.૩૪ આ ઉપરાંત અનુશ્રુતિ અનુસાર જાણવા મળે છે કે એણે અનેક બ્રાહ્મણેાને દાન આપ્યાં હતાં. નાગર બ્રાહ્મણાને વસવા માટે બ્રહ્મપુરીએ બંધાવી હતી. આ સ કાર્યાં એણે પેાતાના પ્રિય કવિ નાનાકની પ્રેરણાથી કર્યાં હતાં.૩૫
એ પેાતે વિદ્યાવ્યાસંગી હતા. એના દરબારમાં અનેક નામાંક્તિ કવિઓને એણે સ્થાન આપ્યું હતું. કીતિ કૌમુદી રચનાર કવિ સામેશ્વર, કવિ નાનાક, કમલાદિત્ય, વામનસ્થલીના સામાદિત્ય, અરિસિંહ, અમરચંદ્ર, યશોધર વગેરે વિદ્યાના વીસલદેવના દરબારને પોતાની પ્રિય કૃતિઓથી શાભાવતા હતા.૩૬
Page #120
--------------------------------------------------------------------------
________________
વાઘેલા સેલંકી રાજ્ય
[
૯
ત્રણ વર્ષને દુકાળ
વિસલદેવના સમયમાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫ સુધીને ત્રણ વર્ષને લાંબા દુકાળ પડ્યો. આ સમયે ભદ્રેશ્વરના જગડુશાહે લેકેને ઘણી મદદ કરી હતી. પુરાતનપ્રબંધસંગ્રહમાંથી જાણવા મળે છે કે જગડૂશાહે પાટણ આવી, ત્યાંના રાજાની વિનંતીને માન આપી પિતાના સંગ્રહમાંથી ગરીબને છૂટે હાથે અનાજ આપ્યું હતું.૩૭ વિસલદેવને ઉત્તરાધિકાર
વીસલદેવને નાગલદેવી નામે પત્ની હતી. વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની દેવપટ્ટન-પ્રશસ્તિ તથા વિ. સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૭)ની મુરલીધર મંદિરની પ્રશસ્તિ પરથી જણાય છે કે વીસલદેવ પિતાના સ્વર્ગસ્થ ભાઈ પ્રતાપમધના પુત્ર અર્જુનદેવને રાજ્યાભિષેક કરી મૃત્યુ પામે ૩૮
આ ઉપરથી ફલિત થાય છે કે વિસલદેવ પિતે અપુત્ર હતો અને તેથી એણે મિતાની હયાતી દરમ્યાન પિતાના ભાઈના પુત્ર અર્જુનદેવને ગાદી સંપી હશે.
૨. અર્જુનદેવ - વીસલદેવ પછી વિ. સં. ૧૩૧૮(ઈ. સ. ૧૨૬૨)માં અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો.
એના સમયના કેટલાક લેખ મળ્યા છે તે ઉપરથી જણાય છે કે એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર પશ્ચિમે કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી ચાલતી હતી.૩૯ એના સમયમાં મહામાત્ય માલદેવે મહત્ત્વનું સ્થાન ધરાવતે હતો.૪૦ એ અર્જુનદેવના રાજ્યકાલની શરૂઆતથી તે અંત સુધી સત્તા પર રહ્યો એમ જણાય છે. સૌરાષ્ટ્રના અધિકારી તરીકે વીસલદેવના સમયનો મંત્રી ઉદયનને વંશજ સામંતસિંહ ચાલુ હતો (સં. ૧૩૨૦).૪૧ વિ. સં. ૧૩ર૭ માં પાલ્ડ અને સામંતસિંહ સાથે વહીવટ કરતા.૪૨ વિ. સં. ૧૩૩૦ માં એકલે શ્રી પાહ એ અધિકાર સંભાળ.૪૩ યુદ્ધો
ઉપલબ્ધ લેખો પરથી અજુનદેવનાં પરાક્રમો વિશે કંઈ માહિતી મળતી નથી. યાદવ રાજા રામચંદ્રને શક સં. ૧૧૯૪(ઈ. સ. ૧૨૭૨)ના દાનપત્રમાં
ગુર્જર-દલન-કંઠીરવ” (ગુર્જર રાજને પીડવામાં સિંહ) કહ્યો છે,૪૪ જ્યારે ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં સારંગદેવે યાદવેશ્વરને હરાવ્યાનું જણાવ્યું છે.૪૫ રામચંદ્રનું પરાક્રમ ઈ. સ. ૧૨૭૨ સુધીમાં થયું હોઈ અજુનદેવના રાજ્યકાલ દરમ્યાન થયું
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૦ ] સેલંકી કાલ
[ પ્રહેવું જોઈએ ને તો આ યુદ્ધમાં અર્જુનદેવને પુત્ર સારંગદેવ યુવરાજ તરીકે લડો હોવો જોઈએ. અને એથી એના આ પરાક્રમની નોંધ ત્રિપુરાંતકપ્રશસ્તિમાં લેવાઈ હશે.
સુકૃત્યો
અજુનદેવ પોતે શૈવધર્મ પાળતા ને અન્ય ધર્મો તરફ પણ ઉદાર હતે. એણે સં. ૧૩૨૦ માં સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી.૪૭
નાનાક વિસલદેવના સમયને માટે વિદ્વાન હતો. એની બે પ્રશસ્તિ રચાઈ છે એક રનના પુત્ર અને “કુવલયાચરિત'ના કર્તા અષ્ટાવધાની કૃષ્ણ૮ અને બીજી “ધારાવંસના કર્તા ગણપતિ વ્યાસે રચેલી છે (સં. ૧૩૨૮).૪૯
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે પિતાના મોટા ભાઈ સલક્ષના શ્રેય અર્થે સલક્ષનારાયણ વિષ્ણુનું મંદિર બંધાવ્યું, તથા ગિરનાર ઉપર નેમિનાથ મંદિર આગળ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું તેમજ દારકા રસ્તે આવેલ રેવતીકુંડનો જીર્ણોદ્ધાર કરી ત્યાં સં. ૧૩૨૦ માં શિવ, વિષ્ણુ, ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય વગેરે વિવિધ દેવની પ્રતિમાઓ સ્થાપી.પ૦ મહં. શ્રીઅરિસિંહે અને ઠ. શ્રી જયસિંહે ભદ્રાણક( ભરાણા)માં માતરાદેવીની વાવ બંધાવી.૫૧ અર્જુનદેવના પુત્રો
ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલ લેખ તથા મુરલીધર મંદિરની પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અર્જુનદેવને “રામ” અને “સારંગ” નામે બે પુત્રો હતા અને એ રાજપવહીવટમાં પણ સક્રિય ભાગ લેતા હતા.પર
વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)માં લખાયેલી સિન્ટ્રા-પ્રશસ્તિમાં રામદેવનો ઉલ્લેખ નથી. એમાં અર્જુનદેવ પછી એને પુત્ર સારંગદેવ ગાદીએ આવ્યો એમ જણાવ્યું છે.પ૩ વિ. સં. ૧૭૫૨(ઈ. સ. ૧૨૯૫-૯૬)ના ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલ લેખ પરથી રામદેવ સત્તા પર આવ્યું હશે કે કેમ, એ લેખ ખંડિત હોવાથી સ્પષ્ટ થતું નથી, પણ એ લેખના આધારે એ ક પુત્ર હતો એમ એસ કહી શકાય. લેખમાં જણાવ્યું છે કે અર્જુનદેવને રામ નામે એક પુત્ર હતો અને રામ (બલરામ) અને કૃષ્ણના જેવા રામદેવ તથા સારંગદેવ બંને પ્રજાની ધુરા ધારણ કરવા શક્તિમાન હતા.૫૪
કર્ણદેવ રજાના સમયના વિ. સં. ૧૩૫૪ ના લેખમાં પણ રામને અજુનદેવને પુત્ર અને સારંગદેવને રામને નાનો ભાઈ કહ્યો છે. વળી એમાં રામ માટે
Page #122
--------------------------------------------------------------------------
________________
વાધેલા સાલકી રાજ્ય
૬ ' ]
‘ નૃપચક્રવતી ’ વિશેષણ આપ્યું છે.૫૫
આથી અર્જુનદેવને ઉત્તરાધિકાર સીધા એના બીજા પુત્ર સાર`ગદેવને મળ્યા કે એ એની વચ્ચે થોડા વખત રામદેવ રાજા થયેલા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સં. ૧૭પરના લેખ પરથી સૂચિત થાય છે તેમ રામદેવે તથા સારંગદેવે પિતાની હયાતીમાં રાજપુત્ર તરીકે રાજ્યવહીવટ સંભાળ્યા હશે એ ચેાસ છે, પરંતુ સં. ૧૭૫૪ ના લેખમાં એને લઈ તે અતિશયાક્તિથી રામને ‘ નૃપચક્રવતી` ' કહ્યો હશે, તે સ. ૧૩૪૩ ના લેખમાં જણાવ્યા પ્રમાણે અર્જુનદેવનેા ઉત્તરાધિકાર સીધા સારગદેવને મળ્યા હશેપક એવું સૂચવાયું છે એ પૂરતુ પ્રતીતિકારક લાગતું નથી. ચામુંડારાજના પુત્ર વલ્લભરાજની જેમ રામદેવ રાજા થયા હાય, પણ એનું રાજ્ય ઘણું અલ્પકાલીન નીવડ્યું હોય, તેથી કોઈ લેખમાં એના ઉલ્લેખ કરાયા ન હોય . એ વધુ સવિત છે.
વિચારશ્રેણીમાં અર્જુનદેવને રાજ્યકાલ વિ. સં. (ઈ. સ. ૧૨૬૨ થી ૧૨૭૫) સુધીતે। હાવાનુ જણાવ્યું છે.૫૭
[ ૯૧.
૧૩૧૮ થી ૧૩૩૧
૩. શમદેવ
સં. ૧૩૫૪ના લેખ પરથી માલૂમ પડે છે તેમ અજુ નદેવનેા ઉત્તરાધિકાર એના મેાટા પુત્ર રામદેવને પ્રાપ્ત થયા હતા, પરંતુ ઉપર જણાવ્યા મુજબ એનુ રાજ્ય (ઈ. સ. ૧૨૭૫) ઘણું અપકાલીન નીવડવુ લાગે છે,
૪. સારંગદેવ
રામદેવ પછી એના નાના ભાઈ સારંગદેવના રાજ્યને આરંભ લગભગ વિ. સ’. ૧૩૩૧( ઈ. સ. ૧૨૭૫)માં થયા.૫૮ એ પોતે પરાક્રમી હતા. એણે પેાતાના અમલ દરમ્યાન અનેક યુદ્ધ કરી ગુરભૂમિને ભયમુકત કરી હતી. માલવ-વિજય
વિ. સં. ૧૩૩૩(ઈ. સ. ૧૨૭૭ )ના લેખમાં સારંગદેવને માલવધરાધૂમકેતુ ' કહ્યો છે.પ૯ વિ. સ. ૧૩૪૩( ઈ. સ. ૧૮૭)તી ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં સ્પષ્ટતઃ એણે માલવ–નરેશને હંફાવ્યાનું જણાવ્યુ છે.૬॰ આ પરથી સ્પષ્ટ થાય છે કે સારંગદેવે માળવા પર આક્રમણ યુ` હશે અને જીત મેળવી હશે. એણે. માળવાના કયા રાજાને હરાવ્યા એ અગેને! સ્પષ્ટ ઉલ્લેખ મુરલીધર મંદિરની પ્રશસ્તિમાંથી મળે છે. એમાં જણાવ્યું છે કે લડાઈમાં સાર’ગદેવે ગેાગને નસાડયો.૬૧ આ ગામનેા ઉલ્લેખ અન્યત્ર ઉપલબ્ધ નથી, પણ શરૂઆતમાં માળવાના રાજા જે જયસિંહ ૭ જો હોવા જોઈએ )ના મિત્ર અને પાછળથી અડધા
Page #123
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ પ્ર. રાજ્યના માલિક થઈ પડેલા ગંગદેવને સારંગદેવે હરાવ્યો હતો એવો ઉલ્લેખ ફારસી તવારીખોમાં મળે છે.
આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે માળવાનું રાજય સારંગદેવના સમયમાં ઘણું નિર્બળ થયું હશે અને તેથી આ માળવાના અડધા રાજયના માલિક થઈ પડેલા ગગને સારંગદેવે હરાવ્યો હશે. મુસલમાનેનું આક્રમણ
સારંગદેવના ઉપલબ્ધ લેખ પરથી એના સમયમાં મુસલમાનોએ ગુજરાત પર આક્રમણ કર્યું હોય એમ સ્પષ્ટ થતું નથી, છતાં મેવાડના ગૃહિલ રાજવી સમરસિંહે ગુર્જરભૂમિને તુરષ્કના ધસારામાંથી બચાવી હોવાને આબુ ઉપરના વિ. સં. ૧૩૪૨(ઈ. સ. ૧૨૮૬)ના લેખમાં ઉલ્લેખ છે. વિવિધતીર્થ કલ્પમાં “મુસલમાનોનું લશ્કર સાચેરની સીમા સુધી આવી ગયું હતું, પણ સારંગદેવ સામે આવે છે જાણી એ પાછું વળી ગયું' એમ જણાવ્યું છે.'
આ સર્વ ઉપરથી જણાય છે કે મુસલમાને સારંગદેવના સમયમાં આબુ સુધી ધસી આવ્યા હશે. આબુમાં આ સમયે પરમાર રાજવી પ્રતાપસિંહ સત્તા પર હતો. એના પર સારંગદેવના મંડલેશ્વર વિસલદેવની અધિસત્તા હતી. ૫ આ સર્વેએ બહાદુરીથી સામનો કરી મુસલમાનોના આક્રમણને પાછું હઠાવ્યું હશે.
આ ઉપરાંત સારંગદેવના સમયના વિ. સં. ૧૩૪૬( ઈ. સ. ૧૨૯૦)ના વંથળી લેખ પરથી જણાય છે કે સારંગદેવના મહામંડલેશ્વર વિજયાનંદ ભૂભુત્પલ્લી (ઘૂમલી) પર ચડાઈ કરી હતી. આ ચડાઈ વખતે ભૂભૂપલ્લીમાં ભાનુ નામે રાજવી સત્તા પર હતા. આ ભાનુ તે ઘૂમલીને પ્રસિદ્ધ વીર ભાણ જેઠવો હોવાનું જણાય છે બિરુદે
સારંગદેવના સમયના ઉપલબ્ધ લેખમાંથી સારંગદેવે જુદાં જુદાં જેવાં કે “નારાયણવતાર,' “લક્ષ્મીસ્વયંવર, “માલવપરાધૂમકેતુ,” “અભિનવસિદ્ધરાજ,' “ભુજબલમલ,” “સપ્તમચક્રવતી વગેરે બિરુદ ધારણ કર્યા હોવાનું જાણવા મળે છે. આ સર્વ બિરુદ એનાં પરાક્રમોને અનુલક્ષીને પ્રયોજવામાં આવેલ હોવાનો સંભવ છે. ૬૭ સુકૃત્ય
સારંગદેવે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એના સમયમાં સોમનાથમાં ગંડ બૃહસ્પતિએ નીમેલા છઠ્ઠા મહંત ત્રિપુરાંતકે શંકરનાં પાંચ મંદિર બંધાવ્યાં.૫૮
પામ્હણ પુર(પાલનપુર)ના અધિકારી પેથડે કૃષ્ણનાં પૂજા અને નૈવેદ્ય માટે
Page #124
--------------------------------------------------------------------------
________________
વાઘેલા સોલંકી રાજ્ય
[ ૯૩
લાગ બાંધી આપ્યા હતા. આ લાગા આપનારાઓમાં પંચકુલ, પુરોહિત, શેઠ, શાહુકાર, સોની, કંસારા, સમસ્ત મહાજન, સમસ્ત વણજાર અને સમસ્ત નૌવિત્તકને સમાવેશ કર્યો હતો એમ સારંગદેવના સમયના વિ. સં. ૧૩૪૮ ના અનાવાડામાંથી મળેલા લેખ પરથી જણાય છે. ૬૯
સારંગદેવના મહામંડલેશ્વર ચંદ્રાવતીના મહારાજ વીસલદેવે આબુ ઉપરના વિમલવસહિ અને લૂણવસતિ નામનાં જન મંદિરના નિભાવ તથા કલ્યાણક આદિ ઉત્સવો માટે વેપારીઓ તથા અન્ય ધંધાદારીઓ ઉપર અમુક કર નાખ્યા હતા. આ મંદિરની યાત્રાએ આવનારા યાત્રીઓ પાસેથી મૂંડકાવેરે ન લેવાનું ઠરાવ્યું હતું તેમજ યાત્રીઓની કોઈ પણ વસ્તુની ચોરી થાય તો એની જવાબ દારી આબુના ઠાકોરે ઉપર નાખવામાં આવી હતી, એમ વિ. સં. ૧૩પ ના સારંગદેવના સમયના આબુ ઉપરના વિમલવસહિમાંના લેખ પરથી જણાય છે.૭૦
સ્તંભતીર્થ(ખંભાત)માં બાદડા નામે એક શ્રાવિકાએ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું અને એને જીર્ણોદ્ધાર એના વંશજ વિજયસિંહે કરેલો. આ મંદિરના નિભાવ માટે દાન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ ખંભાતના. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલા વિ. સં. ૧૩૫ર ના લેખ ઉપરથી જાણવા મળે છે.૭૧ મહામાત્ય તથા અન્ય અધિકારીઓ
| ઉપલબ્ધ લેખમાંથી સારંગદેવના કેટલાક અમાત્ય અને અધિકારીઓનાં નામ મળી આવે છે. એના સમયમાં શરૂઆતમાં અર્જુનદેવના સમયનો માલદેવ મહામાત્યપદે હતો. એ પછી કાન્હ, મધુસૂદન અને વાધૂય મહામાત્યપદે હતા.૭૩ સં. ૧૩૫૩ માં ધોળકાના નાગર ચહૂએ નૈષધકાવ્ય પર દીપિકા નામે રચેલ વૃત્તિના પ્રશરિત-શ્લેમાં રાજા સારંગદેવ તથા માહામાત્ય માધવનો ઉલ્લેખ છે.૭૪ આ. પરથી સારંગદેવના છેવટના સમયમાં મહામાત્ય તરીકે માધવ હશે એમ જણાય છે. સૌરાષ્ટની અવરથા જાળવવા પંચકુલના અગ્રણી તરીકે “પાહ’ની નિમણુક કરી હતી. ચંદ્રાવતીમાં વીસલદેવ સારંગદેવના મહામંડલેશ્વર તરીકે સત્તાસ્થાને હતો.૭૫ ત્યારે વંથળીમાં વિજયાનંદ મહામંડલેશ્વર તરીકેનું સ્થાન ધરાવતો હતો. સારંગદેવના રાજ્યને અંત
સારંગદેવના સમયને છેલ્લે લેખ વિ. સં. ૧૫૨(ઈ. સ. ૧૨લ્પ-૯૬) ને ખંભાતના પાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલ છે. ધોળકાના ચઠ્ઠ પંડિતની નિષધ કાવ્યની ટીકા પરથી સારંગદેવ વિ. સં. ૧૩૫૩ માં સત્તા પર હતો એમ જણાય છે.૭૭ વિચારશ્રેણીમાં કર્ણદેવ ૨જાના રાજ્યની શરૂઆત સં. ૧૪૫૩ માં
Page #125
--------------------------------------------------------------------------
________________
-૯૪ ] સેલંકી કાલ
( [ પ્ર. થઈ હોવાનું જણાવ્યું છે. સારંગદેવનો ૧૩૫૩ના ભાદ્રપદનો અને કર્ણદેવનો ૧૩૫૩ ના ચિત્રને ઉલેખ મળે છે,૭૮ તેથી આમાં સં. ૧૩૫૩ નું વર્ષ આષાઢાદિ ગણતરીએ જણાવેલું દેવું જોઈએ.
આમ સારંગદેવ લગભગ ૨૨ વર્ષ રાજ્ય કરી સંવત ૧૩૫૩(ઈ. સ. ૧૨૯૬)માં મૃત્યુ પામે. એના પછી એનો ભત્રીજો કર્ણદેવ ૨ જે ગાદીએ આવ્યું હોઈ સારંગદેવ અપુત્ર મૃત્યુ પામ્યો હશે એમ લાગે છે.૭૯
૫. કર્ણદેવ સારંગદેવ પછી એના મોટા ભાઈ રામદેવનો પુત્ર કર્ણદેવ ર જે ગુજરાતની ગાદીએ આવ્યું (વિ. સં. ૧૩૫૩-ઈ. સ. ૧૨૯૬-૯૭). એના સમયના બે અભિલેખ ઉપલબ્ધ છે. માંગરોળ ખંડિત લેખ જે સં. ૧૩૫(૩) ના ચિત્રો છે તેમાં કર્ણ અને સુરાષ્ટ્રમંડલનાં નામ સિવાય બીજી કઈ વિગત ઉપલબ્ધ નથી. બીજે લેખ હાલના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથ ગામના ભુવનેશ્વર મંદિરની સામે આવેલા મુરલીધરના મંદિરમાંથી મળ્યો છે ને એ વિ. સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૭)ને છે.૮૦ લેખ કોઈ સૂર્યમંદિરની સ્થાપનાને લગતા છે.૮૧ એમાં વાઘેલા રાજાઓની વંશાવળી આપી છે. એમાં વાઘેલા રાજવી કર્ણ ૨ જાને નિર્દેશ કરતાં પ્રશસ્તિરૂપે જણાવ્યું છે કે એ શ્રુતિ અને શાસ્ત્ર અનુસાર પ્રજાનું પાલન કરે છે.૮૨ મુસલમાનનું આક્રમણ
આ સમયે દિલ્હીને સુલતાન અલાઉદીન ખલજી માળવા, રજપૂતાના, મેવાડ વગેરે પ્રદેશનાં રાજ્ય છતી ધીરે ધીરે આગળ વધો હતો. એણે પિતાના -સરદાર ઉલુઘખાન અને નમ્રતખાનની સરદારી હેઠળ સૈન્ય મક્લી ગુજરાત પર આક્રમણ કર્યું.૮૩
આ આક્રમણનું કારણ કેઈ મુસ્લિમ ઇતિહાસકારે સ્પષ્ટપણે જણાવતા નથી, પણ ઘણા હિંદુ લેખકો આના માટે કર્ણના મહામાત્ય માધવને જવાબદાર માને છે. વિચારશ્રેણ૮૪ અને વિવિધતીર્થક૫૮પ જેવા નજીકના સમયમાં રચાયેિલા ગ્રંથોમાં ફક્ત માધવની પ્રેરણાથી મુસલમાને ગુજરાત પર ચડી આવેલા
એ મોઘમ ઉલ્લેખ છે. પંદરમી સદીમાં રચાયેલા કાન્હડદે પ્રબંધમાંથી કંઈક વિશેષ હકીકત પ્રાપ્ત થાય છે. એમાં અનુશ્રુતિ અનુસાર જણાવ્યું છે કે “કર્ણદેવ કામઘેલો થઈને માધવના નાના ભાઈ કેશવને હણી એની પત્નીને પિતાના અંત - પુરમાં લાળે આથી માધવ રિસાયે અને એણે “જ્યારે મુસલમાનોને અહીં
Page #126
--------------------------------------------------------------------------
________________
વાધેલા સાલકી રાજ્ય
"હું શું]
[ ૯૫
લાવીશ ત્યારે અહીંનું ધાન ખાઈશ.’૮૬ એવી પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી રચાયેલ સુહીત નેસીની ખ્યાતમાં માધવની પુત્રી હર્યાનું કહેલ છે.૮૭ ભાટચારણાની કથામાં માધવની પત્નીને હર્યાંનુ જણાવેલ છે. આમ જોતાં જણાય છે કે કર્ણ દેવે માધવના કુટુંબની કોઈ સ્ત્રી પર અત્યાચાર કર્યાં ને તેથી માધવે અત્યાચારી રાજાની સાન ઠેકાણે લાવવા પેાતાના કુટુંબ ઉપર ગુજારેલ અત્યાચારનું વેર લેવા અલાઉદ્દીનને ગુજરાત પર આક્રમણ કરવા પ્રેર્યાં.૮૮
આ ચડાઈનું વર્ણન કરતાં કાન્હડદેપ્રાધ(ઈ. સ. ૧૫૧૨)માં જણાવ્યું છે કે · માધવની માગણીથી સુલતાને લશ્કર તૈયાર કર્યું. અને એને પોતાના રાજ્યમાંથી પસાર થવા દેવા માટે જાલેરના ચહુઅણુ રાજા કાન્હડદેને પોશાક મેાકલી પુછાવ્યું, પરંતુ મુસલમાનેાના લશ્કરના ત્રાસને જોઈ કાન્હડદેએ રસ્તા આપવાની ના પાડી. ચિતેડના સમસી રાવળે મેવાડમાંથી જવાનેા રસ્તા આપ્યા એટલે મુસલમાની લશ્કર અનાસકાંઠે થઈ ને મેાડાસા આવ્યુ. મોડાસામાં આ વખતે બત્તા નામના ઠાકાર સત્તા પર હતેા. એણે બહાદુરીપૂર્વક લશ્કરને સામનેા કર્યાં. અંતે એ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. આ પછી મુસલમાન લશ્કરે મેડાસા ભાંગ્યુ. એ પછી ઠેર ઠેર આગ લગાડતું ત્રાસ વર્તાવતું એ મુસલમાન સૈન્ય ધાનઢાર (પાલણુપુર–મહેસાણા), ઠંડાવ્ય (મહેસાણુા-ડાંગરવા) વગેરેનેા નાશ કરી પાટણ પહેાંચ્યું. પાટણ લૂંટયું અને ગઢને ઘેર્યાં. પછી માધવની સલાહથી કર્ણદેવ છીંડુ પાડી નાસી ગયા અને એની સાથે એની રાણી પણ પગે ચાલતી નાડી. આ પછી મુસલમાન સૈન્ય પાટણુના ભંડાર લૂંટી તથા મદિને નાશ કરી આગળ વધ્યું. એ પછી એ સૌરાષ્ટ્ર તરફ વળ્યું. રસ્તામાં ઊના, દીવ, મંગલપુર વગેરેને છિન્નભિન્ન કરીને છેવટે સેામનાથ પહોંચ્યું. ત્યાં સારડના વાળા, વાજા, જેઠવા વગેરે રાજપૂતા સામે થયા, પણુ મુસલમાન લશ્કરે કાટાડી નાખતાં દેવપટ્ટનને ખાનના અસવારોએ લૂટયું. છેવટે સેામનાથના મંદિર આગળ ભયંકર યુદ્ધ ખેલાયું તેમાં આ સર્વાં અનનુ મૂળ માધવ મહેતા કામ આવ્યા. અંતે સામનાથનું મ ંદૅિર પડયું અને લૂંટાયું.૮૯
આમ કહ્યુ દેવ ૨ તે મુસલમાનેાના હાથે સખ્ત દ્વાર પામ્યા અને નાસી ગયા. આ હુમલામાં એની રાણી કમલાદેવી પકડાઈ ગઈ. સુલતાને અણહિલવાડમાં સરવરખાનને નાઝિમ તરીકે મેાકલ્યે!. આ બનાવ કયારે બન્યા એ અંગે મુસલમાન લેખકો જુદાં જુદાં વ આપે છે. મિરાતે અહમદીમાં હિજરી સન ૬૯૬ (વિ. સ. ૧૭૫૭-૫૪), તારિખે ફરિસ્તહમાં હિ. સ. ૬૯(વિ. સં. ૧૭૫૪-૫૫), અને તારીખે ફીરાઝશાહીમાં હિ. સ. ૬૯૮(વિ. સં. ૧૩૫૫-૫૬)નાં વર્ષ આપેલાં છે.૯૦ વિવિધતી ૫માં આપેલું વર્ષ વિ. સં. ૧૩૫૬(ઈ. સ. ૧૨૯૯-૧૩૦૦)
Page #127
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ પ્રઆ પૈકી હિ.સ. ૬૯૮(ઈ. સ. ૧૨૯૮-૯૯)ને સમર્થન આપે છે.આ
અસામી ના જણાવ્યા પ્રમાણે આ પ્રથમ વખતના યુદ્ધમાં કર્ણ હાર્યો. પણ મુસલમાને ગુજરાતમાં કાયમી સત્તા સ્થાપી શક્યા નહિ. થોડાક વખત બાદ. મુસલમાન સન્ય પોતાની જાતે પાછું વળતાં અથવા કણે બળવો કરીને હાંકી કાઢતાં કર્ણ ફરી પાછો પાટણના સત્તાધીશ બન્ય,૯૧ આથી બાદશાહે બીજી વાર જહીતમ અને પંચમની નામના સરદારોની આગેવાની હેઠળ ગુજરાત પર ચડાઈ કરવા સૈન્ય મોકલ્યું. આ વખતે કર્ણ સંપૂર્ણપણે હાર્યો.૯૨
વિચારણ, પ્રવચનપરીક્ષા વગેરેમાં કર્ણને રાજ્યકાલ વિ. સં. ૧૩૫૩ થી ૧૩૬૦ સુધી આપેલ છે; સં. ૧૫૭૧ ની એક ગ્રંથપ્રશસ્તિમાં પણ સં. ૧૩૬૦ માં કર્ણદેવનું રાજ્ય હોવાનું જણાવ્યું છે,૯૩ આથી એમ જણાય છે કે મુસલમાનોનું પ્રથમ આક્રમણ ઉપર જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૭૫૬(ઈ. સ. ૧૨૯૯–૧૩૦૦)માં થયું અને બીજું આક્રમણ વિ. સં. ૧૩૬ (ઈ. સ. ૧૩૦૩-૦૪) માં થયું.૩૮ કહે એ પહેલાંના વર્ષેવિ. સં. ૧૩૫૯માં) પાટણની સત્તા પુનઃ પ્રાપ્ત કરી લાગે છે.લૂઆ બીજા આક્રમણ વખતે કર્ણ સંપૂર્ણપણે હારી ગયો. કણદેવના અંતિમ દિવસ
કણદેવ પિતે આસાવલમાંથી નાસીને દક્ષિણમાં દેવગિરિના યાદવ રાજા રામચંદ્રના આશ્રયે ગયો. ત્યાં ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં સામંત તરીકે રહીને એક નાની ઠકરાત ઉપર પિતાની સત્તા જમાવી. એની સાથે એની પુત્રી દેવળદેવી હતી.
રાજા કર્ણદેવ બાગલાણના કિલ્લામાં આશ્રય મેળવી રહેલે હતો ત્યારે રાજા રામચંદ્રના યુવરાજ સિંઘણદેવે૯૪ દેવલદેવી સાથે લગ્ન કરવાની માગણી રાજા કર્ણદેવ સમક્ષ મૂકી હતી. એક મરાઠાને પિતાની રાજકુંવરી પરણાવવામાં આવે તે રાજપૂત ગૌરવને હાનિ પહોંચે એમ માનીને એણે એને અનાદર કર્યો.૯૫
ડાક વખત પછી એવું બન્યું કે દેવગિરિને રાજા રામચંદ્ર પૂર્વશરત પ્રમાણે બાદશાહ અલાઉદ્દીનને ખંડણી મોકલતો ન હોવાથી તેમજ એણે કર્ણદેવને આશ્રય આપ્યો હોવાથી રામચંદ્રને સજા કરવા બાદશાહે મલેક કાફૂરને દક્ષિણમાં ચડાઈ કરવા હુકમ કર્યો (ઈ. સ. ૧૩૦૭).૧૬ આની જાણ કમલાદેવીને થતાં એણે દક્ષિણમાં ગયેલા કર્ણદેવ પાસેથી પિતાની પુત્રી મંગાવી આપવાની બાદશાહને વિનંતી કરી. બાદશાહે મલેક કારને એ પ્રમાણે સૂચના આપી. ગુજરાતના સૂબા અલપખાનને પણ મલેક કાફૂરના સૈન્ય સાથે જોડાવાને બાદશાહે હુકમ આપો.
Page #128
--------------------------------------------------------------------------
________________
વાઘેલા સેલંકી રાજ્ય
[ ૯૭ મલેક કાફૂરે દક્ષિણમાં જઈ ખાનદેશમાં આવેલા સુલતાનપુર આગળ પડાવ નાખી, બાગલાણમાં રહેલા કર્ણદેવને કાસદ મારફતે બાદશાહ અલાઉદ્દીનના હુકમની જાણ કરી ને એની પુત્રી દેવલદેવી સંપી દેવા જણાવ્યું. રાજા કર્ણદેવે આ અપમાનજનક માગણી નકારી કાઢી અને મુસલમાન સૈન્યને બહાદુરીથી સામનો કર્યો. મુસલમાન લશ્કર સામે એણે લગભગ બે માસ સુધી ટક્કર ઝીલી.૯૭ મલેક કાફૂર થડાક સમય પછી આ યુદ્ધની સરદારી અલપખાનને સોંપીને પિતે દેવગિરિ તરફ મો.૯૯
કર્ણ જ્યારે મુસલમાન સૈન્ય સામે ઝઝુમી રહ્યો હતો ત્યારે એની મુશ્કેલીને લાભ સિઘણુદેવે ઉઠાવ્યો. એણે એના પિતાની પરવાનગી લીધા વિના એના ભાઈ ભિલ્લમદેવને કિંમતી ભેટે સાથે રાજા કર્ણદેવ પાસે મોકલ્યો અને દેવલદેવીનું લગ્ન પિતાની સાથે કરવા માગણી કરી. મુશ્કેલીમાં આવી પડેલા રાજવી કણે સમયને વિચારી પિતાને વિચાર બદલ્યો. એને લાગ્યું કે પોતાની દીકરી એક મુસલમાનને આપવી એના કરતાં હિંદુ રાજા રામચંદ્રનો પુત્ર વધારે સારો છે, આથી એણે પિતાની પુત્રીને ભિલ્લમદેવ જોડે રવાના કરી. ભિલ્લમદેવ દેવલદેવીને લઈ છૂપા રસ્તે દેવગિરિ તરફ નીકળી ગયા. આ વાતની જ્યારે અલપખાનને જાણ થઈ ત્યારે એ ઘણે નિરાશ થયો અને બાદશાહને ગુસ્સો પિતાના ઉપર ઊતરશે એમ માનીને એણે કર્ણ ઉપર ભારે આક્રમણ કર્યું. કર્ણ છેવટે હાર્યો અને દેવગિરિ તરફ નાસી છૂટયો.
આ બનાવ બન્યો તે સમય દરમ્યાન એવું બન્યું કે મુસલમાન સૈનિકેની એક ટુકડી અલપખાનની પરવાનગીથી ઈલેરાની ગુફાઓ તરફ ગઈ હતી, ત્યાં રસ્તામાં એમણે દેવગિરિના વજવાળા કેટલાક મરાઠા સરદારને આવતા જોયા. એમને લાગ્યું કે તેઓ અમને પકડવા આવે છે, આથી એમણે તીરંદાજી શરૂ કરી. એક તીર દેવલદેવીના ઘડાને વાગતાં એ જમીન પર પટકાઈ પડ્યો. અલપખાનના સિનિકે એની નજીક પહોંચી ગયા. આ વખતે દેવલદેવીની દાસી ભયથી “આ દેવલદેવી છે” એમ બોલી ઊઠતાં સૈનિકોએ દેવલદેવીને પકડી લીધી અને કેદ કરી અલપખાનની પાસે લઈ આવ્યા. અલપખાને દેવલદેવીને તરત જ દિલ્હી રવાના કરી દીધી. આ બનાવ કર્ણદેવે પાટણ છેવટનું ગુમાવ્યા પછી ત્રણચાર વર્ષે બન્યો. સમય જતાં બાદશાહના શાહજાદા ખિઝરખાને સાથે દેવલદેવીનું લગ્ન કરવામાં આવ્યું. ૧૯
કર્ણ પતે બાગલાણથી નાસીને રામચંદ્રનું શરણું લેવા દેવગિરિ ગયો, પણ | સે. ૭
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૮ ] સેલંકી કાલ
[ પ્ર. ત્યાં પરિસ્થિતિ જુદી હતી. મલેક કાફૂરે દેવગિરિ કબજો મેળવ્યો હતો, આથી યાદવ રાજવી રામચંદ્ર આશ્રય આપી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાંથી નિરાશ થઈ એ તેલંગણુ તરફ આશ્રય મેળવવા ગય.પછી એનું શું થયું એ જાણવા મળતું નથી, પણ વિ. સં. ૧૩૯૩ (ઈ. સ. ૧૩૩૭)માં રચાયેલા નાભિનંદને દ્ધારપ્રબંધમાં જણાવ્યું છે કે અલાઉદ્દીનના પ્રતાપથી કયું રાજા હારીને પરદેશમાં ગયે અને ત્યાં રખડી રઝળીને રાંક માણસ પેઠે મૃત્યુ પામે.”
આમ ગુજરાતને વાઘેલા સેલંકી રાજવી કર્ણ માળવા, મેવાડ અને માર વાડના રાજાઓની માફક અલાઉદ્દીન ખલજી સામે પિતાનું રાજ્ય સાચવી શક્યો નહિ. એમાં કર્ણદેવની નિર્બળતા કે માધવની ફૂટ ઉપરાંત હિંદુ રાજાઓને અંદર અંદરને કુસંપ, વંશપરંપરાથી વારસામાં ઊતરી આવેલી વરવૃત્તિ, ઊતરતી કક્ષાની લશ્કરી વ્યવસ્થા વગેરે પણ કારણભૂત ગણાય. કેટલાયે રાજપૂત રાજવીઓ મુસલમાને સામે પોતાની પૂરી તાકાતથી લડવા છતાં સંપ, દૂરંદેશી અને મુત્સદ્દીગીરીના અભાવે મુસલમાન સામે નિષ્ફળ નીવડ્યા. ગુજરાતના ઇતિહાસમાં એ નિષ્ફળતાનો અપયશ વાઘેલા કર્ણદેવને મળે.
ટૂંકમાં, ભીમદેવ ૧ લે, કર્ણદેવ ૧ લે, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને વિસલદેવ જેવા પરાક્રમી રાજવીઓના સમયમાં સોલંકી રાજે ઘણે વિકાસ સાથે હતો, જ્યારે વાઘેલા રાજવી કર્ણદેવ ૨ જાના સમયમાં એને સંપૂર્ણપણે નાશ થયો ને ગુજરાતમાં દિલ્હીના સુલતાનના નાઝિમ(સૂબેદાર)નું શાસન પ્રવત્યું.
પાદટીપે
૧. પ્ર. નિ. (સંપાદક, જિનવિજય મુનિ), પૃ. ૧૮ ૨. હ. ગ. શાસ્ત્રી, “માણસાની વાવ અને એને શિલાલેખ”, “જનસત્તા, દીપેસવી
અંક, વર્ષ ૨૦૧૭", પૃ. ૪૯ ૩. દલપતરામ ડા. કવિ, “ગુજરાતના કેટલાક અતિહાસિક પ્રસંગે,” પૃ. ૨૭૧;
કૃષ્ણરામ ગ. ભટ્ટ, “વાઘેલા વૃત્તાંત,” પૃ. ૧ થી ૧૨ ૪. એ. , સં. ૨, ૪ો. ૬૨
૫. પ્ર. નિ., પૃ. ૨૪ ૬. કુ. ગ. ભટ્ટ, “વાઘેલા વૃત્તાંત”, પૃ. ૧ થી ૧૨ ૭. દલપતરામ ડા. કવિ, “ગુજરાતના કેટલાક એતિહાસિક પ્રસંગો ” પૃ. ૨૭૧ ૮. પ્ર. વિ., પૃ. ૨૪
૯. હ. ગં. શાસ્ત્રી, ગુ. પ્રા. ઇ, પૃ. ૨૩ ૧૦. નટવરલાલ ગાંધી, “ધવલકનું ઘોળકા', “પથદીપ”, ૧૫૭, પૃ. ૧ ૧૧. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૩-૪૨૩
૧૨. ગુ. ઐ. લે, ભા. ૩, લેખ ૨૧૫ ૧૩. ન. આ. આચાર્ય, “વાઘેલાકાલીન ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ", પૃ. ૫૦
Page #130
--------------------------------------------------------------------------
________________
વાઘેલા સોલંકી રાજ્ય
[ ૯૯
૧૪. . ., સ. ૨, . ૬૨-૬૩; ગુ. પ્રા. , પૃ. ૨૪ ૧૫. ગુ. શિ. લે, ભા. ૩, લેખ ૨૧૫ ૧૬. લવણુપ્રસાદ અને વરધવલે કરેલાં યુદ્ધોની વિગતો માટે જુઓ ઉપર પ્રકરણ ૫. ૧૭, ગુ. મ. રા. ઈ., પૃ. ૪૫૧
૧૮ એજન, પૃ. ૪૫૪-૪૫૭ ૧૯-૨૦. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૩૮
૨૧. ગુ. અિ. લે, ભા. ૩, લે. ૨૧૫ ૨૨. પ્રાચીન જૈન લેખસંગ્રહ (સંપાદક : જિનવિજય મુનિ), લેખ ૬૬; ગુ. મ. રા. ઇ, પૃ. ૪૫૪
૨૩. મેહતા, વિરાળ, પૃ. ૬ ૨૪. C. G., p. 178
૨૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૬૭ ૨૬. ગુ. શિ. લે, ભા. ૩, લેખ ૨૧૫
૨૭. C. G., p. 174 ૨૮. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૬
૨૯. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૬૩ ૩૦. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૬
૩૧. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૬૪ ૩૨. પ્રો. દુર્ગાશંકર શાસ્ત્રીએ માળવાનો આ રાજા જયસિહ ૨ જ હોવાનું ધાર્યું છે(ગુ.
મ. રા. ઈ, પૃ. ૪૬૨), જ્યારે ડો. અશોકકુમાર મજુમદારે એ જોતુગીદેવ હોવાનું માન્યું છે (C. G., p. 174). માળવાના ઇતિહાસમાં જંતુગીદેવના રાજ્યનું જ્ઞાત વર્ષ ઈ. સ. ૧૨૪૩, જયવર્મા ૨ જાનું પ્રથમ જ્ઞાત વર્ષ ઈ. સ. ૧૨૫૬ અને જયસિંહ ૨ જાનાં જ્ઞાત વર્ષ ઈ. સ. ૧૨૬૯ અને ૧૨૭૪ મળે છે (The Struggle for Empire, p. 71). ઈ. સ. ૧૨૫૩ સુધીમાં બનેલો આ બનાવ આથી કાં તો જૈતુગીદેવના રાજ્યકાલના અંતિમ ભાગમાં અથવા જયવર્મા ૨ જાના રાજ્યકાલના આરંભિક
ભાગમાં બન્યો હોવો જોઈએ. ૩૩.ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૬ અને ૨૨૨ ૩૪. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૫ ૩૫. એજન, લેખ ૨૧૮-૨૧૯
૩૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૬૫ થી ૪૭૭ ૩૭. . પ્ર. સં., પૃ. ૮૦
૩૮. એજન, લેખ રરર. ‘૩૯, C. G., p. 180
૪૦. ગુ. અ. લે, ભા. ૩, લેખ ૨૧૭ ૪૧. એજન, લેખ ૨૧૬ અ
૪૨. એજન, લેખ ૧૬૪ (સુધારેલો) ૪૩. એજન, લેખ ૨૧૯ બ
- ૪૪. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૮૨ ૪૫. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૨૨
૪૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૮૨ ૪૭. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૭
૪૮. એજન, લેખ ૨૧૮ ૪૯. એજન, લેખ ૨૧૯
૫૦. એજન, લેખ ૨૧૬ અ ૫૧. એજન, લેખ ૧૬૪ (સુધારેલો) પર. એજન, લેખ ૨૨૪; બુ. પ્ર, પુ. ૫૭, પૃ. ૭૬ ૫૩. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૨૨
૫૪. એજન, લેખ ૨૨૫ ૫૫. ગુ. મ. રા. ઈ. પૃ. ૪૮; મુરલીધર મંદિરની પ્રશસ્તિ, બુ. પ્ર, પુ. ૫૭, પૃ. ૭૭. * રાસમાળામાં અર્જુનદેવ પછી લવણરાજ નામે વ્યક્તિનું નામ ભાટચારણના વૃત્તાંત પરથી દર્શાવ્યું છે (ફોબર્સ, રાસમાળા, ગુ. અનુવાદ, આ. ૨, ભા. ૧, પૃ. ૪૦૯),
પણ એના માટે પ્રાચીન લેખાદિરૂપે સબળ પ્રમાણું મળ્યું નથી. ૫૬.ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૨૨
૫૭. મેહતું, વિરાળ, g. ૧
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦ )
લકી કાલ
[
,
૫૮. ગુ. મ. રા. ઈ, પૃ. ૪૭૯
૫૯. ગુ. એ. લે. ભા. ૩, લેખ ૨૨૦ અ ૬૦. એજન, લેખ ૨૨૨
૬૧. બુ. પ્ર, પુ. ૫૭, પૃ. ૭૭ ૬૨. ગુ. મા . ઈ., પૃ. ૪૮૧
૬૩. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૫ર ૬૪. નિનામસૂરિ, વિવિઘતાઈ૫, પૃ. ૨૦; ગુ. મ. રા. ઇ, પૃ. ૪૮૬ ૬૫. C. G., p. 184 ૬૬. ગુ. અ. લે., ભા. ૩, લેખ ૨૨૨૮; ગુ. મા. ઈ., પૃ. ૨૩૦ ૬૭. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૮૦-૪૮૧ ૬૮. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૨૨ ૬૯, એજન, લેખ ૨૨૩
૭૦. એજન. લેખ ૨૨૩૮ ૭૧. એજન, લેખ ૨૨૪
૭૨. એજન, લેખ ૨૨૫ ૭૩. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૮૮
૭૪. એજન, પૃ. ૪૮૭ ૭૫. C. G., p. 185
૭૬. ગુ. એ લે, ભા. ૩, લેખ ૨૨૪ ૭૭, ગુ. મ. રા. ઈ, પૃ. ૪૮૮
( ૭૮-૭૯. એજન, પૃ. ૪૮૯ ૮૦. બુ. પ્ર, પુ. ૫૭, પૃ. ૭૬; El, Vol. XXXIv, pp. 151 ff. ૮૧. આ મંદિર શાંડિલ્ય ગોત્રના મુંજાલદેવ અને કશ્યપ ગોત્રનાં આનલદેવીના પુત્ર વેજલ
દેવે બંધાવ્યું હતું ને એ સૂર્યનું નામ “મુંજાલસ્વામિદેવ’ હતું. ૮૨. અતિશાસ્ત્રવિરોધેન સોચ પાસ્થતિ ઝના એજન, શ્લો. ૧૩ ૮૩ C. G, p. 187 ૮૪. થાના માઘવનારવિઝેળાનીતા | (મેસુબ, વિરાળ, p. 3) ८५. अह तेरसय-छप्पन्ने विकमवरिसे अल्लावदीणसुरताणस्स कणिछो भाया उलूखाननामधिज्जो ढिल्ली पुराओ मंतिमाहवपेरिओ गुज्जरधरं पढ़िओ।
–વિવિધતીર્થ, . બે ૮૬. પાનામ, જાન્યુપ્રબંધ, પ્રથમ હંસ, ૧૩-૧૪ ૮૭-૮૮. ગ. મ. રા. ઈ., પૃ. ૪૯૪
૮૮૪. જુઓ પરિશિષ્ટ ૮૯. શ્રાદ્દેગવંધ, પ્રથમ રવૈ૩, ૨૧-૧૨; ગુ. મ. રા. ઈ, પૃ. ૪૫-૪૯૭ ૯૦. ગુ. મ. રા. ઈ., પૃ. ૫૦૦ ૯૦. સેમિનાથ પાટણના (કાર્તાિકાદિ) સં. ૧૩૫૫ના શિલાલેખ( Inscriptions of : Kathiawad, No. 17)માં સોમનાથના દ્વારે થયેલા યુદ્ધને ઉલેખ છે તે
સોમનાથ પરના આ આક્રમણને લગતો લાગે છે. ત્યારે ઈ. સ. ના ૧૨૯૯ને જૂની માસ ચાલતો હતો, આથી અણહિલવાડ પરનું આક્રમણ એ વર્ષમાં જન પહેલાં થયું હોવું જોઈએ ને વિવિધતીર્થ માં જણાવેલું વર્ષ ૧૩૫૬ ચૈત્રાદિ હોવું જોઈએ હિ. સ. ૬૯૮ ઈ. સ. ૧૨૯૮ ના આકબરથી ઈ. સ. ૧૨૯૯ના ઓકટોબર સુધી
હતું એ સાથે પણ આને મેળ મળે છે. ૯૧. ડે. છોટુભાઈ ૨. નાયક અલાઉદ્દીન ખલજીના ગુજરાતમાંને વહીવટ અંગે નેધતાં ત્રણ
સરદારના નામ અને વર્ષ આપે છે –. ઉલુગખાન (ઈ. સ. ૧૨૯૭), ૨. સરવા ખાન (ઈ. સ. ૧૨૯૭–૧૩૦૦), ૩. અલપખાન (ઈ. સ. ૧૩૦૦-૧૩૧૬).
Page #132
--------------------------------------------------------------------------
________________
વાઘેલા સોલંકી રાજ્ય
[ ૧૦૧
સરવરખાન વિશે તેઓ નોંધે છે કે “ગુજરાતની જીત પછી અલપખાને સરવરખાનને સૂબા તરીકે નીમ્યો હતો. તે ત્રણ વર્ષ ચાલુ રહ્યો. તે પછી ગુજરાતીએએ બળવો કર્યો ત્યારે અલપખાનને ગુજરાતનો નાઝિમ (સૂ) નીમવામાં આવ્યો.” - (છોટુભાઈ ૨. નાયક, “ગુજરાતી પર અરબી ફારસીની અસર,” પૃ. ૧૫૫) હિર. C. G., p. 192 , ૯૩. “પુરાતત્વ', પુ. ૧, પૃ. ૬૩; ગુ મ. રા. ઇ.પૃ. ૪૯૯, પાદટીપ ૧ -૯૩મ. ૯૩. જુઓ પરિશિષ્ટ. છે. આ નામ અગાઉ “સંકલદેવ” પરથી “શંકરદેવ ધારવામાં આવેલું, પરંતુ અમીર
ખુસરોએ આપેલા “સંખન” રૂપમાં મૂળ શબ્દ “સિંઘણ” ઉદ્દિષ્ટ છે. ( C. G., p. 191
૯૬. The Delhi Sultanate, p. 31 હe. C. G, p. 191.
6. The Delhi Sultanate, p. 32 c. G, p. 191. વિગતવાર ચર્ચા માટે જુઓ પરિશિષ્ટ. ૨. એજન, પૃ. ૧૯૨ ०१. गुर्जरत्राधिपः कर्णस्तूर्ण यस्य प्रतापतः । नष्टवा गतो विदेशेषु भ्रान्त्वाथो रंकवन्मृतः ॥
ગુ. મ. રા. ઈ., પૃ. ૫૦૦
છે કે,
Page #133
--------------------------------------------------------------------------
________________
- પારશિષ્ટ કર્ણદેવ અને એના કુટુંબને લગતી સમસ્યાઓ વાઘેલા ચૌલુકય રાજવી કર્ણદેવના સમયમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ગુજરાત પર ચડાઈ કરી ને અંતે ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની જગ્યાએ દિલ્હી સલ્તનતની હકૂમત પ્રવત એ નિઃસંશય છે. પરંતુ આ ચડાઈનું કારણ, ચડાઈની સંખ્યા અને રાણુ કમલાદેવી તથા કુંવરી દેવલદેવીના વૃત્તાંતની યથાર્થતા વિવાદાસ્પદ હેઈ, એ સમયાઓને એના વૃત્તાંતના સંદર્ભમાં તપાસીએ. માધવ મુસ્લિમ ચડાઈનું નિમિત્ત ખરે? હેય તે શાથી?
અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ફેજ મોકલી એ અંગે મુસ્લિમ તવારીખોમાં કંઈ કારણ આપેલું નથી, પરંતુ ઘણુ હિંદુ લેખકો એને માટે કર્ણદેવના અમાત્ય માધવને જવાબદાર ગણાવે છે.
ચૌદમા શતક્ના પૂર્વાર્ધમાં રચાયેલ વિચારશ્રેણીમાં લખ્યું છે કે “યવના માધવનાગરવેઝેળાનીત / (યવનને માધવ નાગર વિષે આપ્યા.) વિ. સં. ૧૩૮૯ (ઈ. સ. ૧૩૩૨-૩૩) ના અરસામાં રચાયેલ વિવિધતીર્થકલ્પમાં લખ્યું છે કે
વિક્રમ વર્ષ તેરસે છપનમાં અલાઉદ્દીન સુલતાનના ઉલુખાન નામે નાના ભાઈએ દિલ્હીથી મંત્રી માધવની પ્રેરણાથી ગુર્જરભૂમિ તરફ પ્રસ્થાન કર્યું.”
સંવત ૧૩૫૬ થી ૧૫૦૦ સુધીમાં રચાયેલ મોઢ બ્રાહ્મણોના જ્ઞાતિપુરાણ ધર્મારણ્યમાં જણાવ્યું છે કે “પ્રતાપી મહારાજ કર્ણ ગાદી ઉપર હતો ત્યારે માધવ નામે એના દુષ્ટ અમાત્ય ક્ષત્રિય રાજ્યને નાશ કર્યો અને મ્લેચ્છ રાજ્યની સ્થાપના કરી. ૩
સંવત ૧૫૧૨ માં રચાયેલ કાન્હડદે પ્રબંધમાં “ઘેલા કર્ણદેવે બ્રાહ્મણ માધવને દૂભવ્ય, એના નાના ભાઈ કેશવને હણે ને એની ગૃહિણીને પિતાને ઘેર રાખી, તેથી રિસાયેલા માધવે “મુસલમાનોને અહીં લાવીશ ત્યારે જ અન્ન ખાઈશ” એવી પ્રતિજ્ઞા કરી.” એમ જણાવ્યું છે.*
સંવત ૧૫૩૩માં લખાયેલ ગુર્જરરાજવંશાવલી (ગુટક)માં “નાગર બ્રાહ્મણ માધવ મુસલમાનોને લાવ્યો” એમ લખ્યું છે.'
સત્તરમા સૈકામાં રચાયેલ મુહeત નેણસીની ખ્યાતમાં લખ્યું છે કે “. १३४० में माधव ब्राहण प्रधान हुवा, उसकी वाघेल से बिगड गई । वह जांकर अला
Page #134
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
[ ૧૦૩ ડરીન વાદ્દશા જાયા” ને એ સંઘર્ષને લઈને રાજાએ માધવની પુત્રી હર્યાનું કારણ જણાવ્યું છે.
ભાટેની અનુશ્રુતિ પણ આવો જ વૃત્તાંત આપે છે, પરંતુ એમાં રાજાએ માધવની પત્ની હર્યાનું જણાવે છે
ઉપરનાં વિધાનો પરથી જણાય છે કે કર્ણદેવે મંત્રી માધવને અવગણી, એના નાના ભાઈ કેશવને મારી નાખી અને મંત્રીના કુટુંબની કોઈ સ્ત્રીનું (પ્રાચીનતમ વૃત્તાંત પ્રમાણે કેશવની પત્નીનું) હરણ કરી એ કુટુંબ ઉપર અક્ષમ્ય અત્યાચાર કર્યો અને એથી કુપિત થયેલા માધવે રાજા ઉપર વેર લેવા માટે, દિલ્હી જઈ ત્યાંના સુલતાનને મળી ગુજરાત પર એની ફોજનું આક્રમણ કરાવ્યું.
પરંતુ કેટલાક વિદ્વાને આ માટે માધવને જવાબદાર માનતા નથી. શ્રી નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી જણાવે છે કે “આ દંતકથા માનવા યોગ્ય નથી, કારણ કે જે સમકાલીન ગ્રંથમાં એ મળે છે તે જૈનોના લખેલા છે, અને જેને અને શો વચ્ચે હમેશાં વિરોધ હોવાથી બ્રાહ્મણને ઉતારી પાડવા માટે એ લખાયેલ હોવાનું સંભવિત છે. પણ પદ્મનાભ જન ન હતો, નાગર હતો, છતાં એણે પણ આ દંતકથા આપી છે.
માધવને લગતી અનુશ્રુતિને સમૂળી અશ્રદ્ધેય ગણી એ તો અલાઉદ્દીન ખલજીએ બીજા ઘણા પ્રદેશની જેમ આ પ્રદેશ ઉપર ધનના કે સત્તાના લેભે ચડાઈ મોકલી હશે એમ ધારવું રહ્યું, પરંતુ એ ચડાઈ પછી ત્રણેક દસકામાં જ લખાયેલા ગ્રંથમાં માધવ મુસ્લિમોની ચડાઈનોતરી લાવ્યાનો ઉલ્લેખ થયે હેવાથી એ ગમે તે કારણે આ ચડાઈનું નિમિત્ત બન્યા હોવાનું લગભગ નિશ્ચિત ગણાય. પરંતુ માધવ મંત્રીએ આવું શાથી કર્યું એ બાબતમાં વધુ મતભેદ રહે છે.
શ્રી રા. ચુ. મોદીને મત છે કે “કર્ણનું ચારિત્ર્ય ધારવામાં આવે છે તેટલું દુષ્ટ નથી. મુરલીધરની પ્રશસ્તિમાં “તે વેદ અને શાસ્ત્ર અનુસાર પ્રજાનું પાલન કરતો હતો” એમ લખ્યું છે. મુસલમાન લેખકે કર્ણના ચારિત્ર્ય વિરુદ્ધ એક અક્ષર પણ લખ્યો નથી, તેથી પરંપરાથી ચાલી આવતી વાતે બહુ વિશ્વાસ મૂક્યા જેવી હતી નથી.”૧૦ છે શ્રી ક. મા. મુનશી જણાવે છે કે “રાજા કર્ણદેવ દુષ્ટ ન હતો, પણ સંરકારી અને અમાત્યને ઊંચે હોદ્દો ધરાવનાર બ્રાહ્મણ માધવે ગુજરાતને દ્રોહ કર્યો છે.”૧૧
માધવના કુટુંબ પર રાજા કર્ણો અત્યાચાર કર્યો એવી વાત પહેલવહેલી ૧૪મી
. .
વાત ''
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
સેલંકી કાલ
[પ્ર.
સદીના નહિ, પણ ૧૫ મી સદીના ઘટનાના સમય પછી લગભગ દોઢસો વર્ષ બાદના, સાહિત્યમાં મળે છે એ ખરું છે, પરંતુ માધવ જેવો જૂને મંત્રી આવું વિઘાતક પગલું ભરે તો એની પાછળ એવું કેઈ ગંભીર અને અક્ષમ્ય કારણ હોવું જોઈએ. સમકાલીન અભિલેખમાં રાજાની પ્રશસ્તિમાં એના સદાચારને ઉલેખ આવે એટલા ઉપરથી એના દુરાચારને લગતી આ ચિર-પ્રચલિત અનુશ્રુતિને અશ્રદ્ધેય માનવી અસ્થાને છે. ૧૧ | ઉપલબ્ધ વિધાનો પરથી વિચારતાં એમ જણાય છે કે રાજા કર્ણદેવે માધવના કુટુંબ ઉપર અત્યાચાર કર્યો હશે. રાજા પ્રજાને પાલક થઈ આવું કૃત્ય કરે, પિતે રક્ષક થઈ ભક્ષક બને, ત્યારે એને ભોગ બનનારમાં વૈરવૃત્તિ જાગે એ સ્વાભાવિક છે અને એ સમયે બીજો રસ્તો નહિ હોય તેથી અત્યાચારી રાજાની સાન ઠેકાણે લાવવા કે વેર વાળવા માધવને મુસલમાનોનું શરણ શોધવું પડયું હશે. પરિમે માધવ ઈતિહાસમાં દેશદ્રોહી મના.૧૨ મુસ્લિમ ચડાઈ-એક કે બે ?
કર્ણના રાજ્યને અંત મુસલમાનોના એક આક્રમણથી આવ્યો કે બે આક્રમણથી એ પણ વિવાદગ્રસ્ત છે. વસ્તુતઃ આ આક્રમણ માટે જુદાં જુદાં વર્ષ મળે છે. પ્રવચનપરીક્ષામાં તથા વિચારશ્રેણીમાં મુસલમાનનું આક્રમણ સં. ૧૩૬ માં થયું જણાવ્યું છે, ૧૩ જ્યારે વિવિધતીર્થંક૯પમાં મુસલમાનોના ગુજરાત પરના આક્રમણ માટેનું વર્ષ વિ. સં. ૧૩૫૬ જણાવેલ છે. ૧૪
મુસલમાન લેખકે આ આક્રમણ માટે હિ. સ. ૬૯૬, ૬૯૭ અને ૬૯૮ એમ જુદાં જુદાં વર્ષ આપે છે. ૧૫ એમાં હિ. સ૬૯૮ અને વિ. સં. ૧૩૫૬ (કાર્તિકાદિ ૧૩૫૫) વચ્ચે મેળ મળે છે. તો આ આક્રમણ વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૨૯૯)માં થયેલું કે સં. ૧૩૬૦ (ઈ. સ. ૧૩૦૩-૦૪)માં ?
કેટલાક મુસ્લિમ તવારીખકારો અલાઉદ્દીનની ફજે ગુજરાત પર એક વાર અને બીજા કેટલાક બે વાર ચડાઈ કરી હોવાનું જણાવે છે. - અલાઉદ્દીન ખલજીના સમકાલીન અમીર ખુસરોએ પિતાના ખજાઈનલ કુતૂહ”(ઈ. સ. ૧૩૧૧-૧૨)માં ફકત હિ. સ. ૬૯૮(ઈ. સ. ૧૨૯૯)માં ગુજરાત પર આક્રમણ થયાનું જણાવ્યું છે, પણ આ ગ્રંથમાં ખુસરોએ ઘણા મહત્ત્વના બનાવ નોંધ્યા નથી. ૧૭
આ જ લેખક પિતાના “અશીકા” અથવા “દવલાની વ ખિઝુરખાન' નામના કાવ્ય(ઈ. સ. ૧૩૧૬)માં અલાઉદ્દીને બે વખત ગુજરાત પર ચડાઈ
Page #136
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
[ ૧૦૫ કર્યાનો ઉલ્લેખ કરે છે. પ્રથમ વારની ચડાઈમાં ઉલુઘખાને ગુજરાત લૂંટયું, મંદિર ભાંગ્યું અને કવલાદી(કમલાદેવી)ને પકડી, જે પછી અલાઉદ્દીનને પરણી. આઠ વર્ષ પછી કમલાદેવીએ કર્ણદેવ પાસેથી પિતાની પુત્રી દેવલદેવીને મંગાવી આપવાની વિનંતિ કરતાં અલાઉદ્દીને ઉલુઘખાન અને પંજમીનની સરદારી હેઠળ કર્ણદેવ સામે સૈન્ય મેકવ્યું. કણ દેવગિરિ તરફ પલાયન થયે, પણ દેવલદેવી પંજમીનના હાથમાં આવી ગઈને એણે એને બાદશાહ પાસે મેકલી આપી.૧૮ - ઈસામી “કુતૂહુલ-સલાતીન (ઈ. સ. ૧૩૫૦ )માં જણાવે છે કે અલાઉદીને ગુજરાત પર બે વાર ચડાઈ કરી. પ્રથમ ચડાઈ વખતે કર્ણ નાસી ગયો, પણ મુસલમાન સૈન્ય પાછું વળતાં એણે પાછા આવી પોતાની રાજધાની પાછી મેળવી. અલાઉદ્દીને ફરીથી મલીક ક્રિતમ અને પાંચામીની સરદારી હેઠળ બીજી વાર સત્ય કહ્યું (ઈ. સ. ૧૩૦૪-૫). આ વખતે કર્ણ સંપૂર્ણ રીતે હારીને દક્ષિણ તરફ નાસી ગયે. ઝિમ દિલ્હી ગયે ને બાદશાહે ગુજરાતનો વહીવટ અલપખાનને સ.૧૯
ઝિયાઉદ્દીન બરની પિતાના “તારીખે ફિરોઝશાહી ( ઈ. સ. ૧૩૫૯)માં એક ચડાઈને ઉલેખ કરે છે. એમાં એ જણાવે છે કે અલાઉદ્દીને પોતે સત્તા પર આવ્યા પછી ત્રીજા વર્ષે અર્થાત ઈ. સ. ૧૨૯૯ માં ગુજરાત પર આક્રમણ કર્યું. ૨૦,
પછીના તવારીખકારોમાં નિઝામુદ્દીન (ઈ. સ. ૧૫૯૫) અને બંદાની (ઈ. સ. ૧૫૯૫) બનીને અનુસરે છે. ૨૧
ફરિતા (લગભગ ઈ. સ. ૧૬૦૬-૧૧) “તારીખે ફરિત માં જણાવે છે કે પ્રથમ ચડાઈ વખતે મુસલમાનોએ કૌલાદેવીને કબજે કરી ને કણે બાગલાણમાં આશ્રય લીધો, ત્યારબાદ જ્યારે અલાઉદ્દીન ઈ. સ. ૧૩૦૮ માં દખણમાં સૈન્ય મોકલતો હતો ત્યારે એણે કૌલાદેવીની વિનંતીને માન આપીને દેવલદેવીને પકડી લાવવાની મલેક કાફૂરને સૂચના આપી. મલેક કાફૂરે દખ્ખણમાં જઈ બાગલાણ ઉપર મેલે કર્યો. કણે બે મહિના સામનો કર્યો. મલેક કાફૂર એ કામ અલપખાનને સેંપી દેવગિરિ ગયો. દેવગિરિ મોકલાતી દેવલદેવી રસ્તામાં ઓચિંતી પકડાઈ ગઈ ને એને અલપખાને દિલ્હી મોકલી આપી. ૨૨
આ સર્વ પરથી જણાય છે કે અલાઉદીનની ફોજે ગુજરાત ઉપર એક વાર નહિ, પણ બે વખત ચડાઈ કરી હતી. એમાંની પહેલી ચડાઈ ઈ. સ. ૧૨૯૯ માં થઈ હતી. એને સરદાર ઉલુઘખાન એ પછી બે વરસે રણથંભેરની લડાઈમાં
Page #137
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[પ્ર
માર્યો ગયો હતો. એ પછી બીજી ચડાઈ ઈસ. ૧૩૦૪-૫માં મલીક પ્રિતમ અને પાંચામીની સરદારી હેઠળ થઈ. અમીર ખુસરોએ ગુજરાત પરની આ બીજી ચડાઈ ના સરદાર પાંચામી અને મલેક કાફૂરે બાગલાણુ પર કરેલી ચડાઈને સરદાર અલપખાન જેને એ ભૂલથી ઉલુઘખાન કહે છે તે બેને ભેગા વણું લીધા છે. ગુજરાત પરની બીજી ચડાઈનો ખરો વૃત્તાંત ઈસામીએ આખે લાગે છે. બાગલાણુ પરની મલેક કાફૂરની ચડાઈ તે છેક ઈ. સ. ૧૩૦૮ માં થઈ, જ્યારે ગુજરાત પરની બીજી ચડાઈ એ પહેલાં થઈ હતી એ સ્પષ્ટ છે. ઈસામીએ આ ચડાઈનું વર્ષ જણાવ્યું નથી, પરંતુ વિચારશ્રેણી વગેરેમાં સં. ૧૩૬ (ઈ. સ.. ૧૩૦૩–૪) નું વર્ષ આપેલું છે તે આ બીજી ચડાઈને બરાબર લાગુ પડે છે.
આ બે ચડાઈઓ વચ્ચે ચાર વષેને ગાળ રહેલો હોઈ એને મુસ્લિમ તવારીખ પરથી આડકતરું સમર્થન મળે છે. ગુજરાતની પહેલી જીત પછી ઉલુઘખાને સરવરખાનને કામચલાઉ વહીવટ સ હતો તે લગભગ ત્રણ વર્ષ ચાલુ રહ્યો હતો. એ પછી ગુજરાતીઓએ બળવો કર્યો. ત્યારબાદ અલપખાનની નિમણૂક કરવામાં આવી (ઈ. સ. ૧૩૦૪).૧૩
આ હકીકતને ઈસામએ જણાવેલા વૃત્તાંત સાથે સરખાવતાં ફલિત થાય છે કે સરવરખાનના વહીવટ દરમ્યાન ગુજરાતની પ્રજાએ દિલ્હીની હકૂમત સામે બળવો કર્યો હશે, ત્રણ વર્ષે કર્ણદેવ અણહિલવાડ પાછા ફરી એનો કબજે લઈ શકય હશે, એ પછી એક વર્ષમાં અલાઉદ્દીને ગુજરાત પર બીજી ચડાઈ મોકલી ગુજરાતને કાયમી કબજો મેળવ્યો હશે, ને અલપખાનને નાઝિમ ની હો (ઈ. સ. ૧૩૦૪).
આ પછી કર્ણદેવ બાગલાણ રહ્યો હશે, ત્યાં મલેક કારે અને અલપખાને એ પછી ચારેક વર્ષે (ઈ. સ. ૧૩૦૮માં) ચડાઈ કરી લાગે છે. એ ચડાઈ ખાનદેશમાં થઈ ગણાય. વળી ખરી રીતે એ ચડાઈ તો દેવગિરિ પરની ચડાઈના. ફણગારૂપ હતી.
આ પછી કર્ણદેવને દેવગિરિમાં આશ્રય ન મળતાં એ તેલંગણના કાકતીય રાજા રુદ્રદેવના આશ્રયે ગયે ને એવી લાચાર દશામાં એણે પોતાનું શેષ જીવન વિતાવ્યું લાગે છે. દેવલદેવી ઐતિહાસિકતા અને ઘટનાઓ
ઉલુઘખાનની ચડાઈ પછી કર્ણદેવના કુટુંબનું શું થયું એ વિશે ભિન્ન ભિન્ન પ્રકારના હેવાલ મળે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
[ ૧૦૪ અલાઉદ્દીનના દરબારના કવિ અમીર ખુસરોએ પિતાના દવલરાની વખિજૂરખાન” કાવ્ય(ઈ. સ. ૧૩૧૬-૨૦)માં જણાવ્યું છે કે ઉલુઘખાન કર્ણદેવની રાણું વલાદી(કમલાદેવી)ને પકડી દિલ્હી લઈ ગયો. ત્યાં એ બાદશાહની માનીતી બેગમ બની. કર્ણદેવ પાસે રહેલી બે પુત્રીઓમાં મોટી પુત્રી મૃત્યુ પામી ને બીજી છ મહિનાની હતી. આગળ જતાં કમલાદેવીની ઈચ્છાથી બાદશાહે કર્ણદેવ પાસે એની નાની, કુંવરી દેવલદેવીની માગણી કરી. અલાઉદ્દીને ઉલુઘખાન અને પંજમીનની સરદારી નીચે મેકલેલી ફેજથી ગભરાઈ જઈ કર્ણદેવે દેવગિરિના રાજાનું શરણુ શોધ્યું ને દેવલદેવીને એના પુત્ર વેરે પરણાવવાનું કબૂલ કર્યું. કર્ણદેવ પુત્રીને ભેટસોગાદ. સાથે મોકલવા તૈયાર થયો, પણ દેવલદેવી દેવગિરિ જતાં માર્ગમાં પકડાઈ જતાં પંજમીને એને દિલ્હી મોકલી દીધી. ત્યાં આઠ વર્ષની દવલદી (દેવલદેવી) અને દસ વર્ષના શાહજાદા ખિઝરખાન વચ્ચે પ્રીતિ બંધાઈ ખિઝરખાનની માતા. શાહજાદાને પિતાના ભાઈ અલપખાનની દીકરી સાથે પરણાવવા માગતી હતી તેથી એણે એ બેને છૂટાં પાડ્યાં ને એને અલપખાનની દીકરી સાથે પરણાવ્યો પણ ખરે (ઈ. સ. ૧૩૧૧), પણ ખિઝરખાન-દેવલદેવીની ગાઢ પ્રીતિ કામિયાબ નીવડી ને છેવટે બંનેનું લગ્ન થયું (ઈ. સ. ૧૩૧૩). આગળ જતાં મલેક કાફૂરે બાદ-- શાહને ભંભેર્યો ને ખિઝરખાનને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. ઈ. સ. ૧૩૬ માં અલાઉદ્દીનનું મૃત્યુ થયું. મલેક કારે ખિઝરખાનની આંખે ફેડી નંખાવી. મલેક કાફૂરને મારી બીજે શાહજાદો તખ્તનશીન થયો. એણે ખિઝરખાનને મારી નંખાવીને લગ્ન કરવાની ઈચ્છાથી દેવલદેવીને પિતાના જનાનામાં. દાખલ કરી (ઈ. સ. ૧૭૨૦).૧૫ આ એક પ્રણયકાવ્ય હોઈ એમાં સ્વાભાવિક રીતે કેટલીક અવાસ્તવિક કલ્પનાઓ ઉમેરાઈ છે.
કવિ ઈસામી (ઈ. સ. ૧૭૫૦) આ વાત જુદી રીતે જણાવે છે. બીજી. વખત મુસલમાનોનું આક્રમણ થતાં કણે હારીને દખણમાં નાસી ગયે તે દરમ્યાન એની રાણીઓ અને કુંવરીઓ મુસલમાનોના હાથે પકડાઈ ગઈ તેમાં દેવલદેવીને પણ સમાવેશ થતો હતો. ૨૬
પછીના લેખકોમાં બરની (ઈ. સ. ૧૩૫૯) જણાવે છે કે કર્ણદેવ ઉલુઘખાન -નસરતખાનથી હારી દેવગિરિ ભાગી ગયો. એની રાણીઓ તથા પુત્રી મુસલમાનના હાથે કેદ પકડાઈ અને એમને દિલ્હી લઈ જવામાં આવી. ૨૭ બરની કોઈ સ્ત્રીઓનાં નામ જણાવતો નથી તેમજ દેવલદેવીને પ્રેમપ્રસંગ નિરૂપતો નથી.
પછીના તવારીખકારોમાં નિઝામુદ્દીન (ઈ. સ. ૧૫૯૫) અને બદાની. (ઈ. સ. ૧૫૯૫) ઉલુઘખાને દેવલદેવીને પકડ્યાનું જણાવે છે, પરંતુ બદાઊની
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
લકી કાલ અમીર ખુસરોના કાવ્યની વિગતને સ્વીકારે છે, જ્યારે નિઝામુદીન એને લેખામાં લેતું નથી. આ બંનેમાંથી કોઈ કૌલાદેવીના નામને કે એની માગણીને ઉલેખ કરતા નથી.૨૮
ફરિતા (લગભગ ઈ. સ. ૧૬૦૬–૧ ) “તારીખે ફરિતહ” માં આ સર્વે વિગતો સાંકળી લે છે. એમાં કર્ણ હાર્યો, દખણ તરફ નાસી ગયો, મુસલમાનોનું આક્રમણ થતાં દેવગિરિ જતાં રસ્તામાં દેવલદેવી કેદ પકડાઈ એને દિલ્હી લઈ જવામાં આવી, ત્યાં એનું શાહજાદા ખિઝરખાન સાથે લગ્ન થયું, એ સર્વ વિગતે આપી છે. ૨૯
કાન્હડદેપ્રબંધ(ઈ. સ. ૧૪૫૫)માં કવિ પદ્મનાભ “કર્ણની રાણી પગપાળી નાઠી” એટલું જ જણાવે છે.૩૦ હિંદુ લેખકો કમલાદેવી-દેવલદેવી વિશે કંઈ જણાવતા નથી.
અર્વાચીન ઈતિહાસકારોમાં શ્રી ફાર્બસ,૩૧ શ્રી ભગવાનલાલ ઈંદ્રજી,૩૨ શ્રી કિમિલેરિય૩૩ વગેરે અમીર ખુસરોના કાવ્યમાં આપેલ વિગતોને સ્વીકારે છે.
પરંતુ કેટલાક બીજા ઈતિહાસકારો આ પ્રસંગને કપિલકલ્પિત માને છે. આ અંગે બાબુ જગનલાલ ગુપ્ત જણાવે છે કે “કર્ણ પોતાની પુત્રી પ્રથમ મુસલમાની બાદશાહને પરણાવવાનું કબૂલ કરે છે ને હિંદુ શંકરદેવને આપવાની આનકાની કરે છે એ વાત સંભવિત નથી. કર્ણની આર્ય સંસ્કારમાં ઉછરેલી રાણી પિતાના પતિના પુત્રને પિતાની પુત્રી પરણાવવા તૈયાર થાય એ સંભવિત નથી. ને વરકન્યાની વય આઠ-દસ વર્ષની જેમાં બંને વચ્ચે કપેલે પત્રવહેવાર અશકય છે.” આમ તેઓ આ પ્રસંગને અસભવિત માને છે અને સાથે સાથે આ પ્રસંગનું મૂળ આ પ્રમાણે જણાવે છે: “રણથંભોરના ચૌહાણ રાજા હમ્મીરદેવની કન્યા દેવલદેવીને પિતાના પુત્ર માટે મેળવવામાં નિષ્ફળ ગયેલા અલાઉદ્દીનને ખુશ રાખવા અમીર ખુસરેએ કર્ણદેવની દેવલદેવીનો પ્રસંગ ઉપજાવી કાઢેલ છે.૩૪
બાબુ જગનલાલ ગુપ્તના મંતવ્ય સાથે શ્રી રા. ચુ. મોદી,૩૫ થી ૬ કે. શાસ્ત્રી, તથા શ્રી ર. ભી. જેટ ૩૭ વગેરે સહમત થાય છે.
ડો. કે. આર. કાનનો દેવલદેવીને પ્રસંગ કવિકલ્પિત હોવા વિશેની માન્યતા માટે બાબુ જગનલાલ ગુપ્તના મંતવ્યો સાથે સહમત થાય છે, પણ એમણે આ પ્રસંગનું મૂળ બતાવતી જે દલીલ કરી છે તેની સાથે સહમત થતા નથી. એ જણાવે છે કે ખુસરેના કાવ્યની વાર્તાને કોઈ પાયો જ નથી.૩૮
શ્રી મુનશી બાબુ જગનલાલ ગુપ્તનાં સર્વ મંતવ્ય સ્વીકારે છે ને અમીર
Page #140
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
[ ૧૦૯ખુસરોના પ્રણયકાવ્યની કેટલીક વધુ અસંગતિઓ દર્શાવે છે. ૩૯
શ્રી બેનીપ્રસાદ પણ જાયસી–કૃત “પદ્માવત”ની જેમ “અશકા'ના આખા. વૃત્તાંતને ઉપજાવી કાઢેલે અને સમકાલીન આધાર વિનાને ગણે છે.•
આમ કેટલાક ઈતિહાસકારે અમીર ખુસરોના પ્રણયકાવ્યમાં નિરૂપાયેલી ઘટનાઓને એતિહાસિક માની લે છે, તે બીજા કેટલાક ઇતિહાસકારે એને સાવ કલકલ્પિત માની એને સદંતર અસ્વીકાર કરે છે.
કેટલાક ઈતિહાસકારે આ બે નિતાંત વલણ તજીને એમાંની મુખ્ય બાબતને ખરી માને છે અને ગૌણ વિગતોને કલ્પિત માને છે.
શ્રી હડીવાલાએ મૂળ કાવ્યની વિગતો તપાસીને એના અનુવાદમાં થયેલી કેટલીક ગેરસમજો દર્શાવી છે.૪૧
ડૉ. અશોકકુમાર મજુમદાર અમીર ખુસરેના આખા કાવ્યને ખોટું માનતા. નથી, પણ એમાં જણાવેલી કમલાદેવી અંગેની વિગત સ્વીકારતા નથી. તેઓ માને છે કે કમલાદેવીને બળજબરીથી બાદશાહની બેગમ બનાવવામાં આવી હશે તેવી રીતે દેવલદેવીની બાબતમાં પણ બન્યું હોય; એને બળજબરીથી ખિઝરખાન સાથે પરણાવવામાં આવી હશે.૪૨
છે. રમેશચંદ્ર મજુમદાર પણ કમલાદેવીની માગણી અને દેવલદેવીના પ્રેમની વિગતે ખોટી માની, દેવલદેવી-ખિઝરખાનના લગ્નની મુખ્ય બીનાને સ્વીકાર્ય ગણે છે.૪૩
શ્રી શ્રીવાસ્તવ પણ માને છે કે કવિ ખુસરેએ કાવ્યમાં વર્ણવેલ પ્રસંગ એક સમકાલીન બનાવ છે ને એમાંનું એક પણ પાત્ર કલ્પિત નથી, આથી એમાં કેટલીક કાચિત કલ્પનાઓ ઉમેરાઈ હોવા છતાં કાવ્યના મુખ્ય પ્રસંગને તદ્દન કલ્પિત માની શકાય એમ નથી. ૪૪ - ડે. હરિપ્રસાદ શાસ્ત્રી પણ આવું માને છે.૪૪
શ્રી સતીશચંદ્ર મિશ્ર કાવ્યની મુખ્ય બીના સાચી માની એની ઐતિહાસિકતા-- ને નકારતા નથી.૪૫
આમ કવિ ખુસરોએ પિતાના કાવ્યમાં નિરૂપેલા પ્રસંગની ઐતિહાસિકતાને નકારી શકાય એમ નથી.
અમીર ખુસરો કવિ ઉપરાંત ઇતિહાસકાર પણ હતા. બાદશાહને રણથંભોરના રાજાની પુત્રી દેવલદેવી મેળવવામાં નિષ્ફળતા મળી અને તેથી બાદશાહને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ] * સોલંકી કાલ
[પ્ર. ખુશ કરવા અમીર ખુસરેએ આ કાવ્ય રચ્યું એમ કહેવું એ બરાબર નથી. જે રણથંભેરની દેવલદેવીને પ્રશ્ન હોત તો કવિ એ જ દેવલદેવીને કાવ્યની નાયિકા તરીકે કપીને પિતાનું કાવ્ય રચી શકો હોત. એને બદલે કર્ણદેવની દીકરી દેવલદેવીને શા માટે વચમાં લાવવી પડે ?
સંભવ છે કે કર્ણની રાણી કમલાદેવીને મુસલમાનોના હાથે કેદ પકડાતાં અલાઉદ્દીનના જમાનામાં પ્રવેશ કરવાની ફરજ પડી હોય, ને એવી રીતે કર્ણની પુત્રી દેવલદેવીને પણ મુસલમાનોના હાથે કેદ પકડાતાં બાદશાહના પુત્ર ખિઝરખાન સાથે લગ્ન કરવાની ફરજ પડી હોય, પણ કમલાદેવીએ પિતે પાછળથી દેવલદેવીને તેડાવીને એનું શાહજાદા સાથે લગ્ન કરાવી આપ્યું એ વાત ભાગ્યે જ માની શકાય. ફરિસ્તા, બદાઊની વગેરે મુસ્લિમ ઇતિહાસકારે પણ આ વિગત સ્વીકારવા નથી. ફરિસ્તા તે કર્ણ દેવલદેવીને મોકલવા તૈયાર હતો એ વાત પણ સ્વીકારતા નથી.
દેવલદેવીની ઉમર વિશે વિચારતાં લાગે છે કે હિજરી ૭૦૪(ઈસ. ૧૩૦૪-૦૫)માં એ પકડાઈ દિલ્હી ગઈ ત્યારે નવ વર્ષની અને લગ્ન વખતે ૧૪ વર્ષની હતી.૪૬ એ પાંચ વર્ષના વચગાળાના ઉત્તરાર્ધ દરમ્યાન એને શાહજાદા સાથે પ્રણય થયો હોય એ અસંભવિત ન ગણાય. 1 ખિઝરખાનના મૃત્યુ બાદ દેવલદેવીનું શું થયું એ વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ઇલિયટ અને ડાઉસન પિતાના ગ્રંથમાં અમીર ખુસરોના કાવ્ય “અશીકારની વિગત આપતાં જણાવે છે કે “ખિઝરખાનના મૃત્યુ બાદ દેવલદેવી ખિઝરખાનને વળગી રહી ત્યારે એના હાથ કાપી નાખવામાં આવ્યા.” પરંતુ શ્રી હઠીવાલા મૂળ પાઠ તપાસીને જણાવે છે કે મૂળ કાવ્યમાં આવે કે ઉલ્લેખ આવતો નથી.૪૮
ફરિસ્તા આવી કોઈ વાત કરતો નથી, પણ એ દેવલદેવીને ખિઝરખાનના મૃત્યુ બાદ કુબુદ્દીનના જનાનખાનામાં જવું પડ્યું હોવાનું જણાવે છે.૪૯
હાજી-ઉદ્-દબીર પિતાના “ઝફલુવાલિત બ-મુઝફફર વ આલિહ' ગ્રંથમાં લખે છે કે “મુબારકના મૃત્યુ બાદ દેવલદેવી ખુસરખાન નામના માણસના કબજામાં આવી.૫૦ આ ખુસરોખાનને કેટલાક ઈતિહાસકારો હલકી જાતિનો માને છે.પ૧
આ કથનમાં કંઈક વજૂદ હોય તો એનો અર્થ એ નીકળે કે દેવલદેવીને જેમ એક વાર ખિઝરખાનના મૃત્યુ બાદ કુબુદીનના જમાનામાં જવાની ફરજ પડી હતી, તેમ ખુસરેખાનના પનારે પડવાની ફરજ પડી હશે. દેવલદેવી કદાચ
Page #142
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
| [ ૧૧૧ ખુસરોખાનના પનારે પડી હોય તોપણ એ હલકી જાતનો હતો એ માન્યતા શંકાસ્પદ છે.પર
માતા કમલાદેવી પકડાઈ જતાં માતૃછાયા ગુમાવી બેઠેલી દેવલદેવી આઠ વર્ષે દિલ્હીની ફોજ વડે પકડાઈ ગઈ. ત્યાં એ જુદા વાતાવરણને વશ થઈ શાહજાદા ખિઝરખાનને પરણી, પણ એ પછીય એના પર આપત્તિઓ આવ્યા કરી, એ જોતાં રાજયભ્રષ્ટ કર્ણદેવની જેમ એની એ કુંવરીના જીવનને પણ કરણ અંજામ આવ્યો ગણાય.
પાદટીપે
૧. વિરાળ, પૃ. 5 २. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, पृ. ३० ૩. ઘરઘા-માા, . ૬૭, જો. ૬૮-૬૧ ૪. રાવલ, પ્રથમ રવૈર, ૧-૧૪ (પૃ. ૨) ૫, C. G., p. 193 ઉ. ગુમ. રા. ઇ, પૃ. ૪૯૨, ૪૯૪, મુહણાત નેણસીએ વર્ષ ખોટું આપ્યું છે. ૭. ફાર્બસ, રાસમાળા (ગુજ. અનું.), પૃ. ૩૮ ૮. ન. વ. દ્વિવેદી, “ગુજરાતનો બુઝાતો દીપક, પ્રવેશક. પૃ. ૧૬ (ગુ. મ. રા. ઈ, - પૃ. ૪૯૧, ૫. ટી. ૩) ૯, ગુ. મ. રા. ઇ., પૃ. ૪૯૧, ૫. ટી. ૩ ૧૦. સ્વ. રા. ચુ. મોદી લેખસંગ્રહ, ભા. ૨, પૃ. ૫૭ ૧૧. ક. મા. મુનશી, “ચક્રવતી ગુર્જરે,” પૃ. ૩૬૦-૩૬૧ ૧૧. પ્રશસ્તિકાર રાજાની સ્તુતિ જ કરે, આથી એને આધાર પદ્મનાભનું વિગતવાર
કથન ખાટું ઠરાવવા માટે પૂરતો ન ગણાય (ગુ મ. રા. ઈ, ૫, ૪૯૪, પા. ટી. ૨ ). શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીની જેમ શ્રી. રત્નમણિરાવ (ગુ. સાં. ઇ., ખંડ ૧, પૃ. ૧૨૭), ડો. અ.મુ. મજુમદાર (C. G), pp. 149 ft.), ડે. હરિપ્રસાદ શાસ્ત્રી (ગુ. પ્રા. , પૃ. ૨૩૪) વગેરે પણ પદ્મનાભનું કથન ખરું ગણે છે. આ ચડાઈનું કારણ કોઈ જૂની મુસ્લિમ તવારીખમાં આપ્યું નથી, પરંતુ “મિરાતે મહમ્મદી'માં ભાટેની કથામાં જણાવેલું કારણ આપ્યું છે (અબુઝફર નદવી,
ગુજરાતનો ઈતિહાસ,” ભા. ૨, પૃ. ૬). ૧૨. “ઘમંગ-માડ્રાન્ચ” માં એને પાપ, દુષ્ટાત્મા, કુલાધમ અને દેશદ્રોહકર કહ્યો છે
(મ. ૭; કaો. ), પરંતુ વસ્તુતઃ માધવ ઈરાદે દેશદ્રોહને ન ગણાય, રાજદ્રોહન ગણાય ને પદ્મનાભના જણાવ્યા મુજબ તે એણે આખરે રાજાને પણ છટકવાનું બારું બતાવેલું ( ઝવણ, ઉં. ૧, ૬૦).
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ] સેલંકી કાલ
[ પ્ર.. બાકી માધવે જે કર્યું તે “અધમ ' હતો ને એથી એની અપકીર્તિ થઈ એવી
ટીકા તો પદ્મનાભ પણ કરે છે (ગુ. સા. ઇ, ખં. ૧, પૃ. ૧૨૭, પા. ટી. ૩). ૧. વિરાણી , પૃ. 3; ગુ. મ. રા. ઇ., પૃ. ૪૯૮-૪૯, ભાંડારકરને મળેલી બે
પટ્ટાવલીઓમાં પણ આ વર્ષ આપ્યું છે (C. G, p. 205). ૧૪. વિવિધતીર્થ , પૃ. ૨૦ ૧૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૪૯૯
૧૬. જુઓ ઉપર પૃ. ~. ૧૭. C. G., p. 189
૧૮. Ibid., p. 189 ૧૯. Ibid, p. 189
૨૦. Ibid., p. 190 ૨૧. Ibid, p. 190
૨૨. Ibid, p, 191 ૨૩. છો. ૨. નાયક, “ગુજરાતી પર અરબી ફારસીની અસર,” ભા. ૧, પૃ. ૧૫૫, ટી.૨. ૨૪. ઇસામીએ આપેલા વૃત્તાંતને આધારે. C. G., p. 190 24. Elliot, History of India, Vol III, Appendix, pp. 551 ff.; 01. 2.
નાયક, “દવલરાની વ ખિઆન”. પુ. ૧૦૬, પૃ. ૩૩૨-૩૩૩
મૂળ કાવ્ય ઈ. સ. ૧૩૧૬ માં રચાયેલું. બાદ એમાં પુરવણું ઉમેરાઈ (ઈ.સ. ૧૩ર૦)૨૬-ર૭. C. G., p. 190.
૨૮. Ibid, pp. 190 f. ૨૯. Ibid., p. 191 . ૩૦. ઝવંધ, . ૧, ૧ (પૃ. ) ૩૧. ફાર્બસ, રાસમાળા (ગુજરાતી ભાષાંતર), ભા. ૧ (આ. ૨), પૃ. ૫૧૪ થી પર? ૩૨. B. G., Vol. I, Pt. 1, p. 205 33. M. S. Commissariat, History of Gujarat, Vol. I, pp. 5 ff.qun
જુઓ અબુઝફર નદવી, “ગુજરાતનો ઈતિહાસ,” ભાગ ૨, પૃ. ૧૧-૧૪ ૩૪. ના પ્રવારિળ ત્રિ, નિહદ ૧, પૃ. ૪૦-૪૩૧ ૩૫. સ્વ. રા. ચુ. મોદી લેખસંગ્રહ, ભા. ૨, પૃ. ૫૯ ૩૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૫૦૧ ૩૭. ૨. બી. જેટ, “ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ”, નં. ૧, પૃ. ૧૩૬-૧૩૭ 36. PIHC, Calcutta Session ( 1939 ). pp. 177 ff. (S. C. Misra,
Rise of Muslim Power in Gujarat, p. 74) ૩૯. ક. મા. મુનશી, “ચક્રવતી ગુજરે.” પૃ. ૩૬૩-૩૬૬; K. M. Munshi, The
Glory that was Gür jaradeśa, Part III ( 2nd edition ), Appendix
VIII, pp. 413 ff. 8o. Ibid., Appendix IX, pp. 426 ff. 81. S. H. Hodivala, Studies in Indo-Muslim History, pp. 308-369 ૪૨. C. G., p. 189 83. R. C. Majumdar, The Delhi Sultanate, p. 50, n. 29
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨
૬ ડું]
પરિશિષ્ટ YY. A. L. Srivastava, “Historicity of Deval Rāņi-Khizrkban",
Islamic Culture, 1950 (R. C. Majumdar, The Delhi Sultanate,
p. 50, n. 29) ૪૪. ગુ. પ્રા. ઈ., પૃ. ૨૩૬-૨૩૭ ૪૫. S. C. Misra, op. cit, pp. 77 ff. ૪૬. Ibid, p. 86 ૪૭. ફરિસ્તા તે દેવલદેવી દિલ્હી આવી ત્યારે ૧૨-૧૩ વર્ષની હતી એવું જણાવે છે | (Ibid., p. 86). xe. S. H. Hodivala, op. cit., p. 368 ૪૯. C. G, p. 195 40. S. C. Misra, op. cit., p. 87 ૫. C. G., p. 196 પર. શ્રી. હેડીવાલા ખુસરખાનને હલકી જાતને માનતા નથી. તેઓ જણાવે છે કે
ખુસરોની ખરી જાતિ કઈ એ જાણવા બ્રીસે બેટી રીતે બરવારનું “પરવાર” કર્યું છે; અને ટોમસે પરવારીને અર્થ હલકી જ્ઞાતિ એ કર્યો છે, પણ એ બેટું
(S. H. Hodivala, op. cit., pp. 369 ff.).
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭
નામાંકિત કુલા અને અધિકારીએ
ખરા ઇતિહાસ રાજાઓને અનુલક્ષીને સીમિત રહેતા નથી; કાઈ પણ દેશ કે પ્રદેશના રાજકીય અભ્યુદયમાં રાખ્ત ઉપરાંત એના અધિકારીઓના મહત્ત્વના ફાળા રહેલા હાય છે.
સેાલકી રાજ્યના અભ્યુદયના ઇતિહાસમાં સદ્ભાગ્યે અભિલેખા તથા પ્રમા પરથી અમાત્યા, સેનાપતિ, દૈવા, પુરાહિતા વગેરે વર્ગાના અનેક અધિકારીએની માહિતી મળે છે. એમાંના કેટલાકની તા અનેક પેઢીઓની કુલપરંપરાગત કારકિર્દી જાણવા મળે છે.
એવી રીતે આ કાલના અનેક શ્રેષ્ઠીઓ, મહાજના, કવિઓ, વિદ્વાનેા વગેરેની પશુ માહિતી મળે છે. સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં તેના યથાસ્થાન ઉલ્લેખ આવશે; અહીં રાજકીય ઇતિહાસના સંદર્ભમાં અધિકારી અને તેનાં કેટલાંક કુલાની સ`ક્ષિપ્ત સમીક્ષા કરીએ.
૧
નિન્નયનું કુલ-શ્રીમાલથી પહેલાં ગાંભુ અને પછી અણહિલવાડ આવી વસેલા તથા વનરાજ ચાવડાના માનીતા પારવાડ ઠક્કુર નિમ્નયના પુત્ર લહર ક્રુડનાયક હતા. એને પુત્ર વીર મૂલરાજથી દુ^ભરાજ સુધીના ચૌલુકય રાજાએના મંત્રી હતા. વીરને મેાટા પુત્ર નેઢ ભીમદેવ ૧ લાના મહામાત્ય હતેા ને નાના પુત્ર વિમલ ચદ્રાવતીના દંડનાયક હતા. એણે વિ. સં. ૧૦૮૮ માં આશ્રુ ઉપર ઋષભદેવનું સુંદર મંદિર કરાવ્યું. નૈઢને પુત્ર ધવલ કર્ણદેવ ૧ લાના સિચવ હતા. ધવલના પુત્ર આનંદ જયસિ ંહદેવના સચિવ થયા. એને પદ્માવતી નામે પત્ની હતી. તેઓના પુત્ર પૃથ્વીપાલ સિદ્ધરાજ અને કુમારપાલના મંત્રી તરીકે ખ્યાતિ પામ્યા. એણે ચદ્રાવતી અને અણહિલવાડમાં જૈન ચૈત્યેા આગળ મંડપ કરાવ્યા, આબુ પર્યંત પર વિમલ–વસહિમાં હસ્તિશાલા કરાવી તે એમાં પેાતાના કુલના નામાંક્તિ પુરુષોની મૂર્તિ મુકાવી (વિ. સ. ૧૨૦૪).૧
ઊયા ભટ્ટ દૈવજ્ઞનું કુલ-નગર (વડનગર )માં શાંડિલ્ય વંશમાં વસ્ત્રાકુલ નામે ગાત્રમાં ઊયાભટ્ટ નામે દૈવજ્ઞ(જોશી) થયા. એ અણહિલપુરના રાજા મૂલરાજ ૧ લાને આશિષ આપતા. એને માધવ, લૂલ અને ભાભ નામે ત્રણ પુત્ર હતા. મૂલરાજે એમને વાપી કૂપ તાગ વગેરે પૂકાર્યાંની દેખરેખ સાંપી હતી. ચામુંડ રાજે માધવને કહેશ્વર ગામ આપ્યું. ભાભ ભીમદેવ ૧ લાના મિત્ર હતા. એને
Page #146
--------------------------------------------------------------------------
________________
નામાંકિત કુલા અને અધિકારીએ
[ ૧૧૫
પુત્ર શાભ જયસિંહદેવનેા પ્રિય મિત્ર હતા. એના પુત્ર વલ્ર કુમારપાલના સચિવ થયા. એની પત્ની રાહિણી હતી. એના પુત્ર શ્રીધર ભીમદેવ ૨ જાના અધિકારીઓમાં પરમ માન્ય હતા. એ વિવિધગુણસંપન્ન હતા. એને સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી નામે ત્રણુ પત્ની હતી. એણે માલવસેનાથી આક્રાંત થયેલા દેશને મ`ત્રબળથી સ્થિર કરી દેવપત્તન(સામનાથ પાટણ)નું રક્ષણ કર્યું વળી દુર્ગાના દર્પરૂપ શ્રીધરે વીર હમ્મીરના સૈન્યને તૃણ્ સમાન કરી નાખ્યું. એણે માતાના શ્રેય અર્થે રાહિણીસ્વામી નામે કૃષ્ણનું મંદિર અને એક શિવાલય બધાવ્યું. એની પ્રશસ્તિ સામનાથ પાટણમાં કોતરેલી છે. એ ક્લેક જેટલી વિસ્તૃત છે, પરંતુ એના ઘણા ભાગ ખડિત છે. એ સં. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૬)માં રચાઈ છે.૨
પુરાહિત સેાલશર્માનું કુલ-નગર(વડનગર)ના વસિષ્ઠ ગાત્રના ગુલેચા કુલમાં સાલશાં નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયા. એ ગુર્જરેશ્વર મૂલરાજના પુરાહિત હતા. એના પુત્ર લલ્લશમાં ચામુંડરાજનેા પુરાહિત થયા. એને પુત્ર મુંજ ૧ લે। દુ`ભરાજના પુરાહિત હતા. દુર્લભરાજના સમયમાં સુવિહિત જૈન સાધુઓને અણહિલવાડમાં વસવાટ કરવા દેવા માટે રાજાને ભલામણ કરનાર સેામ કે સામેશ્વર'મુંજને પુત્ર સામેશ્વર લાગે છે. એ ભીમદેવ ૧ લાના પુરૈાહિત તરીકે જાણીતા છે,સામના પુત્ર આમશર્માએ ‘સમ્રાટ’ એવી યાજ્ઞિકી પદવી પ્રાપ્ત કરી. એણે શિવાલયે તથા સરાવરા બંધાવ્યાં. એ કણ દેવને પુરાહિત હતા. એણે ધારાનગરીના પુરાહિત કર્ણદેવ પર છેડેલી કૃત્યાને પોતાના મંત્રબળથી પાછી ધકેલી રાજાનું રક્ષણ ર્યું" હતું. આમશર્માના પુત્ર કુમાર ૧ લેા સિદ્ધરાજ જયસિંહના પુરાહિત હતા. એના પુત્ર સદેવ ૧ લાએ યજ્ઞ કર્યાં હતા દાન દીધાં હતાં. સદેવની જેમ એના પુત્ર આભિગ પણ ધમ પરાયણ હતા. સિદ્ધરાજનેા પ્રસિદ્ધ મંત્રી આલિગ કે આમિગપ પ્રાયઃ એ હતેા. એ કુમારપાલને પણ્ સમકાલીન હતા.૬ આમિગને ચાર પુત્ર હતાઃ સદૈવ ૨ જો, કુમાર્ ર્ જો, મુજ ૨ જો અને આહ, સદેવે રાજા કુમારપાલનાં અસ્થિ ગંગામાં પધરાવ્યાં હતાં. એણે ઠેકઠેકાણે તળાવ કરાવ્યાં હતાં. કુમારે રાજા અજયપાલને આગ્રહ છતાં સૂર્ય ગ્રહણ પ્રસ ંગે રત્નરાશિના પ્રતિગ્રહ કર્યાં નહોતા. એણે રાજાને યુદ્ધમાં પડેલા ધા કટુકેશ્વરની આરાધના કરીને રૂબ્યા હતા. મૂલરાજ ૨ જાના સમયમાં એણે દુકાળના વખતે લોકોને કરમુક્ત માવ્યા હતા. રાષ્ટ્રકૂટ પ્રતાપમલે કુમારને પ્રધાન મંત્રી નીમ્યા હતા. ચૌલુકય રાજાના સેનાપતિ તરીકે એણે અનેક પરાક્રમ કર્યાં હતાં. એ શાસ્ત્રમાં તેમજ સત્રમાં નિપુણુ હતા. એને લક્ષ્મી નામે પત્નીથી મહાદેવ, સામેશ્વર અને વિજય
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ] સેકી કાલ
[પ્ર. નામે ત્રણ પુત્ર હતા. કુમારે ગુર્જર રાજ્યના અક્ષપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકૃત “અમમસ્વામિચરિત'નું સંશોધન કર્યું હતું.૭
કુમારને વચેટ પુત્ર સોમેશ્વરદેવ “ગુજરેશ્વર-પુરોહિત” હતું ને ચૌલુકા રાજાઓને પૂજ્ય હતું. એ સુપ્રસિદ્ધ સાહિત્યકાર પણ હતો. એણે યામ(પ્રહર)માં નાટક રચીને ભીમદેવ ૨ જાની સભાને પ્રસન્ન કરી હતી. એ ચૌલુક્ય રાણા લવણપ્રસાદ અને વીરધવલ સાથે ગાઢ સંબંધ ધરાવતો. વસ્તુપાલ-તેજપાલને અમાત્ય નીમવા વિરધવલને એણે ભલામણ કરી હતી. વસ્તુપાલ એની સાહિત્યિક પ્રવૃત્તિએને ભારે પ્રોત્સાહન આપતે. સોમેશ્વરદેવ વસ્તુપાલન પરમ પ્રશંસક હતા. એણે વસ્તુપાલની પ્રશસ્તિરૂપે “કીર્તિકૌમુદીનામે મહાકાવ્ય રચ્યું છે તેમજ નાની મોટી અન્ય પ્રશસ્તિઓ રચી છે. એણે “સુરથોત્સવ” નામે પૌરાણિક મહાકાવ્ય,
ઉલ્લાઘરાઘવ” નામે નાટક, “રામશતક' કાવ્ય અને “કર્ણામૃત” નામે સુભાષિતા વલીની પણ રચના કરી છે. આબુ, ગિરનાર અને શત્રુંજય પર વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલાં મંદિરોને લગતી એની પ્રશસ્તિઓ (વિ. સં. ૧૨૮૬-૮૮) જાણીતી છે. વિરધવલે બંધાવેલા વીરનારાયણ પ્રાસાદને લગતી એની પ્રશસ્તિ હાલ ઉપલબ્ધ નથી; ડભોઈના વૈદ્યનાથ મંદિરને લગતી વસલદેવના સમયની એની પ્રશસ્તિ (વિ. સં. ૧૩૧૧) તૂટક તૂટક જળવાઈ છે. એને લલશર્મા (૨ જે) નામે પુત્ર હતો. વસ્તુપાલના મૃત્યુ (વિ. સં. ૧૨૯૬) પછી સોમેશ્વરદેવે વ્યાસવિદ્યા છોડી દીધી હતી.
આમ સોમશર્માના કુલને ચૌલુક્ય રાજવંશ સાથે ત્રણ શતકો જેટલા લાંબા કાલને સતત સંબંધ હતો ને એ કુલ સેમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતો.
મંત્રી ચંડપનું કુલ-અણહિલપુરમાં પ્રાગ્વાટ(પિરવાડ) જ્ઞાતિના ચંપનું કુલ• પણ ગુર્જરેશ્વર ચૌલુક્ય વંશ સાથે સતત સંબંધ ધરાવતું. ચંઠ૫ એ રાજ્યમાં મંત્રી-પદે હતો. એને ચાંપલદેવી નામે પત્ની હતી. એને પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતો. એ પિતે શંકરભક્ત હતો, જ્યારે એની પત્ની જયશ્રી જૈન હતી. ચંડપ્રસાદને વામદેવી નામે પત્નીથી સૂર અને સોમ નામે બે પુત્ર હતા. તેમ સિદ્ધરાજ જયસિંહના ખજાનચી તરીકે અધિકાર ધરાવતા. એને સીતાદેવી નામે પત્ની અને અશ્વરાજ નામે પુત્ર હતા. અશ્વરાજ પણ મંત્રીપદ ધરાવતે. એને કુમારદેવી નામે પત્ની હતી. એ દં૫તિ આભૂની પુત્રી હતી. એ બાળવિધવા હતી ને એણે પુનર્જન કર્યું હતું. અશ્વરાજે વાવ, કૂવા, પરબ વગેરે બંધાવ્યાં ને માતાને પાલખીમાં બેસાડી યાત્રા કરાવી. એને ચાર પુત્ર હતા-લૂસિંગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ, અને સાત પુત્રીઓ હતી. લૂસિંગ વહેલી વયે મૃત્યુ પામ્યો. માદેવને
Page #148
--------------------------------------------------------------------------
________________
નામાંકિત કુલે અને અધિકારીઓ
[ ૧૧૭ પૂર્ણસિંહ નામે પુત્ર અને પેથડ નામે પૌત્ર હતા. વસ્તુપાલ-તેજપાલ રાજા ભીમદેવ ર જાની સેવામાં હતા. રાજાને વિનંતી કરી ધોળકાના રાણા વિરધવલે તેઓને પિતાના મહામાત્ય નીમા(વિ. સં. ૧૨૭૬). વતુપાલે ખંભાતનો વહીવટ વ્યવસ્થિત કરી ત્યાં પિતાના પુત્ર જયંતસિંહની નિમણૂક કરાવી (વિ. સં. ૧૨૭૯).૧૨ મહામાત્ય તરીકે એણે ધોળકાના અને ગુજરાતના રાજયને સુરક્ષિત રાખવામાં ઘણે ફાળો આપ્યો. એ કવિ હતા ને કવિઓને પ્રોત્સાહન આપત. એ “કૂલસરસ્વતી, સરસ્વતીકંઠાભરણ” કે “સરસ્વતીધર્મપુત્ર' કહેવાતો.૧૩ કવિ તરીકે એ “વસંતપાલ” તરીકે ઓળખાતો. ૧૪ એણે “નરનારાયણનંદ” નામે મહાકાવ્ય રચ્યું છે. એણે કેટલાંક તેત્ર પણ રચેલાં. એના મંડળમાં સોમેશ્વરદેવ, હરિહર, અરિસિંહ, અમરચંદ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, નરેદ્રપ્રભસૂરિ, બાલચંદ્ર, જયસિંહસૂરિ અને માણિક્યચંદ્ર જેવા અનેક વિદ્વાનો તથા સાહિત્યકારેનો સમાવેશ ૨.૧૫ જાલેરને વિદ્વાન મંત્રી યશવીર એને ગાઢ મિત્ર
હતો. ૧૬
વસ્તુપાલે ગિરનાર અને શત્રુંજયની તેર યાત્રા કરી હતી ને અનેક વાર સંધ કાઢવ્યો હતે. એમાં સં. ૧૨૭૭ની યાત્રા સુપ્રસિદ્ધ છે. એણે ગુજરાતમાં ઠેકઠેકાણે મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા ને નવાં મંદિર બંધાવ્યાં, જલાશ ધર્મશાલાઓ પ્રાકારો વગેરે પણ કરાવ્યાં. એમાં શત્રુંજય અને ગિરનાર પરનાં મંદિર ખાસ નોંધપાત્ર છે. વળી અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનપુર, સ્તંભતીર્થ, દર્ભાવતી, ધવલક્કક આદિ નગરોમાં અનેક ધર્મસ્થાન કરાવ્યાં, જે હાલ મે જૂદ રહ્યાં નથી. એણે મસ્જિદો પણ બંધાવી હતી. ૧૭ એને લલિતાદેવીથી જયંતસિંહ નામે પુત્ર હતો.
તેજપાલ રાજ્યકાર્ય વધુ સંભાળતો. એણે ગોધરાના રાજા ઘૂઘુલને પરાભવ કર્યો હતો. એણે પણ અનેક સુકૃત કરાવ્યાં છે, જેમાં આબુ પરના દેલવાડામાં બંધાયેલું નેમિનાથ-ચિત્ય ખાસ નોંધપાત્ર છે. આ મંદિર એણે પત્ની અનુપમદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેય અર્થે બંધાવેલું ૧૮ અનુપમદેવી ચંદ્રાવતીના પ્રાગ્રાટ શ્રેણી ધરણિગની પુત્રી હતી. એ દેખાવમાં વિરૂપ, પણ બુદ્ધિમાં નિપુણ હતી. એ પદર્શનમાતા” કહેવાઈ એટલી વિદ્વાન હતી ને કંકણકાવ્ય રચતી.૧૯ તેજપાલને સુહડાદેવી નામે બીજી પત્ની હતી, જેના શ્રેય માટે એણે આબુના નેમિનાથ–ચત્યમાં એ સુંદર ગોખલા કરાવ્યા. એને સુહડસિંહ નામે પુત્ર હતો.
મહામાત્ય વસ્તુપાલ વિ. સં. ૧૨૯૬ માં અને મહામાત્ય તેજપાલ વિ. સં. ૧૩૦૪ માં મૃત્યુ પામે.૨૧ વિ સં. ૧૩૦૦ માં રાણે વીસલદેવ “ગુજરશ્વર” બન્યો હતો.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
સેલંકી કલા જમ્બક-મૂલરાજ ૧ લા મહામંત્રી જેહુલ-ખેરાલુને રાણક અને મૂલરાજ ૧ લાને મહાપ્રધાન ૩ કાંચન-કાયસ્થ જે જજને પુત્ર, મૂલરાજ ૧ લાનાં કેટલાંક દાનશાસનને લેખક શિવરાજ-એક મહત્તમ, મૂલરાજ ૧ લાના એક દાનશાસનનો દૂતક૨૫ વાલાઈન્ચામુંડારાજના દાનશાસનને લેખકર : વટેશ્વર-કાયસ્થ કાંચનનો પુત્ર, ભીમદેવ ૧ લાનાં દાનશાસનને લેખક૭ ચાશર્મા–મહાસાંધિવિગ્રહિક, ભીમદેવ ૧ લાનાં દાનશાસનને દૂતક૨૮ કેક-કાયસ્થ વટેશ્વરને પુત્ર, ભીમદેવ ૧ લાના દાનશાસનને તથા કર્ણદેર
૧ લાનાં દાનશાસનને લેખક. ૨૯ એ આક્ષપટલિક હતો. ગાદિત્ય-મહાસાંધિવિગ્રહિક, ભીમદેવ ૧ લાના તથા કર્ણદેવ ૧ લાના દાન
શાસનનો દૂતક હામ દામ દામોદર-ભીમદેવ ૧ લાનો સાંધિવિગ્રહિક, જેની ચતુરાઈના અનેક
પ્રસંગ પ્રબંધમાં નિરૂપાયા છે.૩૧ પાટણને પ્રસિદ્ધ “દામોદર કૂવો” એણે
બંધાવ્ય લાગે છે. ૩૨ જાહિલ–ભીમદેવ ૧ લાને વ્યકરણને અમાત્ય૩૩ ચાહિલ-કર્ણદેવ ૧ લાને મહાસાંધિવિગ્રહિક અને એના દાનશાસનને દૂતક* સપકર (સા)-કર્ણદેવ ૧ લાને મહામાત્યપ તથા જયસિંહદેવને મંત્રી.
એણે પાટણમાં “સાંતૂ-વસહિકા” બંધાવી હતી. માળવાથી પાછા ફરતાં સિદ્ધરાજને રંજાડતા ભિલેને એણે વશ કર્યા. પિતાના ધવલગ્રહનુલ્લા
આવાસને પૌષધશાલા બનાવી. આ મુંજાલ-કર્ણદેવ ૧ લાને તથા જયસિંહદેવને મંત્રી૩૭ આશુક્ર-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૭૮.૩૮ એ કુમુદચંદ્ર દેવસૂરિના
વાદ પ્રસંગે (વિ. સં. ૧૧૮૧) હાજર હત; એની પ્રેરણાથી સિદ્ધરાજે શત્રુ
જયની યાત્રા કરી.૩૮ ગાંગિલ-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૯૧).૩૯ એ કુમુદચંદ્ર-દેવસૂરિના - વાદ પ્રસંગે (વિ. સં. ૧૧૮૧) અક્ષપટલાધ્યક્ષ તરીકે હાજર હતા.૩ અબપ્રસાદ-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૯૩) કાકાક-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૯૫)
Page #150
--------------------------------------------------------------------------
________________
નામાંકિત કુલો અને અધિકારીઓ [૧૧૯ મહાદેવ-નાગર જ્ઞાતિના દંડનાયક દાદાને પુત્ર, અવંતિમંડલને દંડનાયક
(વિ. સં. ૧૧૫).૪૨ કુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૦૮-૧૨૧૬) કેશવ-જયસિંહદેવને સેનાપતિ, દધિપદ્રાદિમંડલમાં નિયુક્ત. એણે દધિપદ્ર(દાહેદ)માં
ગોગનારાયણનું મંદિર બંધાવ્યું. ૩ ઉદયન(ઉદા)-મરુમંડલનો શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતીમાં આવ્યું
ને લાછિ નામે છિપિકા(છીપણુ)ના સહકારથી ત્યાં વસી સંપત્તિમાન થયા. સમય જતાં એ “ઉદયન મંત્રી તરીકે ખ્યાતિ પામે, સિદ્ધરાજના રાજ્યકાલના અંતિમ ભાગમાં એ સ્તંભતીર્થમાં હતો ને એણે ત્યાં ભાવી રાજા કુમારપાલને આશ્રય આપે હતો.૪૩ કર્ણાવતીમાં એણે “ઉદયનવિહાર” બંધાવ્યો, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન વીસ તીર્થકરોથી અલંકૃત હતા.૪૪ એ કુમારપાલના સમયમાં સૌરાષ્ટ્રમાં યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યા. શત્રુંજય અને શનિકાવિહારના જીર્ણોદ્ધારની એની ઈચ્છા એના પુત્ર વાડ્મટ અને આમ્રભટે પાર પાડી.૪૪ ઉદયનને સુરાદેવી નામે પત્ની હતી. એનાથી વાડ્મટ (બાહડ) અને ચાહડ નામે બે પુત્ર હતા. એ વૃદ્ધ વયે વિધુર થતાં પુત્ર વાડ્મટના આગ્રહથી ફરી પરણ્યો ને એનાથી એને આમ્રભટ | (આંબડ) નામે પુત્ર થયો.૪૪ સાજન-મહં. જામ્બને વંશજ, સિદ્ધરાજે નીમેલો સુરાષ્ટ્રનો દંડાધિપતિ. એણે
ઉજજયંત પર નેમિનાથનું પથ્થરનું મંદિર બંધાવ્યું. કુમારપાલના સમયમાં
સં. ૧૨૦૭ માં દાન દેનાર ચિતડને દંડનાયક સજ્જનકપઅ એ હશે. વાભટ-સામને પુત્ર, જયસિંહદેવને મહામાત્ય, “વાભુટાલંકારને કર્તા લકમ-(૨)-કાયસ્થ કુલના મહામાત્ય વિદ્યારેમનો સુત, કુમારપાલના બનાવટી
દાનશાસન(વિ. સં. ૧૨૦ ૧)માન લેખક. ૪૭ પ્રભાકર (?)-કુમારપાલને મહાસાંધિવિગ્રહિક, કુમારપાલના બનાવટી દાનશાસન| (વિ. સં. ૧૨૦ ૧)માંને દૂતક. ૪૮ વાપનદેવ-મહામંડલેશ્વર. એની કૃપાથી રાણા સાંકરસિંહ(વિ. સં. ૧૨૦૨)ને
ઉચ્ચ પદ મળેલું.૪૯ સાંકરસિંહ-રાણે. એણે દધિપદ્રમાંના ગોગનારાયણ મંદિરને ભૂમિદાન દીધું.પ• વૈજાક-વયજલદેવ-કુમારપાલના સમયને નફૂલને દંડનાયક૫૧ એણે વાલહી
(બાલી) ગામના એક દેવી મંદિરને ભૂમિદાન દીધું હતું (વિ. સં. ૧૨૧૬). વસરિ-કુમારપાલના સમયને લાટમંડલને દંડનાયકપર
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ] સેલંકી કાલ
પ્ર. વાહડ(વાક્ષટ)-કુમારપાલનો મહામાત્ય(વિ. સં. ૧૨૧૩).૫૩ મંત્રી ઉદયનનો
પુત્રપ૩ એણે શત્રુંજયના આદિનાથના લાકડાના મંદિરને બદલે પરનું મંદિર બંધાવ્યું (વિ. સં. ૧૨ ૧૧) ને પિતાના નામે શત્રુંજયની તળેટીમાં વસાવેલા બાહડપુરમાં ત્રિભુવનપાલ-વિહારમાં પાર્શ્વનાથની સ્થાપના કરી. પૂજા માટે ૨૪ બગીચા અને નગરને ફરતે કટ કરાવ્યું. આ તીર્થોદ્ધારમાં
એણે એક કરોડ અને ૬૦ લાખનો ખર્ચ કર્યો.પ૩આ યશોધવલકુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૧૮),૫૪ કાણાગારાધિકારી૫૪માં આંબાક-શ્રીમાલ જ્ઞાતિના મહં. શ્રી રાણિગને પુત્ર. એણે ગિરનારમાં પાજ કરાવી
(વિ. સં. ૧૨૨૨-૧૨૨૩).૫૫ રાજા કુમારપાલે એને સુરાષ્ટ્રને વહીવટ
સે હતે.પપ કમરસિંહ-કુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૨૫).૧ વિ. સં. ૧૨૩૧ માં
ઊંઝાના કાલસ્વામિદેવને ભૂમિદાન દેનાર રાજ. કુમારસિંઘએ આ
લાગે છે. વાધૂય-કુમારપાલનો મહામાત્ય (વિ. સં. ૧૨૨૭)૫૭ ધવલ-કુમારપાલના સમયને એક અમાત્ય. એની પત્નીએ અણહિલવાડમાં બે
મંદિર બંધાવ્યાં ને એને ભૂમિદાન દીધું.૫૮ આલિગ-કુમારપાલને ન્યાયાન પ્રધાન, ગૃહ પ્રધાનપુરુષપ૯ ચાહડ-કુમારપાલની હસ્તિશાલાને ઉપરી, માળવાનો રાજપુત્ર, સિદ્ધરાજનો
પ્રતિપન્ન પુત્ર. એ સપાદલક્ષના રાજા આનાકના પક્ષમાં ભળી ગયો હતો. એ પિતાનું કાવતરું નિષ્ફળ જતાં કુમારપાલને મારવા એના કલહ પંચાનન
ગજના કુંભસ્થલ પર પગ મૂકતાં ભૂમિ પર પડીને મૃત્યુ પામે. ચાહડ-ઉદયન મંત્રીને પુત્ર.અ અને કુમારસિંહ વગેરે સાત પુત્ર હતા. ત્રીજો
પુત્ર પદ્ધસિંહ હતો. આ ચઉલિગ-કુમારપાલને એક મહાવત. એના અપરાધથી રાજા કુપિત થતાં એણે
અંકુશ તજી દીધે. સામલ–એક મહામાત્ર. કુમારપાલે ચઉલિગની જગ્યાએ નીમેલે કલહપંચાનન
ગજને મહાવત.૩ આંબડ(આમ્રભ૮)-કુમારપાલને મંત્રી. ઉદયન મંત્રીને પુત્ર. એણે “રાજપિતા
મહકહેવાતા કોંકણના રાજા મલ્લિકાર્જુનને નાશ કરવાનું બીડું ઝડપ્યું
Page #152
--------------------------------------------------------------------------
________________
૭ મું ] નામાંક્તિ કુલ અને અધિકારીઓ
[ ૧૨૧ ને આખરે એને યુદ્ધમાં વધ કરી એનું માથું કુમારપાલના ચરણમાં મૂક્યું. પ્રસન્ન થયેલા રાજાએ મહામંડલેશ્વર આંબડને “રાજપિતામહ” બિરુદ આપ્યું.૫૪ રાજાએ એને લાટદેશને વહીવટ . ૧૪ એણે પિતાના
શ્રેય અર્થે ભૃગુપુરમાં સુવ્રતસ્વામીના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કર્યો. આ કપદી - કુમારપાલને મંત્રી. એણે રાજાને વ્યાકરણ શીખવા પ્રેરણા આપી. ૫
આ મહામાત્ય કઠિન સમસ્યા પણ પૂરી શકતે ને એ પ્રાકૃતમાં તથા વ્યાકરણમાં પણ નિષ્ણાત હતો. એણે અજયપાલનું અમાત્યપદ સ્વીકાર્યું
નહિ અને કાક-રાજા કુમારપાલે માળવાન બલ્લાલ સામે મોકલેલે ગુર્જર બ્રહ્મસેનાની
(બ્રાહ્મણ સેનાપતિ) ૭ સેમેર-અજયપાલદેવને મહામાત્ય ૮ લુણપસાક-રાજા અજયપાલે નીમેલે ઉદયપુર(જિ. ગ્વાલિયર)ને દંડનાયક, જેણે .
ત્યાંના વૈદ્યનાથદેવને ગ્રામદાન દીધું. ૧૯ જિલ્લદેવ-અજયપાલે નીમેલ નર્મદાતટ મંડલને મહામંડલેશ્વર. એણે વિ. સં.
: ૧૨૩૧(૧૨૭૨)માં બ્રહ્મભોજન માટે ભૂમિદાન દીધું.• શેભનદેવ-મહામંડલેશ્વર વૈજલદેવને દૂતક૭૧ અને દંડનાયક૭૧માં તાત-અજયપાલનો દંડનાયક૭૨ વઈજલિક-અજયપાલને એક પદાતિ. એની માતા સ્વરિણી હતી. ધાંગા નામે
પદાતિની મદદથી એણે અજયપાલની હત્યા કરી.૩ રત્નસિંહ-લાદેશમાં શનિદેવને મુદ્રાધિકારી કુયર-મોઢ જ્ઞાતિને, ઇ. વૈજલને પુત્ર અને ભીમદેવ ર જાને મહાલપટલિક૭૫ સજન-ભીમદેવ ર જાને દંડનાયક, શ્રીમાળી જ્ઞાતિને, જનધર્મપરાયણ. પાટણ
પર તુર્કોનું આક્રમણ થતાં એણે બનાસકાંઠે ગાડરારઘાટમાં રણક્ષેત્ર કરી
તુરુષ્કાને હરાવ્યા. રાણુ સહસ્ત્રકલા ત્યાં હાજર હતી.૭પ ભીમાક-ભીમદેવ ર જાન મહાસાંધિવિગ્રહિક૭૪ વાસરિકાયસ્થ વંશાને, કુમારને પુત્ર, ભીમદેવ ૨ જાને મહાલપટલિક૭ ચાચિગદેવ-ભીમદેવ ૨ જાને મહામાત્ય, રાણક (વિ. સં. ૧૨૬૪)માં ઠાભૂ-ભીમદેવ ર જાને મહામુદ્રામાત્ય, પંચકુલ વડે (સં. ૧૨૬૨)૭૭આ રતનપાલ-ભીમદેવ ૨ જાને મહામાત્ય (વિ. સં. ૧૨૬૬)૭૮
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨] સેલંકી કાલ
[ પ્ર. સેમરાજદેવ-ભીમદેવ ૨ જાના સમયને સુરાષ્ટ્રમંડલને મહાપ્રતિ.(પ્રતિહાર)૭૯ શોભનદેવ–સુરાષ્ટ્રમંડલના મહાપ્રતિહાર સોમરાજદેવે નીમેલ પંચકુલને વડો.•
એ વિરધવલની પત્ની જયતલદેવીને પિતા હતા ને લવણપ્રસાદ–વીરધવલા
સાથે સંઘર્ષ થતાં યુદ્ધમાં માર્યો ગયે હતું. આ સામતસિંહ-ભીમદેવ ૨ જાના સમયને સૌરાષ્ટ્ર દેશને અધિકારી,૮૧ વીસલ
દેવના સમયમાં ચાલુ સેમસિંહ-ભીમદેવ ર જાને આક્ષપટલિક, કાયસ્થ કુલને, ઠ. સાતિકુમારને
પુત્ર૨ આગળ જતાં મહાલપટલિક અને વહુદેવ-ભીમદેવ ૨ જાને મહાસાંધિવિગ્રહિક, ઠકુર૮૩ વયજલદેવ-ભીમદેવ ૨ જાને મહાસાંધિવિગ્રહિક, ઠકુર૮૪ અબડ-ભીમદેવ ર જાને મહામાત્ય (સં. ૧૨૮૬)૫ તાત-ભીમદેવ ૨ જાને મહામાત્ય દંડકથી ભૂપાલ કે ભુવનપાલ-સ્તંભતીર્થમાં વસ્તુપાલ અને શંખ વચ્ચે યુદ્ધ થયું
ત્યારે આ સુભટે રખને મારવાનું બીડું ઝડપ્યું ને શંખ હોવાનો દાવો કરતા છ સુભટોને મારી એ વીરગતિ પામે. વસ્તુપાલે એની સ્મૃતિમાં ભણ
પાલેશ્વર-પ્રાસાદ કે ભુવનપાલેશ્વર-પ્રાસાદ બંધાવ્યો. આ સલખણસિંહ-વીસલદેવને મહામાત્ય (સં. ૧૩૦૫) વમ-વીસલદેવે નીમેલ મહાપ્રધાન રાણક ૮૮ '. પડ-સેઢલદેવીને મસાહણી. એણે માહિસકમાં ઉત્તરેશ્વરદેવના મંડપમાં જાળી
કરાવી (વિ. સં. ૧૦૦૮).૮૯ નાગડ-વીસલદેવને મહામાત્ય (સં. ૧૭૧૦, ૧૩૧૩, ૧૩૧૫,૯૧ ૧૩૧૭૨) સામંતસિંહદેવ-વસલદેવના સમયને મંડલીને મહામંડલેશ્વર, રાણુક. એણે
પિતામહ રાણક લુણપસાજદેવના શ્રેય અર્થે આશાપલ્લીમાં તથા મંડલીમાં
દાન દીધું.૩ શ્રીધર-વીસલદેવને મહાસાંધિવિગ્રહિક ઠકુર૯૪ ગાવિંદ-વિસલદેવને મહાક્ષપટલિક" પદ્મ-વીસલદેવને મંત્રી, કાકાગારિક ૫ પ્રાયઃ મંત્રી ઉદયને પૌત્ર અને સામંત
સિંહને પિતાલ્પઆ માલદેવ-અજુનદેવને મહામાત્ય, રાણકદ૬
Page #154
--------------------------------------------------------------------------
________________
/
૭ સુ' ]
નામાંકિત કુલા અને અધિકારીએ
[ ૧૨૩
૧૦૦
અભયસિંહ–અજુ નદેવના સમયમાં સેામનાથ પાટણના પંચકુલના વડા સભ્ય૭ સામેશ્વરદેવ-અર્જુનદેવના સમયમાં સેામનાથ પાટણના બૃહપુરુષ, રાણક. એની સાથે બૃહત્પુરુષ ૪. શ્રી પલુગિદેવ, બૃહપુરુષ ઠ. શ્રી રામદેવ, બૃહપુરુષ ૩. શ્રી ભીમસીહ અને ગૃહપુરુષ રાજ. શ્રી છાડાના ઉલ્લેખ આવે છે.૮ ઉડ્ડય(ઉડ્ડયન)–શ્રીમાલી જ્ઞાતિને મત્રી, સામંતસિંહના પ્રપિતામહ૯૯ સલક્ષસિંહ–શ્રીમાલી ઉઠ્ય(ઉદયન)ના પ્રપૌત્ર, ચાહડના પૌત્ર અને પદ્મસિંહ— પશ્ચિમિદેવી( પૃથિવીદેવી)ના પુત્ર. વીસલદેવે એને સૌરાષ્ટ્રના મુખ્ય અધિકાર સાંપેલા. પછી એ રાજાએ એને લાટદેશના વહીવટ સેાંપ્યા. એના શ્રેય માટે એના ભાઈ સામંતસિંહે ‘ સલક્ષનારાયણ'ની પ્રતિષ્ઠા કરી (સ. ૧૩૨૦).૧ સામ સિ’હુ–શ્રીમાલી પદ્મસિંહ–પૃથિવીદેવીના પુત્ર, મહસિંહ અને સલસિંહન ને ભાઈ.૧૦૦આ વીસલદેવે એને સુરાષ્ટ્રને વહીવટ સોંપેલા. અજુ નદેવે પણ એને એ હાદ્દા પર રાખેલા. એણે સક્ષસિંહના શ્રેય અથે ‘ સલક્ષનારાયણ ’ની સ્થાપના કરીને દ્વારકા જતાં માર્ગમાં સમુદ્રકાંઠે આવેલા રેવતી કુંડના છાઁદ્ધાર કર્યાં, ત્યાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચ ંડિકા, રેવતી અને ખલદેવની મૂર્તિ પધરાવી ને કૂવા તથા હવાડો બંધાવ્યા (સ. ૧૩૧૦).૧ સ. ૧૩૨૭ માં એ પાહુ સાથે સૌરાષ્ટ્રના વહીવટ કરતા. ૧૦૨ સામતસિંહ તથા સલખણુસિંહૈ ગિરનાર પર પાર્શ્વનાથનું બિબ કરાવ્યું.૧૦૨પાહુ–અજુ નદેવના સમયમાં સ. ૧૭૨૭માં મહુ. શ્રી ઠ. પાક્કુ અને ઠં. શ્રી સામંતસિંહ સૌરાષ્ટ્રમંડલના વહીવટ કરતા.૧૦૩ પ્રાયઃ ૧૩૨૩ માં પણુ એ સૌરાષ્ટ્રમંડલના વહીવટ કરતા.૧૦૩ સ. ૧૩૩૦ માં ૪. પાહુ જ એ હોદ્દો સ ંભાળતા.૧૦૪ સારંગદેવના સમયમાં પણ પાહ એ હોદ્દા પર ચાલુ હતેા.૧૦૫
૧-૧
કાન્હ-સારંગદેવને મહામાત્ય (સ. ૧૭૩૨)૧૦૬ ભાજદેવ-ચાપેાફ્ટ કુલના રાણુક, જેના પુત્રે સુમતિનાથના મંદિરને વાડીનુ દાન. કરેલું. ૧૦૭
વિજયાન ધ્રુવ-ક્ષેમાનના પુત્ર. સારંગદેવના સમયમાં વામનસ્થલીના મહામ`ડલેશ્વર,૧૦૮ અરિસિહતેા પૌત્ર. વીરધવલની પુત્રી પ્રીમલદેવીને પુત્ર. એની પત્ની નાગલદેવી રાષ્ટ્રકૂટ કુલના ભીમસિ ંહની પુત્રી હતી. ૧૦૯ હરિપાલ–રાષ્ટ્રકૂટ કુલના મલના પુત્ર. વામનસ્થલીના મંડલેશ્વર વિજયાનંદને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
સેલંકી કાલ મહાસાધનિક. ઘૂમલીના ભાનુ સામે લડતાં મૃત્યુ પામ્યો. એના ભાઈએ
એને પાળિયે કરાવ્યો. • મધુસૂદન-સારંગદેવને મહામાત્ય (સં. ૧૩૪૮) ૧૧ પેથા-સારંગદેવના સમયમાં પામ્હણપુરના પંચકુલને વડ સભ્ય ૧૧૨ વાઘેય-સારંગદેવનો મહામાત્ય (સં. ૧૩૫૦૧૧૩ માધવ-પહેલાં સારંગદેવને (સં. ૧૩૫૩)અને પછી ૧૧૪ કર્ણદેવ ૨ જાન મહા
માત્ય. એ નાગર બ્રાહ્મણ હતો. રાજાએ એના કુટુંબ પર અત્યાચાર કરતાં એણે અલાઉદ્દીન ખલજીને ગુજરાત પર હુમલો મેકલવા પ્રેરણા આપી.૧૧૫
પાદટીપે ૧. દુમિદરિ-શત વંદvમતિ (વિ. સં. ૧૨૦૬)ના આધારે–પં. લાલચંદ્ર લ.
ગાંધી, ગુજરાતને પ્રાચીન મંત્ર-વંશ”, “ઐતિહાસિક લેખસંગ્રહ ", પૃ. ૨૦૯
૨૧૮. વળી જુઓ. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૧૦. - ૨. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના અતિહાસિક લેખ ” ભા. ૨, લેખ ૧૬૩ ૩. આ કુલની ઘણુ માહિતી સામેશ્વરદેવે કુરથોત્સવના અંતિમ સર્ગમાં આપી છે.
નાગરમાં ગુલેચા કુલ હતું, પણ અન્ય ગોત્રમાં. સોમેશ્વરે ક્યાંય પોતાની જ્ઞાતિ
નાગર હોવાને નિર્દેશ કર્યો નથી. ४. प्रभावकचरित, पृ. १६२-१६३ ૫. ઝષધોરા, પૃ. ૧૧. વળી જુઓ કમાવજત, પૃ. ૧૮૮. ૬. પ્રાન્તિામણિ, પૃ. ૮૨, ૧૧ - ૭ ભો. જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં
તેને ફાળો,” પૃ. ૬૬ - ૮ સેમેશ્વરદેવના કુલ અને એની સાહિત્યકૃતિઓની વિગતો માટે જુઓ ભો. જ.
સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૨-૭૪. ૯. પુરાતનપસંઘઉં, પૃ. ૮૦ ૧૦. વીfમુરી, સ. રૂ; સુતસંન સ. ૩; સુતર્લિંaોજિની, ઝો. ૧૮-૧૭;
વસતવિજાત, ૩. રૂ, ક. ૧૩-૮૨; સરકાવીનરૈનજેaહેરોટ્ટ, રે. ૨૧૦-૪૦ ૬; . , પૃ. ૨૮-૧૦૫; પુ. . , પૃ. ૫-૮૦; ૪. એ.,
9. ૧૦-૧૨૦ ૧૧. 5. નિ., 9 ૯૮; પુ. પ્ર. ૪, પૃ. ૧૮
• વસ્તુપાલના સમયના સાહિત્યમાં આનો ઉલ્લેખ નથી.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૭ મું ]
નામાંકિત કુલ અને અધિકારીઓ
[ પર૫
૧૨. ગુ. એ લે, ભા. ૩, લેખ ૨૦૭-૨૧૨. ૧૩. કૌતિમુકી, સ. ૧, wો. ૨૧; . વિ . ૧૦૦; પુતનાપ્રવધસંગ્રટ્ટ, g. જ ૧૪. નરનારાયાનંદ, સ. ૧૬, ઋો. ૨૮ ૧૫-૧૬. ભો. જે. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંત
સાહિત્યમાં તેને ફાળો", પ્ર. ૫ ૧૭. એજન, પૃ. ૪૯-૫૩; ગુ. એ. લે, ભા. ૩, લેખ ર૦૭-૨૧૨ ૧૮. ગુ. એ. લે, ભા. ૨, લેખ ૧૬૭–૧૬૮. સં. ૧૨૯૮ માં એ ભરૂચને દંડનાયક
નિમાયો હતો (ગુ. મ. રા. ઇ., પૃ. ૪૬૦). ૧૯. 5. નિ, પૃ. ૧૮-૧૦૧પુરાતન વઘઉંટુ, પૃ. ૫-૭૮ २०. अर्बुदप्राचीनजनलेखसंग्रह. लेख २६१-२६२ ૨૧. દુ. કે. શાસ્ત્રી, ગુ. મા. ર ઇ, પૃ. ૪૫૩-૫૪, ૪૬૧ ૨૨-૨૩. મરદ્ર, કુંથાશ્રય, સ. ૨, . ૧૬ અને એના પરની અભયતિલકગણિકત ટીકા ૨૪. ગુ. એ. લે, ભા. ૨, લેખ ૧૩૭ (સં. ૧૯૪૩), ૧૩૮ (સં. ૧૦૫૧ ) ૨૫. એજન, લેખ ૧૩૮ (સં. ૧૫૧),
૨૬. એજન, લેખ ૧૩૬ ૨૭. એજન, લેખ ૧૩૯, ૧૪૭, ૧૫૯ ૨૮. એજન, લેખ ૧૩૯, ૧૪૦, ૧૫૯ ૨૯. એજન, લેખ ૧૪૦૮, ૧૪૩, ૧૪૩
ર. એજન, લેખ ૧૪૩ ૩૦. એજન, લેખ ૧૪૦, ૧૪૨ ૩. પ્ર. નિ., પૃ. ૨—૨૪; ઈ. p. ૩, ૬. ૨૧, શ્રી. ૨. છે. પરીખે એને 5.
જિ. ને બીરબલ કહ્યો છે ને ગુજરાતીમાં ડાહ્યો ડમરે થજે” કહેવત એના પરથી
પડી હોવાનું ધાર્યું છે (I. H. G., p. CIAL . n.). ૩૨. “રાણકી વાવ ને દામોદર કુ, જેણે ન જોયો તે જીવતાં મૂઓ.”
(Ibid., p. CL ) ૩૩. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૨૬
૩૪. ગુ. એ. લે, ભા. ૨, લે. ૧૪૩ ૩૫. સુન્દરી, ૫. ૨ ૩૬. p. રિ, p. ૬-૫૮. સિહદેવના વિ. સં. ૧૧૮૫ ના બનાવટી દાનપત્રમાં
એને “મહામાત્ય” કહ્યો છે (ગુ. એ. લે, ૧૪૩૮). ૩૬૫. ૪. ચિ., p. ૭૬ ૩૬ . પુ. 5. સં, ૫. ૨૧
૩૭. પ્ર. રિ, ૫. ૧૪ ૩૮. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૬૩
૩૮અ, એજન. પૃ. ૩૦૮ ૩૯, એજન, પૃ. ૨૬૫
૩૯. એજન, પૃ. ૩૦૯ ૪૦. ગુ. અ. લે, ભા. ૨, લે. ૧૪૪ ૪૧. એજન, ભા. ૩, લે. ૧૪૪ અ, ૧૪૪ બે ૪૨. એજન, લેખ ૧૪૪ અ
જરઅગુ. મ. રા. ઈ, પૃ. ૩૭૬ ૪૩. લેખ ૧૪૪ ક.
૪૩. ક. ૨, ૫, ૭૭ ૪૪. પુજન, ૫. ૧૬
૪૪. પગન, 5. ૮૬-૮૭
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૩
સાલડકી કાલ
૪૪આ. વિશેષ વિગતા માટે જુએ છુ. પ્ર. સેં., ૪૫. ૬. ના., પૃ. ૬૬; પુ. ૬. સ., પૃ. ૩૪ ૪૫મ. ગુ. અ. લે., ભા. ૨, લે. ૧૪૬
૪૭-૪૮. ગુ. મ. લે., ભા. ૩, લે. ૧૪૪ ઇ; ગુ. મ. રા. ઇ., પૃ. ૩૩૨ ૪૯-૫૦. ગુ. અ. લે, લે. ૧૪૪ ક
પરશુ. મ. રા. ઇ., પૃ. ૩૩૪
૫૩. પ્ર. વિ., પૃ. ૭૬; પુ. ૬. સં., પૃ. રૂ૨
પૃ. ૩૨.
૪૬. વામટાહંજાર, ≈ો. ૧૪૮
૫૧. એજન, લે. ૧૪૮ ૫, ૧૪૯ અ ૫૩. ગુ. એ. લે., લે. ૧૬૮ ક. ૫૩મા. પુન, પૃ. ૮૭
૫૪. Diskalkar, op. cit., No. 18
૫૪. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૩૫
૫૫. ગુ. અ. લે., ભા. ૧, લે. ૧૫૨-૧૫૩; પુ. ૬. સં., રૃ. ૩૪
૫૫ઞ. પુ. ૬. સેં., પૃ. રૂ૪
૧૪
૫૬. ગુ અ. લે., ભા. ૩, લે, ૧૫૭ અ ૫૮. ગુ. અ. લે., ભા. ૨, લે. ૧૫૪ ૬. થામય, સ. ૧૬, જો ૬૧. પુ. ૬. સ, બ્રુ. ૨૨ }ર-૬૩. ૬. ૧, રૃ. ૭૮ ૬૪ન્મ. પુ. ૬. સં., પૃ. ૪૦ ૬૫. ૬. વિ., છુ. ૮૫-૮૬ ૬. નન, રૃ. ૬૬; પુ. ૬. સં., પૃ. ૪૮ ૬૭. āપાશ્રય, સ. ૧૬, ≈ો. ૬૮-૬૯, ગુ. એ. લે., ભા. ૨, લે. ૧૫૬, ૧૫૭
૭૧ અ. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૬ ૭૨. ગુ. અ. લે., ભા. ૩, લે. ૧૫૭મ
[ પ્ર.
૫૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૩૬ ૫૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૩૬-૩૩૦ ૫૯. ૬. વિ., . ૭૧, ૧૧ ૬૧. ૬. વિ., પૃ. ૭૬
૬૧. Diskalkar, op. cit., No. 18 ૬૪. લન, રૃ. ૮૦-૮૧; પુ. ૬. સેં., રૂ૧-૪૦,૪૬ ૬૪મા. પ્ર. વિ., પૃ. ૮૦–૮૮; J. ૬. સેં., પૃ. ૪૦ ૬૬. નન, પૃ. ૮૬-૬૦
ફ્રૂ અને એ પરની અભયતિલકની ટીકા
૭૦-૭૧. એજન, લે. ૧૫૭
૭૪. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૬
૭. પુ. ૬. સં., પૃ. ૪૧
૭૩. પુ. ૬. સઁ, પૃ. ૪૮ ૭૫. ગુ. એ. લે., ભા. ૨, લે. ૧૫૮ ૭૬. ગુ. અ. લે., ભા. ૨, સે. ૧૫૮ ૭૭. એજન, ભા. ૩, લે. ૨૪૩ ૭૮-૮૦. એજન, લે. ૧૬૨
૭૭, એજન, લે. ૧૬૦ ૭૭. એજન, ભા. ૨, લે. ૧૬૧ ૮૦. પ્ર. ચિ., પૃ. ૧૦૪, ૬. જો. માં શૈાલદેવની જગ્યાએ ભીમસિંહનું નામ આવે
છે ( છુ. ૧૦૪ ). વીરધવલના જમાઈ ક્ષેમાનંદના વેવાઈ રાષ્ટ્રકૂટ ભીમસિંહ (ગુ. ઐ. લે., ભા. ૩, લે. ૨૨૫) એ ભીમસિંહ હોઈ શકે (ગુ. મ. રા. ઇ., પૃ. ૩૩૦). ૮૧. એજન, લેખ ૧૬૪ ૮૧અ. એજન, ભા ૩, લે. ૨૧૩
૮૨. એજન, ભા. ૨, સે. ૧૬૬ ૮૩. એજન, લે. ૧૬૬, ૧૮૬
૮૨મ. એજન, લે. ૧૮૬, ૨૦૧, ૨૦૨, ૨૦૧ ૮૪. એજન, સે. ૨૦૧, ૨૦૨, ૨૦૫
૮૫૮૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૧ . ૮૬. પ્ર. વિ., . ૧૦૬; પુ. . સેં., પૃ. ૧૬
Page #158
--------------------------------------------------------------------------
________________
૭મું . નામાંકિત કુલે અને અધિકારીઓ
[ ૧ર૭ ૮૬. ગુ. એ. લે, ભા. ૩, લે. ૨૧૩
- ૮૮-૮૯. એજન, લે. ર૧૪ ૯૦. ગુ. મ. રા. ઈ, પૃ. ૪૬૧, ટી. ૩ ૯૧. ગુ. અ. લે, ભા. ૩, લે. ૨૧૫માં ૯૨-૫. એજન, લે. ૨૧૬
૯૫૫. ગુ. મ. રા. ઈ, પૃ. ૪૬૮ ૨૫. ગુ. એ. લે. ભા. ૩, લે. ૨૧૬ અ ૯૬-૮. એજન, લે. ૨૧૭, ૨૧૯ અ, ૨૨૫ અ ૯૯-૧૦૦. એજન, લે. ૨૧૬ અ; Diskalkar, op. cih, No. 18. આ ઉદય એ સિદ્ધરાજ-કુમારપાલના સમયનો ઉદયન મંત્રી હેવા સંભવ છે (ગુ. મ. ૨. ઇ, પૃ. ૪૬૭). વીસલદેવનો મહામાત્ય સલખણસિંહ અને આ સલક્ષસિંહ એક હોઈ
શકે, પરંતુ આ સામંતસિંહ લણપસાજના પૌત્ર સામતસિંહથી ભિન્ન છે. ૧૦૦આ. કાંટેલા લેખમાંના કમ પરથી શ્રી. દુ. કે. શાસ્ત્રીએ સલખણુસિંહને વચેટ પુત્ર ધાયે
છે (ગુ. મ. રા. ઈ., પૃ. ૪૬૮), પરંતુ ત્યાં સામંતસિંહને સ્પષ્ટતઃ મહણસિંહનો ના ભાઈ અને સલક્ષસિંહનો મોટો ભાઈ કહ્યો છે. ગિરનારના લેખમાં મહણસિંહ, સામંતસિંહ અને સલ્લલ-એ સ્પષ્ટ કમ આપે છે (Diskalkar, op. cit,
No. 18). ૧૧. ગુ . લે, લે. ૨૧૬ અ; Diskalkar, op. cit, No. 18 ૧૨. એજન, લે. ૧૬૪
20224. Diskalkar., op. cit., No. 10 ૧૩. ગુ. એ. લે, લે. ૧૬૪. સં. ૧૩૩૪ના પોરબંદરના લેખમાં પણ એ બેનાં નામ સાથે
2011ai 3 (Diskalkar, op. cit., No. 18). ૧૦૪. ગુ. એ. લે, લે. ૨૧૯ બ
૧૦૫. એજન, લે. ૨૨૦ અ ૧૦૬. એજન, લે. ૨૨૦
૧૦૭. એજન, લે. ૨૨૦ અ ૧૦૮ એજન, લે. રરર આ
૧૦૯. એજન, લે. રર૫ ૧૧૦. એજન, લે. રરર આ
૧૧૧-૧૧૨. એજન, લે. રર૩ ૧૧૩. એજન, લે. ૨૨૩ આ
૧૧૪. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૮ ૧૧૫ એજન, પૃ. ૪૯૨-૯૪
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮
સમકાલીન રાજ્ય સોલંકીકાલ દરમ્યાન ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને લાટમાં સોલંકી રાજ્ય ઉપરાંત મોટાં નાનાં બીજાં અનેક રાજ્ય થયાં. એમાં સૌરાષ્ટ્રમાં વંથળી– જૂનાગઢના ચૂડાસમાવંશ ઉપરાંત બીજા અનેક રાજવંશને ઉદય થયો.
પૂર્વે માળવાને પરમારવંશ સેલંકીવંશને પ્રતિસ્પર્ધી રહ્યો. ઉત્તરે રાજસ્થાનમાં અનેક મેટાં નાનાં રાજય પ્રવર્યા. એમાંનાં કેટલાંક રાજ્ય સમય જતાં ગુજરાતના સેલંકી રાજ્યનું આધિપત્ય અંગીકાર કરતાં થયેલાં, તે કેટલાંક બીજા રાજ્ય સમકક્ષતા કે પ્રતિસ્પર્ધાના સબંધ ધરાવતાં. દક્ષિણે કંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલાંક પ્રબળ રાજ્ય હતાં, જે ગુજરાતના સોલંકી રાજ્ય સાથે સારાનરસા સંબંધ ધરાવતાં.
વર્તમાન ગુજરાતના ભૂભાગમાં આવેલાં તેમજ સેલંકી રાજ્યના આધિપત્ય નીચે રહેલાં સમકાલીન રાજ્યના સળંગ ઈતિહાસની રૂપરેખા સેલંકીકાલના ઇતિહાસ માટે અનિવાર્ય છે. વળી સમકાલીન પડોશી અને પ્રતિસ્પર્ધી રાજયોના ઇતિહાસની આછી રૂપરેખા પણ સેલંકી રાજ્યનો ઈતિહાસ સમજવા આવશ્યક છે. પ્રથમ કચ્છ-સૌરાષ્ટ્ર અને લાટનાં સમકાલીન રાજ્યની સમીક્ષા કરીએ.
૧, કચ્છને સમાવેશ લખે કુલાણ
સમા વંશના રાજા ફૂલનો પુત્ર લાખાક અત્યંત લાખો ફુલાણું કચ્છ દેશને અધિપતિ હતો. “યશરાજ'ના વરદાનની કૃપા થવાથી એ અજેય કહેવાતું હતું. એને મૂલરાજના સૈન્ય સાથે અગિયાર વાર અથડામણ થઈ હતી અને એમાં એને મૂલરાજના સૈન્યને ત્રાસ આપે હતા. એ જ્યારે કપિલેકટ્ટર્ગ(આજના કેરાકોટ)માં હતા ત્યારે મૂલરાજે એને સકંજામાં લીધું હતું. ત્યાં ઠંધયુદ્ધમાં મૂલરાજે લાખાકને નાશ કર્યો હતો.
અહીં કપિલદુર્ગમાં લાખાની સ્થિતિ, યશરાજની કૃપા અને હૃદયુદ્ધમાં મુલરાજને હાથે લાખાને વધ એ ત્રણ મહત્ત્વની ઐતિહાસિક વસ્તુ તરી આવે છે.
યશરાજ કેરાકેટમાં અત્યારે જે ભગ્ન શિવાલય છે તેના અધિષ્ઠાતા દેવ લાગે છે. મૂલરાજના સમયમાં મંદિર-સ્થાપત્ય વિધાનને જે એક ચોક્કસ પ્રકારને
Page #160
--------------------------------------------------------------------------
________________
૮ સુ' ]
સમકાલીન રાજ્યા
[ ૧૨૯
ઘાટ અસ્તિત્વમાં આવ્યા હતા તેનું આદ્ય રૂપ કપિલકોટ(કેરાકોટ)ના ભગ્નાવશેષ્ટ સ્વરૂપમાં સચવાયેલું જોવા મળે છે. એ શિવાલય એટલા સમય સુધી સરળતાથી જઈ શકે છે અને તે એ લાખા ફુલાણીનુ હાવાની સંપૂર્ણ શકયતા છે.
એક ઐતિહાસિક મુદ્દો લાખાના કપિલકોટદુર્ગાની મૂલરાજની ચડાઈ વખતે હૂં યુદ્ધમાં મૂલરાજને હાથે લાખા મરાયાનેા છે. યાશ્રય કાવ્યમાં તે આ. હેમચંદ્રે મૂલરાજ ગ્રાહરિપુ ઉપર ચડી ગયા ત્યારે લાખા અને સિરાજ ગ્રાહરિપુની મદદે દોડી ગયા, એમાં લાખા મૂલરાજને હાથે જ ખુમાલી નદીને કાંઠે થયેલા યુદ્ધમાં મરાયા અને ગ્રાહરિપુ તથા સિંધુરાજ કેદ પકડાયા એવુ' જણાવ્યું છે. પ્રબંધચિંતામણિકાર મેરુડુંગને આ. હેમચંદ્રનું ચાશ્રય કાવ્ય અજાણ્યું કહી શકાય નહિ, છતાં આ. હેમચંદ્રને ન અનુસરતાં એ જુદી અનુશ્રુતિ આપે છે તેથી સંભવ છે કે આ. હેમચંદ્રે કવિસ ંપ્રદાયના સંદÖમાં લાખા સૌરાષ્ટ્રમાં જ ખુમાલી નદીને કાંઠે મરાયાનું નોંધ્યું હાય.૩ આ બંનેમાં એક તથ્ય સ્પષ્ટ છે કે લાખા ફુલાણીનું અવસાન મૂલરાજને હાથે થયું. આ સમય ઈ. સ. ૯૭૯ આસપાસના હાવા અસંભવિત નથી. બજે સે લાખા ફુલાણીને સમય ઈ. સ. ૧૭૨૦-૧૩૪૪ ને આંકથો છેઃ અને આ પૂર્વે મૂલરાજે લાખાને આટકેટ પાસે માર્યાંના નિર્દેશ કરી, એને સમયની દૃષ્ટિએ સ્વીકારવા અરુચિ બતાવી છે.પ ત્યાં અર્જેસે એમ પણ કહ્યું છે કે મેજર જે. ડબલ્યૂ. વોટ્સન દલીલ કરે છે તે પ્રમાણે લાખાને મૂલજી વાઘેલાએ માર્યાં છે.
લાખા ફુલાણીને કપિલકાટદુ` પર ચડાઈ કરી યુદ્ધમાં માર્યાનું મેરુડુંગ એના ગ્રંથ(સં. ૧૩૬૧–૪. સ. ૧૩૦૫)માં કહે છે, જ્યારે ખજેસ તે લાખા ફુલાણી ઈ. સ. ૧૩૨૦(વિ. સં. ૧૩૭૬)માં સત્તા ઉપર આવ્યાનું જણાવે છે. આમ બર્જેસની સાલવારી તદ્દન નિરંક નીવડે છે અને લાખા ફુલાણી મૂલરાજ સેાલીને સમકાલીન હોવાની વાત આ. હેમચંદ્ર તેમજ મેરુતુંગના કથાનક પ્રમાણે અભાધિત બની જાય છે. માત્ર લાખા ફુલાણીનું મૂલરાજને હાથે કયાં મરણ થયું એટલું જ નિશ્ચિત કરવુ ખાકી રહે છે.
જામ પુઅ રા’
લાખા ફુલાણીએ કેરાકોટના વાસ્તુમાં પેાતાના નાના ભાઈ ધાએના પુત્ર પુંઅ રાતે ખેલાવ્યા હતા એ વખતે કાંઈ મનદુઃખનું કારણુ ચતાં પુંચ્ય રા' ભુજથી પશ્ચિમે વીસેક કિ. મી. ઉપર આવેલા એક સ્થાન ઉપર, પધરગઢ નામથી પાછળથી જાણીતા, કિલ્લા ખનાવી ત્યાં રહેતા હતા. લાખાનું મૂલરાજ સાલકીને હાથે
સે. હ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ] સેલંકી કાલ
[ પ્ર. અવસાન થયા પછી પુંઅરાના હાથમાં કચ્છના આ પ્રદેશનાં સત્તાસૂત્ર આવેલાં હતાં. પુંઅરાને ઘૂમલી(?)ને વિયડ ગુજર (?) સાથે અગાઉ અથડામણ થઈ હતી એને બદલો લેવા વિયડ પધરગઢ ઉપર ચડી આવ્યું. આ સમયે પુંઅરાએ સિંધના હમીર સુમરાને મદદે બોલાવ્યો. યુદ્ધમાં વિયડ માર્યો ગયો અને હમીરને એ મદદના બદલામાં પુંઅ રા’એ પિતાનો પુત્રી પરણાવી. અનુશ્રુતિ પ્રમાણે હમીર તારણે આવતાં કોઈએ મશ્કરી કરી એટલે એ ચાલ્યા ગયે. પુંઅ રાને એની જાણ થતાં સમજુ માણસો મોકલી એને મનાવી લેવામાં આવ્યો. હમીરે શરત કરી કે તમારે ત્યાં અધા/વેચાણનાં ખત થતાં દસ્તાવેજોમાં “અઘાટ હમીરા વાર” એવી નોંધ લેવાય. ત્યારથી એ જાતની નોંધ કચ્છમાં થતી આવી છે.
પુંઅ રાને રાજ્યકાલ છએક વર્ષથી વધુ ચાલ્યો નહિ. પુંઅ ર તરફથી સંઘાર લેકેને ભારે રંજાડ અનુભવો પડ્યો હતો. એ લેકેએ જખૌ બંદરના વિસ્તારમાં આવી રહેલા રૂમી કે ઈરાની લોકોની મદદ માગી પધરગઢ ઉપર હલ્લો કર્યો. ઘેડેસવાર થઈ આવેલા એ બેત્તર વિદેશીઓએ પધરગઢ ઉપર સંઘાર સાથે હલ્લે કર્યો, જેમાં પુંઅ રા’ માર્યો ગયો અને સંભવ છે કે એ વિદેશીઓ પણ માર્યા ગયા. સંધાએ પધરગઢથી પશ્ચિમે એક ટેકરી ઉપર એ લોકોની યાદગીરી જાળવી કે જ્યાં પાછળથી એ ઘડેસવારનાં પથ્થરનાં પૂતળાં ઊભાં કરવામાં આવ્યાં. ત્યારથી ભાદરવા મહિનાના સોમવારે ત્યાં દર વર્ષે મોટે મેળે ભરાય છે. આ વિદેશીઓને અત્યારે “જખ' કહેવામાં આવે છે. “જખૌ” બંદરના નામ સાથે પણ આ “જખ” લેકે જોડાયેલા કહેવાય છે. આ વિદેશી લોકે કોણ હતા, એ લેકે “જખ” (સંભવતઃ સં. યક્ષ-પ્રા. વર) શા માટે કહેવાયા અને પુંઅ રા'ના વિનાશમાં તેઓ કારણભૂત હતા કે નહિ એની પ્રમાણ પુષ્ટ ઐતિહાસિક વિગત ખૂટે છે.
૨. કરછને જાડેજા વંશ પંઅ રાની રાણી રાજીએ પતિના અવસાન પછી ઠઠ્ઠાના જામ જાડાના દત્તક પુત્ર લાખા જાડેજા(જાડાના પુત્ર)ને કચ્છનું રાજ્ય ચલાવવા નિમંત્રણ આપ્યા(ઈ. સ. ૧૩૫-સં. ૧૪૦૬ લગભગ)નું બજેસ લખે છે૭, પરંતુ પુંઅ ના ઉપરના સમય સાથે આ સમયને તે સર્વથા મેળ નથી, પરંતુ જૂના મત પ્રમાણે પણ લાખા-જાડેજાને કચ્છને રાજ્યારંભ સં. ૧૨૯૭(ઈ. સ. ૧૧૪૭)થી શરૂ થતો હાઈ વચ્ચે (ઈ. સ. ૮૮૫-૧૧૪૭=૧૬૨ વર્ષ) ભારે માટે ગાળે પડે છે. સંભવ એ છે કે મૂલરાજ સેલંકીને હાથે કેરાકોટમાં લાખ ફલાણી ભરાયા પછી મૂલરાજની સત્તા કચ્છના કેરાકેટના વિસ્તાર સુધી પ્રસરી
Page #162
--------------------------------------------------------------------------
________________
-૮ મું ]
સમકાલીન રાજે
[ ૧૩૧
હોય અને પધરગઢમાં સંઘારોને હાથે પુંઅ રને અંત આવ્યા પછી વધુ વિસ્તાર પર સાર્વભૌમ સત્તા મૂલરાજની પ્રવતી હોય. સં. ૧૦૯૩(ઈ. સ. ૧૦૩૭)ને ભીમદેવ ૧ લાના સમયને અભિલેખ ભીમદેવની કચ્છ મંડલ ઉપર સત્તા હોવાનું કહે છે. સં. ૧૧૫(ઈ. સ. ૧૧૩૯) ભદ્રેશ્વરની દક્ષિણે આવેલા ચોખંડા મહાદેવની બાજુના બહારના એટલામાં જડેલે સિદ્ધરાજ જયસિંહનો અભિલેખ પણ એ પ્રદેશ ઉપર સોલંકી સત્તાનો ખ્યાલ આપે છે. વળી સૂચક એ છે કે વાગડમાં રવ પાસે રવેચી માતાના બહારના ઓટલે ઊભો જડેલો સં. ૧૩૨૮ (ઈ.સ. ૧૨૭૨)ને અર્જુનદેવ (વાઘેલા–સોલંકી)ના સમયનો અભિલેખ કચ્છના ગેડી વિભાગ ઉપર અણહિલપાટકના રાજવીની સત્તા હોવાનું કહે છે. ૧૦ એ પછી સં. ૧૩૩૨(ઈ.સ. ૧૨૭૫) સારંગદેવ વાઘેલાને ભદ્રેશ્વરમાંથી ખોખરા ગામમાં ગયેલ અભિલેખ પણ કચ્છ ઉપર અણહિલપાટકની સત્તા બતાવે છે.
એ પ્રશ્ન રહે જ કે અણહિલવાડના બંને સોલંકીવંશની સત્તા શું સમગ્ર કચ્છ ઉપર હતી, કેરાકોટથી લઈ સમગ્ર પૂર્વ અધ ભાગ ઉપર હતી કે માત્ર વાગડ ઉપર મર્યાદિત હતી. બજેસના મતે તો લાખો જાડેજે છેક ઈ. સ. ૧૭૫૦માં કચ્છના પશ્ચિમ ભાગ ઉપર આધિપત્ય મેળવતો જોવા મળે છે. જુના નવા મતને તફાવત નીચે મુજબ છેઃ આ. કે. દિવેદી
બજેસ જામ લાખ જાડેજો સં. ૧૨૦૩-ઈ.સ. ૧૧૪૭ સં. ૧૪૦૬-ઈ. સ. ૧૭૫ રતે રાયધણ સં. ૧૨૩૧-ઈ.સ. ૧૧૭૫ સં. ૧૪૨-ઈ. સ. ૧૬૫ ઓઠાજી
સં. ૧૨૭૧-ઈ. સ. ૧૨૧૫ સં. ૧૪૪૧-ઈ. સ. ૧૭૮૫ ગાહજી
સં. ૧૩૧૧-ઈ. સ. ૧૨૫૫ સં. ૧૪૬૧-ઈ.સ. ૧૪૦૫
સં. ૧૩૪૧-ઈ. સ. ૧૨૮૫ સં. ૧૪૮૬-ઈ. સ. ૧૪૩૦ મૂળજી સં. ૧૩૭૭-ઈ.સ. ૧૩૨૧ સં. ૧૫૦૬-ઈ. સ. ૧૪૫૦
મૂળજી સુધીમાં ૧૨૯ વર્ષો તફાવત રહે છે.
શ્રી આત્મારામ કે. દ્વિવેદી લાખો જાડેજો કચ્છમાં આવ્યાનું કારણ એવું બતાવે છે કે મોડ અને મનાઈને ભાઈ જામ ઉન્નડ (૧૪૮) નગરસમાં સત્તા ઉપર રહેલે તેનાથી છઠ્ઠી પેઢીએ (૧૫૪) જામ જાડો થયો. એને સંતાન નહોતું તેથી નાના ભાઈ વેરેજીના પુત્ર લાખાને દત્તક લીધા, પણ પછીથી જાડાને ધાઓ નામનો
ઔરસ પુત્ર જન્મે. એ ઉંમરલાયક થતાં ઝઘડો ન થાય એ માટે લાખો પિતાના નાના ભાઈ લાખિયાર સાથે કચ્છમાં ચાલ્યો આવ્યો અને મધ્ય કચ્છમાં પધરગઢથી ઉત્તર દિશામાં નદીકાંઠે લાખિયારના નામથી લાખિયાર વિયરે નામે નગર
વેહેણુજી
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ~
૧૩૨ ].
લકી કાલ વસાવી, ત્યાં રાજધાની બનાવી આસપાસનો પ્રદેશ હસ્તગત કરી રાજ્ય ચલાવવા લાગે. ૧૧ એના સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫)માં થયેલા અવસાને એને પુત્ર રત રાયધણ સત્તા ઉપર આવ્યું, એના સમયમાં જ લોકેએ થડ ઉપદ્રવ મચાવેલે, પણ તેઓને તાબે કરી એણે રાજય નિષ્કટક કરેલું. એ સં. ૧૨૭૧ (ઈ. સ. ૧૨૧૫)માં અવસાન પામતાં એનો પુત્ર ઓઠા ગાદીએ આવ્યો. એના સમયમાં પણ જતોએ તોફાન કરેલું, પરંતુ બારામાં જામ ગજણ સત્તા ઉપર હતો તેના પુત્ર હાલાની મદદથી જતને કાબૂમાં લીધા.
ઓઠોજી સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)માં મરણ પામતાં એને પુત્ર ગાહેબ સત્તાધીશ બને. આના સમયમાં જતોએ માથું ઊંચકેલું, પણ બારાના ગજણના. પુત્ર જિયોને પુત્ર અબડો ગાજીને ત્યાં હતો અને જોરાવર હતો એટલે એણે. જતેને દબાવી દીધા.
ગાજીનું સં. ૧૩૪૧(ઈ. સ. ૧૨૮૫)માં અવસાન થતાં એને પુત્ર વેહેણુજી સત્તા ઉપર આવ્યો.
એણે અબડાને રજા આપતાં અબડો ખુશીથી છોડી ગયો અને પિતાના નાના. ભાઈની સાથે રહી અબડાસા અને મોડાસા નામે પછીથી જાહેર થયેલા તે તે. પ્રદેશમાં બેઉ ભાઈ સ્વતંત્ર રીતે સત્તા ભોગવવા લાગ્યા.
વેહેણછ સં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧)માં મરણ પામતાં એનો પુત્ર મૂળવો. સત્તા ઉપર આવ્યું. વેહેણજીના સમયમાં જ અણહિલપુર પાટણને અલાઉદ્દીન ખલજીની ફોજે કબજે લઈ ગુજરાતમાંથી રાજપૂત-સત્તા નાબૂદ કરી નાખી તેથી કચ્છ ઉપર હવે ગુજરાતના સોલંકી-વાઘેલાઓની સત્તા રહી નહોતી. એ સમયે જાડેજાઓની મુખ્ય સત્તા લાખિયાર વિયરોમાં રાજધાની રાખી ચાલુ રહી હતી,
જ્યારે અબડાસામાં અને મોડાસામાં અબડે અને એના નાના ભાઈ મેડની સત્તા હતી. અબડાસાની રાજધાની અબડાના દાદાના વખતથી બારામાં હતી અને એ જ અબડાસાની પણ હોવાની શક્યતા છે.
૩. ભદ્રેશ્વરનું પડિયાર રાજ્ય વિરધવલના સમયમાં ભદ્રેશ્વરમાં ભીમસિંહ પડિયારની સત્તા હતી. એના દરબારમાં સામંતપાલ, અનંગપાલ અને ત્રિલોકપાલ એ નામના ત્રણ નકર હતા. તેઓ પ્રથમ વિરધવલ પાસે નોકરી માટે ગયેલા, પણ મોટા દરમાયા માગતાં વિરધવલે પાનનું બીડું આપી વિદાય કર્યા હતા. વોરધવલે ભદ્રેશ્વરમાં માથું ઊંચકીને રહેલા ભીમસિંહને પોતાની આણ સ્વીકારવા કહેણ મોકલ્યું હતું, પણ
Page #164
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજે
[ ૧૩૩ એણે સામે શરણ માગવા કહેતાં વીરધવલ ભદ્રેશ્વર ઉપર ચડી આવ્યો હતો. યુદ્ધમાં એ વિજયી તે નહતો બન્યો, પણ પાછળથી યુક્તિથી એણે ભીમસિંહ પાસેથી રાજ્ય કબજે કરી લીધું હતું. ૧૨ બીજાં નાનાં કોઈ રાજ્ય હોય તો એ વિશે માહિતી ઉપલબ્ધ નથી.
૪, ચૂડાસમા વંશ અનુમૈત્રક કાલનાં રાજ્યના વૃત્તાંતમાં આ પૂર્વે સૂચવવામાં આવ્યું છે કે સિંધના સમાવંશના ચંદ્રચૂડે કે ચૂડાચકે વામનસ્થલી–વંથળીમાં મોસાળમાં આવી પિતાના મામા વાળા રામની પછી એ પ્રદેશમાં સત્તાસૂત્ર હાથ કર્યા (ઈ. સ. ૮૭૫).૧૩ એને પુત્ર હમીર પિતાની હયાતીમાં જ મૃત્યુ પામેલે હાઈ ઈ. સ. ૯૦૭ આસપાસ ચંદ્રચૂડ મરણ પામતાં હમીરને પુત્ર મૂલરાજ દાદા પછી વંથળીને રાજા બન્યા. ૧૪ વિરોધ કરનારા આસપાસના રાજાઓને હરાવી એણે પિતાનાં મૂળ મજબૂત કર્યા. પછી ઈ. સ. ૯૧૫માં એ મૃત્યુ પામતાં એનો પુત્ર વિશ્વવરાહ સત્તા ઉપર આવ્યું. એણે પણ પ્રપિતામહ અને પિતાની જેમ સમકાલીન રાજવીઓ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. એના પછી ઘણું કરી એને પુત્ર પ્રહરિપુ કિવા ગ્રાહારિ સેરઠપ્રદેશમાં સત્તા ઉપર આવ્યો. ચૂડાસમા , રાજવંશન સંસ્થાપક ચંદ્રચૂડ જેમ મામાના વારસે સોરઠને સત્તાધીશ બન્યો, તેમ એ પછી લગભગ ૬૭ વર્ષે સોલંકી રાજવંશને સંસ્થાપક મૂળરાજ સોલંકી મામાના વારસે સારસ્વત-મંડલની સત્તા હાથ કરી અણહિલવાડ પાટણમાં શાસક બને (ઈ. સ. ૯૪૨).૧૫ આ. હેમચંદ્ર સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મુલરાજના જીવનના જે ત્રણચાર પ્રસંગ વર્ણવ્યા છે તેઓમાં પહેલા પ્રસંગ તરીકે સોરઠના આ ગ્રહરિપુ ઉપરની ચડાઈનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ સમયે પ્રભાસ પાટણ ઉપર ચાવડાઓની સત્તા હતી. દેશદેશાવરમાંથી લેકે પ્રભાસની યાત્રાએ જતાં ગ્રાહરિપુની સત્તા નીચેના સોરઠ પ્રદેશમાંથી પસાર થતા હતા. ગ્રાહરિપુ આ યાત્રાળુઓને પજવતો હતો એની ફરિયાદ મૂલરાજ પાસે આવતાં ગ્રહરિપુને ચેતવવામાં આવ્યો, પરંતુ એણે ધ્યાન ન આપતાં મૂલરાજ પ્રબળ સૈન્ય સાથે ગ્રાહરિપુના પ્રદેશ ઉપર ચડી આવ્યો અને, આ. હેમચંદ્રના જણાવ્યા પ્રમાણે. જંબુમાલી નદીને કાંઠે થયેલા યુદ્ધમાં મૂળરાજે ગ્રાહરિપુ ઉપર વિજય મેળવી એને કેદ કર્યો અને ભવિષ્યમાં યાત્રાળુઓને ન પજવવાની શરતે એને મુક્ત કરવામાં આવ્યો. ૧૬
ચૂડાસમાઓની રાજધાની વામનસ્થલી-વંથળીમાં હતી, પરંતુ એમની પાસે સમગ્ર પશ્ચિમ ભારતમાં લશ્કરી દષ્ટિએ મહત્ત્વનો કિલો (ગિરનારની તળેટીમાં
Page #165
--------------------------------------------------------------------------
________________
- [ પ્ર.
૧૩૪ ]
સોલંકી કાલ આજને “ઉપરકોટ' કહેવાય છે તે કિલો) હતો. વિબરફોર્સ નોંધે છે કે આ કિલ્લો ગ્રાહરિપુએ બંધાવ્યું હતું. ૧૭ સંભવ છે કે પ્રાચીન કાલના કિલ્લાની એણે મરામત કરાવી હશે, કારણ કે જન પ્રબમાં તો એ કિલ્લાનું જૂનું નામ ૩સેનાઢ (પ્રા. ૩ ૦) જેવા મળે છે, જ્યાં એનાં બીજાં નામ હરગઢ અને કુળદુન પણ મળે છે, જે એવી સંભાવના બતાવે છે કે ઈ. સ. ૧૮૪૪ માં સત્તા ઉપર આવેલા રા' ખેંગાર ૧ લાએ મરામત કરાવી હોય. કુટુકા(સં. કૂળદુ) એવું સૂચવે છે કે એ કિલે ઘણો જ હતો. વાળnઢ પૌરાણિક પ્રકારનું નામ છે, પરંતુ ગિરનાર(પ્રાચીન ૩યંત ગિરિ)ની તળેટીમાં આવેલા અને ક્ષત્રપ કાલમાં સંભવતઃ સુવર્ણરેખાના ઉત્તર-દક્ષિણ કાંઠાઓ ઉપર વિકસેલા ગિરિનગરમાં છેક ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ સ્કંદગુપ્તના સમય સુધીના તે તે સમ્રાટના પ્રતિનિધિ
એ ઉપ-રાજધાની રાખેલી તેના રક્ષણ માટે એ કિલ્લાને આબાદ રાખે હશે, જેની પાકી મરામત થવાને કારણે પછીનાં આક્રમણની સામે વર્ષો સુધી રક્ષણ મળ્યા કર્યું હશે. જન પ્રબંધોમાં કુળદુ નામ નેંધાયું હતું તેના વિકલ્પમાં ખેંગારને કારણે વેપારઢ પણ નોંધાયું. રા” ચાહરિપુ (સંભવતઃ ૯૪પ-૯૮૨)
મૂલરાજ અને ગ્રાહરિપુ વચ્ચેનો સંગ્રામ મૂલરાજે સારસ્વત મંડલ અને સત્યપુરમંડલ ઉપર સંપૂર્ણ કબજો જમાવ્યા પછી કહી શકાય. ગ્રાહરિપુ સાથેના વિગ્રહમાં એની મદદે આવેલ કચ્છકેરાનો લાખો ફુલાણ મૂલરાજને હાથે માર્યો ગયાનું આ. હેમચંદ્ર નોંધે છે, પરંતુ પ્રબંધચિંતામણિ તો સ્વતંત્ર રીતે મૂલરાજે કચ્છકેરા ઉપર ચડાઈ કરી એને માર્યાનું લખે છે, જે વધારે શ્રદ્ધેય. લાગે છે. લાખો ઈ. સ. ૯૭૭ પૂર્વે મરણ પામ્યાની એક શક્યતા છે, એટલે ગ્રાહરિપુ સાથેનો વિગ્રહ પણ એ પૂર્વે અથવા ગ્રાહરિપુ ઈ. સ. ૯૯૨ આસપાસ મરણ પામ્યો હોય તો એની પૂર્વે ડાં વર્ષ ઉપર થયો હોવાનું માની શકાય. રા’ કવાત ૧ લે ( ઈ. સ. ૯૮૨-૧૦૦૩)
ગ્રાહરિપુ પછી સંભવતઃ એને પુત્ર રા’ કવાત ૧ લે ઈસ. ૯૮૨ માં સત્તા ઉપર આવ્યો. એક અનુશ્રુતિ પ્રમાણે શિયાળબેટના સત્તાધીશ અનંતસેન ચાવડાએ સૌરાષ્ટ્રના નાનામોટા કેટલાક રાજવીઓને કેદ પકડ્યા હતા તેમાં રા' કવાતને પણ પ્રભાસપાટણ પાસે સમુદ્રમાં મળવા બોલાવી કેદ કર્યો. રા' વાતને એના મામા ઉગા વાળા (તળાજાના શાસક) સાથે અણબનાવ હતો, પરંતુ ભાણેજને અનંતસેને દગાથી પકડેલ હેઈ ઉગાએ શિયાળબેટ ઉપર ચડાઈ કરી યુદ્ધમાં અનંતસેનને ખતમ કર્યો અને ભાણેજને છોડાવ્ય. બેશક, છેડાવતી વખતે એણે ભાણેજને
Page #166
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૩૫ અકસ્માત લાત મારી, આનો રોષ રાખી રા’ કવાતે ઉગા વાળાના પ્રદેશ ઉપર ચડાઈ કરી, બાબરિયાવાડમાં ચિત્રાસર પાસે હરાવી યુદ્ધમાં એનો નાશ કર્યો. રા' કવાત ઈ. સ. ૧૦૦૩ માં મરણ પામ્યા. ૨૧ રા” દયાસ (ઈ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦)
રા’ કવાત પછી એને પુત્ર દયાસ ગાદીએ આવ્યું. ગુજરાતનાં એતિહાસિક સાધનમાં જાણવામાં આવ્યું નથી, પરંતુ એક અનુશ્રુતિ ખૂબ જાણીતી છે કે અણહિલવાડ પાટણના સોલંકીરાજ દુર્લભરાજ(ઈ.સ. ૧૦૧૦-૧૦૨૨)ની રાણું ગિરનારની યાત્રાએ ગયેલી ત્યાં એને દામોદર કુંડમાં નાહવા કર આપવાનું કહેતાં રાણીના એ અપમાન બદલ દુર્લભરાજને સોરઠ ઉપર ચડાઈ કરવી પડી. દુર્લભરાજે વંથળી કબજે કર્યું. રા' કવાત ગિરનારની તળેટીમાં આવેલા ઉપરકેટમાં ભરાઈ ગયે. દુર્લભરાજે ઉપરકોટ ઉપર હલ્લો કર્યો, લાંબા યુદ્ધમાં રા” દયાસ અને એના સાથીદારો માર્યા ગયા અને સોરઠ પ્રદેશ સોલંકીઓની સત્તા નીચે આવ્યો. દુર્લભરાજે ત્યાં પિતાના પ્રતિનિધિને ગોઠ (ઈ. સ. ૧૦૧૦). રા’ દયાસના મૃત્યુ વખતે એનો પુત્ર નેઘણું બાળક હતો. ગુપ્ત રીતે ઊછરેલા નેઘણે પુખ્ત વયને થતાં સેરનું રાજ્ય હસ્તગત કર્યું અને પિતાની સત્તા સમગ્ર પ્રદેશ ઉપર જમાવી લીધી (સંભવતઃ ઈ. સ. ૧૦૨૬).૧૨ રોંઘણું ૧લો (ઈ. સ. ૧૦૨૬-૧૦૪૪)
આ એવે ટાંકણે બન્યું કે જે સમયે મહમૂદ ગઝનવીની સોમનાથ ઉપરની ચડાઈ પતી ગઈ હશે. એક વાત સ્પષ્ટ છે કે સોરઠમાં કઈ પણ કારણે ગુજરાતની સત્તા નબળી પડી ચૂકી હતી. રા' નોંધણની ઉંમર આ સમયે પંદર વર્ષની હોવાનું કહેવાય છે. ૨૩ એને માટે રા’ દયાસના મૃત્યુ પૂર્વે એને નજીકમાં જન્મ માનવો પડે. માતા ધાવણા બાળકને મૂકી સતી થવાની શક્યતા નથી, તેથી એ ત્યારે પાંચેક વર્ષને હોય તો એકવીસમે વર્ષે એણે સત્તા હાથ ધરી હાય. ગમે તે હોય, પરંતુ એ રાજ્ય ચલાવી શકે એટલી ઉંમરનો હતે.
એની સત્તા પ્રભાસપાટણ સહિત સમગ્ર સોરઠ પ્રદેશ ઉપર હતી કે પ્રભાસપાટણ કોઈ બીજી સત્તા નીચે હતું એનો નિશ્ચય સરળ નથી. કોડીનાર નજીકના બેડીદરમાં સેંઘણને આશ્રય મળે હતો. એટલું તે કહી શકાય કે એ પ્રદેશ ઉપર મૂળ સત્તા ચૂડાસમાઓની હતી, તે પ્રભાસપાટણ ઉપર પણ એમની સત્તા હોય, જે થડા સમય માટે ગુજરાતના સોલંકીઓ નીચે હતું. ઈ. સ. ૧૦૨૬ના જાન્યુઆરી માસની ૬ ઠ્ઠી તારીખે મહમૂદ, વચ્ચે અણહિલવાડ પાટણ ઉપર પકડ જમાવી આગળ વધતો, પ્રભાસપાટણ આવી પહોંચ્યો. ભીમદેવ ૧લે સૌરાષ્ટ્રસમુદ્રકાંઠાની પશ્ચિમે મિયાણી પાસે ગાંધીના કિલ્લામાં આશ્રય લેવા જઈ રહ્યો.૨૪
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
સાલ ફી કાલ
[31.
પરિણામે પ્રભાસપાટણમાં લાંા સમય લડાઈ ચાલી નહિ. સ્થાનિક વીરાએ, એ પછી ગુજરાતના સૈનિકા હાય, સારના સૈનિકો હોય કે ગીરના અમુક ભાગમાં ચાવડાએની સત્તા હતી તેમના સૈનિકો હોય, મા ત્રણેના સૈનિકા સયુક્ત થઈ લડવા હોય, એ દિવસ તે મુસ્લિમ સૈનિકોને ભારે પ્રબળ સામનેા કર્યાં, પરંતુ નાસીપાસ ન થતાં તા. ૨ ૭ ફેબ્રુઆરીએ મહમૂદે સામનેા ખાળ્યે, સેમનાથના મંદિરને ધ્વસ્ત કર્યું અને શિવલિંગના ટુકડા કરી નાખ્યા. લૂટ લઈ એ ત્યાં માત્ર અઢાર દિવસ રહી સ્વદેશ ભણી રવાના થયા. આ વખતે ટૂં રસ્તા લેવાના લાભે યા તે અસલ મા` ઉપર ઠેર ઠેર રાજપૂતાની થયેલી તૈયારીના કારણે એણે કચ્છના માગ લીધે, જેમાં એના સૈન્યની સારી એવી પાયમાલી થઈ છતાંય એ છટકી ગયા.૨૫
'
૧
૧
પ્રભાસપાટણના ભદ્રકાલીના મંદિરમાંના શિલાલેખ( વિ. સં. ૧૨૨૫ઈ. સ. ૧૧૬૯ )માં જણાવ્યા પ્રમાણે ભીમદેલ ૧ લાએ સામનાથનું મ ંદિર ' રુચિતરમહાપ્રાયમિ: ' ( વધુ સુંદર એવા વિશાળ પથ્થરાથી ) બંધાવ્યું હતું,ક અને એના રાજ્યકાલ ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૪ના છે.ર૭ રા' નેાંધણ ૧ લે। સત્તા હાથ કરે છે સ ંભવતઃ ઈ. સ. ૧૦૨૬ માં, એ જોતાં એ મહમૂદની ચડાઈ પછી જ ચૌલુકજ સત્તા નબળી પડતાં માથુ ઊંચકે છે એમ કહેવું યુક્તિયુક્ત કહી શકાય. શકય એ છે કે ભીમદેવ ૧ લે ગાદીએ આવ્યા તે પહેલાં જ યુવરાજ અવસ્થામાં સાલ કીઓના સારના આધિપત્યના સમયમાં જ એના પ્રબંધથી સામનાથનું મ ંદિર નવી માંડણી પામ્યુ હતુ. અને મહમૂદે ઈજા કરી તે આ નવા મંદિરને. નવા લિંગની સ્થાપના અને બીજી મહત્ત્વની મરામત ભીમદેવ ૧ લાના લાંબા રાજ્યકાલ દરમ્યાન થઈ અને એ પછીના સમયમાં ખારી હવાને કારણે જે નુકસાન થયું હશે તેને લક્ષ્યમાં લઈ ઈ. સ. ૧૧૬૯ સુધીના ગાળામાં કુમારપાલના રાજ્યકાલ દરમ્યાન મદિરની અસલ બેસણી( plinth )થી દોઢેક ફૂટ ઉપરથી નવા મંદિરની મૂળના ૬૪ ફૂટના લંબચોરસ મદિના સ્થાને પૂર્વમાં આગળ વધી, ૯૮ ફૂટની લંબાઈ આપી મેરુપ્રાસાદ'ના રૂપના નવનિર્માણની રચના કરાઈ. મંદિરની ચેગમ વિશાળ પથ્થરાની ફરસબંધી ભીમના સમયની હતી તેના ઉપર પુરાણ થયા પછી કુમારપાલના સમયની ફરસબંધી ફરીથી કરવામાં આવેલી સ્પષ્ટ રીતે માલૂમ પડી આવી છે.
મહેમૂદના આક્રમણુ પછી જે કાંઈ અવ્યવસ્થા થેાડા સમય સુધી થઈ હશે તેનેા લાભ રા' નોંધણુ ૧ લાને પિતાનું રાજ્ય સ્થિર કરવામાં મળ્યા. આ બધા સમય પ્રભાસપાટણુ ઉપર તેા સત્તા સાલકીએની જ રહી હાય એમ લાગે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૩૭
રા' નોંઘણ ૧ લાએ એના રાજ્યકાલના છેલ્લા વર્ષમાં વંથળીથી રાજધાની જૂનાગઢ ફેરવી હતી. રા' ખેંગાર ૧ લે (ઈ. સ. ૧૯૪૪-૧૦૬૭)
એનો પુત્ર રા' ખેંગાર ૧ લે પિતાના અવસાન પછી સત્તા ઉપર આવ્યા. એના ૨૩ વર્ષોના રાજ્યકાળ દરમ્યાન કોઈ પ્રસંગ જાણવામાં આવ્યું નથી. ભીમદેવ, ૧લાની રાણી ઉદયમતિ આ ખેંગાર ૧ લાની પુત્રી હતી. આ ખેંગારે કિલ્લાની સારી મરામત કરી સંભવે છે, જેને કારણે કિલ્લાનું એક નામ રહૃાાઢ નોંધાયું. રા' નેઘણ ૨ (ઈ. સ. ૧૦૬૭-૧૦૯૮)૨૯
| રા' ખેંગાર ૧ લાના અવસાન પછી એને પુત્ર રા'નોંધણ ગાદીએ આવ્યા. સિદ્ધરાજની ઉંમર જોતાં સિદ્ધરાજનો વિગ્રહ રાઘણ ૨ જા સાથે નહિ, પરંતુ એના પુત્ર રા' ખેંગાર ૨ જા સાથે થયો હતો. એ સમય ઈ. સ. ૧૧૧૪ આસપાસને શક્ય છે. રા'ખેંગાર ૨ (ઈ. સ. ૧૦૯૮-૧૧૨૫,૩૦
રા' ખેંગાર ૨ જા સાથે ઈ. સ. ૧૧૧૪ માં સિદ્ધરાજને પહેલી જીત મળી હોવાની શક્યતા છે. એક “સિંહ સંવત” માત્ર સેરઠમાંથી મળેલા ચાર લેખમાં જ મળતું હોઈ અને વિ. સં. ૧૧૭૦(ઈ.સ. ૧૧૧૪)માં શરૂ થતો હોઈ અહીં સેરઠમાં એ સંવત એ વર્ષમાં શરૂ થયો એ શક્ય છે.૩૧
રાસમાલાનો હવાલો આપી શ્રી દુ. કે. શાસ્ત્રી નોંધે છે કે જૂનાગઢનારા' ખેંગારના પિતા રા' નઘણને સિદ્ધરાજ સોલંકીએ નળકાંઠાની બાજુએ પંચાળમાં ભિડાવ્યો અને એની તલવાર આંચકી લઈ, એણે મોઢામાં તરણું લીધું ત્યારે એને જવા દીધે. આ અપમાનને બદલે પાટણનો દરવાજો તોડીને લેવાની એણે પ્રતિજ્ઞા લીધી, પણ એ પ્રતિજ્ઞા મરવા ટાણા સુધી પાળી શક્યો નહિ એટલે ભરતી વખતે પિતાના ચારે પુત્રોને પોતાની પાસે બેલાવી જે પિતાની પ્રતિજ્ઞાઓ પૂરી કરી શકે તેને જ પોતાની ગાદી આપવાને પોતાનો નિશ્ચય જણાવ્યો, અને સૌથી નાના ખેંગારે ચારેય પ્રતિજ્ઞા પૂરી કરવાનું માથે લીધું એટલે જુનાગઢની ગાદી એને મળી. પછી એક વખત સિદ્ધરાજ માળવા ગયો હતો ત્યારે ખેંગારે પાટણને પૂર્વ ભણીને દરવાજો તોડી પાડ્યો, વળી રાણકદેવી નામની એક સુંદર કન્યા, જેનું જયસિંહ સાથે વેવિશાળ થયું હતું, તેને એ પરણુ ગયે. આ બે કારણોથી જયસિંહને ઘણો કોધ ચડ્યો અને એણે જૂનાગઢ ઉપર ચડાઈ કરી.૩૨
વિ. સં. ૧૧૯૬(ઈ. સ. ૧૧૪૦)ને દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે “સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો અને એ સમય તે ઈ. સ. ૧૧૧૧૪ નો-સિંહ સંવત ૧નો કહી શકાય. પ્રબંધમાં આપેલી રા'ખેંગારની
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ] સેલંકી કાલ
[ પ્રરાણું સોનલ કે ભાટચારણની વાતોમાંની રાણકદેવીને લગતી દંતકથાઓને હજીય પ્રબળ પ્રમાણોની અપેક્ષા રહે છે. શ્રી દુ. કે. શાસ્ત્રીને અભિપ્રાય ઠીક લાગે છે કે
જેમ માળવાના રાજાને કેદ કરીને સિદ્ધરાજ પાટણ લઈ ગયો હતો તેમ સોરઠના રાજાને પણ લઈ ગયો હતે એમ માનવામાં વાંધો નથી અને સિદ્ધરાજની અને ધીનતા સ્વીકારવાને પરિણામે ખેંગાર પાછળથી છૂટો થયો હશે. મેઢામાં તરણું લેવરાવી નોંઘણને છોડી મૂકવાની દંતકથા આ રીતે બંધ બેસે છે. અને સોરઠ તરફ પાછા ફરતાં વઢવાણ આગળ કઈ કારણથી ખેંગારનું મોત થતાં એની રાણી ત્યાં આગળ સતી થઈ હશે.”૩૩
અને આ સમય ઈ. સ. ૧૧૨૫ને હેય તો કદાચ ખેંગાર ૨ જાને બારડ વર્ષોને સમય અણહિલપુર પાટણમાં અટકમાં ગાળવાં પડ્યાં હોઈ શકે. એ બાર વર્ષોના ગાળામાં, પ્રબંધચિંતામણિ અને પ્રભાવકચરિત વગેરે ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, સિદ્ધરાજે સજજન મંત્રીને સોરઠના રાજ્યનો દંડાધિપતિ ની સંભવિત બની રહે.૩૪ આ મંત્રીએ ગિરનાર ઉપર શ્રીનેમિનાથના લાકડાના મંદિરને ઠેકાણે પથ્થરનું નવું મંદિર ઈ. સ. ૧૧૨૯(વિ. સં. ૧૧૮૫)માં બંધાવ્યું છે,૩૫. એ જોતાં રાખેંગાર ૨ જાના મૃત્યુ પછી પણ સાર્વભૌમ સત્તા સેલંકીઓની ચાલુ રહી હતી અને દંડાધિપતિ જૂનાગઢમાં રહેતા હતા એમ સ્વીકારવામાં અડચણ નથી. રા' ખેંઘણ ૩ (ઈ. સ. ૧૧૩૬-૧૧૪૦)
રા' ખેંગારની પહેલી જેઠવી રાણીથી થયેલ કુમાર નેંઘણુ રા' ખેંગારના અવસાન પછી મોસાળમાં આશ્રય લઈ રહ્યો હતો. સિદ્ધરાજની પ્રબળ સત્તા સામે માથું ઊંચકવાની એની ગુંજાશ નહોતી. રા'ખેંગારના એક મંત્રી સોમરાજે યુક્તિથી સમગ્ર સોરઠમાં અણહિલવાડની સત્તા સામે પ્રજાને ઉશ્કેરી મૂકવામાં સફળતા મેળવી અને સિદ્ધરાજ માળવા સામે યુદ્ધમાં રોકાયો હતો ત્યારે જેઠવા. રાણ નાગજીની મદદથી રા'ને ધણે સેરઠની સત્તા હસ્તગત કરી અને સોમરાજની યેજના પ્રમાણે પછીથી અણહિલપુર પાટણ જઈ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકારી લીધું (ઈ. સ. ૧૧૩૬). રા' કવાત રે જે (ઈ. સ. ૧૫૪૦-૧૧૨)
રા’નેઘણ ઈ. સ. ૧૫૪૦ માં ગુજરી જતાં એને પુત્ર કવાત સોરઠને સત્તાધીશ બને. ઈ. સ. ૧૧૪ર માં સિદ્ધરાજનું મૃત્યુ થતાં કુમારપાલ ગાદીએ આવ્યું. આ સમયની અણહિલપુર પાટણની થોડી અવ્યવસ્થાને લાભ લઈ રા”
Page #170
--------------------------------------------------------------------------
________________
૮ મું ] સમકાલીન રાજ્ય
[ ૧૩૯ કવાતે ત્યાંની સત્તા અનાદર કરી ખંડણી આપવાનું બંધ કર્યું. અને કુમારપાલ ઉપરની આફતમાં એ મદદ માટે ગયે નહિ, પરંતુ સૌરાષ્ટ્રમાં એનું મોસાળ કે બીજા રાજવંશે એની મદદમાં નહોતા તેથી ફરી સેલંકીઓનું સાર્વભૌમત્વ સ્વીકારવું
પડયું.
રા’ કવાત કુમારપાલનાં સભ્યો સામે લડતાં માર્યો ગયો અને સેલંકીઓની. સત્તા નીચે એને પુત્ર રા' જયસિંહ ૧ લે સેરડની ગાદીએ આવ્યો. રાજ્યસિંહ ૧ (ઈ. સ. ૧૧૫૨-૧૧૮૦)
અહીં એવું જણાય છે કે પ્રભાસપાટણના પ્રદેશ ઉપર ચૌલુક્ય સત્તા હતી અને એના સંદર્ભમાં કુમારપાલની હૂંફથી ભાવબૃહસ્પતિએ સોમનાથના, મંદિરની ગઝનવીએ કરેલી ખરાબીની, નવા જીર્ણોદ્ધારના–મૂળ મંદિરથી દોઢેક ફૂટ ઊંચે લઈને મેરુપ્રાસાદના રૂપમાં મરામત કરી (ઈ. સ. ૧૧૬૮).
ઈ. સ. ૧૧૭૨ માં કુમારપાલના અવસાન પછી અજયપાલ ગાદીએ આવ્યા. અને ઈ. સ. ૧૧૭૬ માં એ ગુજરી ગયો એટલે સગીર કુમાર બાલ મૂલરાજ ગાદીનશીન થયો. એ સમયે રાજ્યના વાલી તરીકે ભેળા ભીમદેવ હતા. ઈ. સ. ૧૧૭૮ માં ગઝનીને મયુઝઝુદ્દીન છેક ગુજરાત ઉપર ચડી આવ્યા તે વખતે જે સામંતો એની મદદે પહોંચ્યા તેમાં રા' જયસિંહ પણ હતો, આ કારણે પાટણ અને. સેરઠ વચ્ચે મૈત્રી મજબૂત બની, એને કારણે સોલંકી ચડાઈઓ બંધ થઈ ભીમદેવને કન્યાની બાબતમાં આબુના જેતસી પરમાર સાથે મનદુઃખ થતાં એણે. આબુ પર ચડાઈ કરી ત્યારે રા' જયસિંહ એની મદદે ગયે, જયાં યુદ્ધમાં એ, મરાઈ ગયે (ઈ.સ. ૧૧૮૦). રા' રાયસિંહ (ઈ. સ. ૧૧૮૦-૧૧૮૪)
રા' જયસિંહ પછી એને પુત્ર રા' રાયસિંહ ગાદીએ આવ્યું, જે ઈ. સ. ૧૧૮૪ માં મરણ પામ્યો. રા' મહિપાલ ૨ જે (ઈ. સ. ૧૧૮૪-૧૨૧).
રા’ રાયસિંહ પછી એને પુત્ર ગજરાજ રા' મહીપાલ નામ ધારણ કરીને સેરઠને સત્તાધીશ બને. એના સેનાપતિ ચૂડામણિએ વાયવ્ય સરહદેથી ચડી આવેલા વત્સરાજને સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે પરાજય આપી માર્યો. ચૂડામણિની દૂફથી રા' મહીપાલની આકાંક્ષા તળગુજરાત સર કરવાની હતી. કુબુદ્દીન ઐબક આ અરસામાં ગુજરાત-સૌરાષ્ટ્રને રગદોળવા લાગ્યા હતા, પણ આમ છતાં ભીમદેવની સામે થવાની હિંમત કરી શકાઈ નહોતી. ચૂડામણિ પાટણ તરફ ન જતાં વત્સરાજના સાળાઓ આલા અને ઉદ્દલની રાજધાની મહેલા (વિંધ્ય) ઉપર ચડાઈ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] સોલંકી કાલ
[ અ. લઈ ગમે ત્યાં એ મરા અને સોરઠી સેના રગદોળાઈ ગઈ. ચૂડામણિએ ઘૂમલીના મેહ જેઠવાની સત્તા નીચેથી માંગરોળ અને ચેરવાડને પ્રદેશ ઝૂંટવી લીધેલ. એ ભરાઈ જતાં ઘૂમલીન જેઠવાઓએ પોરબંદર-બળેજ-માધુપુર કબજે કર્યા અને કુતિયાણાનો પ્રદેશ પણ ઝૂંટવી લીધું. ઈ. સ. ૧૨૦૦માં રાણાના યુવરાજ વિકિયોછ અને રા” વચ્ચે સાકુકા(અજ્ઞાત)ના પાદરમાં યુદ્ધ થયું તેમાં વિકિમાઈને સખ - હાર મળી. રા'એ એ પ્રદેશ હસ્તગત કર્યો.
આ રા'ના સમયમાં ભીમદેવની હૂંફથી ગિરનાર ઉપર જનોનાં ઘણું મંદિર બંધાયાં હતાં. રા” મહીપાલ ૨ જે ઈ. સ. ૧૨૦૧માં મરણ પામે. રા' જયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦)
ઈ. સ. ૧૨૦૧ માં એ સોરઠની ગાદીએ આવ્યું ત્યારે એ નાની ઉંમરનો હતો એને લાભ પડોશી રાજ્ય સેવા મંડ્યાં. એ સમયના ઘૂમલીના રાણા વીકિયાએ ઢાંક અને કંડોરણા(રાણાવાવ મહાલ, જિ. જુનાગઢ)ની વચ્ચે આલેચની પર્વતમાળામાં છાવણી નાખી સોરઠની જમીન દબાવવાનો પ્રયાસ કર્યો. રા' જયમલે સામે જઈ પ્રબળ સામને આપ્યો અને એ સમ માતરીના ડુંગર પાસેના યુદ્ધમાં વીકિયાને સખત હાર આપી. રાણાએ સંધિ કરી ઢાંકથી બરડા સુધીના પ્રદેશમાં રાએ ન જવું અને ઘેડ તથા આસપાસના પ્રદેશમાં રાણાએ ન જવું એવી બંધણી સ્વીકારી. વીકિઝ ઈ. સ. ૧૨૨૦ માં અવસાન પામતાં એના
અનુગામી વજેસંગે સંધિનો ભંગ કરી આક્રમણ કર્યું, પણ રા'એ ફરીથી સજજડ - હાર આપી અને મોટો દંડ વસૂલ કર્યો. રા' જયમલના પાછલા દિવસોમાં દક્ષિણ
સૌરાષ્ટ્રના વાજાઓએ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવાઓએ એની સામે નિરંતર યુદ્ધ આપ્યાં હતાં, છતાં એણે મક્કમ સામને આપી સેરઠના રાજ્યને સાચવી રાખ્યું હતું. એ ઈ. સ. ૧૨૩૦ માં અવસાન પામ્યો. રા' મહીપાલ ૩ જો (ઈ. સ. ૧૨૩૦-૧૨૫૩)
રા' જયમલ પછી એને પુત્ર મહીપાલ સત્તા ઉપર આવ્યું. એ એ નબળા નીકળે કે જૂનાગઢથી નવ માઈલ ઉપરનું મૂળ રાજધાનીનું સ્થાન વંથળી પણ એની સત્તામાં ન રહ્યું. સાર્વભૌમ સત્તા સેલંકીઓના હાથમાં હતી.
રા’ મહીપાલના સમયમાં કાઠીઓએ માથું ઊંચક્યું હતું. રા’ના આશ્રિત કાઠીઓએ બળ કર્યો તેમાં રાનો પ્રધાન મોતીશા માર્યો ગયે, તેથી રા'એ એના માંડલિક કાઠીઓને હરાવ્યા, એટલે કાઠીઓ ઢાંક તરફ વળ્યા અને એમણે એનો કેટલેક પ્રદેશ કબજે કર્યો. ઈ. સ. ૧૨૫૩ માં રા'એ આ સામે જઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
૮ મું 1 સમકાલીન રાજ્ય
[ ૧૪૧ કાઠીઓને પરાજય આપી નસાડી મૂક્યા, પરંતુ એ પાછા આવતા હતા ત્યારે પાછળથી અચાનક હલ્લો કરી કાઠીઓએ રસ્તામાં રાની હત્યા કરી. રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩-૧૨૬૦)
પિતા મરાઈ જતાં એને પુત્ર ખેંગાર ગાદીએ આવ્યો. કાઠીઓનાં ધીંગાણું ચાલુ હતાં તેથી ગાદીએ આવીને તરતમાં જ ખેંગારે કાઠીઓને દબાવવા પગલાં લીધાં. એમાં ઢાંકના અર્જુનસિંહની પણ એને સારી મદદ હતી. અંતે કાઠીઓને પૂરા સકંજામાં લઈ ઢાંક અને આસપાસનાં ગામોમાં ખેતી માટે જમીન આપી ટાઢા પાડ્યા. જુવાનીમાં એ આડે રસ્તે ચડ્યો અને પરિણામે મેરેની સાથે શત્રુતા થતાં મેરેએ રા' ખેંગાર અને એના ઢાંકના મિત્ર અર્જુનસિંહને ખતમ કરી નાખ્યા. ” માંડલિક ૧ લો (ઈ. સ. ૧૨૬૦-૧૩૦૬)
ઈ. સ. ૧૨૬૦ માં જુવાન રાખેંગાર ૩ જો મરણ પામે ત્યારે એને કુમાર નાની ઉંમરનો હતો અને રાજ્યને ભાર મંત્રી મહીધર ઉપર હતો. વીસલ દેવ વાઘેલે ગુજરાતને સર્વસત્તાધીશ હતો અને સૌરાષ્ટ્રના રાજવીઓ એના સામંત બની રહ્યા હતા. રા” પાસે એ સમયે જૂનાગઢ અને આસપાસને થોડે પ્રદેશે માત્ર હતાં. ઈ. સ. ૧૨૬૧ માં જગતસિંહ નામનો કોઈ રાજપૂત જૂનાગઢમાં આંતરિક ઝગડાનો લાભ લઈ ચડી આવેલો, પરંતુ એને સફળતા ન મળી. એણે સુલેહ માગતાં રા' માંડલિકે એને જ કર્યો અને વંથળીમાં એને જાગીર આપી. | રા'માંડલિકના રાજ્યકાળ દરમ્યાન ઈ. સ. ૧૨૬૨ માં વીસલદેવ વાઘેલો. ઈ. સ. ૧૨૭૫ માં અર્જુનદેવ વાઘેલે અને ઈ. સ. ૧૨૯૬ માં સારંગદેવ વાઘેલે અવસાન પામ્યા. ઈ. સ. ૧૨૯૯માં અલાઉદ્દીન ખલજીએ ગુજરાતસૌરાષ્ટ્ર ઉપર પકડ જમાવવા ફરજ મોકલી અને અણહિલપુર પાટણ ઉપર એણે પકડ જમાવી. કર્ણ વાઘેલે ત્યાંથી નાસી છૂટ્યો. મુરિલમ સત્તાએ ઉત્તર ગુજરાત ઉપર વર્ચસ જમાવી સોમનાય તરફ મીટ માંડી.૩૭ એ વખતે સૌરાષ્ટ્રના હિંદુ રાજવીઓ એનો સામનો કરવા તૈયાર થયા, પરંતુ મુસ્લિમ સેના ઝડપથી સોમનાથને વંસ કરી, માંગરોળને રસ્તે આગળ વધી માધવપુરનું માધવરાયજી મંદિર, બરડાનું બિલેશ્વરનું મંદિર અને દ્વારકાના જગતમંદિરનો ધ્વંસ કરી, કચ્છમાં કંથકોટ પહોંચી અને ત્યાંના મંદિરનો વંસ કરી એણહિલપુર પાટણ પાછી આવી ગઈ રા માંડલિકે પ્રભાસપાટણ ઉપર હલે કરી, ત્યાંના મુસ્લિમ અધિકારીને નાશ કરી વાજા વયજલદેવને પ્રભાસપાટણનો અધિકાર સો. એણે મુસ્લિમ ઉપર વિજય મેળવ્યાની હકીકત દામોદરકુંડના શિલાલેખમાં જણાવવામાં આવી છે. રા' માંડલિક ઈ. સ. ૧૩૦૬ માં અવસાન પામે અને
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
સોલંકી કાલ
[ પ્ર.
એિને પુત્ર સોરઠન સત્તાધીશ બન્યો.
૫. વંથળીને અજ્ઞાત વશ ઘેડા સમય માટે વંથળીમાં એક અન્ય કુલનું શાસન જોવા મળે છે. શ્રી શં. હ. દેશાઈના જણાવ્યા પ્રમાણે કઈ જગતસિંહ નામને સરદાર જૂનાગઢ ઉપર ચડી આવ્યો હતો. શરૂઆતમાં તે એણે યાત્રા માટે જૂનાગઢ આવું છું એવું કહેણ મે કહ્યું હતું, તેથી રા' માંડલિક ૧ લાએ એનું ભાવભીનું સ્વાગત કર્યું. પરંતુ માંડલિક હજી તાજે જ ગાદીએ આવેલ હેઈ, એ તકનો લાભ લઈ જગતસિંહે રાજમહેલને ઘેરી લીધ ને રાને કેદ કરી લીધે, પણ રાના સરદાર ચેતી ગયા અને તેઓએ જગતસિંહને સપડાવ્યું. જ્યારે જોયું કે પરિણામ વિનાશમાં આવશે એટલે -સુલેહ યાચી. રા'એ એને માફી આપી, ઉપરાંત વંથળીની જાગીર આપી.૩૮
વંથળી-મેરઠમાંથી વર્ષ વિનાને એક અભિલેખ મળે છે તેમાં એક જગતસિંહે મંજિજ-નિય = મંડલિકની સેનાને હરાવ્યાનું નોંધાયું છે૩૯ આ લેખ તૂટક હોઈ એમાં અભિલેખનું વર્ષ ગયું છે, પણ એ લેખમાં વામનપુર-વામિનસ્થલી-વંથળીને લગતી મહત્તવની ઐતિહાસિક વસ્તુ જોવા મળે છે. પ્રથમ તો, જગતસિંહની માતાનું નામ “વિંઝલદેવી” હતું કે જેના સ્મારકમાં જગતસિંહે વિંઝલેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું હતું. જગતસિંહને ભાઈ અરિસિંહ હતો, જેનો પુત્ર ક્ષેમાનંદ હતું. આ ક્ષેમાનંદ ચૌલુક્ય નૃપતિ વિરધવલની પુત્રી મીમલદેવીને પરણ્યો હતો, જેમાં એને વિજયાનંદ નામનો પુત્ર થયું હતું. (ત્યાં જ બીજું નામ “વિદ્યાનંદ” પણ મળે છે.) ચૌલુક્યોના સમયમાં રાષ્ટ્રક્ટવંશનો ઉદલ નામને વીર યોદ્ધો હતો. એ ઉદ્દાલને જૈત્રસિંહ અને એને ભીમસિંહ શ. એ ભીમસિંહને આણલદેવીમાં નાગલદેવી નામની પુત્રી થઈ હતી, જેનાં લગ્ન વિજયાનંદ સાથે થયાં હતાં. તેઓને સામંતસિંહ તથા તેજસિંહ નામે બે પુત્ર અને હીરાદેવી તથા તારાદેવી નામે બે પુત્રી થઈ હતી.
આ વિજયાનંદ (વાઘેલા) વામનસ્થલીમાં સારંગદેવને મહામંડલેશ્વર (અર્થાત સામંત પ્રતિનિધિ) હતો અને ક્ષેમાનંદનો એ પુત્ર “ભૂભુત્પલ્લી (ધૂમલી)ના ભાન (ભાણ જેઠવા) ઉપર ચડાઈ લઈ ગયો હતો (વિ. સં. ૧૩૪૬-ઈ. સ. ૧૨૯૦ પહેલાં). આ વખતે રાષ્ટ્રકૂટવંશના મલને પુત્ર હરિપાલ પણ સાથે ગયા હતા.૪૦
૬. જેઠવા વંશ ઘૂમલીના છેલ્લા જ્ઞાત સંધવ રાજા જાઈ ૨ જાનું છેલ્લું દાનશાસન ઈ. સ. ૯૧૫નું જાણવામાં આવ્યું છે. આ સંધવ વંશનું પછી શું થયું એ જાણવામાં આવ્યું
Page #174
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૪૩ નથી, પરંતુ ઈ. સ. ૯૮૯માં ઘૂમલી ઉપર રાણક બાષ્ઠલદેવનું શાસન હોવાનું એના જાણવામાં આવેલા એક માત્ર દાનશાસન ઉપરથી સમજાય છે. આ રાણક” કે “રણ” કયા વંશનો હતા એ પકડી શકાતું નથી, પરંતુ ભૂતાંબિલી(ભૂમલી-ધૂમલી)માં રાજધાની રાખી જે પ્રદેશમાં એ રાજ્ય કરતો હતો તેને નયgrટામંત્રાંત પાતિ-કછુ દેશ કહેવામાં આવ્યો છે. સંધવાના સમયમાં તે એ ‘માસુદામંsઠને પ્રદેશ હતો.૪૩ આમાંથી ફલિત એ થાય કે સેંધવોની પછી આ પ્રદેશનો ગમે તે કારણે નામ પલટો થયે. હકીકતે “જેઠવાઓનો પ્રદેશ” તરીકે સ્થાપિત થતાં એ સંસ્કૃતીકરણ પામી ચેષ્ટ્ર પ્રદેશ બને, જે એમ સૂચવે કે રાણક બાષ્કલદેવ “જેઠવા” કુલનો હશે. સેંધાનાં દાનશાસન ગુપ્ત સંવત્સર ધરાવે છે, ત્યારે રાણક બાષ્કલદેવના દાનશાસનમાં સ્ત્રીનુપવિત્રમ સંવત્ ૧૦૪ મળે છે. એમાં જણાવેલું દાન પણ અણહિલપુર-નિવાસી ભારાજગોત્રના દામોદર અધ્વર્યુને આપવામાં આવ્યું છે. દાનશાસનમાં વિક્રમ સંવત્સરનો ઉપયોગ અને પુરહિત તરીકે અણહિલપુર પાટણના બ્રાહ્મણ તરફ સમાદર એનો અણહિલપુર સાથે વિશિષ્ટ રાજકીય સંબંધ સૂચવે છેઃ એ રાણક ઈ. સ. ૯૪૨ માં સારસ્વત મંડલ ઉપર સત્તા કબજે કરી અણહિલપુર પાટણમાં રાજત્વ પામેલા મૂલરાજ સોલંકીનો સામંત બની ચૂક્યો હોય.
આ. હેમચંદ્ર મૂલરાજે ગ્રાહરિપુના પરાજય સાથે કચ્છના લાખા ફુલાણીના વધ અને સિંધુરાજના પરાજયની વાત કરી છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ આ. હેમચંદ્રને હવાલો નેંધી ત્યાં “સુકૃતકીર્તિકાલિની' (શ્લેક ૨૪) અને “વસ્તુપાલતેજપાલપ્રબંધ” (લેક ૬)ને પણ “સિંધરાજ' વિશે હવાલે આપ્યો છે અને કહ્યું છે કે એ રાધણુપુર કે પાલણપુર સંસ્થાનના રણકાંઠા ભાગને ઠાકરડો હોય.૪૫ એ કલ્પિત વાત ન હોય તો આ એમની સંભાવના છે. અને ઉપરના ત્રણે બનાવ ઈ. સ. ૮૮૮ (વિ. સં. ૧૦૪૫–બબ્બલદેવના તામ્રદાનશાસનનું વર્ષ) પૂર્વે બનવા વિશે શંકા નથી. આ “સિંધુરાજ” તે કાં તો બાષ્પલદેવને જેની પાસેથી ઘૂમલીની સત્તા મળી હોય તે સિંધવ રાજા અથવા બાષ્પલદેવ પોતે કે એનો પિતા શર હાય, યા દાદા (હિરણ્યમુખ [2] હમ્મક) હોય. બાપ્પલદેવના દાનશાસનમાં એના પિતાનું નામ “શર” અને એના પિતાનું નામ રિઝમુહ આપેલાં જ છે. આ પાલ્લું નામ કઈ સ્થાનિક સત્તાનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ લાગે છે અને સંભવતઃ દુષ્ણુ જેવા નામનો ખ્યાલ આપે છે. સિંધવ જાઈક ૨ જા અને રાણક બાપ્પલદેવ વચ્ચે ૭૦-૭૫ વર્ષને ગાળે છે. રાજવંશને પલટો થયો કે જાઈની પરંપરામાં હમુક, એને શર, અને એને બાક્કલ અનુગામી બન્ય, એ કહેવું
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૪] સેલંકી કાલ
" [પ્ર. મુશ્કેલ છે. બાક્કલ ગેટુ દેશનો રાજા છે, પણ પોતે કયા વંશનો છે એ વિશે કશું જણાવતો નથી. ઘૂમલી-પોરબંદરના જેઠવારાણુઓની જે વંશાવળી જાણવામાં આવી છે તેમાં “હિરણ્યમુખ” કે “શર” જેવાં કોઈ નામ જોવામાં આવતાં નથી. ૧૩૭ રાણે હરિયાદ, ૧૩૮ રાણો બખુજી અને ૧૩૯ રાણે સરતાનજી મળે છે,
બખુજી” અને “બાષ્કલ” એકાત્મક હોઈ શકે. બખુજીના અનુગામી તરીકે ૧૩૯ રાણે સરતાનજી કહ્યો છે, પરંતુ એ સમયે “સરતાનજી-સુલતાન' નામની શક્યતા નથી, એ “શર” હોય, અને પિતા-પુત્ર ઊલટપાલટ થયા હોય તો “હરિયાદ” “ઘર” “બખુ” એવો ક્રમ મેળવી શકાય; તો “હિરણ્યમુખ” (=હમુક) અને “હરિયાદ” એકાત્મક હોય. જેઠવાઓની વંશાવળીમાં આ રાજાઓને સમય અપાયો નથી. વર્ષ મળે છે તે ૧૪૭ મા રાણા સંધજીનું, જે વિ. સં. ૧૧૭૬૧૨૦૬ (ઈ. સ. ૧૧૨૦-૧૧૫૦)માં સત્તા ઉપર હતા.૪૫ ૧૪૦ ભાણજી (૧), ૧૪૧ વિકુછ (૧), ૧૪૨ કાનજી, ૧૪૩ વનવીરજી, ૧૪૪ નાગાર્જુન (૧), ૧૪૫ ભાણજી, (૨), ૧૪૬ હરિયાદજી (૨) અને ૧૪૭ સંઘજી (૧) ઈ. સ. ૧૧૨૦; વચ્ચેના ૬ રાજાઓનાં સરેરાશ વીસ વર્ષ ગણીએ તો રાણક બાષ્પલદેવ ઈ. સ. ૧૦૦૦ સુધીમાં થવાની શક્યતા છે, જે એના દાનશાસનમાં વિ. સં. ૧૦૪૫-ઈ. સ. ૯૮૯ના વર્ષથી નજીકમાં છે.
અણહિલપુર પાટણના સોલંકી રાજા ભીમદેવ ૧ લાએ (ઈ. સ. ૧૦૨૨૧૦૬૪) સિંધુદેશના રાજા હમ્મુકને હરાવી કેદ પકડ્યાનું આ. હેમચંદ્ર નોંધ્યું છે, પરંતુ આવા નામનો કોઈ હિંદુ યા મુસ્લિમ રાજા સિંધમાં એ સમયે હેવાનું જાણવામાં આવ્યું નથી. એ સિંધુ દેશનો નહિ, પરંતુ “સંધવ” વંશને હોય, તે ઘૂમલીન સંધમાં કોઈ હેય. સૈધોમાં “અગ્રુક” “રાણુક’
જાઈ’ એવાં નામોને “હમ્મક” મળતું આવે છે, પરંતુ જેઠવાઓની વંશાવળીમાં બાષ્ઠલદેવ-બખુજી પછી સંઘજી (૧) સુધીમાં આવું કોઈ નામ નથી. ૧૪૧ વિકુછ (૧) અને ૧૪૨ કાનજી એ બે જેઠવા રાણું ભીમદેવ ૧ લાના સમકાલીન હેય અને વંશાવળીનાં નામોની ગરબડમાં એ બેમાંથી કેઈ એકનું ખરું નામ “હમુક” હોય તે જ મેળ બેસે. પરંતુ આપણી પાસે અત્યાર સુધીમાં કઈ એવું સાધન ઉપલબ્ધ નથી કે નિશ્ચયાત્મક રીતે કાંઈ કહી શકાય. જેઠવાઓની વંશાવળીમાં સંઘજી (૧) પછીનો ક્રમ આ પ્રમાણે છે:
૧૪૮ રાણજી (૧) ૧૧૫૦ (થોડા મહિના) ૧૪૮ નાગજી (૨) ૧૧૫૦ ૧૫૦ ભારમલજી (૧) ૧૧૫૫
Page #176
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૪૫
૧૫૧ ભાણજી (૩) ૧૧૭૨ ૧૫ર મેહજી
૧૧૭૯ ૧૫૩ નાગજી (૩) ૧૧૮૦
૧૫૪ વીકિઝ (૨) ૧૧૯૩ રાણા રાણોજીની રાજ્યનો વિસ્તાર કરવાની આકાંક્ષા હતી, પરંતુ એનું અચાનક અવસાન થયું અને એની પછી રાણે નાગ ૨ જે સત્તા પર આવ્યું. એણે ધૂમલીની સરહદ ખૂબ વધારી દીધી અને જૂનાગઢ હસ્તગત કરવાની ઈચ્છાએ સૈન્ય સુસજિજત કર્યા. રા' જયસિંહ આ સમયે ઉત્તર ભારતમાં હતા. સમાચાર સાંભળી એ તાબડતોબ સોરઠમાં આવી પહોંચ્યો. યુદ્ધમાં રાણો નાગજી મરાઈ ગયે (ઈ. સ. ૧૧૫૫) અને રા' જયસિંહ રાણુ ભારમલને ઘૂમલીની ગાદીએ બેસાડ્યો અને મોટે દંડ વસૂલ કર્યો. ઈ. સ. ૧૧૭ર માં એ ગુજરી જતાં રાણ ભાણજી ઘૂમલીને શાસક બન્યો. અનુશ્રુતિ પ્રમાણે રાણા ભાણજીએ માનીતી રાણીને ક્રોધાવેશમાં ત્યાગ કરી લગ્નવિચ્છેદ કરી નાખે, પરંતુ પછીથી પશ્ચાત્તાપ થતાં પ્રાયશ્ચિત્તરૂપે બ્રાહ્મણની સલાહથી ૧૮૦૦ કન્યાઓનું દાન કરી રાણીને ફરી સ્વીકાર કર્યો. કન્યાદાન એણે માંગરોળમાં એક વિશાળ મંડપવાળા નવા મકાનમાં કર્યો, જ્યાં પાછળથી શક્યુદ્દીન અન્વરે જુમા મસ્જિદમાં એ સ્થળનું પરિવર્તન કરી નાખ્યું. સં. ૧૩પ(છેલે અંક તૂટેલો છે)ને સારંગદેવ વાઘેલાના સમયને અભિલેખ આ મસ્જિદને આંગણેથી મળ્યો હતો.
ભાણજી ઈ. સ. ૧૧૭૯ માં અવસાન પામતાં એને પુત્ર રાણે મેહ સત્તા ઉપર આવ્યો. એના સમયમાં રા” મહીપાલ ૨ જાના મદોન્મત્ત સેનાપતિ ચડામણિએ મેહ જેઠવાને પરાજય આપી માંગરોળ અને ચોરવાડને પ્રદેશ કબજે કરી લીધે, પણ પછી ચૂડામણિને વત્સરાજના સેનાપતિના સાળાઓ સાથેના મહાબાનાના યુદ્ધમાં પરાજય થતાં એ તકનો લાભ લઈ મેહ રાણાએ પોરબંદર-બળેજમાધવપુર તથા વર્તમાન કુતિયાણાને પ્રદેશ ફરીથી હાથ કરી લીધાં.
મકરધ્વજવંશી મહીપમાળામાં ૧૪૦ થી ૧૫૩ સુધીના રાણાઓને મેરબીમાં રાજ્ય કરતા કહ્યા છે, જ્યારે વીકિયાજી (૨) ઈ. સ. ૧૧૯૩ માં ઘૂમલીમાં આવી સ્થિર રહ્યાનું કહ્યું છે.૪૮ નવદુરાણામંડwાંત:વાતિ કચેહુલ દેશમાં બાષ્કલદેવ–અબુજી મતવિટ્ટી માં રહી રાજ્ય કરતો હતો એ નિશ્ચિત હોઈ મેરખીને સંબંધ હોવાની સંભાવના સર્વથા ટકી શકે એમ નથી.
વિસાવાડા( જિ. પોરબંદર)ના સિદ્ધેશ્વર મંદિરમાં પશ્ચિમની અંદરની સે. ૧૦
Page #177
--------------------------------------------------------------------------
________________
[
:
૧ ]
સેલંકી કાલ દીવાલ ઉપર “રાણત્રીસીહ ના રાજ્યકાલને સં. ૧૨૬૨(તા. ૨૦-૧-૧૨૬)ને અભિલેખ છે, જેમાં “રાણી વિક્રમાદિત્યની મૂર્તિ કેઈ અધિકારી “રાજશ્રી વિક્રમાદિત્યે” કોતરાવ્યાનું મળે છે.૪૯
આ “રાણશ્રી વિક્રમાદિત્ય” એ રાણો વીકિછ હવા વિશે કોઈ શંકા નથી. માંગરોળ-સીલ નજીકના આજક ગામનો “ભૂતાંબિલી”માં “રાણશીસિંહ'ના ઉલ્લેખવાળ સં. ૧૨૬૨(તા. ૧૦-૩-૧૧૦૬)ને જ અભિલેખ મળે છે, જે આને બળ આપે છે. રાણો સિંહ વીકિયાને અનુગામી સ્પષ્ટ છે, પરંતુ વંશાવળીમાં ૧૫૫ વિજયસિંહજી (૨) ઈ. સ. ૧૨૨૦” (?) છે, જે બંધ બેસતું નથી, તેથી વંશાવળીમાં વીકિયાજીનાં વર્ષ સં. ૧૨૪૯–૧૨૭૬ (ઈ. સ. ૧૧૦૩-૧૨૨૦) અસિદ્ધ કરે છે. વિ. સં. ૧૨૬૨-ઈ. સ. ૧૨૦૬ પહેલાં જ એ અવસાન પામ્યો છે, એ સાથે સૌથી પ્રથમ મોરબી ઉપર કુબુદ્દીન અબકના હલ્લાને કારણે આ વીકિછ મેરબી છેડી ઘુમલીમાં આવ્યો અને રાજધાની કરી૫૧ એ પણ સર્વથા અશ્રય કરે છે. આ પ્રમાણે થતાં વંશાવળી
૧૫૪ વીકિઝ (૨) ૧૧૯૩ ૧૫૫ વિજયસિંહજી-સીહ (૨) ૧૨૦૬ ૧૫૬ ભોજરાજ (૧) ૧૨૪૫ ૧૫૭ રામદેવ (૧) ૧૨૭૦
૧૫૮ રાણજી (?) (૨) ૧૨૯૧ (૨) રાણું મેહછ પછી નાગજી ૩ જો ઈ. સ. ૧૧૯૦ થી ૧૧૯૩ સુધી રાણું તરીકે સત્તા ઉપર હતો. એના અવસાન પછી વીકિછ સત્તા ઉપર આવ્યો.
જેઠવા રાણાએ રા' મહીપાલ ૨ જાના સમયમાં પોરબંદર વગેરે પ્રદેશ અને કુતિયા સહિત આસપાસને પ્રદેશ કબજે કરી લીધા હતા. ઈ. સ. ૧૨૦૦ માં રા’ મહીપાલ ૨ જે જાતે ઘૂમલીના પ્રદેશ ઉપર ચડી આવ્યો. વીકિયા અને રા’ વચ્ચે સાકુકા(અજ્ઞાત)ના પાદરમાં યુદ્ધ થયું, જેમાં રાણાના સૈન્યને સખત હાર મળી અને રા'એ કેટલેક પ્રદેશ પાછો કબજે કર્યો.
રા’ મહીપાલ ૨ જાના ઈ. સ. ૧૨૦૧ માં થયેલા અવસાન પછી રા” જયમલ ગાદીએ આવતાં રાણા વીકિયાજ તરફથી રા” સામે ઢાંક અને રાણાકંડેરણા વચ્ચેના પહાડી પ્રદેશમાં છાવણ નાખી રા’ના પ્રદેશ ઉપર સત્તા જમાવવામાં આવી. સમમાતરીના ડુંગર નજીક પાટણવાવ પાસે ખૂનખાર યુદ્ધ થયું તેમાં બંને પક્ષોને ખૂબ સહન કરવું પડ્યું. બંને રાજવીઓ વચ્ચે સંધિ થઈ અને રા'એ બરડાના
Page #178
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૪૭ પ્રદેશમાં ન જવું અને રાણાએ ઘેડના પ્રદેશમાં ન જવું એવું ઠર્યું. વીકિઝ ઈ. સ. ૧૨૦૬માં અવસાન પામતાં એની પછી એને પુત્ર વિજયસિંહ–સીહ (સિયો) રાણે થશે. એણે કરારને ભંગ કરી આક્રમણ કર્યું, પણ રા'એ એને ફરી સજજડ હાર આપી મોટો દંડ વસૂલ કર્યો.
રાણા વિજયસિંહ પછી ઈ. સ. ૧૨૪૫ માં રાણે ભોજરાજ ૧ લે ગાદીએ આવ્યો. એના સમયને પોરબંદરમાં સચવાયેલે વીસલદેવ વાઘેલાના સુરાષ્ટ્રમંડળના પ્રતિનિધિ મહામાત્ય નાગડને અભિલેખ વિ. સં. ૧૩૧૫(ઈ. સ. ૧૨૫૯)ને મળે છે, જેમાં મૂઝિા ઉલિખિત થયેલ છે. લેખ ખંડિત હેઈએમાંથી એટલું જ તારવી શકાય છે કે સુરાષ્ટ્રમંડલ વાઘેલાઓની સાર્વભૌમ સત્તામાં હતું અને જેઠવા પણ સામંત દરજજે હશે.પર પોણા પાંચ વર્ષ પછીનો કાંટેલા ગામના રેવતીકંડ ઉપરના મહાદેવના મંદિરમાંને અભિલેખ અર્જુનદેવ વાઘેલાના સમયને વિ. સં. ૧૩૨૦(ઈ. સ. ૧૧૬૪)ને મળે છે, જેમાં સુરાષ્ટ્ર ઉપર સામંતસિંહ નામને વાઘેલાઓને પ્રતિનિધિ સત્તા ઉપર હતો. આ પણ જેઠવાઓ સામંત હોવાની વાતને ટેકે આપે છે. ૫૩ સામંતસિંહને સંભવિત નામોલ્લેખ ખુદ ઘૂમલીના વિ. સં. ૧૩૧૮(ઈ. સ. ૧૨૬૨)ના એક અભિલેખમાં પણ “મહામંડલેશ્વર” તરીકે મળે છે.૫૪ સામંતસિંહને બીજા શ્રીપાહુ સાથે થયેલ ઉલ્લેખ પોરબંદરની ખારવાવાડમાંની પવિણીમાતાના મંદિરના વિ. સં. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૭)ના સમયના અભિલેખમાં થયેલો છે,પપ આમાંના પાલ્યને ઉલેખ માંગરોળ પાસે લાઠોદરામાંથી મળેલા વિ. સં. ૧૩૨૩(ઈ. સ. ૧૨૬૬)ના એક અભિલેખમાં પણ થયેલ છે. એ ધ્યાનમાં રહે કે ભોજરાજ ૧ લા પછી રામદેવ ૧ લો ઘૂમલીની સત્તા ઉપર ઈ. સ. ૧૨૭૦ માં આવ્યો હતો, એટલે કાંટેલાને અભિલેખ ઉદંકિત થયે ત્યારે એ પ્રદેશ ઉપર સ્થાનિક સત્તા રાણું રામદેવ ૧ લાની હતી.
આ રામદેવ ૧ લા પછી “મકરધ્વજવંશી મહીપમાળામાં ૧૫૮ મો રાણજી ઈ. સ. ૧૨૮૧( વિ. સં. ૧૩૪૭)માં સત્તા ઉપર આવ્યો કહ્યો છે, પરંતુ ઘૂમલીની પશ્ચિમે આશાપુરાના નાના શિખરની પાછળ કંસારીના તળાવને ઉત્તરકાંઠે આવેલાં સોનકંસારીનાં કહેવાતાં દેરાઓના સમૂહમાં પ્રવેશ કરતાં સામે ઊભેલા વિ. સં. ૧૩૪૮(ઈ. સ. ૧૨૯૨)ના પાળિયામાં “રાણકશ્રી ભાણુરાજે' જોવા મળે છે, વળી સારંગદેવ વાઘેલાના સમયમાં ઈ. સ. ૧૨૯૦ના વંથળીના અભિલેખમાં સારંગદેવને પ્રતિનિધિ વિજયાનંદ “ભાનુ” (ભાણ) જેઠવાની સામે યુદ્ધ કરવાની ઈચ્છાએ ભૂભતૃપલ્લી (ભૂતાંબિલી, ભૂમલી, ઘૂમલી) જઈ પહોંચ્યાનું લખ્યું છે,૫૭ એટલે રણેજીને થોડો વહેલે મૂવો પડે; એમ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
સેલંકી કાલ ૧૫૮ રાણેજ (૨) ૧૨૯૦ પહેલાં '
૧૫૯ ભાણજી (૪) ૧૨૯૦ વંશાવળીમાં ૧૫૮ રાણેજી (૨) પછી ૧૫૯ ના આંક ઉપર નાગજી વિ. સં. ૧૩૫૮(ઈ.સ. ૧૩૦૨) કહેલ છે, અને પછી તરત જ ૧૬૦ મા આંક ઉપર ભાણજી-વિ. સં. ૧૩૬૩(ઈ. સ. ૧૩૦૭) બતાવેલ છે. આ ઉપરના બે અભિલેખથી મોડું થાય છે, એટલે વચ્ચે નાગજીને ઉડાવી નાખવો પડે છે. ગુજરાતમાં અલપખાને અણહિલપુર પાટણમાં કર્ણ વાઘેલાને નસાડી મુસ્લિમ શાસન સ્થાપ્યું ત્યારે ઘૂમલીમાં ભાણજી જેઠવાનું શાસન જામેલું જોવા મળે છે.
૭. દણ સૌરક્ષિાષ્ટ્રમાં વાજા વંશ એવી એક અનુશ્રુતિ છે કે દ્વારકામાં કેઈ અનંતદેવ ચાવડાને પુત્ર ભીખનસિંહ. સત્તા ઉપર હતો ત્યારે મારવાડના અજ નામના એક રાઠોડ સરદારે હેરેલ અને ચાવડાઓના ઝઘડામાં હેરોલ રાજપૂતોની મદદે આવતાં ભીખનસિંહને મારી પારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાને અંત આણ્યો અને પછી હેરોલને પણ દબાવી દઈ એ પ્રદેશનું આધિપત્ય હાથ કર્યું. એ અજના બે પુત્રોમાંને વેરાવળજી દ્વારકામાં સ્થિર થયો અને એના વંશજો “વાઢેલ' કહેવાયા, જ્યારે બીજો પુત્ર વીંછ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ઊતરી આવ્યો અને એણે માધવપુર-માંગરોળસોમનાથ-પાટણ-ઊના અને ઝાંઝમેર (તા. ઉમરાળા, મહાલ, જિ. ભાવનગર) સુધીને પ્રદેશ હસ્તગત કરી ત્યાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને એના વંશજ વાજા” કહેવાયા૫૮ એમ કહેવામાં આવ્યું છે.
સોમનાથ પાટણમાંથી મળેલી શ્રીધરની પાટણ-પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૧૬) પ્રમાણે તો ત્યારે સ્પષ્ટ રીતે સોમનાથ પાટણના પ્રદેશ ઉપર અણહિલપાટકના સોલંકી રાજા ભીમદેવ ૨ જાની આણ પ્રવર્તતી હતી.૫૯ સંભવ છે કે શ્રીધર પછી સોમનાથ પાટણના રક્ષક તરીકે આવેલા કોઈ અધિકારી પાસેથી વીંજાજીને આ પ્રદેશને અધિકાર મળે છે. અહીં એ પણ ઉમેરવું જોઈએ કે અણહિલપાટકના રાજા વીસલદેવે સોમનાથની યાત્રા કરી તે વખતે ત્યાં એની સભાના અમાત્ય અને કવિ નાનાકને સોમનાથનું નિત્યપૂજન કરવા ત્યાં રાખવામાં આવ્યો અને પોતે બંધાવેલી બ્રહ્મપુરીમાં એક ઘર પણ એને રહેવા કાઢી આપ્યું. નાનાકની પહેલી પ્રશસ્તિમાં કોઈ વર્ષનોંધાયું નથી. વીસલદેવના ઈ. સ. ૧૨૬૪માં અવસાન થયા પછી દસ વર્ષે ઈ. સ. ૧૨૭૪ માં નાનાની બીજી પ્રશસ્તિ રચવામાં मापी भी संवत १३२८ वर्षे गंडश्रीभाव यजुर्वेद आगा. बृहत्पुरुष राजश्री छाला શ્રીમમાં સંગ્રતિવત્ત પ્રતિ હીત 1 અને સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨) પહેલાં
Page #180
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજે
[ ૧૪૯ જ એ પ્રદેશમાં રાજ શ્રી છાડાનું અસ્તિત્વ જાણવામાં આવ્યું પણ છે. અત્યારે વેરાવળના વિ. સં. ૧૩૨ (ઈ. સ. ૧૨૬૩)ના અભિલેખમાં મહારાજાધિરાજ
તરીકે અજુનદેવ (વાઘેલ), એના પ્રતિનિધિ તરીકે મહામાત્ય રાણક શ્રીમાલદેવ, : પાશુપતાચાર્ય ગંડશીપરવીરભદ્ર અને શ્રીઅભયસીહ પંચકુલના અધિકારી અને
બૃહપુસ્ષ તરીકે શ્રી રામદેવ, શ્રી ભીમસીહ, રાજ શ્રી છાડાને નિર્દેશ થયા પછી રાજ શ્રી નાનસીહના પુત્ર બૃહ. રાજા શ્રી છાડા વગેરેની પાસે એવું નોંધાયું છે; નીચે ત્રીજી વાર બૃહ, રાજ શ્રી છાડાને પીરજના “સખાય” તરીકે નિર્દેશ શકે છે. રામદેવ અને ભીમસીહ “બૃહપુરુષ” છે અને “ઠ” છે, જયારે નાનસીહ અને છાડા “રાજશ્રી” ઉપરાંત છાડા “બૃહપુરુષ” પણ છે.
રાજ શ્રી’ વિશેષણથી એને બીજાઓની સરખામણીએ થોડો અધિકાર વધું લાગે છે, એ સાર્વભૌમ સત્તા નહિ સૂચવે. તેથી અનુકૃતિ પ્રમાણે વીંજાજીએ
આ પ્રદેશમાં અધિકાર મેળવ્યું હોય તો એ કઈ સાર્વભૌમ પ્રકારને નહિ, પરંતુ રાજ્યના અધિકારી તરીકેને. નાનસીહ “રાજશ્રી' કહેવાય છે, પરંતુ વીંજાજીને લિપિસ્ય ઉલ્લેખ જેમ નથી તેમ નાનસીહ સાથે કયા પ્રકારનો સબંધ હતો એવું કહેનારું કોઈ પ્રમાણ પણ અદ્યાપિ મળ્યું નથી, એટલે વીંજાજીનું અસ્તિત્વ અનુ. કૃતિથી વિશેષ કાંઈ લાગતું નથી.
આ વંશનો પહેલે પુરુષ નાનસીહ હોવાનું વેરાવળના લેખથી સમજાય છે, અને એને પુત્ર તે છાઠા. એ વંશના આ પ્રદેશનો પહેલો પુરુષ આમ “નાનસીહ મળે છે. એ “રાઠોડ” હતો એવું સીધું સ્પષ્ટ પ્રમાણ આપણને હજી સુધી મળ્યું નથી, પરંતુ સોમનાથ પાટણના તૂટેલા એક લેખમાં વંશાવલીના આરંભે રાટો ચૂડામળિ મળતું હોઈ અને પછી વંશ ચાલ્યો આવતાં એમાં “છો” અને “દિશા” ક્રમે આવતા હોઈ આ વંશ રાઠોડ હેવાનું કહી શકાય.13
શ્રી શંભુપ્રસાદ દેશાઈ ઈ. સ. ૧૩૦૦ માં છાડા અવસાન પામ્યાનું અને એના પછી એને પુત્ર વીંજલદેવ બુદી ગાદીએ આવ્યાનું જણાવે છે. છાડા અલપખાન(?)ના સૈન્ય સાથે લડતાં મરાયો કહ્યો છે. જરૂર એક યુદ્ધ તુર્કો (મુસ્લિમ) સાથે વિ. સં. ૧૩૫૫ ઈ. સ. ૧૨૯૯)માં થયાનું સોમનાથ પાટણના જ એક પાળિયામાં નોંધાયું છે, જેમાં “સોમનાથને બારણે વાજા માલના પુત્ર..હ વાજા પદમલ ભાઈ દેપાલસહ” યુદ્ધ કરતાં બેઉ મરાયા છે. પ આ યુદ્ધ ઉલુઘખાનના સૈન્ય સાથેનું હવામાં કશો વાંધો નથી. શ્રી દ. બા. ડિસકળકર આ લેખથી ઉલુધખાનના સોમનાથ-આક્રમણના સમયની પુષ્ટિ સ્વીકારે છે. શ્રી શંભુપ્રસાદ દેસાઈ અલપખાન” કહે છે તે આ ઉલુઘખાન છે. તેઓ આ યુદ્ધમાં છાડાને ભરાયેલો
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
સાલકી ફાલ
[ 31.
કહે છે, જે ઉપરના અભિલેખ પ્રમાણે વિ. સં. ૧૩૫૫ હાઈ ઈ. સ. ૧૨૯૯ થઈ રહે છે. પરંતુ છાડા પછી વાસ્ટિંગ, વામ્બિંગ પછી કાન્હડદેવ અને પછી વયજલદેવ સં. ૧૩૫૧(ઈ. સ. ૧૨૯૫)માં અધિકારપદે હાઈ છાયા ઈ. સ. ૧૨૯૯ માં મરાયાની કાઈ શકયતા નથી. વળી શ્રી શંભુપ્રસાદ દેશાઈ છાયાના પુત્ર તરીકે • વિંઝલદેવ બુટ્ટા તેના નિર્દેશ કરે છે, પરંતુ છાયાના પુત્ર · વિજલદેવ ભુટ્ટો નહિ, પરંતુ વામ્બિંગ ' હતા એવું શ્રી શંકર પ્ર. શાસ્રીએ બતાવ્યું જ છે. ૬ વળી સામનાથ પાટણના પૂર્વ દરવાજે આવેલા ગૌરીકુ ંડના વષ વિનાના ( જ્યેષ્ઠ સુદિ ૨ રવિ)ના લેખમાં ‘બૃહપુરુષ રાજશ્રી વાલ્ડિંગના સુત બૃહત્પુરુષ કાન્હડદેવ 'મા પણ ઉલ્લેખ થયા છે.
"
ગૌરીકુ વાળા આ લેખના વષવાળા ભાગ તૂટેલે છે, પરંતુ માસ-પક્ષ-તિથિવાર આપેલાં હોઈ એ વિ. સ. ૧૩૨૫ (તા. ૧૪-૫-૧૨૯) આવી રહે છે. સૂત્રાપાડાના સૂર્ય`મંદિરમાંના એક લેખમાં ‘ સ’. ૧૩૫૭ ના વર્ષમાં........ વયજલદેવ ખુટાકે કરાવી’કચ્છ એવા નિર્દેશ મળતા હાઇ એ બૃહત્પરુષ રાજશ્રી કાન્હડદેવનેશ અનુગામી હાવાનું માનવામાં આવ્યું છે. કેડીનાર પાસેના આદાકાર ગામમાંના આદિનાથ મહાદેવના મંદિરમાં વર્ષે તૂટી ગયું હોય તેવા એક લેખ મળ્યા છે તેમાં ‘રાજરાજ॰ શ્રી વયજલદેવને માટે રાણક માંડલિક સૈન્ય સાથે લડતા કાઈ (રાજ.)શ્રી વીસલસુત...રાજ॰ શ્રી કાન્હડદેવ' મરાયાનું નાંધાયું છે.૬૮ એમાં વયજલદેવ અને સૂત્રાપાડાના લેખનેા ૪૦ વષજલદેવ અભિન્ન લાગે છે. અહીં મરાયેલા કાન્હડદેવ તે વીસલપુત હાઈ વામ્બિંગસુત ।।ન્હડદેવથી જુદા છે, જે કાન્હડદેવને વયજલદેવ અનુગામી હાવાની સંભાવના કરવામાં આવી છે.૬૯
આમ વયજલદેવ છુટા છાડાને પુત્ર નહિ પરંતુ પ્રપૌત્ર હોય એવુ દેખાય છે. અને એ સં. ૧૭૫૭–ઈ. સ. ૧૩૦૧ સુધી હયાત હતા જ. એનુ શાસન ઊના સુધી વિસ્તરેલું હતું.૭૦ એ સ. ૧૩૫૧(ઈ. સ. ૧૨૯૫) ના ઊનાના એ પાળિયાઓના લેખથી સમજાય છે. બેશક, સાવ ભૌમ સત્તા તો એ વખતે નહિ જ. આદપેાકારના વર્ષ` વિનાના લેખમાં પણુ · જ્ઞ।૪૦ શ્રી ' વિશેષણ છે, જે પણ ચોક્કસ પ્રકારના વહીવટી અધિકારથી વિશેષ નથી.
સામનાથના આ અધિકારી વહીવટદારાને વાજા કહેવામાં આવ્યા છે, પરંતુ વયજલદેવ સુધીના કોઈ ને એમના મળેલા અભિલેખામાં ‘ વાજા ’ કહ્યા નથી. ઈ. સ. ૧૨૯૯ માં મુસ્લિમે। સાથે સામનાથનાં આંગણામાં એ વાજા મરાયા છે. તેઓને સબંધ આ શાસકા સાથે પકડાતા નથી, પરંતુ અેક સ’. ૧૪(ઈ સ. ૧૩૮૦ ) માં
Page #182
--------------------------------------------------------------------------
________________
૮ મું]. સમકાલીન રાજ્ય
(૧૫૧ સોમનાથ પાટણના શાસક તરીકે “ભમ્મભૂપ' કહ્યો છે, જ્યાં એના મંત્રી કર્મ સિંહને “વારWIકાર્ચચતુર' કહ્યો છે.આ એ પછીના સોમનાથ પાટણના સં. ૧૪૪૨ (ઈ. સ. ૧૭૮૫) ના લેખમાં શાસકનું નામ ધમ (? મ) છે અને એને “ઘણીવંશને કહ્યો છે. એ પછીના રાજશ્રી શિવગણ અને રાજશ્રી બ્રહ્મદાસઈ વિશે મૌન છે, પછી લઢવાના લેખમાં “વાજા શ્રી રામદેવ”નું આ સ્થાન કહી “વાજા રામ-સુત ગોધ'ના મરણની નોંધ છે. આ રામદેવ કેઈ નાને વાજો જમીનદાર સમજાય છે, જેનો બ્રહ્મદાસ વગેરે સાથે સબંધ પકડાતો નથી. ઉપરનાં છેલ્લાં વિધાને ઉપરથી જ સિદ્ધ કરી શકાય કે સોમનાથ પાટણના આ અધિકારી શાસક રાઠોડ અને એમાં વાજા શાખાના હતા.
૮. સૌરાષ્ટ્રની બે ગૃહિલશાખા (૧) માંગરોળ(સેરઠ)ના હિલો
માંગરોળ (સોરઠ)ની સોઢળી વાવની દીવાલમાં ચડેલા, કુમારપાલના રાજ્યકાલના સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)ના અભિલેખમાં સોલંકીઓના સામંત અને “સુરાષ્ટ્રનાયક' તરીકે ગૂહલવંશને મૂલુક જોવા મળે છે. આ ગૃહિલે સૌરાષ્ટ્રના રક્ષાક્ષમ” કહેવાયા છે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રના તેઓ સેલંકીવંશના પ્રતિનિધિ હોવાનું ફલિત થાય છે. એ અભિલેખમાં એના દાદાનું નામ “સાહાર, પિતાનું નામ “સહજિગ” અને ભાઈનું નામ “સોમરાજ' જોવા મળે છે. સેમરાજે પિતાના નામે શ્રી સહજિગેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું હતું, જેના નિભાવને માટેઠા. મૂલુકે મંગલપુર(માંગરોળ), ચોર્યાવાડ(ચોરવાડ), વલઈજ(બળેજ), લાઠિવકાપચક(લેડોદરાની આસપાસના પ્રદેશ), વામનસ્થલી(વંથળી)-એ ગામોમાંના જુદા જુદા પદાર્થોના વેચાણ ઉપર લાગા કરી આપ્યા. ચેરવાડથી વિસણવેલિ (વિસણવેલ) ગામ જતા રસ્તા ઉપરની એક વાવ પણ મહાદેવને અર્પણ કરી હતી.૭૨ આ અભિલેખ, સંભવ છે કે, ચોરવાડના ઉગમણે પાદર આવેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં હશે (સહજિગેશ્વરમાંથી “જાગેશ્વર' થયા પછી “જડેશ્વર'ની સંભાવના છે.) તે સં. ૧૩૭૫(ઈ. સ. ૧૩૧૯)માં મોઢ જ્ઞાતિના બલી એટલે પિતાના શ્રેય માટે જૂનાગઢના રાઉલ શ્રી મહિપાલદેવના રાજ્યમાં (માંગરોળમાં) વાવ કરાવી૩ તેમાં સુરક્ષિતતા કે એવા કારણે લાવી જડવામાં આવ્યું હશે.
ઠા. મૂલુકના અભિલેખથી એટલું સ્પષ્ટ થાય છે કે એને પિતામહ “સાહાર' હત અને પિતા સહજિગ હતો કે જે વસુયોનિપૂણ એટલે ચૌલુક્યવંશને અંગરક્ષક હતા અને સહજિગને પુત્રો સૌરાષ્ટ્રભૂમિનું રક્ષણ કરવાની શક્તિ ધરાવતા હતા. એ સહજિગના બળવાન પુત્રમાં એક “સોમરાજ' હતા, જ્યારે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫ર ] સેલંકી કાલ
. [મ. સુરાષ્ટ્રા-નાયક “મૂલુક' હતા તે માંગરોળમાં થાણું નાખી સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર સેલંકીઓ વતી દેખરેખ રાખતા હશે.
ઠા. મૂલુકના પુત્ર રાણકના રાજ્યકાલમાં માંગરોળથી પૂર્વ દિશાએ માળિયા-હાટીનાના ભાગે નોળી નદી ઉપર આવેલા પદ્મકુંડ ઉપરના એ વખતે “ભૃગુમઠ” તરીકે જાણીતા સ્થાનના કામનાથ મહાદેવના મંદિરમાંની
ઓરસિયા તરીકે ધ્યાનમાં આવેલી પૂજાની શિલા ઉપરનો તૂટક અભિલેખ વિ. સં. ૯૧૧(વિ. સં. ૧૨૮૬-ઈ.સ. ૧૨૩૦)નો મળે છે. એ આમ સેઢળી વાવના અભિલેખથી ૮૪ વર્ષ પછી છે.
આ રાણક વિશે પછી કશું જાણવામાં આવ્યું નથી. આ ગૃહિલે સોલંકી રાજ્યના પ્રતિનિધિ તરીકે ક્યાંથી આવ્યા હતા એ વિશે પણ કોઈ માહિતી મળતી નથી.૭૫ (૨) “હિલવાડ” નામ આપનારા હિલે
સૌરાષ્ટ્રના દક્ષિણ-પૂર્વ વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગૃહિલેને સંબંધ માંગરોળ-સોરઠના ગૃહિલે સાથે હોવાની કઈ સાંકળ પકડાતી નથી. ગોહિલવાડના ગૃહિલોને આદ્ય પુરુષ તો “સેજકજી” હતો. ભાવનગર રાજકુટુંબના આનુશ્રુતિક ઈતિહાસ અનુસાર એના એક પૂર્વજે મારવાડમાં લૂણી નદીના કાંઠે આવેલા ખેરગઢના ભીલ રાજા ખેડવા પાસેથી એનું રાજ્ય ખૂંચવી લઈ પિતાની સત્તા સ્થાપી હતી. એ સત્તા આ કુળના વીસ રાજવીઓ પાસે ચાલુ રહી હતી. આમાં છેલ્લે રાજા મોહદાસ હતો તેને કનોજના જયચંદ્ર રાઠોડના ભત્રીજા શિયાએ મારી ગૃહિલેને મારવાડમાંથી હાંકી કાઢયા. મેહદાસને પૌત્ર સેજકજી સં. ૧૩૦૬–૭( ઈ. સ. ૧૨૫૦)માં સૌરાષ્ટ્રમાં આવ્યો. સેજકજીના પિતાનું નામ “ઝાંગરજી” હતું એ રણક્ષેત્રમાં વીરગતિને પામ્યા હશે. મેહદાસના વારસ તરીકે સેજકજી ખેરગઢની ગાદીએ હતો અને એને જ ત્યાંથી ખસવું પડયું.95
શ્રી શં, હ. દેશાઈન નંધ્યા મુજબ ગુજરાતમાં સિદ્ધરાજ રાજ્ય કરતો હતો તે સમયે ગૃહિલવંશીઓ ખેડ(જિ. જોધપર)થી અણહિલપુર જઈ એની સેવામાં રહ્યા હતા. આ ગૃહિલે તે “સાહાર,' “સહજિગ” “સોમરાજ' “મૂલુક” એ માંગરોળ સાથે સંબંધ ધરાવનારા ગૃહિલે છે. આ ગૃહિલવંશ પૂર્વ સૌરાષ્ટ્રના ગૃહિલવંશથી ભિન્ન છે. બંને ગૃહિલવંશની એકતા શ્રી દેશાઈને પણ અભીષ્ટ નથી. અને એ જ વધુ સંભવિત છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૫
સેજકજી પોતાના કુટુંબ અને રસાલા સાથે છેક સૌરાષ્ટ્રમાં પંચાળમાં આવ્યો હતો અને ત્યાં મુકામ કર્યા પછી જૂનાગઢના રા' મહીપાલદેના દરબારમાં મહેમાન થયો હતો. રા'એ એક રાજવીને છાજે તેવા પ્રકારનું માન સેજકજીને આપી પંચાળના શાહપુર અને ફરતાં બાર ગામની જાગીર આપી. સેજકજીએ પિતાની કુંવરી મહીપાલદેના કુમાર ખેંગારને આપી હતી, જે ઈ. સ. ૧૨૫૩ માં પિતાની પાછળ જુનાગઢની સત્તા ઉપર આવ્યો હતો.૮ સેજકજીના શાહજી અને સારંગજીને રાની સેવાના ફળ તરીકે માંડવી (તા. ગારિયાધાર, જિ. ભાવનગર)ની ચોર્યાસી અને અથલાની ચોવીસી જાગીરમાં મળી હતી. આ માંડવી બનતાં સુધી શેત્રુજા ડુંગર નજીક અને અર્થલા તો એ પછી જાણીતું ચયેલું લાઠી.૭૯
એમ કહેવાય છે કે વંથળી રાઠોડના કબજામાં હતું એનું જોર તોડવા સેજકજી દ્વારા “શાહપર” વસાવવામાં આવ્યું, જે નામ તો સેજકજીના પુત્ર શાહજી પરથી પડ્યું. ગેઝેટિયર શાહપુર નવું વસાવ્યાનું કહેતાં પંચાળના શાહપુરની જાગીર સેજકજીને આપવામાં આવ્યાનું કહે છે. પરંતુ “શાહપર’ એવાં બેઉ . સ્થળોનાં નામ અને શાહજી એવું સેજકજીના નવી રાણીના મોટા પુત્રનું નામ બંને કાલ્પનિક લાગે છે, કારણ કે “શાહ” નામ તો સુલતાનની જેમ બહુ મોડું આવેલું છે. હકીકત તો એ લાગે છે કે પંચાળમાં રાએ સેજકજીને બાર ગામોની જાગીર આપી ત્યારે એની રાજધાની તરીકે જ સેજકપર (તા. સાયલા, જિ. સુરેદ્રનગર) વસાવવામાં આવ્યું.
સેજકજી પછી એની પહેલી રાણીને પુત્ર રાણોજી ઈ. સ. ૧૨૯૦ માં ગાદી ઉપર આવતાં એણે રાણપર વસાવ્યું અને ત્યાં રાજધાની લઈ ગયે. રાણજી એક શરીર અને પરાક્રમી રાજવી હતે. એ ધીમે ધીમે પિતાના પ્રદેશની આસપાસ પિતાની સત્તા વિસ્તાર્યો જતો હતો. એના રાજ્યકાળ દરમ્યાન અણહિલપુર પાટણ અલાઉદ્દીન ખલજીની સત્તા નીચે આવી ગયું હતું, અને અલપખાન પછી ઝફર ખાન પાટણના સૂબા તરીકે આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાણાજી ન્યૂ હિલ માથા ભારે છે એવું જાણતાં ઝફરખાને એના ઉપર ચડાઈ કરી. એ સમયે મામાની મદદ રા' ખેંગારને પૌત્ર રા” નેંધણ પણ આવ્યો હતો. આ યુદ્ધમાં રાજપૂતોએ ભારે પ્રબળ સામને કર્યો, પરંતુ અંતે તેઓ હારી ગયા. રાણજી ગૃહિલ અને રે” નોંધણ બંને માર્યા ગયા અને રાણપુર મુસ્લિમોની સત્તા નીચે જઈ પડવું (ઈ.સ. ૧૩૦૮).
Page #185
--------------------------------------------------------------------------
________________
સાલક કાલ
૯. વાળા રાજવંશ
વંથળી( હાલ જિ. જૂનાગઢ )ની ગાદીએ ચૂડાસમા વંશના સંસ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચદ્ર એના મામા વાળા રામના વારસ તરીકે આવ્યા તે વાળા રામ વાળા વંશને જાણવામાં આવેલા પેલા ઐતિહાસિક પુરુષ કહી શકાય. એવું રાજ્ય વથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં કથાંથી આવ્યા એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ચૂડાસમા વંશ સાથે સંકળાયેલા વાળા વંશને ખીજો એક રાજવી ઉગા વાળેા જાણવામાં આવ્યા છે, જે દક્ષિણપૂર્વ સૌરાષ્ટ્રના તળાજા ( હાલ જિ. ભાવનગર ) માં રાજ્ય કરતા હતેા અને વંથળીના ચૂડાસમા રા' કવાત ૧ લા( ઈ.સ. ૯૮૨−૧૦૦૩ )ના મામે। થતે હતા. જ્યારે રા'ને શિયાળમેટ( તા. જાફરાબાદ મહાલ, જિ. અમરેલી )ના અનંતસેન ચાવડાએ દગાથી પકડી લઈ શિયાળબેટમાં કેદ કર્યાં હતા ત્યારે ભાણેજને દગાથી કેદ કરેલા જાણી ઉગા વાળા અનંતસેન ચાવડા ઉપર ચડાઈ લઈ ગયે હતા અને અનતસેનને યુદ્ધમાં ખતમ કરી એણે ભાણેજને છેડાવ્યા હતા. એ વખતે ઉગા વાળાથી અકસ્માત રીતે ભાણેજને લાત મરાઈ જતાં આને રાષ રાખી રા વાત પાછળથી તળાજા ઉપર ચડી ગયા હતા અને એણે બાબરિયાવાડમાં ચિત્રાસર (ચિત્રાવાવ, તા. ઉમરાળા, જિ. ભાવનગર) પાસે હરાવી યુદ્ધમાં ઉગા વાળાને બાત કર્યાં હતા.૮૧ રા' કવાતે આખુ ઉપર જ્યારે પૂર્વે ચડાઈ કરવા વિચાયુ હતું ત્યારે ઉગા વાળાને માકલ્યા હતા, જેણે આમુરાજને દસ વાર હરાવ્યાની અનુશ્રુતિ છે.૮૨ આ કારણે રા' વાતના દરબારમાં ઉગા વાળાનુ માન ઘણું હતું. એના અંજામ તેા છેવટ ઉગા વાળાના મૃત્યુમાં આવ્યા.
વાળાઓનુ રાજ્ય તળાજામાં કેવી રીતે અને કારે થયું એ વિશે કાઈ પ્રામાણિક વિગતા મળતી નથી. વાળાએની વંશાવળી પણ જુદી જુદી રીતે બારેાટાના ચોપડામાં પડી છે, જેમાંની કઈ શ્રદ્ધેય માનવી એ એક પ્રશ્ન છે. તળાજાના પહાડ ઉપર ઉત્તર બાજુ એક વિશાળ બૌદ્ધ ગુફા છે તેને‘એભલ વાળાના મંડપ' કહેવામાં આવે છે, પરંતુ એ એભલ વાળા કયા અને કત્યારે થયે એ નક્કી કરવું મુશ્કેલ છે.
૧૫૪ ]
[ 31.
શ્રી. શ.... હ. દેશાઈ એ સિદ્ધ કરી આપેલી વંશાવળીમાં સં. ૧૦૫૫–ઈ. સ. ૯૯૯ માં ઉગ્નસિંહ(ઉગા વાળા)ને શીલાદિત્ય ૭ માથી ચેાથે। પુરુષ કર્યો છે. શીલાદિત્ય ૭ મે ઈ. સ. ૭૮૮ માં ખતમ થાય છે. એ અને ઉગા વાળા વચ્ચે ખાસાં ૨૨૧ વર્ષાનું અંતર છે તેથી નવ દસ વંશધરા ખૂટે છે. વંશાવળી ઉપરથી તે એવુ લાગે છે કે ઉગા વાળા પણ તળાજામાં નથી, કારણ કે એના પુત્ર એભલ ૧લે
Page #186
--------------------------------------------------------------------------
________________
૮ મું]. સમકાલીન રાજ્ય
[૧૫૫. સં. ૧૧૦૦(ઈ.સ. ૧૦૪૪)માં તળાજામાં જઈ ગાદી સ્થાપે છે.૮૩ આના મૂળમાં તાલવ દૈત્યને મારી એભલ વાળાએ તળાજા જીત્યું ને ત્યાં ગાદી સ્થાપી એવી પ્રચલિત અનુશ્રુતિ કારણભૂત લાગે છે, જેમાં અનુશ્રુતિ સિવાય બીજું કોઈ તથ્ય નહિ હોય. એભલ ૧ લા પછી સં. ૧૧૨૨(ઈ. સ. ૧૦૬૬)માં સૂરછ અને સં. ૧૧૬૫(ઈ. સ. ૧૧૦૯)માં એને પુત્ર એભલ ૨ જે સત્તા ઉપર આવે છે. એભલ. ૨ જાને પુત્ર અણા વાળા(અણસિંહ) સં. ૧૨૦૫(ઈ. સ. ૧૧૪૯)માં અને એને પુત્ર એભલ કે જે એના પછી (સમય નિશ્ચિત નથી.) સત્તા ઉપર આવ્યું. આ એભલ ૩ જાએ તળાજામાં વાલમ ગેરેના લેભથી ત્રાસેલા કાયસ્થોની સંખ્યાબંધ કન્યાઓનું દાન દીધાનું જાણવા મળે છે. તળાજામાં એભલ ૩ જે સત્તા ઉપર હતા ત્યારે રાણજી ગૃહિલ ચડી આવ્યો અને એણે તળાજા અને વળા કબજે કરી લીધાં, જેને કારણે એભલ ૩ જે ઢાંક(હાલ તા. ઉપલેટા, જિ. રાજકોટ)માં ચાલ્યો ગયે, વચલો ભાઈ સાના વાળો ભાદ્રોડ(તા. મહુવા, જિ. ભાવનગર) જઈ વસ્યા અને નાનો ભાઈ ચાંપરાજ ત્રાપજ(તા. તળાજા-દાંતા, જિ. ભાવનગર)માં ગયો.
એભલ ૩ જાને પુત્ર અર્જુનસિંહ (ઉફે ઉગા વાળે) એના પિતા જેવો પરાક્રમી હતું કે જેણે તળાજાથી હાર ખાધા પછી ઢાંક કબજે કરી ત્યાં રાજધાની ફેરવી. અર્જુનસિંહને રા'ખેંગાર ૩ જા સાથે મૈત્રી હતી. સંભવતઃ આશ્રિત પ્રકારની. કાઠીઓને પરાજય કરવામાં રાઈને અજુનસિંહની સહાય મળી હતી.૮૫ એ સં. ૧૨૬ (ઈ. સ. ૧૨૦૪)માં એક યુદ્ધમાં માર્યો ગયો અને બીજો ભાઈ" હાથી વાળે ગુજરાતમાં ઈડર જઈ ત્યાંના રાજા અમરસિંહને સરદાર બન્યો અને સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૭૪)માં ઈડરનો રાજા થઈ પડ્યો. એના પછી એના પુત્ર સામળા પાસે એના સત્તાકાલના બીજા વર્ષે સં. ૧૨૫૫(ઈ. સ. ૧૧૯૯)માં સેનિંગ નામના રાઠોડ સરદારે એને ઘાત કરી ઈડરનું રાજ્ય હસ્તગત કર્યું, સામળાને પુત્ર દેખાસિંહ ઉર્ફે સરવણુ મેવાડ ગયો અને સરવણ(મેવાડ)નો રાજવંશ એનાથી આગળ ચાલ્યા.૦૬
અર્જુનસિંહ પછી વંશાવળીમાં સં. ૧૩૨૪(ઈ. સ. ૧૨૬૮)માં એભલ ૪ થે કહ્યો છે. આમ વચ્ચે ૬૪ વર્ષેને ગાળો પડે છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ રાજા હોઈ શકે એભલ ૪ ચા પછી ધાન વાળા નં. ૧૪૦૦(ઈ. સ. ૧૩૪૪)માં કહ્યો હોઈ એ બંને વચ્ચેને ગાળો પણ ૭૬ વર્ષનો છે.૮૭ આમ ઢાંકના વાળા એની વંશાવળી પણ તૂટક જ મળે છે.
તળાજા ઉપરની ઉત્તર તરફની ગુફાઓમાંની સૌથી મોટી ગુફા અંદાજે ઈ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
સાલ ફી કાલ
[ 34.
*
સ.ની પહેલી પાંચ સદીઓમાંની છે, તેને · એભલ વાળાના મંડપ' સંજ્ઞા આગળ · જતાં એભલ વાળા ૧ લા કે ૨ જાના નામ ઉપરથી મળી હોવાની શકયતા છે. સંભવ છે કે એ આ જૂના સુંદર સ્થાનમાં એસી રાજદરબાર ભરતા હોય. ૧૦, સૌરાષ્ટ્રમાં ચાવડા
શિયાળબેટને અનંતસેન ચાવડા
રા' કવાત ૧ લા (ઈ. સ. ૯૮૨-૧૦૦૩) સારઠમાં સત્તા ઉપર હતા તે સમયે અનંતસેન નામના ચાવડા રાજાની સત્તા દીવમાં હતી.૮૯ કહેવાય છે કે એણે કેટલાક રાજાઓને પકડી શિયાળબેટમાં કેદ કર્યો હતા, પણ રા' કવાતની સાથે મુકાબલે કરવાની હિંમત ચાલતી નહોતી, તેથી એ યાત્રાને બહાને સામનાથ આવ્યા અને રાતે ભાજન માટે સમુદ્રમાં રાખેલા વહાણમાં નિમંત્રણ આપ્યું, વિશ્વાસે રા' આવતાં એને કબજે કરી એ રા'ને શિયાળબેટ લઈ ગયા. રા' વાત અને તળાજાના ઉગા વાળાને બનાવ નહેાતા, પરંતુ જ્યારે એણે જાણ્યું કે ભાણેજને દગાથી પકડવામાં આવ્યા છે ત્યારે એ શિયાળબેટ ઉપર ચડાઈ લઈ ગયા અને યુદ્ધમાં અનંતસેન ચાવડાને હણી ભાણેજને છેડાવી લાવ્યા.૮૯ આ પ્રસંગ બન્યા હોય તેા એ ઈ. સ. ૧૦૦૩માં રા' વાત ૧ લાનું અવસાન થયુ તે પડેલાને હાઈ શકે. એમ દસમી સદોના છેલ્લા દાયકામાં સંભવિત આ બનાવથી અન ંતસેન ચાવડાને સમય દસમી સદીના ઉત્તરાધ` કહી શકાય.
એના પછી શિયાળબેટ ઉપર એનેા કોઈ પુત્ર કે વંશજ ચાલુ રહ્યો હતેા કે ત્યાં જ એ વશ ખતમ થયા એ વિશે કશુ જાણી શકાતું નથી.૯॰ દ્વારકામાં સત્તા સ્થાપનાર અનંતદેવ ચાવડા કોઈ જુદા જ જણાય છે. ૧૧. ઝાલા વંશ
(૧) પાટડી શાખા
સૈવે। જેમ સિ ંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા હતા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હેાવાનું કહેવાય છે. પાછળથી ઝાલાવંશ તરીકે જાણીતા આ રાજવંશ મૂળ મકવાણુ(સિંધ)ને મકવાણા વંશ હતા અને સિંધના નગર પારકરના નજીકના ‘ કેર ́તી ’ નગરમાં શાસક હતા.
ઈ. સ. ૧૦૫૫ માં મક્વાણાને કેરતીમાંથી હાંકી કાઢવામાં આવ્યા એમાં કેસરદેવ મકવાણા મરાયા અને એના પુત્ર હરપાલદેવે અણહિલપુર પાટણ આવી કર્ણદેવ સાલકી(ઈ. સ. ૧૦૬૪-૧૦૮૪)નું શરણું માગ્યું. એની સેવાતા ઉપ લક્ષ્યમાં સૌરાષ્ટ્રમાં ૧૮૦૦ અને ભાલમાં ૫૦૦ ગામ એને જાગીરમાં આપવામાં આવ્યાં. એના પરાક્રમથી પ્રસન્ન થયેલી કર્ણદેવની રાણીએ એને ધા ભાઈ
Page #188
--------------------------------------------------------------------------
________________
૮ મું] સમકાલીન રાજ્ય
[ ૧૫૭ કરેલ વેથી હરપાલદેવે ભાલનાં ગામ રણને પસલીમાં પાછાં વાળ્યાં.
હરપાલદેવને લગતી અનુશ્રુતિ “રાસમાલા'માં નોંધાયેલી છે, પણ એને. કઈ જૂના પ્રબંધોમાં અણસાર મળતો નથી. સંભવ છે કે હરપાલદેવ આશ્રમ ખેળ અણહિલપુરમાં આવ્યો હોય અને એને કર્ણદેવે સૌરાષ્ટ્ર-ગુજરાતના સંધિ—પ્રદેશમાં ઉત્તર બાજુ પાટડી( હાલ તા. દસાડા, જિ. સુરેંદ્રનગર)માં. મૂક્યો હોય. હરપાલદેવની સત્તા પાટડીમાં ઈસ. ૧૦૯૦ થી ૧૧૩૦ સુધી હતી. એને બાર પુત્રો હતા તેમાંના બીજા મંગુજીને વંશ લીંબડીમાં આવ્યો, ત્રીજા શેખરાજજીને વંશ છોર(અજ્ઞાત) અને સચાણા(અજ્ઞાત) માં સ્થિર થયા. અને ખાવડછ કાઠીમાં ભળતાં એના વંશજ “ખાવડા કાઠી” કહેવાયા.
ઝાલા” અવટંક મકવાણા વંશને કેમ મળી એ વિશે અનુશ્રુતિ છે તે શ્રદ્ધેય નથી, કારણ કે એમાં પાટડીમાં એક હાથી મસ્તીએ ચડતાં સોલંકી રાણીએ કુમારોના હાથ ઝાલી બચાવી લીધા માટે “ઝાલા” કહેવાયા એમ કહ્યું છે. જેમ
ઝાલા એ ઉપરથી ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્રને પ્રદેશ “ઝાલાવાડ” કહેવાય છે તેમ રાજસ્થાનમાં રતલામ પાસેને પ્રદેશ “ઝાલાવાડ” કહેવાય છે. રાજસ્થાનના ઝાલાઓ સૌરાષ્ટ્રમાંથી ગયેલા છે કે સ્વતંત્ર રાજકુલ છે એ વિશે નક્કી કરવું મુશ્કેલ છે. “a” કોઈ દેશ્ય શબ્દ છે.
હરપાલદેવ પછી એક પછી એક નીચેના વંશજ સત્તા ઉપર આવ્યા.૯૨ ૨. સોઢોજી ઈ. સ. ૧૧૩૦ ૩. દુર્જનસાલજી ઈ. સ. ૧૧૬૦ ૪. જાલકદેવજી ઈ. સ. ૧૧૮૫ ૫. અર્જુનસિંહજી ઈ. સ. ૧૨૧૦ ૬. દેવરાજ ઈ. સ. ૧૨૪૦ ૭. દૂદાજી ઈ. સ. ૧૨૬૫ ૮. સૂરસિંહજી ઈ. સ. ૧૨૮૦ ૯. સાંતલજી ઈ. સ. ૧૩૦૫
આ રાજવીએ સાંતલપુર (જિ. બનાસકાંઠા) વસાવ્યું અને પોતાના સૌથી નાના કુમાર સૂરજમલજીને જાગીરમાં આપ્યું. (૨) લીંબડી શાખા
હરપાલના બીજા પુત્ર માંગુજીને પિતા તરફથી જાંબુ(તા. લીંબડી, જિ. સુરેંદ્રનગર) અને કુંડ (તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)ની ચેરાસીઓ જાગીરમાં
Page #189
--------------------------------------------------------------------------
________________
-૧૫૮ ]
સેલકી કાલ "
[ પ્ર.
મળી હતી. માંગુજીનું અવસાન થતાં એનો પુત્ર મધુપાલ (કે મુંજપાલ) સત્તા ઉપર આવ્યો. એના અવસાને એનો પુત્ર ધવલ (કે ધમલ) સત્તા ઉપર આવ્યું. રાજધાની જાંબુમાં હતી ત્યાં સં. ૧૨૫૦-ઈ. સ. ૧૧૯૪માં દિલ્હીના સુલતાન કબુદ્દીન અબકે ચડી આવી એને હાંકી કાઢો, પરંતુ પોતાના સસરાની મદદથી સમુદ્રકાંઠાનાં એકતાળીસ ગામ એણે કબજે લઈ “ધામલેજ” ગામ (?ધલમપુર, તા. વાંકાનેર, જિ. રાજકોટ) પિતાના નામ ઉપરથી વસાવી ત્યાં રાજધાની રાખી. મુસ્લિમ લશ્કર ચાલ્યાં ગયા બાદ એ જાબુમાં આવ્યો, પરંતુ જાબુને વેરાન જોઈ પાછો ધામલેજમાં આવી રહ્યો. આ ગામના નામ ઉપરથી ધવલની એક -શાખા “ધામલેજિયા ઝાલા” તરીકે પાછળથી જાણીતી થઈ
| ધવલ પછી એને પુત્ર કાલુજી થયે તેણે ધામલેજથી રાજધાની ખસેડી કુડા(તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)માં કરી. એને પુત્ર ધનરાજ અને એના પછી એનો પુત્ર લાખ સત્તા ઉપર આવ્યો હતો. લાખા પછી ભોજરાજજી ૧ લે, એના પછી એને પુત્ર કરણસિંહજી, એના પછી પુત્ર આસકરણજી અને એના પછી સાધોજી એક પછી એક આવ્યા.૯૨અ આ રાજાઓ કુડામાં જ રાજ્ય કરતા હતા. આ રાજવીઓનાં વર્ષો જાણવામાં નથી. સાધોજી, સંભવ છે કે, ચૌદમી સદીના મધ્યભાગમાં થયો હેય.
૧૨. અહિ વનરાજ ચાવડા મૂલરાજે મામાની પાસેથી સારસ્વત મંડલનો કબજો લીધો ત્યારે છેલ્લા રાજા ભૂયડદેવભૂભટ)ની રાણું સગર્ભા હતી, એ ભદ્દી કુલની હેઈ દરવા (જેસલમેર વસ્યું તે પહેલાંની રાજધાની) જઈ રહી હતી, જ્યાં એણે “અહિવનરાજ' નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ કુમારે મોટો થતાં મૂલરાજ સામે -બારવટું ખેડયું હતું અને કચ્છનાં ૯૦૦ ગામ તાબે કરી, એ મારગઢ વસાવી
ત્યાં રહ્યો હતો. આ બનાવ બન્યો હોય તે એ પુંઅ રા'ના અવસાન પછી બન્યો સંભવે. અનુશ્રુતિ સિવાય બીજું કોઈ પ્રમાણ આ વિષયમાં જાણવામાં આવ્યું નથી.
૧૩. મેહર રાજા જગમલ્લ ભાવનગર પાસેના ટિમાણ (તા. તળાજા-દાંતા, જિ. ભાવનગર) ગામમાંથી મળેલા એક માત્ર તામ્રદાનશાસન ઉપરથી જાણવા મળે છે કે સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭)માં મેહરરાજ જગમલે “ટિમ્બણક ગામમાં રહીને “તલાઝા મહાસ્થાનમાં બે શિવાલય કરાવી એના નિભાવ માટે જમીન આપી હતી. આ -દાનશાસન ઉપરથી જણાય છે કે એ ભીમદેવ ૨ જાના સમયમાં મહામાત્ય રાણક
Page #190
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્ય
[ ૧૫૯ શ્રી ચાચિગદેવ આ પંથકમાં ભીમદેવના પ્રતિનિધિ તરીકે સત્તા ઉપર હતો ત્યારે આ દાન આપ્યું હતું. એ આ રીતે સામંત હતા, સ્વતંત્ર સાર્વભૌમ સત્તાધારી નહોતે.
આ દાનશાસન પ્રમાણે એના પિતાનું નામ “ચઉંડરા’ હતું અને દાદાને નામ “મેહરરાજ આન” હતું, આ સિવાય આ નાના વંશ વિશે બીજી કશી માહિતી ઉપલબ્ધ નથી.૯૪ એ કહેવું મુશ્કેલ છે કે મેહરરાજ જગમલ તળાજાનો શાસક હતો. સંભવ છે કે તળાજા તીર્થ હોઈ ત્યાં એણે સખાવત કરી બે શિવાલય બનાવ્યાં હોય. એની સત્તા તે માત્ર ટિમ્બાણક ઉપર તેમજ કાંબલઉલિ ફૂલસર અને બાલાક એ ત્રણ ગામ ઉપર હશે.
મહુવાના સં. ૧ર૭ર-ઈ. સ. ૧૨૧૬ ના જૈન પ્રતિમા પરના અભિલેખમાં “ટિંબાનકમાં મેહરરાજ રણસિંહની સત્તા કહી છે.૯૫ તદ્દન સંભવિત છે કે આ રણસિંહ મેહરરાજ જગમલને પુત્ર છે.
આ મેહર-કુલને આ બે સિવાય બીજો કોઈ અભિલેખ હજી મળેલ નથી. એક બીજા મેહરકુલને અભિલેખ ગોહિલવાડના હટાસણું ગામમાંથી સં. ૧૩૮૬ (ઈ. સ. ૧૩૩)ને મળ્યો છે, જેનો તાલધ્વજ(તળાજા)માં અધિકાર હતું,૯! પરંતુ એને જગમલના કુળ સાથે કશો સંબંધ પકડાતો નથી.
૧૪. લાટને ચાલુક્ય વંશ (૧) પહેલી શાખા : સેનાપતિ બારપ અને ગેગિરાજ
કલ્યાણીને ચાલુક્ય તલ ૨ જાએ લાટ ઉપર વિજય મેળવ્યા (ઈ. સ. ૮૮૦ પૂર્વે)૯૭ પછી પિતાના જ એક ચાલુક્ય વંશના સેનાપતિ બારપ્પને લાટના સામંત તરીકે સ્થાપ્યો હતો. જ્યારે ગુજરાત ઉપર શાકંભરીના ચૌહાણ વિગ્રહરાજ ૧ લાએ ઉત્તર બાજુથી ચડાઈ કરી ત્યારે આ બારપે દક્ષિણ બાજુએથી હુમલે કર્યો. એ વખતે મૂલરાજે વિગ્રહરાજ સાથે સંધિ કરી બારપની સામે પિતાના પુત્ર ચામુંડરાજને મોકલ્યો, જેની સામેના યુદ્ધમાં બાર માર્યો ગયો.૯૮ આ પ્રમાણે લાટ ગુર્જરેશ્વર મૂલરાજના કબજામાં આવી તો ગયું, પણ ચેડા જ સમયમાં બારપના પુત્ર ગોગ્નિરાજે (ઉફે અગ્નિરાજે) પોતાના જમાઈ યાદવરાજ વેસુક, ચાલુક્યો અને દક્ષિણના બીજા રાજવીઓની સહાયથી એવે સમયે લાટને કબજે લીધે કે જે સમયે માળવાના સિંધુરાજના હુમલાને કારણે એને ખાળવા માટે ચામુંડરાજને લાટ છોડવું પડ્યું હતું.૯૯
દયાશ્રય જણાવે છે કે ચૌલુક્ય ચામુંડરાજે વલ્લભરાજને સત્તા સોંપ્યા પછી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪. ] સેલંકી કાલ
[ પ્રનિવૃત્તિ લીધી ત્યારે ગેગિરાજના શાસન નીચેના શુકલતીર્થમાં નર્મદાના કિનારે આવી વાસ કર્યો હતો.૧૦૦ કાતિરાજ
: ગાગિરાજ ક્યારે મરણ પામ્યો અને એને પુત્ર કીર્તિરાજ ક્યારે સત્તા પર આવ્યો એ જાણવામાં નથી આવ્યું, પરંતુ એટલું જાણવામાં આવ્યું છે કે ચૌલુક્ય વલ્લભરાજના અનુગામી દુર્લભરાજે ગોષ્યિરાજના પુત્ર કીર્તિરાજ પાસેથી ઈ. સ. ૧૦૧૮ પહેલાં લાટને કબજો મેળવ્યો હતો.૧૦૧
કીર્તિરાજે છેડા વખતમાં લાટ પાછું મેળવ્યું અને શ. સં. ૯૪ (ઈ.સ. ૧૦૧૮)માં તાપી-તટ પરની પલાશવા દેવીની મઠિકાને ગામનું દાન દીધું. ૧૦૨ આ અરસામાં પરમાર ભોજ દેવે લાટ પર પોતાની સત્તા પ્રસારી.૧૦૩ કીર્તિરાજ હવે મહારાજની ઊતરતી પદવી પામ્યો લાગે છે. વિ. સં. ૧૦૬૭( ઈ. સ. ૧૦૧૧) માં પરમાર મહારાજાધિરાજ ભેજદેવના આધિપત્ય નીચે મોહડવાચક–૭૫૦ મંડલમાંથી મહારાજ વત્સરાજે ભૂમિદાન દીધું૪ તે વત્સરાજ આ મહારાજ કીર્તિરાજને પુત્ર હેવો સંભવે છે. વત્સરાજ
વત્સરાજ “મહારાજ” કહેવાતો. નર્મદાની ઉત્તરે આવેલા પ્રદેશના રાજા સરાદિત્યની જેમ વત્સરાજ પણ પરમાર ભાજદેવને સામંત લાગે છે. લાટરાજ વત્સરાજની પ્રેરણાથી કવિ સોઢલે ૩યપુરથા ની રચના કરી હતી. ૧૦૫ વત્સરાજે શ. સં. ૯૭૨(ઈ. સ. ૧૦૫૦-૫૧)માં સોમનાથ પાટણમાં સોમનાથ મહાદેવ માટે સેના અને રત્નથી ભરેલું છત્ર અર્પણ કર્યું હતું.' ત્રિલોચનપાલ
વત્સરાજ પછી એનો પુત્ર ત્રિલોચનપાલ ગાદીએ આવ્યો. એણે શક વર્ષ હર(ઈ. સ. ૧૦૫૦)માં માધવ નામે ભાર્ગવ બ્રાહ્મણને ગાયનું દાન દીધું હતું. ૧૦૭ ચૌલુક્ય ભીમદેવ ૧ લાએ અને ચેદિરાજ કણે ધારાના ભોજદેવ ઉપર ચડાઈ કરી એને પરાજય કર્યો તે વિજયના અનુસંધાનમાં ત્રિલોચનપાલ પાસેથી ચૌહાણવંશના સિંહે લાટને કબજે લઈ પોતાની સત્તા એ પ્રદેશમાં વિસ્તાર્યાનું જાણવામાં આવ્યું છે. ૧૦૮ ત્રિવિક્રમપાલ
ત્રિલોચનપાલના પુત્ર ત્રિવિક્રમપાલનું શક ૯૯૯(ઈ.સ. ૧૦૭૭)નું દાનશાસન મળી આવ્યું છે. એણે એના પુરોગામીના હાથમાંથી ચાલ્યા ગયેલા રાજ્યને
Page #192
--------------------------------------------------------------------------
________________
૮ મું ] સમકાલીન રાજે
[ ૧૬૧ કબજે લેવા પ્રયત્ન કરી ચૌલુક્યરાજ કર્ણની સત્તા નીચેથી નાગસારિકામંડલ કઢાવી એના ઉપર આધિપત્ય મેળવ્યું હતું. ૧૯ એવી સંભાવના છે કે કલચુરિ કર્ણના સેનાપતિ વપલકે લાટના ત્રિલોચનપાલને હરાવ્યો હશે. કંદબકુલના રાજા જયકેશીએ સોમનાથની યાત્રા દરમ્યાન લાટ પર આક્રમણ કર્યું હતું. ચૌલુક્યરાજ કર્ણદેવે ઈ. સ. ૧૦૭૪ પહેલાં લાટ જીતી લીધું હતું અને ત્યાં ચૌલુક્ય દુર્લભરાજને મંડલેશ્વર નીમ્યો હતો. ૧૧૦
ત્રિવિક્રમપાલને લાટ હસ્તગત કરવામાં એના કાકા જગતપાલની મુખ્ય સહાય હતી. આ કારણે એણે પાછળથી જગતપાલના પુત્ર પદ્મપાલને ૫૦૦ ગામોનો અષ્ટગ્રામવિષય બક્ષિસ આપ્યો હતો. આ ત્રિવિક્રમપાલની પાસેથી લાટની સત્તા દક્ષિણના ચાલુક્યુરાજ વિક્રમાદિત્ય ૬ કાના ભાઈ જયસિંહે ઉખેડી નાખી અને દક્ષિણની સત્તા નીચે એ પ્રદેશ લઈ લે છે. આ જયસિંહે પાછળથી બળવો કર્યો, પરંતુ એ હારી ગયો તેથી સહ્યાદ્રિ કે પશ્ચિમ ઘાટના પ્રદેશમાં ગુપ્ત વાસે રહેવા લાગે. લાગ મળતાં સોનગઢ અને વ્યારાના તાલુકા તથા ડાંગનાં જંગલોને પ્રદેશ કબજે કરી, જયસિંહના પુત્ર વિજયસિંહે મંગલપુરને રાજધાની બનાવી આ નાના ભૂ-ભાગ ઉપર અમલ કરવાનો આરંભ કર્યો. ૧૧૧ (૨) બીજી શાખા
વિજયસિંહના પિતા જયસિંહે જયસિંહ ૩ જા તરીકે માથું ઊંચકેલું, પણ એ નિષ્ફળ ગયો. એ પછી વિજયસિંહે આ પૂર્વે જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના થોડા ભાગમાં સત્તાસૂત્ર ધારણ કર્યા. એના વિ. સં. ૧૧૪૯(ઈ. સ. ૧૦૯૩)ના મળેલા દાનશાસનમાં રાજધાનીનું નામ “મંગલપુરી” જણાવવામાં આવ્યું છે.૧૧૨ આ નગરી વ્યારા તાલુકાનું મંગલદેવ હોવાનું વાંસદાનો ઇતિહાસ લખનાર શ્રી શ્રીવાસ્તવે જણાવ્યું છે, જ્યારે મણિભાઈ દ્વિવેદીએ એ જ તાલુકાનું મંગલિયા કહ્યું છે.૧૧૩ વિજયસિંહે વિજયાપુર વસાવ્યું; આ નગરનો સ્થળનિર્ણય થયો નથી.
આ વંશના મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારક” શ્રી વીરસિંહદેવના વિ. સં. ૧૨૩૫(ઈ. સ. ૧૧૭૯)ના દાનશાસન પરથી જાણવામાં આવે છે કે વિજયસિંહને અનુગામી મહાઇ પરમે. પ૦ ભ૦ શ્રીધવલદેવ,એને પુત્ર મહાસામંત મહારાજ શ્રીવાસંતદેવ અને એને પુત્ર સામંતરાજ રામદેવ, જેનો ભત્રીજો વીરસિંહદેવ એને અનુગામી હતો. ૧૧૪ વીરસિંહદેવના પિતાનું નામ લક્ષ્મણદેવ
સે. ૧૧
Page #193
--------------------------------------------------------------------------
________________
[ પ્ર.
૧૬]
લકી કાલ હતું. રામદેવે વાસંતપુર નામની નગરી વસાવી છે, જે વ્યારા પાસેનું “બિસનપુર' છે. વિરસિંહદેવે પાટણનું આધિપત્ય ફગાવી દીધું, રાજધાની વસંતપુરમાં રાખી અને બ્રાહ્મણને પૂર્ણા નદી પરના એક ગામનું દાન દીધું.૧૧૫ વીરસિંહ પછી એને પુત્ર કર્ણદેવ સત્તા ઉપર આવ્યો હતો કે જેણે વિ. સં. ૧૨૭૭(ઈ. સ. ૧૨૨૦)માં વહારિકા વિષય( વ્યારા તાલુકા)માં આવેલું કપૂર (કાપુર, તા. વ્યારા, જિ. સુરત) અગિયાર બ્રાહ્મણોને દાનમાં આપ્યાનું એના પ્રાપ્ત થયેલા એક દાનશાસનથી જાણવામાં આવ્યું છે. ૧૧૬
વસંતામૃત” નામના એક હસ્તલિખિત ગ્રંથની સં. ૧૪૪૪(ઈ. સ. ૧૩૮૮)ની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે કર્ણદેવના ત્રણ પુત્ર સિદ્ધેશ્વર વિશાલ અને ધવલ એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. ત્રીજા ભાઈ ધવલ પછી એનો પુત્ર વાસુદેવ અને એના પછી ભીમ સત્તા ઉપર આવ્યો હતો. ૧૧૭ એ વાસુદેવના નામ ઉપરથી “વાસુદેવપુર’ અસ્તિત્વમાં આવ્યું, જે “વાંસદા” તરીકે જાણીતું થયું. આ વંશમાંથી વાસંદાનું સોલંકી રાજ્ય ઊતરી આવ્યું. (૩) ત્રીજી શાખા
વીરસિહદેવે મંગલપુરીમાંથી ખસેડી રાજધાની વિજયાપુરમાં કરી ત્યારે એને નાનો પુત્ર કૃષ્ણદેવ મંગલપુરીમાં રહી આસપાસના પ્રદેશને સત્તાધારી બન્યો હતો. એ વંશના કુંભદેવના વિ. સં. ૧૩૭૩ (ઈ. સ. ૧૩૧૭)ને અભિલેખથી જાણી શકાય છે કે ૫૦ ભ૦ પરમે, મહારાજ શ્રીકૃષ્ણરાજ પછી એ બિરુદ ધારણ કરનારા અનુક્રમે ઉદયરાજ, રુદ્રદેવ, ક્ષેમરાજ અને કૃષ્ણરાજ રાજા થયા હતા, જેમાંના કૃષ્ણરાજને કુંભદેવ ના ભાઈ હતા.૧૧૮
૧૫, લાટને ચૌહાણ વંશ લાટ(દક્ષિણ ગુજરાત)માં ચાલુક્ય વંશમાં બારપથી ત્રિવિક્રમપાલ સુધીના છ રાજવીઓમાંના પહેલા ત્રણ પશ્ચિમી ચાલુક્યોના સામંત તરીકે અને ત્રીજા પરના વિજય પછી એના સહિતના બાકીના ત્રણ અણહિલવાડ પાટણના સામંત દરજે હતા અને પછી ભીમદેવ ૨ જાના સમયમાં ભરૂચના શાસક તરીકે ચાહમાન સિહનું નામ જાણવામાં આવે છે.૧૧૯ એણે ત્રિવિક્રમપાલ પાસેથી ભરૂચ વિભાગને કબજો મેળ સંભવે છે. એ શરૂમાં તે પરમારોની મિત્રીની હૂંફમાં હતા, પરંતુ દેવગિરિનો યાદવ રાજા એના પર ચડી આવ્યો ત્યારે પરમારને સબંધ છેડી એણે ભીમદેવ ૨ જાના સામંતપદને સ્વીકાર કર્યો સંભવે છે.• આ સિંહના નાના ભાઈ સિંધરાજના પુત્ર સંગ્રામસિંહ ઉર્ફે સંગ્રામરાજ કિંવા શંખના હાથે
Page #194
--------------------------------------------------------------------------
________________
૨ મું ] સમકાલીન રાજ્ય
( ૧૬૩ યાદવરાજે ભારે પરાજય વહા(ઈ. સ. ૧૨૧૦). દસેક વર્ષ પછી યાદવરાજ સિંધણે ગુજરાત ઉપર ચડાઈ કરી તે પૂર્વે શંખે ખંભાત ઉપર હલે કર્યો હતો, પણ એને વસ્તુપાલે ભારે પરાજય આપ્યો હતો, આથી ચિડાઈને જ શંખે યાદવરાજ સિંધણને ગુજરાત ઉપર ચડી આવવા પ્રેરણા કરી હતી. પરિસ્થિતિ એવી હતી કે આ સમયે મારવાડના રાજવીઓએ ગુજરાત સામે આંખ ઊંચી કરી હતી, માળવાન પરમાર દેવપાલ પણ ચડાઈ કરવા તૈયાર થયેલું, અને મુસ્લિમ આક્રમણના પણ ડંકા વાગી રહ્યા હતા. આ સમયે મહામાત્ય વસ્તુપાલે ચાણક્યનીતિને આશ્રય કરી શંખ અને સિંઘણ વચ્ચે ભેદ પડાવ્યું, જેને પરિમે શંખે વિરધવલનું પ્રભુત્વ સ્વીકારી લીધું.૧૨
ચૌલુક્ય-વાઘેલાઓને લાટન ચૌહાણે સાથે આટલે સબંધ જાણવામાં આવ્યો છે.
૧૬. નંદપ્રદ્રને વૈજવાપાયન વંશ નંદપદ્રા આજના રાજપીપળા)ના જાણવામાં આવેલા એક લૂટક તામ્રદાનશાસન ઉપરથી વિ. સં. ૧૩૪૭(ઈ. સ. ૧૨૯૦)માં એ પ્રદેશમાં જવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવામાં આવ્યું છે. ૨૨ દાતા “મહારાણક શ્રી જેસલદેવના પુત્ર મહારાજકુંવર શ્રી જત્રસિહ છે. અર્થાત્ પિતાની હયાતીમાં મહારાજકુંવર તરીકે એણે દાન આપ્યું છે. ૧૨૩ આ અભિલેખમાં “મહારાજકુલ શ્રી ચાચિગદેવ થી શરૂઆત કરી એને પુત્ર “મહારાણક શ્રી સેઢલદેવ, એને પુત્ર “મહારાણક શ્રી જેસલદેવ અને એને જૈત્રસિંહ, આમ માત્ર ચાર પુરુષ ઉલિખિત થયા છે. ૧૨૪ ચાચિગદેવ મહારાજકુલ' (મહારાવળ) છે અને પછીના બે મહારાણક છે એટલે કઈ મોટા રાજ્યના સામંત સમજાય છે. દાનશાસનના આરંભે ચાચિગદેવને “નૃપ' કહ્યો જ છે અને વિશેષમાં એને માળવાના રાજવીનું ઉમૂલન કરનારો કહ્યો છે, ૧૨૫ જ્યારે સેઢલને “મંડલેશગજ-કેસરી' કહ્યો છે, અર્થાત કોઈ મંડલેશ્વર(અન્યના સામંતોને એને હરાવ્યો હતો. જેસલને “મરૂન્મહામંડલમંડન કહ્યો છે, એ તદ્દન અસ્પષ્ટ છે. મન'ને સંબંધ ઉત્તરપદ સાથે નથી. જેસલના મોટા પુત્રનું નામ “વીસલદેવ” છે. અને એણે “ગુજજરાધીશ્વર અજુનને સતોષ આપ્યાનું કાર્ય સૂચવાયું છે, વિશેષમાં એ તુરુ સાથે યુદ્ધ કરતાં માર્યો ગયાનું પણ જણાવાયું છે.૧૨ રાજપીપળાના વાયવ્ય ખૂણે વીસેક કિ. મી. ઉપર આવેલા વાડિયા ગામમાં સચવાયેલા વિ. સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)ના બે પાળિયાઓમાં પણ “વિશલ” નો ઉલ્લેખ થયેલું છે. પહેલું નામ આપી તૂટે છે, પરંતુ બીજામાં “વિશલપ્રભુ' અને મંત્રી દેવપાલને નિર્દેશ થયું છે. વાઘેલા–સોલંકી અજુનદેવને સમય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ] સાલકી કાલ
[ પ્રવિ. સં. ૧૩૧૮ થી ૧૩૩૧(ઈ. સ. ૧૨૬૨ થી ૧૨૭૫) નિશ્ચિત હોઈ વિસલે એ ગાળામાં અર્જુનદેવના સંતોષનું કાર્ય કર્યું સંભવે. વાઘોડિયાના પાળિયામાં, એને “પ્રભુ કહે છે, એ ત્યાં એને કેઈ અધિકાર માત્ર સૂચવે છે. અને એ સમય વાઘેલા–સોલંકી વીસલદેવના સમયમાં પડે છે. અર્જુનદેવના સંતોષનું કારણ પકડાતું નથી, પરંતુ તુરુષ્કાની સાથે લડતાં વીસલ મરાયાનો પ્રસંગ પકડાય છે.૧૨૭ વીસલના અવસાનના કારણે સારંગદેવ (વિ. સં. ૧૩૩૧ થી ૧૩૫૩ઈ. સ. ૧૨૭૫ થી ૧૨૯૬)ના રાજ્યકાલ દરમ્યાન જત્રસિંહ “મહારાજકુંવર * તરીકે વિ. સં. ૧૩૪૭ (ઈ.સ. ૧૨૯૦)માં જોવા મળે છે. આ સમય સુધી. જેસલનું અસ્તિત્વ સ્પષ્ટ છે.
પૂર્વ પુરુષ ચાચિગદેવ “મહારાજકુલ” તરીકે નંદપદ્રમાં (સામંત) રાજા. હતે એ તે જત્રસિંહના દાનશાસનથી સ્પષ્ટ છે. એક ચાચિગદેવ ભીમદેવ ૨. જાના સમયમાં એના પાદપદ્રોપજીવી તરીકે “રાણક”ની પદવી ધરાવતો તળાજા નજીકના ટીંબાણું ગામના મેહરરાજ જગમલના સં. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)ના. તામ્રશાસનમાં જોવા મળે છે. ૧૨૮ સુરત્સવમાં સોમેશ્વરે ઈ. સ. ૧૨૦૯ પૂર્વે સોલંકી રાજાએ કુમાર નામના સેનાપતિને માળવાના વિધ્યવર્માને કાબૂમાં લેવા મોકલે તે સમયે સાથે ચાચિગદેવ ગયો હોય તે વિંધ્યવર્મા રણભૂમિ છોડીને નાસી જતાં એનું ગોગાસ્થાન નામનું નગર ભાંગી એના રાજમહેલને સ્થાને કૂવો ખોદાવ્યાનું નોંધ્યું છે. ૧૨૯ એ કાર્યમાં ચાચિગદેવે મહત્વનો ભાગ ભજવ્યો હોય અને એના બદલામાં ભીમદેવ તરફથી નંદપદ્રના પ્રદેશનું સામંતપદ એને મળ્યું હોય, તો જૈત્રસિંહ વંશને આરંભ ચાચિગદેવથી કરે છે એ બંધ બેસી શકે. એ નવા વંશનો આરંભ તેથી ઈ. સ. ૧૨૦૮ પછી નજીકનાં વર્ષોમાં થયો હોય.
સોઢલે તે કઈ મંડલેશ્વરને હરાવ્યું છે. લાટની ચાલુક્ય શાખા (૨)ના રામદેવના ભત્રીજા વીરસિંહદેવનો પુત્ર કર્ણદેવ ઈ. સ. ૧૨૨૦માં હયાત હતો,૧૩૦. જ્યારે વીરસિંહદેવનું જ્ઞાત વર્ષ ઈ. સ. ૧૧૭૯ છે એ જોતાં, સંભવ છે કે, સોઢલને આ કર્ણદેવ સાથે અથડામણ થઈ હોય અને એમાં વિજય મ હેય અને એ સમય પણ ઈ. સ. ૧૨૨૦ પછીને હેય.
જેસલને “મહીમંડલમંડન' કહ્યો છે. ઈ. સ. ૧૨૯૦ માં હજી જૈત્રસિંહ મહારાજકુંવર’ હેઈ જેસલ હયાત છે, એટલું જ નહિ, સામંત રાજા પણ હોવા વિશે શંકા નથી. અને આ વિશેષણ પણ “પૃથ્વીમંડલના અલંકારરૂપથી વિશેષ કશું કહેતું નથી. હકીકતે જેસલના દીર્ધ રાજ્યકાલમાં અથડામણ થઈ છે. તે “યાદવરાજ સાથે,૧૩ અને એમાં પણ મોટો પુત્ર વીસલ યશભાગી સમ
Page #196
--------------------------------------------------------------------------
________________
~ સુ' ]
સમકાલીન રાજ્યા
[ ૧૬૫
જાય છે. અને સરહદી પ્રદેશને કારણે જ થતી અથડામણ થતી હશે એટલું જ. આ પછી આ વંશ વિશે કંઈ જાણવા મળતું નથી. ઈ. સ. ૧૩૫૦ આસપાસમાં ત્યાં સંભવતઃ પરમાર વંશના રાજા મુંગુલનું શાસન જાણવામાં આવે છે.૧૩૨
૩૭. આશાપલ્લીના ભિલ રાજવંશ
આજના અમદાવાદના કાટની બહાર દક્ષિણ ભાગે સારા વિસ્તારમાં આશાપલ્લી નામનું નગર લગભગ પંદરમી સદી સુધી હોવાનું જાણવામાં આવ્યું છે.૧૩૩ અનુશ્રુતિ પ્રમાણે આસા નામના કોઈ ભિલ્લું આ નગર વસાવ્યું હતું, પરંતુ કયારે એ જાણવામાં આવ્યું નથી. ઐતિહાસિક સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી, પરંતુ પ્રબ ંધા ઉપરથી જાણી શકાય છે કે સિદ્ધરાજના પિતા કર્ણેદેવના સમયમાં આ નગર ઉપર ભિલ્લાનું શાસન હતું; કર્ણેના સમકાલીન રાજવી તરીકે ભિલ્લુરાજનું નામ ૮ આસેારાજ ' આપવામાં આવ્યું છે.૧૩૪ બાલ સિદ્ધરાજને અહિણવાડની ગાદીએ એસાડયા પછી કર્ણદેવ આશાપલ્લી ઉપર હલ્લો કરી, બિલ્લરાજની સત્તા નિર્મૂળ કરી એના નજીકના ભાગમાં ‘ કર્ણાવતી' નામની નવીન નગરીનું નિર્માણુ કરી રહેવા લાગ્યા. અહીં જ્યાં એને શુકન થયેલાં ત્યાં એણે ‘ કોછરબા ' દેવીનું મંદિર કરાયુ૧૩૫ અને વિજયના સ્થળે જયંતદેવીનું મંદિર કરાવ્યું.
હવે ગુજરાતની પડેાશમાં આવેલાં રાજ્યાની સમીક્ષા કરીએ. ૧૮. મેવાડના ગૃહિલા ( રાવલ )
*
(૧) રાવલ
સાલકી વંશના મૂલરાજે ઇ. સ. ૯૪ર( વિ. સં. ૯૯૮ )માં અણુહિલવાડ પાટણમાં સત્તા હાથ કરી ત્યારે મેવાડના રાવલ તરીકે ખુમાણુ ૩ જો અથવા તા એના પુત્ર ભતૃ ભટ એની રાજધાનીના નગર નાગદામાં સત્તા ઉપર હતેા. વિ. સં. ૯૯૯(ઈ. સ. ૯૪૨ )માં ભભટના એક દાનલેખ જાણવામાં આવ્યા છે. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ઈ. સ. ૧૯૪૭ માં મેવાડના મહારાજાએ ભારતના સમવાયતંત્રને મેવાડનું રાજ્ય સેાંપી દીધું ત્યાંસુધીમાં આ રાજવંશે લગભગ ચૌદસાક વર્ષ જેટલા સમય સળંગ રાજસત્તા ભાગવી છે. આ વંશના સંસ્થાપક ગૃહિલ કે ગ્રુહદત્ત કરીને ક્ષત્રિય વીર હતા કે જેના ચાંદીના ૨૦૦૦થી વધુ સિક્કા ઉત્તર પ્રદેશના આગરામાં મળ્યા જાણવામાં આવ્યા છે. એના વિશે બીજી કોઈ પ્રામાણિક માહિતી એના સમયની તેા નથી, પણ એના પુત્રના પ્રપૌત્ર શીલાદિત્યના સામેાલી ગામમાંના વિ. સ. ૭૦૩(ઈ. સ. ૬૪૬ )ના શિલાલેખથી વંશસ’સ્થાપક ગૃહિલ, એના પુત્ર ભાજ, એને મહેદ્ર, એને નાગ અને એને
Page #197
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ પ્ર.
શીલાદિત્ય, એ રીતે પાંચ રાજા મેવાડમાં રાજ્ય કરતા હોવાનું જાણવામાં આવ્યું છે. શીલાદિત્ય પછી અપરાજિત (વિ. સં. ૭૧૮-ઈ.સ. ૬૬૧ ના લેખમાં રાજાને ગૃહિલવંશ ને કહેવામાં આવ્યો છે, એટલે હવે વંશ “ગૃહિલ” અને પછી પૂણિપુત્ર” દ્વારા જુહુર” થઈ આગળ જતાં ગૃહિલેત’ વંશવાચક શબ્દ બન્યો.), મહેંદ્ર ૨ જે કાલભોજ કિવા બાપા રાવલ (વિ. સં. ૭૯૧-૮૧૦, ઈ. સ. ૭૩૫–૭૫૪, જેને સોનાનો એક સિક્કો જાણવામાં આવ્યો છે), ખુમાણ ૧ લો, મત્તટ, ભતૃભટ ૧ લે, સિંહ, ખુમાણ ૨ જે, મહાયક અને ખુમાણુ ૩ જો સત્તા. ઉપર આવ્યા હતા આ ખુમાણ ૩ જાને અનુગામી ભભટ તે મૂલરાજનો સમકાલીન. એનો બીજો લેખ વિ. સં. ૧૦૦૦(ઈ. સ. ૯૪૩)નો મળ્યો છે અને એના પુત્ર અઘટના સમયનો લેખ આહાડમાંથી વિ. સં. ૧૦૦૮ (ઈ. સ. ૯૫૧)-વિ. સં. ૧૦૧૦ (ઈ. સ. ૯૫૩)ને મળ્યો છે, જ્યારે એના પુત્ર નરવાહનને એકલિંગજીના સુપ્રસિદ્ધ સ્થાનને વિ. સં. ૧૦૨૮(ઈ. સ. ૯૭૧)ને મળે છે. આ નરવાહન પછી એનો પુત્ર શાલિવાહન સત્તા ઉપર આવેલો, પરંતુ એણે થોડા જ સમય રાજ્ય કર્યું હતું, કેમકે આહાડમાંથી મળેલા વિ. સં. ૧૦૩૪( ઈ. સ. ૯૭૭)ના લેખમાં એને પુત્ર શક્તિકુમાર સત્તા ઉપર હોવાનું જાણવામાં આવ્યું છે. આ શક્તિકુમારના સમયમાં માળવાના મુંજે મેવાડનો ચિતોડ સહિતનો કેટલેક ભાગ પોતાની સત્તા નીચે લઈ લીધો. આ પછી સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર ચડાઈ કરી યશોવર્મા પાસેથી. ઈ. સ. ૧૧૩૨ માં માળવા હસ્તગત કર્યું તે સમયે ચિતોડને પ્રદેશ પણ ગુજરાતની રાજસત્તા નીચે આવ્યો, જે કુમારપાલના સમય સુધી તો નિશ્ચિત રીતે હતો જ.
શકિતકુમાર પછી અંબાપ્રસાદ કે આમ્રપ્રસાદ, શુચિવ, નરવર્મા, કર્તવમાં, ગરાજ, વિરાટ, હંસપાલ કે વંશપાલ, વરિસિંહ, વિજયસિંહ (આહાડનો એના. સમયને લેખ વિ. સં. ૧૧૭૩ – ઈ. સ. ૧૧૧૬ નો), અરિસિંહ, ચોડસિંહ, વિક્રમસિંહ, અને રણસિંહ (કર્ણસિંહ કે કર્ણ), એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. ગુજરાતના વાઘેલા અણેરાજે રણાંગણમાં હણેલે રણસિંહ આ હોય. એમ લાગે છે. ૧૩૫ આ રણસિંહ કે કર્ણસિંહથી વંશની બે શાખા ફૂટી : (૧) રાવલ, અને (૨) રાણું. મુખ્ય શાખા મેવાડની સત્તા ઉપર “રાવલ” તરીકે ચાલુ હતી, જ્યારે રાણા સિસોદ ગામના સામંત તરીકે સત્તા ભોગવ્યે જતા હતા, અને સિસોદને કારણે આ ફોટો “સિસોદિયા રાણા” તરીકે ત્યારથી ખ્યાત થયો.
રણસિંહ પછી એને પુત્ર ક્ષેમસિંહ અને એના પછી એને પુત્ર સામંતસિંહ, સત્તા ઉપર આવ્યો. આ સામંતસિહંને ગુજરાતના સોલંકીરાજ સાથે સારી અથડામણ ચર નું આબુ-દેલવાડાની લુણિગ–વસહીમાંના પુરોહિત સેમેશ્વરે રચેલી પ્રશસ્તિવાળા
Page #198
--------------------------------------------------------------------------
________________
૮ મું] સમકાલીન રાજે
[ ૧૬૭ લેખમાં જોવા મળે છે, ૧૩૬ જેમાં સામંતસિંહે ગુજરાતના રાજવીનું બળ તોડી નાખ્યું ત્યારે આબુના પરમાર રાજા ધારાવર્ષના નાના ભાઈ પ્રલાદનદેવે પિતાની તલવારના બળે રાજાનું રક્ષણ કરી લીધું હતું. સામંતસિંહના રાજ્યકાળ દરમ્યાન અણહિલવાડ પાટણમાં કુમારપાલ, અજયપાલ, બાલ મૂલરાજ અને ભીમદેવ ૨ જે એ ચાર રાજવીઓ એક પછી એક સત્તા ઉપર હતા. “સુરથોત્સવ”માંના એક
ક તથા એ પરની ટીકા પરથી માલૂમ પડે છે કે આ ગુર્જરરાજ અજયપાલ (ઈ. સ. ૧૧૭૩-૭૬) હતા. ૧૩૭ સુરત્સવ કાવ્યના ટીકાકારે “સામંતસિહં સાથેના યુદ્ધમાં અજયપાલ સખ્ત રીતે ઘવાયેલે તેને કુમાર પુરોહિતે સાજે કર્યાનું નોંધ્યું છે.
આ સામંતસિંહ ગુજરાત સાથેના યુદ્ધથી નબળો પડ્યો હતો અને સામંત રાજાઓ પાસેથી જાગીર છીનવી લીધી હતી એટલે સામત અનુકૂળ નહતા. આ તકનો લાભ લઈ નડૂલના ચૌહાણ રાજા કીધુએ મેવાડ ઉપર ચડાઈ કરી સામંતસિંહને હાંકી કાઢ્યો. ૧૩૯ સામંતસિંહ નાસીને રાજસ્થાન-મધ્યપ્રદેશ-ગુજરાતની સીમાના વાગડ પ્રદેશમાં ચાલ્યો ગયો અને ડુંગરપુરમાં જઈ નાના ભૂભાગ પર શાસક બની રહ્યા. સામંતસિંહના પરાજયને એના નાના ભાઈ કુમારસિંહને ખટકે હતો. એણે સેના એકત્રિત કરી, ગુજરાતના રાજાને પ્રસન્ન કરી, કી પાસેથી મેવાડની સત્તા હસ્તગત કરી રાવલ-શાખાને અવિચ્છન્ન રાખી. આ એવો સમય છે કે જે વખતે ભીમદેવ ર જા ની સાર્વભૌમ સત્તા મેવાડ ઉપર હોય અને મેવાડને રાવલ એને સામંત હોય, કારણ કે આહાડથી મળેલા વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૬)ના લેખમાં “મેદપાટ’ના પ્રદેશને ભીમદેવની સત્તા નીચે કહ્યો
છે. ૧૪૦
કુમારસિંહ પછી મથસિંહ, પદ્મસિંહ, અને એના પછી એને પુત્ર જૈત્રસિંહ સત્તા ઉપર આવ્યો. આ જંત્રસિંહને ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના છેલ્લા રાજા ત્રિભુવનપાલ(ઈ.સ. ૧૨ ક૨-૧૨૪૪) સાથે યુદ્ધ થયું હતું. ગુજરાતના બીજા સોલંકી વંશના રાણા વીરધવલ સાથે આ ત્રસિંહને અણબનાવ હોવાનું “હમીરમદમર્દન” નાટકમાં નોંધ્યું છે. ૧૪૧ આ જત્રસિંહને સુલતાન નાસિરૂદીન મહમૂદનો પણ સામને થવાનો યોગ આવ્યો હતો( ઈ. સ. ૧૨૪૮), આ જૈત્રસિંહને દેહાંત ઈ. સ. ૧૨૫૩ ને ૧૨૬૧ વચ્ચે થયો હતો. એના ઉત્તરાધિકારી તરીકે તેજસિંહ આવ્યું, જેનાં બિરુદ “પરમભટ્ટારક-મહારાજાધિરાજ-પરમેશ્વર ” એવાં મળે છે. આ તેજસિંહને વીસલદેવ સાથે યુદ્ધ ચયાનું શક્ય રીતે જાણવામાં આવ્યું છે. ૧૪૨
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ] સોલંકી કાલ
પ્ર. - આ તેજસિંહ પછી એને પુત્ર સમરસિંહ સત્તા ઉપર આવ્યો(ઈ. સ. ૧૨૬૭ અને ૧૨૭૩ વચ્ચે). એના આબુના લેખ(ઈ. સ. ૧૨૮૫)થી જાણું શકાય છે કે સમરસિંહે તુરુષ્કરૂપી સમુદ્રમાં ડૂબી ગયેલા ગુજરાત દેશનો ઉદ્ધાર કર્યો હતો. આ મુસ્લિમ ચડાઈ કઈ સામાન્ય મુસ્લિમ સરદારની હેવાની શક્યતા છે. મુસ્લિમ તવારીખોમાં આવી કેઈ ચડાઈનોંધાઈ નથી. " જ્યારે અલાઉદ્દીનને સરદાર (નાને ભાઈ) ઉલુઘખાન ઈ. સ. ૧૨૯૯માં ગુજરાત ઉપર ચડી આવ્યો ત્યારે સમરસિંહે દંડ ભરી મેવાડ દેશ બચાવી લીધો એવું જિનપ્રભસૂરિના વિવિધતીર્થંકલ્પથી ૪૩ જાણવામાં આવ્યું છે.
એનો છેલ્લો લેખ ઈ. સ. ૧૩૦૨ નો મળે છે અને એના પછી સત્તા ઉપર આવેલો એને પુત્ર રત્નસિંહ ઈ. સ. ૧૩૦૩ માં અલાઉદ્દીનની ચિતોડ ઉપરની ચડાઈ વખતે માર્યો ગયો એટલે સમરસિંહ ઈ. સ. ૧૩૦૩ પૂર્વે બેચાર વર્ષ ઉપર મરણ પામ્યો હશે, અને રત્નસિંહ સત્તા ઉપર આવ્યું હશે. સુપ્રસિદ્ધ રાણી પદ્મિની તે આ રત્નસિંહની રાણી હતી.
રત્નસિહના દેહાંત સાથે ચિતોડ સહિતને મેવાડને પ્રદેશ મુસ્લિમ સત્તા નીચે આવ્યો અને સુલતાન તરફથી કુમાર ખિઝરખાનને મેવાડ રાજ્યની સત્તા સોંપવામાં આવી (ઈ. સ. ૧૩૦૪). (ર) રાણા
ઉપર જોયું છે કે રણસિંહ કિંવા કર્ણસિંહના સમયથી બે શાખા જુદી પડી. કર્ણસિંહના પુત્ર માહ૫ અને રાહપ સિદમાં જઈ રહ્યા, જ્યાં એક પછી એક એ બે ભાઈઓ પછી નરપતિ, દિનકર, જસકરણ, નાગપાલ, પૂર્ણપાલ, પૃથ્વીમલ્લ, ભુવનસિંહ, ભીમસિંહ, જયસિંહ, અને લક્ષ્મસિંહ સામંત થયા હતા. લક્ષ્મસિંહ ઈ. સ. ૧૩૦૪ માં સત્તા ઉપર હોવાનું જાણવામાં આવ્યું છે.
મેવાડ ઉપર ખિઝર ખાનને અધિકાર હતો, પણ પછીથી અલાઉદ્દીને જાલોરના સેનગર ચૌહાણ માલદેવને મેવાડનાં સત્તારા સંપ્યાં હતાં. લક્ષ્મસિંહના જીવનકાળ દરમ્યાન એને પુત્ર અરસી એક યુદ્ધમાં માર્યો ગયે હતો, એટલે લક્ષ્મસિંહ પછી એને ના પુત્ર અજયસિંહ સત્તા ઉપર આવ્યું હતું, જેના પછી હમ્મીર સત્તાધારી બન્યો હતો. માલદેવના દેહાંત પછી એના પુત્ર જેસા પાસેથી હમીરે મેવાડને સમગ્ર પ્રદેશ હસ્તગત કરી રાજવંશને ફરી ઉહત કર્યો (સંભવતઃ ઈ. સ. ૧૩૪૧) ત્યારથી એ વંશ ઈતિહાસમાં “સિસોદિય” તરીકે જાણીતા થયે.
Page #200
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્યો
[ ૧૬૯ (૩) ડુંગરપુરને રાવલ
આ પૂર્વે સ્પષ્ટ થયું છે કે નહૂલના ચૌહાણ રાજા કીધુએ મેવાડ ઉપર ચડાઈ કરી, ગુજરાત સાથે યુદ્ધ કરી, સામે તેની જાગીરો ઝૂંટવી લઈ નબળા પડેલા સામંતસિંહ પાસેથી મેવાડની સત્તા ઝૂંટવી લીધી ત્યારે સામંતસિંહ મેવાડની સત્તામાંથી બચી ગયેલા (ડુંગરપુર-વાંસવાડાના) વાગડ પ્રદેશમાં ગયો અને ડુંગરપુરને રાજધાની કરી ત્યાં રાજ્ય કરવા લાગ્યા.૧૪૪ ડુંગરપુર જિલ્લાના બોરેશ્વર મંદિરના વિ. સં. ૧૨૩૬(ઈ. સ. ૧૧૭૯)ના લેખથી એ સમયે સામંતસિંહની વાગડ ઉપર સત્તા સ્પષ્ટ સમજાય છે.
આ પછીના છઠ્ઠા વર્ષ વિ. સં. ૧૨૪૨(ઈ. સ. ૧૧૮૫)ના ઢેબર સરોવર નજીકના વીરપર (ગાલેડા) ગામમાંથી મળેલા લેખમાં ગુજરાતના ભીમદેવ ૨ જાના સામંત ગૃહિલવંશના મહારાજાધિરાજ અમૃતપાલની સત્તા, વટપ્રદ્રક(વાગડના વડોદરા)માં રાજધાની હતી એ રીતે, સમગ્ર વાગડ ઉપર હતી. અર્થાત ગુજરાતી સત્તાએ સામંતસિંહને ઉખેડી નાખી ગૃહિલવંશના અમૃતપાલને સત્તાધારી બનાવ્યો. સામંતસિંહનું શું થયું એ વિશે પછી જાણવામાં આવ્યું નથી, અને ઈ. સ. ૧૧૯૬ સુધી તો હજી ભીમદેવની સાર્વભૌમ સત્તા વાગડ ઉપર હેવાનું જાણવા મળ્યું છે.૧૪૫
એક કઈ સહિડદેવ વાગડની સત્તા ઉપર હોય એ પ્રકારના લેખ સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૦)ને મળે છે, જેમાં એના પિતાનું નામ નથી, પરંતુ જગત નામના ગામમાંથી મળેલા વિ. સં. ૧૩૦૬(ઈ. સ. ૧૨૫૦) ના લેખમાં સીહડદેવના પિતાનું નામ જયતસિંહ આપવામાં આવ્યું છે, એટલે કે અમૃતપાલ પાસેથી જયંતસિંહે વાગડનાં સત્તાસૂત્ર ધારણ કર્યા હોય. આમ જગતસિંહનો સબંધ નથી પકડાતે સામંતસિંહ સાથે કે નથી પકડાતે અમૃતપાલ સાથે, છતાં એ ગૃહિલવશી છે એમાં સંશય નથી.
જયતસિંહ યા એના પુત્ર સીહડદેવે ઈ. સ. ૧૨૨ પૂર્વે વાગડ ઉપર સંપૂર્ણ આધિપત્ય જમાવ્યું, અર્થાત ગુજરાતની ભીમદેવ ૨ જાની સત્તા વાગડમાંથી સર્વથા ઉચ્છિન્ન થઈ ગઈ
સહદેવના અવસાનયો એને પુત્ર વિજયસિંહદેવ કે જયસિંહદેવ સત્તા ઉપર આવે, જેના વિ. સં. ૧૩૦૬ (ઈ.સ. ૧૨૫૦) અને વિ.સં. ૧૩૦૮ (ઈ.સ. ૧૨૫)ના એમ બે લેખ મળ્યા છે. આણે મેવાડને છપ્પનને પ્રદેશ અને અધૂણાનું પરમાર રાજ્ય હટાવી, અધૂણા અને ગલિયાકેટને પ્રદેશ પણ હસ્તગત કરી, રાજ્યને વિસ્તાર વધારી લીધો હતો. એના પુત્ર મહારાવ વીરસિંહ
Page #201
--------------------------------------------------------------------------
________________
[પ્ર.
૧૭૦].
સોલંકી કાલ દેવનું વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)નું દાનશાસન મળતું હોઈ એ પૂર્વે પિતાની પાછળ એ વાગડનો સત્તાધીશ બને સમજાય છે. રાજધાની વાગડના વડોદરામાં હતી. એને મળેલા ચાર અભિલેખોમાં છેલ્લે વરવાસા ગામનો વિ. સં. ૧૩૫૯ (ઈ. સ. ૧૩૦૨) છે. ચોક્કસ સમય કહી ન શકાય છતાં એના પછી એને પુત્ર ભચુંડ સત્તા ઉપર આવ્યો હતો, જે સંભવતઃ વિ. સં. ૧૩૬ (ઈ. સ. ૧૩૦૩-૪)થી વિ. સં. ૧૩૮૮(ઈ.સ. ૧૩૩૧) સુધી વાગડ મહારાવલ હતો.
૧૯. પરમાર વંશે ગુજરાત સાથે સંબંધ ધરાવનારા રાજવંશે પૈકી પરમાર, પ્રતીહાર, ચૌહાણ અને ચૌલુક્ય એ ચાર રાજવંશોની ઉત્પત્તિ આબુપર્વત ઉપર વશિષ્ઠ કરેલા યજ્ઞમાંથી થઈ મનાતી હાઈ એ ચારેને અગ્નિકલ’ના કહેવાનું થયું છે. “નવસાહસકચરિત' મહાકાવ્ય (૧૧-૬૪ થી ૭૬)માં તથા કેટલાક અભિલેખોમાં આદિ પુરુષ પરમારની ચમત્કારિક ઉત્પત્તિ કહેવામાં આવી છે,૧૪૬ પણ એ વિશ્વસ્ત કરી શકતી નથી. પરમારોને પૂર્વજ ઉપેદ્ર દક્ષિણના રાષ્ટ્રોના એક પદાધિકારી તરીકે માળવામાં મુકાયો હતો, જેણે પ્રતીહારોને થોડા સમય માટે દૂર કર્યા હતા ઉપેદ્રના હાથમાં માળવા આવ્યાને સમય ૯મી સદીની પહેલી પચીસી ગણી શકાય એમ છે. ૧૪૭ આ ઉપેદ્ર એ જ ઉપેદ્ર કૃષ્ણરાજ, અને એ ગુજરાતની સરહદ ઉપરનાં ભિન્ન ભિન્ન પરમાર રાજ્યને આદિ પરુષ હતા. ગુજરાતનું ખેટકમંડલ જે સીયક ૨ જા કિવા હર્ષના તાબામાં હતું અને જે રાષ્ટ્રકૂટોને સામંત હતો તે પ્રાચીન ઉપેદ્ર કૃષ્ણરાજને પુત્ર વૈરિસિંહ, એને પુત્ર સીયક ૧ લે, એને પુત્ર વાકપતિરાજ ૧ લે, એને પુત્ર વૈરિસિંહ ૨ જે, એને પુત્ર હતા. ૧૪૮
બીજી બાજુ આબુની શાખાના મૂળ પરુષ તરીકે સિંધુરાજ જાણવામાં આવ્યો છે, જેનો પુત્ર ઉત્પલરાજ હતો. આ જ ઉત્પલરાજ વાકપતિરાજ ૨ જે કિંવા સુપ્રસિદ્ધ મુંજ (ભોજન કાક) હતો એવી માન્યતા પ્રવર્તે છે અને અરણ્યરાજને આ મુંજનો પુત્ર કહેવામાં આવ્યો છે. ૧૪૯ સમયાનુપૂર્વ પ્રમાણે મુંજ અરણ્યરાજના પૌત્ર ધરણીવરાહને સમકાલીન છે.
આબુ શાખાના સંસ્થાપક સિંધુરાજને સંબંધ ઉપેદ્ર કૃષ્ણરાજ સાથે પકડાતા નથી. વંશાવલી જોતાં બંને સમકાલીન જણાય છે, એટલે સંભવ છે કે બંને ભાઈ હોય અને રાષ્ટ્રકૂટોએ એકને આબુમાં અને બીજાને માળવામાં સત્તા
સોંપી હેય.
Page #202
--------------------------------------------------------------------------
________________
મું].
સમકાલીન રાજ્યો
[ ૧૭૧. (૧) માળવાની શાખા
ઈ. સ. ૯૪૨(વિ. સં. ૯૯૮)માં ચૌલુક્ય મૂલરાજે અણહિલપુર પાટણમાં ગાદી સ્થાપી ત્યારે માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજવંશના સામંત સયક(રજા)ની સત્તા ખેટકમંડલ(મધ્ય ગુજરાત) ઉપર હતી.૧૫૦ પરમાર વંશના આ સીયકની. સત્તા ઈ. સ. ૯૪૭(વિ. સં. ૧૦૦૩) સુધી તે હજી માળવા ઉપર નહોતી, કેમકે માળવા તે આ સમયે કનોજના મહેદ્રપાલ ૨ જાની સત્તા નીચે હતું, ૧૫૧ જયારે સાયક(૨ ) મોહડવા કોમેડાસા) વિષયનાં બે ગામ આનંદનગરના બ્રાહ્મણોને ઈ. સ. ૯૪૯(વિ. સં. ૧૦૦૫) માં અર્પણ કરે છે ત્યારે માળવાને શાસક લાગતો નથી. ૧૫ર એ “હર્ષ” નામ ધારણ કરી, ઉપરી સત્તાની સામે થઈ માન્યખેટના રાષ્ટ્રટ બોટિંગદેવ(ઈ. સ. ૯૬૭-૯૭૨)ને વિનાશ કરે છે ત્યારે માલવ- નરેંદ્ર” થઈ ચૂક્યો છે. સીયક ૨ જે ઈ. સ. ૭૦(વિ. સં. ૧૦૨૬) સુધી તો ખેટકમંડલ પર સત્તા ધરાવતો હતો જ.૧૫૩ સીયક ર ા પછી માળવાની તેમજ ખેટકમંડલની સત્તા એના મોટા પુત્ર વાપતિરાજ મુંજના હાથમાં ઈ. સ. ૯૭૪(વિ. સં. ૧૦૩૦)માં આવી એવું અગાઉ ધારવામાં આવેલું, પરંતુ મુજે કઈ ગુર્જરેશને લડાઈમાં મેવાડના રાજાની સાથે નસાડી મૂક્યો તે “ગુજરેશ'' મુંજની પહેલાં ઉજજનનો જે ગુર્જર-પ્રતીહાર શાસક હતો તે છે, નહિ કે
મૂલરાજ.૧૫૪
મુંજનું મૃત્યુ ઈ. સ. ૯૯૫(વિ. સં. ૧૦૫૧)માં તૈલપને હાથે થયું અને. એની ગાદીએ એને નાનો ભાઈ સિંધુરાજ આવ્યો ત્યારે મૂલરાજે બારમ્પને હરાવી લાટ ઉપર સત્તા જમાવી લીધી હતી.૧૫૫ પરંતુ પશ્ચિમી ચાલુક્યોએ લાટને. કબજો મેળવી ત્યાં બારપના પુત્ર ગેગિરાજને પિતાની ગાદી પાછી અપાવી.
સિંધુરાજ ઈ. સ. ૧૦૧૧(વિ. સં. ૧૦૬૭)માં મરણ પામે ત્યારે એને પુત્ર ભોજદેવ ગાદીએ આવ્યા. લાટનો સુરાદિત્ય અને નાંદીપુરને વત્સરાજ ભોજના સામંત હતા.૧૫૬ ભોજે કોઈ “ગુર્જર ને પરાભવ કર્યો હતો, ૧૫૭ પણ એ દુર્લભરાજ હતો કે ભીમદેવ ૧ લે હતો એ કહેવું મુશ્કેલ છે. બાકી ભીમદેવ, ૧ લાના રાજ્યકાલમાં ભેજની સાથે એકંદરે મીઠાશવાળો સબંધ હતો. ભીમદેવ અને ચેદિન લક્ષ્મીકણું ભેજના પ્રદેશ ઉપર ચડી ગયા એ દરમ્યાન જ મરણું પામે અને લક્ષ્મીક ધારાની લૂંટ ચલાવી. ભેજનું મરણ વિ. સં. ૧૦૯૯૧૧૧૨(ઈ. સ. ૧૦૪૩-૧૦૫૬)ની વચ્ચેના ગાળામાં થયું અને એના પછી એના. ઉત્તરાધિકારી તરીકે એને નાનો ભાઈ જયસિંહ આવ્યો. ભીમદેવ ૧ લાને એની. સાથે કઈ અથડામણ થઈ જાણવામાં આવી નથી. જયસિંહનું મૃત્યુ વિ. સં.
Page #203
--------------------------------------------------------------------------
________________
-૧૭૨ ] સોલંકી કાલ
[પ્ર. ૧૧૧૬(ઈ.સ. ૧૦૬) લગભગમાં થયું અને એના ઉત્તરાધિકારી તરીકે ભજનો એક બીજો ભાઈ ઉદયાદિત્ય આવ્યો. જયસિંહ અને ઉદયાદિત્ય બંનેના હાથમાં માળવાના ગુમાઈ ગયેલા ભાગ હજી આવ્યા નહોતા.૧૫૭
ઉદયાદિત્ય પછી એના બે પુત્ર–લક્ષ્મદેવ અને નરવમાં એક પછી એક ગાદીએ આવ્યા. આ દરમ્યાન સિદ્ધરાજ જયસિંહ ગાદીએ આવ્યા. નરવર્મા (વિ. સં. ૧૧૫૧૧૯૦=ઈ. સ. ૧૦૯૪-૧૧૩૩)ના સમયમાં ત્યારે સિદ્ધરાજ પિતાની માતા મીનળદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયો હતો ત્યારે નરવ ગુજરાત ઉપર ચડી આવ્યો હતો, પરંતુ જયસિંહના એક પ્રધાન સાંત મહેતાએ એને કુનેહથી પાછો વાળ્યો હતો. આ યાત્રામાંથી પાછો આવ્યા પછી જયસિંહ માળવા ઉપર ચડી ગયો હતો અને ધીમે ધીમે માળવાને કેટલાક પ્રદેશ દબાવી -નરવર્માને હરાવ્યા હતા. વિ. સં. ૧૧૯ (ઈ. સ. ૧૧૩૩)માં નરવર્માનું મૃત્યુ થયું અને એનો પુત્ર યશવમ ગાદીએ આવ્યો. આની સાથે પણ સિદ્ધરાજની લડાઈઓ સતત ચાલુ હતી. અંતે વિ. સં. ૧૧૯૨(ઈ. સ. ૧૧૩૬)માં થશે- વર્માને કેદ કરી માળવાને ગુજરાતની સાથે ભેળવી દેવામાં આવ્યું. • થશે" વર્માને પુત્ર જયવર્મા માળવાના ખંડિયા રાજા તરીકે ચાલુ રહ્યો હોય ને એના
નાના ભાઈ અજયવર્માએ એની પાસેથી એને પ્રદેશ ખૂંચવી લીધું હોય એવું ' લાગે છે. જયવર્માના પુત્ર લક્ષ્મીવર્માએ “મહારાજકુમાર' સંજ્ઞાથી નાની શાખા - શરૂ કરી, જે ત્રણેક પેઢી ચાલી જણાય છે.૧૬૧ અજયવર્મા પછી એને પુત્ર વિંધ્યવર્મા આવ્યો. ભીમદેવ ૨ જાના સમયમાં ગુજરાતની નબળી પડતી સત્તાને ધ્યાનમાં લઈ વિવર્માએ માથું ઊંચક્યું હતું, પરંતુ એમાં એનો પરાજય
. વિંધ્યવર્મા પછી એને પુત્ર સુભટવર્મા ગાદીએ આવ્યો તે પણ ગુજરાત ઉપર ચડી આવ્યો. સુભટવ પછી એને પુત્ર અર્જુનવર્મા ગાદીએ આવ્યું તેને ભીમદેવ ૨ જાના એક સામંત જયંતસિંહ સાથે સામને થયેલે, જેમાં એને વિજય પ્રાપ્ત થયો હતો. ૧૬૩ એ સં. ૧૨૭૫(ઈ.સ. ૧૨૧૯)માં મરણ પામે ત્યારે માળવાના મેટા ભાગને જૂનો પ્રદેશ ગુજરાતની ધૂંસરીમાંથી • છોડાવવા શક્તિમાન થયા હતા. એ નિર્વશ મરી જતાં એના પછી “મહારાજકુમાર’ શાખાના ઉદયવર્માને ના ભાઈ દેવપાલ માળવાની ગાદીએ આવ્યું.
એના પછી એને પુત્ર જયસિંહદેવ,ને એ સં. ૧૩૧૪(ઈ. સ. ૧૨૫૮)માં મરી જતાં -એને નાનો ભાઈ જયવર્મા ર જે ગાદીએ આવ્યું. સંભવતઃ આ બેમાંથી એક “ઉપર વિસલદેવ વાઘેલાએ વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાંથી શક્યતા છે જયસિંહદેવ ઉપર વિજય મેળવ્યાની છે. ૧૪૪ એના પછી અર્જુનદેવ, પછી એને
Page #204
--------------------------------------------------------------------------
________________
૮ 3 ]
સમકાલીન રાજ્યો
[ ૧૭૩
પિતરાઈ ભાજ ૨ જો અને એના પછી એવા જ પિતરાઈ જયસિંહૈં ૪ થે ગાદીએ આવેલા. મુસલમાનેાના વારંવાર હુમલાઓથી માળવાનું શાસન ખળભળી ઊઠયુ હતું. એમાં માલવરાજના જ પ્રધાન ગેાગ પેાતાના સ્વામીના પ્રદેશમાંથી અ ભાગ છૂટો પાડી ધણી થઈ પડયો હતા. ગુજરાતના વાધેલા-સાલકી રાજા સારંગદેવે માળવાના ગામને હરાવ્યાનુ જાણવા મળે છે.૧૬૯ એ સ્પષ્ટ છે કે જલાલુદ્દીન ફીરાઝશાહ ખલજીએ વિ. સં. ૧૩૪૮(ઈ. સ. ૧૨૯૨ ) માં માળવા ઉપર ચડાઈ કરી ઉજ્જન લૂંટયું અને મદિરા તાડ્યાં. એ વર્ષ પછી એના ભત્રીજા અલાઉદ્દીને ભાલસા જીતી માળવાના પૂર્વ પ્રદેશના કબજો કર્યાં, અને મહમ્મદ તઘલખના સમયમાં, વિ. સં. ૧૪૦૦(ઈ. સ. ૧૩૪૪–હિ. સ. ૭૪૪) આસપાસ, માળવા સપૂ` રીતે મુસ્લિમ સત્તા નીચે ગયું.૧ ૧૬૬ (ર) આબુની શાખા
મૂલરાજના સમયમાં આયુ-ચંદ્રાવતીમાં એક પરમાર વંશનું શાસન હતું. મૂલરાજે ઈ. સ. ૯૯૭( વિ. સ. ૧૦૫૩) પૂર્વે ત્યાંના ધરણીવરાહ નામના રાજવીના પરાભવ કરતાં એ હસ્તિકડી-મારવાડના રાષ્ટ્રકૂટ રાજા ધવલને શરણે ગયે. હતા. ૧૬૭ આ ધરણીવરાહના જાણવામાં આવેલા પૂર્વાંજ સિંધુરાજ હતા, જેના ઉત્તરાધિકારી તરીકે ઉત્પલરાજ, એના પછી એનેા પુત્ર અરણ્યરાજ, એને કૃષ્ણુરાજ, અને એના ધરણીવરાહ.૧૬૮ પાછળથી ધરણીવરાહે મૂલરાજનું સામંતપદ સ્વીકારતાં એતે એનું રાજ્ય પાછું સેાંપવામાં આવ્યું હતું. ધરણીવરાહ પછી એને પુત્ર મહીપાલ,૧૬૯ અને એના પછી એના પુત્ર ધંધુક ગાદીએ આવ્યા હતા. આ મેઉ જણા પાટણના રાજવંશના સામત હતા. ભીમદેવ ૧ લાના સમયમાં ધકે માથું ઊંચકવાના પ્રયત્ન કરતાં ભીમદેવે.એને હરાવ્યો એટલે ધક ચિતેાડમાં માળવાના ભાજને શરણે જઈ રહ્યો, એટલે મંત્રી વિમલને ચંદ્રાવતીના દંડનાયક તરીકે નીમી ચંદ્રાવતીના હવાલા સાંપ્યા. ત્યાં વિમલે એને કુનેહથી ખેલાવી ફરી સામતપદે સ્થાપિત કર્યાં. આ સમય ઈ. સ. ૧૦૨૭(વિ. સ. ૧૦૮૩) હોવાની શક્યતા છે, કેમકે આ પછી વિમલ આજીમાં અચલેશ્વરના માળે રસિયા વાલમતા સ્થાન નજીક વિમલવસહી ’નાં સુપ્રસિદ્ધ જૈન મ ંદિર બંધાવવા ચાલ્યેા ગયા હતા, જે ઈ. સ. ૧૦૩૨(વિ. સં. ૧૦૮૮)માં પૂર્ણ થયાં હતાં.૧૭૦ ધંધુકે કરી પણ માથું ઊચકયું હેાય એમ જણાય છે. એ સમય ઈ. સ. ૧૦૪૨(વિ. સ. ૧૦૯૯)ને હાવાની શકયતા છે.૧૭૧ એ સમયે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી એ અથ્થુ - મડલના મહારાજાધિરાજ' હતા, પરંતુ ઈ.સ ૧૦૬૨(વિ. સં. ૧૧૧૯)માં તે એને પ્રદેશ ભીમદેવ ૧ લાના શાસન નીચેને સામત–પ્રદેશ હતા.
:
6
Page #205
--------------------------------------------------------------------------
________________
૭૪ ] સેલંકી કાલ
[ » ધંધુક પછી એને પુત્ર પૂર્ણપાલ, એના પછી એને નાનો ભાઈ કૃષ્ણરાજ ૨ ,૧૭૩ જેના ઉપર ભીમદેવ ૧ લાએ ચડાઈ કરી હરાવ્યું હતું. એના પછી જાણવામાં આવેલાં નામ ધ્રુવ ભટ, રામદેવ અને વિક્રમસિંહનાં છે. (ઠયાશ્રયમાં . જણાવ્યા પ્રમાણે) કુમારપાલે જ્યારે અજમેરના અર્ણરાજ ઉપર ચડાઈ કરી - ત્યારે આબુને આ રાજા વિક્રમસિંહ સાથે હતા. ૧૭૪ એ ફૂટી જઈ અણે રાજને મળી જતાં પાછળથી કુમારપાલે એને કેદ કર્યો અને એના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય સોંપ્યું.૧૭૫ એ ઈ. સ. ૧૧૪૬(વિ. સં. ૧૨૦૨)માં હતા અને એણે માળવામાં થયેલા યુદ્ધમાં કુમારપાલને પક્ષે રહી કુમારપાલના શત્રુ, હારસમુદ્રના રાજા, વીર બલ્લાલને લડાઈમાં પરાસ્ત કર્યો હતો. ૧૭૬ યશોધવલ પછી એને પુત્ર ધારાવર્ષ ગાદીએ આવ્યો અને કુમારપાલે જ્યારે કાના મલ્લિકાર્જુન ઉપર બે ચડાઈ મકલી એને વિનાશ કરાવ્યો ત્યારે કુમારપાલની સેના સાથે ધારાવર્ષ ગયો હતો અને એણે પિતાનું પરાક્રમ બતાવ્યું હતું. ૧૭૭ ઈ. સ. ૧૧૯૬(વિ. સં. ૧૨૫૩-હિ. સ. ૧૯૩)માં જ્યારે કુબુદ્દીન અબકે અણહિલવાડ ઉપર ચડાઈ કરી હતી ત્યારની બે લડાઈઓમાં પણ ધારાવર્ષે સારું પરાક્રમ બતાવ્યું હતું. કુમારપાલ, અજયપાલ, મૂલરાજ ૨ જે અને ભીમદેવ ૨ જે આ ચારે રાજવીઓના સમયમાં ધારાવર્ષ હતો. જ્યારે ગુજરાત ઉપર દેવગિરિના યાદવરાજ સિંઘણે અને પછી દિલ્હીના સુલતાન અલામશે ચડાઈ કરી હતી ત્યારે ધોળકાના વાઘેલા સામંત વીરધવલ અને મારવાડના બીજા રાજવીઓ સાથે વસ્તુપાલ-તેજપાલના આગ્રહથી ધારાવર્ષ પણ મદદમાં આવ્યો હતે. ૧૭૮ ધારાવર્ષે પ૭ વર્ષ રાજ્ય કર્યું હતું.
ધારાવર્ષના નાના ભાઈ પ્રહલાદનદેવે મેવાડના સામંતસિંહ અને ગુજરાતના અજયપાલ વચ્ચેની લડાઈમાં અજયપાલપક્ષે વીરતાથી લડી ગુજરાતનું રક્ષણું કર્યું હતું. ૧૭૯ આ એ જ પ્રહલાદનદેવ કે જેણે પાલનપુર વસાવ્યું અને “પાર્થપરાક્રમ” નામને “વ્યાયોગ' (નાટયપ્રકાર) ર.
ધારાવર્ષ પછી એને પુત્ર સમસિંહ આવ્યું. એ પણ પરંપરા પ્રમાણે કે ભીમદેવ ૨ જાન સામંત રહ્યો હતો. એના પછી એને પુત્ર કૃષ્ણરાજ કે જે
(કાન્હડદેવ) અને એના પછી એને પુત્ર પ્રતાપસિંહ ગાદીએ આવ્યો. કોઈ જિત્રક ચંદ્રાવતીને કબજો જમાવ્યો હતો તેને હરાવી એણે ચંદ્રાવતી પાછું પિતાના કબજામાં લીધું. ૧૮૦
એના પછી એના ઉત્તરાધિકારી તરીકે કઈ વિક્રમસિંહ આવ્યો. એના સમયમાં જાલેરના ચૌહાણે પશ્ચિમ પ્રદેશ કબજે કરી લીધો અને એની પાસેથી કે
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૩ ]
સમકાલીન રાજ્યો
[ ૧૦૫
એના વંશજ પાસેથી જાલેરના રાવ લુંભાએ ઈ. સ. ૧૩૧૧ ( વિ. સ. ૧૩૬૮) આસપાસ આપ્યુ તથા ચંદ્રાવતી છીનવી લઈ પરમારનું મૂળ ઉખેડી નાખ્યું અને ત્યાં ચૌહાણ સત્તા સ્થાપિત કરી. ૧૮૧
(૩) વાગડની શાખા
<
રાષ્ટ્રકૂટાના પ્રતિનિધિ તરીકે નિમાયેલા ઉપેદ્ર કૃષ્ણરાજના ખીજા પુત્ર ડંબરસિંહથી એ વંશની બીજી શાખા ડુંગરપર-વાંસવાડાના ભીલી પ્રદેશ વાગડ ’માં ચાલી, જ્યાં અણાને રાજધાની બનાવવામાં આવી હતી. એના પછી ધનિક, ચચ્ચ અને કકદેવ થયા. આ કકદેવ સીયક ૨ જાના સમયમાં કર્ણાટકના રાજા ખાર્કિંગદેવની સાથે લડતાં માર્યાં ગયા હતા.૧૮૨ એના પુત્ર ચંડપ અને એને
સત્યરાજ.
સત્યરાજ પછી લિબરાજ, મંડલિક, ચામુંડરાજ, વિજયરાજ-એટલા જાણવામાં આવ્યા છે. અણાનાં પ્રાચીન મ ંદિરના અવશેષામાંથી મળતી માહિતી પ્રમાણે એક સમયે અ`ણા સમૃદ્ધ નગર હતું. ચૌલુકયકાલીન શિલ્પસમૃદ્ધિ ત્યાંનાં ભગ્ન મદિરામાં આજે પણ એની પ્રાચીન ભવ્યતાની આછી ઝાંખી કરાવી જાય છે. ઈ. સ. ૧૧૭૯(વિ. સં. ૧૨૩૬) પૂર્વે` જ વિજયરાજના વારસા પાસેથી વાગડને પ્રદેશ મેવાડના રાજવીઓએ ઝૂંટવી લીધા અને પરમારાને વાગડમાં અંત આવ્યા.૧૮૩
(૪–૫) ભિન્નમાલ અને કિરાડુની શાખા
આયુ-ચંદ્રાવતીના પરમારવશના સંસ્થાપક સિંધુરાજના પુત્ર દુઃશલને હાથે ભિન્નમાલમાં પરમાર-શાખા સ્થપાઈ હતી. અગિયારમી સદીનાં શરૂનાં વર્ષામાં દુઃશલની પછી આવેલા દેવરાજે શાકંભરીના ચૌહાણુ દુલ'ભરાજના હાથમાંથી (પશ્ચિમ) મરુમંડલ લઈ લીધું.૧૮૩ દેવરાજા વિ. સ’. ૧૦પર(ઈ. સ. ૯૯૬)ના એક લેખ જાણવામાં આવ્યા છે.૧૮૪ દેવરાજના પૌત્ર કૃષ્ણદેવરાજને ભીમદેવ ૧ લાએ કોઈ કારણે કેદ પકડયો હતેા તેને નડૂલના ચૌહાણ ખાલપ્રસાદે છેાડાવ્યે હતા એમ નેધાયું છે.૧૮૫ આ જ કૃષ્ણદેવરાજ તે આણુના પૂર્ણ પાલનેા નાનેા ભાઈ કૃષ્ણરાજ 'છે અને આયુ-ચદ્રાવતી મુખ્ય શાખામાં રહેવા દઈ એણે જ મારવાડના કરાડુની પરમારની પણ શાખા શરૂ કરી એમ કહેવામાં આવે છે; પરંતુ આ બેઉ વાતને મેળ બેસતા નથી, કેમકે કૃષ્ણરાજ ૨ જોતા ધંધુકના જો પુત્ર છે, એ ભિન્નમાલના દેવરાજતા પૌત્ર નથી.૧૮૬
આ કૃષ્ણદેવરાજા એક પુત્ર જયતસિંહ હતા. એના બીજા પુત્ર સારાજના
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
સાલકી કાલ
[ 31.
હાથે કિરાડુની શાખા સ્થપાઈ. એના ઉદયરાજ અને એને સામેશ્વર, જે સિદ્ધરાજના સામંત હતા.
કુમારપાલના સમયમાં પણ એ સામતપદે ચાલુ હતા.૧૮૭ જોધપુરપ્રદેશમાં આવેલા કિરાડુના આ પરમાર રાજવીએ સિદ્ધરાજની સહાયથી ઈ. સ. ૧૧૪૨ (વિ. સં. ૧૧૯૮ ) માં કાઈ ‘ સિદ્ધપુર ’ના કબજો મેળવ્યા હતા અને કુમારપાલની હૂ થી ઈ. સ. ૧૧૪૯(વિ. સ. ૧૨૦૫) માં પોતાનું રાજ્ય સ્થિર કર્યું હતું. એણે ઈ. સ. ૧૧૬૨(વિ. સં. ૧૨૧૮) માં જેસલમેર અને જોધપુરના પ્રદેશમાંથી અનુક્રમે તલુકાટ અને નવસર—એ એ કિલ્લા હસ્તગત કર્યાં હતા અને ત્યાંના સત્તાધીશ જાજક ઉપર કુમારપાલની આણ વરતાવી હતી. નફૂલના ચૌહાણુ આહશે. શેડા સમય માટે કરાડુના કબજો લીધા, પર ંતુ પછીથી સામેશ્વરે એ પાછું હાથ કરી લીધું હતું. ૧૮૮ ભિન્નમાલ અને કિરાડુના પરમારાનું પછી શું થયું એ વિશે કાંઈ માહિતી મળતી નથી.
(૬) જાલોરની શાખા
વાતિ મુંજને પુત્ર ચંદન જાલેારની પરમાર શાખાના સ્થાપક હતા૧૮૯ એમ કહેવામાં આવે છે, પણ એ શકય નથી. વાતિ મુંજને સંતાન નહાતુ અને એણે ભેજને વારસ નીમ્યા હતા. ભાજ નાના હોવાથી એના પિતા સિંધુરાજે સત્તા હાથ કરી હતી, એટલે ચંદનનેા પિતા વાતિરાજ જુદો છે અને એ ઘણું કરીને આમુના ધરણીવરાહની શાખાના હોવાની સંભાવના છે. ૧૯૦ ચંદન પછી દેવરાજ, અપરાજિત, વિજ્જલ, ધારાવર્ષાં અને વીસલ ૭ મે ક્રમે ગાદીએ આવેલા. વીસલની રાણી મેલરદેવીના જાલારના વિ. સ’. ૧૧૪૪( ઈ. સ. ૧૦૮૭)ને લેખ મળે છે તેની સાથે ઉપરની વંશાવલી મળે છે. આ વંશમાં છેલ્લે રાજા કુંતપાલ થયા, જેણે ખારમી સદીના ઉત્તરાર્ધમાં નહૂલના ચૌહાણ કીર્તિપાલને જાલેરનું રાજ્ય સાંપી દીધું. ૧૯૧
૨૦. ચૌહાણ વ‘શા
'
ચાહમાન કે ચૌહાણના મૂળ પુરુષની ઉત્પત્તિ પશુ આપ્યુ ઉપર અગ્નિકુંડમાંથી થઈ હતી એવી કિંવદંતીને કોઈ પણ પ્રકારનુ અતિહાસિક ખળ અત્યાર સુધી મળ્યું નથી. પરમાર ' શબ્દ જે પ્રમાણે સંસ્કૃત હવાનું માની લેવામાં આબુ' છે તે પ્રમાણે ચાહમાન શબ્દનુ પણ છે. કોઈ સાથ શબ્દ અદ્યાપિ જાણવામાં આવ્યા નથી. “હમ્મીર મહાકાવ્ય' પ્રમાણે મૂળ ચાહમાન ’પુરુષનું
.
"
સંસ્કૃત ભાષામાં આવે
પૃથ્વીરાજવિજય ' અને અવતરણ ‘ સૂક્ષ્મ ’માંથી
t
Page #208
--------------------------------------------------------------------------
________________
૮ સુ* ]
સમકાલીન રાજ્યો
[ ૧૭૭
C
થયુ કહ્યું છે. આ કુળનેા જૂનામાં જૂને પુરુષ અહિચ્છત્રપુરમાં વત્સ ગાત્રનેા હતેા; જોકે ઉપરનાં એ કાવ્યેામાં એવા કોઈ નિર્દેશ નથી, તે તા રાજસ્થાનના શાક ંભરી ’ નગર સાથે જ સંબંધ આપે છે. એટલું સ્પષ્ટ છે કે આ વંશનુ વિકાસસ્થાન તા ‘ શાકંભરી ’(સાંભર) જ છે. ચૌહાણા અને દિલ્હીના તામારવંશની સાથેની અથડામણેાને લઇ ને આ કુલના સંચાર ગંગાજમનાના દોઆબના પ્રદેશથી આર ંભાયે। હાય એવી ધારણા છે.૧૮૯ પશ્ચિમ ભારતમાં ચૌહાણ વંશના જે ભિન્ન ભિન્ન ફાંટા વિસ્તર્યાં છે તેને એક મૂળ પુરુષ કણ એ હજીયે નિશ્ચયાત્મક રીતે કહી શકાતું નથી. અહીં એ ભિન્ન ભિન્ન કાંટા જોઈ એ. (૧) શાકભરીની શાખા(રણથંભારની શાખા સાથે)
લાટના ચૌહાણુવંશ સાથે શાક ંભરીના ચૌહાણુવંશના સંબંધ હજી સુધી પકડી શકાયા નથી. જાણવામાં આવ્યું છે તે પ્રમાણે શાકંભરીના ચૌહાણાના પૂર્વી પુરુષ તરીકે મળતું નામ વાસુદેવનુ છે. એના વંશમાં સામતરાજ કિવા અનંત વત્સ ગાત્રના બ્રાહ્મણુ હતા અને અહિચ્છત્રુનગર-હાલના નાગાર( જોધપુર નજીક)માં જન્મ્યા હતા. આ સામંત વિગ્રહરાજ ૨ જા(ઈ. સ. ૯૭૩)થી પૂર્વે ૧૨ મા પુરુષ હતેા, એટલે અ ંદાજે એના રાજ્યકાલ ૭ મી સદીના મધ્યમાં આવે. આ સામંતની પદવી પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ ૧ લેા, ચંદ્રરાજ, એનેા ભાઈ ગોપેદ્રરાજ, અને ચંદ્રરાજનેા પુત્ર દુર્લભરાજ લા, એના પછી ગોવિંદરાજ, આ ક્રમે શાક ંભરીના રાજા થયા હતા.૧૯૦ આગાવિંદરાજનું બીજું નામ ગુવાક' હતું. એ હકીકતે ગુર્જર–પ્રતીહાર નાગાવલાક કિવા નાગભટ ૨ જા(ઈ. સ. ૮૧૫)ના સામંત હતા. ગાવિંદરાજ પછી એને પુત્ર ચદ્રરાજ ૨ જો સત્તા ઉપર આવ્યા હતા. એના પછી ગુવાક ૨ જો ગાદીએ આવ્યા હતા. ગુવાક પછી આવેલા એને પુત્ર ચંદન રાજા થયા. તામાર વંશના પ્રસાર દિલ્હી આસપાસ ૯ મી સદીમાં થયા હતા. ચંદન પછી એને પુત્ર મહારાજ વાક્પતિરાજ અને એના પછી એના પુત્ર સિંહરાજ ગાદીએ આવેલા. આ સિંહરાજ પણ ગુર્જર પ્રતીહારાને સામત હતા. સિંહરાજ પછી એના પુત્ર વિગ્રહરાજ રજો આવ્યા, જે હવે કનેાજના ગુજર–પ્રતીહારાની સત્તા નીચેથી નીકળી ગયા હતા. આ સમય અ ંદાજે ઈ. સ. ૮૭૩( વિ. સં. ૧૦૩૦) પહેલાંના છે.૧૯૧ આ વિહરાજ ૨ જો છેક ન`દાના પ્રદેશ સુધી પહોંચી વળ્યા હતા અને એણે ચૌલુકથ મૂલરાજને હરાવ્યા હતા. એના પછી એને નાના ભાઈ દુ`ભરાજ ૨ જો અને એના પછી એના પુત્ર ગોવિંદરાજ ૨ જો સત્તા ઉપર આવ્યા હતા, જેણે
સા ૧૨
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ] સોલંકી કાલ
[ . મહમૂદ ગઝનીને શિકસ્ત આપી હોવાનું જાણવામાં આવ્યું છે.૧૯૨ ગોવિંદરાજ પછી એને પુત્ર વાકપતિરાજ ૨ જે, અને એના પછી એને પુત્ર વીર્યરાજ આવ્યો હતો, જે ધારાપતિ પરમાર ભોજદેવ સાથેના વિગ્રહમાં ભોજને હાથે માર્યો ગયો હતો. એના પછી એને નાનો ભાઈ ચામુંડરાજ અને એના પછી વિરાજના પુત્રો સિંધ અને દુર્લભરાજ ૩ જ એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. દુર્લભરાજ પછી એના ભાઈઓ વીરસિંહ અને વિગ્રહરાજ ૩ જે એક પછી એક ગાદીએ આવ્યા હતા. ૧૯૩ આ વિગ્રહરાજે ગુજરાતના કર્ણદેવની સામે માળવાના ઉદયાદિત્યને ઘોડેસવાર સેનાની મદદ આપી હતી. ૧૯૪
વિગ્રહરાજ પછી પૃથ્વીરાજ ૧ લે ગાદીએ આવ્યો હતે. એ ઈ. સ. ૧૦૧૫ માં સત્તા ઉપર હતો. ૧૮૫ એના પછી એને પુત્ર અજયરાજ ઉર્ફે સહણ સત્તા ઉપર આવ્યો હતો. એણે પિતાના નામે અજમેર(અજમેર) દુર્ગ વસાવ્યું હતું.
અજયરાજ પછી એને પુત્ર અર્ણોરાજ ઉફે આન ગાદીએ આવ્યો. અણુંરાજને સિદ્ધરાજે પિતાની પુત્રી પરણાવી હતી. સિદ્ધરાજને માળવાના નરવર્મા સાથેના વિગ્રહમાં અર્ણરાજે સહાય આપી હતી; પાછળથી અર્ણોરાજ અને રાણી કાંચનદેવીને થયેલા અણબનાવે રાણું પુત્ર સેમેશ્વરને લઈને પાટણ ચાલી આવી. સેમેશ્વરને ઉછેર પાટણમાં થશે. આવા કઈ દુમેળને પરિણામે જ્યારે કુમારપાલ ગાદીએ આવ્યું ત્યારે અર્ણોરાજ ગુજરાત ઉપર ચડી આવવાની પેરવી કરી રહ્યો હતા. એ શાકંભરી ઉપર ચડી ગયો હતો. યુદ્ધમાં અણુંરાજનો પરાજય થયો અને એણે પોતાની પુત્રી જહણ કુમારપાલને પરણાવી સંધિ કરી લીધી. ૧૯ બીજી વાર પણ કઈ કારણ ઊભું થતાં બંને વચ્ચે વિગ્રહ થયું હતું, જેમાં પણ કુમાર પાલને વિજય થયો હતો. કુમારપાલ અને અર્ણરાજ વચ્ચેના વિગ્રહોમાં ગુજરાતના કેટલાક માણસ અર્ણોરાજને પક્ષે જઈ રહ્યા હતા, જેમાં સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર ચાહડ પણ એક હોવાનું જાણવામાં આવ્યું છે. સિદ્ધરાજના મૃત્યુ પછી ચાહડે પાટણની ગાદી ઉપર અધિકાર માગ્યો હતો, પણ અધિકારીઓએ એને કોઠ ન આપતાં કુમારપાલની જ પસંદગી કરી હતી, આથી દુભાઈને ચાહડ અને એના મળતિયાઓ અરાજને જઈ મળ્યા હતા.
અર્ણોરાજ પરાક્રમી હતો અને એણે સપાદલક્ષ ઉપર ચડી આવેલા તુને ભારે પરાજય આપ્યો હતે. અર્ણોરાજની બીજી રાણી સધવાને ત્રણ પુત્રો હતા, તેઓમાંના મોટા પુત્ર જગદેવે ઈ. સ. ૧૧૫૩ પૂર્વે જ પિતાનું ખૂન કરી શાર્કભરીની સત્તા હસ્તગત કરી હતી. આ જુગદેવે થોડો સમય રાજ્ય કર્યા પછી એના નાના ભાઈ વિગ્રહરાજ ૪થાએ (વીસલદેવે) સત્તા હાથ કરી. એણે ૧૧૫૩
Page #210
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્યો
[ ૧૭૯ ૧૧૬૩ દરમ્યાન રાજ્ય કર્યું અને એ ગાળામાં શાકંભરીની સત્તાને મહારાજ્યમાં ફેરવવા બાથ ભીડી. પંજાબમાં લડતાં એણે મુસ્લિમો સાથે પણ અનેક લડાઈ ખેડી. વળી મારવાડમાં દક્ષિણે પલ્લિકા(પાલી-જોધપુર નજીક) લૂંટી, જાબાલિપુર (જાલોર) બાવ્યું અને નફૂલનો પણ કચ્ચરઘાણ વાળ્યો. આ બધા પ્રદેશ ચૌલુક્ય કુમારપાલની સત્તા નીચે હતા.૧૯૭ - વિગ્રહરાજ ૪થા પછી એને પુત્ર અપર ગાંગેય ગાદીએ આવ્યો, પણ એ રોડા સમયમાં જ મરણ પામતાં અર્ણોરાજની બીજી રાણી સધવાના મોટા પુત્રનો પુત્ર પૃથ્વીટ ઉફે પૃથ્વીરાજ ૨ જ ગાદીએ આવ્યું. આ પૃથ્વીભટે શાકંભરીના શાસકને હરાવ્યાનું સૂચવાયું હેઈએમ લાગે છે કે પૃથ્વીભટે હવે અજમેરને રાજધાની બનાવી. એણે પણ મુસ્લિમોના આક્રમણને ખાળવા સારી વ્યવસ્થા કરી હતી.
પૃથ્વીભટ પછી એનો કાકો અને સિદ્ધરાજ જયસિંહને દૌહિત્ર સામેશ્વર ઈ. સ. ૧૧૬૮-૬૯માં ગાદીએ આવ્યો. આ પૂર્વે એ પાટણમાં જ હતો અને કુમારપાલ તરફથી કોંકણના મલ્લિકાર્જુન સામે લડ્યો હતો અને કોંકણ-નરેશને વધ કરવામાં સમર્થ થયો હતો. પાટણમાં હતો ત્યારે જ એ ત્રિપુરીના હૈહયરાજ અચલરાજની કપૂરદેવી નામની રાજકન્યાને પરણ્યો હતો, જેમાં એને પૃથ્વીરાજ અને હરિરાજ એ બે પુત્ર થયા હતા. ૧૯૮ પૃથ્વીટના ગુજરી ગયા પછી સપાલક્ષ-શાકંભરી-અજમેરના સામતેઓ બોલાવતાં એ અજમેર ગયો હતો અને રાજપદે સ્થાપિત થયે હતો.
અજયપાલ અને સોમેશ્વર વચ્ચે વિગ્રહ થયાનું અને એમાં અજયપાલને વિજય થતાં સેમેશ્વરે એને ભેટો મોકલ્યાનું જાણવામાં આવ્યું છે, પરંતુ યુદ્ધ ચયાને સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. ૧૮૯
એના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૭૭ માં એનો મોટો પુત્ર પૃથ્વીરાજ ૩ જે ગાદીએ આવ્યો.૨૦ એ હજી સગીર હોઈ વિધવા રાણી કપૂરદેવીએ વાલીપદ સંભાળ્યું હતું. ૨૦૧
ભીમદેવ ૨ જે અને પૃથ્વીરાજ ૩ જે પ્રત્યક્ષ રીતે વિગ્રહમાં લડ્યા હતા કે નહિ એ સિદ્ધ થતું નથી, પરંતુ અજયપાલે સોમેશ્વરને હરાવ્યાનું જે કંઈ કલંક હતું તે દૂર કરવા પૃથ્વીરાજ ગુજરાતના શાસક સાથે કેઈ વિગ્રહમાં ખેંચાયાનું જાણવામાં આવ્યું છે. આમ છતાં બંને રાજ્ય વચ્ચે ઈ.સ. ૧૧૮ સુધીમાં મિત્રીનું સંપૂર્ણ વાતાવરણ સ્થપાઈ ચૂક્યું હતું.૦૨
મુસ્લિ સાથે એકથી વધુ વારની અથડામણમાં પૃથ્વીરાજ ઈ.સ. ૧૧૯૨
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
સેલંકી કાલ માં કેદ પકડાય અને માર્યો ગયો. એના મરણ પછી નાના ભાઈ હરિરાજે અજમેરનાં સત્તાસૂત્ર હાથ કર્યા, પણ કબુદ્દીને છેવટે એને પરાજય કર્યો અને અજમેરમાં મુસ્લિમ શાસન સ્થાપ્યું. આ હરિરાજ અને એના કુટુંબને રણથંભોરમાં ગાદી સ્થાપીને રહેલા એના કુટુંબી ગોવિંદરાજે આશ્રય આપે. બેશક, થોડા સમયમાં ગોવિંદરાજે મુસ્લિમ સત્તાની આણ સ્વીકારી લીધી. એના પછી એના પુત્ર ગઢપતિ બાલ્ડણદેવે માથું ઊંચકેલું, પણ ઈ. સ. ૧૨૨૬ માં અહતશે ચડાઈ કરી અને રણથંભેર ઉપર વિજય મેળવ્યો.૨૦૪ બાહ્યણદેવને બે પુત્ર હતા, પ્રહલાદ અને વાડ્મટ. પિતે વૃદ્ધ થતાં એણે પ્રહલાદને ગાદી સોંપી. પ્રહલાદ. શિકારમાં મૃત્યુ પામતાં એનો પુત્ર વીરનારાયણ સત્તા ઉપર આવે. એને હાથે વાડ્મટનું અવસાન થતાં એ માળવા ચાલ્યો ગયો. દરમ્યાન અલ્તમશે રણભેર કબજે કરી લીધું. એ પછી વામ્ભટે માળવાના રાજવીનો વિનાશ કરી રણથંભેર મુસ્લિમોની પાસેથી હાથ કરી લીધું, ઉલુઘખાને (બબને) ઈ. સ. ૧૨૪૮ અને ૧૨૫૩ માં વાડ્મટ રણથંભેરમાં સત્તા ઉપર હતો ત્યારે ચડાઈ કરી, પરંતુ એમાં સફળતા મળી નહોતી. એના પછી એને પુત્ર જૈત્રસિંહ સત્તા ઉપર આવ્યો. જેસિંહ પણુ વાડ્મટ જે પરાક્રમી હતે. એને ઈ. સ. ૧૨૫૯ માં નાસિરુદ્દીન સુલતાને હાર આપી. એના પછી એના ત્રણ પુત્રામાં મોટે હમ્મીર ગાદીએ આવ્યો હતો. આ હમ્મીર ઘણે પ્રતાપી રાજા હતો અને એણે સંખ્યાબંધ પ્રદેશ ઉપર ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાં માળવા અને ગુજરાતને. પણ સમાવેશ થાય છે. મુરિલમો સાથેના વિગ્રહોમાં છેવટે અલાઉદ્દીને જાતે રણથંભોર ઉપર ચડાઈ કરી, ઈ. સ. ૧૩૦૧ માં હમ્મીરને વિનાશ કરી રણચંભેરનું–હકીકતે સપાદલક્ષ-શાકંભરી-અજમેરનું હવે સંપૂર્ણ રાજય દિલ્હીની સલ્તનતમાં ઉમેરી લીધું. ૨૦૫ (૨) નહૂલની શાખા
આ ચૌહાણવંશના પૂર્વ પરુષ તરીકે લક્ષ્મણનું નામ મળી આવે છે, જે શાકંભરીના વાકપતિરાજને પુત્ર અને તેથી સિંહરાજને નાનો ભાઈ થાય. એણે દસમી શતાબ્દીના મધ્ય ભાગમાં શાકંભરીથી આવી નહૂલનો કિલ્લે બંધાવ્યો અને એને પિતાની રાજધાની બનાવી એણે આસપાસના પ્રદેશમાં પિતાની આણ વરતાવી. એના પછી એને પુત્ર શોભિત ગાદીએ આવ્યું, જેણે પિતાના સમકાલીન આબુના પરમારવંશના રાજવીને હરાવ્યા હતા. એના પછી એને પુત્ર બલિરાજ આવ્યો. જેણે માળવાના રાજવી મુંજ(ઈ. સ. ૯૭૪-૯૫)ને પરાજય આપ્યો હતો. બલિ રાજ પછી એના કાકા વિગ્રહપાલને પુત્ર મહેદ્ર ગાદીએ આવ્યો. ચૌલુક્ય દૂર્લભ
Page #212
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્યો
[ ૧૮૦ રોજે જ્યારે મહેદ્રને હેરાન કર્યો ત્યારે હસ્તિકુંડીને રાષ્ટ્રકૂટ ધવલે મહેદ્રનું રક્ષણ કર્યું હતું. આ જ મહેંદ્રની બે પુત્રીઓનાં લગ્ન દુર્લભરાજ અને એના નાના ભાઈ નાગરાજ સાથે થયાં હતાં. ૨૦૬
મહેન્દ્ર પછી એનો પુત્ર અશ્વપાલ અને પછી એને પુત્ર અહિલ ગાદીએ આવ્યું. ભીમદેવ ૧ લે જ્યારે પ્રથમ નફૂલ ઉપર ચડી આવ્યો ત્યારે આ અહિલે એને પાછો કાઢ્યો હતો.૨૦૭ અહિલ પછી એને કાકા-મહેંદ્રને પુત્ર અણહિલ સત્તા ઉપર આવ્યો ત્યારે પણ આ ચૌહાણે અને ચૌલુક્ય વચ્ચે વિગ્રહ ચાલુ. રહ્યો હતો. ચડી આવેલા ભીમદેવ ૧ લાના સૈન્યને અણહિલે ભારે પરાજય આ હતે.
અણહિલ પછી એને પુત્ર બાલાપ્રસાદ ગાદીએ આવ્યો, જેણે ભીમદેવ ૧ લાના કબજામાંથી ભિન્નમાલના કૃષ્ણરાજને છોડાવ્યો હતો.
બાલાપ્રસાદ પછી એનો નાનો ભાઈ જિંદુરાજ સત્તા ઉપર આવ્યો. એના પછી ગાદીએ આવેલા પૃથ્વીપાલને ચૌલુક્ય કર્ણદેવ સાથે અથડામણ થઈ હતી, જેમાં એણે કર્ણનો પરાજય કર્યો હતો. ૨૦૮ પૃથ્વીપાલ પછી ગાદીએ આવેલો એને નાનો ભાઈ જોજલ એક અણહિલપરે પાટણ સુધી ધસી આવ્યો હતો અને એનો કબજે કર્યો હતો. સંભવ છે કે કર્ણદેવ પછી સિદ્ધરાજની સગીરાવસ્થામાં આ બનાવ બન્યો હોય.૨૦૯
જેજલ પછી એને સૌથી નાનો ભાઈ આશરાજ સત્તા ઉપર આવ્યો. આ આશરાજે પૃથ્વીપાલના પુત્ર–પિતાના ભત્રીજાને નફૂલની ગાદી ખાલી કરી આપી હતી અને પિતે ગોડવાડ(મારવાડ)ના બાલીમાં જઈ રાજ્ય કરવા લાગ્યો હતો. ૨૧° એના મનમાં નફૂલની સત્તા હાથ કરવાનું હશે, કારણ કે એણે સિદ્ધરાજના વિગ્રહમાં સિદ્ધરાજને સહાય આપી હતી.
રત્નપાલ પછી એને પુત્ર રાયપાલ ગાદીએ આવ્યો હતો. રાયપાલની પાસેથી આશરાજના પુત્ર કહુદેવે થોડા સમય માટે નફૂલને કબજે ઈ. સ. ૧૧૪૩-૪૪ પૂર્વ લઈ લીધે હતા, પણ ઈ. સ. ૧૧૪૫ માં રાયપાલે એ ફરી હસ્તગત કરી લીધું હતું. ૨૧૧ કટુદેવ પાછો બાલી ચાલ્યો ગયો હશે. - રાયપાલ અને કહુદેવ બનેએ સિદ્ધરાજ સાથે સારાસારી રાખી જણાતી નથી, અને પરિણામે સિદ્ધરાજના મરણ પછી કુમારપાલે વિ. સં. ૧૨૧૦(ઈ. સ. ૧૧૫૪) સુધીમાં બંનેના પ્રદેશ ચૌલુક્ય સત્તા નીચે લઈ ત્યાં વૈજલદેવને દંડનાયક તરીકે નીમી દીધો હતો. દંડનાયકની દેખરેખ નીચે રાયપાલના પુત્ર પૂનપાલદેવને જોધપર
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૨] સોલંકી કાલ
[પ્ર. નજીકના રતનપુરના પ્રદેશનું રાજય સોંપ્યું હતું. એના નાના ભાઈ સહજપાલને જોધપુરની ઉત્તરે આવેલું મંડોર સોંપ્યું હતું.
આશરાજના બીજા પુત્ર આહણદેવે કુમારપાલને એની સૌરાષ્ટ્રની લડાઈમાં સાથ આપ્યો હતો એને લઈ કુમારપાલે એને કિરાડુ લાટહુદ અને શિવા ઈ. સ. ૧૧૫ર પૂર્વે સોંપ્યાં હતાં. ઈ. સ. ૧૧૦૯-૧૧૬૧ વચ્ચે કુમારપાલની કૃપાથી એને નહૂલનું રાજ્ય મળ્યું, જે ઉત્તરે મંડેર સુધી વિસ્તરેલું હતું. * આશરાજ પછી એના પુત્ર કેલ્હણે પણ કુમારપાલનું સામંતપદ ચાલુ રાખ્યું હતું. ઈ. સ. ૧૧૭૮ પછી કેલ્હણે પિતાના ભાઈ કાર્તિપાલની સહાયથી સ્વતંત્રતા ધારણ કરી હતી, આમ છતાં જ્યારે મહમદ ઘોરીએ આવી નહૂલની લૂંટ ચલાવી ત્યારે ચૌલુક્ય સૈન્યની મદદથી કાશહદ પાસે મુરિલમ સિન્યને પરાજય આપે. હતો. ઈ. સ. ૧૧૭૮ પછી કીર્તિપાલે ગૃહિલ સામંતસિંહને હરાવી મેવાડ ઉપર વિજય મેળવ્યો હતો, પણ પછી સામંતસિંહના ભાઈ કુમારસિંહે એને પાછો કાઢવ્યો હતો. એણે ભીમદેવ ૨ જાના સામંત કિરાના આસલને હરાવ્યા હતા. અને પરમાર પાસેથી જાલેર કબજે લીધું હતું.
કેહણના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૫૪ પૂર્વે એને પુત્ર જયસિંહ સત્તા ઉપર આવ્યો હતો. આ જયસિંહના સમયમાં કુબુદ્દીને નડ્રલના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી. ગોડવાડ અને શિરેહીને છેડા ભાગ ઉપર રાજ્ય કરનારો મહારાજ સામંતસિંહ ઘણું કરીને જતસિંહનો અનુગામી હતા. વિરધવલદેવ ચૌહાણને પુત્ર ધંધલદેવ ઈ.સ. ૧૨૦૯-૧૨૨૬ વચ્ચે ભીમદેવ ૨ જાના સામંત તરીકે ગોડ વાડમાં રાજ્ય કરતો હતો. જાલેરના ઉદયસિંહ ચૌહાણે ચૌલુક્યોની ગોઠવાડ ઉપરની સત્તા દૂર કરી હતી; ૧૪ મી સદીમાં પણ ગેડવામાં ચૌહાણેની સત્તા ચાલુ હતી.૨૧૩ (૩) જાલેરની શાખા સેનગિરા-ચૌહાણ
નફૂલના કેહણના નાના ભાઈ કીર્તિપાલે જાલોરમાં ગાદી સ્થાપી હોય એમ જણાય છે. એના વંશજ જાલેરના નજીકના સુવર્ણગિરિ પહાડના સંબધે “સેનગિરા ચૌહાણ તરીકે જાણીતા થયેલા. કીર્તિપાલ પછી એને પુત્ર સમરસિંહ ગાદીએ આવ્યો હતો. સમરસિંહને માનવસિંહ કે મહનસિંહ અને ઉદયસિંહ નામના બે પુત્રો અને લીલાદેવી નામે પુત્રી હતી, જે ચૌલુક્ય ભીમદેવ ૨ જાને પરણાવવામાં આવી હતી. સમરસિંહ પછી જાલેરની ગાદીએ ઉદયસિંહ આવ્યો હતો. માનવસિંહના. વંશજોએ દેવડા(તા. સિરાહી) જઈ ગાદી સ્થાપી હતી. એણે ભીમદેવ ર જાની સત્તા નીચેથી ઈ. સ. ૧૨૨૬ પછી નફૂલ હાથ કરી લીધું હતું અને લાટના સિંધું
Page #214
--------------------------------------------------------------------------
________________
૮ મું] સમકાલીન રાજ્યો
[ ૧૮૩ રાજ ચૌહાણને હાર આપી હતી. પછી ઈ. સ. ૧૨૧૧ અને ૧૨૧૬ વચ્ચે અતમશે જાલેરને કબજો લઈ લીધો. ઉદયસિંહની સહાયની આશાએ જ્યારે અતમશે ગુજરાત પર ચડાઈ કરી ત્યારે ઉદયસિંહે મુસ્લિમોને હાંકી કાઢવામાં વાઘેલા વિરધવલને સહાય કરી અને પિતાની પુત્રી વીરમદેવને પરણાવી. ઈ. સ. ૧૨૬૨ પૂર્વે જ એના પછી એને પુત્ર ચાચિગ આવ્યો, જેણે વાઘેલા વીરમદેવની સત્તાને ફગાવી દીધી અને અન્યત્ર બીજા પણ વિજય મેળવ્યા. ઈ. સ. ૧૨૭૭૧૨૮૧ વચ્ચે એના પછી એને પુત્ર સામંતસિંહ અને ઈ. સ. ૧૨૯૬ પછી. એને પુત્ર કાન્હડદેવ ગાદીએ આવ્યો. ઈ. સ. ૧૩૧૦-૧૧ માં અલાઉદ્દીને કરેલી ગુજરાતની સવારીમાં અડચણ કરતો હે જાલેર ઉપર ચડી જઈ કાનહડદેવને અને એના પુત્રને વીરમને હરાવી, એને મારી નાખી જાલેર અને સાર દિલ્હીની સલતનત સાથે જોડી દીધાં.૨૧૪ - સાચેર અને દેવડામાં ચૌહાણવંશની શાખાઓ સ્થપાયેલી તેઓને ગુજરાતના ચૌલુક્યો સાથે કઈ વિગ્રહ જાણવામાં આવ્યો નથી.
૨૧રાષ્ટ્રકૂટવંશ મૈત્રકકાલના અંતભાગથી ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની સત્તા પ્રસરી હતી ને એ સોલંકીકાલના આરંભમાં અહીં લુપ્ત થઈ હતી.૨૧૫ ગુજરાતની નજીકમાં આ કાલ દરમ્યાન રાષ્ટ્રકુટ(રાઠોડ)નાં બે રાજકુલ ચયાં. (૧) હસ્તિકુંડી હવાડ)ની શાખા
આ વંશને મૂળ પુરુષ કોઈ હરિવર્મા હતો. જ્યારે મૂલરાજ સોલંકી ગાદીએ આવ્યો ત્યારે હરિવર્માના પુત્ર વિદગ્ધરાજની સત્તા નીચેગડવાડ(રાજસ્થાન–મારવાડ)ને પ્રદેશ હતો. એના પછી એને પુત્ર મમ્મટ, અને એને પછી એને પુત્ર ધવલ ગાદીએ આવ્યો હતો. ૨૧ આ ધવલે, મુલરાજે જ્યારે આબુના ધરણીવરાહ ઉપર હુમલો કરી એને નસાડી મૂકેલે ત્યારે, ધરણીવરાહને રક્ષણ આપ્યું હતું.૨૧૭ | ધવલ પછી એને પુત્ર બાલપ્રસાદ ગાદીએ આવ્યું હતું. એ પછી આ વંશ વિશે કશી માહિતી મળતી નથી. અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે “ગોડવાડને પ્રદેશ નફૂલના ચૌહાણ આશરાજની સત્તા નીચે હત.૨ ૧૮ હકીકત ચૌહાણ રનમાલ આશરાજને નફૂલથી હાંકી કાઢવ્યા પછી ગેડવામાં આવી રાજય કરવા લાગ્યો હતો. ૨૧૯ (૨) જોધપુર(મારવાડ)ની શાખા
રાષ્ટ્રની એક શાખા તરીકે સ્વીકારેલા ગઢવાલ રાજવંશનું શાસન કઈ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૪] સેલંકી કાલ
[પ્ર. યશોવિગ્રહના પુત્ર મહીચંદ્રના પુત્ર ચંદ્રદેવે ઈ. સ. ૧૧૦૪ સુધીમાં ગુર્જર પ્રતીહારીને દૂર કરી કાજમાં જમાવ્યું હતું. કાશી, ઈદ્રપ્રસ્થ, અયોધ્યા અને પાંચાલ દેશ એની સત્તા નીચે હતાં. એના પછી પાંચમો રાજા જયચંદ્ર થયું. ઈ. સ. ૧૧૯૪માં શાહબુદ્દીન ઘેરીએ એને હરાવ્યો ત્યારે એણે ગંગામાં પ્રવેશી આત્મઘાત કર્યો.૨૨૦ એના પછી એને પુત્ર હરિશ્ચંદ્ર સત્તા ઉપર આવેલે, પરંતુ ઈ. સ. ૧૨૨૬ આસપાસ શસુદ્દીન અલ્તમશે કનોજ ઉપર વિજય મેળવી એને ખાલસા ક્યું. હરિશ્ચંદ્ર અને એને પુત્ર સંતરામ વતન છોડી ચાલી નીકળ્યા. આ સેતરામનો પુત્ર સીહા ત્યાંથી ઈ. સ. ૧૨૨૭ ના નજીકના સમયમાં નીકળી દ્વારકાની યાત્રા કરવા ગયો અને પાછા વળતાં થોડો સમય અણહિલપુર પાટણમાં પણ રહ્યો. એણે મૂલરાજની સાથે જઈ સૌરાષ્ટ્રના વિગ્રહમાં ગ્રાહરિપુ સામે યુદ્ધ કર્યું હતું. કચ્છના લાખા ફુલાણીને યુદ્ધમાં એણે માર્યો એમ કહેવાય છે; ૨૨૧ સંભવ માત્ર લડાઈ થયાને જ છે, કેમકે લાખા ફુલાણીને તો મૂળરાજે કચ્છમાં જઈ એની રાજધાની કેરાકોટમાં માર્યો હતો. ૨૨
આ સહાજી પાટણથી નીકળી મારવાડમાં પાલીથી પસાર થયો ત્યારે બ્રાહ્મણોની વિનંતિથી એણે એ પ્રદેશમાં સ્થિર થઈ જોધપુરને રાજધાની બનાવી સત્તા જમાવવાનો આરંભ કર્યો. નજીકના ખેડ ઉપર ગૃહિલ રાજપૂતોની સત્તા હતી તેમને દબાવવા સહાજી ગયો તે જ અરસામાં પાલી ઉપર મુસલમાન આક્રમણ આવ્યું. આ સમાચાર મળતાં જ સીતાજીએ ધસી જઈ, પ્રબળ સામને આપી આક્રમણને પાછું વાળ્યું, પણ નવી ફૂમક આવી મળતાં મુસલમાનોએ ફરીથી આક્રમણ કર્યું તેમાં સહાજી માર્યો ગયો અને એની રાણું પાર્વતી એની પાછળ સતી થઈ (ઈ. સ. ૧૨૭૩). પછી રાવ આસથાનછ સત્તા ઉપર આવ્યો.૨૨૩ એનાથી લઈ ઈ. સ. ૧૯૪૭ માં જોધપુર રાજ્ય ભારત પ્રજાસત્તાકમાં સામેલ થયું ત્યાંસુધી આ રાજવંશ અવિચ્છિન્ન ચાલ્યા. આ દરમ્યાન ગુજરાત સાથેનો કોઈ વિગ્રહ નોંધાયો નથી.
૨૨. જેજાભક્તિ (બુદેલખંડ)નો ચંદેલ્સ-વશર ૨૪ જેજાભક્તિમાં પિતાને ચંદ્રવંશને કહેવડાવતે ચંદેલ્લવંશ કનોજના ગુજર પ્રતીહારના સામંત તરીકે ઈ. સ.ની નવમી સદીની બીજી પચીસીમાં સત્તા ઉપર આ હતો અને ખજુરાહો (જિ. છત્તરપુર, મધ્યપ્રદેશ)માં રાજધાની રાખી નાના નાના દેશવિભાગ ઉપર રાજ્ય કરતા હતા. આ વંશને જાણવામાં આવેલે પહેલે રાજવી નમ્નક છે. એના પછી એને પુત્ર વાફપતિ અને વાપતિ પછી એને પુત્ર જયશક્તિ કિંવા જે જજક કે જે જજા રાજા થયો હતો. આ જજાના
Page #216
--------------------------------------------------------------------------
________________
૮ મું ] સમકાલીન રાજ્યો
[ ૧૮૫ નામ ઉપરથી પિતાના શાસન-પ્રદેશને “જેજાભુક્તિ” એવું નામ મળ્યું. એના પછી એને નાનો ભાઈ વિજયશક્તિ કિંવા વિજય વિજ કે વીજો, એના પછી એને પુત્ર રાહિલ, એને પુત્ર હર્ષ અને એના પછી યશવમ કિંવા લક્ષવમાં સત્તા ઉપર હતા. યશોવર્મા પછી એનો પ્રતાપી પુત્ર ધંગ ઈ. સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં સત્તા ઉપર રહ્યો. ખજુરાહોનાં કેટલાંક મહત્ત્વનાં મંદિર આ ધંગના શાસનકાલમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં. ધંગના ૪૮ થી વધુ વર્ષો(ઈ. સ. ૯૪૪-૧૦૦૨)ના રાજ્યકાલમાં કોજના ગુજરપ્રતીહાર ઉત્તરમાં જે સત્તા ભોગવતા હતા તે ધંગે હસ્તગત કરી હતી, આમ છતાં એ કનેજની સત્તાથી સ્વતંત્ર નહોતે બન્યો. ધંગના અવસાને એને પુત્ર ગંડ, એના પછી એને પુત્ર વિદ્યાધર (ઈ. સ. ૧૯૧૯), પછી એને પુત્ર વિજયપાલ (ઈ. સ. ૧૦૨૨), એના પછી એને પુત્ર દેવવર્મા (ઈ. સ. ૧૦૫૧) અને એના પછી દેવવર્માને નાનો ભાઈ કીર્તિવમાં (ઈ. સ. ૧૦૯૮) સત્તા ઉપર આવેલે. કીર્તિવર્યા પછી એને પુત્ર સલક્ષણવર્મા, એના પછી એને પુત્ર જયવર્મા (ઈ. સ. ૧૧૧૭) આવ્યા પછી કીર્તિવર્માનો નાને પુત્ર પૃથ્વીવર્મા અને એના પછી એનો પુત્ર મદનવર્મા (ઈ.સ. ૧૧ર૯માં સત્તા લઈ ૧૧૬૩ સુધી હયાત) જેજાભુક્તિને શાસક બન્યો હતો. મહમૂદ ગઝનવીએ કનાજના ગુજર-પ્રતીહારોને ખોખરા કરી એક જ દિવસમાં એના સાત કિલ્લા કબજે કર્યા એ તકે ચંદેલ્લે સ્વતંત્ર થઈ ગયા, અને વિજયપાલે મિત્રીસંબંધ પણ ગઝનવી સાથે બાંધી લીધો, જે ઈ. સ. ૧૦૨૯ માં પરસ્પરના ઝઘડાથી પૂરો થઈ ગયો હતો. કીર્તિવર્માના સમયથી ચંદે નબળા પડ્યા હતા, છતાં પોતાના દેશનો કેટલોક ભાગ સાચવી રહ્યા હતા.
મદનવર્માના સમયમાં ચ દેલ્લેની સત્તા ઠીક ઠીક વૃદ્ધિ પામી હતી. એની સત્તા નીચે કાલિંજર, ખજુરાહો અને અલીગઢ અને મહોબાના કિટલા ઉપરાંત બંદા અને ઝાંસીના જિલ્લા આવી ગયા હતા, અને એનાં સન્ય માળવાની સરહદ સુધી જઈ પહોંચ્યાં હતાં. માલવેશને નબળો પાડ્યો ત્યારે ચૌલુક્ય રાજવી સિદ્ધરાજ સભાન બની ગયો અને “યાશ્રયકાવ્યમાં જણાવ્યા પ્રમાણે માળવા ઉપર આગળ વધી ઉજન કબજે કર્યું, અને “કીતિકૌમુદીમાં જણાવ્યા પ્રમાણે ધારા થઈને સિદ્ધરાજ છેક કાલંજર સુધી ધસી ગયો. “કુમારપાલચરિત(પ્રાકૃત થાશ્રય”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ અને મદનવર્મા વચ્ચે સમાધાન થયું હતું. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી ચતુર્વિશતિ પ્રબંધમાંની હકીકતને અશ્રદ્ધેય માની બંને વચ્ચે ભેટસોગાદ થઈ હશે એવા અનુમાન પર આવ્યા છે. ૨૫ આ જ વાતને મદનવના કાલિંજરના લેખમાં સિદ્ધરાજ ઉપરની મદનવની પ્રભુતા
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮] સેલંકી કાલ
[ પ્ર. તરીકે બિરદાવવામાં આવી છે. ૨૬ મદનવમ પછી યશોવર્મા ૨ જ, એને પુત્ર પરમદ (ઈ. સ. ૧૧૬૭ થી ૧૨૦૨), ત્રિલકવર્મા (ઈ. સ. ૧૨૦૫ થી ૧૨૪૭), વીરવ (ઈ. સ. ૧૨૬૧ થી ૧૨૮૬), ભેજવમ (ઈ. સ. ૧૨૮૮) અને હમીરવર્મા (ઈ. સ. ૧૩૦૮) એક પછી એક પુત્ર સત્તા ઉપર આવ્યા હતા. આમાંના પરમર્દીની પુત્રી નાઈકિદેવી મૂલરાજ ૨ જા કિંવા બાલમૂલરાજની માતા, અર્થાત અજયપાલની રાણી, હતી. ૨૨ અને
૨૩. દિને કલચુરિવંશ કલયુરિવશવાચક નામ છે અને એ “કટચુરિ” “કલયુરિ” “કાલચુરિ” કલય” અને “કલયુરિ’ એમ વિવિધ રીતે લખાતું હતું. મૂળમાં એ આર્યોતર શબ્દ છે અને તુર્કીમાં ઉચ્ચ હોદ્દો ધરાવનારા અમલદારને માટે વપરાતા શબ્દ સાથે સમાનતા ધરાવે છે. સમજાય છે એમ કે હૂણો અને ગુર્જરેની સાથેસાથ એ ભારતવર્ષમાં ઊતરી આવ્યા. પાછળથી માહિષ્મતીના પ્રદેશમાં સ્થિર થયા પછી એમણે પિતાને “હૈય' કહેડાવી કાર્તવીર્ય અર્જુનના વંશના હવાનું પ્રસિદ્ધ કર્યું હતું. આ લોકેએ છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં તો ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાતને પ્રદેશ, તેમજ માળવાના અમુક ભાગ પિતાની સત્તા નીચે લઈ લીધો હતો. ૨૨૭
આ પછી “ચેદિ' કિંવા “ડાહલ” મંડલમાં ઈ. સ. ૮૪ર માં કલચુરિ કક્કલ ૧લે ગાદીએ આવ્યો હતો. એની રાજધાની ત્રિપુરી (અર્વાચીન તેર, તા. જબલપુર, મધ્ય પ્રદેશ) હતી. એ પરાક્રમી હતો અને આસપાસના રાજવીઓ ઉપર પોતાનો કડપ જમાવવા શક્તિમાન થયો હતો. એણે તુરષ્કને પણ હંફાવ્યા હતા. એના પછી શંકરગણુ સત્તા ઉપર આવ્યો હતો. એ પણ પિતા જેવો જ પરાક્રમી હતો. એના પછી યુવરાજ ૧લે ગાદીએ આવ્યો હતો. કવિ રાજશેખરને આ કલયુરિ શાસક શંકરગણ સાથે પણ સારો નાતો હતો. યુવરાજદેવ ૧ લાને સંતોષ આપવા એણે “વિશાલભંજિકા” નાટિકા લખી હતી. યુવરાજ ૧ લા પછી એને પુત્ર લક્ષ્મણરાજ અને એના પછી નાનો ભાઈ યુવરાજ ૨ જે સત્તા ઉપર આવ્યા હતા. માળવાના મુંજે ચડાઈ કરી રાજધાની ત્રિપુરીનો છેડા સમયમાં કબજે કરી લીધો હતો. મુંજે કબજો છો ત્યારે નાસી ગયેલ યુવરાજ ૨ જે પાછો આવતાં, મંત્રીઓએ એને સત્તા ન આપતાં એના પુત્ર કોકકલ ૨ જાનો રાજ્યાભિષેક કર્યો. એના સમયમાં કલચુરિઓએ સત્તા અને યશની સંપ્રાપ્તિ કરી. આ કક્કલ ૨ જે ગુજરાત ઉપર ચડી આવ્યો હતો અને ચૌલુક્ય મૂલરાજને હાર આપી હતી. . એના પછી એને પુત્ર ગાંગેયદેવ ઈ. સ. ૧૦ ૧૯ પૂર્વે સત્તા ઉપર આવ્યો
Page #218
--------------------------------------------------------------------------
________________
૮ સુ' ]
સમકાલીન રાજ્યો
[ ૧૮૭
અને એણે પેાતાના રાજ્યને વિસ્તાર વધારવા ઘણાં યુદ્ધ ખેલ્યાં. એણે કાશી સુધી સત્તા જમાવી હતી, એના સમયમાં અહમદ નિયાતિગીને પંજાબથી આવી, હુમલેકરી કાશીની લૂંટ ચલાવી હતી. ગાંગેયદેવે વળતી ચડાઈ કરી, પંજાબના કીર્ પરગણા સુધી વધી સફળતા પ્રાપ્ત કરી હતી. એના પછી એનેા પુત્ર લક્ષ્મીકણુ કિવા કહ્` ઈ. સ. ૧૦૩૪-૪૬ વચ્ચે ગાદીએ આવ્યા. એ પણ એના પૂવ જો જેવા પ્રબળ પરાક્રમી હતા. એ સમયે કાશી અને પ્રયાગ સુધી એની સત્તા હતી. કેટલાક સમય રાઢ (પૂર્વબંગાળા) પણ એની સત્તા નીચે હતું. એણે ધારાનરેશ ભાજદેવની સામે પડવા ગુજરાતના ભીમદેવ ૧ લાની મદદ મેળવી અને માળવા ઉપર ચડાઈ કરી. દરમ્યાન ખીમાર પડેલે ભાજદેવ ઈ. સ. ૧૦૫૫ ના વર્ષમાં મરણ પામ્યા અને બેઉએ માળવાને કબજો કરી લીધે. આ આપત્તિમાં ભાજના . પુત્ર જયસિંહે પશ્ચિમી ચાલુકય સેામેશ્વર ૧ લાની સહાય માગતાં સામેશ્વરે પેાતાના પુત્ર વિક્રમાદિત્ય ૬ ઠ્ઠાને મેાકલી આપ્યા, જેણે લક્ષ્મીકણુ અને ભીમદેવને હાંકી કાઢી માળવાના રાજ્યને હવાલેા જયસિંહને સોંપ્યા. આ પ્રસ ંગે ભાગીદારીમાં લક્ષ્મીક` અને ભીમદેવ વચ્ચે આંટ પડી અને ભીમદેવે ચેદિ પ્રદેશ ઉપર પ્રબળ આક્રમણ કરી લક્ષ્મીકણ ને નમાવ્યા અને ભાજદેવ પાસેથી મેળવેલી સુવણું – મપિકા અને કેટલાક હાથી-ધાડા એની પાસેથી મેળવ્યાં. એણે વૃદ્ધાવસ્થામાં. પોતાના પુત્ર યશઃણના રાજ્યાભિષેક ઈ. સ. ૧૦૭૩ પહેલાં થેાડા વખત પર કરી આપ્યા.૨૨૮
યશઃક સત્તા ઉપર આવતાં ચારે બાજુએથી શત્રુ રાજાએએ એને ભીંસમાં. લીધા હતા, જેને લઈ તે રાજ્યને ભારે આપત્તિમાંથી પસાર થવું પડયું હતું.૨૨૯યશઃકના સમગ્રમાં એના કેાઈ સેનાપતિએ લાટ ઉપર ચડાઈ કરી ત્યાં પકડ જમાવી હતી, એ પકડને ગુજરાતના ચૌલુક કણે ઉખેડી નાખી લાટને પેાતાની સત્તા નીચે લાવી મૂકયુ હતુ.૨૩૦
કહેવાય છે કે આ યશઃકણે સિદ્ધરાજ જયસિ ંહને એક સંધિપત્ર લખી. માકહ્યુ હતુ.૨૬ યશઃક પછી એના પુત્ર ગયાકણ સત્તા ઉપર આવ્યા. આરંભમાં જ એને ચ ંદેલના મદનવમાંને હાથે પરાજય મળ્યા. ગયાકણ ગુજરાતના ચૌલુકય કુમારપાલ ઉપર ચડાઈ કરવા નીકળ્યા, પણ મામાં જ કાઈ અકસ્માતમાં માર્યાં ગયા. ઈ. સ. ૧૧૫૫-૫૪ નાં વર્ષો દરમ્યાન ગયાકણ પછી. એને પુત્ર નરસિંહ અને ૧૧૫૯-૬૭ વચ્ચે એને પુત્ર જયસિંહ સત્તા ઉપર આવ્યા. રાજ્યારંભની નજીકનાં જ વર્ષામાં એને કુમારપાલ સાથે વિગ્રહ થયે.. અને એમાં એને સફળતા મળી હતી. એણે આવી ચડેલા તુરુષ્કાને પણુ સારે..
Page #219
--------------------------------------------------------------------------
________________
૰૧૮૮ ]
સાલડી કાલ
[ત્ર.
પરાજય આપ્યા હતા. ઈ. સ. ૧૧૭૭-૮૦ વચ્ચે જયસિહ પછી એને પુત્ર વિજયસિહ ગાદીએ આવ્યા. ચ'દેલ્લના ત્રૈલોકયવર્માએ ખાધેલખડ(મ. પ્ર.) અને કદાચ ચેદિને પ્રદેશ પણ કબજે કરી લીધો. વિજયસિંહને અજયસિંહ નામના પુત્ર હતા, પણ એના વિશે કે આ વંશ વિશે પુછી વિશેષ કશું જાણવામાં આવ્યું નથી.૨૦૧
યાદવ ૨૨૩૩
૨૪, દૈવિગિરના દક્ષિણમાં આવેલા દેવગિરિમાં એક યાદવવંશ સાલકીકાલની પૂર્વ માન્યખેટના રાષ્ટ્રકૂટા અને કલ્યાણના ચાલુકયોના સામત તરીકે સત્તા ઉપર હતા. આ વશતા ત્યાંના સ્થાપક દ્વારકાના સુબાહુ નામના યાદવ રાજાને પુત્ર દૃઢપ્રહાર કહેવામાં આવ્યા છે. દઢપ્રહારના સમય ઈ. સ.ની નવમી સદી કહેવાય છે. મુશ્કેલી એ છે કે સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારકામાં એ સદીની પછી તેા ઠીક, પણ પૂર્વે પણ દ્વારકાના વિનાશ પછીના લાંબા ગાળામાં, યાદવ રાજ્ય જાણવામાં આવ્યું નથી. સંભવ છે કે ત્યાં કાઈ સામાન્ય યાદવ રાજપૂત હોય અને એના પુત્ર દૃઢપ્રહાર દક્ષિણમાં પહોંચ્યા હોય. એની પહેલી રાજધાની ચંદ્રાદિત્યપુર( નાસિક જિલ્લાના ચંદાર )માં હતી. એના અનુગામી અને પુત્ર સે પેાતાના નામ ઉપરથી નગર તેમજ પોતાની સત્તાના પ્રદેશને પાતાનુ નામ આપી સેણુ અને સેઉદેશ પ્રસિદ્ધ કર્યાં હતાં. આ પ્રદેશ દંડકારણ્યની સીમાએ આવેલા હતા. એમાં પછીના દેવિગરે( અમાંચીન દોલતાબાદ)ને। સમાવેશ થતા હતા. આ સેણચંદ્રના વંશમાં થયેલા કણ્ તા પુત્ર ભિલ્લમ ૫ મે એ વંશના પહેલા સ્વતંત્ર રાજા હતા. એ ઈ. સ. ૧૧૮૫ માં સત્તા ઉપર આવ્યા. એ સમય દક્ષિણમાં ભારે ઉથલપાથલના હતા. એણે ઘણા પ્રદેશ દખાવેલા, ખુદ ચાલુકચવશને કલ્યાણમાંથી નાબૂદ કરી એ પ્રદેશને પેાતાની સત્તા નીચે લીધે. ઈ. સ. ૧૧૮૮-૮૯ માં આ ભિલ્લમનું માથું તાડે તેવા હાયસાળને બદામ ૨જો નીવડયો. એના પ્રતીકારને કારણે ભિન્નમને હાયસાળના પ્રદેશમાંથી દૂર થવું પડયું. આ પછી ભિલ્લમે પોતાના ઉત્તરના પડેશીએ તરફ નજર દોડાવી. માળવાના સમકાલીન પરમાર વિષ્યવમાં અને ગુજરાતના ભીમદેવ ર જાને પરાજય આપી એ જૂના સિરાહી રાજ્યમાં આવેલાં નફૂલના રાજ્ય સુધી પહોંચ્યા. અહીં નફૂલના કલ્હણે એને હાર આપી તેથી ભિલ્લમ પાછા પોતાના પ્રદેશમાં ચાલ્યા આવ્યો. એનાં પાછલાં વર્ષે મેટે ભાગે હાયસાળના રાજવી સાથે સધમાં પસાર થયાં હતાં. એ ઈ. સ. ૧૧૯૩ પછી અવસાન પામ્યા તે પહેલાં એણે દેવગિરિ ( દોલતાબાદ, જિ. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) વસાવી ત્યાંના સલામત સ્થળે રાજધાની ખસેડી લીધી હતી.
Page #220
--------------------------------------------------------------------------
________________
૮ મું]. સમકાલીન રાજ્ય
[ ૧૮૯ એના પછી એને પુત્ર જૈતુગી ઉર્ફે જૈત્રપાલ સત્તા ઉપર આવ્યો. એના. સમયમાં પણ અનેક અથડામણો થઈ હતી. ધારાના પરમાર સુભટવર્મા અને. ગુજરાતના ભીમદેવ ર જાના પ્રદેશ ઉપર પણ સેઉણુ લેકે ચડી આવ્યા હતા અને એમાં લૂંટફાટ ચલાવી ગયા હતા. જૈતુગીના અવસાને ઈ. સ. ૧૨૦૦ માં એને પુત્ર સિંઘણ સત્તા ઉપર આવ્યો. એની ભાવના દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાની હતી. અને એ દિશામાં એણે બલિઇ આરંભ કરી દીધો. ઘણાં રાજ્યોને સત્તા નીચે લીધા પછી પશ્ચિમસમુદ્રપ્રાંતનાં રાજ્યો તરફ વળે અને ભોજ ૨ જાને ઉથલાવી કોંકણના એક શિલાહારવંશને ઉચ્છેદ કરી નાખે. એ ઉત્તરમાં છેક ચાહડ (આજના ચાંદા, જિ. નાગપુર, મહારાષ્ટ્ર) સુધી વધે અને પરમારની બચેલી એક નાની શાખાના ભેજને પરાસ્ત કર્યો. એ પછી એણે ગુજરાત તરફ નજર દોડાવી. થાણાના પ્રદેશ સાથે સમગ્ર લાટપ્રદેશ ઉપર એ સમયે ધારાના પરમાર અજુનવર્માની સત્તા હતી અને એના વતી સિંધુરાજ નામને પ્રતિનિધિ ભૃગુકચ્છમાં રહી એ પ્રદેશ ઉપર શાસન કરતા હતા. સિંઘણે આ પ્રદેશ ઉપર ચડાઈ કરી એમાં સિંધુરાજ માર્યો ગયો, એથી ઉત્સાહિત થઈ એ ઉત્તર ગુજરાત તરફ ધસી ગયે. આ સમયે લવણુપ્રસાદ ગુજરાતનું રક્ષણ કરી રહ્યો હતો તેને સિંઘણ સામે સફળતા મળી નહિ અને એ પાછો ફરી આવ્યું. થોડા સમય પછી સિંઘણે ફરી લાટ ઉપર આક્રમણ કર્યું અને સિંધુરાજના પુત્ર શંખને પરાજય આપ્યો. એ પછી ફરી બે વાર સિંધણ ચડી આવ્યો, આમાં પહેલી વખતે શંખે સિંઘને હાર, આપી, પરંતુ બીજી વખતે શંખ સિંધણને હાથે કેદ પકડાઈ ગયો, પરંતુ એણે ચતુરાઈથી પિતાનો બચાવ કર્યો અને ત્યારથી એ સિંઘણનો મિત્ર બની ગયો.
આ પછી સિંઘણે ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપર ફરી બે વાર આક્રમણ કર્યું હતું. એ ગામડાં બાળતો અને ઉજાડતો આવતો હતો તે જ સમયે લવણ'પ્રસાદને મારવાડના આક્રમણને સામનો કરવા જવું પડયું. દરમ્યાન ગુજરાત, ઉપર મુરિલમ આક્રમણને ભય ઊભો થતાં વિરધવલ અમાત્ય વસ્તુપાલને યુદ્ધની નેતાગીરી સેંપી મુસ્લિમોથી દેશનું રક્ષણ કરવા ઉત્તર બાજુ વળે. વસ્તુપાલે સિંઘણના મોટા સિન્ય સાથે ઝઘડે વધારવાનું યોગ્ય ન માન્યું, એણે પોતાના ગુપ્તચર દ્વારા સિંઘના મનમાં એના સહાયના વિષયમાં ઝેર ભરવામાં સફળતા મેળવી. સિંઘણે ઈ. સ. ૧૨૩૧ માં લવણપ્રસાદ સાથે સંધિ કરી અને એકબીજાના પ્રદેશ ઉપર આક્રમણ ન કરવાના કરાર કર્યા. સિંઘણે લવણુપ્રસાદ અને વિરધવલ જીવતા હતા ત્યાંસુધી તો આ કરારનું પાલન કર્યું, પરંતુ વીસલદેવ સત્તા ઉપર આવતાં એનાં સભ્યોએ નર્મદા ઓળંગી ગુજરાત ઉપર આક્રમણ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
સાલકી કાલ
”, પરંતુ એમાં એને સરિયામ નિષ્ફળતા મળી.
એ ઈ. સ. ૧૨૪૭ માં અવસાન પામ્યા. એના પુત્ર કૃષ્ણે રાજ્યનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. એણે પશુ પરંપરાએ માળવાના પરમાર અને ગુજરાતના વાધેલા ચૌલુકયો સાથે અથડામણ ચાલુ રાખી હતી.
ઈ. સ. ૧૨૬૧ માં એના અવસાન પછી એની ઇચ્છા પ્રમાણે એને નાના ભાઈ મહાદેવ સત્તા ઉપર આવ્યા, કૃષ્ણને રામચંદ્ર નામના પુત્ર હોવા છતાં. એના સમયમાં ઢાંકણુના ખીજા શિલાહારવંશના પણ એના સભ્યને હાથે કરુણ રેંજ થયા. મહાદેવ ગુજરાત ઉપર પણ ચડી આવ્યા અને એણે ચૌલુકય વીસલદેવને પરાજય આપ્યા.
[ 30
મહાદેવ ઈ. સ. ૧૨૭૦-૭૧ માં અવસાન પામતાં એના પુત્ર આમણુ અને કૃષ્ણના પુત્ર રામચંદ્ર વચ્ચે વારસા માટે ઝઘડા ઊભા થયા. આમણે પેાતાને રાજા જાહેર કર્યાં, પરંતુ એ દેવગિરિને કબજો મેળવી શકયો નહિ. એણે દગાથી રકિલ્લાને કબજો કરવા પ્રયત્ન કર્યાં, પણ દંગલમાં એ પકડાઈ ગયા અને માર્ગો ગયા, રામચંદ્ર સર્વ સત્તાધારી બન્યા. પૂર્વવત્ એણે પડેાશનાં રાજ્ય સામે અથડામણ ચાલુ રાખી હતી. એણે જેમ હેયસાળ સામે નિષ્ફળતા મેળવી તેમ ગુજરાત ઉપર ચડી આવતાં વાધેલા-ચૌલુકય સાર ગદેવને હાથે નિષ્ફળતા મેળવી.
આ અરસામાં ઈ. સ. ૧૨૯૪ માં દેવગિરિના પ્રદેશ ઉપર નાઝિમ અલાઉદ્દીન ચડી આવ્યેા હતા, જેની સાથેના સંધ માં રામચંદ્ર દેવગિરિને ટકાવી રાખી શકો નહિ. એણે લેાકેાની સારી એવી અવગણના વહેારી લીધી, સેઙ્ગ સૈન્યની પણ સારી એવી નાલેશી ગવાઈ.
રામચંદ્રે આગળ જતાં દિલ્હીના સુલતાનને ખડણી આપવા આનાકાની કરી ત્યારે અલાઉદ્દીને મલેક કાફૂર ને દેવિગર પણ આક્રમણુ કરવા મેાકટ્યા. ગુજરાતના રાજા ક`દેવે કુંવરી દેવલદેવીનું સગપણુ રામચંદ્રના કુમાર સિંધર૫૦ સાથે
ક્યું હતું. કર્યું ઉપર આવેલી આપત્તિને કારણે રામચંદ્રના નાના કુમાર ભિલ્લમ દેવલદેવીને લઈ દેવગિરિ તરફ જતા હતા ત્યારે નંદુરબાર પાસે મુસ્લિમ સેના સાથે અથડામણમાં આવ્યા. અહીં મુસ્લિમેાએ દેવલદેવીને કબજે કરી દિલ્હી તરફ મેાકલી આપી. એ પછી આ રામચંદ્ર મુસ્લિમ સત્તા સાથે સંધિ કરી લીધી. એ ઈ. સ, ૧૩૧૦ માં અવસાન પામ્યા અને એના પછી એના પુત્ર સિધદેવ સત્તા ઉપર આવ્યો. એણે મુસ્લિમા સામે માથું ઊંચકવાના પ્રયત્ન કર્યાં, પરંતુ એમાં એને સંપૂર્ણ નિષ્ફળતા મળી. છેલ્લા સ`ધ માં ઈ. સ. ૧૩૧૩ માં એ માર્યાં ગયા અને દેવિગિરના સંપૂર્ણ સેઉણપ્રદેશ દિલ્હી સલ્તનતમાં ભેળવી દેવામાં આવ્યેા.
Page #222
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજ્યો
[ ૧૯૧ થોડા સમય પછી દિલ્હીમાં ધાંધલ થઈ સાંભળી રામચંદ્રના જમાઈ હરપાલદેવે બળ કરી મુસ્લિમોને હાંકી કાઢ્યા અને દેવગિરિ હસ્તગત કરી સત્તા હાથ ધરી, પરંતુ ઈ. સ. ૧૩૧૭ માં અલાઉદ્દીનના અનુગામી મુબારકે દેવગિરિને ફરી કબજો મેળવ્યો અને માટે સંહાર આપી સેઉણની રહીસહી સત્તાને પણ અંત આ.
૨૫. કંકણને શિલાહારવંશ દક્ષિણમાં જ્યારે રાષ્ટ્રકૂટની સત્તા હતી ત્યારે એમના સામંત દરજે શિલાહાર વંશની ત્રણ શાખા કોંકણમાં અસ્તિત્વમાં આવી હતી. આમાંની બે શાખા ઈ.સ.ની નવમી સદીમાં અને ત્રીજી શાખા દસમી સદીમાં સ્થાપિત થઈ હતી. રાષ્ટ્રકૂટોના અંત પછી આ ત્રણે વંશ સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સત્તા ભોગવતા હતા. કોંકણને દક્ષિણ વિભાગ ઈ. સ. ૧૦૫૮ આસપાસ આ લેકેની સત્તા નીચે આવ્યો હતો.
આમાંની કેલ્હાપુરમાં આવેલી શાખાના છેલ્લા રાજા ભેજ ૨ જાનો વિનાશ કરી દેવગિરિના સિંઘણે અંત આણ્યો હતો. ૨૩૫
બીજી શાખા ઉત્તર કોંકણમાં હતી અને ત્રીજી દક્ષિણ કંકણમાં હતી.૩૬ આમાંની ઉત્તર કેકણની શાખામાં થયેલા એ વંશના ૧૭મા રાજવી મલ્લિકાર્જુનને કુમારપાલ સાથે સંઘર્ષ થયો હતો. પ્રબંધે પ્રમાણે મલ્લિકાર્જુનના મદને તેડવાને કમારપાલે ઉદા મહેતાના પુત્ર આંબડને સૈન્ય સાથે મોકલ્યો હતો, પરંતુ એ ચીખલી અને વલસાડ પાસે વહેતી નદી ઊતરી સામે કાંઠે પડાવ નાખી રહો હતો ત્યાં અચાનક મલ્લિકાર્જુન આવી પહોંચ્યો અને ગુજરાતના સિન્યને ભારે પરાજય કરી એ પાછું વળી ગયે. કુમારપાલે પાછા આવેલ આંબડને વધુ પ્રબળ સૈન્ય સાથે પાછો મોકલ્યો. એ જ નદીના સામે કાંઠે ફરી સંઘર્ષ થશે અને એમાં મલ્લિકાર્જુન માર્યો ગયે (ઈ. સ. ૧૨૧૬-૧૨૧૮ વચ્ચે).૨૩૭ આ યુદ્ધમાં ચંદ્રાવતીને પરમાર ધારાવર્ષ અને અજમેરને ચૌહાણસેમેશ્વર(ઈ. સ. ૧૨૨૬માં ગાદીએ બેઠા પહેલાં પાટણમાં રહેતો હતો તે) આંબડની સહાયમાં ગયા હતા એવી શક્યતા છે.૨૩૮
૨૬. ચાલુકWવશ૩૯ દખણમાં આઠમી સદીમાં વાતાપી(બાદામી)ના ચાલુક્યવંશની સત્તાનો અંત આણી રાષ્ટ્રકૂટોએ પિતાની સત્તા સ્થાપી હતી. સોલંકી રાજા મૂલરાજ ૧ લાના સમયમાં મોડાસાના પ્રદેશમાં પરમાર રાજ્ય પર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણરાજ અકાલવર્ષ ૨ જાનું આધિપત્ય પ્રવર્તતું હતું. પરમાર રાજા સીયક ૨ જાએ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
સેલંકી કાલ
[
પ્ર
કૃષ્ણરાજના ઉત્તરાધિકારીઓ ખોદિગ(ઈ. સ. ૯૭૪)ના સમયમાં એ આધિપત્ય ફગાવી દીધું. એ પછી થોડાં વર્ષોમાં ચાલુક્યકુલના તેલ ઉફે બોટિંગના ઉત્તરાધિકારી કર્કરાજ ૩ જાના સમયમાં રાષ્ટ્રકૂટ સત્તાને નાશ કરી ચાલુક્યવંશની રાજસત્તા સ્થાપી (ઈ. સ. ૯૭૩-૭૪) ત્યારથી દખ્ખણમાં ફરી ચાલુક્યવંશનું રાજ્ય પ્રત્યુ. આ વંશના રાજાઓને “અનુકાલીન ચાલુક્યો' કહે છે. (૧) કલ્યાણુની શાખા
આરંભમાં તે તૈલપ ઉફે તૈલ ૨ જે માન્ય ખેટના રાષ્ટ્રકૂટ કૃષ્ણ ૩ જાને સામત હતા. આગળ જતાં એણે કર્કને હરાવી પોતાની રાજધાની માન્યખેટમાં કરી, જે ઈ.સ. ૯૯૩ સુધી ત્યાં હતી. દક્ષિણમાં બધું ઠીકઠાક કરી એણે કોંકણના શિલાહારે તરફ નજર ફેરવી અને શિલાહાર અધરાજ કે પછી એના પુત્ર રદરાજને પોતાનો ખંડિયે બનાવ્યો. દેવગિરિના યાદવ રાજા ભિલ્લમે એનું સ્વામિત્વ સ્વીકારી લીધું. આમ પોતાના રાજ્યની આસપાસના રાજવીઓ ઉપર પિતાની આણ વરતાવ્યા પછી એણે લાટના પ્રદેશ ઉપર ચડાઈ કરી અને કબજે કરી ત્યાં પિતાના એક સેનાપતિ બારપને સત્તાસ્થાને મૂક્યો. એણે માળવા ઉપર ચડાઈ કરી, પણ એને પાછું પડવું પડયું. ઊલટું, મુજ વળતી ચડાઈ કરી છેક ગોદાવરી સુધી ધસી ગયે. તૈલ ૨ જાએ દેવગિરિના યાદવ ભિલમ ૨ જાની મદદથી પ્રબળ સામને આયે, જેમાં મુજ હારી ગયો અને કેદ પક્કા. થોડા સમય પછી તૈલે મુંજનો શિરચ્છેદ કરાવી નાખે. તલ ૨ જાના સમયમાં એના રાજ્યની સીમા ખૂબ વિસ્તરી હતી.
એના પછી એને પુત્ર સત્યાશ્રય ઈ. સ. ૯૯૭માં ગાદીએ આવ્યો. માળવાના સિંધરાજે થોડા જ સમયમાં એના પ્રદેશ ઉપર ચડાઈ કરી મુંજની સત્તામાંથી ચાલોએ લીધેલા પ્રદેશ પાછા હાથ કરી લીધા. એણે ગુજરાત ઉપર ચડાઈ કરી ચામુંડરાજને હાર આપી. એના પછી એને ભત્રીજો વિક્રમાદિત્ય ૫ મો સત્તા ઉપર આવ્યો. એના પછી એને નાનો ભાઈ અઅણુ ૨ જે અને એના પછી નાને ભાઈ જયસિંહ ર જે સત્તા ઉપર આવ્યો. ઈ. સ. ૧૦૧૦ પૂર્વે કલચુરિ ગાંગેયદેવ, માળવાનો પરમાર ભોજદેવ અને રાજેન્દ્ર ચોળ એ ત્રણ જણાઓએ એકઠા મળી જયસિંહના પ્રદેશ ઉપર ચડાઈ કરી, જેને જયસિંહે હાંકી કાઢયા, પરંતુ આ ગરબડમાં ભારે ઉત્તર કોંકણને પ્રદેશ કબજે કરી લીધું. ઈ. સ. ૯૯૩ પછી તરતમાં જ માન્ય ખેટમાંથી રાજધાની ખસેડી લેવામાં આવી હતી, અને જયસિંહ કલ્યાણી(જિ. ગુલબર્ગ, મૈસુર રાજ્ય)માં રહી સત્તાશાસન ચલાવતો હતો. એના પછી ઈ. સ. ૧૯૪૩ માં એને પુત્ર સોમેશ્વર સત્તા ઉપર આવ્યો. એના સમયમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
૮ મું ] સમકાલીન રાજે
[ ૧૯૩ ચોળ રાજાધિરાજ એના ભાઈ રાજેદ્ર સાથે ચડી આવ્યો, પરંતુ એને સોમેશ્વરે સારે પરાજય આપે. પણ પછીના હલ્લામાં સારે પરાજય સહન કર્યો. એ પછી પણુ વિગ્રહ ચાલુ હતો, અને એમાં સેમેશ્વરે આંધ્રમાંના ચાલુક્યોની પૂર્વીય શાખાના રાજરાજ પાસે પિતાનું આધિપત્ય રવીકારાવ્યું હતું. એક વાર એ લાટ અને ગુજરાત ઉપર ચડી આવ્યો હતો. લાટ તરફથી બારપના વંશજ ચાલુક્ય વત્સરાજ કે એના અનુગામી ત્રિલોચનપાલે અને ગુજરાત તરફથી ભીમદેવ ૧ લાએ સામનો કર્યો હતો. સેમેશ્વરે પિતાના સમર્થ સેનાપતિઓ સાથે માળવા ઉપર ચડાઈ લઈ જઈ મંડપ, ઉજજન અને રાજધાની ધારામાં લૂંટ ચલાવી હતી. ઈ. સ. ૧૫૫ માં કલચુરિ કર્ણ અને ચૌલુક્ય ભીમદેવ ૧ લાએ માળવાને કબજે લીધે હતા ત્યારે સોમેશ્વરે પિતાના પુત્ર વિક્રમાદિત્ય ૬ ઠ્ઠાને મોકલ્યો હતો, જેણે બંનેને હરાવી ભોજના અનુગામી જયસિંહને માળવા સોંપી દીધું હતું. એ પિતાના મોટા પુત્ર સમેશ્વર ૨ જાને ગાદી સોંપી ઈસ. ૧૦૬૮ માં મરણ પામે. શરૂનાં વર્ષોમાં એને એના નાના ભાઈ વિક્રમાદિત્ય ૬ ઠ્ઠા સાથે અથડામણ થઈ હતી. એમાં સસરાની મદદ લઈ વિક્રમાદિત્યે લડાઈઓ કરી હતી, પણ પછી સમાધાન કરી એ સોમેશ્વર પાસે આવી રહ્યો હતો. ચળ ઉપર વિજય મેળવ્યા પછી સોમેશ્વર ૨ જાએ ગુજરાતના ચૌલુક્ય કર્ણદેવની સાથે મળી, માળવાના જયસિંહ ઉપર ચડાઈ કરી માળવા કબજે કર્યું હતું, પરંતુ જયસિંહના અનુગામી ઉદયાદિત્યે ચૌહાણેની મદદથી માળવા પાછું હસ્તગત કરી લીધું હતું. છેલ્લાં વર્ષમાં બંને ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં વિક્રમાદિત્યે સોમેશ્વરને કેદ પકડી ઈ. સ. ૧૦૭૬ માં સત્તાસૂત્ર ધારણ કર્યા હતાં. - ઈ.સ. ૧૦૮૮ માં વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો છેક નર્મદા સુધી ધસી આવ્યો હતો. એણે લાટના પ્રદેશમાં લૂંટ ચલાવી હતી અને કર્ણદેવની સત્તાના ગુજરાતમાં કોઈ એક નગર બાળ્યું હતું. વિક્રમાદિત્ય ૬ કે વિદ્વાનોને પણ સંમાનતે હતો. વિકમાં દેવ-ચરિતકાર કાશ્મીરી કવિ બિલ્પણ અને યાજ્ઞવક્યરસૃતિની “મિતાફરા” ટીકાનો કર્તા વિજ્ઞાનેશ્વર વિક્રમાદિત્ય ૬ ના આશ્રિત હતા. એના મૃત્યુ પછી એને ત્રીજો પુત્ર સોમેશ્વર ૩ જે ઈ. સ. ૧૧૨૬ માં ગાદીએ આવ્યો. શિરપાદિ શાસ્ત્રને લગતા “માનસોલ્લાસ” કિંવા “અભિલક્ષિતાર્યચિંતામણિ” નામના સંસ્કૃત ગ્રંથની રચના આ સોમેશ્વર ૩ જાએ કરી હતી. એના પછી એને પુત્ર જગદેકમલ ઈ. સ. ૧૧૩૮ માં અને પછી એને મોટો ભાઈ તૈલ ૩ જે ઈ.સ. ૧૧૫ માં ગાદીએ આવ્યું. ઈ. સ. ૧૧૪૩ માં જગદેકમલે માળવા ઉપર સે. ૧૩
Page #225
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[મ. ચડાઈ કરી, પરમાર જયવર્માને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી બલાલ નામના વીરને માળવાનું રાજ્ય સેપ્યું હતું. આ જ પ્રસંગે જગદકમલે લાટ લૂંટયું અને કુમારપાલની સાથેની લડાઈમાં જય મેળવ્યું. ઈ. સ. ૧૧૫૩ પૂર્વે ચૌલુક્ય કુમારપાલ અને ચેળ કુલાંગ ૨ જાના હુમલાને તેલ ૩ જાએ પાછા ખાવ્યા હતા, પરંતુ અનેક લડાઈ ને લઈ નબળા પડેલા આ રાજ્ય ઉપર ઈ. સ. ૧૧૫૬ માં કલયુરિના એક સામંત રાજા બિજલે ચડાઈ કરી, પ્રદેશ ઉપરની ચૌલુક્યની સત્ત પાંગળી કરી પચીસેક વર્ષ સુધી તેલ ૩ જાના નામના સામંત દરજજે વહીવટ લાવ્યો. બિજલ નજીકનાં રાજ્યો સાથે અથડામણમાં આવી સફળ થયેલે તે પ્રમાણે ચૌલુક્ય કુમારપાલની સાથેની અથડામણમાં પણ સફળ થયેલ. એના પછી એના પુત્ર સોમેશ્વરના હાથમાં સત્તા આવી હતી. ઈ. સ. ૧૧૭૨ પહેલાં એણે ચળ, ગુર્જર અને લાટ પ્રદેશ ઉપર પણ વિજય મેળવ્યો હતો. એણે બીજા દેશોની જેમ સૌરાષ્ટ્રમાં જઈને પણ લૂંટ હાંસલ કરી હતી. એના પછી શંકમ ૨ જો ઈ. સ. ૧૧૭૭ આસપાસ સત્તા ઉપર આવ્યો. એના સેનાપતિ કારણે અન્ય દેશોની સાથેના વિગ્રહની જેમ ચૌલુક્ય ભીમદેવ ર જાની સાથે પણ વિગ્રહમાં પડી સારી એવી હેરાનગત કરી હતી.
એના પછી શંકમને ના ભાઈ આહવમલ સત્તા ઉપર આવ્યું. આના સમયમાં તેલ ૩ જાના પુત્ર સોમેશ્વર ૪થાએ માથું ઊંચું કર્યું હતું. શરૂઆતમાં તો સફળતા ન મળી, પરંતુ પછી ઈ. સ. ૧૧૮૧ માં આહવમલ પાસેથી કલ્યાણી સહિતને પિતાના મોટા ભાગનો પ્રદેશ પાછો મેળવી લીધો હતો. આહવમલ્લ પછી આવેલા એના પુત્ર સિંધણે પણ સોમેશ્વર ૪થાનું આધિપત્ય સ્વીકારી નાના પ્રદેશમાં સત્તા ચાલુ રાખી હતી. ઈ. સ. ૧૧૮૪ આસપાસ દેવગિરિના ભિલ્લમે એની પાસેથી દક્ષિણની સત્તા કબજે કરી લીધી.૨૪•
૨૭, કદબવંશ (૧) વાતાપીની શાખા
કંદબવંશને મૂળ સંસ્થાપક મયુરશર્મા (ઈ. સ. ૩૪૫-૩૭૦) બ્રાહ્મણ હતો. સમુદ્રગુપ્તની ચડાઈ વખતે દક્ષિણમાં પ્રસરેલી અવ્યવસ્થાને લાભ લઈએણે ગેવાની આસપાસને થડ પ્રદેશ કબજે કરી બનવાસી (જિ. શિમેગા, મસૂર)ને રાજધાની બનાવી ત્યાં સત્તા સ્થાપી દીધી. એના પછી આ કદંબવંશ સાતમી સદી સુધી અવિચ્છિન્ન ચાલુ રહ્યો. પાંચમી સદીમાં બે શાખા પડી : મોટી શાખાના રાજા હરિવર્મા( ઈ. સ. ૫૩૭–૪૭ )ના સમયમાં એના સામંત પશ્ચિમી ચાલુક્ય પુલકેશી ૧ લાએ વાતાપી (બદામી)માં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. હરિવમાંથી મોટી
Page #226
--------------------------------------------------------------------------
________________
૮૬ ] સમકાલીન રાજે
[ ૧૫ શાખા બંધ પડી, જ્યારે નાની શાખા કૃષ્ણવર્માના સમયમાં અસ્ત પામી.
આ પછી ત્રણસો વર્ષ બાદ બનવાસી અને હંગલ(જિ. ધારવાડ, મસૂર )ના સંયુક્ત પ્રદેશ ઉપર રાજ્ય કરનાર કદંબવંશ વિશે જાણવામાં આવ્યું છે, જેનો ઈડિવબેરંગદેવ (ઈ. સ. ૯૭-૯૮૦) પહેલે જ્ઞાત રાજા છે. એના પછી એનો પુત્ર ચટ્ટદેવ(ઈ. સ. ૯૦૦-૧૦૩૧) ગાદીએ આવ્યોતેણે પશ્ચિમી ચાલુક્ય તેલ ૨ જાને રાષ્ટ્રકુટ શાસનનો પરાભવ કરવામાં મદદ કરી હતી. એના વંશમાં આગળ જતાં કીર્તિદેવ (ઈ. સ. ૧૧૫-૮૦) સત્તા ઉપર આવ્યો, જેણે પશ્ચિમી ચાલુક્યોની સત્તા સ્વીકારી હતી. એની પાસેથી કલચુરિઓએ બનવાસી પ્રદેશ પડાવી લીધો અને એને ખંડિયે બનાવ્યો. એના પછી કામદેવ (ઈ. સ. ૧૧૮૦-૧૨૧૧) સત્તા •ઉપર આવ્યું, જેણે હેયસાળોની સાથેના વિગ્રહોમાં કલચુરિઓને મદદ કરી હતી. કાવેદેવે (ઈ. સ. ૧૨૬૦-૧૩૫૦) દેવગિરિના યાદવોનું આધિપત્ય સ્વીકાર્યું હતું. મિલિક કારે આક્રમણ કરી કંદબરાજ્યને પાયમાલ કરી નાખ્યું હતું, કાદેવ પછી જાણવામાં આવેલ પુરંદરરાય (ઈ. સ. ૧૩૧૫-૪૭) ને વિજયનગરના હરિહરના નાના ભાઈ મારપે પરાજય કરી કદંબરરાજ્યવંશને બનવાસી-હંગલ પ્રદેશમાંથી નામશેષ કરી નાખે. (૨) ગેવાની શાખા
બનવાસી-હંગલના કદંબરાજ્યવંશની સમાંતર કહી શકાય તેવો ગોવાને કદંબવંશ પણ હતો. આ વંશનો કંટકાચાર્ય કિંવા ષ૪ ૧લે (ઈ. સ. ૯૬૬૯૮૦) પહેલો રાજવી જાણવામાં આવ્યો છે, જેનું કોંકણમાં શાસન હતું. ઈતિહાસમાં કેટલીક વાર આને “ગોવાના કદંબ' કહ્યા છે, કારણ? પાછળથી ગોવા રાજધાની હતું. એને નાગવર્મા, એનો ગૂહલ્લદેવ અને એને વછરાજ કે પ૪ ૨ જે (ઈ. સ. ૧૦૦૫-૫૦) થયે, જે પ્રતાપી રાજવી હતો.૨૪૩ આ દેવના ઉત્કીર્ણ લેખોમાં “ચ” “ચલ” અને “ચય’ એવાં નામ પણ મળે છે. ૨૪૪ પિતાએ કરેલા આરંભને એણે ઉપાડી લઈ રાજ્યને બળવાન કરવામાં ઠીક ઠીક જહેમત ઉઠાવી હતી અને આખા કોંકણ ઉપર પ્રભુત્વ સ્થાપી લીધું હતું. દક્ષિણના શિલાહારો સાથે એના વિગ્રહ થયેલા હતા, જેમાં એને આશય એમના ઉપર પ્રભુત્વ સ્થાપવા પૂરતો હતો, જેમાં એને સફળતા મળી.
પિતા પુત્ર બેઉએ જુદે જુદે સમયે સૌરાષ્ટ્રમાં સોમનાથની યાત્રા કરી હતી. ગૂહલ્લદેવ પોતાની રાજધાની ચંદ્રપુરથી દરિયાવાટે નીકળતાં તેફાનમાં ફસાયો અને નજીકના બંદર ગોવાને એને આશ્રય કરવો પડશે. અહીંના મહમૂદ નામના એક મુસ્લિમ સમૃદ્ધ પ્રજાજને આ રાજાને સારી એવી આર્થિક મદદ પણ કરી
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ] સેલંકી કાલ
[ પ્રઅને રાજાએ સોમનાથની યાત્રા સિદ્ધ કરી. એ જ પ્રમાણે ષષ્ટદેવે પણ પિતાના સમયમાં દરિયાવાટે આ યાત્રા સિદ્ધ કરી. એણે કપૂરના ભાવ નીચા ચલાવ્યા, એ માટે કે સામાન્ય માનવી પણ દેવની પૂજામાં એને છૂટે હાથે ઉપયોગ કરી શકે.
પણદેવના સમયમાં ગાવા હાથ આવી ગયું હતું અને ત્યાં રહી એને પુત્ર જયકેશી ૧ (ઈ. સ. ૧૦૫૦-૮૦) દરિયાપારના દૂર દૂરના વેપારીઓ પાસેથી જકાત મેળવ હતા. પિતાના સમયમાં સમૃદ્ધ થયેલા ગોવાને જયકેશીએ વધુ, સમૃદ્ધ કર્યું હતું. એણે દક્ષિણના શિલાહારોની એક વખતની રાજધાની ગોવાને પિતાની રાજધાની બનાવ્યું. નેધપાત્ર એ છે કે આ જ ચંદ્રપુરના કબરાજ જયકેશીની કુંવરી મયણલ્લાનાં લગ્ન ગુજરાતના ચૌલુક્ય કર્ણદેવ સાથે થયાં હતાં, જેમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતે. ૨૪૫ આ જયકેશી લાટ સુધી પણ ચડી આવ્યો હતો. ૨૪૬ એના પછી એનો પુત્ર ગૂહલદેવ ૩ (ઈ. સ. ૧૦૮૦૧૧૦૦), એના પછી નાનો ભાઈ વિજયાદિત્ય (ઈ. સ. ૧૧૦૦-૧૧૦૪), એના પછી એને પુત્ર જયકેશી ૨ (ઈ. સ. ૧૧૦૪-૧૧૪૮) આબે, જે ઘણો પરાક્રથી નોંધાયો છે. આ પૂર્વે વિજયાદિ શિલાહારવંશના મલ્લિકાર્જુનને કણને ડે પ્રદેશ પાછો આપ્યો હતો, જ્યાં એણે કદંબવંશના ખંડિયા તરીકે રાજ્ય શરૂ
જયકેશી પછી એનો પુત્ર પરમદ ઉફે શિવચિત્ત (ઈ. સ. ૧૧૪૮-૧૧૮૧) આવ્યો હતે. એ એની રાજધાની ગોવામાં રહેતો હતો.૨૪૭
શિવચિત્તનો ભાઈ વિષ્ણુચિત્ત ઉફે વિજયાદિત્ય ૨ જે (૧૧૪૮-૧૧૮૮) જોડિ રાજા લાગે છે, જેણે શિવચિત્તના મૃત્યુ પછી સ્વતંત્ર સત્તા ધારણ કરી, હતી. પશ્ચિમી ચાલુક્યોને ઈ. સ. ૧૧૫૬ માં અંત આવ્યો ત્યાંસુધી શિવચિત્ત. એમને ખંડિયે હતો. પછી હેયસાળને વીર બલ્લાબ ૨ જાનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. વિજયાદિત્યના અંત સમયે હંગલના કદંબરાજ કામદેવે ગોવાના કદબ-- વંશને ખંડિયે બનાવ્યો હતે. વિક્રમાદિત્યના પુત્ર જયકેશી ૩ જાઓ(ઈ. સ. ૧૧૮૮૧૨૧૫) સત્તા ઉપર આવતાં સ્વતંત્રતા ધારણ કરી લીધી હતી. એના પછી સેવદેવા ઉ ત્રિભુવનમલ (ઈ. સ. ૧૨૧૬-૩૮) સત્તા ઉપર આવ્યો હતો, જેણે સ્વતંત્રતા સાચવી રાખી હતી. માત્ર રાજ્યકાલના અંતભાગમાં દેવગિરિના યાદવોને હાથે સહન કરવાનું આવ્યું હતું. દેવગિરિના યાદવો આસપાસના પ્રદેશમાં પ્રભુત્વ જમાવવામાં પડ્યા હતા. એવા એક વિગ્રહમાં ત્રિભુવનમલ્લે પ્રાણ ગુમાવ્યા. એની પછી આવેલા એના પુત્ર દેવ ૩ જાને મોટા ભાગની સત્તા ગુમાવવી પડી હતી. સેક વર્ષ બાદ એણે પિતાના બનેવી કામદેવની મદદથી કેટલેક ભાગ પાછો
Page #228
--------------------------------------------------------------------------
________________
૮ મું ] સમકાલીન રાજ્યો
[ ૧૭ મેળવ્યો હતો. એ ઘેડા જ સમયમાં ગુજરી જતાં એના બનેવી કામદેવે સત્તા હાથ ધરી અને આમ ગાવાના કદંબવંશની પણ ઈતિશ્રી થઈ૨૪૮
પાદટીપ
૧. વનિત્તામણિ, પૃ. ૧૮, ૧૬ ૨. દુધાત્રય વ્ય, પ-૧૧ થી ૧૨૦ ૩. જંબુમાલી નદી (સંભવતઃ “ભાદર')ને કાંઠે આટકોટ પાસે લાખાનો પાળિયો પણ
કહેવામાં આવ્યો છે, જે માત્ર ખાંભીના રૂપમાં છે, ઉપર કોઈ અક્ષરો નથી. આ યાશ્રય કાવ્યની પરંપરાએ ધારી લેવામાં આવેલું હોય એ વધુ સંભવિત છે. પાળિયાની માહિતી માટે જુઓ આત્મારામ કે. દ્વિવેદી, “કચ્છદેશનો ઈતિહાસ,”પૃ. ૧૫. (દ્વિવેદીએ
ત્યાં લાખાના મૃત્યુનો દિવસ શાકે ૮૦૧ ના કાર્તિક સુદ ૩, ઈ. સ. ૯૭૯ આપેલ છે.) *. James Burgess, Report on the Antiquities of Kathiawod and Kachh., p. 199
૫. Ibid, p. 197 ૬. ભૂજની પૂર્વે માધાપુરમાં પણ એક નાની ટેકરી ઉપર આ ઘોડેસવારનાં પૂતળાંઓનું
સ્થાન છે, તેમ ભૂજમાં પણ એક લત્તામાં એક મકાનમાં થોડાં પૂતળાં છે, તો મુંદ્રા તાલુકાના જસરામાં પણ એક મકાનમાં છે. 10. James Burgess, op. cit., p. 199 ૮. આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૭-૧૮, ભીમદેવ ૧ લાનાં કચ્છમંડળનાં ત્રણ તામ્ર
શાસન મળ્યાં છે. જુઓ “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ
૩, પ્ર. ૮, પૃ. ૩૮ ૯. ગિ. વ. આચાય”, “ગુજરાતના એતિહાસિક લેખો”, લેખ નં. ૧૪૪ બ, પૃ. ૧૬૦ ૧૦. આ કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૮-૧૯ અને ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત નં. ૨૧૯
અ, પૃ. ૨૦૯ ૧૧. જાડેજાઓમાં કુંવરીઓને દૂધ પીતી કરવાનો ચાલ લાખા જાડેજાથી શરૂ થયો કહેવાય
છે, જમાઈઓ શોધવાની મુશ્કેલીને કારણે. જુઓ આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૩. ૧૨. આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૯-૨૦
૧૩. ગ્રંથ ૩, પૃ. ૧૪૯ 98. H. Wilberforce-Bell, History of Kathiawod., p. 55 . ૧૫. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” પૃ. ૧૫૦ ૧૬. ઉપાશ્રય વ્ય, ૫૧૨૬ થી ૧૩૧ 70. H. Wilberforce-Bell, op. cit., p. 55 ૧૮. વિવિધતાઈ રહણ, . ૧૦ ૧૯. (અ) ૩, ૫-૧૨ પ્રાથવિતામણિ, p. ૧૨ ૨૦. કે. કા. શાસ્ત્રી, “લાખો ફુલાણી અને કેરા-કોટ”, “ગુજરાત” – દીપોત્સવાંક
(સ. ૨૦૨૩), પૃ. ૧૯૦
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૮].
સેલંકી કાલ
[ પ્ર. ૨૧. H. Wilberporce-Bell, op. cit, pp. 57-58, વિલ્બરફેર્સ–બેલ વીરમદેવ”
નામ આપે છે, શ્રી. શંભુપ્રસાદ હ. દેશાઈ “અનંતસેન ચાવડો ” નામ આપે છે,
એ વધુ શ્રદ્ધેય લાગે છે. “સૌરાષ્ટ્રનો ઈત્રિહાસ” (૨ જી આવૃત્તિ, પૃ. ૨૨૯-૨૪ ૨૨. શંભુપ્રસાદ દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૭-ર૮. જાસલનાં લગ્ન શ્રી. દેશાઈ જૂનાગઢમાં
ગોઠવાયાનું લખે છે, એ અને નગારાને પ્રસંગ દંતકથાથી વધુ મૂલ્ય ધરાવતાં નથી. ૨૩. શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૮ ૨૪. શં, હ. દેશાઈ, “પ્રભાસ અને સોમનાથ ”, પૃ. ૧૮૬, ૧૮૭ ૨૫. H. Wilberporce-Bel, p. cit, pp. 68–69, અને શં. હ. દેસાઇ,
ઉપયુક્ત, પૃ. ૧૮૬ વગેરે ૨૬. ગિ. વ. આચાર્ય, ગુજરાતના એતિહાસિક લેખો”, લેખ નં. ૧૫૫, પૃ. ૬ર ૨૭. ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૯૪ ૨૮. H. Wilberforce-Bell, op. cit., p. 65 ૨૯. Ibid., pp. 65, 68 ૩૦. Ibid., p. 68
૩૧. ગ્રંથ ૪, પૃ. ૫૦ ૩૨. ૬. કે. શાસ્ત્રી, ઉપયુક્ત, પૃ. ૨૭૩
૩૩. એજન, પૃ. ૨૭૭ ૩૪. એજન, પૃ. ૨૭૮
૩૫. એજન, પૃ. ૨૮ ૩૬. અહીંથી ચૂડાસમા-રાજવીઓની વિગતનો મુખ્ય આધાર શં. હ. દેશાઈ “સો
રાષ્ટ્રને ઇતિહાસ", પૃ ૨૩૪ થી ૩૧૩ ૩૭. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 189-90. શ્રી.
મજૂમદાર મુસ્લિમ અને હિ૬ જેન ગ્રંથની સહાયથી ઈ. સ. ૧૨૯૯ અને ઈ. સ.
૧૩૦૪ એમ બે વાર મુસ્લિમ આક્રમણ બતાવે છે. ૩૮. શં. હ. દેશાઈ, “સૌરાષ્ટ્રને ઇતિહાસ” (૨ જી આ.), પૃ. ૨૯૯.૨૯૮-૩૦૧ માં શ્રી
દેશાઈએ “જગતસિંહને “રાઠોઠ” કહ્યો છે, પણ એવું નથી, જગતસિહના ભાઈ અરિસિહ પુત્ર વિજયાનંદ તો રાઠોડ ભીમસિંહની પુત્રી નાગલદેવીને પરણે છે
એમ એક જ વંશમાં લગ્ન ન હોય. ૩૯. બિ. વ. આચાર્ય, “ગુજરાતના અતિહાસિક લેખ”, લે. નં. ૨૨૫, પૃ.૯-૧૦૧ ૪૦. એજન, લેખ નં. ૨૨૨ ૪, પૃ. ૨૧૪ X1. Epigrahia Indica, Vol. XXVI, pp. ff. 222-226 ૪૨. Ibid, Vol. XXI, pp. 3–11 ૪૩. Ibid., Vol, XXVI pp. 200, 204, 213, 219, 223 ૪૪. સુથાર , ૪-૮૫
૪૫. ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૬૫ ૪૬. જગજીવન કા. પાઠક, “મકરધ્વજવંશી મહીપમાળા,” પૃ. ૧૧૮ ૪૭. કુથાત્રય , ૮-૪૦ થી ૧૨૬ ૪૮. જ. કા. પાઠક, ઉપર્યુક્ત, પૃ. ૧૧૯-૨ ye. D. B. Diskatkar, Inscriptions of Kathiawad, No. 2, p. 686 ૫૦. Ibid, No. 3, 5, p. 687 ૧. જ. કા. પાઠક, ઉપયુક્ત, પૃ. ૧૧-૧૦
Page #230
--------------------------------------------------------------------------
________________
મકાલીન રાજ્ય
[ ૧૯૯
પર ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, નં. ૨૧૫ ૪, પૃ. ૨૦૩ ૫૩. એજન, નં. ૨૧૬ થી, પૃ. ૨૦૬ . . ૫૪. D. B. Diskalkar, op. cit, No. 11, p. 692 ૫૫. Ibid, No. 14, No. 13 and p. 693 ૫૬. Ibid, No. 15 p. 694 ૫૭. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૨૨૨ ૪, પૃ. ૨૧૪ ૫૮. શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૮૫-૮૬ ૫૯. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૧૬૩, પૃ. ૧૦૪-૧૦૯ ૬૦. એજન, લેખ નં. ૨૧૮ (૧ લી પ્રશસ્તિ), પૃ. ૬૭-૬૯ ૬. હરિશંકર પ્ર. શાસ્ત્રી, “પ્રભાસપાટણના વાજા રાજવંશનો ઇતિહાસ', “ ઊમિ
અને નવરચના”, અંક ૫૦૧, ડિસેમ્બર, ૧૯૭૧, પૃ. ૬૪૫ - શ્રી. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૨૧૮ ની બીજી પ્રશરિતમાં
a૦ શ્રી છાયા એ અક્ષરોને સ્થાને રારિવ એવા અક્ષરે છપાયા છે, પૃ. ૭૪૭. અહીં શાસ્ત્રી હ. પ્ર. તરફથી ફરી થયેલા વાચનનું પરિણુમાર, શ્રી છાયા છે. શાસ્ત્રી મિત્ર ને માટે “ત્રણ અક્ષરે બહુ ઝાંખા થઈ ગયેલા હોવાથી ઉકેલી શકાયા નથી” એમ નોધે છે; અને જૂના વંચાયેલા શિવ ને કશો અર્થ ઊભે થતો નથી જ. શાસ્ત્રીએ છેલ્લા ચાર અક્ષરદ્ધહીતા વાંચ્યા છે; ગિ. વ. આચાર્યમાં
કારિતા છે. પહેલા પીતા નો કોઈ અર્થ થતું નથી. ૨. ગ. વ. આચાર્ય, ઉપયુક્ત, લેખ નં. ૨૧૭ પૃ. ૬૦ : ૬૩. સોમનાથ પાટણનાએક તુટેલા લેખમાં (D. B. Diskalkar, op. cit, No. 22, p.
729) જૂલામણ: શબ્દ છે. એમાં પૂરા દસ શ્લોક પછી રાવ અને પછી ચોથા શેકમાં વારિજા આવે છે. એ પિતા-પુત્ર સમજાય છે. એમને વંશ રાઠોડ હોવાનું સર્વથા શક્ય છે.
પૂર્વ વંશની વાત કરતાં શં. હ. દેશાઈને “સૌરાષ્ટ્રને ઇતિહાસ” પૃ.૨૮૬ વગેરે અને “પ્રભાસ અને તેમનાથ', પૃ. ૨૩૦ વગેરેમાં અપાયેલા વૃત્તાંતને વાજાઓના બારોટ બહુવાના સાગર દાનજીના ચોપડાનો આધાર છે. એમાં વીંછ
ઈ. સ. ૧૨૪માં પ્રભાસ આવ્યાનું મળતું લાગે છે, જેને શ્રી. દેશાઈ પ્રતિવાદ ન કરી એ વર્ષ દ્વારકા આવ્યાનું કહે છે (પૃ. ૨૩૦). ૬૪. શં. હ. દેશાઈ, “પ્રભાસ અને સેમિનાથ', પૃ. ૨૩૨ ૬૫. D. B. Diskalkar, Op. cit., No. 17, p. 695. ૬૬. હ. પ્ર. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૬૪૭. એને સોમનાથ પાટણના વર્ષ વિનાના લેખને
ટેક છે. જુઓ D. B. Diskalkar, op. cit, No. 22, p. 729. ૬૭. D. B. Diskalkar, p. cttNo. 23, p. 729 ૬૮. Ibid., No. 29, p. 735 ૬૯. હ. પ્ર. શાસ્ત્રી, ઉપયુક્ત, પૃ. ૬૪૮
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] સોલંકી કાલ
[ » ૭૦. હ. પ્ર. શાસ્ત્રી, “રા' માંડલિક અને વિજય વાજાને પ્રસંગ”, “ઊર્મિ અને નવરચના”,
ઓગસ્ટ, ૧૯૭૧, પૃ. ૩૧૭. સં. ૧૩૫૧ ના એ બેક લેખમાં રમત રાત્રી
वयजल प्रभृति ૭૦૪. D. B. Diskalkar, op. cit., No. 39, p. 27 ૭૦આ. Ibid, No. 44, p. 33 ૭૦૪. Ibid, No. 45, p. 34 (A. D. 1386), No. 50. p. 40 (A. D.
1391), No. 52, p. 41 શિવરાવ, A. D. 1383), No. 62, p. 694
(પિનાકપુર રાજશ્રી બ્રહ્માસ, A. D. 1406) ૭૧. Ibid., No. 72, p. 605. ૭૨. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત નં. ૧૪૫, પૃ. ૩૧-૩૨ ૭૩. D. B. Diskalkar, op, cit, No. 25, p. 130 ૭૪. Ibid, No. 5, p. 688.
ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ” (પૃ. ૫-૭ ) અને Prakrit and Sanskrit uscriptions of kathiawad (p. 160 )માં આ લેખ છપાયેલો. ત્યાં એને
ઘેલાણું” ગામની નજીકના કામનાથ મહાદેવના મંદિરનો કહ્યો છે. આ ગામનું
નામ “ઘેલાણું’ નહિ, પણ “ઢેલાણુ” છે. ૭૫. શં. હ. દેશાઈ, “માંગરોળના ગોહિલ ગુહાના વંશજ હતા અને સંભવતઃ
વલભીના કુલમાંથી ઊતરી આવેલા હતા એવું જણાવે છે (સૌ. ઈતિ, ૨ જી આ, પૃ. ૨૯૧, ૫. ટી. ૨). આ ગુહિલો ગમે ત્યાંથી-રાજસ્થાનમાંથી સંભવતઃ-અણુ
હિલપુર પાટણ આવ્યા પછી સૌરાષ્ટ્રમાં આવ્યા હતા એટલું જ તારવી શકાય. ૭૬. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૯૧–૨૯૨
૭૭. એજન, પૃ. ૨૯૩ Uc. Bombay Gazctteer, Vol. VIII, p. 496 ૭૯. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૯૨ ૮૦. એજન, પૃ. ૨૯૨, પા. ટી. ૩ ૮૧. H. Wilberforce-Bell, op. cit., p. 57–58 ૮૨. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત પૃ. ૨૧૯ ૮૩. એજન, પૃ. ૧૭૭
૮૪. એજન, પૃ. ૨૪૩ ૮૫. એજન, પૃ. ૨૯૫-૯૬
૮૬. એજન, પૃ. ૧૭૭ ૮૭. એજન, પૃ. ૧૭૭
૮૮. ગુ. રા. સાં ઈતિ, ગં. ૪, પૃ. ૧૩૪ ૮૯. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૦-૨૧ ૯૦. શં. હ. દેશાઈ, એક અન્ય મત નોંધી અનંતસેનને “ભાદરોડ અને ઠાકોર કહી,
રાજસ્થાન-જૂના (તા. બાડમેર)ને ઠાકોર અનંતરાવ હતો, તેણે કવાટને પકડેલો
તે વાતમાં રાજસ્થાનમાં પ્રચલિત છે” એમ કહે છે. ઉપર્યુક્ત, પૃ. ૨૨-૨૩ વગેરે. ૯૧. આવૃત્તિ ૩ છે, પૃ. ૪૦૪ ૯૨. H. Wilberforce-Bell, op. cit, pp. 66 ff. રાજાઓનાં વર્ષ આને આધારે,
અ. Bom. Gaz., Vol. VIII, p. 530.
Page #232
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજે
[ ૨૦૧ ૯૩. આ. કે. દ્વિવેદી, “ કચ્છ દેશને ઈતિહાસ", પૃ. ૧૭, દ્વિવેદી “જેસલમેર' કહે છે,
પરંતુ “જેસલમેર' તો સં. ૧૨૧૨ (ઈ. સ. ૧૧૫૬)માં વસેલું છે. એ પહેલાં તો લદરવા” રાજધાની હતી, જેનો મહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર ચડી આવ્યો
ત્યારે નાશ કર્યો હતો. ૯૪. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત નં. ૨૪૩, પૃ. ૬૩-૬૪ ૯૫. D. B. Diskalkar, op. cit, No. 4, p. 687 ૯૬. Ibid., No. 27, p. 132–733 -૯૭. R. C. Majumdar, Op. cit., p. 192 ૯૮. પાછા, ૬-૧ થી ૧૬. વહીતિ મુવી ( ૨-૨) બારપને માયાને ચશ મુલરાજને
આપે છે. દુર્ગાશંકર શાસ્ત્રી એમ માને છે કે લાટનો કબજો મળ્યો નહોતો, બા
ર૫ના હાથીઓ ભેટ મળ્યા હતા (ગુ. મ. રા. ઇ., પૃ. ૧૬૭ની પાદટીપ ૨) 46. A. K. Majumdar, Chauluk yas of Gujarat, P, 35 *૧૦૦. શાબર રથ, ૭-૧૮; N. D. M. G., p. 52 ૧૦૧. દુ. કે. શાસ્ત્રી, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૧૮; A. V.
Pandya, New Dynasties of Medival Gujarat, p. 52 ૧૨. Ibid, p. 52
૧૦૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૯૦-૧૯૨ 70%. Epigraphia Indica, Vol, XXXIII, pp. 192 f. ૧૦૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૯૧-૧૨ ૧૦૬. A. V. Pandya, op. cit., p. 53. ત્રિલોચનપાલનું શક વર્ષ ૯૭૨નું દાન
શાસન, લોક ર૭ના આધારે. ૩૮ ગુજરથાના આરંભમાં જણાવ્યા મુજબ લાટરાજ વસરાજની પ્રેરણાથી કવિ સોઢલે એ “ચંપૂ”ની રચના કરી હતી. એ આ વત્સરાજ છે. એ પરમાર ભાજદેવને સામંત હશે (Ibid., p. 52). - પરમાર મહારાજાધિરાજ ભોજદેવના આધિપત્ય નીચે અગાઉ સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)માં મહારાજ-પુત્ર વત્સરાજે મેહડવાસક ૭૫૦ મંડલમાંથી ભૂમિદાન આપેલું (E. I, XXXIII, pp. 192 f.) તે વત્સરાજ આ હોઈ શકે,
તો રાજપુત્ર તરીકે ત્યારે એણે એ મંડલનો ભોગવટો કર્યો લાગે છે. 700. H. C. Ray, Dynastic History of Northern India, Vol. II, p. 869 ૧૦૮. દુ. કે. શાસ્ત્રી, ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩૫ ની પાદટીપ ૧ માં સિંહને લાટકેશન
મંડલેશ્વર કહે છે; ઘણું કરી એ ભીમદેવ ૧લાને સામંત હોવાની શકયતા છે. 906. A. V. Pandya, op. cit., p. 54 ૧૧૦. કર્ણદેવે વિ. સં. ૧૧૩૧(ઈસ. ૧૦૭૪)માં નાગસારિકા(નવસારી)વિષયમાંથી
ગામનું દાન દીધેલું; મંડલેશ્વર દુર્લભરાજે એ દાન પોતાના નામે કરવાનો વિશેષ પ્રયત્ન કરેલો એવું એના શક વર્ષ ૯૯૧(ઈ. સ. ૧૦૭૪)ના દાનશાસનથી
સમજાય છે. જુઓ : ગુ. અ. લે, લેખ નં. ૧૪૨, પૃ. ૨૨-૩૩ ૧૧૧. A. V. Pandya op, cit, p. 58
૧૧૨. Ibid, p. 58
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
સોલંકી કાલ
૧૧૩. Ibid, p. 60
૧૧૪. Ibid., p. 56 ૧૧૫. Ibid, p. 58 *
૧૧૧. Ibid., p. 58 ૧૧૭. Ibid, p. 59
૧૧૮. Ibid, p. 60 ૧૧૯, દુ. કે. શાસ્ત્રી. ઉપર્યુક્ત, પૃ. ૪૩૫ (પાદટીપ) ૧૨૦. A. K. Majumdar, op. cit, p. 148. એઓ ટેકો મેળવવાનું લખે છે,
શક્ય છે કે એ સામંત-પદ હશે. ૧૨૧. Ibid, pp. 149, 150 ૧૨૨. A. V. Pandya, p. cit, pp. 1–10 ૧૨૩. Ibid, p-9 (lines 32–33) ૧૨૪. Ibid, p. 9 (lines 32–33. ૧૨૫. Ibid, p. 8 (lines 2–3)
૧૨૬. Ibid, p. 8 (lines 5-17 ૧૨૭. Ibid, p–63; પ્રતાપસિહના પટનારાયણ ઉત્કીર્ણ લેખ (વિ. સં. ૧૩૪૪-ઇ. સ.
૨૮૮) અને સમરસિંહના (વિ. સં. ૧૩૧૧-ઈ. સ. ૧૩૫૫)ના આબુના લેખથી
ઈ. સ. ૧૨૮૫ આસપાસ થયેલા તુર્કોના હુમલા સાથે આ સંબંધ શકય છે. ૧ર૮, ગુ. એ. લે, લેખ ન. ૨૪૩, પૃ. ૬૩-૧૪ "૧૨૯. દુરથોત્સવ, ૧૬-૩, ૨૬ ૧૩૦. જુઓ આ પૂર્વે પા. ૧૬૨. - ૧૩૧, A. V. Pandya, op. cil, p. 8. પૃ. ૬૩ ઉપર પંડયાએ ભીમદેવ ૨ જાના
સમયનાં ગોદ્રહક-લાટદેશ-મરુના નાથ સાથેના વિગ્રહમાં જેસલને ભાગ લેતો.
માન્યો છે, જે સમયની દષ્ટિએ જેસલને માટે અસંભવિત લાગે છે. ૧૩૨. Ibid, pp. 67 f. ૧૩૩. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૧, પૃ. ૩૭૯-૮૦ ૧૩૪. ઝઘનિસ્તામણિ, પૃ. ૨૫ ૧૩૫. અત્યારના સંસ્કાર કેદ્રવાળા ભાગમાં જે ટીંબા હતા તે દી નાખવામાં આવ્યા.
ત્યારે જૂના સ્થાપત્યના પથ્થરો-મૂતિઓ વગેરે મળ્યાં હતાં, ત્યાં એણે એ મંદિર બંધાવ્યું હોય. જયંતદેવીનું મંદિર અને કણેશ્વર મંદિર પેલે પાર, સાબરમતીના. પૂર્વ તટે આવ્યાં હશે. પ્ર. ચિ. પ્રમાણે કણે વસાવેલી કર્ણાવતી કર્ણસાગર
તળાવથી શોભાયમાન હતી (પ્ર. હિં, પૃ. ૫૫) 136. Epigraphia Indica., Vol. VIII, p. 211 ૧૩૭. ગુ. મ. રા. ઈ, પૃ. ૩૫-૯૬ અને ૭રપુર ૨ I તિહાસ, p. ૧૪ ૧૩૮. યુરોસવ, ૧૬-૩૨ ની ટીઆ ૧૩૯. ૩રપુર સાચા તિરૂાણ, g. ૧૪૬ ૧૪૦. લૂંગપુર રાચ્ચા તિહાર, પૃ. ૪૮-૪૧ ૧૪૧. સુમીમમ, પૃ. ૨૭
182. Indian Autiquary, Vol. VI, p. 210 ૧૪૩. વિવિઘતીર્થg, g. ૨૦ ૧૪૪. ૩યપુર રાજ્ય રિક્ષામાં ગૌ. હી. ઓઝાએ કટચુરિએ હરાવ્યાનું લખ્યું છે
Page #234
--------------------------------------------------------------------------
________________
સમકાલીન રાજે
[ ૨૦૩૦ (પૃ. ૧૪૨), પરંતુ દૂપુર રાખ્યા રિફ્રાસમાં ગુજરાતવાળાઓએ સામંત--
સિંહને હરાવી મેવાડમાંથી નસાડવાનું લખ્યું છે (પૃ. ૪૯). ૧૪૫. ટૂંગરપુર રાખ્યા તદ્દાહ, પૃ. ૫૧ ૧૪૬. આવી “પરમારની ચમત્કારિક ઉત્પત્તિ “ ઉદયપુરપ્રશસ્તિ” ( E. I, Vol. I,.
p. 236), નાગપુરનો શિલાલેખ (Ibid, Vol. II, p. 180 ), પૂર્ણપાલને. વસંતગઢનો ઉત્કીર્ણ લેખ (Ibid, Vol. IX, p. 11), આંક ૧ અને ૩ ના આબુના લેખ (Ibid, Vol. VIII, p. 200), અચલેશ્વર મહાદેવના મંદિરને લેખ (I. A, Vol. XLII, p. 193, footnote 2), પટનારાયણને લેખ (Ibid, Vol. XLV, p. 77), પરમાર ચામુંડરાજને અર્થણાને લેખ.
. \ XIV, p. 295) અને આબુનો લેખ (Ibid.Vol. IXy, p. 148)–આ અભિલેખોમાં પણ મળે છે. 289. Ganguli, History of Parmar Dynasty, pp. 18-19 ૧૪૮, જી. શ્રી. આશા, રાષપૂતાને કૃતિહાસ, પૃ. ૧૮૪ ૧૪૯. શ્રી. ગાંગુલી પણ એવું માને છે (op. cit., p. 22) ૧૫૦. ગુ. એ. લે, લેખ ૨૩૭, પૃ. ૪૦-૫૦ ૧૫૧. ગ. મ. રા. ઇ., પૃ. ૧૫૫. ૧૫ર. ગુ. એ. લે, લેખ ૨૩૭, પૃ. ૪૦-૫૦ ૧૫૩. ગુ. મ. રા. ઇ., પૃ. ૧૫૩. ૧૫૪. A. K. Majumdar, op. cit., p. 31 ૧૫૫. Ibid., p. 35.
૧૫૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૯૨. ૧૫૭. એજન, પૃ. ૨૧૮
૧૫૮. એજન, પૃ. ૨૩૧. ૧૫૮. . . ઓક્ષા, કર્થા , . ૧, પૃ. ૧૫૫ ૧૬૦. ઝન, પૃ. ૧૧૭
૧૬૧. પગન, પૃ. ૧૧૮ ૧૨. ફળન, પૃ. ૧૧૬
૧૬૩. પાન, પૃ. ૨૦૦ ૧૬૪. ગુ. મ. રા. ઈ, પૃ. ૪૬૨
૧૬૫. એજન, પૃ. ૪૮૧ ૧૬ ક. . . મોસા, , . ૨૦૪-૧ ૧૬૭. ગ. મ. રા. ઇ, પૃ.૧૬૯-૭૦. આ પૂર્વે ધરણુવરાહ મૂલરાજને પણ એક પ્રસંગે
સહાય કરી હતી. પૃ. ૧૭૧ ૧૬. . હ. મોક્ષા, કાર્યુ., પૃ. ૧૭૧
૧૬૯. gs, g. ૧૦૨ ૧૭૦-૧૭૧. A. K. Majumdar, op. cit., p. 49 ૧૭૨. એના ઈ. સ. ૧૦૪૨ (વિ. સં. ૧૦૯૯)ના બે અને ઈ. સ. ૧૦૪૫ (વિ. સં..
૧૧૦૨)નો એક એમ ત્રણ શિલાલેખ મળ્યા છે. (ની, હી. ઓન્ના, કાર્યુw, g.
૧૭૪; ગુ. મ. રા. ઇ, પૃ. ૨૨૫). ૧૭૩. એના સમયના ઈ. સ. ૧૦૬૦ (વિ. સં. ૧૧૧૭) અને ઈ. સ. ૧૦૬૬ (વિ. સં...
૧૧૨૩)ના બે લેખ મળ્યા છે (. ટી. મોક્ષા, કર્થ, પૃ. ૧૭૪). ૧૭૪. યાત્રા કાચ, ૧૬-, ૨૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
સેલકી કાલ
[.
૧૭૫. . હી. ગણા, ૩૦, . ૧૭; A. K. Majumdar, op. ch, pp. li-111 ૧૭૬. ગુ. મ. રા. ઈ., પૃ. ૩૪૬. ૧૭૭. ન. હી. મોક્ષા, ૩૫ર્થ, . ૧૭૬ ૧૭૮. કન, પૃ. ૧૭-૭૫ ૧૭૯. રજન, પૃ. ૧૭૮; ગુ. મ. રા. ઇ., પૃ. ૩૫ ૧૮૦. ન. હૈ. મોક્ષા, કપm, . ૧૧-૦૦ ૧૮૧. gai, ૫. ૧૮૦ ૧૮૨. ઘન, પ. ૨૦૬
૧૮૩. પવન, ૫. ૨૦૮ "2C324. R. C. Majumdar, Struggle for Empire, pp. 73–74 "૧૮૪-૧૮૫. ગુ. મ. રા. ઇ, પૃ. ૫૨૬ ૧૮૬. . હી. ઓa, ૩ , . ૧૮૨; ત્યાં આબુના મહીપાલને જ દેવરાજ કહે છે. ૧૮૭. ગ. મ. રા. ઈ., પૃ. ૩૮૧ ૧૮૮. એજન, પૃ. ૩૮૧-૮૨; A. K. Majumdar, op. cit, p. 111 ૧૮૯. R. C. Majumdar, op. cit, p. 13 ૧૯૦. . હી બોક્ષા, સાર્થ, . ૧૮૨ ૧૯૧. R. C. Majumdar, Op. cit, p. 13 -૧૯૧૪, H. C. Ray, op. cti, Vol. II, pp. 1053–54 ૧૯૧. Ibid, pp. 1061-62
૧૯૧". Ibid, pp. 1065–67 262. Ibid., p. 1068; R. C. Majumdar, op. cit., p. 81
243. R. C. Majumdar, op. cit., pp. 81-82 -૧૯૪. એચ. સી. રાય, સારંગ નામને ઘોડો આપ્યાનું કહે છે, જયારે આર. સી.
મજુમદાર ઘોડેસવાર સેના આપ્યાનું લખે છે. સ્વ. દુ. કે. શાસ્ત્રી પણ ઘોડાનું જ કહે છે. (જુઓ અનુક્રમે ૪ H. C. Ray, op. cit, p. 1070;
R. C. Majumdar, op. cit, p. 82; ગુ. મ. સા. ઈ., પૃ. ૨૩.) ૧૫. R. C. Majumdar, Op. cit, p. 82 ૧૯૬. ગ. મ. રા. ઇ, પૃ. ૩૩૯ ૧૯૭. R. C. Malumdar, op. cit, pp. 82–83 ૧૯૮. Ibid, p. 104 ૧૯૯, A. K. Majumdar, op. cit, p. 127 ૨૦૦. R. C. Majumdar, op. cir, p. 83 " ૨૦૧. Ibid, p. 104 ૨૨. A. K. Majumdar, op. cil, pp. 140–140 ૨૦૩. Ibid, p. 142 ૨૦૪. R. C. Majumdar, op. cir, p. 84 ૨૦૫. Ibid, pp. 85–86 ૨૦૬. H. C. Ray. p. cit, pp. 1105–1106
અશોકકુમાર મજૂમદાર (op. cit, p40) પર નોંધે છે કે મહેદ્ર પિતાની મોટી કન્યા દુલભાને સ્વયંવર કર્યો હતો તેમાં દુર્લભાએ દુર્લભરાજને પસંદ કર્યો હતો. આ સંબંધે નાની બહેન લક્ષ્મીનાં લગ્ન નાના ભાઈ નાગરાજ સાથે
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ર૦૫
૮ મું )
સમકાલીન રાજે થયાં હતાં, પરંતુ પછી એઓ જણાવે છે કે હેમચંદ્ર કયાયમાં આપેલ આ
બનાવ બનાવટ લાગે છે. ૨૦૭. R. C. Majumdar, op. cit., p. 86; H. C. Ray, op. cit, p. 1106 ૨૦૮. H. C. Ray, op. cit, p. 1108 206. R. C. Majumdar, op. cit., p. 86
પરંતુ અશોકકુમાર મજુમદાર કર્યું ક્યાંક બીજે રોકાયેલો હશે ત્યારે આ બનાવની શક્યતા જુએ છે (A.K. Majumdar, Op. cit., p. 60). ૨૧૦–૨૧૧. R. C. Majumdar, op. cit., p. 86 ૨૧૨. Ibid, p. 87
૨૧૩. Ibid. p. 87 ૨૧૪. Ibid., pp. 87–88
૨૧૫. ગ્રંથ ૩, પૃ. ૧૫૫-૧૬૪ ૨૧૬. મારી પ્રાચીન રાજવંશ, . ૨, પૃ. ૨૨ ૨૧૭. ga7, p. ૧૨; પરંતુ શ્રી. વિAવેશ્વરનાથ આ ધરણીવરાહને “મારવાડને પડિહાર,
પ્રતીહાર) કહે છે એ બરાબર નથી. જુઓ ગુ. મ. રા. , પૃ. ૧૭૧. ૨૧૮, A. K. Majumdar, op. cit, p. 82 276. R. C. Majumdar, op. cit., p. 86 ૨૨૦. મારતાં પ્રાચીન રાનવેરા, ઝં. ૨, પૃ. ૧૧૧ ૨૨૧. પુષ્યન, પૃ. ૧૧૫-૨૦ ૨૨૨. ટૂથબ્રચ ાવ્ય (૫-૧૨૭)માં તો મૂળરાજે સૌરાષ્ટ્રમાં જ લાખાને યુદ્ધમાં માર્યાનું
મળે છે. આ સ્થલ ગોંડળ નજીકનું આટકોટ કહેવાય છે, પરંતુ હવે એ સિદ્ધ થઈ ચકર્યું છે કે મૂલરાજે કચ્છ ઉપર ચડાઈ કરી લાખાની રાજધાની કેરા-કોટના.
યુદ્ધમાં લાખાને માર્યો. ૨૨૩. ભારત પ્રાચીન રાજવંરા, . ૨, પૃ. ૧૨૩ ૨૨. આ વંશની વિગત માટે જુઓ, H. C. Ray, op. cit, Vol. II. pp..
665-636 ૨૨૫. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૯૭
રર. એજન, પૃ. ૨૯રરકા. જુઓ ગુ. રા. સાં. ઈ, ચં. ૪, પૃ. ૭૨ ૨૨૭. જુઓ ગ્રંથ ૩, પૃ. ૧૪૯–૧૫૧ રર૯. Ibid., p. 63 ૨૩૦. A. K. Majumdar, Op. cit., p. 59. રર૧. Ibid, p. 77 232. R. C. Majumdar, op. cit., pp. 63-64 ર૩૩. આ વંશની વિગત માટે જુઓ R. C. Majumdar, op cit, pp. 185-197. ૨૩૪. જુઓ ઉપર પૃ. ૯૭. 234. R. C. Majumdar, op. cit., p. 184
Page #237
--------------------------------------------------------------------------
________________
' ર૦૬ ]
સોલી કાલ
[ »
૨૩૬. દક્ષિણ પૂર્વ સમયને ઈતિહાસ, પૃ. ૨૦૩-૨૦૪ ૨૩૭. ગુ. મ. રા. ૪, પૃ. ૩૪૭-૪૯
૨૮. એજન, પૃ. ૩૫૦ ૨૩૯. આ વંશ માટે જુઓ R. C. Majumdar, Op. cit, pp. 161-179 ૨૪૦ દક્ષિણના આ કલ્યાણુના ચાલુકાની વિગતના મુખ્ય આધાર માટે જુઓ | R. C. Majumdar, p. cit, pp. 161-183. ૨૪૧, આ વંશ માટે જુઓ, G. M. Moraes, Kadambakula, p. 93–167. -૨૪૨. G. M. Moraes, op. cit, pp. 93–163 -2x3.Importanat Inscriptions from Baroda Statc., Vol. I, pp. 64-66.
કદંબકુલમાં થોડી ગરબડ થયેલી છે. એમાં કેટકાચાર્યને નાગવર્મા, એનો ગૃહલ્લદેવ ૧ લો, એને ષષ્ઠદેવ ૧ લો કે ચતુર્ભુજ (ઈ. સ. ૯૬૬-૯૮૦), એને ગૃહલ્લદેવ ૨ (ઈ. સ. ૯૮૦-૧૦૦૫) અને એનો ષષ્ઠદેવ ૨ જે (ઈ. સ. ૧૦૦૫-૧૦૫૦) આમ અપાયેલ છે. નવસારીના ઊત્કીર્ણ લેખના બળે આ ખોટું
ઠરે છે. G. M. Moraes, op. cit., p. 167 સામે વંશાવળી આપી છે.) -૨૪૪. G. M. Moraes, op. ci, p. 173 -૨૪૫. Ibid, pp. 167–168
૨૪૬. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૪૫ ૨૪૭. G. M. Moraes, op. cit., pp. 190–198 ૨૪૮. Ibid, pp. 203–210
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
રાજ્યતંત્ર
સોલંકી રાજ્ય નાના રાજ્યમાંથી ધીમે ધીમે વિશાળ પ્રબળ રાજ્યમાં તથા કેટલેક અંશે સામ્રાજ્યમાં વિકસ્યું સાથે સાથે એના રાજ્યતંત્રને પણ વિકાસ થતે ગયે. રાજા
રાજ્યતંત્રમાં સર્વોપરિ સ્થાન રાજાનું હતું. સોલંકી રાજ્યની આરંભિક અવસ્થામાં રાજા “મહારાજાધિરાજ” બિરુદ ધરાવતો. આગળ જતાં એ “પરમભટ્ટારક “મહારાજાધિરાજ' અને “પરમેશ્વર”—એ ત્રણેય મહાબિરૂદ ધારણ કરતે. આ ઉપરાંત અમુક રાજાઓ “àલેક્યમલ્લ “કૈલોક્યગંડ,” “સિદ્ધ-ચક્રવર્તી, “અવંતીનાથ,” “બર્બરકજિષ્ણુ,” “અભિનવસિદ્ધરાજ' “બાલનારાયણાવતાર” “એકાંગવીર,' “સમસ્ત ચક્રવતી' “અપરાર્જુન, “રાજનારાયણ,” “લક્ષ્મીસ્વયંવર,' “માલવપરાધૂમકેતુ,” “ભુજબલમલ” જેવાં વિશિષ્ટ બિરુદ ધરાવતા.૩ એમાં અવંતીનાથ, બર્બરકજિષ્ણુ અને માલવપરાધૂમકેતુ જેવાં બિરુદ વિશિષ્ટ પરાક્રમનાં દ્યોતક છે. વળી તેઓ ઘણી વાર “ઉમાપતિવરલબ્ધપ્રૌઢપ્રતાપ, ઉમાપતિવરલબ્ધપ્રસાદ” કે “પરમ માહેશ્વર” જેવાં ધાર્મિક બિરુદ પણ ધરાવતા
સામત રાજાઓ “મલેશ્વર” કે “મહામંડલેશ્વર' તરીકે ઓળખાતા. કવચિત્ “માંડલિક” કે “મહામાંડલિક” કહેવાતા. ઠકરાતના માલિકો “રાણક” (રાણો) બિરુદ ધરાવતા. મોટા સામંત “મહારાજ’ કહેવાતા. રાણીઓ માટે મહારાણી” બિરુદ મળે છે. મૂલરાજ ૧ લાના રાજ્યકાલ દરમ્યાન ચામુંડરાજે ભૂમિદાન દીધેલું તે યુવરાજ તરીકે દીધું લાગે છે, પરંતુ એમાં એને માટે યુવરાજ' બિરુદ પ્રયોજાયું નથી. આબુના રાજા ધારાવર્ષના સમયમાં એને નાને ભાઈ પ્રહલાદન યુવરાજ તરીકે અધિકાર ધરાવતો. કવચિત્ “મહારાજપુત્ર” બિરુદ જોવામાં આવે છે."
રાજાનો ઉત્તરાધિકાર સામાન્ય રીતે એના જયેષ્ઠ પુત્રને મળત. જો રાજા અપુત્ર હોય તે એના નાના ભાઈને કે એ નાના ભાઈના પુત્રને રાજવારસો મળતો. સગો નાનો ભાઈ કે ભત્રીજો ન હોય તે નજીકના પિતરાઈને મળતો. કેટલીક વાર રાજાઓ પોતાના ઉત્તરાધિકારીને રાજ્યાભિષેક કરી રાજપદથી નિવૃત્તિ લેતા.
Page #239
--------------------------------------------------------------------------
________________
સાલ કી કાલ
૨૦૮ ]
સાસતા
પ્રબળ રાજાએ આસપાસના રાજાઓને પેાતાનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડતા ને એ સામા લાગ આવ્યે સ્વતંત્ર થવા પ્રયત્નશાલી રહેતા. કેટલીક વાર વિાધી સામંતને પદભ્રષ્ટ કરી, એની જગ્યાએ એના કુટુંબના કોઈ અન્યને સ્થાપવામાં આવતા. કેટલીક વાર સામંત પર દેખરેખ રાખવા દંડનાયક, મંડલેશ્વર કે તત્રપાલની નિયુક્તિ કરવામાં આવતી. વફાદાર સામતા યુદ્ધમાં પેાતાના અધિપતિને સક્રિય મદદ કરતા. સામતા અધિપતિને દ્રવ્યરૂપે તથા ભાગરૂપે કઈ વાર્ષિક(સાંવત્સરિક) ખંડણી આપતા. અ
રાજયસ
[ 31.
પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનેા મુખ્ય ધર્માં ગણાતા. પાતાના રાજ્ય પર આક્રમણ થતાં રાજા એ આક્રમણને સબળ સામનેા કરતા ને શત્રુસૈન્યનું પ્રાબલ્ય જોતાં સામના કરવા શકય ન લાગે તે જ એમાં પાછી પાની કરતા. મહત્ત્વાકાંક્ષી રાજા પોતાના રાજ્યના વિસ્તાર કરવા તથા આસપાસનાં રાજ્ગ્યા પર પેાતાનું આધિપત્ય પ્રવર્તાવવા પ્રવૃત્ત રહેતા. રાજ્યના વહીવટ માટે મેટા નાના અધિકારીએની નિમણૂક કરતા ને પ્રજા પર વિવિધ કરવેરા નાખ્તા. દુકાળમાં જમીન-મહેસૂલ માફ કરતા.૭ અન્યાયી કરવેરા કે રિવાજ દૂર કરવા માટી આવક પણ જતી કરતા. પાતાનાં પ્રજાજનેાના હિત માટે એ કામના ભેદભાવ ન રાખતા.
રાજા બ્રાહ્મણા, મદિરા અને દેરાસરાને આર્થિક પ્રાત્સાહન આપતા. એને ભૂમિદાન કરી એનાં તામ્રશાસન કરાવી આપતા. રાજધાનીમાં તથા અન્ય મહત્ત્વનાં સ્થળાએ મદિરાને છણેણંદાર કરાવતા ને નવાં મંદિર બંધાવતા. જળાશયા અને ક્લિા પણ ખંધાવતા. કવિએ તથા વિદ્વાનેાને પ્રત્સાહન આપતી વિદ્યા તથા સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપતા. ઉદ્યોગ ધધા તથા વેપારવણજને ઉત્તેજન આપી રાજ્યની આર્થિક સંપત્તિ વધારતા.
મહામાત્ય
રાજાના અધિકારીઓમાં મહામાત્ય સહુથી ઉચ્ચ સ્થાન ધરાવતા. ઘણા અભિલેખામાં તે તે સમયના રાજાના નિર્દેશ પછી તે તે સમયના મહામાત્યને પણ નિર્દેશ આવે છે. રાણા વીરધવલના રાજ્યમાં મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતા. મહામાત્યા શ્રીકરણાદિ કરણા(અધિકરશે!)ના સવ' મુદ્રા વ્યાપાર ( મુદ્રાધિકાર સાથેના વ્યાપાર ) સંભાળતા.૯
રાજ્યના વિવિધ કરણ
રાજ્યના વહીવટ માટે રાજ્યતંત્રને વિવિધ કરણેા (અધિકરણે!) કે ખાતાંઓમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[૨૦૯ વહેંચવામાં આવતું.
જુદા જુદા પ્રકારના શાસનલેખોના સંગ્રહરૂપે લખાયેલા “લેખપદ્ધતિ' નામે ગ્રંથમાં ઘણું ઉદાહરણ સેલંકીકાલને લગતા શાસન લેખનાં આપવામાં આવ્યાં છે. • એમાં શરૂઆતમાં ૩૨ કરણુ ગણાવવામાં આવ્યાં છેઃ શ્રીકરણ(આવકખાતું), વ્યયકરણ(ખર્ચ-ખાતું), ધર્માધિકરણ(ન્યાય-ખાતું), મંડપિકાકરણ(માંડવી. ખાતું), વેલાકુલકરણ(બંદર-ખાતું), જલપથકકરણ(જલમાર્ગો અને માર્ગોનું ખાતું), ઘટિકાગ્રહકરણ (શાળાના મકાનનું ખાતું), ટંકશાલાકરણ, દ્રવ્યભાંડારકરણ, અંશુકભાંડારકરણ(વસ્ત્રભંડારનું ખાતું), વારિગૃહકરણ, દેવવેસ્મકરણ(રાજમહેલનું ખાતું), ગણિકાકરણ, હસ્તિશાલાકરણ, અશ્વશાલાકરણ, કલભશાલાકરણ (ઊટશાળાનું ખાતું), શ્રેણિકરણ, વ્યાપારકરણ, તંત્રકરણ (રાજકીય ખાતું), કોષાગારકરણ (કોઠારનું ખાતું), ઉપક્રમકરણ(અમાત્યપરીક્ષાનું ખાતું), કર્મકરકરણ સ્થાનકરણ (જાહેર બાંધકામનું ખાતું), દેવકરણદેવસ્થાનનું ખાતું), સંધિવિગ્રહ)કરણ, મહાક્ષપાલકરણ(દફતરનું ખાતું), મહાનસકરણ(રસોડાનું ખાતું, જયનાલાકરણ(આયુધાગારનું ખાવ), સત્રાગારકરણ(સદાવ્રતનું ખાતું), અંત:પુરકરણ અને સુવર્ણકરણ.૧૧ સોલંકી રાજ્યના અભિલેખો અને હસ્તલિખિત ગ્રંથમાં આ પૈકી શ્રીકરણ, વ્યયકરણ, વ્યાપાર, દેવકરણ, મંડપિકા, મહાક્ષપટલ, સંધિવિગ્રહ અને શ્રેણીનો ઉલેખ આવે છે. આથી લેખ પદ્ધતિમાં જણાવેલાં ઘણાંખરાં કરણ સોલંકી રાજયને લાગુ પડતાં હોવા સંભવ છે. મંત્રી, પ્રધાન અને સચિવ
આમ તે દરેક કરણના વડાને “મહામાત્ય” કહેતા, પરંતુ એમાં જે મહામાત્ય શ્રીકરણાદિને મુદ્રાવ્યાપાર સંભાળતો તે સમસ્ત રાજ્યતંત્રને મુખ્ય મહામાત્ય ગણુતા.૧૩ અન્ય અમાત્યોમાં કેટલાક મંત્રી, પ્રધાન કે સચિવ તરીકે અધિકાર ધરાવતા; દા. ત. મુલરાજ ૧ લાએ ગ્રાહરિપુને લગતા સ્વપ્ન પછી જે જમ્બક અને જેહુલ સાથે વિચારણા કરી તેમને જાક એ મહામંત્રી અને જેહુલ એ મહાપ્રધાન હતો એવું અભયતિલક જણાવે છે.૧૪ વિસલદેવના સં. ૧૩૦૮(ઈ. સ. ૧૨૫૨) ના શિલાલેખમાં એના બે મહાપ્રધાનને ઉલ્લેખ આવે છે.૧૫ ચામુંડરાજને માધવ નામે મહામંત્રી હતા એવું શ્રીધર-પ્રશસ્તિ જણાવે છે.૧૬ માધવને વંશજ વલ કુમારપાલ સચિવ હતો એવું પણ એમાં જણાવ્યું છે. ૧૭ આબુના સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)ના શિલાલેખમાં લૂસિંગ, મલ્લદેવ. વસ્તુપાલ અને તેજપાલ માટે “સચિવ” તથા “મંત્રી” શબ્દ પ્રયોજાયા
સે. ૧૪
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
સાલકી ફાલ
[31.
છે.૧૮ એવી રીતે અજુ નદેવના સ. ૧૩૨૦(ઈ. સ. ૧૨૬૪) ના શિક્ષાલેખમાં પણ એ બે શબ્દ એક અર્થમાં વપરાયા છે.૧૯ સિદ્ધરાજ જયસિંહના દાહેદ શિક્ષાલેખમાં દધિપદ્રમ ડલના વહીવટ મંત્રી તરીકે નિમાયેલા સેનાપતિ કેશવ કરતા હોવાનુ જણાવ્યું છે.૨” આ પથી · મંત્રી ' અને · સચિવ' શબ્દ ઘણી વાર એક જ અર્થાંમાં વપરાતા અને મહામાત્યને મહામંત્રી ' પણ કહેતા એવું માલૂમ પડે છે. પરંતુ ‘ મહાપ્રધાન ' એ મહામંત્રી થી જુદા હુાદ્દો હતા. એને ચોક્કસ અધિકાર નક્કી કરવા મુશ્કેલ છે, પરંતુ એ મહામંત્રીના અધિકાર જેવા અધિકાર હતા એ સ્પષ્ટ છે.
*
'
.
અન્ય અધિકારીએ
દાનશાસનેામાં એ અધિકારીઓના ઉલ્લેખ ઘણી વાર આવે છેઃ રાજશાસનના દૂતક તરીકે માટે ભાગે મહાસાંધિવિગ્રહિકતા અને દાનશાસન લખનાર તરીકે મહાક્ષપલિક કે આક્ષપટલિકને. મહાસાંધિવિગ્રહિક એ સંધિ અને વિગ્રહને લગતા કરણના વડા હતા. અન્ય રાજ્યા સાથેના રાજકીય સંબંધમાં સાંધિવિગ્રહિકે કેવી કુનેહ, સાવધતા અને મુત્સદ્દીગીરી રાખવી પડે એ પ્રબંધચિંતામણિ ’માં ભીમદેવ ૧ લાના સાંધિવિગ્રહિક ડામર(દામેાદર)ને લગતા જે વિવિધ પ્રસંગ નિરૂપ્યા ૨૧ તે પરથી સ્પષ્ટતઃ ઉદાહત થાય છે. કારેક પ્રતીહાર પણ દૂતક તરીકેની ક્રુજ બજાવતા.૨૨ દાનશાસનેાનું લખાણુ તૈયાર કરવાનું કામ અક્ષપટલ(દફ્તર) ખાતાના અધિકારી કે વડા અધિકારી કરતા. આ હોદા પર માટે ભાગે કાયસ્થની નિમણૂક થતી.
'
*
અજયપાલના સમયના સં. ૧૨૩૧(ઈ. સ. ૧૧૭૫)ના તામ્રપત્રમાં દાનશાસન દંડનાયક, દેશ-ઠક્કુર, અધિષ્ઠાનક, કરણપુરુષ, શય્યાપાલ, ભટ્ટપુત્ર ઇત્યાદિ રાજપુરુષાને તથા બ્રાહ્મણા વગેરે નિવાસીઓને ફરમાવવામાં આવ્યું છે.૨૩ દડ નાયક' એટલે બલાધ્યક્ષ-સેનાધ્યક્ષ એવા અથ` ઉદ્દિષ્ટ છે. ૪ દેશપુર' એ દેશ કે મંડલના મુખ્ય ઠક્કુર લાગે છે. પ ઠકુર' એ સોલંકી સમયમાં ઉચ્ચ કોટિની વ્યક્તિઓ માટે પ્રચલિત માનવાચક શબ્દ હતા. ‘ અધિષ્ઠાનક' અધિષ્ઠાન(વડા મથક)ના વહીવટ કરનાર અધિકારી હતા. ૬ ‘ કરણપુરુષ’ એટલે સચિવાલયમાં કામ કરતા અધિકારી કે કારકુન,૨૭ ‘ શય્યાપાલક' એ રાજા કે મહામડલેશ્વરના શય્યાગૃહને રક્ષક લાગે છે.૮ ‘ ભટ્ટપુત્ર 'નેા અથ ભટ(સૈનિક) જેવા લાગે છે.૨૯ આ દાનપત્રમાં અંતે · ઉપરેર' નામે અધિકારીનું નામ આપ્યું છે તે પ્રાયઃ · ઉપરિક 'ના અર્થમાં લાગે છે.૩૦ મૈત્રકકાલમાં ઉપરિક ’એ ઉચ્ચ કોટિના અધિકારી હતા.૩૧ બક્ષાધિ’૩૬ એ બલાધિકૃત(સૈન્યાધિકૃત)નુ
(
Page #242
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[ ૨૧૧ સંક્ષિપ્ત રૂપ છે, “પૂજામાત્ય૩૩ એ દેવકરણને અધિકારી છે. રાજાએ દેવા (જોશી) અને મહામૌદૂર્તિકની પણ નિમણૂક કરતા.૩૪ અંગનિગૃહક રાજાનો અંગરક્ષક હતા. પ્રાદેશિક અધિકારીઓ
રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને “મંડલ” કહેતા ને એના વડા અધિકારી “મંડલેશ્વર” કે “મહામંડલેશ્વર' કહેતા. કેટલીક વાર એ અધિકાર દંડનાયકને પણ સોંપવામાં આવતો. સામાન્ય રીતે દંડનાયકને હોદ્દો મહામંડલેશ્વરના હોદ્દાથી ઊતરતો હતો. કેટલીક વાર દંડનાયકને આગળ જતાં મહામંડલેશ્વરનો હોદ્દો મળત; દા. ત. વયજલ્લદેવને. કેટલીક વાર મંડલેશ્વરની એક મંડલમાંથી બીજા મંડલમાં બદલી થતી; દા. ત. વીસલદેવે સૌરાષ્ટ્રના મંડલેશ્વર સલક્ષને છેવટે લાટમંડલમાં મૂક્યો હતે. કોઈ વાર મંડલેશ્વર કે દંડનાયક કેઈ નાના વહીવટી વિભાગ પર કે કઈ અમુક ગામ પર અધિકાર ધરાવતો.૩૬
નવા જિતાયેલા મંડલમાં ઘણું વાર દંડનાયક કે સેનાપતિને નીમવાની જરૂર રહેતી; દા. ત. ચંદ્રાવતીમાં ભીમદેવ ૧ લાએ દંડનાયક વિમલને અને સિદ્ધરાજે સૌરાષ્ટ્રમાં દંડનાયક સજ્જનને તથા દધિપદ્રાદિ મંડલમાં સેનાપતિ કેશવને નીમેલે. મંડલેશ્વર દંડનાયક વગેરેને પોતાના હાથ નીચેના અધિકારી નીમવાને અધિકાર રહે.૩૭ મંડલના સર્વ અધિકારીઓ પર દંડનાયકને અધિકાર રહેત; એ પિતાના મંડલને લગતી માહિતી હંમેશાં રાજાને મોકલતો રહેતા.૩૮
કેટલાક અભિલેખોમાં “મહાસાધનિક' નામે અધિકારીને ઉલેખ આવે છે.૩૯ એ સાધનિકે અર્થાત નગરના પિોલીસને વડો લાગે છે.૪૦ “દેશાધિકારી” નામે અધિકારીને પણ અનેક અભિલેબમાં ઉલ્લેખ આવે છે. એ દે. આ મંડલનો મુખ્ય મહેસૂલ-અધિકારી લાગે છે.૪૧ “નાયક ૪૨ “દંડનાયક'ના અર્થમાં વપરાય લાગે છે. ૪૩
પ્રાદેશિક રાજ્યતંત્રમાં પણ શ્રીરણ આદિ કરણ હતાં.૪૪ નગરને વહીવટ
નગરનો વહીવટ પંચકુલને સોંપવામાં આવતો. આ પંચકુલ નગરપંચાયત જેવું હતું. એને ઉલ્લેખ હંમેશાં એના વડા સભ્યના નામ સાથે થયે; જેમકે સેમિનાથ દેવપત્તનમાં અર્જુનદેવના સમયમાં અભયસિંહ-પ્રકૃતિ પંચકુલ હતું, જેની મંજુરીથી નાખુદા પીરેજે એ નગરની બહારના ભાગમાં મજિદ બંધાવેલી.૪૫ અથવા પાલ્ડણપુરમાં પેથડ–પ્રકૃતિ પંચકુલની મંજૂરીથી શ્રીકૃષ્ણની પૂજા માટે
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧ર ]
સેલંકી કાલ
[
-
દાન દેવામાં આવ્યું. ત્યાં કરણ તથા મંડપિકા (માંડવી) હવાને પણ એમાં ઉલ્લેખ આવે છે. પાહિણપુરના “પંચમુખસમસ્તનગર” નામે મોટા વહીવટી મંડલમાં ત્યાંના પંચકુલ ઉપરાંત પુરોહિત, સાધુઓ (શાહુકારો), શ્રેષ્ઠીઓ(શેઠ), ઠકકર, સોની, કંસારા વગેરે મહાજને, વણજારા અને નૌવિત્તક (નાખુદાઓ)ને સમાવેશ થતો. આ પંચમુખનગરે શ્રીકૃષ્ણનાં પૂજા, નૈવેદ્ય, અને પ્રેક્ષણક (એલ) માટે અમુક વસ્તુઓનાં ખરીદ-વેચાણ પર અમુક લાગા નાખ્યા હતા. આ લાગાઓની વસૂલાત હટકરણ અને શુક-મંડપિકા(દાણ-માંડવી)ના અધિકારી સંભાળતા હશે.૪૭ ગૃહવિક્રય તથા દાસીવિય અંગે પંચમુખનગરને જાણ કરવી આવશ્યક ગણાતી એવું એને લગતા શાસલેખોનાં ઉદાહરણે પરથી માલમ પડે છે.૪૮ ધમચીરિકાના ઉદાહરણમાં જણાવ્યા મુજબ અપરાધિતાનું પ્રતિજ્ઞાપૂર્વક નિવેદન પણ પંચમુખનગર સમક્ષ કરવું પડતું.૪૯ નગરના વહીવટમાં પંચકુલ અને પંચમુખનગર ઉપરાંત મહાસાધનિક, તલાર(રક્ષક) અને અધિકાનક જેવા અધિકારીઓની પણ જરૂર પડતી હોવી જોઈએ.૫૦ ચામ-વહીવટ
ગ્રામ એ વહીવટ માટેને સહુથી નાનો એકમ હતું. દરેક ગામની ચારે બાજની સીમા નિશ્ચિત કરવામાં આવતી. ક્યારેક નજીકનાં ગામ વચ્ચે તકરાર થતી તો એ પ્રાયઃ એ બે ગામો વચ્ચેની સીમા માટે થતી.૫૧ ત્યારે બંને પક્ષોને એકઠા કરી એને સર્વસંમત નિર્ણય કરવામાં આવતો ને એનું કરારનામું કરવામાં આવતું. એને “શીલપત્ર' કહેતા. - અભિલેખો તથા “લેખપદ્ધતિમાં આવતા ઉલ્લેખો પરથી ગ્રામના કેટલાક અધિકારીઓ વિશે જાણવા મળે છે. સારંગદેવના આબુ શિલાલેખ(વિ. સં. ૧૩૫૦-ઈ. સ. ૧૨૯૪)માં સેલહત્ય(સેલહત), તલાર વગેરેને ઉલેખ છે.પર
સેલહસ્ત’ પ્રાયઃ મહેસૂલી અધિકારી હશે.પ૩ “તલાર ને ઉલ્લેખ “લેખપદ્ધતિમાં પણ આવે છે.૫૪ હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલામાં “તલાર' એટલે નગર-રક્ષક એવો અર્થ આપે છે. પ૫ નગર-તલારની જેમ ગ્રામ-તલાર પણ હતા.૫૬ એને અર્થ કેટવાળ થાય છે.૫૭ “હિંદી૫ક ૫૮ હિંડીને (ફરીને) કર ઉઘરાવનાર અધિકારી હશે.પ૯ “પ્રતીસારકને ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૮૭ ના દાનપત્રમાં તેમજ “લેખપદ્ધતિમાં આવે છે. એક સ્થાનથી બીજે સ્થાન જવાની પરવાનગી (દેશરાર’) મેળવવા માટે નાળિયામાં રોકી રાખેલાં વાહનેને જકાત લઈ આગળ જવા દેનાર અધિકારીને “પ્રતીસારક” કહેતા. ૨ ઠફકુર’ બે પ્રકારના હતા : “દેશઠફકુર 58 અને “ગ્રામઠફકર.”૬૪ “દેશઠફકુર”
Page #244
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[ ૨૧૩ એટલે દેશાધિપ અને “ગ્રામઠકકર' એટલે ગ્રામપતિ.૫ “લાપિક' એટલે વાટમાં સંભાળ રાખનાર વળાવિયે, જેને “વલાપિકા ”(વળામણ) નામે મહેનતાણું આપવામાં આવતું. ૭ “મહંતક” એટલે મહેતે (કારકુન કે ગુમાસ્ત. ૮)
બૃહદાજિક” એટલે જોડેસવાર પિલીસ અધિકારી. ૮ “નિયામક” એટલે પરવાનાવાળી ચીજોને જવા દેનાર અધિકારી.૭૦ કેટલીક વાર ગામને મુખ્ય અધિકારી “બલાધિકૃત” હોત.૭૧ “શીલપત્ર’ના ઉદાહરણમાં “અધિકારી” અને
ખેતમંત્રી ને ઉલ્લેખ આવે છે.૭૨ “અધિકારી ને ઉલ્લેખ બુદ્ધવર્ષના સંજાણુ તામ્રપત્રમાં પણ આવે છે, અહીં એને અય મહેસૂલી અધિકારી થાય છે.?
દાનમંડપિકાને લગતા ખતના ઉદાહરણમાં માંડવી, પથાકીયક અને ઉપરનહીંડીયાને ઉલેખ આવે છે.૭૪ માંડવી(જકાત લેવાની જગ્યા)એ દાણ લેવા માટે ખાસ અધિકારી રહેતો. “પકીયક’ માર્ગ પરનો વેરો ઉઘરાવતે. “ઉપરહીંડીયા” કારનો નિરીક્ષક હતો.૭પ વળી “દેકર' નામે પણ એક ગ્રામ-અધિકારી હત ૭૬ પંચકુલ
શ્રીકરણ, વ્યાકરણ આદિ કરણના મહામાત્ય સાથે કે દંડનાયક સાથે કેટલીક વાર પંચકુલને ઉલેખ આવે છે. કેટલાક અભિલેખમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર મંડલના અભિલેખમાં, સ્થાનિક વેચાણ તથા વહીવટના સંદર્ભમાં પંચકુલને ઉલેખ આવે છે.૭૮ એમાં એ પંચકુલ મુખ્ય સભ્યના નામે ઓળખાય છે; જેમકે અભયસિંહ-પ્રભૂતિ પંચકુલ કે પેથડ-પ્રભૂતિ પંચકુલ ૯ પંચકુલ મૂળમાં પાંચ અધિકારીઓનું રચાતું; પંચકુલના સભ્યને “પંચકુલિક” (પાળી) કહેતા.
થાનિક વહીવટમાં પંચકુલ અનેક પ્રકારની ફરજ બજાવતું; દા. ત. અપુત્રિકાધન જપ્ત કરવાનો રિવાજ હતો ત્યારે એ કામ પંચકુલને સોંપાતું. પંચકુલ જરૂર પચ્ચે સિનિને એકત્ર કરતું, મહેસૂલ કે યાત્રાવેરો વસૂલ કરતું, બાંધકામની દેખરેખ રાખતું, જીવહિંસાની મનાઈના પાલનનું ધ્યાન રાખતું, રાજરસોડાની દેખરેખ રાખતું.૮૧
પંચકુલની રાજા વડે નિયુકિત થતી.૦૨ વહીવટી વિભાગે અને પેટા વિભાગે
સોલંકી રાજયમાં તળ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત મારવાડ, મેવાડ અને પશ્ચિમ ભાળવાને સમાવેશ છે. આટલા વિશાળ રાજ્યના વહીવટ માટે એને અનેક વહીવટી વિભાગે તથા પેટા વિભાગોમાં વિભક્ત કરવામાં આવતું.
Page #245
--------------------------------------------------------------------------
________________
સાલ ફી કાલ
[31.
મૈત્રકકાલીન “ વિષય ’ વિભાગ કરતાં અનુમૈત્રકકાલીન ‘મંડલ' અને નાના મેાટા ગ્રામસમૂહોના વિભાગ વધુ પ્રચલિત રહ્યા. નાનાં વિભાગેામાં ૮ થ’ પ્રચલિત રહ્યો.
૨૧૪ ]
.
રાજ્યના મેટામાં મેાટા વહીવટી વિભાગ · મંડલ' તરીકે એળખાતા. લાટ અને સૌરાષ્ટ્રના કેટલીક વાર · મંડલ ' ને બદલે · દેશ ' તરીકે ય ઉલ્લેખ થતા.૮૩ મૂલરાજ ૧ લાએ સારરવતમડલમાં સેાલકી રાજ્યની સ્થાપના કરી હતી. એ સત્યપુરમાંડલ પર પણુ સત્તા ધરાવતા. દુર્લભરાજ ભિલ્લમાલમંડલ પર શાસન કરતા હતા. ભીમદેવ ૧ લાએ કચ્છમાંડલ પર અને દેવે લાટમંડલ પર સત્ત` પ્રવર્તાવી હતી. સિદ્ધરાજ જયસિંહે સુરાષ્ટ્રમંડલ, અવંતિમડલ, દષિપત્રમડલ, ગેહકમંડલ, ભાલરવામિ-મહાદ્વાદશકમાંડલ વગેરે માંડલા પર સત્તા પ્રસારી હતી, જેમાં મારવાડ અને મેવાડનેા પણ સમાવેશ થતા. મેવાડના ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સમયમાં મેદપાટ–મડલ તરીકે આવે છે. અજયપાલના સ. ૧૨૩૧(ઈ. સ. ૧૧૭૫)ના તામ્રપત્રમાં નર્મદાતટમાંડલનેા ઉલ્લેખ આવે છે. લેખપદ્ધતિ 'માં ખેટકાધારમ`ડલના ઉલ્લેખ આવે છે. સારંગદેવના સ, ૧૩૫૦ (ઈ. સ. ૧૨૯૪) ના શિલાલેખમાં અષ્ટાદશશત-મંડલના નિર્દેશ છે.૮૪ (નકશેા ૨)
વિષય નામે વહીવટી વિભાગ હવે જવલ્લે પ્રચલિત હતા, જ્યારે પથક નામે પેટા—વિભાગ ઠીક ઠીક પ્રચલિત હતા. ચારેક અમુક સંખ્યામાં ગામેાના સમૂહ પશુ પ્રચલિત હતા
સારસ્વતમડલ અને એના પથક (નકરો ૧)
સારરવતમંડલ એ સાલકી રાજ્યનું મૂળ મડલ હતું, જેમાં સેાલક રાજ્યની રાજધાની આવેલી હતી. રાજધાની અણહિલપાટક પત્તન (અણુહિલવાડ પાટણ) સરરવતી નદીના કિનારે વસી હતી. સરરવતી(ઉત્તર ગુજરાત )ની આસપાસ આવેલા આ પ્રદેશ ભૌગેાલિક દૃષ્ટિએ સારરવત દેશ તરીકે ઓળખાતા.૮૫ સારરવતમંડલમાં શરૂઆતમાં વિિવષય અને ગ ંભૂતાવિષય જેવા વિષય હતા.૮-અ સારસ્વતમડના ઉલ્લેખ મૂલરાજ ૧ લાના સ. ૧૮૪૩(ઈ. સ. ૯૮૭) ના દાનપત્રમાં જ આવે છે,૮૬ ને એમાં તે એ મડલની અંદર મેહેરષ્ટ્રીય અર્ધ્યમ નામે પેટા વિભાગ જણાવ્યા છે. આ વિભાગ શરૂઆતમાં ૫૦ ગામાના વિસ્તાર હશે ને એનું વડું મથક મેઢેરક (મેઢેરા) હશે, પરંતુ આગળ જતાં એને સ્થાને ગભૂતા, વ,િ વાલીય, ધાદા, વિષય, દડાહી, ચાલસા વગેરે પંથક પ્રચલિત થયા. આ બધા થટ્ટાને દાનપત્રામાં ધૃતઃ સારવતમડમાં જણાવ્યા નથી, પરંતુ ભૌગોષ્ટિક સંદર્ભે પુથી આ સ્વ થક સારવતમડહની અંતતા
Page #246
--------------------------------------------------------------------------
________________
૯ મું 1 રાજ્યતંત્ર
(૨૧૫ હેવાનું સૂચવાયું છે એ યથાર્થ લાગે છે.૮૭ આગળ જતાં, તેરમી સદીમાં, એની અંદર માત્ર પથક હેવાનું માલુમ પડે છે. વદ્ધિ અને ગંભૂતા વિભાગ પણ પછી પચક તરીકે જ દેખા દે છે.૮૮ સોલંકી વંશનાં દાનશાસનમાં સહુથી વધુ ઉલ્લેખ આ બે પેટા વિભાગનાં ગામોના આવે છે.
ગંભૂતા-પચકનું વડું મથક ગંભૂતા મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલું ગાંભુ છે, જે પુષ્પાવતી નદીના દક્ષિણ તટ પાસે વસેલું છે. મોઢેરો એની દક્ષિણપશ્ચિમે આવેલું છે. ગંભૂતા પથમાં જણાવેલાં ગામ ચાણસ્મા તાલુકામાં ખારી-પુષ્માવતી-રૂપેણ નદીના પ્રદેશમાં આવેલાં છે. ગંભૂતા-પથકમાં ચાણસ્મા તાલુકાની ઉત્તરે આવેલા પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગ(જેમાં સંડેર આવેલું છે)ને તથા સિદ્ધપુર તાલુકાને દક્ષિણ પશ્ચિમ ભાગ(જેમાં સૂનક અને ડાભી આવેલાં છે)ને પણ સમાવેશ થતો હશે એવું સૂચવાયું છે, પરંતુ એ ગામોનો સમાવેશ વિષય–પથકમાં થતું હોય એ વધુ સંભવિત છે. - વહિંપથક ગંભૂતાપથની પશ્ચિમે તથા દક્ષિણ-પશ્ચિમે હતા, ભૌગોલિક દષ્ટિએ આ પ્રદેશ હાલ “વઢિયાર’ તરીકે જાણીતો છે. આ પથકનું વડું મથક મંડલી હતું, જ્યાં મૂલરાજ ૧ લાએ મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. મંડલી અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકામાં આવેલું માંડલ છે, જે વીરમગામની ઉત્તરપશ્ચિમે આવેલું જૂનું નગર છે. હાલ વીરમગામ છે ત્યાં ઘૂસડી નામે ગામ હતું, ત્યાં રાણા લવણુપ્રસાદના પુત્ર રાણું વીરમે વીરમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું.૯૧ આગળ જતાં ઘૂસડી આ કારણે “વીરમગામ’ તરીકે જાણીતું થયું લાગે છે. આ ગામ વહિંપથકના દક્ષિણ ભાગમાં હતું. એની દક્ષિણ-પશ્ચિમે લીલાપુર નામે ગામ ભીમદેવ ૨ જાની રાણી લીલાદેવીના નામે વર્યું હતું ને એમાં ભીમેશ્વર તયા લીલેશ્વરનાં મંદિર બંધાયાં હતાં.૯૧ સલખણુપુર રાણું લવણપ્રસાદે પિતાની માતા સલખણદેવીના નામે વસાવેલું ને ત્યાં પિતાના નામે આનલેશ્વરનું તથા માતાના નામે સલખણેશ્વરનું મંદિર બંધાવેલું. એ ચાણસ્મા તાલુકાના દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલું હાલનું શંખલપુર હાઈ વહિંપના ઉત્તર ભાગમાં આવેલું ગણાય. શંખલપુરની પાસે આવેલા બહુચરાજી ગામને બહિચર ગ્રામ તરીકે ઉલ્લેખ આવે છે.૬૩ આમ વૃદ્ધિ પથકમાં ચાણસ્મા તાલુકાના પશ્ચિમ ભાગથી માંડીને એની દક્ષિણે વિરમગામ તાલુકા સુધીના વિસ્તારનો સમાવેશ થતો.૯૪
અણહિલવાડની ઉત્તરે વાલૌય-પથક હતું, જેનો ઉલ્લેખ ભીમદેવ ૨ જાના એક તામ્રપત્રમાં થયે છે.૫ એમાં જણાવેલુ એ પથકનું ગામ મહેસાણા - જિલ્લાના પાટણ તાલુકામાં વોહો નદીના દક્ષિણ કાંઠે આવેલું બાલવા હેઈ શકે ૯૬
Page #247
--------------------------------------------------------------------------
________________
[ગ
૨૧૬ ]
લકી કાલ આ પથકમાં પાટણ તાલુકા ઉપરાંત સિદ્ધપુર તાલુકાના ઉત્તર ભાગને પણ સમાવેશ થતો હશે.
વાલય-પથકની પૂર્વે આવેલ ધાણદાહાર-પથક એ સારસ્વતમંડલના ઉત્તર ભાગમાં આવેલે પથક છે. એને ઉલેખ ભીમદેવ ૧ લાના પાલનપુર તામ્રપત્રમાં થયે છે.૮ આ પથકનું વડું મથક ધાદા એ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પૂર્વ ભાગમાં આવેલું હાલનું ધાણધા છે. આ પથકમાં પાલનપુર તાલુકા ઉપરાંત ડીસા તાલુકાનો સમાવેશ થતો હશે. ધાણદા અગાઉ આહારનુંય વડું મથક હશે, તેથી પથક “ધાણદાહાર ” નામે ઓળખાતો હશે.
આ પથકની દક્ષિણે વિષય-પચક નામે પથક હતો. એને ઉલેખ ત્રિભુવનપાલના દાનપત્રમાં થયો છે. ૧૦૦ વિષય પથકમાં આવેલાં ભાષર અને એની આસપાસનાં ગામો પૈકી ઘણાંખરાં ગામ સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમી આવેલાં છે. ૧૦૧ કુમારપાલના સં. ૧૧૯૯ ઈ. સ. ૧૧૪૩)ના અપ્રસિદ્ધ દાનપત્રમાં જણાવેલું વિષય-પથકમાંનું મૂણવદ ગામ પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું મર્દ લાગે છે, આથી વિષય–પચક પાટણ તાલુકાના દક્ષિણ પૂર્વ ભાગમાં, સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમાં અને વિસનગર તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું ગણાય. આ પથકનું વડું મથક જાણવા મળ્યું નથી. કર્ણદેવ ૧ લાના સં. ૧૧૪૮(ઈ. સ. ૧૦૯૨)ના દાનપત્રમાં જણાવેલા આનંદપુર–૧૨૬ વિભાગમાં સિદ્ધપુર-પાટણ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલાં ગામને સમાવેશ થતો હેર એ વિભાગ આગળ જતાં વિષય-પથકમાં ફેરવા લાગે છે. તો એનું વડું મથક આનંદપુર(વડનગર) હોઈ શકે. મૂળમાં આનંદપુર વિષય હશે તે પથક થતાં “વિષય-પથક” તરીકે પ્રચલિત થયે હશે.
વિષય-પથકની દક્ષિણે વહી-પથક હતિ. ૧૦૩ એને ઉલેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં તેમજ ત્રિભુવનપાલના તામ્રપત્રમાં થયા છે.૧૪ પહેલા તામ્રપત્રમાં જણાવેલાં કડાગ્રામ અને એની આસપાસનાં અભિજ્ઞાત ગામ તથા મહિસાણા(મહેસાણા) ગામ હાલના વીસનગર તાલુકાના દક્ષિણ ભાગમાં અને મહેસાણા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલાં છે ૧૫ ત્રિભુવનપાલના તામ્રપત્રમાં જણાવેલાં રાજપુરિગ્રામ અને એની આસપાસનાં ગામ કડી તાલુકાના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલાં છે. મહાપુરિસરિય'ની સ. ૧૨૭ (ઈ. સ. ૧૧૭૧)ની તાડપત્રીય પ્રતિની પ્રશસ્તિમાં જણાવેલું પાલાઉદ્ર ગ્રામ મહેસાણાની નજીક આવેલું હેઈ દંડાવ્ય (દંડાહી) પથકની અંતર્ગત લાગે છે. ૧૦૭ “લેખપદ્ધતિમાં દદાહીમ (દંડાહી) પથકમાં જણાવેલું બાલૂઆ૮ કલેલ તાલુકાના
Page #248
--------------------------------------------------------------------------
________________
૯ મું ]
રાજ્યતંત્ર
[૨૧૦
ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું બાલવા હોઈ શકે. આમ દંડાહી–પથકનો વિસ્તાર મહેસાણા-વીસનગર તાલુકાથી માંડીને કડી-કલેલ તાલુકાના ઉત્તર ભાગ સુધી હેવાનું માલૂમ પડે છે.
દંડાહી-પથકની દક્ષિણપૂર્વે ચાલીસા-પથક હતો. એને ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૮૩(ઈ.સ. ૧૨૨૭) ના દાનપત્રમાં થયો છે. એમાં જણાવેલાં વડસર તથા ચુયાંતિજ ગામ કલોલ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલાં છે ને બાજુનું એક ગામ કલેલ તાલુકાની પૂર્વે આવેલા દસક્રોઈ તાલુકા(જિ. અમદાવાદ)ના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે. ૧° આ પથકનું વડું મથક ચાલીસા કડી તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું ચલાસણ હોવાનું સૂચવાયું છે, પરંતુ ચાલીસા” નામ ચાલીસ ગામની સંખ્યા પરથી પડ્યું હોય એ વધુ સંભવિત છે.
આ પથકના સૂચિત વિસ્તાર પરથી સારસ્વતમંડલ ઉત્તરપશ્ચિમે બનાસ નદી સુધી, પૂર્વે સાબરમતી નદી સુધી, ઉત્તરે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા સુધી, દક્ષિણપૂર્વે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા સુધી, દક્ષિણે મહેસાણા જિલ્લાના કડી-કલેલ તાલુકાઓ સુધી અને દક્ષિણ પશ્ચિમે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સુધી વિસ્તૃત હોવાનું માલુમ પડે છે. ટૂંકમાં, એમાં હાલના મહેસાણા જિલ્લાનો ઘણેખર ભાગ સમાઈ જતે તે ઉપરાંત આજુબાજુના જિલ્લાઓના સમીપવર્તી ભાગોને પણ સમાવેશ થતો. અચૅ મંડલ
કચ્છ પ્રદેશને વહીવટ કચ્છમંડલ તરીકે થતો. આ મ ડલને ઉલ્લેખ ખાસ કરીને ભીમદેવ ૧ લાનાં દાનશાસનમાં થયો છે. ૧૧૨ સં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૩૦)ના દાનપત્રમાં ઘડહકિકા-૧૨ નામે પેટા વિભાગને પણ ઉલ્લેખ છે. ઘડહડિક એ ગેડી(તા. રાપર) હોઈ શકે, અલબત્ત ગેડીને સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના શિલાલેખમાં વૃતઘટી” કહી છે. ઘડહડિકા-૧ર માં જણાવેલાં સ્થળ ઓળખી શકાતાં નથી. એવી રીતે સં. ૧૦૯૩(ઈ.સ. ૧૦૩૭)ને દાનપત્રમાં જણાવેલું સહસચાણા ગામ પણ ઓળખાતું નથી. ૧૧અ એની સાથે જણાવેલું વેકરિયા હાલનું વેરા (તા. રાપર તેમજ તા. માંડવી) હોઈ શકે. જભગન ગામનું દાન જણાવતું સં. ૧૧૧(ઈ. સ. ૧૦૬૧)નું દાનપત્ર ભદ્રેશ્વર(તા. મુંદ્રા)માં મળ્યું છે. એમાં જણાવેલાં સ્થળ પણ ઓળખી શકાયાં નથી.
સિદ્ધરાજ જયસિંહને સં. ૧૧૫(ઈ. સ. ૧૧૩)ના શિલાલેખમાં પ્રાયઃ કચ્છમંડલનો અને ભદ્રેશ્વર વેલાકુલબંદર)નો ઉલ્લેખ આવે છે. ૧૧૩ અજુનદેવના સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના શિલાલેખમાં વૃતઘટી વિભાગના રવ રામને
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૮] સેલંકી કાલ
[ પ્ર.. ઉલ્લેખ છે. ૧૧૪ એ હાલનું વાતા. રાપર) છે ને ધૃતઘટી એ એની નજીકમાં આવેલું ગેડી છે. આમ ક૭—મંડલમાં ઉલિખિત ગામો પૈકી કેટલાંકને સમાવેશ. કચ્છ જિલ્લાના રાપર અને મુંદ્રા તાલુકામાં થાય છે.
સૌરાષ્ટ્ર પર સોલંકી રાજાઓનું શાસન કે આધિપત્ય હેવાને ઉલેખ અનેક અભિલેખામાં થયો છે, પરંતુ સુરાષ્ટ્રમંડલને નિર્દેશ ત્રણ અભિલેખમાં જ મળે છે. ભીમદેવ ૨ જાના સં. ૧૨૬૬(ઈ.સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં ૧૫ વામનસ્થલી(વંથળી)ને વડું મથક જણાવ્યું છે. સારંગદેવના વંચળી શિલાલેખમાં. પણ એવું જ ઉદ્દિષ્ટ લાગે છે. વિસલદેવના સં. ૧૩૧૫(ઈ.સ. ૧૨૫૯)ને શિલાલેખમાં ૧૬ ભૂમલિકા(ધૂમલી)ને ઉલ્લેખ છે, પણ એ લેખ રિબંદરમાં મળેલ છે. કર્ણદેવ ૨ જાને શિલાલેખ માંગરોળ(સેરઠ) માં મળે છે. ૧૧૭ આમ આ બધા. ઉલેખ જૂનાગઢ જિલ્લાને લાગુ પડે છે. ભરાણું(તા. જામનગર)ના સં. ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના શિલાલેખમાં ૧૮ “સૌરાષ્ટ્રદેશને ઉલ્લેખ છે. અર્જુનદેવના સમયના કાંટેલા(તા. પોરબંદર, જિ. જુનાગઢ)ના શિલાલેખમાં ૧૧૯ “સૌરાષ્ટ્ર તથા “સુરાષ્ટ્રના વહીવટી ક્ષેત્રને નિર્દેશ છે. અર્જુનદેવના ગિરનાર શિલાલેખમાં. પાહને સુરાષ્ટ્રને અને સારંગદેવના આમરણ(જિ. જામનગર) શિલાલેખમાં સૌરાષ્ટ્રદેશને અધિકારી કો છે. આ પરથી “સુરાષ્ટ્ર દેશમાં સમસ્ત સૌરાષ્ટ્ર દ્વીપકલ્પને સમાવેશ થતો હોવાનું ફલિત થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમંડલ નાગઢ-વંથળી પ્રદેશનું સૂચક હશે. માંગરોળના સં. ૧૨ ૨(ઈ. સ. ૧૧૪૬)ના શિલાલેખમાં ૧ મંગલપુર(માંગરોળ), ચોરયાવાડ(ચેરવાડ), વલજ(બળેજ) અને વામનસ્થલી, (વંથળી) ઉપરાંત લાઠિદ્રા-પથકને ઉલેખ આવે છે, તેનું વડું મથક માંગરોળ, તાલુકાનું લાઠોદરા છે.
મૂલરાજ ૧ લાના સમયમાં ભૂતામ્બિલી(ધૂમલી)માં રાણક બાષ્ઠલદેવ રાય કરતો હતો ત્યારે અગાઉનું “અપરસુરાષ્ટ્રામંડલ” હવે “નવસરાષ્ટ્રામંડલ” તરીકે ઓળખાતું હતું ને એની અંદરને ભૂતામ્બિલીની આસપાસના પ્રદેશ હવે “જેણુક દેશ” તરીકે ઓળખાતો. પૌર–લાલ (રિબંદર)નો સમાવેશ એમાં થતા.૧૧
સેલંકી-કાલના શરૂઆતના ભાગમાં પરમાર વંશના લેખમાં૧૨• મોહડવાસક-વિષયનો ઉલ્લેખ આવે છે; આગળ જતાં એ ૭૫૦ ગામોનું બનેલું મંડલ ગણાયું. એનું વડું મથક મેહડવાસક એ મોડાસા (જિ. સાબરકાંઠા) છે. આ વિષયનો સમાવેશ ખેટક-મંડલમાં થતે. ખેટકમંડલને ઉલ્લેખ સોલંકી વંશના અભિલેખામાં મળ્યો નથી, પરંતુ “લેખપદ્ધતિમાં “બેટધાર મંડલ'ને ઉલ્લેખ આવે છે. ૧૨ ૧ એની અંદર ચતુરત્તર(ચરોતર) તથા ચતુરાસિકા(રાસી)ને સમા--
Page #250
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[ ર૧૯૯
વેશ થતો. એ પેટા વિભાગમાં પેટલાઉદ્ર(પેટલાદ) આવેલું હતું. વિનયચંદ્રસૂરિની “કાવ્યશિક્ષા (૧૩ મી સદી)માં પેટલાઉદ્રને ચતુરત્તર(ચરોતર) સમૂહનું વડું મથક જણાવ્યું છે ૧૨૨ “લેખપદ્ધતિમાં ખેટકાધાર-પથકને પણ ઉલ્લેખ છે.૧૨૩ ખેટક મંડલનું વડું મથક એ હાલનું ખેડા છે. આમ આ મંડલમાં ખેડા જિલ્લાને. તથા ઉત્તરપૂર્વે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાનો સમાવેશ થતો. - કર્ણદેવનાં નવસારી તામ્રપત્રોમાં લાદેશની અંતર્ગત નાગસારિકા-વિષયને. ઉલ્લેખ થયો છે. ૧૨૪ આ વિષયનું વડું મથક નાગસારિકા એ નવસારી (જિ. વલસાડ) છે. આ વિષયની અંદર તલભદ્રિકા-૩૬ નામે પેટા વિભાગ હતો. એમાં. જણાવેલાં ગામ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં છે. તલભદ્રિકા એ નવસારી તાલુકાનું તેવાડા હોઈ શકે. ત્રિલોચનપાલના તામ્રપત્રમાં લાટ દેશના ધિલીશ્વર કે વિલીશ્વર પથકને, એની અંદર આવેલા ૪૨ ગામોના સમૂહને. અને એરથાણ-૮૦૦ ને નિર્દેશ આવે છે. ૧૨૫ આમાંનું એરથાણ સુરત જિલ્લાના એલપાડ તાલુકાનું એરથાણ હોવાનું સૂચવાયું છે, પરંતુ એ પલસાણા તાલુકાનું એરથાણ હેય એ વધુ સંભવિત છે.૧૨ આમ લાટ દેશનો ઉલ્લેખ આવે છે એ પરથી ત્યારે એ વહીવટી દષ્ટિએ લાટ-મંડલ ગણાતું હોવું સંભવે છે. પથકનું વડું મથક ધિલીશ્વર કે વિલ્લીશ્વર ઓળખી શકાયું નથી.
લાટ-મંડલને વિસ્તાર દક્ષિણે નવસારીથી આગળ થોડે સુધી જ હશે, કેમકે સંયાન(સંજાણુ)-મંડલ પર આ કાલ દરમ્યાન શરૂઆતમાં ઉત્તર કેકણના શિલાહાર વંશની અને એ પછી ગોવાના કદંબવંશની સત્તા પ્રસરી હતી.૧૩૬ગણદેવીના શક વર્ષ ૯૬૪(ઈ. સ. ૧૦૪૨)ના શિલાલેખ પરથી સૂચિત થયું છે કે ત્યાં કદંબ રાજા ષષ્ટ ૨ જાએ મંપિકા(માંડવી) કરાવી હતી. ૨૪આ એ અનુસાર લાટ-મંડલ ત્યારે અંબિકા નદી સુધી ગણાતું લાગે છે.
નાંદિપુરના રાજા ત્રિવિક્રમપાલે નાગસારિકામંડલમાં વાટપદ્રક-વિષયમાં વૈશ્વામિત્રી તટે નાગસારિકા-મંડલની અંતર્ગત અષ્ટગ્રામ-વિષય, જે ૫૦૦ ગામોને સમૂહ હતો, તેમાં સામંત નીમીને નદિપુર-વિષયમાંના ગામનું દાન આપેલું. ૧૨૭ આ પરથી નાગસારિકા(નવસારી) મંડલની અંદર વટપદ્ર(વડોદરા)-વિષય, અષ્ટગ્રામ-વિષય અને નંદિપુર-વિષય હોવાનું માલૂમ પડે છે. નંદિપુર એ નાંદોદ(જિ. ભરૂચ) છે. અષ્ટગ્રામ એ અગ્રામ (તા. નવસારી) હોવું જોઈએ. આ પરથી નાગસારિકા-વિષય ઉત્તરમાં છેક વડોદરા સુધી વિસ્તરતો જણાય છે. - પરમાર ભેજના સમયના તિલકવાડા તામ્રપત્રમાં સંમિખેટકમંડલનો ઉલ્લેખ એ છે. ૧૨૮ એનું વડું મથક સંગમખેટક એ હાલનું સંખેડા (જિ. વડોદરા)
Page #251
--------------------------------------------------------------------------
________________
રર૦] સોલંકી કાલ
[ પ્રમ છે. ત્યાં એર અને ઊંછ નદીને સંગમ થાય છે ને આગળ જતાં એર નદી ચાણોદ-કરનાળી પાસે નર્મદામાં મળે છે. તિલકવાડા(જિ. વડોદરા) પાસે મણ (એના) અને નર્મદા નદીને સંગમ થાય છે ત્યાં મણેશ્વર મંદિર હતું.
અજયપાલના સં. ૧૨૩૧(ઈ.સ. ૧૧૭૫)ના દાનપત્રમાં નર્મદાતટ-મંડલ અને એમાંના પૂર્ણ-પથકને ઉલેખ આવે છે. ૧૨૯ પૂર્ણ પથકની અંદર માખુલગાસ્વ-૪રને પેટાવિભાગ હતો. પૂર્ણપથકનું વડું મથક પૂર્ણ અંકલેશ્વર -તાલુકાનું પુનગામ હોઈ શકે. આ વિભાગનાં બીજાં ગામ ઓળખાયાં નથી, પરંતુ એ ભરૂચ જિલ્લામાં નર્મદા-તટ પાસે આવ્યાં હશે.
દાહોદના શિલાલેખમાં૧૩૦ દધિપદ્ર-મંડલ જણાયું છે. એનું વડું મથક દધિપદ્રએ હાલનું દાહોદ (જિ. પંચમહાલ) છે. ત્યાં ગોમનારાયણનું મંદિર હતું. આ મંડલની અંદર ઊભલેડ-પથક હતે. એનું વડું મથક ઊભલેડ એ દાહોદ તાલુકામાં આવેલું અભલેડ છે. ગેહકાગોધરા)માં મહામંડલેશ્વર હોવાને આ લેખમાં ઉલ્લેખ છે. એ પરથી ગેહકનું અલગ મંડલ હોવું સંભવે છે.
સિદ્ધરાજે અવંતિદેશ છતી એને અવંતિમંડલ તરીકે પિતાના રાજ્યમાં સમાવ્યો હતો. સિદ્ધરાજના ઉજન શિલાલેખમાં ૩૧ એને ઉલેખ આવે છે. આ મંડલનું વડું મથક ઉજજન હતું કે ધાર એ જાણવા મળ્યું નથી. '
ઉજ્જનની ઉત્તરપૂર્વે માળવામાં બીના (મધ્ય પ્રદેશ) પાસે ઉદયપુર નામે નાનું શહેર છે ત્યાંથી સોલંકી રાજ્યના ત્રણ શિલાલેખ મળ્યા છે. ૧૩ એમાંના પહેલા બે લેખ કુમારપાલના સમયના છે. અજયપાલના સમયના ઉદયપુર શિલાલેખમાં ભાઈલ્લસ્વામિ મહાદ્વાદશકમંડલને ઉલ્લેખ આવે છે. એની અંદર ભંગારિકા-૬૪ નામે પથક હતા. આ પરથી ભાઈલસ્વામિમંડલ ૧૨ નહિ, પણ ૧૧૨ કે એથી વધુ ગામોનું હોવું જોઈએ. એનું વડું મથક ભાઈલ્લસ્વામી એ ભોપાલની ઉત્તરપૂર્વે બેટવા નદીના પૂર્વ કાંઠા ઉપર આવેલું ભીલસા છે, જેની નજીકમાં પૂર્વ માળવાની પાટનગરી વિદિશા (બેસનગર) આવેલી છે. શૃંગારિકા ઓળખાયું નથી. ભાઈલસ્વામિ-મંડલ અવંતિ-મંડલની પૂર્વે આવ્યું હતું.
ભીમદેવ ૨ જાના આહાડ તામ્રપત્ર ૩૩ પરથી મેદપાટ-મંડલની માહિતી મળે છે. મેદપાટ(મેવાડનું વડું મથક આઘાટ આહાડ) હતું, જે હાલના ઉદેપુરની પાસે આવેલું છે.
સારંગદેવના સં. ૧૩૫૦(ઈ.સ. ૧૨૮૪)ના આબુ શિલાલેખમાં૩૪ અષ્ટાદશશત-મંડલ જણાવ્યું છે તે અબુંદ(આબુ) ગિરિની આસપાસ આવેલું મંડલ
Page #252
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[ રર. હતું ને એમાં ૧૮૦૦ ગામોને સમાવેશ થતો. એનું વડું મથક ચંદ્રાવતી હશે, જે આબુની તળેટીમાં આવેલી હતી ને હાલ નામશેષ છે. આ મંડલમાં પ્રાયઃઆબુના પરમાર રાજ્યના પ્રદેશને સમાવેશ થયો હશે.
દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજના દાનપત્રમાં ૧૩૫ ભિલ્લમાલ-મંડલ જણાવ્યું: છે. એનું વડું મથક ભિલ્લમાલ (જે શ્રીમાલ તરીકે પણ જાણીતું હતું તે) હાલનું ભીનમાલ છે, જે રાજસ્થાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં આબુની ઉત્તર પશ્ચિમે, સિરોહીની પશ્ચિમે, અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ઉત્તરે આવેલું છે. .
ભિલ્લમાલ-મંડલની દક્ષિણ પશ્ચિમે સત્યપુર-મંડલ હતું.૧૩ એનું વડું મથક સત્યપુર એ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ઉત્તરે આવેલા સાર જિલ્લાનું સાર છે. અણહિલવાડ પાટણની ઉત્તર પશ્ચિમે એ સોએક કિ. મી.ના અંતરે આવેલું છે. કુમારપાલના રતનપુર શિલાલેખમાં જણાવેલ રત્નપુર-૮૪ એ કોઈ મંડલને. પેટાવિભાગ લાગે છે.૧૩૭ એનું વડું મથક રત્નપુર એ હાલનું રતનપુર છે. કુમારપાલના અભિલેખોમાં જણાવેલા પલ્લિકા(પાલી),૧૩૮ ભાટુટ્ટપદ્ર(ભાટુંડા),૧૩૯નસ્કૂલ (નાડેલ),૧૪° અને બાલહી(બાલી) ૧૪૧ જોધપુરની દક્ષિણે પાસે પાસે આવેલાં હેઈ એ સર્વને સમાવેશ નડ્રફૂલ-મંડલમાં થતો હશે. કિરાટ (કિરા) ૪ આ. વિસ્તારની પશ્ચિમે મલ્લાની જિલ્લામાં આવેલું હોઈ એ અલગ મંડલમાં, પ્રાય:: સત્યપુર-મંડલમાં, ગણાતું હશે.
આમ સોલંકી રાજયમાં ઓછામાં ઓછાં પંદરેક મંડલને સમાવેશ થત.. મંડલમાં મોટે ભાગે પથકોના પેટાવિભાગ હતા. ઉપરાંત કેટલીક વાર અમુક સંખ્યાનાં ગામના નાનામોટા સમૂહ રચાતા, જેમાં ૧૨, ૩૨, ૩૬, ૪૨, ૬૪, ૮૪, ૧૨૬ ને ૧૪૪ ગામોના ઉલ્લેખ થયા છે. રાજ્યની આવકનાં સાધન
રાજ્યની મહેસૂલ(આવક)નું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. કેટલીક વાર રાજપુરુષ (અમલદાર) એ મહેસૂલ ઉઘરાવતા, તો કેટલીક વાર ગ્રામપતિ(જમીનદાર) ધાન્યની લણણી થતાં પિતાના માટે ભાગ તથા રાજા માટે ભાગ ઉઘરાવતા.૧૪૩ કેટલીક વાર જમીનમાલિક સાથે વાર્ષિક મહેસૂલ અંગે કરાર કરવામાં આવતો તેને “ગ્રામપદક' કહેતા; દા. ત. “લેખપદ્ધતિમાં આપેલા સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૪૨)ના નમૂનામાં સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩) માટે એકંદરે ૩૦૦૦ કમ્મ આપવાના ઠરાવ્યા હતા, જે ભાદ્રપદમાં, માગશીર્ષમાં અને અક્ષયતૃતીયાએ એમ ત્રણ સરખા હપ્ત આપવાના હતા. આ વ્યવસ્થા ગામના પંચકુલ સાથે
Page #253
--------------------------------------------------------------------------
________________
રરર ] સેલંકી કાલ
[ પ્ર. કરાતી હોઈ જમીનમાલિકે પંચકુલને ૨૧૬ કર્મો કમિશન પેટે ને ૪૦ કશ્મ પર ચૂરણું ખર્ચ પેટે આપવાના હતા. વળી ચડાવો, મળ, માંગલીયક (માંગલિક પ્રસંગને વેરે) અને ચોરા અંગે દેશાચાર પ્રમાણે જે રકમ પડે તે પણ આપવાની હતી. ઉપરાંત એણે પોતાની હદમાં આવતા માર્ગ જાળવવાને હતો.૧૪૪
પંચકુલે મહામંડલેશ્વરને વર્ષે અમુક સરખી(કાયમી) અને ઊધડી(ઊચક) રકમ આપવાની રહેતી. એને લગતા ખતને “સમકરપદક-ઉદ્ધપટ્ટક’ કહેતા.૧૪૫
ઘણી વાર સમસ્ત ગામમાં સરખા પ્રકારની જમીન પર સરખા દરે મહેસૂલ આકારાતું; દા. ત. કાયમી કરવાળી જમીન પર વિશાપક(વીઘા) દીઠ ૨૪ કમ્મ, પિચી સમથલ જમીન પર વિશપક દીઠ ૨૦ કમ્મ, સમથલ પડતર જમીન પર વિપક દીઠ ૧૬ કમ્મ અને પડતર જમીન પર વિશપક દીઠ ૧૦ દ્રમ્મ. ગાડાં છેડવાની જગા કે ગોચરની જમીન માટે મહેસૂલનો દર ઘણે છે હતો. ખેડ માટેના બળદોના ગેચર માટે કંઈ મહેસૂલ લેવાતું નહિ. ચામડાની ચોરી વગેરે ગુનાઓ માટે પણ દંડની જુદી જુદી રકમ મુકરર કરવામાં આવતી. આને લગતા ખતને “ગ્રામસંસ્થા” કહેતા. એ સંસ્થા (વ્યવસ્થા) પ્રમાણે દેશનાં સર્વ ગામોના કર ઉઘરાવાતા.૧૪
જમીનને કબજો હોય, પણ એને લગતું હુકમનામું ન હોય તો એની માલિકી શંકાસ્પદ ગણાતી ને એવી જમીન ડૂલ થતી. એને “હલિકા” કહેતા. પિતાની -જમીનને ડહલિકામાંથી છોડાવવી હોય તો હકદારે ધર્માધિકરણ(અદાલત)માં જઈ -પ્રમાધિકારીઓ(ન્યાયાધીશા)ની આગળ વૃદ્ધજના સાક્ષીનિવેદન આપીને શ્રીકરણ દ્વારા ડોહલિકા-મુક્તિનો લિખિત હુકમ મેળવવો પડત. ૧૪૭
રાજાના આદેશને ભંગ કરનાર ગામ-માલિકનાં ગામ જપ્ત કરવામાં
આવતાં.૧૪૮
| મહેસૂલના અન્ય પ્રકારોમાં મંડપિકા(માંડવી) પર લેવાતા શુલ્ક(જકાત)નો ઉલેખ અનેક અભિલેખોમાં થયું છે. એમાં જુદા જુદા પ્રકારની ચીજો માટે જુદા જુદા દરે જકાત લેવાતી. એની પહોંચ અપાતી તેને “માર્ગાક્ષર' કહેતા.૧૪૯
કેટલીક વાર અમુક સ્થાને જનાર યાત્રિકે પાસે યાત્રાવેરો લેવાતો. સેમનાયની માત્રાએ જતા યાત્રિકે પાસે બાહુલેડ પાસે કર લાખને કર લેવાતો તે રાજમાતા મયણલ્લદેવીએ સિદ્ધરાજ પાસે રદ કરાવ્યો હતો. ૧૫° સારંગદેવના સમયના આબુના શિલાલેખમાં જણાવ્યા મુજબ વિમલ-વસતિ તથા તેજપાલ-વહિના મંદિરના નિભાવ માટે અને કલ્યાણકના ઉત્સવ માટે સ્થાનિક વેપારીઓ પર અમુક લાગા
Page #254
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
[ રર૩
નાખ્યા હતા, પરંતુ યાત્રાળુઓ પાસેથી કંઈ કર લેવાની મનાઈ કરી હતી. ઊલટું, આબુ પર ચડતા કે ઊતરતા યાત્રાળુની કંઈ ચીજ ખવાય તે આબુના ઠાકુરોએ એની નુકસાની આપવાની હતી. ૧૫૧
મેહરાજપરાજય” પરથી જાણવા મળે છે તેમ સુરાના વેચાણમાંથી પણ રાજ્યને ઘણું આવક થતી.૧૫ર
અપુત્ર પુરુષનું મૃત્યુ થતાં એની મિલક્ત રાજ્ય તરફથી જપ્ત કરી લેવામાં આવતી ને એમાંથી રાજ્યને ઘણું આવક થતી. ૧૫૩
જમીનની બાબતમાં હિરણ્ય(રેકર્ડ) તથા ભાગના રૂપમાં અપાતા મહેસૂલ ઉપરાંત ફૂલ ફળ બળતણ વગેરેના રૂપમાં અવારનવાર ચીજો પૂરી પાડવામાં આવતી. આને “ગ” કહેતા.૧૫૪ * વળી અપરાધો માટે લેવાતા દંડમાંથી પણ રાજ્યને ઠીક ઠીક આવક
થતી. ૧૫૫
અમુક વસ્તુઓનાં ખરીદ-વેચાણ પર જુદા જુદા દરે કર લેવાતા.૧૫૬ પત અને દસ્તાવેજો
લેખપદ્ધતિમાં જુદા જુદા પ્રકારનાં ખત અને દસ્તાવેજોના નમૂના આપવામાં આવ્યા છે, જેમાંના ઘણું સં. ૧૨૮૮(ઈ. સ. ૧૨૪૨)ના હઈ સોલંકી કાલને લાગુ પડે છે. દાનને લગતાં રાજશાસનના તે અનેક તામ્રપત્રરૂપે ખરા નમૂના મળેલા છે. જ્યારે રાજા કેઈને એના પર પ્રસન્ન થઈ કેઈ દેશ કે ગામ બક્ષિસ આપે ત્યારે એને માટે જે બક્ષિસનામું લખી આપવામાં આવતું તેને
ભૂર્જ પત્તલા (ભૂfપદ) કહેતા.૧૫૭ વણજારને એક સ્થાનથી બીજે સ્થાન જવા દેવાની પરવાનગીને ખતને “દેશોત્તાર” કહેતા.૧૫૮ ગ્રામપટ્ટક, સમકરપટ્ટક અને ઉદગ્રામપટ્ટકનો ઉલેખ ઉપર થઈ ગયો છે. રાજહુંડિકા(રાજહુંડી)માં જણાવેલી રકમ પહેલાં ઉઘરાવેલા પિત્તક(રાજકેશમાં મોકલાવેલી મહેસૂલની રકમ)માંથી ચૂકવવામાં આવતી.૧૫૯ મકાનના કાયમી પટ્ટાને “ગુપ્તપટ્ટક' કહેતા.૧૦ પંચકુલ તરફથી કોઈ વ્યક્તિને અમુક ગામ મુકરર કરેલી વાર્ષિક આવકની ઉચ્ચક રકમે આપવામાં આવતું ત્યારે “ઉત્તરાક્ષર” નામે ખત કરવામાં આવતું. ૧૫૧ અધિકારીની નવી નિયુક્તિને લગતા તને “નિરૂપણા” કહેતા. એમાં અધિકારીની બદલી કરવાની હોય તો જુના અધિકારીને પિતાના સ્થાનનો ચાર્જ એ નવા અધિકારીને ગણું આપવાનું ફરમાવવામાં આવતું ને વધારાની નિમણુક હોય તે એના ઉપરીને એની પાસે નિમાયેલા કર્મચારીને આપવાની રકમ વગેરેને લગતી
Page #255
--------------------------------------------------------------------------
________________
[ પ્ર
રર૪ ]
સેલંકી કાલ સૂચનાઓ આપવામાં આવતી. જ્યારે કઈ પિઠને દાણના દરમાં રાહત આપવામાં આવતી ત્યારે એના “ગુણાક્ષર” લખી આપવામાં આવતા.૧૬૩ ન્યાયના ચુકાદાના લખાણને “ન્યાયવાદ” કે “ન્યાયપત્ર” કહેતા.૧૪૪ આરોપીના લેખી નિવેદનને “ધર્મચારિકા' કહેતા.૧૫ “ગુણપત્ર” એટલે ગણેતનામું ૧૬૬ ગીરને “આધિ” કહેતા. એને લગતું કરારનામું થતું તેને “આધિપત્ર” કહેતા. ગીરે પેટે જમા કરાવાતા દ્રવ્યની લેખી નેંધ થતી. ૧૭ ગરાસ જપ્ત કરવાના ખતને
ગ્રાસલપન” કહેતા.૧૫૮ ઋણને લગતા તને “વ્યવહારપત્ર' કહેતા.૧૬૯ વળતદાણુ ખતને “વલિતપત્ર” કહેતા.૧૭° ઘર, ખેતર, ઘોડો વગેરે ગીરે મૂકવાના ખતને “અડ્ડાણપત્ર’ કહેતા.૧૭૧ ગીરખતમાં કરેલી શરતનું પાલન ન થતાં મિલકત ડૂલ થાય, એને લગતા તને કૂલિપત્ર” કહેતા.૧૭૨ કઈ વ્યકિત કોઈ અન્યને ધમદા તરીકે ભૂમિનું દાન કરે તે એને લગતું “ભૂમિપત્ર લખી આપવામાં આવતું. ૧૭૩ જમીન, ઘર, ઘોડા, દાસી વગેરેના વેચાણને લગતાં ખત લખાતાં ૧૭૪ બાપીકી મિલક્તની વહેંચણીને લગતા ખતને “વિલંગપત્ર” કહેતા.૧૭પ જ્યારે કોઈ સજજન વિરુદ્ધ રાજકુલમાં આપ મૂકવામાં આવે ત્યારે એણે ધર્માધિકરણીય ન્યાયાધીશે)ને “ગર્દભપત્ર” લખી આપવું પડતું કે હું એ ન્યાયાધીશોને કે રાજકુલને ન્યાય કરતાં કંઈ હરકત કરું તો ગર્દભ કે ચાંડાલના મોતે મરું.૧૭૬ જ્યારે કેઈ બે તકરારી પક્ષો વચ્ચે સમાધાન કરી આપવામાં આવતું ત્યારે એને લગતું “શીલપત્ર’ નામે ખત લખાતું.૧૭૭ સમૂહગત કરારનામાને
સમયપત્ર” કહેતા. ૧૮ બે રાજાઓ વચ્ચેના સંધિના કરારને “યમલપત્ર” કહેતા.૧૭૮ લગ્નની ફારગતીને લગતા લખાણને “ઢૌકનપત્ર” કહેતા.૧૮• જ્યારે કુટુંબના કોઈ દુરાચારી સભ્યને સામાજિક બહિષ્કાર કરવામાં આવતા ત્યારે એ અંગે “કૃષ્ણાક્ષર ” ખતની વિધિ થતી ને જ્યારે એ સુધરતાં બહિષ્કાર પાછા ખેંચી લેવામાં આવતો ત્યારે એને લગતા “ઉજવલાક્ષર” ખતની વિધિ થતી. ૧૮૧
આમ સોલંકી કાળ દરમ્યાન રાજ્યતંત્રને અનેકવિધ વિકાસ થયો હોવાનું માલુમ પડે છે.
પાદટીપ ૧. દા.ત. મૂલરાજ ૧ લો
૨. કર્ણદેવ ૧ લાના સમયથી ૩-૪. જુઓ અગાઉ પ્રકરણ ૨-૫.
૫. ગુઅલ, ભા. ૩, લેખ ૧૫૭ ક ૬. જુઓ અગાઉ પ્રકરણ ૨-૪.
- અ. C. G, pp. 253 ft. ૭. દા.ત. ભીમદેવ ૧ લાએ અને મૂલરાજ ૨ જાએ
Page #256
--------------------------------------------------------------------------
________________
રાજ્ય ત્ર
[ ૨૨૫ ૮. દા. ત. સિદ્ધરાજ જયસિંહે સેમનાથનો ચાત્રાવેરો દૂર કર્યો ને કુમા૫ાલે અને
પત્રિકાધનને રિવાજ રદ કર્યો. ૯. શ્રી જાલિમ-તમુકાવ્યાત્પરાતિ. આ શબ્દપ્રયોગના અર્થ માટે જુઓ
૫. લાલચંદ્ર ભ. ગાંધી, “મુદ્રા વ્યાપારને સુસંગત અર્થ ', “ઐતિહાસિક લેખ
સંગ્રહ'', પૃ. ૨૯૭ થી. “શ્રીકરણની સમજૂતી આગળ આવશે. ૧૦. આ સંગ્રહમાં આપેલાં ઉદાહરણોમાં દસ લેખેની મિતિઓ સં. ૮૦૨ ની, ૭૦
લેખોની સં. ૧૨૮૮ ની અને પાંચ લેખેની સં. ૧૫૩૩ ની છે 19. G. K. Shrigondekar, Lekha paddhati, Glossary, p. 97; C. G., pp. 212 fr.
શ્રી. દલાલ જયકરણ અને પથકકરણને જુદાં ગણે છે. ડો. મજુમદાર દ્રવ્યકરણ, અંશકકરણ અને ભાંડાગારકરણને અલગ ગણે છે. વળી એ બંને સુવર્ણ કરણ ગણાવતા નથી ને કોઠિકા ઉમેરે છે. “ઘટિકાગ્રહ'ના અર્થની ડો. મજુમદારે સારી
છણાવટ કરી છે. એ “દેવસ્મકરણ” અને “દેવકરણ”ની પૃથકતા પણ દર્શાવે છે. ૧૨. C. G., p. 221
૧૩. Ibid, p. 222 ૧૪. શાત્રા, ૪. ૨, કો. ૫૬ પરની ટીકામાં ૧૫. ગુએલ, ભા. ૩, લેખ ૨૧૪ ૧૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૬૩, . ૧૨ ૧૭. એજન, શ્લો. ૨૫
૧૮. એજન, લેખ ૧૬૭ ૧૯. એજન, ભા. ૩, લેખ ૨૧૬ અ
૨૦. એજન, લેખ ૧૪૪ ક ૨૧. . રિ, પૃ. ૩૦-૩૪ ૨૨. દા. ત. અજયપાલના સં. ૧૨૩૧ ના દાનશાસનનો (ગુએલ, ભા. ૨, લે. ૧૫૭) ૨૩. ગુએલ, ભા. ૨, લેખ ૧૫૭
૨૪. C. G, p. 229 24. Ibid., pp. 229 f.
૨૬-૨૯. p. 230 ૩૦. p. 231
૩૧. ગ્રંથ ૩, પૃ. ૧૮૦ ૩૨. સેપિદ્ધતિ, પૃ. ૮
૩૩. ગુએલ, ભા. ૩, લેખ ૨૪૩ ૩૪. C. G., p. 224
૩૫. ગુએલ, ભા. ૨, લેખ ૧૪૫ ૩૬. C. G., pp. 225 f.
૩. b 4, pp 226 f. ૩૮. પદ્ધતિ, પૃ. ૨
૩૯-૪૦ C. G., p. 228 ૪૧. Ibid, p. 231
૪૨. ગુલ, ભા. ૨, લેખ ૧૪૫ ૪૩. C. G., p. 231
૪૪. Ibid,, p. 232 ૪૫. ગુએલ, ભા. ૩, લેખ ર૧૭
૪૬. એજન, લેખ રર૩ ૪૭, એજન, લેખ ૧૭૦
૪૮. સેવાતિ, પૃ. ૩૫, ૪૪ ૪૦. પુત્રન, પૃ. ૧૭
૫૦. C. G., p. 234 ૫. દા. ત. એરપદ્ધતિ, g. ૧૦-૧૧ ૫૨. ગુએલ, ભા. ૩, લેખ ૨૨૩ આ
સ. ૧૫
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
૫૩. C. G.,
p. 235
સાલ કી કાલ
૫૫. ૧, ૩
૫૭. G. K. Shrigondekar, op. cit., pp. 99 f.
૫૮. હેલપદ્ધતિ, પૃ. ૮. ભીમદેવ ૨ જાના સ. ૧૨૮૭ ના તામ્રપત્ર( ગુગલે, ભા. ૨, લેખ ૧૭૦)માં સંપાદકે ૫’. ૨૪ માં · ફિન્નિ ' વાંચેલું, તે હિંદીર ' હાલું
.
ોઈએ (C. G., p. 235 ).
૫૯. G. K. Shrigondekar, op. cit., p. 100
૬૦. ગુલે, ભા. ૨, લેખ ૧૭૦
[..
૫૪. . ૮
૫૬. છેલપતિ, રૃ. ૮
૬૫. પાશ્રય, સ. રૂ, જ઼ો. રૂ પરની ટીકા
૬૭. G. K. Shrigondekar, op. cit., p. 99
૭૧. કેપદ્ધતિ, રૃ. ૮
૭૩. C. G., pp. 235 f.
૬૧. છુ. ૮
૬૨. G. K. Shrigondekar, op. cit., pp. 99 f; C. G., p. 235 ૬૩. ૩૬પદ્ધતિ, રૃ. ૮
૬૪. C. G., p. 236 ૬૬. છેલપદ્ધતિ, વૃ. ૮ ૬૮-૭૦ Ibid., p. 100
૭૨. નન, બ્રુ. ૧૦
૭૪. હેલપદ્ધતિ, વૃ. ૧૪
૭૫. G. K. Shrigondekar, op. cit., p. 124
૭૬-૭૮. C. G., pp. 236 ff.
૮. C. G., p. 239
૮૨. Ibid., pp. 241 f.
૮૩. Sankalia, Archaeology of Gujarat, Appendix, p. 63; Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat, p. 30
૭૯. જુએ ઉપર પા. ટી. ૪૫-૪૬. ૮૧. Ibid., p. 240
૮૪. S. H. C. G, E., p. 30; C. G., pp. 208 f.
વળી સૌરાષ્ટ્રમાં ટિમ્બાણકમંડલના અને કચ્છમાં ધૃતટીમંડલના સમાવેશ થતા ( C. G., p. 209 ).
૮૫. ઉમાશ*કર જોશી, “ પુરાણામાં ગુજરાત”, પૃ. ૨૦૬
૮૫. S. H. C. G. E., p. 35. સિદ્ધરાજ અને કુમારપાલના સમયનાં લાડીલ તામ્રપત્રોમાં જણાવ્યા મુજબ ગ‘ભૂતા ૧૧૪ ગામેાના સમૂહનું વડું મથક હતું ( J. 0. I., Vol II, pp. 368 ↑.).
૮૬. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૭
૮૭. S. H. C. G. E., pp. 35 ff. ૮૯. Ibid,, pp. 39 f.
૮૮ Ibid,, pp 34 f.
૯૦. ગુઅલે, ભા. ૨, લેખ ૨૦૨; સેલપકૃતિ માં
- માઇિત્ઝ, 'ના ઉલ્લેખ છે તે આ પથક માટે જ લાગે છે. એના સદભમાં મહામડલેશ્વર રાણા વીરમદેવનાં ગામાના આવતા ઉલ્લેખ પરથી આ સંભવને સમર્થન મળે છે.
૯૧. એજન, લેખ ૧૬૦ ૯૩. એજન લેખ, ૧૬૫
૯૨. એજન, લેખ ૧૬૫, ૧૯૬ ૯૪. S. H. C. G. E., pp. 38 ↑,
Page #258
--------------------------------------------------------------------------
________________
♦ સુ' ]
૫. ગુઅલે, ભા. ૨, લેખ ૧૮૬ ૮. ગુગલે, ભા. ૩, લેખ ૧૪૦ અ ૧૦૦, ગુઅલે, ભા. ૩, લેખ ૨૦૫ ૧૦૧-૧૦૩. હરિપ્રસાદ શાસ્ત્રી, ‘દડાહી પથકના સ્થળનિણૅય ’, “વિદ્યાપીઠ”, વર્ષ ૨, પૃ ૮ આ દાનપત્રમાં વિષયપથક અને દડાહીષથકનાં ભાંષર ગ્રામ અને રાજપુરિયામ દાનમાં દીધાનું જણાવ્યું છે. આ ક્રમ અનુસાર ભાંષર ગ્રામ વિષય-પથકમાં હતું ને રાજપુરિગ્રામ ઈંડાહી-પથકમાં.
રાત ત્ર
[ ૨૨૦
૯૬-૯૭. S. H. C. G. E., pp. 40 f. ૯૯. S. H. C. G. E., pp. 35 f.
ડૉ. સાંકળિયાએ સારસ્વતમડલ અને એના પથકાના વિગતવાર અભ્યાસ કર્યો છે (S. H. C. G. E., pp. 34 ff), પરંતુ આ દાનપત્રમાં જણાવેલા પથકાના *મની બાબતમાં એમની ગેરસમજ થઈ લાગે છે. એમણે ભાંષર વગેરે ગામેાને વિષયપથકમાં આવેલાં માનીને કડાહી-પથકને ઉત્તરમાં અને વિષય-પથકને દક્ષિણમાં ગણાવ્યા છે (Ibid., pp. 36 ff), પરંતુ દાનપત્રમાંના ઉષ્ટિ ક્રમ એનાથી ઊલટા છે. વળી દંડાહી-પથક રસારસ્વતમડલના દક્ષિણ ભાગમાં હતા એવા ખીન્ન પણ અનેક પુરાવા મળ્યા છે (હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપયુક્ત, પૃ. ૭–૯).
૧૦૪. ગુઅલે, ભા. ૨, લેખ ૧૫૮ અને ૨૦૫ ૧૦પ-૧૦૭. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૭-૯
૧૦૮ પૃ. ૨૪, પૃ. ૨૪ માં સ્પષ્ટતઃ · સ્મ્રાજ્ઞીવથ ' છે. ૧૦૯. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૬
૧૧૦, ડૅૉ. સાંકળિયા અવચાણિજ અને ચુયાંતિજનાં સ્થાન વડસરની દક્ષિણે જેલજ અને સાંતેજમાં હાવાનું સૂચવે છે (S. H. C. G. E., p. 34), પરંતુ અવયાણિજ એ વડસરની દક્ષિણપૂર્વે દસક્રાઈ તાલુકામાં આવેલું આગણજ હાય એ વધુ સંભવિત છે. ૧૧૧. S. H. C. G. E., p. 38
rk
૧૧૨. ગુઅલે, ભા. ૨, લેખ ૧૩૯ અને ૧૫૯. વળી જુએ કચ્છનું સંસ્કૃતિદર્શન”, પૃ. ૨૭૦-૨૭૧. ‘ સહસચાણા અને હાલનું જામનગર તાલુકાનું ‘સચાણા’ નામસામ્ય ધરાવે છે, પરંતુ સચાણા કચ્છના અખાતના દક્ષિણ કિનારે સૌરાષ્ટ્રમાં આવેલું હાઈ એ કચ્છમંડલનું સહસચાણા ન ૧૧૩. ગુઐલે, ભા. ૩, લેખ ૧૪૪ બ ૧૧૫, એજન, ભા. ૨, લેખ ૧૬૨
હોઈ શકે.
૧૧૪. એજન, લેખ ૨૧૯ અ ૧૧૬. એજન, ભા. ૩, લેખ ૨૧૫ અ ૧૧૮. એજન, ભા. ૨, લેખ ૧૬૪ ૧૧૯, એજન, ભા. ૨, લેખ ૧૪૫
૧૧૭. એજન, લેખ ૨૨૫ ખ
૧૧૯, એજન, ભા. ૩, લેખ ૨૧૬ અ
૧૧૯. EI, Vol. XXXI, pp. 11 ff.
૧૨૦. એજન, લેખ ૨૩૭. વળી જુએ ભાજદેત્રના સમયનું દાનપત્ર (EI, Vol.
XXXIII, pp. 191 ff).
૧૨૧. પૃ ૧૭ ૧૨૨. પૃ. ૧૨ ૧૨૩. પૃ. ૧ ૧૨૪. ગુલે, ભા. ૨, લેખ ૧૪૧-૧૪૨ ૧૨૫, એજન, ભા. ૩, લેખ ૨૩૯ ૧૨૬. લેખમાં જણાવેલાં સ્થળ પલસાણા તાલુકાનાં તàાદરા, સાંકી, કરણ, તાંતી અને
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ].
સોલંકી કાલ અને વડદલા હોઈ શકે. ૧૨૬૫. EI, Vol. XXXII, pp. 45 ft. and 6s ff. હરિપ્રસાદ શાસ્ત્રી, “સંજાણનાર
સ્થાનિક ઇતિહાસ પર પહેલો પ્રકાશ”, “ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૧ મું સંમેલન,
અહેવાલ,” પૃ. ૨૮–૨૮૩ 125241. A. S. Gadre, Important Inscriptions from the Baroda State,
pp. 64 f.
220. Amrit Pandya, New Dynasties of Gujarat-History, p. 14 ૧૨૮. ગુએલ, ભા. ૩, લેખ ૨૩૮ બ
૧૨એજન, ભા. ૨, લેખ ૧૫૭ ૧૩૦. એજન, ભા. ૩, લેખ ૧૪૪ ક
૧૩૧, એજન, લેખ ૧૪૪ રમ ૧૩૨. એજન, ભા. ૨, લેખ ૧૫૦, ૧૫૧ અને ૧૫૬ ૧૩૩. AIOC, VII, PT, pp. 643 ft. ૧૩૪. ગુએલ, ભા. ૩, લેખ ૨૨૩ અ ૧૩૫. આ વાર્થ વિનવિનચન સમિચંદ્રન ગ્રંથ, પૃ. ૧૮-૬૧. ૧૩૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૩૮
૧૩૭. એજન, ભા. ૩, લેખ ૧૫૫ આ ૧૩૮. એજન, લેખ ૧૪૮ અ
૧૩૯. એજન, લેખ ૧૪૮ બ ૧૪૦. એજન, લેખ ૧૪૮ ક. નાડોલ રાજસ્થાનના દેરી વિભાગમાં આવેલું છે. ૧૪૧. એજન, લેખ ૧૪૯ અ
૧૪૨, એજન, લેખ ૧૪૯ બ અને ૧૫૭ ક ૧૪૩. C. G, p. 242 ૧૪૪. પદ્ધતિ, પૃ ૧; Glossary, p. 101 ૧૪૫, નમૂના માટે જુઓ પદ્ધતિ, પૃ. ૧૦
૧૪૬. ઘન, પૃ. ૧૬ ૧૪૭. gઝન, પૃ. ૨૨
૧૪૮. પવન, પૃ. ૨૩-૨૪, ૨૫ ૧૪. પવન, પૃ. ૧૪
૧૫૦. ૪. રિ, પૃ. ૫૭-૫૮ ૧૫. ગુઅલે, ભા. ૩, લેખ ૨૨૩ આ
૧૫ર. C. G, p. 246 ૧૫૩. Ibid, p. 247
248. Ibid., pp. 247 f. 244. Ibid., pp. 248 f.
૧૫૬. Ibid, p. 250 ૧૫૭. પૃ. ૭-૮
૧૫૮, પૃ. ૮
૧૫. પૃ. ૧૦-૧૧ ૧૬૦. પૃ. ૧૧ ૧૬૧. પૃ. ૧૧-૧૨
૧૬૨. પૃ. ૧૨-૧૩ ૧૬૩. પૃ. ૧૩-૧૪
૧૬૪. પૃ. ૧૫ ૧૬૫. p. ૧૬-૧૮, ૧૧-૧૨
૧૬૬. Glossary, p. 107 ૧૬૭. પૃ. ૧૧-૨૧, ૪૨-૪
૧૬૮. પૃ. ૨૪ ૧૬૯. પૃ. ૨૩-૨૪
૧૭૦. પૃ. ૨૪-૨૫ ૧૭૧. પૃ. ૨૭, ૨૨-૪૧, ૭૦–૭૧, ૭-૭૮
૧૭ર. પૃ. ૨૮ ૧૭૩. પૃ. ૪–૪૪
૧૭૪. . ૧૨, ૨૧-૬, ૪૪-૪૭, ૨૧-૭૦ ૧૭૫. પૃ. ૪૦-૪૧, ૦૧-૭૫ ૧૭૬, પૃ. ૪૫-૫૦ ૧૭૭. 9. ૧૦-૧૧
૭૮, g. -૧૨ ૧૭૯, પૃ. ૧૨ ૧૮૦. 9. ૫૨ ૧૮૧. p. ૧૩-૧૪
Page #260
--------------------------------------------------------------------------
________________
ખંડ ૬ : સાંસ્કૃતિક ઇતિહાસ
પ્રકરણ ૧૦
સામાજિક સ્થિતિ
ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪ સુધીના સમયગાળામાં, અગાઉના કાલેની તુલનાએ, ઐતિહાસિક સાધનાનું બાહુલ્ય છે. સાહિત્યિક સામગ્રી વિપુલ પ્રમાણમાં મળે છે અને અભિલેખા આદિ સામગ્રી તે પૂર્વવત્ ઉપલબ્ધ છે. જોકે સામાજિકઆર્થિક-ધાર્મિક જીવનનાં અમુક અંગેા માટેની માહિતી અપ છે, તાપણુ આ *ાલ માટે સાધનેાની વિરલતા છે એમ એક દરે કહી શકાશે નહિ. સાલકી કાલના સામાજિક જીવનનું ચિત્ર દેરવાનું કાય, આ કારણે, એન્ડ્રુ કઠિન છે.
.
ચાશ્રય 'માં આભીર, કિરાત, ધીવર, ચાંડાલ, ચીન, ખખ્ખર, જાગલ, નિષાદ, ભિલ, મ્લેચ્છ, તુરુષ્ક, યવન, શક, શખર, કૂણુ, ટ, માહેષ અને ખસ જાતિઓના નિર્દેશ આવે છે.૧ સ્મૃતિક્ત ચાતુણ્ડની વ્યવસ્થા, અગાઉની જેમ, આ કાલમાં પણ એકદરે પ્રચલિત હતી, પરંતુ નોંધપાત્ર સામાજિક ફેરફાર એ કે નાતાના વાડા બંધાવા લાગ્યા હતા. ભીમદેવ 1 લાએ ઈ. સ. ૧૦૩૦(વિ. સં. ૧૦૮૬)માં એક દાન ઉદીચ્ય બ્રાહ્મણને અને ખીજું માઢ બ્રાહ્મણને આપ્યું હેતુ. ૧અ મૂલરાજના સમયમાં ઉત્તરના બ્રાહ્મણ ગુજરાતમાં આવ્યા અને તે ‘ઉદીચ્ય’ કહેવાયા—એ અનુશ્રુતિને આથી આધાર મળે છે. માઢેરા નગરમાં વસેલા અથવા ત્યાંથી નીકળેલા બ્રાહ્મણ ( અને વાણિક) તે માઢ' એ સ્પષ્ટ છે. મૂલરાજના સમયના ઈ. સ. ૯૪૯(સં. ૧૦૦૫)ના લેખમાં નાગર જ્ઞાતિના ઉલ્લેખ હે;૨ જોકે નાગર જ્ઞાતિના પેટાભેદો એ સમયે થયા હાય એમ જણાતું નથી. એ પછીનાં આશરે સા–દોઢસા વ માં રાયકવાલ, પારવાડ, શ્રીમાલી, વાટીય– વાયડા આદિ જ્ઞાતિઓનાં નામ પ્રચલિત થયાં લાગે છે. ભીમદેવ ૨જાના સ ૧૨૫૬ ની ભાદ્રપદ અમાસ અને ભૌમવાર(ઈ. સ. ૧૧૯૯ ની ૨૧ સપ્ટેમ્બર )ના તામ્રપત્રમાં રાયકવાલ જ્ઞાતિના બ્રાહ્મણ આસધરને ભૂમિદાન અપાયાનેા ઉલ્લેખ છે. આ દાનપત્રને લેખક મેાઢવંશના મહાક્ષપલિક વૈજલનેા પુત્ર શ્રી કુવર છે.૩ રાજકીય અને અન્ય કારણાએ મારવાડથી ગુજરાત તરફ સ્થળાંતર થતાં શ્રીમાલભિન્નમાલ ઉપરથી શ્રીમાલી ( બ્રાહ્મણુ તેમજ વણિક) તથા પ્રાપ્વાટ-પેારવાડ (શ્રીમાલના પૂર્વ ભાગમાં વસનાર) જ્ઞાતિ થઈ. પાટણ પાસેના વાયટ-વાયડ
Page #261
--------------------------------------------------------------------------
________________
ર૦૦ ] સેલંકી કાલ
" [ પ્ર. ગામ ઉપરથી વાયટીય-વાયડા વણિકે અને બ્રાહ્મણે થયા“પદ્માનંદ મહાકાવ્ય 'ને લખનાર પદ્ય મંત્રી એ જ્ઞાતિને હતો. વાયડ ગામ ઉપરથી જૈનેને વાયઠ ગ૭ થયો. પ્રસિદ્ધ ગ્રંથકાર અમરચંદ્રસૂરિ એ ગચ્છના હતા. પૂર્વાશ્રમમાં તેઓ વાયડા બ્રાહ્મણ હશે એમ જણાય છે.૫ “મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણને કર્તા વણિક યશશ્ચંદ્ર ધકેટ–ધાકડ જ્ઞાતિનો હતે. ખડાયતા જ્ઞાતિનો ઉલેખ સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨)ના એક લેખમાં છે. પઅ “કથાશ્રય” ઉપરની અભયતિલકગણિની ટીકા(સર્ગ ૧૮, શ્લેક ૫૯)માં આયુધજીવી અથવા કાંડપૃષ્ઠ બ્રાહ્મણને ઉલ્લેખ છે, એથી સ્પષ્ટ છે કે કેટલાક બ્રાહ્મણ નિર્વાહ માટે સૈન્યમાં પણ જોડાતા હશે. પછીના સમયમાં મુખ્યત્વે મારવાડ અને ગુજરાતનાં ગ્રામનગર ઉપરથી જ્ઞાતિઓના નામકરણનું વલણ બંધાતું જતું હતું. પ્રબંધાત્મક સાહિત્યમાં અને અભિલેખમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓના ઉલ્લેખ મળે છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે વણેના જ્ઞાતિરૂપી પેટાવિભાગ પડવા લાગ્યા હતા અને સમાજનું વલણ સંકોચ તરફ હતું, આથી લગ્નવ્યવહારની જે છૂટ સાતમાઆઠમા સૈકા સુધી હતી તે મર્યાદિત થતી ગઈ હશે.
ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં વિધવા-પુનર્લગ્ન પ્રત્યે નિષેધાત્મક વલણ હશે, પણ આત્યંતિક નિષેધ નહિ હોય એમ અનુમાન થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ પુનર્લગ્ન કરેલી વિધવા કુમારદેવીના પુત્ર હતા એ વસ્તુ ઐતિહાસિક પ્રમાણેના આધારે નિશ્ચિત છે. જૂની ગુજરાતીમાં લખાયેલી જૈન આચાર્યોની “વીરવંશાવલિ” નામે પટ્ટાવલિ “પ્રબંધચિંતામણિ” આદિમાં નોંધાયેલી એ વિશેની અનુશ્રુતિને પ્રકારાંતરે ટેકે આપે છે અને ઉમેરે છે કે ગુજરાતની વણિક જ્ઞાતિઓમાં (ખાસ કરીને વસ્તુપાલ-તેજપાલની પ્રાગ્વાટ, કે પિવાડ જ્ઞાતિમાં) વૃદશાખા અને લઘુશાખાના (અર્વાચીન “વીસા' અને
દસા'ના) ભેદ ચાલુ રૂઢિને ભંગ કરતી આ ઘટનાથી પેદા થયા હતા. જેઓ, વસ્તુપાલ-તેજપાલની સાથે રહ્યા તેઓ “લઘુશાખીય” (ઊતરતા) ગણાયા. જ્ઞાતિઓની વળી પાછી પેટાજ્ઞાતિઓ કેમ થઈ એનું એક નિમિત્ત કારણ અહીં જોવા મળે છે.
આનાથી ઊલટું ઉદાહરણ પણ સર્વાનંદસૂરિના સમકાલીન “જગડુચરિતમાંથી મળે છે. કચ્છના દાનેશ્વરી જગદૂશાહની પુત્રી નાનપણમાં વિધવા થઈ હતી. યોગ્ય યુવક સાથે જગડૂશાહ એનું પુનર્લગ્ન કરવા ઈચ્છતો હતે. એ માટે એણે પિતાનાં સગાંસંબંધીઓની અનુમતિ માગી. બે ઉંમરલાયક વિધવાઓ રિ વાય અન્ય સર્વ સંબંધીઓએ અનુમતિ આપી, પણ એ બે વિધવાઓએ
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૦ મું] સામાજિક સ્થિતિ
[ ર૩૧ વિરોધમાં કહ્યું કે “અમારાં પુનર્લગ્ન પહેલાં ગઠવ્યા પછી તમારી પુત્રીનું પુનર્લગ્ન કરો.” આથી જગએ પિતાની પુત્રીના પુનર્લગ્નને વિચાર છોડી દીધે. આ પ્રસંગ દર્શાવે છે કે તત્કાલીન વણિક સમાજમાં વિધવા-પુનર્લગ્ન નિર્વાહ્ય હેવા છતાં વ્યવહારમાં બને ત્યાંસુધી એને ત્યાજ્ય ગણવામાં આવતું.
લગ્નવિચ્છેદ અથવા છૂટાછેડા સમાજના અમુક વર્ગોમાં પ્રચલિત હશે જ. ચૌલુક્યકાલમાં રચાયેલા “લેખપદ્ધતિ' નામના ગ્રંથમાં લેખ અચવા દસ્તાવેજોના નમૂના છે અને એમાંના ઘણા તો પ્રત્યક્ષ અમલમાં આવેલા ખરેખરા લોખ હોય એમ જણાય છે. “ઢૌકનપત્ર” અથવા લગ્નવિચ્છેદને એક લેખ પણ એમાં છે. લેખન સારાનુવાદ આ પ્રમાણે છે: “શ્રીપત્તનમાં મહામાત્ય શ્રી અમુક મેહર શ્રી ચાંઈઆકને ઢીકનપત્ર આપે છે કે મેહર લૂણીઆકુટુંબમંડળ એકત્ર કરીને પિતાની પુત્રી ચાંઈક પાસેથી છોડાવી છે. એ પછી તે દિવસે કુટુંબસમવાય સહિત મેહર ચાંઈઆકે આત્મીય સ્વજન લેકની જાણપૂર્વક આભીર ધઉલીઆકને ઢીકન-વ્યવહારથી પોતાની પુત્રી આપી છે. ૧૧ ઢીકનપત્ર રાજકુલમાંથી મેળવ્યું છે. હવે કાલાંતરે પણ પૂર્વ કાલનાં પતિપત્નીએ એકબીજાનું મુખ જેવું નહિ. સં. ૧૨૮૮ વર્ષે વૈશાખ સુદિ ૧૫ સેમ. મતું.” લગ્નવિચ્છેદને આ એક વિરલ જને દસ્તાવેજ છે. લગ્નવિચ્છેદના બંને પક્ષકારે “મેર” જાતિના, પણ એ પૈકી સ્ત્રીનું પુનર્લન આભીર જાતિના પુરુષ સાથે કરવામાં આવ્યું છે. સામાન્યતઃ બને છે તેમ, આ બધો વિધિ જ્ઞાતિની પંચાયત સમક્ષ કરવામાં આવ્યું છે, તે પણ આ “ઢૌકનપત્ર” પાટણમાં રાજકુલમાંથી લેવામાં આવ્યું છે. કાં તો આભીર કે રબારી જેવી મેર જ્ઞાતિ પણ એ સમયે ત્યાં હોય અથવા સેરઠમાં સેલંકીઓનું આધિપત્ય થયા પછી ત્યાંના મેર લોકેમાંથી અમુક સૈનિક તરીકે અથવા અન્ય વ્યવસાય અંગે પાટણમાં આવીને વસ્યા હેય. મેર જાતિનો આ બેંધપાત્ર પ્રાચીન ઉલ્લેખ છે,
પરંપરાગત મૂલ્યને કારણે કુલાંગનાનું નૈતિક ઘારણ સામાન્યતઃ ઊંચું હતું, પણ ઉચ્ચ ગણાતા સમાજમાં પણ નૈતિક ખલનની ઘટનાઓ નેંધાયેલી છે. વાઘેલા રાણા લવણુપ્રસાદની પત્ની મદનરાશીએ પિતાના ઘરભંગ થયેલા બનેવી દેવરાજનું ઘર માંડયું હતું અને પોતાના બાળક પુત્ર વિરધવલ સાથે એ ત્યાં રહેતી હતી. લવણુપ્રસાદ દેવરાજનો વધ કરવા ગયો હતો, પણ દેવરાજનો વિરધવલ પ્રત્યે નેહ જોઈ વેરભાવ છોડી એને સત્કાર સ્વીકારી પાછો ફર્યો હતો. વીરધવલને અપર પિતા દેવરાજથી સામણ, ચામુંડ વગેરે ભાઈઓ થયા, જેઓ વિરપરુ તરીકે જગતમાં પ્રખ્યાત થયા. અમુક સમય પછી વિરધવલ માતાના
Page #263
--------------------------------------------------------------------------
________________
ર૩ર ] સોલંકી કાલ
[ . વૃત્તાંતથી શરમાઈ એ ઘર છઠી, પિતા પાસે આવી રહ્યો હતો, એમ “પ્રબંધચિંતામણિ નો કર્તા મેરૂતુંગ નેધે છે.
રાજકુટુંબની વ્યકિતઓનાં નિતિક ધારણ અંગે બીજી કેટલીક વિગતો પણ મળે છે. મેરૂતુંગની નેંધ મુજબ, ભીમદેવ ૧ લાએ બઉલા (બકુલા) અથવા ચઉલા નામની ગણિકાને, અથવા ચારિત્રસુંદરગણિ અનુસાર કામલતા નામે ગણિકાને, પોતાના અંતઃપુરમાં રાખી હતી.૧૩ કર્ણ સોલંકીને એક હલકી સ્ત્રી પ્રત્યે આકર્ષણ હતું ૧૪ અને ભોજરાજાએ વિજયા પંડિતાને એની વિદ્વત્તા અને કાવ્યચાતુરીથી મુગ્ધ થઈ પિતાની ભગિની બનાવી હતી૫૧ તથા વિઠકુટુંબની પુત્રીને શૃંગારિક કાવ્યો વિશેના એના ચાતુર્યથી મુગ્ધ થઈ પિતાની રાણું બનાવી હતી. રાજાઓને અનેક રાણીઓ ઉપરાંત ઉપપત્નીઓ હતી. આ ઉપપત્નીઓનાં સંતાનની સમાજમાં કંઈ હલકાઈ ગણાતી હોય એવું પ્રાપ્ત ઉલ્લેખ ઉપરથી જણાતું નથી. મેરૂતુંગે મૃણાલવતીને તિલંગ દેશના રાજા તૈલપની બહેન કહી છે, પણ, શુભશીલગણિના કથન મુજબ, એ તૈલપના કાકા દેવલની સુંદરી નામે રખાતની પુત્રી હતી. મૃણાલવતીનું તૈલપની પ્રજામાં બહુમાન હતું, અને તૈલપ ઉપર પણ એને પ્રભાવ પડતો હતો. મેરૂતુંગ નોંધે છે કે ભીમદેવ ૧ લા ની ઉપપત્ની ચીલાને પુત્ર હરિપાલ, એને ત્રિભુવનપાલ અને એને પુત્ર કુમારપાલ હતું. ચારિત્રસુંદરગણિ પ્રમાણે, ભીમદેવની કામલતા નામે ઉપપત્નીના પુત્રો ક્ષેમરાજ અને કર્ણ હતા; કર્ણ બધા વર્ગોથી પૂજિત હેવાથી તથા ભીમદેવે વચન આપ્યું હોવાથી, પિતાના આગમન પછી ક્ષેમરાજે કર્ણને રાજગાદી સોંપી.૧૮ આમાંના વ્યક્તિગત ઉલ્લેખ પરત્વે કદાચિત મતભેદ થવા સંભવ છે, પણ ઉપપત્નીઓના પુત્ર પ્રત્યે સમાજ કેવી દષ્ટિથી જેતે એ ઉપર તે એનાથી પ્રકાશ પડે જ છે. મેરતુંગ અને ચારિત્રસુંદરગણિ જેવા જનત્વના અભિમાનીઓએ પરમાર્કત ગણાયેલા રાજા કુમારપાલની વડદાદી ગણિકા હોવાનું લખ્યું છે એ સૂચક છે.
ગણિકા એ એક નિશ્ચિત સામાજિક સંસ્થા હતી. ગણિકાગ્રહને વિદગ્ધતાનું ધામ કેઈ ઉકિતમાં કહ્યું છે. ભીમદેવ ૧ લાએ ગુજરાતીઓનું ચાતુર્ય બતાવવા માટે ભેજરાજાના દરબારમાં પોતાના તરફથી એક પંડિતને તથા એક ગણિકાને મેકલ્યાં હતાં, જ્યાં તેઓએ પિતાની વિદગ્ધતાથી ભેજને મુગ્ધ કર્યો હતો. ૧૯ વારાંગનાઓ દાનમાં અપાતી. એક રાજાએ વિજેતાને સે વારાંગના દંડ તરીકે આપી હતી. ૨૦ ભોજરાજાએ પિતાને સેનાપતિ કુલચંદ્ર, જે પૂર્વકાલમાં દિગંબર સાધુ હતો, તેને એક સુંદર વારાંગના ભેટ આપી હતી.૨૧ શ્વેતાંબરમાં સુવિ
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૦ મું ] સામાજિક સ્થિતિ
[ ર૩૩ હિતથી ભિન્ન –ચિત્યવાસી યતિઓનું ઘેરણ બહુ ઊંચું નહિ હોય. મહામાત્ય સાંત હાથણી ઉપર બેસી પિતે બંધાવેલ સાંત્વસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો ત્યાં ગણિકાના ખભા ઉપર હાથ મૂકી ઊભેલા કોઈ ચિત્યવાસીને એણે જોયે; હાથી ઉપરથી ઊતરી, ઉત્તરાસંગ કરી, ખમાસણું કરી, મહામાયે એને નમસ્કાર કર્યા. આથી ચૈત્યવાસીને એટલી શરમ લાગી કે એ જ વખતે માલધારી હેમચંદ્ર પાસે આખાય ગ્રહણ કરી, શત્રુંજય ઉપર જઈ, એણે બાર વર્ષ તપ કર્યું. ૨૨ માંસાહાર અને મદ્યપાનની બંધી કરવાને કુમારપાલે પ્રયત્ન કર્યો હતો, પણ વેશ્યા-વ્યસન ઉપર પ્રતિબંધ મૂકવામાં એને સફળતા નહિ મળી હેય. સિદ્ધરાજ અને કુમારપાલના સમકાલીન કવિ રામચંદ્રકૃત “નલવિલાસ નાટક” માં નાયક નલરાજા એક સ્થળે દેવમંદિરમાંના સંગીતકને અનુલક્ષીને કહે છે કે કેવળ દેવતાયતન નહિ, સંગીતક કરતા પણ્યાંગનાચને પણ જોઉં છું.” અને પછી ઉમેરે છે કે “સર્વેના ઘરમાં હરિણાક્ષી કાંતાઓ ક્યાંથી હોય ? ન્યાયી રાજા પરદારગમન કરનારને સજા કરે છે. પરહિત કરનારી પરયાંગનાઓ ન હોય તો કામા જાને ક્યાં જાય ? ૨૩ મંત્રી યશપાલત સમકાલીન “મેહરાજપરાજય નાટકમાં રાજા કુમારપાલ પિતાના દાંઠપાશિકને આજ્ઞા કરે છે: “જા ! વ્રત, માંસ, મધ અને માર (હિંસા) નામે ચાર વ્યસનને બરાબર શોધી, પકડીને નગરમાંથી કાઢી મૂક; ચોરી અને પરદારગમન એ બે વ્યસનને તે આ પહેલાં જ નિર્વાસિત કર્યા છે. વેશ્યાવ્યસન તે બિચારું ઉપેક્ષણીય છે. એ રહે કે જાય, એનું કંઈ મહત્ત્વ નથી. ૨૪ હેમચંદ્રકૃત “કુમારપાલચરિત'(પ્રાકૃત ‘દ્વયાશ્રય” કાવ્ય)માં રાજા કુમારપાલની દિનચર્યાના વર્ણનમાં કહ્યું છે કે રાજા સભામાં વિરાજમાન થાય ત્યારે હાથમાં ચામર લઈને વારાંગનાઓ રાજાની પાસે ઊભી હોય છે; આ વારસ્ત્રીઓ ગેરી અને મીઠું બેલનારી છે તથા તેઓએ મણિ અને હીરા જડેલાં નૂપુર પહેરેલાં હોય છે.૨૫ એટલે કે “મેહરાજપરાજય’ના નાયકના - દરબારમાં વારાંગનાઓનું વિધિવત સ્થાન હોઈ એમને નિર્વાસિત કરવાનો પ્રશ્ન નહોતે. વળી વારાંગનાના વ્યસનમાંથી રાજયને સારી આવક થતી હશે અને એ જતી કરવાની રાજ્યની તૈયારી, સ્વાભાવિક રીતે જ નહિ હોય. મારવાડના ચાહમાનના સં. ૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના એક લેખમાં “શૂલપાલ” તરીકે ઓળખાતા એક અધિકારીને ઉલ્લેખ છે, જેનું કામ દેવમંદિર સાથે સંબંધ ધરાવતી વારાંગનાઓ ઉપર નિયંત્રણ રાખવાનું હતું. એ સમયનાં ગુજરાતનાં મોટાં દેવમંદિરોમાં પણ વારાંગનાઓ હતી એ પ્રમાણસિદ્ધ છે. એમના ઉપર તેમજ અન્ય પર્યસ્ત્રીઓ ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓ ગુજરાતમાં પણ હશે. આ
Page #265
--------------------------------------------------------------------------
________________
[ પ્ર.
૨૪]
સોલંકી કાલ ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ એ સમયમાં ગુલામીની. પ્રથા હતી. દાસ-દાસી અર્થાત ગુલામ ખરીદતાં, વેચાતાં, દાનમાં અપાતાં અને ધન મળતાં મુક્ત પણ કરાતાં. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર'માં તથા સ્મૃતિઓમાં એને લગતાં વિધાન છે. સંસ્કૃત “યાશ્રય” કાવ્ય (૪-૯૨)માં ત્રણ સુંદર સ્ત્રીઓ અથવા છસાત જુવાનેના બદલામાં ખરીદાતા ઘડાને ઉલેખ છે. ૨૭ દાસીના વેચાણના રીતસરના દસ્તાવેજ અથવા એના નમૂના “લેખપદ્ધતિમાંથી મળે છે તેમાંથી પહેલા બેનું શીર્ષક “દાસીપત્રવિધિ” છે, જ્યારે બીજા બેનું શીર્ષક “રવયમાગતદાસીપત્રવિધિ” એવું છે. દાસ-દાસીની પ્રથા વિશે અનેક વિગતે એમાંથી જાણવા મળે છે. બધા દસ્તાવેજોમાં સં. ૧૨૮૮ ના વૈશાખ સુદ ૧૫ની તિયિ છે. પહેલા દસ્તાવેજમાં કહ્યું છે કે પરરાષ્ટ્ર ઉપર ધાડ પાડવામાં આવી ત્યારે રાણા પ્રતાપસિંહે પકડેલી સોળ વર્ષની ગૌરવર્ણ પyતી નામે દાસીને. માથે ઘાસ મૂકીને ચૌટામાં વેચી અને એ વ્યવહારક આસધરે રાણા પ્રતાપસિંહને પ૦૪ વીસલપ્રિય દ્રશ્ન આપીને દાસીકર્મ માટે જાહેર રીતે ખરીદી, માટે હવે પછી આ દાસીએ વ્યવહારકના ઘરમાં ખાંડવું, દળવું, લીંપણ કરવું, કચરો કાઢવો, ઈધણ લાવવાં, પાણી ભરવું, જાજરૂ સાફ કરવું, દોહવું, વવવું, છાસ લાવવી, ખેતરમાં નીંદવું–કાપવું વગેરે બધું કામ અકુટિલ બુદ્ધિથી કરવું. દાસીને એના. માલિકે વૈભવનુસાર ભેજન આચ્છાદનાદિ વગર માગ્યે આપવું, વેચનારખરીદનાર બંને પક્ષની તથા ચાર રક્ષપાલની સહીઓ અને નગરવાસીઓની સાક્ષીઓ દસ્તાવેજમાં છે. બીજા દસ્તાવેજમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર ઉપર રાણા વીરધવલે આક્રમણ કર્યું ત્યારે પકડાયેલી ગૌરવણું, સુલક્ષણા, સોળ વર્ષની અમુક નામની દાસીને રાજ અમુકે ૬૦ દ્રશ્નના મૂલ્યથી વેચી છે. દાસીનાં કર્તવ્ય અગાઉના દસ્તાવેજમાં છે તેવાં જ વર્ણવેલાં છે. આમાં વેચનારના અને દાસીના નામને બદલે “અમુક” એવો ઉલ્લેખ છે તથા (અગાઉના દસ્તાવેજમાં નિર્દિષ્ટ, પ૦૪ દ્રશ્મની તુલનાએ) માત્ર ૬૦ દ્રમ્મમાં દાસીઓનું વેચાણ નોંધાયું છે એ ઉપરથી અનુમાન થાય છે કે મહારાષ્ટ્ર ઉપરના આક્રમણ સમયે ઘણું સ્ત્રીઓ પકડાઈ હશે અને એમના વેચાણ માટે દસ્તાવેજને સામાન્ય ખરડો તૈયાર થયો હશે, જેમાં નામે પછીથી મૂકવામાં આવ્યાં હશે. દાસીનું મૂલ્ય ઘટવાનું પણ એ કારણ હશે. : “સ્વયમાગતદાસીપત્રવિધિ ' એ શીર્ષક નીચેના પહેલા દસ્તાવેજો સાર નીચે પ્રમાણે છે: મહીતટ પ્રદેશમાં સિરનાર ગામના જગડ રાજપૂતની સંપૂરી. નામે દસ વર્ષની પુત્રી એ પ્રદેશમાં દુષ્કાળ પડતાં તથા ફેઓનું આક્રમણ થતાં,
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૦ મું ] સામાજિક સ્થિતિ
[ ર૩ પિતા અને શ્વશુરના કુટુંબને દુર્ભાિવશાત ભિક્ષાટન કરતું જોઈ એકાકિની, અધોમુખી નીકળી ગઈ. અતિશય કંગાલ હાલતમાં ભીખ માગતી, દેવસ્થાન, મઠ, પ્રપા, સદાવ્રત વગેરેમાં નિવાસ કરતી એણે એક ચાહડને પગે લાગી એને આશ્રય. માગ્યો તથા એનું દાસીકર્મ કરવાનું સ્વીકાર્યું. ચેથા દસ્તાવેજને મજકૂર પણ આવે જ છે. એમાંની સ્વયમાગતા દાસી બાર વર્ષની અને મૃતભર્તૃકા છે. એમાંની વિગતોમાં વિશેષ એટલું છે કે મૂલ્યક્રતા દાસીને ગીરો મૂકી શકાય, દાનમાં. આપી શકાય, દ્રવ્ય કે વસ્તુના બદલામાં વેચીને વહાણે ચડાવી પરદેશમાં મેકલી. શકાય.૨૯ દસ અને બાર વર્ષની “સ્વયમાગતદાસી” વિશેના દસ્તાવેજ ઉપરથી અનુમાન થાય છે કે અરક્ષિત વ્યક્તિઓની નિરાધાર દશાને ગેરલાભ લેવાતા હશે. બીજી બાજુ એવી વ્યક્તિઓ માટે માત્રાજારિ વિના, પડી રહેવાનાં પણ કઈ સ્થળ નહતાં એ હકીક્ત છે.
“લેખપદ્ધતિ માં દાસવિયને કઈ દસ્તાવેજ નથી, જે છે તે દાસીવિયના જ છે. “બૃહસ્પતિસ્મૃતિ માં કહ્યું છે કે દાસીની માલિકી લેખ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. સંભવ છે કે દાસનાં વેચાણ-ખરીદી માટે દસ્તાવેજ આવશ્યક ન હેય.
સોલંકી કાલમાં વણેના જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓમાં વિભાગ થઈ રહ્યા હતા એ આપણે જોયું. પિતાના સભ્યો ઉપર જ્ઞાતિઓનું બળ કેટલું ચાલતું અને પછીના સમયમાં બન્યું તેમ જ્ઞાતિઓ પિતાના સભ્યોને કોઈ અપરાધના કારણે બહિષ્કૃત કરી શકતી કે કેમ એ આપણે જાણતા નથી, પણ અપરાધી કે વંઠેલા. કુટુંબીજનને રાજ્ય દ્વારા બહિષ્કૃત કરાવવાને લગતે એક રસપ્રદ દસ્તાવેજ “લેખપદ્ધતિમાં છે. એ દસ્તાવેજનું શીર્ષક છે “કૃષ્ણાક્ષર-ઉજજવલાલર-વિધિ’ અને એને સારા નીચે મુજબ છેઃ૩ર સંઘવી પદમનો પુત્ર પૂનાક અન્યાયથી વિચરતો. હાઈ એનાં માતા-પિતા અને સંબંધીઓ પત્તનના આદિવાસીઓ સમક્ષ જાહેર કરે છે કે પૂનાકને આથી છાત્રાલરિત કરવામાં આવે છે. હવે પછી એણે કરેલા. કોઈ અન્યાય માટે એના સંબંધીઓ જવાબદાર ગણાશે નહિ.” (પછી પૂનાકના. સંભવિત અપરાધોની એક યાદી આપી છે, જે સૂચવે છે કે એ કઈ રીઢ. ગુનેગાર હશે.) “સંબંધીઓને પૂનાકના મરણનું સૂતક પણ નહિ લાગે. હવે કોઈ સંબંધી એને આશ્રય કે સહાય આપે તો એ આ “કાલાક્ષરિત’ પૂનાક કરતાં પણ અધિક ડગ્ય થાય. એ પૂનાક કરી સદાચારી થવા ઈચ્છતો હોય અને કુટુંબમંડળમાં આવવા ઈચ્છતા હોય તે પણ કુટુંબે પિતાની મુનસફીથી (નિવમનોફા) એને સ્વીકાર નહિ, પણ એનાં પિતા-માતા પક્ષના સર્વ સ્વ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ] સેલંકી કાલ
[ પ્ર. જનવગે રાજકુલમાં જઈ વિભાવાનુરૂપ નજરાણું (મારિત્રય) સ્વામી આગળ રજૂ કરી સમસ્ત નગરના અધિવાસીઓની જાણપૂર્વક કૃષ્ણાક્ષરે દૂર કરાવી, ધર્માધિકરણ– ન્યાયની કચેરીમાં ઉજજવલાક્ષરો લખાવી, સ્વામી પાસે પીઠે હાથ દેવડાવી, ફરી સદાચાર ભણું, (હવામિનઃ વાજીંત ઉsી દુત રાવળ પુનરપ સરાસારો મળદ્વાર૩) કુટુંબમધ્યે વ્યવહાર ચલાવતો કરે. પૂર્વકાલના અપરાધે માટે નગરમાં પછી એ ઉપાલંભ ગ્ય નહિ થાય.” “કાલાક્ષરિત” વ્યક્તિના કુટુંબની મિલકતમાંથી વારસાઈ, ભરણપોષણ અને વહેચણીના અધિકારો નષ્ટ થયા હોઈ ખાનગી રહે નહિ, પણ રાજ્યના અધિકારી રૂબરૂ જ એને “ઉજજવલાક્ષરિત” કરવાનું આવશ્યક હતું એ સ્પષ્ટ છે.
સોલંકી કાલનું પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે, પણ એ કાલની ભૌતિક સંસ્કૃતિ– ગૃહ, ગૃહ-આજના, રાચરચીલું, વાસણુકૂસણ આદિ વિશે પૂરતી માહિતી મળતી નથી. જે મળે છે તે અલ્પ–સ્વલ્પ અને છૂટક તૂટક છે.૩૪ મકાન ઈટ અને લાકડાંનાં બંધાતાં, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશમાં પથ્થરનાં પણ હશે. “લેખ પદ્ધતિમાં ના દસ્તાવેજો ઉપરથી જણાય છે કે મોટાં મકાન મજલાવાળાં હતાં અને એની ઉપર નળિયાંનું છાપરું કે અગાશી થતી. એની આસપાસ ખુલ્લી જગા તથા એની આજુબાજુ વંડી રહેતી (વાંકિત) તથા પડસાળ અને રસોઈઘરની અલગ જોગવાઈ રખાતી (શાકારસવતી સમન્વિતં).૩૫ પીવાનું પાણી ઘણું ખરું બહારના કૂવાઓમાંથી ભરી લાવવામાં આવતું; ગંદા પાણીના નિકાલ માટે ખાળકુંડી હતી, એને વખતોવખત ઉલેચવામાં આવતી. “દાસીપત્રવિધિમાં દાસીનાં કર્તવ્યોમાં
નીચોદન અને વાત્રકુન્દુિધનને ઉલેખ છે. ૩ ઘરની અંદરના રાચરચીલામાં સુગ્રીવટ (ચારપાઈ), સેનવર (માંચા), ઘંટી, નિશા, ઉદુખલ, મુસલ આદિ ગૃહમંડનને, કડાહિ (કડાઈ), તાંબડી આદિ તાંબાના વાસણને, તથા દળી (દેવ કે દેવડી), પડઘાહીં (નળા જેવું વાસણ), ડોલી (ડેલ), બૂજારા (બુઝાર), ધૂપહડ (ધૂપદાની), પાલ (પાલાં કે પવાલાં), ભંગાર વગેરે પિત્તલમય ભાંડોનો ઉલ્લેખ ભાઈના ‘ભાગની વહેંચણીના દસ્તાવેજમાં વિમંત્રમાં હાઈ સવિશેષ સૂચક છે.૩૭
વિવિધ સાહિત્યિક સાધનોમાં ખાદ્ય અને વિના છૂટક છૂટક ઉલેખ મળે છે, જેમકે સંસ્કૃત થાશ્રય કાવ્યમાં મોદક, અપૂપ, આમિક્ષ (ઊકળતા દૂધમાં દહીં નાખવાથી બનતી એક વાની), શખુલી (સાંકળી), ખાદ્ય-ખાનું, ઊયુ–સૂતરફેણ, વિટી-વડી, કરંભક (કારો) વગેરેને પ્રસંગોપાત્ત નિર્દેશ છે.૩૮ “વર્ણક–સમુચ્ચયમાં સંગૃહીત સામગ્રીમાંની ઘણી પંદરમી–સોળમી સદીની છે, પણ એને તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે એ સામગ્રીનું ઉદ્ભવસ્થાન સોલંકી કાલ છે, અને
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૦ સુ' ]
સામાજિક સ્થિતિ
[ ૨૩૭*
એ કાલનાં સંસ્મરણુ એમાં સચવાયાં હોવાના પૂરા સંભવ છે.૩૯ વર્ષોં ક–સયુચ્ચય’માં સેંકડો (આશરે ૯૦૦) વાનગીઓ અને ખાદ્ય પદાર્થોની સૂચિએ છે, ૪અને સેાલંકી કાલના સાહિત્યમાંથી પ્રાપ્ત થતા એ પ્રકારના ઉલ્લેખા સાથે એનુ તુલનાત્મક અધ્યયન અપેક્ષિત છે. ‘વણુ ક–સમુચ્ચય'માંની યાદીએમાં માંસની એક પણ વાનગી નથી એ નોંધપાત્ર છે. કુમારપાલની અમારિધાણા, જૈન ધર્મની વ્યાપક અસર અને હેમચંદ્રાચાય ને ખે। આદિ કારણેાએ ગુજરાતનો પ્રજાને પ્રમાણમાં માંસાહાર–વિમુખ બનાવી. રાજપૂતામાં માંસાહાર સામાન્ય હતા, એ જોતાં કુમારપાલે કરેલા માંસાહારના ત્યાગ અગત્યના છે, અને એની સામાજિક અસર અવશ્ય થઈ હશે. મેહરાજપરાજય ’અંક ૪)માં કુમારપાલના પૂર્વાંજો સદા માંસ ભક્ષણ કરતા અને કુમારપાલે પણ પેાતાના દેશાંતર-ભ્રમણમાં માંસ. ઉપર નિભાવ કરેલા એમ જણાવ્યુ છે. મદ્યપાનના રિવાજ સામાન્ય હતા. સિદ્ધરાજની માતા મયણુલ્લાએ સગર્ભાવસ્થાના છેવટના દિવસેામાં મદ્યપાન બંધ કર્યુ હતુ એવી નોંધ હેમચંદ્રે ‘દયાશ્રય’ કાવ્યમાં સ્વાભાવિકતાપૂર્વક કરી છે,૭૧ એ બતાવે છે કે રાજકુલની સ્ત્રીઓમાં પણ મદ્યપાન વ્યાપક હતું. આમ છતાં કુમારપાલની મદ્યનિષેધની નીતિની અસર તે થઈ જ હતી એમ એ પછીના. સમયના ગુજરાતના સામાજિક જીવનના અવલેાકનથી સ્પષ્ટ થશે.
.
સેાલકી કાલના પહેરવેશ અને અલંકારા વિશે એ સમયના સાહિત્યમાંથી, ચિત્ર–શિપાદિમાંથી અને પરદેશીઓનાં પ્રવાસવણું નામાંથી માહિતી મળે છે.૪૨ વર્ણીકામાં વસ્ત્રો અને અલકારાની વિસ્તૃત સૂચિ છે૪૩ તેમાં સેલ'કી કાલના પડઘા હોવાના પૂરા સંભવ છે. · યાશ્રય ' કાવ્યમાંના વસ્ત્રાદિના ઉલ્લેખ શ્રી રામલાલ મેાદીએ સંકલિત કર્યાં છે,૪૪ કુલીન સ્ત્રીએ સ` અંગ ઢંકાય તેવાં વસ્ત્ર પહેરતી અને કોઈ વાર ‘ નીરંગી ' નામે ઓળખાતા વસ્ત્રથી મુખ ઢાંકતી.. વિધવા સ્ત્રીએ ચામડું એઢતી એવા એક સ્થળે નિર્દેશ છે, પણ એ ગ્રાહ રિપુના સૈન્યના વર્ણનમાં હાઈ સારઠની કેાઈ જાતિ પરત્વે હશે. કસુંબાના રોંગથી રગેલાં તથા સા રૂપિયા કરતાં પણ વધુ કિંમતનાં સ્ત્રીનાં વસ્ત્રોની નોંધ છે. પુરુષોના પોશાકમાં કિનારીવાળાં અને કિનારી વિનાનાં ધાતિયાંના ઉલ્લેખ છે. એક સ્થળે સારઠના પુરુષાને સ્રવેશવાળા કહ્યા છે એની સમજૂતી ટીકાકાર અભયતિલકગણિએ એવી આપી છે કે સારના લોકો કાડી ઘાલતા નથી અને પગની પાની સુધી સાડીની માફક વસ્ત્ર પહેરે છે.૪પ તડકામાં મેારનાં પીંછાંની અને ચામાસામાં વાંસની છત્રીએ એઢવામાં આવતી.૪૬ પાટણ ભડારમાંના સ. ૧૨૦૪ના તાડપત્રમાંના રાજા કુમારપાલ અને આચાર્ય હેમચંદ્રના ચિત્ર.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ] લકી કાલ
[પ્ર. “ઉપરથી જણાય છે કે ઉચ્ચ વર્ગના ગૃહસ્થ પુરુષે પણ ચડ્ડી જેવું વસ્ત્ર પહેરતા, જેને સંસ્કૃત-પ્રાકૃતસાહિત્યમાં “અલ્પેરુક” તરીકે વર્ણવેલ છે. સમૃદ્ધ
સ્ત્રી-પુરુષે દેવમંદિરે કે અન્યત્ર વાંસળી-નાણુંથેલી રાખતાં,૪૮ જેને સંસ્કૃતમાં વર્જિા અને ગુજરાતીમાં “બી” કહે છે. એ ઘેલી પ્રથમ નેળિયાના ચામડાની અને પછીથી વસ્ત્રાદિની બનતી.
રમત અને વિનેદોમાં કફકટ-યુદ્ધ૪૯ અને આખલાની સાઠમારી નોંધપાત્ર છે. ગેડીદડાની રમતના નિર્દેશ તથા એની વિગતો “ઠવાશ્રય”માં-૧ તથા એ ઉપરની અભયતિલકગણિની ટીકામાં છે. ૫૨ શિકારનો શોખ ઘણે હતે. દંતાળિયાં સૂવરેને કૂતરાઓ પાસે પકડાવી, તેઓને બાણથી વીંધી નાખવામાં આવતાં,પ૩ “ણુવલયા” નામે રમત વસંતોત્સવના ભાગરૂપ હતી. એમાં દલામાં હીંચતી યુવતિને એની સખીઓ પતિનું નામ પૂછતી અને એ ઉત્તર આપે નહિ ત્યાંસુધી એને પલાશ-લતાથી પ્રહાર કરતી.૫૪ ઉત્સવ પ્રસંગેએ સંસ્કૃત નાટક • ભજવાતાં અને લોકો ઉત્સાહપૂર્વક એ જોવા જતા. યાત્રા-જાતર-ભવાઈ જેવું
લોકનાટય એ સમયે હશે જ, પણ એના વિગતવાર ઉલ્લેખ હજી મળ્યા નથી.૫૫ -અજપાલ સમક્ષ સીલણે જે ખેલ રજુ કર્યો તે લેનાટય પ્રકારને લાગે છે. પપ અનેક પ્રકારના વહેમ ચાલતા અને ભૂતપ્રેતમાં દઢ માન્યતા હતી.૫૬ નજર લાગવાથી થતાં અનિષ્ણ પરત્વે માન્યતા સજજડ હતી, અને એ એટલે સુધી કે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રની આંખ સિદ્ધરાજના દૃષ્ટિદોષથી (સિદ્ધરાવ સંજ્ઞાતદષ્ટિોન) નજર લાગવાથી ફૂટી ગઈ હતી એમ “પ્રબંધચિંતામણિ'માં નેપ્યું છે.૫૭ ભીમદેવ ૧ લાને કુંવર મૂલરાજ ખેડૂતોની નજર લાગવાથી એકાએક મરણ પામ્યો હતે એમ પણ પ્રબંધચિંતામણિ'માં લખે છે.પ૦ સિદ્ધરાજની લોકોત્તર શક્તિઓ અને અતિમાનુષ ચમત્કારોમાં પ્રજાને એક મોટો વર્ગ માનતા હતે એમ સમકાલીન સાહિત્ય ઉપરથી લાગે છે. રાજાએ પિતાની શકિતઓ વિશે આવી આખ્યાયિકાઓ પ્રચલિત કરવી એમ કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર (અધિકરણ ૧૩) જણાવે છે, એ પણ અહીં યાદ રાખવું જોઈએ. અશ્વશાળામાં વાંદરા રાખવાથી તેજ ઘેડાઓનું સંગોપન થાય અને તેઓને રોગ ન થાય એવી માન્યતા હતી.૫૯
પાદટીપે 1. S. P. Narang, Hemacandra's Dvyäsśrayakāvya, pp. 183 ff. ૧ અ. ગિ. વિ. આચાર્ય, “ગુજરાતના એતિહાસિક લેખો', ભાગ ૨, લેખનં. ૧૪૦ ૨. ૬. કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” ભાગ ૧-૨, પૃ. ૨૫૦
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૦ મું ]
સામાજિક સ્થિતિ
[ ર૩૯
૩. એજન, પૃ. ૪૦૯ ૪. રામલાલ ચું. મોદી, વાયુપુરાણ, પ્રસ્તાવના, ૫. ૧૩ ૫. ભોગીલાલ જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત
સાહિત્યમાં તેનો ફાળો.” પૃ. ૮૭-૯૭. પસ, જુઓ પ્રકરણ ૧૪, પા. ટી. ૪૭. ૬. એજન, પૃ. ૩૭–૩૯. જે ભૂલ સાધનામાં આ પુનર્લગ્નને નિરેશ છે તે પૈકી
લક્ષ્મીસાગર (ઈ. સ. ૧૪૫ર પછી) અને પાર્જચંદ્ર (ઈ. સ. ૧૫૪૧)ના રાસાઓમાં વિધવા-પુનર્લગ્ન માટે એ વસ્તુનો આધાર શોધવામાં આવ્યો છે કે પ્રથમ તીર્થકર આદિનાથે એક વિધવા સાથે લગ્ન કર્યું હતું, અને એથી એમાં કહ્યું છે કે બીજાઓ પણ એ પ્રાચીન રૂઢિને અનુસરી શકે (“જૈન સાહિત્ય સંશોધક,”પુ. ૩, પૃ. ૧૧૩
અને ૧૧૮ ). ૭. “વીરવંશાવલિ ” ( “જૈન સાહિત્ય સંશોઘક” પૃ. ૧, અંક ૩), પૃ. ૩૬-૩૭ ૮. નરરિત, કર્ન , ઋોજ ૧૧-૨૭
૯. સ્વપદ્ધતિ, g. ૧૨ ૧૦. મૂલમાં કુરુવં શtવા એવા શબ્દો છે. ૧૧. અત્યારની લોકભાષામાં “પુત્રીને ઠામ બેસાડી છે” એવો અનુવાદ થાય. ૧૨. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, “પ્રબન્ધચિન્તામણિ” (ગુજરાતી ભાષાંતર), પૃ. ૨૦૬-૭ ૧૩. એજન, પૃ. ૧૬૪
૧૪. એજન, પૃ. ૧૧૪ ૧૫. એજન, પૃ. ૯૩
૧૬. એજન, પૃ. ૬૮ ૧૭. એજન, પૃ. ૫૭
૧૮. એજન, પૃ. ૧૬૪ ૧૯. એજન, પૃ. ૯૭-૯૮
૨૦. એજન. પ્ર. ૬૦ ૨૧. એજન, પૃ. ૭૬ ૨૨. એજન, પૃ. ૧૨૦. ચિત્યવાસીઓના શિથિલાચાર ઉપર નિયંત્રણ મૂકવા માટે
ચૈત્યવાસી આચાર્યોએ પોતે જ ઈ. સ. ૧૨૪૨(સં. ૧૨૯૮)માં કરેલા એક લેખ માટે જુઓ U. P. Shah, “A Forgotten Chapter in the History of Śvetāmbara Jaina Church or A Documeutary Epigraph from the Mount Śatrumjaya” (Journal of the Asiatic Society of
Bombay, Vol. 30, Part 1, 1955). २३. साषामपि सन्ति वेश्म कुतः कान्ताः कुरङ्गीदृश
न्यायार्थी परदारविप्लवकरं राजा जनं बाधते । आज्ञा कारितवान् प्रजापतिमपि स्वां पञ्चबाणस्ततः कामातः क्व जनो व्रजेत् परहिताः पण्याङ्गनाः स्युन चेत् ॥
નવિઝામાં નાટક, જ છે, ઝોક ૧૨ २४. वेश्यावासनं तु वराकमुपेक्षणीयम् । न तेन किञ्चित् गतेन स्थितेन वा ।
ન – મોહાપરાગા નાટ, અંક ૨, . ૮૨
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
૨૫. કુમારવાન્નતિ,
A+T
૬, શ્નો. ૨૮
૨૬. Epigraphia Indica, Vol. XI, p. 28 ૨૬. કૌટલ્યના
સાલકી ફાલ
અર્થશાષ્ટ્રમાં ગણિકાધ્યક્ષના ખાતાનું નિરૂપણ કરેલું છે (૨, ૨૭).
,,
૨૭. રામલાલ મેાદી, “સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ,” પૃ. ૩૨, ટિપ્પણ. ઈ. સ. ૧૩૧૭ માં અરબ પ્રવાસી ઇબ્ન બતુતાએ બંગાળાના વર્ણનમાં દાસી એક સુવણ દીનારમાં તથા દાસ એ દીનારમાં ખરીદાતાં હેવાનું લખ્યું છે.
૨૮. હેલપતિ, રૃ. ૪૪-૪૭
૨૯, ભાઈઓ વચ્ચે થયેલી મિલકતની વહેંચણીના એક દસ્તાવેજમાં (‘વિભ’ગપત્ર’માં) વહેચવાની પૂર્વપુરુષાપાર્જિત મિલકતમાં હ્રાસવાસીપ્રવૃતિષ્ઠ-દાસદાસી વગેરે-ના ઉલ્લેખ છે (સદ્ધતિ, રૃ. ૪૬).
૩૦. એજન, પૃ. ૪૫
૩૧. ૬ સ્ત્રીનામુવમોનઃ ટ્વિના રેફ્ટ વન ।
[ 31.
—बृहस्पतिस्मृति, व्यवहार कांड, मुक्ति, लोक २९
.
૩૨. હેલપદ્ધતિ, રૃ. ૧૩-૧૪
૩૩. આ લેાકભાષામય સ`સ્કૃત વાકયપ્રયાગનું શબ્દાંતર-ભાષાંતર ક'ઈક આવું થાયઃ • સ્વામી ( રાજ્યાધિકારી) પાસે પીડે હાથ દેવડાવીને, ફરીથી સદાચાર ભણીને અર્થાત્ હવેથી સારી રીતે વતો એવા ભાવથી વહાલપૂર્વક ઠપકો દેતાં પીઠ થખડાવીને.” ૩૪. સાલકીકાલનાં સમૃદ્ધ નગરાનાં સ્થાન ઉપર આ દૃષ્ટિએ વ્યવસ્થિત ઉત્ખનના થાય ત્યારે આ મર્ચંટ્ટાની પૂર્તિ થવા સભવ છે.
૩૫. હેલપદ્ધતિ, રૃ. ૩૭
૩૬. એજન, પૃ. ૪૪, ૪૭
૩૭, એજન, પૃ. ૪૮
૩૮. રામલાલ મેાદી, ઉપર્યુક્ત, પૃ. ૮-૧૦ ૩૯. ભાગીલાલ સાંડેસરા અને રમણલાલ મહેતા, ‘ત્રણ ક-સમુચય,’ ભા. ૨, પૃ. ૫ ૪૦. એજન, પૃ. ૧૨૬-૩૯
૪૧. ઢપાત્રચાવ્ય, સર્વ ૧૧, જો ૧૨. રાજરાણીએ સેાનાના ચષક્ર-ચાલામાં મદ્યપાન કરતી એમ બિલ્હણે કર્ણાટકમાં રચેલા विक्रमांकदेवचरित(सर्ग ૧૧)માં
અને કર્ણાટકના રાજવી સામેશ્વરે માનસૉલ્ટાસમ લખ્યું છે, પણ આ પ્રધાત કર્ણાટકમાં જ નહિ, આખા ભારતમાં હશે.
૪૨. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 355–59
૪૩. સાંડેસરા અને મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૪૦-૧૫૩ તથા એના ઉપરનું વિવેચન, પૃ.૨૦-૬૩ ૪૪. રમણલાલ મેાદી, ઉપર્યુક્ત, પૃ. ૧૦-૧૧
૪૫. બિલ્હેણુ કવિના એક શ્લાક ( વિશ્વમાંરેવતિ, સર્પ ૧૮, જોહ્ન ૧૭)માં
પાટણથી સેામનાથની યાત્રાએ જવાના વૃત્તાંતમાં ક્ષાવન્ધ વિદ્ધતિ ના ચે કહીને ગુર્જરાની નિંદા કરી છે તે, ઉપરના વિધાન પરથી લાગે છે કે સારડને અનુલક્ષીને હુશે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૦ મું].
સામાજિક સ્થિતિ
[ ૨૪૧
૪૬. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૧૧ ૪૭. આ ચિત્ર પ્રથમ “મેહરાજપરાજય” નાટકના મુખપૃષ્ઠ તરીકે (ઈ. સ. ૧૯૧૮માં)
અને ત્યાર પછી અનેક ચિત્રસંપુટમાં છપાયું છે. ૪૮. A. K. Majumdar, Op. cit, p. 357 ૪૯. Ibid, pp. 360 f. ૫૦. રામલાલ મોદી, ઉપયુક્ત, પૃ. ૧૮
૫૧. એજન, પૃ. ૧૮ 42. A. K. Majumdar, op. cit., pp. 359 f. ૫૩. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૧૮ ૫૪. A. K. Majumdar, p. cit., p. 362 ૫૫. ભો. જ. સાંડેસરા, “ગૂજરાતમાં સંસ્કૃત નાટક ', “ઈતિહાસની કેડી”, પૃ. ૫૦-૭૦.
હેમચંદ્ર “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં એક નાટયપ્રયોગનું વિગતે વર્ણન આપ્યું છે (A. K. Mejumdar, Op. cit., pp. 363 f.) તે ભવાઈ કે જાતર જેવા લોકનાટચતું હોય એ સંભવે છે. ઈ. સ. ના તેરમા સૈકામાં રચાયેલા એક “લઘુપ્રબંધસંગ્રહમાંનો માથાત્રય રાના નૃત્યતિ . મા પાન વાયત (p. ૨) એવો અતિસંક્ષિપ્ત પણ સ્પષ્ટ ઉલલેખ દર્શાવે છે કે ત્યારે ભવાઈ લોકપ્રસિદ્ધ હતી.
૫૫. પ્ર. ચિ, . ૨૬ ૫૬. “રાત્રય” કાવ્યમાંથી આ પ્રકારના તારણ માટે જુઓ રામલાલ મોદી, ઉપર્યુક્ત,
પૃ. ૧૮-૨૨. ૫૭. દુર્ગાશંકર શાસ્ત્રી, વનિત્તામળિ(ફાર્બસ સભાની આવૃત્તિ), પૃ. ૧૦૧-૧૦૩;
ગુજરાતી ભાષાંતર, પૃ. ૧૩૩. રામચંદ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબંધો ઉપરથી જણાય છે, પણ “પ્રભાવકચરિત” એનું બીજું ચમત્કારિક કારણ આપે છે : હેમચંદ્ર જ્યારે સિદ્ધરાજ સાથે રામચંદ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે એમને જિનશાસનમાં “એકદષ્ટિ બનવાની સૂચના આપી; એથી રામચંદ્રની જમણું
આંખ તત્કાળ નાશ પામી (પ્રમવારિત, મારાઘવષ, ઢોક ૧૩૦-૪૦). ૫૮. દુર્ગાશંકર શાસ્ત્રી, “પ્રબન્ધચિન્તામણિ” (ભાષાંતર), પૃ. ૧૧૧ ૫૯. અશ્વશાળામાં વાંદરા રાખવાની પ્રથા પ્રાચીન ભારતમાં વ્યાપક હતી અને સંસ્કૃત
સાહિત્યમાં એના અનેક ઉલ્લેખ મળે છે. પ્રાચીન ઈરાનમાં પણ એ પ્રથા હતી (ભે. જ. સાંડેસરા, “સંશોધનની કેડી, પૃ. ૨૨૧-૨૩).
સે. ૧૬
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧
આર્થિક સ્થિતિ
આર્થિક સ્થિતિ વિશેની માહિતી અલ્પસ્વલ્પ અને વિપ્રકીર્ણ સ્વરૂપની હેઈ ઐતિહાસિક સાધનોમાંથી એ વિશે મળતા ઉલ્લેખ અહીં બને તેટલા સંકલિત સ્વરૂપમાં રજૂ કર્યા છે.
જીવન ખેતીપ્રધાન હતું. જમીનની માપણી એક હળથી, બે હળથી..ખેડી શકાય, એ રીતે થતી. અભિલેખમાં એને માટે રુઝવા શબ્દનો પ્રયોગ છે. સિદ્ધરાજની જન્મકુંડળી કરનાર જ્યોતિષીને કણે સે હળથી ખેડી શકાય તેટલી જમીન દાનમાં આપી હતી. ગુજરાતમાં મગ, તુવેર, અડદ, ઘઉં, ડાંગર અને જુવાર એ ધાન્ય તથા નારંગી, લીંબુ, જાંબુ, કેળ, કઠાં, કરમદાં, ચારોળી, પીલુ, કેરી, સીતાફળ, બિજોરાં, ખજુર, દ્રાક્ષ, શેરડી, ફણસ એ ફળ થતાં એમ “નાભિનંદનજિનહારપ્રબંધ'માં જણાવ્યું છે. આ ઉપરાંત સોપારી, શ્રીફળ, દાડમ, આંબળાં અને બેર એ ફળ થતાં એમ પ્રાકૃત “ઠયાશ્રયમાં કહ્યું છે. અન્ય સાધનો ઉપરથી જણાય છે કે આ ઉપરાંત મસૂર, ચણા, વટાણા, તુવેર, જવ, જુવાર, તલ, બાજરી, કેદરા વગેરે પાક થત; શેરડી, ગળી, કપાસનું વાવેતર થતું. માંગરોળ (સોરઠ)–રવાડના પ્રદેશમાં નાગરવેલનાં પાન અને સમુદ્ર-કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં ઝાડ થતાં.
પ્રાચીન કાળથી ગુજરાત એના કાપડ-ઉદ્યોગ માટે વિખ્યાત હતું એ પેરિપ્લસ” આદિમાંના ઉલ્લેખો ઉપરથી ઇતિહાસસિદ્ધ છે. પ્રારંભમાં આ કાપડ જાડું તૈયાર થતું, પણ પછીની શતાબ્દીઓમાં એની જાત ઘણી સુધરી હતી અને તેરમી સદીમાં ઇટાલિયન મુસાફર માર્કેપલે ભારતમાં આવે ત્યાર સુધીમાં ગુજરાતને કાપડ-ઉદ્યોગ વિખ્યાત બની ગયું હતું. માર્કોપોલેની પ્રવાસ
ધ અનુસાર, ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું અને એ બંને બંદરોથી દેશ-વિદેશમાં એની નિકાસ થતી. અબુલ અબ્બાસ અલ-નુવાયરી નામે એક મિસરી ભૂગોળવેત્તાએ ( ઈ. સ. ૧૩૩૨ માં અવસાન ) લખ્યું છે કે ભરૂચમાં થતું કાપડ બજઅથવા “બરોજી” તરીકે અને ખંભાતનું કાપડ “કંબાયતી' તરીકે જાણીતું હતું, જેને બધા પ્રકારનાં કિંમતી વજ ગુજરાતમાં બનતાં હતાં અને બહારથી આયાત થતાં નહોતાં એમ આ ઉપરથી કહી શકાશે નહિ. પાટણનાં વિખ્યાત પટોળાં વણનાર સાળવીને સિહ,
Page #274
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ
[ ૨૪૩ રાજ કે કુમારપાલના સમયમાં મારવાડમાંથી ગુજરાતમાં વસાવવામાં આવ્યા હતા, કેમકે પટોળાંની ઘણી માંગ ગુજરાતમાં રહેતી અને બહારથી આયાત થવાને કારણે એ મેંઘાં પડતાં. રાજાના નિમંત્રણથી સાળીઓ પાટણમાં આવ્યા હતા અને એમને ગુજરાતના જીવનમાં સ્થિર થવામાં રાયે સહાય કરી હતી.૫ જુદા જુદા પ્રકારની આશરે પાંચસો વચ્ચેની સૂચિ “વર્ણક–સમુચ્ચયમાં છે. એમાંનાં કેટલોકનાં નામ ફારસી-અરબી મૂળનાં હેઈ મુસ્લિમ રાજ્યશાસનમાં પ્રચલિત થયાં હશે, પણ બીજાં અનેકનાં નામ સોલંકીકાલના જીવનનું સાતત્ય વ્યક્ત કરે છે અને એ જ નામ અપભ્રંશ સાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાં પણ મળતાં હોઈ આ વિધાનનું સમર્થન થાય છે. પણ એમાંનાં કયાં વસ્ત્ર ગુજરાતમાં બનતાં અને કયાં બહારથી આયાત થતાં એ નકકી કરવા માટે ગુજરાતનાં કાપડ ઉદ્યોગ અને વસ્ત્રકલાના ઇતિહાસનો વિગતે અભ્યાસ થવાની જરૂર છે.
શેરડીનો સારો પાક થતો હેઈ શેરડી પીલવાનો તથા એના રસમાંથી ગોળ, ખાંડ અને સાકર બનાવવાનો સારે ઉદ્યોગ ચાલતો. “વર્ણક-સમુચ્ચય'માં ગોળની નવ જાતને,૮ ખાંડની ચૌદ જાતનો, અને સાકરની સાત જાતને ઉલેખ છે. શેરડી પીલવાના યંત્રને “કહુ” કહેતા.૧૧
માર્કેર્લાની નોંધ મુજબ, ગુજરાતમાં ચામડાં કમાવવાનો મોટો ઉદ્યોગ ચાલતો. આ ઘેટાં, ભેંસ, બળદ વગેરે જાનવરનાં ચામડાં હતાં. ચામડાં ભરેલાં સંખ્યાબંધ વહાણ દર વર્ષે ગુજરાતનાં બંદરોથી પરદેશ જતાં. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં બહોળું પશુધન હતું, આજે પણ છે, અને એ કારણે પણ ચર્મોદ્યોગ સુવિકસિત હશે. “લેખપદ્ધતિ'માં સંગૃહીત થયેલા લાટાપલ્લીલાડોલ અને પિટલાઉદ્દ-પેટલાદના ગ્રામવ્યવસ્થાને લગતા બે દસ્તાવેજોમાં “ચ. ચરિકા”-ચામડાની ચોરી માટે પચીસ કર્મી દંડ લખે છે. ૧૨ એ કાલનું જીવન જોતાં એ ખરેખર આકરો ગણાય, પણ ઘણા દિવસ સુધી ચામડાં ખુલ્લામાં સૂકવવા પડતા હોઈ એ પાછળ ચર્મોદ્યોગને રક્ષણ આપવાનો આશય હશે. આ ચામડાંમાંથી જાતજાતના જોડા બનતા. ખંભાતનાં પ્રસિદ્ધ પગરખાંનો ઉલ્લેખ અલ મદીએ (ઈ. સ. ૯૪૩) કર્યો છે. પાણીની પખાલ અને તેલની ફૂપીઓ ચામડાની બનતી એ હેમચંદ્ર “દેશીનામમાલા'માં નેપ્યું છે. નિકાસ થતી કિંમતી ચીજોમાં ચામડાંના ગાલીચા નોંધપાત્ર છે. માર્કેલે એ વિશે લખે છેઃ રાતા અને ભૂરા રંગના પશુપંખીનાં ચિતરામણવાળા અને સેના-રૂપાની જરીથી ભરેલા ચામડાના સુંદર ગાલીચા ગુજરાતમાં બને છે...આ ગાલીચા એટલા આકર્ષિક હોય છે કે એ જોતાં જ આશ્ચર્ય થાય છે અને એનો ઉપયોગ અને સેવા
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
સાલકી કાલ
[ પ્ર.
માટે પણ કરે છે... ખરેખર, જગતમાં સર્વોત્તમ અને કલામય તેમજ સૌથી કિંમતી ચામડાના માલ આ રાજ્ય(ગુજરાત)માં તૈયાર થાય છે.’૧૩
સેાલજી કાલનાં નગરા, દુર્ગા, મહાલયા, દેવાલયા, જલાશયા, નિવાસગૃહા આદિના જે અવશેષ આજે છે તે ઉપરથી સ્પષ્ટ છે કે સ્થાપત્ય, શિલ્પ, કડિયાકામ, ઈંટવાડ, પથ્થરકામ, સુથારીકામ આદિ હુન્નરક્લાએ સારી રીતે વિકસેલી હતી. ૧૪ જૂના સમયમાં વિશિષ્ટ સ્થપતિ કે શિલ્પીને સામાન્ય કારીગર ગણવામાં આવતા નહાતા, ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હાઈ એ વિશિષ્ટ સમાનને અધિકારી હતા. રુદ્રમહાલયના રચપતિ ગંગાધર અને એના પુત્ર પ્રાણધરનું તથા ડભાઈના કિલ્લાના શિલ્પી હીરાધરનુ ગુજરાતની અનુશ્રુતિમાં માનાસ્પદ સ્થાન છે. આબુ ઉપર વસ્તુપાલ-તેજપાલની લૂણવસતિનું નિર્માણુ કરનાર સ્વપતિ શાભનદેવની પ્રતિષ્ઠા તત્કાલીન સમાજમાં મહાન આચાય જેવી હતી.૧૫ તત્કાલીન મંદિશ આદિમાં જે ઝીણુ શિલ્પકામ છે તેને માટે જરૂરી હથિયારા. અને એજારા આ પ્રદેશમાં જ તૈયાર થતાં હશે, જેનાથી ધાતુકામનેા સુવિકસિત હુન્નર સૂચિત થાય છે. આરાસુર ઉપર કુંભારિયાનાં મ`દિશ પાસે, અગાઉની આરસની ખાણેાની નજીક, લાખંડના કીટાડા પડેલા છે તે, ખાણામાંથી પથ્થર કાઢવા તાડવા અને એને સુર્યેાગ્ય ધાટ આપવા માટે લેખનાં એજાર બનાવવા માટે લેાખંડ ગાળવાના ઉદ્યોગ સ્થળ ઉપર જ વિકસ્યા હતા એના અવશેષ છે એમ દિા માને છે. ઘર-વપરાશનાં તાંખું, પિત્તળ અને કાંસાનાં વાસણા અને રાચરચીલાં બનાવવાના ઉદ્યોગ સુવિકસિત હતા. અન્ય હુન્નરકલાએમાં સેાની, માળી, કુંભાર, વણકર અને દછના ધંધાના તથા વ્યવસાયામાં પુરેાહિત, જ્યાતિષી, વૈદ્ય, સૈનિક, ધેાબી, રંગાટી, વાળંદ, ધાંચી, તખેાળા, ભાઈ, કલાલ, રસાઇયા, ગાયક, ગણિકા, કદાઈ,૧૬ એડ વગેરેના ઉલ્લેખ છે. ૧૭ - વણૅ ક–સમુચ્ચય ’માં
આ ઉપરાંત છીપા, અંધારા, ગાંછા (વાંસફેાડા), સાગઉટી ( ઇમારતી લાકડાના વેપારી ), પારખી રત્નપરીક્ષક, મણિયાર, ગાંધી, ડબગર, નાથુંટી ( નાણાવટી ) આદિ વ્યાવસાયિકાના ઉલ્લેપ છે,૧૮ અને એ પૂવ પરંપરાનું સાતત્ય હશે એમ માનવુ ન્યાય્ય છે.
વિવિધ ધંધાદારીઓની શ્રેણી અથવા મહાજનનું અસ્તિત્વ ગુજરાતમાં ઘણા પ્રાચીન કાલથી છે. સેાપારામાં સ્થાનિક વેપારીઓનું સમૃદ્ધ મહાજન હતું ; ૧૯ કુમારગુપ્ત ૧ લાના સમયના દશપુર(મ દસેાર)ના લેખમાંથી જણાય છે કે લાટ પ્રદેશમાંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયા( પટવા-પટેાળાં વણનાર કારીગરા )ની શ્રેણીએ ત્યાં ઈ. સ. ૪૩૬ માં સૂર્યનું મંદિર બંધાવ્યું હતું. સાલકી કાલમાં આ શ્રેણીએ
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૧ મું] આર્થિક સ્થિતિ
[ ૨૪૫ વિશેષ સંગઠિત બની હશે એમ અનુમાન કરવાનું કારણ છે; તે જ પછીના સમયમાં મહાજનનું પ્રાબલ્ય સમજાવી શકાય. સારંગદેવ વાઘેલાના સમયની વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં માળીઓની શ્રેણી( માળ)નો ઉલ્લેખ છે. અને એ શ્રેણીમનાથના મંદિરમાં પ્રતિદિન ૨૦૦ કમળ અને કરેણનાં ૨૦૦૦ પુષ્પ આપશે એવું વિધાન છે.” આવી અનેક શ્રેણીઓ સાથેના રાજ્યના સંબંધેની દૃષ્ટિએ “શ્રેણિકરણ” જેવું સરકારી ખાતું અસ્તિત્વમાં હોય એ સંભવિત છે. ૨૧ “વર્ણકસમુચ્ચય'માં એક સ્થળે મંત્રીને “સમસ્ત મહાજન-પ્રધાન” કહ્યો છે૨૨ એ રાજ્યવહીવટમાં મહાજનોને જે અવાજ હશે તેનું સૂચક છે.
ગુજરાતનું રાજય વેપારી દષ્ટિએ આબાદ હતું અને દેશવિદેશ સાથે અનેક વિધ આર્થિક સંબંધ હતા. એમ છતાં સોલંકીઓના સિક્કા હજી સુધી ખાસ મળ્યા નથી એ આશ્ચર્ય જેવું છે. પ્રબંધમાં તથા “લેખપદ્ધતિ” આદિ સાધનોમાં મળતા ભીમપ્રિય, કુમારપાલપ્રિય, લૂણસપ્રિય,૨૩ વિશ્વમલપ્રિય-વીસલપ્રિય૨૪ આદિ દ્રમ્મના ઉલ્લેખ મળે છે અલાઉદ્દીન ખલજીની દિલ્હીની ટંકશાળના ઉચ્ચ અધિકારી ઠફકર ફેરની પ્રાકૃત “દ્રવ્ય પરીક્ષા ”(૧૩ મા સૈકાને અંત કે ૧૪મા સૈકાને આરંભ)ના “ગુજરી મુદ્રા” પ્રકરણ(પૃ. ૨૭-૨૮)માં ગુર્જરપતિ રાજાઓની બહુવિધ મુદ્દાઓનાં વિવિધ નામ (જુનવરાયાનં વિઠ્ઠમુ વિવિ. નામાડું) આપવામાં આવ્યાં છે; એમાં કુમરપુરી (કુમારપાલની), અજયપુરી (અજયપાલની), ભીમપુરી (ભીમદેવની), લાવણસાપુરી (લવણુપ્રસાદની), અર્જુનપુરી (અર્જુનદેવની મુદ્રાઓ અને સારંગદેવ નરપતિની મુદ્રાઓ તથા તેઓના વજન વગેરેને ઉલેખ છે. આ પરથી અનુમાન થાય છે કે તે તે રાજા પિતાના સિક્કા પડાવતો હશે. લખનૌ મ્યુઝિયમમાંના સેનાના બે સિદ્ધરાજ-નામાંકિત અણઘડ સિક્કા, જે ખરેખર ચૌલુક્ય સિદ્ધરાજના હોય તે, એના માલવવિજય પ્રસંગે પાડવામાં આવ્યા હશે, એમ કેટલાક વિદ્વાનો માને છે. પ્ર. હેડીવાલાના સંગ્રહમાંના કેટલાક નાના સિક્કાઓ ઉપર “શ્રીમરાજયસિંહ” એવા અક્ષરો વાંચી એ સિદ્ધરાજ જયસિંહના હેવાનું શ્રી ગિરજાશંકર આચાર્યો સૂચવ્યું હતું. ૨૫ ઝાંસી પાસે પંડવાહાથી મળેલા કેટલાક સિકકાઓ ઉપર “સિદ્ધરાજ’ એવા અક્ષર વંચાય છે. મહેસાણા પાસેના પિલવાઈમાંથી ચાંદીના ઘાટીલા સિક્કા મળ્યા છે તેઓની ઉપર “શ્રીમજ જયસિંહ” એવા અક્ષર હોઈ એ સિદ્ધરાજ જયસિંહના હેવા સંભવ છે. ૨૭ કુમારપાલ—નામાંકિત કેટલાક સિક્કા ગુજરાત બહારથી મળ્યા છે તે ચૌલુક્ય કુમારપાલના સંભવે છે અને પ્રવાસીઓ કે વેપારીઓ દ્વારા એ બહાર ગયા હોય એમ બને.૨૮ હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત “ચંદ્રપ્રભયરિત' (સં. ૧૨૩૩,
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪ ] સેલંકી કાલ
[પ્ર. ઈ. સ. ૧૧૭૭) તથા અપભ્રંશ “નેમિનાથ ચરિત'ના આધારે ડે. ઉમાકાંત શાહે બતાવ્યું છે કે ચૌલુક્યના તમામ સિક્કાઓ અને રાજકીય મુદ્રાઓ ઉપર લક્ષ્મીની આકૃતિ હતી.૨૯ “ચંદ્રપ્રભચરિત'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે વિમલશાહને પિતા મંત્રી વીર ચૌલુક્ય રાજાઓની ટંકશાળનો ઉપરી હતું. શ્રીમાલની ટંકશાળ વિશે અનેક આધારભૂત ઉલ્લેખ મળે છે.૩૦ “પ્રભાવચરિત' અનુસાર મેધાવી શિષ્ય મુનિચંદ્રના નિવાસ માટે શાંતિસૂરિએ પાટણમાં ટંકશાલાની પાછળ આવેલા એક મકાનમાં વ્યવસ્થા કરી હતી. (“વાદિવેતાલશાંતિરિચરિત' બ્લેક ૮૬)-આ સર્વ પ્રમાણે બતાવે છે કે પરરાષ્ટ્રિય નાણું ગુજરાતનાં બજારો અને નાણાવટમાં સારા પ્રમાણમાં પ્રચલિત હોય તો પણ ચૌલુક્ય રાજાઓએ પિતાના સિક્કા પડાવ્યા હતા; એ સિક્કાઓની પ્રાપ્તિનો પ્રયત્ન એ સમયનાં વસવાટનાં સ્થળોમાં ઉખનનો દ્વારા કરવાની જરૂર છે. માળવાના પરમારના સમૃદ્ધ રાજ્યના અનેક સિક્કાઓનાં નામ “દ્રવ્ય પરીક્ષામાં તથા અભિલિખિત અને સાહિત્યિક સાધનોમાં છે, પણ એ રાજયના એકેય સિક્કાની પ્રત્યક્ષ પ્રાપ્તિ હજી થઈ નથી એ ઘટના સોલંકી કાલના સિક્કાની વિરલતા સાથે સરખાવવા જેવી છે.
સાહિત્યિક અને ઉકીર્ણ સાધનોમાંથી કેટલાક પ્રચલિત સિકકાઓનાં નામ મળે છે. નિષ્ક, બિસ્ત, ક્રમ, ભાગક, રૂપક, કાકિણ, કાર્લાપણ, પણ, પ્રસ્થ, શર્ષ એ સિકકાઓના ઉલ્લેખ “થાશ્રય” અને એની ટીકામાં છે. ૧ “પ્રબંધચિંતામણિમાં નિષ્ક, કમ્મ અને વિપકના તથા અભિલેખમાં કમ્મ, વિશપક, રૂપક અને કાર્લાપણના ઉલ્લેખ છે. ૨ હેમટંકા-સુવર્ણટંકાનો ઉલ્લેખ “પ્રબંધકોશ” (પૃ. ૧૦૯) આદિમાં છે. આ ઉદાહરણાત્મક ઉલ્લેખ છે, મૂલા સાધનેમાંથી સંપૂર્ણ તારણ નથી, પણ વ્યવહારમાં નાનામોટા સિક્કાઓનો વ્યાપક પ્રચાર તે એ ઉપરથી સિદ્ધ છે.
શ્રીધરાચાર્યના “ગણિતસાર' ઉપર સં. ૧૪૯(ઈ.સ. ૧૩૯૩) માં રાજકીર્તિમ લખેલી જૂની ગુજરાતી ટીમમાંથી નાણાં અને તેલમાપનાં કોષ્ટક નીચે પ્રમાણે મળે છે. (પાટણના એક મોઢ વણિક કુટુંબનાં બાળકોના પઠન માટે એ હરતપ્રત લખાયેલી હોઈ એની વ્યવહારુ ઉપયોગિતા રપષ્ટ છે.)૨૩ નાણાં (૧) ૨૦ વરાટક (કડી) = ૧ કાકિણું (૨) ૨૦ કોડી = ૧ વિપક ૪ કાકિણી = ૧ પણ
૫ વિશેપક = ૧લેહડિG ૧૬ પણ = ૧ પુરાણ
૪ હડિઉ = ૧રૂપક પ રૂપક = ૧ કમ્મ
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૧ મું ]
આર્થિક સ્થિતિ
[ રછ
૭) ૧ રૂપક = ૨ ભાગક ધાન્યનાં તોલ-માપ () ૨ પણ = ૧ પ્રકૃતિ
(૨) ૪ પવાલા = ૧ પાલી ૨ પ્રસૂતિ = ૧ કડવ
૪ પાલી = ૧ માણુક ૪ કડવ = ૧ પ્રસ્થ (૬૪તેલા) ૪ માણક = ૧ સેતિ (મણ) ૪ પ્રસ્થ = ૧ આહક
૬ સેતિ = ૧ હારી ૪ આઢક = ૧ કોણ
* હારી = ૧ માણ * ૧૬ ણ = ૧ ખારી
૧૬ સેતિ = ૧ કળશી
૧૦ કળશી = ૧ મૂડે સુવર્ણાદિ કુંકુમાદિ માટે તેલ (૧) ૫ ગુંજા (ચણોઠી, રતી)=૧માષ (૨) ૮ સરસવ = ૧ જવ ૧૬ ભાષ = ૧ કષ
૨ જવ = ૧ રતી ૪ કર્થ = ૧ પલ
૩ રતી = ૧ વાલ ૨૪ પલ = ૧ મણ
૧૬ વાલ = ૧ ગદિયાણ ૧૦ મણ = ૧ ધડી
૧૦ ગદિયાણ = ૧ પલ ૧૦ ધડી = ૧ ભાર
૧૬ ગદિયાણા = ૧ પલ
(પટ્ટસૂત્ર માટે) થી-તેલ માટે - ૧૩ તિલ = ૧ ટીપ
૪ પાવલી = ૧ કઈ ૪ ટીપ = ૧ લગાર
૪ કષ = ૧ પલ ૪ લગાર = ૧ પાવલી
૪ પલ = ૧ સેહલ ૨ પાવલી = ૧ અધોળ
૧૬ સેહલ = ૧ ઘડી જમીનનાં મા૫ (૧) ૮ સરસવ = ૧ જવ
(૨) 8 દંડ = 1 વાંસ ૬ જવ = ૧ અંગુલ
૧૪ વાંસ = ૧ નેતન : ૨૪ અંગુલ = 1 હસ્ત
૨૦ નેતન = ૧ હલવાહ ૪ હસ્ત = ૧ દંડ
(૩) ૧ હલવાહ = ૩૩૬૦ હસ્ત ૨૦૦૦ દંડ = ૧ કોશ (ગાઉ)
= ૮૦૬૪૦ અંગુલ ૪ કેશ = ૧ યોજન
= ૪૮૩૮૪૦ જવ ગરીબ માણસની છ દિવસના પાંચ વિશાપક હતી. “પ્રબંધચિંતામણિ'ના કચન મુજબ, આભડ નામે નિરાધાર વણિકપુત્ર પાટણમાં કંસારાની દુકાને ઘૂઘરા
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
સોલકી કાલ
[પ્ર. ઘસવાનું કામ ( ) કરી દિવસના પાંચ વિશેક મેળવતો હતો,૩૪ પાછળથી એ માટે રત્નપરીક્ષક થયો અને વસાહ આભડ તરીકે સર્વનગરમુખ થયે. રોજના પાંચ વિશેપકના હિસાબે માસિક કમાણી છારૂપક અર્થાત દ્રમ્ભ થઈ. ત્રિપુરાંતક-પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે સોમનાથના મંદિરના બટુકને માસિક ૯ કમ્ય અને પૂજારીને ૧૫ દ્રમ્મ મળતા; જેકે બટુકને મંદિરના નૈવેદ્ય વગેરેમાંથી ભાગ મળતો. સંભવ છે કે સમાજના નીચલા થરનાં માણસની કમાણુ આનાથી પણ ઓછી હોય.
નાણાં ઉપરાંત વસ્તુવિનિમય પણ પ્રચારમાં હશે. “ઠવાશ્રયમાંના ઉલ્લેખ અનુસાર ધાન્યના બે દ્રોણથી, છ આખલાથી અને ઊનના સો કામળાથી એક ઘોડી ખરીદી શકાતી. ઘણી ઊંચી જાતની ઘડીની કિંમત એક સ્થળે બે કે ત્રણ હજાર રૂપિયા પણ જણાવેલી છે. ૫
એ જ ગ્રંથમાં વ્યાજનો દર અધે, પાંચ કે છ ટકા જણાવેલ છે. ૩૬ અર્થે ટકે એટલે માસિક અધે ટકા હશે. તો જ વાર્ષિક છ ટકા સાથે એને મેળ બેસે. “લેખપદ્ધતિમાંના એક દસ્તાવેજમાં વ્યાજનો દર માસિક બે ટકા એટલે કે વાર્ષિક ૨૪ ટકાને જણાવેલ છે. ૩૭ સંભવ છે કે વ્યાજના દર નાણું લેનારની ગરજ અને ધીરનારની જોખમ લેવાની તૈયારી અનુસાર બદલાતા હોય. લેણુદાર દેવાદારને બંધનમાં નંખાવી શકત. બંધન બે પ્રકારનાં હતાં એક, ગુપ્તિ (કેદખાનું) અને બીજુ, કૌંચબંધ. આ કૌંચબંધ કચપક્ષીના આકારને હતો, આથી એ એક પ્રકારની બેડી હોય કે જૂના વખતની “હેલ્થ” હાય.૩૮
કચ્છથી લાટ સુધીનો સમુદ્રકિનારે અને ત્યાં આવેલાં અનેક નાનાં મોટાં બંદર ગુજરાતના એ કાલના ધીકતા પરરાષ્ટ્રિય વેપારનાં બારાં હતાં. ઈરાન, અરબસ્તાન અને એ દ્વારા યુરોપ સાથે વેપાર આ બંદરોમાંથી ખેડવાનું સૌથી વધુ અનુકૂળ છે. સંઘવી સમરસિંહે કરાવેલા શત્રુંજયંતીર્થોદ્ધાર વર્ણવતા “નાભિનંદનજિન દ્વારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૬)ના કર્તા કકકસૂરિ એ વિશે કહે છે:
यन्निवासी जनः सर्वो वेलाकुलेषु भूरिषु ।।
व्यवसाये कृतेऽल्पेऽपि निःसीमश्रियमश्नुते ।। २, ४८ (જ્યાંના નિવાસી બધા લોકો અનેક વેલાકુલે–બંદરમાં અલ્પ વ્યવસાય કરીને પણ નિઃસીમ લક્ષ્મી ભગવે છે.)
ભરુકચ્છ-ભૃગુકચ્છ-ભરૂચ, ખંભાત અને સોમનાથ પાટણ (એનું બંદર તે વેરાવળ) એ ત્રણ મુખ્ય બંદર હતાં. દેવગિરિના યાદવ રાજાઓ અને માળવાના
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ]
આર્થિક સ્થિતિ
[ ૨૪૯
પરમારા સાથેના ગુજરાતના સતત વિગ્રહનુ એક મુખ્ય કારણ ભરૂચ અને ખંભાત ઉપર કબજો જમાવવાની સ્પર્ધા હતું, જેમાં છેવટે ગુજરાતના વિજય થયા હતા. માળવાના સમૃદ્ધ પ્રદેશના તથા રાજસ્થાન અને ઉત્તર ભારતના પરરાષ્ટ્રિય વેપાર ગુજરાત મારફત ચાલતા. સાલકી–વાધેલા કાલના ઉત્તર કાલમાં દિલ્હીમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ ચૂકી હતી અને ત્યાંથી મક્કાની હજ કરવા માટે મુસ્લિમેા ખંભાત બંદરે આવતા. ‘ પ્રબંધકોશ ' અનુસાર, સુલતાન મેાજદીન(અલ્તમશ)ની માતા ( ‘ પ્રબંધચિંતામણુિ' અનુસાર એને ગુરુ) મક્કા જવા માટે વહાણમાં બેસવા માટે ગુજરાતના એક બંદર (સદંભવતઃ ખંભાત બંદરે) આવી ત્યારે મંત્રી વસ્તુપાલે યુક્તિપૂર્વક સુલતાનને પ્રસન્ન કર્યાં હતા.૩૯
ખુશ્છી વેપાર બળદ, ઊંટ, ગધેડાં અને ગાડાંઓના સા મારફત ચાલતા. સાના નેતા ‘ સાÖવાહ ' કહેવાતા. એના પર્યાય વાળિયારદ છે, જે ઉપરથી પ્રા. વાળિજ્ઞાો -અપ. વાળન્નારક થઈ વણજારા' શબ્દ આવેલા છે. આંતર પ્રદેશને માલ સાથ દ્વારા બંદરામાં એકત્ર થતા. અહીંથી નિકાસ થતી ચીજોમાં સુતરાઉ અને રેશમી કાપડ, ચામડું, મરી, સૂંઠ, રંગ, ગળી, ગૂગળ, કપાસ, ખાંડ, સુગ ંધી પદાર્થા, લાખ, આંબળાં વગેરે ઈરાન, અરબસ્તાન, આફ્રિકા અને ચીન જતાં. સેાનું, રૂપું, ચાંદી, સુરમેા, ઘેાડા વગેરેની આયાત થતી.૪૦
'
ઈરાનના અખાતના વિસ્તારનાં બંદરામાં ભારતીય વેપારીએની મેાટી વસ્તી હતી, અને એમાં ગુજરાતીએ સારા પ્રમાણમાં હશે જ. સિરાફના અણુ કૈદ હસને ઈ. સ. ૯૧૬ આસપાસ લખ્યું છે કે એ નગરના એક મેાટા વેપારીએ ભારતીય વેપારીઓને ભોજન માટે નિમત્ર આપ્યું ત્યારે, એમની ધાર્મિક લાગણીને માન આપીને, દરેકને અલગ ચાળમાં ભાજન પીરસવામાં આવ્યું હતું. આવા પ્રસંગે આશરે ૧૦૦ મહેમાન એકત્ર થતા, જે ભારતીય વેપારીઓની વસ્તી સૂચવે છે.૪૧ -સર્વાનંદસૂરિના · જગડૂચરિત 'માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જગદ્શાહના પરદેશા સાથે -બહેાળા વેપાર એનાં પાતાનાં વહાણેામાં ચાલતા હતા, અને ઈરાનમાં હોરમઝ ખાતેના એના આતિયા અહીંના જ હતા. ‘ જગડૂચરિત 'ના ચોથા સના આરંભમાં એક સૂચક પ્રસંગ કવિ વર્ણવે છે કે જગડૂના જયસિંહ નામે એક સેવક અનેક જાતને માલ ભરેલું એક વહાણુ લઈ આ પુર અથવા એડન ગયા હતા અને ત્યાંના રાજાને નજરાણું આપી, પ્રસન્ન કરી, એક મકાન રાખીને વેપાર માટે રહ્યો હતા. ત્યાં ખંભાતના રહીશ અને તુ વહાણાને પ્રવરાધિકારી અથવા કરાણી આવી પહોંચ્યા હતા. જયંતસિંહ અને તુ વહાણવટીની વચ્ચે એક કિંમતી મણિ લેવા વિશે વાદ થયા અને જયંતસિંહે એડનના રાજાને ત્રણ
Page #281
--------------------------------------------------------------------------
________________
ર૫૦] સેલંકી કાલ
[ . લાખ દીનાર આપીને એ મણિ લીધો અને પરદેશમાં પણ જગડૂની કીર્તિ ફેલાવી. આટલું મોટું મૂલ્ય આપવા માટે જગ પિતાને શિક્ષા કરશે એ જયંતસિંહને ડર હતા, પણ જગડૂએ તે પરદેશમાં પિતાનું ગૌરવ જાળવી રાખવા બદલ એને રેશમી વસ્ત્ર અને વીંટીનું પ્રતિદાન આપ્યું, અને ઈચ્છા કરતાં પણ અધિક ધન આપીને એને પોતાની પાસે રાખ્યો.૪૨ સમુદ્ર-કિનારાથી સો માઈલ દૂર આવેલા ગુજરાતના પાટનગર પાટણમાં નાવિકને અલગ મહોલે હતો૩ એ વસ્તુ ગુજરાતના સમૃદ્ધ વહાણવટાની કલ્પના કરાવવાને પર્યાપ્ત છે. “મોહરાજપરાજય'ના ત્રીજા અંકમાં પાટણના વહાણવટી કુબેરની સમૃદ્ધિનું વિસ્તૃત વર્ણન છે. કુબેર એ કવિકલ્પનાનું પાત્ર હોય તે પણ એ વર્ણન પાછળ રહેલી વસ્તુસ્થિતિ ધ્યાનપાત્ર છે. એક પ્રકારની ગુજરાતી ભાષા બોલનાર “લંકાઈ' (અર્થાત લંકાથી. પાછા આવેલ) વાણિયા આજે પણ તમિળનાડુમાં વસે છે. ૪૪
ખુશ્કીમાગે પણ અહીંના વેપારી દૂર દેશાવર ખેડતા હતા. જામેઉલાહકા-- યતને કર્તા મુહમ્મદ ઉફી (ઈ.સ. ૧૪૧૧) લખે છે કે નહરવાલા(અણહિવાડ)ને વસા આભીર (વસા આભડ?) નામે એક વેપારી ગઝનીમાં લાખોને. વેપાર કરતો હતો. એક વાર અણહિલવાડના સૈન્યના હાથે ગઝનીના સુલતાનને પરાજય થતાં એ નુકસાન વસૂલ કરવા માટે સુલતાનને એના વજીરોએગુજરાતી વેપારીની મિલકત લૂંટી લેવાની સલાહ આપી હતી, પણ સુલતાને એ સલાહ. અન્યાયી ગણીને સ્વીકારી નહોતી.૪પ ગઝનીમાં આ તરફના વેપારીઓમાં વસા. આભડ એળે નહિ હોય, બીજા પણ વેપારી ત્યાં હશે તથા અનેક વ્યવસાય. કરતા હશે.
સોલંકી કાલનું ગુજરાતનું વહાણવટું સમૃદ્ધ હતું અને સમુદ્ર-કિનારા ઉપરના. પ્રત્યેક નગરમાં જગતના અનેક દેશોના વેપારીઓનાં નિવાસ અને અવરજવર, હતાં, પણ તકાલીન સાહિત્યમાંથી એ વિશે વ્યવસ્થિત માહિતી અલ્પ મળે છે. આબુ ઉપર લુણવસતિમાં, કુંભારિયાના મંદિરમાં અને ખંભાતના એક જૈન મંદિરમાં શકુનિકાવિહારની આખ્યાયિકાનું શિલ્પ છે તેમાં લંકાથી ભરૂચ આવતું વહાણ દર્શાવેલું છે. એ સમયને દરિયાઈ જીવનમાં સાહસિક વેપારી અને ચાંચિયા વચ્ચે સંજોગવશાત ઝાઝો ભેદ નહિ હેય. તત્કાલીન સાહિત્યમાં વહાણવટી માટે નોદિત્તિ, સાંસાત્રિ આદિ શબ્દ પ્રયોજાયા છે, પણ દરિયાઈ લૂંટાર માટે કોઈ જુદો શબ્દ જણાતું નથી. (સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલે ચાંચ બેટ એક સમયે દરિયાઈ લૂંટારુઓનું આશ્રયસ્થાન હતું, એના ઉપરથી “ચાંચિયા” શબ્દ થયે. છે.) એમનાથ અને દ્વારકા હાથમાં રાખીને ચાવડા રાજપૂત સાગર ખેડતા તથા
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ' ]
આર્થિક સ્થિતિ
[ ૨૫૧.
એ ઉપરાંત સારઠના ચૂડાસમા અને આહીરા હિંદી મહાસાગરમાં ઘૂમતા અને ચાંચિયાગીરી પણ કરતા.૪૬ માાલા લખે છે કે ગુજરાતના ચાંચિયા દુનિયામાં સૌથી ખરાબ છે.૪૭ આ ફરિયાદ માર્કાપાલાએ વખતે કઈ કડવા અંગત અનુભવને પરિણામે કરી હોય, પણ ગુજરાતમાં સાહસિક નાવિકાની તંગી નહોતી એટલું. તે નિશ્ચિત છે અને તેએ વેપાર અને ચાંચિયાગીરી તેમાં પ્રવીણ હશે એમ. લાગે છે.૪૮
'
ગુજરાતના કિનારે વસેલા પરદેશી વહાણુવટીએ અને વેપારીઓમાંના કેટલાક અનુકૂળ તકના લાભ લઈ યેનકેન પ્રકારેણ ધન ભેગું કરી, સત્તાધારી બની એસતા હશે એમ લાગે છે. ભેાળા ભીમદેવના શિથિલ રાજ્યકાલ દરમ્યાન ખંભાતમાં પ્રવતા માહ્ય ન્યાય દૂર કરવા માટે ત્યાં સૂબા તરીકે નિમાયેલા વસ્તુપાલના વૃત્તાંતમાં ખંભાતના સત્તાધીશ થઈ બેઠેલા સઈદ નામે એક મુસ્લિમ નૌવિત્તિકના પ્રસંગ પ્રબધામાં આવે છે તે તત્કાલીન ગુજરાતના આર્થિક જીવનની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. ખંભાતમાં સઈદની સત્તા એટલી જામી ગયેલી હતી કે પચાસ સવાર અને ખસેા પદાતિ સાથે વસ્તુપાલ પેાતાની નવી કામગીરી સંભાળવા ખંભાત ગયા ત્યારે નિયાગીઓ-અધિકારીએએ એને કહ્યું: પહેલાં સઈદને ધેર જઈ એ. પછી ઉતારે જજો.' પણ મંત્રી એને મળવા નહિ જતાં પેાતાને ઉતારે ગયા. બીજે દિવસે મંત્રીએ સદને ખેલાવીને કહ્યુ કે ‘ જલમંડપિકા-જળમાર્ગે આવતા માલની માંડવી અર્થાત્ જકાતમથક( ના ઈજારા )ની ત્રણ લાખ દ્રમ્મથી યાચના કરાય છે.' સઈદે કહ્યું : ' તા બીજાને આપા, હું છેાડી દઉં છું.' વળી ખીજે દિવસે કહ્યું : ચલમંડપિકા-સ્થળમાર્ગે આવતાજતા માલની માંડવીની પાંચ લાખ દ્રથી યાચના કરાય છે.' સઈદે કહ્યું : એ પણ આપી દે, એ હુ છેોડી દઉં છું.' પછી વસ્તુપાલે એ તથા ખીજા કામેા ઉપર પોતાના માણસને મૂકા, એટલે સઈ દે ભરૂચના રાજા, પોતાના મિત્ર, શાંખને મદદે ખેલાવ્યા, પણ એમાં શંખનેા પરાજય થયા, એટલે સઈદ નાસીને ( પેાતાના વહાણુમાં) સમુદ્રમાં જતા રહ્યો. મંત્રીએ એને કહેવડાવ્યું : ‘તને કોઈ નહિ મારે. તું વેપારી (અવઢારી) શા માટે નાસી ગયા ? ' સઈ દે ઉત્તર આપ્યા ઃ · મને અભય આપે તે આવું.’ મંત્રીએ કબૂલ રાખીને એને મેલાવ્યા અને ભાજન માટે નિમંત્ર્યા, ત્યાં અંગ-માએ એનાં અંગ મસળી હાડકાં ઉતારી દીધાં. પછી એને ધેર માણસા (જાપ્તા માટે ) મૂકવા. ધેાળકે રાણા વીરધવલને મંત્રીએ કહાવ્યુ` કે સઈદને પરાજિત કર્યાં છે અને એનું સર્વસ્વ રાજકુલમાં આણ્યું છે. પણ એ મેટા. વેપારી છે, એના ધરની ધૂળ મારી પાસે રહેવા દો.' એ ધૂળ સાનાની હતી..
"
*
Page #283
--------------------------------------------------------------------------
________________
રિપર ] સેલંકી કાલ
[ અ. રાણાએ એ આપી. ઘરની સમૃદ્ધિની ટીપ–ોંધ કરવામાં આવી. દ્રવ્ય, સુવર્ણ દુકૂલ, મોતી વગેરે બધું રાણુ પાસે મોકલ્યું. ૪૯ પ્રબંધમાં એવી જ ઘટનાના સહજ પ્રકારાંતરે મળતા વૃત્તાંત બતાવે છે કે સઈદ એક મોટો વહાણવટી હતા, અને એ વસ્તુતઃ ખંભાતને માથાભારે શાસક બની બેઠે હતો. ખંભાતમાં વહાણવટી લેક મનુષ્યનું હરણ કરી જતા એ ઉપર વસ્તુપાલે પ્રતિબંધ મૂક્યો હતો, એમ કીર્તિ કૌમુદી નોંધે છે.પ૦ સ્પષ્ટ છે કે કેટલાક વહાણવટીઓ માણસોને પકડી પરદેશમાં ગુલામ તરીકે વેચવાના વેપારમાં જોડાયેલા હતા. સઈદને પ્રસંગ તથા બીજાં આનુષંગિક પ્રમાણે ઉપરથી એ તારણ બાંધી શકાય છે કે ખંભાત એ પશ્ચિમ અને ઉત્તર ભારતનું મુખ્ય બંદર હેઈએના તંત્રની સુવ્યવસ્થા સમસ્ત ગુજરાત રાજ્યની આર્થિક અને વેપારી આબાદી માટે અગત્યની હતી.
રાજકીય બંદોબસ્ત સાથે સંબંધ ધરાવતી આવી ઘટનાને બાદ કરીએ તો પરદેશી વેપારીઓ ગુજરાતનાં નગરોમાં પૂરી શાંતિથી રહેતા હતા. ભારતીય હિંદુ પ્રજાની પરંપરાગત સહિષ્ણુતા એમાં કારણભૂત હશે જ, પણ પરદેશીઓ જેને લારને સમુદ્ર (લાટને સમુદ્ર) કહેતા તે અરબી સમુદ્ર ઉપર મુખ્યત્વે અરનો કાબૂ હોઈ પરરાષ્ટ્રિય વેપાર એમના નિયંત્રણ ન હોવાને કારણે એમની સાથે રાજ્યના મીઠા સંબંધ વ્યવહારુ દષ્ટિએ પણ ઈષ્ટ હતા.
સમૃદ્ધ વેપારને કારણે વણિવર્ગ સમૃદ્ધ હતા. કરોડપતિઓનાં ભવન ઉપર કેટિધ્વજ ફરકતો એવી અનુકૃતિ છે. વિમલશાહ અને વસ્તુપાલ-તેજપાલે બંધાવિલાં મંદિરો ઉપરથી એમની સંપત્તિની કલ્પના થાય છે. વસ્તુપાલ-તેજપાલની - બાબતમાં તે, જુદાં જુદાં સ્થળે એમણે કરેલાં દાન અને બાંધેલાં ધર્મસ્થાને
આદિની રીતસરની યાદી પ્રબંધોમાં છે. અનેક કુટુંબનો સામાજિક, ધાર્મિક અને વેપારી વૃત્તાંત તથા એમણે રાજ્યવહીવટમાં જે ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું, તેની " હકીકતો ગ્રંથ-પ્રશસ્તિઓ અને પ્રબંધોમાંથી મળે છે. વેપારની આબાદીની અસર
એકંદર જનસમાજ ઉપર થઈ હશે અને તેથી, “નાભિનંદનજિનહાર પ્રબંધ” - લખે છે તેમ, આ પ્રદેશનાં ગામડાં પણ અપાર વૈભવવાળાં અને શહેર જેવાં થયાં હશે.
કેટલાક ધનિકન વિભવ રાજાની પણ સ્પર્ધા કરે એવો હતો એ દર્શાવતી -એક અનુશ્રુતિ “પ્રબંધચિંતામણિ એ ટાંકી છે:૫૧ “સિદ્ધરાજ એક વાર માળવે - જતો હતો ત્યારે કોઈ વેપારીએ સહસ્ત્રલિંગના ખર્ચમાં પોતાનો ભાગ આપવા દેવા માટે વિનંતી કરી, પણ સિદ્ધરાજે એને સ્વીકાર કર્યો નહિ અને પોતે માળવે ગયે. કેટલાક દિવસ પછી રાજ કેશમાં નાણુંના અભાવે સરોવરનું બાંધકામ વિલંબમાં પડયું જાણીને એ વેપારીએ પિતાના પુત્ર પાસે કે ધનિકની
Page #284
--------------------------------------------------------------------------
________________
[ રપ
૧૧ મું )
આર્થિક સ્થિતિ પુત્રવધૂનું તાસંક-કાનનું ઘરેણું ચોરાવી, એના દંડના ત્રણ લાખ આપ્યા, એથી એ કામ પૂરું થયું. માળવામાં રહેલા સિદ્ધરાજને પણ કામ પૂરું થયું સાંભળી અવર્ણનીય આનંદ થયો. પછી ઘેડા સમયે રાજા પાટણ આવ્યો, અને પ્રસંગે પાર સરોવરના કામના ખર્ચના આંકડા વંચાતા હતા ત્યારે અપરાધી વ્યવહારિ પુત્રના દંડના ત્રણ લાખ વપરાયા સાંભળીને એ ત્રણ લાખ એણે વેપારીને ઘેર પાછા મેકલ્યા. પછી વેપારીએ નજરાણું લઈ રાજા સમક્ષ હાજર થઈ “આ શું?” એમ પૂછ્યું. રાજાએ કહ્યું : “કેટિધ્વજ વેપારી તાટકનો શેર શી રીતે હોય? તમે આ ધર્મસ્થાનનો ધર્મવિભાગ (પુણ્યમાં ભાગ) માગે, પણ એ ન મળે એટલે પ્રપંચચતુર અને જેનું મોટું મૃગનું છે પણ અંતર વાઘનું છે તથા અંદરથી શઠ અને બહારથી સરલ એવા તમે આ કામ કર્યું છે. આવાં. વાક્યોથી રાજાએ એનું ઘણું ખંડન કર્યું. “પ્રબંધચિંતામણિ'ના કર્તા મેરૂતુંગનું સૂચન એવું જણાય છે કે સિદ્ધરાજની ઈચ્છા સહસ્ત્રલિંગ જેવા મહાન પુણ્યકાર્યના પુણ્યમાં (કે યશમાં) બીજા કેઈને ભાગ આપવાની નહોતી અને તેથી એ બીજા કોઈની પાસેથી આર્થિક સહાય લેવા ઇચ્છતો નહોતો. પણ વધારે સંભવિત કારણ એ હોઈ શકે કે સિદ્ધરાજ પોતાના સર્વ પ્રજાવર્ગ પ્રત્યે સમાન દષ્ટિથી જોવા ઈચ્છતો હતો અને પોતાના મુખ્ય ધર્મકાર્ય માટે પ્રજાજનોમાંથી કોઈની પણ પાસેથી પિતે નાણાંની સહાય લે તો શાસક તરીકેનું તાટસ્થ અને નિષ્પક્ષતા એ જાળવી શકે નહિ.પ૨ પરંતુ મેરૂતુંગ જેવા સોલંકી કાલના લગભગ સમકાલીન લેખકે બેંધેલી આ અનુશ્રુતિનું સામાજિક અર્થદર્શન એ હોઈ શકે કે સિદ્ધચક્રવર્તીના પ્રમુખ ધર્મસ્થાનમાં ફાળો આપવાની મહત્ત્વાકાંક્ષા અને ક્ષમતા, ધરાવી શકે તેવા ધનિકે એ સમયે ગુજરાતમાં હતા. વેપારથી પૈસો મેળવવાની આવડત અને એથી વ્યવહારનાં ઘણાંખરાં ક્ષેત્રમાં માર્ગ કાઢવાની કુશળતા એ લક્ષણો હાલ ગુજરાતના જીવનમાં દેખાય છે તેઓને વિકાસ થયેલે પણ સોલંકી કાલમાં વરતાય છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના પછી માત્ર ૧૧ વર્ષે સં. ૧૩૭૧(ઈ. સ. ૧૩૧૫) માં રચાયેલા, અંબદસૂરિના “સમરારાસ” માં કહ્યું છે તેમ “ક્ષત્રિયોની તલવારથી કે સાહસિકોના સાહસથી કંઈ વળે એમ નહોતું. એ સમયે પાટણના જન વેપારી સમરસિંહ અલાઉદ્દીનના સૂબા અલપખાનને પ્રસન્ન કરી મુરિલમોએ તોડેલાં શત્રુંજય અને આબુ ઉપરનાં જ મંદિરના જીર્ણોદ્ધાર માટે પરવાનગી મેળવી, બંને સ્થળે જીર્ણોદ્ધાર અનુક્રમે સં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫) અને સં. ૧૩૭૮(ઈ.સ. ૧૭૨૨)માં કરાવ્યો હતો.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
સેલંકી કાલ પાદટીપે
૧. રામલાલ મોદી, “સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ,” પૃ. ૩૦
૨. એજન, પૃ. ૮ ૩. હરિપ્રસાદ શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” પૃ. ૨૮૯ 8. A. K. Majumdar, Chauluk yas of Gujarat, p. 260 ૫. ભોગીલાલ જ. સાંડેસરા, “સંશોધનની કેડી', પૃ. ૨૪૪-૫૦ - ૬. સાંડેસરા અને મહેતા, “વર્ણક-સમુચ્ચય,” ભાગ ૨, પૃ. ૧૪૦-૪૮ ૭. એજન, પૃ. ૨૦-૫૬
૮. એજન, પૃ. ૧૨૮ ૧૦. એજન, પૃ. ૧૩૯ ૧૧. “રશીનામમાલામાં કોમો શબ્દ છે અને એની સમજૂતી હેમચંદ્રે દક્ષુનિવદન
અન્નપૂ એવી આપી છે. ડો. અ.મુ. મજુમદાર (Ibid., p. 260) એ વિશે લખે છે કે “પ્રાચીન ભારતમાં શેરડી પીલવાના યંત્રનો આ એકમાત્ર ઉલ્લેખ છે,” પણ વસ્તુતઃ જૈન સાહિત્યમાં આ શબ્દ પૂર્ણ પરિચયની રીતિએ અનેક વાર વપરાય છે (B. J. Sandesara and J. P. Thaker, “Some Important Vocables from Sanskrit Commentaries on Jaina Canonical Texts,'
Journal of the Oriental Institute, Vol. XV, Nos. 3-4, p. 420 ). ૧૨. સેવાદ્ધતિ, પૃ. ૧૬ ૧૩. A. K. Majumdar, op. ct, pp. 260–61 ૧૪. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૯૦ ૧૫. ભોગીલાલ સાંડેસરા, “ઈતિહાસ અને સાહિત્ય,” પૃ. ૧૭૬-૭૮ ૧૬. “વર્ણક–સમુચ્ચય” (ભાગ ૧) અંતર્ગત “ભજનવિચ્છિત્તિમાં પાટણ તણું કંઈ'(પૃ. ૧૮૫)ને અલગ નિર્દેશ સૂચવે છે કે પાટનગરના કોઈની પાક.
શાસ્ત્રકલા વિખ્યાત હતી. ૧૭. A. K. Majumdar, op. cit, pp. 262–63 ૧૮. સાંડેસરા અને મહેતા, “વર્ણક-સમુચ્ચય,” ભાગ ૨, ૫. ૧૬-૧૭ ૧૯. ભોગીલાલ સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃ. ૨૦૮ ૨૦. ગિરજાશંકર આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખ” ભાગ ૩, લેખાંક ૨૨૨
दातव्यं मालि[क] श्रेण्या शतपत्रशतद्वयम् ।
નવીનચાવીરાળા સ ર નિત્યાઃ ! (બ્લેક ૫૦ ) 21. A. K. Majumdar, op. cit., pp. 216, 221
Page #286
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ
૧૧ સુ]
૨૨. સાંડેસરા અને પારેખ, “વણુ -સમુચ્ચય,” ભાગ ૧, પૃ. ૪૭
૨૩. જિનવિજયજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધનસામગ્રી,” પૃ. ૫૬ ૨૪. ‘ વિશ્વમલપ્રિય ’દ્રુમ્ભ માટે જુઓ ઢેલપદ્ધતિ, પૃ. ૩૭, ૩૯, ૫૫ આદિ; ‘વીસલપ્રિય' કેમ્મ માટે એજન, પૃ. ૪૨, ૪૪ આદિ.
૨૫. Proceedings of Seventh All-India Oriental Conference, p. 695
૨૬. ઉમાકાંત શાહ, ‘ કુમારપાળના સિક્કો,’ સ્વાધ્યાય,” પુ. ૬, પૃ. ૪૯
.
૨૭. અમૃત વ. પ’ડયા, · મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા, “વિજય વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ,” પૃ. ૧૦૧-૧૧
૨૮. ઉમાકાંત શાહ, ઉપયુક્ત, પૃ. ૫૦૦-૫૦૧
૨૯. U. P. Shah, “ Coinage of Early Chalukyas of AnahillavādaPatan,' Journal of the Numismatic Society of India, Vol. XVI, Pt. II, pp. 239–42
૩૦. હેલવૃદ્ધતિ, પૃ. ૩૪, ૩૧, ૨૦, ૨૧, ૪૧, ૪૨, ૪૩, પ્ સાહિ
૩૧. રામલાલ મેાદી, ઉર્યુક્ત, પૃ. ૩૧-૩૨
[ ૨૫૫
૩૨. A. K. Majumdar, op. cit., p. 271
૩૩. એ હસ્તપ્રતના સંપૂર્ણ પાઠ તથા એની ઉપરના વિવેચન માટે જુએ ભેાગીલાલ સાંડેસરા, બારમા ગુજરાતી સાહિત્ય સમેલનના નિબંધસ'ગ્રહ' માં મધ્યકાલીન ગુજરાતનાં તાલ, માપ અને નાણાં' એ નિમંધ; વળી જુએ એ જ લેખક, “Weights, Measures and Coinage of Mediaeval Gujarat, Journal of the Numismatic Society of India, Vol. VIII, pp. 138 ff, ૩૪. દુર્ગાશકર શાસ્ત્રી, “પ્રબંધચિંતામણિ” (ભાષાંતર), પૃ. ૧૪૯
૩૫-૩૬. રામલાલ માદી, ઉપર્યુક્ત, પૃ. ૩૨
૩૭. હેલપદ્ધતિ, પૃ. ૩૨
૩૯. બેાગીલાલ સાંડેસરા, મહામાત્ય સાહિત્યમાં તેના ફાળા,” પૃ. ૪૫
66
૩૮. રામલાલ મેાદી, ઉર્યુક્ત, પૃ. ૩ર વસ્તુપાલનું સાહિત્યમડળ અને સ'સ્કૃત
૪૦, રત્નમણિરાવ ભીમરાવ, ‘ગુજરાતનું વહાણવટું,’ “ વસંત રજત મહેાત્સવ સ્મારક ગ્રંથ,” પૃ. ૧૯૫. પરદેશથી આયાત કરેલા ધાડા ખંભાત ખદરે વહાણમાંથી ઉતારાતા હતા એ જોઈને મંત્રી વસ્તુપાલે રાજપુરાહિત સાંમેશ્વરને આપેલી સમસ્યા અને એની સેામેશ્વરે કરેલી પૂતિ માટે જુએ સાંડેસરા, ઉપયુક્ત, પૃ. ૭૧. રાજ્યના સર્વાંચ્ચ અધિકારીએ ધાડાની આયાતને પ્રત્યક્ષ કરવા મંદર ઉપર જતા એ પણુ વેપાર ઉપરાંત સૈન્યન્યવસ્થાની દૃષ્ટિએ સૂચક છે.
૪૧. A. K. Majumdar, op. cit., p. 267
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૫૬ ]
લકી કાલ
૪૨. ભોગીલાલ સાંડેસરા, “અન્વેષણ.” પૃ. ૨૦૧ ૪૩. રત્નમણિરાવ ભીમરાવ, ઉપર્યુક્ત, ૫. ૧૯૪ ૪૪. ગુજરાતના વહાણવટાના ઇતિહાસ માટે શ્રી. “સૂકાની (ચંદ્રશંકર બૂચ)-કૃત | નવલકથા “દેવ ધાધલ”નાં એતિહાસિક માહિતી પૂર્ણ પરિશિષ્ટ જોવા જેવાં છે. ૪૫. A. K. Majumdar, op. cit, p. 267 ૪૬. રનમણિરાવ ભીમરાવ, ઉપયુક્ત, પૃ. ૧૯૩ ૪૭. A. K. Majumdar, op. cit, p. 268 ૪૮. બીજા વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલાંના સમય સુધી પાટણનાં વિખ્યાત પટોળાં
મલાયા, જાવા અને સુમાત્રાનાં રાજકુટુંબમાં-સુલતાનનાં કુટુંબોમાં-જતાં એ સેંકડે
વર્ષ સુધી રહેલા વેપારી સંબંધોને અવશેષ ગણાય. ૪૦. પુરાતન વધઘટ્ટ, પૃ. ૨૬-૫૭. આજે મળતા વૃત્તાંત એ જ ગ્રંથમાં પૃ. ૭૩
ઉપર તથા પ્રબંધચિંતામણિ (ગુજરાતી ભાષાંતર, પૃ. ૨૧૩-૨૧૪), વંધરા (g. ૧૦૮-૧૦૧) અને વસ્તુપારિત(ધાર ૨)માં છે. “બધોરામાં નોવિત્તિનું નામ “સદી આપ્યું છે તથા એને સર્વ વેલાકુલેમાં પ્રસરેલા વિભવવાળે, મહાધનાઢય અને બદ્ધમલ કહ્યો છે. વસ્તુપાલના સૈન્ય સદીકના સદનમાં ચૌદસે. બખ્તરધારી સૈનિકોને મારી, સદીકને જીવતો પકડો હતો અને પછી એને વધ
કર્યો હતો એમ પણ “પ્રબંધકોશ” નેંધે છે. ૫૦. સાંસારિકાનો ચેન કુળો ટૂi zr[ निषिद्धस्तदभूदेष धर्मोदाहरणं भुवि ॥
વેતિ મુવી, ૪, ૧૬ ૫. કાન્તિામણિ, p. ૬૨- (ગુજરાતી ભાષાંતર), પૃ.૧૩૧-૩૨ પર. A. K. Majumdar, op.cit., p. 284 ૫૩. દુગાશંકર શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” ભાગ ૧-૨, ,
૫૧૧-૧૨
Page #288
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ભરૂચનું બંદર
લગભગ ૧૬૦૦ કિ. મી.(૧,૦૦૦ માઈલ)ને વિશાળ સાગરકાંઠા ધરાવતા ગુજરાતનું સ્થાન જગતના નકશામાં એવી રીતે આવેલું છે કે એ પૂર્વના દૂર દૂરના દેશે સાથે સીધે જ દરિયાઈ સંપર્ક ધરાવી શકે. ગુજરાતના મુખકાર સમા દ્વારકાના કાંઠે પશ્ચિમ ભણી મેં રાખીને ઊભા રહીએ તે જમણા હાથે ઈરાનને અખાત, ડાબા હાથે એડનને અખાત અને નાકની દાંડીએ અરબસ્તાન આવે. બહેરીન, મસ્કત, એડન અને યેમેનને ગુજરાતનાં વિવિધ બંદરે સાથે અરબી સમુદ્ર દ્વારા સીધે વ્યવહાર પ્રાચીન સમયથી જળવાઈ રહ્યો છે. બેબિલેન, ઈજિપ્ત તથા પશ્ચિમના બીજા દેશો સાથેના ભારતભરના વ્યવહારમાં ગુજરાતનો સાગરકાંઠે વધુ અનુકૂળ આવેતો. ભારતનો ઉત્તર ભાગ, જે પ્રાચીન કાળમાં ઉત્તરાપથ કે આર્યાવર્ત તરીકે ઓળખાતે તે, સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો. ગુજરાતનાં બંદર ઉત્તર ભારતની વધુ નજીક હોવાથી, ભારતના આંતરરાષ્ટ્રિય વ્યવહાર માટે દ્વારકા, ભરૂચ, ખંભાત અને સુરત પ્રાચીન સમયમાં મોખરાનું સ્થાન ધરાવતાં હતાં.
ભરૂચનું અસલ નામ “ભરુકચ્છ” હતું. એ આગળ જતાં “ભૃગુકચ્છ” નામે ઓળખાયું. “કચ્છ” એટલે “દરિયાકાંઠાને પ્રદેશ” એવો એક અર્થ છે. ભરૂચ વલભી અને ખંભાતની પેઠે “કોણમુખ” છે. જે સ્થળે જળમાર્ગો તેમજ સ્થળમાર્ગે જવાય તેને “કોણ(બે માર્ગનું)-મુખ' કહે છે. નર્મદાના કિનારે પાઘડીપને પથરાયેલા આ નગરને દરિયાઈ વ્યવહાર માટે સારી અનુકૂળતા સાંપડી છે. અમરકંટકથી નીકળતી નર્મદા ભરૂચ આગળ એક માઈલને પટવિસ્તાર કરે છે ને આગળ જતાં એ ખંભાતના અખાતને મળે છે. પાસેના અરબી સમુદ્રથી જગતનાં અન્ય બંદરો સાથેને દરિયાઈ માર્ગ ખુલે થાય છે. ઈ.સ. પૂર્વેના સમયથી ઇજિપ્ત, ચીન, અરબસ્તાન, યુરોપ, આફ્રિકા અને ઈરાન જેવા દેશો. સાથે ભરૂચના માલની લેવડદેવડ થતી. આજે જેમ મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર ગણાય છે તેમ પહેલાં ભરૂચ હિંદનું બારું ગણાતું. ઈ.સ. થી દોઢેક હજાર વર્ષ પૂર્વેની ઇજિપ્તની કબરમાંથી હિંદનું મલમલ મળ્યું છે, જે બારીગાઝા(એ વેળાના ભરૂચ)નું ગણાય છે. રેશમ, ચિનાઈ વાસણ, સ્પિકનાર્ડ, ડિલિયમ, મશરૂ, દારૂ, કાંસું, પરવાળાં, આયના, સુર, કેર, બુંદ (કૉફી), અફીણ,
સે. ૧૭
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ] સેલંકી કાલ
[પ્ર. કિંમતી ઝવેરાત, પિશાક, વાજિંત્ર, ખૂબસૂરત બાંદી, ગુલામ વગેરેની પર દેશથી અહીં આયાત થતી અને હિંદની મશહૂર ચીજે ભરૂચથી પરદેશ જતી.
ખા, ઘી, તેલ, ખાંડ, રૂ, મશરૂ, મલમલ, રેશમ, રંગીન વાસણે, કપૂર, ગંધક, ધૂપ, તજ, મરી વગેરે તેજાના, સોનું, કાપડ વગેરેની નિકાસ થતી.
બૌદ્ધ જાતક-કથાઓમાં સુવર્ણ ભૂમિ (હિંદી ચીન) અને સુવર્ણદ્વીપ (મલાયા દ્વીપસમૂહ)ના “ભરુકચ્છ” સાથેના વ્યવહારના ઉલ્લેખ મળે છે. “ભરજાતકમાં જણાવ્યા પ્રમાણે બોધિસત્વ હિમપ્રદેશમાંથી મીઠું અને સરકે ખરીદવા વેપારીઓના કાફલા સાથે ભરૂચ ગયા હતા. “સુપારક જાતકમાં બોધિસત્ત્વ ભરૂચના નાવિક હોવાનું અને સોપારા-ભરૂચ વચ્ચેનું અંતર વહાણુ એક રાત્રિમાં કાપી શકે તેટલું હોવાનો ઉલ્લેખ મળે છે. “સુસ્સેદી જાતક અનુસાર સુમાત્રા અને ભરકચ્છ વચ્ચે નિયમિત વેપાર ચાલતો હતો. ઈ. પૂ. ૫૦૦ થી ભરૂચ અને સોપારા ધીકતાં બંદર હતાં. જૈન સાહિત્યમાં તેમજ “કથાસરિત્સાગરમાં પણ ભરૂચ બંદરના અનેક ઉલ્લેખ મળે છે. પાલિ ભાષામાં લખાયેલા લંકાના પ્રાચીન ગ્રંથ “મહાવંસ અનુસાર લાટના સિંહપુર(શિહેર)ના સિંહબાહુ રાજાના પુત્ર રાજકુમાર વિજયે બંદરેથી નીકળી, લંકા પર વિજય પ્રાપ્ત કરી, એનું નામ સિંહલદીપ રાખ્યું હતું. આ રીતે ત્યાં ઈ. સ. પૂર્વેના ૬ ઠ્ઠા સૈકામાં સૌથી પહેલી ભારતીય વસાહત સ્થાપી હતી. “વિવિધતીર્થકલ્પ' નામે જૈન ગ્રંથ અનુસાર, લંકાની એક રાજકુમારીએ અનેક વહાણના રસાલા સાથે ભરૂચ આવીને ત્યાં શનિકાવિહાર' નામે જિનમંદિર બંધાવ્યું હતું. “લંકાની લાડી ને ઘોઘાને વર' એ કહેવત ગુજરાત-લંકાના સાંસ્કૃતિક સંબંધની દ્યોતક છે.
મહીની દક્ષિણને, ભરૂચની આસપાસના પ્રદેશ ઈસ્વી પૂર્વેથી લાટ પ્રદેશ તરીકે ઓળખાય છે. અરબી સમુદ્રને અરબો “લાટને સમુદ્ર’ કહેતા. દસમી સદીમાં અલ મસૂદી આફ્રિકા અને ભારતવર્ષ વચ્ચેના સમુદ્રને “લારવી સમુદ્ર” કહે છે કે – લાપ્રદેશનું પાટનગર અને પ્રસિદ્ધ તીર્થધામ ભરૂચ આર્થીકરણનું પ્રાચીન કેંદ્ર હતું એમ શ્રી. રસિકલાલ પરીખ નોંધે છે. “કંદપુરાણુ'ના પ્રભાસખંડની કથા મુજબ વલભીમાં રહેલા શર્યાતિએ પોતાની દીકરી સુકન્યા ભાર્ગને પરણાવેલી. આ ભાર્ગવે તે ભૃગુ ઋષિના વંશજો ગણાય છે. કેટલાક વિદ્વાનો ભગુઓને અસુર જાતિના ગણે છે. આર્યોના આગમન પહેલાં ઉત્તર ભારતમાં અસુર પ્રજા રહેતી હતી એ તે હકીકત છે. આ અસુરે આર્યો કરતાં પણ વધુ સુધરેલા હતા અને શહેર બાંધીને રહેતા હતા. વાણિજ્ય, સ્થાપત્ય, વહાણવટું અને વ્યાજવટું એ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. પાછળથી આર્યપ્રજા સાથેના સંઘર્ષને કારણે
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ' ]
પરિશિષ્ટ
[ ૨૫૯
'
એમને સેાસવું પડેલું, તે ‘ અસુર ’ એટલે ‘રાક્ષસ' એવા મત વહેતા થયા. પારસી ધર્મશાસ્ત્ર અવેસ્તામાં ‘અહુર' (અસુર) એટલે ‘ દેવ ' એવા અ મળે છે. આર્યના આક્રમણ સામે ટક્કર ઝીલી ન શકવાના કારણે અસુરને આર્યાવત - માંથી પાતાલનગર (દક્ષિણુ દેશ જવાની ફરજ પડતાં, એ પ્રજાએ આ નગર સ્થાપ્યું હોય. આજે પણ ભરૂચમાં ભાવ બ્રાહ્મણાની વસ્તી છે.
ભૃગુકચ્છ, ભૃગુપુર, ભૃગુતીય, ભૃગુક્ષેત્ર એવાં ભરૂચનાં પ્રાચીન નામ ભાગવાની વસાહતને પરિણામે પ્રચારમાં આવ્યાં હોય એમ મનાય છે, પરંતુ આગમ સાહિત્યના પ્રાચીનતર અશામાં, પુરાણામાં, જાતક અને કથાસરિત્સાગર વગેરેના કથાસાહિત્યમાં તથા તામ્રપત્રોમાં ‘ભરુકચ્છ તરફ જ ઝોક હાવાને લીધે ભૃગુકચ્છ’ના પ્રયાગ મુકાબલે પાછળથી થયા હાવાનું માની શકાય.૪ ભૃગુકચ્છ’ નામ, એ તે સંસ્કૃત પંડિતાએ પાછળથી, સંભવતઃ દસમા સૈકામાં, ઘડી કાઢેલું છે. લગભગ ઈ. સ. ૬૨૯ માં આવેલા ચીની મુસાફ્ર યુઅન શ્વાંગ · પે।-લુ-ક
।' ( Po−luka-che-po ) નામે ભરુકચ્છની મુલાકાતની નોંધ લે છે. એણે પોતાની નોંધપાથમાં નાંખ્યું છે કે ભરુકચ્છની સમૃદ્ધિને મુખ્ય આધાર એના દરિયા પર રહેલા છે.
ઈ. સ. ના આરંભના સમયમાં ઉજ્જૈન અને પાટલિપુત્ર એ ભારતનાં ખે પ્રાચીન નગરે સાથે ભરૂચ ધારીમાગ થી જોડાયેલું હતું. વારાણસી, કાન્યકુબ્જ, વિદિશા, કાબુલ, કંદહાર વગેરે સ્થળાના માલની નિકાસ ભરુચ્છ બંદરેથી થતી. દક્ષિણ ભારતથી પણ ભરૂચનાબંદરે થઈ ને માલ નિકાસ થતા. અરબસ્તાન, ઈરાની અખાત અને રાતા સમુદ્ર થઈ છેક મિસર સુધી હિંદી મહાસાગરમાં ભરૂચનાં વહાણુ ઘૂમતાં એમ ત્રીક લેખકો જણાવે છે. મિસર અને અરબસ્તાનથી સોનું, રૂપું, પિત્તળ, કલાઈ, સીસું, પારા, સુરમેા, કાચ, પાખરાજ, પરવાળાં, દારૂ, કાપડ અને દુપટ્ટા આવતા, તા ચેાખા, બિયાં, તેલ, રૂ, ખાંડ, મલમલ અને ઊંચી જાતના કાપડની નિકાસ થતી. ઈરાની અખાતનાં ભદરાએથી ગુલામે, સ્ત્રીઓ, સાનુ, મેાતી, ખજૂર, દારૂ અને કાપડની આયાત થતી, તે ભરૂચથી ત્યાં પિત્તળ, શીંગડાં, સુખડ અને બીજા લાકડાંની નિકાસ થતી. ૧૫ મી સદીમાં લખાયેલા ‘ શ્રીપાલચરિત નામના ગ્રંથમાં કશાંબી નગરીના ધવલ શેઠ નામે વેપારી કેાશાંબીથી સુવર્ણ, કરિયાણું વગેરે લઈ ભરૂચમાં આવે એવું વર્ણન છે.
,
ઈ. સ. ના સાતમા સૈકાથી મુસ્લિમેાના ગુજરાતમાં પગપેસારા થયા. મુસ્લિમ ખલીફ઼ા હઝરત ઉમરના વખત(ઈ. સ. ૬૩૪-૬૪૯)માં બહેરીનના સૂબા ઉસ્માન
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ] સોલંકી કાલ
[ 5. અલ સફફીના હુકમથી ગુજરાતનાં થાણ અને ભરૂચ બંદર પર દરિયાઈ હુમલા થયેલા. ઈસ. ની આઠમી સદીથી અરબ અવારનવાર દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાકાંઠે આવીને ગુજરાતી વેપારીઓનાં વહાણ લુંટી જતા. ઈ. સ. ૭૧૭ તથા. ૭૨૪ માં સિંધના એક અરબ સરદારે ભરૂચ લૂંટયું. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં પણ અરબોએ ભરૂચને ત્રણ વાર લૂટેલું. અણહિલવાડના ચાવડા અને સેલંકી વંશના રાજાઓના સમયમાં નૌકાસૈન્યનું મુખ્ય મથક ઘેઘા અને વેપારનું મુખ્ય મથક ખંભાત બન્યું. એ વેળા ભૃગુપુર (ભરૂચ, સુર્યપુર (સુરત) દ્વારકા, દેવપત્તન, દીવ, મહુવા અને ગોપનાથનાં બંદરેથી વ્યવહાર ચાલતો. અગિયારમી સદીની શરૂઆતમાં ભરૂચ લાટદેશની રાજધાની હતું. બારમી સદીની. મધ્યમાં (ઈ.સ. ૧૧૫૩) એ ચીન અને સિંધથી આવતાં વહાણોનું મથક હતું. એ વેળાનાં મોટાં વિદ્યાધામ ગણાતાં પાટણ, ખંભાત અને ભરૂચમાં વસ્તુપાલે મોટા ખર્ચે ત્રણ જ્ઞાનભંડાર અથવા પુસ્તકાલય સ્થાપ્યાં હતાં.
અણહિલવાડના રાજાઓના પતન પછી ભરૂચ પર એક યા બીજી સત્તા આવતી રહી. એ બે વર્ષ ભરૂચ હુમાયુના સૂબાઓના હાથમાં રહ્યું. એ બે વર્ષ (ઈ. સ. ૧૫૪૪-૩૬)નો અપવાદ બાદ કરતાં એ લગભગ બસો વર્ષ લગી (૧૩૯૧ થી ૧૫૭૨) અમદાવાદના મુસ્લિમ રાજાઓના અમલ નીચે રહ્યું.
ઈ.સ. ૧૫૩૮ માં ગુજરાતમાં સુલતાન મહમૂદ ૩ જે ગાદીએ બેઠો ત્યારે અમીર ઉમરાએ બંડ જગાવીને સત્તા હાથમાં લીધી હતી. અહમદશાહ ૩ જાના સમયમાં ભરૂચના જાગીરદાર અને ના સૂબા ચંગીઝખાનના હાથમાં ગુજરાતનાં વડાદરા, ચાંપાનેર, સુરત અને ભરૂચ આવ્યાં. એ જાગીરદાર હેવા ઉપરાંત બહાદર લડ પણ હતો. એની સત્તા ઈ. સ. ૧૫૬ થી ૧૫૬૭ દરમ્યાન એક સુલતાનના જેવી થઈ પડી હતી, અને એના નામના સિક્કા વડે. દરા, ભરૂચ, સુરત વગેરે જગાએ ચાલતા હતા. એ “ચંગીઝી' “મહેમૂદી” અથવા “છાપરી' સિક્કાના નામથી ઓળખાતા હતા.
ઈ. સ. ૧૫૭૩ માં ભરૂચ અકબરની સત્તા નીચે આવ્યું. અબુલફઝલે આઈને અકબરીમાં ભરૂચને એક મોટા બંદર તરીકે ઓળખાવ્યું છે. અકબરે પિતાના સરદાર કુબુદ્દીનને ભરૂચમાં જાગીર આપી. દસ વર્ષ બાદ મુઝફફરશાહે ભરૂચ જીતી લીધું, પરંતુ ઘેડ જ ગમય બાદ એ દિલ્હીની સત્તા નીચે આવી ગયું.
ઈ. સ.ના ૧૫ મા-૧૬ માં સૈકામાં પોર્ટુગીઝો દ્વારા ગુજરાતના કિનારા પર લૂંટફટના દરિયાઈ હુમલા થવા લાગ્યા. પિોર્ટુગીઝ અને અંગ્રેજો પિતાની વેપારી કઠીઓ કાયમ કરવાની ખટપટમાં પડ્યા. આ ગાળા દરમ્યાન પોર્ટુગીઝે
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૧ સુ' ]
પરિશિષ્ટ
[૨૧
એ ભરૂચને ત્રણ ત્રણ વાર લૂંટયું, પ્રથમ ઈ. સ. ૧૫૩૬ માં, બીજી વાર ઈ. સ. ૧૫૪૭માં તે ત્રીજી વાર ઈ. સ. ૧૬૧૪ માં, ઈ. સ. ૧૬૧૬ માં ટૉમસ રા નામના અંગ્રેજને જહાંગીરના સમયમાં ભરૂચમાં વેપાર કરવાની પરવાનગી મળતાં અ ંગ્રેજોએ ન્સરૂચમાં પહેલી કાઠી નાખી. પછી તે ઈ. સ. ૧૬૧૮ માં વલંદાઓએ પણ કાઢી નાખી ૮ ઔરંગઝેબના સમયમાં શિવાજીએ ભરૂચ એ વાર લૂટયું અને એ પી શભાજીએ પણ બે વાર લૂટયું. મુઘલ શહેનશાહતના પાયા ડગમગી રહ્યા હતા ત્યારની અરાજક પરિસ્થિતિના કારણે ઉપરાઉપરી આ હુમલા આવ્યા કરતા હતા.
ઔર'ગઝેબ પછીના બાદશાહેા નબળા આવતા ગયા. દેશમાં ચાલુ રહેલી અંધાધૂંધીના કારણે ઈ. સ. ૧૭૬૦ પછીથી ગાયકવાડ, પેશ્વા, સિ ંધિયા તેમજ જૂનાગઢ, માંગરેાળ (સેારઠ), ખંભાત, સુરત અને ભરૂચના હાકેમે। સ્વતંત્ર થઈ પોતપાતાના પ્રદેશને વહીવટ કરવા લાગ્યા. ઈ. સ. ૧૭૨૨ માં નિઝામ-ઉલૂ - મુલ્યે દિલ્હીની દીવાનગીરી છેાડી ત્યારે દિલ્હીના બાદશાહ માહમ્મદશાહે એને ભરૂચની જાગીર આપી. નિઝામે એના વહીવટ પેાતાના સરદારને સોંપ્યા. આ રીતે ઈ. સ. ૧૭૩૬ માં ભરૂચ બંદરના અધિકારી ‘નવાબ' તરીકે ઓળખાયા. ઈ. સ. ૧૭૩૬ થી ૧૭૭૨ લગી ભરૂચ પર નવાબી સત્તા રહી. એમાંના મિરઝા એગના વખતમાં ઈ. સ. ૧૭૬૧ માં દામાજી ગાયકવાડે ભરૂચને ધેરા ધાહ્યા અને ફુરજાની જકાતમાં પેાતાનેા હિસ્સા દાખલ કરાવ્યા. પછી તે અંગ્રેજોને પણ પગપેસારા થયા અને એમણે પણ ફુરજાની જકાતમાં પોતાના હક્ક દાખલ કર્યાં. એ વેળાના છેલ્લા નવાબ મેાઝીઝખાને જકાતના હિસ્સા લાંબા સમય સુધી ન આપતાં અંગ્રેજ લશ્કરે ભરૂચ પર ચડાઈ કરી અને ૧૭ દિવસ સુધી કિલ્લા પર તાપમારો ચલાવ્યો, છતાં નવાબે મચક ન આપી. એક વારની હાર ખાધા બાદ બીજા વર્ષે અગ્રેજોએ ચડાઈ કરી. આ વેળા નવાબનેા દીવાન લલ્લુભાઈ ફૂટી ગયા. અ ંગ્રેજોની જીત થઈ (ઈ. સ. ૧૭૭ર). પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૭૭૮ માં, સિંધિયાએ અંગ્રેજો તરફ દર્શાવેલી રહેમદિલીના કારણે ભરૂચ એને આપવામાં આવ્યું, પણ ઈ. સ. ૧૮૦૨માં બાજીરાવ પેશ્વાને સિધિયા સાથે અણબનાવ થતાં બાજીરાવે અંગ્રેજોની મદદ માગી અને ઈ. સ. ૧૮૦૩ માં ભરૂચ અંગ્રેજોના હાથમાં ફરીથી આવ્યું.
ઊંચી જાતના રૂના ઉત્પાદનના કારણે ભરૂચ કાપડનું મહત્ત્વનું મથક પહેલેથી જ હતું. ઈ. સ. ૧૭૮૩માં નિ. કોબ્સ જણાવે છે કે ઊંચામાં ઊંચી જાતના ઝીણા પાતના મસલીતથી માંડીને સઢ બનાવવાના જાડા કાપડના તાકા અહીં બનતા. બાસ્તા(બાફેટા)નું કાપડ ડચ લોકો અહીંથી યુરોપમાં વેચવા લઈ જતા.૧૦ ઈ. સ. ૧૮૨૦ માં ક`લ લેયમ લખે છે કે અહીંના માચીએ બૂટ અને ઘેાડાનાં
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૬ર ] સેલંકી કાલ
[ પ્ર. જીન એવાં સારાં બનાવતા કે એ વખતના ગુજરાતમાં વસતા યુરોપિયને ભરૂચથી એ માલ મંગાવતા. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે અહીંના ઘણા કસબી ચાલ્યા. ગયા. સ્વસ્થ પરિસ્થિતિમાં કેટલાક પાછા આવ્યા ત્યારે તેઓ રેશમી તથા સુતરાઉ સજની (રજાઈ) બનાવવાનો નો કસબ લેતા આવ્યા. આજે પણ ભરૂચની સૂજનીઓ પરદેશ પહોંચે છે. મુરિલએ એ કસબને જાળવી રાખ્યો છે.
ઈ.સ. ૧૮૫૨ માં અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી રણછોડલાલ છોટાલાલે, ભરૂચમાં સૂતરનું પ્રથમ કારખાનું રૂપિયા ચાર લાખના ભડળથી શરૂ કરેલું, પરંતુ પાછળથી એ બંધ કરવું પડ્યું અને એમણે અમદાવાદમાં એ ઉદ્યોગ સ્થાપ્યા. ભરૂચમાં નંખાયેલું કારખાનું સારી રીતે ચાલ્યું હોત તો એને પગલે. અનેક મિલે ભરૂચમાં શરૂ થઈ હતી અને એની સિકલ બદલાઈ ગઈ હત.
બ્રિટિશ અમલની શરૂઆતમાં કાપડ અને ની નિકાસના કારણે ભરૂચ ધીકતું, બન્યું. એની શેરીઓ પરદેશીઓથી ઊભરાવા લાગી. એ વેળા ભરૂચ બંદરે દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ ટનની શક્તિ ધરાવતાં ૪૦,૦૦૦ જેટલાં વહાણોની અવરજવર થતી. ખજૂર, નાળિયેર, મેંગલોરી નળિયાં, પથ્થર, કાંદા અને મીઠું એ બધી ચીજોની આયાત થતી. આસોથી ફાગણ માસની મસમમાં બસરા અને ઈરાકથી લગભગ ૫૦૦ વહાણ મારફતે ત્રણ કરોડ કિ.ગ્રા. ખજૂર ભરૂચ બંદરે ઊતરીને. રેલવે મારફતે રાજસ્થાન, મધ્ય ભારત અને ગુજરાતનાં શહેરોમાં રવાના થતું. એક વહાણમાં એકથી સવા લાખ નાળિયેર ભર્યા હોય, એવાં સેંકડો વહાણો. મારફતે ૧૦ થી ૧૨ કરોડ નાળિયેર મલબાર અને ગોવાથી અહીં આવતાં. ભરૂચ. જિલ્લાની મુખ્ય બે પેદાશ કપાસ અને લાંગ હેઈ, રૂની ગાંસડીઓ મુંબઈ અને લાંગ છેક મલબાર લગી પહોંચતી. મલબારના સાહસિક મેમણ અને મોપેલા વેપારીઓને ભરૂચ બંદર સાથે ધમધોકાર વેપાર ચાલતો હતો.૧૧ આ ઉપરાંત કપાસિયા, કઠોળ, છોટાઉદેપુર વિસ્તારનાં ઈમારતી લાકડાં અને કોલસા એ સર્વ ચીજો ભરૂચથી સૌરાષ્ટ્રનાં વિવિધ બંદરોએ જતી, તો તેલ, મગફળી, સિંગાળ, એ ચીજો સૌરાષ્ટ્રનાં બંદરેથી ભરૂચ આવતી.
અહીંથી અરબરતાન અને ઇજિપ્ત જનારાં વહાણ માર્ચમાં ઊપડી સપ્ટેમ્બરમાં પાછાં આવતાં, તે ઈરાની અખાતમાં જનારાં વહાણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જઈએપ્રિલમાં પાછાં ફરતાં. મોટાં વહાણ બનાવવાનો પણ અહીં ઉદ્યોગ ચાલતો.૧૨ એ. વહાણના ઉદ્યોગમાં પાછળથી પારસીઓ સંકળાયેલા હતા. વહાણ બનાવનારા વાડિયા કહેવાતા. આજે પણ ભરૂચમાં “વાડિયા' અટક ધરાવનારાં પારસી કુટુંબ વસે છે.
ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૪૪ ના બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રેલવે વેગનની
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૧ મું ] પરિશિષ્ટ
[ ર૬૩ મુરલી થતાં, ભરૂચ બંદરે માલવ્યવહારનું કામ ઝડપી બનેલું. ગુજરાત, પંચમહાલ, મુંબઈ, મધ્ય ભારત, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ તરફથી અનાજ, કેરોસીન, રૂની ગાંસડીઓ વગેરેની હેરફેર મલબાર, કેરાલા, ત્રાવણકોર, રત્નાગિરિ, મુંબઈ, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ભરૂચ મારફતે થવા લાગી હતી.
આવું ધીકતું બંદર પડી ભાંગ્યું એનાં મુખ્ય બે કારણ છેઃ પરદેશમાં નિકાસ થતા રૂની માંગ ઘટી જતાં એના ઉત્પાદકે અને વેપારીઓ દેવામાં ડૂબી ગયા. એથી બંદરના વેપારને મોટો ફટકો પડ્યો. ઈ. સ. ૧૯૩૭ માં નર્મદા નદી પર રેલવેને નવો પુલ બંધાયો ત્યારે પુલના થાંભલા જમીનમાં ઉતારવા ખોદી કાઢવામાં આવેલી લાખો ટન માટી નદીના વહેણમાં જ નાંખવામાં આવી, આથી, ફુરજાથી માંડીને દરિયાના મુખ સુધી ધીરે ધીરે પુરાણું થતું ગયું અને ઠેર ઠેર રેતીના પટ (sand-bars) પથરાઈ ગયા. પાણું છીછરું થતાં મોટાં વહાણ આવતાં બંધ થયાં. ભરૂચની જાહેરજલાલી ધીરે ધીરે અસ્ત થતી ગઈ અને એ માત્ર નામશેષ બંદર બની રહ્યું.
અત્યારે ભરૂચ બંદરે વધુમાં વધુ ૬૦ ટનની શકિત ધરાવતાં વહાણ જ આવી શકે છે. એવાં નાનાં વહાણોને પણ, છીછરા પાણીને કારણે, જુવાળ(ભરતી)ની રાહ જોવી પડે છે અને દરિયાના મુખથી બંદર લગી ધીમે ધીમે આવતાં ચારપાંચ દિવસ લાગે છે. રેતીના જોખમ ભર્યા જળમાર્ગને કારણે વહાણુનું નૂર વધુ લેવાય છે. બહારથી આવતાં વહાણ ભરૂચને મુકાબલે વધુ લાંબું અંતર ધરાવતા ભાવનગર જાય તો એના નૂરનો દર ઓછો લેવાય છે, કારણ કે એ તરફને માર્ગ સલામત છે. આજે ભરૂચમાં ખજૂરની આયાત ત્રણ કરોડ કિ. ગ્રા. માંથી ધટીને ત્રણ લાખ કિ.ગ્રા. થઈ છે. એકથી સવા લાખ નાળિયેર ભરીને આવતાં વહાણેને બદલે ૬૦ હજાર નાળિયેર ભરાઈ શકે એવડાં વહાણ જ આવી શકે છે. કપાસિયાની નિકાસ ઘટીને દર વર્ષે ૩,૩૯ ટનની થઈ ગઈ છે. પહેલાં વર્ષે ૪,૦૦૦ જેટલાં વહાણ આવતાં, એને બદલે હાલ ૫૦૦ જેટલાં વહાણ આવે છે. પરદેશો સાથે વ્યવહાર લગભગ બંધ થઈ ગયો છે અને મુખ્યત્વે સૌરાષ્ટ્રનાં બંદરો સાથે વ્યવહાર જળવાઈ રહ્યો છે.
ભરૂચની બંદર તરીકેની પ્રતિષ્ઠા ઘટતાં બીજી પણ કેટલીક માઠી અસરો થવા પામી છે. વહાણો પર માલનો ચડાવઉતાર કરનાર સેંન્ડો મજુરો, ખલાસીઓ, વહાણ બનાવનારા મિસ્ત્રીઓ તેમજ દોરડાં અને સઢ બનાવનારા કારીગર બેકાર બની ગયા અને વેરવિખેર થઈ ગયા. પહેલાં ભરૂચના બંદરે છોડાવાળાં નાળિયેરનાં છોડાં ઉતારવા સેંકડો છલણિયા રોકાતા, આજે એમની પણ સંખ્યા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ]
સાલડી કાલ
[ 31.
ઘટી છે. લાંગનુ કઠોળ અહીં. હાથબ્રટીઓમાં ભરડાતું અને એની દાળ મલબાર સુધી જતી. હવે લાંગ મુંબઈ પહેાંચીને ત્યાંની મિલમાં ભરડાઈ ને દાળ તૈયાર ચાય છે, એટલે ભરૂચમાં હાથધટીને વપરાશ ઘટી ગયા. પહેલાં પરદેશથી આવતા માલ, જો મુંબઈથી દેશમાં આવતા, તેા એ મેાંધે પડતા, એટલે એ સીધા જ ભરૂચ આવતા. આજે માલ ભરૂચને બદલે મુંબઈ પહેાંચીને દેશનાં જુદાં જુદાં સ્થળાએ જાય છે.
".
કેંદ્ર સરકારે ભરૂચને મધ્યમ કક્ષાનું બંદર જાહેર કર્યુ છે. એના વિકાસ અર્થ બીજી અને ત્રીજી યાજના દરમ્યાન લગભગ દસ લાખથી વધુ રૂપિયા ખર્ચાયા છે. બંદર–કિનારે લાંગરતાં વહાણેામાંથી માલની ચઢઊતર કરવા માટે એક સાથે ૧૫ વહાણ ઊભાં રહી શકે એટલી લંબાઈ ના ડા બાંધવામાં આવ્યો છે, વહાણાને પાણી આપવા માટે ટાંકી પણુ બાંધવામાં આવી છે, આમ છતાં આટલી સુવિધા પૂરતી નથી. ભરૂચ મધ્ય ગુજરાતનુ મેટામાં મેાટું બંદર છે, એટલુ જ નહિ, પણ એ બ્રોડગેજ રેલવે તેમજ ડામરના પાકા બનાવેલા રાષ્ટ્રિય ધારી મા`થી જોડાયેલુ છે. બાજુમાં આવેલુ અંકલેશ્વર ભારતનું વિશાળ તેલક્ષેત્ર બન્યું છે. જિલ્લાના કેટલાક ભાગમાંથી લિગ્નાઈટ પણ મોટા પ્રમાણમાં શોધાયુ છે. આવા સંચાગેામાં ભય બંદરને વિકસાવવું ઘટે છે. દરિયાના મુખથી ભરૂચ અંદર સુધી રેતીના પટ પથરાયેલા છે ત્યાં ડ્રેજિંગ કરી, સલામત બનાવાય તેા મેટાં વહાણ છેક અંદર લગી જેનું રૂ પરદેશમાં નિકાસ થઈ ને જતું તે ભચમાં આજે ત્રણ નાની મિલ જ ચાલે છે એ પણ એક કરુણ સ્થિતિ છે. ભરૂચ શહેર ઉદ્યોગેાથી ધમધમતું થાય અને ભરૂચ તેમજ પાસેનું કાવી એ બે બંદર વિકાસ પામે તે। ભરૂચનું ભાવિ ઉજ્જવળ અને, એમાં શંકા નથી.
જળમાર્ગઙ્ગા અને સહેલાઈથી આવી શકે.
પાદટીપા
૧. મુસ્લિમેાની વટાળપ્રવૃત્તિ દરમ્યાન, એ મંદિર પાછળથી, ઇ. સ. ૧૩૦૨માં મરજદમાં ફેરવાઇ ગયુ. આજે પણ ' જુમ્મા મરિજમાં રૂપાંતર પામેલું એ મદિર ભરૂચમાં હયાત છે.
૩. A. S. Altekar, A History of Important Ancieni Towns and Cities in Gujarat and Kathiawad, p. 3
3. Bombay Gazetteer, Vol. I, Pt. 1, p. 510
"
"
કુઅ. ૨. છે. પરીખ, “ ગુજરાતની રાજધાનીએ, ” પૃ. ૪૪
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૧ મું]. પરિશિષ્ટ
[ ૨૬૫ ૪. ઉમાશંકર જોશી, “ પુરાણોમાં ગુજરાત,” પૃ. ૧૫૨-૧૫૩ 724. A. S. Altekar, op. cit., pp. 33 ff. 4. Forbes, Rasmala ( New Edition ), Vol. I, p. 245 ૬. ભો. જ. સાંડેસરા, “ઈતિહાસ અને સાહિત્ય,” પૃ. ૨૫ ૭. એ વેળા ભરૂચનાં મોટાં અને ઊંચાં મકાન યુરોપના એ સમયનાં સારાં શહેરોનાં
મકાને સાથે સરખાવાય એવાં હતાં એમ એક ઇતિહાસકાર નેધે છે. એ વેળા ભરૂચમાં ઊંચી જાતના રેશમને સારો વેપાર હતો, પણ પોર્ટુગીઝ લશ્કરના સરદાર ડી. મેનીઝીસે એનો એ ભારે નાશ કર્યો કે પોર્ટુગીઝ ઇતિહાસમાં એ “મેનીઝીસ
ભરૂચી” નામે પ્રસિદ્ધ થયો. ૮. એ વખતની ભરૂચની સમૃદ્ધિને એક દાખલો નેધપાત્ર છે. શાહજહાં સામે બળવો
થયે ત્યારે ગુજરાતના શાહજાદા મુરાદ બક્ષે વેપારીઓ પાસેથી ઉછીનાં નાણાં લીધાં હતાં તે મહેસૂલમાંથી પાછાં આપવાનો હુકમ એણે લખી આપેલો, એમાં ખંભાત બંદરની આવકમાંથી રૂ. ૧,૫૦,૦૦૦ અને ભરૂચ બંદરમાંથી રૂ. ૭૫,૦૦૦, સુરતના વેપારી શાંતિદાસ ઝવેરીના પુત્ર માણેકચંદને આપવા એમ લખેલું હતું-(“મીરાતે
અહમદી,” પૃ. ૨૪૬). ૯. આ અરસામાં ભરૂચની વાર્ષિક પર બે લાખ રૂપિયાની ગણાતી. બંદર ખાતાને
ઉપરી નૌકાધ્યક્ષ “મીર બહેરી” તરીકે ઓળખાતો. એના તાબામાં કાનૂન (જકાત ઉઘરાવનાર), મુશરીફ, તહસીલદાર (જકાત વસૂલ કરનાર), ઘોડેસવાર અને યાદાની નિમણૂક થતી. કાનૂનગો અને અન્ય હોદ્દેદારો પોતાની કામગીરીના મહેનતાણું બદલ આવકની ચોથાઈ રકમ કાપીને રાજ્યની તિજોરીમાં ભરતા. અનાજ નીરખનાર “વીણ”, મીઠા ખાતાને ઉપરી “હીંડીઆ” અને મીઠું માપનાર “મપારા” કહેવાતો. આજે ભરૂચનદભાગોમાં “વીણ”, “ડી” અને “મપારા”
અટક ધરાવતાં કુટુંબ છે. 20. Bombay Gazetteer, Vol. II, P1. I : Broach, p. 438 ૧૧. ભરૂચથી નદી તરફના જે દરવાજેથી મલબાર અને મક્કા જવાનાં વહાણ ઊપડતાં
તે મલબારી કે મક્કી દરવાજા તરીકે આજે ઓળખાય છે. ૧૨. ગુજરાતના સુલતાન મહમૂદ ત્રીજાએ ૧,૫૦૦ જેટલાં ગુરાબ જાતનાં લડાયક વહાણું
ભરૂચ, સુરત, ઘોઘા, ખંભાત અને દમણમાં બનાવવા હુકમ કરેલો (M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 14 ).
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨
ભાષા અને સાહિત્ય
ભાષા
ગુજરાતમાં સોલંકી અને વાઘેલા કાલ દરમ્યાન લખાયેલાં જે દાનપત્ર મળે છે તેઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યું છે, તેથી રાજભાષા. સંસ્કૃત હતી એમ જણાય છે.
સોલંકી અને વાઘેલા રાજાઓનાં દાનપત્ર મૈત્રકોનાં દાનપત્રો જેવી ઓજસ્વી શૈલીમાં નથી, તદ્દન સાદી અને અલંકૃત ભાષામાં છે, પરંતુ આ કાલના અભિલેખો અને પ્રશસ્તિ–લેખોની રચના ઉચ્ચ કોટિનું કવિત્વ ધરાવે છે. ખાસ કરીને શ્રીપાલ કવિએ રચેલી “વડનગર પ્રશસ્તિ, “સહસ્ત્રલિંગસર પ્રશસ્તિ, રુદ્ધમાલપ્રશસ્તિ' તથા કવિ સંમેશ્વર, જયસિંહસૂરિ, નરચંદ્રસૂરિ અને નરેંદ્રપ્રભસૂરિએ રચેલી પ્રશસ્તિઓ સુંદર કાવ્યકોટિના નમૂના છે.
વળી, આ સમયનું ઉપલબ્ધ સાહિત્ય પાંડિત્યપૂર્ણ છે. ભાષાકીય ગુણવત્તા, વિષયનું વૈવિધ્ય અને સંખ્યાની દષ્ટિએ બીજો કોઈ પ્રદેશ ભાગ્યેજ એની સ્પર્ધામાં ઊતરી શકે એમ છે.
જૈન વિદ્યાનેએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ તે ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અર્પણ છે. આપણા દેશની સર્વ અર્વાચીન આર્યભાષાઓની માતામહી. પ્રાકૃત ભાષાના સાહિત્યને વિપુલ ભંડાર ગુજરાતની વિપુલ સંપત્તિ છે. પ્રસ્તુત સમયમાં જૈન વિદ્યામાં પ્રબળ જાગૃતિ આવી જાય છે, જેના કારણે સાડાત્રણસો વર્ષના આ ગાળામાં સેંકડે કથાઓની રચના થઈ છે. જૈનાચાર્યોએ. માત્ર ધાર્મિક જ નહિ, પણ લૌકિક આખ્યાને રચીને પ્રાકૃત સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો છે. આ કથાઓને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર, પ્રહેલિકા વગેરેને એમણે આધાર લીધે. છે. સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને રાજાઓ, ધાઓ અને ધનિક વ્યક્તિઓનું ચરિત્રચિત્રણ રહેતું, પણ જૈનાચાર્યો દ્વારા એમની કથાઓમાં સાધુ-સાવી, શ્રાવકશ્રાવિકા, દરિદ્ર, ચોર, જુગારી, અપરાધી, ધૂત, વેશ્યા, ચેટી, દૂતી આદિ સાધારણ જનોનું ચિત્રણ થવા લાગ્યું. દેશવિદેશમાં ભ્રમણ કરતા આ પરિવારજક જૈન શ્રમણોએ તે તે દેશની લોકભાષા, લેકજીવન અને રીતરિવાજોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી છે તે હકીક્તને કથાઓમાં ગૂંથી દીધી. જોકે જન કથાકારોની રચનામાં
Page #298
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
[ ર૬ ધર્મદેશનાને પ્રધાન સ્થાન છે, છતાં રીતિપ્રધાન લલિત રચનાઓ કરનારાઓમાં નેમિચંદ્રગણિ, ગુણચંદ્રગણિ, મલધારી હેમચંદ્ર, લક્ષ્મણગિણિ, દેવભદ્રસૂરિ, દેવેદ્રસૂરિ આદિ કવિઓને સારો ફાળો છે
આ કથાઓ માટે જર્મન વિદ્વાન ડો. હર્ટલ ઠીક કહે છે કે “જન કથાસાહિત્ય. કેવલ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓના અધ્યયન માટે જ ઉપયોગી નહિ, બક્કે ભારતીય સભ્યતાના ઈતિહાસ પર એનાથી મહત્ત્વપૂર્ણ પ્રકાશ પડે છે.'
આ કાલનું અપભ્રંશમાં રચાયેલું સાહિત્ય પણ મળી આવે છે તે ઉપરથી. સમજાય છે કે લોકભાષા અપભ્રંશ હતી. અપભ્રંશ એ તો હિંદી, મરાઠી, બંગાળી અને ગુજરાતી ભાષાની જનની રહી છે. આ અપભ્રંશ ભાષાનું સાહિત્ય જૈનાચાર્યોની રચના છે, બ્રાહ્મણ કે બીજા પંડિતોએ રચેલું સાહિત્ય હજુ મળ્યું નથી. આ સાહિત્ય પરથી એ સમયમાં બોલાતી ભાષાને અને એના વિકાસપરિવર્તનને ખ્યાલ આવે છે. આ. હેમચકે ૧૨ માં સકામાં અપભ્રંશનું સર્વપ્રથમ વિશદ વ્યાકરણ રચ્યું અને જૂની નવી તેમજ પિતાના સમયમાં બોલાતી ભાષાના. રવરૂપને એમણે વ્યાકરણમાં સમાવી બાંધી દીધું. આ સમયના અપભ્રંશને વિદ્વાનો.
ગૌર્જર અપભ્રંશ” તરીકે ઓળખાવે છે. ગૌર્જર અપભ્રંશની વ્યાખ્યા માર્કડેયે “સંસ્કૃતાઢવા ગોરી” આપી છે. અને તત્કાલીન લિખિત સાહિત્ય જોઈએ છીએ ત્યારે આ ઉક્તિ અનુભવાય પણ છે. એવું જરૂર બન્યું છે કે પદ્યસાહિત્યમાં તત્સમ સંસ્કૃત શબ્દોની સાથોસાથ અપભ્રંશ લાક્ષણિકતાવાળાં રૂપ તરફ પણ. વિક સમાદર જોવા મળે છે, જેમાં પ્રાકૃત વિકાર પડ્યા હોય છે. પરંતુ જે શૈડું પણ ગદ્ય સાહિત્ય મળે છે. દા. ત. સં. ૧૩૩ (ઈસ. ૧૨૭૪)ના આરાધના” વગેરેનું, તેમાં તો ભારોભાર સંસ્કૃત તત્સમ શબ્દ વપરાયેલા જેવા. મળે છે. ભાષામાં ઉત્તરોત્તર સંસ્કૃત તત્સમ શબ્દોને ઉપગ વધતો જાય છે અને અર્વાચીન પ્રકારે નવી તદ્ભવતા પણ વિકસતી જોવા મળે છે. નોંધપાત્ર છે. એ છે કે આ. હેમચંદ્રથી એમના અપભ્રંશમાં આનાં બીજ નખાઈ ગયાં હતાં.
આ. હેમચંદ્ર પછીયે અપભ્રંશ ભાષામાં કૃતિઓ રચાતી રહી છે, પણ એ સંખ્યામાં ઓછી થતી જાય છે. એમ કહી શકાય કે આ. હેમચંદ્રના જીવનની સમાપ્તિ સાથે અપભ્રંશ ભાષાના જીવનની સમાપ્તિ થઈ અને રાજસ્થાન, માળવા અને નિમાડની બોલીઓના સંયુક્ત રૂપમાં ગુજરાતીને પણ એક બોલી તરીકે ઉદય થતો ચાલ્યો. - આ. હેમચંદ્ર પછી રચાયેલા સાહિત્યથી જણાય છે કે ભાષામાં પરિવર્તન થવા માંડયું હતું. સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં રચાયેલા “ભરતેશ્વર-બાહુ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
સાલડકી કાલ
[ 31.
અલિરાસ માં ગૌર્જર અપભ્રંશના પ્રવાહ રાજસ્થાનની ખેાલીએ અને ગુજરાતી ભાષાસ્વરૂપના ધડતર તરફ વળે છે અને ઉત્તરાત્તર રચાયેલી કૃતિઓમાં ત્યાંની ભાષાનુ સ્વરૂપ વધુ ને વધુ ઘડાતું જાય છે. એમાંથી જ ગુજરાતી ભાષાના વિકાસક્રમના આરંભિક ઇતિહાસ આપણને સુસ્પષ્ટ રીતે સુલભ થઈ શકે છે.
"
આ. શાલિભદ્રસૂરિએ સ. ૧૨૪૧ માં જે ભરતેશ્વર-બાહુબલિરાસ ' રચ્યા છે તેમાંા કાવ્યતા પ્રૌઢ બધ જોતાં જણાય છે કે ખીજા કવિએએ આ શૈલીનાં કાવ્ય રચ્યાં હોવાં જોઈએ, પણ એ મળતાં નથી તેથી આ કવિને રાજસ્થાની એલીએ સાથે ગુજરાતી ભાષાના, અત્યાર સુધીમાં જેમનું સાહિત્ય મળ્યું છે તેઓમાં, પહેલા કવિ તરીકે સ્વીકારવામાં વાંધા નથી.
આ કાવ્યમાં અપભ્રંશના શુદ્ધ પ્રત્યયવાળા · સમરૈવ, નિવિ, નિદહ, હિવ, આણુદિઇ, ભાવિષ્ઠ, છંદઇ, જાણીષ્ઠ
.
-અંધવહુ ' જેવા પ્રયાગ છે તેમ વગેરે નવીન પ્રયાગા પશુ છે. ૧
.
એ પછીનું મહેંદ્રસૂરિના શિષ્ય ધમે સં. ૧૨૬૬ માં રચેલુ ‘ જ 'સામિચરિય ’ મળે છે તેમાં જૂના અને નવા પ્રયાગ વૈકલ્પિક રીતે પ્રયાજાયેલા જોવાય છે; જેમકે ‘વખાણુ–વક્ખાણુઉ, ચાલિઉ-ચલ્લઇ, ત્રીજી-તઈય, પૂત-પુત્ત, બાપ અપ, આઠઇ-અŕ' વગેરે.ર
આ. વિજયસેનસૂરિએ સ. ૧૨૮૮ લગભગમાં રૈવતગિરિરાસુ' નામક હૃદય'ગમ રાસ રચ્યા છે. પ્રત્યક્ષ હકીકતાને એમણે તત્કાલીન ભાષામાં ગેય સ્વરૂપે ઢાળી છે. એમાં કાવ્યતત્ત્વનેા પણુ અનુભવ થાય છે અને જૂનાં રૂપા સાથે નવાં રૂપ વિશેષ પ્રમાણમાં પ્રયેાજાયે જતાં હાવાનું જણાય છે; જેમકે માગ્ઝિ, ભાય, ધરિ, ગિરનાર, ઊડઇ, પાલાટ, પાજ, દીસએ, નીઝરણિ, અગુણ, અંબર' વગેરે. આ જૂના પ્રયાગામાંથી અપભ્રંશને લાક્ષણિક ‘ઉ’ દૂર થયા છે. વૈકલ્પિક રૂપામાં • નિજઝરણિનિનઝર, દીઠું-દિ‰ઇ, સાસુ-શ્વાસ' વગેરે વપરાયા છે.૩
આ. વિનયચંદ્રે સ. ૧૭૨૫ લગભગમાં નેમિનાથચતુષ્પદિકા ' રચી છે. ખરમાસી કાવ્યામાં આ જાંણવામાં આવેલી પ્રથમ કૃતિ છે. રચના મનેાહર છે. એના પ્રયોગામાં અપભ્રંશને પ્રથમા એકવચનના ‘ઉ' પ્રત્યય લુપ્ત થવામાં છે. - વિટ્ટ, મેાલ, સર્વિ, ભરિયા, રાઅઇ, એકલડી, રાઇ, નીઠુર, સાચૐ, વિરેસતઇ, મિલિવા, ય, મુકલાવ, ગઈ, લેઈ' વગેરે.૪
આ રીતે ક્રમશઃ લખાયેલા ગ્રંથમાં ભાષાના ઉત્તરાત્તર વિકાસ થતા જોઈ શકાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
જવું
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
२६९ જેનોએ કથાઓ દ્વારા જૈનધર્મના સિદ્ધાંતને પ્રચાર કરવામાં લેકભાષાને આશરો લીધો, પરિણામે સેંકડો રાસાઓ, વિવાહલા, ફાગુ, ચર્ચરી, ધવલ, કક-માતૃકાઓ વગેરે અનેક પ્રકાર ભાષામાં પ્રચલિત થયા.
રાસાઓમાં કે રાસમાં વપરાયેલી ભાષાને કોઈ વિદ્વાન ગુજરાતી માને ને એને જ બીજે વિદ્વાન રાજસ્થાની કહે. આવા ભેદ માત્ર ઉપરછલ્લા છે. વાસ્તવમાં જોઈએ તે એ કાલમાં રાજસ્થાન-માળવા-નિમાડ-ગુજરાતની ભાષા ભાષા તરીકે હજુ જુદી પડી નહતી. બેશક પ્રાંતીયતા ધીરે ધીરે મંડાણુ કરતી આવતી હતી. આમાંથી થયેલો બેલીઓને વિકાસ સેલકી કાલ પછીના એક સૈકામાં સારી રીતે અનુભવાય છે. એવા કોઈ આશયથી જ છે. તે સ્મિતરિએ ભાલણને આપેલ
ગુજર ભાખા’ નામ ન સ્વીકારતાં “જૂની પશ્ચિમી રાજસ્થાની” (Old Western Rajasthani) એવું નામ પ્રયાળ્યું.
આમ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ઉત્તર અપભ્રંશ અને પછી “ગુજર ભાખા” ને અર્વાચીન ગુજરાતી એમ વિવિધ ભાષાઓમાં રચાયેલા હજારે ગ્રંથ મુખ્યત્વે ગુજરાતના જ્ઞાનભંડારેમાંથી પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષાના ગુજરાતીકરણ વગેરે જેવા પ્રયોગ આપણને પ્રબંધગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે દેશ્ય શબ્દોના. અનેક પ્રયોગ આ સમયને પ્રાકૃત સાહિત્યમાં થયેલા પ્રાપ્ત થાય છે. એ શબ્દ જાણવા જેવા છે.
ઈ. સ. ની ૧૧ મી શતાબ્દી પૂર્વે રચાયેલા “નાણપંચમી કહા'માં આ. પ્રકારે દેશ્ય શબ્દો મળી આવે છે - છે, કુરિક, માષ્ટ્રિગ, સમારફુ, મય, ચાર, વિય, સત્ત, ગોવિચ, પુરી, ઘન્ઝિા વગેરે.
ઈસ. ની ૧૧ મી શતાબ્દીમાં રચાયેલા “સુરસુંદરીચરિયમાંથી આ. પ્રકારે દેશ્ય શબ્દો મળે છે. ગુથારિ, હારવઝિય, વારલી, કોરિયા, સિવ, સુંલય, વઢય, ત, રો, મમરા, તુષાર, રક્ષા, નેત્તર વગેરે. - ઈ. સ. ની ૧૨ મી શતાબ્દીમાં રચાયેલા “ભવભાવના” નામક ગ્રંથમાં આ પ્રકારે દેશ્ય શબ્દો મળે છે - વાળવાડ, વસુમતિ, iઢીમૂચ, નરોરો, દુરા, વીવુંanfમ, કુદg, ઢોય વગેરે.
ઈ. સ. ની ૧૨ મી શતાબ્દીમાં રચાયેલ “પાસનાહચરિય” નામક ગ્રંથમાંથી આ પ્રકારે દેશ્ય શબ્દો મળે છે - હા, કવી, (તેથોઝ)વીરો, વતી, રંધારી, મારા, ગારી, કુસી, વેરા વગેરે.
ઈ. સ. ની ૧૩મી શતાબ્દીમાં રચાયેલા “સુદંસણાચરિયર માંથી આ પ્રકારે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ] સેલંકી કાલ
[ પ્ર. દેશ્ય શબ્દ મળે છે - ના, ઠા, ક્રિમણ, યુગ, લ , ગુલ વગેરે.
આવા દેશ્ય શબ્દનું મૂળ મળી આવતું નથી. એ માત્ર સાહિત્યમાં વહેતી રીતે રૂઢ સ્વરૂપમાં પ્રયોજાયા છે. એનો અર્થ પણ મોટે ભાગે વાક્યના સંદર્ભ ઉપરથી પકડી શકાય. આમ આ સાહિત્ય શબ્દકેશની દષ્ટિએ વિપુલ શબ્દસંગ્રહ કરવાનું સાધનરૂપ પણ છે. એકલા હેમચંદ્ર દેશીશબ્દસંગ્રહ જેવો કેશગ્રંથ આપીને આપણા ભાષાશાસ્ત્રને સમૃદ્ધ બનાવવાને રતુત્ય પ્રયત્ન કર્યો છે.
આવા દેશ્ય શબ્દોમાંથી કેટલાક ગુજરાતી ભાષામાં પણ આવ્યા છે ને વધુ વિકાસ પામી ગુજરાતીકરણ પામ્યા છે. સાહિત્ય
પ્રસ્તુત કાલમાં પાટણ અને આનંદપુર (વડનગર) વિદ્યાર્ક હતાં. આનંદપુર વેદપાઠી બ્રાહ્મણોનું ધામ હતું. આ સમયમાં બ્રાહ્મણ વિદ્વાન ઘણા થયા છે, બહુ ઓછા વિદ્વાનોએ ગ્રંથરચનાઓ કરી છે. કેટલાક વિદ્વાનોનાં નામ મળે છે તેઓમાં રાજા મૂળરાજ ૧ લા ને સમયમાં વચ્છાચાર્ય અને દીર્ઘચાય નામે હતા, --જેમને દાનશાસનો અપાયાં હતાં. એમાં આ બંનેને સર્વવિદ્યાનિધાન જણાવ્યા છે.
નગર તરીકે પ્રસિદ્ધિ પામેલા આનંદનગર(વડનગર)ના બ્રાહ્મણેમાં ગુલેચાકુલને સેલ નામે બ્રાહ્મણ પંડિતરત્ન ગણાતે હો તે મૂલરાજ ૧ લાને રાજપુરોહિત બ ને ખૂબ ખ્યાતિ પામે. એના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થતા રહ્યા. સોલને પુત્ર લલ્લશમાં ચામુંડરાજ રાજપુરોહિત હતો. એને પુત્ર મુંજ દુર્લભરાજ પુરોહિત બન્યો. એનો પુત્ર સોમ ભીમદેવનો પુરોહિત થયો. સોમને પુત્ર આમશર્મા કર્ણદેવનો પુરોહિત થયો. એને પુત્ર કુમાર (૧ લો) જયસિહદેવનો માનીતો હતો. એ પછી આમિગ, કુમાર (૨ ) અને સોમેશ્વર ભીમ ૨ જાના પુરોહિત હતા. સેમેશ્વરના પિતા કુમારે સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) માં આ. મુનિરત્નસૂરિએ રચેલા “અમસ્વામિચરિત'નું સંશોધન કર્યું હતું.
આ જ કુમાર કવિ ભીમદેવ ર જાના સમયમાં સં. ૧૨૫૫ ના અરસામાં ગુજરાતને વરિષ્ઠ ન્યાયાધીશ હતો એ વાત “અમસ્વામિચરિતના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. સોમેશ્વરે કીર્તિકૌમુદી’ અને ‘સુરત્સવ’એ બે મહાકાવ્ય, “ઉઘાઘરાધવ' નામે નાટક વગેરે ગ્રંશે રચીને મહાકવિ તરીકેની કીર્તિ પ્રાપ્ત કરી.
સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ શ્રી ભાવબૃહસ્પતિ મનાથમાં મઠાધીશ
Page #302
--------------------------------------------------------------------------
________________
“૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૭૧ હતા. એમણે પાશુપત સંપ્રદાયના કેટલાક ગ્રંથ રચ્યા કહેવાય છે.
સિદ્ધરાજના સમયમાં કેશવ નામના ત્રણ વિદ્વાન પાટણમાં હતા. આ પૈકીનો એક કેશવ રાજાને વેદ, પુરાણું અને કથાઓ સંભળાવતું હતું. એણે આગમ અને સંહિતાગ્રંથો ઉપર ભાષ્ય રચ્યાં હોવાનું મનાય છે.
સત્યપુર(સર)ના પંડિત દામોદરના ગ્રંથ વિશે માહિતી મળતી નથી. પણ “સરસ્વતીપુરાણુ” એણે, એના પુત્ર કે એના શિષ્ય રચ્યું હોય એવું અનુમાન છે.
સિદ્ધરાજની સભાના વિદ્વાને પૈકી મહર્ષિ નામનો વિદાન ન્યાય-તક, મહાભારત અને પારાશરસ્મૃતિને અભ્યાસી હતો એમ જાણવા મળે છે.
ઉત્સાહ નામને પંડિત કાશ્મીરથી આવીને પાટણમાં વચ્ચે હતે. એ વિયાકરણ હતો અને હેમચંદ્રની વ્યાકરણ-રચનાના સમયે એ એમની સમક્ષ રહેતો હતો.
આ સમયના વૈયાકરણ કાકલ કાયસ્થનું નામ પણ જાણવામાં આવે છે. એ આ. હેમચંદ્રના “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'નું અધ્યયન કરાવતો હતો.
આ સમયમાં સાગર નામનો પ્રતિભાશાળી વિદ્વાન થયો છે અને રામ નામના પંડિતનું નામ પણ જાણવામાં આવ્યું છે.
રાજા કુમારપાલના સમયમાં પાશુપતાચાર્ય પ્રસર્વત નામે સમર્થ વિદ્વાન હતો. એણે માંગરોળ (સોરઠ) ની સોઢળી વાવની દીવાલમાં ક્યાંકથી લાવી ચોડેલા શિલાલેખમાંની પ્રશસ્તિ રચી છે. એમાં એણે પિતાને મહાપંડિત જણાવ્યા છે. બીજો ભાસર્વજ્ઞ નામનો વિદ્વાન હતા, જેણે પાશુપત સંપ્રદાયને અનુલક્ષીને ‘ગણુકારિકા’ નામનો ગ્રંચ રચે છે.
આ સિવાય ભાવબૃહસ્પતિને જમાઈ વિશ્વેશ્વરરાશિ, શ્રી દુર્વાસુ, વિમલ, શિવમુનિ, ત્રિપુરાંતક, વેદગભરાશિ, વિશ્વામિત્ર વગેરે વિદ્વાનો પાશુપતાચાર્યો થયાનું જાણવા મળે છે.
કુમારપાલના સમયમાં રામકીર્તિ નામને દિગંબર જૈનાચાર્ય હતો, જે જયકીર્તિને શિષ્ય હતો, એણે ચિતોડગઢ પરના સમિહેશ્વર નામના શિવ-મંદિરને કુમારપાલે આપેલા દાન વિશે દાનપત્ર લખ્યું છે. આ કાવ્યરચના ઉપરથી રામકીર્તિ સંસ્કૃત ભાષાને સારો પતિ હોય એમ જણાય છે.
આબુ પર્વત પર આવેલા અચલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધારને એક લેખ મળે છે. વડનગરના લક્ષ્મીધર પંડિતે એ લેખ કાવ્યમય ભાષામાં ર
Page #303
--------------------------------------------------------------------------
________________
ર૭૨ ] સેલંકી કાલ
[ પ્રછે. આ લેખ લક્ષ્મીધરની કાવ્યપ્રતિભાનો પરિચય કરાવે છે. લક્ષ્મીધરે “ભગવત્રામકૌમુદી' ગ્રંથ રચે છે. એને પુત્ર અનંતાચાર્ય વેદ-વેદાંગને પારગામી. વિદ્વાન હતું.
ત્રિપુરાંતપ્રશસ્તિ ને કતાં ધરણીધર સંસ્કૃત ભાષાના જાણકાર હોવાનું એ પ્રશસ્તિથી જણાય છે.
વંથળીમાંથી વાઘેલા-સોલંકી સારંગદેવને એક ઉકીર્ણ લેખ મળે છે. તેને કર્તા શ્રીધર વડનગરને વતની હતો. એ લેખની રચના ઉચ્ચ કેટિનું કવિત્વ બતાવે છે. એ લેખથી માધવ નામના એક વિદ્વાનને પરિચય પણ મળે છે.
આ સિવાય ગણદેવી પ્રશસ્તિ ન કર્તા ચંદ્રસૂરિ સારો વિદાન હોવાનું જણાય છે. વળી “ખંભાત પ્રશસ્તિ અને કર્તા સામ, અચલેશ્વરને કાવ્યમય શિલાલેખ રચનાર વેદશમ, કુમારપાલનો કિરાડુ લેખ રચનાર નરસિંહ, ભીમદેવ ૨ જાની પ્રશસ્તિ રચનાર પ્રવરકીતિ અને અર્જુનદેવના સમયને કાંટેલામાંથી મળેલ. અભિલેખ લખનાર હરિહર સંસ્કૃત ભાષાના સારા કવિ હોય એમ એમણે રચેલી તે તે પ્રશસ્તિથી પ્રતીત થાય છે.
કવિ સંમેશ્વર, સુટ કવિ, કવિ હરિહર, મદન કવિ, નાનાક પંડિત વગેરે વિઠાને વાઘેલા–સેલંકી કાલમાં થયા. ઘણું કવિ મંત્રી વસ્તુપાલના આશ્રિત હતા.
નાગર કવિ નાનાક નગર (આનંદપુર) પાસે આવેલા ગુંજા ગામનો વતની હતા. એ દાદિ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, વ્યાકરણ (ખાસ કરીને કાતંત્ર) રામાયણ, મહાભારત, સાહિત્ય, શાસ્ત્રો, કાવ્ય, છંદ, નાટક, અલંકારશાસ્ત્ર વગેરેમાં નિષ્ણાત હતો.
કૃષ્ણ નામના પંડિતે “કુવલયાધચરિત’ રચેલું. એ “અષ્ટાવધાની” હાઈ બાલસરસ્વતી” તરીકે ઓળખાતો. ગણપતિ વ્યાસે વીસલદેવે કરેલા ધારાધ્વસ વિશે મહાપ્રબંધ રચેલે. આ બંને કવિઓએ નાનાકની એકેક પ્રશસ્તિ પણ રચી છે.
યશોધર નામને ગૌડ બ્રાહ્મણ પંડિત જનાગઢમાં થઈ ગયો, જેણે આયુવેંદના રસશાસ્ત્ર પર “રસપ્રકાશ-સુધારક” નામે ગ્રંથ રચ્યો છે. જૈન કવિઓ અને વિદ્વાને
આ સમયમાં જેને માટે પાટણ ધર્મતીર્થ અને વિદ્યાતીર્થ પણ હતું. ગુજરાતમાં ધોળકા, આશાપલ્લી, ભરૂચ અને ખંભાત જેવાં જૈનોનાં કેંદ્રસ્થળ હતાં. પાટણમાં ચૈત્યવાસી પંડિત ચૈત્ય સાથે સંલગ્ન પસાળામાં સ્થિર રહીને અને
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૨ સુ ]
ભાષા અને સાહિત્ય
[ ૨૭૩
સુવિહિત આચાર્યે ઉપાશ્રયમાં અમુક સમય વિતાવીને સાહિત્યિક રચના કરતા રહેતા અને સાથેાસાથ પેાતાના શિષ્યોને આગમવાચના, તર્ક, લક્ષણ, અને સાહિત્યનું અધ્યયન કરાવતા રહેતા, જે પ્રવૃત્તિ બૌદ્દોના નાલંદા વિદ્યાપીટનુ સ્મરણ કરાવે છે. ગમે તે વિદ્વાનને પાટણ આવીને વિદ્યાનેાના પરિચયની છાપ મેળવવાની લાલચ રહ્યા કરતી. પાટણના પંડિતાની વિદ્યાકસેાટીમાંથી પસાર થયેલી વ્યક્તિ વિદ્વાન તરીકે સત્ર સમાન પામતી એથી જ અન્યત્ર વિદ્યાધ્યયન કરતા મુનિએ ધામિ`ક કે વિદ્યાકીય બહાને એક વાર આ ક્ષેત્રમાં આવતા અને પાંડિત્યનું પ્રશસાપત્ર મેળવતા. તેઓ જનાનાં કેંદ્રસ્થાનેામાં રહીને રચનાએ કરતા અને વિષ્ટિ પતિ પાસે એનુ સંશાધન કરાવતા.
જૈનાચાžએ જોકે સાહિત્યપ્રવૃત્તિને આરંભ પ્રાકૃત ભાષા દ્વારા કર્યાં, પણ સમય જતાં સંસ્કૃત, અપભ્રંશ અને દેશી ભાષાએમાં પણ એમણે રચનાએ કરી. એમાં કેટલાક વિદ્વાનેાએ તેા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં રચના કરી છે, તેા સ ંસ્કૃત અને પ્રાકૃત કે સ ંસ્કૃત અને દેશી ભાષામાં વિવિધ પ્રકારની એક જ વિદ્વાનની રચનાએ પણ પ્રાપ્ત થાય છે. વળી, એમણે સાહિત્યના લલિત તેમજ શાસ્ત્રીય અધા જ પ્રકારેામાં સફળ રચનાઓ કરી છે. અહીં વિંતરનિઝને અભિપ્રાય નોંધવા ઉપયાગી થઈ પડશે : ‘ ભારતીય સાહિત્યના એક પણ પ્રદેશ એવા નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તે એમણે વિપુલ કથાસાહિત્ય સર્જ્યું`` છે, એમણે મહાકાવ્યા અને સુદીર્ધાં કથાનકો લખ્યાં છે, નાટકો અને તેાત્રોની રચના કરી છે. કેટલીક વાર ઉચ્ચ સાહિત્યિક કાવ્યરચનાઓ દ્વારા અલકૃત સંસ્કૃત કવિતાના સર્વાંચ્ય લેખા સાથે સ્પર્ધા કરી છે, અને શાસ્ત્રીય વિષયાના ઉત્તમ ગ્રંથ આપ્યા છે.'પ
આવા વિદ્વાનેમાં વાદી-દેવસૂરિ, રત્નપ્રભસૂરિ, હેમચ'દ્રસૂરિ, દેવભદ્રસૂરિ, અમરચંદ્રસૂરિ, નરચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ (ખીજા) અને ઉદયપ્રભસૂરિ જેવા ઉચ્ચ કોટિના સાહિત્યિક વિદ્યાનેાનાં નામ આપી શકાય.
આ કાલમાં ગૃહસ્થ વિદ્વાને પણ મળી આવે છે. તેઓમાં કેટલાક તે મંત્રીઓ જેવા હાફેદાર હતા, છતાં એમની વિદ્યાપ્રિયતાને લીધે એમણે ઉચ્ચ કોટિની રચનાઓ આપી છે. એ વિદ્વાને પૈકી ૫. ધનપાલ, કવિ શ્રીપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, યશઃપાલ, આસડ, કુમારપાલ રાજા, ચંડપાલ, દુČભરાજ, જગદેવ, વાગ્ભટ અને વસ્તુપાલ વગેરે પ્રસિદ્ધ વિદ્વાના થઈ ગયા છે.
સા. ૧૮
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
સોલંકી કાલ
ગુજરાતમાં આ કાલ દરમ્યાન બ્રાહ્મણ જૈન વગેરે સંપ્રદાયોના ૨૦૦ જેટલા વિદ્વાનોએ રચના કરી હોવાનું જાણવા મળે છે. કાલક્રમે એમનાં પ્રદાન નીચે પ્રમાણે છે:
શ્રીચંદ્ર: ચૌલુક્યરાજ મૂલરાજ ૧ લાના રાજ્યકાલમાં પાટણમાં શ્રીચંદ્ર નામના એક દિગંબર જૈનાચાર્યો “કહાંકે' નામક કથાગ્રંથ અપભ્રંશ ભાષામાં રચ્યું છે. આમાં અનેક કથાઓને સંગ્રહ છે. ગ્રંથના અંતે આપેલી ગ્રંથકારપ્રશસ્તિ પ્રમાણે કુંદકુંદાચાર્યની પરંપરામાં શ્રી કીર્તિ મુનિના શિષ્ય શ્રુતકીર્તિ થયા, એમના શિષ્ય ગુણાકારકીર્તિ, એમના શિષ્ય વીરચંદ્ર અને એમના શિષ્ય શ્રીચંદ્ર મુનિ થયા. આ શ્રીચંદ્ર મુનિએ ગૂલરાજ રાજાના ગેબ્દિક અને અણહિલપુરના વતની પ્રાગ્વાટ સજજનના પુત્ર કૃષ્ણના કુટુંબને ઉપદેશ આપવા નિમિત્તે ૫૩ સંધિબંધમાં સં. ૯૯૮ માં આ કયાગ્રંથ રચ્યો છે.
જબૂ મુનિ ઃ ચંદ્રગચ્છના જંબૂ (જંબૂનાગ) ગુરુએ સં. ૧૯૦૫ (ઈ.સ. ૮૪૯) માં સંસ્કૃતમાં “જિનશતક” સ્તોત્ર સ્ત્રગ્ધરા છંદમાં રચ્યું છે. આ શતક જિનેશ્વરનાં ચરણ, હસ્ત, મુખ અને વાણી એ ચાર વર્ષે વિષયના પચીસ પચીસ શ્લેકમાં વિભકત છે. એના ઉપર સાંબ મુનિએ ટીકા રચી છે.
વળી જંબૂ મુનિએ “ચંદ્રદૂત” નામે ૨૩ પદેનું કાવ્ય રચ્યું છે તેમજ મુનિ પતિચરિત” નામે ગ્રંથ રચ્યો છે. આને કેટલાક મણિપતિચરિત્ર' પણ કહે છે.
સાંબ મુનિ : નાગૅદ્રગચ્છના સાંબ મુનિએ જંબૂ મુનિના “જિનશતક સ્તોત્ર ઉપર સં. ૧૦૨૫(ઈ. સ. ૯૬૯)માં સંસ્કૃતમાં ટીકા રચી છે. ટીકાના અંતે જણાવ્યા મુજબ પાર્શ્વનાગ નામના શ્રાવના પુત્ર મહેનના પુત્ર દુર્ગકની પ્રેરણાથી સાંબ મુનિએ આ ટીકા ૧૫૫૦ શ્લોક-પ્રમાણમાં રચી છે.
કવિ ધનપાલ : કવિ ધનપાલ માલવપતિ મુંજ, સિંધુરાજ અને ભેજની વિદ્વત્સભાનો અગ્રણી પંડિત હતો. મૂળ એ બ્રાહ્મણ હતો અને એના ભાઈ જૈનાચાર્ય શોભન મુનિના ઉપદેશથી એણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એણે વિ. સં. ૧૦૨૯(ઈ. સ. ૯૭૩)માં રચેલી “પાઈયલચ્છી નામમાલા પ્રસિદ્ધ છે. પ્રાકૃત ભાષાને આ સર્વ પ્રથમ કોશિગ્રંથ મનાય છે. આ. હેમચંદ્ર પિતાના “અભિધાનચિંતામણિ” નામના કેશમાં વ્યુત્પત્તિર્ધનપાતઃ એ પં. ધનપાલ માટે માનભર્યો ઉલ્લેખ કર્યો છે. આથી એવી પણ સંભાવના થાય છે કે પં. ધનપાલે સંસ્કૃતિને કોઈ કેશગ્રંથ રચ્યો હશે. વળી, આ. હેમચંદ્ર “ શીશખસંગ્રહમાં ધનપાલના મતને કેટલાક ઉલ્લેખ કર્યા છે એથી એણે કોઈ કશી શબ્દને કેશગ્રંથ પણ
Page #306
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ]
ભાષા અને સાહિત્ય ' ૨૫ રો હેય. અલબત્ત, ધનપાલ ઘણું થયા છે એટલે એ પ્રસ્તુત ધનપાલ કે બીજો કઈ ધનપાલ એ જાણવાનું રહે છે.
કવિ ધનપાલે ગદ્યમાં બાણની “કાદંબરી' જેવો “તિલકમંજરી' નામક સંસ્કૃત કથાગ્રંથ રચ્યો છે. આ સુંદર સુલલિત ગદ્યમાં થયેલી રચના ઉત્તમ કોટિની ગણાય છે. આ ગ્રંથમાં કેટલાક ફેરફાર કરવાને અસંમત થતાં રાજા ભેજ સાથે એને અણબનાવ થયે અને એ ધારાથી નીકળી સચેરમાં આવીને રહ્યો. સારના જિનમંદિરમાંની ભ. મહાવીરની મૂર્તિ જોઈને એને જે સંતોષ થયે તે એણે અપભ્રંશમાં રચેલા “સત્યપુરમંડન-મહાવીરસાહ” નામના કાવ્યમાં વ્યક્ત કર્યો છે. આ કાવ્યમાં ઉલિખિત તુના આગમનની તેમજ સોમનાથ વગેરે પ્રદેશ ભાંગ્યાની વાત મહમૂદ ગઝનવીએ ગુજરાત પર કરેલી ચડાઈને લાગુ પડે છે. આ દષ્ટિએ આ કાવ્યનું અતિહાસિક મૂલ્ય પણ છે. - આ ઉપરાંત એણે વીરસ્તવ, ઋષભ-પંચાશિકા, સાવયવિહી, શોભન મુનિએ રચેલી “જિનચતુર્વિશતિકા ઉપર ટીકા આદિ કરેલી રચનાઓ પ્રાપ્ત થાય છે.
શોભન મુનિ : કવિ ધનપાલના નાના ભાઈ શોભન નામના જનાચાર્ય મહા વિદ્વાન હતા. તેઓ વ્યાકરણશાસ્ત્રમાં વિચક્ષણ, જૈન-બૌદ્ધ તવોમાં નિષ્ણાત અને સાહિત્યશાસ્ત્રના અઠંગ અભ્યાસી હતા.૮ એમણે “જિનચતુર્વિશતિકા” નામક જિનેશ્વરની સ્તુતિરૂપે ૯૬ પદ્ય સંસ્કૃતમાં રચ્યાં છે. આ સ્તુતિ શબ્દલંકાર, યમક અને અનુપ્રાસ તેમજ વિવિધ અલંકારોથી સભર છે. આ સ્તુતિઓ ઉપર પં. ધનપાલે સંસ્કૃતમાં ટીકા રચી છે.
અભયદેવસૂરિ : આ. અભયદેવસૂરિ આ. પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. આ પ્રદ્યુમ્નસૂરિ પૂર્વાશ્રમમાં રાજવી હતા. તેઓ દીક્ષા લઈ વિદ્વાન થયા. એમણે ધર્મ-વિવાદમાં દિગંબરોને પરાજિત કર્યા હતા. એમણે ૮૪ ગ્રંથ રચ્યા એમ કહેવાય છે, જેમાંનો એક ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. એમણે સપાદલક્ષ, ત્રિભુવનગિરિ આદિ અનેક દેશોના રાજાઓને જનધમી બનાવ્યા હતા. એમણે “રાજગછ ની સ્થાપના કરી હતી.
આ રાજગના અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકરે રચેલા “સન્મતિ– પ્રકરણ” ઉપર “તત્ત્વબોધ –વિધાયિની” નામક ટીકા રચી છે, જે “વાદમહાવ” નામથી પણ પ્રસિદ્ધ છે. આ ટીકામાં એમણે અનેકાંતવાદનો વિસ્તાર અને સ્પષ્ટીકરણ કર્યું છે. એમણે પ્રત્યેક વિધ્ય ઉપર લાંબા-લાંબા વાદ-વિવાદોની યોજના કરી છે. આ યોજનામાં સર્વપ્રથમ નિર્બલતમ પક્ષ ઉપસ્થિત કરીને એના પ્રત
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૭૬ ]
સેલંકી કાલ
[ પ્ર.
વાદમાં ક્રમશઃ નિર્બલતર, નિર્બલ, સબલ અને સબલતર એમ ઉત્તરોત્તર પક્ષને રસ્થાન આપી તત્કાલીન બધા વાદોને વિરતારપૂર્વક સંગ્રહ કર્યો છે. છેવટે સબલતમ અનેકાંતવાદના પક્ષને ઉપસ્થિત કરી એ વાદનું શ્રેષ્ઠત્વ સ્પષ્ટ કર્યું છે. આ સિવાય પ્રમાણ, પ્રમેય આદિ વિષય ઉપર એ જ ક્રમે વ્યાખ્યાન કર્યું છે. આવા દાર્શનિક સાહિત્યની રચનાથી તેઓ “તપંચાનન” અને “ન્યાયવનસિંહ” જેવાં બિરદોથી ખ્યાતિ પામ્યા છે.
આ અભયદેવના શિષ્ય ધનેશ્વસૂરિ માલવપતિ મુજ(ઈ. સ. ૯૭૨-૭૪ થી ૯૯૩-૯૮)ની સભામાં માન્ય વિદ્વાન હતા.
પ્રદ્યુમ્નસૂરિઃ ચંદ્રગચ્છમાં થયેલા આ. બુદ્ધિસાગરસૂરિના શિષ્ય આ. પ્રદ્યુમ્નસૂરિ ઈ. સ.ની દસમી શતાબ્દીમાં થયા છે. એમણે “મૂલશુદ્ધિ પ્રકરણ” અપર નામ “સ્થાનક પ્રકરણ” નામે ગ્રંચ પદ્યમાં રચ્યો છે. આમાં ગુરુને ઉપદેશ, સમકૃવશુદ્ધિ તથા જિન-પ્રતિમા અને પૂજન-વિષયક વિધિનું વર્ણન કર્યું છે. આ પ્રકરણ ઉપર એમના શિષ્ય આ. દેવચંદ્રસૂરિએ સં. ૧૧૪૬(ઈ. સ. ૧૦૮૯)માં ટીકા રચી છે, જેમાં અનેક કથાઓ દ્વારા ગ્રંથના આશયને વિશદ કર્યો છે.
દેવગુપ્તસૂરિ : ઊકેશગચ્છના દેવગુપ્તસૂરિએ ૧૩૭ પ્રાકૃત ગાથાઓમાં નવય–પયરણ” નામક ગ્રંચની રચના કરી છે. સૂરિ થયા પહેલાં એમનું નામ જિનચંદ્રગણિ હતું. આમાં મિથ્યાત્વ, સમ્યફવ, શ્રાવકનાં બાર વ્રત અને સંલેખના વિષયના ૧ યાદશ, ૨ યતિભેદ, ૩ યત્પત્તિ, ૪ દોષ, ૫ ગુણ, ૬ યતના, ૭
અતિચાર, ૮ ભંગ અને ૯ ભાવના-આ નવ પદો દ્વારા નવ-નવ ગાયાઓમાં વિચાર કરે છે.
સ્વયં દેવગુપ્તસૂરિએ સં. ૧૦૭૩ માં આ ગ્રંથ ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે, જેનું નામ “શ્રાવકાનંદકારિણી છે. આમાં કેટલીયે કથાઓ આવે છે.
આ સિવાય દેવગુપ્તસૂરિના પ્રશિષ્ય અને સિદ્ધસૂરિના શિષ્ય તથા બીજા સિદ્ધસૂરિના ગુરભાઈ યશોદેવસૂરિએ વિ. સં. ૧૧૬૫માં એક વિવરણ રચ્યું છે. દીક્ષા સમયે વિવરણ કારનું “ધનદેવ” નામ હતું. પણ ટીકાનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આ વિવરણમાં છે. આમાં અનેક દાર્શનિક અને ચાચિક વાતો આલેખાઈ છે. આ વિવરણનું ચક્રેશ્વરસૂરિએ સંશોધન કર્યું હતું. ૯૫૦૦ શ્લેકપ્રમાણ આ વિવરણમાં વસુદેવસૂરિને નિર્દેશ છે. આ વસુદેવસૂરિએ “ખંતિકુલય” નામક કૃતિ રચી છે.
ઉલ્વટ : આનંદપુર-વડનગરનો નિવાસી વલ્વેટને પુત્ર મહાપંડિત ઉધ્વટ
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૭૭ વેદના ભાષ્યકાર તરીકે જાણીતા છે. એણે અવંતીમાં જઈને “શુકલ યજુર્વેદભાષ્ય રચ્યું. ઉપરાંત એણે “કફપ્રાતિશાખ્ય, યજુઃપ્રાતિશાખ્ય' “બહુર્વાચસર્વાનુક્રમ” ઉપર ભાષ્ય રચ્યાં છે. એણે વેદભાષ્યનું નામ “મંત્રાર્થપ્રકાશ' રાખ્યું હતું. આ વિદ્વાન લેજ(ઈ.સ. ૧૦૧૦ થી ૧૦૭૧)ને સમકાલીન હતો.
વિષ્ણુ: આનંદપુરને વિષણુ નામને પંડિત ઉગ્લૅટનો સમકાલીન હતા. એ પિતાને આનર્તીય તરીકે ઓળખાવે છે. એણે શાંખાયન પદ્ધતિ” નામને ગ્રંથ રએ છે તેમાં એણે પિતાના વિદ્વાન પૂર્વજોને પરિચય આપ્યો છે. એ પણ ભેજના સમયમાં થયે.
જિનેશ્વરસૂરિઃ જિનેશ્વરસૂરિ અને એમના ભાઈ બુદ્ધિસાગરસૂરિએ આ. વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને વિવિધ વિષયોનું અધ્યયન કરી વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ મેળવી.
એમના સમયમાં પાટણમાં ચિત્યવાસીઓનું એટલું બધું પ્રભુત્વ હતું કે એમની સંમતિ વિના સુવિહિત સાધુઓ પાટણમાં રહી શક્તા નહોતા. ત્યાં સુવિહિત સાધુઓને માટે એક સ્વતંત્ર ઉપાશ્રય બનાવવામાં આવ્યો.”
આ. જિનેશ્વરસૂરિએ પંચલિંગી પ્રકરણ, ષટ્રસ્થાન પ્રકરણ, હારિભદ્રીય અષ્ટવૃત્તિ (સં. ૧૦૮૦), લીલાવતીકહા, કહાણયકેસ અને પ્રમાલક્ષ્મ વગેરે ગ્રંથ રહ્યા છે. આ ગ્રંથ ઉપરથી કહી શકાય કે તેઓ સૈદ્ધાંતિક, કથાસાહિત્યકાર અને દાર્શનિક વિદ્વાન હતા.
સદ્ધાંતિક લેખે એમણે “છાણ-પરણ, જેને “શ્રાવકવક્તવ્યતા” પણ કહે છે, તે રચ્યું છે. એમાં ૧૦૪ પદ્ય છે. સમગ્ર ગ્રંચ છ સ્થાનકમાં વિભક્ત છેઃ ૧ વ્રત પરિકમ, ૨ શીલવ7, ૩ ગુણવત્વ, ૪ ઋજુવ્યવહાર, ૫ ગુરૂશુશ્રષા, અને ૬ પ્રવચન-કૌશલ્ય. આ છ સ્થાનકગત ગુણવાળે શ્રાવક ઉત્કૃષ્ટ ગણાય.
આના ઉપર આ. અભયદેવસૂરિએ ૧૬૩૮ શ્લેપ્રમાણ ભાષ્ય રચ્યું છે. એના પર જિનપાલ ઉપાધ્યાયે વિ. સં. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)માં ૧૪૮૪
પ્રમાણ વૃત્તિ રચી છે. એક વૃત્તિ થારાપદ્રગથ્વીય શાંતિસૂરિએ રચી છે અને બીજી એક વૃત્તિ અજ્ઞાતકર્તક મળી આવે છે.
આ. જિનેશ્વરની દાર્શનિક પ્રતિભા “પ્રમાલક્ષ્મીમાં જોઈ શકાય છે. તાંબર આચાર્યોમાં કોઈએ વાર્તિકની રચના કરી નહોતી. એ અભાવની પૂતિ આ. જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૯૫(ઈ. સ. ૧૦૩૯)માં “પ્રમાલક્ષ્મ' નામથી “ન્યાયાવતાર'ના વાતિકરૂપે કરી છે. આમાં અન્ય દર્શનનાં પ્રમાણભેદ અને લક્ષણનું
Page #309
--------------------------------------------------------------------------
________________
ર૭૮ ] સેલંકી કાલ
[ પ્રખંડન કરીને “ન્યાયાવતાર –માન્ય પરોક્ષના બે ભેદ વ્યવસ્થિત કર્યા છે. આ રચના મધ્યમપરિમાણ છે. “પ્રમાલિક્ષ્મ” ઉપર પિતે પણ વૃત્તિ પણ રચી છે.
એમણે સં. ૧૧૦૮(ઈ. સ. ૧૦૫૨)માં “કહાયકોસ' રચ્યો છે, જેમાં મૂળ ૩૦ ગાથા પ્રાકૃતમાં છે અને એના ઉપર પ્રાકૃતમાં જ ટીકા રચી છે, જેમાં ૩૬ મુખ્ય અને ૪-૫ અવાંતર કથા છે. આ કથાઓની રચના દ્વારા એમના અનેકવિધ પાંડિત્યનો પરિચય મળે છે.
એમણે “લીલાવઈકહા” પ્રાકૃત પદ્યમાં સં. ૧૦૮૨(ઈ. સ. ૧૦૨૬) અને સં. ૧૦૯૫(ઈ. સ. ૧૦૩૯)માં આશાપલ્લીમાં રહીને રચી છે. આ કથા પદલાલિત્ય, શ્લેષ અને વિવિધ અલંકારોથી વિભૂષિત છે, પણ આ કયા ઉપલબ્ધ થઈ નથી. આ ગ્રંથનું આ. જિનરત્નસરિએ સં. ૧૨૪૮(ઈ.સ. ૧૧૯૨)માં સંસ્કૃત શ્લેકબદ્ધ ભાષાંતર “નિર્વાણલીલાવતીસાર” નામથી કર્યું છે. આ સાર ૨૧ ઉત્સાહમાં ૬૦૦૦ કપ્રમાણ છે.
બુદ્ધિસાગરસૂરિઃ આ વર્ધમાનસૂરિના શિષ્ય બુદ્ધિસાગરસૂરિ પણ વિવિધ વિષયોમાં વિશારદ હતા. એમણે સં. ૧૦૮૦(ઈ. સ. ૧૦૨૪)માં “પંચગ્રંથી.” નામે વ્યાકરણ–ગ્રંથની ૭૦૦૦ પરિમાણ રચના જારમાં રહીને કરી હતી.૧૧ આ વ્યાકરણ ગદ્ય-પદ્યમાં છે. શ્વેતાંબર જનોનું આ સર્વપ્રથમ સંસ્કૃત વ્યાકરણ ગણાય છે. વળી એમણે “છંદશાસ્ત્ર” રચ્યું હોવાનો ઉલ્લેખ પણ મળે છે,૧૨ પણ એ ગ્રંથ હજ ઉપલબ્ધ થયો નથી. આ. વર્ધમાનસૂરિએ સં. ૧૧૪ (ઈ. સ. ૧૦૮૪)માં રચેલી “મને રમાકથા'ની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ બુદ્ધિસાગરે વ્યાકરણ, છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે રચાં, હતાં, પણ એ રચનાઓ હજી સુધી પ્રાપ્ત થઈ નથી.
ચંદનાચાર્ય શ્વેતાંબર જૈનાચાર્ય મહાકવિ ચંદનાચાર્ય ના શિષ્ય. હતા એ જાણવામાં આવ્યું નથી, પણ એમણે “અશોકવતીકથા' નામે સુંદર કવિત્વપૂર્ણ કથાની રચના કરેલી એ વિશે ઉલ્લેખ ઈ. સ.ની ૧૧મી સદીમાં થયેલે સેઢલ કવિ પિતાના મિત્ર તરીકે કરે છે. આ કથાગૂંચ હજી ઉપલબ્ધ થયો નથી. ૧૩
વિજ્યસિંહસૂરિ વિજયસિંહરિ નામના શ્વેતાંબર જૈનાચાર્યો અનેક ખગ-કાવ્ય રચ્યાં હતાં અને એમની શીધ્ર રચનાઓથી પ્રસન્ન થઈને નાગાર્જુન નામના કેઈ રાજાએ એમને “ખડ્રગાચાર્ય'ના બિરુદથી સંમાનિત કર્યા હતા. કવિ સેઢલે એમના પિતાના મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. ૧૪ એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.
Page #310
--------------------------------------------------------------------------
________________
પર મું ] ભાષા અને સાહિત્ય
[ ર૭૯ - કવિ ઇંદ્ર ઃ જેનોના દિગંબર મતના કવિ ઈદ્ર “રત્નમંજરીકથા” નામે સુંદર ગ્રંથ રચ્યો છે, જેમને કવિ સેડલે પિતાના મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. એમનું ઉપર્યુકત કાવ્ય હજી મળ્યું નથી.
કાયસ્થ કવિ સેઢલ (ઈ. સ. ૧૦૨૬ થી ૧૦૫૦) ચૌલુક્ય રાજા ભીમદેવ ૧ લા ના સમયમાં ગુજરાતનો દક્ષિણ ભાગ “લાટનામે ઓળખાતે હતે. એના પર દક્ષિણના ચાલુક્ય રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. એ લાટ દેશની રાજધાનીનું નગર ભરૂચ હતું. ત્યાં વિદ્યાપ્રેમી અને કવિઓનો પ્રેરણાદાતા વત્સરાજ નામે રાજા હતા. એ રાજાની રાજસભાને મુખ્ય વિદ્વાન સોઢલ નામે કવિ કાયસ્થ વંશનો હતો. એણે બાણની “કાદંબરી' ની શૈલીએ “ઉદયસુંદરી’ નામે સરસ કવિત્વપૂર્ણ ગદ્યબદ્ધ ચંપૂકયા રચી છે. ૧૫
કથાના આરંભમાં કવિએ પિતાના વંશને પરિચય આપતાં વલભીમાંથી પિતાના કાયસ્થ કુળની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કેટલીક વિગતો આપી છે અને “ઉદયસુંદરી કથા’ની એક કથાની પદ્ધતિએ રચના કરી છે.
કવિ કોંકણ પ્રદેશના શિલાહારવંશીય રાજાઓના પરિચયમાં આવતાં એમની સભામાં પણ સારો સત્કાર પામે હતો.
કવિના ગાઢ મિત્રો પૈકી એક ચંદનાચાર્ય, જેમણે અશોકવતીકથા' નામક ગ્રંથ રચ્યો છે અને બીજા જેમને નાગાર્જુન રાજાએ ખગ્ગાચાર્ય'ના બિરુદથી પ્રસિદ્ધિ આપી હતી તે વિજયસિંહસૂરિ, એ બંને વેતાંબર જૈનાચાર્ય હતા. એ સિવાય કવિ મહાકીર્તિ, જે ત્રણ ભાષાને વિદ્વાન હતા, અને “રત્નમંજરી'ને નિર્માતા દ્ધ કવિ-બંને દિગંબર જૈન હતા, તેમને કવિ સાદર ઉલ્લેખ કરે છે.'
શિલાલેખેના આધારે આ ચંદૂકથાને ઈ. સ. ૧૦૨૬ થી ૧૦૫૦ના સમય વચ્ચે મુકી શકાય. ૧૭
હરિભદ્રસુરિ બૃહગચ્છના માનદેવસરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિએ પાટણમાં જયસિંહદેવના રાજ્યમાં આશાવર સનીની વસતિમાં રહીને “બંધસ્વામિત્વ” નામક કર્મગ્રંથ પર ૬૫૦ શ્લેકપ્રમાણ વૃત્તિ સં. ૧૧૭૨(ઈ. સ. ૧૧૧૬)માં રચી છે. એ જ વર્ષમાં પાટણમાં આશાપુરવસતિમાં રહીને જિનવલ્લભરિના “આગમિકવસ્તુવિચારસાર' (ષડશીતિ) ગ્રંથ પર ૮૫૦ શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી છે. એ વર્ષમાં પ્રાકૃતમાં “મુનિપતિચરિત' પર ગાથામાં રચ્યું છે. વળી, પ્રાકૃતમાં “શ્રેયાંસનાથચરિત ૬૫૮૪ ગાથામાં જયસિંહદેવના રાયકાલમાં રચ્યું છે. એમણે ઉમાસ્વાતિએ રચેલા
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
સોલંકી કાલ
[ .
પ્રશમરતિ” પ્રકરણ ઉપર ૧૫૦૦ શ્લેક-પ્રમાણ વિવરણ પાટણમાં ભણશાળી ધવલના પુત્ર યશોનાગના ઉપાશ્રયમાં રહીને સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧ર૯) માં રચ્યું છે. ૧૮ વળી એ જ વર્ષમાં ૫૦૦ શ્લેષ્મમાણ ક્ષેત્રસમાસ-વૃત્તિ” અને “જબૂર દ્વિીપસંગ્રહણી-વૃત્તિ” પણ રચી છે.
સૂરાચાર્યઃ સૂરાચાર્ય ચિત્યવાસી દ્રોણાચાર્યના શિષ્ય હતા. પૂર્વાશ્રમમાં તેઓ દ્રોણાચાર્યના ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહીપાલ નામે હતા એટલે ભત્રીજા મહીપાલને દ્રોણાચાર્યે દીક્ષા આપી, એમને ભણાવી–ગણાવી “સુરાચાર્ય' નામથી પ્રસિદ્ધિ આપી.
સૂરાચાર્ય શબ્દ, પ્રમાણુ અને સાહિત્યશાસ્ત્રના પારગામી વિઠાન હતા. એમની પાસે કેટલાયે મુનિઓ અધ્યયન કરતા હતા.
માળવાના રાજા ભોજની વિદ્વત્સભાને પરાજય કર્યો હતો અને ભજવ્યાકરણની રચનામાં ભૂલ બતાવી ભેજને આશ્ચર્યાન્વિત કર્યો હતો તેથી જ એમના ઉપર ક્રોધે ભરાયો હતો.૧૯ પછી તે ધનપાલની સૂચનાથી સૂરાચાર્ય ગુપ્ત રીતે ધારામાંથી વિહાર કરી પાટણ પહોંચી ગયા હતા.
સુરાચાર્યું કષભદેવ અને નેમિનાથના ચરિતરૂપે “ઋષભ-મિ કાવ્ય 'નામે દ્વિસંધાનકાવ્યની સં. ૧૯૦(ઈ. સ. ૧૦૩૪)માં રચના કરી છે.
ધનેશ્વર મુનિઃ આ. જિનેશ્વરસૂરિ અને આ. બુદ્ધિસાગરસૂરિના શિષ્ય જિનભસૂરિ, જેઓ આચાર્ય થયાં પહેલાં ધનેશ્વર મુનિના નામથી ખ્યાત હતા, તેમણે વિ. સં. ૧૯૫(ઈ. સ. ૧૦૩૯)માં ચાવલી(ચંદ્રાવતી)માં “સુરસુંદરી' નામે કથાગ્રંથ ૨૫૦૦ ગાથા પરિમાણમાં મોટી બહેન સાથ્વી કલ્લામણમતિના આદેશથી રમે છે. આ કથા ૧૬ પરિચ્છેદમાં વિભક્ત છે અને આમાંનાં ઉપમા, દ્વેષ, તેમજ રૂપકથી વિભૂષિત વર્ણન ઉત્તમ કાવ્યકોટિનાં છે. રસના વૈવિધ્યમાં કવિએ પિતાનું અનેખું કૌશલ બતાવ્યું છે. એકંદરે આ એક પ્રેમકથા છે. આમાં પિતાની પ્રિયતમાના લાંબા વિરહ પછી વિદ્યાધરનું લગ્ન થયાની વાત આવે છે. આમાં આંતરકથાઓ પણ ઘણું છે.
શાંતિસુરિ: થારાપદ્રગથ્વીય આ. શાંતિસૂરિ રાજા ભીમદેવ ૧લાના સમયમાં કવિ અને વાદી તરીકે વિખ્યાત હતા. એમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પર પ્રમાણભૂત “શિષ્યહિતા” નામક વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદથી પૂર્ણ સમર્થ ટીકાગ્રંથ છે. આમાં પ્રાકૃત અંશ વિશેષ હોવાથી એ “પાઈયટીકા” નામથી પણ ઓળખાય છે. આ સિવાય એમણે ' જીવવિચાર પ્રકરણ” અને “ચત્યવંદન-મહાભાષ્યગ્રંથ પણ રચ્યા છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૮૧ પાટણમાં સંપક-વિહાર નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગથ્વીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખગ્ગાચાર્ય” બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે. એકદા તેઓ વિહાર કરતા ઉન્નતાયુ-ઊણ ગામે ગયા. ત્યાં એમણે ભીમ નામનો પ્રતિભાશાળી બાળક જોયે. એનાં માતાપિતાને સમજાવી આચાર્ય એને દીક્ષા આપી. હવે ભીમ શાંતિ મુનિના નામે ઓળખાવા લાગે. એ મુનિ વિદ્યાધ્યયન કરીને વિદ્વાન થતાં આચાર્યપદે પહોંચ્યા અને વિજયસિંહસૂરિના પટ્ટધર થયા.૨૧
પાટણની ભીમદેવ ૧ લાની સભામાં શાંતિસૂરિ વીંદ્ર અને વાદિચક્રવતીરૂપે પ્રસિદ્ધ હતા.૨૨ કવિ ધનપાલની પ્રાર્થનાથી શાંતિસૂરિએ માલવપ્રદેશમાં વિહાર કર્યો અને ભોજરાજાની સભાના ૮૪ વાદીઓને પરાજય કરી ૮૪ લાખ માળવી રૂપિયા (માળવાના એક લાખ રૂપિયા ગુજરાતના ૧૫ હજાર રૂપિયા બરાબર થતા એટલે ૧૨ લાખ ૬૦ હજાર ગુજરાતી રૂપિયા) પ્રાપ્ત કર્યા. આમાંથી ૧૨ લાખ રૂપિયાને ત્યાં ધારામાં જનમંદિર બંધાવવામાં ખર્ચ કર્યો અને ૬૦ હજાર રૂપિયાને થરાદના આદિનાથ મંદિરમાં રથ બનાવવા માટે ખર્ચ કર્યો હતે.
પિતાની સભાના પંડિતો માટે શાંતિસૂરિ વેતાલ જેવા હોવાથી રાજા ભોજે એમને વાદિવેતાલીની પદવીથી વિભૂષિત કર્યા હતા. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાંતિસૂરિએ મહાકવિ ધનપાલની “તિલકમંજરી’નું સંશોધન કર્યું. પછી પં. ધનપાલની સાથે તેઓ પાટણ આવ્યા. એ સમયે શેડ જિનદેવના પુત્ર પદ્મદેવને સાપ કરડ્યો હતો, તેને મરી ગયેલે જાણી લેકે ભૂમિમાં દાટવા ગયા હતા. આ. શાંતિસૂરિએ એને નિર્વિષ કરી જીવનપ્રદાન કર્યું હતું.
આ. શાંતિસૂરિએ લાટ-ભરૂચના વિદ્યાભિમાની કોલ કવિને પરાજિત કર્યો હતો.
શાંતિસૂરિને ૩૨ શિષ્ય હતા. એ બધાને પ્રમાણશાસ્ત્ર અને બૌદ્ધદર્શનને તેઓ અભ્યાસ કરાવતા હતા. ૨૩
તેઓ વિ. સં. ૧૦૭૬(ઈ.સ. ૧૦૨૦)માં સ્વર્ગસ્થ થયા.
શાંતિસૂરિ નામના અનેક આયાર્ય થયા છે એ માટે જુઓ “ન્યાયાવતારવાર્તિકવૃત્તિ-પ્રસ્તાવના” (પૃષ્ઠ. ૧૪૬– ૪૯).
મહેશ્વરસૂરિઃ સજજન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ ઈ. સ. ૧૦૫ર પૂર્વે પ્રાકૃતમાં “નાણપંચમીઠા’ નામે સુંદર ગ્રંથ રચ્યો છે. મહેશ્વરસૂરિ એક પ્રતિભાશાળી કવિ અને સંસ્કૃત -પ્રાકૃત-અપભ્રંશ ભાષાના પ્રકાંડ પંડિત હતા.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ] સેલકા કાલ
[ પ્ર. એમની કથાની વર્ણનશૈલી પ્રાસાદિક અને ભાવયુક્ત છે. તેઓ પ્રાકૃતમાં રચના કરવાનું કારણ બતાવતાં કહે છે કે “અલ્પબુદ્ધિવાળા લોકે સંસ્કૃત કવિતા સમજી શકતા નથી એટલે સર્વસુલભ પ્રાકૃતમાં કાવ્યરચના કરવામાં આવી છે. ગૂઢાર્થ અને દેશી શબ્દોથી રહિત તથા સુલલિત પદેથી ગ્રચિત અને રમ્ય પ્રાકૃત કાવ્ય કોને આનંદ આપતું નથી ? ૨૪ ગ્રંથની ભાષા પર અર્ધમાગધીને અને ક્યાંક અપબ્રશનો પ્રભાવ છે. ગાથાદને પ્રયોગ કર્યો છે. દ્વીપ નગરી વગેરેનાં વર્ણન આલંકારિક અને શ્લેષાત્મક ભાષામાં છે. વચ્ચે વચ્ચે કાવ્યના ભાવને સુભાષિતેથી, વિશદ કર્યો છે.
આ ગ્રંથમાં દસ થા છે. એ પૈકી પહેલી “જયસેનકથા' અને છેલ્લી “ભવિષ્યદત્તકથા” ૫૦૦-૫૦૦ ગાથાઓમાં છે અને બાકીની આઠ કથા ૧૨૫-૧૨૫ ગાથાઓમાં છે. આ રીતે ૨૦૦૦ ગાથાઓમાં આ ગ્રંથ રચાયેલે છે. દરેક કથામાં જ્ઞાનપંચમીને મહિમા બતાવવામાં આવ્યું છે. જેનાચાર્યોએ કાર્તિકની શુકલ પંચમીને “જ્ઞાનપંચમી પર્વ તરીકે નક્કી કરી એ દિવસે શાસ્ત્રોનાં. લેખન, પૂજન, સંમાન વગેરે કાર્ય કરવાનું વિધાન કરેલું છે.
આ. મહેશ્વરસૂરિએ “સંયમમંજરી” નામે કાવ્ય ૩૫ અપભ્રંશ દેવામાં રચેલું છે. આમાં આચાર અને નીતિને લગતે ઉપદેશ આપે છે. એના ઉપર સં. ૧૫૫ (ઈ. સ. ૧૪૯૪) માં રચાયેલી એક ટીકા પણ છે, જેમાં અનેક દષ્ટાંતકથાઓને સંગ્રહ છે.
એક “પુફવઈકહા” નામની પ્રાકૃત ભાષામાં રચાયેલી કૃતિ મળે છે, પણ એમાં એના કર્તાના નામનો ઉલ્લેખ નથી, પણ ગુરુ-નામ “સર્જનને તથા પ્રગુરુના નામ “અભયસૂરિ'નો નિર્દેશ કર્યો છે. એની હસ્તપ્રત વિ. સં. ૧૧૯૧ (ઈ. સ. ૧૧૩૫) માં લખાયેલી છે. સંભવતઃ આ કૃતિ સજજન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિની હોય એમ જણાય છે.૨૫
ઘા દ્વિવેદઃ વૃદ્ધનગર-વડનગરનો ઘા દિવેદ સંસ્કૃતને મહાપંડિત હતા. એણે “નીતિમંજરી” નામક ગ્રંથ રચે છે, જે ઈ. સ. ૧૦૫૪ માં લખીને પૂર્ણ કર્યો હતો.
દ્રોણાચાર્ય : દ્રોણાચાર્ય એક બહુશ્રુત મહાન આગમધર ચૈત્યવાસી આચાર્ય હતા. સ્વ-પર દર્શનેના સમર્થ જ્ઞાતા હતા. એમણે “ઘનિર્યુક્તિ” નામે ગ્રંથ ર છે. આ. અભયદેવસૂકિએ વિ. સં. ૧૧૨ (ઈ.સ. ૧૦૬૪) વગેરે સમયમાં રચેલી નવ આગમ પરની વૃત્તિઓનું સંશોધન એક પંડિતમંડલીએ કર્યું તેમાં દ્રોણાચાર્ય મુખ્ય સંશોધક હતા. ૨૭ આગમોની ટીકાઓ સિવાય બીજા ટીકા--
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૮૩ ગ્રંથનું પણ એમણે સંશોધન કર્યું હતું. દ્રોણાચાર્યનું પ્રતિક્ષેત્ર અણહિલવાડ હતું.
દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા. અણહિલવાડના રાજા ભીમદેવ ૧ લાના તેઓ મામા થતા હતા. ૨૮
અભયદેવસૂરિ અભયદેવસૂરિ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. આ. જિનેશ્વરસૂરિએ ધારાનગરીમાં ત્યાંના શેઠ ધનદેવના પુત્ર અભયકુમારને દીક્ષા આપી “અભયદેવ મુનિ’ નામથી પિતાને શિષ્ય બનાવ્યો. યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી અભયદેવ મુનિને આચાર્યપદ પ્રદાન કરી “અભયદેવસૂરિ” નામથી જાહેર કર્યા.
આ. અભયદેવસૂરિએ નવ અંગ-આગમો પર ટીકાઓ રચી અને નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી. આ અંગ–આગમોમાં એમણે ઠેર ઠેર વર્ણકસંદર્ભોને નિર્દેશ કર્યો છે આથી સર્વ પ્રથમ એમણે ઔપપાતિક-ઉપાંગસૂત્રની વૃત્તિ રચી, જેથી વારંવાર આવતાં નિર્દિષ્ટ વણેકસ્થાનમાં એકવાક્યતા જળવાઈ રહે. અભયદેવસૂરિએ પિતાની આ વૃત્તિઓમાં ખૂબ એકાગ્રચિત્ત બની એ કાલમાં પ્રાપ્ત અનેકાનેક પ્રાચીન–પ્રાચીનતમ સૂત્ર-પ્રતિઓને એકઠી કરી અંગસૂત્રોના પાઠ વ્યવસ્થિત કરવાનું મહાન કાર્ય કર્યું, આથી એમની વૃત્તિઓમાં પાઠભેદ તેમજ વાચનતર વગેરેને પુષ્કળ સંગ્રહ થયેલ છે. આ કાર્યમાં એમના અનેક વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યએ એમને સહાયતા આપી હતી, જેમનાં નામો ઉલ્લેખ એમણે પોતાની ગ્રંયાંત-પ્રશસ્તિઓમાં કર્યો છે.
આ. અભયદેવસૂરિની આ વૃત્તિઓનું સંશોધન તેમજ પરિવર્ધન ચિત્યવાસી મૃતધર દ્રોણાચાર્યું કર્યું હતું. દ્રોણાચાર્યને અભયદેવસૂરિ પ્રત્યે ભારે સદ્દભાવ હતા. જયારે દ્રોણાચાર્ય પિતાના પક્ષના ચૈત્યવાસી સાધુઓને આગમવાચના આપતા ત્યારે અભયદેવસૂરિ પણ એ વાચનામાં જતા. એ સમયે સ્વયં દ્રોણાચાર્ય ઊભા થઈને એમને સામે લેવા જતા અને એમનું આસન પિતાની પાસે જ નંખાવતા.૨૯ આ આદરભર્યા વ્યવહાર સામે શિષ્યો રેષે ભરાઈને બબડતા કે આ વળી આજકાલને અભયદેવ અમારા કરતાં શું મોટો થઈ ગયો છે?૩૦ એ સમયે દ્રોણાચાર્ય અભયદેવના ગુણનું પ્રદર્શન કરાવી એમને શાંત પાડતા અને અભયદેવસૂરિની તમામ વૃત્તિઓ જોઈ તપાસી આપવાનું પણ એમની સમક્ષ વચન આપતા.
આ. અભયદેવસૂરિએ ૧. જ્ઞાતાધર્મકથા-વૃત્તિ, સં. ૧૧૨૦(ઈ. સ૧૦૬૪) માં, ૨. સ્થાનાંગ-વૃત્તિ, એ જ વર્ષમાં, ૩. સમવાયાંગ-વૃત્તિ, એ જ વર્ષમાં, ૪. ભગવતી-વૃતિ, સં. ૧૧૨૮(ઈ. સ. ૧૦૭૨)માં, ૫. ઉપાસકદશા-ત્તિ, ૬. અંત
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૪] સેલંકી કાલ
[ પ્ર. કૃદશા-વૃત્તિ, ૭. અનુત્તરૌપપાતિક-વૃત્તિ, ૮. પ્રશ્નવ્યાકરણ–વૃત્તિ, ૯. વિપાક્સવવૃત્તિ, ૧૦. ઔપપાતિકસૂત્ર-વૃત્તિ તથા ૧૧. પ્રજ્ઞાપના તૃતીયપદસંગ્રહણી ગાથા ૧૭૩ વગેરે–આગમિક વૃત્તિઓ રચી. એમણે આ ઉપરાંત ૧૨. જિનેશ્વરસૂરિના
છઠ્ઠાણપયરણ” પર ભાષ્ય રચ્યું છે. ૧૩. હરિભદ્રસૂરિના “પચાસગ' પર વૃત્તિ, ૧૪. આરાધનાકુલક અને ૧૫. જયતિહુઅણસ્તોત્ર (અપભ્રંશમાં રચ્યાં છે.
આગમેની ટીકા રચતાં એમણે સંપ્રદાયપરંપરાને અભાવ, ઉત્તમ તકને અભાવ, વાચનાઓની અનેતા અને પુસ્તકની અશુદ્ધિઓ વગેરે મુશ્કેલીઓ જણાવી છે.
વળી તેઓ વૃત્તિઓના રચનાકાલ દરમ્યાન આયંબિલ વગેરે તપ કરતા, રાત્રે ઉજાગરા વેઠતા અને ખૂબ મહેનત કરતા તેથી એમને કોઢ થઈ ગયો હતો. આ રોગને દૂર કરવાના ઉપાય માટે, સેઢી નદીના કિનારે થાંભણ ગામના એક વૃક્ષ નીચે જિનેશ્વરની મૂર્તિ હતી તે એમણે “જયતિહુઅણ સ્તોત્રની રચના કરીને પ્રગટ કરી, થાંભણામાં સ્તંભન પાશ્વનાથનું મંદિર બંધાવી એ મૂતિને -ત્યાં સ્થાપિત કરી એમ કહેવાય છે.
સાધારણ સિદ્ધસેનસૂરિ જેમનું પૂર્વાશ્રમનું નામ “સાધારણ હતું તે સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૧૨ (ઈ. સ. ૧૦૬૭)માં “વિલાસવતી' નામક કૃતિ અપભ્રંશમાં ૧૧ સંધિઓમાં રચી છે.૩૩ વેતાંબર જૈનાચાર્યોએ અપભ્રંશમાં સ્વતંત્ર અને મેટી કથારૂપે રચેલી કૃતિઓમાં આ કૃતિને સર્વપ્રથમ કૃતિ માની શકાય.
નમિસાધુઃ નમિસાધુ થારાપદ્રીયગચ્છા આ. શાલિભદ્રસૂરિના પ્રશિષ્ય હતા. એમણે રુટ કવિના “કાવ્યાલંકાર' પર વિ. સં. ૧૧રપ(ઈ.સ. ૧૦૬૯)માં - વૃત્તિ-ટિપ્પણની રચના કરી છે.૩૪
નમિસાધુએ અપભ્રંશના ૧. ઉપનાગર, ૨. આભીર અને ૩. ગ્રામ્ય-આ ત્રણ ભેદો સંબંધી માન્યતાના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. રકટના વિધાનને નિરાસ કરતાં દેશ-પ્રભેદથી અપભ્રંશ ભાષા છે તે પ્રદેશની અપેક્ષાએ અનેક ભેદ- વાળી છે, તેનાં લક્ષણ તે તે દેશના લેકેથી જાણી શકાય છે, એમ કહ્યું છે.
નમિસાધુએ “આવશ્યક ચિત્યવંદન-વૃત્તિ'ની રચના સં. ૧૧રર(ઈ. સ. ૧૦૬૬) માં કરી છે.
જિનચંદ્રસૂરિઃ આ. જિનચંદ્રસૂરિએ “સંગરંગશાલા” નામને બૃહકાય ગ્રંથ સં. ૧૧૨૫(ઈ. સ. ૧૦૬૯)માં રચ્યો છે, જેને આ. દેવભદ્રસૂરિએ પ્રતિસંસ્કાર કર્યો છે. આ ગ્રંથમાં સંવેગભાવનાનું વર્ણન છે. સમગ્ર વર્ણન
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
( ૨૮૫ શાંતરસથી પૂર્ણ છે. એમાં અનેક કથાઓ વગેરે છે. આ જિનચંદ્રસૂરિએ પ્રશસ્તિમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિની ખૂબ પ્રશંસા કરી છે.
ચંદ્રપ્રભ મહત્તર : અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પોતાના શિષ્ય વીરદેવની પ્રાર્થનાથી “વિજયચંદચરિય” વિ. સં. ૧૧રહ(ઈ. સ. ૧૦૭૧)માં રહ્યું છે. આમાં આઠ પ્રકારની પૂજાના ફળનું વર્ણન આઠ કથાઓ દ્વારા કર્યું છે. કૃતિ સુંદર અને પ્રાસાદિક છે. આમાં ૧૦૬૩ ગાથા છે. | નેમચંદ્રસૂરિ : આ. નેમચંદ્રસૂરિ ઉદ્યોતનસૂરિના શિષ્ય આમદેવસૂરિના શિષ્ય હતા. સૂરિ થયા પહેલાં તેઓ “દેવેંદ્રગણિ” નામથી ઓળખાતા હતા. એ દેવેંદ્રગણિ નેમિચંદ્રસૂરિ)એ વિ. સં. ૧૧૨૯(ઈ. સ. ૧૦૭૩)માં અણહિલપાટમાં દેહફ્રેિં શેઠની વસતિમાં રહીને “ઉત્તરાધ્યયનસત્રની ૧૪૦૦૦ કપરિમાણ વૃત્તિ. રચી. વળી, એમણે “આખ્યાનકમણિકોશ'ની મહત્વપૂર્ણ રચના પ્રાકૃતમાં કરી છે. આને પ્રાકૃત કથાઓનો કોશ કહી શકાય. એમાં ૪૧ અધિકાર છે. એમણે “રત્નચુડ” નામની કથા રચવાને આરંભ ડિડિલપદ્રમાં કર્યો હતો અને એની પૂર્ણાહુતિચડાવલી(ચંદ્રવતી)માં કરી હતી. વીરજિનચરિત વિ. સં. ૧૧૪૧(ઈ. સ. ૧૦૮૫)માં ૩૦૦૦ શ્લોકપ્રમાણુ પ્રાકૃતમાં અણહિલવાડમાં રહીને રચ્યું હતું. | દેવભકસૂરિ : આ. અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નસૂરિના સેવક અને સુમતિવાચકના શિષ્ય ગુણચંદ્રગણિ, જેઓ આચાર્ય થયા પછી “દેવભદ્રસૂરિ'ના નામથી પ્રખ્યાત થયા, તેમણે વિ. સં. ૧૧૩૯(ઈ. સ. ૧૯૮૨)માં ૧૨૦૨૫, શ્લેક-પરિમાણ “મહાવીર–ચરિત” પ્રાકૃતમાં રચ્યું છે. આવડું મેટું મહાવીર સ્વામીનું ચરિત અન્ય કોઈ કવિનું જાણવામાં આવ્યું નથી. આ ચરિત આઠ પ્રસ્તાવોમાં વિભકત છે. એમાં ભિન્ન ભિન્ન છંદોના ઉપયોગથી થયેલી કાવ્યની મનહરતા એમનાં રાજા નગર વગેરેનાં વર્ણનમાં જોવાય છે. એમાં કેટલાંક પદ્ય અપભ્રંશમાં પણ છે. સંસ્કૃત અવતરણે પણ જોવાય છે. ત્રીજા પ્રસ્તાવમાં વિદ્યાધરની કથા હૃદયંગમ છે.
વળી, એમણે “કહારયણસ નામનો ગ્રંચ વિ. સં. ૧૧પ૮(ઈ.સ. ૧૧૨)-- માં ભરૂચમાં રહીને પ્રાકૃતમાં ૧૧૫૦૦ પ્રમાણુ રચે છે. કથાઓની આ મહત્વપૂર્ણ રચનામાં ૫૦ કથાનક છે, જે ગદ્ય અને પદ્યમાં અલંકારપ્રધાન પ્રાકૃત ભાષામાં લખાયાં છે. આ બધાં લૌકિક કથાનક અપૂર્વ છે, જે બીજે જોવામાં આવતાં નથી.
વળી, એમણે “પાર્શ્વના ચરિત', “અનંતનાથસ્તોત્ર “વીતરાગસ્તવ” ઉપરાંત દર્શનવિષયક “પ્રમાણુપ્રકાશ” નામનો નાનો ગ્રંથ રચ્યું છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૦૧] સેલંકી કાલ
[ પ્ર. આ આચાર્યો “શ્રેયાંસનાથ ચરિત” પણ પ્રાકૃતમાં રચ્યું હોય એમ જણાય છે. - વર્ધમાનસૂરિ: નવાંગીવૃત્તિકાર આ. અભયદેવસૂરિના શિષ્ય આ. વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪ (ઈ.સ. ૧૦૮૪)માં ૧૫૦૦૦ પ્રાકૃત ગાથામાં “મનોરમાચરિત' જયસિંહદેવના રાજ્યકાલમાં રચ્યું છે અને ૧૦૦૦ લેકપ્રમાણુ “આદિનાથચરિત” પણ પ્રાકૃતમાં રચ્યું છે. આ ચરિત પાંચ અવસરેમાં વિભક્ત છે. આદિનાથનું આવડું મોટું ચરિત બીજા કોઈ કવિનું મળ્યું નથી. ક્યાંક અપભ્રંશ ભાષાને પણ ઉપયોગ કર્યો છે.
દેવચંદ્રસૂરિઃ પૂર્ણતલગચ્છના આ. ગુણસેનસૂરિના શિષ્ય અને આ. હેમચંદસૂરિના ગુરુ આ. દેવચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૦ (ઈ. સ. ૧૧૦૪)માં પ્રાકૃતમાં પધાત્મક ૧૨૧૦૦ શ્લેકપ્રમાણ “સંતિનાચરિય” નામનો ગ્રંથ રચ્યો છે. આવડું મોટું શાંતિનાથનું ચરિત બીજા કેઈ કવિએ રચેલું જણાતું નથી.
વળી, એમણે ૧૭ કડવકમાં “સુલસફખાણ' નામક ચરિતગ્રંથ અપભ્રંશમાં ર છે. એ સિવાય આ. પ્રદ્યુમ્નસૂરિના “મૂલસુદ્ધિપયરણ” ગ્રંથ ઉપર વિ. સં. ૧૧૪૬ ઈ. સ. ૧૦૮૯)માં ટીકા રચી છે. - જિનદત્તસૂરિ આ. જિનવલ્લભસૂરિની પાટે આ. જિનદત્તસૂરિ નામના આચાર્ય થયા. વિ. સં. ૧૧૩૨(ઈ. સ. ૧૦૭૬)માં એમને જન્મ ધોળકામાં થયેલ. એમને ધર્મદેવ ઉપાધ્યાયે વિ. સં. ૧૧૪૧(ઈ. સ. ૧૦૮૫)માં દીક્ષા આપી “સોમચંદ્ર” મુનિ નામ આપ્યું. આચાર્યપદવી મળતાં તેઓ “જિનદત્તસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા. એમણે અનેક ગ્રંથ રચ્યા છે. અપભ્રંશના ત્રણ ગ્રંથે પૈકી ૧. “ચર્યરી' એમણે વાગડપ્રદેશમાં વિહાર કરતાં જિનવલ્લભસૂરિની સ્તુતિરૂપે ૪૭ કડીઓમાં કુંદછંદમાં રચી છે; ૨. “ધર્મોપદેશરસાયનરાસ’ ૭૦ ચોપાઈબંધમાં રચેલે પ્રાપ્ત થાય છે. આમાં ગુરુ અને શ્રાવકનાં લક્ષણો ઉપર ભાર મૂકતાં ઉપદેશ આપવામાં આવ્યો છે; અને ૩. “કાલસ્વરૂપકુલક” પણ ઉપદેશાત્મગ્રંથ છે. આ સિવાય એમણે ૪. ગણધર-સાર્ધશતક (પ્રા.), ૫. સંદેહદેલાવલી (પ્રા.), ૬. ચિત્યવંદનકુલક (પ્રા.), ૭. ગણધરસપ્તતિ (પ્રા.), ૮. સર્વાધિષ્ઠાવિસ્મરણસ્તોત્ર (પ્રા.), ૯. સુગુરુપરતંત્ર્ય, ૧૦. વિંશિકા, ૧૧. વિવિનાશિસસ્તોત્ર, ૧૨. ઉપદેશકુલક, ૧૩. વ્યવસ્થાકુલક, ૧૪. શ્રુતસ્તવ, ૧૫. અધ્યાત્મગીત, ૧૬. ઉસૂત્રપદઘાટનકુલક, ૧૭. દર્શનકુલક વગેરે ગ્રંથ રચ્યા છે.
એમણે “કાલસ્વરૂપકુલક” પાઈમાં એક એતિહાસિક માહિતી આપી છેઃ विकमसंवच्छरि सयबारह हुथइ पणहउ सहु घरबारह । એટલે વિ. સં. ૧૨૦૦(ઈ. સ. ૧૧૪૪)માં બધાં ઘરબાર નાશ પામ્યાં. મતલબ
Page #318
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ]
ભાષા અને સાહિત્ય
[ ૨૮૭
એમ લાગે છે કે આ સમયમાં ઘોળકામાં પરચક્ર આવ્યું હશે. પાછલા વર્ષમાં કુમારપાલ ગુજરાતના અધિપતિ થયો હતો એટલે કુમારપાલ ગાદીએ આવતાં રાજ્યમાં થોડી અવ્યવસ્થા થતાં કોઈ ધાડપાડુઓએ ધોળકામાં લૂંટફાટ કરી હોય અથવા ધરતી કંપ થયો હોય, એને નિર્દેશ લાગે છે.
ચંદ્રપ્રભસૂરિ પર્ણમિકગચ્છના સંસ્થાપક ચંદપ્રભસૂરિએ “પ્રમેયરનકોશ' નામનો સંક્ષિપ્ત દાર્શનિક ગ્રંથ વિ. સં. ૧૧૪૯(ઈ.સ. ૧૯૩)માં રચ્યો છે. આમાં કેટલાક વાદ સંક્ષિપ્ત અને સરળ રૂપે ગ્રથિત કરેલા છે. ૫
ધમધષસૂરિ પર્ણમિકગચ્છના સંસ્થાપક આ. ચંદપ્રભસૂરિના શિષ્ય ધર્મષસૂરિએ સં. ૧૧૪ (ઈ. સ. ૧૦૯૩)માં “શબ્દસિદ્ધિ” નામક વ્યાકરણ ગ્રંથની રચના કરી છે, જે હજી સુધી મર્યો નથી. રાજા સિદ્ધરાજ જયસિંહ આ આચાર્યની વિદ્વત્તાને પ્રશંસક હતો.
શ્રીપાલ કવિઃ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની વિકસભાના પ્રમુખ કવિ પરમહંત શ્રીપાલે ઘણું કૃતિઓ રચી છે. “દુર્લભસરોરાજ-પ્રશસ્તિ, “સહસ્ત્રલિંગસર-પ્રશસ્તિ,” “રુદ્રમહાલય-પ્રશસ્તિ, “વૈરચનપરાજય' કાવ્ય, વડનગર પ્રાકાર-પ્રશસ્તિ” અને “ચતુર્વિશતિજિનસ્તુતિ” તેમજ કેટલાંક સુકિતસુભાષિત રચેલાં છે. એ પૈકી આજે “વડનગર પ્રાકાર-પ્રશસ્તિ, “ચતુર્વિશતિજિનસ્તુતિ” અને કેટલાંક સુભાષિત મળી આવ્યાં છે. મળી આવેલી એમની કૃતિઓ કવિત્વકૌશલથી ભરપૂર છે, એમની કાવ્યપ્રતિભાની પૂરતી પરિચાયક છે.
મહારાજા સિદ્ધરાજ શ્રીપાલને “કવીંદ્રા” અને “ ભ્રાતા” કહીને માનભેર સંબોધતો હતો.૩૪ વડભાષાચક્રવર્તી તરીકે ખ્યાતિ પામેલા કવિ શ્રીપાલે એક જ દિવસમાં મહાપ્રબંધ ર હતો.૩૭ સંભવતઃ એ પ્રબંધ “વરેચનપરાજય' હોય.
એ કાવ્ય આપણને પ્રાપ્ત થયું નથી. વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્ય વચ્ચે વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં થયેલા વાદ–પ્રસંગે શ્રીપાલ કવિ પ્રમુખ હતો. શ્રીપાલ વાદિદેવસૂરિની પાંડિત્યપ્રતિભાને ઉપાસક હતો. એણે અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ ચેલા “નાભય-નેમિ-કાવ્ય” અથવા “હિંસંધાન કાવ્ય”નું સંશોધન કર્યું હતું.
કવિ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ પણ મહાવિદ્વાન હતા, પણ એની કોઈ રચના મળતી નથી. કવિ સિદ્ધપાલને પુત્ર વિજયપાલ સારે વિદ્વાન હતો એ એણે રચેલા “દ્રૌપદીસ્વયંવર ' નાટક પરથી જણાઈ આવે છે.
આ, હેમચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩): ગુજરાતના ઈતિહાસમાં
Page #319
--------------------------------------------------------------------------
________________
સાલી કાલ.
[ 310
૨૮૯ ]
કલિકાલસવ 1 આ. હેમચંદ્રસૂરિના સમય સુવર્ણ યુગના નામથી પ્રસિદ્ધ છે. આ સુવ યુગમાં ગુજરાતે સર્વાં ગીણ વિકાસ સાધ્યા હતા. સિદ્ધરાજ અને કુમારપાલના આ શાસનકાલમાં ગુજરાતના સામ્રાજ્યના વિસ્તારની સાથેાસાથ કલા, વિદ્યા, વાણિજ્ય આદિ બધાં ક્ષેત્રમાં પ્રગતિની ચરમ સીમા સધાઈ હતી.
.
*
વિદ્યા-સાહિત્યના ક્ષેત્રમાં જોઈએ તે આ. હેમચંદ્રસૂરિએ ગુજરાતના નહિ,. પણ સમગ્ર ભારતના સાહિત્યાચાર્ય સ્વરૂપે અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. માળવા અને ગુજરાતમાં રાજકીય સ્પર્ધા ચાલતી હતી તેમાંથી સાંસ્કારિક સ્પર્ધા પણ જન્મ પામી. પરિણામે સંસ્કારપ્રિય રાજા સિદ્ધરાજની વિનંતીથી આ. હેમચ ંદ્રસૂરિએ · સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામક વ્યાકરગ્રંથ, એની લઘુવૃત્તિ અને બૃહદ્ઘત્તિ સાથે રચ્યા. આ. હેમચંદ્રસૂરિની સ`તામુખી પ્રતિભાએ કેવળ વ્યાકરણના સર્જીનથી પરિતેષ ન માન્યા; એમણે અભિધાનચિંતામણિ ', ‘અનેકાય સંગ્રહ,’ ‘નિધ ટુકાશ’ અને ‘દેશીનામમાલા’ જેવા શબ્દકોશ, ધાતુપારાયણુ, લિંગાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપે અપભ્રંશ વ્યાકરણની સર્વપ્રથમ રચના કરી, ‘ કાવ્યાનુશાસન ’ જેવા અલંકાર-ત્રય, છંદાનુશાસન” જેવું છંદઃશાસ્ત્ર, ′ પ્રમાણમીમાંસા' ‘અન્યયોગદ્વાત્રિશિકા' અને વેદાંકુશ' જેવા દ'નગ્ર ંથા, સંસ્કૃત-પ્રાકૃત દ્વાશ્રય જેવાં ઋતિહાસકાવ્યા, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' અને ‘પરિશિષ્ટપ’જેવાં પુરાણકાવ્યા, યોગશાસ્ત્ર' જેવા યોગવિષયક ગ્રંથ, ‘અહુન્નીતિ' જેવા નીતિવિષયના ગ્રંથ અને સ્તુતિ-કાવ્યો રચી પોતાની વિદ્યાવિષયક વૈવિધ્યપૂર્ણ પ્રતિભાના પરિચય કરાવ્યા છે.૩૯ આથી પિટસન જેવા વિદ્વાને આ સાહિત્યરચનાથી આશ્રમ મુગ્ધ બની આચાર્ય હેમચંદ્રને જ્ઞાનમહાદધિ'ના બિરુદથી અલંકૃત કર્યાં છે.
:
આ. હેમચ ́દ્રસૂરિના જન્મ વિ. સ. ૧૧૪૫(ઈ. સ. ૧૦૮૯)માં ધધુકામાં થયા હતા. વિ. સં. ૧૧૫૦(ઈ. સ. ૧૦૯૪)માં એમને આ. દેવચંદ્રસૂરિએ ખભાતમાં દીક્ષા આપી ‘સામચંદ્ર’ મુનિનામ આપ્યું'. યાગ્યતા પ્રાપ્ત થતાં એમને સં. ૧૧૬૬ (ઈ. સ. ૧૧૧૦)માં રિ-પદવી આપવામાં આવી અને એમણે હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ મેળવી. તેઓ સં. ૧૨૨૯(ઈ. સ. ૧૧૭૩)માં સ્વર્ગીસ્થ થયા. એમણે ૮૪ વર્ષના ગાળામાં વિદ્યા, કલા અને ધ–સંસ્કૃતિનાં અપૂર્વ કા કર્યાં હતાં.
આ. રામચદ્રસૂરિ : આ. હેમચંદ્રસૂરિના શિષ્ય આ. રામચંદ્રસૂરિ શીઘ્રકવિ હતા. સિદ્ધરાજ જયસિંહે એમનુ શીઘ્રકવિત્વ જોઈ ને એમને · કવિકટારમલ ’ની પદવીથી નવાજ્યા હતા. મહાકવિ શ્રીપાલે રચેલી સહસ્રલિંગ સરાવરની પ્રશસ્તિ અનેક વિદ્વાનેએ સમાન્ય કરી ત્યારે આ. રામચંદ્રસૂરિએ એમાંથી એ દૂષણુ
Page #320
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ]
ભાષા અને સાહિત્ય
[ ૨૮૯
બતાવ્યાં હતાં. તેઓ ખૂબ સ્વતંત્ર માનસ ધરાવતા હતા. એમણે અનેક ગ્રંથો રચી પિતાની દિશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તેમજ સાહિત્યશાસ્ત્ર સંબંધી પ્રતિભા બતાવી છે. ગુજરાતના નાટયલેખકોએ રચેલાં ૨૨ નાટકે પૈકી અડધાં જેટલાં આ. રામચંદ્રસૂરિએ રચ્યાં છે. બધા ગ્રંથમાં “નાટયદર્પણ” નામક કૃતિમાં એમની બહુશ્રુતતાનાં દર્શન થાય છે. એમાં એમણે ૪૪ નાટકનાં અવતરણ આપ્યાં છે. આ ઉપરાંત એમાં એમણે “રસ'નું લક્ષણ અને અભિનેતાની નાટયવિભાવના વિશે નવીન મૌલિક મત દર્શાવ્યો છે. એમની ખ્યાતિ “પ્રબંધશત ના કર્તા તરીકે જાણીતી છે, પણ આજે એમના ગ્રંથ તેની સંખ્યામાં ઉપલબ્ધ નથી. એમણે રચેલી કૃતિઓ આટલી જાણવા મળે છે: ૧. નલવિલાસ નાટક,૪° ૨. કૌમુદીમિત્રાણુંદ પ્રકરણ, ૩. મલ્લિકામકરંદ પ્રકરણ, ૪. સત્યહરિ ચંદ્ર નાટક, ૫. રાઘવાક્યુદય નાટક, ૬. યાદવાલ્યુદય નાટક, ૭. રઘુવિલાસ નાટક, ૮. રોહિણમૃગાંક પ્રકરણ, ૯. વનમાલા નાટિકા, ૧૦. નિર્ભયભીમ વ્યાયોગ, ૧૧. યદુવિલાસ નાટક, ૧૨. સુધાકલશ, ૧૩. દ્રવ્યાલંકાર પત્તવૃત્તિ સહ(ગુણચંદ્રસૂરિ સાથે), ૧૪. નાટ્યદર્પણ પજ્ઞવૃત્તિ સહ (ગુણચંદ્રસૂરિ સાથે), ૧૫. હેમબૃહન્યાસ. ઉપરાંત કેટલાંક સ્તોત્ર અને સો ગ્લૅક કુમારવિહારશતક નામે એક ખંડકાવ્ય મોટા છંદમાં રચ્યું છે. આમાં કુમારપાલ રાજાએ બંધાવેલા પાર્શ્વનાથ-જિનાલયનું કાવ્યમય શેભાભર્યું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.૪૧ એમાંથી તત્કાલીન શિલ્પસ્થાપત્યની કેટલીયે હકીકત જાણવા મળે છે. તેઓ પોતાની કવિતા વિશે આત્મવિશ્વાસ પ્રગટ કરતાં કહે છે?
प्रबन्धा इक्षुवत् प्रायो होयमानरसाः क्रमात् ।
कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादु पुरः पुरः ॥ કકસૂચિ: ઉપકેશગચ્છીય આ. દેવગુપ્તસૂરિના શિષ્ય આ. કક્કરિએ આ. હેમચંદ્રસૂરિ અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી ક્રિયાહીન ચિત્યવાસીઓને વિ. સં. ૧૧૫૨ (ઈ. સ. ૧૦૯૬)માં હરાવી ગચ્છ બહાર કર્યા હતા. એમણે “મીમાંસા', “જિનચૈત્યવંદનવિધિ” અને “પંચપ્રમાણિકા” નામક ગ્રંથની રચના કરી છે. - ભદ્રેશ્વરસૂરિઃ આ. ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃતમાં “કહાવલી' નામે ગદ્યાત્મક ગ્રંથ ૨૪૦૦૦ કપ્રમાણ ર છે. આમાં ૬૩ શલાકા પુરુષ, કાલકાચાર્ય, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરેનાં ચરિત આલેખ્યાં છે. છેલ્લે પ્રબંધ આ. હરિભદ્રસૂરિન છે, જે અપૂર્ણ છે, એટલે આ ગ્રંથ ઈ. સ.ના ૧૦– ૧૧ સૈકાની રચના હેવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથ ઈતિહાસની દૃષ્ટિએ
સ. ૧૯
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ] સેલંકી કાલ
[ પ્ર. અત્યંત ઉપયોગી છે.
નેમિચંદ્રગણિ અથવા જસ (૧૧ મો સેકે) : આ. વીરભદ્ર કે વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રગણિ અથવા એમના જસ નામના કઈ શિષ્ય “તરંગલેલા' નામની કૃતિ પ્રાકૃતમાં ૪૫૦ ગાથાઓમાં રચી છે. આ. પાદલિપ્તસૂરિએ પ્રાકૃતમાં રચેલી “તરંગવાઈ કથાનો આમાં સાર આપવામાં આવે છે. કર્તાના જણાવ્યા મુજબ મૂળ “તરંગવાઈ' જે કુલકે, ગુપિતયુગલક, કુલક અને દેશ્ય શબ્દોથી ભરપૂર હતી તે બધું કાઢી નાખીને માત્ર કથાનો સંક્ષેપ આ કૃતિમાં કર્યો છે.
બિહણ કવિઃ કાશ્મીરી કવિ બિલ્પણ રાજા કર્ણદેવ(ઈ. સ. ૧૦૬૪૧૦૯૪)ના સમયમાં ગુજરાતની રાજધાની પાટણમાં આવ્યું હતું. એણે કર્ણદેવ રાજાની એક પ્રણયથાને અનુલક્ષી “કર્ણસુંદરી'નાટિકા રચી છે, જે મંત્રી સંપન્કર અપર નામ સાંદ્ર મહેતાએ બંધાવેલા શાંતિનાથ જિનમંદિરના યાત્રત્સવ પ્રસંગે ભજવવામાં આવી હતી.૪ર આ નાટિકામાં મંત્રી સાંતૂ, રાજા કર્ણદેવ અને એની પટરાણી મયણલ્લાદેવીએ ગઝની ઉપર કરેલી ચડાઈ વિશે કેટલીક સૂચક એતિહાસિક વિગત મળી આવે છે. વસ્તુતઃ ગઝની ઉપર ચડાઈ નહીં, પરંતુ ગઝનીના કેઈ સુલતાનના લશ્કર સાથે યુદ્ધ થયું હશે.
કવિ છેડે સમય ગુજરાતમાં રહીને સોમનાથની યાત્રાએ ગયો હતો. ત્યાંથી દક્ષિણમાં કલ્યાણના ચાલુક્ય રાજા વિક્રમાંકદેવની રાજસભાનો મુખ્ય વિદ્વાન બની રાજવીના ગુણત્કીર્તન માટે એણે ૧૮ સગેવાળું “વિક્રમાંકદેવચરિત” મહાકાવ્ય રચ્યું.
આ સિવાય બિહણના નામ ઉપર “ચૌરપંચાશિકા” અને “પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યાં મળે છે, પરંતુ એ આ જ બિહણ છે એ કહેવું મુશ્કેલ છે.
મુનિચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૪૦ પૂર્વે) : સિદ્ધાંતિક તરીકે ખ્યાતિ પામેલા આ. મુનિચંદ્રસૂરિ આ. યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિના પટ્ટધર હતા અને આ. વાદીદેવસૂરિના ગુરુ હતા. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના રહસ્યવેદી હતા.
આ. શાંતિસૂરિ પાટણમાં પોતાના ૩૨ શિષ્યોને પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા ત્યારે મુનિચંદ્રસૂરિ નાડોલથી વિહાર કરી પાટણ આવ્યા હતા. તેઓ પાટણમાં ચિત્યપરિપાટી કરતાં કરતાં આ. શાંતિસૂરિ માં શિષ્યોને પાઠ ભણાવી રહ્યા હતા ત્યાં આવ્યા ને ઊભા રહીને પાઠ સાંભળવા લાગ્યા. પછી તેઓ લગાતાર પંદર દિવસ સુધી આ પ્રકારે પાઠ સાંભળતા રહ્યા. સોળમા દિવસે
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૨૯૧ , જ્યારે બધા શિષ્યોની પરીક્ષા લેવાતી હતી ત્યારે મુનિચંદ્રસૂરિએ આપેલા જવાબથી ( શાંતિસૂરિ ખૂબ સંતુષ્ટ થયા. મુનિચંદ્રનો બૌદ્ધિક ચમત્કાર જોઈ શાંતિસૂરિએ એમને પોતાની પાસે રાખી પ્રમાણુશાસ્ત્ર વિશેષ અભ્યાસ કરાવ્યું હતું.
આ. મુનિચંદ્રસૂરિએ નાના-મોટા ૩૦ ગ્રંથ રચ્યા છે. કેટલાક ગ્રંથ તે આ. હરિભદ્રસરિએ રચેલા ગ્રંથના વ્યાખ્યાનરૂપે છે. કેટલાક ગ્રંથ પાટણમાં રહીને રચ્યા છે. કેટલાક ગ્રંથ આ પ્રકારે છે : ૧. અનેકાંત જયપતાકા-ટિપણ, ૨. લલિતવિસ્તરા-પંજિકા, ૩. ઉપદેશપદ-સુખધા-વૃત્તિ, ૪. ધર્મબિંદુ-ત્તિ, પ. યોગબિંદુવૃત્તિ, ૬. કમ પ્રકૃતિ-વિશેષવૃત્તિ, ૭. આવશ્યક(પાક્ષિક)-સપ્તતિકા, ૮. રસાલે (પ્રાકૃતમય) પ્રશ્નોત્તર, ૯. સાર્ધશતક-ચૂર્ણિ, ૧૦. ગાયાકોશ વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. - નેમિચંદ્રસૂરિ (ઈ. સ. ૧૧ મો સિક) : આ. જિનચંદ્રસૂરિના શિષ્ય આ. - નેમિચંદ્રસૂરિએ પ્રવચનસારોદ્વાર' નામક ગ્રંથની રચના કરી છે. આમાં ૨૭૬ હારેમાં ૧૫૯૯ ગાથાઓથી જૈનધર્મ સંબંધી અનેક વિષયો ઉપર વર્ણન કર્યું છે. બીજી રીતે કહીએ તે આ ગ્રંથને જૈન વિશ્વકોશ ગણી શકાય.
આ “પ્રવચનસાધાર' પર આ. સિદ્ધસેનસૂરિએ ટીકા રચી છે.
મલયગિરિસૂરિ : આગમ સાહિત્યના સૌથી મોટા ટીકાકારોમાં આ. મલયગિરિનું સ્થાન મહત્વનું છે. એમણે પોતાની અનેક કૃતિઓ પૈકી કઈમાંયે રચના વર્ષ આપ્યું નથી તેમ પોતાના વિશે પણ કશી માહિતી આપી નથી.
એમણે પતે રચેલું “શબ્દાનુશાસન' જે “મુષ્ટિવ્યાકરણ” પણ કહેવાય છે, તેમાં -એમણે માત કુમારપાત્ર સંતાન એવું ઉદાહરણ આપ્યું છે.૪૪ અને એમાં ક્રિયાપદ હ્યસ્તન ભૂતકાળમાં હેઈ કર્તા થડા સમય ઉપર બનેલા બનાવની વાત કરે છે એવું અનુમાન સ્વાભાવિક રીતે થઈ શકે. આ. મલયાગરિ ગુજરાતમાં થઈ ગયા એ તે નિશ્ચિત છે, પણ ઉપર્યુક્ત પ્રમાણના આધારે તેઓ ઈ. સ.ના ( ૧૨મા સૈકામાં થયેલા રાજા કુમારપાલ (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૩) ના અને આ. 'હેમચંદ્રસૂરિના સમકાલીન હેય. આમ છતાં તેઓ આ. હેમચંદ્રસૂરિને ગુરુ જેવું માન આપતાં આવશ્યક સૂત્ર ઉપરની એમની ટીકામાં કુલ રસુતિપુ જુદ: એવી નેધ કરે છે. આ. મલયગિરિએ ચેલા ગ્રંથ આ પ્રકારે જાણવા મળે છે? 1. આવશ્યકસૂત્ર-વૃત્તિ ૪૫ ૨. ઓઘનિક્તિ -વૃત્તિ, ૩. જીવાજીવભિગમસૂત્રવૃત્તિ, ૪. તિબ્બરંડક-વૃત્તિ, ૫. નંદિસવ-વૃત્તિ, ૬. પિંડનિર્યુક્તિ-વૃત્તિ, ૭. પ્રજ્ઞાપનાવૃત્તિ, ૮. ભગવતીસૂત્ર તીયા ક-કૃતિ, ૯. રાજકીય-વૃત્તિ, ૧૦. વ્યવહારસ્વવૃત્તિ, ૧૧. સૂર્યપ્રાપ્તિ-વૃત્તિ, ૧૨. વિશેષાવશ્યક-વૃત્તિ, ૧૩. બૃહત્કલ્પસૂત્રની પીઠિકા ઉપરની વૃત્તિ-એ પછીની વૃત્તિ સેમરીએ પૂર્ણ કરી છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
સાલકી કાલ
[ પ્રશ્ન
૨૨ ]
એમ જણાય છે કે બૃહત્કલ્પસૂત્રની વૃત્તિ લખતાં લખતાં જ આ. મયગિરિનું અવસાન થયું હશે. ‘ જંબૂદીપ-પ્રાપ્તિ ' પરની એમની વૃત્તિ નાશ પામી હાવાનું વિધાન સત્તરમા સૈકાના ટીકાકાર પુણ્યસાગર અને શાંતિ, કયુ છે,૪૬ પણ એ વૃત્તિની પ્રતિ જેસલમેરના ભંડારમાંથી મળી આવી છે. તત્ત્વાર્થ સૂત્ર ઉપર પણ એમણે વૃત્તિ રચી હતી, જે આજે ઉપલબ્ધ નથી.
જિનવલ્લભસૂરિ : આ. અભયદેવસૂરિના શિષ્ય આ. જિનવલ્લભસૂરિને આ. દેવચંદ્રસૂરિએ આચાર્ય પદવી આપી હતી. તેએ આગમ અને સાહિત્યના વિદ્વાન હતા. તેઓ ક્રાંતદી વિચારક હતા. એમણે પાંચને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણા કરી હતી. આ. જિનવલ્લભસૂરિએ અનેક ગ્રંથાની રચના કરી છે : ૧, પિંડવિશુદ્ધિ પ્રકરણ, ૨. ગણુધરસા શતક, ૩. આમિકવસ્તુવિચાર, ૪. કર્માદિ વિચારસાર, ૫. સંઘપટ્ટક, ૬. ધર્મશિક્ષા, ૭. વધુ માનસ્તવ, ૮. વિવિધ ચિત્રાત્મક સ્તેાત્રો વગેરે. આ. જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે વિ. સં. ૧૧૭૩(ઈ. સ. ૧૧૧૭) માં રચેલા ‘બડસ્તિકાવચૂણિ 'નામક ગ્રંચમાં જણાવ્યું છે કે આ. જિનવલ્લભ સૂરિએ વિ. સં. ૧૧૬૪(ઈ. સ. ૧૧૦૮)માં પેાતાનાં સઘળાં ચિત્રકાવ્ય ચિતાના વીરપ્રભુના મંદિરમાં ભીંત પર ઉત્કીર્ણ કરાવ્યાં હતાં, એ મદિરના દ્વારની બંનેે બાજુએ ‘ધર્મ શિક્ષા' અને ‘સધપટ્ટક' ગ્રંથ કાતરાવ્યા હતા.
શાંતિસૂરિ : આ. નેમિચંદ્રસૂરિના શિષ્ય આ. શાંતિસૂરિએ પેાતાના શિષ્ય મુનિચંદ્રની પ્રાર્થનાથી સં. ૧૧૬૧(ઈ. સ. ૧૧૦૫)માં ‘પૃથ્વીચદ્રચરિત’ નામક ગ્રંથ પ્રાકૃતમાં ૭૫૦૦ Àાકપ્રમાણ રચ્યા છે.
મલધારી હેમચદ્રસૂરિ : રાજા કર્ણદેવે જેમને મલધારી ’ બિરુદ આપ્યું હતું તે હ પુરીય ગચ્છના આ. અભયદેવસૂરિના શિષ્ય હૅમચંદ્રસૂરિ નામે હતા. રાજશેખરસૂરિ પોતાની પ્રાકૃત દ્વચાશ્રયમહાકાવ્ય' પરની વૃત્તિ( વિ. સ. ૧૩૦૭– ઈ. સ. ૧૨૫૧ )ની પ્રશસ્તિમાં જણાવે છે કે હેમચદ્ર પૂર્વાશ્રમમાં પ્રદ્યુમ્ન નામે રાજસચિવ હતા અને એમણે ચાર પત્નીઓને ત્યજીને આ. અભયદેવસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી હતી. દીક્ષિત-અવરથામાં એમના ઉત્તમ ચારિત્ર્યને જોઈ તે રાજા સિદ્ધરાજ જયસિંહે એમના ઉપદેશથી પાતાના રાજ્યમાં ૮૦ દિવસનુ અભારિપત્ર લખી આપ્યું હતું. વળી, એમના ઉપદેશથી જિનચૈત્યનાં શિખરાને સાનાના કળશ-દડાથી શણગારવામાં આવ્યાં હતાં. રાજા સિદ્ધરાજ એમનુ વ્યાખ્યાન સાંભળવા સ્વયં આવતા હતા.૪૭ મલધારી આ. હેમચંદ્રે અનેક ગ્રંથ રચ્યા છે, જે લગભગ એક લાખ શ્લોકનું પરિમાણ ધરાવે છે. તેમાં મુખ્ય ૧. જીવસમાસ વિવરણ (વિ. સ. ૧૧૬૪-ઈ. સ. ૧૧૦૮ ), ૨. ભવભાવના
:
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૨ મું . ભાષા અને સાહિત્ય
[ ૨૪ (વિ. સં. ૧૧૭૦-ઈ. સ. ૧૧ ૧૪), ૩. વિશેષાવશ્યકભાષ્ય-બૃહદવૃત્તિ (વિ. સં. ૧૧૭૫–સં. ૧૧૧૯), ૪. ઉપદેશમાલા-પ્રકરણ વગેરે રચ્યા છે. આગમના ટીકાકારોમાં માલધારી આ. હેમચંદ્રની ગણના થાય છે. આગમની ટીકાઓમાં એમણે ૫. આવશ્યકમૂત્ર ટીકા, ૬. નંદીસૂત્ર-ટિપ્પણ, ૭. અનુગારસૂત્ર-ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે.૪૮ આ આચાર્યો કાવ્ય-સાહિત્યના ગ્રંથમાં નેમિનાહચરિઉ ૪૦૫૦ ગાથા પ્રમાણે પ્રાકૃતમાં રચ્યું છે, પણ એ, “ભવભાવનાનો એક ભાગ છે તેથી એની સ્વતંત્ર ગણના કરવામાં આવી નથી. “વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિની રચનામાં પિતાના સાત સહાયક વિદ્વાનોનાં નામ આ પ્રકારે આપ્યાં છે: ૧. અભયકુમારણિ, ૨. ધનદેવગણિ ૩. જિનભદ્રગણિ, ૪. લક્ષ્મણગણિ,૪૯ ૫. વિબુધચંદ્રમુનિ, ૬. સાધ્વી આનંદથી મહત્તા અને ૭ સાધી વીરમતી ગણિની....
ચંદ્રસૂરિ : આ. શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ આચાર્યપદ પ્રાપ્ત થયા પહેલાં પાર્શ્વદેવગણિના નામથી ઓળખાતા હતા. ૧. પ્રખર બૌદ્ધનયાયિક દિનાગે રચેલા “ન્યાયપ્રવેશ ઉપર આ. હરિભદ્ર વૃત્તિ રચી છે તે વૃત્તિ ઉપર પ્રસ્તુત ચંદ્રસૂરિએ પાર્શ્વદેવગણિના નામથી વિ. સં. ૧૧૬૯(ઈ. સ. ૧૧૫૩)માં એનાં વિષમ પદને વિશદ કરતી “પંચિકા' રચી છે. ૨. વળી, જિનદાસગણિ મહત્તરે નિશીથચૂણિ પર રચેલી ટીકાના ઉદ્દેશ પર વૃત્તિ, ૩. ચૈિત્યવંદનસૂત્રની ૫૫૦ પ્રમાણ સુધા વ્યાખ્યા, ૪. વિ. સં. ૧રરર(ઈ. સ. ૧૧૬૬)માં ગુર્જરેશ્વર કુમારપાલના રાજયકાલમાં ૨૦૦૦ શ્લેકપ્રમાણ શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વૃત્તિ, ૫. વિ. સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૭૧)માં છતક૯પની બૂમ્યુણિનાં દુર્ગમ પદની વ્યાખ્યા, ૬. વિ. સં. ૧૨૨૮(ઈ. સ. ૧૧૭૨)માં આભડવાસાકની વસતિમાં રહીને નિયમાવલી શ્રુતસ્કંધ (પાંચ ઉપાંગમય) વ્યાખ્યા ૫૧ ૭ પ્રતિકલ્પ, ૮. સર્વ સિદ્ધાંતવિષમપદપર્યાય, ૯. જયદેવકૃત છંદશાસ્ત્રનું ટિપ્પણુ વગેરે ગ્રંથ રચ્યા છે.
આ. ચંદ્રસૂરિએ અન્ય ગ્રંથકારોની કૃતિઓનાં લેખન-સંશોધનમાં પણ સારે ફાળે આપ્યો હતો. પિતાના ગુરુ ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૭૧(ઈ. સ. ૧૧૧૫) માં આ. જિનવલમસૂરિના “સૂમાર્થવિચારસાર'ની વૃત્તિ રચી તેમાં આ. પાર્થ દેવે સહાય કરી હતી.પર
૫૯હ કવિ : પલ્પ નામના કવિએ જિનદત્તસૂરિની સ્તુતિરૂપે એક પટ્ટાવલી રચી છે, જેની એક નકલ સૂરિને રિન્ય જિનરલિત મુનિએ ધારાનગરીમાં વિ. સં. ૧૧૭૦(ઈ. સ. ૧૧૧૪)માં કરી છે, જ્યારે બીજી નકલ બીજા શિષ્ય બ્રહ્મચંદ્ર સિદ્ધરાજના રાજયકાલમાં પાટણમાં વિ. સં. ૧૧૭૧(ઈ. સ. ૧૧૧૫)માં કરી છે.પટ
Page #325
--------------------------------------------------------------------------
________________
[પ્ર.
ર૯૪ 1
સોલંકી કાલ મુનિચંદ્રસૂરિ: વિ. સં. ૧૧૭૦(ઈ. સ. ૧૧૧૪)ની આસપાસ વિદ્યમાન વિદ્વાન આચાર્ય મુનિચંદ્રસૂરિએ “નૈષધીય મહાકાવ્ય' ઉપર ૧૨૦૦૦ શ્લોપ્રમાણ રીકે રચી છે. મતલબ કે આ ટીકાકાર નૈષધકાર શ્રીહર્ષના નજીકના સમયમાં જ વિદ્યમાન હતા.
ધનેશ્વરસૂરિ: ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિએ જિનવલભસરિકૃત “ સૂક્ષ્માર્થવિચારસાર સાર્ધશતક' નામક ગ્રંચ પર વિ. સં. ૧૧૭૧ (ઈ. સ. ૧૧૧૫)માં ૧૪૦૦૦ શ્લેષ્મમાણ વૃત્તિ રચી છે, જેમાં એમના શિષ્ય ચંદ્રસૂરિએ સહાય કરી હતી.
હરિભદ્રસૂરિ: બૃહદ્ગછના આ. માનદેવસૂરિ અને એમના શિષ્ય જિન દેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિએ અણહિલવાડમાં જયસિંહદેવના રાજ્યકાલમાં આશાવર સોનીની વસતિમાં રહીને બંધસ્વામિત્વ–ડશીતિકર્મચંય ઉપર વિ. સં. ૧૧૭૨(ઈ. સ. ૧૧૧૬)માં વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં આશાપુરવસતિમાં રહીને જિનવલ્લભસૂરિના “આગમિકવસ્તુવિચારસાર' ગ્રંથ પર ૮૫૦ કપ્રમાણ વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણમાં એમણે પ્રાકૃતમાં ૬૫૮૪ ગાથા પ્રમાણ “શ્રેયસ નાથચરિત” રચ્યું છે. વિ. સં. ૧૧૮૫(ઈ. સ. ૧૨૯)માં પાટણમાં ભણશાલી ધવલના પુત્ર યશેનાગના ઉપાશ્રયમાં રહીને એમણે “પ્રશમરતિ પ્રકરણની વૃત્તિ રચી છે.
વાદી દેવસૂરિ: દેવનાગના પુત્ર પૂર્ણચંદ્રને આ. મુનિચંદ્રસૂરિએ ભરૂચમાં વિ. સં. ૧૧૫ર(ઈ.સ. ૧૦૯૬)માં દીક્ષા આપી મુનિ રામચંદ્ર નામ આપ્યું. લક્ષણ, દર્શન અને સાહિત્યનું અધ્યયન કરી તેઓ વિ. સં. ૧૭૪( ઈ. સ. ૧૧૧૮)માં આચાર્ય થયા અને એમણે દેવસૂરિ તરીકે પ્રસિદ્ધિ મેળવી. એમણે રાજા સિદ્ધરાજ સમક્ષ દેવધિ નામના ભાગવત વિદ્વાનને પિતાની વિદ્વત્તાથી પ્રસન્ન કર્યો હતો. દક્ષિણના ફર્ણાટક પ્રદેશના જૈન દિગંબર વાદી આ. કુમુદચંદ્ર સાથે દેવસૂરિને સિદ્ધરાજ જયસિહની અધ્યક્ષતામાં વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં વાદ થયે તેમાં દેવસૂરિને વિજય થયો ને તેઓ “વાદી દેવસૂરિ તરીકે પ્રસિદ્ધિ પાગ્યા. તેઓ આ વાદમાં કયા ન હોત તે ગુજરાતમાં શ્વેતાંબરનું નામનિશાન ન હોત. આ વાદવિષયક અતિહાસિક માહિતી “મુદ્રિતકુમુદચંદ્ર નાટકમાં કવિ યશશ્ચંદ્ર આપે છે. આ. વાદી દેવસૂરિએ ગુજરાતમાં પ્રમાણુવિદ્યાનો પાયો નાખતે પ્રમાણશાસ્ત્રને પ્રમાણુનયતનવાલેક” નામે સૂત્રાત્મક ગ્રંથ આઠ પહેદોમાં જ છે ને એના ઉપર “સ્યાદાદરનાકર' નામક મોટી ટીકા પણ એમણે જ ચી છે. આ રચનામાં એમના શિષ્ય આ. ભદ્રેશ્વરસૂરિ અને આ. રત્નપ્રભસૂરિ સહાયક હતા. એમણે આ
Page #326
--------------------------------------------------------------------------
________________
પર મું ] ભાષા અને સાહિત્ય
[ ર૯૫ ઉપરાંત ૨. મુણિચંદગુરુથઈ, ૩. મુનિચંદ્રગુરુવિરહતુતિ, ૪. યતિદિનચર્યા, ૫. ઉપધાનસ્વરૂપ, ૬. પ્રભાતમ્મરણ, ૭. ઉપદેશકુલિક, ૮. સંસારદ્વિગ્ન મોરયકુલક વગેરે ગ્રંથ રચ્યા છે. વાદી દેવસૂરિએ પરીક્ષામુખ'નું અનુકરણ અલબત્ત કર્યું છે, પણ એમાં નહિ આવેલાં નયપરિચ્છેદ તેમજ વાદપરિચ્છેદ પ્રકરણેને ઉમેરે કર્યો છે એ એમની વિશેષતા છે. આ દાર્શનિક ગ્રંથમાં એમની કાવ્યકુશળતાને રસાસ્વાદ પણ મળે છે.
યશદેવસૂરિ : આ. વીરગણિના શિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય યશદેવરિએ વિ. સં. ૧૧૨(ઈસ. ૧૧૧૬)માં પ્રથમ પંચાશક્તી ચૂર્ણિ, વિ. સં. ૧૧૪(ઈ. સ. ૧૧૧૮)માં ઈપયિકીચૂર્ણિ, ચિત્યવંદનાચૂર્ણિ, વંદનચૂર્ણિ, વિ. સં. ૧૧૭૬(ઈ. સ. ૧૧ર૦)માં જિનવલ્લભસૂરિના “પિંડવિશુદ્ધિ” ગ્રંથ પર વૃત્તિ, વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૪)માં અણહિલવાડ પાટણમાં સિદ્ધરાજ જયસિંહના રાયકાલમાં તેની નેમિચંદ્રની પૌષધશાળામાં “પાક્ષિકસૂત્ર” પર ૨૭૦૦ શ્લેકપ્રમાણ “સુખવિબાધા' વૃત્તિ,પ૪ અને વિ. સં. ૧૧૮૨(ઈ. સ. ૧૧૨૬)માં “પચ્ચફ ખાણુરૂવ” (પ્રત્યાખ્યાનસ્વરૂપ) વગેરે ગ્રંથ રચ્યા છે. | મહેસૂરિ : આ મહેંદ્રસૂરિએ વિ. સં. ૧૮(ઈ. સ. ૧૧૨૨)માં
નર્મદાસુંદરીકથા” નામક ગ્રંથ પિતાના શિષ્યોની પ્રાર્થનાથી પ્રાકૃતમાં રચ્યો છે, જેમાં શીલનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. રચના ગદ્ય અને પદ્યમાં છે, પણ પદ્યની અધિક્તા છે.
યાદેવ ઉપાધ્યાય : ઉપા. યશોદેવે સિદ્ધરાજના રાજ્યકાલમાં આશાવલ અને પાટણમાં રહીને પ્રાકૃતમાં “ચંદ્રપ્રભચરિત'ની રચના વિ. સં. ૧૧૭૮ (ઈ. સ. ૧૧૨૨)માં કરી છે.
વાગભટ મંત્રી : કવિ વાલ્મટે “વાભદાલંકાર' નામનો અલંકાર-સાહિત્યને ગ્રંથ રહે છે. આ વાડ્મટને લેકે “બાહડ” નામથી ઓળખતા હતા. એ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહનો સમકાલીન અને એનાથી સંમાનિત હતો. એના પિતાનું નામ સોમ હતું અને એ મહામાન્ય હતો.૫૫ કેટલાક વિદ્વાનો ઉદયન મહામ ત્રીનું બીજું નામ “એમ” હતું એમ માને છે. જે આ હકીકત બરાબર હોય તે આ વાભટ વિ. સં. ૧૧૭૯(ઈ. સ. ૧૧૨૭)થી વિ. સં. ૧૨૧ ( ઈ. સ. ૧૧૫૭) સુધીના ગાળામાં વિદ્યમાન હતા અને પોતે ગુર્જરનરેશને મંત્રી બન્યો હતો એમ માની શકાય.
આ ગ્રંથમાં પાંચ પરિછેદ છે, કુલ ર૬૦ પદ છે. અધિકાંશ પદો અનુ
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ]
સાલફી કાલ
[ પ્ર.
આ
ટુભમાં છે. પરિચ્છેદના અંતે કેટલાંક પદ્ય અન્ય છંદોમાં રચામાં છે. ગ્રંથમાં અપાયેલાં ઉદાહરણ સ્વરચિત જણાય છે. આમાં કેટલાંક પદ્ય પ્રાકૃતમાં પશુ છે.
આ ગ્રંથ ઉપર ૧૩ થીયે અધિક વિદ્વાનેએ ટીકા રચી છે. એ બધા ટીકાકારે આ સમય પછીના છે. ટીકાકારેામાં કેટલાક જૈનેતર પણ છે.
હેમચંદ્રસૂરિ : આ. અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ નાત્રેય-નેમિદ્વિસંધાન કાવ્યની રચના કરી છે અને એના ઉપર વિષમ પદાની ટીકા પાતે જ રચી છે (ઈ. સ. ૧૧૨૪ લગભગ). આમાં પ્રત્યેક શ્લાક ઋષભદેવ અને નેમિનાથના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. એનું સંશાધન મહાકવિ શ્રીપાલે કરૂં હતું.
યશશ્ચંદ્ર કવિ : રાજા સિદ્ધરાજ જયસિંહના અધ્યક્ષપણા હેઠળ વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫ )માં થયેલા શ્વેતાંબર અને દિગંબર આચાર્યાં વચ્ચેના વાદવિવાદનું વર્ણન કરનારું પંચાંકી ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક ' ધવશીય યશશ્ચંદ્ર નામના કવિએ રચ્યું છે. એમાં સૂચવેલાં પાત્રા અને વર્ણવેલું કથાવસ્તુ લગભગ અતિહાસિક છે. કવિ યશશ્ચંદ્રના પિતા પદ્મચંદ્ર અને દાદા ધનદેવ પણ મહા વિદ્વાન હતા, પરંતુ એ બંનેની કોઈ કૃતિ મળતી નથી. કવિ યશશ્ચંદ્ર પોતાને અનેક પ્રશ્નધાના કર્તા તરીકે જણાવે છે. ‘મુદ્રિતકુમુદચંદ્ર નાટક ’ના ઉલ્લેખથી જણાય છે કે એણે એ મહાકાવ્ય અને ચાર નાટક રચ્યાં હતાં.૫૭ એમાંથી એક ‘ મુદ્રિતકુમુદચંદ્ર ' અને બીજું · રાજિમતીપ્રમેાધ નાટક ' મળી આવે છે. આ પાછલામાં નેમિનાથ અને રાજિમતીના વિવાહપ્રસ’ગનું અને નેમિનાથે લગ્ન ન કરતાં મુનિપણું ધારણ કરવાનું તેમજ રાજિમતીએ પણ સાધ્વી બની ગિરનાર ઉપર સાધના કરવા જવાનું પૌરાણિક વસ્તુ વશ્તિ કર્યું છે. એ સિવાયનાં એ નાટક અને એ મહાકાવ્યપ૮ મળતાં નથી, છતાં મુદ્રિતકુમુદચંદ્ર નાટક ' અને ‘ રાજિમતીપ્રમાધ નાટક ’ ઉપરથી એની યશસ્વી કવિ તરીકેની પ્રતિભાના ખ્યાલ આવે છે.પ૯
"
t
"
વિજયસિ'હસૂરિ : સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં વિદ્યમાન આ. વિજયસિંહરિએ વિ. સં. ૧૧૮૩( ઈ. સ. ૧૧૨૭)માં શ્રાવકપ્રતિક્રમણસૂત્ર' પર ૪૫૦૦ શ્લોકપ્રમાણુ ચૂર્ણિની રચના કરી છે.
.
આમ્રદેવસૂરિ : આ. આદેવસૂરિ આ. જનચંદ્રસૂરિના શિષ્ય હતા. એમણે આ. નેમિચંદ્રસૂરિએ રચેલા ́ આખ્યાનક મણિકાશ ' પર વિ. સ. ૧૧૯૦ (ઈ. સ. ૧૧૩૪)માં ધોળકામાં સિદ્ધરાજના રાજ્યકાલમાં ૧૪૦૦૦ ક્લાકપ્રમાણ વૃત્તિ રચી છે. આ વૃત્તિ પણ પ્રાકૃતમાં છે. ટીકાકારે ક્યાંક કયાંક ગદ્યના ઉપયાગ કર્યાં છે. કેટલાંક આખ્યાન અપભ્રંશમાં છે. વચ્ચે વચ્ચે સંસ્કૃતના અનેક
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૨૭ ક પ્રમાણુરૂપે ઉદ્ધત કર્યા છે, જેનાથી ટીકાકારને પાંડિત્યનો ખ્યાલ આવે છે.
વધમાનગણિઃ આ. હેમચંદ્રસૂરિના શિષ્ય વર્ધમાનગણિએ .િ સં. ૧૧૯૦(ઈ. સ. ૧૧૭૪) લગભગમાં “કુમારવિહારપ્રશસ્તિ'ની વ્યાખ્યા કરી છે તેમાં એમણે પ્રથમ ૬ અર્થ કર્યા હતા, પછી એના ૧૧૬ અર્થ કર્યા છે.• વર્ધમાનગણિની લાક્ષણિક અને સાહિત્યિક વિદ્વત્તાનો આ વ્યાખ્યાથી અને કાવ્યથી પરિચય મળે છે.
સિદ્ધસૂરિ ઉપકેશગચ્છીય આ. દેવગુપ્તસૂરિના શિષ્ય આ. સિદ્ધસૂરિએ વિ. સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૬૩૬)માં “બૃહèત્રસમાસ-ત્તિ” રચી છે.
સાગરચંદ્રસૂરિ : ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાં સાગરચંદ્ર નામના વિદ્વાન હતા (ઈ. સ. ૧૧૩૭ પહેલાં), વર્ધમાનસૂરિ-રચિત “ગણરત્નમહોદધિમાં સાગરચંદ્રસૂરિએ રચેલા કેટલાક શ્લોકોનાં અવતરણ છે તે ઉપરથી જણાય છે કે એમણે સિદ્ધરાજ સંબંધી કોઈ કાવ્યગ્રંથ રચ્યો હશે. સાગરચંદ્ર મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત” ટીકા રચનારા રાજગીય માણિકષચંદ્રસૂરિના ગુરુ હતા, તે “ગણમહોદધિ માં ઉલ્લેખાયેલા સાગરચંદ્રથી અભિન્ન હોય એવું અનુમાન થાય છે.
ચંદ્રસૂરિ : મલધારી હેમચંદ્રસૂરિના બી પટ્ટધર ચંદ્રસૂરિ, જેઓ પૂર્વાશ્રમમાં લાટ દેશની મંત્રી-મુદ્રા ધારણ કરતા હતા, તેમણે વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)માં “મુનિસુવ્રત ચરિત,” “સંગ્રહણી,” “ક્ષેત્રસમાસ” વગેરે પ્રાકૃત કૃતિઓ રચી છે. એકદા આ. ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા નગરમાં આવ્યા ને “ભર્ચ” નામના જિનમંદિર પાસે રહ્યા ત્યારે ત્યાંના ધવલ એટીએ
મુનિસુવ્રતચરિત” રચવા એમને વિનંતી કરી અને એમણે આશાવલ્લીપુરીમાં નાગિલ શ્રેણીના પુત્રોને ઘેર રહીને “મુનિસુવ્રતસ્વામિચરિત’ રચ્યું. ૧૧,૦૦૦ લેક્ટ્રમાણ “આ ચરિત 'ના અંતે ૧૦૦ શ્લેક જેવડી પ્રશસ્તિ છે, જેમાં ઐતિહાસિક હકીકત જાણવા મળે છે. પ્રશસ્તિમાં ગુરુ અને દાદાગુરુનું વર્ણન વિસ્તારથી કર્યું છે. શાકંભરીના રાજા પૃથ્વીરાજ, વાલિયરના રાજા ભુવનપાલ, સોરઠના રાજા ખેંગાર અને અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહ આદિને એમાં ઉલ્લેખ છે. જનોને એક સંઘ પગપાળે ગિરનારની યાત્રા કરવા પાટણથી નીકળે તેમાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ હતાં. વચ્ચે આવતાં અનેક ગામમાં થઈ એણે જ્યારે છેલ્લે પડાવ સૌરાષ્ટ્રના વંથળી મુકામે નાખે ત્યારે સંઘના માણસોનાં ભૂષણ વગેરેની સમૃદ્ધિ જોઈ ત્યાંના રાજા ખેંગારની દાનત બગડી. રાજાના સાથીદારોએ ઘેર બેઠે આવેલી લક્ષ્મીને લૂંટી લઈ ખજાને ભરી
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ] સેલી કાલ
[ પ્ર. લેવાની રાજાને સલાહ આપી. રાજાને એક તરફ લક્ષ્મીનો લેભ અને બીજી તરફ થનારી અપકીતિને ભય લાગ્યો. એ ભારે મુંઝવણમાં પડ્યો. કેટલાયે દિવસ સુધી સંઘને ત્યાંથી આગળ જવાની રજા ન આપી, છેવટે માલધારી આ. હેમચંદ્રસૂરિ, જેઓ સંધમાં સાથે હતા તેઓ, રાજાની પાસે ગયા અને એમણે રાજાને ઉપદેશ આપી એના દુષ્ટ વિચારોનું પરિવર્તન કરાવ્યું ને સંઘને આવી પડેલી આપત્તિમાંથી છોડાવ્યું. પ્રશસ્તિમાંથી અણહિલવાડ, ભરૂચ, આશાપલ્લી, હર્ષપુર, રણથંભોર, સાંચર, વંથળી, ઘેળકા, ધંધુકા વગેરે રથને પરિચય તેમજ મહામાત્ય સાંતૂ, અણહિલપુરનો મહાજન સીયા, ભરૂચનો શેઠ ધવલ અને આશાપલ્લીનો શ્રીમાળી શેઠ નાગિલ વગેરે કેટલાક નામાંકિત નાગરિકેની માહિતી પ્રાપ્ત થાય છે.
વીરગણિ ચંદ્રગચ્છ અથવા સરવાલગચ્છના ઈશ્વરગણિએ ૭૬૯૧ લૈકાત્મક પિંડનિયુક્તિટીક” વિ. સં. ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩) માં દધિપદ્ર(દાહોદ)માં રચી છે. આ વૃત્તિરચનામાં સહાયક મહેદ્રષ્ટિ અને દેવચંદ્રગણિની સાથે ચંદ્રસૂરિ (પાર્શ્વદેવગણિ) પણ હતા.
કૌલ કવિ : કૌલ કવિ લાટ પ્રદેશના ભરૂચનો વતની હતો (ઈસ. ૧૦૪૦ લગભગ). એ વિદ્વાનોને લલકારતો કે મને તકી, લક્ષણ અને સાહિત્યમાં કઈ પરાજિત ન કરી શકે. એ અણહિલવાડ આવ્યો અને વાદિવેતાલ શાંતિસૂરિ સાથે વાદમાં ઊતર્યો ને હારી ગયો. એમ કહેવામાં આવે છે કે કૌલ પંડિત પિતાની તાર્કિક યુક્તિઓ જયરાશિભટ્ટે ઈ. સ. ની ૭-૮ મી સદીમાં રચેલા ‘
ત લવસિંહ” ગ્રંથમાંથી લીધી હતી. આ ગ્રંથ ચાર્વાક-મતને એકમાત્ર ગ્રંથ છે, જે જન ભંડારમાંથી મળી આવ્યો છે. એની નકલ વિ. સં. ૧૩૪૯(ઈ. સ. ૧૨૯૩)માં ધોળકામાં કરવામાં આવેલી છે.
ભદ્રેશ્વરસૂરિ શ્વેતાંબર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિએ રચેલા દીપકવ્યાકરણને ઉલ્લેખ “ ગણરત્નમહોદધિ માં વર્ધમાનસૂરિએ આ પ્રકારે કર્યો છેઃ ધાવિન: કવર #ગુજતાએની વ્યાખ્યામાં તેઓ લખે છે કે – સાત માસૂરિ प्रवरश्वासी दीपककर्ता च प्रवरदीपककर्ता । प्राधान्यं चास्य धुनिकवैयाकरणापेक्षया.। બીજો ઉલ્લેખ આ પ્રકારે છે – મકવરાવાતુ
किच स्वा दुर्भगा कान्ता रक्षान्ता निधिता समा ।
सचिवा चपला भक्तिर्बाल्ये [च] स्वादयो दश ॥ इति स्वादों वेत्यनेन विकल्पेन पुंभावं मन्यते ॥ આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે એમણે લિંગાનુશાસન'ની પણ રચના
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૯૯ કરી હતી. સાયણરચિત “ધાતુવૃત્તિ માં “શ્રીભદ્ર'ના નામથી વ્યાકરણ–વિષયક મતના અનેક ઉલ્લેખ છે તે સંભવતઃ. ભદ્રેશ્વરસૂરિના “દીપકવ્યાકરણ'ના હોવાનો સંભવ છે. શ્રી ભદ્ર (ભદ્રેશ્વરસૂરિએ) પિતાના “ધાતુપાઠ” પર વૃત્તિની રચના કરી હશે એમ સાયણના ઉલેખથી જણાય છે. ૩ “ગણરત્નમહેદધિ વિ. સં. ૧૧૯૭ (ઈ. સ. ૧૪૧)માં રચાય છે તેથી એ સમય પૂર્વે આ. ભદ્રેશ્વરસૂરિ થયા. એમ સ્પષ્ટ કહી શકાય. “કહાવલિના કર્તા ભદ્રેશ્વર સમકાલીન જણાય છે એટલે. સંભવ છે કે “કહાવલી’ના કર્તા ભદ્રેશ્વરસૂરિથી અભિન્ન હોય.
વર્ધમાનસૂરિ : આ. ગોવિંદસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૯૭( ઈ. સ. ૧૧૪૧)માં વ્યાકરણને લગતો “ગણરનમહોદધિ” નામક ગ્રંચા ૪૨૦૦ શ્લેમ્પરિમાણુ રો છે. આમાં ગણને બ્લેકબદ્ધ કરી ગણના પ્રત્યેક પદની વ્યાખ્યા અને પદનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં અનેક મતેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એમના સમકાલીન આ. હેમચંદ્રસૂરિનો. ઉલ્લેખ નથી. આ. વર્ધમાનસૂરિએ સિદ્ધરાજ વિશે કોઈ કાવ્યરચના કરી હોય એમ એમણે કરેલા ઉલ્લેખથી જણાય છે. ૬૪ | લક્ષમણગણિ: મલધારી આ. હેમચંદ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ મંડલી(માંડલ)પુરીમાં પ્રાકૃતમાં 'સુપાસનાહચરિય” નામે મનહર કાવ્ય રચ્યું છે. એમાં
ક્યાંક ક્યાંક અપભ્રંશમાં પણ પદ્ય રચેલાં જોવાય છે. આમાં ભિન્ન ભિન્ન કથાઓ. દ્વારા ગૃહસ્યધર્મને ઉપદેશ આપવામાં આવ્યું છે. આ ગ્રંથના અંતે કર્તાએ ૧૭ ગાથાઓની પ્રશરિત આપેલી છે તેમાં જણાવ્યું છે કે અણહિલપુરમાં રાજા કુમારપાલ રાજ્ય કરતો હતો ત્યારે આ ગ્રંથ વિ. સં. ૧૧૯૯(ઈસ. ૧૧૪૩)માં પૂરો. કર્યો. આ ઉલ્લેખ કુમારપાલના રાજ્યને સર્વ પ્રથમ ઉલેખ ગણાય.
કવિ અંબાપ્રસાદ મંત્રી રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી કવિવર અંબાપ્રસાદે સાહિત્યના અલંકારેની મીમાંસા કરતો “કલ્પલતા” નામનો ગ્રંથ. સંસ્કૃતમાં રચ્યું છે. એના ઉપર “કલ્પલતા પલ્લવ” અને “કલ્પલતાપલ્લવશેષ નામની બે વૃત્તિ રચી છે એમ “કલ્પપલ્લવશેષ થી જણાય છે. આ ૬૫૦૦ શ્લેકપરિમાણ “ક૯૫પલ્લવશેષ’ની વિ. સં. ૧૨૫(ઈ. સ. ૧૧૪૯)ની હસ્તપ્રત મળે છે તેથી આ ગ્રંથ એ પૂર્વના સમયની કૃતિ હોવાનું નિશ્ચિત થાય છે. કલ્પ પલ્લવશેષ માં કર્તાનું નામ નથી, પરંતુ આ. વાદીદેવસૂરિએ રચેલા “પ્રમાણનયતત્ત્વાલક ” નામક દશન શાસ્ત્રના ગ્રંથ ઉપરની એમની સ્વોપજ્ઞ “યાદાદરનાકર' નામક કૃતિમાંના ‘મિસ્થાપ્રસાદપ્રવરેજ વધુ હોય ત પૂ. સ્ટવૅ ૨ પ્રપશ્ચિમર્તીત હત ૩ ચમ્ ” ઉલ્લેખ પરથી જણાય છે કે “કલ્પલતા,” “ક૫-
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] સોલંકી કાલ
[ પ્ર. લતાપલ્લવ” અને “કલ્પલતાપલ્લવશેષ” એમ ત્રણે કૃતિઓના કર્તા મંત્રિપ્રવર અંબાપ્રસાદ હતા. આ. વાદી દેવસૂરિ જેવા પ્રૌઢ દાર્શનિક વિદ્વાને મહામાત્ય અંબાપ્રસાદના ગ્રંથેનો ઉલ્લેખ કર્યો છે તેથી જણાય છે કે એમણે અંબાપ્રસાદના ગ્રંથોનું અવકન કર્યું હતું અને એમની વિદ્વત્તા માટે સૂરિજીને આદરભાવ હતો. એ જ રીતે અંબાપ્રસાદ મંત્રીશ્વરને પણ આ. વાદી દેવસૂરિ પ્રતિ ખૂબ આદરભાવ હતો એને સંકેત “પ્રભાવચરિત'માંથી પ્રાપ્ત થાય છે. દેવબેધિ નામને ભાગવત વિદ્વાન પાટણ આવ્યો ત્યારે એણે એક બ્લેક રચી પાટણના વિદ્વાનને એને અર્થ કરવા આહવાન કર્યું. લગભગ છ મહિના સુધી કોઈ વિદ્વાન એનો અર્થ બતાવી ન શક્યો ત્યારે મંત્રી અંબાપ્રસાદે સિદ્ધરાજ જયસિંહને એનો અર્થ બતાવવા વાદી દેવસૂરિને નિમંત્રણ મોકલવા સૂચન કર્યું. સિદ્ધરાજે સૂરિજીને સાદર નિમંત્રણ આપી બોલાવ્યા અને સૂરિજીએ એ શ્લોકનો સંતોષકારક અર્થ બતાવ્યો ત્યારે રાજા અને દેવબોધિ એમની વિદ્વત્તાથી ખુશ થયા. પ રાજા સાથે સૂરિજીના આ મેળાપને પ્રથમ પ્રસંગ હતે. અંબાપ્રસાદ મંત્રી જન હતા. એ સિવાય એના જીવન વિશેની માહિતી મળતી નથી.
કુમારપાલ નરેશઃ ગુર્જરનરેશ કુમારપાલ મહારાજે (ઈ. સ. ૧૫૪૦૧૧૭૦ ) વ્યાકરણ સંબંધી “ગણદર્પણ” નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંય દંડનાયક સરિ અને પ્રતીહાર ભોજદેવ માટે રો એમ એની પુપિકામાં ઉલ્લેખ છે આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં ચાર-ચાર પદના ત્રણ અધ્યાયમાં વિભક્ત છે. એનું પરિમાણ ૯૦૦ લેક છે. વળી, એમણે નત્રાહિર થી શરૂ થતું સાધારણજિનસ્તોત્ર' સંસ્કૃતમાં રચ્યું છે.
રસિંહસૂરિ : વડગચ્છીય આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય આ. રત્નસિંહસૂરિએ વિ. સં. ૧૨૦૦(ઈ. સ. ૧૫૪૪) લગભગમાં પુસૂઝswા , નિntિિા વગેરે ગ્રંથ રચ્યા છે.
દેવચંદ્રસૂરિ: આ. હેમચંદ્રસૂરિના શિષ્ય આ. દેવચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૦૭(ઈ.સ ૧૧૫૧) લગભગમાં “ચંદ્રલેખાવિજય પ્રકરણ” નામક નાટકની રચના શેષ ભટ્ટારકની મદદથી કરી છે. આ પંચાંકી નાટક કુમાર-વિહારમાં મૂલનાયક પાર્શ્વનાથની ડાબી બાજુએ રહેલા અજિતનાથના જિનાલયમાં વસંતોત્સવના પ્રસંગે કુમારપાલની સભાના મનોરંજન માટે ભજવાયું હતું. આમાં અર્ણરાજને પરાજય કરવામાં કુમારપાલે જે વીરતા દર્શાવી તેનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આમાં ચંદ્રલેખા વિદ્યાધરી નાયિકા છે. આ સૂરિએ “માનમુદ્રાભંજન નાટક પણ રચ્યું છે. સનકુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ અંગે આ નાટક રચાયું
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૨ સું ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૧૨
હોય એમ જણાય છે, પણ એ હજી સુધી મળી આવ્યું નથી. એમની ત્રીજી કૃતિ ‘ વિલાસવતી નાટિકા અપૂર્ણ સ્થિતિમાં મળે છે.
'
મહેંદ્રસૂરિ : આ. હેમચદ્રસૂરિના શિષ્ય આ. મહેદ્રસૂરિએ પોતાન. ગુરુએ રચેલા ‘· અનેકાસ ંગ્રહ ' નામના કાશત્ર થ ઉપર ‘અનેકાર્ય કરવાકર-કૌમુદી' નામની ટીકા સ. ૧૬૧૪(ઈ. સ. ૧૧૫૮)માં રચી છે.
'
શ્રીચ દ્રસૂરિ : ચદ્રગચ્છના આ. સર્વદેવસૂરિના સંતાનીય આ. જયિસ ંહુસૂરિના શિષ્ય આ દેવેદ્રસૂરિના શિષ્ય શ્રીયદ્રસૂરિએ સ. ૧૨૧૪(ઈ.સ. ૧૧૫૮)માં પાટણના શ્રેષ્ઠી સેમેશ્વરના કુટુંબીએની પ્રાર્થનાથી પ્રાકૃતમાં ‘ સહ્યું. કુમારચરિઉ ' નામક ૮૦૦૦ ક્ષેાકપ્રમાણ ગ્રંથની રચના કરી છે. આમાં કર્તાએ શરૂઆતમાં પ્રાચીન આચાર્યોમાં હરિભદ્રસુરિ, સિદ્ધ મહાકવિ, અભયદેવસૂરિ, ધનપાલ, દેવચંદ્રસૂરિ, શાંતિસૂરિ, દેવભદ્રસૂરિ અને મલધારી હેમચંદ્રસૂરિની કૃતિએના ઉલ્લેખપૂર્વક એમની વિદ્વત્તાને અજલિ આપી પ્રશ'સા કરી છે.
દુર્લભરાજ મંત્રી ઃ દુલ ભરાજ કુમારપાલના સમયે સ. ૧૨૧૬(૯. સ. ૧૧૬૦)માં મંત્રી હતા. એણે ‘ સામુદ્રિકતિલક ' નામે ગ્રંથ રચ્યા છે. એમાં હાથની રેખાઓનું સુંદર વિવેચન કર્યુ છે. આ ગ્રંથમાં એના પુત્ર જગદેવે એને સહાયતા કરી હતી. એણે આ ઉપરાંત ‘ ગજપરીક્ષા ’, ‘ગજપ્રબંધ ’, ‘તુર ંગપ્રબંધ ’ અને ‘ પુરુષ-સ્ત્રી-લક્ષણ' નામના ગ્રંચ રચ્યા હતા.
જગદેવ મંત્રી ઃ રાજા કુમારપાલના મંત્રી દુલભરાજના પુત્ર કવિ જગદેવ મંત્રીએ ‘ રવપ્નશાસ્ત્ર ' નામક ગ્રંથની રચના સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦) લગભગમાં કરી છે. આ ગ્રંથ મે અધ્યાયેામાં વિભક્ત છે. પહેલા અધ્યાયમાં ૧૫૨ લેાકેામાં શુભ સ્વપ્નનાં ફળા વિશે વન છે, જ્યારે ખીજા અધ્યાયમાં ૧પ૯ ક્ષેાક છે, જેમાં અશુભ સ્વપ્નાનાં કળાનું વિવેચન કર્યુ છે.
પ્રહલાદન કવિઃ પેાતાના નામ ઉપરથી પ્રહૂલાદનપુર( પાલનપુર )ની સ્થાપના કરનાર પ્રહ્લાદન, જે ધારાવવ`દેવ( ઈ. સ. ૧૧૬૩ થી ઈ. સ. ૧૨૪૩ )ને ભાઈ હતા તે, પેાતે સંસ્કૃતને! મહા વિદાન હતા. એની એકમાત્ર કૃતિ - પા પરાક્રમ વ્યાયાગ ' એની પ્રગલ્ભ વિદ્વત્તાને પરિચય આપે છે.
હરિભદ્રસૂરિ : આ. શ્રીચદ્રસૂરિના શિષ્ય આ. હરિભદ્રસૂરિ સ ંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ હતા. એમણે મંત્રીધર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરનાં ચિરત્રાની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. એમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રા પૈકી ચંદપહુચરિય, મન્નિનાહચર્ય અને નેમિનાહરિય મળી આવે છે. એ ત્રણેનું શ્લાપ્રમાણ ૨૪૦૦૦ થાય છે. એમાં
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ]
સાલી કાલ
[ 31.
૮૦૦૦ શ્લોકપ્રમાણ · નેમિનાહચરિય' અણહિલવાડ પાટણમાં સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)માં રચ્યું છે. ૬૭ એમાં ‘સણકુમારચિર 'ને ભાગ છે તે અપભ્રંશ ભાષામાં છે. કવિએ ચોવીસે તીથંકરાનાં ચિત્ર કુમારપાલના રાજ્યકાલમાં રચવાના આરંભ કર્યાં હશે, પણ ઉપર્યુક્ત ત્રણ ચરિત્રા સિવાય બાકીનાં ચરિત્ર મળતાં નથી.
· નેમિનાહચક્રિય ’ના અંતે ૧૯ ગાથાવાળી પ્રશસ્તિ આપી છે. આચાયે મંત્રી પૃથ્વીપાલની પ્રાથનાથી ગ્ર ંથની રચના કરી હતી તેથી પેાતાની ગુરુપર પરાની સાથેસાથ પ્રેરક પૃથ્વીપાલના પૂર્વજોના થોડાક પરિચય પણ આમાં આપ્યા છે. મ`ત્રી પૃથ્વીપાલ સુપ્રસિદ્ધ દંડનાયક વિમલશાહે પારવાડને વ`શજ હતા.
એમાં આવેલા વનરાજના ઉલ્લેખ અને વિમલ મંત્રીની હકીકત સાહિત્યમાં સૌથી પહેલી ગણી શકાય. ઇતિહાસની દૃષ્ટિએ આ મંત્રી-વંશાવલીને ધણી કિંમતી સામગ્રી માની શકાય.
.
મત્રી યશ:પાલ કવિ : મેાઢવંશીય મંત્રી ધનદેવનેા પુત્ર યશઃપાલ ચૌલુકય રાજા અજયપાલ( વિ. સ’. ૧૨૨૯–૧૨૩૨, ઈ. સ. ૧૧૭૩–૧૧૭૬ )ને મંત્રી હતા. એ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એણે વિ. સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૭૪) લગભગમાં મેહરાજપરાજય નાટક' નામની પંચાંકી નાટય-કૃતિ થરાદમાં કુમારવિહારકેડાલંકાર મહાવીર સ્વામીના યાત્રા-મહેસવ પ્રસ ંગે ભજવવા અજયપાલ રાજાના રાજ્યકાલમાં રચી છે. આમાં રાજા કુમારપાલનાં લગ્ન ધર્મરાજ અને વિરતિની પુત્રી કૃપાસુંદરી સાથે ભ. મહાવીર સ્વામીની મૂર્તિ અને આ. હેમચંદ્રસૂરિ સમક્ષ વિ. સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં થયાં હોવાનું જણાવ્યું છે. આ રૂપકાત્મક ઘટના દ્વારા રાજા કુમારપાલે સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં જૈન ધતા સ્વીકાર કર્યાં એ વિગત આલેખી છે.
ગુજરાતના ૧૨ મી સદીના સામાજિક જીવન વિશેની અતિહાસિક બાબતે માટે આ નાટક મહત્ત્વનું છે. આ નાટકમાંથી જણાય છે કે કુમારપાલ જૈન થયા પહેલાં માંસાહારી હતા. એના પ્રાયશ્ચિત્તરૂપે એણે પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે ૭૨ જિનાલયવાળુ ત્રિભુવનવિહાર' નામનું જિનમ ંદિર બંધાવ્યું અને બીજા ૩૨ જિનાલય બંધાવ્યાં એમ જાગુવા મળે છે.૬૮
.
નરપતિઃ ધારાનિવાસી શ્રેષ્ઠી આદેવના પુત્ર જૈન ગૃસ્થ નરપતિએ નિમિત્તશાસ્ત્રના નરપતિજમચર્યા' નામક ગ્રંથ સં. ૧૨૩૨ (ઇ. સ. ૧૧૭૬ )માં અજયપાલના રાજ્યકાલમાં આશાપલ્લીમાં રચ્યો. આ ગ્રંથમાં માતૃકા આદિ સ્વરાના આધાર પર શકુન જોવાની અને યાંત્રિક યંત્રો દ્વારા વિજય મેળવવાની
Page #334
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૦૩ વિધિઓનું વર્ણન છે. આ વિષયેનો મર્મ ૮૪ ચક-યંત્રો દ્વારા સ્પષ્ટ કરવાને ગ્રંથાકારે પ્રયત્ન કર્યો છે.
દેવભદ્રસૂરિઃ પિતાના ગુરુ આ. પાર્ધચંદ્રસૂરિએ રચેલી “સંગ્રહણી' ઉપર આ. દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી છે તેમજ સં. ૧૨૩૩(ઈ. સ. ૧૧૭૭)માં “ક્ષેત્રસમાસ ની વૃત્તિ પણ રચી છે. વળી સિદ્ધસેન દિવાકરે રચેલા “ન્યાયાવતાર” પર સિદ્ધર્ષિએ રચેલી વૃત્તિ પર આ આચાર્યો ટિપણ રચ્યું છે.
આ. ભદ્રેશ્વરસૂરિ : આ. વાદી દેવસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ તાર્કિક વિદ્વાન હતા. એમણે કોઈ સ્વતંત્ર ગ્રંથ રચ્ય હેય એમ જણાતું નથી, પણ આ. વાદી દેવસૂરિએ રચેલા “પ્રમાણુનયતા ક” પર રચેલી સ્વોપજ્ઞ વૃત્તિ રચવામાં તેઓ અને આ. રત્નપ્રભસૂરિ સહાયક હતા (ઈ. સ. ૧૧૭૭ લગભગ). આ. વાદી દેવસૂરિ એ બંને શિષ્યોનાં નામોને ખૂબ માનભેર ઉલ્લેખ કરે છે.
જિનપતિસૂરિ : આ. જિનપતિસૂરિએ “વાદસ્થલ” નામના ગ્રંથના ઉત્તરરૂપે “વિધિપ્રબોધવાદસ્થલ” નામનો ગ્રંથ રચે છે. આ આચાર્યો સં. ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭)માં કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી હતી. એમણે તીર્થમાલા, જિનવલભસૂરિકૃત “સંધપક” ઉપર બૃહ ટીકા અને જિનેશ્વરસૂરિકૃત “પંચલિંગી' પર વિવરણ રચી ચૈત્યવાસીઓ સામે ભારે ધ્રુજારો ઊભો કર્યો હતો.... એમણે આ ઉપરાંત ચિંતામણિપાર્શ્વ સ્તવ, અંતરીક્ષપાશ્વ સ્તવ, ચતુર્વિશતિજિનરતવવિરોધાલંકાર-મંડિતા સાવચૂરિકા, ઋષભસ્તુતિ વગેરે કૃતિઓ રચી છે.
રત્નપ્રભસૂરિઃ આ. ધર્મપ્રભસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ કુમારપાલના રાજ્યકાલ વિ. સં. ૧૧૯૯-૧૨૨૯)માં કેટલાંક કુલક પ્રાકૃતમાં સં. ૧૨૩૭ (ઈ. સ. ૧૧૮૧)માં રચ્યાં છે અને અંતરંગસંધિ' અપભ્રંશમાં રચી છે.
રત્નપ્રભસૂરિ આ. વાદી દેવસૂરિના શિષ્ય આ. રત્નપ્રભસૂરિ વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ અને લાક્ષણિક હતા. તેઓ પ્રાકૃત ભાષાના પણ અજોડ કવિ હતા. એમણે “પ્રમાણુનયતત્ત્વાલક” પર ૫૦૦૦ શ્લોકપ્રમાણુ “રત્નાકરાવતારિકા' નામની ટીકા રચી છે. અવતારિકાને પહેલે ફકર કાવ્યમય અનુપ્રાસરચના અને સુંદર ગદ્યશૈલીને નમૂન છે. ઈદ્રિયપ્રાકારિતાનું પ્રકરણ લગભગ ૧૦૦ સુંદર વિવિધ છંદોનાં પોમાં રચ્યું છે, જે એમના કવિત્વકૌશલને ખ્યાલ આપે છે. ઈશ્વરકર્તવનિરાસ વિષયમાં યિાના માત્ર બે પ્રત્યે તિ અને તે તેમજ આદિના માત્ર શિ, યા અને એ ત્રણ પ્રત્યયો અને ત, ૫, ૬, ૫, , , ૧, મ, મ, ય, ર, ૨, ૩ એ માત્ર ૧૩ વણે વાપરી એમની શબ્દચાતુરી દ્વારા
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૪]. સેલંકી કાલ
[ પ્રલાક્ષણિક પ્રતિભા પરિચય આપે છે. એમની પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ ની પ્રવીણતા નીચેના ગ્રંથમાં બતાવી છે.
ઉપદેશમાલાની વિશેષવૃત્તિ રચી છે, પણ એ “ઘટ્ટી” નામથી ઓળખાય છે. આ વૃત્તિ ૧૧૧૫૦ શ્લોકપ્રમાણ છે ને સં. ૧૨૩ (ઈ.સ. ૧૧૮૨)માં ભરૂચ નગરમાં રહીને રચી છે.
નેમિનાથ ચરિત’ ૧૩૬૦૦ શ્લેષ્મમાણ પ્રાકૃતમાં રચ્યું છે. “મત પરીક્ષાપંચાશત ' ગ્રંચ રચ્યો છે, જે દાર્શનિક જણાય છે, પણ એ હજી સુધી મળે નથી. વળી, પાર્શ્વનાથચરિત” દષ્ટાંતકથા રચી છે. એમણે વાદી દેવસૂરિએ રચેલા “પ્રમાણનયતત્ત્વાલક” અને એના ઉપરની “સ્માદાદરનાકર” નામની વૃત્તિની રચનામાં આ. દેવસૂરિને સહાયતા કરી છે.
જયપ્રભસૂરિ: વાદી દેવસૂરિના સંતાનીય-શિષ્ય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર વિ. સં. ૧૨૪ (ઈ. સ. ૧૧૮૪) લગભગમાં “પ્રબુદ્ધરૌહિણેય’ નામક નાટક રચ્યું છે. આ નાટક જાલેરના ચાહમાન સમરસિંહદેવ રાજના શૃંગાર ; સમા શ્રેણી પાસુના પુત્ર યશવીરે પિતાના ભાઈ અજયપાલે બંધાવેલા આદીશ્વરના ચિત્યમાં વિ. સં. ૧૨૪૨(ઈ. સ. ૧૧૮૬) લગભગમાં યાત્રસવના પ્રસંગે ભજવાયું હતું. આ નાટકમાં રૌહિણેય ચોર સંબંધી કથાવસ્તુનું નિરૂપણ છે.
ચંદ્રસેનરિઃ આ. પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિએ વિ. સં. ૧૮૦૭ (ઈ. સ. ૧૧૫૧)માં “ઉપાદાદિસિદ્ધિ” નામનો ગ્રંથ રચ્યો છે. આમાં વસ્તુનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણોનું સમર્થન કરી અનેકાંતવાદની સિદ્ધિ કરવા. માં આવી છે. આ ગ્રંથરચનામાં એમને આ. નેમિચંદ્રસૂરિએ સહાય કરી હતી.
શાલિભદ્રસૂરિ : આ. હેમચંદ્રસૂરિ પછી ૧૨ મે વર્ષે શાલિભદ્રસૂરિએ (વયરસેનસૂરિશિષ્ય) સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં ૨૦૫ કડીને “ભરતેશ્વરબાહુબલિરાસ ૭૧ વિસ્તૃત અને “બુદ્ધિરાસ” (હિતશિક્ષાપ્રબુદ્ધરાસ) ૫૩ કડીને - રઓ છે. સામાન્ય રીતે બીજી કૃતિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ શાલિભદ્રસૂરિને અર્વાચીન દેશભાષા ગુજરાતી-મારવાડી-ઝૂંઢાળી-માળવી-નિમાડીના, હકીકતે ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશના, પહેલા પ્રાપ્ય કવિ લેખે માની શકીએ. આ કાવ્યમાં ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશનાં વિકસિત રૂપ ઠીક ઠીક પ્રયોજાયેલાં જોવા મળે છે.
સમપ્રભાચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય આ. સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં “કુમારપાલપ્રતિબોધ” કુમારપાલના રવર્ગગમન બાદ
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૦૫ ૧૧ વષે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં અણહિલવાડમાં રચ્યો છે. આ ગ્રંથકાર કુમારપાલને સમકાલીન હોવાથી એમાં અપાયેલી રાજ કુમારપાલ અને આ. હેમચંદ્રની અનિહાસિક વિગતો વધુ પ્રામાણિક હોય એ સ્વાભાવિક છે. આ. હેમચંદ્ર કુમારપાલને જે જાતને ધર્મબોધ વારંવાર આપ્યો તેના શ્રવણથી પ્રતિબુદ્ધ થઈને કુમારપાલે જૈનધર્મને સ્વીકાર કર્યો એ વસ્તુ આમાં વર્ણવેલી છે. એમણે પ્રાકૃતમાં “સુમતિનાથચરિત ૮૫૦૦ શ્લેષ્મમાણ રહ્યું છે. વળી,
સૂક્તિમુક્તાવલી” અને “સિંદૂરપ્રકર' સંસ્કૃતમાં રચ્યાં છે. વસંતતિલકા હદમાં રચાયેલા “સોમશતક”માં એક પદ્યના એમણે જુદા જુદા ૧૦૦ અર્થ બતાવ્યા છે. એ અર્થોમાં જણાવેલ તત્કાલીન ગુજરાતની ૧૦ વ્યક્તિઓ પૈકી સિદ્ધરાજ, કુમારપાલ, અજયદેવ, મૂલરાજ એ ચાર વ્યક્તિ તો ગ્રંથકારના સમયની છે.
માણિકયચંદ્રસૂરિઃ આ. માણિચંદ્રસૂરિ રાજગચ્છની આ. સાગરચંદ્રના શિષ્ય હતા. એમણે મમ્મટ કવિના કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત’ નામની ટીકા રચી છે. “કાવ્યપ્રકાશ ઉપર મળી આવતી અનેક ટીકાઓમાં આ “સંકેત” સેમેશ્વરના “સંકેત' પછીનો બીજો ટીકાગ્રંથ છે. ટીકાકારે પ્રાચીન આલંકારિકેના શાસ્ત્રીય મત ઉપર પિતાના અભિપ્રાય પણ દર્શાવ્યા છે. કેટલાંક ઉદાહરણપદ્ય સ્વરચિત છે. એ ઉપરથી તેઓ સારા કવિ હતા એમ જણાય છે. આ ટીકાગ્રંથ દ્વારા એમની સાહિત્યના કુશળ વિદ્વાન તરીકે ભારતીય સાહિત્યમાં પ્રસિદ્ધિ છે.
એમણે “શાંતિનાથ ચરિત રચ્યું છે અને તેઓ જ્યારે દીવબંદરમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે સં. ૧૨૭૬(ઈ. સ. ૧૨૨૦)માં “પાર્શ્વનાચચરિત’ રચ્યું છે. આ “પાર્શ્વનાથ ચરિત”ની રચના સંબંધમાં પ્રશસ્તિમાંથી હકીકત મળે છે કે કુમારપાલની સભામાં ભિલ્લમાલવંશના મેહિલના પુત્ર વીર અને એમના પુત્ર વર્ધમાન સંમાન્ય છેઠી ગણાતા હતા. એમને માદુ નામની પત્નીથી ૧. ત્રિભુવનપાલ, ૨. મહ અને ૩. દેહડ એમ ત્રણ પુત્ર થયા. દેહડનો પુત્ર પાલ્હણ, જે કવિ હતો, તેની સાથે શ્રેણીએ માણિજ્યચંદ્રસૂરિને વિનંતી કરી કે પ્રદ્યુમ્નસૂરિ અને અભયદેવ સૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે તે આપ કોઈ રચના કરે. આવી વિનતીથી એમણે “પાર્થનાચચરિત'ની રચના કરી.
આસડ કવિઃ કટકરાજને પુત્ર પરમ જૈન આસડ કવિ “કવિસભાશૃંગાર” બિરુદથી પ્રસિદ્ધિ પામેલ હતું. એણે “વિવેકમંજરી પ્રકરણ” અને “ઉપદેશકંદલી પ્રકરણ” નામનાં બે પ્રકરણ પ્રાકૃતમાં સં. ૧૨૪૮(ઈ. સ. ૧૧૯૨)માં રચેલાં
સે. ૨૦
Page #337
--------------------------------------------------------------------------
________________
[ પ્ર.
૩૦૬ ]
સેલંકી કાલ છે. આ બંને પ્રકરણ ઉપર આ. બાલચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકાઓ રચી છે.
વળી, કવિ આસડે મેઘદૂતકાવ્યટીકા, “શ્રુતબેધટીકા,' “જિનસ્તુતિ-સ્તોત્ર' તેમજ “વૃત્તરનાકર' નામક છંદોવિષયક ગ્રંચ ઉપર “ઉપાધ્યાયનિરપેક્ષા' નામક વૃત્તિ પણ રચી છે. ઉપર્યુક્ત બે પ્રકરણ સિવાય એના બીજા ગ્રંથ મળતા નથી. કવિ આસડને પુત્ર રાજડ પણ સારો વિદ્વાન હતો. કવિઓએ એને “બાલસરસ્વતી ની પદવી અર્પણ કરી હતી.
રત્નસિંહસૂરિ આ. ધર્મસૂરિના શિષ્ય આ. રત્નસિંહસૂરિએ પ્રાકૃતમાં ૩૭ જેટલાં કુલકોની રચના કરી છે ૭૨ ૧. આત્મહિતકુલક, ૨. આત્માનુશાસનકુલક . આત્માનુશાસ્તિકુલક, ૪. ઉપદેશકુલક, ૫. ગુરાધનકુલક, ૬. જિતેંદ્રવિજ્ઞપ્તિકલક, ૭. ધર્માચાર્યબહુમાનકુલક, ૪. પરમસુખકાત્રિશિકા, ૯. પર્યતારાધનાકુલક, ૧૦. મનોનિગ્રહભાવનાકુલક, ૧૧. શ્રાવકવર્ધાભિગ્રહકુલક, ૧૨. સંવેગામૃતપદ્ધતિ, ૧૭. સંગરંગમાલા વગેરે નામો મળે છે. એમને સમય ઈ. સ. ૧૧૯૩ આસપાસને જાણવામાં આવ્યો છે.
માનતુંગસૂરિઃ પૂર્ણિમાગચ્છના માનદેવસૂરિના શિષ્ય આ. માનતુંગસૂરિ સં. ૧૨૫ (ઈ. સ. ૧૧૯૪)માં વિદ્યમાન હતા. એમણે “સિદ્ધજયંતીચરિત” નામક ગ્રંથ પ્રાકૃતમાં રચે છે. એના ઉપર એમના શિષ્ય મલયપ્રભસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ગ્રંથની મૂળ ગાથાઓ ૨૮ છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસાનીકની પુત્રી, શતાનીકની બહેન અને ઉદયનની ફેઈ હતી. એણે ભ. મહાવીરને જીવ અને કર્મ વિશે અનેક પ્રશ્ન કર્યા હતા. ભ. મહાવીરના સમયમાં નિગ્રંથ સાધુઓને વસતિ દેવાના કારણે એ સર્વપ્રથમ શઆતરીના રૂપે પ્રસિદ્ધ થઈ હતી. આ જયંતીએ ભ. મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું હતું.
પ્રભાચંદ્રગણિઃ પ્રભાચંદ્રગણિએ ચંદ્રકુલના ભાનુપ્રભસૂરિ ઉપર વડોદરાથી વિજ્ઞપ્તિરૂપે રચના કરી છે (ઈ. સ. ૧૧૯૪). આનું તાડપત્રીય એક જ પત્ર મળે છે, બીજાં પત્ર મળતાં નથી, છતાં આ એક પત્ર ઉપરથી એમની વિદ્વત્તાને પરિચય મળે છે. એ પત્ર પ્રાસાદિક આલંકારિક ગદ્યને નમૂનો છે. એમની આ રચના કાદંબરી કે તિલકમંજરીનું સ્મરણ કરાવે છે. એ વિજ્ઞપ્તિપત્ર ચિત્રો વડે અલંકૃત હશે.
પૂર્ણપાલ ઉપાધ્યાય (ઈ. સ. ૧૧૯૬): ઉપા. પૂર્ણપાલે આ. મુનિરનસૂરિએ રચેલા “અમમસ્વામિચરિત”નું સંશોધન કર્યું હતું. | મુનિરત્નસૂરિ પર્ણમિકચ્છના સમુદ્રપુરિના શિષ્ય મુનિરત્નસૂરિએ સંસ્કૃતમાં “મુનિસુવ્રતસ્વામિચરિત' સં. ૧૨૫ (ઈ. સ. ૧૧૯૬)માં રચ્યું છે,
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૨ મું]
ભાષા અને સાહિત્ય વારાહીના યશોધવલ કી, જે રાજ-ખજાનચી હતા, તેમના પુત્ર બાલકવિ જગદેવની વિનંતીથી આ કૃતિ ૯૬૭૨ શ્લેપ્રમાણુ પાટણમાં રચી છે. વળી, ૨૩ સર્ગમાં ૬૮૦૬ કલેકપ્રમાણુ “અમમરવામિચરિત” તથા “અંબચરિત' રચ્યાં છે. અંબડચરિતમાં અંબડક્ષત્રિયની તેમજ એની ૩૨ પુત્રીઓની ઉત્પત્તિ વિશે વર્ણન છે, એ દ્વારા મુનિસુવ્રતસ્વામીના જીવન વિશે પ્રકાશ પાડ્યો છે.
ચંડસિંહ (ઈ. સ. ૧૨ મો સૈક) : કવિ ત્રિવિક્રમે રચેલા “દમયંતીચંપૂ” ઉપર પ્રાગ્વાટ કુલના ચંડસિહ અથવા ચંડાલે વૃત્તિ રચી છે. વૃત્તિનું પરિમાણ ૧૯૦૦ લેકનું છે. ચંડસિંહ ગુજરાતના વિદ્વાન હતા.
અમરચંદ્રસૂરિ અને આનંદસૂરિ (૧રમો સિકો) “સિદ્ધાંતાવ' ગ્રંથના રચવિતા આ. અમરચંદ્રસૂરિ નાદ્રગચ્છીય આ. શાંતિસૂરિના શિષ્ય હતા. એમણે નયા એમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં સમર્થ વાદીઓને જીત્યા હતા, આથી સિદ્ધરાજ જયસિંહે આ. અમરચંદ્રને “સિંહશિશુક” અને આનંદસૂરિને “ વ્યાઘશિશુક એવાં બિરુદ અર્પણ કર્યા હતાં.૭૪ ગંગેશકૃત “તત્ત્વચિંતામણિમાં જે “સિંહવ્યાઘલક્ષણનો અધિકાર છે તે આ બે સૂરિઓના વ્યાપ્તિલક્ષણને લક્ષમાં રાખીને છે એમ ડો. સતીરાચંદ્ર વિદ્યાભૂષણે જણાવ્યું છે. “સિદ્ધાંતાઈવ” હજી સુધી પ્રાપ્ત થયો નથી.
બાલચંદ્રસુરિ (ઈ. સ. ને ૧૨ મો સકે) : આ. હેમચંદ્રના શિષ્ય બાલચંદ્રસૂરિએ “સ્નાતયા” નામક સ્તુતિની રચના કરેલી છે. એમણે આ. રામચંદ્રસૂરિ સાથે વિરોધી વલણ બતાવ્યું હતું.
શીલસિંહસૂરિ (ઈ. સ. ના ૧૨મો સિક) : આગમગચ્છીય આ. દેવરત્નસૂરિના શિષ્ય આ. શીલસિંહસૂરિએ પ્રાકૃતમાં ૧૫૦ પદ્યોમાં “કેકચિંતામણિ” નામક ગ્રંથ રચ્યો છે અને એના ઉપર એમણે જ સ સ્કૃતમાં પજ્ઞ વિસ્તૃત ટીકા રચી છે. આ ગ્રંથમાં. ૯, ૧૬, ૨૦ વગેરે કકકોમાં જે જે અંકે રાખવાનું વિધાન કરેલું છે તે અંકને ચારે તરફથી સરવાળે કરતાં એકસરખો આવે છે. આમાં પદરિયા, વીસા, ચોત્રીસા આદિ શતાધિક યંત્રના વિષયમાં વિચારણા કરી છે.
પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ. ને ૧૨ મે સિકે) : આ. વાદી દેવસૂરિના શિષ્ય મહેંદ્રસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદસ્થલ” નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારમાં શ્વેતાંબર યતિઓએ પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમાઓ પૂજનીય નથી એવું વિધાન ખરતરગચ્છીય આ. જિનપતિસૂરિ અને એમના અનુયાયીઓ કરતા હતા તેનું ખંડન સંસ્કૃતમાં કરેલું છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ]
સોલંકી કાલ
[ પ્ર
ગુણચંદ્રસૂરિ (ઈ. સ. નો ૧૨ મો સેક) : આ. વાદી દેવસૂરિના શિષ્ય ગુણચંદ્રસૂરિએ૫ ૨૧ કારિકાઓમાં અજ્ઞાત વિદ્વાન કાર રચાયેલ “હૈમવિભ્રમ” નામક વ્યાકરણના બ્રમાત્મક પ્રયોગો પર ટીક રચી છે, અને એની સાધનિક હેમવ્યાકરણ” અનુસાર બતાવી છે.
આસિગ કવિઃ આસિગ નામના જૈન કવિએ સં. ૧૨૫ (ઈ. સ. ૧૨૦3) માં “જીવદયારાસ” અને નજીકના સમયમાં “ચંદનબાલારામ” રચ્યો છે. - વિજ્યપાલ કવિઃ પ્રજ્ઞાચક્ષુ કવિચક્રવર્તી શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધપાલના પુત્ર કવિ વિજયપાલે વિ. સં. ૧૨૬૦ (ઈ. સ. ૧૨૦૪)માં “કૌપદીસ્વયંવરનાટક” નામની કૃતિ રચી છે. નાટકનો વિષય “મહાભારત'માં આલેખાયેલા દ્રૌપદીના
સ્વયંવરની હકીકત છે. આ નાટક અભિનવ સિદ્ધરાજ ભીમદેવ ૨ જા(ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ની આજ્ઞા અનુસાર અણહિલપુરમાં ત્રિપુરુષદેવની સામે વસંતોત્સવ પ્રસંગે ભજવાયું હતું. કવિ વિજયપાલના પિતા સિપાલ મહાકવિ અને વિદ્વાન હતા તેમજ સિદ્ધપાલના પિતા શ્રીપાલે સિદ્ધરાજના સમયમાં “કવિચક્રવતી' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
મલયપ્રભસૂરિ : આ. માનતુંગસૂરિના શિષ્ય આ. મલયપ્રભસૂરિએ પિતાના ગુરૂએ રચેલા “સિદ્ધજયંતીચરિત' ઉપર સંસ્કૃતમાં સં. ૧૨૬ (ઈ.સ, ૧૨૦૪)માં ટીકા રચી છે.
જિનપાલ ઉપાધ્યાયઃ આ. જિનપતિસૂરિના શિષ્ય ઉપા. વિજયપાલે સં. ૧૨૬૨(ઈ. સ. ૧૨૦૬)માં જિનેશ્વરસૂરિએ રચેલા “ષટ્રસ્થાનકપ્રકરણ” પર ટીકા રચી છે. એમણે સટીક “સનકુમારચરિત' રચ્યું છે. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૩)માં જિનવલભસૂરિકૃત “દ્વાદશકુલક” પર વિવરણ રચ્યું છે. સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૮)માં જિનદત્તસૂરિકૃત “ઉપદેશરસાયન' નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ, પંચલિંગી વિવરણ” પર ટિપ્પણ અને જિનદત્તસૂરિના “ચર્ચરી’ નામક અપભ્રંશ કાવ્ય પર વિવરણ રચ્યું છે. ઉપરાંત “વનવિચારભાષ્ય” વગેરે ગ્રંથ રચ્યા છે ?
અમરચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૦૮): જયાનંદસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૬૪(ઇ. સ. ૧૨૦૮)માં “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'નાં ૭પ૭ સૂત્રોની બૃહદવૃત્તિ પર “અવચૂર્ણિ” રચી છે. આ અવચૂણિ કનકપ્રભસૂરિના લઘુન્યાસ સાથે કેટલાક અંશમાં મળતી આવે છે, ત્યારે કેટલીક નવીન વાત પણ એમણે કહી છે.
દેવેદ્રસૂરિ નાગૅદ્રગચ્છીય આ. ધનેશ્વરસૂરિના શિષ્ય આ, દેવેંદ્રસરિઓ
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૨ સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૯
આ દેવેદ્ર
સ. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)માં ‘ચંદ્રપ્રભચરિત ’ની રચના કરી છે.૭૭ સૂરિના ગુરુભાઈ આ. વિજયસિ ંહસૂરિ મહાવિદ્વાન હતા એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે.૭૮
જિનધમસૂરિ ઃ આ. જિનધમસૂરિએ સ. ૧૨૬૬(ઈ. સ. ૧૨૧૦)ના વર્ષ પછી ‘ સ્થૂલિભદ્રરાસ ’ની રચના કરી છે.
(
ધ કવિ (ઈ. સ. ૧૨૧૦): મદ્રસૂરિના શિષ્ય ધમાઁ કવિએ જંબૂસામિચરિય' નામની કૃતિ અપભ્રંશમાંસ, ૧૨૬૬(ઈ. સ. ૧૨૧૦)માં રચેલી મળી આવે છે.
>
જિનદત્તસૂરિ : વાયડગચ્છીય આ. જિનદત્તસૂરિએ ‘વિવેકવિલાસ ’ નામના ગ્રંથ(સ. ૧૨૭૦- ઈ. સ. ૧૨૧૪)ની અને ‘ શકુનરહસ્ય ' નામના ગ્રંથની રચના કરી છે. નવ પ્રસ્તાવેમાં ત્રિભક્ત આ પદ્યાત્મક ગ્રંથમાં સંતાનના જન્મ, લગ્ન, શયન, સંબધ, શકુના વગેરેનાં શુભાશુભ ફળાના વિષયમાં સારા પ્રકાશ પાડચો છે.૮° શ્રુતકેવલી સમંતભદ્રના ‘લેકકલ્પ' નામક ગ્રંથના આધારે આ ગ્રંથની રચના કરી એવા ગ્રંથકારે નિર્દેશ કર્યાં છે.
મલધારી દેવપ્રભસૂરિ : આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય મલધારી આ. દેવપ્રભસૂરિ અદ્ભુત કવિત્વશક્તિ ધરાવતા હતા. એમણે નાયાધમ્મકડા' અને - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ’ના આધારે ૧૮ સમાં ૮૦૦૦ શ્ર્લેાકપ્રમાણ · પાંડવચરિત ’સ. ૧૨૭૦(ઈ. સ. ૧૨૧૪) લગભગમાં રચ્યું છે. એમણે · મૃગાવતીચરિત ’પશુ રચ્યું છે.૮૧ ‘ પાંડવચરિત 'નું સંશાધન એમના શિષ્ય યશાભદ્રસૂરિ તથા નચંદ્રસૂરિએ કર્યુ હતું.
6
આ આચાયૅ મુરારિ કવિના અનરાધવ 'નુ ૭૧૦૦ શ્લોકપ્રમાણ ‘રહસ્યાદર્શી ’ નામક ટિપ્પણ રચ્યું છે.
•
"
જિનરત્નસૂરિ (ઈ. સ. ૧૨૧૪): આ. જિનેશ્વરસૂરિના શિષ્ય આ. જિનરત્નસૂરિએ ૨ । ઉત્સાહમાં જિનાંક ’યુક્ત ‘લીલાવતીસાર ' નામક કાવ્ય રચ્યું છે. આ કાવ્ય મૂળે આ. જિનેશ્વરસૂરિએ સ. ૧૦૯૨(ઈ. સ. ૧૦૩૬)માં પ્રાકૃતમાં રચેલા · નિર્વાણલીલાવતી'નું આ સંસ્કૃતમાં રૂપાંતર છે. આ આચાયે` · સિદ્ધાંતરહ્નિકા’ નામક વ્યાકરણ-ગ્રંથ પણ રચ્યા છે. ‘ અભયકુમારચરિત'ની પ્રશસ્તિથી જણાય છે કે આ આચાયૅ ખીન્ન ગ્રંથ પણ રચ્યા હશે.૮૨
દેવેદ્રસૂરિ (ઈ. સ. ૧૨૧૪): આ. દેવેદ્રસૂરિ તપગચ્છતા આ. જગય પૂરિના શિષ્ય હતા. ગુર્જર રાજનીતી અનુસતક મંત્રી વસ્તુપાત્રની સમક્ષ
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
સાલકી કાલ
[ 31.
આયુ ઉપર એમને આચાય –પદવી આપવામાં આવી હતી. તેઓ મહાવિદ્યાન હતા. એમણે પ્રાકૃતમાં ભાષ્યત્રય, સિદ્ધપ ચાશિકા, શ્રાદ્ધદિનનૃત્ય, પાંચ કર્માંત્ર'થે અને એના ઉપર સ્ત્રાપનું ત્તિની રચના કરી છે. પ્રાચીન કત્ર થાના આધારે આ પાંચ ક་ગ્રંથ રચેલા હોવાથી એ ‘નવ્યકગ્રંથ' નામથી એાળખાય છે. એમણે પ્રાકૃતમાં ‘ સુદ’સણાચરિય ’ નામક કાવ્ય રચ્યું છે. તેમાં ભરૂચમાં રહેલું મુનિસુવ્રતસ્વામી જિનાલય, જે ‘ શકુનિકાવિહાર’ નામથી એળખાતું હતું, તેનું વર્ણન કર્યુ છે. આમાં સંસ્કૃત અને અપભ્રંશના પ્રયાગ પણ કરેલા છે. આમાં ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલવતી, અશ્વાવખેાધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી નામના આ અધિકાર છે, જે ૧૬ ઉદ્દેશામાં વિભક્ત છે અને આમાં ૪૦૦૦થી વધુ ગાથા છે. આ ચરિતથી તત્કાલીન સામાજિક સ્થિતિ પર સારા પ્રકાશ પડે છે. આ. દેવેદ્રસૂરિના સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧)માં સ્વર્ગવાસ થયા હતા. સુમતિગણિ : સુમતિગણિએ ‘ નેમિનાથરાસ ’ની રચના સં. ૧૨૭૦(ઈ. સ. ૧૨૧૪) લગભગમાં કરી છે.
*
અજિતદેવસૂરિ : આ. ભાનુપ્રભસૂરિના શિષ્ય આ. અજિતદેવસૂરિએ - યેાગવિધિ' નામના ગ્રંથ રચ્યા છે. ગ્રંથકાર સ. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૧૭)માં વિદ્યમાન હતા એવું · વિચારરત્નસ’ગ્રહ ' ગ્રંથથી જાણવા મળે છે.
મરકીતિ : દિગંબરાચાય ૫. સેનસૂરિના શિષ્ય મુનિ અસરકીર્તિ સ. ૧૨૪(ઈ. સ. ૧૧૯૧) નહિ, પણ સ. ૧૨૭૪(ઈ. સ. ૧૨૧૮)માં વાધેલા શું દેવના સમયમાં ગાધરામાં ‘ ઇમ્પ્રુવએસા ( ષટ્કમાંપદેશ) ′ નામક અપભ્રંશ ક્રાવ્ય ૧૪ સંધિમાં રચ્યું છે.૮૩ શ્વેતાંબરાચાય ચદ્રપ્રભસૂરિએ પ્રાકૃતમાં કરેલી વિજયચ કેવલિચરિય' રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે.
·
"
દેવાનંદસૂરિ : આ. દેવેદ્રસૂરિના શિષ્ય આ. દેવાન ંદસૂરિએ આ. હેમચંદ્રસૂરિના · સિદ્ધહેમશબ્દાનુશાસન ’ના આધારે સિદ્ધસારરવત વ્યાકરણુ ' નામક પ્રંચ સ. ૧૨૭૫(ઈ. સ. ૧૨૧૯)માં રચ્યો છે.૮૪ આ. જિનપ્રભસૂરિના જણાવ્યા અનુસાર આ. દેવાનંદસૂરિએ સ. ૧૨૬૬( ઈ. સ. ૧૨૧૦)માં પાટણમાં કાકાવસહીના જિનમ ંદિરની પ્રતિમાઓની પ્રાંતેષ્ટા કરાવી હતી.૮૫
સામમૂર્તિ : સામમૂર્તિ નામના મુનિએ ‘ જિનપ્રમેાધચર્ચારી’ નામની ભાષાકૃતિ સ. ૧૨૯૮(ઈ. સ. ૧૨૨૨)ના સમય પછી રચી છે.
અભયદેવસૂરિ : આ. જિનવલ્લભસૂરિના શિષ્ય જિનશેખરસૂરિના શિષ્ય પદ્મ'દુના શિષ્ય આ. અભયદેવસૂરિએ સ. ૧૨૯૮(ઇ. સ. ૧૨૨૨ )માં સંસ્કૃતમાં
Page #342
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૧૧ જયંતવિજય મહાકાવ્યની રચના કરી છે. આ કાવ્ય ૨૨૦૦ ગ્લેમ્પરિમાણ છે. એ ૧૦ સર્ગોમાં વિભક્ત છે. આમ તેઓ ખરતરગચ્છના ગણાય છતાં એમણે પ્રશસ્તિમાં “ખરતરને ઉલ્લેખ કર્યો નથી. આમાં જયંત નામના નૃપતિનું ચરિત આલેખ્યું છે.
જગડકવિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય વિ જગડુએ “સમ્યકત્વ ચોપાઈ' નામનું ૬૪ કડીનું ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશ ભાષાનું કાવ્ય રચ્યું છે. કવિએ કાવ્યમાં કેટલીક જોકોક્તિઓ અને ઉપમાઓને પ્રયોગ કર્યો છે. આ કવિ. સં. ૧૨૭૮(ઈ. સ. ૧૨૨૨) અને સં. ૧૩૩ (ઈ. સ. ૧૨૭૪) વચ્ચે વિદ્યમાન હતો.
બાલચંદ્રસૂરિ : આ. બાલચંદ્રસૂરિ ચંદ્રગચ્છના આ. હરિભદ્રસૂરિના શિષ્ય હતા. પૂર્વાશ્રમમાં તેઓ મોઢેરાના મોઢ બ્રાહ્મણ હતા. એમનું નામ મુંજાલ, એમના પિતાનું નામ ધરાદેવ અને માતાનું નામ વિદ્યુત-વીજળી હતું. ધરાદેવ જન શાસ્ત્રોના જ્ઞાતા હતા. હરિભદ્રસુરિને ઉપદેશ સાંભળી મુંજાલને વૈરાગ્ય જાગ્રત થતાં એણે માતા-પિતાની સંમતિથી દીક્ષા લીધી. ચૌલુક્ય રાજાઓના ગુરુ પદ્માદિત્ય પાસે એણે વિદ્યાધ્યયન કરી સૂરિપદ પ્રાપ્ત કર્યું. વાદી દેવસૂરિના ગચ્છના આ. ઉદયસૂરિએ એમને સારસ્વત મંત્ર આપ્યો અને એની સાધના કરતાં સરસ્વતીએ બાલચંદ્રસૂરિને કહ્યું: “વત્સ ! બાલ્યકાલથી તે કરેલા સારસ્વત ધ્યાનથી હું પ્રસન્ન થઈ છું. જેમ કાલિદાસ આદિ મારી ભક્તિથી કવિ ગયા તેમ તું પણ મહાકવિ થઈશ. પરિણામે એમણે મંત્રી વસ્તુપાલના જીવન વિશે ‘વસંતવિલાસ” નામે ૧૪ સર્ગાત્મક મહાકાવ્ય વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦) પછી રચ્યું છે. આમાં આરંભમાં પિતાનું આત્મવૃત્તાંત, અણહિલવાડ નગર, રાજા મૂલરાજથી લઈ રાજા વીરધવલ સુધીના રાજાઓ તથા વસ્તુપાલનાં પરાક્રમ અને ગુણનું સંકીર્તન તથા સુકૃત્યેનું વર્ણન કર્યું છે. આ કાવ્ય મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વિનદ માટે રચ્યું છે. આ સિવાય “કરુણાવશ્વયુધ’ નામે નાટક રચ્યું છે, તેમાં ચક્રવતી રાજા વિશ્વયુધ પિતાનું માંસ આપી બાજ પક્ષીથી કબૂતરને બચાવે છે એ વસ્તુનું વર્ણન કર્યું છે. આ નાટક મંત્રી વસ્તુપાલે કાઢેલા સંઘના મનોરંજનાથે શત્રુંજય ઉપર ઋષભદેવના યાત્રામહસવ પ્રસંગે ભજવાયું હતું. વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૧) લગભગમાં આ નાટક રચાયું હોય એમ જણાય છે.
વળી, એમણે કવિ આસડની બે પ્રાકૃત રચનાઓ “ઉપદેશકંદલી” અને વિકમંજરી” ઉપર વિસ્તૃત ટીકાઓ રચી છે તેમાં અનેક કથાઓનો સંગ્રહ કર્યો છે. કેટલીક કથાઓ સ્વતંત્ર કૃતિઓ જેવી ચાર ચાર સર્ગાત્મક રચી છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૨ ] લકી કાલ
[ . ઉદયપ્રભસૂરિ : મંત્રી વસ્તુપાલના ગુરુ આ. વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ હતા તેમણે “ધર્માસ્યુદય –અપનામ “સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગાત્મક કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે સમારોહપૂર્વક શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી તેનું માહાભ્ય–વર્ણન કરવા માટે આ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં કાવ્યના ઊંચા ગુણ વિદ્યમાન છે. આના પહેલા અને અંતિમ સર્ગોમાં મંત્રી વસ્તુપાલ અને વિજયસેનસૂરિ સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીના સર્ગોમાં ઋષભદેવ, જંબૂસ્વામી, નેમનાથ વગેરેનાં ચરિત છે. રવયં મંત્રી વસ્તુપાલના હાથે સં. ૧૨૯૦(ઈ. સ. ૧૨૩૪)માં લખાયેલી આ કાવ્યની નકલ ખંભાતના ભંડારમાં મોજૂદ છે. ઉદયપ્રભસૂરિએ
સુકૃતકીર્તિકલોલિની” નામક પ્રશસ્તિકાવ્ય રચ્યું છે તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોને ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે સં. ૧૨૭૭( ઈ. સ. ૧૨૨૧)માં શત્રુંજયની યાત્રા કરેલી તે સમયે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. પાટણમાં મંત્રી વસ્તુપાલના મંદિરના અવશેષરૂપ એક આરસના સ્તંભ ઉપર આ કાવ્યનો એક ગ્લૅક ઉત્કીર્ણ કરેલ મળી આવે છે. આ. ઉદયપ્રભસૂરિએ આ ઉપરાંત ધર્મદાસગણિકૃત “ઉપદેશમાલા” ઉપર “કણિકા” નામની વૃત્તિ સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં ધોળકામાં રચી છે, “પડોશીતિ” અને “કસ્તવ” ઉપર ટિપણ લખ્યાં છે, સંસ્કૃતમાં “નેમિનાથચરિત' તેમજ જ્યોતિષનો આરંભસિદ્ધિ” નામક મુદ્દત ગ્રંથ રચ્યો છે. ગિરનાર પરના વસ્તુપાલના અભિલેખો પૈકી એકની રચના આ. ઉદયપ્રભસૂરિએ કરી છે. વળી, એમને “શબ્દબ્રહ્મોલ્લાસ’ નામક ગ્રંથ પાટણના ગ્રંથભંડારમાં અપૂર્ણ મળી આવે છે. તેમાં મંત્રવિષયક હકીક્ત છે.
નરચંદ્રસૂરિ ઃ આ. નરચંદ્રસૂરિ હર્ષપુરીયગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. મંત્રી વસ્તુપાલ સાથે ગાઢ સંબંધમાં હતા. એમની સાથે ઘણુ વાર સંઘમાં તીર્થયાત્રાએ ગયા હતા. એક વાર મંત્રી વસ્તુપાલે આયાર્યને વિનંતી કરી કે
આપે મારા મસ્તક ઉપર હાથ મૂક્યો અને એના પ્રભાવથી મેં દુર્લભ એવું સંઘાધિપત્ય પ્રાપ્ત કર્યું, સેંકડો ધર્મસ્થાન બનાવ્યાં અને પુષ્કળ દાન દીધું છે, પણ હવે જન શાસનની કથાઓ સાંભળવાની મારા મનમાં ઉત્કંઠા છે.” આ વિનંતીથી આ. નરચંદ્રસૂરિએ “કથારત્નાકર' નામનો ગ્રંથ ૧૫ તરંગોમાં રો છે. આમાં અનેક ધર્મકથાઓ છે. આ આયાયે કવિ મુરારિકૃત “અતરાવા નાટક” અને શ્રીધરની “ન્યાયકંદલી” ઉપર ટીકાઓ રચી છે. એમણે
Page #344
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૧૩ તિષનો “જ્યોતિસાર” નામક ગ્રંથ વિ. સં. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૪)માં ૨૫૭ પદ્યમાં રચ્યો છે, જે “નારચંદ્ર જ્યોતિષ” નામથી પ્રસિદ્ધ છે. એના ઉપર સાગરચંદ્રસૂરિએ ૧૩૩૫ શ્લેક-પ્રમાણ ટીકા રચી છે.૮૮ તિષનાં અનેક કેષ્ઠથી એ ગ્રંથને અલંકૃત કર્યો છે. એ ઉપરાંત “ચતુર્વિશતિજિનસ્તોત્ર' તેમજ આ. હેમચંદ્રસૂરિના “પ્રાકૃત વ્યાકરણ” અનુસાર રૂપસિદ્ધિ બતાવતે “પ્રાકૃત-પ્રબંધ” રચે છે. મંત્રી વસ્તુપાલની પ્રથમ પ્રશતિરૂપ ૨૬ ફ્લેકનો(સં. ૧૨૮૮-ઈ. સ. ૧ ૨૩૨ નો ગિરનાર-જિનાલયનો લેખ ર છે. એમણે પોતાના ગુરુ દેવપ્રભસૂરિએ રચેલા પાંડવચરિત' (ગદ્યમય) અને આ ઉદયપ્રભસૂરિ-રચિત “સંઘાલ્યુદય કાવ્યનું સંશોધન કર્યું હતું.
નરેદ્રપ્રભસૂરિ (ઈ.સ. ૧૨૨૪ લગભગ): એક વાર મંત્રી વસ્તુપાલે આ. નરેંદ્રસૂરિને વિનંતી કરી કે “કેટલાક અલંકાર-ગ્રંથ અતિ વિસ્તારના કારણે દુર્ગમ છે, કેટલાક અતિ સંક્ષિપ્ત હેવાથી લક્ષણ-રહિત છે, અને કેટલાક અભિધેય વસ્તુ વિનાના છે અને કષ્ટથી સમજમાં આવે તેવા છે, તેથી કાવ્યના રહસ્યથી બહિર્ભત ગ્રંથને વાંચતાં મારું મન કદચિંત બની ગયું છે, માટે વિસ્તારથી રહિત, કવિકલાની પૂર્ણતાથી યુક્ત તથા દુર્મોધપ્રબોધક કાવ્યશાસ્ત્રની રચના કરો.” આ સાંભળીને સૂરિએ પોતાના શિષ્ય નરેંદ્રપ્રભસૂરિને ઉપર્યુક્ત અલંકારકલાયુક્ત ગ્રંથની રચના કરવાનો આદેશ કર્યો અને એમણે “અલંકારમહોદધિ ગ્રંથની સ્વપજ્ઞવૃત્તિ સાથેની રચના મંત્રી વસ્તુપાલના આનંદ માટે કરી. નરેદ્રપ્રભસૂરિએ આ ગ્રંથ ૮ પ્રકરણોમાં રચ્યો છે તેમાં એમણે બહુસંખ્યક ગ્રંથને આધાર લીધો છે. ગ્રંથાવતરણેથી જણાય છે કે એમનું સાહિત્યશાસ્ત્રનું જ્ઞાન ઊંડું હતું. આ આચાર્યો “કાકુસ્થકેલિનાટક” ૧૫૦૦ શ્લેક-પ્રમાણ વધ્યું હતું તે હજી સુધી પ્રાપ્ત થયું નથી. વળી, “વિવેકપાદપ” અને “વિવેકકલિકા” નામક સૂક્તિ-સંગ્રહ પણ એમણે રચ્યા છે. એ ઉપરાંત વસ્તુપાલનાં બે પ્રશસ્તિકાવ્ય (એક ૧૦૪ શ્વેકનું છે, જ્યારે બીજું ૩૭ કેનું) રચાં છે, જે ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનાં છે. ગિરનાર પરના અભિલેખની રચના પણ એમની છે.
અરિસિંહ કવિ (ઈ. સ. ૧૨ ૨૦ લગભગ) : કવિ અરિસિંહ ઠક્કરે “સુકૃતસંકીર્તન” નામનું ૧૧ સર્ગોનું કાવ્ય રચ્યું છે, જેમાં મુખ્યતઃ મંત્રી વસ્તુપાલનાં સુત્યુનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી લઈને ભીમદેવ ૨ જા સુધીના ચૌલુક્ય રાજાઓ અને અણેરાજથી લઈને વરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો સંક્ષેપમાં ઈતિહાસ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૪ ] સેલંકી કાલ
[પ્ર. આપે છે. કાવ્યના પ્રત્યેક સર્ગને અંતે અમરચંદ્ર કવિ-રચિત પાંચ પાંચ શ્લેક આપેલા છે, જેમાં પ્રથમ ત્રણ શ્લોકમાં વસ્તુપાલની પ્રશંસા, ચેથામાં અરિસિંહ કવિની કાવ્યચાતુરીની પ્રશંસા અને એ ચાર લેક અમરચંદ્ર કવિ-રચિત હોવાનું પાંચમા પદ્યમાં જણાવવામાં આવ્યું છે. અમરચંદ્રસૂરિના કલાગુરુ અરિસિંહ હતા એમ “ચતુર્વિશતિ પ્રબંધમાં જણાવ્યું છે. અમરચંદ્રસૂરિએ વસલદેવ રાજા સાથે અરિસિંહને પરિચય કરાવી આપ્યો હતો અને એ વતુપાલની વિદ્વત્સભામાં કવિ તરીકે આદરપાત્ર બન્યો હતો. એ વાયડગચ્છીય આ. જિનદત્તસૂરિનો પરમ ભક્ત અને પરમાઈત હતા. અમરચંદ્રસૂરિએ રચેલી “ કાવ્યકલતાનાં કેટલાંક સૂત્ર આ અરિસિંહે રચેલાં છે. જહણ કવિ પિતાની “સૂક્તિમુક્તાવલીમાં અરસી ઠકકરનાં કેટલાંક સૂક્તિ-પદ્ય આપે છે તે આ અરિસિંહનાં હોવાનો પૂરો સંભવ છે.
અમરચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૨૪ લગભગ): સંસ્કૃત સાહિત્યમાં આ. અમરચંદ્રસૂરિ “વેણીકૃપાણ” નામથી પ્રસિદ્ધ છે.૮૯ તેઓ વાયડગછીય આ. જિનદત્તસૂરિના શિષ્ય હતા. કવિ અરિસિંહ ઠક્કુર પાસેથી એમને સિદ્ધ સારસ્વત મંત્ર મળ્યો હતો. એની આરાધનાથી તેઓ સિદ્ધ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. એમણે વીસલદેવની સભામાં બ્રાહ્મણ વિદ્વાની પ્રેરણાથી “બાલભારત ની રચના કરી હતી. અલંકારશાસ્ત્રના “કાવ્યકલ્પલતા” નામના ગ્રંથ ઉપર “કવિશિક્ષા' નામની વૃત્તિની એમણે પિતે રચના કરેલી છે. એના પર “પરિમલ” નામની ૧૧૧૨ શ્લેક-પ્રમાણુ વૃત્તિ મળી આવી છે, જે હજી સુધી પ્રગટ થઈ નથી. એમણે જ રચેલી “કલ્પલતામંજરી-વૃત્તિ” હજી સુધી મળી આવી નથી. શુભ વિજયજી નામના વિદ્વાને સં. ૧૬૬૫(ઈ. સ. ૧૬૦૯)માં “કાવ્યકલ્પલતા' પર મકરંદ' નામની વૃત્તિ ૩૧૯૬ શ્લેકપ્રમાણે રચેલી છે. એમના રચેલા આ બાલભારત” અને “કાવ્યકલ્પલતા” ગ્રંથ જૈનેતર વર્ગમાં પણ આદરપાત્ર બનેલા છે. આ “કાવ્યકલ્પલતાની લોકપ્રિયતાથી પ્રેરાઈને દેવેશ્વર નામના વિદ્વાને એના અનુકરણરૂપે સંક્ષેપમાં “કાવ્યકલ્પલતા” નામનો ગ્રંથ રચ્યો છે. કવિ અમરચંદ્રસૂરિએ “છંદેરનાવલી,” “સ્વાદિશબ્દસમુચ્ચય” અને “પદ્માનંદ મહાકાવ્ય” નામના ગ્રંથ રચ્યું છે. “પદ્માનંદકાવ્ય” પાટણના પ્રસિદ્ધ મંત્રી પા વણિકની વિનંતીથી રહ્યું છે, જેમાં તીર્થકરેનાં ચરિત્રનું વર્ણન છે. એમના “સુક્તાવલી” અને
કલાકલાપ” નામક ગ્રંથને ઉલ્લેખ “ચતુર્વિશતિપ્રબંધમાં આવે છે. આમ તેઓ અલંકાર, છંદ, વ્યાકરણ ને કાવ્યકલા વિષયના પારંગત વિદ્વાન હતા. એમની રચનાશલી સરલ, મધુર અને સ્વાભાવિક છે. તેઓ શીઘ્રકવિ હતા. મંત્રી વરતુપાલ કવિ એમની કાવ્યલાને ઉપાસક હતા.
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
| [ ૩૧૫ પૂર્ણભદ્રસૂરિ : આ. જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિએ સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)માં આનંદ આદિ ઉપાસકોની “ઉપાસકકથા” સંસ્કૃતમાં રચી છે. “અતિમુક્તકચરિત” સં. ૧૨૮૨ (ઈ. સ. ૧૨૨૬ માં, છ પરિચ્છેદવાળું “ધન્યશાલિભદ્રચરિત ” સં. ૧૨૮૫(ઈ. સ. ૧૨૨૯)માં, અને “કૃતપુણ્યચરિત” સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં જેસલમેરમાં રચ્યાં છે.
સં. ૧૨૫૫(ઈ. સ. ૧૧૯૯ )માં સામ મંત્રીની અભ્યર્થનાથી નવરંગપુરમાં. પંચતંત્ર” અથવા “પંચાખ્યાન ” એમણે જ રચ્યું છે, જેના ઉપર અર્વાચીન હર્ટલ નામને વિધાન મુગ્ધ થયો હતો.
જયસિંહસૂરિ : આ. વીરસૂરિના શિષ્ય જયસિંહરિ, જેઓ ભરૂચના. મુનિસુવ્રતસ્વામી–મંદિરના આચાર્ય હતા, તેમણે “હમ્મીરમદમર્દન ” નામે ઈતિહાસમૂલક નાટકની રચના વિ. સં. ૧૨૭૯( ઈ. સ. ૧૨૨૩)થી સં. ૧૨૮૫ (ઈ. સ. ૧૨૨૯)ના ગાળામાં કરી છે. આમાં દક્ષિણ પ્રદેશના યાદવ રાજા સિંહણ અને ઉત્તર પ્રદેશના મીલ છીકારે (અતીશે) ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે રાજા વિરધવલ અને મહામાત્ય વસ્તુપાલે એમને પરાજય કેવી રીતે કર્યો એની ઐતિહાસિક હકીક્ત આપી છે. શરૂઆતમાં રાજા સિંહણ લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહ સાથે મળી ગયેલો તેમાં મંત્રી વસ્તુપાલે જાસૂસો દ્વારા એમનું સંગઠન તોડી નાખી એ હુમલાખોરેની બાજી ધૂળમાં મેળવી વગેરે વિગતો. આપી છે. નાટકમાં નવે રસને યથોચિત પ્રયોગ કર્યો છે.
આ નાટક ખંભાતમાં ભીમેશ્વરના યાત્રા મહોત્સવ પ્રસંગે વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ભજવાયું હતું. વળી, આ આચાર્યો વસ્તુપાલ-તેજપાલ સંબંધી ૭૭ ધોની એક પ્રશરિત રચી છે, જે ગુજરાતના ઇતિહાસમાં ઉપયોગી ગણાય છે.
પ્રેમલાભ મુનિ : અંચલગચ્છીય પ્રેમલાભ મુનિએ પિતાના નામથી સંસ્કૃતમાં “પ્રેમલાભ વ્યાકરણ”ની રચના સં. ૧૨૮૩( ઈ. સ. ૧૨૨૭)માં કરી છે. આ વ્યાકરણ સ્વતંત્ર જણાય છે.
વિનયચંદ્રસૂરિઃ મંત્રી વસ્તુપાલના સમયમાં વિંશતિપ્રબંધકર્તા' તરીકે ખ્યાતિ પામેલા આ. વિનયચંદ્રસૂરિએ “કવિશિક્ષા” ( ઈ. સ. ૧૨૨૯ લગભગ) નામને ગંથ સંસ્કૃતમાં રચે છે. આમાં કવિ રાજશેખરની “કાવ્યમીમાંસાને લગત કેટલાક વિષય વર્ણવ્યા છે. આના ભૌગોલિક પ્રકરણમાં ગુજરાત દેશની તત્કાલીન જિલ્લા-પ્રાંત વાર જેવી યાદી આપી છે. પત્તન, માતર, વડૂ, ભાલિય, હર્ષપુર, નાર, જંબુસર, પડવાણ, દર્ભાવતી, પેટલાપદ્ર, ખદિરાલુકા, ભેગપુર, ધવલકકક,
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ] સેલંકી કાલ
[પ્ર. મોહડવાસ આદિ તળ ગુજરાતનાં ગામોનાં નામ આપ્યાં છે. આ ગ્રંથકારે સંસ્કૃતમાં
પાર્શ્વનાથચરિત”, “મહિલનાથચરિત” અને “આદિનાથચરિતરચ્યાં છે તેનાં નામ મળ્યાં છે. બીજા ગ્રંથ વિશે જાણવા મળતું નથી.
હરિહર કવિ : હરિહર કવિ “નિષધીયચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશને હતો. એણે સરસ્વતીની સાધના કરી પ્રત્યક્ષ કરી હતી એમ કહેવાય છે. એ ગર્ભશ્રીમંત " હતું. ભાર સમૃદ્ધિ સાથે એ પિતાના ગૌડ દેશથી નીકળી ગુજરાતમાં વિરધવલ રાજાની રાજસભામાં આવ્યો, પરંતુ કવિ સોમેશ્વરને એનું આગમન રચ્યું નહિ. હરિહર રાજસભામાં આવ્યો ત્યારે સોમેશ્વર ત્યાં ઉપસ્થિત ન રહ્યો, આથી હરિહરે સેમેશ્વરના ગર્વનું ખંડન કરવાનો નિર્ધાર કરી યુક્તિ રચી. છેવટે મંત્રી વસ્તુપાલે એ બંને વચ્ચે મૈત્રી કરાવી અને બંને એકબીજાની કાવ્યકલાના પ્રશંસક બન્યા.• મંત્રી વસ્તુપાલે હરિહરનાં પ્રશંસાત્મક પદ્ય રચ્યાં છે. આ હરિહર કવિએ “શંખપરાભવ નાટકરચી વસ્તુપાલના ગુણોનું કીર્તન કર્યું છે. એણે શ્રીહર્ષના “નૈષધીય મહાકાવ્ય' ઉપર ટીકા રચી છે. એ ઉપરાંત પ્રબંધોમાં ઉદ્ધત કરેલાં હરિહરનાં શીઘકાવ્ય અને સોમનાથનાં દર્શન કરતી વેળા રચેલાં
સ્તુતિકાવ્ય મળે છે. એ સિવાય એમને રચેલે બીજો કોઈ ગ્રંથ મળતો નથી, છતાં પિતામાં એક દિવસમાં પ્રબંધ રચવાની શક્તિ હતી એમ પોતે જ કહે છે.” | વિજયસેનસૂરિઃ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ગુરુ નાગુંદ્રગચ્છીય આ. વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮(ઈ.સ. ૧૨૪૨)ની આસપાસ ગુજરાતી ભાષામાં
રેવંતગિરિરાસુ” નામક કાવ્ય રચ્યું છે. તેઓ આ. હરિભદ્રસૂરિના શિષ્ય હતા.8 મંત્રી–બંધુ વસ્તુપાલ-તેજપાલે જે જે કાર્ય કર્યા તે આ વિજયસેનસૂરિની પ્રેરણાને આભારી હતાં. એમના જ ઉપદેશથી મંત્રી વસ્તુપાલ-તેજપાલે ગિરનારની યાત્રાનો મોટો સંઘ કાઢો. સંઘના સ્ત્રીવર્ગને ગાવા માટે ગિરનારની સ્થિતિને પ્રત્યક્ષ કરતું આ સુંદર અને એતિહાસિક કાવ્ય રચ્યું છે. કવિની શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી આ કવિતા ગેય કાવ્યની દષ્ટિએ રોચક છે. એમણે આસડ કવિની વિવેકમંજરી” ઉપરની બાલચંદ્રસૂરિની ટીકાનું સંશોધન કર્યું હતું. આ સિવાય એમની બીજી કૃતિ મળતી નથી, પણ એમની વિદ્વત્તા અને કાવ્યવાણુનાં પ્રશંસાત્મક પઘોથી૧૪ જણાય છે કે એમણે સંસ્કૃતમાં એકથી વધુ રચનાઓ કરી હશે. એમનાં સંસ્કૃત શીઘકાવ્યોનો ઉલેખ પ્રબંધમાં આવે છે.
મંત્રી વસ્તુપાલ કવિ : મહામાત્ય વસ્તુપાલ (ઈ. સ. ૧૩ મી સદીને પૂર્વાર્ધ) પતે એક શૂરવીર યોદ્ધો અને રાજકુશળ પુરુષ હતા તેમ વિદ્વાન પુરુષ પણ હતું. એ ભિન્નમાલના પ્રાચીન કવિ માઘની જેમ જ શ્રી અને સરસ્વતી
Page #348
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૧૭ બંનેને કૃપાપાત્ર હતું.૯૫ એણે અનર્મલ લક્ષ્મી ઉપાર્જિત કરી દાન અને પુણ્યકાર્યો દારા પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો તેમ એ અનેક કવિઓને આશ્રમ આપતાં સાહિત્યમાં ખૂબ રસ લઈ સરસ્વતીને પણ ઉપાસક બન્યો હતો. માધના. શિશુપાલવધ 'ની જેમ એણે “નરનારાયણનંદ’ નામનું ૧૬ સર્ગાત્મક મહા કાવ્ય રચ્યું છે. કાવ્યના અંતિમ સર્ગમાં કવિએ પોતાના વંશનો પરિચય વિસ્તાર થી આપ્યો છે. આ ઉપરાંત શત્રુંજયમંડન-આદિનાથ તેત્ર', “ગિરનારમંડનનેમિનાથ તેત્ર” અને “અંબિકાસ્તોત્ર' વગેરે તેમજ દસ લેકાત્મક “આરાધના” કૃતિઓ મળી આવે છે. એમણે અનેક સૂક્તિ-કાવ્ય રચ્યાં હોય એમ જણાય છે. જલ્પણની “સક્તિમુક્તાવલી” અને શાગધરની “શાર્ડ ધરપદ્ધતિમાં વસ્તુપાલનાં રચેલાં સુભાષિત મળે છે. આ ઉપરાંત વસ્તુપાલના ચરિતવિષયક અનેક ગ્રંથ છે, અનેક ગ્રંથસંદર્ભ મળી આવે છે. મેરૂતુંગ-કૃત પ્રબંધચિંતામણિ, રાજશેખરકૃત ચતુર્વિશતિપ્રબંધ, પુરાતનપ્રબંધસંગ્રહ, અને જિનહર્ષકૃત વસ્તુપાલચરિત આદિ ગ્રંથમાં વસ્તુપાલના જીવનની સામગ્રી સંગ્રહાયેલી છે.
ભદ્રેશ્વરસૂરિ: આ. ઉદયપ્રભસૂરિના શિષ્ય આ. ભદ્રેશ્વરસૂરિએ સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૨૩૪)માં મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહને વાંચવા માટે એક “પ્રબંધાવલી'ની રચના કરેલી છે, જે ખંડિત સ્વરૂપમાં મળે છે. આ “પ્રબંધાવલી નો સમાવેશ સિંધી જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલા “પુરાતનપ્રબંધસંગ્રહમાં કરવામાં આવ્યા છે.
સેમેધર કવિઃ કવિ સોમેશ્વર એમના સમયનો એક પ્રતિભાશાળી કવિ હતું. એના પૂર્વજે આનંદપુર-વડનગરના વતની હતા અને ચૌલુક્ય રાજા મુલરાજના સમયથી પેઢી દર પેઢી રાજપુરોહિત તરીકે સંમાનિત થયા હતા. સરસવ માં કવિ સંમેશ્વરે છેલ્લા સર્ગમાં પોતાના વંશ વિશે વિસ્તૃત માહિતી આપી છે. સોમેશ્વરના પિતાનું નામ કુમાર અને માતાનું નામ લક્ષ્મી હતું. સેમેશ્વર રાજા ભીમદેવ ૨જા, વિરધવલ અને વીસલદેવના રાજપુરોહિત તરીકે આદર પામતો હતો. મંત્રી વરતુપાલન એ છમિત્ર હતો. સોમેશ્વરે પિતાના આશ્રયદાતા મંત્રી વસ્તુપાલના ગુણોકીર્તન માટે ૯ સર્ગોમાં સં. ૧૨૮૨(ઈ. સ. ૧૨૩૬) લગભગમાં “કીતિકૌમુદી' નામનું કાવ્ય રચ્યું છે. આમાંથી નહાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ થાય છે. કવિએ પ્રારંભમાં અણહિલપુરનું વર્ણન કરી રાજા મૂલરાજથી લઈને ઠેઠ ભીમદેવ ૨ જી સુધી તથા વાઘેલા શાખાના અર્ણોરાજથી લઈને પિતાના સમયના ધોળકાના વિરધવલ સુધીના રાજાઓને ઇતિહાસ આપ્યો છે. પછી વસ્તુપાલ-તેજપાલની
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૮] સેલંકી કાલ
[ . મંત્રી-પદે સ્થાપના થઈ અને લાટપતિ શંખને તથા મારવાડથી ચડી આવેલા ચાર રાજાઓને મંત્રીએ એકીસાથે પરાજય કર્યો એનું વર્ણન કર્યું છે. પછી તો મહાકાવ્યની ધાટીએ પુરપ્રમદ, ચંદ્રોદય, સૂર્યોદય વગેરેનું વર્ણન છે. કવિએ સંસારની અસારતાનું પણ વર્ણન કર્યું છે. મંત્રીએ સંધ સાથે શત્રુંજય અને ગિરનારની કરેલી યાત્રાઓનું રોચક વર્ણન કરીને કાવ્યને પૂર્ણ કર્યું છે.
ઇતિહાસ ઉપરાંત કાવ્યની દૃષ્ટિએ આ કાવ્ય કાલિદાસની કાવ્યચાતુરી અને પ્રસાદગુણનું અનુસરણ કરે છે. છ મંત્રી વસ્તુપાલે સોમેશ્વરની કાવ્યરચનાની ખૂબ પ્રશંસા કરી છે.૯૮ કવિએ આ ઉપરાંત સુરત્સવ, રામશતક, ઉલ્લાઘરાઘવ નાટક, કર્ણામૃતપ્રપા વગેરે ગ્રંથ રચેલા છે. આબુ ઉપર મંત્રી તેજપાલે બંધાવેલી લૂણસિંહ વસહીની, ગિરનાર અને શત્રુંજય ઉપર વસ્તુપાલ-તેજપાલે ઉદ્દત કરેલાં મંદિરોની તથા વીસલદેવે દર્ભાવતીમા વૈદ્યનાથ મંદિરના કરેલા જીર્ણોદ્ધારની પ્રશસ્તિઓ પણ સામેશ્વર કવિએ રચી છે. વિરધવલે ઘોળકામાં બંધાવેલા વીરનારાયણપ્રાસાદની ૧૦૮ શ્લોકેની પ્રશસ્તિ પણ એણે રચી છે એવું
ચતુર્વિશતિપ્રબંધથી જણાય છે. એણે યામા માં એક નાટક રચીને રાજા ભીમદેવની સભાને હર્ષિત કરી હતી, જે નાટક આજે ઉપલબ્ધ નથી. આ સિવાય જુદા જુદા પ્રબંધોમાં સેમેશ્વરનાં સંખ્યાબંધ શીર્ઘકાવ્ય, સ્તુતિકા, સમસ્યાપૂર્તિઓ અને પ્રશંસાત્મક પ્રાસંગિક પદ્યો મળી આવે છે.
સુભટ કવિ (ઈ. સ. ૧ર૩૬ લગભગ) મંત્રી વસ્તુપાલના આશ્રિત કવિ સુભટે “દૂતાંગદ-છાયાનાટક” (ઈ. સ. ૧૨૩૬ લગભગ) રચ્યું છે, એ સિવાય એની બીજી કઈ કૃતિ મળતી નથી. આ નાટકમાં અંગદવિષ્ટિના પૌરાણિક પ્રસંગને લઈને સુભટે પિતાના રચેલા શ્લેકે ઉપરાંત ભવભૂતિ, રાજશેખર વગેરે પૂર્વકાલીન કવિઓના શ્લેક અપનાવીને આ નાટકના અંતમાં એ કવિઓને ઋણસ્વીકાર કર્યો છે. આ નાટક ત્રિભુવનપાલની આજ્ઞાથી પાટણમાં ભજવવામાં આવ્યું હતું. આ નાટકની પ્રસ્તાવનામાં કવિએ પિતાને વાકયમાળવારંnત તરીકે ઓળખાવેલ છે, આથી જણાય છે કે એણે પ્રમાણુશાસ્ત્રને કેઈ ગ્રંથ રચ્યો હશે. સુભટને સોમેશ્વર સાથે મૈત્રી હતી. સોમેશ્વરે સુભટની કવિતાની પ્રશંસા કરી છે.•
મદન કવિઃ મદન કવિ ક્યાં હતો એ જાણવા મળતું નથી, પણ એ મંત્રી વસ્તુપાલને આશ્રિત કવિ હતા એટલું નક્કી છે. એણે કેઈ ગ્રંથની રચના કરી હોય એમ જણાતું નથી. એક બીજો મદન, જેણે પારિજાતમંજરી' નામક નાટિકા લગભગ આ જ સમયમાં રચી છે તે, ધારાના રાજા અજુનવમને આશ્રિત કવિ હતા. એ જ કવિ ગુજરાતમાં આવ્યો હોય અને મંત્રી વસ્તુપાલને આશ્રિત
Page #350
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
| [ ૩૧૯ બો એ સંશોધનને વિષય છે. મદન કવિ પિતાને “કવિરાજ-રૂ૫ હાથીઓ માટે અંકુશ-સમાન” કહે છે. એણે હરિહર કવિને એક વેળા કહેલું કે હાર, परिहर गर्व कविराजगजाङ्कुशो मदनः ।
આ ઉપરાંત વસ્તુપાલના આશ્રિત કેટલાક બીજા કવિઓનાં નામ મળે છે. ૧-૨. વામનસ્થલીના કવિ યશોધર અને કવિ સમાદિત્ય, ૩. પ્રભાસપાટણવાસી કવિ વૈરિસિંહ, ૪–૯. કૃષ્ણનગરવાસી કમલાદિત્ય, દામોદર, જયદેવ, વિકલ, કૃષ્ણસિંહ, શંકરસ્વામી વગેરે અનેક કવિઓને વસ્તુપાલે દાન આપી સંતુષ્ટ કર્યા હતા.૧૯૧ ચાચરિયાક નામનો એક વિદ્વાન કોઈ બીજા પ્રદેશમાંથી આવેલે, જેની વાણી સાંભળવા સ્વયં ઉદયપ્રભસૂરિ આવતા, તેને વસ્તુપાલે ૨૦૦ કમ આપી જાહેર સત્કાર કર્યો હતો.
જાબાલિપુરનો યશવીર મંત્રી, જે શિલ્પશાસ્ત્ર હતો તે, વસ્તુપાલ મંત્રીનો મિત્ર હતો. એણે આબુના મંદિરમાંથી શિલ્પવિષયક ૯૬ ભૂલો બતાવી હતી.
નાનાક પંડિત : આનંદનગર (વડનગર) નજીકના ગુંજા ગામનો નિવાસી પંડિત નાનાક કાપિકલ ભારદ્વાજનેત્રીય નાગર બ્રાહ્મણ હતો. એણે સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨)માં પ્રભાસપાટણમાં સારસ્વત-સદન બાંધ્યું હતું. “બાલસરસ્વતી ” કૃષ્ણ અને “ધારાધ્વંસના કર્તા ગણપતિ વ્યાસ નામે કવિઓએ રચેલી એની પ્રશસ્તિઓ પરથી૧૨ એના કુટુંબ વિશે ઘણુ વિગતો જાણવા મળે છે. એના પિતાનું નામ ગોવિંદ હતું. એના કુટુંબમાં વિદ્વત્તા પરંપરાગત હતી. નાનાક વેદ, વેદાંગ, સાહિત્ય-અલંકાર, નાટ વગેરે વિષયને સમર્થ વિદ્વાન હતો. રાજા વીસલ. દેવના જીવનકાળ દરમ્યાન એ એને શાસ્ત્ર-પુરાણની કથા સંભળાવતો હતો. વસ્તુ પાલની વિસભાનો એ મહાપંડિત હતું. સારંગદેવ વાઘેલાના સમયનો એક શિલાલેખ વંથળીથી મળે છે તેમાં પ્રશસ્તિકારના કુટુંબ વિશેની હકીકત છે તે પરથી જણાય છે કે એર ચના નાનાકની હશે. સ્વયં નાનાક પણ ખૂબ દાન આપતો, “ઉપદેશ તરંગિણી” અને “ચતુર્વિશતિ પ્રબંધમાંથી પંડિત નાનાકે રચેલાં વસ્તુપાલનાં તુતિકાવ્ય મળી આવે છે. આ સિવાય એની કોઈ સ્વતંત્ર કૃતિ મળતી નથી.
પાપ્રભસૂરિ : આ. દેવાનંદસૂરિના શિષ્ય આ. પદ્મપ્રભસૂરિ સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૮ માં વિદ્યમાન હતા. એમણે “મુનિસુવ્રતચરિત” નામને ગ્રંથ ર છે. તિલકાચાર્યને “આવશ્યકસૂવ'ની લવૃત્તિની રચનામાં એમણે સહાય કરી હતી.
પદ્ય મંત્રી : પવા મંત્રી અણહિલપુરનિવાસી વાયડવંશના શ્રેણી આસલ અને એની પત્ની અહિદેવીને પુત્ર હતો. એના વંશને વિસ્તૃત પરિચય પદ્માનંદ
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૦ ] સેલંકી કાલ
[ પ્ર.. મહાકાવ્ય”માં છે. આ પક્વ મંત્રી તે જ છે કે જેના નામથી કવિ અમરચંદ્રસૂરિએ
પાનંદમહાકાવ્યની રચના કરી હતી.૧૦૩ એણે કેટલાંક સ્તોત્ર સંસ્કૃતમાં રહ્યાં છે, જે ઉપલબ્ધ નથી. એ સં. ૧૨૯૫( ઈ. સ. ૧૨૩૯)માં વિદ્યમાન હતો. • સુમતિગણિ (ઈ. સ. ૧૨૩૯) : આ. જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ. જિનદત્તસૂરિકૃત “ગણધર-સાર્ધશતક’ પર સં. ૧૨૯૫ ઈ. સ. ૧૨૩૯)માં બૃહદુત્તિની રચના કરી છે. એમણે આ વૃત્તિને આરંભ ખંભાતમાં કર્યો હતે અને. પછી ધારાપુરી, નલકચ્છ તરફ વિહાર કરતાં અંતે મંડપદુર્ગ-માંડવગઢમાં એ પૂરી. કરી હતી....૪
આહલાદન દંડનાયકઃ ગલ્લકુલનો શ્રેણી અંબડ ભીમદેવને સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં મહામાત્ય હતો. એના સ્વર્ગવાસ પછી એને ભાઈ આહૂલાદન દંડનાયક થયો. એણે વસંતતિલકા છંદમાં યમકથી અલકત ૧૦ શ્લોકોનું એક પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યું છે. આ સિવાય બીજી કૃતિ જાણવા મળતી નથી. '
એ આ. વર્ધમાનસૂરિ પરમ ભક્ત હતા. એની વિનંતીથી આચાપ૫૦૦ શ્લેક-પ્રમાણુ “વાસુપૂજ્યચરિત'નું સંસ્કૃતમાં સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં. આહૂલાદનાંક કાવ્ય રચ્યું છે. એની પ્રશસ્તિમાં આહૂલાદને મંત્રીએ કરેલાં સુકતાની નોંધ આપી છે. આહૂલાદન દંડનાયકે સાચેરમાં વીરજિનમંદિરમાં અષભદેવની. તથા શારાપદ્રમાં આદિજિનના ચિત્યમાં પાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સીમંધર, યુગંધર, અંબિકા અને સરસ્વતીની પ્રતિમાઓનું સ્થાપન કરાવ્યું હતું. વટસર ગામમાં અને સંગમખેટક(સંખેડા)માં જિનમૂર્તિઓ સાથે ચિત્યને ઉદ્ધાર કર્યો હતો. અણહિલવાડમાં પોતાના ગુરુની વસતિનો પણ ઉદ્ધાર કર્યો, ઘણું પુસ્તક લખાવ્યાં. પાટણના વાસુપૂજ્ય જિનમદિરનો ઉદ્ધાર પણ એણે કરાવ્યો. ૫.
જિનપ્રભસૂરિ: આગમગથ્વીય આ. જિનપ્રભસૂરિએ સં. ૧૨૯૭ઈ. સ. ૧૨૪૧)માં અપભ્રંશભાષામાં “મદનરેખા-સંધિ” નામક રચેલી કૃતિ ઉપલબ્ધ થાય છે. આ સૂરિએ અપભ્રંશમાં અનેક કૃતિઓ શત્રુંજય ઉપર રહીને રચી છે. એમણે “જ્ઞાનપ્રકાશકુલક” “ચતુર્વિધભાવનાકુલ, “મણિચરિત’ ‘જીવાનુશાસ્તિસંધિ, “નેમિનાથરાસ” “યુગાદિજનકુલક “ભવિયચરિવું, “ભવિકુડ બચરિઉ”
સર્વત્યપરિપાટીદવાધ્યાય.” “સુભાષિતકુલક,” “શ્રાવકવિધિપ્રકરણ,” “ધમાધમવિચારકુલક” “વરસામિચરિઉ” (સં. ૧૩૧૬-ઈ. સ. ૧૨૬૦), “નેમિનાથજન્માભિષેક “મુનિસુવ્રતસ્વામિત્ર, “છપ્પનદિકકુમારી-જન્માભિષેક અને જિનરતુતિ' રચેલ છે. આ કૃતિઓ ઉપરાંત “ષટ્રપંચાશદિકકુમારિકારતવન, મહાવીરચરિત,’ ‘જ બૂચરિત' (સં. ૧૨૯૯-ઈ.સ. ૧૨૪૩), “મેહરાજવિજયોતિ,”
Page #352
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૨૧ કલ્યાણક “સુરાલચરિત” “જિનસ્તુતિ.” “ચાચરીસ્તુતિ,” “ગુરુચરિત' વગેરે રચનાઓ પણ આ જિનપ્રભસૂરિની હવાને સંભવ છે.
દેવસૂરિ ઃ શ્રીચંદ્રસૂરિના શિષ્ય દેવેકરિએ સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)માં સિદ્ધર્ષિએ રચેલી “ઉપમિતિભવપ્રપંચકયા ને પ૭૩૦ પ્રમાણ સારેદ્વાર” ર છે, જેનું સંશોધન આ. પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું.
વધમાનસૂરિ ઃ આ. વિજયસિંહરિના શિષ્ય વર્ધમાનસૂરિએ દંડનાયક આહલાદન મંત્રીની વિનંતીથી દરેક સર્ગના અંતે “આહલાદન’ શબ્દથી અલંકૃત “વાસુપૂજ્યચરિત” ૫૪૯૪ શ્લોક–પ્રમાણે ચાર સર્ગાત્મક સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં રચ્યું છે. એમણે પોતાના ગુરુ વિજયસિંહરિની વિદ્વત્તાની પ્રશંસા કરી છે. •
રત્નપ્રભસૂરિ : આ. દેવાનંદસૂરિના શિષ્ય પરમાનંદસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) લગભગમાં આ. ઉદ્યોતનસુરિની પ્રાકૃત “કુવલયમાલાના ના આધારે સંસ્કૃતમાં “કુવલયમાલા” રચી છે. પાંચ કરતમાં વિભક્ત આ કૃતિ ૩૮૯૪ ગ્લૅક-પ્રમાણ છે. એનું સંશોધન આ.. કનકસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે.
વિજયચંદ્રસૂરિ : તપાગચ્છના સંરયાપક આ. જગચંદ્રસૂરિના શિષ્ય, કરિના શિષ્ય વિજયચંદ્રસૂરિએ “કેશિકુમારચરિત' નામક ગ્રંથ સંસ્કૃતમાં રમે છે. તેઓ સં. ૧૩૦૧(ઈ. સ. ૧૨૪૫)માં વિદ્યમાન હતા.
ધર્મઘોષસૂરિ : આ. ધમપરિ આ. દેવેંદ્રસૂરિના શિષ્ય હતા. દેવેદ્રમૂરિએ ઉજજનવાસી ધનાઢશે શ્રેણી જિનચંદ નામના શ્રાવકના વિરધવલ અને ભીમસિંહ નામના બે પુત્રોને સં. ૧૩૦૨(ઈ. સ. ૧૨૪૬)માં દીક્ષા આપી, એમાં વિરધવલનું નામ વિદ્યાનંદમુનિ અને ભીમસિંહનું નામ ધર્મકીર્તિ રાખવામાં આવ્યું. દેવેંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી તેરમે દિવસે વિદ્યાનંદસૂરિનો સ્વર્ગવાસ થવાથી ઉપા. ધર્મકીર્તિને સૂરિપદ આપી એમનું ધમષસૂરિ' નામ રાખવામાં આવ્યું. આ આચાર્ય સંઘાચાર', “કાલસિત્તરી” અને કેટલાંક પ્રકરણે તથા તે રહ્યાં છે. ૧૦૭
અજિતપ્રભસૂરિ : પૌર્ણમિકગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય આ. અજિતપ્રભસૂરિએ સંસ્કૃતમાં છ સર્ગાત્મક “શાંતિનાથચરિત” સં. ૧૭૦૭(ઈ. સ. ૧૨૫૧) માં ૫૦૦૦ શ્લેકાત્મક રચ્યું છે. સે. ૨૧
Page #353
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
[ પ્ર. પૂર્ણકલશગણિઃ પૂર્ણકલશગણિ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તેઓ પ્રકાંડ પંડિત ગણુતા. એમણે સં. ૧૩૦૭(ઈ. સ. ૧૨૫૧)માં હેમચંદ્રસૂરિરચિત પ્રાકૃત-દ્વયાશ્રયકાવ્ય” ઉપર ૪૨૩૦ શ્લોકાત્મક વૃત્તિ રચી છે, જેનું સંશોધન એમને ગુરુભાઈ લક્ષ્મીતિલ ઉપાધ્યાયે છે. ૮ વળી, એમણે “રમંત્રાદિગર્ભિતસ્તંભનપાર્શ્વનાથસ્તોત્ર'ની પણ રચના કરી છે.
રત્નાકરસૂરિઃ આ. દેવપ્રભસૂરિના શિષ્ય આ. રત્નાકરસૂરિએ આત્મનિંદાસ્વરૂ૫ “રત્નાકરપંચવિંશતિકા” નામક સ્તોત્ર-કાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. તેઓ સં. ૧૩૦૮(ઈ.સ. ૧પર)માં વિદ્યમાન હતા.
લક્ષ્મીતિલક ઉપાધ્યાયઃ જિનેશ્વરસૂરિના શિષ્ય લક્ષ્મીતિલક ઉપાધ્યાયે આ. જિનરત્નસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યું હતું. એમણે સં. ૧૩૧૧(ઈ.સ. ૧૨૫૫) માં ૧૭ સગવાળું “પ્રત્યેકબુદ્ધચરિત' મહાકાવ્ય રચ્યું છે. વળી, જિનેશ્વરસૂરિએ સં. ૧૩૧૩(ઈ. સ. ૧૨૫૭)માં પાલનપુરમાં રચેલા “શ્રાવકધર્મપ્રકરણ” ઉપર સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૧)માં ૧૫૦૦૦ શ્લેક–પ્રમાણ ટીકા જાલોરમાં પૂરી કરી હતી, તે જ વર્ષમાં ભીમપલ્લીને વિરમંદિરને પ્રતિષ્ઠા-ઉત્સવ પણ થયે હતો.૧૯ એમણે સં. ૧૩૧૩ માં “શ્રી શાંતિનાથદેવરાસ' ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં
એ છે. એમણે અનેક સાધુઓને ભણાવ્યા હતા અને કેટલાક ગ્રંથકારોના ગ્રંથનું સંશોધન કર્યું હતું.
વિદ્યાનંદસરિ: તપાગચ્છીય આ. દેવેંદ્રસૂરિના શિષ્ય વિદ્યાનંદસૂરિએ “ વિધાનંદ વ્યાકરણની રચના સં. ૧૩૧૨(ઈ. સ. ૧૨૫૬)માં કરી છે. જિનેશ્વર
રિના શિષ્ય ચંતિલાક ઉપાધ્યાયે જિનપતિસૂરિના શિષ્ય સુરપ્રભમુનિને આ “વિવાનંદ વ્યાકરણનું અધ્યયન કરાવ્યું હતું. •
ચંતિલક ઉપાધ્યાયઃ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલાક ઉપાધ્યાયે અભયકુમારચરિત' નામક કાવ્ય વાલ્મટમેરુ(બાહડમેર)માં શરૂ કર્યું હતું અને એની પૂર્ણાહુતિ વિસલદેવના રાજ્યકાલમાં ખંભાતમાં વિ. સં. ૧૨(ઈ. ૨ ૧૨૫૬) કરી હતી. આ કાવ્યની મોટી પ્રશસ્તિ એમના ગુરભાઈ કમાગણિ કવિએ રચેલી છે.૧૧૧ આ ચંદ્રતિલક ઉપાધ્યાય પિતાના વિદ્યાગુરઓમાં નેમિચંદ્રગણિ, સિદ્ધસેનમુનિ, ગુણભદ્રસૂરિ, સરપ્રભમુનિ, વિજયદેવસૂરિ અને જિનપાલ ઉપાધ્યાયને ગણાવે છે.
અભયતિલકગણિ: આ. હેમચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ૨૦ સભક થાશ્રય” રહ્યું છે. આ કાવ્ય ઉપર ચંદ્રગચ્છના જિનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા અભયતિલગણિએ ૧૭,૪પર બ્રેકપ્રમાણ ટીકા સં. ૧૩૧૨(ઈ. સ. ૧૨૫૬)માં
Page #354
--------------------------------------------------------------------------
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩ર૩ પાલનપુરમાં પૂર્ણ કરી છે ૧૨ અને એનું સંશોધન એમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે કહ્યું છે,
આ. અભયતિલગણિએ “પંચપ્રસ્થાનન્યાયમહાત” પર “ન્યાયાલંકાર ” નામની વ્યાખ્યા પણ રચી છે, અર્થાત અક્ષપાદના ન્યાયતર્કસૂત્ર ઉપર વાત્સ્યાયનનું “ભાષ્ય,’ એ પર ભારદ્વાજનું “વાર્તિક,’ એ પર વાચસ્પતિની “તાત્પયટીકા, એ ઉપર ઉદયનની “તત્પરિશુદ્ધિ” અને એ પર શ્રીકંઠનું જ પંચપ્રસ્થાનન્યાયમહાતક” છે તેના પર આ “ન્યાયાલંકાર’ નામની વૃત્તિની અભયતિલકગણિએ રચના કરી વિદ્વત્સમૂહને ઋણું બનાવ્યું છે. દર્શન, કાવ્ય-સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ આ આચાર્ય ઉત્તર ગૌજર અપભ્રંશમાં “વિરાસ” એ છે. ભાષાશાસ્ત્ર અને ઈતિહાસની દૃષ્ટિએ આ કૃતિનું મહત્ત્વ છે. ભીમપલીમાં મહારાણા મંડલિકના આદેશથી સીલ દંડનાયકના સમયમાં સં. ૧૩ (ઈ. સ. ૧૨૬૧)માં ભુવનપાલશાહે બંધાવેલા ૧૧૩ વિધિચત્ય, જેનું બીજું નામ “મંડલિકવિહાર' રાખવામાં આવેલું, તેના પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રત્યક્ષ જોયેલું વર્ણન આ રાસમાં કવિએ કર્યું છે. આ સિવાય એમણે ઉપાધ્યાય ચંદ્રતિલકે રચેલા “અભય. કુમારચરિત'નું સંશોધન કર્યું હતું. વળી, “ઉપદેશમાલા'ની બૂડવૃત્તિના અંતે એમણે પ્રશરિત પણ રચી છે.
| જિનેશ્વરસૂરિ મરુકોટ્ટનિવાસી શ્રેષ્ઠી નેમિચંદ્ર ભાંડાગારિક જન સિદ્ધાંતને જ્ઞાતા હતા. એણે પ્રાકૃતમાં “સક્િરયપારણુ” નામે ગ્રંથ રચ્યો છે. એને અંબડ નામે પુત્ર હતો, જેનો સં. ૧૨૪૫(ઈ. સ. ૧૧૮૯)માં જન્મ થયો હતે. અંબડે સં. ૧૨૫૫(ઈ. સ. ૧૯૯)માં ખેડનગરમાં દીક્ષા લીધી ને એનું વીરપ્રભમુનિ નામ રાખવામાં આવ્યું. મેગ્યતા પ્રાપ્ત થતાં સં. ૧૨૭૮(ઈ. સ. ૧૨૨૨)માં એમને જાવાલમાં સૂરિપદ આપવામાં આવ્યું અને એમને જિનપતિસૂરિની પાટે સ્થાપિત કરી જિનેશ્વરસૂરિ નામ આપવામાં આવ્યું. આ આચાર્યે પાલનપુરમાં રહીને સં. ૧૩૧૩(ઈ. સ. ૧૨૫૬)માં શ્રાવકધર્મવિધિ’ નામના ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે, તેના ઉપર સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૧)માં એમના શિષ્ય લમીતિલક ઉપાધ્યાયે ટીકા રચી છે. આ આચાર્ય “ચિતદંડકતુતિ” પણ રચી છે.
જયમંગલસૂરઃ વાદી દેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિ અને એમના શિષ્ય જયમંગલસૂરિએ વિ. સં. ૧૩ ૮(ઈ. સ. ૨- ૨)માં સુંધાની પહાડી પરના ચાચિગદેવના શિલાલેખની પ્રશસ્તિ સંસ્કૃતમાં રચેલી છે. એ સિવાય “ કાવ્યશક્ષા નામને અલંકાર-વિષયક નાને 2 થ સંસ્કૃત મઘમાં રચ્યો છે. એમણે ઉત્તર
Page #355
--------------------------------------------------------------------------
________________
રર૪] સાલંકી કાલ
[ . ગૌર્જર અપભ્રંશમાં ૧૮ કડીઓનું “મહાવીર જન્માભિષેક' નામક કાવ્ય રચ્યું છે. ભદિકાવ્ય પર જયમંગલસૂરિએ ટીકા રચી છે તે આ જયમંગલસૂરિથી ભિન્ન છે કે કેમ એને નિર્ણય કરવા જેવું છે. મુનિ શ્રી ચતુરવિજયજીએ તો આ ટીકા આ જયમંગલસરિની હવાને મત પ્રદર્શિત કર્યો છે. ૧૧૪
પ્રબોધચંદ્રગણિઃ જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબોધચંદ્રગણિએ સં. ૧૭૨૦ (ઈ. સ. ૧૨૬૪)માં “સંદેહદેલાવલી” ઉપર વૃત્તિની રચના કરી છે. એનું સંશોધન લક્ષ્મીતિલક ઉપાધ્યાય, જિનરત્નસૂરિ અને ચંદ્રતિલક ઉપાધ્યાયે કર્યું હતું. પ્રબોધચંદ્રગણિ પદ્મદેવગણિ પાસેથી લક્ષણ અને સાહિત્ય શીખ્યા હતા, વાચનાચાર્ય ગુણચંદ્ર પાસે “કાતંત્રપજિકા” ભણ્યા હતા અને વિજયદેવસૂરિ પાસે તકશાસ્ત્ર અને જિનપાલ ઉપાધ્યાય પાસે આગમ શીખ્યા હતા.
સેમપ્રભસૂરિ : આ. ધર્મષસૂરિના શિષ્ય સમપ્રભસૂરિએ યતિછતકલ્પસૂત્ર” અને કેટલાંક તેની રચના કરી છે. તેઓ સં. ૧૩૨૧(ઈ. સ. ૧૨૬૫)માં વિદ્યમાન હતા.
મુનિદેવ મુનિ મુનિદેવ નામના જૈનાચાર્ય સં. ૧૩રર(ઈ. સ. ૧૨૬૬)માં ૪૮૫૫ શ્લેક્ટ્રમાણુ “શાંતિનાથચરિત” નામક ગ્રંથ રચ્યો છે, તેમાં શાંતિનાથનું ચરિત વર્ણવ્યું છે. આ ચરિત્રમાં દેવાનંદસૂરિરચિત “સિદ્ધસારસ્વત વ્યાકરણને ઉલેખ કરે છે. ૧૧૫
ધર્મ તિલક મુનિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય ધર્મ તિલક ઉપાધ્યાયે સં. ૧૩૨૨(ઈ. સ. ૧૨૬૬)માં આ. જિનવલ્લભસૂરિકૃત ૩%ાસિક% પદથી શરૂ થતા પ્રાકૃત “અજિતશાંતિસ્તવની વૃત્તિ રચી છે.
સિંહતિલકસૂરિ ઃ આ. સિંહતિલકસૂરિ વિબુધચંદ્રસૂરિના શિષ્ય હતા એમ એમની કૃતિઓ ઉપરથી જણાય છે. એમણે સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧)માં મંત્રરાજ રહસ્ય' નામક ગ્રંથ રચ્યો છે, જે સૂરિમંત્રના વિષયમાં વિશદ બોધ આપે છે. વળી, સં. ૧૩૨૩(ઈ.સ. ૧૨૬૭)માં “વર્ધમાન-વિદ્યાકલ્પ' રચ્યું છે. આ પદ્મપ્રભસૂરિએ રચેલા “ભુવનદીપક” નામક જ્યોતિષના ગ્રંથ ઉપર ૧૭૦૦ શ્લેકપ્રમાણ વૃત્તિની રચના સં. ૧૩૨૬(ઈ. સ. ૧૨૭૦)માં કરી છે. ગણિતજ્ઞ શ્રીપતિના
ગણિતતિલક” ઉપર સં. ૧૩૩૦(ઈ. સ. ૧૨૭૪)ની આસપાસ વૃત્તિ રચી છે. વળી, “પરમેષિવિદ્યાયંત્ર સ્તોત્ર” અને “લઘુનમસ્કારચક્રસ્તોત્ર' અને “ઋષિમંડલયંત્રતેત્ર” જેવા નાના મંત્રવિષયક પદ્યગ્રંથ પણ રચ્યા છે. - પ્રદ્યુમ્નસૂરિઃ આ. કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ આ. હરિભ
Page #356
--------------------------------------------------------------------------
________________
૧૨ મું 1 ભાષા અને સાહિત્ય
[ ૩ર સૂરિએ પ્રાકૃતમાં રચેલી “સમરાઈશ્ચકહાના સંક્ષેપરૂપે સંસ્કૃતમાં ૪૮૪૪ પદ્યમાં
સમરાદિત્યસંક્ષેપ” અથવા “સમરાદિત્યચરિત” નામક ગ્રંથ વિ. સં. ૧૩૨૪ (ઈ. સ. ૧૨૬૮)માં રચ્યો છે. આમાં નવ ભવ તરીકે નિર્દેશ કરેલા નવ વિભાગ છે. વળી, એમણે પ્રાકૃતમાં “પધ્વજાવિહાણ” નામની કૃતિ સં. ૧૩૩૮(ઈ.સ. ૧૨૮૨)માં રચી છે. આ આચાર્યે ઉદયપ્રભ, દેવેંદ્ર, ધર્મકુમાર, પ્રભાચંદ્ર, બાલચંદ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ અને વિનયચંદ્રની કૃતિઓનું સંશોધન કરી મહાસંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. આ સૂરિના મોટા ગુરુભાઈ જયસિંહ અને નાના ગુરુભાઈ બાલચંદ્ર નામે હતા.
વિનયચંદ્રસૂરિ : આ. રત્નસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્રસૂરિએ સં. ૧૩૨૫ (ઈ. સ. ૧૨૬૯)માં “કપનિરુક્ત, સં. ૧૩૪પ(ઈ. સ. ૧૨૮૯) માં “દીપાલિકાક૫,” “મુનિસુવ્રતસ્વામિચરિત,” “નેમિનાથ ચતુષ્પાદિકા” અને “ઉવએસમાલાકહાણુછપય” વગેરે ગ્રંથ રચ્યા છે, તે પૈકી નેમિનાથચતુષ્યદિકા' અને ઉવએસમાલા-કહાપય’ બંને ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં રચેલાં છે. નેમિનાથચતુપદિક” ઉપરથી જણાય છે કે આ પહેલાં બારમાસી કાવ્ય રચાતાં હશે, પણ એ મળતાં નથી તેથી આ કાવ્યને અત્યારે બારમાસી કાવ્યમાં પ્રથમ કૃતિ તરીકે ગણાવી શકાય. આ કાવ્યમાં નેમિનાથનો વિયોગ થવાને લીધે રાજિમતીને જે સંવેદના થાય છે તેની રજૂઆત રસિક વાણીમાં કરી છે. ભાષા તથા કાવ્યની દષ્ટિએ આ ઉત્તમ કોટિની રચના ગણી શકાય. “ઉવએસમાલાકહાયછપય”માં કર્નાએ ક્ષમા, ગુરૂભક્તિ, મુનિભક્તિ વગેરે વિષયોને એકેક છપામાં આપી ઉપદેશ આપ્યો છે. મુનિસુવ્રત ચરિત’ એ સંસ્કૃતમાં રચેલું મોટું કાવ્ય છે.
પ્રદ્યુમ્નસૂરિ આ દેવપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૫(ઈ. સ. ૧૨૬૯) માં પ્રાકૃતમાં “વિચારસારપરણ” નામનો ગ્રંથ ૯૦૦ ગાથામાં રચ્યો છે. આના ઉપર માણિજ્યસાગરે સંસ્કૃત છાયા રચી છે. આ ગ્રંથમાં કર્મભૂમિ, અકર્મભૂમિ, અનાયદેશ વગેરે વિવિધ વિષયો ઉપર વિચાર કર્યો છે.
સપ્તક્ષેત્રી રાસ-કાર: “સપ્તક્ષેત્રીરાસુ” કૃતિ કોની છે એ વિશે કાવ્યમાં જણાવ્યું નથી. આ રાસની રચના સં. ૧૩ર(ઈ.સ. ૧૨૭૧)માં થઈ છે.૧૧ આમાં ૧૦૯ કડી છે. આમાં બાર વ્રતો અને સાત ક્ષેત્રનું સાંપ્રદાયિક દષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણનમાં કેટલીક ઉપયોગી ધાર્મિક વિધિઓ, જિનમંદિરની રચના, પૂજસમારંભ વગેરેને ખ્યાલ આપવામાં આવ્યો છે. આમાં ઉત્તરોત્તર થતા ભાષાવિકાસ નજરે ચડે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
સેલકી કાલ
" [
માતકાચાપાકારઃ “માતુકાચોપાઈ' કૃતિના કર્તાનું નામ જાણવામાં આવ્યું નથી, પણ “સપ્તક્ષેત્રીરાસુ” અને “માતૃકા પાઈ'ના કર્તા એક હાય એવી સંભાવના શક્ય છે, એટલે એને સમય સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧) આસપાસને મનાય. માતૃકા એટલે મૂળાક્ષર. આ કૃતિમાં પ્રત્યેક મૂળાક્ષરથી શરૂ થતી એકેક એવી પર કડી મળી કુલ ૬૪ કડી છે. આમાં કવિએ પદ્યમાં બાવન અક્ષર જાળવ્યા છે. વિષય જૈનધર્મ સંબંધે છે. સાધુ-આચાર્યના વિષયમાં આવશ્યક માહિતી આપવામાં આવી છે.
જિનપ્રધસૂરિ ઃ જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબંધમૂર્તિએ થરાદમાં સં. ૧૨૯૬(ઈ. સ. ૧૨૪૦)માં દીક્ષા લીધી હતી. યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫)માં એમને આચાર્યપદવી આપતી વેળાએ એમનું નામ જિનપ્રબેધસૂરિ રાખવામાં આવ્યું હતું. એમણે સં. ૧૩૨૮(ઈ. સ. ૧૨૭ર)માં કાતંત્રવ્યાકરણ” ઉપર “દુર્ગપ્રધ” નામક ટીકા રચી છે. એમણે વિવેકસમુદ્રકૃત “પુણ્યસારકથા'નું સંશોધન કર્યું હતું. સં. ૧૫૧(ઈ.સ. ૧૨૯૫)માં જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી એમની મૂર્તિ ખંભાતમાં વિદ્યમાન છે.
જિનપ્રભસૂરિશિષ્ય : જિનપ્રભસૂરિના કોઈ શિષ્ય સં. ૧૩૨૮(ઈ. સ. ૧૨૭૨)માં ૭૧ કડીઓમાં “નર્મદાસુંદરીથા” નામક કાવ્ય ઉત્તર ગૌર્જર અપભ્રંશ. ભાષામાં રચ્યું છે.૧૧૭ એ જ રીતે બીજું “ગૌતમસ્વામિચરિતકુલક સં. ૧૩૫૮ (ઈ.સ. ૧૩૦૨)માં રચ્યું છે.૧૧૮
સેમચંદ્રગણિઃ આ. જયમંગલસૂરિના શિષ્ય સમચંદ્રગણિએ વિ. સં. ૧૨૯(ઈ.સ. ૧૨૭૩)માં છંદશાસ્ત્રના “વૃત્તરત્નાકર' નામક ગ્રંથ પર વૃત્તિ રચી છે. ૧૯ હેમચંદ્ર વગેરે અનેક વિદ્વાનોના ગ્રંથોનાં ઉદ્ધરણ એમણે લીધાં છે. - સેમમૂર્તિ મુનિ સેમમૂર્તિએ “ જિનેશ્વરસૂરિદીક્ષાવિવાહલુ' નામક કાવ્ય ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં વિ. સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫)માં રચેલું મળે છે. એમાં જિનેશ્વરસૂરિનો જન્મ, દીક્ષા, આચાર્યપદ અને વિવિધ ઘટનાઓ વિશે
ખ્યાલ આપે છે. “વિવાહ” એટલે સંયમરૂપી નારી સાથે સાધકનાં જાણે લગ્ન થયાં હોય તે રીતે કવિ આ કાવ્યમાં વર્ણન કરે છે. વિ. સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫) લગભગની આ કૃતિમાં શુદ્ધ ઝૂલણા છંદનો ઉપયોગ થયેલું જોવામાં મળે છે. ન માનતુંગર: માનતુંગસૂરિએ સં. ૧૩૩ર(ઈ. સ. ૧૨૭૬)માં “શ્રેયાંસનાથચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એમણે દેવપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલા “સિર્જસચરિય ના આધારે આ ગ્રંથની રચના કરેલી છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૧૨ સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૨૦
ધમ કુમાર સાથે ઃ નાગેંદ્રગચ્છના આ. વિષ્ણુધપ્રભસૂરિના શિષ્ય ધર્મકુમાર સાધુએ શાલિભદ્રચરિત' નામના ગ્રંથ સ. ૧૭૩૪(. સ. ૧૨૭૮)માં રચ્યા છે.
'
'
પ્રભાચદ્રસૂરિ : આ. પ્રભાચંદ્રસૂરિ રાજગચ્છીય ભા. ધનેશ્વરસૂરિના સતાનીય હતા. તેઓ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. એમણે વિ, સ’. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)માં ‘ પ્રભાવકચરિત' નામક ગ્રંથ ૫૭૭૪ શ્લેાકાત્મક સંસ્કૃત પદ્યમાં રચ્યા છે. આ ગ્રંથનું સ ંશોધન આ. કનકપ્રભસૂરિના શિષ્ય ચ્યા. પ્રદ્યુમ્નસૂરિએ કર્યું" છે. આ ગ્રંથ આ. હેમચન્દ્રસૂરિએ રચેલા · પરિશિષ્ટ'ના અનુસંધાનરૂપે લખાયા છે. ‘ પરિશિષ્ટપ` 'માં જે વસ્વામીને વૃત્તાંત છે તે વસ્વામીથી આરભીને આ. હેમચંદ્રસૂરિ સુધી એટલે વિક્રમની પહેલી શતાબ્દીથી લઈ તે તેરમી શતાબ્દીના આરંભ સુધીમાં થઈ ગયેલા કવિ, શાસ્ત્રકાર, વાદી, માંત્રિક વગેરે મુખ્ય બાવીસ અને અવાંતર કેટલાય પ્રભાવક આચાર્યાંની જીવનલટનાએ સંબધી વૃત્તાંત આપેલ છે. ખીજી રીતે કહીએ તેા જૈનેાના ઇતિહાસ માટે આ મૂલ્યવાન કૃતિ છે. આમાંના કેટલાક આચાર્યના સબંધ ગુજરાત સાથે હતા. વીરસૂરિ, શાંતિસૂરિ, મહેદ્રસૂરિ, સૂરાચાય, અભયદેવસૂરિ, વીરદેવગણિ, દેવસૂરિ અને હેમચંદ્રસૂરિ એમ આઠ આચાર્યાં તે સાલકી કાલમાં પાટણમાં જ થયા હતા. એ બધા આચાર્યાના ગુજરાતના સાલકી રાજા સાથે સારા પરિચય હતા. કેટલાયે આચાર્યોએ ગુજરાતના ઉત્કર્ષામાં મેટો ફાળા આપ્યા હતા, એ દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં પણ આ કૃતિનુ ઓછું મહત્ત્વ નથી.
વિવેકસમુદ્રગણિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય વિવેકસમુદ્રગણિએ સ. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)માં જેસલમેરમાં ‘ પુણ્યસારકથાનક ’ રચ્યું. વળી, ‘ સમ્યક્ત્વાલંકાર' નામના ગ્રંથ પણ રચ્યા છે. વિવેકસમુદ્રગણિ જિનકુશલસૂરિના વિદ્યાગુરુ હતા. એમણે કેટલાક પ્રથાનુ સશાધન કર્યું" છે,
સંગ્રામસિંહ : ઠક્કુર સાઢાકના પુત્ર સિંહ અને એના પુત્ર સંગ્રામસિ ંહે ‘ખાલશિક્ષા’ નામના ઔક્તિક ગ્રંથ સ. ૧૭૩૬(ઈ. સ. ૧૮૦)માં રચ્યા છે. આમાં તત્કાલીન લેાકભાષા દ્વારા 'કાત'ત્ર' નામક સંસ્કૃત વ્યાકરણ શીખવાની પ્રક્રિયા બતાવી છે. પ્રાર'ભમાં પરબ્રહ્મને પ્રણામ કરી કર્તાએ આ ગ્રંથ ૮ પ્રક્રમેામાં વિભક્ત કર્યાં છે. સાતમા પ્રક્રમમાં તત્કાલીન લેાકભાષાના ૬૦૦ શબ્દ તે તેના સંસ્કૃત પર્યાય સાથે આપ્યા છે. એમાંનાં ધણાંખરાં ક્રિયાપદ છે. આમાં કેટલાક ગ્રંથેાનાં અવતરણ પશુ આપ્યાં છે.૧૨૦
:
માણિકથસૂરિ ઃ આ. માણિકયસૂરિએ ‘શકુનજ્ઞા,’ પર નામ ‘કુન
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ] સાલમાં કાલ
[ » સાહાર' નામક ગ્રંથ સંસ્કૃતમાં સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૮૨)માં રચ્યો છે. આમાં દિક્ષસ્થાન, ગ્રામ્યનિમિત્ત વગેરે ૧૧ વિષય ઉપર શકુનના ફળાદેશને વિચાર કર્યો છે. ૧૨ ૧
જિનપ્રભસૂરિઃ આ. જિનસિંહરિના શિષ્ય આ. જિનપ્રભસૂરિએ લઘુખરતરગચ્છશાખા પ્રવર્તાવી હતી. એમણે અનેક સંસ્કૃત તથા પ્રાત ગ્રંથ અને તેત્રે રચ્યાં છે. કેટલીક રચનાઓ ઈ. સ. ૧૩૦૪ સુધીમાં કરેલી છે ને કેટલીક એ પછીના સમયમાં કરેલી છે. આ આચાર્યને એ નિયમ હતો કે રોજ એક સ્તોત્રની રચના કર્યા પછી જ આહાર-પાણી લેવાં, તેથી એમણે રચેલાં અનેક ઑાત્ર મળી આવે છે. વિ. સં. ૧૩૫ર(ઈ. સ. ૧૨૯૬)માં ખેતલ કાયસ્થની વિનંતીથી “કાતંત્રવિમ' નામક ગ્રંથ, અને સં. ૧૩૫૬(ઈ. સ. ૧૩૦૦)માં
શ્રેણિકચરિત' જે વ્યાકરણનાં સૂત્રો અને ચરિત્ર એ બંને આશ્રયપૂર્વકનું હેવાથી “કથાશ્રય” નામથી પ્રસિદ્ધ છે તે, કાવ્યની રચના કરી છે. એમણે “વિધિમપા” નામનો પ્રતિકા-વિષયક ગ્રંથ પણ રચ્યો છે. વળી એમણે વિવિધ તીર્થોની યાત્રા કરીને તીર્થો વિશે એતિહાસિક ખ્યાલ આપતો “વિવિધતીર્થકલ્પ' નામક ગ્રંથ ર છે. આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ મહત્વનો છે. એમાં ગુજરાતનાં અનેક સ્થળોની માહિતી આપેલી છે.
મલ્લેિષણસૂરિ નાગૅદ્રગચ્છીય આ. ઉદયપ્રભસૂરિના શિષ્ય મહિષેણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત “અન્યોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિ” નામક સંસ્કૃત કાત્રિશિકા ઉપર “સ્વાહાદમંજરી” નામક ન્યાયવિષયને ટીકાત્મક ગ્રંથ રચ્યો છે (ઈ. સ. ૧૪ મી સદીને પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ. જિનપ્રભસરિએ મદદ કરી હતી. ૨૨ એમાં મહિષેણે પ્રસન્નગંભીર શૈલી અપનાવી છે અને સર્વદર્શન-સારસંગ્રહ કરેલો હોવાથી આ ટીકાગ્રંથને લોકમાં સમાદર થયો છે. દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મક્ષિણસરિએ રચેલા “રવપાવતી કલ્પમાં આ મહિષણે સહાય કરી હતી.
ચંડ પંડિતઃ ધવલનિવાસી ચંડ પતિ સાથે વિદ્વાન હતો. એણે શ્રીહર્ષ કવિના “નૈષધીય મહાકાવ્ય” ઉપર ટીકા રચી છે (ઈ. સ. ૧૨૯૭ લગભગ). એને વાજપેયયન અને બૃહસ્પતિસવ યજ્ઞ કરીને “સમ્રાટ” તેમજ “સ્થપતિ ની પદવી પ્રાપ્ત કરી હતી. વળી, એણે કાદશાહ અને અગ્નિચિત ય પણ કર્યા હતા. ૨૩
સુરપ્રભ મુનિ આ. જિનપતિસરિના શિષ્ય મુનિ સુરપ્રભ સ્તંભતીર્થમાં પિતાની જપવાથી દિગંબરવાદી યમદંડને જીતી લીધો હતો (ઈ. સ. ૧૩ મી
Page #360
--------------------------------------------------------------------------
________________
૧૨ સુ]
ભાષા અને સાહિત્ય
[ ૩૨૯
C
સદી ). એ સુરપ્રભમુનિએ ‘ કાલસ્વરૂપમુલક-વૃત્તિ,’ સ્ત ંભનકેશપાસ્તવ' અને ‘ બ્રહ્મકપ’ નામની કૃતિ રચી છે. આ સુરપ્રભમુનિએ ચંદ્રતિલક ઉપાધ્યાયને વિદ્યાનંદ વ્યાકરણ' ભણાવ્યું હતું અને પૂર્ણભદ્રસ્કૃત ધન્ય-શાલિભદ્રચરિત ’નું શાધન કર્યું હતું.
નમિચંદ્રસૂરિ :રાજગીય આ. વૈરસ્વામીના શિષ્યનેમિચદ્રસૂરિએ કણાદના વૈશેષિકમતનું ખંડન કર્યુ છે૧૨૪ (ઈ. સ. ૧૩મી સદી). એ સાધી એમણે કયા ગ્રંથ રચ્યા એ જાણવામાં આવ્યું નથી.
નચંદ્ર ઉપાધ્યાયઃ કાશહગીય આ. ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય નરચંદ્ર ઉપાધ્યાયે જ્યેાતિષ-વિષયના અનેક ગ્રંથ નિર્માણુ કર્યાં છે (ઈ. સ. ૧૩મી સદી). તે આ. દેવાનંદસૂરિને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે.૧૨૫ એમણે ૧ જનાસમુદ્ર નામે જાતક-ગ્રંથ, જેમાં લગ્ન અને ચંદ્રમાંથી સમસ્ત કળાને વિચાર કર્યાં છે તે, અને એના ઉપર સ્વાપન બઢાજાતક ’ નામની વૃત્તિ, ૨ પ્રશ્નશતક-સાવસૂરિ, ૩ જ્ઞાનચતુવિ ઋતિકા-સાવચરિ, ૪ જ્ઞાનદીપિકા, ૫ લગ્નવિચાર, ૬ જ્યોતિષપ્રકાશ, છ ચતુવિ શકાહાર-સાવર વગેરે ગ્રંથા રચી જાતિષ-વિષયમાં અપૂર્વ` પ્રકાશ પાડયો છે.
*
ઃ
C
કનકપ્રભસૂરિ : ચદ્રગચ્છીય દેવેદ્રસૂરિના શિષ્ય કનકપ્રભસૂરિએ ઈ. સ. ૧૩ મી સદીમાં આ. હેમચંદ્રસૂરિના શિષ્ય ઉદયચંદ્રના ઉપદેશથી · સિદ્ધ-હેમચંદ્ર શબ્દાનુશાસન ’ પર ‘ ન્યાયસાર-સમુદ્ધાર ’ અપર નામ ‘બૃહન્યાસદુ પદ વ્યાખ્યા’ · નામથી ન્યાસની રચના કરી છે.૧૨૬
>
નામક
આજડ કવિ: ભાજદેવે વિ. સં. ૧૧૫૦(ઇ. સ. ૧૦૯૪) લગભગમાં સરસ્વતીકંઠાભરણુ નામક ૬૪૩ કારિકાઓમાં માટે ભાગે સંગ્રહાત્મક ગ્રંથ રચ્યા છે. એના ઉપર ભાંડાગારિક પાચંદ્રના પુત્ર આજડે ‘ પદપ્રકાશ ટીકાત્મક ગ્રંથની રચના કરી છે (ઈ. સ. ૧૩ મી સદી). આજડ આ. ભદ્રેશ્વરસૂરિને ગુરુ માનતા હતા અને બૌદ્ઘ તાર્કિક દિફ્નાગ સમાન માનતા હતા. આ ટીકાગ્રંથમાં પ્રાકૃતભાષાની વિશેષતાનાં ઉદાહરણા તથા વ્યાકરણના નિયમોના ઉલ્લેખ છે.
"
"
મેલપ્રભસૂરિ : આ. મેધપ્રભસૂરિએ ‘ધર્માભ્યુદય ' નામે છાયા–નાટયપ્રબંધની રચના ઈ. સ.ની ૧૭મી સદીમાં કરેલી છે. આ નાટકમાં દશાણ ભદ્રનું જીવન આલેખાયેલુ છે. આમાં ૪૨ પદ્ય છે. આ નાટક પાર્શ્વનાથના જિનાલયમાં યાત્રાપ્રસંગે ભજવાયું હતું.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ].
લકી કાલ
| દેવભૂતિ જિનેશ્વરસૂરિના શિષ્ય દેવમૂર્તિ મુનિએ હેમપ્રભરચિત “પ્રશ્નોત્તરરાનમાલાની વૃત્તિના અંતે સંસ્કૃતમાં પ્રશસ્તિ રચી છે૧૨૭ (ઈ.સ. ૧મી સદીને પૂર્વાર્ધ).
યશેભદ્રસૂરિઃ આ. ધર્મધષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિએ “સ્યાદ્વાદરહસ્ય” નામનો ગ્રંથ સંસ્કૃતમાં રમે છે (ઈ.સ. ૧૪મી સીને પૂર્વાર્ધ).
વિમલગણિ: આ. ધર્મધષસૂરિના શિષ્ય વિમલગણિએ ચંદ્રપ્રભસૂરિ રચિત “દર્શનશુદ્ધિ” પર સંસ્કૃતમાં ટીકા રચી છે(ઈ. સ.ની ૧૪ મી સદીને પૂર્વાર્ધ)..
એક વસ્તુ નેધવી જોઈએ કે જૈનભંડારામાં હસ્તલિખિત ગ્રંશેની જાળવણી અને એકથી વધુ નકલ કરવાની પરિપાટીને કારણે મુખ્યત્વે જિન રચનાઓ સચવાઈ રહી છે. આ કાલમાં જનેતર રચનાઓ પણ મોટે ભાગે જનભંડારોમાં સચવાઈ રહી છે. આ સચવાયેલી રચનાઓથી એમ ન કહી શકાય કે જેનેતર વિદ્વાનોની એટલી જ રચનાઓ હશે. અનેકગણું સાહિત્ય રચાયું હશે, પણું વ્યવસ્થિત સાચવણીને અભાવ અને રાજસત્તાઓની ઊથલ-પાથલના કારણે એ સાહિત્ય નાશ પામ્યું હશે.
પાદટીપ
૧. કે. કા. શાસ્ત્રી, “આપણું કવિઓ ', પૃ. ૧૫૭
૨. એજન, પૃ. ૧૬૪ ૩ એજન, પૃ. ૧૭૫
૪. એજન, પૃ. ૧૮૧. 4. Winternitz, A History of Indian Literature, Vol. 11, p. 483 १. "करि पसाउ सच्च उरि-वीरु जइ तुहु मणि भावइ; तइ तुटइ धणपालु जाउ जहि गयउ न आवइ. १५"
-सत्यपुरमंडनमहावीरोत्साह ૭. “ટ સિરિમાઝ ધાર માઠું નાખવું,
अणहिलवाडउ विजयकोटु पुण पालिताणुं; पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोज्जु पइसइ, जं अडज वि सच्चउरि वीरु लोयणिहि न दीसइ. १३"
-सत्यपुरमंडनमहावीरोत्साह ૮. તન્નતન્નોતિતતવેલી ચો યુવાતતરવતરવઃ |
Page #362
--------------------------------------------------------------------------
________________
R ભાષા અને સાહિત્ય
[339. साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृता बभूव ।। ४ ॥
-धनपाल, जिनचतुविंशतिटीका .. भानन्दपुरवास्तव्यवज्रटाख्यस्य सू नुना ।
उबटेन कृतं भाष्यं पदवाक्यः सुनिश्चितैः ॥ १॥ ऋष्यादीय नमस्कृत्य अवन्यामुन्वटो वसन् । मन्त्राणां कृतवान् भाष्यं महीं भोजे प्रशासति ॥ २ ॥
____ शुक्लयजुर्वेदभाष्य, पृ. ९७९५ १०. प्रभाचन्द्र, प्रभावकचरित, 'अभयदेवसूरिचरित,' लो, ४३-८९ ११. श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे । । सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पम् ॥ (१०८०)
-प्रशस्ति, श्लो. ११ १२. मुनिचंद्रगणि, ' महावीरचरिय', प्रशस्ति, -ला. ५३ १३. एकश्च तेषु सुललितपदोपन्यासवाणी तरङ्गदुग्धाम्बुधिः 'अशोकवती' इति कथा-- ____ निबन्धनस्य कर्ता महाकविश्चन्दनाचार्यनामा श्वेताम्बरसूरिः ।।
--सोडढल, उदयसुन्दरीकथा, पृ. १५५ १४. श्वेताम्बरसूरिरन्यश्वाशुकवितया परमं प्रकर्षमापन्नः खड्गकाव्यपरितुष्टेन महीभुजा नागार्जुनराजेन 'खड्गाचार्य' इति प्रदत्तापरनामधेयो विजयसिंहाचार्यः कविः ।
-स. म. गांधी, 'तिहासि मस ', पृ. ८.. १५. कृष्णमाचार्य, उदयसुन्दरीकथा - भूमिका, पृ. ५-८ १. दुमी, सोड्ढल, उदयसुन्दरीकथा, पृ. १५५; ~ RI. म. गांधी, 'मैति
समस,' ५. ८० पाटी५. १७. कृष्णमाचार्य, उदयसुन्दरीकथा- भूमिका, पृ. ६ १८. भणहिलपाटकनगरे श्रीमज्जयसिंहदेवनृपराज्ये । वाण-वसु-रुद्र(११८५)संख्ये विक्रमतो वत्सरे व्रजति ॥
पत्तनस्थप्राच्यञ्जनभाण्डागारीयग्रंथसूची, पृ. ९७ ४. चतुर्मुखमुखाम्भोजवनहंसवधूर्मम । मानसे रमतां शश्वत् शुद्धवर्णा सरस्वती ॥
આ મંગલાચરણના કમાં “કુમારી' તરીકે પ્રસિદ્ધ સરસ્વતીને વધૂ-વહરૂપે વર્ણન કરવાની ભૂલ વિશે માલવી વિદ્વાનોને ટાણે મારવાથી રાજા ભેજ કુદ્ધ च्या ता.-प्रभावकचरित, पृ. १५७
Page #363
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
२०. ' उत्तराध्ययनसूत्र', शान्त्याचार्यटीका-प्रशस्ति, लो. १-३ २१. प्रभावकचरित, शांतिसूरिचरित, लो. ६-३० २२. अणहिलपुरे श्रीमद्भीमभूपालसंसदि । शान्तिसूरिः कवीन्द्रोऽभूद् वादिचक्रीति विश्रुतः ॥ २१॥
-प्रमावकचरित, पृ. १३३ २३. अथ प्रमाणशास्त्राणि शिष्यान् द्वात्रिंशतं तदा ।
अध्यापयन्ति श्रीशान्तिसूरयश्चैत्यसंस्थिताः ॥ ७० ।। प्रमेदा दुःपरिच्छेद्या बौद्धतर्कसमुद्भवाः ।
तेनावधारिताः सर्वेऽन्यप्रज्ञानवगाहिताः ॥ ७३ ॥ -प्रभावकारित, पृ. १३५ २४. 'सकयकव्वस्सत्यं जेण न जाणंति मंदबुद्धीया ।
सव्वाण वि सुहबोहं तेण इमं पाइयं रइयं ॥ ३ ॥ गूढत्य-देसिरहियं सुललियवनेहिं गंपियं रम्मं ।
पाइयकव्वं लोए कस्स न हिययं सुहावेइ ॥ ४॥ २५. बी. २. १५डिया, 'पाध्य मापाय। अने साहित्य, ५. १०६ २९. 1. AL. वे, 'गु तना सस्कृत साहित्य॥३॥,' J. G. R. S., Vol xx, ___No. 4, p. 2 २७. अणहिलपाटकनगरे श्रीमद्रोणाख्यसूरिमुख्येन । पण्डितगणेन गुणवत् प्रियेण संशोधिता चेयम् ॥
-औपपातिकसूत्रवृत्ति-प्रशति, लो. । २८. प्रतापाक्रान्तराजन्यचक्रचक्रेश्वरोपमः ।
श्रीभीमभूपतिस्तत्राभवद् दुःशासनार्दनः ॥ ५॥ शास्त्रशिक्षागुरुद्रोणाचार्यः सत्याक्षतव्रतः । ..
अस्ति क्षात्रफुलोत्पन्नो नरेन्द्रस्यास्य मातुलः ॥ ६॥ -प्रभावकचरित, पृ. १५१ २४. “ ततोऽसौ अपि भगवद् गुणसौरभाकृः स्वसानिध्ये प्रभोरासनं दापयति ।"
गणधरसार्धशतक, पत्र १४ ३०. " अहो केन गुणेन एष अस्मभ्यमधिकः येन भस्मन्मुख्योऽपि अयं द्रोणाचार्यः . ____ अस्य एवंविधमादरं दर्शयति ।"
-गणधरसार्धशतक, पत्र १४ 31. “ सत्संप्रदायहीनत्वात् सदूहस्य वियोगतः ।
सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥ भावनानामने कत्वात् पुस्तकानाम शुद्धितः ।
Page #364
--------------------------------------------------------------------------
________________
RU]
ભાષા અને સાહિત્ય सूत्राणामतिगाम्भीर्यान्मितभेदाच कुत्रचित् ॥
झूणानि संभवन्तीह केवलं सुविवेकिभिः । । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् प्रायो न चेतरः ॥
-भगवतीसूत्रवृत्ति-प्रशस्ति, लो. १-३. ३२. भाचाम्लतपसः कष्टात् निशायामतिजागरात् । ___ अत्यायासात प्रभोर्जले रक्तदोषो दुरायतिः ॥
-प्रभावकचरित, अभयदेवसूरिचरित, लो. १३० 33. C. D. Dalal, A Catalogue of Manuscripts in the Jain Bhandars
at Jesalmere, p. 19 ar. थारापद्रपुरीयगच्छतिलकः पाण्डित्यसीमाऽभवत्
सूरि रिगुणैकमन्दिरमिह श्रीशालिभद्राभिधः । तत्पादाम्बुजषट्पदेन नमिना संक्षेपसंप्रेक्षिणः पुंसः मुग्धधियोऽधिकृत्य रचितं सहिप्पणं लध्वदः ॥ पश्चविंशतिसंयुक्तरेकादशसमाशतैः (११२५)। विक्रमात् समतिकान्तेः प्रावृषीदं समर्थितम् ॥ ૫એમ કહેવાય છે કે એક શ્રાવકે વિ. સં. ૧૧૪૯ માં જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી.
ત્યારે વાદીભ ચંદ્રપ્રભસૂરિ જેવા મોટા આચાર્ય હોવા છતાં એણે આ. મુનિચંદ્રસુરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી. આ. ચંદ્રપ્રભને આમાં પોતાનું અપમાન લાગ્યું તેથી એમણે “સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પૂનમે પાખી પાળે એવી નવી પ્રરૂપણ કરી “પૂર્ણિમાગચ્છ” ચલાવ્યું. આ. મુનિચંદ્રસૂરિએ
आवश्यक (पाक्षिक) सत्तरी' नाम ५५ २थाने सधने सन्मानी ३५५। 3. १. प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी वाम्मी सूक्तिसुधानिधानमजमि श्रीपालनामा पुमान् । यं लोकोत्तरकाव्यरञ्जितमतिः साहित्यविद्यारतिः श्रीसिद्धाधिपतिः कवीन्द्र इति च भ्रातेति च व्याहरत् ॥
-सोमप्रभाचार्य, कुमारपालप्रतिबोध-प्रशस्ति, लो. ' 8. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः । श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्प्रशस्ताम् ॥ २०॥
...., . २, ५ १४७. K. पुत्रस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता
Page #365
--------------------------------------------------------------------------
________________
३३४]
લકી કાલ मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् ॥ कुमारपालप्रतिषोध-प्रशस्ति, लो. 36. व्याकरण पञ्चाङ्गं प्रमाणशासां प्रमाणमीमांसा ।
छन्दोऽलड्कृतिचूडामणी च शास्त्रे विभुळधित ॥ एकार्थानेकार्था देश्या निर्धण्ट इति च चत्वारः । विहिताश्च नामकोशा भुवि कविता नट युपाध्यायाः ॥ व्युत्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिव्रतविचारे । अध्यात्मयोगशास्त्रं विदधे जगदुपकृतिविधित्सुः ॥ लक्षण-साहित्यगुणं विदधे च द्वथाश्रयं महाकाव्यम् । चक्रे विशतिमुच्चः स वीतरागस्तवानां च ॥ इति तद्विहितग्रन्थसंख्येव नहि विद्यते । नामापि न विदन्त्येषां मादृशा मन्दमेधसः ॥
–प्रभावकचरित, हेमचन्द्रसूरिचरित, श्लो. .८३४-८३० १०. भी... सा"जैन साहित्य सक्षित तिहास" ५. ३२२-323; से
__. सांस।, “तिहासनी 31," पृ. २६-३२ ४१. देवोऽयं कलधौतजः शशिशिलास्तम्भा अमी पुत्रिका
सेयं चञ्चलककणा गृहमिदं नाटयस्य दृश्यावधि । व्याख्यासंसदिय विराममकरोनिर्माय यां सूत्रकृत्
त्रैलोक्याभुतमीक्षतां पुनरमुं राजेव चित्रालयम् ॥-कुमारविहारशतक, "लो. १ ४२. “नन्वस्मिन्नणहिल्लपाटकमुकुटमणौ श्रीशान्त्युत्सवदेवगृहे भगवतो नामेयस्य ... महामात्यसंपत्करप्रवर्तिते यात्रामहोत्सवे समुत्सुकः सामन्तजन: प्रत्यग्रप्रयोगदर्शनाय।"
-कर्णसुन्दरी, . ४३. हरिभद्रसूरिरचिताः श्रीमदनेकान्तजयपताकाद्याः ।
ग्रन्थनगा विबुधानामप्यधुना दुर्गमा येऽत्र ॥ सत्पञ्जिकादिपया विरचनया भगवता कृता येन । मन्दधियामपि सुगमास्ते सर्वे विश्वहितबुद्धया ।।
___-मुनिसुंदरसूरि, गुर्वावली, "लो. ६८-६ ४४. भी. इ. सा, “ साहित्यमा सक्षिप्त छतिहास," पृ. २७३। ४५. मलयगिरि, आवश्यकसूत्रवृत्ति, पृ. ११ ४९. तत्र प्रस्तुतोपाङ्गस्य वृत्तिः श्रीमलयगिरिकृताऽपि संप्रति कालदोषेण व्यवच्छिन्ना।
-जंबूदीपप्रज्ञप्ति, पृ. २; वणी, जिनरत्नकोश, पृ. १३०-१३
Page #366
--------------------------------------------------------------------------
________________
१४
ભાષા અને સાહિત્ય
[334
४७. तस्योपदेशानिर्मुच्य चतस्रवपलेक्षणाः ।
प्रद्युम्नो राजसचिवश्वारित्रं प्रत्यपद्यत ॥१०॥ श्रीहेमचन्द्र इत्यासीत् सूरिभूरिगुणः स तु । प्रन्यलक्षविनिर्माता निर्ग्रन्थानां विशेषकम् ॥ विशत्यूनममारिपत्र लिखितं प्रत्यब्दमहूनां शतं क्षोणी जात्यसुवर्णदण्डकलशेश्चत्याग्रशृङ्गारणम् ॥ व्याख्यानावसरे स्वयं जिनगृहस्थामण्डपे वाचनं
श्रीसिद्धाधिपतिबंधात् [UU ]मिदं यत्पादपूजापदे ॥ ૮. એમના સમગ્ર ગ્રંથ વિશે જુઓ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ,
५. २४९, २४७. ४६. मेमना शिष्य सक्ष्मणगाणिय स. १६६ मा 'सुपासनाहचरिय' प्रातमा सम्युं . ૫૦. બંને સાધ્વીઓ વિશે જુઓ જે. સા. સં. ઈ, પૃ. ૨૪૭ ५१. वसु-लोचन-रविवर्षे श्रीमच्छीचन्द्रसूरिभिहब्धा । आभड-वसाकवसतो निर्शवलिशास्त्रवृत्तिरियम् ॥
-al. म. गांधी, मैतिहासि समसह, पृ. ११३ १. १ ५२. युक्तायुक्तविवेचन-संशोधन-लेखनैकदक्षस्य । निजशिष्यस्य सुसाहाय्यात् विहिता श्रीपार्श्वदेवगणेः ॥
-सार्धशतकवृत्ति, प्रशस्ति, "लो. १२ ५४. तुओ, · अपभ्रंशकाव्यत्रयी', पृ. ११२. ५४. यशोदेवसूरि, पाक्षिकसूत्र-टीका, प्रशस्ति, लो. १-१२ ५५. बंभंडसुत्तिसंपुडमुत्तिअमणिणोपहाससमु हन्छ । सिरिवाहड ति तणओ आसि बुहो तस्स सोमस्स ॥
-वाग्भटालंकार, ४. १४८ (पृ. ७२) ५६. श्रोहेमचन्द्रसूरिर्वभूव शिष्यस्तथाऽपरस्तस्य । ___ भवहतये तेन कृतो द्विसन्धानप्रबन्धोऽयम् ॥ ५७. कर्ताऽनेकप्रबन्धानाम् । ५८. महाकाव्यद्वन्द्वोज्ज्वलमसृणशृङ्गयुतिमती
क्षरत्काव्यक्षीरामृतभरचतुर्नाटककुचा । समुन्मीलदवाक्यामृतललितलायललतिका
Page #367
--------------------------------------------------------------------------
________________
સેલફી ફાલ
यया दत्ते गौरहद कृतिनः कस्य न मुदम् ॥
३३६ ]
- राजीमतीप्रबोध नाटक, प्रस्तावना, "लो. ३
५८. यत्सूक्ति श्रवणातिथिं विरचयन् विश्वो मनस्वी जनः ।
- मुद्रित कुमुदचंद्र नाटक, प्रस्ताबना, श्लो. ७ १०. श्रीहेमचन्द्रसूरिशिष्येण वर्धमान गणिना कुमारविहारप्रशस्तौ काव्येऽमुष्मिन् पूर्व घड कृतेऽपि कौतुकात् षोडशोत्तरं शतं व्याख्यानं चक्रे ।
११. श्रीश्रीचन्द्रमुनीन्द्रो विबुधेन्दुमुनिश्व तस्य वंदयौ द्वौ । यौ लाटदेशमुद्रामुज्झित्वा जगृहतुर्दीक्षाम् ॥
- न्यायकंदली पंजिका तथा प्राकृत द्वयाश्रयवृत्ति - प्रशस्ति
१२. स तत्त्वोपप्लवग्रन्थाभ्यासोपन्यासमातनोत् ।
- प्रभाव कचरित, पृ. १३६, श्लो. १०१
66
?
१३. अं. प्रे. शाह. जैन साहित्यका बृहद् इतिहास, भा. ५, पृ. २३
[ 3.
<
>
૬૪. એ ગ્રંથ સિદ્ધરાજવન · નામક હશે, કેમકે તેઓ ममैव सिद्धराजवर्णने " નોંધીને ઉદાહરણ આપે છે,
१५. षण्मासान्ते तदाचाम्बा प्रसादो भूपतः पुरः । देवसूरिप्रभुं विज्ञराजं दर्शयति स्म च
॥ ६५ ॥
—' प्रभावकचरित 'भां वादिदेवसूरिचरित'
१९. श्रीमान् दुर्लभराजस्तदपत्यं बुद्धिधाम सुकविरभूत् । यं कुमारपालो महत्तमं क्षितिपतिः कृतवान् ॥
6
१७. कुमरवालह निवह रज्जमि मणहिल्लवाडइ नयरि अनणुसुयणनुहयसंगंमि ।
सोलुत्तर बारस (१२१६) कत्तियंमि तेरसिसमागंभि
आणि क्खित्तसोम दिणि सुप्पवित्तिलग्गंमि ।
एहु समत्थिउ कहवि परियणसाहज्जमि ||
१८. मोहरानपराजय, पृ. ९३-९५
१४. किं दुष्करं भवतु तत्र मम प्रबंधे यात्रातिनिर्मलमतिः सतताभियुक्तः । भद्रेश्वरः प्रवरयुक्तिसुधाप्रवाहो रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥
७०. तत्पट्टे श्रीजिनपतिसूरिर्जज्ञेऽथ पञ्चलिङ्गी यः ।
श्रीसंधपट्टकमलं विवृत्य चक्रे बुधाश्चर्यम् ॥
- लक्ष्मी तिलकगणि, अभयकुमारचरितप्रशस्ति, श्लो. १६
Page #368
--------------------------------------------------------------------------
________________
ભાષા અને સાહિત્ય
१९ भु' |
७१. संवत ए बार एकताक (१२४१ ) ;
फागुण पंचमिई एड कीड ए.
७२. भा. ह. हेसाई, "जैन २ अवियो,” सा. १, ५. ७४
७३. सिरिरयणसिंहसूरी भारणसिहरम्मि आरुहेऊणं ।
अपणु सासणं भो जंवर जिणसासणे सारं ॥ ५५ ॥ बारस उण उत्ताले (१९४९) इसाहे सेयपंचमिदम्भि | अहिलवाडनयरे विहिग्रमिणं अपसरणत्थं ||
७४. आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः
पूर्वोऽपरः कामधरोऽमरचन्द्रसूरिः । लो ३, पूर्वाभि बाग्रेऽपि निर्दलितवादिगजौ जगाद
यो व्याघ्रसिंहशिशुकाविति सिद्धराजः ॥ ४ ॥ उत्तरार्ध
७५. अकारि गुणचन्द्रेण वृत्तिः स्व- परहेतवे । देवसूरिकमाम्भोजचञ्चरीकेण सर्वदा ॥
७१.
' अपभ्रंशकाव्यत्रयी' प्रस्तावमा पृ. ६५-७० ७७. श्रीघनेश दे सूरिर्देवेन्द्रारूगः स्वभक्तितः । पुण्याय चरितं चक्रे श्रीमच्चन्द्रप्रभप्रभोः || ७८. यद्वाग्गङ्गा त्रिभिर्मागैस्तर्क - साहित्य - लक्षणैः । पुनाति जीयाद् विजयसिंहसूरः स भूतले ॥
6
१२३८) मां शत-पदिका १२१८ (४. स. ११९२) मां, १२९३ (४. स. १२०७) मां ખીન મહેદ્રસૂરિ પ્રસિદ્ધ ' अनेकार्थ कोश' ७५२
,
[ ३३७
- धर्माम्युदय काव्य, पृ. १८८
- प्रशस्ति, श्लो. १
- प्रशस्ति, श्लो. ७
૭૯. આ સમયમાં એ મહેદ્રસૂરિ જાણવામાં આવ્યા છે : એક અચલગચ્છના ધ ઘાષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ મહેદ્રસૂરિએ
સ. ૧૨૯૪(ઈ. સ.
नाम अथनी रचना मेरी छे भने भन्स छीक्षा स. १२३७ ( ४. स. ११८१ ) मां, मायार्य यह स ने स्वर्गवास स. १३० (४. स. १२५३) मां थयेस छे. આ. હેમચ`દ્રસૂરિના શિષ્ય હતા, જેમણે હેમચ'દ્રના अनेकार्थ कैरवकौमुदी' नामनी टी अश्या छे.
6
આ એ મહેદ્રસૂરિ પૈકી આ અચલગચ્છીય મહેદ્રસૂરિ હાવાનેા વિશેષ સભવ છે.
- प्रशस्ति, श्लो. ८
८०. अं. प्रे. शाह, "जैन साहित्यका बृहद् इतिहास" भा. ५, पृ. १९७
सो. २२
Page #369
--------------------------------------------------------------------------
________________
३३८ સેલંકી કાલ
. ८१. तत्क्रमिको देवप्रभसूरिः किल पाण्डवायनचरित्रम् ।
श्रीधर्मसारशास्त्रं च निर्ममे सुकवितिलकः ॥ १३ ॥ ८२. निर्वाणाध्वरविं कथां नवरसां निर्वाणलीलावती
सूत्रं वृत्तियुतं कथानकमहाकोशस्य संवेगकृत् । तर्कन्यायविलासनकचतुरं सनीतिरत्नाकर तके यो विदधे धियां बलनिधिः संविज्ञचूडामणिः ॥
-चंद्रतिलक उपाध्याय, अभयमारचरित्र, प्रशस्ति, लो. ५ ८३. तहि णयह भत्थि गोद्दहय णामु, णं सग्गु विचित्त सुरेस-धामु.
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... तहि चालुकसि णय जाणउ पालइ कण्णणरिंद पहाणउ । बारहसयह ससत्तवयारीहि (१२७४) विक्कमसंवच्छरहो विसालिहि;
गयहिमि भद्दकायहो पक्खंतरि. गुरुवासरम्मि चउद्दसिवासरि ।। ८४. श्रीदेवानन्दसूरिदिशतु मुदमसौ लक्षणाद् येन हैमा
दुधृत्य प्राज्ञहेतोविहितमभिनवं सिद्धसारस्वताख्यम् । शाब्दं शास्त्रं यदीयान्वयिकनकगिरिरथानकल्पद्रुमश्च श्रीमान् प्रद्युम्नसूरिविंशदयति गिरं नः पदार्थप्रदाता ॥ ३२८॥
-प्रभावकचरित, महेन्द्रसूरिचरित १५. बारससयछासढे विकमसंवच्छरे देवाणंदरिहिं पइहि ।
ठावि च चेइए पसिद्धं कोकापासनाहु त्ति ॥ -विविधतीर्थकल्प, पृ. ७८ 18. अजिह्मपरमब्रह्मरवेरुदयदीपकः । प्रभोदयप्रभोः शब्दब्रह्मोल्लासः प्रकाशताम् ॥ २ ॥
पत्तनस्थप्राचीनजनभाण्डागारीय-ग्रन्थसूची, पृ. २७९ ८७. तदीयसिंहासनसार्वभौमः सूरीश्वरः श्रीनरचन्द्रनामा ।
सरस्वतीलब्धवरप्रसादस्त्रविद्यमुष्टिन्धयधीबभूव ॥ टिप्पनमनघराघवशास्त्र किल टिप्पनं च कन्दल्याम् ।
सारं ज्योतिषमभद् यः प्राकृतदीपिका चक्रे ॥ १५॥ ५८. सरस्वती नमस्कृत्य यन्त्रकोद्धारटिप्पणम् ।
करिष्ये नारचन्द्रस्य मुग्धानां बोधहेतवे ।। ४. ब्रह्मप्रवरो महावनधरो वेणीकृणोऽमरः ।।
-हम्मीरमहाकाव्य, प्रशस्ति, लो. ३१
Page #370
--------------------------------------------------------------------------
________________
१२ भु] ભાષા અને સાહિત્ય
[ 336 ४०. स्ववाक्पाकेन यो वाचा पाकं शास्त्यपरान् कवीन् । स्वयं हरिहरः सोऽभूत् कवीनां पाकशासनः ॥
-कीर्तिकौमुदी, सर्ग १, लो. २५ ११. मुधा मधु मुधा सीधु मुधा सोऽपि सुधारसः ।
___ आस्वादित मनोहारि यदि हारिहरं वचः ॥ -प्रबन्धकोश, पृ. ५८ १२. एकेनैव दिनेन यः कवयितुं शकः प्रबन्धेषु यद्वाचः कर्कशतर्कशाणनिशिताश्छिन्दन्ति वैण्डिकान् ।
-शंखपराभव व्यायोग, लो. ६ ६३. मेमनी गु२५२५२॥ विश यो "प्राचीन जैन लेखसंदोह," . २, पृ. ८४,
खेम ९४. ५४ जीयाद् विजयसेनस्य प्रभोः प्रातिभदर्पणः । प्रतिबिम्बितमात्मानं यत्र पश्यति भारती ॥
-उदयप्रभसूरि, धर्माभ्युदयकाव्य, सर्ग १, लो. १. मुनेविजयसेनस्य सुधामधुरया गिरा।
भारतीमजुमनीरस्वरोऽपि परुषीकृतः ॥ -कीर्तिकौमुदी, सर्ग १, *लो. २३ ५५ रिचयति वस्तुपालश्चुलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थग्रहण श्रीकरणे काव्यकरणे वा ॥
-सोमेश्वर, आबु प्रशस्ति (शुम, मा. २, २५ १६७), "लो. १४ ११. जम्भोजसम्भव सुता वक्त्राम्भोजेऽस्ति वस्तुपा ठस्य । यद्वाणी रणितानि श्रूयन्ते सूक्तिदम्भेन ।
-सोमेश्वर, उल्लाघराघवनाटक, अंक ८, प्रशस्ति, लो. १ ५७. श्री शालिदासस्य वचो विचार्य नैवान्यकाव्ये रमते मतिमें । किं पारिजातं परिहत्य हन्त भृङ्गालिरामन्दति सिन्धुवारे ॥
, स. १, को. ३५ ४८. यस्यास्ते मुखपङ्कजे सुखमृवां वेदः स्मृतीयं
स्त्रेता सद्मनि यस्य यस्य रपना सून च सूक्तामृतम् । राजानः त्रियमजयन्ति महतां यत्पूजया गूर्जराः कर्तुं तस्य गुणस्तुतिं जगति कः सोमेश्वरस्येश्वरः ॥
पस्तुपाल (मोमेश्वर, उल्लाघापन, प्रस्तावना, श्लो. ८)
Page #371
--------------------------------------------------------------------------
________________
३४०
લકી કાલ
स्वनिर्मितं कश्चन गद्यपद्यबन्धं कियत्प्राक्तनसत्कवीन्द्रः ।
प्रोकं गृहीत्वा प्रविरज्यते स्म रसाढयमेतत् सुभटेन नाट्यम् ॥५६॥ १००. सुभटेन पदन्यासः सः कोऽपि समिती कृतः । येनाधुनाऽपि धीराणां रोमाशो नापचीयते ॥
सोमेश्वर, कीर्तिकौमुदी, सर्ग १, श्लो. २४ ।। १०१. सूत्रे वृत्तिः कृता पूर्वं दुर्गसिहेन धीमता ।
निसूत्रे तु कृता तेषां वस्तुपालेन मन्त्रिणा ॥ प्रबन्धकोश, पृ. ११२ १०२. मुखे यदीये विमलं कवित्वं बुद्धो च तत्त्वं हृदि यस्य सत्त्वम् । करे सदा दानमयावदानं पादे च सारस्वततीर्थयान्म् ॥
-सरस्वत सदन-प्रशस्ति, न. २ (Y. 2. a, al. 3, न. २१८) १०३. हुमो, ‘पद्मानंद महाकाव्य,' सर्ग १९, xो. ४०-५२. १०४. जेसलमेर ग्रंथसूची, प्रस्तावना, पृ. ५० १०५. वर्धमानसूरिकृत 'वासुपूज्यचरित,' प्रशस्ति, लो. १६-२७ १०६. गुरुर्विजयसिंहोऽभूदु यश्चके प्रियमेलकम् । सर्वत्र स्वसरस्वत्या विद्वज्जनमनोऽम्बुधो ॥
एजन, ला. ५ १०७. सिरिदेविदमुणीसरविणेअसिरिधम्मघोससूरी हिं ।
अप्पपरजाणट्ठा कालसरूवं किमवि भणि ॥ - कालसित्तरी, गा. ७४ १०८. साहित्यतर्कागमशब्दविद्याशाणानिशातीकृतबुद्धिधारः ।
चिच्छेद लक्ष्मीतिलको गणियः स ब्रह्मचारी स्खलितोक्तिवल्ली ॥ ११ ॥ समर्थिता विक्रमराजवर्षे हयान्तरिक्षज्वलनेन्दु( १३०७ )संख्ये । पुर्कशस्यामलफाल्गुनेकादशीतियों द्वथाश्रयवृत्तिरेषा ॥ १४ ॥
-प्राकृतद्वयाश्रयवृत्ति, प्रशस्ति १०९. श्रीवीजापुरवासुपूज्यभवने हैमः सदण्डो घटो
यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्ल्या पुरि । तस्मिन् विक्रमवत्सरे मुनिशशित्रतेन्दुमाने चतु
दश्या माथसुदीह चाचिगनृपे जावालि पुर्या विधो ।। ११०. 'अभयकुमारचरित,' प्रशस्ति, 'लो. ३१ ११. क स रीय, 4my२ (विधा५२) ९६ वृत्तांत,' पृ.१31-19
Page #372
--------------------------------------------------------------------------
________________
१२
]
ભાષા અને સાહિત્ય
[
४.
११२. श्रीमद्वीसलदेवगूर्जरधराधीशेऽधिपे भूभुजा
पृथ्वीं पालयति प्रतापतपने श्रीस्तम्भतीर्थे पुरे । चक्षुःशीलकरत्रयोदश(१३१२) मिते संगत्सरे वैक्रमे काव्यं भव्यतमं समर्थितमिदं दीपोत्सवे वासरे ।।
-अभयकुमारचरित, प्रशस्ति, श्लो. ४७ ११३. श्रीवीजापुरवासुपूज्यभवने हैमः सदण्डो घटो
यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्ल्यां पुरि ।
तस्मिन् वैकमवत्सरे मुनिशशित्रेतेन्दुमाने (१३१७) चतु. दश्यां माघसुदीह चाचिगनृपे जावालिपुर्या विभौ ॥
-चंद्रतिलक उपा., श्रावकधर्मप्रकरण टीका ५४. ओ, “नेतर साहित्य मन मनो' ५५ खेम. ११५. श्रीदेवानन्दसू रभ्यो नमस्तेभ्यः प्रकाशितम् । सिद्धसारस्वताख्यं यैर्निजं शब्दानुशासनम् ॥
प्रशस्ति, -लो. १६ ११६. संतत् तेर सत्तावीस ए (१३२७) माह मसवाडइ, गुरुवारि आवीय दसमि पहिलइ पखवाडइ.
कडी ११८ ११७. तेरस : अठवीसे वरिसे.................. विहिया.
प. ग्रं. सूची, पृ. १८० ११८. गोयमचरियकुलयं रइयं .........अट्ठावनस्य वरिसस्स ।
-प. ग्रं. सूची, पृ. २६७ ११८. वादिश्रीदेवसूरेगगनगगविधौ बिभ्रतः शारदाया
नाम प्रत्यक्षपूर्व सुजपदमृतो मङ्गलावस्य सूरेः । पादद्वन्द्वारविन्देऽम्बुमधुपहिते भृङ्गभृङ्गीं दधानो
वृत्तिं सोमोऽभिरामामका कृतिमतां वृत्तरत्नाकरस्य ॥ १२०. सुमो . म. गांधी, शिक्षा (प्रायान शुभती सस्त ०५।२५)'
"पुशतर५," पृ. 3, पृ. ४०-४४. १२१. ४ अंबालाल प्रे. शाह, 'जैन साहित्य : बृहद् इतिहास,' भा. ५, पृ. १९८. १२२. श्रीजि-प्रभसूरीणां साहाय्योद्भिन्नसौरभा ।
श्रुतावुतंपतु सतां वृत्तिः स्याद्वादमजरी ॥ ८॥ स्यावा मंजरी, प्रशस्ति १२३. यो वाजपेय य बने। बभूव सम्राट् का बृहस्पतिसा स्थपतित्वमार ।
यो द्वादशाहय बनेऽग्निचिदप्यभूत् सः श्रीचण्डुपण्डित इमा विततान टीकाम् ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
३४२ ]
સાલકી કાલ
१२४. षट्तकललनाविलासवसतिश्वश्च तपोऽहतिस्तत्पट्टोदयचन्द्रमाः समर्जानि श्रीनेमिचन्द्रः प्रभुः । निःसामान्यगुणैर्भुवि प्रसृमरेः प्रालेयशैलोज्ज्वलै
ad कणभोजिनों मुनिपते व्यर्थे मतं सर्वतः ॥
(भो. . हेसाई, "जैन साहित्य संक्षिप्त इतिहास," पृ. २७७, टी. ३१५ )
१२५. देवानन्दमुनीश्वर पदपङ्कज सेवकषट्चरणः ।
ज्योतिःशास्त्रमकार्षीद् नरचन्द्राख्यो मुनिप्रवरः ||
विशेष भाटे ओो अं. प्रे. शाह. " जैन साहित्यका बृहद् इतिहास," मा. ५,
पृ. १७४- १७५.
१२९. तस्यो ( उदयचन्द्रस्यो ) पदेशात् देवेन्द्रसूरिशिष्यलवो व्यधात् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥
[ *
१२७. श्रीजिनेश्वरसूरीणां पादाम्भोजमधुवतैः । श्री देवमूर्त्यपाध्यायैर्निर्मितैषा प्रशस्तिका ||
- प्रशस्ति
- जेस. भा. ग्रं. सू., पृ. १०
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩
લિપિ
ગુજરાતમાં નવમી સદીથી દક્ષિણ શૈલીની લિપિના સ્થાને ઉત્તરી શૈલીની આઇ-નાગરી લિપિનો પ્રયોગ થવા લાગ્યો હતો અને થડા સમયમાં એ લિપિએ દક્ષિણી શૈલીની લિપિનું સ્થાન પણ લઈ લેતાં સમગ્ર ગુજરાતમાં આવ–નાગરી લિપિનો પ્રયોગ થવા લાગ્યો હતો. ચૌલુક્યકાલમાં પ્રયોજાયેલી લિપિ એનું સ્વાભાવિક અનુસંધાન ધરાવે છે. આ લિપિને ચૌલુક્યકાલના (૩૬૨ વર્ષના) લાંબા ગાળા દરમ્યાન વિકાસ થતો રહ્યો. અલબીરૂનીએ લાર દેસ(લાટ દેશ)માં લારી” લિપિ પ્રચલિત હોવાનું લખ્યું છે. દક્ષિણ ગુજરાતને આ સમયે લાટને નામે ઓળખવામાં આવતું હતું, એટલે લાટ પ્રદેશની લિપિ “લારી' (લાટી) લિપિને નામે પ્રસિદ્ધ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રચલિત લિપિ એક જ સરખું સ્વરૂપ ધરાવે છે, તેથી આ સમગ્ર લિપિ સ્વરૂપને “ચૌલુક્યકાલીન લિપિ” તરીકે ઓળખવી વધુ ઉચિત છે.
ચૌલુક્યકાલીન લિપિનો અભ્યાસ કરવા માટે વિપુલ સાધન-સામગ્રી ઉપર લબ્ધ છે. આ સમયના તામ્રલેખેની અપેક્ષાએ શિલાલેખો વધારે મળ્યા છે. પ્રસ્તુત સમયમાં મંદિરે અને મૂર્તિઓનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું છે. એ વખતનાં મંદિરોમાંથી લગભગ પ્રત્યેક મંદિરમાં એકાદ શિલાલેખ તેમજ મૂર્તિઓ પર કોતરાયેલા લેખ નજરે પડે છે. લગભગ ૨૫૦ જેટલા શિલાલેખો અને તામ્રલેખે ઉપરાંત ૭૦૦ જેટલા પ્રતિમાલેખ જાણવામાં આવ્યા છે. મુખ્ય લેખ મુખ્યત્વે પાટણ અને વાધેલના ચૌલુકોના વંશના છે, જ્યારે બીજા કેટલાક માળવેન પરમાર વંશના, મોઢવંશના, લાટના ચાલુક્ય વંશના, આબુના પર માર, રાષ્ટ્રના જેઠવા અને મહેર વંશના તેમજ વિજાપાયન વંશના છે.
લિપિને અભ્યાસ કરવા માટે અભિલેખો ઉપરાંત આ સમયની હસ્તપ્રતો પણ પ્રાપ્ત થઈ છે. તાડપત્ર અને કાગળ પર લખાયેલી આ હસ્તપ્રતો મુખ્યત્વે જેન લહિયાઓએ લખી છે. હસ્તપ્રતોની લિપિ તત્કાલીન અભિલેખની લિપિને ઘણે અંશે મળતી છે, જ્યારે અમુક અંશે જુદી પણ પડે છે. આગળ જતાં આ જૈન હસ્તપ્રતોની લિપિ જેન નાગરી લિપિનું સ્વરૂપ ધારણ કરે છે. ઠીક ઠીક સંખ્યામાં લખાયેલી આ સમયની હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. અભિલેખાનાં લખાણ પ્રમાણમાં ટૂંકા હોય છે, જ્યારે હસ્તપ્રતોનાં લખાણ બહુધા લાંબાં અને સંકલિત
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૪ ] સેલંકી કાલ
[પ્ર. હોવાને લઈને હસ્તપ્રતામાં પ્રયોજાયેલી લિપિમાં વર્ણમાલાના ઘણું વણે અને સંયુક્તાક્ષરોનું સ્વરૂપ જાણવા મળે છે, આથી આ કાલની લિપિનું સ્વરૂપ સમગ્ર પણે સમજવા માટે અભિલેખેની સાથે હસ્તપ્રતો ઘણું સહાયભૂત થાય છે.
આ સમયે થયેલે લિપિ-વિકાસ પદમાં દર્શાવ્યું છે, જેમાં પહેલાં ચાર ખાનાંઓમાં અનુક્રમે ઈ. સ. ૯૪૨ થી ૧૦૨૨ (મૂલરાજ ૧ લાથી દુર્લભરાજ), ઈ. સ. ૧૦૨૨ થી ૧૧૪૨ (ભીમદેવ ૧ લાથી સિદ્ધરાજ જયસિંહ), ઈ. સ. ૧૧૪૩ થી ૧૨૪૪ (કુમારપાલથી ત્રિભુવનપાલ), ઈ.સ ૧૨૪૪ થી ૧૩૦૪ (વીસલદેવથી કર્ણદેવ)ના ગાળાના ખાસ કરીને ચૌલુક્ય રાજાઓના લેખમાંથી વર્ણ ગોઠવ્યા છે. પાંચમા ખાનામાં સમકાલીન રાજવંશના અને છેલ્લા ખાનામાં હસ્તપ્રતોમાં પ્રયોજાયેલા વર્ણ ગોઠવ્યા છે. મૂળાક્ષરે
- ચૌલુક્યકાળ દરમ્યાન બધા મળીને ૪૫ વર્ણ પ્રયોજાયેલા મળે છે, જેમાં ૧૧ સ્વર (મ, મા, , , ૩, ૩, ૬, g, છે. ત્રા, શો), ૨ અગવાહો (અનુસ્વાર અને વિસર્ગ'), ૨૪ સ્પર્શ વણે (૨, ૩, ૪, , ૨, ૪, ૫, શ, ગ, ટ, , ૩, ૪, ઇ, ત, , , , , ૨, ૪, , મ, મ), ૪ અંતઃસ્થ (૧, ૨, ૪, ) અને ૪ ઉષ્મા(શ, ૨, ૩, ૨)ને સમાવેશ થાય છે. જોકે ચૌલુક્યકાલ દરમ્યાન ૫૧પર વણે વર્ણમાલામાં પ્રચારમાં હતા, પરંતુ વણેને પ્રવેગ પ્રાસંગિક હોઈ ૪૫ વર્ણ જોવા મળે છે.
વનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક સામાન્ય લક્ષણ જણાય છે, જે નીચે મુજબ છેઃ
(૧) આ સમયે ૨, ૪, ૩, ૨ અને મ વર્ગોના વિકાસની બાબતમાં સમાન પ્રક્રિયા નજરે પડે છે. આ મૂળાક્ષરોમાં ઉપરની બાજુએ થતી નાની શી ઊભી રેખા, જે નીચલે છેડેથી વર્ષોના અંગભૂત બહિર્ગોળની પીઠ ઉપર મધ્યમાં જોડાતી હતી તે, જમણી બાજુએ ખસીને બહિર્ગોળની જમણી ભુજા સાથે સળંગ જોડાઈ અને એ રેખા અને બહિર્ગોળની જમણી ભુજાએ એક સીધી ઊભી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું. એ સુરખાની ડાબી બાજુએ વર્ષોના બાકીના ભાગ યથાવત્ સ્વરૂપે જોડાયા. આ પ્રક્રિયા વખતે શિરોરેખાને યથાવત્ રહેવા દેવામાં આવતી, જેથી ટેચની નાની ઊભી રેખા જમણી બાજુએ ખસતાં શિરોરેખા એની ડાબી બાજુએ જોડાતી નજરે પડે છે. ' (૨) શિરોરેખાને પ્રચાર અને એના વિકાસ વણેના વિકાસની સાથોસાથ થતા
Page #376
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ] લિપિ
[૩૪૫ રહ્યા છે. 9 અને હું ને મથાળે શિરોરેખા પ્રજાવી શરૂ થઈ છે. અને ની ટેચ પર શિરેખા કરવાને પ્રચાર વધે છે. ઘ, ૧, ૪, ૫, ૬ અને સ જેવા બે ટેસવાળા વર્ગોની બંને ટચ પર અલગ અલગ થતી શિરોરેખાને બદલે બને ટોયને એક સળંગ શિરોરેખા વડે સાંકળવાની પ્રથા નિશ્ચિત બની ચૂકી છે.
જે વણેની ટોચ એક જ ઊભી રેખાવાળી હોય ત્યાં એ ઊભી રેખાની ડાબી બાજુએ શિરોરેખાની આડી રેખા કરવામાં આવતી; જેમકે ૩, ૪, 1, 2, , ૩, ૪ ૨, ૬, ૧, ૨, ૩, ૪, ૧ અને ૩ ના મોટા ભાગના મરડોમાં.
આનાથી વિપરીત કેટલાક અક્ષરોમાં શિરોરેખા વર્ણની ટોચે માત્ર જમણી દિશામાં બેડી છે, જે અપવાદરૂપ ગણી શકાય; દા. ત. ૮ (પહેલા ખાનાનો મરેડ) અને સ્ (ત્રીજ ખાનાનો પહેલે મરોડ).
શિરોરેખા ઘણે અંશે સુરેખાત્મક સ્વરૂપ ધરાવે છે અને મોટે ભાગે શિરોરેખા પૂર્ણ વિકસિત આડી રેખાના સ્વરૂપે પ્રજાતી નજરે પડે છે, છતાં ક્યારેક શિરોરેખાને કલાત્મક બનાવવા માટે (અ) ઊંધા ત્રિકોણાકારે જેડવામાં આવે છે; જેમકે ૬ અને ૪ { ચોથા ખાના)ના મરોડ; (આ) શિરોરેખા તરંગાકારે અથવા વચ્ચેથી ખાંચે પાડીને પણ કરવામાં આવતી જોવા મળે છે, દા. ત. , , , ર, વૈ અને (પહેલા ખાના)ના મરોડ.
(ક) અહીં કેટલાક વર્ણનાં બેવડાં સ્વરૂપે પ્રયાયાં છેજેમકે , # જ, અને માં. અત્યારે પ્રવર્તાતા ઉત્તરી નાગરી અને દક્ષિણી (મરાઠી) બાળબેધના ભેદને લક્ષ્યમાં લેતાં કહી શકાય કે આ વૈકલ્પિક સ્વરૂપે પૈકી ઉત્તરી શિલીનાં સ્વરૂપ ત્યારે વિશેષ પ્રમાણમાં પ્રયોજાયાં છે, જયારે દક્ષિણી શૈલીનું વરૂપ એની સરખામણીએ જૂજ પ્રમાણમાં દેખા દે છે; જેમકે 31, , 8 અને શ ના મરોડ.
(૪) પ્રસ્તુત કાલમાં કેટલાક વર્ણોનાં સ્વરૂપ પરસ્પર ઘણું સમાનતા ધરાવતાં હેઈને તેઓને પારખવામાં ભ્રાંતિ થવાનો સંભવ ઉભો રહે છે. ખાસ કરીને છે અને તેમજ ને કેટલાક મરોડ ઘણું સરખા સ્વરૂપના છે. એવી રીતે * અને ૪ (વૈકલ્પિક મરેડ) પણ મળતા જણાય છે. ૨ અને ૩ તો લગભગ એક મરોડથી સૂચવાય છે, જોકે આ સમયથી ના સ્વરૂપમાં મધ્યના ગોળ અંગમાં ત્રાંસી રેખા ઉમેરવાને કારણે પરિવર્તન થવાને આરંભ થયો છે.
(૫) એકંદરે ચૌલુક્યકાલીન વર્ણ કલાત્મક મડવાળા છે. શિરોરેખાના વૈવિધ્યને લઈને કેટલાક વર્ણ મનોહર બન્યા છે. જી, ચ, મ, રા અને ના મરડ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ] સેલંકી કાલ
[ પ્રકલાત્મકતાની દષ્ટિએ નોંધપાત્ર છે.
ચૌલુક્યકાલીન વણેનાં કેટલાંક સામાન્ય લક્ષણ તપાસ્યા પછી હવે આ. કાલના વર્ણોનું વિશિષ્ટ સ્વરૂપ અને એમાં થયેલ વિકાસ તપાસીએ.
અનુમિત્રક કાળ દરમ્યાન ૩, ૪, ૫, , , ૨, ૪, ૫, ૬, ૫, મ, , , ૩, ર, ૫, ૪ અને -આ વર્ણોના વિકસેલા મરેડ એ જ સ્વરૂપે ચૌલુક્યકાલમાં પણ. નજરે પડે છે, જ્યારે બાકીના વણે પૈકી ૫, ૬, , , , , ઝ, ૪, , ૫, ૧ અને ૧ ના સ્વરૂપમાં આ કાલ દરમ્યાન વિકાસ થતો રહ્યો છે. આમાંના ૨, ૩, ઘ, ૨ અને ૩ ઉત્તર ચૌલુક્યકાલમાં (ચોથા ખાનાના મરેડ) તેઓના વિકાસની અવાચીન અવસ્થાએ પહોંચી ગયા છે. હવે અહીં ઉપલબ્ધ વર્ષો પૈકી ૧, ૨, , *, આ, મો, ૧, ૨, ૪, ૪ અને મ સિવાયના વર્ણ તેઓનું વર્તમાન નાગરી સ્વરૂપ પામ્યા છે.
આ સમય દરમ્યાન પ્રયોજાયેલા વર્ષોમાં કેટલાક વર્ણ તેઓના મરોડના વિકાસની દષ્ટિએ તેમજ આકાર–વશિષ્ટયની દષ્ટિએ મહત્ત્વના છે. આ માં ડાબી બાજુનો મુખ્ય અવયવ શિરોરેખા સાથે જોડાઈને લખાય છે. એના વૈકલ્પિક
સ્વરૂપનો પૂર્ણ વિકાસ થયેલ નજરે પડે છે. આ વૈકલ્પિક સ્વરૂપ અગાઉ જવલે પ્રજાતું હતું તે અહીં વ્યાપક પ્રમાણમાં પ્રજાવા લાગે છે. જૂનો બે શત્ય અને નીચે સાતડા જેવો મરોડ શરૂઆતમાં પ્રયોજાય છે. સાથે સાથે ઉત્તર ભારતમાં વિકસેલ આ વર્ણને મરોડ પણ અનુમૈત્રક કાલમાં પ્રયોજાવા લાગેલો તેનું વિકસિત રવરૂપ અત્રે (ખાના ત્રણથી પાંચમાં) પ્રયોજાયું છે. ખાના ૩ ને છેલ્લે મરોડ વર્ણના વર્તમાન સ્વરૂપેની નિકટનો બને છે. હું ના મરોડની ટોચે દીર્ઘતાસૂચક રેફને મળતો મરોડ જેડતાં હું નું સ્વરચિહ્ન સૂચવાયું છે. ક નું સ્વરૂપ જાણવાનો અહીં પહેલવહેલે અવસર પ્રાપ્ત થયો છે. અહીં ૩ ના મરોડની ડાબી બાજુએ મધ્યમાં થતી આડી રેખાને જમણી બાજુએ નીચે તરફ લંબાવતાં ક સાધિત થયાનું જણાય છે. ડાબી બાજુના મુખ્ય અંગને સુરેખ સ્વરૂપ આપવાને કારણે આ નવરચિહ્ન સમકાલીન ના મરોડને મળતું બન્યું છે. નાં અહીં પ્રાપ્ત થતાં બે સ્વરૂપો પૈકીનું પહેલું (યા ખાનાનું પહેલું) સ્વરૂપ મૈત્રકકાલીન * ને મળતું આવે છે. ગુજરાતમાં ૪ ને ઉચ્ચાર ક જેવો જ થાય છે, આ પરથી 8 નું આ સ્વરૂપ એના ઉચ્ચારણ અનુસાર જ ના પ્રાચીન ચિહ્ન પરથી સાધિત થયું લાગે છે. * નું બીજું સ્વરૂપ (ખાના ૪ નો બીજો મરેડ) પહેલા સ્વરૂપનું વિકસિત રૂપાંતર જણાય છે. એમાં ને મરોડ મૈત્રકકાલીન ગુજરાતના ભરેડને બદલે તત્કાલીન ઉત્તર ભારતના મરોડ સાથે અથવા એ કાલ પછી
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ' ]
લિપિ
[ ૩૪૩
ગુજરાતમાં પ્રચલિત થયેલા ઉત્તરી શૈલીના મરેડ સાથે સામ્ય ધરાવે છે. આ ખીજા સ્વરૂપમાં રહેલું અંતર્ગત ૩ નું ચિહ્ન પહેલા સ્વરૂપના પ્રાચીન ચિહ્ન જેવું રખાયું છે, પરંતુ એની આડી રેખાને રની ઊસી રેખાની ડાબીબાજુએ લંબાવવામાં આવી છે. આ ફેરફાર સંભવતઃ ઋ અને ૬ વચ્ચે ભેદ જાળવવા માટે અપનાવાયા હશે. આ બીજા સ્વરૂપની ડાબી બાજુની આડી રેખાને ત્રાંસી કરતાં અને જમણી બાજુના અંગને ગાળ માડ આપતાં પાંચમા ખાનાનેા મરેાડ બન્યા. છે. આ મરોડ ના વત માન સ્વરૂપની નિકટના બન્યા છે. સ્ત્રોતું સ્વરૂપ સમકાલીન ૩ વધુ જેવું છે, પરંતુ એને ૩ થી જુદું પાડવા માટે, એની ટોચની આડી રેખાને જમણે છેડે એક નાનીશી ઊભી રેખા જોડવામાં આવતી નજરે પડે છે. સમય જતાં એની લબાઈ પણ વધે છે અને એ ગાળ મરાડ ધારણ કરે છે. ધૈ ના અનુમૈત્રકકાલીન મરેડની જમણી બાજુની રેખાને નીચે તરફ્ લખાવતાં એ વર્ણને ચૌલુકયકાલીન મરેાડ ઘડાયા. આ મરેડ સમકાલીન અ-ના ભરાડને મળતા આવે છે, પણ શિરે રેખાને અભાવ તેની વચ્ચે રo ભેદ દર્શાવે છે.
૬ ના ડાબા અંગ( પહેલા ખાનાના મરેડ )ને સરળ કલમે લખતાં એના ત્રાંસા અને ઊભા મરાડ પ્રત્યેાજયા છે. એ ડાબા અંગના ઊભા મરેડને કારણે વ' એના વત માન નાગરી સ્વરૂપને બની ગયા છે. ૬ માં ડાબા અંગને એના. વર્તમાન મરેાડમાં વિકાસ થયા છે. છ વ વ્યક્ત કરવા માટે અહીં વિવિધ ચિહ્ન પ્રયેાજાતાં નજરે પડે છે. કયારેક એનુ પ્રાચીન સ્વરૂપ (ચોથા ખાનાનેા પહેલા મરૈડ) પ્રયેાજાયું છે. આ સ્વરૂપની મધ્યની રેખાને નીચે તરફ લંબાવવાથી અનુમૈત્રક કાલ દરમ્યાન વિકસેલ મરોડ પણ અહીં પ્રયાાયા છે. સાથેાસાથ પ્રાચીન સ્વરૂપના ગેાળ અગની મધ્યમાં રહેલી ઊભી રેખાને ત્રાંસી જોડતાં બીજા મરોડ બન્યા છે. પહેલા ખાનાના મરેડમાં મધ્યની ઊભી રેખા વચ્ચેથી તૂટક રહી ગઈ છે, જે લહિયા કે કંસારાની આગવી લઢણને કારણે હેાવનુ જણાય છે.
જ્ઞનું અનુમૈત્રક કાલમાં વિકાસ પામેલું સ્વરૂપ ( દા. ત. પહેલા ખાનાનું રસ્વરૂ૫) અહીં બહુધા પ્રચારમાં રહેલું નજરે પડે છે. સાથેાસાથ મુખ્ય અંગની ઉપરની નાની ઊભી રેખાને જમણી બાજુએ ખસેડી મુખ્ય અંગની જમણી ભુન્ન સાથે સળંગ લખતાં વને અર્વાચીન મરાડ ધડાયા. આ આખાય મરેડ શિારેખાને જમણે હેડે જોડાયા. સાથે સાથે શિરોરેખાની ડાબી બાજુથી લખાઈ પણ વધારાઈ.
જ્ઞ ના વૈકલ્પિક મરેડને પાંચમા ખાનાને પહેલા નરેડ એનું અનુમૈત્રક
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૮ ] લકી કાલ
[પ્ર. કાલીન સ્વરૂપ ધરાવે છે. આ મરડના જમણે અંગને ઊલટું કરવાથી બનતા મરોડ અને અર્વાચીન સ્વરૂપને પામ્યો છે. જેન હસ્તપ્રતોમાં આ વિકસિત વૈકલ્પિક મરોડ વિશેષ પ્રયોજાયો છે. એ મરડની મધ્યની આડી રેખાને ડાબી બાજુએ લંબાવવાથી બનતો મરોડ માટે મુખ્ય પ્રયોજાયો છે. આ વર્ણના ચયા ખાનાના મરોડમાં ડાબી બાજુએ ને મળતો મરેડ બન્યો છે, જે વર્ણના અર્વાચીન સ્વરૂપ તરફના વિકાસનું સૂચન કરે છે.
a અહીં પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાયો છે.
અગાઉ ટ વર્ણના પૂર્ણવૃત્ત સ્વરૂપની ટોચે શિરે રેખા જોડાતાં બનતું સ્વરૂપ પ્રચારમાં આવેલું.૧૨ અહીં પૂર્ણવૃત્તના ઉપલા બહિર્ગોળની મધ્યમાં ઉપલી બાજુએ -નાની ઉભી રેખા ઉમેરીને એ રેખાની ટોચે શિરોરેખા કરવામાં આવી છે. આથી મરોડ વિકાસના અર્વાચીન તબક્ક આવી પહોંચ્યો છે, જે અહીં મોટા ભાગના નમૂનાઓમાં નજરે પડે છે. ઉપર ઉમેરાતી રેખાને નીચેના ગોળ અવયવ સાથે ચાલુ કલમે લખવાના કારણે આ વર્ણનાં બીજાં કલાત્મક સ્વરૂપ પ્રજામાં છે.
૩ માં અગાઉ ઉપરના ભાગમાં (બીજા ખાનામાં પહેલા મરોડમાં દેખાય છે તેવો) કેદાર અવયવ બનતો હતો. આ સમયે એ અંગને પણ ગાળ મરેડે લખતાં આખોય મરોડ વર્તમાન સ્વરૂપ પામે છે.
ન ને પ્રાચીન મરોડ( પહેલા ખાનાના મરેડ)માં વર્ણને ચાલુ કલમે લખવાને બદલે ઉપરના તરંગાકારને સ્થાને સળંગ આડી સુરેખા કરવાથી બને મરોડ અહીં બહુધા પ્રજાવે છે. આ પૂર્ણ વિકસિત સ્વરૂપની સાથે સાથે વર્ણનું વૈકલ્પિક સ્વરૂપ પણ પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાય છે.
ત નું અનુમૈત્રકકાલીન સ્વરૂપ (ખાના પ નું પહેલું સ્વરૂપ) ક્યારેક માજાયું છે. ર ની માફક આ વર્ણના નીચેના મુખ્ય અંગની જમણી બાજુ સાથે ઉપરની નાનો ઊભી રેખાને જમણી બાજુએ ખસેડીને સળંગ જોડતાં બનતું પૂર્ણ વિકસિત સ્વરૂપ અહીં બહુધા પ્રજાયું છે.
૪ માં જમણી બાજુની ઊભી રેખાથી ડાબી બાજુનો મુખ્ય અવયવ ધીમે ધીમે છૂટો પડતાં અને બંને અંગોને શિરોરેખા વડે જોડતાં વર્ણ પૂર્ણ વિકસિત મોઢ ધારણ કરે છે; જોકે આ વિકસિત સ્વરૂપની અપેક્ષાએ એનાં પ્રાચીન રવરૂપ વિશેષ પ્રયોજાયાં છે.
ધ નાં અહીં પ્રજાયેલાં સ્વરૂપમાંથી એનો વિકાસ સૂચવી શકાય છે. પહેલા -ખાનાને બીજે મરોડ અને એના ઉપરના ભાગમાં નાની રેખા ઉપરની બાજુએ
Page #380
--------------------------------------------------------------------------
________________
૧ સુ* ]
લિપિ
[ ૩૪૯:
ઉમેરવાથી બનતા મરેડ (બીન્ન ખાનાના પહેલા બંને મરાડ ) અનુમૈત્રકકાલીન સ્વરૂપ ધરાવે છે. બીજા સ્વરૂપના ડાબી બાજુના વૃત્ત અવયવને ઉપલે ડામે છેડે એક નાનીશી વાયવ્ય–અગ્નિ રેખા ઉમેરીને ત્રીજુ સ્વરૂપ પ્રાજાવા લાગ્યું. આ સ્વરૂપ અહીં બીજા સ્વરૂપાની અપેક્ષાએ અધિક પ્રયાજાતું જોવા મળે છે. આ સ્વરૂપની ટાંચે કચાંક ક્યાંક શિરારેખા ઉમેરી છે ( દા. ત. ચાચા ખાનામાં બીજે મરેડ ).૧૩
ન ને વિકાસ TM અને તે ની માફક થયા છે અને વર્ણીનું સ્વરૂપ પૂર્ણ વિકસિત બન્યું છે.
દ નું પહેલા ખાનાનું સ્વરૂપ અને ત્રીન ખાનાનું પહેલું સ્વરૂપ અનુમૈત્રકકાલીન સ્વરૂપ ધરાવે છે; બાકીના નમૂનામાં આ વા વિકસિત મરેડ પ્રયાજાયા છે. અગાઉ નાગરી ૫ અને ગુજરાતી ‘૨'ના જેવા માડ પરસ્પર જોડાઈ ને બનેલા માડને આ કાલમાં વિકાસ થયા છે. એ મરેાડના જમણી બાજુના બગડા જેવા અવયવને ચૌલુકચકાલમાં મધ્યની આડી રેખાની ટોચથી સહેજ નીચે ઉતારીને એ ઊભી રેખા સાથે, બહુધા મધ્યમાં, ત્રાંસે જોડતાં એને ઊભી રેખા સાથેને વચ્ચેથી થતા સ્પા –સબંધ લુપ્ત થયા; સાથે સાથે ટાચની શિરે રેખા જમણી બાજુ લંબાઈ ( દા. ત. બીજા ખાનાના મરેડ). આ વિકસિત મરેડમાં બગડા જેવા અવયવને ચાલુ કલમે લખતાં બનતેા મરેડ (પાંચમા ખાનામાં અને છઠ્ઠા ખાનામાં પહેલા મરેાડ) વિકાસને સૂચક છે. આમ આવ એના વિકાસના અર્વાચીન તબક્કાની નિ આવી ગયા છે.
મ માં પ્રાચીન અને વિકસિત એમ બને મરાડ પ્રયાાયા છે. પહેલા (ખાનાના) મરૅડમાં ૨ જેવા મરેડની નીચે જમણી બાજુએ જોડાતી ગે! રેખા ધીમે ધીમે ડાબા અંગના ઉપરના ભાગની મધ્યમાં જોડાવા લાગે છે; જેમકે બોજા ખાનાના છેલ્લે મરાડ. ત્યાર પછી સમકાલીન જ્ઞ, તા અને 7 ની માફકટાચની નાની ઊભી રેખાને જમણી બાજુએ ખસેડી નીચેની જમણી ભુજા સાથે સળંગ સુરેખાનું સ્વરૂપ અપાયું અને બાકીનેા ભાગ એ રેખાની ડાબી બાજુએ મધ્યમાં જોડાવા લાગ્યા, આથી સમગ્ર મરેડ ( ચાયા ખાનાને બીજો મરાડ) એના પ્રાચીન સ્વરૂપથી ધણા દૂર પડી ગયા અને એના વર્તમાન સ્વરૂપની નિકટના બની ગયા. વની ટાંચે શિરે રેખાનેા પશુ ડાબી બાજુએ વિસ્તાર થયા. મ નું વૈકલ્પિક સ્વરૂપ માત્ર જૈન હસ્તપ્રતામાં પ્રયાાયુ છે.
સ્વરૂપના
ૐનું પૂર્ણ વિકસિત સ્વરૂપ અહીં બહુધા પ્રયેાજાયું છે. આ ડાબી બાજુના અવયવને જમણી ઊભી રેખા સાથે ચાલુ કલમે લખતાં ખી
•
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ] સોલંકી કાલ
[ પ્ર. સ્વરૂપ ઘડાયું. આ વૈકદિપક સ્વરૂપનો પ્રચાર અહીં પહેલા સ્વરૂપના પ્રમાણમાં ઓછો થયેલ નજરે પડે છે.
a માં હવે ડાબી બાજુના અર્ધ ગોળાકારને ઉપરને છેડો ઊભી રેખા સાથે બિન-જોડાયેલે રખાવો શરૂ થાય છે (જેમકે બીજા અને ત્રીજા ખાનાના બીજા મરોડ), જે વિકાસ સૂચક છે.
૪ માં શરૂઆતમાં પ્રાચીન સ્વરૂપે પ્રયોજાય છે, પરંતુ ધીમે ધીમે વર્ણનું પૂર્ણ વિકસિત સ્વરૂપ જ પ્રયોજાતું નજરે પડે છે. આ વર્ણને વૈકલ્પિક મરેડ પણ ક્યાંક ક્યાંક પ્રજાવા લાગે છે (જેમકે ચોથા ખાનાનો મરેડ અને છઠ્ઠા ખાનાનો પહેલે મરોડ).
સમાં આરંભમાં વચ્ચેની આડી રેખા મની માફક ડાબા અંગની નીચે જોડાતી હતી તે હવે મોટે ભાગે ડાબા અંગની મધ્યમાં આડી સુરેખા-સ્વરૂપે જોડાય છે.
એકંદરે જોતાં ચૌલુક્યકાલીન લિપિમાં પ્રયોજાયેલા વર્ણ બહુધા અર્વાચીન નાગરી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. અંતર્ગત સ્વરચિહ્નો
લિપિ-પટ્ટમાં ચૌલુક્યકાલીન લેખોમાં ઉપલબ્ધ થતાં અંતર્ગત સ્વરચિહ્નોના કેટલાક નમૂના આપ્યા છે. એના પરથી અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ તપાસતાં જણાય છે કે તેઓનું સ્વરૂપ તેના અર્વાચીન નાગરી સ્વરૂપની લોલગ આવી પહેચ્યું છે.
અંતર્ગત મા ના ચિહ્નને પૂર્ણ વિકાસ થયો છે. એ અર્વાચીન પદ્ધતિએ અને અર્વાચીન સ્વરૂપે, વર્ણની ટોચની જમણી બાજુએ જોડાય છે. આ અંતર્ગત રવરચિહ્નની ઊભી રેખાના નીચલા છેડાને સાધારણ રીતે વર્ણના નીચલા છેડાની સમકક્ષ ટેકવવામાં આવે છે અને બહુધા મૂળ અક્ષરના જમણા અંગને સમાંતર સીધા કે વળાંકદાર મરેડ પણ આપવામાં આવે છે, જેમકે શ્રા અને માં. અને ઘ એ વણેની ટોચ પર શિરેખા કરાવી નિશ્ચિત થઈ ન હોવાથી અહીં સાધારણ રીતે વર્ણની ઊભી રેખા અને અંતર્ગત મા ની ઊભી રેખાને મધ્યમાંથી નાની આડી રેખા દ્વારા જોડીને સૂચવાયા છે; દા. ત. થા અને ધ (બીજે મરેડ)માં.
અંતર્ગત રુ નું સ્વરચિહ્ન પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાયું છે. અગાઉ એના ડાબા ઊભા અંગને મુખ્યત્વે વળાંકદાર સ્વરૂપે પ્રયોજવામાં આવતું. અહીં એ મરેડ ક્યાંક ક્યાંક પ્રજા છે, જેમકે સંયુક્ત વ્યંજન ફ્રિ માં. પરંતુ આ
Page #382
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ] લિપિ
[ ૩૫૧ સમયે અંતર્ગત ૬ નું સ્વરચિહ્ન વચ્ચેથી સુરેખ અને નીચલે છેડેથી જમણી તરફ સહેજ વાળેલ વિશેષ પ્રયોજાતું નજરે પડે છે; દા. ત. જી. એમાં આરંભને ભાગ વીંટી–આકારે ગોળ વાળેલ હોવાથી મરોડ કલાત્મક લાગે છે. અંતર્ગત કુનું સ્વરચિહ્ન પણ આ સમયે વિકસિત સ્વરૂપે પ્રયોજાતું નજરે પડે છે. અંતર્ગત ૨ અને નાં સ્વરચિહ્નોને વણેની ટોચની શિરોરેખા સાથે જોડવામાં આવતાં નહિ; જેમકે , મ અને દ્રિ ના મરોડ.
અંતર્ગત ૩ અને અંતર્ગત ૪ નાં સ્વરચિહ્ન પણ તેઓના લગભગ અર્વાચીન મરોડ પામ્યાં છે. ર અને ૬ માં અગાઉની માફક અને અત્યારે પણ પ્રાયઃ પ્રજીએ છીએ તે રીતે અંતર્ગત સ્વરચિહ્નો બહુધા વર્ણની જમણી બાજુએ મધ્યમાં જોડાય છે. ૬ માં અંતર્ગત સ્વરચિહ્ન જોડવાને પરિણામે ડાબા અંગના વળાંકના નીચેના ભાગને લેપ કરવો પડ્યો છે, જ્યારે ટુ માં નું સંકુલ સ્વરૂપ પ્રયોજાયું હોવાથી આખેય અક્ષર વિલક્ષણ અને પારખવામાં મુશ્કેલ બન્યો છે.
અંતર્ગત ત્ર૬ નું સ્વરચિહ્ન એની અર્વાચીન અવસ્થાને પામ્યું છે. શ્રુ ની માફક માં પણ ડાબી બાજુ એક નાની આડી રેખા કરીને બાકીના અંગનો લેપ કરવામાં આવ્યો છે, જ્યારે ઝૂ માં પ્રાચીન મરેડની નીચે અંતર્ગત 8 નું સ્વરચિહ્ન જોડેલ છે. ટૂંકમાં આ ચિહ્ન ટુ ના નીચેના (મધ્યના) જમણા છેડા સાથે જોડેલ છે, જે અત્યારની પદ્ધતિ મુજબનું છે. અંતર્ગત ત્ર નું સ્વરચિહ, અંતર્ગત %ના મરેડને નીચલે છેડે એક નાનીશી ઊભી રેખા ઉમેરીને સૂચવવામાં આવેલું છે; જેમકે તું
અંતર્ગત નું સ્વરચિહ્ન અગાઉની માફક અહીં પણ વર્ણને મથાળે માત્રારૂપે અને વણની પૂર્વે અગ્ર કે પડિમાત્રા વરૂપે પ્રયોજાય છે. અહીં પડિમાત્રાનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે અને બહુધા એનું સુરેખ સ્વરૂપ પ્રચલિત બનવા લાગ્યું છે, જેમકે છે માં જ્યારે ક્યાંક એનું ગોળ સ્વરૂપ પણ પ્રચલિત રહ્યું છે; દા. ત. સંયુક્ત વ્યંજન જે માં. ક્યારેક પડિમાત્રાની ઊભી રેખાનો નીચેનો કાપ જમણી બાજુએ વાળવામાં આવતો; જેમકે છે અને એ માં. ઉપરમાત્રા તરીકે અંતર્ગત જૂનો મરોડ ઘણે કલાત્મક કરાતે; દા. ત. અને માં. પડિયાત્રાનું સ્વરૂપે અંતર્ગત 9 નું ચિહ્ન જોડાય છે ત્યારે વર્ણના ડાબા અવયવ સાથે પડિયાત્રાની ઊભી રેખાનો સ્પર્શ થઈ જવાને સંભવ જ્યાં જ્યાં ઊભો થાય ત્યાં ત્યાં એને નિવારવા વર્ણની શિરોરેખાને ડાબી બાજુએ સહેજ વધારે લંબાવી એને છેડે પડિમાત્રા જોડવામાં આવે છે, જેમકે છે અને જો માં.
અંતર્ગત જે ના સ્વરચિહની બે રેખાઓ પૈકી એક રેખા પડિમાત્રા
Page #383
--------------------------------------------------------------------------
________________
૫ર ].
લકી કાલ
[ પ્ર. સ્વરૂપે અને બીજી રેખા ઉપર-માત્રા તરીકે નિશ્ચિતપણે પ્રયોજાતી જોવા મળે છે; જેમકે જે માં. આજની પેઠે બંને રેખા વર્ણને મથાળે ઉપર-માત્રા સ્વરૂપે પ્રયાજાતી ભાગ્યે જ જોવા મળે છે.
અંતર્ગત મો માં અંતર્ગત જુની માત્રા ઉપર માત્રા અને પડિમાત્રા બને પ્રકારે પ્રયોજાય છે જેમકે શો અને જોકે પડિમાત્રાનો પ્રયોગ વિશેષ નજરે પડે છે. એમાં અંતર્ગત મા નું ચિહ્ન પ્રચલિત પદ્ધતિ અને સ્વરૂપે પ્રયોજાયું છે.
અંતર્ગત શો ના વરચિહ્નમાં અંતર્ગત જે ની માફક અહીં પણ એક માત્રા નિશ્ચિતપણે પડિમાત્રા-સ્વરૂપે કરવામાં આવતી જોવા મળે છે. દા. તધ ન બને નમૂના. ધ ની ટોચે શિરોરેખાને પ્રચાર નિશ્ચિત થયેલ નહિ હોવાથી અંતર્ગત મા ના ચિહ્નને પ્રયોજવાની બાબતમાં જેમ વિવિધતા નજરે પડે છે (દા. ત. ઘ ના બંને મરોડ), તેમ તેઓની સાથે પડિમાત્રા જોડવામાં પણ વૈવિધ્ય જોવા મળે છે.
એકંદરે અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ તેઓના અર્વાચીન નાગરી સ્વરૂપની લગોલગ આવી પહોંચ્યું છે કે અહીં અંતર્ગત C નું સ્વરચિહ્ન પડિમાત્રાસ્વરૂપે વિશેષ પ્રચારમાં હોવાનું જણાય છે. સંયુક્ત વ્યંજને
પદમાં ચૌલુક્યકાલીન લેખોમાં પ્રયોજાયેલા સંયુક્ત વ્યંજનના કેટલાક નમૂના આપ્યા છે. સંયુક્ત વ્યંજનનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક તરી આવતાં લક્ષણ જણાય છે, જે નીચે મુજબ છેઃ
(1) ચૌલુક્યકાળ દરમ્યાન પણ વ્યંજનચિહ્નોના જેઠાણની અગાઉ ત્રણ પદ્ધતિ ચાલુ રહેલી નજરે પડે છેઃ (અ) પૂર્વ વ્યંજનની નીચે સીધે ઉત્તર વ્યંજન જોડવાની પદ્ધતિ; જેમકે , ગ્ર, અને માં; (આ) પૂર્વ વ્યંજનને નીચ છેડે સાધારણ રીતે બે ટોચવાળા ઉત્તર વ્યંજનની ડાબી ટોચ જોડવાની પદ્ધતિ, અર્થાત વાયવ્ય–અગ્નિ સ્થિતિમાં વ્યંજનેને જોડવાની પદ્ધતિ; જેમકે જા અને સૈ માં,
) પૂર્વ વ્યંજનની જમણી ઊભી રેખા સાથે ઉત્તર વ્યંજનની ડાબી રેખા એકાકાર કરીને, અર્થાત પશ્ચિમ–પૂર્વ (કે સીધા આડા) જોડવાની પદ્ધતિ; જેમકે રમ માં.
ચૌલુકાલ દરમ્યાન પ્રયોજાતી આ ત્રણેય પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિના સંયુક્ત વ્યંજનેનું બાહુલ્ય છે, બીજી પદ્ધતિનું પ્રમાણ એનાથી સહેજ ઓછું છે, જ્યારે ત્રીજી પદ્ધતિનું પ્રમાણ અ૯પ છે.
(૨) ઉત્તર બંજન તરીકે ને પ્રાચીન મરોડ પણ આ સમયે પ્રજા
Page #384
--------------------------------------------------------------------------
________________
લિપિ
[૩ છે; જેમકે સૈ માં, જોકે અગાઉ એના વપરાશનું પ્રમાણ વધુ હતું તે હવે ઘટયું છે અને એને સ્થાને ૨ વર્ણને વિકસિત મરાઠ વિશેષ પ્રયોજાવા લાગ્યો છે; જેમકે ૭ માં.
(૩) સંયુક્ત વ્યંજનોમાં વ્યંજનનાં આકાર અને કદને કારણે જોડવામાં મુશ્કેલી ઊભી થાય ત્યારે સાધારણ રીતે પૂર્વ મંજનમાં કાપકૂપ કરવામાં આવે છે; જેમકે અને માં પૂર્વ વ્યંજન ના ડાબા અંગને ફક્ત નાની આડી રેખાથી જ વ્યક્ત કરેલ છે, ૩ માં પૂર્વ = ના ડાબા અંગના છેડાને લેપ થયો છે, રા માં ની જમણી ઊભી રેખાનો લેપ કરવામાં આવે છે.
(૪) સાધારણ રીતે સંયુક્ત વ્યંજનો સપ્રમાણ છે, છતાં ક્યારેક તેઓમાં અનિયમિતતા જોવા મળે છે, જેમકે મ માં પૂર્વ વ્યંજન ની અપેક્ષાએ ઉત્તર વ્યંજન મ નું કદ ઘટેલું છે; આનાથી ઊલટું અર્થ અને પ માં ઉત્તર વ્યંજન ૫ ની અપેક્ષાએ પૂર્વ વ્યંજનનું કદ ઘટેલું છે.
(૫) વણે અને અંતર્ગત સ્વરચિહ્નોના સ્વરૂપમાં વિકાસની ગતિ જેટલી ઝડપી છે તેટલી ગતિ સંયુક્ત વ્યંજનોની બાબતમાં વરતાતી નથી. દિ, , અને UI માં પ્રાચીન મરોડ વિશેષ પ્રયોજાયા છે. ફમ માં જન વિકસિત મરે પ્રયોજવામાં આવ્યો નથી. , રમ અને જેવા કેટલાક સંયુક્ત વ્યંજન તેઓના વિકાસના અર્વાચીન સ્વરૂપની નિકટના બન્યા છે, પરંતુ તેઓનું પ્રમાણ ઘણું અ૯૫ છે.
(૬) એકંદરે ચૌલુક્યકાલીન સંયુક્ત વ્યંજનો ક્ષાત્મક મરેડ ધરાવે છે. અગવાહ ચિહ્નો
ચૌલુક્યકાલમાં અનુસ્વાર, વિસગર, જિહવામૂલીય, ઉપમાનીય-અયોગવાહ પૈકી અનુસ્વાર અને વિસર્ગને પ્રયોગ થયેલ છે. તેઓના કેટલાક નમૂના પટ્ટમાં આપ્યા છે.
અનુસ્વારનું ચિહ્ન અગાઉની માફક પિલા મીંડાના આકારે વિશેષ પ્રયોજાયું છે દા.ત ળ માં, પરંતુ એની સાથેસાથ બિંદુ સ્વરૂપનો પણ પ્રચાર વધે છે, જે અનુકલમાં વધુ ને વધુ પ્રચલિત થતો જાય છે.
અનુસ્વારની માફક વિસર્ગનું ચિહ્ન પણ બિંદુ-સ્વરૂપે (:) અને પેલા મીંડામારે (2) પ્રત્યે જાય છે.
જિહવામલીય અને ઉપષ્માનીય પ્રયોગ આ સમયથી લુપ્ત થતો જણાય છે. સે. ૨૩
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૪] સોલંકી કાલ
[ પ્ર. જોકે આ સમયની વર્ણમાલામાં તેનો સમાવેશ થતો હતો,૧૪ છતાં આ સમયના લેખમાં તેઓને પ્રયોગ મળતો નથી. ભારતવર્ષના બીજા ભાગોમાં અભિલેખોમાં તેઓને પ્રયોગ ૧૩ મા શતક સુધી૫ અને હસ્તપ્રતોમાં ૧૬ મા શતક સુધી થયો હોવાનું જણાય છે. આ બાબતમાં એમ કહી શકાય કે પહેલેથી માંડીને પંદરમી સદી સુધી આ ચિહ્નોને વૈકલ્પિક ઉપયોગ થયો છે. ઉચ્ચારણ અનુસાર તેઓની આવશ્યકતા હોવા છતાં પણ તેઓને પ્રવેગ સમગ્ર ભારતમાં વિરલ થવા લાગે છે અને ધીમે ધીમે તેનો પ્રયોગ લુપ્ત થાય છે. આજે તો તેઓને યથાર્થ ઉચ્ચાર શ થતો હશે એ જાણવું પણ મુશ્કેલ બન્યું છે. હલત વ્યંજને
વ્યંજનને સ્વરરહિત સૂચવવા માટે વ્યંજનની નીચે ત્રાંસી વાયવ્ય–અગ્નિ રેખા ઉમેરવામાં આવતી હતી. આ રેખાના આરંભના ભાગમાં અગાઉ ગાંઠ કરાતી ન હતી; જેમકે જૂ માં; પરંતુ આ સમયથી ગાંઠ પણ થવી શરૂ થાય છે. ચૌલુક્યકાલમાં ગાંઠ સહિતના ચિહ્નને વ્યાપક પ્રયોગ થયેલું છે. મોટે ભાગે આ ચિહ્ન વ્યંજનથી છૂટું લખાતું, પરંતુ ક્યારેક એ વ્યંજનના નીચલા છેડા સાથે જોડાતું પણ નજરે પડે છે; જેમકે તુ. વિરામચિહ્નો
વિરામસૂચક ચિહ્ન સાધારણ રીતે સુરેખાત્મક સ્વરૂપે શ્વેકાધ પૂરે થતાં એક ઊભા દંડથી અને બ્લેક પૂરો થતાં બે ઊભા દંડથી પ્રયોજાય છે. વિરામચિદની રેખાને આ સમયે નીચેના છેડેથી જમણી બાજુએ વાળવાની પ્રવૃત્તિ સેંધપાત્ર છે. ક્યારેક બે દંડ હોય તો ડાબી બાજુના દંડની મધ્યમાં નાની શી આડી રેખા ડાબી બાજુએ જેઠાતી જોવા મળે છે. શબ્દોની પૃથકતા દર્શાવવા માટે મિત્રક કાલમાં આડી લઘુરેખા પ્રયોજાતી હતી. ૧૭ આ સમયે એ માટે લઇરેખાને પ્રયોગ થયેલ ભાગ્યેજ નજરે પડે છે. એ માટે બહુધા એક ઊભો દંડ પ્રોજાત જોવા મળે છે. ૧૮ આ સમયે પૂર્ણવિરામ, અલ્પવિરામ, અધવિરામ, પ્રશ્નાર્થ, આશ્ચર્ય વગેરે માટે અલગ અલગ ચિહ્ન પ્રયોજાયાં નથી. અવગ્રહ
સંસ્કૃત લખવા માટે પદાંત અને શો પછી આવે ત્યારે અવગ્રહનું ચિહ્ન લખવાની જરૂર પડતી. ચૌલુક્યકાલીન લેખમાં પ્રજાયેલાં અવગ્રહનાં ચિહ્નોના કેટલાક નમૂના અહીં આપ્યા છે. આ સમયે આ ચિહ્નને વિકસિત અર્વાચીન મરોડ બધા પ્રયોજાયો છે, છતાં એની સાથેસાથ શિરોરેખા વગરના ૬ જેવો મરડ પ્રયોજાતો પણું જોવા મળે છે. ૧૯ અવગ્રહને આવા પ્રકારનો મરડ ઉત્તર
Page #386
--------------------------------------------------------------------------
________________
૩ મું ] લિપિ
[ ૩૫૫ ભારતના કેટલાક લેખમાં પ્રજાતે નજરે પડે છે. પ્રચલિત મોડને છેડે ત્રાંસી વાયવ્ય-અગ્નિ રેખા ઉમેરાતાં આ મરોડ બનેલ છે. સંભવતઃ ચિહ્નને કલાત્મક બનાવવાના ખ્યાલને લઈને આ પ્રકારને મરેડ પ્રચારમાં આવ્યો છે. ગલચિહ્નો આ લખાણોના આરંભે અને અંતે કેટલાંક મંગલસૂચક ચિહ્ન કરવાની પ્રથા આપણા દેશમાં પ્રાચીન કાલથી ચાલી આવે છે. ગુજરાતમાં પણ છેક ઈ. સ.ની બીજી સદીથી મંગલસૂચક સંકેત લખાતા હતા.• ચૌલુક્યકાળ દરમ્યાન અનેક પ્રકારનાં ચિહ્ન આને માટે પ્રયોજાયાં છે, જેમાંથી વિશેષ પ્રચારવાળાં ચિહ્ન અત્રે ૫૪માં નમૂના તરીકે આપ્યાં છે.
વામાવર્ત અને દક્ષિણાવર્ત શંખાકાર ચિહ્ન અગાઉની માફક આ સમયે પણ પ્રયોજાય છે. આ ઉપરાંત બે બાજુ બન્ને દંડની વચ્ચે બે પ્રકારે પ્રયોજાતાં ચિઠ લેખો અને હસ્તપ્રતોમાં જોવા મળે છે. મારવાડમાં નાનાં બાળકોને અભ્યાસની શરૂઆતમાં ૬૦ | » નમ: સિદ્ધ થી આરંભીને કક્કાની જે પાટીઓ ભણાવવામાં બાવે છે તેમાં બે લીટી, ભલે, મીંડું, બે પાણ” તરીકે આ ચિહ્નો ગોખાવવામાં આવે છે. જન પરિપાટીમાં પણ આ ચિહ્નોને “ભલે મીડું' તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ એ મંગલ-સંકેતોની આકૃતિના સૂચક છે. આમાંના વચ્ચેના મુખ્ય ચિહ્નને “ભલે” કહ્યું છે તે માંગલ્યવાચક મર્દ છે. " નું ચિહન ચૌલુક્યકાલમાં મો ના ચિહ્ન પરથી સાવિત થયાનું સ્પષ્ટ જણાય છે. આના સ્વરચિહનની ટોચે એક વધારાની આડી રેખા ઉમેરીને અનુસ્વારનું મીંડું કરવામાં આવ્યું છે. વધારાની આડી રેખા લિપિકારની આગવી વિશેષતા હોવાનું જણાય છે, કારણ કે એ રેખાનો પૂર્વકાલમાં કે અનકાલમાં ઉપગ થતું હોવાનું જણાતું નથી. અચિહ્નો - ચૌલુક્યકાલીન લેખોમાં પ્રયોજાયેલાં અંકચિહ્નોના નમૂના પટ્ટમાં તેઓના વિકાસના ક્રમમાં ગોઠવીને આપ્યા છે. એ પરથી જણાય છે કે આ સમયે અંકચિતોના સ્વરૂપમાં વિકાસ થતો રહ્યો છે. ૫, ૮ અને ૬ નાં ચિહ્નો સિવાયનાં બધાં એકચિહ્ન તેઓના અર્વાચીન નાગરી સ્વરૂપનાં બન્યાં છે.
૧' માં આરંભમાં ઉપરથી મીંડા વગરની ગોળ રેખાવા સાદે મરોડ પ્રજાત હતો. ધીમે ધીમે અંકને ચાલુ કલમે લખવાને કારણે આરંભમાં મીંડાવાળું ચિહ્ન ઘડાયું અને ગુજરાતી “1” ને મળ મરોડ વ્યાપકપણે પ્રજાવા
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૬]
સેલંકી કાલ લાગ્યા. આ મરેડમાં વચ્ચે ખાંચે પાડતાં અંક વર્તમાન નાગરી સ્વરૂપને બજે; જોકે આ વિકસિત મરેડના વપરાશનું પ્રમાણ એકડા જેવા મરોડ કરતાં ઓછું છે. “ર” નો પહેલો મરડ પ્રાચીન સ્વરૂપ ધરાવે છે. સમય જતાં એના ગોળ મરડને સ્થાને સુરેખાત્મક મરોડ વધુ પ્રચારમાં આવતો ગયો. “રૂ માં નીચેની નાની ઊભી રેખા આરંભમાં મુખ્ય અંગની સાથે ચાલુ કલમે લખાતી હતી તે ધીમે ધીમે અલગ જોડાવા લાગી (ત્રીજે મરોડ), જેથી અંકચિહ્ન અર્વાચીન સ્વરૂપનું બની ગયું. ‘’ નું ચિહ્ન પૂર્ણ વિકસિત મરોડ ધરાવે છે. જેમાં ક્યાંક ક્યાંક ડાબી બાજુએ ખાંચાવાળું પ્રાચીન સ્વરૂપ પ્રયોજતું હતું, જેનો અંકને સળંગ કલમે લખતાં લેપ થતો, તેથી અંકચિહ્ન ગુજરાતી પાંચડા જેવું બની ગયું. અભિલેખો અને હસ્તપ્રતોમાં પણ આ સ્વરૂપનો વ્યાપક પ્રયોગ થયે છે. “” નું અંચિહ્ન સમકાલીન “રૂ”ના ચિહ્નની માફક વિકસ્યું છે. આ માં પ્રાચીન મરેડ(પહેલા મરેડ)ને ચાલુ કલમે લખતાં બનતા રેડ અહીં વિશેષ પ્રજામાં છે. હજી અંકચિહ્નમાં જમણી બાજુનો બહિર્ગોળ બરાબર ઉપસાવાને નથી. “૮” માં ગુજરાતી આઠડાને મળતા મરોડ પ્રયોજાયા છે. અંકચિહ્નની ઉપરની આડી રેખાને ડાબી બાજુ લંબાવવાની હસ્તપ્રતમાં દેખાતી પ્રથા અહીં અપનાવાઈ જણાતી નથી. “ ” માં પહેલું અનુમત્રિકકાલીન સ્વરૂપ છે. બીજા સ્વરૂપનો પ્રચાર વધતાં ધીમે ધીમે આ પ્રાચીન સ્વરૂપને લોપ થાય છે. બીજું સ્વરૂપ ગુજરાતમાં આ સમયે પહેલવહેલું પ્રજાનું શરૂ થાય છે. ઉત્તર ભારતમાં એનો પ્રચાર વહેલો થયાનું જણાય છે. ૨૧ બીજા સ્વરૂપને સુરેખ મરેડ આપતાં ત્રીજું સ્વરૂપ ઘડાયું છે. સ્થાનમૂલ્યના સિદ્ધાંત અનુસાર સંખ્યાઓ દર્શાવાતી હોવાથી શૂન્યના ચિહને પ્રવેગ થયેલ છે. આ ચિહ્ન અહીં પૂર્ણવૃત્ત, લંબચોરસ અને સમરસ આકારે પ્રજાયું છે.
અંક દ્વારા પૂર્ણાંક સંખ્યાઓ આ સમયે આજની માફક લખાતી હતી. અપૂર્ણાંક સંખ્યાઓ પણ હું માટે “ ”, 3 માટે “મા” અને ૨૩ માટે “ર” એમ આપણુ દ્વારા દર્શાવાતી હોવાના દાખલા મળે છે. જેન નાગરી લિપિ
જૈન નાગરી લિપિ આમ તો ઘણે અંશે દેવનાગરી લિપિને મળતી આવે છે, પરંતુ કેટલાક વર્ણ, ખાસ કરીને સંયુક્ત વણે, લખવાની પદ્ધતિ, પડિ. માત્રાનો પ્રયોગ અને અનેક પ્રકારના વિશિષ્ટ સંકેતોના નિર્માણને કારણે જેને હસ્તપ્રતોની લિપિ દેવનાગરી લિપિથી થેડી જુદી પડે છે એટલે આ લિપિને
જન લિપિ” કે “જેન નાગરી લિપિ'ને નામે ઓળખવામાં આવે છે. આ લિપિનું
Page #388
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ] લિપિ
[ ૩૫૭ પહેલી નજરે તરી આવતું લક્ષણ લિપિનાં સૌષ્ઠવ અને વ્યવસ્થા છે. સૌષ્ઠવયુક્ત લખાણ માટે જેને ઘણા જ આગ્રહી રહ્યા છે અને એટલા માટે પુસ્તક-લેખન નિમિત્તે જૈન પ્રજાએ કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભોજક વગેરે અનેક જાતિઓનાં કુલોને નભાવ્યાં હતાં. પરિણામે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકલા સંબંધી કુશળતા પ્રાપ્ત કરવા પાછળ એવારી નાખતી. એ કલાવિદ લહિયાઓએ જૈન પ્રજાનાં પુસ્તક લખવામાં લિપિનાં જેટલાં કલાસૌષ્ઠવ અને નિપુણતા દાખવ્યાં છે તેટલાં ભાગ્યે જ બીજી પ્રજાઓનાં પુસ્તક લખવામાં દાખવ્યાં હશે.૨૨
જૈન લેખનકલાને આરંભ ઈ. સ.ની પાંચમી શતાબ્દીથી પશ્ચિમ ભારતમાં થયો હોવાનું માનવામાં આવે છે.૨૩ કમનસીબે નવમા શતક પહેલાં જન લિપિમાં લખાયેલ એકેય ગ્રંથ ઉપલબ્ધ નથી. ચૌલુક્ય કાલથી અહીં (પશ્ચિમ ભારતમાં) જે ગ્રંથ જૈન લિપિમાં લખાયેલા પ્રાપ્ત થાય છે૨૪ તેઓમાં લિપિનું સ્વરૂપ તત્કાલીન નાગરી લિપિનું સહેજસાજ પરિવર્તનવાળું જ સ્વરૂપ છે, જેમાં સમય જતાં વિશિષ્ટતાઓ વધવા લાગે છે અને જૈન લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાવા લાગે છે. ચૌલુક્ય કાલથી માંડીને આજ સુધીની જૈન પરિપાટીએ લખાયેલી નાગરી લિપિને “જૈન લિપિ” તરીકે ઓળખવામાં આવે છે. પટ્ટમાં છેલ્લા ઊભા ખાનામાં ચૌલુક્યકાલમાં પ્રયોજાયેલા જન લિપિના વર્ણ ગોઠવ્યા છે. પદના છેલ્લા આડા ખાનામાં આ લિપિમાં પ્રયોજાતાં અંતર્ગત ચિહનો, સંયુક્ત વ્યંજને અને અંકચિહનના નમૂના આપ્યા છે. - ચૌલુક્યકાલ દરમ્યાનના આ લિપિના વર્ણોને તત્કાલીન જૈનેતર લખાણોમાંના વર્ણો સાથે સરખાવતાં જણાય છે કે સ્ત્ર સિવાયના વર્ગોના મરેડ જનેતર મરેડને બિલકુલ મળતા છે. અહીં ને ડાબી બાજુને વળાંવાળો અવયવ બિન–જેડાચેલે રહે છે. લખવાની આ પદ્ધતિ જેન લિપિમાં આજ સુધી સચવાઈ રહી છે. એને વૈકલ્પિક મરેડ (૪) ક્યારેક ક્યારેક વપરાતો રહ્યો છે, પરંતુ એના વપરાશનું પ્રમાણુ જુજ છે. આ સમયમાં વણેના મરોડોને તેઓની શિરોરેખાની જમણી બાજુએ લટકાવવાનું વલણ વ્યાપક હતું; જો કે આ લિપિમાં તે એ વલણ જૂજ અપવાદ બાદ કરતાં સંપૂર્ણપણે અપનાવી લેવાયું હતું, જે પછીના કાલમાં પણ યથાવત ચાલુ રહે છે. મ અને 1 નાં વૈકલ્પિક સ્વરૂપ જૂનાધિક 'સ્વરૂપે પ્રયોજાતાં હતાં, જેમાંથી મનું વૈકલ્પિક અને શ નું મીંડા વગરનું સ્વરૂપ યાપકપણે પ્રજાતું હતું. આ સમયે ૪ નું વૈકલ્પિક સ્વરૂપ પ્રજાતું હોવાનું
જણાતું નથી.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ] એલંકી કાલ
[ પ્ર. આ લિપિમાં અંતર્ગત ૪ નું પડિમાત્રા-સ્વરૂપ વ્યાપકપણે પ્રજાયું છે, જે ધીમે ધીમે વધતું જાય છે. ૨૫
પ્રાચીન લેખકો બે લીટીઓ વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈને તેઓ ૩ અને ૪ નાં અંતર્ગત વરચિહ્ન નાના માપમાં લખતા અથવા વર્ણની નીચે ન જોડતાં જેમ ૨ વર્ણની સાથે અંતર્ગત ૩ અને ૪ નાં ચિહ્ન જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જમણી બાજુએ જોડતા; દા. ત. શુ અને વધુ માં. આ પદ્ધતિને અગ્ર માત્રા જેવાની પદ્ધતિ કહે છે; જો કે આ પદ્ધતિનો પ્રચાર ઓછો રહ્યો છે, છતાં જેનેતર લખાણ કરતાં જૈન લખાણોમાં એને પ્રચાર ઠીક ઠીક રહ્યો છે. પડિયાત્રાનો પ્રયોગ તો આજે બિલકુલ લુપ્ત થયો છે, પરંતુ અગ્રમાત્રાને પ્રયોગ હજી પણ કેટલાક લહિયા કરે છે. આમ અઝમાત્રાની પદ્ધતિ એ લિપિની લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે.
સંયુક્ત વ્યંજનોની બાબતમાં જન લિપિમાં કેટલીક બેંધપાત્ર વિશેષતાઓ નજરે પડે છે. ઉત્તર વ્યંજન તરીકે ને ને મળતો મરડ વિશેષ પ્રયોજાય છે. જેમકે રહ્યું અને શુ માં. ઉત્તર વ્યંજન તરીકે રને જૈનેતર લેખોમાં પૂર્વ વ્યંજનની ઊભી રેખાના નીચલા છેડાથી સહેજ ઉપર ડાબી બાજુએ નાની સીધીત્રાંસી (ઈશાન–૪ત્ય) રેખા જોડવામાં આવે છે (જેમકે ઉપર વ્ર ના મરોડમાં). પણ જેન લખાણમાં ઉત્તર ૨ ની રેખાને નીચેની તરફ સહેજ બહિર્ગોળ આપી છેડેથી સહેજ ડાબી બાજુએ ઉપર ચડાવવાનું વ્યાપક વલણ જણાઈ આવે છે; જેમકે ત્રિ, પ્ર અને સ્ત્ર માં. છે અને ઈ માં ઉત્તર વ્યંજનોની ત્રાસી રેખાને પૂર્વ વ્યંજનોની ત્રાસી રેખા સાથે સળગ લખી છે. આ બંને સંયુક્ત વ્યંજનોમાં ઉત્તર વ્યંજનના મરોડ એકસરખા થતા હોવાથી ક્યારેક ક્યારેક તેઓને પારખવામાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પૂર્વ વ્યંજન તરીકે તે મોટે ભાગે આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે; જેમકે રસ્થ માં. પૂર્વ વ્યંજન તરીકે ૮ ને સાધારણ રીતે સંકુલ મરોડ પ્રયોજાય છે; જેમકે ૬. of માં ન ની મધ્યની રેખાને છેદતી અને ડાબી તેમજ જમણી ઊભી રેખાને સાંધતી સહેજ ત્રાંસી (વાયવ્ય-અગ્નિ) રેખા દોરીને સંયુક્ત વ્યંજન સૂચવવામાં આવે છે. ઉપર-નીચે જોડાતા got નું આ સંકુલ સ્વરૂપ હોવાનું જણાય છે. સંયુક્ત વ્યંજનને આ મરોડ જૈન લિપિમાં વ્યાપકપણે પ્રજા છે.
અંકચિહનોના પ્રયોગની બાબતમાં સ્પષ્ટપણે જણાય છે કે તેઓના મરેડ ઘણા કલાત્મક બનાવવામાં આવ્યા છે. “”નો અહીં વિશિષ્ટ મરેડ પ્રજાય છે તેમ “૮”ના મરેઠમાં ઉપરની આડી રેખાને ડાબી બાજુએ લંબાવાતી સ્પષ્ટ
Page #390
--------------------------------------------------------------------------
________________
૧૩ સું]
લિપિ
[ ૩૫૯
પણે જોવા મળે છે. જૈનેતર લેખામાં આ સ્વરૂપ નજરે પડતું નથી. ૪ અને ૧ સિવાયનાં અંકચિહ્નન ઘણે અંશે વ`માન નાગરી સ્વરૂપનાં બનેલાં છે.
એકદરે આ સૌષ્ઠવયુક્ત લિપિ અમુક વિશેષતાઓને કારણે અલગ તરી આવે છે. આ વિશેષતાએ ધીમે ધીમે વધતાં અન્ય લિપિ સાથે એનું અંતર વધતું જાય છે.
પાટીયા
66
૧. જુઓ “ ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,” ત્ર, ૩ માં ‘ લિપિ ’ અંગેનું પ્રકરણ.
૨. Sachau, Alberuni`s India, Vol. I, p. 173
૩. હરિપ્રસાદ શાસ્ત્રી, “ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ,” પૃ. ૪૪
t
૪. હેમચ`દ્રાચાર્યના શય્યાનુશાસન( ૧, ૧, રૃ. ૪ થી ૧૬ ) માં વર્ષોંની સંખ્યા ૫૧ આપી છે, જેમાં ઉપરના ૪૫ વર્ષોં ઉપરાંત જ્, ન્રુ, હૈં, જિજ્ઞામૂલીય, ઉપમાનીય અને ૐ એ છ વણ જણાવ્યા છે.
ક્ષ ખરી રીતે ૢ + ૫ ના સંયુક્તાક્ષર હાવાથી હેમચ’દ્રાચાર્યે એને મૂળાક્ષર તરીકે ગણ્યા નથી, છતાં સામાન્ય વ્યવહારમાં એની ગણના હવે અલગ મૂળાક્ષર તરીકે થવા લાગી જણાય છે. (જુઓ H. G. Shastri, fવનયચંદ્રતાન્યશિક્ષા, Introduction, p. 19.)
૫. ૬ ના સ્વરચિમાં અંતર્યંત ૬નું ચિતૢ સાધારણ રીતે ઉપર-માત્રા સ્વરૂપે જોડીને સૂચવાય છે, પરંતુ કયારેક અંતર્યંત નું ચિŘ પડિમાત્રા સ્વરૂપે વણ ની ડાખી બાજુએ પણ પ્રયાાતું. આ સમયે ડિમાત્રા કરવાનું વલણ વિશેષ હાવાથી આમ થવાનુ` સભવે છે.
૬. તેકે તેઐાના વિકસિત માડાની સાથેાસાય તેના પ્રાચીન મરેાડ પણ શરૂઆતમાં પ્રયાન્નતા રહ્યા છે; જેમકે હૈં, , લ, થ, રા, સના પહેલા માનાના મરાડ.
૭.
આ સ્વરચિનના વિકાસના તબક્કા માટે જુએ ગૌરીશંર્ જ્ઞા, મારતીય પ્રાચીન કિવિમાત્ઝા, વિપત્ર ૮૨.
૮. જુઆ G. Biihler, Indian Paleography, Plate VII માં ૬ના મશેડ (IV 33).
૯. ના અર્થમાં પ્રાચીન મૈત્રકકાલીન હૈં નું સ્વરૂપ પ્રયેાનતુ, જ્યારે હના અથ માં સમકાલીન હતું ચિનૢ પ્રયાનતું હતું (જુએ અંતગત ચિÇીમાં ૨ના મરાડ ).
આયી અને વચ્ચે ભેદ રહેતા.
Page #391
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
સોલકી કાલ
[ ..
૧૦. જુઓ મેવાડના ગહિલવંશી રાજા અપરાજિતના ઈ. સ. ૬૬૧ના કુડેશ્વર લેખમાં
કને મરોડ (મોક્ષા, ૩ણુ, ઢિવિપત્ર ૨૦ ). છે. જુઓ “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રં. ૩, લિપિ-પટ્ટમાં
આ વર્ણને મરોડ, ૧ર. જુઓ એજન, ગં. ૩, લિપિ-૫માં આ વર્ણના મરાડ. ૧૩. આ વર્ણનાં અનુકાલીન સ્વરૂપના સંદર્ભમાં તપાસતાં જણાય છે કે આ સ્વરૂપને
મથાળે શિરોરેખા કરવાની પ્રથા લાંબા સમય સુધી નિશ્ચિત થઈ નથી, તેથી આ
નમને અપવાદરૂપ ગણાય. ૧૪. જુઓ પાદટીપ નં. ૪. ૧૫. સોના, ૩૫૪, રિવિઝ નં. ૨૭– ઈ. સ. ૧૨૬૪ના સુંધા લેખમાં ૧૬. મોન્ના, ૩પ, રિષિપત્ર નં. ૧૧ માં ૧૬ મી સદીની અથવવેદની હસ્તપ્રતમાં ૧૭. શીલાદિત્ય ૧ લાના નવલખી તામ્રપત્રમાં આપવામાં આવેલી બ્રાહ્મણોની યાદીમાં
આ રીતે નામ પૃથક કરવામાં આવ્યાં છે (જુઓ ગિરજાશંકર આચાર્ય,
ગુજરાતના અતિહાસિક લેખે,” ભાગ. ૧, લેખ નં. ૫૩, પૃ. ૧૨૧-૧૨૨.). ૧૮. દા.ત. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૭ના તામ્રલેખમાં પ્રવાજ !
શ્રીફંડ | ધૂરા સૂરી ટૂંકુ વગેરે ઘણી ચીજ-વસ્તુઓનાં નામ છે, જેઓની પૃથક્તા દર્શાવવા એક ઊભા દંડનો પ્રયોગ કર્યો છે (જુઓ ગિરજાશંકર, આચાર્ય
એજન, ભા. ૨, લેખ નં. ૧૭૦, પૃ. ૧૪૫.). ૧૯. જેમકે બંગાળાના વિજયસેનના ઈ. સ.ની ૧૧મી સદીના દેવપારા લેખમાં અવગ્રહનો
મરોડ (જુઓ મોસા, ૩થું, જિપિપત્ર નં. ૨૨). ૨૦. નહપાનના જમાઈ ઉષવદાતના નાસિક લેખની શરૂઆત ટ્વિથી થાય છે (જુઓ
મોણા, કર્થ પિપત્ર છે.). રા. ઈ. સ. ૭૨૫ના પુષ્કર લેખમાં આ સ્વરૂપને પ્રાચીન મરેડ પ્રયોજાય છે (જુઓ
મોતા, કર્યું, કિષિપત્ર ૫). રર. મુનિ પુણ્યવિજયજી, “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા,” પૃ. ૫૧ ૨૩. જૈન લેખનકલાને આરબ દેવગિણિ ક્ષમાશ્રમણ (વિ. સં. ૫૧૦-૫૨૩)થી શરૂ
થયેલે હેવો જોઇએ (જુઓ મુનિ પુણ્યવિજયજી, એજન, પૃ. ૧૬-૧૭.. २४. मुनि जिनविजय, जैन पुस्तक प्रशस्तिसंग्रह, पु. १, प्रस्तावना, पृ. १६ . ૨૫: જન લિપિમાં પડિમાત્રાદિના વલણને લક્ષ્યમાં લઈને એમ સચવાયું છે કે આ
Page #392
--------------------------------------------------------------------------
________________
૧૩ સુ]
લિપિ
[ ૩૬૧
વલણનું મૂળ પૂર્વ ભારતની લિપિ( બંગાળી)નાં લક્ષણામાં રહેલું હાઈને અને જૈન આગમા પશ્ચિમ ભારતમાં લેખનારૂઢ થતાં એ અહીં અપનાવાયુ' છે ( જુએ મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૪૭.).
66
પરંતુ આ અંગે કંઈ સીધાં પ્રમાણ ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પડિમાત્રાનુ વલણ છેક મૈત્રકકાલથી અપનાવાયેલું માત્મ પડે છે (જુએ “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,” ગ્રૂ. ૩માં લિપિ અંગેનું પ્રદ્મરણ.).
૨૬. મુનિ પુણ્યવિજયજી, એજન, પૃ. ૪૯-૫૦
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ધર્મ સંપ્રદાય (અ) ભારતીય ધર્મો
સોલંકી કાલનું ધર્મજીવન એ સામાન્યતઃ મૈત્રક કાલ અને અનુમૈત્રક કાલના ધર્મજીવનનું સાતત્ય છે, પણ સોલંકી કાળ દરમ્યાન ધાર્મિક સ્થિતિમાં બે મોટા ફેરફાર થયા છેઃ (૧) ગુજરાતના જીવનમાંથી બૌદ્ધ ધર્મને તદ્દન લેપ થયા અને જૈન ધર્મ તથા અહિંસા માર્ગને બહોળા પ્રચાર થયો, અને (૨) યજ્ઞમાર્ગ અમુક બ્રાહ્મણકુળમાં મર્યાદિત થવા ઉપરાંત એને સ્થાને શિવ, શક્તિ, વિષ્ણુ અને સૂર્યની ભક્તિના પ્રાધાન્યવાળે તથા મંદિર, વાવ કૂવા, તળાવ, ધર્મશાળા, અન્નસત્ર વગેરે પૂર્તધર્મની બહુલતાવાળો અને બ્રાહ્મણતર વર્ગોના લોકોને પુષ્કળ સમાસ આપતો પૌરાણિક ધર્મ ગુજરાતના સર્વ વર્ગોમાં વ્યાપક થયે. વલભી અને રાષ્ટ્રકૂટ તામ્રપત્રોમાં બ્રાહ્મણને બલિ-ચર-વૈશ્વદેવ માટે દાન અપાયાં છે, પણ સોલંકી દાનપત્ર શૈવ આચાર્યોને, શૈવ મદિરોને કે જૈન મંદિરોને અપાયાં છે. બ્રાહ્મણોને અપાયેલાં દાનપત્રોમાં પણ બલિ-ચ-વૈશ્વદેવનો સ્પષ્ટ ઉલેખ નથી. આ વસ્તુ ધાર્મિક-સામાજિક માન્યતાઓના પરિવર્તન ઉપર પ્રકાશ પાડે છે. સેલંકી કાલ પહેલાંના સમાજમાં બ્રાહ્મણના બલિ-ચર-વૈશ્વદેવનું જે સ્થાન હતું તે ત્યાર પછી નહોતું રહ્યું. સમાજમાં બ્રાહ્મણનું કે કર્મકાંડના ઇષ્ટધર્મનું મહત્વ ખાસ ઘટયું હતું એમ નહિ, પણ દાનધર્મને પ્રવાહ કંઈક જુદા માર્ગે વળે. હત અને પૂર્વ ધર્મનું મહત્ત્વ વધ્યું હતું.'
આમ છતાં, આ બદલાયેલી પરિસ્થિતિમાં પણુ, ઇષ્ટ ધર્મના ભાગરૂપ વેદોક્ત કર્મકાંડનો ચૌલુક્યકાલીન ગુજરાતમાં પર્યાપ્ત પ્રચાર હતા. વૈદિક ય અને સેમસત્ર ગુજરાતમાં થતા હતા. સોલંકી રાજકુળના વંશપરંપરાગત પુરોહિત સેમેશ્વરે “સુરત્સવ” મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પિતાના પૂર્વજોને વૃત્તાંત આપે છે તેમાં તેઓએ કરેલા અનેક મોનો ઉલ્લેખ છે. સેમેશ્વરના પૂર્વ પુર મૂળ વડનગરના હતા. સોમેશ્વરના એક પૂર્વજ સેલ શર્માએ યજ્ઞોમાં સેમરસ વડે તથા પ્રયાગમાં પિંડદાન વડે પિતૃઓનું તર્પણ કર્યું હતું. આ કલિકાલમાં પણ એણે વિધિવત વાજપેય યજ્ઞ કર્યો હતો. એ દવેદી અને શતાસે યજ્ઞ કરનાર હતો. એને પુત્ર લલશમાં, લલશમને પુત્ર સેમ, અને તેમને પુત્ર આમશર્મા થયે, જેણે છ પ્રકારના જતિમ યજ્ઞ કર્યા હતા અને
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ ]
ધમ સપ્રદાયા
[૩૬૩
સમ્રાટ ' એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી.૪ એના પુત્ર કુમારે તથા કુમારના પુત્ર દેવે પણ અનેક યજ્ઞ કર્યાં હતા. ઈસવી સનના ચૌદમા સૈકાના આરંભમાં, મુસ્લિમાએ અણુહિલવાડ ઉપર વિજય કર્યાં ત્યાંસુધી નિદાન, વૈદિક યજ્ઞાની આ પરંપરા ચાલુ રહી હતી. ‘ નૈષધીયચરિત 'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધોળકાના રહેવાસી ચંડુ પડતે (. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચય જેવા કેટલાક વૈદિક યજ્ઞ કર્યાં હતા, તેમજ વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞા કરીને એણે અનુક્રમે
6
સમ્રાટ ’ અને ‘ સ્થપતિ 'ની પદવી મેળવી હતી. ચંડુ પડિતે કેટલાક સેામસત્ર પણ કર્યાં હતા. સંસ્કૃત કાવ્યાના ચ ુ એક માત્ર એવા ટીકાકાર છે, જે વારંવાર શ્રૌતત્રાનાં અવતરણ આપે છે.' વડનગર, અણુહિલવાડ, ધાળકા અને સિદ્ધપુરની શ્રોત્રિય બ્રાહ્મણોની પરંપરા પણ વેદવિદ્યાના ખેડાણનું અને વૈદિક કમ કાંડનું ગુજરાતમાં જે સાતત્ય હતુ. તેની દ્યોતક છે
(
ભારતવના ચારે ખૂણામાં આવેલાં તીર્થાની યાત્રાનું મહત્ત્વ તા, પૌરાણિક ધર્મી અનુસાર પૂર્વકાળથી સ્થાપિત થયેલું હતું, પણ એના સ્પષ્ટ ઉલ્લેખ કે વર્ણના ગુજરાતમાં સાલકીયુગ પહેલાં મળતાં નથી. ઈ. સ.ના તેરમા સૈકામાં રચાયેલા અજ્ઞાતક ક‘લઘુપ્રબંધસ ગ્રહ ’માંના એક પ્રબંધ અનુસાર સિદ્ધરાજના પુરેશહિત યશેાધરના પુત્રા ખીમધર અને દેવધર દેવસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં પછી તી યાત્રા અને અધ્યયન માટે વિદેશે ગયેલા, જે પાછા ફરતાં ‘મુદ્ગલજ્ઞ ને લીધે માગલા અર્થાત્ મુસ્લિમાના ભયથી) ખાતે મા` લઈ ગૌડ દેશમાં કામરૂપ પહે ંચ્યા અને ત્યાં ગજરાજ ઇંદ્રજાલને ત્યાં રહી દ્રાવિદ્યા અને ભરહશાસ્ત્ર શીખી કેટલાક સમય બાદ પાટણ આવ્યા. એ જ ગ્રંથમાંના બીજા એક પ્રબંધ અનુસાર, પાટણથી ચાર દ્વિજ યાત્રાએ ગયા હતા તેઓ કેદારેશ્વરથી પાછા વળતાં ગિરિગુફામાં તપશ્ચર્યા કરતા અનાદિ રાઉલને મળ્યા અને એમની ખબર પૂછી એમની ગુર્જર વાણીથી ( દુર્ગ-૧ ) રાઉલ રજિત થયા તે જ વખતે ગૌડ દેશના કામરૂપાડપુરમાંથી એમની શિષ્યાએ સિદ્ધિ મુદ્િરઉલાણી ત્યાં આવી હતી. જયસિંહદેવનું ‘સિદ્ધચક્રવર્તી ' બિરુદ મુકાવવા માટે સિ ંહાસના
થઈ એ બને યાગિની પાટણ આવી હતી, પરંતુ એ કા'માં એ સફળ થઈ શકી નહોતી. પ્રબંધમાંની બાજી વિગતા ઉપરથી સ્પષ્ટ છે કે આ યાગીએ અને યાગિનીએ નાથસ'પ્રદાયનાં હતાં. ગેારખનાથ, મીનનાથ, મત્સ્યેદ્રનાથ આદિ સિદ્ધોને સ્પષ્ટ ઉલ્લેખ ત્યાં છે.॰ અનાદિ રાકુલ, પ્રબંધકારના મત મુજબ, ગુજરાતના હતા. એમની તપશ્ચર્યાં અને તી યાત્રાનું સૂચન કરતા આ વૃત્તાંત. રસપ્રદ છે. વાંસવાડા પાસે મહી નદીના બેટમાં આવેલા વેણેશ્વર મહાદેવના .
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]. સોલંકી કાલ
[ પ્ર. મંદિરમાં, વઢવાણની માધાવાવમાં તથા સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપરનાં અનેક મંદિરમાં “ોગી જગમ રાઉલ જોત રાઉલ” એવા શબ્દ કોતરેલા મળે છે.આ આવા બીજા લેખ પણ હોવા સંભવે છે. “પ્રબંધચિંતામણિમાં મૂળરાજ સોલંકીના સંબંધમાં એમને ચમત્કારિક વૃત્તાંત આવે છે તે કંથડી યોગી નાથપંથી હોવાને તક છે. નાથ યોગીઓની ગુજર દેશની પરંપરા તેમજ પૂર્વ ભારત સાથેના એના સંબંધ ઉપર આ ઉલ્લેખો પ્રકાશ પાડે છે
સારંગદેવ વાઘેલાના સમયની સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની “ત્રિપુરાંતકપ્રશસ્તિ'માં પાશુપત સંપ્રદાયના એક પ્રભાવશાળી આચાર્ય, જે ત્યાગી નહિ, પણ ગૃહસ્થ હતા, તેમની તીર્થયાત્રાઓ, વૈભવ, વિદ્વત્તા અને સોમનાથના મંદિરના એમણે કરેલા જીર્ણોદ્ધારનું છોતેર શ્લોકોમાં એક સુંદર કાવ્યરૂપે વર્ણન છે. ૧૧ લકુલીશના શિષ્ય ગાર્ગોયની શાખામાં, કાર્તિકરાશિના વંશમાં, ત્રિપુરાંતક થયા હતા. હિમાલય, કેદારનાથ, પ્રયાગ, શ્રીપર્વત, નર્મદા, ગોદાવરી-યંબક અને રામેશ્વર એમ ઉત્તરથી દક્ષિણ સુધીનાં અનેક તીર્થોમાં યાત્રા કરીને ત્રિપુરાંતક પશ્ચિમ કિનારે દેવપત્તન અથવા પ્રભાસ આવ્યા. જ્યાં સરસ્વતી સાગરને મળે છે ત્યાં સાક્ષાત શંકર જેવા ગંડ બૃહસ્પતિએ ત્રિપુરાંતકને સોમનાથના મંદિરના છ મહંત કર્યા સેમિનાથની આસપાસ ત્રિપુરાંતકે કરાવેલાં અનેક ધર્મસ્થાનોની વાત તથા મંદિરના ચાલુ ખર્ચ, સમારકામ, સાફસૂફી, દૈનિક પૂજા તથા ઉત્સવો માટે શી વ્યવસ્થા હતી એની ઘણી રસપ્રદ હકીકતો લેખમાં આપેલી છે. ભારતના એક મહત્તમ શિવ તીર્થ વિશે અગત્યની માહિતી પૂરી પાડતા સમકાલીન દસ્તાવેજ તરીકે પણ આ શિલાલેખનું ઘણું મહત્વ છે.
સોલંકી રાજાઓ “પરમ-મહેશ્વર' કહેવાતા. ઉકીર્ણ લેખોમાં ઘણાખરા રાજાઓને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” કહ્યા છે. રાજકુટુંબનો પરંપરાગત કુલ ધર્મ શૈવ હતો અને ઈષ્ટ દેવ સોમનાથ હતા. સર્વ સેલંકી રાજાઓએ ઘણું સેવ મંદિર બંધાવ્યાં હતાં. ૧૨ શિવ મઠે સાધનસંપન્ન હતા અને મઠાધીશે સમાજમાં વિશેષ પ્રભાવ ધરાવતા હતા.૧૩ આ મઠો મુખ્યત્વે લકુલીશ અથવા પાશુપત સંપ્રદાયના હશે એમ લાગે છે. ૧૪ શિવ ધર્મના અન્ય સંપ્રદાયોમાં કૌલ અને કાપાલિક સંપ્રદાય નામાચારી પ્રકારના હતા. કૌલ, કાપાલિક, રહમાણ અને ઘટચટક સંપ્રદાયમાં માંસાહાર વજર્ય નહોતા.૧૫ સમકાલીન સાહિત્ય અને અભિલેખોનાં પ્રમાણ જોતાં વૈષ્ણવ ધર્મ પણ વ્યાપક પ્રચારમાં હતો; જોકે તુલનાએ - વધારે મોટી જનસંખ્યા શિવધર્મની અનુયાયી હોય એ શક્ય છે. અલબત્ત, જનસમાજની અને સમાજધુરીની એકંદરે વૃત્તિ સમન્વયાત્મક હેઈ શિવ અને
Page #396
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ ́ ]
ધમ સોંપ્રદાયા
[ ૩૬૫
વૈષ્ણવ વચ્ચે વ્યવહારમાં ઝાઝો ભેદ હોય એમ લાગતું નથી. વૈદિક ધર્માંના બધા
*
અનુયાયીઓ · મહેશ્વરી ' શબ્દના વ્યાપક અંમાં સમાઈ જતા. એ શબ્દ આધુ નિક ગુજરાતમાં ‘ મેશરી ' અથવા ‘મેશ્રી' એવા તદ્ભવ રૂપે પ્રચલિત છે.
શિવપૂજાની સાથેાસાથ શક્તિપૂજાના વિચાર આવે. માકય પુરાણ ’માંના દેવીમાહાત્મ્યનું નિરૂપણુ સામેશ્વરે ‘ સુરથેાત્સવ' મહાકાવ્યમાં કર્યું`` છે તથા એના મગલાચરણના શ્લોકોમાં ભવાની, શિવા, ભદ્રકાલી, ગિરિજા, સરસ્વતી, કમલા દે શક્તિનાં વિવિધ સ્વરૂપાની સ્તુતિ કરી છે. સહસ્રલિંગ સરેવરના કિનારે દેવીપીઠમાં હરસિદ્ધિ માતાનુ અને એ સરાવરની મધ્યમાં વિધ્યવાસિનીનું મંદિર હતું એમ ‘સરસ્વતીપુરાણ ' ( સગ ૧૬, શ્લોક ૧૫૩, ૧૫૮ ) લખે છે. ત્યાં દેવીએનાં એકસાઆઠ મંદિર હતાં એમ ‘થાય' (૧૫-૧૧૮) નોંધે છે એ દેવીપીઠને અનુલક્ષીને હશે. મિયાણી પાસેનું હરસિદ્ધિ માતાનુ મંદિર પણ આ સમયનુ છે. અને નજદીકના કાયલા ડુંગર એ સૌરાષ્ટ્રમાં આવેલી શક્તિપીઠોમાં મુખ્ય કૌલગિરિપી છે. આરાસુર ઉપરનું અંબિકા દેવીનુ મંદિર પરાપૂર્વથી પ્રસિદ્ધ છે. આબુ ઉપર સંધવી–સિધવાઈ માતાનું મંદિર હોવાના ઉલ્લેખ ‘દાશ્રય ’માં છે. પાટણમાં મહાલક્ષ્મીનું મંદિર હતું ત્યાં દર્શીન માટે ચૌલુકય રાજાએ પ્રયાણુ પહેલાં જતા. સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે મહાલક્ષ્મીનું તપ કર્યુ.૧૬ આ બતાવે છે કે શક્તિનાં વિવિધ સ્વરૂપાનુ પૂજન લેાકપ્રિય હતુ. ખાસ કરીને નવરાત્રિના દિવસેામાં દેવીનાં પરામાં પશુઓને મેટા પ્રમાણમાં ભાગ અપાતા. કુમારપાલની અમારિધાષણા પછી હેમચંદ્રાચાયે પશુબલિની પ્રથા યુક્તિપૂર્વક બધ કરાવી એ વિશેની લગભગ સમાન અનુશ્રુતિએ ‘ પ્રબંધકોશ 'ના કર્તા રાજશેખર, ‘કુમારપાલચરિત ’ના કર્તા જયસિ ંહસૂરિ અને ‘ કુમારપ્રબંધ 'ના કર્તા જિનમંડન નોંધે છે. ૧૭
ભારતનું મહાન વૈષ્ણવ તીથ દ્વારકા ગુજરાતમાં છે તેની વિશિષ્ટ અસર પ્રજાના જીવન ઉપર અવશ્ય થઈ છે. રામકથાનું નિરૂપણ કરતું સામેશ્વરનુ હું ઉડ્ડાઘરાવવ' નાટક દ્વારકાધીશના મંદિરમાં દેવપ્રાધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ચૌલુકય રાજાએ વૈષ્ણવ મદિર પણ બધાવ્યાં છે. મૂલરાજે સિદ્ધપુરમાં મૂલનારાયણનું મંદિર કરાવ્યું હતું. ૧૮ સહસ્રલિંગના કિનારે સિદ્ધરાજે દશાવતારનુ મંદિર કરાવ્યું હતુ. એમ ‘દ્વાશ્રય ' અને ‘ સરસ્વતીપુરાણુ ' લખે છે. વૈષ્ણવ મંદિરાને મળતેા રાજ્યાશ્રય, એ પછી કાઈ અજ્ઞાત કારણસર, એછે થયા હશે, કેમકે ભાવ બૃહસ્પતિના એક લેખમાંથી જાય છે કે વિષ્ણુપૂજન માટેની વૃત્તિએ એમણે પાછી ચાલુ કરાવી હતી.૧૯ સિદ્ધરાજના સેનાપતિ કેશવે
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ]
સેલંકી કાલ
[ પ્ર.
સં. ૧૧૯૧(ઈ. સ. ૧૫૪૦ માં દધિપદ્ર-દાહોદમાં પિતાની માતાને કલ્યાણ અર્થે ગેગનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. ૨૦ ઘોળકામાં વાઘેલા રાણા વિરધવલે વીરનારાયણપ્રસાદ બંધાવ્યો હતો, જેની ૧૦૮ શ્વેકેની પ્રશસ્તિ સેમેશ્વરે રચી હતી. વીસલદેવના મહામંડલેશ્વર સામંતસિંહે બલ્લાલનારાયણ અને રૂપનારાયણનાં પૂજન-નૈવેદ્ય માટે પ્રબંધ કર્યો હતો તથા સલક્ષનારાયણની પ્રતિમા સ્થાપી હતી. સારંગદેવ વાઘેલાના ઈ. સ. ૨૦૧ સં. ૧૩૪૮ ના અનાવાડાના લેખના પ્રારંભે જયદેવના “ગીતગોવિંદ'માંને વૈરાનુદ્ધરત નવિહત મૂળરમુવિન્દ્રત એ દશાવતાર સ્તુતિને બ્લેક ટાંકેલે છે, ૨૩ એ સૂચવે છે કે રાધાકૃષ્ણભક્તિનું એ કાવ્ય સારંગદેવના સમય સુધીમાં ગુજરાતમાં પૂરતી પ્રસિદ્ધિ પામ્યું હતું. સારંગદેવ એ વિશિષ્ટ વષ્ણવ નામ છે એ પણ અહીં નોંધવું જોઈએ. કૃષ્ણના વિવિધ જીવનપ્રસંગોનાં શિલ્પ સેલંકી કાલનાં દેવાલયોમાં નજરે પડે છે. ૨૪ રાધાકૃષ્ણની લીલાનાં બહુસંખ્ય કવિવમય વર્ણને, ઉલ્લેખો કે નિર્દેશ સમકાલીન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં છે.
સૂર્યની પૂજા અને ઉપાસના બહુ પ્રાચીન છે. ૨૫ સોલંકી કાલમાં સૂર્યપૂજન પ્રચાર સમસ્ત ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક સ્વરૂપે હતો એમ જુદાં જુદાં સ્થાનમાં સૂર્યમંદિર તથા વિપુલ સંખ્યામાં મળેલી સૂર્ય પ્રતિમાઓ ઉપરથી જણાય છે. વિષ્ણુપૂજાનું મહત્ત્વ વધતાં અને સૂર્યપૂજાને પ્રચાર ઘટતાં પાછળથી કેટલાંયે સૂર્યમંદિરનું પરિવર્તન વિષ્ણમંદિરોમાં થયું હશે તેઓને આમાં સમાવેશ થતો નથી. મોઢેરાના સૂર્યમંદિરને વિશાળ કલામય -અવશેષ સૂર્યપૂજાના મહત્ત્વની સાક્ષી પૂરે છે. સૂર્ય પૂજાના મૂળ સ્થાન-મુલતાનને
અનુસંધાન કરાવતું સૌરાષ્ટ્રનું યાન (જ્યાં સૂર્યમંદિર વિદ્યમાન છે) અને વીજાપુર પાસેનું કોટયર્ક એ સૂર્ય પૂજાનાં અન્ય કેંદ્ર હતાં. મુલતાનનાં પ્રસિદ્ધ સૂર્ય મંદિરોમાં સેવ્ય મૂર્તિ કાષ્ઠની હતી એમ અલ–બીરૂનીએ નોંધ્યું છે. પ્રાચીન ગુજર દેશને એક પાટનગર શ્રીમાલમાં જગતસ્વામીનું વિખ્યાત સૂર્યમંદિર હતું.
શ્રીમાલપુરાણ અનુસાર સં. ૨૦૩(ઈ. સ. ૧૧૪૭)ના વૈશાખ સુદ આઠમને દિવસે લક્ષ્મીદેવી શ્રીમાલથી પાટણ ગયાં.૨૭ એ નગરની અધિષ્ઠાયિકા શ્રી અથવા મહાલક્ષ્મીની મૂર્તિ પાટણમાં લાવવામાં આવી, જ્યાં આજ સુધી એ મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજાય છે. ૨૮ એ મૂર્તિની સાથે જગસ્વામીના મંદિરમાંની સૂર્ય અને રન્નાદેવીની સુંદર કાષ્ઠમતિઓ પણ પાટણ લાવવામાં આવી હતી. આ પ્રતિમાઓ ચંપાને કાઠમાંથી બનાવેલી હોઈ ચંપાના તેલથી અવારનવાર હળવા હાથે મર્દન કરી આજ સુધી ત્યાં એનું જતન કરવામાં આવેલું છે. સિદ્ધરાજે
Page #398
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધમ સંપ્રદાય
[ ૩૬૭ સહસ્ત્રલિંગના કિનારે ભાઈલસ્વામી સૂર્ય મંદિર બાંધ્યું હતું. કુમારપાલના એક અધિકારી ગૂમદેવે પ્રભાસપાટણ પાસે ધર્માદિત્યનું સૂર્યમંદિર બંધાવ્યું હતું. પ્રભાસપાટણમાંની જુમા મસ્જિદ પ્રાચીન સૂર્યમંદિર છે. મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસે નગરક(નગર)માં સૂર્યની પત્નીઓ રત્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ભાગાવદરમાં સમાદિત્યના સૂર્યમંદિરમાં સૂર્ય અને સૂર્યાણીની પ્રતિમાઓ છે. સૂત્રાપાડાના સૂર્યમંદિરમાં સૂર્યમુતિ સં. ૧૩૫૭(ઈ.સ. ૧૩૦૧)માં પ્રતિષ્ઠિત થયેલી છે એવું મૂર્તિ નીચેના શિલાલેખ ઉપરથી જણાય છે. દેલમાલના સૂર્યમંદિરના એક ગોખલામાં સૂર્ય-ત્રિમૂર્તિ રવરૂપની પ્રતિમા છે, જેમાં વચ્ચે સૂર્યનારાયણનું અને બંને બાજુ બ્રહ્મા તથા શિવનું મુખ છે. સૂર્ય અને નારા * ચણનું સંયુક્ત સ્વરૂપ સૂર્ય-વિષ્ણુની એકતા સૂચવે છે. ૨૮ ખંભાત પાસે નગરામાં
જ્યાદિત્યની ભવ્ય સૂર્યપ્રતિમા સચવાયેલી છે. છ ફૂટ ઊંચી આ માનવપ્રમાણ મૂર્તિ ઉપરથી અનુમાન થાય છે કે જે મંદિરમાં એ પ્રતિષ્ઠિત થઈ હશે તે મોઢેરાના સૂર્યમંદિરની તુલના કરી શકે તેવું વિશાળ હશે. ખંભાતમાં બીજું સૂર્યમંદિર બાલાદિત્યનું હતું એવો ઉલ્લેખ “કૌમારિકાખંડમાં છે. ઈડર પાસે, ભિલેડા તાલુકામાં, મોરલીધરના મંદિરની ભીંતમાં, જુના સૂર્યમંદિરને, સારંગદેવ વાઘેલાના સમયને, સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૮)નો શિલાલેખ ચણાયેલો છે. આવાં બીજાં પણ ઉદાહરણ આપી શકાય.
સૂર્યપત્ની રશીદેવી-રન્નાદેવી-રન્નાદે-રાંદલની પૂજા ગુજરાતના લેકજીવનમાં આપક છે અને અનેક લોકગીતમાં તથા લેક ધર્મગત વિધિઓમાં એનું સતત અનુસ્મરણ રહ્યું છે, તો પુરાણોમાં વર્ણવાયેલ સૂર્યપુત્ર રેવંતની પૂજા પણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક પ્રચલિત હતી. સારંગદેવ વાઘેલાના સમયના, વંથળીના સં. ૧૩૪(સં. ૧૨૯૦)ના, શિલાલેખને પ્રારંભ ૩જી નમઃ જીરવંતા એ શબ્દોથી થાય છે, અને એમાં યુદ્ધમાં મરણ પામેલા એક વીરને “રણતંભ' (પાળિયો) ક્યને તથા એની સામે સૂર્ય પુત્ર રેવંતને નવીન મંડપ બનાવ્યાને સુસ્પષ્ટ ઉલ્લેખ છે.૩૦
બ્રહ્માનાં સ્વતંત્ર મંદિર બાંધવાનું વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રંથમાં છે અને બ્રહ્માની સંખ્યાબંધ પ્રતિમાઓ ગુજરાતમાં મળી આવી છે તેથી બ્રહ્માનું પૂજનઅર્ચન અહીં પ્રચલિત હતું એ નિશ્ચિત છે. અજમેર પાસે પુષ્કરમાં બ્રહ્માનું પ્રસિદ્ધ તીર્થ છે તેમ ઉત્તર ગુજરાતમાં ખેડગામમાં–ખેડબ્રહ્મામાં છે. ચતુર્મુખ બ્રહ્માની અલંકૃત મૂર્તિ નગરામાં આજ સુધી પૂજાય છે. ત્યાંથી લઈ જવાયેલી બ્રહ્માની બીજી એક આકર્ષક મૂર્તિ વલ્લભવિદ્યાનગરના મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
[મ.
૩૩૮]
સોલંકી કાલ મિયાણી પાસેની દેરીમાં હજારેક વર્ષ જૂની બ્રહ્માની મૂર્તિ છે. ૨ હારીજ પાસે દેલમાલમાં, થરા પાસે કસરામાં અને દક્ષિણ ગુજરાતમાં બ્રહ્માનાં પ્રાચીન મંદિર છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે બ્રહ્માસાવિત્રીનું મંદિર હતું એમ જનશ્રુતિ , ઉપરથી તથા નાગરખંડના ગરબા ઉપરથી સમજાય છે. વિસનગરમાં બ્રહ્માનું મંદિર હેવા વિશે જિનહર્ષગણિના “વસ્તુપાલચરિતમાં ઉલ્લેખ છે. સિદ્ધપુર પાસે કામળી ગામમાં બ્રહ્માણું માતાનું મંદિર છે.૩૩ “થાશ્રય'ના એક લેકમાં સૂર્ય, ચંદ્ર અને કંદનાં મંદિર સાથે બ્રહ્માના મંદિરનો ઉલ્લેખ છે ૩૪ ગુજરાતમાં બ્રહ્માની સ્વતંત્ર મૂર્તિઓ ઉપરાંત અન્ય દેના પરિવારદેવમાં, પ્રાચીન મંદિરને ફરતી જંધાઓના શિલ્પમાં, શિવ કે વિષ્ણુની પ્રતિમાઓમાં તથા સાવિત્રી સાથેના યુગલ વરૂપમાં બ્રહ્માની પુષ્કળ મૂર્તિઓ જુદાં જુદાં સ્થળેથી મળી આવે છે.૩૫ સંભવ છે કે વિષ્ણુભક્તિ અને એમાંયે કૃષ્ણભક્તિને ક્રમે ક્રમે પ્રભાવ વધતાં, સૂર્યપૂજાની જેમ, બ્રહ્માની પૂજા પણ જનસમાજમાં ગૌણ બની હેય.
પ્રાચીનતર યુગની યમપૂજા સોલંકી કાલમાં પણ ઓછેવત્તે અંશે પ્રચલિત હશે. “દયાશ્રય'ના એક ગ્લૅમાં કહ્યું છે કે ચિત્રમાંની સેના, વજમાંના વાવ અને મંદિરમાંના યમથી ગભરાવાની જરૂર નથી.૩૭ આઠ દિપાલ પૈકી એક યમ છે અને મંદિરમાંની મુખ્ય સેવ્યમૂર્તિ તરીકે નહિ તે પણ દિક્પાલ તરીકે અથવા મંદિરની શંગારમૂર્તિઓમાં યમની પ્રતિમાઓ થતી. સોલંકી કાલનાં ગુજરાતનાં મંદિરમાં આ રીતે યમની સંખ્યાબંધ મૂર્તિઓ મળેલી છે.૩૮
ગુજરાત અને મહારાષ્ટ્રના આ સમયના ધાર્મિક ઈતિહાસમાં એક અગત્યનું પ્રકરણ મહાનુભાવ સંપ્રદાયને લગતું છે. મહાનુભાવ સંપ્રદાયના સ્થાપક ચક્રધર સ્વામી ઈસવી સનના તેરમા શતકમાં ભીમદેવ ૨ જાના સમયમાં થઈ ગયા. તેઓ ભરૂચના સામવેદી બ્રાહ્મણ હતા અને એ સમયના ભરૂચના રાજા મલદેવના પ્રધાન વિશાલદેવના પુત્ર હતા. એમનું ગૃહસ્થાશ્રમનું નામ હરિપાલદેવ હતું, રામકની યાત્રા નિમિત્તે તેઓ ગૃહત્યાગ કરીને વિદર્ભ ગયા હતા અને ત્યાં ગોવિંદ પ્રભુ અથવા ગુડ રાઉળ નામે સંતપુરુષ પાસે દીક્ષા લઈ એમણે “ચક્રધર' નામ ધારણ કર્યું હતું. એમનું ચરિત “લીલાચરિત્ર” નામે એક જુના મરાઠી ગ્રંથમાં મળે છે, જેને કેટલાક વિદ્વાને મરાઠી સાહિત્યિક ગદ્યની પ્રથમ રચના ગણે છે. એમાં આપેલા વૃત્તાંતનો પૂરે મેળ ગુજરાતના તત્કાલીન ઈતિહાસ સાથે મેળવવાનો હજી બાકી છે. “લીલાચરિત્ર'માં ઉદ્વિખત ભરૂચને રાજા સેલંકી-વાઘેલા
અધિરાજનો ઈ માંડલિક હેાય કે, લાટરાજ શંખની જેમ, દેવગિરિના યાદવ રાજ્ય સાથે સંબંધ ધરાવતો ઈિ શાસક હેય. મહાનુભાવ સંપ્રદાયને પ્રચાર
Page #400
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૬૯ ગુજરાતમાં થયો હોય તે પણ ત્યાંથી તે એ નામશેષ થઈ ગયો. વિદર્ભમાં એને ઠીક ઠીક પ્રચાર થયો હતો, પણ એ સંપ્રદા ના વિલક્ષણ આચારે અને ગૂઢ લિપિમાં લખાયેલા એના ગ્રંથને કારણે ત્યાં પણ એ વિશેની માહિતી પ્રમાણમાં મેડી પ્રગટ થઈ. અહિંસા, ઉચ્ચનીચના ભેદને વિરોધ અને કૃષ્ણભક્તિ એ ચક્રધર સ્વામીના ઉપદેશનું સારતત્ત્વ છે, પરંતુ ગુજરાતમાં રચાયેલા વિપુલ સંરક્ત અને અપભ્રંશ કે જુના ગુજરાતી સાહિત્યમાં કે અન્ય કેઈ અતિહાસિક સાધનમાં ચક્રધર સ્વામીનો ઉલ્લેખ સરખે નથી એ આશ્ચર્યજનક છે.૩૦ ચક્રધર ગુજરાતમાં જન્મા, પણ ગુજરાતની બહાર ગયા અને એમણે પરિવાજન અને ધર્મપ્રચાર પ્રાયઃ ગુજરાતની બહાર કર્યા મહાનુભાવ સંપ્રદાયના આચાર્યું કે અનુયાયીઓ ગુજરાતમાં આવ્યા હોય તો પણ એમને ખાસ આવકાર મળે જણા નથી. સમકાલીન કે ઉત્તરકાલીન સાહિત્યમાં આવાં કારણએ એમની સ્મૃતિ સચવાઈ નહિ હેય. આમ છતાં સોલંકી કાલના ગુજરાતના ધર્મસંપ્રદાય કે ધર્મપ્રચારકે વિશે લખતાં મહાનુભાવ સંપ્રદાય અને ચક્રધર સ્વામીને નિર્દેશ કરવો આવશ્યક ગણાય.
સેંકડો વર્ષ થયાં ગુજરાતમાં જૈન ધર્મનું સાતત્ય રહેલું છે.૪• દ્વારકા અને ગિરનારનો સંબંધ યાદવકુળમાં જન્મેલા બાવીસમા તીર્થંકર નેમિનાથ સાથે છે. ગિરિનગર, વલભી અને શ્રીમાલ જૈન ધર્મનાં પણ કેંદ્ર હતાં. સોલંકી કાલના ગુજરાતમાં અનેક સાંસ્કારિક-સામાજિક કારણોએ જૈન ધર્મ ખૂબ પ્રતિષ્ઠિત થયે હતે. પાટણના સ્થાપક વનરાજને જેન આચાર્ય શીલગુણસૂરિ સાથે ગાઢ સંબંધ હત ૪૧ અને એણે પિતાના પાટનગરમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુમાન્ય જૈન તીર્થ છે. સંભવ છે કે એમાંની પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. એ પછી ગુજ. રાતમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ આદિએ જૈન મંદિરને ભૂમિદાન આપ્યાં છે, જેન મંદિર, ચિત્ય, વસતિઓ-ઉપાશ્રયો આદિ બંધાવ્યાં છે, અથવા જીર્ણોદ્ધત કરાવ્યાં છે, અને મોટી સંખ્યામાં જિનબિંબ ભરાવ્યાં છે તથા સઘયાત્રાઓ કરી કરાવી છે, એનાં એટલાં બધાં વર્ણને, ઉલ્લેખો, પ્રમાણે વગેરે મળે છે કે એ સર્વને નિર્દેશ માત્ર પણ અહીં કરવાનું શક્ય નથી.૪૨
ગુજરાતના સેલંકી રાજાઓને કુલધર્મ શવ હેવા છતાં જૈન ધર્મ પ્રત્યે એમને આત્મીય ભાવ હતો. અનેક રાજવીઓ જૈન આચાર્યોનું સબહુમાન દર્શન કરવા જતા અને એમની સાથે જ્ઞાનચર્ચા કરતા.૪૩ રાજદરબારોમાં જૈન આચાર્યોનું
સે. ૨૪
Page #401
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ].
સોલંકી કાલ
[ પ્ર.
માનભર્યું સ્થાન રહેતું, અને રાજકુટુંબના કેટલાક સભ્યએ જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હોય એવાં પણ ઉદાહરણ છે.૪૪ ચિત્યવાસી જૈન આચાર્યો અને સંવેગી સાધુઓ વિદ્યાની ઉચ્ચ સાધના કરતા હતા, એટલું જ નહિ, પણ સામાન્ય પ્રજા સાથે સમરસ થયેલા હતા અને એ કારણે પ્રજાને જે વર્ગ જૈન-ધર્મનુયાયી નહતિ તેના ઉપર પણ એમનાં રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી
હતી.૪પ
- સિદ્ધરાજ અને કુમારપાલ એ બે પરાક્રમી રાજવીઓ ઉપર પડેલા આચાર્ય હેમચંદ્રના પ્રભાવના કારણે અને એ પછી અધી શતાબ્દી બાદ વિદ્યાપ્રેમી અમાત્ય સેનાપતિઓ વસ્તુપાલ અને તેજપાલના જીવન અને કાર્યના પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસા પ્રધાન જૈન વિચારસરણિની ઊંડી અસર થઈ કુમારપાલને જૈન ગ્રંથકારોએ “પરમ આહંત' કહ્યો છે, પણ એકંદરે પ્રમાણને વિચાર કરતાં એમ લાગે છે કે શ્રાવકનાં વતને સ્વીકાર કરવા છતાં એણે પોતાના કુલકમાગત શૈવ ધર્મનું પાલન ચાલુ રાખ્યું હશે, એટલે કે આ અર્થમાં એ પરમ માહેશ્વર પણ રહ્યો હશે. ,
જૈન આગમોની સંકલનાનો અને આગમસૂત્રને લિપિબદ્ધ કરવાને પુરુષાર્થ વલભીમાં થયે, તે આગમનાં અગિયાર અંગે પૈકી નવ અંગો ઉપર પ્રમાણભૂત ટીકાઓ રચવાનું મહાકાર્ય એક વિશિષ્ટ પંડિત પરિષદની સહાયથી પાટણમાં આચાર્ય અભયદેવસૂરિએ કર્યું અને એવી જ અન્ય ટીકા પાટણમાં કે આસપાસના પ્રદેશમાં શીલાંકદેવ, મલયગિરિ, નેમિચંદ્ર, મલધારી હેમચંદ્ર, શાંતિસરિ, શ્રેમકીર્તિ વગેરે આચાર્યોએ રચી.
શ્વેતાંબર જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયમાં પણ સ્પર્ધા અને વાદવિવાદ ચાલતાં હતાં. વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ એક ચિત્યવાસી આચાર્ય હતા અને એમના સમયથી પાટણમાં ચિત્યવાસીઓનું પ્રાધાન્ય હતું. ચૈત્યવાસી સાધઓ ચિ એટલે મંદિરોમાં વસતા હતા, અને આચારોની દષ્ટિએ કવચિત એમનામાં શૈથિલ્ય વરતાતુ.૪૭ સંગીત અને નૃત્યના તેઓ શોખીન હતા અને વાહનને ઉપયોગ કરતા. એક જ સ્થાનમાં રહેતા મઠાધિપતિઓ જેવા હાઈ વિદ્યાના બેડાણની એમને વિશેષ અનુકૂળતા હતી. ચત્યવાસીઓમાં વિશિષ્ટ વિદ્વાને, સંથકારે. અધ્યાપક અને કવિઓ થયા છે. એમનાં વિદ્યાવિદ, કાવ્યચર્ચાઓ, સમઆપૂર્તિઓ, લલિતકલાવ્યાસંગ, શાસ્ત્રવ્યુત્પત્તિ આદિ વિશેનાં અનેક વૃત્તાંત, પાનક, અનુકૃતિઓ વગેરે “પ્રભાવકચરિત' અને અન્ય પ્રબંધાત્મક સાહિત્યમાં સચવાયેલ છે.૪૮ એક બાજુ ચત્યવાસીઓ અને બીજી તરફ મહાવીરના સમયથી
Page #402
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ’]
ધમસ પ્રદા
[ ૩૧
ચાલતી આવેલી આકરી આચાર-પ્રણાલિકાઓના આગ્રહી સુવિહિત ( ચૈત્યમાં નહિ, પણુ વસતિ અથવા ઉપાશ્રયમાં રહેનારા) સાધુએ વચ્ચે વિવાદનું વાતાવરણ હતું. દુર્લભરાજ કે ભીમદેવ ૧લાના સમયમાં ચદ્રકુલના વધ માનસૂરિના શિષ્યા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે વિદ્વાન સુવિહિત સાધુએ પાટણ આવ્યા. તે પૂર્વાશ્રમમાં મધ્યદેશના શાસ્ત્રી બ્રાહ્મણા તથા સહેોદર ભાઈ એ હતા. ચૈત્યવાસીઓનું વર્ચીસ એ સમયે એટલું બધું વધ્યું હતું કે અનેક ચૈત્યા અને ઉપાશ્રયાથી સંકીણું પાટનગરમાં વધુ માનસૂરિના શિષ્યોને રાતવાસો કરવા માટે કોઈ સ્થાન મળ્યું નહિ. રાજપુરાહિત સામેશ્વરને ૯ ઘેર જઈ એમણે વેદાષ કર્યાં અને પુરૈાહિતને પ્રસન્ન કર્યાં. વનરાજના સમયથી ચાલતી આવતી રૂઢિના કારણે વિહિતાને પાટણુમાં વાસ આપવા સામે ચૈત્યવાસીઓએ વિરોધ કર્યાં, પણ સામેશ્વર અને માહેશ્વર આચાર્ય જ્ઞાનદેવની ભલામણથી રાજાએ સુવિહિતાને નિવાસ માટે વ્યવસ્થા કરી આપી. વિચારક ધાર્મિક અગ્રણીઓનેા ભિન્ન ધર્માંનુયાયીએ પ્રત્યે પણ ઉદાર મતવાદ અને એક જ સંપ્રદાયમાંનાં સ્થાપિત હિતેાનુ માસમ આ પ્રસંગમાં વ્યક્ત થાય છે.પ૦ આ ઘટના પછી રાજદરમાં ચૈત્યવાસીઓના આચાર વિશે વાદવિવાદ થયેા. જિનેશ્વરસૂરિએ રાજાના સરવતીભડારમાંથી ‘ દશવૈકાલિકસૂત્ર ’ મગાવી, એના આધારે ચૈત્યવાસીઓને આચાર એ શુદ્ધ મુનિઆચાર નથી અને પાતે જે ઉગ્ર અને કઠેિન આચાર પાળે છે તે જ શાસ્ત્રસ ંમત છે એમ પુરવાર કર્યું. તેથી અને એમની તીક્ષ્ણ મેધાથી પ્રસન્ન થઈ રાજાએ એમને ‘ ખરતર ’(તીવ્રતર) એવું બિરુદ આપ્યું, અને એમને ગચ્છ ખરતર ગચ્છ' તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારથી પાટનગરમાં ચૈત્યવાસીઓનુ વĆસ કંઈક ઘટયું અને કઠિન આચારવાળા સુવિહિત જૈન મુનિઓના પ્રવેશ વધતા ગયા.૫૧ શ્વેતાંબરની જેમ દિગંબર જૈન સંપ્રદાય જૂના સમયથી ગુજરાતમાં ફેલાયા હતા અને દિગંબર સંપ્રદાયનુ એક મુખ્ય કેંદ્ર વઢવાણ હતું. પર સ. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં વૈશાખ શુક્લ પૂર્ણિમાના દિને સિદ્ધરાજની સભામાં, એના જ અધ્યક્ષપણા નીચે, શ્વેતાંબર આચાયવાદી દેવસૂરિ અને કર્ણાટકથી આવેલા દિગબર આચાય કુમુદચંદ્ર વચ્ચે એક ચિરસ્મરણીય વાદ થયા. કુમુદચંદ્ર વાદી હતા અને દેવસૂરિ પ્રતિવાદી હતા. શરત એ હતી કે જે હારે તેના પક્ષના દેશપાર-ગુજરાત બહાર ચાલ્યા જાય. પ્રજ્ઞાચક્ષુ રાજતિ શ્રીપાલ અને જુવાન હેમચંદ્ર પણ એ સભામાં હતા. સિદ્ધરાજની માતા મીનળદેવી કર્ણાટકની હાઈ પ્રાર ંભમાં કુમુદચંદ્રને પાટણમાં સારા આવકાર મળ્યા લાગે છે, પશુ વાદમાં કુમુદચંદ્રના પરાજય થયા. દિગંબર મતમાં સ્ત્રીઓના સ્થાન વિશે જે પ્રતિકૂળ વલણ્ છે તે પણ આ પરા
Page #403
--------------------------------------------------------------------------
________________
[
.
૩૭૨ ]
સેલંકી કાલ જયમાં કંઈક નિમિત્ત બન્યું જણાય છે. પ્રાયઃ આ વાદના પરિણામે ગુજરાતમાં દિગંબર સંપ્રદાયનું મહત્ત્વ ઘટી ગયું.૫૩
સોલંકી કાલથી પૅડાક સૈકા પહેલાં ગુજરાતનો પ્રદેશ બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિઓથી ધબકતા હતા અને ચૌલુક્યોનું પાટનગર જ્યાં સ્થપાયું તે સ્થાનનું નામ લખારામ બૌદ્ધ મઠ કે વિહારની સ્મૃતિ તાજી કરે છે.૧૪ અનુમૈત્રક કાલમાં, ભારતના બીજા પ્રદેશોની જેમ, ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મને પ્રચાર ક્રમશઃ ઘટતા ગ અને સોલંકી કાલમાં તો એ નામશેષ થઈ ગયો, પણ વિચારોને વ્યવસ્થિત કરનારા એક શાસ્ત્ર તરીકે બૌદ્ધ ન્યાય અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ ગુજરાતનાં ચિત્ય અને વિદ્યામમાં ચાલુ રહ્યો હતો વાદિવેતાલ શાંતિસૂરિ પોતાના ચિત્યમાં બૌદ્ધ તનાં દુર્ગમ પ્રમેય સહિત પ્રમાણુશાસ્ત્રોનું અધ્યયન બત્રીસ શિષ્યોને કરાવતા હતા ત્યારે મારવાડના નલ-નાડેલથી આવેલા મુનિચંદ્ર નામે એક સુવિહિત સાધુએ પુસ્તક વિના, પંદર દિવસ ગુપ્ત રીતે ઊભા રહીને, એ સર્વ શાસો અવગત કરી શાંતિસૂરિને પ્રસન્ન કર્યા હતા.૫૫ “તત્ત્વસંગ્રહ” અને “હેતુબિંદુટીકા” જેવા બૌદ્ધ દર્શનના અતિ મહત્વના ગ્રંથની વિરલ હસ્તપ્રત પાટણના જ્ઞાનભંડારમાંથી મળી છે એ પણ આ પ્રકારનાં અધ્યયન-અધ્યાપનની પરંપરાનું સમર્થન કરે છે.
મહરાજપરાજય” નાટકમાં જે સંપ્રદાયના અનુયાયીઓ અમારિષણાને અમલ નહિ કરવા માટે રાજા કુમારપાલને વિનંતી કરવા જાય છે તેઓમાં કૌલ, કાપાલિક, રહમાણુ અને ઘટચટક ઉપરાંત નાસ્તિક પણ છે. નાસ્તિક કહે છે કે
જીવ નથી, આથી કેઈની હિંસા થતી નથી; પુણ્ય નથી અને પાપ નથી. આ ધર્મ સુરગુર-બૃહસ્પતિએ ભુવનમાં પ્રગટ કર્યો છે.”૫૬ સ્પષ્ટ છે કે આ કથન લકાયત ચાવકમતની કોઈ શાખાનું છે. આ સંબંધમાં સેંધવું રસપ્રદ થશે કે ઈસવી સનના સાતમા-આઠમા સૈકામાં રચાયેલા લેકાયત દર્શનના એક અદ્વિતીય ગ્રંથ, ભટ્ટ જયરાશિકૃત “તોપલવસિંહ'ની તાડપત્રીય પ્રત ઘોળકામાં ઈ. સ. ૧૨૯૩ માં લખાયેલી મળી આવી છે, એ બતાવે છે કે વાઘેલા રાજ્યકાલ દરમ્યાન એ નગરમાં દાર્શનિક વાદ-વિદ્યા એ અભ્યાસનો આકર્ષક વિષય હતી અને ચાર્વાક દર્શન જેવા લગભગ વિસ્કૃત થયેલા દર્શનના સિદ્ધાંતોના અભ્યાસની પણ ત્યાં અવગણના થતી નહતી.૫૭ બૃહસ્પતિક્ત લેકાયત સિદ્ધાંતની વિચારણા અને એને વ્યવહારમાં વિનિયોગ કરનાર વ્યક્તિઓ અને સમૂહો પણ સાથે વિદ્યમાન હોય એ અસંભવિત નથી.
સંગઠિત સંપ્રદાયો ઉપરાંત અનેક લેકધર્મો પરંપરાથી સમાજમાં ચાલ્યા,
Page #404
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૦૩ આવતા હતા.૫૮ રામદેવના, ક્ષેત્રદેવતા, ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખ મળે છે. કર્ણ વતી(પછીના અમદાવાદ)ના સ્થાન પાસે કે છરબા દેવીનું મંદિર કર્ણ સોલંકીએ કરાવ્યું હતું.પ૯ એમાં એણે કોચરબ ગામની પ્રામદેવતાની જૂની દેરીને જીર્ણોદ્ધાર કર્યો હશે એમ માનવું યોગ્ય છે. મંત્રી વસ્તુપાલે ભરૂચના રાજા શંખને હરાવ્યો એ વિજયની ઉજવણીમાં ખંભાતના નગરજનોએ શહેરની બહાર એકલવીરા માતાના મંદિરમાં ઉત્સવ કર્યો હતે. • વાયડ ગામમાંથી નીકળેલા વાયડા વણિકે અને બ્રાહ્મણની કુલદેવી “વાયડમાતા છે અને ઉત્તર ગુજરાતના એક એતિહાસિક ગામ સંડેરની ગ્રામદેવતા “સંડેરી માતા” તરીકે ઓળખાય છે. આવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય; જોકે આવાં મંદિરમાં શક્તિની સેવ્યમૂર્તિ તે સામાન્યતઃ શાસ્ત્રમાન્ય સ્વરૂપની હોય છે.
શ્રીમાલપુરાણ' (અધ્યાય 90) અનુસાર, શ્રીમાલીઓનાં કેટલાંક ગેની કુલદેવતા “વટયક્ષિણી” અને કેટલાંકની “ભૂતેશ્વરી” છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું પ્રાચીન મંદિર છે ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વટયક્ષિણી અને ભૂતમાતાની પૂજા થાય છે. ભૂતેશ્વરી એ જ ભૂતમાતા હશે. સરસ્વતીના તરપ્રદેશનાં તીર્થ વર્ણવતા “સરસ્વતીપુરાણ'(સર્ગ ૧૬, બ્લેક ૨૫૫)માં સહસ્ત્રલિંગ સરોવરના કિનારા પર ભૂતમાતાનું મંદિર હોવાનું કહ્યું છે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાનો ઉલ્લેખ “પ્રભાસખંડ'માં છે. ભૂતમાતા એ જ ગુજરાત પ્રસિદ્ધ “બૂટમાતા.'
ખરવાહની શીતલા માતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથોમાં આપ્યું હોવા છતાં શીતલાપૂજાનું મૂળ લેકધર્મમાં છે. મોઢની કુલદેવી માતંગી અને એની બહેન આમલા દેવીએ ધર્મારણ્યક્ષેત્રમાં બ્રાહ્મણ દંપતીઓને હેરાન કરનાર કટ અથવા કર્ણાટક નામે દૈત્યને માર્યો હતો એવો પ્રસંગ “ધર્મારણ્ય” પુરાણમાં વર્ણવેલે છે. ર શ્યામલાદેવીને કૂતરાનું વાહન છે. મેલડીમાતા કે શિકેતરીની પૂજાનો કે લિખિત ઇતિહાસ નથી, પણ એનાં મૂળ ખૂબ પુરાતન હેવાં જોઈએ. જુદી જુદી જાતિઓ અને જ્ઞાતિઓની સેવ્ય દેવતાઓ છે, જેવી કે જેકીમલો અને વાળની નિબજા કે લિબજા;૩ ઝાલાઓની આડગા અથવા હજારીમાતા, જેનું મુખ્ય સ્થાન હળવદમાં છે; ગોહિલેની ખેડિયાર, જેનું મુખ્ય સ્થાન રાજુલામાં છે; શ્રીમાળી વણિક અને સોનીઓની વ્યાઘેશ્વરી, ઇત્યાદિ 5૪ ચાવડા રાજાઓના સંદર્ભમાં પ્રબંધમાં જણાવેલી કંવરી દેવી તથા ગુજરાતમાં કેટલાંક સ્થળોમાં પૂજાતી શિકે તરી માતા પણ આ પ્રકારની ગણાય. આ પ્રકારની પ્રતિમાઓનાં વિધાન મૂર્તિશાસ્ત્રના ગ્રંથે ઉપરથી નહિ, પણ જ્ઞાતિપુરાણો કે ક્ષેત્રપુરાણ અનુસાર
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]. સેલંકી કાલ
[ 5. કલ્પવામાં આવ્યાં છે. ૫
વીર અને ક્ષેત્રપાલ ગુજરાતને ગામેગામ હેય છે. યક્ષ અને ક્ષેત્રપાલની મૂર્તિઓ અનેક જૈન મંદિરોમાં હોય છે. “પ્રબંધચિંતામણિ'ના કથન અનુસાર, બાળક તેજપાલનું સગપણ ધરણિગની પુત્રી અનુપમા સાથે થયું હતું, પણ એ કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તૂટે એ માટે, ચંદ્રપ્રભા જિનના મંદિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ કશ્મને ભોગ ધરાવવાની માનતા તેજપાલે કરી હતી, જોકે સગપણ તૂટયું ન હતું અને તેજપાલ અને અનુપમાં લગ્ન પછી ગાઢ પ્રેમથી જોડાયાં હતાં. ૭ પાટણમાં ખેતરવસી (ક્ષેતલ અથવા ક્ષેત્રપાલ વસતિ) નામે મહોલે છે, જ્યાં એક પ્રાચીન તાડપત્રીય ગ્રંથભંડાર છે. ૮
ગુજરાતનાં મુખ્ય નગર અને બંદરોમાં અગ્નિપૂજક–જરથોસ્તીઓની વસ્તી પ્રાચીન કાલથી હતી. ૯ એમાં અનુમૈત્રક કાલમાં વધારો થયે હશે. ઈસવી સનના આઠમા સૈકા આસપાસ ઈરાનથી નાસી છૂટેલા પારસીઓ ગુજરાતનાં બંદરેએ. ઊતર્યા હતા. સિદ્ધરાજના સમયમાં ખંભાતમાં અન્યધર્મીઓ સાથે અગ્નિપૂજની. પણ વસ્તી હતી એમ નરુદ્દીન મુહમ્મદ ઉફીએ (ઈ. સ. ૧૨ ૧) સિદ્ધરાજની. ન્યાયપ્રિયતાનો પ્રસંગ વર્ણવ્યો છે તેના ઉપરથી જણાય છે. અગ્નિપૂજકે વિશેના બીજ ઉલેખ સોલંકી કાલનાં ઐતિહાસિક સાધનોમાંથી મળ્યા નથી, પણ એમની વરતી ગુજરાતમાં અન્યત્ર પણ હતી એ નિશ્ચિત છે.
સેલંકી કાલમાં જે મુસ્લિમો ગુજરાતમાં હતા તે ઈરાની કે આરબ પરદેશીએ હતા, અને રાજ્યના મુખ્ય નગરમાં રહેતા હતા. પાટણમાં જુમા મસ્જિદ હેવાનું ઈન્ગ હાકલ (ઈ. સ. ૯૭૬) નેધે છે. ભીમદેવ ૧ લા અને સિદ્ધરાજના સમયમાં મુસ્લિમ ધર્મોપદેશક ખંભાત, પાટણ વગેરે નગરમાં આવ્યા હતા. શિયા દાઈ અબદુલ્લા કે મોહમ્મદઅલી અને ઈસ્માઈલી સંપ્રદાયના નુર સતગર એમાં મુખ્ય હતા.૭૧ સદરે અવલ મજિદ ખંભાતમાં સિદ્ધરાજના સમય પહેલાં બંધાઈ હતી. પરદેશીઓ અને પરધર્મીઓને સમાજમાં પૂરી સલામતી હતી. અમદાવાદમાં તાજપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદમાં હિજરી સન ૪૪ (ઈ.સ. ૧૯૫૩)ને અરબી શિલાલેખ એ વાતનું જવલંત ઉદાહરણ છે, અને અતિહાસિક આનુપૂર્વીની દષ્ટિએ ભીમદેવ ૧ લાના સમયને છે, એટલે કે એ મસ્જિદ મહમૂદ ગઝનવીની સવારી (ઈ.સ. ૧૦૨૬) પછી માત્ર સત્તાવીસ વર્ષે બનેલા છે. તેમનાથના ભંગ જેવી ભયાનક ઘટના પછી ત્રણ દસકા જેટલા. ઓછા સમયમાં આશાપલીમાં મજિદ બંધાય છે એ બતાવે છે કે આ પ્રદેશમાં લઈ પણ ધર્મને શાંત આશ્રય મળતું હતું અને મૂર્તિભંજક આક્રમણકારો અને
Page #406
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રદાય
[૩૫ સુલેહપ્રિય વેપારીઓ વચ્ચેનો ભેદ રાજા અને પ્રજા બંને સમજતાં હતાં.૭૨
સર્વાનંદસૂરિકૃતિ “જગડુચરિત્ર' અનુસાર દાનેશ્વરી જગડુશાહે અને વિવિધ પ્રબંધ અનુસાર વસ્તુપાલે મસ્જિદ બંધાવી હતી. એમાં રાજકીય દિશી હોય તો પણ એ સાથે રહેલી ધાર્મિક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના બે અપ્રસિહ શિલ્પગ્ર “જયપૃચ્છા” અને “વૃક્ષાર્થવ'માં “રહમાણુપ્રાસાદ' અર્થાત મસ્જિદનું વિધાન વર્ણવાયું છે એ આ દૃષ્ટિએ સૂચક છે.૭૩
મુસ્લિમ પ્રજાજને પ્રત્યે ગુજરાતનું રાજ્ય કેવી ઉદાર દષ્ટિથી જોતું એનું વિગતવાર પ્રમાણ અર્જુનદેવ વાઘેલાના સમયના ઈ. સ. ૧૨૬૪(સં. ૧૭૨૦)ના વેરાવળના શિલાલેખમાંથી મળે છે. ૭૪ વિ. સં. ૧૭૨૦, હિજરી સન ૪૨, સિંહ સં. ૧૫૧ અને વલભી સં. ૯૪પ એ પ્રમાણે જુદા જુદા ચાર સંવત એ લેખમાં આપ્યા છે. એ લેખ જણાવે છે કે તેમનાથના મહંત પાશુપતાચાર્ય ગંડ પરવીરભદ્ર, એમનો પરિપાશ્વિક મહંત અભયસિહ અને સોમનાથ પાટણના મહાજનના આગેવાને પાસેથી હેરમઝના અમીર રકનુદ્દીનના રાજ્યના નાખુદા પીરેજે નગરની બહાર જમીન ખરીદી ત્યાં મસ્જિદ બાંધી. ત્યાં પૂજા દીપ, તેલ, કુરાનપાઠ વગેરે માટે અને ચાલુ મરામત માટે નગરના અમુક ગૃહસ્થ પાસેથી કેટલીક મિલકત ખરીદી લીધી. વળી સોમનાથ પાટણના શિયા વહાણવટીઓના અમુક ઉત્સવ પાછળ એમની જમાત અમુક ખચ કરે અને પછી કંઈ વધારો રહે તે મક્કા અને મદીને મોકલે એવો ઠરાવ એમાં નેધલે છે. એમનાથ પાટણના મહાજનના “બૃહપુરુષો (આગેવાનો)એ અને ત્યાંના રાજ્યાધિકારીઓએ આ કામમાં કરેલી સહાયનો પણ શિલાલેખમાં સાભાર ઉલ્લેખ કરે છે. આ શિલાલેખ ભારતીય ધર્મનીતિને એક ઉજજ્વળ દસ્તાવેજી પુરાવો છે.
ધાર્મિક ઉત્સવોમાં નવરાત્ર, વિજયાદશમી, દીપાવલી (દિવાળી), પ્રબોધિની એકાદશી, શિવરાત્રિ અને હોળી નોંધપાત્ર છે. જૈન મંદિરમાં પ્રતિષ્ઠા-સમયે અષ્ટાહિકા-ઉત્સવ ઊજવાતે. જૈન ધર્મને બીજો મોટો ઉત્સવ તીર્થકરનાં પાંચ કલ્યાણકોને હતો.
(આ) ઇસ્લામ સોલંકી રાજા ભીમદેવ ૧ લાના સમયમાં ઈ. સ. ૧૦૨૫ માં ગઝનાના સુલતાન મહમૂદે ગુજરાત ઉપર ફરી વળીને સોમનાથ મહાદેવનું દેવળ બેઠું અને લૂંટાય તેટલે માલ લૂંટી કચ્છને રસ્તે એ પરત ચાલ્યા ગયા. એ રીતે મુસલમાનનાં ભાવી આક્રમણ માટે માર્ગ ખુલ્લે થયે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ].
સેલંકી કાલ
[ પ્ર.
મૂલરાજ ૨ જાના શાસન દરમ્યાન ઈ. સ. ૧૧૭૮ માં, ગઝનવી શાસકોના સ્થાને સ્થાપિત થયેલા ઘોરી૫ વંશને સુલતાન શિહાબુદ્દીન મહમ્મદ રણ ઓળંગી ગુજરાત ઉપર ચડી આવ્યો, પરંતુ એના લશ્કરને શિકસ્ત આપી પાછા કાઢવામાં આવ્યો.
એ પછી ઈ.સ. ૧૧૯ માં આબુ વગેરે સ્થળના રજપૂતોએ ભીમદેવ રજા સાથે મળીને મુસલમાન પાસેથી અજમેર છીનવી લેવાનો નિર્ધાર કર્યો. સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સિપાહાલાર કુબુદ્દીન અયબેક એ તરફ પહોંચ્યો, પરંતુ એના સૈન્યને તગેડી મૂકવામાં આવ્યું. આ રીતની એની રંજાડ થઈ એનું વેર લેવા ઈ. સ. ૧૧૯૭ માં ગઝનાથી આવેલા નવા લશ્કરને લઈ કુબુદ્દીન ફરીથી તૈયારી કરી અણહિલવાડ ઉપર ચડી આવ્યા અને એણે એ કર્યું અને લૂંટવું. એ પછી ત્યાં એક નાયબની નિમણૂક કરી એ દિલ્હી પાછો ગયે, પરંતુ કુબુદ્દીનની Vઠ ફરતાં ભીમદેવે ફરીથી અણહિલવાડને કબજે લીધે.
આવી રીતે મહમૂદ ગઝનવી, શિહાબુદ્દીન મહમ્મદ ઘોરી અને કુબુદ્દીન અયબેક ગુજરાતના પ્રદેશ ઉપર વાદળની જેમ ચડી આવી, બને તેટલું લૂંટી, નુકસાન કરી વંટોળિયાની માફક નીકળી ગયા.
એ સમયે આ પ્રદેશના રાજાઓ તેમજ ત્યાંના લેકે મુસ્લિમ આક્રમણકારો અને સુલેહપ્રિય વેપારીઓ વચ્ચેનો ભેદ સારી રીતે સમજતા હતા. એમને વેપારીઓ તરફથી આર્થિક લાભ થતું હતું તેથી એમને એમના રોજિંદા કાર્યમાં ડી ઘણી સ્વતંત્રતા તથા સગવડે રાજાઓ તરફથી મળતી રહેતી હતી. તદુપરાંત તેઓ એવા ઉદાર હતા કે કોઈ પણ ધર્મને એમના રાજ્યમાં શાંતિભર્યો આવકાર મળતું હતો. આથી ઇસ્લામને પ્રચાર કરવા જે દરવેશો, ફકીરો અને ઉપદેશકે આવતા હતા તેઓ તરફ રાજાઓનું સહિષ્ણુતાભરેલું વર્તન રહેતું હતું. તેઓનાં ત્યાગ, ઉચ્ચ ચારિત્ર્ય અને ભક્તિમય જીવનથી, વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલી નાની હલકી અજ્ઞાત જાતિઓના લેકો પ્રભાવિત થતા હતા. તેઓ હઝરત મોહમ્મદ પેગમ્બરે અભણ જંગલી પ્રજા માટે બનાવેલા સીધા સાદા સિદ્ધાંતે, માનવમાત્રની સમાનતાના વિચારે અને એમની સામાજિક વિશિષ્ટતાઓ સમજાવી એમને પોતાના કરી લેતા હતા. પરિણામે પિતાનું પ્રચાર કાર્ય કરવાના ઉદ્દેશમાં તેઓ કામયાબ રહેતા હતા.
આરંભકાળમાં મોટે ભાગે તેઓને વસવાટ કિનારા ઉપર હતો, આથી ભરૂચ અને ખંભાત ઉપરાંત કાવી, ઘોઘા, ગંધાર અને પીરમ જેવાં બંદરો ઉપર મુસલમાનોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હતી.૭૭
Page #408
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૭૭ ભરૂચ એ વખતે ચીન અને સિંધમાંથી જતાં આવતાં જહાજો માટેનું બંદર હતું. કેટલાક ઉપદેશકોએ ત્યાં આવી વસવાટ કર્યો હત; જેમકે બાબા રહાન એના નાના ભાઈ તથા ચાળીસ દરશની એક જમાત લઈને દસમી સદીમાં ઇસ્લામના પ્રચાર અર્થે આવ્યા હતા અને એ સર્વ ત્યાં શહીદ થયા હતા.૮
કહેવાય છે કે મિસરના ફાતિમા ખલીફ અલ મુસ્તક્સિર બિલ્લાહ(ઈ. સ. ૧૦૩૬-૯૫)ના ફરમાનથી અબ્દુલ્લાહ૭૯ અને અહમદ નામના બે મિસરીઓને ભારતમાં મજહબનો પ્રચાર કરવા રવાના કરવામાં આવ્યા હતા. તેઓ બંને અરબસ્તાનમાં આવેલા ઈસ્માલીઓના પુરાણા પ્રચારકેંદ્ર યમનમાં માર્ગદર્શન લઈ નીકળ્યા હતા અને ખંભાતના બંદરે ઈ. સ. ૧૦૬૭ માં ઊતર્યા હતા, અને ત્યાં અબ્દુલ્લાહે પ્રચારકાર્યનો આરંભ કર્યો હતો. એનું અવસાન ઈ. સ ૧૧૩ માં થયું હતું. એ શહેરમાં આવેલી એની દરગાહ ઉપર ગુજરાતના બધા ભાગોમાંથી સંખ્યાબંધ શિયા વહેરા ઝિયારત માટે જાય છે.
પ્રથમ શિયા પ્રચારકનું નામ કેટલાક મુજબ મોહમ્મદ-૧ અલી કે મુલ્લા મોહમ્મદ અલી હતું. એ જે હોય તે, પરંતુ એટલું તે નિશ્ચિત છે કે એ ઈ.સ. ૧૦૬૭ માં ખંભાતમાં આવ્યો હતો અને ત્યાં એણે શિયા મજહબનો પ્રચાર કરવા માંડ્યો હતો. એ સમયે અહીં કર્ણદેવનું રાજ્ય (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૪) ચાલતું હતું કહેવાય છે કે એ સમયે ત્યાં એક મહાત્મા રહેતા હતા. એમનામાં લેકેની ઘણી શ્રદ્ધા હતી તેથી એ પ્રચારક શરૂઆતમાં મહાત્માની સેવાનું કામ કરવા લાગે ને એની ભાષા શીખી એણે હિંદુઓનાં પુસ્તકોને અભ્યાસ કર્યો. સમય જતાં એણે ધીમે ધીમે એમના દિમાગ ઉપર ઈસ્લામને એવો તો પ્રભાવ પાડો કે એ મહાત્મા મુસલમાન બની ગયો અને એમના ચેલાઓએ પણ ઇસ્લામ સ્વીકાર્યો. ધીમે ધીમે રાજાને એક પ્રધાન પણ મુસલમાન થયો. આ વાતની રાજાને ખબર પડતાં એની ખાતરી કરવા એ પોતે ઓચિંતે પ્રધાનના મકાન ઉપર પહોંચ્યો તે એ સમયે એ નમાઝ પડતો હતે. કહેવાય છે કે પ્રધાન ભારમલ નામને હતે. એની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહોરાઓના કબ્રસ્તાનમાં હોવાનું મનાય છે. ભારમલ અટકના વહોરા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.
પ્રધાનના નવા ધર્મથી પ્રભાવિત થઈ રાજાએ પણ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો એમ શિયા વહોરા ખૂબ શ્રદ્ધાથી માને છે. અને એ રાજા સિદ્ધરાજ જયસિંહ હતા એમ કહે છે. સિદ્ધરાજ સૌ ધર્મો પ્રતિ સહિષ્ણુતા ધરાવતા હતા, પરંતુ એ મુસલમાન થયું હોવા વિશે કંઈ પુરા મળતો નથી.
Page #409
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
લકી કાલ વળી ભારમલ નામનો એને કોઈ પ્રધાન હોવા વિશેનો ઉલ્લેખ પણ અન્યત્ર મળતો નથી.
એવી વાયકા છે કે એક કણબી ખેડૂતના સુકાઈ ગયેલા કૂવામાં દુવા કરી એ પ્રચારકે પાછું આણું આપ્યું તેથી એ તથા એની પત્ની મુસલમાન થયાં હતાં. એમની કબરો ખંભાતમાં છે. એમને કાકા અકેલા અને કાકી અકેલીની કબર કહે છે. વહેરા એ બન્નેને માનથી જુએ છે.
આ પ્રચારથી ધર્માતર પામેલા લોકે વહોરા કહેવાયા. એ નામ પાડવા માટે એક એવી માન્યતા છે કે એ પ્રચારથી થયેલા મુસલમાને મૂળ વહેવારિયા (વેપારીઓ) હતા.
પાછળથી ધીમે ધીમે પ્રદેશના અંદરના ભાગમાં પણ મુસલમાનોને વસવાટ થવા માંડ્યો હતે. ઠેઠ સેલંકી રાજા કર્ણદેવના સમયથી મોટી સંખ્યામાં મુસલમાન વેપારીઓ૮૫ અને ઉપદેશક અણહિલવાડ પાટણમાં આવીને શાંતિપૂર્વક પિતાની પ્રવૃત્તિઓ ચલાવ્યે રાખતા હતા. એના પરિણામે એ સૂફીઓ અને ફકીરેના મહાન કેન્દ્ર તરીકે મશહૂર થયેલું છે અને ત્યાં એમની અનેક દરગાહ મોજુદ છે.
સુલતાન હાજી દૂદ5 નામને એક સૂફી ઈ. સ. ૧૦૯૪ માં ત્યાં પહોંચે હતો. ઘણા હિંદુઓએ એના પ્રભાવથી ઈસ્લામ રવીકાર્યો હતો. રાજા કર્ણદેવને એ બાબતની ખબર પડી ત્યારે એ એને મળવા પિતાના રસાલા સાથે ગયો અને એના ઉપર પ્રસન્ન થઈ એક મદ્રેસા અને એક ખાનકાહ બાંધવાની એને પર વાનગી આપી હતી. એનું અવસાન ઈ. સ. ૧૪૧ માં થયું હતું અને પાટણમાં ખાનસરોવર દરવાજા નજીક એને દફનાવવામાં આવ્યો હતો
દિહીન શેખ અહમદ દેહલવી ઉર્ફે બાબા દેહલિયા ઈ. સ. ૧૧૦૮ માં અણહિલવાડ પાટણમાં આવ્યું અને સિદ્ધરાજ જયસિંહને મળે ત્યારે રાજાએ એને સત્કાર કર્યો હતો. એનું અવસાન ઈ. સ. ૧૧૬૦ માં થયું ૮૮ ત્યારે એને સૈયદ હાજી દૂદની દરગાહની બાજુમાં દફનાવવામાં આવ્યો હતો.
સૈયદ મોહમ્મદ બરહીન ઉફે શેખ જહાન પણ એ જ રાજાના શાસનકાલ દરમ્યાન પાટણમાં આવ્યો હતો. એના વિશે કહેવાય છે કે બ્રાહ્મણના જે વેશ ધારણ કરી એ રાજાની નોકરીમાં રહ્યો હતો અને ભોજન પકાવતો હતે. વીસ વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું, પછી છુપાવેલી બાબત ખુલ્લી થઈ કે એ બ્રાહ્મણ નથી, પણ મુસલમાન છે. રાજાએ એને જીવતે આગમાં ફેંકવા હુકમ
Page #410
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ]
ધર્મસંપ્રદાયે
[ ૩૭૯
કર્યો તે પછી એના શરીરની રાખ એક ચાદરમાં ભેગી કરાવી સહસ્ત્રલિંગ તળાવના. કિનારા ઉપર દફનાવવાની વ્યવસ્થા કરી.૮૮ શેખ અહમદ અરફાતી (મૃ. ઈ. સ. ૧૨૪૭) નામના એક સૂફીએ સૂફી મતને પ્રચાર કરવા ઈ.સ. ૧૫૬૫ માં... પાટણમાં વસવાટ કર્યો હતે.૧
રાજા સિદ્ધરાજ જયસિંહ ન્યાયપરાયણતા મુજબ પિતાના રાજ્યમાં રહેતા મુસલમાનને કોઈ પણ જાતની કનડગત ન થાય એની કાળજી રાખતો હતો. એના. એ સગુણની સાબિતી આપતો એક બનાવ અહીં ખેંધવા જેવો છે. ૯૨
ખંભાતમાં વસતા પારસીઓએ હિંદુઓને મુસલમાન ઉપર હુમલે કરવાને ઉશ્કેર્યા, એમણે મસ્જિદને મિનારે તોડી નાખ્યું અને એ બાળી મૂકી તથા ૮૦ જેટલા મુસલમાનોને મારી નાખ્યા. મસ્જિદને ખતીબ અલી નામે હતો તેણે આ બનાવ અંગેની ફરિયાદ રાજધાની અણહિલવાડ પાટણમાં જઈ રાજાને કરી. આથી રાજાએ જાતે વેપારીશે ખંભાતમાં જઈ તપાસ કરી અને જેમણે એ ફરસાદમાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો તેમને સજા કરવાનો અને એક લાખ. બાલૂતરા (ચાંદીના સિકકા) એ મસ્જિદ અને મિનારો ફરીથી બાંધી આપવાના ખર્ચ માટે એમની પાસેથી મુસલમાનોને અપાવવાને હુકમ કર્યો, અને ઇમામને ખિલાત ( પોશાક વગેરે) તથા અન્ય ઇનામ-બક્ષિસે આપી એના કાર્યની કદર કરી. એણે રાજાના ન્યાય અને પ્રજા પ્રત્યેના એના પ્રેમની યાદગીરી તરીકે મસ્જિદમાં એ સાચવી રાખ્યાં હતાં. આ બનાવ પિતાના “જવામેઉહકાયાત” નામના પુસ્તકમાં સેંધનાર નૂરદ્દીન મહમ્મદ ફી ઈ. સ. ૧૨૭-૨૮માં ખંભાતમાં આવે ત્યારે એણે એ ચીજો જોઈ હતી. ૯૩
અગિયારમી સદીના અંતભાગથી સંખ્યાબંધ મુસ્લિમ સતો આ તરફ ઊતરી આવ્યા હતા. પરિણામે સમય જતાં ગુજરાતમાં વહેરા, બેજા, મેમણ વગેરે જાતિઓ પ્રચારકેના સિદ્ધાંતો પસંદ પાડવાથી ઉદ્ભવી હતી.
અણહિલવાડ પાટણ ઉપરાંત અંદરના ભાગમાં જે સ્થળમાં મુસલમાન, પ્રચારકે પહોંચ્યા હતા તે પૈકીનું એક ભઈ છે. ત્યાં કેટલાક તાબેઈન ૪ એટલે કે હઝરત મહમ્મદ પૈગમ્બરના સહાબીઓ અર્થાત સાથીઓ પછી થયેલા અનુયાયીઓની દરગાહે છે અને પેટલાદમાં બાબા અર્જુનશાહ૫ નામના એક મુરિલમ સંતની કબર છે, જેનું મૃત્યુ ઈ. સ. ૧૨૩૬ માં થયું હતું.
એમ પણ જણાય છે કે અમદાવાદમાં આવેલા આશાવલની આસપાસના ભાગમાં અગિયારમી સદીના આરંભમાં મુસલમાની વસ્તી હતી અને ત્યાં
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૦ ]
સાલકી કાલ
[ પ્ર.
મજહબી ક્રિયા કરવા માટે એમણે મ સ્જદો બાંધી હતી. એક શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે એ રિજદ ઈ. સ. ૧૦૫૩ માં૬ ખાંધવામાં આવી હતી. ખીજો શિલાલેખ એ પછીના સમયના છે. એમાં જણાવવામાં આવ્યું છે કે મીર હાજી નામના એક મુસલમાને એ સાર્વજનિક ઉપયાગ માટે હાવાની ઈ. સ. ૧૨૩૮ માં જાહેરાત કરી હતી.૯૭
સામનાથના મહંત પાશુપતાચાય ગંડ પરવીરભદ્ર, એમના પારિપાશ્વિક મહંત અભયસિંહ અને સેામનાથ પાટણના મહાજનના આગેવાનેા પાસેથી હેમુ ઝ ના અમીર રુનુદ્દીનના રાજ્યના નાખુદા પીરેાજે નગરની બહાર જમીન ખરીદી ત્યાં મસ્જિદ બાંધી ત્યાં પૂજા દીપ, તેલ, કુરાનપાઠ વગેરે માટે અને ચાલુ મરામત માટે નગરના અમુક ગૃહસ્થા પાસેથી કેટલીક મિલકત ખરીદી લીધી હતી (ઈ. સ. ૧૨૬૪),૯૮ વળી સામનાથ પાટણુના શિયાપંથી વહાણવટીઓના અમુક ઉત્સવા પાછળ એમની જમાત અમુક ખચ કરતી અને પછી કંઈ વધે તા એ મા અને મદીના માકલતી. આમ ગુજરાતનું રાજ્ય મુસ્લિમ પ્રજાજના તરફ ઉદાર અને ન્યાયી દૃષ્ટિથી જેતું હતું.
મક્કા અને મદીના જતા હાજીએ માટે જહાજે વગેરે અંગેની વ્યવસ્થા કરનારાઓના, હાજી અફીકુદ્દુનિયા વદ્દીન અનુકાસિમ બિન અલી અરિજી નામે, વડા જૂનાગઢમાં રહેતા હતા. ત્યાં વસ્તીનું પ્રમાણુ સારું હતું, તેથી એણે ઈ. સ. ૧૨.૬-૮૭માં જૂનાગઢમાં એક મસ્જિદ બંધાવી હતી,૯૯ જેનુ નામ માયધળુચીની મસ્જિદ છે.
આ કાલ દરમ્યાન કેટલાક હિંદુએએ પણ મસ્જિદ બંધાવી હોવાનાં ઉદાહરણ મળે છે; જેમકે શ્રીમાળી શ્રાવક વણિક જગk જેણે વિ. સ. ૧૩૧૫ માં દુષ્કાળમાં લેાકાને અન્નદાન દઈ મેાટી ખ્યાતિ મેળવેલી છે,૧૦૦ એણે ભદ્રેશ્વરપુરમાં ખીમલી નામની એક મસ્જિદ ચણાવી હતી. ૧૦૧
રાણા વીરધવલના મંત્રી વસ્તુપાલે મુસ્લિમ પ્રજાજને માટે મસ્જિદો બધાવી હતી એમ પ્રબંધકોશ,' ' વસ્તુપાલચરિત્ર' અને 'વિવિધતીર્થંકલ્પ ' જેવા પ્રશ્ન ધાએ નોંધેલું છે.
આ ગાળામાં અન્ય કારણોસર પણ મુસલનાનેાના વસવાટ ગુજરાતમાં થયા હતા; જેમકે સુલતાન શિહાબુદ્દીન મેાહમ્મદ ધારીનુ લશ્કર પરાજિત થઈ પાછું ગયું તે સમયે કેટલાક મુસલમાન સૈનિકે! કેદ પકડાયા હતા, તેમને ગુજરાત તથા સૌરાષ્ટ્રની પ્રજામાં કેટલીક જ્ઞાતિઓમાં વહેંચી દેવાની તથા ધંધા આપવાની -વ્યવસ્થા રાજા તરફથી કરવામાં આવી હતી.૧૦૨ તેઓ ધંધા કરનારી વિવિધ
Page #412
--------------------------------------------------------------------------
________________
૧૪ સુ]
ધમ સપ્રદાય
[ ૩૮૧
જ્ઞાતિએમાં ‘વસવાયા ' કહેવાયા હતા. આ રીતે મિશ્રિત થયેલા મુસલમાનેાએ પેાતાના રિવાજો, પેાતાનાં નામ અને પેાતાના પંચ ચાલુ રાખ્યા હતા.
તેરમી સદીના પ્રથમ ચરણમાં કૂફામાં શિયા મુસલમાના ઉપર રૂઢિચુસ્ત સુન્નીએએ જુલમ ગુજાર્યાં તેથી કેટલાકે પેાતાનું વહાલું વતન છેાડી ભારતના પશ્ચિમ કિનારા ઉપર આવી વસવાટ કર્યાં.૧૦૩ તેએ નવા આવેલા હાવાથી નવાયાત' કહેવાયા હતા. લેાકવાયકા અનુસાર તેએ રાંદેરના જૈન લેાકેાને દખાવી. સત્તાધારી થયા હતા. તેઓ ચતુર નાવિકા હોવાથી ધનવાન વેપારી બન્યા હતા..
માંગલાના નેતા લાફ઼ખાનના ઝંઝાવાતમાં ઈરાન પડયુ. તે સમયે ઈ. સ.. ૧૨૫૦ અને ૧૩૦૦ના ગાળામાં તાતારીના જુલમથી ત્રાસી જઈ ને કેટલાક સૂફીઓ, દરવેશા, ફકીરા વગેરે પહેલાં મુલતાન પાસે આવેલા ઉચ્છમાં અને એ પછી આગળ વધી ગુજરાતમાં સ્થિર થયા હતા અને શાંતિથી રહેવા લાગ્યા હતા.
એક દંતકથા અનુસાર રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીએ સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવનારા સૈયદ સિપાહીએસના વંશજો છે. એક બીજી કથા મુજબ દિલ્હીના સુલતાન શમ્મુદીન ઇલ્તુત્મિશ( ઈ. સ. ૧૨૧૧–૩૬)ના શાસન દરમ્યાન એ સૈયદ ભાઈએ ગઝનાથી હિંદુસ્તાનમાં આવ્યા હતા, તેમાંથી એક અઝીઝુદ્દીન નામે હતા તેણે પાટણના હિંદુ રાજાના ઊંઝામાં રહેતા અમલદારના હજૂરિયા તરીકે સમીમાં કાયમી વસવાટ કર્યાં હતા.૧-૪
કેટલાક મુસલમાન રાજાઓનાં સૈન્યામાં પણ જોડાયા હતા એ અગેનુ ઉદાહરણ છે અમદાવાદના કસબાતી લોકો, જે પોતાને વાધેલા રાજાએના ખુરાસાની સૈનિકેાના વંશજો તરીકે ઓળખાવે છે.૧૦૫
આમ મુસલમાનેાના શાંતિભર્યાં વસવાટ ગુજરાતમાં સાલ કાકાલમાં ચાલુ હતા.
પાદટીપા
૧. દુર્ગારા કર શાસ્ત્રી, “ગુજરાતના મધ્યકાલીન રાજદૂત ઇતિહાસ,” પૃ. ૫૦૮ ૨. ઇષ્ટધર્મ, પૂર્વ ધમ તથા ઇષ્ટપૂત ની સક્ષિપ્ત વિગતા માટે જુએ ગ્રંથ ૨, પૃ. ૨૮૬. ૩. એ વૃત્તાંતના સાર માટે જુએ ભાગીલાલ સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેના ફાળા”, પૃ. ૬૩-૬૬.
૪. ઇષ્ટધમ' અને પૂં ધમ બંને સાથે પ્રચલિત હતા, કેમકે આ પછી તુરત જ, આમશાઁ વિશે ‘ સુરથોત્સવ'માં સામેશ્વર કહે છે કે “ચૌલુકચવશીય રાત્નએ આપેલા દાનમાંથી એણે શિવમદિશ કરાવ્યાં, કમળા વડે રુચિર સાવરા કરાવ્યાં અને ગરીબેાને દાન આપ્યાં આમશર્માના પુત્ર કુમાર વિશે એ લખે છે એ
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ]
સોલંકી કાલ સિદ્ધરાજનો પુરોહિત હતો .......... ચક્રવાતના આ પુરોહિતે ઘણા યજ્ઞો કર્યો હતા તથા સેંકડે તળાવે ખેડાવ્યાં હતાં.” કુમારના પુત્ર સર્વદેવે પણ સ્થાને સ્થાને તળાવો કરાવ્યાં હતાં. સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ સરોવર ચૌલુક્યકાલીન
ગુજરાતમાં ધર્મનું સૌથી મોટું ઉદાહરણ છે. ૫ ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૬, ટિપ્પણ ૬. રઘુઘવસંહ, પૃ. ૧૧ ૭ આ કથાનક પુરાતનપ્રવધસંઘ(પૃ. ૩૬, કંડિકા ૪૦ માં અતિ સંક્ષેપમાં, માત્ર
અઢી લીટીમાં આપેલું છે. ૮. ઢઘુવંઘ , પૃ. ૨૦ (દ્વિવુદ્ધિ રાફરાળા પ્રવધ) ૮. પ્રબ ધમાંના “રાઉલ” અને “રાઉલાણી” એટલે અર્વાચીન ગુજરાતીમાં “ રાવળ
અને “રાવળાણી. એને વર્તમાન અવશેષ ગુજરાતી રાવળ-રાવળિયા જ્ઞાતિમાં છે, જે જ્ઞાતિ ગી–ગી તરીકે ઓળખાય છે. જ્ઞાનમાર્ગી મરમી ભજનોની પરંપરા આજે પણ ઘણું ખરું એમાં જળવાઈ રહી છે. બ્રાહ્મણોની “રાવળ” અટક પણ
યોગમાર્ગની ઉપાસનાની દ્યોતક હોય. ૧૦. આ કથા પુરન વે પલંગ (પૃ. ૩૬, કંડિકા ૪૧)માં માત્ર ચાર પંક્તિમાં
આપેલી છે. શુભશીલગણિત “પ્રબંધપંચશતી ” અથવા “કથાકેશ'( શ્રી મૃગેંદ્રવિજયજી-સંપાદિત આવૃત્તિ, પ્રબંધ નં. ૯૭, પૃ. ૫૪-૫૫)માં આ વૃત્તાંત
સંવાદો સાથે લંબાણપૂર્વક છે. ૧૦. શ્રી કે. કા. શાસ્ત્રી પાસેથી મળેલી મૌખિક માહિતીના આધારે ૧૧. ગિરજાશંકર આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો ”, ભાગ ૩, લેખાંક ૨૨૨ ૧૨. ખાસ કરીને પાટનગર પાટણમાં એમણે બાંધેલાં મંદિરો માટે જુઓ આ ગ્રંથમાં
પ્રકરણ ૧. વળી જુઓ A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 287–92. આવા મઠોમાં મંડલી-માંડલ ખાતેના મઠાધીશ “સ્થાન પતિ” વેદગર્ભ રાશિ હતા. એક લેખમાં વેદગર્ભ રાશિના પુત્ર સોમેશ્વરને ઉલ્લેખ છે, એ બતાવે છે કે, ત્રિપુરાંતકની જેમ, ગૃહસ્થ મઠાધીશ થઈ શકતા. અબુ દમાંના બીજ એક મઠના અધિપતિ કેદારરાશિ હતા. એ મઠ વિશે નોંધપાત્ર વસ્તુ એ છે કે ત્યાં સ્ત્રી પણ મકાધીશ થઈ શકતી. કેદારરાશિના પુરોગામીઓમાં યોગેશ્વર કે યોગેશ્વરીનો ઉલ્લેખ એક અભિલેખમાં છે. કેદારરાશિની બહેન બ્રહ્મચર્ય પરાયણ” મોક્ષેશ્વરીએ એક શિવ
મંદિર બંધાવ્યું હતું ( A. K. Majumdar, op. cil, p. 262). ૧૪. ગુજરાતમાં લકુલીશ સંપ્રદાયના ઉદ્ભવ અને પ્રચાર માટે જુઓ ગ્રંથ ૨ અને ૩ માં
“ધર્મસંપ્રદાય ” એ પ્રકરણ ૧૫ આ માહિતી મહરાજપરાજય ”ના બાધારે અપાઈ છે જુઓ A. K. Majum
Page #414
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધમસંપ્રદાયે
[૩૮૩ - dar, op. cit, p. 294; હરિપ્રસાદ શાસ્ત્રી, “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ,
પૃ. ૨૪૪. ૧૬. રામલાલ મોદી, “સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક - સ્થિતિ, પૃ. ૨૭ ૧૭. A. K. Majumdar, Op. cti, pp. 301-302, ૧૮. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૪. મૂળરાજે પાટણમાં મૂલદેવસ્વામીનું મંદિર
કરાવ્યું હેવાને પ્રવૃત્તિામળિ(ભાષાંતર, પૃ. ૪૬)માં ઉલ્લેખ છે, તે સૂર્ય
મંદિર સંભવે છે. 14. A. K. Majumdar, op. cit., p. 295 ૨૦. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬ ૨૧. વધારામાં પ્રવરઘ ૨૨. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૫ ૨૩. રામલાલ મોદી, “એક નવીન એતિહાસિક શિલાલેખ”. “સ્વ. રામલાલ ચુનીલાલ
મોદી લેખસંગ્રહ”, ભાગ ૨, પૃ. ૧૪-૨૧ ૨૪. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપયુક્ત ૨૫ અગાઉના સમયમાં, ગુજરાતમાં સૂર્ય પૂજા માટે જુઓ ગ્રંથ ૨-૩માં “ધર્મસંપ્રદાય
એ પ્રકરણ ૨૬. કનૈયાલાલ ભાઈશંકર દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન", પૃ. ૩૯૩–૯૮; A. K.
Majumdar, op. cit., pp. 298–300; હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૬ ૨૭. રસિકલાલ છો. પરીખ, “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૯ ૨૮. શ્રીમાલમાંથી પાટણમાં થયેલા શ્રીદેવીના આગમનનું વર્ષ એ સિદ્ધરાજના અવસાન
વર્ષ(સં. ૧૧૯)થી ત્રણ વર્ષ પછીનું છે, આથી સંસ્કૃત “ દ્વયાશ્રય 'માં હેમચંદ્ર પાટણમાં મહાલક્ષ્મીદેવીના મંદિરનો ઉલ્લેખ કર્યો છે તે આ સમય પહેલાંનું છે એ નક્કી. શ્રીમાલમાંથી આવેલી દેવીની મૂવિ એ જૂના મંદિરમાં રખાઈ હશે કે નવા
મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ હશે એ કહેવું મુશ્કેલ છે. ૨૯. મલરાજ વગેરેએ પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ બાંધ્યા છે, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને
મહેશ એ ત્રણ દેવનાં ત્રણ ગર્ભગૃહ એક મંડપની ત્રણ બાજુએ હોવાનું જણાય છે (હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૬). અર્ધનારીશ્વર (પાર્વતી અને શિવ). હરિહર (વિષ્ણુ અને શિવ), હરિહરપિતામહ (વિષ્ણુ, શિવ અને બ્રહ્મા) અને હરિહરપિતા મહાક (વિષ્ણુ, શિવ, બ્રહ્મા અને સૂર્ય)ની સંયુક્ત પ્રતિમાઓ પણ સોલંકીકાલના ગુજરાતમાં થઈ છે (કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૩૦૮-૧૭).
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૪].
સેલંકી કાલ ૩૦. તૈઃ સમ] [1]વતત્તય સમી માવો થયુઃ |
तन्मूर्तियुक्तं तद्भ्राता [रण]स्तंभभिदं ब्यधात् । ५ સૃસ્ત્રનામનાતનુનમનઃ શ્રી[ ]વંતનાન: પુરતા નવીનં . મરીયમ] પદ્વિતીયમ માસ ધનિઃ ] સ gs: | :
Poona Orientalist, Vol III, p. 29 ૩૧. કનૈયાલાલ દવે, “ગુજરાતનું મૂતિવિધાન, પૃ. ૧૫૭ ૩૨. નરોત્તમ પલાણ, “હર્ષદ : મિયાણી, “કુમાર”, વર્ષ ૪૯, પૃ. ૧૯૭ ૩૭. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૧૫૮, ૩૭૧ ૩૪. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૨૭ ૩૫. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૧૬૦ ૩૬. જુઓ “મુદ્રારાક્ષસ ”-નાટક(૧-૧૧)માં યમપટના વર્ણન પ્રસંગમાં નીચેનો કઃ
प्रणमत यमस्य चरणो किं कार्य देवकरन्यैः ।
एष खल्वन्यभक्तानां हरत जीवं परिस्फुरन्तम् ।। ૩૭. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૨૭ ૩૮. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૪૨૧-૨૨ ૨૯. ભોગીલાલ સાંડેસરા, “ઈતિહાસ અને સાહિત્ય”, પૃ. ૪૦. ચક્રધર સ્વામી અને
મહાનુભાવ સંપ્રદાય માટે જુઓ મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ, ગ્રંથ ૧૮માં મહાનુભાવ
સંકલાય; બાલકૃષ્ણ મહાનુભાવ શાસ્ત્રી, મટ્ટાનુભાવ-પથ, પ્રકરણ ૪. ૪૦. જુઓ ગ્રંથ ૨ અને ૩ માં “ધર્મ સંપ્રદાય ” એ પ્રકરણ. ૪૧. જૈન આગમો પૈકી મારવાના સૂત્ર અને સૂત્રના સૂત્ર ઉપર સંસ્કૃત ટીકાઓ
લખનાર શીલાંક અથવા શીલાચાર્ય અને ઉદ્યોતનસૂરિકૃત વયાત્રાની પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ છે તે તત્ત્વાચાર્ય એ એક જ વ્યક્તિ હતા અને તેઓ જ વનરાજના ગર એવી એક પરંપરા છે (સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત.... પૃ. ૧૭૬-૭૭). “પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે “પછી (વનરાજે) પંચાસર ગામથી શ્રીશીલગુણસૂરિને ભક્તિપૂર્વક બોલાવી, ધવલગ્રહમાં પોતાના સિંહાસન ઉપર બેસાડી, સાતે અંગવાળું રાજ્ય એમને અર્પણ કરી કૃતામાં શિરોમણિપણું
બતાવ્યું” (“પ્રબંધચિતામણિ, ભાષાંતર, પૃ. ૩૫). 4. એવા કેટલાક ઉલ્લેખેના સારસંક્ષેપ માટે જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ.
૪૬-૪૭. ૪૩. સિદ્ધરાજ અને કુમારપાલને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર પ્રત્યે પૂજ્યભાવ જાણુ
છે. સમકાલીન હર્ષપુરીયા (માલધાર) ગચ્છના હેમચંદ્ર પ્રત્યે સિદ્ધરાજ ઘણે ભક્તિભાવ રાખતો. આ માલધારી હેમચંદ્ર પૂર્વાશ્રમમાં પ્રશ્ન નામે રાજસચિવ હતા (સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૨૧૯).
Page #416
--------------------------------------------------------------------------
________________
૧૪ મુ ] ધમસંપ્રદાય
[૩૧ ૪૪. આગમનાં નવ અંગો ઉપરની અભયદેવસૂરિકૃત ટીકાઓનું સંશોધન કરનાર નિવૃતિ
કુલના દ્રોણાચાર્ય ચૌલુક્ય રાજા ભીમદેવ ૧ લાના મામા થતા હતા (સાંડેસરા,
ઉપર્યુક્ત, પૃ. ૮૬). ૪૫. સોલંકી કાલના ગુજરાતની વિશેઠિ અને વિદ્યાવિદો, વિવિધ ધર્મસંપ્રદાય
વચ્ચે સ્પર્ધાઓનું સમાધાન, સહકાર અને આદાન-પ્રદાન, રાજ્યકર્તાઓ, રાજ્યાઅધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને સામાન્ય નાગરિકોને એમાં ફાળ ઇત્યાદિ માટે જુઓ Rasiklal C. Parikh, Kavyānuśāsana, Vol. II, Introduction, pp.
CIII ff. ૪૬. ભોગીલાલ સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, તે તે આચાર્ય વિશેના
લેખે ૪૭. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)નો શત્રુંજય ઉપરનો એક લેખ ડે. ઉમાકાંત શાહે
પ્રગટ કર્યો છે (Journal of the Asiatic Society of Bombay, Vol. 30, Part 1). એ સમયના સર્વ મુખ્ય ત્યવાસી આચાર્યો અને એમના અનુયાયી મુખ્ય શ્રાવકે એ (જેમાં મંત્રી વસ્તુપાલના નાના ભાઈ તેજપાલને પણ સમાવેશ થાય છે) એકત્ર થઈ ઠરાવ કર્યો હતો કે ચૈત્યવાસી ચતિઓ પૈકી જેઓ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરે અને બાળકોના પિતા અને તેમને અને તેમનાં સંતાનોને ધાર્મિક ક્રિયા
એમાંથી બહિષ્કૃત ગણવાં. xe. Rasiklal C. Parikh, op. cit., pp. CIII ff. ૪૮. સરોત્સવ' મહાકાવ્યના પ્રશસ્તિસર્ગમાં લલ્લશર્માના પુત્ર સામનો ઉલ્લેખ છે.
તે જ આ સોમેશ્વર હશે. ૫૦. Rasiklal C. Parikh, p. cit, pp. CXLII f; મોહનલાલ દ. દેસાઈ, ' “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૦૭-૮ પા. મોહનલાલ દેસાઈ, એજન. પૃ. ૨૦૭–૨૦૮ ૫૨. જુઓ ગ્રંથ ૩ માં “ધર્મ-સંપ્રદાયો’ એ પ્રકરણ ૫૩. મેહનલાલ દ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૭-૪૮. આ વાદનું વિગતવાર નિરુપણ
સમકાલીન યશશ્ચંદ્ર “મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણમાં કર્યું છે. એ ઘટના આલેખકેટલાંક સુંદર સમકાલીન ચિત્ર આચાર્ય જિનવિજયજીએ “ભારતીય વિદ્યાના સિધી સ્મૃતિ ગ્રંથમાં પ્રગટ કર્યા છે. દિગંબર સંપ્રદાય કર્ણાટકમાં પ્રબળ હતા; ત્યાંના સાધુસમુદાયના ગુજરાતમાં થતા પરિવજન દ્વારા ગુજરાત અને કર્ણાટક વચ્ચે સાંસ્કારિક સંપર્ક સધાતો હતો (ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતમાં રચાયેલા
કેટલાક દિગંબર જૈન ગ્રંથ,” “ઈતિહાસ અને સાહિત્ય”, પૃ. ૧૪૯-૧૫૭). 48. Rasiklal C. Parikh, op. cit., p. CCXXXVI fn., 40 yall aul
સ. ૨૫
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ]
સોલંકી કાલ ગ્રંથમાં પૃ. ૩. ५५. प्रमेया दुःपरिछेद्या बौद्धतर्कसमुद्भवाः ।
तेनावधारिताः सर्वेऽन्य प्रज्ञानवगाहित': ।। अपुस्तकः स ऊर्ध्वस्थो दिनान् पञ्चदशाऽशृणोत् । तत्रागत्य तदध्यायध्यानधीरमनास्तदा ।
-प्रभावकचरित, शान्तिसूरिचरित, श्लोक ७२-७३ qul gyarat Rasiklal C. Parikh, op. cit., pp. CXLVII f. ५६. जीवो नत्थि न कस्स वि हिंसिज्जइ जं पि तं पिन हु पावं । पुन्नं न हु इय धम्मो सुरगुरुणा पयडिओ भुवणे ।।
-મોરાગપરાગ, અ ૮, ઝોક ૨૬ ૫૭. પં. સુખલાલજી સંઘવી અને રસિકલાલ છો. પરીખ, તરવોઝનિંદ, પ્રસ્તાવના, પૃ. ૧, ટિપ્પણ
અનુ-મૈત્રક કાળ દરમ્યાન ભિન્નમાલમાં લોકાતિક મતના અનુયાયીઓ હતા (ગ્રંથ ૩, પૃ. ૯૧). ૫૮. જુઓ ગ્રંથ ૨, પૃ. ૯૦. ૫૯. “પ્રબંધચિંતામણિ” (ભાષાંતર), પૃ. ૧૧૬ ૧૦. ભેગીલાલ સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સા' 'હિત્યમાં તેને ફાળો", પૃ. ૪૩ જ. વઢવાણમાં, લખતરમાં અને ધોળકા પાસે અરણેજમાં બૂટમાતાનાં મંદિર છે. મહેસાણા
પાસે બૂટા પાલડી (ભૂતા પાલડી) ગામનું નામ ભૂતમાતા કે બૂટમાતા ઉપરથી
પડયું જણાય છે, કેમકે ત્યાં દેવીનું પ્રાચીન મંદિર છે. ૨૨. ભોગીલાલ સાંડેસરા, “જેઠીમલ્લ જ્ઞાતિ અને મલપુરાણ”, પૃ. ૨૩. દેત્યનું નામ
કર્ણાટક હોવાનું શું કારણ? સિદ્ધરાજની માતા મયણલ્લાના રાજ્યકારભાર દરમ્યાન શું કોઈ કર્ણાટકવાસી મોઢ બ્રાહ્મણને ત્રાસ આપતો હશે? અને એને પાછળથી જેર
કરવામાં આવ્યો હશે? આ માત્ર એક તક છે. ૮નિબજાનો ઉલ્લેખ “લ્યાશ્રય”માં છે; એ દેવી રક્ષણ કરનારી મનાતી હતી (રામલાલ
મોદી. ઉપર્યુક્ત, પૃ. ૨૭). જેઠીમલ્લની નિંબાનું સોલંકી કાલનું મંદિર ચાણસ્મા
પાસે દેલમાલમાં છે અને વાળની નિબજાનું સ્થાનક પાટણમાં છે. ૪. વિશેષ વિગતો માટે જુઓ કનૈયાલાલ દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન, પૃ. ૩૭૪. ૬૫. એજન, પૃ. ૩૭૪ ૬૧. “પ્રબંધચિતામણિ” (ભાષાંતર), પૃ. ૨૨૦ ૧૭. વસ્તુપાલ-તેજપાલના પિતૃપક્ષે કુલગુરુ વિજયસેનસૂરિએ અનુપમાના અવસાન પ્રસંગે
તેજપાલને આશ્વાસન આપતાં આ ઘટના સંભારી હતી.
Page #418
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
ધમસ પ્રદાયા
[ ૩૮૭
૬૮. અમાવાદમાં માણેકચેાકમાં ખેતરપાળની પાળ છે. ગુજરાતમાં એક કહેવત છે કે * જેને કાઈ ન પરણે તેને ખેતરપાળ પરણે' જ્યોતિષ કે સામુદ્રિક દષ્ટિએ અમુક અનિષ્ટ લક્ષણાવાળી કન્યાનું પ્રથમ ક્ષેત્રપાલ સાથે લગ્ન કરવામાં આવતું એ લેાકરૂઢિનું આમાં સૂચન છે.
૬૯. જુએ ગ્રંથ ૨, પૃ. ૨૮૯-૯૦.
૭૦. વિગતા માટે જુએ ઉપર પૃ. ૯–૧૦,
૭૧. કરીમ મહમદ માસ્તર, “ મહાગુજરાતના મુસલમાનો,” પૃ. ૧૩૩-૧૩૬; ૨૦૨-૨૦૪ ૨. સાંડેસરા, “ ઇતિહાસ અને સાહિત્ય,” પૃ. ૨૯-૩૦
'
193. ' સાબરમતી,” ૧૯૬૯, પૃ. ૮૬
૭૪. ગિરાશકર આચાય, “ ગુજરાતના ઐતિહાસિક લેખા,” ભાગ ૩, લેખ નં.૨૧૭ ૭પ. કાબુલની હદમાં આવેલા ગઝના અને હેરાત વચ્ચે આવેલા એક પહાડી પ્રદેશનુ નામ ધાર છે. સુલતાન શહાબુદ્દીનનું કુટુંબ લાંબા સમય અગાઉથી ત્યાં રહેલું હતું એ ઉપરથી એ વંશનું નામ ધારી' પડયુ હતું.
૭૬. T. W. Arnold, Preaching of Islam, p. 415
૭૭. Rehla of Ibn Batuta, pp. 175 f.
9. Muhammad Ibrahim Dar, Literary and Cultural Activities in Gujarat, p. 21
<6
મૌલાના અબ્દુલઅલી સૈફી, “ મજલિસે સૈફિયા ”, મજલિસ ૯ (પ્રે. સૈયદ અબૂ ઝફર ની, ‘તારીખે ગુજરાત,' પૃ. ૧૫૯ના આધારે)
૭૯.
૮. R. E. Enthoven, Tribes and Castes of Bombay, Vol. III, p. 72 ૮૧. મિતે અહમદી’માં ગુજરાતમાં આવેલા પ્રથમ પ્રચારકનું નામ મુલ્લા મેાહમ્મદ અલી છે ( ખાતિમા’, પૃ. ૧૨૯). ટૅામસ આર્નોલ્ડ માત્ર મુલ્લા અલી’ નામ આપે * ( Preaching of Islam). મિતે અલી (‘ ખાતિમા,’ પૃ. ૧૨૯) મુજબ એની કબર ખંભાતમાં છે. ત્યાં એ પીરે પરવાઝ' નામે ઓળખાય છે. કરીમ મહમદ માસ્તર મુજબ એ ત્યાં ‘ પીરે રવાન” કે ‘અમીર પીર’ નામથી ઓળખાય છે ( “મહાગુજરાતના મુસલમાનેા,” પૃ. ૧૩૩ ). ખભાતમાં ‘ દાઈ અબ્દુલ્લાહ ’(અર્થાત્ પ્રચારક અબ્દુલ્લાહ) નામ પણ પ્રચલિત છે,
k
.
'
૮. કરીમ મહંમદ માસ્તર, મહાગુજરાતના મુસલમાના ”, પૃ. ૧૩પ ૮૩. અલી મેાહમ્મદ ખાન, “ખાતિમએ મિતે એહમદી”, પૃ. ૧૩૦
૮૪. જૂની ગુજરાતીમાં ‘ વહેવારિયા ના અથ વેપારી થાય છે અને જૂની હસ્તપ્રતામાં એના સક્ષિપ્ત રૂપ તરીકે ‘યે।.’ શબ્દ વાપરવામાં આવેલા છે. અત્યારે પણ કેટલાક હિંદુઓની અટક ‘વહેારા હોય છે.
""
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૯ ]
સાલડી કાલ
kr
૮૫. અલ ઈંદ્રીસી, “ નુહતુલમુશ્તાક ” (Sir H. Elliot, History of India,
Vol. I, p. 88 ના આધારે)
૮૬. અલી મેાહમ્મદ ખાન, “ ખાતિમએ મિતે અહમદી', પૃ. ૧૦૮ ૮૦. શેખ મહમ્મદ કાસિમ બિન શેખ હુલ્લાહ અન્સારી,
(હસ્તપ્રત)
66
૮૮. અલી માહમ્મદ ખાન, ખાતિમએ મિરઆતે અહમદી ', પૃ. ૧૦૬-૦૭
૮૯-૯૧. એજન, પૃ. ૧૦૮
૨. મૌલાના સૈયદ સુલેમાન નવી, “અરખે હિટ્ટ કે તઅલ્લુમત ', પૃ. ૨૪૩–૨૪૬ ૯૩. .Sir H. Elliot, History of India, Vol. I, p. 88
ex. Muhammad Ibrahim Dar, Liierary aud Cultural Activities in Gujarat, p. 26
૯૫. અલી માહમ્મદ ખાન, ‘ખાતિમએ મિતે અહમદી ’, પૃ. ૧૨૮
૨૬. M. A. Chaghatai, Muslim Monuments of Ahmedabad through their Inrcriptions, p. 101
..
કસીદએ કાસિમી ';,
૭. Muhammad Ibrahim Dar, op. cit., p. 22
૯૮.
ગુજરાતના ઐતિહાસિક લેખા ’, ભા. ૭, લેખ ન. ૨૧૭, પૃ. ૫૮-૬૩
૯૯. સાર`ગદેવ વાધેલા(ઈ. સ. ૧૨૭૫-૧૨૯૬ )ના સમયના શિલાલેખ ( Annual Report of Indian Epigraphy, 1956-57, No. D. 97)
૧૦૦. મગનલાલ દલપતરામ ખખ્ખર, ‘શ્રીજગઝૂરત ', પૃ. ૭૯
૧૦૧ એજન, પૃ. ૭૦
'
૧૦૨. Gazetteer of the Bombay Presidency, Vol. IX, pp. I, p. 444 ૧૦૩. The Book of Duarte Barbosa (edited by Dames), Vol. I, pp. 146, 147 and n. (M. S. Commissariat, Mandelsto's Travels in Western India, pp. 7-8 n.ના આધારે)
૧૦૪. કરીમ મહમદ માસ્તર, મહાગુજરાતના સુલતાના ', પૃ. ૨૯૦
૧૦૫. હિંદાસ્તાનકે દે વુસ્તાકી, એક એક ઝલક, પૃ. ૩૭૩
અ
Page #420
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ ગુજરાતના પાશુપત આચાર્યો ગુજરાતમાં શૈવ ધર્મના જે જુદા જુદા સંપ્રદાય પ્રવત્યાં તેઓના સ્થાપક તથા પ્રવર્તક તરીકે અનેકાનેક મોટા-નાના આચાર્યોને ફાળે રહ્યો છે. આ પૈકી કેટલાક આચાર્યો વિશે પ્રાચીન કાલના સાહિત્યિક તથા આભિલેખિક ઉલ્લેખ -પરથી જાણવા મળે છે.
ક્ષેત્રપાલ દરમ્યાન ગુજરાતમાં પાશુપત સંપ્રદાયનો પ્રચાર થયેલો. એ પછીનાં કેટલાંક શતકો વિશે આ સંપ્રદાયને લગતી વિગતવાર માહિતી ઉપલબ્ધ -નથી, પરંતુ સોલંકી કાલ દરમ્યાન આ સંપ્રદાય ગુજરાતમાં ઘણે અભ્યદય પામ્યો અને વ્યાપક બન્યો. અભિલેખો પરથી આ કાલના કેટલાક પાશુપત આચાર્યો વિશે ઠીક ઠીક માહિતી મળે છે. નથચ્છાચાર્ય
મૂલરાજ ૧ લાના વિ. સં. ૧૦૩૦(ઈ. સ. ૯૭૪)ના તામ્રશાસનમાં વચ્છકાચાર્યને દાન આપ્યાનો ઉલ્લેખ છે. દીર્વાચાર્ય
એમના પિતાનું નામ દુર્લભાચાર્ય હતું. તેઓ કાન્યકુજથી આવી પાટણમાં વસેલા હતા, કાન્યકુજથી આવેલા કેટલાક પાશુપતાચાર્યોની જેમ દીર્વાચાર્યને તનિધિ” કહેવામાં આવ્યા છે. મૂલરાજ ૧ લાએ વિ. સં. ૧૦૫૧(ઈ.સ. ૯૫૫)માં એમને સત્યપુરમંડલમાંનું એક ગામ દાનમાં આપેલું. ભટ્ટારક અજપાલ
વિ. સં. ૧૦૮૬(ઈ. સ. ૧૦૩૦-૩૧)માં ભીમદેવ ૧ લાએ કચ્છનું મસૂર ગામ અજપાલને દાનમાં આપ્યું હતું.
એમના પિતાનું નામ આચાર્ય “મંગલશિવ” હતું. પાશુપતાચાર્યોમાં શિવ’ -શબ્દાંતમાં કેટલાંક નામ મળે છે એ પરથી અને સેલંકી કાલમાં પાશુપત મત પ્રબળ હોવાથી આચાર્ય મંગલશિવ પાશુપતાચાર્ય હોય એમ લાગે છે, એટલે એમના પુત્ર આચાર્ય અજપાલ પણ પાશુપત મતના હોવા જોઈએ એવું શ્રી દુર્ગશંકર શાસ્ત્રી માને છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
]
સેલંકી કાલ
[ પ્ર
પ્રસર્વજ્ઞ
કુમારપાલના સમયના વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬-૪૭)ના માંગરોળ-. (સેરઠ)ના શિલાલેખમાં આપેલી પ્રશસ્તિ પરમ પાશુપતાચાર્ય મહાપંડિત શ્રી પ્રસર્વ રચેલી છે. માંગરોળ પાસેના ઢેલાણા ગામ નજીકની કામનાથ મહાદેવની જગ્યામાં આવેલા ઓરસિયા ઉપરના લેખ પરથી એવું જણાય છે કે આ પાશુપતાચાર્ય ભૃગુમઠના સ્થાન પતિ હશે. આ ભૃગુમઠ તે માંગરોળ પાસેની હાલની કામનાની. જગ્યા હશે. ભાવબૃહસ્પતિ
પ્રભાસપાટણના કુમારપાલના સમયને વલભી સંવત ૮૫૦(ઈ.સ. ૧૧૬૯). શિલાલેખ તથા ભીમદેવ ૨ જા(ઈ.સ. ૧૧૭૯ થી ૧૨૪૩)નો વેરાવળનો શિલાલેખ ભાવબૃહસ્પતિના જીવન પર સારે એવો પ્રકાશ પાડે છે.
એમનો જન્મ વારાણસીમાં થયો હતો. તેઓ ગાર્ગે ગોત્રના કાન્યકુબજ બ્રાહ્મણ હતા. તેઓ ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા.
બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદે પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપતત્રત ગ્રહણ કર્યું હતું. પિતે. પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને લગતા કેટલાક ગ્રંથની રચના પણ કરી લાગે છે. તેઓ વેદના મંત્રોમાં કે વેદાંતમાં મસ્ત રહેતા.
એમણે રાજાઓને દીક્ષા આપવા, પશુપતિનાં સ્થાનોની રક્ષા કરવા તથા . યાત્રાઓ કરવા પ્રવાસ આરંભે અને એમણે ઘણાં તીર્થસ્થાનોની યાત્રા કરી. - તેઓ માલવ દેશમાં આવી ધારાપુરી ગયા. પછી અવંતિની (“ઉજયિની) જઈ, મહાકાલદેવના મઠના ભક્તોના શિષ્ય થઈ ત્યાં કેટલાયે દિવસે, બલકે વર્ષો સુધી, રહ્યા અને કઠણ વ્રત કર્યું. આવું તપ એમણે કાન્યકુજ અને માળવામાં. પણ કરેલું. તપને લીધે “તનિધિ' તરીકે ખ્યાતિ પામ્યા.
તપના પ્રભાવથી એમણે માળવાના પરમાર રાજાઓને શિષ્ય બનાવ્યા અને ત્યાંના પાશુપત મઠનું સંરક્ષણ કર્યું તથા પોતાના પર અતિપ્રસન્ન થયેલા. ગુર્જરેશ્વર જયસિહદેવ(સિદ્ધરાજ)નો ભ્રાતૃભાવ પ્રાપ્ત કર્યો. એમણે સિદ્ધરાજને , સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો. રાજાએ એમને મુખ્ય પદ આપ્યું અને શ્રદ્ધાથી એમની સેવા કરી, પરંતુ સિદ્ધરાજ જીર્ણોદ્ધાર કરાવે તે. પહેલાં તો સ્વર્ગવાસી થશે. ભાવબૃહસ્પતિએ કુમારપાલને જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો અને સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો.
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૧ પ્રભાસપાટણના શિલાલેખમાંના ઉલેખો પરથી લાગે છે કે સોમનાથ મંદિરને આ જીર્ણોદ્ધાર રાજા કુમારપાલની ઉદાર રાજ્ય થી તથા ગંડ ભાવબૃહસ્પતિના સક્રિય પુરુષાર્થથી થયે હશે.
કુમારપાલ જીર્ણોદ્ધાર થયેલા મંદિરને જોઈને અતિપ્રસન્ન થયો અને એણે એમને “ગંડ'નું પદ કાયમ માટે અર્પણ કર્યું, અને બ્રહ્મપુરી નામનું ગામ પણ લિખિત શાસનથી આપ્યું. વિશેષમાં એમને સોમનાથ તીર્થના સર્વેશ–ગડેશ્વર બનાવ્યા, અને એણે એમને પિતાની મુદ્રા પહેરાવી.
ભાવબૃહસ્પતિએ પ્રભાસપાટણમાં મેરુ નામે ન પ્રાસાદ કરાવ્યું, ૫૫૫ સંતોની પૂજા કરી અને મંદિરની દક્ષિણમાં તથા ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવીને નગરને વિસ્તાર કર્યો. ગૌરી ભીમેશ્વર કપર્દી(શિવ) સિદ્ધેશ્વર વગેરે દેવોનાં મંદિરો પર સુવર્ણના કળશ ચડાવ્યા. ઉપરાંત એમણે એક નૃપશાળા બનાવી તથા રસોડાં અને સરસ્વતી-વાપી બંધાવી. કપર્દી (શંકરના) મંદિરના અગ્રસ્થાનમાં સ્તંભના આધારવાળી એક પડસાળ એમણે બંધાવી. વળી શિવનું આસન કરાવ્યું અને પાપમોચનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એમ ત્રણ દેવની સ્થાપના કરી અને દેહત્સર્ગના કિનારે પગથિયાંની સીડી કરાવી. બ્રાહ્મણને ઘર બંધાવી આપ્યાં અને અપર ચંડિકાની સ્થાપના કરી.
સૂર્ય-ગ્રહણ અને ચંદ્ર-ગ્રહણના પર્વ-દિને તેઓ વિદ્વાન અને ગુણવાન દિજેને દાન આપી એમનું સંમાન કરતા તેમજ પાંચ પર્વ-દિનેએ નિયમિત દાન આપતા.
ભાવબૃહસ્પતિનાં પત્નીનું નામ મહાદેવી હતું અને તેઓ સેહલ વંશનાં હતાં.
એમને અપરાદિત્ય, રત્નાદિત્ય, સોમેશ્વર અને ભાસ્કર એ નામના ચાર પુત્ર અને પ્રતાપદેવી નામે પુત્રી હતી.
ભાવબૃહસ્પતિના પુત્રો પણ વિદ્વાન હતા. પ્રતાપદેવીનું લગ્ન વિધેશ્વરરાશિ નામના વિદ્વાન પાશુપતાચાર્ય સાથે થયું હતું.
ભાવબૃહસ્પતિ શંકરની ભક્તિમાં મસ્ત હતા. વેરાવળના શિલાલેખમાંના ઉલેખ (ાક નં. ૧૦) પરથી કુમારપાલ અને ભાવબૃહસ્પતિએ ઉજજનમાં પ્રવર્તતા પાખંડ મતનું નિરસન (નિરાકરણ) કરી ત્યાં શુદ્ધ તત્વ પ્રવર્તાવ્યું હોવાનું સૂચિત થાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૨ ] સેલંકી કાલ
[પ્ર. વિશ્વેશ્વરરાશિ
ભીમદેવ ૨ જના વેરાવળના શિલાલેખમાં વિશ્વેશ્વરરાશિ નામે એક તપે નિધિનો ઉલ્લેખ આવે છે.૧૨ તેઓ શિવને અંશ ગણાતા. એમનાથના મંદિરના સંરક્ષણમાં એમણે ખાસ ફાળો આપ્યો હતો. તેઓ ગંઠ ભાવબૃહસ્પતિની પુત્રી પ્રતાપદેવીને પરણ્યા હતા.
રાજા કુમારપાલના અનુગામી અજયપાલની વિનંતીથી વિશ્વેશ્વરરાશિએ શ્રી તેમની સ્થિતિ ઉદ્ધારી ત્યારે એ રાજાએ એમને ગંડના પદ પર સ્થાપિત કર્યા. અજયપાલની જેમ મૂલરાજ ૨ જે પણ એમની પૂજા કરતો હતો.
ભીમદેવ ૨ જાના સમયમાં જગદેવ નામે કોઈ પુરુષ પાસે વિશ્વેશ્વરાશિએ સોમનાથને મેઘનાદ નામે પ્રાસાદ કરાવ્યો હોવાનું આ શિલાલેખની ખંડિત પંક્તિ ઓ પરથી માલૂમ પડે છે ૧૩ દુર્વાસુ
ભીમદેવ ૨ જાના સમયમાં (વિ. સં. ૧૨૬૬)માં વામનસ્થલી (વંથળી)ના સોમનાથદેવના સ્થાનાધિપતિ શ્રી દુર્વાસુ નામે હતા.૪ વિમલશિવ મુનિ
વિ. સં. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૭-૧૮)ના સોમનાથ શિલાલેખમાં શ્રીધરની પ્રશસ્તિનો મુખ્ય વિષય પૂરો થતાં અંતિમ શ્વકોમાં વિમલશિવ મુનિને, પ્રશસ્તિના ક્તને અને નવાં બંધાયેલાં મંદિરોના શિલ્પીને પરિચય આપવામાં આવ્યો છે.૧૫ પૂર્વાપર સંબંધ પરથી વિમલશિવ મુનિ ભીમદેવ ૨ જાના સમયમાં થયેલા શ્રીધરના સમકાલીન હોવાનું તથા પ્રાયઃ સોમનાથ તીર્થના એ સમયના સ્થાનાધિપતિ હોવાનું સૂચિત થાય છે. ગડ વીરભદ્ર
વીરભદ્ર સોમનાથ દેવપટ્ટનના પરમ પાશુપતાચાર્ય ગંડ હતા.
ગંડ શ્રી વીરભદ્દે નાનાકને મંગલ ગામની ઊપજનો સાતમો ભાગ અર્પણ કર્યો હતો એવું નાનાક-પ્રશસ્તિમાં જણાવ્યું છે. ૧૭
ગંડથી પર વીરભદ્રને ઉમાદેવી નામે પુત્રી હતી, જેનું લગ્ન ગંડકી પર બૃહસ્પતિ સાથે થયું હતું. ૧૮
ગંડથી વીરભદ્રની સાથે વિદ્યારાશિ અને કારરાશિ એ બે પાશુપતા ચાર્યોનાં નામ પણ આપેલાં છે. ૧૯ એમના સંબંધમાં ચંદ્રશ્વર, વૈદ્યનાથ, કકેશ્વર, અને કશ્વરીદેવી એ દેવતાઓનાં મંદિરોને પણ ઉલ્લેખ આવે છે.૨૦ વળી એક મઠ પણ બંધાવ્યો હતો.
Page #424
--------------------------------------------------------------------------
________________
-૧૪ મું ] ધર્મસંપ્રદાયો
[ ૩૯૩ - અભયસિંહ
મહંત અભયસિંહ પંચકુલના મુખ્ય માણસ હતા અને ગંડથી પરવીરભદ્રના પારિપાશ્વક (સેવક–મદદનીશ) હતા. એમના પંચકુલે અર્જુનદેવના સમયમાં વિ. સં. ૧૩૨ (ઈ. સ. ૧૨૬૪)માં સોમનાથ દેવપટ્ટનમાં મસ્જિદના બાંધકામ અને
એને લગતા દાનને તેમજ નાનાકના પ્રશસ્તિલેખને પ્રતિપતિ (અનુમતિ) આપી ' હતી.૨૧ પત્રિપુરાંતક
અજુનદેવના સમયમાં તેઓ નવઘણેશ્વર મઠના સ્થાનપતિ હતા અને અર્જુનદેવના સમકાલીન હતા.
સોમનાથ દેવપટ્ટનની મજિદને અપાયેલાં દાનમાં એ નગરની અંદર આવેલી એક પડાળી(પલ્લડિકા)ને સમાવેશ થાય છે. એ પડાળી દાન દેનાર ખેજા પીરેજે પત્રિપુરાંતક તથા વિનાયક ભટ્ટારક પરરનેશ્વર વગેરે પાસેથી લીધી ' હતી.૨૩ * આ પરથી પત્રિપુરાંતક, જે નવઘણેશ્વરના સ્થાન પતિ હતા તેમનું સ્થાન સોમનાથ પટ્ટનમાં આવ્યું હોવાનું જણાય છે. વિધારાશિ
આ આચાર્યને ઉલ્લેખ સોમનાથ પાટણના પ્રવેશદ્વારની દીવાલમાં આવેલા સંવત વિનાના શિલાલેખમાં આવે છે.૨૪ લેખના વાચ્ય શબ્દ પરથી તેઓ પાશુપતાચાર્ય હતા એ નક્કી થઈ શકે છે. આના પછી તરત જ ખડેશ્વરના મઠને ઉલ્લેખ આવે છે. કારરાશિ
સોમનાથ પાટણના પ્રવેશદ્વારની દીવાલમાં આવેલા સંવત વિનાના શિલાલેખમાં એમને ત્રણ વાર ઉલ્લેખ આવે છે.રપ આ લેખમાં પાશુપતાચાર્ય ગડથી વીરભદ્ર, વિદ્યારાશિ વગેરેના પણ ઉલેખ આવે છે. પરબૃહસ્પતિ - સોમનાથ દેવના સ્થાન પતિ વીરભદ્રની પુત્રી ઉમાના પતિ તરીકે ગંડકી પર બૃહસ્પતિને ઉલેખ સોમનાએ પાટણના ગૌરીકુંડના લેખમાં આવે છે. ઉમાના પતિ ગંડશ્રી બૃહસ્પતિએ અથત ગંડ પર બૃહસ્પતિએ ત્રિપુરાંતકને આચાર્ય બનાવીને ૬ ઠ્ઠા મહત્તર નીમ્યા એ ઉલેખ સિત્રાપ્રશસ્તિ(વિ. સં. ૧૩૪૩)માં આવે
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૪ ] સેલંકી કાલ
[ પ્રછે. ૨૭ એ પરથી એમ માની શકાય કે ગંડગ્રી વીરભદ્ર પછી એના જમાઈગંડકી બૃહસ્પતિ સોમનાથદેવના સ્થાન પતિ તરીકે આવ્યા હશે. કાર્તિક રાશિ
સારંગદેવના સમયની દેવપટ્ટનની સિંત્રા-પ્રશસ્તિમાં કાર્તિક રાશિનો ઉલ્લેખ આવે છે. ૨૮ તેઓ સોમનાથના સ્થાનાધિપ(મઠાધિકારી) હતા અને વાલ્મીકિરાશિના પુરોગામી હતા. વાલ્મીકિરાશિ ત્રિપુરાંતક (વિ. સં ૧૩૪૩)ના પુરોગામી અને ગુરુ, હતા. આ પરથી કાત્તિકરાશિ ભીમદેવ ૨ જાના રાજ્યકાલ(સં. ૧૨૩૪ થી ૨૯૮)માં થયા. તેઓ ગાગ્યે ગોત્રના હતા. વાલ્મીકિરાશિ
દેવપદનની જિંત્રા-પ્રશસ્તિમાં કાર્તિકરાશિના અનુગામી તરીકે વાલ્મીકિ રાશિનો ઉલ્લેખ આવે છે. ૨૮ તેઓ ત્રિપુરાંતક(વિ. સં. ૧૩૪૩)ના ગુરુ હતા
અને ત્રિપુરાંતકને જુવાન વયે સહુના ઉપદેશક તરીકે નીમેલા. ત્રિપુરાંતક
સારંગદેવના સમયમાં વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)માં પ્રભાસપાટણમાં ત્રિપુરાંતક-પ્રશસ્તિ કોતરાઈ છે.૩૦
| ત્રિપુરાંતકના ગુરુનું નામ વાલ્મીકિરાશિ હતું. એમનાં માતાનું નામ માહણ-- દેવી હતું અને પત્નીનું નામ રમાદેવી હતું. આ બંનેના નામે એમણે શિવાલય બંધાવેલાં. તરુણ વયે તેઓ પુરુષોના ઉપદેશક નિમાયા હતા. એમના હસ્તકમલ વડે પ્રતિષ્ઠા પામેલા પથ્થર પણું સાક્ષાત દેવો બને છે એવી એમના. ચરિતની પ્રશસ્તિ થઈ છે.
હિમાલય-કેદારનાથ, પ્રયાગ, શ્રીપર્વત, નર્મદા, ગોદાવરી-યંબક, રામેશ્વરરામસેતુ, એ પ્રમાણે છેક ઉત્તરથી દક્ષિણ સુધી ત્રિપુરાંતકે યાત્રા કરી અને પછી ઉત્તરમાં પાછા ફરીને એ પશ્ચિમ કિનારે દેવપટ્ટન અથવા પ્રભાસ આવ્યા એવું તીર્થયાત્રાવર્ણનમાં જણાવ્યું છે.
ત્રિપુરાંતકે સોમેશ્વરના મંડપની ઉત્તર, જીર્ણટિકાના સ્થાનની પાસે, પાંચ શિવાલય કરાવ્યાં ઃ ૧. પિતાની માતા માહણદેવીના નામથી માહણેશ્વર, ૨. ઉમાપતિ––ડબૃહસ્પતિના નામનું શિવાલય, ૩. બૃહસ્પતિનાં પત્ની ઉમાના. નામથી ઉમેશ્વર, ૪. પોતાના નામ પરથી ત્રિપુરાંતકેશ્વર અને ૫. પિતાનાં પની. રમાના નામથી રમેશ્વર. આ ચેના વચલા ભાગમાં ગૌરક્ષક(ગરખ)નું, ભૈરવનું..
Page #426
--------------------------------------------------------------------------
________________
૧૪ મું] ધર્મસંપ્રદાયો
[ ૩૯ હનુમાનનું,સરસ્વતીનું અને સિદ્ધિવિનાયકનું એમ સ્થાન કરાવ્યાં અને ઉત્તરના કાર સામે સુંદર સ્તંભ ઉપર તોરણ કરાવ્યું. આ મંદિરોના નિભાવ અને નિત્યપૂજાની વ્યવસ્થા એણે પોતે અને બીજાઓ પાસેથી કેટલાક લાગા અપાવી કરી. . વેદગર્ભ રાશિ
ભીમદેવ ૨ જાનાં વિ. સં. ૧૨૮૩(ઈ. સ. ૧૨૨૭) થી ૧૨૯૬(ઈ. સ. - ૧૨૪૦)નાં તામ્રશાસનમાં અને ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)ના . તામ્રશાસનમાં આ આચાર્યને ઉલ્લેખ આવે છે.
એ સમયે વેદગર્ભ રાશિ મંડલીના મૂલનાથ અથવા મૂલેશ્વરદેવના મઠના . સ્થાનપતિ હતા.
મૂલરાજ ૧ લાના સમયમાં બંધાયેલા મંડલીના એ મૂલનાથદેવના મંદિરની સાથે ભીમદેવ ૨ જાના સમયમાં એક મઠ જડેલે હતો અને એમાં ઘણા . રોગી રહેતા હતા. રાજા ત્રિભુવનપાલના સમયમાં તો એની સાથે સત્રાગાર જોડેલું પણ જોવા મળે છે.
ભીમદેવ ર જાના સમયમાં સોલંકી રાણક આનાના પુત્ર લૂણપસાકે પિતાનાં . માતાપિતાના નામથી સલખણપુરમાં સ્થાપેલ આનલેશ્વર અને સલખણેશ્વરનાં જે મંદિર બંધાવ્યાં હતાં અને એની સાથે જે સત્રાગાર જડેલાં હતાં તે પણ એ જ વેદગર્ભ રાશિના હસ્તક મૂકવામાં આવ્યાં હતાં.
આમ વેદગભરાશિ મંડલી અને સલખણપુર એ બે સ્થળ સાથે સંકળા--- યેલા હતા
વેદગભરાશિને સોમેશ્વર નામનો પુત્ર હત ૩૨ કેદારરાશિ
ભીમદેવ ર જાના સમયને વિ. સં. ૧૨૬૫(ઈ.સ. ૧૨૦૯)ને આબુને . શિલાલેખ આ આચાર્યો કોતરાવેલ છે૩૩ તેઓ ચાપલા ગોત્રના હતા અને અવંતિના નૂતન મઠના અધિપતિ હતા.
આ લેખમાં કેદારરાશિના ગુરુઓની પરંપરા-૧. વાકલરાશિ, ૨. પેજ- રાશિ, ૩. યોગેશ્વરરાશિ, ૪. મૌનરાશિ, ૫. યોગેશ્વરી-તપસ્વી સાધ્વી, ૬. દુર્વાસરાશિ (અને છે. કેદારરાશિ)આપી છે.
એમની બહેનનું નામ મેક્ષેશ્વરી હતું. એ શેવધર્માવલંબી હતી એણે એ. શિવાલય બંધાવ્યું હતું.
Page #427
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
( [ . કેદારરાશિએ શૂલપાણિનાં બે ભવ્ય શિવાલય બંધાવ્યાં. ઉપરાંત કોટેશ્વરના (શિવના) મંદિરનો વિશાળ જીર્ણોદ્ધાર કરાવ્યું. એણે અતુલનાથના જૂના નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું અને કનખલ શંભુના મંડપમાં શ્યામ પથ્થરના સ્તંભની હાર બંધાવી. આ ઉપરાંત એણે આખા કનખલમાં ફરસબંધીનું ભવ્ય કામ કરાવ્યું અને આ સ્થાનમાં ઊંચી દીવાલવાળો કોટ ચણાવ્ય. વિશ્વામિત્રરાશિ
તેઓ મંડલીના મૂલેશ્વરદેવના મઠપતિ હતા. વેદગભરાશિ પછી શ્રી. વિશ્વામિત્રની મઠપતિ તરીકે નિમણૂક થઈ લાગે છે,
વાઘેલા રાજા વીસલદેવના સમયમાં વિ. સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૨)માં મહામંડલેશ્વર રાણકશ્રી સામંતસિંહદેવે આશાપલ્લીમાં તથા મંડલીમાં બ્રહ્મભોજન, મઠપતિને નિર્વાહ તેમજ બલાલનારાયણ અને રૂપનારાયણની પંચોપચાર પૂજા અને નૈવેદ્ય માટે ભૂલેશ્વરના મઠપતિ મહામુનીન્દ્ર રાજકુલ શ્રી વિશ્વામિત્રને દાન આપ્યું હતું.૩૪ નામે
ગુજરાતમાં મળતા આ પાશુપત આચાર્યોના નામમાં “શર્મા.” “આચાર્ય, રાશિ,” “શિવ.” “મુનિ, “સાહ” કે “સિંહ” જોવા મળે છે, એમાં “રાશિ ઉપપદ સહુથી વિશેષ પ્રચલિત હતું.
આ આચાર્યોનાં નામની આગળ કેટલીક વાર “ભાવ” અથવા “ગંડ” શબ્દ પણ પ્રજાતો
આમ ગુજરાતમાં પ્રવર્તેલા પાશુપત સંપ્રદાયમાં અનેક પ્રસિદ્ધ આચાર્યો થઈ ગયા અને એમાંના ઘણાને મંદિર તથા મઠના નિર્વાહ માટે સોલંકી તથા વાઘેલા વંશના રાજાઓ તરફથી અનેકાનેક ભૂમિદાન મળતાં હતાં. એ સંપ્રદાયના વ્યાપક પ્રસારનાં તથા આચાર્યોની રાજપ્રિયતાનાં ઘોતક છે. આમાંના મોટા ભાગના આચાર્યો પ્રકાંડ પંડિત, પવિત્ર તથા ઉદાત્ત ચરિતવાળા હતા, ઉપરાંત - આ આચાર્યોએ તો ગુરુના કે એમનાં કુટુંબીજનના નામે વિવિધ મંદિર બંધાવીને, સોમનાથ જેવા પ્રસિદ્ધ શિવાલયના જીર્ણોદ્ધાર કરાવવામાં નિમિત્ત બનીને ગુજ. રાતના સ્થાપત્ય-સર્જનમાં પણ મહત્વનો ભાગ ભજવે. આમ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં તથા શૈવ ધર્મના વિકાસમાં આ આચાર્યોનો ફાળો મહત્વનો -ગણાવી શકાય
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ]
[ ૩૦
ધર્મસંપ્રદાયે પાદટીપે
૧. જુઓ ગ્રંથ ૨, પ્ર. ૧૫, પરિશિષ્ટ. ૨. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૫૬ ૩. ગુ. એ. લે, ભા. ૨, લેખ ૧૩૮
૪. એજન, લેખ ૧૩૯ ૫ સે.ધ. સ. ઇ. . ૧૫ર
૬. ગુ. એ. લે, ભા. ૨, ૧૪૫ ૭. હરિશંકર પ્ર. શાસ્ત્રી, “ગુજરાતના પાશુપતાચાર્યો”, “શ્રી ફાર્બસ ગુજરાતી સભા
મહેસવ ગ્રંથ, પૃ. ૩૦ ૮. ગુ. એ. લે, ભા. ૨, લેખ ૧૫૫
૯. એજન, લેખ ૨૦૪ ૧૦. પ્રભાસપાટણના લેખમાં પોતાના અખિલ આગમનું ઉદ્દઘાટન કરતું શાસ્ત્ર ,
એટલો ઉલેખ છે (. ૭), પરંતુ એમને કોઈ ગ્રંથ મળ્યો નથી. ૧૧. “ગંડ નો અર્થ રાજાઓનાં બિરુદેમાં “મલ્લ” જેવો છે. મહતના સંદર્ભમાં એ - પ્રધાન (મુખ્ય) અથવા શ્રેષ્ઠ એવો અર્થ ધરાવે છે. ૧૨. ગુ. એ. લે, ભા ૨, લેખ ૨૦૪ ૧૩. વિ . ૧૨૭૩ ની શ્રીધર-પ્રશસ્તિમાં આ મંડપ ભીમદેવ ૨જાએ કરાવ્યો હોવાનું -
જણાવ્યું છે (એજન, લેખ ૧૬૩). ૧૪. એજન, લેખ ૧૬૨
૧૫. એજન, લેખ ૧૬૩ ૧૬. એજન, ભા. ૩, લેખ ૨૦૧૭
૧૭. એજન, લેખ ૨૧૯ . 26. D. B. Diskalkar, Inscriptions of Kathiawad, No. 19 ૧૯-૨૦. Ibid, No. 21 ૨૧. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૭, ૨૧૯ ૨૨-૨૩. એજન, લેખ ૨૧૭ ૨૪-૨૫. D. B. Diskalkar, op. cit., No. 21 ર૬. Ibid, Nos. 19, 20, ૨૭-૩૦. ગુ. એ. લે., ભા. ૩, લેખ રરર ૩૧. એજન, લેખ ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૧, ૨૨, ૨૦૫ ૩૨. એજન, ભા. ૨, લેખ ૧૮૬
૩૩. એજન, લેખ ૧૬, ૩૪. એજન. લેખ ૨૧૬
Page #429
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ ભારતમાં સૂર્ય પૂજા અને એને ગુજરાતમાં પ્રસાર
સર્યપૂજા: વેદમાં સૂર્યના ઉલ્લેખ મળી આવે છે. ઋગ્વદમાં સૂર્ય મામાં anતરત કહેલું છે. સૂર્યને માટે સવિતુ, પૂજન, ભગ, વિવસ્વત, મિત્ર, અર્યમત અને વિષ્ણુ નામે વપરાયાં છે. પાછળથી સૂર્યની સંખ્યા બારની ગણવામાં આવી. કેટલેક ઠેકાણે આ બાર નામ આ પ્રમાણે આપેલાં છેઃ ધાતુ, મિત્ર, અર્યમન, રુદ્ર, વરુણ, સૂર્ય, ભગ, વિવરવત, પૂષ , સવિતુ, ત્વષ્ટ્ર અને વિષ્ણુ. આ બાર નામ જુદા જુદા ગ્રંથમાં જુદી જુદી રીતે બતાવેલાં છે, છતાં પણ એમાંનાં મોટા ભાગનાં નામ એકસરખાં જણાય છે. બાર આદિત્યની સાથે ભારતના ધાર્મિક જીવનમાં નવ ગ્રહ અગત્યનું સ્થાન ભોગવે છે. નવ ગ્રહમાં રવિ (સૂર્ય), સોમ (ચંદ્ર), મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરુ), શુક્ર, શનિ, રાહુ અને કેતુ ગણાય છે.
સૂર્ય અને એના જુદા જુદા સ્વરૂપની પૂજા ઉત્તર વેદકાલમાં પણ જણાય છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં સૂર્ય પૂજાના ઘણું ઉલ્લેખ છે. શ્રુતિ અને સ્મૃતિમાં પણ સૂર્યપૂજાનાં પ્રમાણ મળે છે. ગુપ્ત સમયના સંસ્કૃત ગ્રંથમાં પણ સૂર્યના ઉલ્લેખ છે. સૂર્યના પૂજક “સૌર” નામે જાણતા હતા. સૂર્યને ચરાચર ચીજોના આત્મા ગણવામાં આવતા. સૂર્ય સંપ્રદાયના અનુયાયીઓ રાતું તિલક અને રાતા પુષ્પની માળા પહેરતા. વળી આઠ અક્ષરના ગાયત્રી મંત્રને જપ કરતા.*
ખ્રિસ્તી સંવતનો પ્રારંભકાલમાં વ્યવસ્થિત રીતે સૂર્યને સંપ્રદાય ઉત્તર ભારતમાં વિકાસ પામ્યો હતો. સૂર્યની મૂર્તિ પણ ઈરાની અસરવાળી જણાય છે. સાહિત્યકાય અને પુરાતત્ત્વીય સામગ્રીથી પૂર્વ ઈરાનની અસર સૂર્યની મૂર્તિમાં છે એ સાબિત કરી શકાયું છે. સાંબને કોઢ થયું હતું અને એના નિવારણ માટે શકઠીપમાં થતી સૂર્યની પૂજા પ્રમાણે પૂજા કરવાથી એને કોઢનો રોગ નાશ પામે એવો વિસ્તૃત વૃત્તાંત ભવિષ્ય, વરાહ, સાંબ વગેરે પુરાણોમાંથી મળી આવે છે. કેટલાક ગ્રંથાએ એમ પણ નોંધ્યું છે કે સૂર્યનું સૌ પ્રથમ ભવ્ય મંદિર ચંદ્રભાગા નદીને કિનારે મૂલસ્થાનપુર(હાલનું મુલતાન-પશ્ચિમ પંજાબ)માં કર વામાં આવ્યું હતું. યુએન સ્વાંગે (ઈસુની ૭મી સદી) પોતાની પ્રવાસનોંધ લખી - છે તેમાં મુલતાનના ભવ્ય સૂર્યમંદિરનું વર્ણન આપેલું છે, જ્યારે કેટલાંક પુરાણ
Page #430
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૯
૧૪ મું 1.
ધર્મસંદાયે સાંબાદિત્ય નામની સૂર્યની મૂર્તિની સ્થાપના મથુરામાં સાંબે કરી એમ નેધે . છે. બૃહત્સંહિતામાં શકદીપની અસરવાળી સૂર્ય પૂજા ઉત્તર ભારતમાં હતી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, અને એમાં નોંધેલું છે કે ઈરાનમાં સૂર્યની પૂજા કરનારા “મગ” નામના પૂજારીઓએ ભારતમાં આવીને સૂર્યની પૂજા શરૂ કરી.૮ અબ્બીરની પણ નોંધે છે કે ઈરાનના પાદરીઓ, જેઓ ભારતમાં આવ્યા તેઓ, “મગ” નામથી જાણીતા હતા.૯ | ભારતનાં ગણનાપાત્ર સૂર્યમંદિરમાં ઈસુની આઠમી સદીનું કાશ્મીરનું માર્તડ મંદિર, અગિયારમી સદીનું ગુજરાતના મોઢેરાનું સૂર્યમંદિર અને તેરમી સદીનું ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યમંદિર છે. ૧૦
સૂર્ય પૂજાના ઉ૯લેખોવાળાં કેટલાંક શિલાલેખો અને તામ્રશાસન પણ મળી આવ્યાં છે. કેટલાક રાજવીઓ સૂર્યભક્ત હતા; જેમકે વલભીના મૈત્રક રાજાએમાં મહારાજા ધરપટ્ટનું નામ સૂર્યભક્ત તરીકે જાણીતું છે. ૧૨ ઉપરાંત થાણેશ્વરના પુષ્યભૂતિ રાજ્યકર્તાઓમાં રાજ્યવર્ધન, આદિત્યવર્ધન અને પ્રભાકરવર્ધન વગેરે પરમ આદિત્યભક્તો હતા.૧૩ - ભારતીય કલામાં સૂર્ય : ભારતીય કલામાં સૂર્યને જુદાં જુદાં પ્રતીક દ્વારા રજૂ કરવામાં આવેલ છે. વૈદિક યજ્ઞાદિ વિધિમાં ચક્ર, સોનાની વર્તુલાકાર નાસક, કમળનું ફૂલ વગેરે સૂર્યનાં પ્રતીક તરીકે વપરાતાં. પાછળથી સૂર્યને માનવાકારે રજૂ કરવામાં આવ્યા. જે સૂર્યને જ આપણે સવારમાં ઊગતા. મધ્યાહને તપતા અને સાંજે અસ્ત પામતા જોઈએ છીએ તે તો ધગધગતા તેજને ગેળો છે, પણ ભારતીય મૂર્તિવિધાનકલામાં એને માનવાકારે બે સ્વરૂપોમાં બતાવેલ છે: (૧) એ સાત ઘેડા જોડેલા રથમાં ઘૂમતો આલેખાય છે. એના બે હાથમાં કમળ ધારણ કરેલાં હોય છે અને કમલાસન ઉપર એ બિરાજમાન હોય છે. (૨) કેટલીક વાર ચાર ભુજાધારી સૂર્યનારાયણ સાત ઘોડા વડે ખેંચાતા મહારથમાં બેસીને નીકળતા દર્શાવ્યા હોય છે. અણુ એમનો સારથિ છે. આમાં સૂર્યના ચાર હાથ પૈકી બે હાથમાં ખીલેલાં કમળ અને બે હાથમાં ઘડાઓની લગામ હોય છે. એની બેઉ બાજુએ ઊષા અને પ્રત્યુષા નામની અનુચરીઓ તીર કામઠાં સાથે હોય છે અને એની સાથે બે (1) રિક્ષભા અને (૨) રાજ્ઞી અથવા ચાર પત્નીઓ-રાજ્ઞી, રિલુભા (કે નિલુભા), છાયા અને સુવર્ચસા હોય છે. સૂર્યના હાથમાંનાં પ્રફલિત કમળો ઊગતા સૂર્યનાં પ્રતીક છે. સાત અશ્વો સાત વારનું સૂચન કરે છે. સૂર્યને હાથમાં રહેલી લગામ સમસ્ત જગતને સૂર્ય વીંટી-આવરી લે છે એવો ભાવ વ્યક્ત કરે છે. રથનાં બે પૈડાં મહિનાનાં બે
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ]
સાલકી કાલ
[ પ્રરૂ
પખવાડિયાનાં સૂચક છે. ઊષા અને પ્રત્યૂષા ધનુષ અને બાણ વડે અધકારને ભેદે છે. અશ્વ નીચેનેા દૈત્ય અંધકારરૂપી દૈત્ય છે. સૂર્યની પત્ની રાની, રિક્ષુભા કે નિભુભા, છાયા અને સુવંસા અનુક્રમે ભૂ, ઘૌ, છાયા અને પ્રભાનાં પ્રતીક છે. સૂર્યના રથમાં રહેલા સિંહધ્વજ ધર્માંની ભાવના બતાવે છે. કેટલીક વાર સૂર્યંની ઊભેલી મૂર્તિની એ બાજુએ એક એક પુરુષ આકૃતિ હોય છે તે દંડ.. અને પિંગલ નામે એના જાણીતા અનુચર છે. સૂર્યની ડાખી બાજુએ હાથમાં. દંડ પકડીને દંડ ઊભેલા છે. કેટલાક એને દંડનાયકના નામથી એળખે છે. જમણી બાજુએ પિંગલ હાથમાં ખડિયા અને કલમ લઈ ને ઊભેલેા હોય છે. સૂર્ય બખ્તર કે વચ પહેરે છે. અખ્તર કુશાન સમયના પહેરવેશને મળતું આવે છે. આ બખ્તર કે કવચ ઈરાની અસર બતાવે છે. ૧૪ સૂર્યની ઊભી મૂર્તિ લશ્કરી પોશાકમાં પણ મળી આવે છે. લશ્કરી પેાશાકવાળા સૂને ઊંચા ખૂટ પહેરાવવામાં આવે છે. બ્રાહ્મણ ધમના કાઈ પણુ દેવને લશ્કરી પાશાક અને ખૂટ હાતા નથી તેથી આવા પ્રકારની સૂર્યની મૂર્તિને પરદેશી અસરવાળી ગણાવવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યની મૂર્તિને કમરે અવિયાંગ ( પારસી લોકો, પહેરે છે તેવી જનાઈ) હાય છે. સૂર્યની મૂર્તિમાં જણાતું બખ્તર, અવિયાંગ અને ઊંચા ખૂટ પરદેશી એટલે કે ઈરાનની સ્પષ્ટ અસર બતાવે છે. આવી મૂર્તિનુ વર્ણન વિષ્ણુધર્માંત્તરપુરાણમાં આપ્યું છે. ૧૫ વિષ્ણુધર્માંત્તરપુરાણમાં ભાર આદિત્યોના ઉલ્લેખ છે, પરંતુ તેનાં જુદાં જુદાં નામ કે એનાં વન એમાં આપેલાં નથી, પરંતુ ટૂંકમાં એમ જણાવેલું છે કે આદિત્યા સૂના જેવા કરવા વિશ્વકશાસ્ત્રમાં બાર આદિત્યમાંથી દસ આદિત્યાને ચાર ભુજામાં વર્ણવેલા છે. અને બાકીના મેને દ્વિભુજ કહેલા છે. આ એ આદિત્ય તે પૂન્ અને વિષ્ણુ છે. ૧૬ આ બાર આદિત્યાની પૃથક્ પૃથક્ મૂર્તિએ શિલ્પમાં ભાગ્યેજ નજરે પડે છે. કેટલીક વાર મુખ્ય સૂર્યની મૂર્તિના પરિકરમાં બાકીની અગિયાર સૂર્ય-મૂર્તિ એદ કંડારેલી તેવામાં આવે છે.
નવ ગ્રહેા : ઘણી વાર સૂર્યાદિ નવગ્રહનું અંકન થતું જોવામાં આવે છે. વિષ્ણુધર્માંત્તરપુરાણમાં ગ્રહેાની પ્રતિમા વિશે શાસ્ત્રીય વર્ણન આપેલુ છે. ૧૭ વિષ્ણુધર્માંત્તર, અગ્નિપુરાણ, અંશુમદ્બેદાગમ, શિલ્પરન વગેરે ગ્રંથા નવે ગ્રહોનાં સ્વરૂપાનું વર્ણન આપે છે. ૧૮ આ ગ્રહો છૂટક છૂટક કે સમૂહમાં કેવી રીતે બતાવવા એ અંગે સ્પષ્ટ નિયમા જણાવેલા છે. પથ્થરમાં કંડારેલી ગ્રહની આકૃતિઓ ભારતવર્ષના જુદા જુદા ભાગમાં મધ્યયુગનાં મદિરામાં સ્થાપત્યના એક ભાગ તરીકે જણાય છે. એમાં મુખ્યત્વે ઊભેલી આકૃતિઓ હાય છે, ભાગ્યેજ ખેઠેલી ગ્રહોની
Page #432
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ]
ધમસંપ્રદાય
[૪૦૧
આકૃતિઓ એમાં જણાય છે. ગ્રહની રજૂઆત મંદિરમાં થતી હોવાથી એક માન્યતા એવી પ્રચલિત છે કે મંદિરોના રક્ષણ માટે સ્થપતિઓ સ્થાપત્યના એક ભાગ તરીકે રહેની એક તકતી મૂકતા.
ગુજરાતમાં સુર્યમંદિરઃ ગુજરાતમાં સૂર્યોપાસના પ્રાચીન સમયથી જોવામાં આવે છે. મગ બ્રાહ્મણોએ ભારતવર્ષના પશ્ચિમ કિનારે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશમાં નિવાસ કર્યો હતો ત્યાં સૂર્ય મંદિર સ્થાપ્યાં હતાં. આ પ્રદેશ માંથી મિત્રક–અનુમૈત્રકકાલીન ઘણું સૂર્યમંદિર પ્રાપ્ત થયાં છે એ એની ખાતરી કરાવે છે. વળી આમાંનાં કેટલાંક મંદિરોમાં તો આજે પણ સૂર્યમૂર્તિ (અલબત્ત ઘણા પાછલા કાલની) પૂજાતી હોવાનું જાણવા મળે છે; દા. ત. પસનાવડા, કીંદરડા, પાતા, જમળા, સુત્રાપાડા, અખાદર, પાછતર, બરિયા, શ્રીનગર, થાન વગેરે સ્થળોનાં પ્રાચીન મંદિરોમાં સૂર્યમતિઓ પૂજાય છે. ૧૯ પસનાવડામાં ગાયત્રીમંદિર પણ છે. ૨૦
- અહીંની પ્રાચીન સૂર્યમૂર્તિઓ આદિત્યેશ્વર, સાંબાદિત્ય, બાલાર્ક વગેરે નામે પૂજાતી હોવાનો ઉલ્લેખ મળે છે. ૨૧ સૌરાષ્ટ્રના યાદવ, કાઠીઓ અને જેઠવાઓમાં સૂર્યોપાસના પ્રચલિત હતી.
વલભીના મિત્રક રાજાઓમાંને એક પરમ આદિત્યભક્ત” હતો.૨૨ લાટના પટોળાં વણવાવાળાઓએ (પટ્ટવાયાએ) માલવ દેશના દશપુર નગરમાં (હાલના મંદસરમાં) વિ. સં. ૪૯૩(ઈ. સ. ૪૩૭)માં દીપ્તરશ્મિનું સૂર્યમંદિર બંધાવ્યું હતું.૨૩ દક્ષિણ ગુજરાતના શરૂઆતના ગુર્જર રાજાઓ આદિત્યભક્ત હતા: રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં જંબુસર નજીક કોટિપુરમાં એક સૂર્ય મંદિર હતું.૨૪ સોલંકી રાજા ભીમદેવ ૧ લાના રાજ્ય–અમલ દરમ્યાન મેઢેરાનું સૂર્યમંદિર બંધાયું હતું. ૨૫ પાટણના સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાયલસ્વામી નામના સૂર્યનું મંદિર હવાને ઉલ્લેખ સરસ્વતીપુરાણમાં છે. ૨૬ સં. ૧૨૯૧(ઈ. સ. ૧૨૩૪૩૫)ના એક શિલાલેખમાં વિરધવલના વિખ્યાત મંત્રી વસ્તુપાલે નગરકોનગરા)માં સૂર્યપત્ની રત્નાદેવી અને રાજદેવીની સ્થાપના કરાવ્યાનો ઉલ્લેખ છે. ૨૭ સં. ૧૩૪૬ (ઈ. સ. ૧૨૯૦)ના એક શિલાલેખમાં ૮ સૂર્યપુત્ર રેવંતની મૂર્તિને તથા ખંભાતના સં. ૧૩૫ર(ઈ. સ. ૧૨૯૫-૯૬)ના શિલાલેખમાં સૂર્યમંડલને ઉલ્લેખ છે. ૨૯
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા પિલુદ્રા ગામમાંથી એક કીર્તિતોરણ મળ્યું છે. તેરણના સ્તંભ પરની વચલી કમાનમાં સૂર્યની મૂર્તિ
સે-૨૬
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૨ ]
સાલકી કાલ
[31.
કંડારેલી છે. આ તારણુ કોઈક સૂર્ય`મદિરનુ હાવાનું મનાય છે.૩૦ સામનાથમાં ત્રિવેણી પાસેનું સૂર્ય મ ́દિર તથા હિરણ્યા નદી કાંઠે આવેલા ટેકરા પરનું સૂર્ય મંદિર,૩૧ પારબંદર પાસેના બગવદરનું સૂર્ય મદિર (એમાં સૂમ' અને રન્નાની મૂર્તિ છે),૩૨ કચ્છમાં કચકાટ૩૩ અને કોટાયનાં સૂર્યંમદિર-૪ તથા ખેરાળુ૩પ વગેરે સ્થળાનાં સૂર્ય મંદિર ખાસ ઉલ્લેખનીય છે. આ મદિરામાં સૂય મૂર્તિ હાલ પૂજાય છે. સાબરમતી, મેશ્વા અને હરણાવના કિનારા પર ખેડબ્રહ્મા, શામળાજી અને પેાલાનાં જગલામાંથી સૂ`દિશના અવશેષ મળ્યા છે.૩૬
:
*
સૂર્ય મૂતિએ કદવાર મંદિરના એતર’ગમાં ડાખેથી જમણે પાંચ મૂતિ આ એ॰ તેઓમાં સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ચંદ્ર (?) તથા કળશ છે. સૂર્યની મૂર્તિ કમલાસનમાં બિરાજમાન છે. સૂર્યના બંને હાથમાં કમળ છે. આ કમળ ખભા સુધી ઊંચાં કરેલાં છે. સૂર્યમૂર્તિના પગમાં બૂટ હામ એવા ભાસ ચાય છે. આ મૂર્તિનાં લક્ષણ સ્પષ્ટ નથી તેથી એ કયા સમયની હરશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ મૂર્તિ ઉત્કટિક ' છે. આ તકતીમાંની વિષ્ણુ અને ચંદ્રની મૂર્તિએ ઉત્કટિકાસનમાં છે. માઢેરામાં સૂર્યની સેવ્ય પ્રતિમા નથી, પરંતુ મૂતિ માટેની ભદ્રપીઠિકા છે અને એ ભદ્રપીઢિકાના આગળના ભાગમાં સૂર્ય રચના સાત ઘેાડા કોતરેલા મેાજૂદ છે.૩૮ મંદિરના ઐતરંગમાં નવ ગ્રહેાની મૂર્તિઓ છે.૩૯ આવી નવ ગ્રહની આકૃતિએ માઢેરાના મંદિર ઉપરાંત થાન૪- અને પ્રભાસના ત્રિવેણીના૪૧ સૂર્ય મંદિરના ખેતરંગમાં છે. મેાઢેરાના મ ંદિરની બારસાખમાં સૂર્યની બેઠેલી આકૃતિ છે. મંદિરના ફરતા ગેાખમાં સૂર્યંની ઊભેલી આકૃતિઓ ચાન૪૨ અને પ્રભાસના ત્રિવેણીના મંદિરની૪૩ બારસાખના ઉત્તરાંગમાં છે. સૂનાં મંદિર મુખ્યત્વે પૂર્વાભિમુખ હોય છે.
મેઢેરાના સૂર્ય મંદિરની દીવાલ અને ગેાખમાં સૂર્યની ઘણી આકૃતિ છે. અડ્રેસે માઢેરાની એ મૂર્તિ એની આકૃતિએ છાપી છે.૪૪ એમાંની એક આકૃતિ સમભંગ મૂતિ છે. એ સાત ઘેાડાએથી ખેંચાતા રથમાં જણાય છે. એના બને હાથ ખંડિત છે, પરંતુ એમના હાથમાં રહેલાં ખીલેલાં કમળાની આકૃતિ મેાજૂદ છે. આ મૂર્તિ એનાં કેટલાંક લક્ષણેાથી ધ્યાન ખેંચે તેવી છે. મૂર્તિ કિરીટ મુકુટ, કુંડલ, હાર, ખખ્ખર, કટિમેખલા, અભ્યંગ, ઊંચા બૂટ અને ઉત્તરીય વસ્ત્રોથી શાભે છે. મૂર્તિની નીચેની જમણી બાજુએ પિ'ગલ અને ડાબી બાજુએ દંડ છે. દંડ અને પિંગલની પાછળ અશ્વના મુખવાળા અશ્વિનીકુમારે। ભેલા છે, આ મંદિરમાં સૂર્યની બીજી પણ મૂતિ છે તેમાં શિલ્પાકૃતિનાં સુશાભન ઓછાં છે. આ મૂર્તિના હાથમાં રહેલાં કમળ ખભા કરતાં પણ વધુ ઊંચાં છે. પગમાં ઊંચા
Page #434
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ]
ધર્મસંપ્રદાયો
[ ૪૦૩
બૂટ હોય એમ જણાય છે. મૂર્તિની બાજુમાં અશ્વિનીકુમારે નથી, પરંતુ માત્ર અનુચરે ઊભેલા છે. આ આકૃતિમાં સૂર્યરથના અશ્વ નથી, પણ સૂર્ય મૂતિ કમલાકૃતિ ઉપર ઊભેલી છે. સૂર્યની મૂર્તિના ઉપરના ભાગમાં બંને બાજુએ વિદ્યાધરો છે. આ વિદ્યાધરો જાણે કે સૂર્યની પૂજા કરતા હોય એમ બતાવેલા છે.૪૫ મંદિરની દક્ષિણ બાજુના ગોખમાં બીજી એક સૂર્યપ્રતિમા છે તેની બંને બાજુએ અશ્વિનીકુમારોને બદલે સ્ત્રીની આકૃતિઓ છે. આ સ્ત્રીઓ સૂર્યની પત્ની રાણી અને નિક્ષભા તરીકે ઓળખાય છે.૪૫ થાનના સૂર્યમંદિરની બારસાખમાં પણ સૂર્યની મૂતિ ઉકટિકાસનમાં છે કે આ મૂર્તિને સમય પ્રાન્ચૌલુક્ય માનવામાં આવે છે.
અમરેલી પાસેના દામનગર પાસેથી સૂર્યની એક મૂતિ મળી આવી છે. આ મૂર્તિ ઊભેલી છે અને એના પગે ઊંચા બૂટ છે. સૂર્ય પિતે સાત ઘેડાઓવાળા રથમાં છે. સૂર્યને પરિકરમાં સૂર્યની કુલ ૧૧ મૂર્તિ છે. બંને બાજુએ પાંચ પાંચ સૂર્ય અને મસ્તક ઉપર એક સૂર્ય, આ રીતે કુલ ૧૧ આદિત્ય બેઠેલા અને બારમી મુખ્ય ઊભેલી મૂર્તિ. મુખ્ય સૂર્યની બંને બાજુએ બે બે આકૃતિ છે તેમાં બે પુરુષ-આકૃતિ છે; એ દંડ અને પિંગલ છે. આ ઉપરાંત બીજી બે આકૃતિ સ્ત્રીઓની છે તે સૂર્યપત્નીઓ હેય એમ માનવામાં આવે છે. મુખ્ય સૂર્યના બંને હાથમાં ખીલેલાં કમળ છે. કમળના ઉપરના ભાગમાં ગંધની આકૃતિઓ છે. - કચ્છમાં ભૂજના મ્યુઝિયમમાં સૂર્યની એક ઊભેલી મૂર્તિ છે. આ મૂર્તિને ઊંચા બૂટ પહેરાવેલા છે. એમના બંને હાયમાં ખીલેલાં કમળ છે. એની બાજુમાં -દંડ અને પિંગલની આકૃતિઓ છે. આ મૂતિ પૂરેપૂરી પરદેશી અસર બતાવે છે. એનો પોશાક પણ ઉદીચ્ય છે. આ મૂર્તિમાં સાત અને રથ નથી એ નોંધપાત્ર છે.
રાજકેટના વૅટ્રસન મ્યુઝિયમમાં સૂર્યની સફેદ આરસની મૂર્તિ છે. આ મૂર્તિને પ્રભામંડલ છે. મૂર્તિની બાજુમાં પિંગલ, દંડ અને દેવીઓ છે.’
શ્રીમાલમાં જગવામી સૂર્યનું મંદિર હોવાનું મનાય છે. આ મંદિરમાં સૂર્ય અને રન્નાદેવીની કાઇપ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓનું વર્ણન શ્રી કનૈયા લાલ ભાઈશંકર દવેએ કર્યું છે. આ મંદિરની મૂર્તિ માટે તેઓ કહે છે કે
આ મંદિરની મુખ્ય સુર્યપ્રતિમા શ્રીમાળના ભંગ સમયે મહાલક્ષ્મીની સાથે બ્રાહ્મણે લાવ્યા હતા એવું કહેવાય છે. આ પ્રતિમા આશરે ત્રથી ચાર ફૂટ ઊંચી, બે હાથમાં કમળ, માથે મુકુટ, ઊમેલી, અને વિષ્ણુધર્મોત્તર પ્રમાણે પ્રતિમાને
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
લકી કાલ
[ અ.
વણું સિંદૂર જે રક્ત, પાસે રન્નાદેવીની એટલા જ કદની ઊભી પ્રતિમા છે. આ પ્રતિમા ચંપકના કાઠમાંથી બનાવેલી હેઈ, એના ઉપર ચંપાનું તેલ ચેપડવામાં આવે છે. ગુજરાતભરમાં સૂર્યની કાઇપ્રતિમા અંગેનો આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મૂર્તિ હાલ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં જળવાઈ રહી છે.૪૯
જૂનાગઢના મ્યુઝિયમની બહારની બાજુએ પથ્થરનું એક તારણ છે. આ તેરણમાં સૂર્યની પ્રતિમા બે રીતે કંડારેલી છે. ઇલિકાલવણના વચલા ગોખમાં સૂર્ય બેઠેલા છે. એ સાત ઘેડાઓથી ખેંચાતા રથમાં ઉત્કટિકાસનમાં છે. એમના બને હાથમાં દાંડીયુક્ત કમળો છે. ગેખની બહારની બાજુએ ઊષા અને પ્રત્યુષા ધનુષ અને તીર લઈને અંધકારનો નાશ કરતાં જણાય છે. મુખ્ય ગોખની બંને બાજુએ બીજા બે ગેખ છે, જેમાં સૂર્યની ઊભેલી મૂર્તિ છે. બે બાજુના રૂપસ્તંભોમાં સૂર્યની ચાર ચાર ઊભી મૂર્તિ છે. એની બંને બાજુએ અનુચરો જણાય છે. આમ આ તોરણમાં કુલ ૧૧ સૂર્ય છે. મંદિરની અંદર રહેલી મુખ્ય સૂર્યમૂર્તિ સાથે તોરણની સૂર્યની ૧૧ આકૃતિ મળી કુલ ૧૨ સૂર્ય કે આદિત્ય ગણાવી શકાય. આ બારસાખની તકતીમાંના આદિત્યોની પાતળી કટિ અને લાંબો કમળડ ઇલેરાની સુર્યમૂર્તિની યાદ આપે છે, પરંતુ મૂર્તિને મુકુટ અને એને વર્તુલાકાર ચહેરે રાજસ્થાનની આકૃતિઓ સાથે સામ્ય ધરાવે છે. આદિત્યની આકૃતિઓવાળું તરણું ઢાંકમાંથી પણ મળી આવ્યું છે.૫૧ સૂર્યની સાથેની દેવી સૂર્યાની મૂર્તિ રાજકેટના મ્યુઝિયમમાં છે અને એનાથી જુદા પ્રકારની સૂર્યા દેવી ઢાંકની મૂર્તિઓમાં જણાય છે. રાજકોટના મ્યુઝિયમમાંની દેવીની આકૃતિ સફેદ આરસની છે અને સમભંગમાં છે. એને બે હાથ છે. જમણા હાથમાં કમળ છે. આ હાથ કેરણીથી વાળે છે અને કમળ ખભા સુધી ઊંચાં છે. ડાબો હાય નીચે લટકતો છે. દેવીની આ આકૃતિની અલંકારોથી શોભાયમાન કેશભૂષામાં કેશ બંધ જણાય છે. મસ્તકના પાછળના ભાગમાં વર્તુલાકાર પ્રભા છે. દેવીની આ આકૃતિની બંને બાજુએ નીચેના ભાગમાં ચામરધારિણી છે.પર
ઢાંકની દેવીની આકૃતિના જમણા હાથમાં કમળ પકડેલાં છે. ડાબો હાથ નીચે લટકતો છે, પરંતુ એમાં બિરું છે. મૂતિશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્યની દેવીના હાથમાં બિરું એ મુદ્દો ઘણે અગત્યનો છે, કારણ, સામાન્ય રીતે સૂર્યની દેવીના બંને હાથમાં બે કમળ હાવાં જોઈએ તેને બદલે દેવીની આ મૂર્તિના હાથમાં માત્ર એક કમળ છે. બીજુ દેવીની બંને બાજુએ બે બે સ્ત્રી-આકૃતિ છે. શિરોવેલ્ટન પણ રાજકોટની સૂર્યદેવીની મૂર્તિ કરતાં કાંઈક જુદા જ પ્રકારનું છે. પ્રભામંડલ કમલાકાર છે. સંપૂર્ણપણે વર્તુલાકાર નથી એ નોંધપાત્ર છે.૫૩
Page #436
--------------------------------------------------------------------------
________________
૧૪ મું].
ધર્મસંપ્રદાયો
[ ૪૫
સૂર્યની સાથે ઘણી વાર બાકીના આઠ ગ્રહની આકૃતિઓ હોય છે આ નવ ગ્રહ મંદિરના પ્રવેશદ્વારની બારસાખ તરંગમાં અને કેટલીક વાર સૂર્યપ્રતિમાન રણમાં કંડારેલા હોય છે.
સોમનાથના સૂર્યમંદિરનીપજ બારસાખની તકતીમાં નવ આકૃતિ છે. આ નવ આકૃતિ નવ ગ્રહોની છે. એમાં સૌ પ્રથમ સૂર્યની ઊભેલી આકૃતિ છે.
થાનના સૂર્યમંદિરની બહારની બારસાખનાપપ તરંગમાં નવે આકૃતિ બેઠેલી કંડારેલી છે. સૌ પ્રથમ સૂર્યની આકૃતિ કદવારના જેવી જ ઉત્કટિકાસનમાં છે.
પાદટીપે ૧. સરસહિતા, ૧, ૧૧, ૧; A. A. Macdonell, Vedic Mythology, pp. 29 f ૨. કનૈયાલાલ ભા. દવે, “ ગુજરાતનું મૂર્તિવિધાન", પૃ. ૩૮૯ ૩. દા. ત. મામારત, ૨, ૧૦, ૧૬; મનિપુરા, ૪. ૧૧ ૪. R. G. Bhandarkar, Vaisnavism, Saivism and Minor Religious
Systems', p. 152 ५ भविष्यपुराण, अ. १३९ 4. R. G. Bhandarkar, op. cit., p. 154 ૭. મણિપુરાઇ, ૩. ૧૩
૮. વૃëતિા, . 8, ડો. ૧૧ €. Sachau, Alberuni, Vol, 1, p. 21 ૧૦. ક. મા. દવે, “ઉપયુક્ત” પૃ. ૩૧૭ 11. Corpus Inscriptionum Indicarum, Vol III, pp. 70, 80, 162, 218 ૧૨. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧, પૃ. ૬૮ ૧૩. Majumdar R. C. (Ed.), Classical Age, pp. 96, 437 98. V. S. Agraval, Gupta Art, pp. 9 f. ૧૫. વિષ્ણુધર્મોત્તર પુરાણ, ane 3, . ૬૭ ૧૬. J. N. Banerjee, The Development of Hindu lconography, p. 441 ૧૭. વિ. ૬. ૫, ૩, ૬૭–૧. ?C. J. N. Banerjee, op. cit., p. 443 24. H. Cousens, Somanatha and Other Medieval Temples in Kathia
wad, pp. 41-43; 46-51, 71; K. F. Sompura, The Structural Temples of Gujarat. pp. 80–82, 91-93, 41, 498–499, 501, 503, 504; J. M. Nanavati & M A. Dhaky, The Maitraka and
The Saindhava Temples of Gujarat, pp. 46-51, 58, 60, 61, 70 ૨૦. MSTG, p. 43
Page #437
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
Tઝ,
૨૧. ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત,” પૃ. ૧૨૧, ૧૩૭, ૧૪૮, ૧૪૫, ૨૨૦
૨૨. હ. ગં. શાસ્ત્રી, મૈ.ગુ ભા. ૨, પૃ. ૩૭૯ , 23. Fleet, Corpus Inscriptionum Indicarum, Vol. III, pp. 85-67;
Mandsor Inscription', IA, Vol. XV, p. 196; R. G. Bhandarkar,
op. cit., p. 154 28. H. D. Sankalia, Archaeology of Gujarat, p. 213 24. J. Burgess & H. Cousens, The Architectural Antiquities of
Northern Gujarat, pp. 74 ff, ૨૬. ક. ભા. દવે, (સંપા.), “સરસ્વતીપુરાણ”, સગ ૧૬, . ૨૩૦, પૃ. ૧૧૧ ૨૭. રત્નમણિરાવ ભીમરાવ, “ખંભાતને ઈતિહાસ,” પરિશિષ્ટ શો (પૃ. ૨૬૩) ૨૮. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય”, “ગુજરાતના એતિહાસિક લેખે,” ભા. ૩, લેખ
નં. ૨૨૨ આ ર૯. એજન, લે. નં. ૨૨૪ ૩૦. STG, p. 170, Figs : 214-c, 214-d. 31. H. D. Sankalia, Archaeology of Gujarat, pp. 91–92 ૩૨. SMTK., p. 71 33-38. J. Burgess, Report on the Antiquities of Kathiawad and Kachh,
p. 214 ff. 34. Annual Report, Archaeology in Baroda, 1935–36, p. 12; STG.,
p. 184
૩૬. ક. ભા દવે. “ગુજરાતનું મૂર્તિવિધાન, પૃ. ૩૮૮ 30. SMTK, pp. 38-39, pl., XXXII, XXXIV ૩૮-૩૯. AANG, p. 77; AG, p. 137
૪૦. AG., p. 16/ ૪૧. AG., pp. 160 f.
૪૨-૪૩. Ibid., p. 137 ૪૪. J. Burgess, pp. cit, pl. LVI, Figs. 5 & 6 ૪૫-૪૬. ગુ. મૂ, પૃ. ૨૯૪-૯૫ ૪૭. H. D. Sankalia, Archaeology of Gujarat, p. 151 ૪૮. Ibid., p. 158 ૪૯. ગુ. ૫., પૃ. ૩૯૬-૩૯૭ 40. G. Rao, Elements af Hindu Iconography, I, ii, pp. 317–318
pl. XCV ૫૧-૫૩. H. D. Sankalia, p. cil, p. 159 ૫૪. Ibid, p. 160 ૫૫. Ibid, p. 161
Page #438
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩
પ્રકરણ ૧૫
સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી
સોલંકી કાલના યશગાનથી ગુંજતા આપણા પ્રદેશમાં આ કાલનાં શિલ્પ સ્થાપત્યાદિને તેમજ ભાષાસાહિત્યને વિષય ખેડાયેલું છે, પરંતુ આ કાલની ભૌતિક સંસ્કૃતિનું અધ્યયન લગભગ પ્રારંભિક દશામાં છે. સેલંકી કાલનાં નગરોનાં સંશોધન અલ્પ માત્રામાં થયાં છે. પાટણમાં થયેલાં ઉખનન સહસ્ત્રલિંગ જેવા જલારામ તેમજ રાણીની વાવની સાફસૂફીની મર્યાદા વટાવીને આગળ વધ્યાં નથી. સોલંકીઓની રાજધાનીની આ સંશોધન-સ્થિતિ હોય તો એની સરખામણીમાં બીજાં નગરોની સ્થિતિ જુદી નથી. નગરા જેવાં મોટાં નગર સોલંકી કાલમાં તારાજ થઈને નાનાં બની ગયાં હતાં અને આ નાના ગામ પર આજે વસ્તી હાઈ સોલંકી કાલના થર સ્પષ્ટ મળતા નથી. શામળાજી, વડનગર, ખ, ધાતવા, ભરૂચ, ખંભાત વગેરે સ્થળોએ પણ આ પરિસ્થિતિ જોવામાં આવી છે તેથી ગુજરાતની ભૌતિક સંસ્કૃતિના એ કાલનું પદાર્થોના બળે અધ્યયન કરવા માટે જોઈતી વિપુલ સામગ્રી અત્યારે અત્ય૫ પ્રમાણમાં મળે છે. જ્યાં સુધી આ પરિસ્થિતિમાં વધુ ઉખન અને સંશોધનો દ્વારા ફેરફાર થાય નહિ ત્યાં સુધી ભૌતિક સંસ્કૃતિને અભ્યાસ પરોક્ષ સાધનો પર આધાર રાખતો રહે એ હકીક્તમાં ઝાઝો ફેર પડવાને સંભવ નથી.
સોલંકી કાલ અર્થાત સોલંકી તેમજ વાઘેલા રાજવીઓનો કાલ ઉત્તર ગુજરાતમાં પાટણની આજુબાજુના પ્રદેશમાં વધુ સ્થિર ખરો, પરંતુ ગુજરાતના સીમાંત પ્રદેશોમાં પડેશી રાજ્યો સાથેના સંઘર્ષો તથા સંધિઓને લીધે એ અસ્થિર સીમાઓને સમય હાઈ ને ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી મળતી ભૌતિક સંસ્કૃતિ દસમીથી તેરમી સદીની ગણાય, પરંતુ નિશ્ચિત રીતે એ સોલંકી રાજવીઓની અમર નીચે વિકસી હશે એમ કહેવાને પૂરતાં કારણ છે એમ ગણાય નહિ, તેથી સોલંકી કાલની ભૌતિક સામગ્રીને વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે પાટણમાં ઉખનન અત્યંત આવશ્યક છે. ..
ગુજરાતમાં થયેલાં ઉત્પનમાં વડેદરા શહેરનાં ઉખનનોમાં દસમીથી તેરમી
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
સોલંકી કાલ
[ પ્ર.
સદી સુધીના કાલના અવશેષ મળ્યા છે. હાલ ખંભાતમાંથી મ્યુનિસિપાલિટીએ ત્યાંની જુમા મસ્જિદ પાસે ખોદેલા ખાડામાંથી કેટલીક મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. આ હકીકત પરથી આ કાલની ભૌતિક સામગ્રી માટે કેટલીક હકીક્ત મળે છે તેની કેટલીક વિગતો અત્રે આપી છે.
સોલંકી કાલના માટીકામના નમૂના તપાસતાં એમાં ચાર પ્રકારનાં દેશી વાસણ મળે છે. આ પ્રકારોમાં સાદાં કાળાં, સાદાં લાલ, ઘૂંટેલાં કાળાં અને ઘૂંટેલાં લાલ વાસણોને સમાવેશ થાય છે. સાદાં તથા ઘૂંટેલાં લાલ વાસણમાં ઘડા, માટલાં, કરવડા, કોડિયાં જેવાં રોજિંદા વપરાશનાં વાસણ મળે છે, જયારે સાદાં તથા ઘૂંટેલાં કાળાં વાસણોમાં ડાં, ઘડા, માટલાં, વાઢીઓ, હાંડીઓ વગેરે મળી આવે છે. આ વાસણો પણ રોજિંદા વપરાશમાંથી આવતાં હોય એવાં છે (૫૬, ૨ આ. ૨-૮).
તદુપરાંત ઘૂંટેલાં લાલ વાસણને ચિત્રો દ્વારા સુશોભિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવતા આ ચિત્રકામ માટે વાસણ પર કાળા રંગના પટ્ટા દોરીને એના પર સફેદ અથવા પીળાશ પડતા રંગે ચિત્ર દોરવામાં આવતાં. આ ચિત્રોમાં રેખાઓ અને રેખાંકને વધુ પ્રમાણમાં દેખાય છે. સંભવતઃ વધુ નમૂના મળતાં વિશિષ્ટ પ્રકારનાં ચિત્ર મળે, પરંતુ હાલના તબક્કે આ પ્રકારનાં વાસણ પર સાદાં રેખાંકને કરતાં વધુ વિકસિત ચિત્રો મળ્યાં નથી, એ વિધાન વાસ્તવિક છે.
સોલંકી કાલનાં આ વાસણનું ઘડતર સારું છે, પરંતુ ક્ષત્રપ કાલનાં ગાબેલી માટીનાં બનાવેલાં વાસણોની સરખામણીમાં એનું પત વધુ દ્ધિાળુ છે. કાળાં વાસની પણ આ જ દશા છે. એમાં ઘણી વાર વાસણન છેદ જોતાં વચ્ચે ભાગ છિદ્રાળુ અને ભૂખરા રંગનો દેખાય છે. પકવવાની પદ્ધતિને લીધે આ પ્રકારનાં વાસણ તૈયાર થતાં હશે, પરંતુ આ વાસણ સામાન્ય પ્રકારનાં છે અને બીજા કાલનાં એવી જાતનાં વાસણની સરખામણીમાં સારી રીતે ટકી શકે એવાં છે.
આ વાસણ ઉપરાંત પરદેશથી પણ વાસણો આયાત થતાં હશે. વડોદરાના ઉખનનમાંથી ચીનથી આયાત થતાં વાસણોનો એક નમૂનો મર્યો હતો. આ પરથી સમજાય છે કે પશ્ચિમ એશિયામાંથી લીલાશ પડતાં સીલેડોન જાતનાં વાસણોની આયાત કદાચ સોલંકી કાલથી શરૂ થઈ હશે, પરંતુ આ આયાતનું પ્રમાણ અને એને પ્રચાર કેટલે હતો એ વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. અલબત્ત, સેલંકી કાલ પછી એનો ઉપયોગ ઘણો વધે હેવાના પૂરતા પુરાવા છે.
તદુપરાંત સોલંકી કાલના અંતભાગમાં ભારતમાં વિકસેલાં વિવિધ જાતનાં
Page #440
--------------------------------------------------------------------------
________________
-૧૪ મું]
સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી
[ ૦૯
એપવાળાં વાસણ પણ મળતાં હોવાનો સંભવ કાઢી નાખી શકાય એવો નથી. આ વાસણને વપરાશ પણ સુલતાનોના વખતમાં ઘણું હતું અને એની કેટલીક વિવિધતાઓ એ કાલમાં જાણીતી હતી, પરંતુ સોલંકી કાલમાં પણ આ વાસણ મળતાં હોવાનો સંભવ છે (પટ્ટ ૨, આ. ૧૦-૧૧; પટ્ટ ૪, આ. ૨૫).
સોલંકી કાલમાં વાસણોનાં સુશોભનમાં ચિત્રકામ ઉપરાંત, વાસ પર માટીની પટ્ટી ચટાડીને એની પર આંગળીઓથી ભાત ઉપસાવવી (પટ્ટ ૨, આ. ૨, ૪, ૬), એની પર માટી ભીની હોય ત્યારે એને કેતરીને સાદી ભાત તૈયાર કરવી, વગેરે કામે થતાં હોવાનું માની શકાય.
સોલંકી કાલનાં માટીનાં વાસણોની સરખામણીમાં રમકડાં (પદ ૩, આ. ૨૦, ૨૨, ૨૪) તેમજ માટીની મૂર્તિઓ ઘણું ઓછી મળે છે તેથી એના નમૂનાઓનું વર્ણન શક્ય નથી. મણકા તથા અન્ય પદાર્થોના નમૂના મળ્યા છે (પટ્ટ ૩, આ. ૧૫-૧૯, ૨૩; ૫ટ્ટ ૨, આ. ૯), પરંતુ માટીને વિશિષ્ટ ઉપયોગ લોખંડને ગાળવાની ભઠ્ઠીઓમાં થતો હોવાનું કુંભારિયાના અવશે પરથી સમજાય છે. કુંભારિયાનાં જૈન દેરાસરોની આજુબાજુ ભેખડના ઘણું કીટા વિખરાયેલા પડેલા છે. એ કીટાઓની સાથે માટીની નળાકાર ભઠ્ઠીઓ તથા એમાં મૂકેલી નળીઓના અવશેષ પડેલા છે. આ અવશેષ દેરાસરોના સમકાલીન હોવાનું સમજાય છે. આથી માલૂમ પડે છે કે સોલંકી કાળ દરમ્યાન ગુજરાતને લેખંડને જોઈતો માલસામાન અહીં તૈયાર થતો. સોલંકી કાલની નળાકાર ભઠ્ઠીઓ અને એમાં મૂકેલી નળીઓ સૂચવે છે કે આ ભઠ્ઠીઓમાં ધમણે વડે હવા પૂરીને બળતણને સતેજ રાખવામાં આવતું અને મૂષ દ્વારા ધાતુઓ ગાળવામાં આવતી. આમ માટીનો ધાતુ ગાળવામાં ઉપયોગ થતો.
માટીની ઈતર વસ્તુઓમાં ઈટોન ઉપગ ગણાવાય. વડનગરમાં ઈટને કિલે છે તેમજ વડોદરામાં સોલંકી કાલના ઈટની ઈમારતના અવશેષ મળ્યા
છે તે પરથી આ બાબત પર કંઈક પ્રકાશ પડે છે. માટીના સોપારી ઘાટના મણકા પણ આ કાલમાં બનાવવામાં આવતા. તળાવની પાળ પણ માટીની બનાવવામાં આવતી.
ગત કાલની માફક સોલંકી કાલમાં માટીને વિવિધ રીતે ઉપયોગ થતો હતો તેમજ પથ્થરનો પણ ઘણે ઉપયોગ થતો હતો. પથ્થરની નાની મોટી વસ્તુઓ હજુ શેધી કાઢવાની બાકી છે, પરંતુ સોલંકી કાલમાં પથ્થરોની બાંધેલી ધાર્મિક ઈમારતોના અવશેષ ઠેર ઠેર જોવામાં આવે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પથ્થર
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૦ ]
સાલ કી કાલ
[ x
સરળતાથી મળી આવતા નથી તેથી એ એનાં પડેામાંથી ખાદી કાઢવામાં આવતા અને ત્યાંથી ગુજરાતના જુદા જુદા ભાગેામાં લઈ જવામાં આવતા. ગુજરાતમાં રૈતિયા અથવા ખરતા પથ્થરાના કિલ્લા ખાંધવા માટે, તળાવનાં પગથિયાં બનાવવા. માટે, તેમજ મદિશ બાંધવા માટે ઘણા ઉપયોગ થતા. આ પથ્થરાને ખુલ્લી ખાણામાંથી ખાદી કાઢવામાં આવતા. આ ખાણાના અવશેષ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ દેખાય છે, પરંતુ એને વિગતવાર અભ્યાસ થયા નથી. ગુજરાતમાં પાવાગઢ પાસે આ પથ્થરની ખાણા હતી. એ ખાણા સાલકી કાલના અંતભાગમાં અસ્તિત્વ ધરાવતી હોવાના સ્થાનિક પુરાવા ઉપલબ્ધ છે, પરંતુ આ ખાણામાંથી કાઢેલા અને અન્યત્ર વપરાયેલા પથ્થર જોતાં આ ખાણા સાલકી કાલ પહેલાં ચાલુ થઈ હાવાના પૂરતા સંભવ ગણાય. આવી ખાણાના અવશેષ હિંમતનગર, આજી વગેરે પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારામાં ઘણી જગ્યાએ દેખાય.
તેને અભ્યાસ કરવાની જરૂર છે. આ ખાણાના અવશેષા પરથી લાગે છે કે લેખડનાં સારાં એજારા વડે પથ્થરની શિલાની ત્રણ બાજુએથી એને છૂટી કરીને નીચેના ભાગમાં ઘેાડે થેડે અંતરે પાડેલાં નાનાં નાનાં બાકેારાં વડે એને છૂટી પાડવામાં આવતી. આ શિલાઓ પૈકી કેટલીકને એ સ્થળ પર ઘડીને બીજે લઈ જવામાં આવતી. આવી ખરતા પથ્થરની તેમજ પારેવા પૃથ્થરની શિલા. ગુજરાતના જુદા જુદા ભાગેામાં લઇ ગયા પછી જે તે સ્થળે એને ઘડીને એના. ઉપયાગ કરવામાં આવતા. આ રીતે ધડાયેલી શિલાઓના વધેલેા કચરે, તેમજ કવચિત્ અણઘડ શિલાએ સાલકી કાલનાં નગરે અને ગામેામાંથી મળી આવે છે. સામાન્યતઃ રેતિયા પથ્થર, પારેવા પથ્થર, આરસપહાણ, ચૂનાના પીળા પથ્થર, રાયેાલાઇટ, ટ્રેપ ઇત્યાદિ પ્રકારના પથ્થર આ રીતે ખાણામાંથી ખાદીને ઉપયોગમાં લેવામાં આવતા હાવાન પૂરતા પુરાવા ઉપલબ્ધ થાય છે.
ગુજરાતમાં ખાણા ખેાદવા માનાં તેમજ મદિર બાંધવા માટેનાં એજાર અનાવવાના તેમજ બીજા હથિયારા અને એજારા ધડવા માટેની જરૂરી ધાતુઓ ગાળવાના ઉદ્યોગ પણ ચાલતા હેાવાના પુરાવા મળે છે. ખાસ કરીને લેખ ગાળવાના ઉદ્યોગના પુરાવારૂપે કીટા ગુજરાતમાં ઘણી જગ્યાએ મળે છે. આ કીટા ધાતુ ગાળતાં વધેલા કચરા છે તે તપાસતાં ગુજરાતમાં સારું લખંડ બનાવવાના ઉદ્યોગ ચાલતા હોવાનું સમક્ષય છે, પરંતુ આ કીટા ધરાવતાં સ્થળાની પણ ઉપેક્ષા થાય છે. એવું સશોધન જોઈએ તેટલું વિકસેલું નથી, પરંતુ કુંભારિયા અને અંબાજીના પ્રદેશમાં પડેલા કીટાની પરીક્ષા કરતાં એ લાખંડના હેાવાનું તેમજ થળપરીક્ષાથી એ સેાલંકી કાલના હોવાનું સમજાય છે. આવા કીટા
Page #442
--------------------------------------------------------------------------
________________
૧૫ મું ]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૪૧૧ -
કપડવંજ, ઘલા, વસરાવી, ઘૂમલી, વસ્તાનડુંગરી, ધાતવા અને પાવાગઢની આજુબાજુ કાટોડિયા વગેરે અનેક જગ્યાઓએ મળી આવે છે. આ કીટાઓવાળાં સ્થળની પ્રાચીનતા કેટલેક સ્થળે તે મૌર્યકાલ કરતાં જૂની દેખાય છે, તો કેટલેક સ્થળે એ પ્રમાણમાં નવી અને સોલંકી કાલની તથા ત્યાર પછીના કાલની ગણાય એવી છે એ પરથી આ ઉદ્યોગ સોલંકી કાલમાં પણ સારી સ્થિતિમાં હોવાની સંભાવના થઈ શકે છે. કીટાઓની તપાસ કરતાં તારાપુરમાં ચાંદીની કાચી ધાતુમાંથી મળેલા કેટલાક કીટા, આબુ પાસે તાંબાની ધાતુના કીટા વગેરે મળ્યા છે, તેની મદદથી . આ ધાતુઓનું ઉત્પાદન આપણું પ્રદેશમાં થતું હોવાના મતને પુષ્ટિ મળે છે.
આ પુરાવાઓ પરથી ગુજરાતમાં વિવિધ ધાતુઓ ગાળીને એમાંથી જુદા , જુદા પદાર્થો બનાવવાની પ્રવૃત્તિ જાણતી હતી એવું વિધાન થઈ શકે, પરંતુ , ધાતુઓના બનેલા આ પદાર્થ શોધી કાઢીને એનાં સ્વરૂપોનો અભ્યાસ કરવાનું કામ બાકી રહે છે. અલબત્ત આ વિભાગમાં ધાતુની મૂર્તિઓ અને મંદિરમાં વિનિયોગ થયેલ હોય તેવી વસ્તુઓ જાણવામાં આવી છે, પરંતુ આ ક્ષેત્રમાં બીજી ઘણું સાધનસામગ્રીનું સંશોધન અપેક્ષિત છે.
ગુજરાતને પરદેશ સાથે વેપાર ચાલતો એ દ્વારા પરદેશ નિકાસ કરવામાં આવેલી વસ્તુઓમાં કાપડનું મહત્વ ઘણું હતું. ગુજરાત એના કાપડ-ઉદ્યોગ માટે સાહિત્યમાં ઘણું જાણીતું છે, પરંતુ જુના ગુજરાતી કાપડના નમૂના આપણે ત્યાં પ્રમાણમાં છેડા મળે છે તેથી સોલંકી કાલના કાપડના નમૂનાઓની આપણા પ્રદેશમાં શોધ કરવાથી ઝાઝો લાભ થવાનો સંભવ પ્રમાણમાં ઓછો ગણાય, પરંતુ ગુજરાતથી મિસરમાં નિકાસ કરવામાં આવેલા કાપડના કેટલાક નમૂના મિસરની જૂની રાજધાની કુસ્તાતમાંથી મળ્યા છે તેના પરની કેટલીક ભાત સોલંકી કાલની ઝાંખી આપે તેવી છે. મિસરની આબોહવાને લીધે સુરક્ષિત રહેલા આ નમૂનાઓ કરતાં જુના નમૂના ગુજરાતમાંથી દેવની મોરીના સ્તૂપમાંથી મળ્યા હતા તેથી આવા પદાર્થોની શોધ મુશ્કેલ હોવા છતાં અસંભવિત નથી એ અને . નોંધવું જરૂરી ગણાય.
સોલંકી કાલમાં પટોળાંને ઉદ્યોગ ગુજરાતમાં દાખલ થયો હોવાનું તેંધાયું છે, પરંતુ એ કાલનાં પટોળાંનો નમૂનો અદ્યાપિ મળ્યો નથી એની નોંધ લેવી . ઈષ્ટ છે.
આમ સોલંકીઓના સુવર્ણકાલ'ની ભૌતિક સામગ્રીને અભ્યાસ પ્રારંભિક દશામાં હોવાને લીધે એ કાલમાં સાહિત્યનાં વર્ણની અને ભૌતિક સંસ્કૃતિની . સમાચના કરીને એ કાલનું દર્શન કરવાનું કામ બાકી છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૨ ]
સોલંકી કાલ
પાદટીપ
9. B. Subbarao, Baroda through the Ages, pp. 32 to 35 ૨. Ibid., p. 34 ૩. ૨. ના. મહેતા, “કુંભારિયાને ધાતુ-ઉદ્યોગ ”, “સ્વાધ્યાય ” ૫, ૫, અંક ૨. | પૃ. ૨૧૦-૨૧૩ 8. R. N. Mehta, Nāgara-khanda, A Study,' Journal of the M
S. University of Baroda, Vol. XVII, No. 1, Aprit, 1968, p. 110 ૫. ૨. ના. મહેતા, “તારાપુરની દંતકથા અને પુરાવસ્તુ”, “સ્વાધ્યાય”, પુ. ૩
અંક ૨, પૃ. ૨૨૫ ૬. ૨. ના. મહેતા તથા પ્રફુલ્લચંદ્ર દીક્ષિત, “ઉત્કલના બાંધ”, “કુમાર”, અંક ૪૦૦ | પૃ. ૨૦૨ 9. R. Pfister, “ Les toiles imprimees de Füotal et 1 Hinoloustan'
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬
સ્થાપત્યકીય સ્મારક , (અ) નાગરિક સ્થાપત્ય
નાગરિક સ્થાપત્યમાં ગ્રામ, નગર, પ્રાસાદ(મહેલ), દુર્ગ(પ્રાકાર) જલાશય વગેરેનાં બાંધકામ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ કાલનાં સ્થળોનાં વ્યવસ્થિત ખોદકામ થયાં ન હેવાથી ગ્રામ નગર અને પ્રાસાદને લગતી વિગતપ્રચુર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ દુર્ગો તથા જલાશયના કેટલાક અવશેષ મોજૂદ છે. નગર ફરતા દુર્ગ-પ્રાકારસંલગ્ન પુરદ્વાર–પ્રતોલીની રચના નગરની યુદ્ધના સમયે રક્ષણક્ષમતા અને શાંતિના સમયે શોભાબદતા પ્રશંસનીય હોવાનું ભારતીય વાડ્મયે તથા વાસ્તુગ્રંથાએ અનેક વાર ઉલ્લેખ્યું છે, પરંતુ એના ઉપલબ્ધ નમૂના પ્રમાણમાં ઘણું ઓછા મળ્યા છે. કિલ્લા
સોલંકી કાલના કોટ-કિલા ઈ અને પથ્થરના બનેલા હતા. ચણતરમાં મોટે ભાગે માટી અને ચૂનાને ઉપયોગ થતો. એમાં બંને બાજુએ પથ્થરની દીવાલ અને વચ્ચેનું પૂરણ ઈટ-માટીનું રહેતું. મજબૂતાઈ માટે દીવાલે જા. રખાતી.
આ કિલ્લાની અંદર દરવાજા પાસે સૈનિકને રાખવાની વ્યવસ્થા હતી, તથા દરવાજો બંધ કરીને મજબૂત ભોગળો વડે એને રક્ષણ અપાતું. દરવાજને અણિયારાં–ચણિયારાંવાળાં મજબૂત બારણું રાખવામાં આવતાં. હાથીઓ પણ આ દરવાજાને સહેલાઈથી તોડી ન શકે એવી વ્યવસ્થા કરવામાં આવતી. દરવાજાઓને તોરણો તથા મૂતિ શિલ્પોથી શણગારવામાં આવતા. સોલંકીઓની મુખ્ય રાજધાની અણહિલપુર પાટકની આજુબાજુ કિલ્લો બંધાવેલો હતો; એના અવશેષ દટાયેલા પડ્યા છે.
ગુજરાતમાં સોલંકી કાલ દરમ્યાન બંધાયેલા એ નગરના કોટ તેમજ પુરહારો. અવશેષરૂપે જળવાઈ રહ્યાં છે અને એ પરથી આપણને તત્કાલીન સમયની તેઓની રચના વિશેને ખ્યાલ આવી શકે છે. ૩
ગુજરાતની પશ્ચિમોત્તર (વાયવ્ય) સરહદ ઉપર સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે ઝીંઝુવાડા નામનું ગામ (તા. દશાડા, જિ. સુરેન્દ્રનગર) આવેલું છે. સોલંકી કાલમાં રાજ્યની સીમાના રક્ષણાર્થે તેમજ લશ્કરી થાણાની દષ્ટિએ ઝીંઝુવાડાને કિલ્લે બંધવામાં આવ્યો હતે.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧૪ ]
સેલફી ફાલ
[ 31.
સાલ`કી કાલના ઝીંઝુવાડાને કિલ્લેા વિસ્તારમાં ઘણા મેાટા નથી તે લગભગ સમચારસ ધાટને છે, અને લખાઈ પહેાળાઈમાં એ અર્ધા માઈલના વિસ્તારને છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારાની રચના કરેલી છે. કિલ્લાના ચારે છેડે ભદ્રિક–ધાટના ચાર પુરજો(વિદ્યાધર) આવેલા હતા. લિાના પુરદ્વાર અને છેડે આવેલા ખુરજોની વચ્ચે ખીજા એ સાદા ચારસ ઘાટના ખુરજ આવેલા હતા અને એ રીતે આ કિલ્લાને ફરતા ૨૦ બુરજોની રચના થયેલી હતી.
ઝીંઝુવાડાના કિલ્લાની નૈઋત્યકાળે આવેલ કોટની દીવાલને ભાગ ખંડિત અવસ્થામાં જળવાઈ રહ્યો છે, જ્યારે બાકીનેા કિલ્લે નષ્ટ થઈ ગયા છે. ચારે દિશાએ આવેલ પુરઠારા પૈકી પશ્ચિમ તરફનું પુરદ્વાર ‘ મડાપેાળ દરવાજા ’ (પટ્ટ ૧૧. આ. ૩૫) તરીકે, પૂર્વનું પુરદ્વાર ‘નગવાડા દરવાજા'ના નામે, અને ઉત્તર તથા દક્ષિણનાં પુરદ્વાર અનુક્રમે ધામા ’ અને ‘ રાક્ષસપેાળ 'ના દરવાજા તરીકે ઓળખાય છે.
6
6
કોટની દીવાલ સાદી છે, પણ પુરદ્વારા છેક નીચેથી ટોચ સુધી અંદર તેમજ બહારની બાજુએ સુંદર કાતરણી અને શિક્ષ્પોથી વિભૂષિત કરેલાં છે. પુરદ્વારની રચના વિશિષ્ટ પ્રકારની હાવાને કારણે સ્થાપત્યની પરિભાષામાં એને • પ્રતાલી' કહેવામાં આવે છે. આ ' પ્રતાલી ’ની ખતે બાજુના ગાળામાં આવેલા શીતાત ભા કુડચસ્તંભો ’ના નામે અને સ્તંભા વચ્ચેના ગાળા ‘ પાઠ્ય 'ના નામે ઓળખાય છે. કુડયસ્તભા પર · ઉચ્છાલક નામના નાના કદના વામનસ્તંભ ચડાવવામાં આવેલા છે અને સૌથી ઉપરના વામનસ્ત ંભ સાથે દરવાજાની મુખ્ય કમાના, જે ‘ મળેા ’ના નામે એળખાય છે તે, આવેલી હાય છે. દરવાજાની ગામ તરફની તેમજ સીમ તરફની દીવાલેામાં મેટા ગવાક્ષ બનાવીને નગરરક્ષક દેવા જેવા કે ગણેશ, ભૈરવ, શિવ, ચામુંડા, વગેરેનાં શિલ્પ મૂકવાની પ્રણાલિકા હતી. વળી દરવાજાના ગાળા કે પેાલમાં પણ નગરરક્ષક દ્વારપાલિકાઓનાં શિલ્પ મૂકવાની પ્રણાલિકા હતી.
ઝીંઝુવાડા અને ડભાઈનાં પુરદ્વારામાં આ પ્રકારની હારપાલિકાએનાં શિલ્પ લગભગ સાડાબાર ફૂટ ઊંચાઇનાં છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારાની દીવાલ પર નગરરક્ષક દેવાનાં જે શિપ છે તેનુ કદ લગભગ થી સાડાછ ફૂટનું છે. ઝીંઝુવાડાનાં ઉપરની રચનાવાળાં ચારે પુરદ્વારાની મદળામાં જુદા જુદા વિભાગ પાડીને અનેક દેવદેવીઓ, અશ્વો, અને ગજારૂઢ સ્ત્રી-પુરુષાનાં યુગલેા, ન' અને વાદકો તેમજ મિથુનશિપેા કાતરેલાં છે. દરવાજાની દીવાલાના ગવાક્ષાની ઉપરના ભાગમાં સુંદર કેાંતરણી-યુક્ત ઝરૂખા (મૃષા) પણ આવેલા છે. ઝીંઝુવાડાના · ચાર દરવાજા પૈકીના માપોળના દરવાજો અને રાક્ષસપેાને દરવાજો ઠીક ઠીક
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ]
સ્થાપત્યકીય સ્મારક
[ ૪૧૫
સ્થિતિમાં જળવાઈ રહ્યા છે અને એ એકબીજાના પૂરક બની રહે છે, એટલે કે આ બંને દરવાજાઓનાં બધાં સ્થાપત્યકીય અંગોને ભેગાં કરવામાં આવે તો સોલંકી કાલમાં પુરદ્વારની રચના કેવી કરવામાં આવતી હતી એને સંપૂર્ણ ખ્યાલ આવી જાય.
ગુજરાતની પૂર્વ-દક્ષિણ (અગ્નિકાણુ)ની સીમાન રક્ષક ડભોઈ ને કિલો અને પુરધાર અત્યારની સ્થિતિમાં જે સચવાયાં છે તેમાં એના ઓછામાં ઓછા ત્રણથી ચાર પૂર્વવતાર થઈ ગયા હોય એમ તેઓના અવશેષો પરથી લાગે છે.* ડભોઈ (તા. ડભોઈ જિ. વડોદરા)ને કિલે એ ઝીંઝુવાડાના કિલ્લા કરતાં વિસ્તારમાં લગભગ ચાર ગણે છે. કેટની દીવાલને ઘણે ભાગ તૂટી ગયો છે. એની પૂર્વ પશ્ચિમ લંબાઈ લગભગ ૩૦૦૦ ફૂટ (૨ માઈલ) અને ઉત્તર-દક્ષિણ એને વિસ્તાર લગભગ ૨૪૦૦ ફૂટ (૧ થી ૫ માઈલ) છે. આમ આ કિલ્લે લંબચોરસ ઘાટનો છે. એમાં લગભગ ૧૯૨ ફૂટના અંતરે એક એક એવા એકંદરે પર બુરજ હતા. ખૂણાના બુરજ ગાળ હતા, બાકીના બધા લંબચેરસ હતા. કેટની ટોચે કાંગરાં કાઢેલાં હતાં. કાંગરાં નીચે બાણુ–મૂષાની હરોળની રચના હતી, જેમાંથી સૈનિકે તીરંદાજી કરી શકતા. કેટની અંદર કાંગરાની પછવાડે દીવાલને ફરતી આઠ ફૂટ પહોળી અગાશી હતી, જેના પર ફેજની ટુકડીઓ હરી ફરી શકતી. એની નીચે સૈનિકોના રહેવા માટેની પડાળીઓ હતી. ખૂણામાં બુરજેની અંદર ગાળ કોટડીઓ હતી. કોટની દીવાલમાં ચાર દિશાએ ચાર દરવાજા હતા. આ દરવાજાનાં પ્રવેશદ્વાર સીધી લીટીમાં નહિ, પણ કાટખૂણે રાખેલાં હતાં. સ્વસ્તિક પ્રકારની દુર્ગ રચનામાં આવા બેવડા દરવાજા રાખવામાં આવતા, જેથી એનું બહારનું પ્રવેશદ્વાર તૂટતાં અંદરનું પ્રવેશદ્વાર તોડવાનું રહે ને એ તોડવા માટે સૈનિકોને એ બે કાર વચ્ચે સાંકડા એકઠામાંથી પસાર થવું પડે. આ કિલ્લાના ચારેય દરવાજા જળવાઈ રહ્યા છે. પૂર્વના દરવાજા પાસે એક બાજુએ વૈદ્યનાથ મહાદેવનું જીર્ણશીર્ણ મંદિર છુપાયેલું હતું, જે હાલ ઘણે અંશે સુરક્ષિત થયું છે, બીજી બાજુએ કાલિકા માતાનું મંદિર આવેલું છે. કિલ્લાની ચાર દિશાની દીવાલની મધ્યમાં એક એક પુરકાર આવેલું છે. પૂર્વ દિશામાં આવેલું પુરદ્વાર “હીરા ભાગોળ” તરીકે ઓળખાય છે. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફનાં પુરકાર અનુક્રમે વડોદરી ભાગોળ,” “મહુડી અથવા ચાંપાનેર દરવાજે” અને “નાંદેદી દરવાજા” તરીકે ઓળખાય છે. આ ત્રણે ભાગળથી તે તે ગામનાં ગામો તરફ જવાનો રસ્તો છે. પૂર્વ દિશાની હીરાભાગોળથી ચાંપાનેર અને પાવાગઢ તરફ જવાય છે. સોલંકી કાલમાં પશ્ચિમોત્તર એટલે કે ગુજરાતની વાયવ્ય સરહદે આવેલા ઝીંઝુવાડાના
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૧૬ ] લકી કાર
[.. કિલ્લાનું સીમાસંરક્ષણ અને લશ્કરી થાણું તરીકેનું જે મહત્ત્વ હતું તેવું જ મહત્વ ડભોઈના કિલ્લાનું ગુજરાતની અગ્નિકોણની સીમા માટેનું હતું.
ડભોઈને કિટલે સૌથી પ્રથમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાયે હોવાનું મનાય છે. ત્યાર પછી વરધવલ અને વીસલદેવના સમયમાં આ કિલ્લાનું અને ખાસ કરીને પુરદારોનું અત્યારના સમયનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે. વીસલદેવના સમયની “વૈદ્યનાથ પ્રશસ્તિ' તરીકે જાણીતા થયેલ શિલાલેખ અત્યારે પણ પ્રસિદ્ધ હીરાભાગોળ પર આવેલું છે. એમાં કિલાનું સમારકામ અને પુરદાર તેમજ એની સાથે સંલગ્ન થયેલ વૈદ્યનાથ મહાદેવના મંદિર વિશેના ઉલ્લેખ મળે છે. એ મંદિર અને પુરકારેનું આયોજન એ વખતના પ્રસિદ્ધ સ્થપતિ દેવાદિત્યના હાથે થયું છે. દેવાદિત્યના વંશ વિશેની માહિતી તેમજ એની સાથે કારીગર તરીકે કામ કરતા કેટલાય શિલ્પીઓનાં નામ પણ એમાં મળે છે, પણ એમાં પાછળથી પ્રયોજાયેલી જનકૃતિ દ્વારા જાણીતા હીરા કડિયાનું નામ કે ઉલ્લેખ મળતાં નથી. સંભવતઃ મુસલમાનો કે મરાઠાઓના સમયમાં આ કિલ્લાનું સમારકામ થયું હોય અને એ કામ કરનાર કુશળ શિલ્પી તરીકે હીરાધરનું નામ જાણીતું થયું હોય એ બનવાજોગ છે, અને એના અસલ નિર્માતા દેવાદિત્યનું નામ આ માત્ર શિલાલેખમાં જ જળવાઈ રહ્યું હોય એમ લાગે છે.
ડભોઈને કિલ્લાની ચારે દિશાએ આવેલાં ચાર પુરહારે પૈકી વડદરી ભાગોળનું પુરકાર સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. મહુડી અને નાંદોદી દરવાજાઓ પણ ઠીક ઠીક સ્થિતિમાં જળવાયા છે, પરંતુ હીરાભાગળ તરીકે જાણીતા થયેલ અસલ ચાંપાનેરી દરવાજે પાછલા સમયમાં ઘણું સમારકામ પામીને હાલની સ્થિતિમાં ઊભો રહે છે, પરંતુ વૈદ્યનાથ-પ્રશસ્તિમાં વૈદ્યનાથના શિવમંદિરનો જે ઉલ્લેખ આવે છે તે મંદિર પૈકીને ઉત્તર તરફને ભાગ, (પટ્ટ. ૧૧, આ. ૩૬) જે હાલ કાલિકા માતાના મંદિર તરીકે ઓળખાય છે, તેના પીઠભાગ સુધીના અવશેષ એના અત્યંત કલાત્મક સ્વરૂપે અત્યારે પણ એની ભવ્ય અને આકર્ષક શિલ્પસમૃદ્ધિને વ્યક્ત કરે છે. હાલ દરવાજાની દક્ષિણ તરફને ભાગ, “વૈદ્યનાથ મંદિર' તરીકે ઓળખાતે ભાગ તથા એ બેની મધ્યના દરવાજાને ભાગ અસલ વૈદ્યનાથ મંદિર અને એની સાથે સંલગ્ન પુરદ્વાર હવાનું પ્રશસ્તિના લેખના આધારે નકકી થાય છે.
કાલિકામાતાના નામથી ઓળખાતા હીરાભાગોળના ઉત્તર તરફના ભાગમાં કાલિકામાતાનું મંદિર ઘણું પાછલા સમયમાં સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું જણાય છે. “વૈદ્યનાથ પ્રશસ્તિમાં આ મંદિર વિશે કશે જ ઉલ્લેખ નથી. આ મંદિર
Page #448
--------------------------------------------------------------------------
________________
૧૬ મું 1
સ્થાપત્યકીય સ્મારક
[૪૧૭
મરાઠા કાલમાં બંધાયું હોય એમ મનાય છે. કાલિકામાતાના મંદિરને લગતા અલગ શિલાલેખ મળી આવ્યો છે, જે ઘણા સમય પછીને – એ ગુજરાતમાં ગાયકવાડેનું રાજ્ય સ્થિર થયું તે સમયને છે.
- પશ્ચિમ તરફનું પુરદ્વાર, જે “વડેદરી ભાગોળ’ને નામે ઓળખાય છે તે, અત્યંત સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. આ કારની બંને બાજુએ આવેલા બીતાતંભ (કુષ્યસ્તંભ) છેક કુંભીથી માંડી શિરાવટીના ભાગ સુધી સુંદર રીતે કેરેલા છે. આ સ્તંભની ઉપર બીજા બે વામનતંભ (ઉચ્છલક) ચડાવીને સ્તંભની ઊંચાઈ સાધવામાં આવી છે. આ બંને સ્તંભોની વચ્ચે અલંકૃત ભરણી આવેલી છે અને સૌથી ઉપરના સ્તંભની સાથે પુરકારની મદળો ટેકવાયેલી છે. પુરકારના છ સ્તંભો ઉપર બંને બાજુએ આ મદળો આવેલી છે અને એના પર પાટડા નાખી પુરદારનું ઢાંકણુ કરવામાં આવ્યું છે. દરવાજાના સૌથી ઉપરના ભાગે કાંગરા છે. દરવાજાની દીવાલ પર પુષ્પપત્રથી શોભતા કંદોરા કતરેલા છે. મદળમાં ગાળા પાડીને જુદાં જુદાં શિલ્પો વડે એ અલંકૃત કરવામાં આવી છે. શિપમાં અશ્વારૂઢ સ્ત્રીઓ, પુરુ, નર્તકીઓ, અસરાઓ, દેવદેવીઓ અને મિથુનયુગલો આવેલાં છે, પરંતુ, ઉપર કહ્યું તેમ, હીરાભાગોળને દરવાજે સાદો . વળી એની આગળ પ્રાંગણ પાડીને કોટની દીવાલ ઉત્તર-દક્ષિણ તરફ લંબાવી એને પૂર્વ-પશ્ચિમ વાળી લેવામાં આવી છે. આ પ્રાંગણના લંબચોરસ ભાગના પૂર્વોત્તર ખૂણા પર એક બીજા ના દરવાજે બનાવેલું છે. લશ્કરી ભૂહની દષ્ટિએ આ પ્રકારની રચના ખૂબ અગત્યની ગણાય છે.
હાલનું વડનગર (તા. ખેરાળુ, જિ. મહેસાણા) એક ઊંચી ટેકરી ઉપર, એની પૂર્વ સીમા પર આવેલ શર્મિષ્ઠા (મેરા) તળાવની આજુબાજુ અર્ધવર્તુલાકારે. વસેલું છે અને તેથી શહેરને ફરતા કેટને પૂર્વોત્તર વિભાગ પણ આવા જ અર્ધચંદ્રાકાર ઘાટમાં બાંધેલો છે. આ સિવાય કેટનો બાકીન વિભાગ લગભગ લંબચોરસ ઘાટનો છે.
શહેરને અતિહાસિક કાલને ઈટ અને પથ્થરને બાંધેલે કોટ હાલ તે ઘણે ઠેકાણે બિસ્માર હાલતમાં છે. શહેરનાં સમગ્ર દેખાવ અને આકાર તથા રચનાપદ્ધતિ પરથી એ નિશ્ચિત થાય છે કે આ નગર અને કેટ કે પૂર્વવિહિત યોજના અનુસાર નિર્માણ પામ્યાં નથી. વિ. સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫૨)માં આ - સે-૨૭
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧૮ ] સેલંકી કાલ
[ પ્ર. કિલ્લે સોલંકી રાજા કુમારપાલે બંધાવ્યાને ઉલેખ કોટની પૂર્વ દીવાલમાં આવેલ અર્જુનબારીના દરવાજાની ડાબી બાજુની ભીંતમાં ચડેલી શ્રીપાલપ્રશસ્તિમાં થયેલ છે.
શર્મિષ્ઠા તળાવની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ હદ શહેરને અડે છે તે પથ્થરબંધ ઓવારા અને પગથિયાંથી વિભૂષિત છે. તેઓના બંને છેડા જ્યાં પૂરા થાય છે ત્યાંથી શહેરને ફરતો કોટ શરૂ થાય છે. કોટને છ દરવાજા છે, જેમાંના ચાર દરવાજા મુખ્ય દિશાએ આવેલા છે. પૂર્વ દરવાજાને “અમરાળ” અને પશ્ચિમના દરવાજાને “અમેળ” કે “ગાડી( રેલવે સ્ટેશન)દરવાજે, ઉત્તર દરવાજાને “અર્જુનબારી” અને દક્ષિણના દરવાજાને “ગાંસકુળ દરવાજો” કહે છે. બાકીના બે દરવાજા ખૂણાઓની દિશાઓને સંમુખ કરે છે. “પિઠેરી દરવાજો” અગ્નિ કોણ પર અને “નદીઓળ દરવાજે વાયવ્ય કોણ પર આવેલ છે. કોટનો ઘણેખરો ભાગ અને બુરજ તૂટી પડ્યા છે, પણ તેઓની વચ્ચે વચ્ચે કે ખૂણા પર આવતા બુરજોના અને કેટના પાયા સચવાઈ રહ્યા છે. દરેક દરવાજાની બહાર નગરરક્ષક દેવોની સ્થાપના પ્રાચીન પરિપાટી પ્રમાણે મોટા ગવાક્ષોમાં કરેલી છે.૮ અર્જુનબારીના દરવાજાની જમણી બાજુએ મહિષાસુરમર્દિની અને ડાબી બાજુએ ભરવ, પિઠોરી દરવાજે જમણી બાજુએ ભૈરવ અને ડાબી બાજુએ ગણેશની મૂર્તિઓ છે. આ સિવાય બીજા દરવાજાઓમાં અનુક્રમે મહિષાસુરમદિની અને ગણેશની મૂતિઓ છે. અમતળ કે ગાડી દરવાજાની બંને બાજુના ગવાક્ષ ખાલી છે. અમરોળ દરવાજાને અડીને પ્રસિદ્ધ અમરોળ માતાને પ્રાચીન મંદિર સમૂહ આવેલો છે. પિઠોરી દરવાજે પિઠેરી માતાનું સ્થાનક છે. ગાંસકુળ દરવાજાનું જૂના દસ્તાવેજોમાં “ગાંગમ” નામ આપ્યું છે. નદીઓળ દરવાજાની પશ્ચિમે બે માઈલ પર રૂપેણ નદી આવેલી છે. આ દરવાજેથી ત્યાં જવાય છે તેથી આ નામ પડયું હોવાનો સંભવ છે. વિશેષમાં શર્મિષ્ઠા તળાવમાં સાબરનાં પાણી ભરાતાં, એ જ્યારે પૂરેપૂરું ભરાઈ જતું ત્યારે એનું પાણી આ દરવાજે આવતું તેથી પણ એ “નદીઓન’ નામે ઓળખાતો હોય એમ લાગે છે. જળાશ
ભારતીય વાસ્તુગ્રંથમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશેનું નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારે બાજુએ બાંધેલાં સરોવર, તેવી જ રીતે ચારે બાજએ પથ્થરના ઘાટ તથા પગથિયાંની રચનાવાળા કુંડ, અને વિશિષ્ટ પ્રકારની રચનાવાળી વાવો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ* ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૧૯
પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશામાં કેટલાંક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયે। વિશેની પણ વિગતેા મળી આવે છે. રાજસ્થાનમાં વર્ષોંકાલમાં નહિ જેવા વરસાદ પડે છે અને આખાયે પ્રદેશ પથરાળ જમીનને હાવાને કારણે જમીનની ઘણી ઊંડાઈએ પાણી મળી શકે છે, એ કારણે ઠેર ઠેર કૂવા ખાદાયેલા છે તેમજ વાવા પણ બંધાવેલી છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કઈક અશે ખેંચવાળુ છે અને તેથી અહીં પણ વિપુલ પ્રમાણમાં જળાશય ખધામાં હાવાના અતિહાસિક ઉલ્લેખ મળે છે.૯
સાલકી રાજ્યની રાજધાની અણુહિલવાડ પાટણ એ કચ્છના નાના રણના કાંઠે આવેલું સ્થળ છે અને બનાસ તથા સરસ્વતી નદી એની પાસે થઈ તે વહે છે. સિદ્ધરાજના પુરગામી દુર્લભરાજે પાટણમાં દુલ ભ સરોવર બંધાવ્યું હતું. આગળ જતાં સિદ્ધરાજે એનું નવનિર્માણ સહસ્રલિગ સરેાવર નામે કરાવ્યું. ૧૦ સરસ્વતીના એક પ્રવાહને આ જગ્યાએ વાળી સરાવરને સમૃદ્ધ કરવામાં આવ્યું હતું. સરસ્વતીપુરાણ તથા હેમચંદ્રના દયાશ્રય કાવ્યના આધારે આ સહસ્રલિંગ તળાવનું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું કરી શકાય એમ છે.૧૧ એમાં વર્ષોંવેલ તળાવના આકાર અને ઘાટને અનુરૂપ સરોવરની શેાધ માટે થાડાંક વ પૂર્વે` સહસ્રલિંગ તળાવનુ ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ખાદકામ કરાવ્યું હતું અને ખેાદકામમાંથી મળી આવેલ રુદ્રકૂપ અને ગરનાળાં તેમજ કેટલાક ઘાટના અવશેષ યથાવત સ્થિતિમાં મળી આવ્યા હતા.૧૨ આ પરથી નક્કી થાય છે કે ઉપર્યુક્ત ગ્રંથાએ સહસ્રલિંગ સરાવરનું જે વર્ણન કર્યુ છે તે ખરાખર છે. સહસ્રલિંગ તળાવનેા ઘાટ વલયાકાર એટલે કે વૃત્તાકાર હતા.૧૨અ એની ચારે બાજુએ પગથિયાંવાળા ધાટ હતા.
હેમચંદ્રે દ્રષાશ્રયમાં આ મહાસરાવરના કાંઠે ૧૦૦૮ શિવમ ંદિર, ૧૦૮ દેવીમ`દિર અને એક દશાવતારનું મંદિર હાવાનુ જણાવ્યું છે. એના કાંઠે સૂર્ય, ગગ્રેશ, કાર્ત્તિક વગેરે ખીજા દેવાની દેરીએ પશુ હતી. સરોવરના મધ્યભાગે આવેલ ખકસ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મદિર હતું. અને એ મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યાજના કરેલી હતી. જળાશયનાં ત્રણ ગરનાળાં ઉપર જલશાયી વિષ્ણુનું મદિર હતું. દેરીઓમાં વૈષ્ણવ, શૈવ તથા શાક્ત વગેરે દેવદેવીઓની મૂર્તિએ પ્રસ્થાપિત કરેલી હતી. સરાવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીતિ તારણ આવેલું. હતું. ( આ કીર્તિતારણના કેટલાક ટુકડા પાટણનાં કેટલાંક ધરા તથા મસ્જિદમાં જડાયેલા મળી આવ્યા છે. ) આથીયે વિશેષ રચનાકૌશલ આ સાવરમાં પાણી ભરવામાં આવતું તેમાં હતું. એ નહેર અને
Page #451
--------------------------------------------------------------------------
________________
કર૦ ]
સેલકી કાલ
સરોવરની વચ્ચે ત્રણ રુપ(નાગધરા)ની રચના હતી. નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળીવાળાં ગરનાળાંની યોજના હતી. નદીનું પાણી નહેર વાટે થઈને એ ગરનાળામાં પ્રવેશતું અને પાણી ગળાઈ રવચ્છ થઈ પ્રથમના રૂદ્રકૃપમાં આવતું. પાણીમાંનો કચરે એ રુદ્રકૂપના તળિયે ઠરત અને સ્વચ્છ થયેલું પાણી બીજા રકપમાં પ્રવેશતું. ત્યાં પણ કચરાને કરવાનો અવકાશ રહેતા અને છેવટે ત્રીજા રુદ્રરૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન ગરનાળાની મારક્ત સરોવરમાં પ્રવેશતું. આ રીતે પાણી અત્યંત શુદ્ધ થઈ નિમલ જળરૂપે સરોવરમાં ભરાતું. પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. ઉપલબ્ધ અવશેષો પરથી સરેવરને જે વિસ્તાર માલૂમ પડે છે એ જોતાં લગભગ અડધું પાટણ સરોવર પર વસેલું હોય એમ લાગે છે. ૧૩
કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી. એ પ્રશસ્તિ અખંડ સ્વરૂપે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ પાટણના એક શિવાલયમાં એને ખંડિત ટુકડો શિલાલેખરૂપે સચવાયેલ છે. ૧૪
સિદ્ધરાજના પિતા કર્ણદેવે પણ કેટલાંક વિશાળ અને સુંદર જળાશયનું નિર્માણ કર્યું હતું એવી અિતિહાસિક માહિતી મળે છે, એટલું જ નહિ, પણ ઉપલબ્ધ અવશેષો એની સાખ પૂરે છે. ચાણસ્માની પાસે વિશાળ કર્ણસાગરા નામનું સરોવર એણે રચ્યું હતું. એના કેટલાક અવશેષ પણ ઉપલબ્ધ થયા છે. ૧૫ આવું બીજું સરોવર પોતે સ્થાપેલ કર્ણાવતી નગર પાસે આવેલું હતું, હાલનું ચંડોળા એ હવાનું પુરાવિદ માને છે. ૧૬
સિદ્ધરાજની માતા મીનળદેવીના નામ સાથે બે સરોવરનાં નામ જોડાયેલાં છે. વિરમગામ(તા. અમદાવાદ, જિ. અમદાવાદ)નું મુનસર કે માનસર તળાવ સહસ્ત્રલિંગની પ્રતિકૃતિ સમાન છે. કદમાં એ ઘણું નાનું છે.
માનસર અને સહસ્ત્રલિંગ બંને તળાવ એક જ સમયે અને એક જ રાજકુળના આશ્રયે બંધાયાં હોવા છતાં બંને રચના પર ભિન્ન છે, એટલું જ નહિ, પણ માનસરનો શિલ્પવૈભવ સહસ્ત્રલિંગ કરતાં ઊતરતી કક્ષાનો હોય એમ સાહિત્યિક ઉલેખો પરથી સ્પષ્ટ જણાય છે. માનસર તળાવને ઘાટ શંખાકૃતિ છે. કેટલાક વિઠાને આ ઘાટને કાનના આકારનો હોવાનું માને છે. તળાવમાં પાણીની આવજા માટેની યોગ્ય વ્યવસ્થા છે અને એના કાંઠે ૫૨૦ નાનાં નાનાં મંદિર આવેલાં હતાં તે પૈકીનાં હાલ ૩૫૦ જળવાઈ રહ્યાં છે. તળાવની ઉત્તર બાજુએ આવેલાં આ મંદિર વિષ્ણવ સંપ્રદાયને લગતાં છે. પૂર્વ તરફનાં શૈવ સંપ્રદાયને લગતાં છે, જેમાંનાં ઘણું તૂટી ગયાં છે. પશ્ચિમે અને દક્ષિણની બાજુએ પણ શિવ સંપ્ર
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૧ દાયનાં મંદિર છે. આ મંદિર રચના પર ચૌલુક્ય શૈલીનાં નાનાં કદનાં મંદિરો જેવાં છે. ૧૧ મી સદીમાં બંધાયેલાં સૂણુક અને સંડેરનાં મંદિરે સાથે એ સામ ધરાવે છે અને એમાં એક જ મંડપ સાથે સંલગ્ન સામસામાં બન્ને ગર્ભગૃહવાળાં બે મંદિર બીજાં મંદિરે કરતાં કદમાં મોટાં છે અને ચૌલુક્ય શૈલીનાં બધાંયે તને એ સમાવી લે છે. આ બે મંદિર ખાસ સેંધપાત્ર છે. બાકીનાં મંદિર માત્ર ગર્ભગૃહનાં બનેલાં છે અને એ પર નાનાં નાનાં સુંદર શિખરોની રચના કરેલી છે. વળી આ મંદિરની દીવાલની ત્રણે બાજુએ જઘાના ઘરમાં ગવાક્ષ મૂકેલા છે, જેમાં શૈવ, વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયને લગતાં વિવિધ શિ૯૫ મૂકેલાં છે.
મીનળદેવીના નામ સાથે ધોળકાનું મલાવ તળાવ પણ જોડાયેલું છે. ૧૮ રચના પર આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું એના હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકલ પર પહોંચવાનો પથ્થરને બે મજલાને પુલ પણ બાંધેલે છે. ઓવારા. અથવા ઘાટની બંને બાજુની દીવાલ પર દશાવતાર તથા નવ ગ્રહનાં શિ૯૫ કોતરેલાં છે. નાનાક પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ થયો છે તે મુંજા ગામનું તળાવ પણ આ જ પરિપાટીનું તળાવ છે. ૧૯ ડભોઈનું નાગેશ્વર તળાવ અને ઝીંઝુવાડાની રાજગઢી સામે આવેલું તળાવ પણ આ જ કોટિનાં છે.
કંડ એ સ્થાપત્યની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું બાંધકામ છે. કુંડની મધ્યમાં એટલે કે છેક તળિયે કૂવો આવેલ હોય છે. આ કૂવામાં પહોંચવા માટે ચારે બાજુએથી સમચોરસ, લંબચોરસ કે વૃત્તાકાર ઘાટે બાંધવામાં આવેલાં પગથિયાં અને પડથારની રચના એને વિશિષ્ટ ઘાટ કે આકાર બક્ષે છે.
ગુજરાતના આ સમયના પ્રસિદ્ધ કુંડોમાં મોઢેરાના સૂર્યમંદિરની આગળ આવેલ કુંડ એની સ્થાપત્યકીય રચના પર સઘળાં લક્ષણ ધરાવે છે. સૂર્ય મંદિર સાથે જોડાયેલું આ સૂર્યકુંડ છે. એને સ્થાનિક લોકે રામકુંડ તરીકે ઓળખે છે. કુંડ લંબચેરસ ઘાટનો છે. આખાય કુંડ તેમજ એની આજુબાજુ જમીનને કેટલેક ભાગ પથ્થર વડે આચ્છાદિત કરેલ છે. ચેડાંક પગથિયાં ઊતર્યા પછી વિસ્તૃત પડથાર આવે છે. સૂર્યમંદિરની આગળ કુંડમાં ઊતરવાનો મુખ્ય ઘાટ { આવે છે. એ પછી ફરી પગથિયાં અને પડથાર એ ક્રમ કુંડની ચારે બાજુએ ફરી વળે છે, એટલું જ નહિ, પણ પૂર્વપશ્ચિમ કે ઉત્તરદક્ષિણ આવેલાં પગ
Page #453
--------------------------------------------------------------------------
________________
જરર ]
સેલંકી કાલ થિયાંને વચ્ચે વચ્ચે એવી રીતે તોડવામાં આવ્યાં છે કે તોડેલા ભાગને અનુક્રમે પૂર્વ પશ્ચિમ કે ઉત્તરદક્ષિણ જોડીને એનો સમગ્ર ઘાટ તારાકૃતિ બનાવવામાં આવેલ છે. પ્રથમના વિસ્તૃત પડથાર પર કેટલાંક નાનાં નાનાં શિખરાન્વિત મંદિરની રચના કરવામાં આવી છે. અને પગથિયાં અને પડથારની દીવાલ પર અનેક દેવદેવીઓનાં શિલ્પ કોતરવામાં આવ્યાં છે. કુંડની પૂર્વ તરફ પશ્ચિમાભિમુખ એક સુંદર નાનકડા મંદિરની રચના કરેલી છે. આ મંદિરને ઘણખરો. ભાગ નષ્ટ થઈ ગયો છે. એમાં આવેલી પૂરા મનુષ્ય-કદની શેષશાયી વિષ્ણુની મૂર્તિ અદ્ભુત છે,૨૧ ત્રિવિક્રમ અને શીતળાની મૂર્તિઓ પણ દર્શનીય છે.રર કુંડના ચાર છે. આવાં જ ઉત્કૃષ્ટ નાનાં મંદિરોની રચના છે. આ કુંડની રચના જોઈને પ્રસિદ્ધ પુરાવિદ બજેસે તર્ક કરેલો કે સહસ્ત્રલિંગ તળાવની રચનાને
ખ્યાલ કદાચ આ કુંડને જોઈને એના બાંધનારાઓને થયો હશે.૨૩ (આ સંભવિત પણ છે, કારણ કે મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ ૧ લાના સમયમાં ઈ. સ. ૧૦૨૭ માં બંધાયું છે, જ્યારે સહસ્ત્રલિંગ સિદ્ધરાજના સમયમાં બંધાયું છે.)
લેટેશ્વર(મુંજપર પાસે, જિ. મહેસાણા)ને કુંડ ૨૪ ઘણે પ્રસિદ્ધ છે. રચના પરત્વે એ લગભગ ચાર અર્ધવર્તુલાકારોને સ્વસ્તિકની માફક ચાર છેડે જોડવામાં આવ્યા હોય તેવા પ્રકારના ઘાટનો છે અને એનો મધ્યભાગ એટલે કે મધ્યને કૂવાવાળો ભાગ સમચોરસ છે.
થાનની પાસે ત્રિનેત્રેશ્વરનું શિવમંદિર આવેલું છે. આ મંદિરની જગતીની ત્રણ બાજુએ મોટી નીકની માફક પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. મંદિરની પ્રવેશ-બાજુ પર કે જ્યાં જગતીને મોટો ભાગ ખુલ્લો છે તે સામે જોડાયેલ પથ્થરના પુલ વડે સામેની બાજુએ આવેલ પ્રવેશમાગ જોડાયેલ છે. ૨૫ વડનગરને અજયપાલને કુંડ પણ આ જ સમયનો છે.
નાગરિક સ્થાપત્યમાં વાવની રચના વિશિષ્ટ પ્રકારની ગણાય છે, એટલું જ નહિ, પણ આ પ્રકાર ઘણે અંશે ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામે છે. ૨૬ એમાં એવી રચના હોય છે કે લંબચોરસ વાવના એક છેડે કૂવો હોય અને એ કૂવાની સામેના છેડેથી પાણીની સપાટી તરફ ઊતરવાનાં પગથિયાં હોય, જેથી એમાં સહેલાઈથી ઊતરી શકાય.
ગુજરાત-રાજસ્થાનનો પ્રદેશ પ્રાચીન સમયથી વેપારવણજ સાથે સંકળાયેલ છે. માલધારી વણજારાની પોઠો એક સ્થળેથી બીજે સ્થળે નિરંતર સ્થળાંતર કરતી હતી. આ વેરાન પ્રદેશમાં સ્થાને સ્થાને પીવાનું મીઠું પાણી મળી રહે એ માટે
Page #454
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ' ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૨૩
અનેક નિર્દેન ચળાએ તેમજ ગામના ગોંદરે ઠેર ઠેર વાવા બંધાયેલી મળી
આવે છે.
વાવેાના રચનારા વિશેની સામાન્ય ઉક્તિ એવી છે કે જે કાઈ વાવના બાંધનાર કે અંધાવનાર વિશેની માહિતી ન મળે તે વાવ વણજારાના નામે ચડી જાય. વણુજારાના નામે ચડેલી અસ ંખ્ય વાવા મળી આવી છે. ગુજરાતના પ્રાચીન વેપારના હેતુ માટે અવરજવરના ધારી મા` પર અમુક અમુક અંતરે જલાશય ધાતાં. સાĆનિક પરમા` માટે એનુ નિર્માણુ પુણ્યપ્રદ પૂધ ગણાતા.
રચનાની દૃષ્ટિએ વાવનું સ્થાપત્ય વિશેષ પ્રકારનુ છે. એને આપણે પગચિયાંવાળા કૂવા કહી શકીએ. ગુજરાત-રાજસ્થાનમાં બાંધવામાં આવેલી વાવે ધણે ભાગે ચૂનાની છે. એમાંની કેટલીક પથ્થરની પણ બાંધેલી છે. પથ્થરની બાંધેલી વાવા ઘણે ભાગે સાદી હોય છે, પણ એમાંની કેટલીક સુંદર અને અલંકૃત પશુ છે. જે જગ્યાએ કૂવા કરવાના હાય તેનાથી અમુક અંતરે જમીન પર પ્રથમ એક પીઠિકા બાંધવામાં આવે છે તેની એક બાજુએ ચેાક્કસ કદનાં પગથિયાંઓની સીડીવાળી રચના કરતાં ક્રમે ક્રમે એ પગથિયાં ધીમે ધીમે પેલા કૂવાની એક દીવાલને છેદે છે. પાણીની સપાટીએ પહેાંચવા માટે પગથિયાં ઊતરનાર વ વધુ શ્રમ ન પડે એ માટે અંતરે અંતરે નાના કદના અને વચ્ચે વચ્ચે મેટા કદના પડથાર બાંધવામાં આવે છે અને એ રીતે વાવના ફૂવાને પહોંચવા ત્રણ ચાર પડથારથી માંડીને નવ-નવ પડથાર સુધીની યાજના કરવામાં આવે છે. આ મુખ્ય પડથારની બંને બાજુએ દીવાલને અઢેલીને ભીંતાસ્ત ંભા (કુડચત ભા) તથા વચમાં છૂટા સ્તંભો પર ટેકવેલ એક પછી એક મજલાની રચના કરવામાં આવે છે. અને પડચારની બંને બાજુની દીવાલામાં ગવાક્ષા યેાજીને દેવદેવીઓનાં શિ\ા, સુશાભના વગેરે મૂકવામાં આવે છે.
આમ કૂવાના પાણીની સપાટીએ પહોંચતાં સુધીમાં વાવમાં ત્રણ, પાંચ કે સાત માળની યોજના આપે!આપ થઈ જાય છે. સ્થાપત્યની પરિભાષામાં આ માળને ‘ ફૂટ' કહેવામાં આવે છે. ફૂટની દીવાલની આસપાસ અગર તેા બંને બાજુએ કૂવામાં સહેલાઈથી ઊતરી શકાય એ માટે એની દીવાલામાં ત્રાંસી કે વર્તુલાકાર સીડીની યાજના કરવામાં આવે છે, જેથી ફૂવાના પાણીમાં ઉપરથી ભૂસકા માર નાર વ્યક્તિ એ સીડી મારફતે ઝડપથી ઉપર ચડી શકે. આ યાજના ન કરવામાં આવ તા એને ઉપર આવવા માટે વાવનાં બધાં પગથિયાં ચડવાં પડે. કેટલીક વાવેશમાં મધ્યમાં કૂવા રાખી ફૂવાની ત્રણે બાજુએ ઊતરી શકાય એ પ્રકારે પગથિયાંની રચના હોય છે. આવા દાખલા જવલ્લેજ જોવા મળે છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
[ પ્ર.
૪ર૪]
સોલંકી કાલ શાગ્રંથાએ વાવના ચાર પ્રકાર-નંદા, ભદ્રા, જયા અને વિજયા ગણાવ્યા છે. એમાં એક મુખ અને ત્રણ ફૂટ(મજલા)ની વાવને “નંદા,” બે મુખ અને છ ફૂટની વાવને “ભદ્રા.” ત્રણ મુખ અને નવ ફૂટની વાવને જયા” અને ચાર મુખ અને બાર ફૂટની વાવને “વિજયા” નામે ઓળખાવી છે. ગુજરાતમાં આ કાલની ઉપલબ્ધ વાવોમાં મુખ્યત્વે એકમુખી “નંદા” પ્રકારની વાવ વિશેષ જોવામાં આવે છે. ફૂટની સંખ્યાનું કોઈ નિશ્ચિત છેરણ રહ્યું નથી. વળી કેટલેક સ્થળે કાટખૂણા ઘાટની વા પણ લેવામાં આવે છે. આવી એક સુંદર અલંકૃત વાવ મોડાસામાં છે. શાસ્ત્રગ્રંથોમાં એનાં વિવરણ જોવામાં આવતાં નથી. બીજું, કેટલાક કારીગરે “કૂટ”ને “કોઠા” તરીકે પણ ઓળખાવે છે. વાસ્તવમાં કોઠા (કોષ્ઠ) એ વાવના સમતલ દર્શનમાં પ્રયોજાતા ખંડ છે, જ્યારે કૂટ એ કોઠા પરનું ઉભડક (ઊર્વ) અંગ છે. ફૂટની રચના પડથાર પરના એક કે એકથી વધુ મજલાને અધીન હોય છે, જ્યારે કેઠા એ સમગ્ર વાવના તલદર્શનના ખંડો સાથે સંબંધ ધરાવે છે. આથી ત્રણ કે પાંચ ફૂટની વાવમાં મજલાની સંખ્યા કરતાં કઠાની સંખ્યા ઓછી હોવાનો સંભવ છે.
ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વા જળવાઈ રહી છે તેમાં સૌથી પ્રાચીન વાવ રાણી ઉદયમતિની છે. આ વાવ “રાણકી વાવ” કે “રાણી વાવના નામે પ્રસિદ્ધ છે. એના કૂવાને ઝરૂખાવાળો કેટલેક ભાગ જળવાઈ રહ્યો છે. બાકીને ભાગ પડી ગયો છે, પરંતુ જળવાઈ રહેલા ભાગમાંથી પ્રાપ્ત થતાં શિનું કેતરકામ અભુત અને ઉત્તમ પ્રકારનું છે. એના ઝરૂખાઓના ટેકામાં સુંદર નર્તકીઓ, અસરાઓ, દેવદેવીઓનાં શિલ છે. તાજેતરમાં એની ખોદી કાઢેલી શિલાવશેષ-સમૃદ્ધિ પરથી એ ગુજરાતની સર્વોત્તમ કોતરણીવાળી વાવ હેવાનું પ્રગટ કરે છે.
નડિયાદમાં ડુમરાળ ભાગોળમાં આવેલી ચાર મજલાની વાવ સિદ્ધરાજની માતા મીનળદેવીએ વિ.. ૧૧૫ર માં બંધાવી હોવાનું મનાય છે. ઉમરેઠની સાત માળની ભદ્રકાળી વાવ પણ મીનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે. એ જ રીતે કપડવંજના તોરણ પાસે આવેલ કુંડ નજીકની છણશીણું તથા મોટા ભાગે દટાઈ ગયેલી વાવ સિદ્ધરાજે બંધાવી હોવાનું મનાય છે. વઢવાણ પાસે ખેરાળાની વાવ પરમાર રાજા જગદેવના મંત્રી કરણે વિ. સં. ૧૩૧૯ ઈ. સ. ૧૨૬૨-૬૩)માં બંધાવી હતી.૨૮
બનાસકાંઠામાં આવેલ બાયડ ગામમાં પથ્થરની બનાવેલી એક સુંદર પાંચ મજલાની પ્રાચીન વાવ જળવાઈ રહેલી છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૫ આ વાવ ચાર મજલાની છે. વાવના કૂવાના સામે છેડે આવેલ પ્રવેશમંડપ પર સુંદર અલંકૃત છત્રી છે. વળી દરેક ભાળને મથાળે સામરણ ઘાટનાં આચ્છાદન મૂકેલાં છે. દરેક માળના સ્તંભ સુંદર રીતે કોતરેલા છે અને દીવાલ પર મનોહર શિલ્પો મૂકેલાં છે. આ જ પરિપાટીની અલંકૃત વાવો મહેસાણા જિલ્લાના છત્રાલ અને સાબરકાંઠા જિલ્લાના દાવડમાં આવેલી છે.
વઢવાણની ગંગા અને માધા વાવર તેમજ રાજકોટ પાસેના સેજકપુરથી છ માઈલ દૂર આવેલ ધાનદલપુરમાં પણ આ જ પ્રકારની સુંદર વાવ જોવા મળે છે. માધા વાવના પ્રથમ કૂટને સંલગ્ન એક સુંદર તોરણ આવેલું છે. આ તોરણ પર અનેક દેવદેવીઓનાં શિ૯૫ કતરેલાં છે તેમજ એના ગાળામાં જાળીદાર પડદીઓની કોતરણી છે. સ્તંભની વિરાવટીમાં કાતિનુની કોતરણી છે. આ વાવ કર્ણ વાઘેલાના મંત્રી માધવે પિતાનાં માતાપિતાના સ્મરણાર્થે બંધાવી હતી.
(આ) દેવાલ પ્રાસ્તાવિક
ભારતમાં મંદિર-સ્થાપત્યમાં શિખરાન્વિત શૈલી પ્રસ્થાપિત થયે ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથમાં આ શિખર–શૈલીના નાગર, કેસર અને દ્રાવિડ એમ ત્રણ ભેદ બતાવાયા છે.૨૯ ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલીને ઘણે પ્રસાર થયું. સોલંકી કાળ દરમ્યાન આ શેલી એનાં વ્યાપક સ્થાનિક લક્ષણે સાથે ગુજરાત-રાજસ્થાનના પ્રદેશોનાં મંદિરોમાં આવિર્ભાવ પામી.
ચૌલુક્ય કે સોલંકી કાલના પ્રારંભથી ગુજરાતના મંદિર-સ્થાપત્યમાં ભારે પરિવર્તન નજરે પડે છે, તેથી આ કાલનાં મંદિર બહુધા “ચૌલુક્યશેલી’નાં કે સોલંકીશૈલીનાં મંદિર તરીકે ઓળખાય છે. આ પરંપરાનાં મંદિર એની અગાઉની પરંપરાના છાઘ પ્રાસાદોથી જુદા પડી બહુધા રેખાન્વિત (curvilinear) શિખરશૈલીને અનુસરે છે. દસમી સદીના પૂર્વાર્ધથી ચૌદમી સદીના આરંભ સુધીમાં રચાયેલાં આ શૈલીનાં મંદિર ઉત્તરોત્તર ક્રમિક વિકાસ દર્શાવે છે અને એમાં ગુજરાતનાં મંદિરસ્થાપત્યના પ્રગાઢ કલાત્મક અંશ વિકાસ પામતા નજરે પડે છે. વાસ્તુવિદ્યામાં દેવાલ
આ કાલમાં બંધાયેલાં દેવાલય ઘણું કરીને વાસ્તુવિદ્યાને લગતા ગ્રંથમાં આપેલા સિદ્ધાંત અનુસાર બંધાયાં હોવાનું જણાય છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪ર૬ ] સોલંકી કાલ
[ પ્ર.. મસ્ય, અગ્નિ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા વરાહમિહિરની “બૃહત્સહિતા'માં આપેલા દેવાલય-નિર્માણના સિદ્ધાંતોનાં અનુસરણ આ કાલમાં પણ થયાં છે. મંદિરના બાંધકામમાં અગાઉના સિદ્ધાંતગ્રથના અનુસરણ સાથે આ કાલમાં રચાયેલા કેટલાક મહત્ત્વના સિદ્ધાંતગ્રંથની નવીન પરિપાટીનું અનુસરણ પણ જોવામાં આવે છે.
આ કાલમાં ગુજરાત-માળવાના પ્રદેશમાં બે મહત્વના સિદ્ધાંતગ્રંથ રચાયા છે. એમાં એક માળવાના પરમાર રાજા ભોજદેવ(ઈ. સ. ૧૦૧૮-૧૦૬૦)ના નામે ચડેલો “સમરાંગણુસૂત્રધાર ૩૧ નામનો ગ્રંથ છે, બીજો ગ્રંથ “અપરાજિતપૃચ્છા ૩૨ લગભગ બે સૈકા પછીની કૃતિ છે. આ કાલનાં મંદિરના નિર્માણમાં આ બંને ગ્રથના ઘણા સિદ્ધાંતનું પ્રતિપાદન થયું હોવાનું જણાય છે; દા. ત. સ્થળ પસંદગી, દિસાધન, સ્થાપત્યકીય સ્વરૂપ, તલમાન, વિવિધ સમતલ અંગેનું આજન, દ્વારશાખા, ઊર્વદર્શન અને એના અંગવિભાગ, સ્તંભવિધાન, વિતાન, સંવણુ, શિખરાદિના પ્રકારો અને રચના તથા બૃહદ્ મંદિરના આ જનને ઉપકારક અંગોનાં તલમાન અને ઉદયમાન વગેરે. સ્થળ પસંદગી
આ કાલનાં ઘણું મંદિર કુદરતના સાંનિધ્યમાં-સમુદ્ર કે નદી કે સરેવરના. કાંઠે, ટાપુ પર, વન-ઉપવનમાં, પહાડની ટેકરી પર તથા કેટલાંક મંદિર નગર કે. ગ્રામની મધ્યમાં કે એની પાસેના વિસ્તારમાં બાંધેલાં છે. દિસાધન
આ કાલનાં મંદિર મોટે ભાગે મુખ્ય દિશાઓને અભિમુખ કરે છે. સૂર્ય મંદિરો પૂર્વાભિમુખ હોય છે; દા. ત. કોટાયનું તથા મોઢેરાનું સૂર્યમંદિર. પરંતુ, ક્વચિત તેઓ પશ્ચિમાભિમુખ પણ જોવામાં આવે છે ૩૩ શિવમંદિરે પૂર્વ અને પશ્ચિમ દિશાને અભિમુખ કરે છે; દા. ત. સિદ્ધપુરનું રુદ્રમહાલય અને પ્રભાસનું સોમનાથ મંદિર પૂર્વાભિમુખ છે, મિયાણીનું નીલકંઠ મહાદેવનું મંદિર પશ્ચિમ ભિમુખ છે. વિરમગામના મુનસર સરોવરના કાંઠે સામસામાં આવેલાં બે મોટાં શિવમંદિર અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશાને અભિમુખ કરે છે. વિષ્ણુમંદિરો મોટે ભાગે પશ્ચિમાભિમુખ હોય છે; દા ત. દ્વારકાનું ફમિણી મંદિર.૩૪ પણ એ કેટલીક વખતે ઉત્તર દક્ષિણ દિશાને પણ અભિમુખ કરતાં હોય છે; દા. ત. બરડિયાનાં સાંબ-લક્ષ્મણ મંદિર, ખેડબ્રહ્માનું બ્રહ્મા–મંદિર પૂર્વાભિમુખ છે.. શક્તિમંદિર૩૫ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ગમે તે એક દિશાને અભિમુખ કરે છે, દા. ત. ખંડોસણનું હિંગળાજ માતા મંદિર તથા દેલમાલનું
Page #458
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ ]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૨૭*
લિંબાજી માતા મદિર ઉત્તરાભિમુખ છે. જૈન મંદિરા પણુ માટે ભાગે ઉત્તરા-ભિમુખ હોય છે. આજી, ગિરનાર અને શત્રુજયનાં ઘણાં જૈન મદિર ઉત્તરાભિમુખ છે, પરંતુ જૈનાનાં ચામુખ મદિરામાંની તી કરની મૂર્તિએ ચારે દિશાએને અભિમુખ કરતી હોય છે. આવુ એક મંદિર શત્રુંજય પર આવેલું છે. ૬
દરેક પ્રકારનું વાસ્તુ મુખ્ય દિશાએને અભિમુખ કરે એવા સ્પષ્ટ સૈદ્ધાંતિક આદેશ છે.૩૭
· અપરાજિતપૃચ્છા ’માં સૂર્ય મંદિર મુખ્યત્વે પૂ` દિશાને અભિમુખ કરે એવા સિદ્ધાંત સ્થાપ્યા પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની માફક એનાં મંદિર પશ્ચિમાભિમુખ હોવાનું માંધ્યુ છે.૩૮ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં મ ંદિર પૂર્વ કે પશ્ચિમને અસિમુખ કરે એવા આદેશ આ ગ્રંથે આપ્યા છે.૭૯ આ જ ગ્રંથમાં દેવીમ ંદિર દક્ષિણાભિમુખ હોવાનું જણાવ્યું છે,૪૦ પરંતુ આ કાલનુ આવુ કાઇ. મંદિર જાણવામાં આવ્યું નથી.
મદિરના મુખ્ય અંગવિભાગ
આ કાલનાં મદિરાના મુખ્ય અંગ-વિભાગ ગર્ભગૃહ અને મંડપ છે. આ અને મુખ્ય અગાને જોડવાની પદ્ધતિમાં, પર્સી બ્રાઉન જણાવે છે તેમ, એ વિશિષ્ટ પ્રકારાની રીતિ નજરે પડેછે. પ્રથમ પદ્ધતિમાં ગર્ભગૃહ અને મંડપના સમચારસને એકબીજા સાથે સીધા જોડીને આખીયે આકૃતિ લંબચોરસ બનાવવામાં આવે છે, જ્યારે ખીજી પદ્ધતિમાં ગર્ભગૃહના ચારસ અને મંડપના ચેરસની વચ્ચે અંતરાલની યાજના એવી રીતે કરવામાં આવે છે કે બંનેના તલના નિ`મે કે ફાલનાએ અંતરાલમાં પડે અને એ બંને એની અંદર પ્રકાણીય રીતે એક્બીજા સાથે જોડાઈ એકદરે લંબચેાસ રચે, આ રચનામાં અંતરાલ બંનેને જોડનાર એકમ તરીકે. કામ કરે છે.૪૧ પ્રથમ પદ્ધતિ આ કાલનાં શરૂઆતનાં મંદિશમાં ખાસ જોવામાં આવે છે. એને ઉત્કૃષ્ટ દાખલા ૧૧ મી સદીનું માઢેરાનું સૂર્ય મંદિર છે.૪૨ બીજી પતિ આ કાલનાં ૧૨ મા-૧૩ મા સૈકામાં રચાયેલાં મદિશમાં જોવામાં આવે છે. આના ઉત્કૃષ્ટ દાખલા પ્રભાસનુ કુમારપાલના સમયનું સામનાયના મંદિરનું તલમાન૪૩ પૂરું પાડે છે.
લદન
આ કાલનાં મંદિર તલદનની દૃષ્ટિએ સામાન્યતઃ ગર્ભ ગૃહ, મંડપ (ગૂઢ મંડપ અથવા સભામંડપ) અને શૃંગારચાકી કે મુખમંડપનાં બનેલાં હોય છે. ટલાંક મદિરામાં પ્રદક્ષિણાપચ અને અંતરાલની યેાજના પણ હોય છે. આમ
Page #459
--------------------------------------------------------------------------
________________
[
૪ર૮ ]
સેલંકી કાલ આ કાલનું સર્વાગ-સંપૂર્ણ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, મંડપ અને શૃંગારચોકીનું બનેલું હોય છે. કેટલાંક મંદિરમાં વધારાના મંડપની જરા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં ગર્ભગૃહની આગળનો મુખ્ય મંડપ તરફ દીવાલોથી ભરી દઈને એને ગૂઢમંડપનું સ્વરૂપ અપાય છે અને એની આગળ ઉમેરેલે મંડપ, જે ઘણું કરીને ચારે બાજુએ આખો કે અધે ખુલો હોય છે તે, “સભામંડપ' કે “રંગમંડપ' નામે ઓળખાય છે. કેટલીક વખતે પ્રદક્ષિણાને અનુ રૂપ મંડપનો પણ ચોતરફ વિસ્તાર કરવામાં આવે છે. આ સંજોગોમાં અંતરાલ સિવાયનો વિસ્તાર “પાધે માર્ગ” કે “અહિંદ” તરીકે ઓળખાય છે. પાર્શ્વ માર્ગ અને મંડપના સંયુક્ત વિભાગને “મહામંડપ' તરીકે ઓળખવામાં આવે છે. મંડપની આગળ કરેલી ત્રણ ચેકીની ખુલ્લી રચનાને ત્રિકમંડપ કહે છે.
આ તમામ અંગેની દીવાલે અંદરની બાજુએ બહુધા સાદી હોય છે, પરંતુ બહારની બાજુમાં એનાં ઉભડક અંગ સુંદર રીતે અલંકૃત કરેલાં હોય છે. પીઠ, મંડોવર, વેદિકા, સ્તંભ, છતો, ગર્ભધાર, પ્રવેશદ્વાર વગેરે અત્યંત બારીક કોતરકામો તથા શિલ્પથી વિભૂષિત કરેલાં હોય છે. આ કાલનાં વિસ્તૃત મંદિરમાં વધારાનાં અન્ય સ્થાપત્યકાય સ્વરૂપનો સમાવેશ થતો જોવામાં આવે છે. આવાં મંદિરની આગળ કે પાછળ તેમજ બંને બાજુએ કીતિ તોરણ નામે ઓળખાતી અલંકૃત રચના જોવામાં આવે છે. કેટલાંક મંદિરોની આગળ કુંડ, સરોવર કે વાપી વાવ) જેવાં જલાશયની રચના હોય છે. મોટા મંદિરની તરફ પ્રાકાર(કેટ)ની રચના કરવામાં આવે છે. પ્રાકારનું મુખ્ય પ્રવેશદ્વાર “બલાનક” કે
પુ ડરીક ” નામે ઓળખાય છે. જન મંદિરમાં પ્રકારની અંદરની બાજુએ સ્તભાવલિયુક્ત ભમ (ા (પડાળી) કાઢી કટની દીવાલને અડીને નાનાં ગર્ભગૃહોની રચના કરવામાં આવે છે. આ બધાં સ્થાપત્યકીય અંગોને વળી મુખ્ય મંદિરને અનુરૂપ સુશોભિત થશે તથા શિલ્પો વડે અલંકૃત કરવામાં આવે છે.
પ્રાફ-સોલંકી મંદિરોની માફક આ કાલનાં મંદિર તલદર્શનની દૃષ્ટિએ સમચોરસ કે લંબચોરસ ઘાટનાં હોય છે. આ કાલનાં માત્ર ગર્ભગૃહ ધરાવતાં નાના કદનાં મંદિર બહુ ઓછી સંખ્યામાં જોવામાં આવે છે, પરંતુ ગર્ભગૃહ અને મંડપ કે મુખમંડપ પરસ્પર જોડાયેલાં હોય તેવાં મંદિર મોટા પ્રમાણમાં મળે છે. આ સંજોગોમાં એનું સમગ્ર તલદર્શન લંબચોરસ ઘાટનું બને છે. સામાન્ય રીતે મંદિર એક ગર્ભગૃહવાળું હોય છે; એને “એકાયતન' કહે છે. કોઈક મંદિરોમાં એકથી વધુ ગર્ભગૃહ પણ હોય છે; એને “ચાયતન',
ચાયતન” વગેરે કહે છે. મંદિરની દીવાલોમાં અનુ-મૈત્રક કાલથી નિર્ગમોની
Page #460
--------------------------------------------------------------------------
________________
- ૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪ર૯-: - શરૂ થયેલી પ્રણાલી આ કાલમાં ખૂબ વિકાસ પામેલી જોવામાં આવે છે. આ
નિગને કેટલીક વખત ગર્ભગૃહ પરનાં શિખરો તથા મંડપાદિ પરનાં છાવણેમાં પણ આયોજન પામેલા જોવામાં આવે છે. આ કાલનાં મંદિરોનું તલદર્શનની દૃષ્ટિએ નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (અ) એકાયત ઃ (૧) એકાંગી
માત્ર ગર્ભગૃહનાં બનેલાં આ મંદિરની આગળ શૃંગારકી પણ હતી નથી, ગર્ભગૃહ પર શિખરની રચના હોય છે, દાત. વીરમગામના મુનસર સરેવરના કાંઠે આ પ્રકારનાં મંદિરોને મોટે સમૂહ છે. આવાં મંદિર મોઢેરાના સૂર્યકુંડની ચારે બાજુના પડથાર પર પણ આવેલાં છે.૪૪ જનોનાં બાવન, જિનાલય પ્રકારનાં મંદિરોમાં દેવકુલિકાઓની રચના અને મળતી હોય છે, (૨) હર્યામી
(૧) આ કાલનાં જંગી મંદિરોના એક પ્રકારમાં ગર્ભગૃહની આગળ શૃંગાર ચોકીની રચના જોવામાં આવે છે. આમાં ચેકીની રચનામાં ગર્ભગૃહની દીવાલ સાથે જોડાયેલા ભીંતાતંભ તથા ચેકીના આગલા ભાગમાં આવેલા છૂટા સ્તંભ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલીક વખતે ચોકીના પ્રવેશની બંને બાજુઓને વામન કદની દીવાલોવેદિકા) અને એ ઉપરના વામન કદના સ્તંભેથી વિભૂષિત કરેલી હોય છે. આવા સંજોગોમાં વેદિકાના મથાળે કક્ષાસનની રચના હોય છે. ચેકીના મથાળે ઘણા ભાગે સપાટ અથવા સંવધાટનું આચ્છાદન હોય છે. મહેસાણા જિલ્લાના ગેરાદનું સેમેશ્વર મંદિર ૪૫ રહાવીનું નીલકંઠ મંદિર ૪૬ ખડોસણનાં વિષ્ણુ તથા હિંગળા (સર્વમંગલા) મંદિર,૪૭ પિલુદ્રાનું શીતલા, મંદિર,૪૮ વસાતું અખાડા મહાદેવનું મંદિર, સંડેરનું પ્રાચીન નાનું મંદિર,૪૯ દેલમાલનાં લક્ષ્મીનારાયણ તથા સૂર્યનાં મંદિર, સાબરકાંઠા જિલ્લાના મઠકસનગઢનું ખંડેશ્વરી માતાનું મંદિર, તથા કચ્છના અંજારનાં ભડેશ્વરનાં ૫૧ મંદિર આ કેટિનાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાણકદેવી મંદિરની આગળની શંગારકી નાશ પામી છે.પર અન્યથા રચના પર એ મંદિર પણ આ જ જનાને અનુસરતું જણાય છે.
(૨) આ પ્રકારનાં કેટલાંક મંદિરોનાં ગર્ભગૃહની આગળ ખુલ્લા મંડપની રચના જોવામાં આવે છે. આ મંદિરના મંડપની બંને બાજુએ વેદિકાયુક્ત કક્ષાસન અને વામન તંભોની રચના હેાય છે. સ્તંભમાં ઘટપલ્લવ ઘાટનાં સુશોભન જોવામાં આવે છે.૫૩ મહેસાણા જિલ્લાના દેલમાલનું પારવા (પાર્વતી),
Page #461
--------------------------------------------------------------------------
________________
: ૪૩૦ ]
સેલંકી કાલ દેવીનું મંદિર૫૪ તથા મોટબનું તળાવ કાંઠે આવેલું યક્ષરાજનું પ્રાચીન મંદિર, ૫૫ કંઈનું ચંદ્રમૌલિ મંદિર, ૫5 બનાસકાંઠા જિલ્લાના કુંભારિયાનું કુંભેશ્વર મંદિર,૫૭ પંચમહાલ જિલ્લાના બાવકાનું શિવમંદિર,પ૮ જૂનાગઢ જિલ્લાના પિરબંદર નજીકનું મિયાણીનું નીલકંઠ-મંદિર,પ૯ સુરેંદ્રનગર જિલ્લાના બારીમાં તળાવ કાંઠે આવેલ શિવ તથા પ્રાચીન મંદિર, થાનનું મુનિબાવા મંદિર, તથા કચ્છના વરણા ગામનું વરુણ મંદિર આ પ્રકારનાં મંદિર છે. (૩) ચંગી
(૧) આ કાલનાં ઘણાં મંદિર તલમાનમાં ગર્ભગૃહ, ખુલ્લો મંડપ અને શૃંગારકીનાં બનેલાં હોય છે. મંડપ ઘાટમાં રસ હોય છે, પરંતુ એની બંને બાજુએ આવેલા નિગમોને કારણે એ લંબચોરસ ઘાટના લાગે છે. સાબરકાંઠા જિલ્લાના શામળાજીનું હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું મંદિર, ૩ ખેડા જિલ્લાના સરનાલનું ગળતેશ્વરનું મંદિર, ૬૪ મહેસાણા જિલ્લાના સંડેરનું પ્રાચીન મોટું મંદિર, ૫ સૂણુકનું નીલકંઠ મંદિર (૫ટ્ટ ૪, આ. ૨૬), દેલમાલનું લિંબાજી (નિબજા) માતા મંદિર, ૬૭ કડાનું બહુસ્મરણું દેવી મંદિર ૮ મંદ્રપુરનું દધેશ્વર મંદિર, ૯ આસોડાનું જસમલનાથ મંદિર, વાલમનું શ્રીકૃષ્ણ કે રણછોડજી મંદિર,૭૧ ધિણોજનું ખમલાઈ કે વ્યાઘેશ્વરી મંદિર.૭૨ વીરતાનું નીલકંઠ૭૩ તથા ખેરવાનું અંબા માતા મંદિર,૭૪ સૌરાષ્ટ્રના સુરેંદ્રનગર જિલ્લાના સેજકપુરનું નવલખા મંદિર,૭પ રાજકોટ જિલ્લાના આનંદપુરનું અનંતેશ્વર(નવલખા) મંદિર ૭૬ જૂનાગઢ જિલ્લાના પોરબંદર નજીકનું મિયાણીનું હરસદ માતાનું પ્રાચીન મંદિર,૭૭ ગિરનાર પરનો કુમારવિહાર,૭૮ જામનગર જિલ્લાના દ્વારકા નજીકનું બરડિયાનું સાંબ મંદિર,૭૯ તથા કચ્છના કંથકોટનું સૂર્યમંદિર૮૦ અને પુઅર ગઢનું શિવમંદિર આ શ્રેણીનાં મંદિર છે.
(૨) ચંગી પ્રકારનાં કેટલાંક મંદિરમાં ખુલ્લા મંડપના સ્થાને ગૂઢમંડપની રચના પણ લેવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનું બ્રહ્મામંદિર,૮૨ મહેસાણા જિલ્લાના મણંદનું નારાયણ મંદિર,૮૩ જામનગર જિલ્લાના દ્વારકાનું રફમિણી મંદિર૮૪ તથા કચ્છના ખેડ( કેરાકોટ)નું સોમેશ્વર મંદિર" આ પ્રકારનાં છે. () ચતુરંગી
આ કાલનાં ચતુરંગી મંદિરમાં મંદિરના ચાર અંગ-વિભાગોને સમાવેશ થાય છે: (૧) આમાંનાં કેટલાંક મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકીની રચના જોવામાં આવે છે. કચ્છના કટાયનું પ્રસિદ્ધ શિવમંદિર
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૩૧
આને ઉત્કૃષ્ટ નમૂને છે. (૨) કેટલાંક મદિરામાં આ ચાર અંગો પૈકી ગૂઢમડપનુ સ્થાન સભામંડપ લે છે. થાનનું ત્રિનેત્રેશ્વરનું મંદિર૮૭ આનું ઉદાહરણુ છે. (૩) કેટલાંક મદિરામાં ગભ ગૃહ, પ્રદક્ષિણાપથ, સભામડપ અને શૃંગારચાકીની રચના હેાય છે. જામનગર જિલ્લાના ભાણુવડ પાસેના ધૂમલીના નવલખા મંદિર ની૮ રચના આ પ્રકારની છે. (૪) કેટલાંક દેશનાં ચાર ગામાં ગર્ભગૃહની આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ અને સભામંડપની રચના જોવામાં આવે છે. મિયાણીનું જૈન મંદિર-૯ તથા આશ્રુનાં વિમલવસહિ॰ તથા ભ્રૂણવસહિ મદિરાના મૂળ પ્રાસાદાની રચના૯૧ આ પ્રકારની છે.
(૫) પંચાંગી
(૧) આ સમૂહનાં મદિરાના એક જૂથમાં ગર્ભગૃહની આગળ ગૂઢમંડપ, ત્રિકમ`ડપ, સભામંડપ અને શૃંગારચાકીની રચના જોવામાં આવે છે; દા. ત. કુંભારિયાના શાંતિનાથ૨ તથા મહાવીરના મંદિરમાં આવી રચના છે. (૨) એના બીજા જૂથનાં મંદિર ગર્ભ ગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકીથી વિભૂષિત થયેલાં હોય છે. મહેસાણા જિલ્લાના સિદ્ધપુરના પ્રસિદ્ધ રુદ્રમાળમાંજ તથા જૂનાગઢ જિલ્લાના પ્રભાસપાટણુના સામનાથ મ`દિરમાંલ્પ આવી રચના થયેલી હતી. મહેસાણા જિલ્લાના તારંગાના ૬ અજિતનાથ–પ્રાસાદમાં પણ આ જ પ્રકારની અંગયેાજના જોવામાં આવા છે. ૩) આ કાલનાં કેટલાંક મંદામાં ગર્ભ ગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમંડપ અને શૃંગારચેાકીની રચના હાય છે; દા. ત. કુંભારિયાનું નેમિનાથનું મ ંદિરશ્છ આવી રચના ધરાવે છે. (૪) કયારેક આ ત્રીજા પ્રકારના જૂથમાં ત્રિકમંડપનું સ્થાન સભામડપ લે છે. કુ ભારિયાના સંભવનાથ-મંદિરમાં આવી રચના છે.૯૮
(૬) પતંગી
આ કાલનાં કેટલાંક મદિર ષડંગી છે. (૧) એમાંના એક પ્રકારમાં ગભ ગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, ગૂઢમ ́ડપ, શૃંગારચોકી અને અલગ સભામડપને સમાવેશ થાય છે. માઢેરાનું સૂર્યમદિ૯૯ આના ઉત્કૃષ્ટ દાખલેા છે. (૨) બીજા પ્રકારનાં આ મ`દિરમાં પ્રદક્ષિણાપથ હોતા નથી, પરંતુ એમાં ગૂઢમ’ડપ તથા સભામંડપની વચ્ચે ત્રણ કે એનાથી વધુ ચેકીની રચનાવાળા ત્રિકમંડપની રચના થાય છે. કુંભારિયાના પાર્શ્વનાથ-મદિરમાં૧૦૦તથા કચ્છના ભદ્રેશ્વરનાં જૈન મદિરામાં૧૦૧ આવી રચના જોવામાં આવે છે. (૩) આમાંનાં કેટલાંક મશિમાં પ્રથમ પ્રકારનાં તમામ અગ હાય છે, પર ંતુ સભામંડપનું સ્થાન ત્રિકમંડપ લે છે. ગિરનારનું નેમિનાથ મંદિર આ પ્રકારનું છે.૧૦૨
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૨ ]
(આ) હૃચાયતન (દ્વિપુરુષ પ્રાસાદ)
આ કાલનાં કેટલાંક મદિરામાં એવડા ગર્ભગૃહની રચના જોવામાં આવે છે. એનાં એ ગગૃહોની આગળ મંડપની રચના જોવામાં આવે છે. (૧) ખડેાસણના એક પ્રાચીન મંદિરનાં બે ગર્ભગૃડ મંડપની બન્ને બાજુએ કાટખૂણે ખેડાયેલાં છે. આ મંદિર હરિહરનું હાવાની સંભાવના છે. મંડપની બાકીની બે બાજુએ પર શૃંગારચાકીની રચના નથી, પશુ એની આગળ સેાપાનશ્રેણી છે. ૧૦૩ વીરમગામના મુનસર તળાવના કાંઠે મધ્યમાં મંડપ અને એની એ સામસામી બાજુએ એ એક એક ગર્ભ ગૃહની રચનાવાળાં ખે મંદિર છે.૧૦૪ કદમાં આ મંદિર મુનસર કાંઠે આવેલી એકાંડી મંદિરશ્રેણીનાં મંદિશ કરતાં ઘણાં મેટાં છે, તેથી એ ત્યાંનાં બીજા મંદિશ કરતાં જુદાં પડે છે.
સાલડકી કાલ
[ 36
(ઇ) ચાયતન (ત્રિપુરુષ પ્રાસાદ)
આ પ્રકારનાં આ કાલનાં મદિરાની મધ્યમાં મંડપ અને મડપની ત્રણે બાજુએ એક ગર્ભ ગૃહની રચના જોવામાં આવે છે. સરા(પટ્ટ ૬, આ. ૨૮)ના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ત્રિપુરુષપ્રાસાદ ઘણા જાણીતા છે.૧૦૫ પરબડી(જિ.સુરેદ્રનગર, તા. ચોટીલા)માં પણ આવું એક મંદિર આવેલું હતું.૧૦૬ એમાંના ઘણા ભાગ હવે નાશ પામ્યા છે. દેલમાલના કિંમાજી માતાના પ્રાંગણમાં સામસામા આ પ્રકારના એ ત્રિપુરુષપ્રાસાદાની રચના જોવામાં આવે છે.૧૦૭ ગિરનાર પર્વત પર આવેલ વસ્તુપાલવિહાર વિશિષ્ટ પ્રકારના ત્રિપુરુષપ્રાસાદ છે.૧૦૮ એના મધ્યના ગર્ભ ગૃહમાં તીથ કર મલ્લિનાથની મૂતિ પ્રસ્થાપિત કરેલી છે. મંડપની બંને બાજુનાં ગભ ગૃઢામાં અનુક્રમે સમેતશિખર તથા સુમેરુ(અષ્ટાપદ)ની સ્થાપના છે. એમાં મધ્ય મંડપની આગળ એક સભામંડપની રચના છે. સાબરકાંઠા જિલ્લાના દેરલમાં શિવપ્રમુખ ત્રિપુરુષપ્રાસાદ આવેલા છે. ૧૦૯
(ઈ) પંચાયતન
પંચાયતન પ્રકારનાં મદિરામાં મધ્યના મુખ્ય મંદિરની જગતીના ચાર છેડે એક એક નાના મંદિરની રચના જોવામાં આવે છે. મહેસાણા જિલ્લાના આસાડાનુ જસમલનાથ મંદિર,૧૧૦ ગવાડાનું પંચાયતન મંદિર, ૧ ૧ ૧ ખેરવાનું અંબા માતા સમૂહનું ૧૧૨ તથા સાબરકાંઠા જિલ્લાનાં કૅવન,૧ ૧૧૩ સપ્તનાથ, ૧૧૪ ભેટાલી,૧૧૫ દાવડ,૧૧૬ દેરાલ,૧૧૭ હીરપુર૧ ૧૮ વગેરે ગામામાં પંચયિતન મદિર આવેલાં છે.
(૬) ચેાવીસ, આવન અને ખેતર જિનાલયેા
આ કાલમાં કેટલાંક જન મદિર એક વિશિષ્ટ પ્રકારની રચનાથી વિભૂ ષિત
Page #464
--------------------------------------------------------------------------
________________
૧૩ મું ) સ્થાપત્યકીય સ્મારક
[ કામ થયેલાં જોવામાં આવે છે. એમાં મુખ્ય મંદિરની ચારે બાજુએ આયતાકાર પ્રાસાદ આગળ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓની હારમાળાની યોજના જોવામાં આવે છે. આ પ્રકારની હારમાળાથી વિભૂષિત દેવકુલિકાઓની સંખ્યા ૨૪ હોય તો એને “ચોવીસી” નામે, પર હોય તે બાવન જિનાલય” નામે તથા હર હોય તે “બેતર જિનાલય” નામે ઓળખવામાં આવે છે. કુંભારિયાનાં મહાવીર, શાંતિનાથ, પાર્શ્વનાથ અને નેમિનાથનાં મંદિર જેવીસી પ્રકારનાં છે.૧૧૯ બાવન જિનાલયને નમૂને આબુની વિમલવસહિ૧૨૦ તથા લણવસહિના ૨૧ મંદિર પૂરું પાડે છે. ગિરનાર પરનું નેમિનાથ મંદિર ૨૨ બેતર જિનાલય છે. પદવિન્યાસ
મંદિરના તલમાનના પદવિન્યાસની ૨૩ સૈદ્ધાંતિક ચર્ચાઓ “સમરાંગણમૂત્રધારમાં આપી છે. ૧૨૪ મંદિરના ચેરસ તલમાન “વૈરાય” કે “ચક પ્રકારમાં ૪ થી શરૂ થતા બેકી વિભાગો (૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, વગેરે)નું આયોજન કરી નિયત ભાગ ગર્ભગૃહ માટે અને બાકીના ભાગ ગર્ભગૃહને ફરતી ભિત્તિ વગેરે માટે રાખવાને એમાં આદેશ છે; દા. ત. ચોરસ તલમાનની દરેક બાજુએથી ચાર ચાર ભાગોની યોજના કરતાં કુલ ૧૬ ભાગે પૈકીના મધ્યના ચાર ભાગ ગર્ભગૃહ માટે અને બાકીના એને ફરતા બાર ભાગ ભિત્તિ વગેરે માટે રાખવાનું જણાવ્યું છે,
અપરાજિતચ્છા” એને અનુમોદન આપે છે. સોલંકી કાલનાં ઘણું મંદિરના ગર્ભગૃહ અને એની ફરતી દીવાલમાં આ યોજના આકાર લેતી જણાઈ છે. એમાં પુરાણેલિખિત ભિત્તિનું પ્રમાણ (૧:૪) જળવાયું છે.૧૨૫ શાસ્ત્રગ્રંથાએ આયતાકાર (લંબચોરસ ઘાટ) તલમાનને “પુષ્પક” નામે ઓળખાવેલ છે. ૧૨૬ એમાં ગર્ભગૃહની લંબાઈ પહોળાઈ કરતાં બમણી (૨ : ૧) રાખવાનું જણાવ્યું છે. ૨૭ શામળાજીના હરિશ્ચંદ્રની ચોરી મંદિરનું લંબચોરસ ગર્ભગૃહ આ પ્રમાણને ધ્યાનમાં રાખીને રચાયું છે.
મંદિરના તલમાનના પદવિન્યાસની પરિપાટી રચના બાબતમાં મહત્વની કાર્યપ્રણાલી નિપજાવતી જણાઈ છે. એક તો પદવિન્યાસને કારણે મંદિરનાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, મંડપાદિ અંગે નિયત સ્થાનમ નક્કી થઈ શકે છે તથા મંદિરની દીવાલ પર અપાનારા ભદ્રાદિનિગમનાં પ્રમાણ જવામાં એ ખૂબ ઉપયોગી નીવડે છે. ૧૩૮ સો-૨૮ .
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
નિગ મા
સાલ ફી ફાલ
"
[31.
.
"
મંદિરનાં ગર્ભગૃહ, મંડપાદિ અંગેાની દીવાલા અંદરની બાજુએ સમદ્રે સાદી હાય છે, પરંતુ આ દીવાલાની બહારની બાજુએ અનેક પ્રકારાના નિ^મે કે ફાલના કે નાસિકાની રચના કરી એમને સમગ્ર ઘાટ તારાકૃતિ બનાવવામાં આવે છે. એમાં સલિલાંતર કે વારિમાને અવકાશ રહે છે. આ નાસિકા કે ફાલના (નિર્ગામ) ‘ રથ ’ નામથી પશુ ઓળખાય છે. ગભ દીવાલની બહારની બાજુએ પ્રયેાજાતા આ નિગમેાની સંખ્યા ૧, ૩, ૫, ૭, ૯ અથવા કયારેક એનાથીયે વધારે હોય છે, એટલું જ નહિ, પણ ક્યારેક એ દરેક પર પશુ નાના મેટા નિર્ગમ પ્રયેાજાય છે. દીવાલની મધ્યમાં આવેલ પ્રમુખ નાસિકાને ભદ્ર' કહે છે. ભદ્રની મધ્યમાં કયારેક એક વધુ નિગમ અપાય તે એને ‘ મુખભદ્ર' કહે છે. બદ્રની ખતે ખાજીએ જળવાઈ રહેલી દીવાલની અસલ રેખા ( મૂલ નાસિકા ) • ક્રાણુ ’ કે ‘ કહ્યુ 'ના નામથી ઓળખાય છે. દીવાલની મધ્યમાં ભદ્ર અને ખતે જેડે કશુંની રચનાવાળું તલમાન ત્રિનાસિક કે ત્રિરથ પ્રકારનું ગણાય છે. ભદ્ર અને કાણુ વચ્ચે ‘ પ્રતિરથ ’ કે ‘ પઢરા ' નામથી એળખાતા એક વધુ નિ*મ જ્યારે ઉમેરાય ત્યારે પંચનાસિક કે પંચરચ પ્રકારનું તલમાન અને છે. ત્યાં કર્યું, પ્રતિરથ, ભદ્ર, પ્રતિરથ અને `ની અનુક્રમે રચના હોય છે. ભદ્ર અને પ્રતિરથ કે પ્રતિરથ અને કની વચ્ચે વળી ‘નંદી' નામે એક વધુ નિમ ઉમેરણ પામે છે ત્યારે એ તલમાન ‘સપ્તનાસિક ’ કે ‘સપ્તથ ’ કહેવાય છે. તલમાનમાં ા રીતે પ્રતિરથ અને નદી નિગ મેનાં વારંવાર ઉમેરૢ મંદિરના તારાકૃતિ તલમાનના સમગ્ર ધાટને વધુ ને વધુ સ’કુલ સ્વરૂપ બક્ષે છે. વળી ભદ્ર પ્રતિરથ-નદીની નિગ`મિત રચના શિખરના વેણુકાશમાં આયેાજિત થતાં એનાં અંડકાની સંખ્યામાં પણ ઉત્તરાત્તર વધારા થતા હોય છે. ગર્ભગૃહની દીવાલની બહારની બાજુની લંબાઈના આઠ ભાગ કરી, મધ્યના ચાર ભાગ ભદ્ર નિ`મને અપાતાં ભદ્રની લંબાઈ મૂલસૂત્ર કરતાં અધભાગની બને છે. આમ એકનાસિક ૐ ‘ એકરથ’ પ્રકારના આ તલમાનમાં મૂલસૂત્ર અને ભદ્ર નિગમનું પ્રમાણુ પરસ્પર સરખું હોય છે. સિદ્ધપુરનુ રુદ્રમાત, મિયાણીનાં નીલકંઠ અને જૈનમ'દિર, વીરતાનું નીલકંઠ, દેવમાલનું લિખેાજી માતા, ગિરનારનું વસ્તુપાલ, આભુનું તેજ પાલ મદિર અને કચ્છના ખેડ(કેરાકોટ)નુ શિવમ દિર વગેરે મદિશનાં તલમાન ત્રિચ’ પ્રકારનાં છે.
દોવાલની બહારની બાજુની લંબાઈના ૧૦ કે ૧૨ ભાગ પાડી મૂલસૂત્ર પર ભદ્ર તથા પ્રતિરથને એ એ ભાગ અને મૂલનાસિકા કે ઋતુને બને બાજુએ ખે
Page #466
--------------------------------------------------------------------------
________________
is મું]. સ્થાપત્યકીય સ્મારક
[ ૫ બે ભાગ આપવામાં આવે છે, પરંતુ તલમાનમાં જે ૧૨ ભાગ પાડ્યા હોય તે ભદ્ર નિગમને ૪ ભાગ આપી શકાય છે. ભદ્ર અને પ્રતિરથ નિગમવાળું આ પ્રકારનું તલમાન “ત્રિનાસિક” કે “ત્રિરથ” તરીકે ઓળખાય છે. આ તલમાનમાં મૂલસત્ર અને ભદ્ર-પ્રતિરથ નિગમનું પ્રમાણ એકસરખું નહિ, પણ વત્તેઓછું ૨ઃ ૫ કે ૧ : ૩ નું હોય છે. સૂણુકનું નીલકંઠ, કસરનું ત્રિકૂટાચલ, ખંડોસણનાં દિપુરુષ અને હિંગોળજા, ધિણાજનું વ્યાઘેશ્વરી, મણંદનું નારાયણ, કચ્છમાં કટાય શિવમંદિર, માધવપુરનું જનું માધવરાય, તરણેતરનું ત્રિનેત્રેશ્વર, કનેડાનું બહુસ્મરણ, સેજકપુરનું નવલખા, ચાનનું મુનિબાવા, બરડિયાનું સાંબ, વઢવાણનું રાણક, મિયાણીનું હરસિદ્ધ વગેરે મંદિરના ગર્ભગૃહનાં તલમાન “પંચર” પ્રકારનાં છે. મોઢેરાનું સૂર્યમંદિર, તારંગાનું અજિતનાથ તથા સોમનાથના કુમારપાલના સમયના સાંધાર મંદિરના ગર્ભગૃહનાં તલમાન મંદિરની અંદરની બાજુએ “ત્રિરથ” પ્રકારનાં છે અને બહારની બાજુએ “પંચરથ” પ્રકારનાં છે.
ભદ્ર-પ્રતિરથ ઉપરાંત નંદી નામને ત્રીજે નિર્ગમ ઉમેરાતાં ગર્ભગૃહનું તલમાન “ચનાસિક” કે “પંચરથ’ પ્રકારનું બને છે. આમાં મૂળ સત્રના ૧૪ ભાગ કરી મધ્યના ૪ ભાગ ભદ્રને, બે બે ભાગ એની બાજુના પ્રતિરથને, એના બાજના નંદીને એક એક ભાગ અને કર્ણને બે બે ભાગ અપાય છે. અહીં તલમાનનું પ્રમાણુ ૨ ઃ ૭ નું બને છે. ધૂમલીનું નવલખા મંદિર, ગિરનારના નેમિનાથ તથા વસ્તુપાલ-તેજપાલ ત્રિપુરુષપ્રાસાદના મધ્ય ગર્ભગૃહ તથા કુંભારિયાના મંદિરના ગર્ભગૃહનાં તલમાન આ પ્રકારનાં છે.
ઉપર્યુક્ત ત્રણે નિગમે ઉપરાંત તલમાનમાં એક વધુ નંદી કે પ્રતિરથ નિગમનું ઉમેરણ થતાં ગર્ભદીવાલના મૂલસૂત્રના ૧૬ ભાગ કરી મધ્ય ભદ્રને ૪ ભાગ, ભદ્ર અને પ્રતિરથ વર નંદીને ૧ ભાગ, પ્રતિરથને ૨ ભાગ, તથા કણને ૨ ભાગ અપાય છે. અહીં કર્ણ અને ભદ્રાદિ નિગમનું પ્રમાણ ૧: ૪નું બની રહે છે. આ પ્રકારનું તલમાન “સપ્તનાસિક” કે “સપ્તરથ” પ્રકારનું જણાય છે. ઉપરનાં તમામ તલમાન મૂળમાં સમચોરસ ઘાટનાં છે, પરંતુ અષ્ટકોણીય ઘટના તલમાનની દરેક બાજુએ ભદ્રાદિ નિગમો આપીને એને લગભગ વૃત્તાકાર બનાવવાની પરિપાટી સરનાલના ગલતેશ્વર-મંદિર તથા રાણપુરના સૂર્ય મંદિરના ગર્ભગૃહનાં તલમાનમાં નજરે પડે છે. અંતરાલ.
આ કાલનાં મંદિરમાં ગર્ભગૃહ અને મંડપને જોડનાર અંગ તરીકે અંતરાક્ષની મેજના એના વિકસિત સ્વરૂપે આકાર પામતી જણાય છે. અંતરાલતે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
સાલ કી કાલ
[ ..
સમગ્ર ધાટ લખચેારસ હોય છે. ગર્ભગૃહ અને અંતરાલના તલમાનના પ્રમાણનો વિશદ ચર્ચા અપરાજિતપૃચ્છા ’એ કરી છે. ગભ ગૃહની પહેાળાના સંદર્ભમાં અંતરાલની કેટલી પહેાળાઈ રાખવી એની ચર્ચા કરતાં અપરાજિતપૃચ્છા ’એ મે વચ્ચે રાખવાનું પ્રમાણ ૨ : ૧, ૩ : ૧, ૫: ૧, ૫: ૨, કે ૧ : ૩ નું સૂચવ્યુ છે. ૧૨૯
*
આ કાલનાં કેટલાંક મંદિરામાં ગભ ગૃડ અને અંતરાલ વચ્ચેનું ૨: ૧ નુ પ્રમાણ જોવામાં આવે છે. ધૂમલી(નવલખા), સૂણુક(નીલકંઠ), ધિાજ(નારાયણ), ગિરનાર(નેમિનાથ) વગેરે સ્થળાનાં મંદિરેશમાં એ પ્રમાણ નજરે પડે છે, પણ વીરતા(નીલકંઠ), કસરા(ત્રિપુરુષ), મિયાણી(હરસિદ્ધ), બરડિયા(સાંબ) વગેરે સ્થળાનાં મદિરામાં એ ઉપર સિવાયનાં પ્રમાણેા પૈકીનું એક અથવા ખીજું નજરે પડે છે. ૧૩
પ્રદક્ષિણાપથ
સાંધાર પ્રકારનાં મંદિરાનાં ગર્ભગૃહાની ફરતે પ્રદક્ષિણાપથ(ભ્રમણુ)ની રચના થયેલી હાય છે. એના મુખ્ય ગર્ભગૃહની દીવાલને એ કયારેક અનુસરે છે. એ દર તેમજ બહારથી સાઘ્ર કે અલંકૃત હેાય છે અને કેટલીક વાર અંદરની ખાજુએ સાદી અને બહારની બાજુએ ભદ્રાદિ નિ`મા તથા અનેકવિધ અલંકૃત થાથી વિભૂષિત હોય છે. કેટલીક વખતે આખી અલંકૃત દીવાલની મધ્યમાં એક એક અલંકૃત ઝરૂખા(ચંદ્રાવલેાકન)ની પણ યોજના હેાય છે. ઝરૂખાની વેદિકા પર આસનપટ્ટ અને વામન કદના સ્તંભાની રચના હોય છે. પ્રદક્ષિણાપય અને ગભ ગૃહની પહેાળાઈ ખાખતનું પ્રમાણ ૧: ૨ સમરાંગણુ-સૂત્રધારે આપ્યું છે. ૧૩૧ ગુજરાતનાં આ કાલનાં ઘણાંખરાં સાંધાર પ્રકારનાં મંદિરામાં આ પ્રમાણ જળવાયુ હાવાનુ જણાય છે.
સપ
નાના કદનાં મંદિરમાં મંડપો સાવ ખુલ્લા કે અઢાંકેલા હાય છે. તેઓને ♦ સભામંડપ ' કે રંગમંડપ' નામે ઓળખવામાં આવે છે. મેટા કદનાં મદિરાના મુપ ચારે બાજુએ પૂણુ દીવાલાથી આચ્છાદિત હોય છે. આ પ્રકારના મંડપને ગૂઢમંડપ' કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ મંડપના તલમાનમાં ત્રણે બાજુએ વિસ્તાર કરવામાં આવે છે એ સંજોગામાં મંડપ ‘ મહામંડપ' નામે ઓળખાય છે અને વિસ્તાર પામેલ મંડપના ભાગ પાર્શ્વ માગ' કે ‘ અલિદ' કહેવાય છે. તવમાનની દૃષ્ટિએ આ કાલનાં કેટલાંક મંદિશના મંડપેાની દીવાલો પર ભદ્રાદિનિગમા ન હોવાને કારણે તેઓ રચનામાં સાવ સમચારસ ઘાટનાં લાગે.
"
Page #468
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારક
છે; દા. ત. આવી રચના વિરમગામના મુનસર કાંઠે આવેલ દિપુરુષ પ્રકારના મંદિરના મંડપમાં જોવામાં આવે છે. પરંતુ મોટા ભાગનાં મંદિરોના મંડપના તલમાનમાં ભદ્ર અથવા ભદ્ર અને પ્રતિરથ (એકર) અને ત્રિરથ રચનાવાળા) નિર્ગમ જોવામાં આવે છે.
દેલમાલ(લિંબાજી), મિયાણી(હરસિદ્ધ), થાન(મુનિબાવા), માધવપુર(માધવ અને સૂર્યમંદિર), સૂણુક(નીલકંઠ), વીરતા નીલકંઠ), ધિણેજ(વ્યાઘેશ્વરી), મણુંદ (નારાયણ), આબુ (વિમલ તથા લૂણસહિ), મિયાણી(નીલકંઠ), બરડિયા(સબ), સિદ્ધપુર(રુદ્રમાલ) વગેરે સ્થળોનાં મંદિરોના મંડપ ભદ્ર નિગમથી વિભૂષિત એકનાસિક પ્રકારના છે, ત્યારે કેટાય(શિવ), સેજપુર(નવલખા), મોટેરા, તારંગા, સોમનાથ, થાન, ગિરનારનેમિનાથ) વગેરે સ્થળોનાં મંદિરના મંડપ ભદ્ર અને પ્રતિરયની રચનાને કારણે “ત્રિનાસિક” (ત્રિરથ) પ્રકારના છે. થાનના સૂર્યમંદિર અને કેનેડાના બહુસ્મરણાદેવી મંદિરના લંબચોરસ ઘાટના મંડપની દીવાલે ત્રિરથ પ્રકારની છે, મંડપના ભદ્રાદિ નિર્ગમ પર મંડપમાં પ્રદક્ષિણાપથની માફક ઝરૂખાઓની યોજના ક્યારેક થાય છે. એમાં કક્ષાસન વગેરેની રચના હોય છે.
મંડપના તલમાનતા પ્રમાણની ચર્ચા સમરાંગણસરધારમાં કરી છે. મંડપની પહોળાઈ ગર્ભગૃહની પહોળાઈ સમાન કે ગર્ભગૃહની પ્રકોણીય રેખા સમાન રાખવાનું જણાવ્યું છે.૩૨ ક્યારેક એની પહેલાઈ ગર્ભગૃહની પહેળાઈ કરતાં પિણું બે ગણી કે બેવડી રાખવાનું પણ જણાવ્યું છે,૧૩૩ પણ અપરાજિતપૃચ્છામાં એ બે અંગે વચ્ચેનું પ્રમાણુ-વવિધ્ય નોંધપાત્ર છે. ગર્ભગૃહ અને મંડપના તલમાનનું પ્રમાણ આ ગ્રંથ ૧: ૧, ૩ : ૩, ૭ઃ ૪, ૩ : ૨, ૨ ઃ ૧, ૯ ૪, ૫ રનું વગેરે આપે છે. ૧૩૪
મિયાણીનું જનમંદિર, સેજકપુરનું નવલખા, અને કસરાના ત્રિપુરુષપ્રાસાદમાં ગર્ભગૃહ અને મંડપના તલમાનનું પ્રમાણ ૩ : ૨ નું મિયાણીનું હરસિદ્ધ, મણૂંદનું નારાયણ, ગિરનારનું ત્રિકૂટાચલ, થાનનું સૂર્ય, તરણેતરનું ત્રિનેત્રેશ્વર, અને કેનેડાના બહુસ્મરણાદેવીના મંદિરમાં મંડપના તલમાનનું પ્રમાણ ૨: ૧; મિયાણી(નીલકંઠ), બરડિયા(સાબ), વિરમગામ (મુનસર કાંઠાનું ઢિપુરુષ), કેરાકેટનું શિવમંદિર વગેરે મંદિરોમાં ૯ઃ ૪; અને દેલમાલ(લિંબાજી) તેમજ ધિણેજ (ખમલાઈ)માં મંડપનું પ્રમાણ પઃ ૨ નું જણાવ્યું છે.૧૩૫ સાંધાર પ્રકારના પ્રાસાદમાં મંડપના મધ્યભાગનો વિસ્તાર ગર્ભગૃહની દીવાલના બહારના છેડાને
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
સાલડકી કાલ
[ પ્ર
જેટલેા જ રાખવાને આદેશ છે.૧૩૬ આ સિદ્ધાંત ગુજરાતના આ કાલના તમામ સાંધાર પ્રાસાદામાં જળવાયા છે.
શૃંગારશેાકી
.
શૃંગારચાકી મ ંદિરના ગર્ભગૃહ અથવા મંડપની પ્રવેશયેાકી છે. એ અ મડપ ’ કે ‘મુખમંડપ ’ નામે ઓળખાય છે. મંડપની આગળ આવેલ શૃંગારચાકીની રચના મંડપની આગળ અને કેટલીક વખતે આગળ તેમજ એની તે બાજુએ કરવામાં આવે છે. સમરાંગણુસૂત્રધારમાં એને ‘મામીવ' કે ‘ પ્રાગ્નીવ ’ નામે એળખાવેલ છે.૧૩૭ આ કાલનાં પ્રભાસનું સામનાથ તાર ંગાનું અજિતનાથ ધૂમલીનુ નવલખા મંદિર, ગિરનારનું તેમિનાથ મંદિર તથા આયુનાં વિમલ અને ભ્રૂણવસહીનાં મદિરાની ત્રણે બાજુએ શૃંગારચેાકીની રચના જોવા મળે છે. એની રચના ગર્ભગૃહની સંમુખે થાય છે ત્યારે એના તલમાનનું પ્રમાણ ગર્ભ મૂહ જેટલુ રચાય છે. કયારેક એનાથી પણ ઓછું હોય છે, પરંતુ મેટાં મ ંદિરમાં મેના તલમાનનું પ્રમાણુ ગર્ભગૃહની સરખામણીએ ત્રીજા ભાગનું એટલે કે ૩ : ૧ તુ રખાય છે.૧૩૮ ગુજરાતનાં બ્રાહ્મણ મદિરામાં મુખ્યત્વે એક-ચાકીની રચના જોવામાં આવે છે, એને શાસ્ત્રગ્રંથામાં સુભદ્ર' નામે ઓળખાવેલ છે. જૈન મ`દિશમાં ‘ ત્રિકમંડપ'ની રચના થતી જોવામાં આવે છે. એનાં વિવિધ સ્વરૂપ ‘ત્રિચાકી,’ ‘ ચેાકી,’કે નવચેાકી 'રૂપે આવિર્ભાવ પામ્યાં છે. આ ત્રણ સ્વરૂપ અનુક્રમે કીર્તિ,’· પ્રાંત ' અને ‘ શાંત ' નામથી એળખવાની પરિપાટી જેનામાં છે. દા. ત. ગિરનારના વસ્તુપાલ મંદિરના બે મંડપની આગળ ત્રિચાકી(કીર્તિ)ની યાજના છે. આ જ રીતે આયુના તેજપાલ-મંદિરના ગૂઢમંડપ અને રંગમડપ વચ્ચે ત્રિચાકીની વ્યવસ્થા છે. આવી જ રચના મિયાણીના જૈન મંદિરમાં છે. તારંગાના અજિતના મદિરના ગૂઢમડપની આગળ ચાકી(પ્રાંત)ની રચના છે, તે। આજીના વિમલવસહીના ગૂઢમંડપ અને રંગમંડપની વચ્ચે નવચેાકી(શાંત)ની વ્યવસ્થા છે. ૧૩૯ શૃંગારચોકીના તલમાનમાં ભદ્રાદેિ નિમાની રચના મંડપના તલમાનને અનુરૂપ રચવાની સામાન્ય પરિપાટી છે.
.
ધ્રુવદન
ઊર્ધ્વ`દશનની દૃષ્ટિએ આ કાલનાં મદિર વિશાળ જગતી૧૪” (એટલા) પર બંધાયેલાં હામ છે. એના પર આવેલી ઉભડક રચના પીઠ ' નામે ઓળખાય છે. પીઠનુ મથાળુ સમગ્ર મદંદિરનું ભોંયતળિયું બની રહે છે. ગર્ભગૃહની દીવાલે અને શૃંગારચાકી તથા મંડપની દીવાલા કે વેદિકા, સ્તભો વગેરે ઉભડક અંગા આ પીઠ પર મંડાયેલાં હોય છે. પીઠના બડ઼ારના ભાગે ભરચક કોતરણી અને
Page #470
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સમારકો
[ અe અંદરના ભાગે સાદી રચનાવાળી ગર્ભગૃહની દીવાલ “મોવર' કહેવાય છે. ગૂઢમંડપની દીવાલ પણ એ જ નામે ઓળખાય છે, પરંતુ મંડપ ખુલે એટલે કે સભામંડપ કે રંગમંડપ પ્રકાર હોય તે પીઠની ઉપર “વેદિકા નામે ઓળખાતી ઓછી ઊંચાઈની દીવાલ અને એના પર “વામન’ એટલે કે ઓછી ઊંચાઈના સ્તંભની રચના હોય છે. આ જ પ્રકારની રચના શૃંગાકીમાં પણ હોય છે મંડોવર ઉપર ઢાંકણ તરીકે વપરાતે કંદોરા જેવો થર “પ્રહાર” નામે ઓળખાય છે. સ્તંભો પર પાટની રચના હેાય છે અને એના પર પ્રહારને થર મંડાય છે. ગર્ભગૃહના ભાગે પ્રહાર ઉપર શિખર, અંતરાલ ભાગે શુકનાર અને મંડપ તથા શંગારચોકીના ભાગે સમતલ છાવણ કે છત અથવા અર્ધવૃત્તાકાર ઘૂમટ(કોટક)ની રચના કરવામાં આવે છે. એની બહારના તરફ પગથિયાંવાળા દર્શનીય ઘાટની રચનાને “સંવર્ણ” કહે છે. સમતલ છાવણ રચના “વિતાન'ના નામે જાણીતી છે. પીઠોદય
મંદિરના તલમાનમાં આવેલા નિગમેને કારણે પીઠ, મંડોવર, વેદિકા વગેરેના ઊર્ધ્વદર્શનમાં અનેકવિધ સમતલ થરનાં સુશોભનેને પૂરત અવકાશ મળી રહે છે. મંદિરની પીઠને વિશિષ્ટ પ્રકારના સમતલ થરો વડે વિભૂષિત કરવામાં આવે છે. આ કાલનાં મંદિરમાં “પીઠોદય'માં સામાન્યતઃ નીચેથી ઉપર જતાં ક્રમશઃ ભી (એક અથવા એકથી વધુ), જાડકુંભ(જાબે), અંતરપત્ર (અંધારકા), કણિકા(કણી), ગ્રાસપદી, અંતરપત્ર, છાદા(છાજલી) વગેરે પર કેરેલા હોય છે. આ પ્રકારની પીઠને સ્થાપત્યની પરિભાષામાં “કામદ પીઠ' કહે છે, પરંતુ મોટાં મંદિરની પીઠમાં ઉપરના થરેની ઉપર ગજથર, અશ્વથર (વાજિથર), નરચર વગેરે પૈકી એક, બે કે ત્રણે થરોની રચના થાય છે. દરેક થરની વચ્ચે અંતરપત્રની રચના કરી એ થરોને એકબીજાથી છૂટા પાડવામાં આવે છે. આ પ્રકારની રચનાવાળી પીઠ સ્થાપત્યની પરિભાષામાં “મહાપીઠ” નામે ઓળખાય છે (પદ 9, આ. ર૯).૧૪૧ ગજથર અને અશ્વથરમાં હાથી અને ઘેડાનાં વિવિધ અંગભંગીવાળાં શિ૯૫ કોતરેલાં હોય છે. નરથરમાં માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓ, આનંદપ્રમોદના પ્રસંગો-શિકાર, યુદ્ધ, યાત્રા, સવારી વગેરે કતરેલાં હોય છે. આ જ થરમાં ‘મિથુન (ભેગાસન) શિલ્પ નામે જાણીતી થયેલી પરિપાટીના કામચેષ્ટાને લગતા પ્રસંગ પણ આલેખાયેલા હોય છે. કેનેડાના બહ
સ્મરણાદેવી મંદિરની પીઠ “કામદ’ પીઠ વડે અલંકૃત છે. આવી જ રચના મિયાણીનાં નીલકંઠ અને જૈન મંદિરની તથા ખંડેસણુના સર્વમંગલા દેવી મંદિરની પીઠમાં છે. સૂણુકના નીલકંઠ મહાદેવની પીઠમાં ભીના બેવડાત્રેવડા
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ] સોલંકી કાલ
[પ્ર. થર પર પીઠનાં જાડકુંભ, કર્ણ, ગ્રાસ પટ્ટી, અંતરપત્ર, ગજથર અને નરથર કોતરેલાં છે.૧૪૩ રહાવી, મોટબ, ગેરાદ વગેરે સ્થળોનાં મંદિરની પીઠમાં આને મળતી રચના જોવામાં આવે છે. ૧૪૪ પીઠને આદર્શ નમૂન મોઢેરાના સૂર્ય મંદિરની પીઠમાં જણાય છે. એમાં ભીની ઉપર અનુક્રમે નાથકુંભ, અંતરપત્ર, કર્ણિકા, ગ્રામપદી, છાઘ, ગજથર, નરયર વગેરે થરો સ્થાન પામ્યા છે. ૧૪૫ આ જ પ્રકારની રચના ઘુમલી અને સેજકપુરનાં નવલખા મંદિરમાં જોવામાં આવે છે.
મહાપીઠ” એટલે કે ગજથર, અશ્વાર અને નરથર સાથેની પીઠને આદર્શ નમૂન કુમારપાલના સમયનું સોમનાથનું મંદિર પૂરો પાડતું હતું. તારંગાના અજિતનાથના મંદિરની પીઠ આ પ્રકારની છે. કેટલાંક ઘણું નાના કદનાં મંદિરની પીઠમાં માત્ર બે જ,થર–જાવકુંભ અને “કણિકા ”ની રચના કરેલાં હોય છે. આવી પીઠને સ્થાપત્યની પરિભાષામાં “કણું પીઠ' નામે ઓળખવામાં આવે છે. આ કાલનાં ઘણાં જૈન મંદિરોની દેવકુલિકાઓની પીઠ તથા વીરમગામના મુનસર તળાવ કાંઠાનાં નાનાં મંદિરોની પીઠ આ પ્રકારની છે. ૧૪૭ મંડોવર
ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલના બાહ્ય અલંકૃત ભાગને મંડોવર’ નામે ઓળખવાની પરિપાટી છે. પીઠની માફક મંડોવરમાં અનેકવિધ સમતલ થરોની રચના હોય છે (પટ્ટ છે આ. ૩૦). નીચેથી ઉપરના ક્રમે આ થરો ખુરક, કુંભક, કલશ, કપોતાલી કેવાલ), મંચિકા, જઘા, ઉગમ, ભરણી, શિરાવટી, મહાકવાલ, કૂટછાઘ નામે ઓળખાય છે. ૧૪૮ અને દરેક બે થરની વચ્ચે તેઓને છૂટા પાડનાર અંગ તરીકે અંતરપત્રની રચના થાય છે. વળી આ દરેક થર પર નાના મોટા ગૌણ થરની રચના થાય છે. ખુરક એ સામાન્યતઃ કર્ણ, કણિકા, અને સ્કંધથી વિભૂષિત કરેલ સાદી બેઠકવાળો થર છે. કુંભક (કુંભ)ના મુખ પર તમાલપત્રોની રચના હોય છે અને એના મુખ્ય દર્શનીય પેટા પર નાના કદના ગવાક્ષોમાં દેવ-દેવીઓ તથા ક્યારેક મિથુન-શિલ્યની રચના હોય છે. કલશને મધ્યભાગ ઘડા કે કલશની માફક અર્ધવૃત્તાકાર હોય છે. એની મધ્યમાં પટ્ટિકાની રચના ક્યારેક કરવામાં આવે છે. એમાં અક્ષમાલા કે મણિમેખલા કોતરેલી હોય છે. પોતાની કે કેવાલ રચનામાં કપત-કબૂતરના મસ્તક ભાગનું રૂપ સામ્ય નજરે પડે છે. એમાં કેટલીક વાર ચિત્યગવાક્ષની આકૃતિઓની હારમાળાનું અંકન થાય છે. મંચિકાના ઘાટમાં કામરૂપ (અલંકૃત પટ્ટિકા), સ્કંધ, કર્ણ, કપિતાલી વગેરે ગૌણ થરે હોય છે. એની ઉપરના જંધાના થરમાં મોટે ભાગે તંભિકાઓ અને તોરણયુક્ત ગવાક્ષની રચના થાય છે. એમાં દેવ-દેવીઓ
Page #472
--------------------------------------------------------------------------
________________
૧૬ મું 1. સ્થાપત્યકીય સ્મારક
[ ૪૪૧ અને વિવિધ અંગ-ભંગીવાળી નર્તિકાઓનાં તથા મિથુને તાપસ વગેરેનાં શિલ્પ મૂકવામાં આવે છે. ઉગમની રચના પગથિયાંવાળા પિરામીડ ઘાટની હોય છે. એમાં “જાલક' નામે જાણીતી કોતરણી કરવામાં આવે છે. ચેરસ કે ગોળ ઘાટની ભરણી અને શિરાવટીના ઘાટ સ્તંભ પરના આ નામનાં અંગોના ઘાટ સાથે સામ્ય ધરાવે છે. ભરણીમાં કર્ણસ્કંધ, અશેકપલવ, તમાલપત્ર, કપોતાલી, કામરૂપ વગેરે ઘાટોનું સંયોજન કરવામાં આવે છે. એવી જ રીતે શિરાવટીમાં ભારપુરલિક અને કંધની રચના થાય છે. મહાપતાલી કે મહાકેવાલને ઘાટ કેવાલને મળતો હોય છે. અત્યંત નિર્ગમિત ફૂટછાઘ આ તમામ ઘરના મુખ્ય છાવણ તરીકે રચાય છે. ફૂટછામાં પણ છાઘની નીચે દંડિકા અને ભૂમાની રચના થાય છે. ૧૪૯ આ કાલનાં મંદિરો પૈકી કેટલાંકમાં ઉપરના તમામ ઘરે ને કેટલાંકમાં એમાંના એકાદ બે ઓછા-વત્તા કે એકના એક થરનું વારંવાર પુનનિર્માણ થતું જોવામાં આવે છે. બે કે ત્રણ મજલાવાળાં મંદિરમાં જવા વગેરે થરનું પણ પુનરાવર્તન થાય છે. આવી રચના ધૂમલી, સેજકપુર, તારંગા, અને સોમનાથનાં મંદિરોમાં જોવામાં આવી છે. બેવડી ત્રેવડી જંધાની રચનાના મંડેવરવાળાં મંદિરને “મેરુ' પ્રકારનાં ગણવામાં આવે છે. મોઢેરાના સૂર્યમંદિરના મંડોવરમાં ઉપરના લગભગ તમામ વર આકાર પામ્યા છે. ૧૫૦ સૂણકના નીલકંઠ મંદિરના મંડોવરમાં છાઘ(છાજલી) સિવાયના તમામ થર જોવામાં આવે છે. સંડેરનાં બે નાનાં મંદિરો પૈકીના મોટા મંદિરના, રહાવીના નીલકંઠ મંદિરના અને ગોરાદના સોમેશ્વર મંદિરના મંડોવરમાં પણ આ જ પ્રકારની રચના છે. આ મંદિરના જવાના મધ્ય ગવાક્ષેમાં દેવ-દેવીઓનાં મૂર્તિશિલ્પાના આધારે એ કયા દેવનું મંદિર હશે એ પણ ઘણી વાર નક્કી થાય છે. દા. ત. મોઢેરાના સૂર્યમંદિરના મંડોવરમાં બાર આદિત્યની મૂર્તિ છે, સૂણુકના નીલકંઠ મંદિરના ગવાક્ષમાં કાલી, ભૈરવ અને નટેશની મુતિઓ, સંડેરના મંદિરના જંધાગવાક્ષમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્માની, રહાવીના અંધાગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી, અને લક્ષ્મી-નારાયણની યુગલમૂર્તિઓ, ગેરાદના જંઘાગવાક્ષમાં મહાકાલી, નટેશ અને ભૈરવનાં શિલ્પ છે. ગર્ભગૃહ ભાગે મંડોવરની ઉપરના અને મંડપના ભાગે પાટ ઉપરના સળંગ થરને “પ્રહાર” નામે ઓળખવામાં આવે છે. એની રચનામાં પણ કુંભ, કર્ણ, ગ્રાસાદિક, અંતર૫ત્ર વગેરે ચરેનું સંયોજન થયેલું હોય છે. પ્રહારને થર સમગ્ર મંદિરનાં તમામ અંગોને આવરી લેતી સળંગ રચના છે. એ મંદિરના પહેલા મજલાનું ભોયતળિયું બને છે. પ્રહારને “પ્રસ્તાર' પણ કહેવામાં આવે છે. ૧૫૧
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૪૨ ] સોલંકી કાલ
[ પ્રશિખર
ગર્ભગૃહના મંડોવરની ઉપર શિખરનું રચનાવિધાન વિશિષ્ટ પ્રકારનું હોય છે. શિખરના તલમાનમાં ઘણી વાર ગર્ભગૃહની દીવાલ પરના ભદ્રાદિ નિગમ સ્થાન પામેલા હોવાથી એ નિગમે શિખરના છેક તળિયા(પાયચા)થી માંડી શિખરની ટોચ (રકંધ) સુધી એકસરખી રીતે પ્રમાણિત કરેલા હોય છે. ગર્ભગૃહની મુખ્ય દીવાલ પર મુખ્ય શિખરની માંડણી થાય છે, પરંતુ એ દીવાલની. ચાર બાજુના નિર્ગમ પર ઉગો (અડધિયાં શિખરો), પ્રત્યંગ (ચોથિયાં શિખરો) અને ઈંગિકાઓ (નાના કદની શિખરિકાઓ અથવા શિખરીઓ) વગેરેની રચનાને કારણે સમગ્ર શિખરનો દેખાવ શુષ્ઠાકાર (પિરામીડઘાટન) લાગે. છે. શિખરે તેમજ એની સાથે જોડાયેલાં આ તમામ અંગેની ઉભડક રેખાઓ. (વેકેશ) એકસરખી રીતે ચારે બાજુએથી અંદરની બાજુએ વળાંક લેતી ટોચ (કંધ) પાસે કેંદ્રિત થાય છે. ગર્ભગૃહની ભિત્તિ પરના નિર્ગો પૈકી મધ્ય નિર્ગમ પર. ઉરશંગ, એની બાજુના પ્રતિરથાદિ નિગમો પર પ્રત્યંગો અને કોણ (કીવાલની મૂળ રેખા) પર નાની શંગિકાઓની રચના કરવામાં આવે છે. વળી આ ઉર:શંગાદિ ઉભડક રચનાઓની વચ્ચે સુશોભનાત્મક તિલ(ઘંટડા ની પણ રચના થાય છે. આ વિશિષ્ટ પ્રકારના રેખાવિત શિખરની (પદ ૮, આ. ૬૧) રચનાના કારણે. ગુજરાત(-રાજસ્થાન)નાં આ કાલનાં મંદિર ભારતના અન્ય પ્રદેશનાં મંદિર કરતા જુદાં પડે છે, એટલું જ નહિ, પણ ગુજરાતનાં આ કાલ અગાઉનાં મંદિરો કરતાં પણ જુદાં પડે છે. ૧૫૨
આ કાલનાં કેટલાંક મંદિરનાં શિખરોના તલમાનમાં જ્યારે નિર્ગમનું પ્રમાણ નહિવત હોય છે, ત્યારે શિખરના વેકેશની તમામ ઉભડક રેખાઓ કંધ પાસે એકત્રિત થાય છે અને એના પર આમલક તથા અંડક(ઈડક)થી વિભૂષિત કળશની રચના થાય છે. આ પ્રકારનાં શિખર સ્થાપત્યની પરિભાષામાં
એકાંડી” કે “એકાંગી' કહેવાય છે. પરંતુ જે મંદિરનાં શિખરોના ભદ્રાદિ નિગમ ખૂબ વિકસિત સ્વરૂપના હોય છે તેવાં મંદિરોનાં શિખરોમાં મધ્ય શિખરના વેણુકોશના લગભગ અર્ધભાગે આમલક કલશાદિથી વિભૂષિત ઉર:શંગ, પ્રત્યંગો તથા ઇંગિકાઓની રચના થાય છે. આ સંજોગોમાં શિખરની સમગ્ર. રચના એકાંડી નહિ પણ પંચાંડી, નવાંડી વગેરે પ્રકારની બને છે.
શિખર, ઉરઃશંગ, પ્રત્યંગ, શંગિકા વગેરે શિખરનાં ઉભડક અંગ આમલક અથવા આમલસારથી અને એના ઉપરના કળશથી વિભૂષિત હોય છે. કલાને. અંડક' નામે પણ ઓળખવામાં આવે છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારકે
[ ૪૪૪. શિખરના ઊર્ધ્વ માનનાં પ્રમાણ આ કાલ પૂર્વેનાં મત્સ્ય, ગરુડ, અગ્નિ વગેરે પુરાણે તથા “વિશ્વર્મપ્રકાશમાં આવ્યાં છે. પુરાણેએ શિખરની ઊંચાઈ ગર્ભગૃહની દીવાલની ઊંચાઈ કરતાં બેગણી રાખવાનું જણાવ્યું છે.૧૫૩ ગરુડ પુરાણમાં શિખરના રેખાવિત પદ્મશ–વેણુકેશના નમણ(curveની ચર્ચા આપેલી છે.૧૫૪ આ કાલના શિલ્પગ્રથો પૈકી સમરાંગણુસૂત્રધારે નાગર શૈલીનાં શિખરોના આજનની ચર્ચા કરતાં શિખરરચનાની દષ્ટિએ મંદિરોના બે સ્પષ્ટ વિભાગ હોવાનું સૂચવ્યું છે: (૧) છાઘપ્રાસાદ અને (ર) શિખરાન્વિત ૧૫૫ ગુજરાતમાં આ કાલનાં અગાઉનાં મંદિર છાઘશિખર શૈલીનાં હોવાનું તથા એ ધીમે ધીમે શિખરાન્વિતશૈલીમાં પરિણમતી સંક્રાંત અવસ્થામાં વિકસ્યાનું વર્ણન અગાઉ થયું છે. ૧૫
સમરાંગણુસૂત્રધારે શિખરાન્વિત શૈલીનાં શિખરોની વિશદ ચર્ચા કરી છે. મધ્યશિખર(મુલમંજરી)ની તરફ રચવામાં આવતા ઉશંગ કે ઉરમંજરી તથા કર્ણશંગો તથા એ બધાં અંગો પર રચાતાં આમલક-કલશાદિનાં એમાં વર્ણન છે. સમરાંગણુસૂત્રધારની શિખરશૈલીની પરિપાટી અપરાજિતપૃચ્છામાં પણ આકાર પામતી જોવામાં આવે છે, પરંતુ અપરાજિતપૃચ્છાએ શિખરના વણકોશની રેખાઓ તથા એમાં પ્રયોજાતી વિવિધ પ્રકારની નમણો પર વિશેષ ભાર મૂકી જુદાં જુદાં નામ ધરાવતી રેખાઓને કારણે પરિણમતી શિખરની વિવિધ રચનાશૈલી તથા. એના પ્રકારની અતિ ઝીણવટભરી ચર્ચા કરી છે. રેખાઓના રચનાવિધાનના એણે બે વિભાગ-ચંદ્રકલા રેખા અને ઉદયકલા રેખા-જણાવ્યા છે. સમગ્ર શિખરની રેખાઓના ૨ થી ૨૮ ઉભડક ખંડ પાડી પ્રથમ પ્રકારના રેખા આજતાં કુલ ૧૬ ભેદ પાડવામાં આવે છે. વળી દરેક ખંડને ૧૬ પ્રકારના “કલા” અને “ચાર” નામથી ઓળખાતા ઊભા આડા વિભાગોમાં વહેંચી કુલ ૨૫૬ (૧૬ ૧૬ ), પ્રકારની રેખાઓ દર્શાવી છે. એ સર્વનાં જુદાં જુદાં નામ પણ આપ્યાં છે.૧૫૦ ઉદયકલા શિખરની રેખાને ૫ થી ૨૯ ખંડોમાં વહેંચી ૨૫ પ્રકાર નિ પજાવવામાં આવ્યા છે.
શિખરના તલમાનના વિવિધ આવિર્ભાવ અને રેખાઓના વિભેદને કારણે તેના પર રચાતાં અંડકેની જુદી જુદી સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતનાં આ કાલનાં મંદિરના શિખર વિવિધ પ્રકારનાં જણાય છે. અંડકોની સંખ્યા ૧,૫,. ૯, ૧૩, એમ ક્રમે ક્રમે વધતી જાય છે. મંડપ અને ગારકી
ઊર્ધ્વદર્શનની દષ્ટિએ મંડપની અને શંગારકીની પીઠ ઉપર ઉભડક
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૪૪ ]
સેલંકી કાલ
[ અ.
અંગે આવેલાં હોય છે તેમાં (૧) ભિત્તિ, (૨) સ્તંભ, (૩) તોરણ કમાન), (૪) પાટ, (૫) સંવણુ કે વિતાન તથા (૬) ચંદ્રાવલોકન (ઝરૂખા) અને (૭) કક્ષાસન નોંધપાત્ર છે. ગૂઢમંડપ તરફ દીવાલોથી આચ્છાદિત હોય છે. સભામંડપમાંની અર્ધભી તો “વેદિકા' નામે ઓળખાય છે. આ દીવાલોમાં ઘણી વાર ચંદ્રાવકન અને કક્ષાસનની રચના હેય છે. દીવાલમાં આવેલા વિવિધ થર આકારમાં ગર્ભગૃહન મંડોવરના થર જેવા જ હોય છે. ગૂઢમંડપની અંદરની બાજુએ દીવાલમાં સંલગ્ન અર્ધભૂત(ભીંતા) સ્તંભ તથા મધ્યમાં છૂટા સ્તંભોની રચના હોય છે. સભામંડપ ચારે બાજુએ ખુલો હોવાથી સ્તંભે પર જ મંડાયેલ હોય છે. શૃંગારકી ચોતરફ ખુલ્લી હવાને કારણે એમાં ભીંતા તેમજ છૂટા સ્તંભોની રચના થાય છે. - સ્તંભ
રૂપવિધાનની દષ્ટિએ સ્તંભ ત્રણ વિભાગનો બનેલો હોય છે. એમાં સૌથી નીચે કુંભી, એ પર તંભદંડ અને એના પર શિરાવટીની રચના હોય છે. મોટાં મંદિરમાં શિરાવતી પર વામન કદના બીજા સ્તંભ ચડાવેલા હોય છે. સ્થાપત્યની પરિભાષામાં એ “ઉછાલક” નામે ઓળખાય છે૧૫૮ (પટ્ટ ૮, આ. ૩૨). સ્તંભનું રૂપવિધાન મંડેવરના રૂપવિધાન સાથે સામ્ય ધરાવે છે. કુંભીની રચના મડેવરના કુંભકને અનુરૂપ હોય છે. તલદનની દષ્ટિએ કુંભીનો ઘાટ ગર્ભગૃહની દીવાલના ઘાટ સાથે સામ્ય ધરાવે છે. કુંભીના મથાળે કેવાલ અને ગ્રામપટ્ટીની રચના ક્યારેક થાય છે. સ્તંભદંડ ઘાટમાં ચરસ, ગોળ, અષ્ટકોણીય અને
ક્યારેક પોડશકોણીય હોય છે. કેટલીક વખતે આ દરેક ઘાટનું એકના એક સ્તંભમાં મિશ્રણ થતું જોવામાં આવે છે; દા. ત. નીચેથી ચરસ રચાતો સ્તંભદંડ મધ્યમાં અષ્ટકોણીય અને મથાળે છેડશ કે વૃત્તાકાર ઘાટવાળો હોય છે. ચેરસ સ્તંભમાં ભદ્રાદિ નિગમે આપી “ભદ્રક,” “વર્ધમાન, “સ્વસ્તિક” વગેરે ઘાટ નિપજાવવામાં આવે છે. ભદ્રક ઘાટમાં મધ્યમાં ભદ્ર નિગમ, વર્ધમાનમાં ભદ્ર અને પ્રતિથિ નિગમ, તથા સ્વસ્તિકમાં ભદ્ર, પ્રતિરથ અને નંદી નિગમની રચના થાય છે. અત્યંત અલંકૃત સ્તંભનું રૂપવિધાન ગર્ભગૃહના મંડોવરના કુંભક ઉપરના થરોના રૂપવિધાન સાથે સામ્ય ધરાવતું હોવાથી એમાં પત્રપુષ્પોથી વિભૂષિત કેવાલ, ગ્રાસ પટ્ટી, મણિમેખલા, ઘટા-સાંકળી, ઘટપલ્લવ વગેરે શિ૯૫પટ્ટિકાઓ તથા મૂર્તિશિલ્પો યોજવામાં આવે છે. સ્તંભદંડની ઉપર શિરાવટીની રચના થાય છે. શિરાવટીના ચેતરફ ફેલાવેલા છેડાઓની અલંકૃત રચના “હીરગ્રહણક” નામે ઓળખાય છે. શિરાવતી અને પાટની વચ્ચેનાં તારણે અને શિરાવટી સંલગ્ન
Page #476
--------------------------------------------------------------------------
________________
૧૬ મું]. સ્થાપત્યકીય સ્મારક
[ ૪ . શાલભંજિક અને ગાંધર્વોનાં શિલ્પને એ ટેકવે છે. શિરાવટીના મથાળે ફેલાયેલા છેડાઓમાં કીચકશિ પ્રયોજાય છે. શિરાવટી પર ઉછાલક અને એના પર શિરાવટી તથા ભરણની રચના હોય છે. ઉચ્છાલક વામન કદને સ્તંભ છે. એના પરની ભરણી ઘાટમાં વૃતાકાર હોય છે અને એને મુખ્ય અલંકૃત ભાગ વૃત્તાકાર કર્ણિકા(કણી) ઘાટનો હોય છે. એમાં ઊભા પલ્લની રચના થાય છે. એના પર બીજી શિરાવટી આવેલ હોય છે. ઉપરની વિવેચનાને આધારે આ કાલના સ્તંભેના. ઘાટ-વૈવિધ્યનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય?
* (૧) ચેરસ(ચક) ઘાટના સ્તંભઃ આ પ્રકારના સ્તંભોમાં ગ્રાસપટ્ટી, ઘટ. પલવ, ઊર્ધ્વપલ્લવ વગેરે શિલ્પાંતિ થરો આવેલા હોય છે.
(૨) મધ્યમાં ચોતરફ ભદ્રનિગમયુક્ત ચેરસ (ભદ્રક) સ્તંભ : આ સ્તંભેમાં ઉપરની રૂપપટ્ટિકાઓ ઉપરાંત કેવાલ, કણી, અંતરપત્ર વગેરે આકાર પામતાં જણાય છે..
(૩) અષ્ટાસ્ત્ર ઘાટના ખંભમાં ઉપરના તમામ ઘર આકાર પામે છે.
(૪) મિશ્ર ઘાટના સ્તંભેમાં કેટલાક વિવત જોવા મળે છે; દા. ત. કેટલાક મિશ્ર ઘાટના સ્તંભેમાં નીચલો ભાગ ચેરસ, ઉપરનો અષ્ટાસ્ત્ર, ઉપલ વૃત્તાકાર, એવા ત્રિવિધ ઘાટનું સંયોજન થતું જોવા મળે છે, તે કેટલાક આ ઘાટના સ્તંભો ઉપલા તથા નીચલા છેડે ગોળ અને મધ્યમાં અષ્ટાસ્ત્ર હોવાનું માલુમ પડે છે. મિશ્ર ઘાટના કેટલાક સ્તંભમાં ચરસ, અષ્ટાસ, ષોડશાસ, વૃત્ત વગેરે ઘાટનું સંયોજન પણ જોવામાં આવે છે. "
(૫) મિશ્ર ઘાટના છતાં દરેક બાજુએ ભદ્રાદિ નિગમોથી યુક્ત અલંકતા ભે સ્વસ્તિક” નામે ઓળખાય છે. મોઢેરા, સોમનાથ, આબુ, ઘૂમલી, સેજક પર વગેરે સ્થળોએ આ પ્રકારના સ્તંભ આવેલ છે. નીચેથી ઉપર જતાં એ સ્તંભોની રૂપપદિકાઓનું વૈવિધ્ય પણ નેધપાત્ર હોય છે. એમાં ગ્રામપદી, કેવાલ, કણી, અંતરપત્ર, ગ્રાસપદી, રૂપપટ્ટી વગેરેનું આયોજન હોય છે. સ્તંભ-અંતરાલનાં મથાળાં પાટ વડે આચ્છાદિત કરવામાં આવે છે. વિતાન અને કટક , '
પાટની ઉપર સમતલ “પ્રહાર નો થર રચાય છે, પણ સ્તબોની વચ્ચેના ગાળાઓમાં. સમતલ છત(વિતાન) અથવા અર્ધવ્રતાકાર ધૂમટ(કરાટક)ની રચના કરવામાં આવે છે. પાટને દર્શનીય ભાગ અનેકવિધ ચરો અને સુશોભન વડે અલંકૃત કરેલું હોય છે. પાટમાં કેટલીક વાર ફૂલવેલ. ભાત,
Page #477
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
[ . રોજિંદા જીવનના પ્રસંગ કે પૌરાણિક દશ્ય કતરેલાં હોય છે. કોટકનું રૂપવિધાન૫૮ ખાસ નોંધપાત્ર છે. એમાં નીચેથી ઉપર જતાં કમે ક્રમે કર્ણદરિકા, પ્રાસપટ્ટી, રૂપકંઠ, કોલ, ગજકાલુ, વલિકા, લુમા વગેરે વિવિધ ઘાટના થર અને મધ્યમાં પશિલા જાય છે. કર્ણદર્દારિકાનો થર મોટે ભાગે પદ્મપાંખડીઓથી મંડિત હોય છે. એના ઉપર ઘણી વખતે નાના કદની પ્રાસાદિકા રચાય છે. કેટલીક વખતે કર્ણદર્દરિકાની નીચેની રૂ૫૫ફ્રિકામાં નરથર પણ જોવામાં આવે છે. કયારેક નરથરનું સ્થાન ગજપટ્ટી પણ લે છે. કોટકને સૌથી પ્રાચીન નમૂને થાનના મુનિબાવા મંદિરના મંડપના ઘૂમટમાં આવેલો હતો. સૂણકના નીલકંઠ મંદિરના મંડપના, મોઢેરાના સૂર્યમંદિરના સભામંડપના, તથા આબુના વિમલ. વસહીના સભામંડપના કરાટકની નીચેની રૂ૫૫ફ્રિકામાં નરથર તથા લુણવસહીના કરાટકની રૂપપદિકામાં ગજથરનું આયોજન જોવામાં આવે છે.
કર્ણદરિકા ઉપરના રૂપકંઠમાં વિદ્યાધર-વિદ્યાદેવીઓ અને દેવતાઓનાં છે. -નૃત્યાંગનાઓનાં શિલ્પ જોવામાં આવે છે. જેના મંદિરમાં મોટે ભાગે ૮, ૧૨ કે ૧૬ વિદાધરો કે વિદ્યાદેવીઓનાં શિલ્પ હોય છે. આબુ ને કુંભારિયાનાં મંદિરના મંડપમાં એવી રચના છે. રૂપકંઠની ઉપરને કોલને થર અંતર્ગોળ ત્રિદલ(ગગારક)ની રચનાથી વિભૂષિત હોય છે. હરિશ્ચંદ્રની ચેરી( શામળાજી) અને મુનિબાવા(થાન) - નાં મંદિરમાં આ રચનાના જૂના નમૂના જોવા મળે છે. ગાજતાલુ( ગવાળુ ) હાથીના ખુલા મુખના અંતર્ગોળ ભાગ સાથે સામ્ય ધરાવતો થર છે. ગાજતાલના ૩, ૫, ૭, કે ૯ થર હોય છે અને મધપૂડાની માફક એની રચના સંકુલ પ્રકારની હેાય છે. પાલિકાને થર વાસ્તવમાં અંતર પદિકા માફક પતરાંતર દર્શાવનાર પર છે. એની મદદ વડે કલ અને ગજલાલુના થર સ્પષ્ટતઃ જુદા પડે છે. લૂમાં તો પુષ્પગુચ્છ માફક છૂટી છૂટી પ્રોજાય છે. એનું વાસ્તવિક સ્વરૂપ નાનકડા ગુમ્મર જેવું છે. એના રૂપમાં પુષ્પપાંદડી અને પુ૫કલીનું સંયોજન થયેલું હોય છે
સમગ્ર કટિકના મધ્યબિંદુ( ચાવી)રૂપે પ્રયોજાતી પઘશિલા ઘણાં ઉત્કૃષ્ટ પ્રકારનું કંડારકામ ધરાવે છે. સમતલ વિતાનમાં તે એ પ્રફુલ્લિત કમલપુછપરૂપે આલિખિત થાય છે, પરંતુ કોટકમાં એ અતિનિમિત સ્વરૂપે મોટા ઝુમ્મરની માફક લટકતી દર્શાવાય છે.
વર્ગીકરણની દૃષ્ટિએ છતના મુખ્યત્વે ત્રણ પ્રકાર-સમતલ, ક્ષિતક્ષિપ્ત, અને ઉદિત જોવામાં આવે છે. સમતલ છત સાદી કે અલંકૃત છતાં સપાટ હોય છે. ક્ષિતોક્ષિપ્તમાં કોકટકના કાલ-કાચલીત ગવાળુ, ગજતાલુ)ના તરંગની
Page #478
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૪૭ માફક ઊંચે ચડી વળી નીચે ઊતરે એવો ઘાટ પ્રયોજાય છે, જ્યારે ઉદિતમાં કેલ-કાચલના ઊંચા ને ઊંચા ચડતા થરોની યાજના જોવામાં આવે છે.
મંદિરનાં ચંદ્રાવલોકને અને વાતાયનેને જાળીઓ વડે ભરી દેવામાં આવે છે. જાળીઓને આડી ઊભી પદિકાઓના સમચતુરઢ વિન્યાસથી એકસરખા કદના ખંડમાં વિભક્ત કરી દઈ દરેક ખંડમાં મોટે ભાગે અલગ અલગ ભૌમિતિક કે નરયુગ્મ, અશ્વારૂઢ પુરુ, કિન્નર, ભાલ, હંસ વગેરેનાં સુશ્લિષ્ટ રૂપાંને વડે અલંકૃત કરવામાં આવે છે. ક્યારેક આડી ઊભી પદિકાઓ ઉપર રત્નબંધ, મણિમેખલાઓ કે મૃણાલપત્રની પંક્તિઓ કરવામાં આવે છે. પરસ્પરને છેદતી પફ્રિકાના સાંધા પર મણિપદકે કે પાનાં જુદાં જુદાં આવર્તન કરવામાં આવે છે. આ જાળીઓ મોટે ભાગે છિદ્રાળુ હોય છે, પણ ક્યારેક એને રિહિત રાખવામાં પણ આવે છે. આ સંજોગોમાં એ માત્ર અંલકારરૂપે જ દેખા દે છે. ૧૪૧ તારણ અને કીતિ તારણ
વાતુમાસ્ત્રમાં “રણ” શબ્દ બે અર્થમાં વપરાય છે. એક તો મંડપ વગેરેના સ્તંભ-અંતરાલના ઊર્વભાગે સ્તંભ-સંલગ્ન સામસામા મકરમુખમાંથી પ્રગટતી માલા કે વંદનમાલિકા, જેને સામાન્યતઃ “કમાન” કહેવામાં આવે છે, તે અર્થમાં “તેરણ” શબ્દ પ્રયોજાયો છે. એમાં કોતરાતા વિવિધ ઘાટોને કારણે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર-પત્ર, મકર અને ચિત્ર-જોવામાં આવે છે. વળી તેઓનો સમગ્ર ઘાટ વૃત્ત, ચાપાકાર કે અર્ધચંદ્રાકાર હોય છે. એનાથીયે વિશેષ, કેટલાક વાસ્તુગ્રંથમાં એના બે મુખ્ય પ્રકારનાં વર્ણન છેઃ ઇલિકા અને આંદોલ. ઇલિકામાં ઈયળની જેમ વળ ખાતી સંચારગતિને અનુરૂપ તેરણનું કંડારકામ કરવામાં આવે છે, અદલમાં હિંદલક કે સમુદ્રતરંગને ભાવ પ્રકટાવવામાં આવે છે. બંનેમાં ઘણી વાર સ્તંભશીર્ષને વળગેલા મકરમુખમાંથી વંદનમાલિકા પ્રગટ થઈ ઉર્વગામી બની, ભાટના પેટાળમાંના કમલના મધ્યબિંદુમાં શિર પ્રવેશ કરી રિયર બને છે.
રણ” બીજા અર્થમાં સુવિખ્યાત “કીર્તિતોરણ ના અર્થમાં પ્રયોજાય છે. અપરાજિતપૃચ્છામાં એનું વિગતે વર્ણન આપ્યું છે. ૧૬૩ એની રચના ઘણે અંશે મંદિર કે મંડપના અગ્રભાગમાં થાય છે. ઉત્સવાદિ પ્રસંગેએ આ દેવના હિંદલક તરીકે ઉપયોગમાં લેવાતું હશે એવું અનુમાન છે.૧૪૪ એની રચના વિધિમાં પ્રથમ તે પીઠ પર ઉચ્છલક(ઠેકીવાળા સ્તંભો) કરી, એના પર ફૂટ છાઘ, ભારપટ્ટ અને એના પર પદ-સ્તંભગર્ભે તિલક(તલકડું) અને બાજુમાંની બાહ્ય દિશામાં મકરમુખ કરવાનું તેમજ સૌથી ઉપર વચ્ચે શિરડ-સમું ઇલિકા
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૮ ] સોલંકી કાલ
[ પ્ર. વલણ તોરણિયું કરી એમાં મધ્યપદમાં મુખ્ય દેવમૂર્તિ તથા આજુબાજુ દેવપરૂિ ચારિકાઓ સ્થાપવાનું તથા સ્તંભ-અંતરાલમાં ઈલિકા કરવાનું કહ્યું છે. અપરાજિતપૃચ્છાકારે આ પ્રકારનાં તેરણોને “ઉત્તુંગ તોરણ” તરીકે ઓળખાવેલ છે. ૧૬૫ વડનગર અને સિદ્ધપુરનાં તારણ ભારતપ્રસિદ્ધ છે. મંદિર-સંલગ્ન અન્ય સ્થળનાં કાતિ તારણોમાં શામળાજીના હરિશ્ચંદ્રની ચેરીના મંદિર સાથેનું તારણ ગુજરાતમાં સૌથી પ્રાચીન છે. મોઢેરાના સૂર્યમંદિરમાં અવશેષરૂપ ઊભેલાં બે તોરણે, વાલમ(કૃષ્ણમંદિર), પિલુદ્રા(સૂર્યમંદિર), ધૂમલી(હાલ રાજકોટ મ્યુઝિયમમાં), આસેડા (જસમલનાથ મંદિર,) કપડવંજ(કુંડના મથાળે આવેલું તરણ) વગેરે ગુજરાતનાં આ કાલનાં ગણનાપાત્ર તોરણ છે.
પ્રાકાર, બલાનક ને દેવકુલિકાઓની રચના મુખ્યત્વે જૈન મંદિરમાં જોવામાં આવે છે. એમાં મુખ્ય મંદિરની ચારે બાજુએ આયતાકાર તંભાવલિયુક્ત પડાળી અને એને સંલગ્ન દેવકુલિકાઓની હારમાળા રચવામાં આવે છે. એના મુખ્ય ઉનંગ પ્રવેશને “બલાનક’ કહે છે. આબુ-દેલવાડાનાં સુપ્રસિદ્ધ જૈન મંદિરો તથા ગિરનાર શત્રુંજય અને કુંભારિયાનાં મંદિરોની આવી રચનાઓ નોંધપાત્ર છે. મેજૂદ રહેલાં અગ્રગણ્ય દેવાલ (નકશે ૫ અને ૬).
સોલંકી કાળ દરમ્યાન ગુજરાતમાં સંખ્યાબંધ મોટાં નાનાં દેવાલય બંધાયાં હતાં. એમાંનાં કેટલાંક દેવાલને ઉલ્લેખ અભિલેખોમાં તથા સાહિત્યમાં થયે છે. હાલ એમાંનાં ચેડાંક મેજૂદ રહેલાં છે, જ્યારે ઘણું કાલબલે નષ્ટ થયેલાં છે. ગુજરાતમાં એ ઉપરાંત બીજાં એવા અનેક દેવાલય મેજૂદ રહેલાં છે, જે સ્થાપત્ય-સ્વરૂપ પરથી સોલંકી કાલનાં હોવાનું માલુમ પડે છે. ઉપર આપેલા વર્ગકરણમાં આમાંનાં અનેક દેવાલય ગણાવવામાં આવ્યાં છે, એમાંનાં અગ્રગણ્ય દેવાલયોનું વિગતે નિરૂપણ કરવું ઘટે છે. (અ) દ્વયંગી મંદિરે
ગર્ભગૃહ અને શંગારચોકીનાં બનેલાં નાના કદનાં આ મંદિર સારી રીતે સજાવેલાં છે. ચેકીની વેદિકા, વેદિકાપટ્ટના આસનપટ્ટ તથા કક્ષાસનની રચના તથા ઘટપલવ ઘાટનાં સ્તંભસુશોભન વગેરેને કારણે આ મંદિરના રચનાકાલથી સોલંકીશૈલી આકાર પામતી જણાય છે. વળી મંદિરના દરેક તલમાનમાં ભદ્રાદિ નિગમેને કારણે શિખર-રચનામાં ઉગાદિ અંગેનું ઉમેરણ થતાં મંદિર, બધા પંચાડી, નવાંડી વગેરે રૂપ ધારણ કરતાં પણ દેખાય છે અને એ બધાનો ઉત્તરોત્તર કમિક વિકાસ નજરે પડે છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
૧૪ મું . સ્થાપત્યકીય સ્મારક
[ ૪૪૯ સંડેર
સંડેર(તા. પાટણ જિ. મહેસાણા)માં આવેલા મંદિર-સમૂહમાંનું સાવ નાના: કદનું એક મંદિર એનાં સ્થાપત્યકીય સ્વરૂપ અને શિખર-રચનાની દૃષ્ટિએ અવાંતર અવસ્થાનું જણાય છે. બીજું મોટું મંદિર એના પછીની વિકસિત સેલંકી શૈલીનું છે ૧૮
તલમાનની દૃષ્ટિએ આ મંદિર માત્ર ગર્ભગૃહ અને પ્રાગ્રીવ(પ્રવેશચોકી)નું બનેલું છે. ગર્ભગૃહની બાહ્ય દીવાલ પર ભદ્ર તથા પ્રતિરથ નિર્ગમ ચડાવી એનું તલમાન ત્રિરથ સાધ્યું છે. આ રચના મંદિરના જમીન-તલથી માંડી શિખરની ટોચ સુધી પહોંચે છે. પ્રાગ્રીવનું તલમાન લગભગ સમરસ છે.
ઊર્ધ્વમાનની દષ્ટિએ આ મંદિરને પીઠ–વિભાગ કું અને કલશથી અલંકત છે. પીઠ પરના મંડોવર વિભાગને ઘેરી અંતરપત્રિકા વડે અલગ પાડેલ છે. મંડોવરની સૌથી નીચેને થર કેવાલો છે તે પર અંધાભાગમાં ગવાક્ષ-મંડિત શિ છે. એના ઉપર ફૂલવેલ ભાતની સુશોભન–પદિકા છે અને એ ઉપરના બેવડા કેવાલના થરને બેવડી અંતરપત્રિકા દ્વારા અલગ પાડેલ છે. અને સૌથી ઉપરની ઊંડી તક્ષણયુક્ત અંતરપત્રિકા મડવરને શિખર ભાગથી અલગ પાડે છે.
મંદિરનું શિખર ભદ્ર, પ્રતિરથ તેમજ કોણભાગે જાલક અને આમલકના મિશ્ર સ્વરૂપથી જાણીતી થયેલી રચના વડે અલંકૃત કરેલું છે. શિખરના રકંધ પર આમલક તથા કળશ આવેલાં છે.
પ્રાગ્રીવની બાહા દીવાલો વેદિકા તથા આસનપટ્ટથી અલંકૃત છે. વેદિકા પર વામનતંભ અને શિરાવટીની રચના છે. એના પર પાટ તથા પ્રહારના થરા આવેલા છે. પ્રવેશચેકીનું છાવણ સપાટ છે. ગર્ભગૃહની દ્વારશાખામાં ગણેશનું, અને તરંગમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવનાં શિલ્પ છે. મંડપમાં આઠ નૃત્યાંગના એનાં શિલ્પ છે. મંડોવરના ભદ્રગવાક્ષેમાં પશ્ચિમે શિવ, ઉત્તરે વિષ્ણુ અને દક્ષિણે બ્રહ્માનાં શિલ્પ છે. ગેરાદ
ગોરાદ(તા. ચાણસ્મા, જિ. મહેસાણા)નું સંમેશ્વર મહાદેવનું મંદિર ગર્ભગ્રહ અને શૃંગારકીનું બનેલું છે. પીઠ અને મંડોવર આ કાલનાં અન્ય મંદિરોની જેમ વિવિધ થરોથી અલંકૃત છે. ગર્ભગૃહ પરનું શિખર અને શંગારકી પરનું છાવણ ખંડિત અવસ્થામાં છે. (હવે આ બંને પુનરુદ્ધાર પામ્યાં છે.) શંગાર* સે. ૨૯
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૦ ]
લકી કાલ ચેકીના સ્તંભ ઘટ્ટપલ્લવ ઘાટના છે અને એની સમતલ છતમાં વિભાગો પાડી દરેક વિભાગને પુષ્પમંડિત કરેલ છે. ગર્ભગૃહ પરના શિખરને ઉપલે ભાગ એવી જ રીતે પછીના કાળના સમારકામને છે. મંડોવરની જંધાના ભદ્રગવાક્ષોમાં ઉત્તરે મહાકાલ, પૂર્વે નટેશ અને દક્ષિણે ભેરવનાં શિપ છે. ૧૫૭
હાવી(તા. પાટણ જિ. મહેસાણું)ના નીલકંઠ મહાદેવના મંદિરને ગર્ભગૃહવાળો ભાગ સારી રીતે જળવાયેલ છે. મંડપ નાશ પામે છે અને એને બદલે પાછલા સમયમાં એક સ્થાન પામી છે. એ ચેકીમાં જૂના મંડપના ખંભાદિ અવશેષ વપરાયા છે. મંડેવરની જંથાના ભદ્રગવાક્ષોમાં ઉત્તરે બ્રહ્મા સરસ્વતી, પશ્ચિમે શિવ-પાર્વતી અને દક્ષિણે લક્ષ્મી-નારાયણનાં યુગલશિ૯૫ તથા એની આજુબાજુ મિથુનશિલ્પ કોતરેલાં છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટલિંબમાં ગણેશનું શિ૯૫ અને તરંગમાં બ્રહ્મા શિવ અને વિષ્ણુને શિ૯૫ખંડ આવેલે છે. એના પીઠના કુંભ ભરચક મિથુનશિથી કતરેલા છે. ગર્ભગૃહ પરનું ઉભડક શિખર પુનર્નિમાંણ સમયનું હોવાનું બજેસ ધારે છે. ૧૮
પાડણ (તા. વાવ, જિ. બનાસકાંઠા)નું મૂલેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિક લોકોક્તિ મુજબ મૂળરાજ સોલંકી (૯૪૨-૯૯૫)ના સમયમાં બંધાયું છે.૧૯ મંદિરનું સમરસ ગર્ભગૃહ એકાંડી પ્રકારનું શિખર ધરાવે છે. એની કણપીઠ સાદી છે. વેદીબંધના કુંભાના મથાળે કર્ણ અને ભદ્ર ભાગે અર્ધવિકસિત કમલ અને પ્રતિરથ તથા ઉપરથ ભાગે અર્ધરત્નનાં અલંકરણ છે. અંધાને થર સાદે છે. એમાં કભાગે નાના કદનાં વ્યાલ અને મિથુનશિ આવેલાં છે. ભદ્રગવાક્ષોમાં ત્રણે બાજુએ લલિતાસનમાં બેઠેલા ષડભુજ શિવનાં શિલ્પ છે. એના જમણી બાજુના ત્રણ હાથમાં અનુક્રમે વરદાક્ષમાલા, સનાલ કમલ અને ત્રિશળ ને ડાબી બાજુના ત્રણ હાથમાં નાગ, ખૂટવાંગ અને કમંડળ આવેલાં છે. એની ડાબી બાજુએ નંદી બેઠેલ છે. ગર્ભગૃહ પરના શિખર પરની જાલક-ભાતનું તક્ષણ ઊંડું અને સુરેખ છે. • મંડપ અને શૃંગારકીના સ્તંભને ઘાટમાં ઘટપલ્લવનું કોતરકામ છે.
વઢવાણ(તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર)ની ઊંચી વ્યાસપીઠ પર આવેલા રાણકદેવી ૧૭૧ મંદિરના ગર્ભગૃહ વિભાગ સંપૂર્ણ જળવાઈ રહ્યો છે, એની આગળના અન્ય વિભાગ નાશ પામ્યા છે. સાદી પીઠ અને મંડોવર પરની ઘેર અલંકરણની પટિકાઓ સારા ઉઠાવ આપે છે. પીઠમાં પ્રાસપદી, મંડોવરની છાજલીમાં ચંદ્રશાલાઓની હારમાળા અને લટકતી ઘંટાના અલંકરણવાળાં રાસમુખની હારમાળા તથા મથાળે તમાલપત્રની પંક્તિઓ અને શિખર નીચેના
Page #482
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[૫૧ પ્રહારના થરમાં ચંદ્રશાલાઓનાં અલંકરણ ચારુ ભાવ નિપજાવે છે. મડવરની સાદી જંધાનો મધ્યભાગ ભદ્રગવાક્ષોથી અલંકૃત છે. આ ગવાક્ષેના મથાળે ઉ૬ગમના સ્થાને ફાંસના ઘાટનું આમલક અને કલશ સાથેનું છાવણ રચનામાં નવીનતા આણે છે. શિખરના ભદ્ર તથા મુખભદ્રના વેણુકેશમાં ઊડા તક્ષણવાળી ઉભડક જાલકભાત છે. કણભાગના વેણુકોશમાં ચંદ્રશાલા અને આમલકની બાતમાં કોતરેલ સમતલ કર્ણકૂટોના આઠ થર છે. શિખર પર આમલક અને કલશ છે. આ મંદિરના ગર્ભગૃહના પંચશાખ દ્વારમાં અનુક્રમે પત્ર, સિંહ, મતિ, શિલ્પોથી મંડિત રૂપરતંભ, સિંહ અને પત્ર શાખાની યોજના છે. દ્વારના ઉબરમાં મંદારક અને કીતિ મુખને અભાવ છે. રૂપસ્તંભના મથાળે હીરગ્રહણ અને ભરણીની
જના છે. દ્વારના તરંગમાં ફાંસના–મંડિત પાંચ ગવાક્ષોની હરોળ છેએ દરેકમાં મૂર્તિશિલ્પ કતરેલાં છે. ૧૨
અંજાર(તા. અંજાર, જિ. કચ્છ)ની દક્ષિણે આવેલા ભડેશ્વરના શિવમંદિરને સમગ્ર ભાગ સ્પષ્ટપણે પુરાણે જણાય છે. એની માંડણી તથા મૂર્તિઓની કોતરણી મેહક અને છટાદાર છે. ૧૭૩ મંદિરના ગર્ભગૃહનું તલમાન ત્રિરથ છે. શિખરના ભાગમાં ચંદ્રશાલા અને શિખર નીચેની ભદ્ર-રથિકાઓમાં દક્ષિણ દિશાએ ગણેશ-સિદ્ધિ, પશ્ચિમે બ્રહ્મા-સાવિત્રી, અને ઉત્તરે શિવ-પાર્વતીનાં યુગ્મ શિલ્પ છે. શિખર અને ઉર શૃંગ જાલક-ભાતથી વિભૂષિત છે. કર્ણરેખા પરનાં કર્ણકૂટી(ગે)માં પણ એ જ ભાત કોતરેલી છે. મંદિરના પીઠ ભાગના અર્ધરત્નમડિત કુંભ અને ભીટની રચના સાદી છે. મંડોવરની જંધાના ભદ્ર–ગવામાં પશ્ચિમે અંધકાસુર-વધ, ઉત્તરે શિવતાંડવ, અને પશ્ચિમે ચામુંડાનાં શિલ્પ છે. એમની બાજુમાં દિપાલનાં શિપ છે. ભદ્રની બંને બાજુએ કોણભાગમાં મુખ્યત્વે સુરસુંદરીનાં શિલ્પ છે. આ બધાં શિના મથાળે કીર્તિમુખોની પટ્ટિકાઓ છે. ભદ્ર અને કણ વચ્ચેના વારિમાર્ગમાં બિઠાલ, ગ્રાસ, વ્યાઘ અને વ્યાલનાં શિલ્પ મૂકેલાં છે. શૃંગારકીની વેદિકા ઘટ્ટપલ્લવાંકિત ખંભિકાઓ અને કલ્પવલીનાં આભૂષણથી વિભૂષિત છે. સ્તંભ-અંતરાલમાં દ્ધિાળુ જાળીઓ છે. અંતરાલ ઉપરનું શુકનાસ બચ્યું છે, પરંતુ શુંગારકીનું છાવણ નાશ પામ્યું છે. પુરાણી શૃંગારચોકીની આગળ પાછલા સમયમાં મંડપનું ઉમેરણ કરેલું છે ને એનું છાવણ સૂપકાર ઘાટનાં પગથિયાંવાળા સમતલ થરાથી વિભૂષિત કરેલ છે. અહીંનું અંબા માતાનું મંદિર અને એ સાથે મઠ પ્રાચીન મંદિરના અવશેષો પર બંધાયેલ છે. પ્રાપ્ત અવશેષોની શૈલી તથા શિલ્પસમૃદ્ધિ એ મંદિરનું અસલ સ્મારક ૧૦ મી સદીનું હોવાનું સૂચિત કરે છે. ૧૭૪
Page #483
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
ખંડોસણ(તા. વીસનગર, જિ. મહેસાણા)ના ગર્ભગૃહ અને પ્રવેશચોકીવાળા હિંગળાજ માતાના મંદિરના અંતરાલમાં વિ. સં. ૧૨૦૭( ઈ. સ. ૧૧૫૦)ને એક શિલાલેખ કોતરેલ છે. લેખમાં જણાવ્યા પ્રમાણે મંદિર ભટ્ટારિકા (દેવી) સર્વમંગલાનું છે. પ્રવેશમંડપના સ્તંભ ઘટ્ટપલ્લવ ઘાટના છે અને એના ઉપરના સંવર્ણ નાશ પામી છે. ૧૭૫ મંડેવરના ત્રણ બાજુના ગવાક્ષેમાં દેવીઓની મૂતિઓ છે. એમાં ભેરવનું શિલ્પ ઉત્કૃષ્ટ કેટિનું છે.
આ કાલનાં અન્ય ગણનાપાત્ર યંગી મંદિરમાં દર્શાવાડા(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું બ્રહ્માણી મંદિર, ૧૭૬ વાલમ(તા. વીસનગર, જિ. મહેસાણા) નું કાંકેશ્વરી મંદિર૧૭, મઠ કશનગઢ(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા )નું ખંડશ્વરી મંદિર, ૧૭૮ પીલુદ્રા(તા. વિસનગર, જિ. મહેસાણા)નું શીતલા મંદિર, ૧૭૯ વાછોડા(તા. પિરિબંદર, જિ. જૂનાગઢ)નું નીલકંઠ મંદિર, આંતરસૂબા(તા. વિજયનગર, જિ. સાબરકાંઠા )નું શિવમંદિર૮૧ તથા માથાડ( તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા)નું શિવમંદિર ૮૨ વગેરેની ગણના થાય છે.
| (આ) વ્યગી મંદિરે સૂણુક(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું નીલકંઠ મહાદેવનું પૂર્વાભિમુખ મંદિર ગર્ભગૃહ, રંગમંડપ અને શૃંગાકીનું બનેલું છે. ૧૮૩ આની પીઠના કંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષેની પંક્તિ છે. કુંભાના મથાળે ચાર તમાલપત્રોની હારમાળા છે. ફ્લશ પર મુક્તામાળાનાં સુશોભન છે. મંડેવરની જંધાના થરમાં કોતરેલ નૃત્યાંગનાઓનાં શિલ્પ આ સમયની સારી રીતે જળવાયેલ સર્વોત્તમ કૃતિઓમાં સ્થાન પામે તેવા ઉદાત્ત છે. એમાં દરેક બાજુના ભદ્ધગવાક્ષમાં અનુક્રમે ભૈરવ, નરેશ અને કાલીની મૂર્તિ આવેલી છે.
સંડેરના મંદિરના શિખર પર દરેક બાજુએ બબ્બે ઉર શૃંગોની રચના છે. અહીં એ સંખ્યા ત્રણની બની છે. ગર્ભગૃહ સમચોરસ છે, પરંતુ મંડપની ડાબી તથા જમણી બાજુને લંબાવીને એને લંબચોરસ કરેલ છે. બહારની બાજુની દીવાલો પરના ભદ્રાદિ નિગમને કારણે ગર્ભગૃહ બહુકોણીય જણાય છે. મંડપને ઘુમ્મટ અષ્ટકોણાકારે ગોઠવેલા આઠ સ્તંભો પર ટેકવે છે. એની આજુબાજુ બીજા આઠ વામનરૂભોની રચના કરી એના મથાળે મંડપની છત સોળ સ્તંભ પર ટેકવેલ છે. એની આગળ બીજા બે સ્તંભ ઉમેરી શૃંગાકીની રચના કરી છે. ઘુમ્મટની મધ્યની પધ્ધશિલા ઉત્તમ કોતરણીવાળી છે. એમાં એક વખતે બાર સુંદર નૃત્યાંગનાઓનાં શિલ્પ હતાં. એમાંનાં ઘણાં હવે નાશ પામ્યાં છે. મંડપ અને
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[૪૫ શૃંગારકીની વેદિકા પર આવેલા વામનરંભ ચોરસ અને સાદા છે, પરંતુ એમના ઉપલા છે. પત્રાવલિથી વિભૂષિત દરેક બાજુએ વર્તલ અને ઘટપલ્લવની આકૃતિઓ છેતરેલી છે. એના પરને સ્તંભભાગ અષ્ટકોણમાં પરિવર્તન પામે છે. એમાંની સર્પ અને હીરાઘાટની પરસ્પર ગૂંથણી આહલાદક છે. એની ઉપર કીર્તિમુખની પટ્ટિકા છે. રંગમંડપના વામનતંભ, વેદિકા, કોટક-ધાટની એની છત તથા એમાં મૂકેલ મૂતિશિલ્પોના ઉત્તમ કોતરકામને કારણે આ મંદિર આ સમયનાં નાનાં મંદિરની પૂર્ણ કૃતિ ગણાય છે. મંડપ પરની સંવર્ણા નામે જાણીતી થયેલ રચનાની શરૂઆત આ મંદિરથી થઈ હોય એમ જણાય છે. સંવની પગથિયાંવાળી ત્રિથર રચના ઘંટાકાર ફૂટથી મંડિત છે. એમાં મધ્યના નિર્ગમ પર આવેલ ઉઘંટા ઘણી અનુપમ રચના છે. આ મંદિરની દ્વારશાખા પુનનિર્માણ પામી હેય એમ જણાય છે, કારણ કે એમાં અસલ દારશાખાના ખંડોનો ઉપયોગ થયેલ છે.
દેલમાલ(તા. ચાણસ્મા, જિ. મહેસાણું)નું લિંબે માતાનું ઉત્તરાભિમુખ મંદિર પુનનિર્માણ કાલનું છે. મંદિરની રચનામાં અસલ મંદિરના ઘણું અવશેષ જળવાઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં મુખ્ય મંદિરની આજુબાજુ બીજાં નાનાં મંદિર આવેલાં છે. ૧૮૪ એ બધાં એમનાં અસલ સ્વરૂપે સારી સ્થિતિમાં જળવાઈ રહ્યાં છે. વળી લિંબાજીમાતાની મુખ્ય પ્રતિમા દેલમાલ ગામની પૂર્વ સીમા પર આવેલ તળાવકાંઠે અત્યંત જીવસ્થામાં ઊભેલા પ્રાચીન મંદિરની છે. ૧૮૫ આ મુખ્ય મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠમાં પ્રાસાદિકા, રત્નપટ્ટિકા, છાજલી વગેરેના થર કોતરેલા છે. એની વેદિકામાં ઊર્બવેલ, પુષ્પપત્રાવલિ, ઘટપલવ અને ખૂણાઓ પર મૂર્તિસિ કોતરેલાં છે. વેદિકા પરના આસનપદની પીઠિકા પણ આવી જ શિલ્પપ્રચુર છે. મંડપના સ્તંભ મિશ્ર ઘાટના છે. સૌથી નીચે એ ચેરમ, મધ્યમાં અષ્ટાસ્ત્ર અને મથાળે ગોળ છે. વૃત્તાકાર ભરણી ઉપરની શિરાવટીમાં ચારે દિશાએ કીચકનાં શિલ્પ છે. ગર્ભગૃહની વિશાળ દ્વારશાખા અત્યંત અલંકૃત છે. બાહ્ય શાખાના મધ્યમાંના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે, રૂપસ્તંભમાં લલિતાસનમાં બેઠેલી દેવીઓનાં શિ તથા દ્વારશાખાના કુંભીઓના ભાગમાંનાં પ્રતિહારિણીરૂપે કંડારેલાં દેવીશિ૯૫ મંદિર દેવી મંદિર હવાને સક્ત કરે છે. ઉબરમાં મધ્યના અર્ધવૃત્તાકાર મંદારકમાણુ )ની બંને બાજુએ એક એક મોટા ગ્રાસનાં શિલ્પ છે.૧૮ મુખ્ય મંદિરની આસપાસ બીજાં નાનાં મંદિર છે. એના અગ્નિ અને નિત્ય કોણ પર એક જ ઘાટનાં ગર્ભગૃહ અને શૃંગારકીનાં બનેલાં બે સુંદર નાનાં મંદિર
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૪ ]
સોલંકી કાલ
[ પ્ર.
છે. અલબત્ત બંનેના શિલ્પવૈભવમાં થોડો ફેર છે. એમાં એક અગ્નિકાણનું મંદિર સૂર્યમંદિર છે. એના ગર્ભગૃહમાં સૂર્યમૂર્તિ હતી. નિત્યકોણ પરનું મંદિર હાલ લક્ષ્મીનારાયણનું કહેવાય છે. ૧૮૭
અગ્નિકોણના મંદિરના મંડોવરના પશ્ચિમ તરફના ભદ્રગવાક્ષમાં ગુજરાતની એક ઉત્તમ મૂર્તિ –હરિહરપિતા મહાક–આવેલી છે. ૧૮૮ બાકીના બે ગવાક્ષે પૈકી પૂર્વમાં ગરુડવાહન વિષ્ણુ અને દક્ષિણમાં ચતુર્ભુજ સૂર્યની મૂર્તિઓ છે. બંનેનાં શિખર તથા સંવર્ણ સરસ રીતે જળવાયાં છે. | મુખ્યમંદિરની ઈશાન અને વાયવ્ય કોણે સ્તંભાવલિયુક્ત પડાળી સાથે એક જ હરોળમાં ત્રણ ત્રણ ગર્ભગૃહવાળાં સામસામાં બે મંદિર આવેલાં છે. આમાં પૂર્વ તરફના ત્રિકૂટાચલના પાંચ ભદ્રગવાક્ષોમાં અનુક્રમે બ્રહ્મા, બ્રહ્મા, નટેશ, વરાહ અને વિષણુની મૂર્તિઓ છે, જ્યારે એની સામેના પશ્ચિમ તરફના ત્રિકૂટાયલમંદિરના પાંચ ભદ્રગવામાં અનુક્રમે બ્રહ્મા, બ્રહ્મા, ચામુંડા, નૃસિંહ અને વિષ્ણુનાં શિલ્પ છે. વળી મુખ્ય મંદિરની પશ્ચિમે પરસ્પરને અભિમુખ અતિશય નાના કદનાં બીજાં બે મંદિર આવેલાં છે તથા પૂર્વ તરફ પાર્શ્વનાથનું એક નાનું જનમંદિર છે. નેઋત્ય કોણ પર આવેલ ત્રણ ગભારાવાળા મંદિરમાં બ્રહ્માની સુંદર મૂર્તિ છે.
મુખ્ય મંદિરની સામે સુંદર કોતરણીવાળા બાર સ્તંભ વડે ટેવાયેલ અલગ ચતુષ્કી (ચેકી) આવેલી છે. મંદિરની પશ્ચિમે બે સ્તંભ વડે ટેવાયેલ સાદી રચનાવાળું કીતિતિરણ આવેલું છે, જે ઘણું પાછલા સમયની કૃતિ છે.
તળાવકાંઠે આવેલું લિંબાજી માતાનું અસલ મંદિર ૧૮૯ હાલ પારવા દેવીના મંદિર તરીકે ઓળખાય છે. એ મંદિર અવશેષરૂપે ઊભેલું છે. આ મદિર રચના પર ઘણી ઊંચી કોટિનું હશે એવું એની અવશેષ-રૂ૫ શિલ્પસમૃદ્ધિ પરથી સમજાય છે. એનું સપ્રમાણ સ્તંભ-આયોજન પણ ઊંચી કેટિનું છે. સૂક, કસરા અને મોટેરાનાં મંદિરના સ્તંભની યોજના સાથે એ સામ્ય ધરાવે છે. મંદિરની આગળ કીતિ તરણની રચના હોવાનું પણ હાલ ત્યાં અવશેષરૂપે ઊભેલા એના સ્તંભો પરથી જણાય છે. મંદિરની પૂર્વ તરફની દીવાલના મધ્યગવાક્ષમાં મહિષાસુરમર્દિનીની મૂર્તિ આવેલી છે. તદુપરાંત દિકપાલ ઈંદ્ર અને ઈશાનની મૂર્તિઓ પણ નજરે પડે છે.
પારવા દેવીના મંદિર ઉપરાંત ગામ બહાર બીજાં ત્રણ નાનાં મંદિર છે, તે પૈકીનું બ્રહ્માનું મંદિર સારી સ્થિતિમાં છે, શિવ અને વિષ્ણુનાં મંદિર તૂટી પાયાં છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકો
[૫૫ કેનેડા( તા. ચાણસ્મા, જિ. મહેસાણા) ગામના તળાવના દક્ષિણ કઠે સૂક-સેલીનું બહુસ્મરણાદેવીનું પ્રાચીન સુંદર મંદિર આવેલું હતું, હવે પાયાની નિશાનીઓ સિવાય મંદિરનું ગર્ભગૃહ નાશ પામ્યું છે.૧૯૦ મંડપની વેદિકા, સ્તંભો અને કટકનો ભાગ જળવાઈ રહ્યો છે. મંડપની ત્રણે બાજુએ અવશેષરૂપ શૃંગારકીઓ આવેલી છે. ૧૯૧ મંડપના સ્તંભ ઘાટમાં મૂકના નીલકંઠ મંદિરના મંડપના સ્તંભ જેવા છે. વેદિકાની પીઠમાં પ્રાસમુખ અને ચંદ્રશાલાનાં અલંકરણ છે. મંડપના કરોટકની પદ્ધદલાંકિત છતમાં ગીતવાદ્યનૃત્યમાં રત સળ મૂર્તિ હવાની નિશાનીઓ જણાય છે, એની પદ્ધશિલા ઘાટીલી છે.
વાલમ(તા. વીસનગર, જિ. મહેસાણું)માં રણછોડજીનું મંદિર નામે ઓળખાતું એક વૈષ્ણવ મંદિર આવેલું છે.૧૯૨ મુળ મંદિર વરાહમંદિર હેવાનું જણાય છે. આદિવરાહની શ્યામ પાષાણુની ખંડિત મૂતિ હાલ મંદિરના પ્રાંગણમાં પડેલી છે. મંદિરનું ગર્ભગૃહ લંબચોરસ છે. મંદિરના ગર્ભગૃહની દ્વારા ખાના રૂપસ્તંભમાં દેવ-દેવીઓ અને નર્તકીઓનાં શિલ્પ છે. ઓતરંગ અને ઉબર પણ સુંદર કોતરકામથી વિભૂષિત છે. મંદિરના ગર્ભગૃહની દીવાલ અંદરથી સાદી છે, પરંતુ એમાં ઉત્તર તથા દક્ષિણ બાજુએ બે ભવ્ય ગવાક્ષ આવેલા છે તે દરેકમાં વિષાના ગેલેકમોહન સ્વરૂપની સુંદર ગરૂડારૂઢ ડાભુજ મૂર્તિ છે. વળી ગર્ભગૃહના ચારે ખૂણામાં કાટખૂણાકારે વિષણુનાં ચોવીસ સ્વરૂપે પૈકી છે. છ સ્વરૂપની મૂતિઓ એક એક ખૂણે મૂકેલી છે. ગર્ભગૃહની છત કોટક-ઘાટની છે. એમાં સુંદર કતરણીવાળી પવૃશિલા છે. મંદિરને કલાસનયુકત સભામંડપ સમચોરસ છે. વેદિકા પરના વામનતંભની કુંભીઓમાં ઘટપવને ધાટ છે. સ્તંભો મધ્યમાં અષ્ટકોણીય અને ઉપલા છેડે ગ્રાસ તથા હંસથરથી વિભૂષિત વૃત્તાકાર ઘાટના છે. ઘુમ્મટના કોટકને ઘાટ ગર્ભગૃહના કરાટકને મળતું છે. મંડપની આગળ વેદિકા અને વામનતંભથી શોભતી કક્ષાસનયુકત શૃંગારકીની બહારની દીવાલ નિર્ગમરહિત છે, પણ પીઠ મંડોવરમાં દરેક પ્રકારના શેભનસમૃદ્ધિવાળા વિશિષ્ટ ચર આવેલા છે. મંડપની વેદિકા ગર્ભગૃહના સમગ્ર ભાગને ફરી વળે છે. એમાં ગજથરની ઉપર નરયર અને રત્નપટ્ટ આવેલા છે. પીઠમાં કુંભાનું સ્થાન આવરણ દેવતાનો વિશિષ્ટ પર લે છે. એમાં વિષ્ણુના દશાવતાર - માંના કેટલાક અવતારનાં રિ૯પ કોતરેલાં છે. આ આવરણ-દેવતાને થર અને અંધાના થરની વચ્ચે ગ્રાસમુખનો ચર છે. જધાના થરમાં ઇલિકા-વલણથી વિભૂષિત ગવાક્ષે ને તેઓની બંને બાજુએ મંડપના વામન સ્તંભની પ્રતિકૃતિ રૂપ ખંભિકાઓનું આયોજન છે. મંડેવરના મધ્યગવાક્ષેમાં દક્ષિણે લક્ષ્મીનારાયણ,
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૬ ] સેલંકી કાલ
[. પશ્ચિમે નૃસિંહ અને નવરાહનાં શિલ્પ છે અને તેઓની બંને બાજુએ દિપાલ તથા દિપાલિકાઓનાં શિલ્પ છે. મંદિર પરનું શિખર પાછલા કાલની રચના છે. મંડપનું સમગ્ર સમતલ વિતાન પાપાંદડીઓના ઘાટમાં કોતરેલું છે.
મંદિરની આગળ કીર્તિતોરણની રચના છે. તોરણના ઇલિકા-વલણમાં વિષ્ણુનું ગેશ્વર સ્વરૂપ મુકાયું છે. તરણના સ્તંભ ઉપર પણ વિષ્ણુના અવતારે કે સ્વરૂપે કોતરાયાં છે.
મંદ્રપુર(તા. ખેરાળ, જિ. મહેસાણા)નું દુધેશ્વર મહાદેવનું મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહની આગળને સભામંડપ બાર સ્તંભો પર ટેકવેલો છે. મંડપની વેદિકા નીચે વેદીબંધને થર છે. પીઠ અને મંડોવર આ કાલનાં બીજાં મંદિરોની માફક શિલ્પપ્રચુર છે. ગર્ભગૃહનું શિખર સારી રીતે જળવાઈ રહેલું છે. ૧૯૩ મંડપની વેદિકા નવી છે, પરંતુ ઘટપલ્લવ ઘાટના સ્તંભ પ્રાચીન છે. ગર્ભ ગૃહની દ્વારશાખા પણ પ્રાચીન છે
સુણક મંદિર સમૂહનાં આ કાલમાં રચાયેલાં મંદિરમાં મહેસાણા જિલ્લાના કઈ સોલંકી( તા. ચાણસ્મા ) ના સંડલેશ્વર ૧૯૪ મંદિરને, વાઘેલ(તા. સમી)ના પ્રાચીન મંદિરને ૧૫ મણંદ( તા. પાટણ)ના નારાયણ મંદિરને,૧૯૪ ધિણેજ ( તા. ચાણસ્મા)ને વ્યાઘેશ્વર (કે ખમલાઈમાતા) મંદિર,૧૯૭ મેટબત. ચાણસ્મા)ના પ્રાચીન મંદિરને ૧૯૮ તથા વીરતા(તા. ચાણસ્મા)ના નીલકંઠ૧૮૮ મંદિરને સમાવેશ થાય છે.
શામળાજી(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા)માં આવેલું હરિશ્ચંદ્રની ચોરીનું પૂર્વાભિમુખે મંદિર• લંબચોરસ ગર્ભગૃહ, મંડપ અને શૃંગારકીનું બનેલું છે. ગર્ભગૃહની સેવ્ય પ્રતિમા નાશ પામી છે. મંડપની બંને બાજુએ કક્ષાસનમંડિત ઝરૂખા અને આગલી બાજુએ શૃંગારકી આવેલાં છે. મંડપના પ્રાંગણની તરફ કેટ હોવાની નિશાનીઓ છે. એમાં હરિશ્ચંદ્રની ચોરી' નામે ઓળખાતું બાંધકામ દેવાલયના પ્રાંગણમાં આવેલું તોરણદાર છે. આ મંદિર અને તોરણની રચના આ પ્રદેશમાં પ્રતિહાર કે પરમાર રાજ્યની સત્તા હતી તે દરમ્યાન થઈ હોવાનું મનાય છે.૨•૧ મંદિરની પીઠ અને મંડોવરના થર સાદા અને ભારે કદના છે. ગર્ભગૃહ પરના શિખરના વેણુકાશની ઉભડક રેખાઓમાં સાત સમતલ થરોનાં અંકન છે. મંડપની વેદિકામાં સાદા મત્તાવારણની રચના છે. એના વામન કદના સ્તંભ પણ પ્રમાણમાં ઘણા સાદા છે. ૨૦૨ ઉત્તર તરફના ભગવાક્ષમાં ગણેશનું શિલ્પ છે.૨૩ મંદિરના ગર્ભગૃહની પીઠિકા અને ભદ્રગવાનાં શિ પરથી
Page #488
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સ્થાપત્યકીય રમારકા
[ ૪૫૦
આ મંદિર કોઈ દેવીનું હોવાનું અનુમાન છે.૨૦૪ મદિરનું ગર્ભ ગૃહ મૂર્તિશૂન્ય છે. મંદિરનું ગર્ભદ્વાર ત્રિશાખ પ્રકારનું છે. વિવિધ ઘાટની પત્રાવલિનાં અંકનેાવાળી દ્વારશાખામાં શૈવ પ્રતિહારા, નટરાજ તથા ગંગા-યમુનાનાં શિલ્પ આવેલાં છે. મંડપમાં કાલ-કાચલા ધાટની છત આવેલી છે.
મદિરના પ્રાંગણના મેાખરે આવેલું તારણુ ગુજરાતનાં ઉપલબ્ધ તારણામાં સહુથી પ્રાચીન છે. એ હાલ ૧૧ ફૂટ ઊંચું છે. એની કમાનને ટાચભાગ મેાજૂદ રહ્યો નથી. મકરમુખમાંથી નિષ્પન્ન થતી અ-વૃત્તાકાર કમાનની ઇલિકાની નીચે મિથુન-શિલ્પ કાતરેલાં છે. તારણના સ્ત ંભની ભારેખમ કુંભીએના ઉદ્ગમમાંડિત ગવાક્ષામાં મિથુનશિલ્પો છે. દેવ-દેવીઓના ગવ ક્ષેાના મથાળે આવેલ ઉદ્ગમની અને બાજુએ એક એક નાના કદની શૃંગિકા છે. એમાં છેક નીચેની બાજુએ અપ'કાસન તથા પ કાસનમાં બેઠેલ આકૃતિઓ છે. સ્તંભદડના ભદ્રભાગે ઘટપલ્લવની આકૃતિ અને ઊમિ વેલાની ભાતા કાતરેલી છે. ધટ્ટપલ્લવની ઉપર ગ્રાસપટ્ટી છે. શિરાવટીના પ્યાલાધા. પલ્લવપ`ક્તિઓને કારણે આકર્ષક લાગે છે. તારણના દુખરના મધ્યમાં કિન્નર-યુગલનું શિલ્પ અને સ્તંભ નીચેના છેડાના ભાગે કુંભ તચા આસનસ્થ દેવનું શિલ્પ છે.૨૬
શામળાજીના હરિશ્ચંદ્રની ચારીના મંદિર સાથે સામ્ય ધરાવતું થાન( તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર નુ` મુનિખાવાનું એકાંડી શૈલીનું મ ંદિર પણ આ જ સમયની કૃતિ હાય એમ જણાય છે.૨૦૭ દારના ખેતર ંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં શિષ્પાનુ કાતરકામ છે. ઉપરના ભાગે દેવાને મધ્યના શિવ પરત્વે દાસભાવ વ્યક્ત કરતા દર્શાવાયા છે. મંડપ પરનુ ફ્રાંસના–ધાટનું છાપરું નષ્ટ થયું છે. મંડપની છત કરેાટક પ્રકારની છે. આ મંદિરનાં કેટલાંક ગાપાંગ વિકસિત સ્વરૂપનાં જણાય છે; દા. ત. મડાવરની જ ધામાંની દિક્પાલાની મૂર્તિ દ્દિભુજને બદલે ચતુર્ભુÖજ છે. વેદિકાની ફૂલવેલ ભાતા તથા તેએના કેંદ્રમાં આવેલાં પદા ઉત્કૃષ્ટ કોતરણીવાળાં તથા રંગમંડપના કરાટકમાંના કોલ–કાચલા( ગજતાલુ )ના ચર વિકાસના પંથે પણ જણાય છે. ગજતાલુના એ થરા વચ્ચેની જગ્યા ગ્રાસમુખની પટ્ટિકા વડે ભરી દીધી છે. ગુંજતાલુ પરના રૂપકઠના થરમાંના આઠ વિદ્યાધરા અને નર્તકીઓનાં શિક્ષેાની રચનામાં અભિનવ કૌશલ પ્રવેશેલુ હોવાના સ ંકેત મળે છે. રંગમંડપ પરની ફ્રાંસના–રચના લગભગ નાશ પામી છે, પરંતુ કાણુ પર આવેલ પંચÜટા-સ વર્ષોંની રચના એના આવિર્ભાવના સકેત કરે છે.
ખેબ્રહ્મા( તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા )ના બ્રહ્મા-મદિરનાં પીઠ અને
Page #489
--------------------------------------------------------------------------
________________
સાલકી કાલ
[ 31.
૪૫૮ ]
મંડાવર સૂણુકના મંદિરનાં પીઠ તથા મંડાવર સાથે સામ્ય ધરાવે છે. મંડાવરના ભદ્રગવાક્ષમાં ત્રણે બાજુએ બ્રહ્માનાં શિલ્પ છે. તેએની આજુબાજુ અન્ય દેવદેવીએ તથા અપ્સરાઓનાં શિલ્પ છે. મંદિર અંદરની બાજુએ સાદું છે. મદિરતુ શિખર, મંડપ પરની સંવર્ણી તથા મંદિરની બહારના આગલેા ભાગ પુનનિર્માણના સમયનાં છે. શિખર-ભાગ રેખાન્વિત શિખર-શૈલીનેા નથી, પરંતુ એના રચાને નીચા ઘાટની ફ્રાંસનાની રચના છે. ગર્ભગૃહની લગભગ ૫ ફૂટ ઊંચી બ્રહ્માની મૂર્તિ તથા એમની અને પત્નીઓની મૂર્તિ તથા દ્વારશાખા પાછ્યા સમયની છે.૨૮
મિયાણી(તા. પારખદર, જિ. જૂનાગઢ) પાસે આવેલ કાયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ઉત્તરાભિમુખ પ્રાચીન મંદિર આવેલું છે. આ મૂળમાં શૈવ મંદિર હાય એમ જણાય છે.૨૦૯ મદિરના ગર્ભગૃહના ભોંયતળિયામાં આવેલ લિંગ અને જળાધારીને નષ્ટ કર્યાંની સ્પષ્ટ નિશાનીએ જણાય છે. દ્વારશાખાના લલાટખિખમાં ગણેશનું શિલ્પ અને એતરંગમાં નવ ગ્રહેાના પટ્ટ છે. માવરની જંધાના ભદ્રગવાક્ષની મૂતિ એમાંની કેટલીક ગુમ થઈ છે અને કેટલીક દરિયાની ખારી હવાને કારણે ખવાઈ ગઈ છે, માંડપ પરની સંવર્ણાં ઉત્કૃષ્ટ કાટિની છે. શિખરના કેટલાક ભાગ ખંડિત થયા છે.
સેજકપુર( તા. લીમડી, જિ. સુરેન્દ્રનગર )ના નવલખા મંદિરનું ગર્ભગૃહ ૩૪ ફૂટ પહેાળાઈનુ તે રગમડ૫ ૪૫ ફૂટ પહોળાઈ ના છે. મંદિરનું ગર્ભ દ્વાર નષ્ટ થયુ છે.૨૧૦ મંડપ પરની સંવર્ણાં તથા ગર્ભગૃહ પરનું શિખર પણુ જ - રિત થયાં છે. મંડપના સ્તંભા ૧૨૫ ફૂટ ઊંચાઈના છે. એ પરથી અષ્ટકાણાકારી પાટ પર ૧પા' વ્યાસના કરાટકની રચના છે. ઘુમ્મટમાં નાના કદનાં ૧૨ શિલ્પ છે. ઘુમ્મટના થરાની યાજના કાલ-કાચલા ધાટની છે. સ્ત ંભાની શિરાવટીમાં કાચકાનાં શિલ્પ છે. મંદિરના ગર્ભગૃહના તલદનમાં અનેકવિધ નિગમા, નાસિકા કે કાલના હેાવાને કારણે મ ંદિરની રચના બાખતમાં વિવિધ મતો ઊભા થયેલા. પ બ્રાઉને મંદિરના તલદનની નાસિકા-રચના પુષ્પત્રાવલિઘાટની માનેલી૨૧૧. શ્રી એસ. કે. સરસ્વતી તથા ડો. અશાકકુમાર મજુમદારે તલદશ નનેા પુષ્પપત્રાવલિ-ધાટ મધ્યે ધરી પર ચક્રાકારે આવન પામતા ચેસના સિદ્ધાંત પર આધારિત હોવાનુ માનેલુ,૨૧૨ પરંતુ વાસ્તવમાં તેા ગર્ભગૃહના તલમાનમાં આયેાજિત ભદ્રપ્રતિરથાદિ નિ`મા તથા કાળુભાગને અનેક નાના નિગ મેામાં વહેંચી નાંખેલ હોવાથી એ ભ્રમ પેદા થયા છે.
દ્વારકા( તા. ઓખામંડળ, જિ. જામનગર )નુ રુમિણી મંદિર પશ્ચિમા
Page #490
--------------------------------------------------------------------------
________________
૧૬ મું 1. રથાપત્યકીય રમાકો
[ ૪૫૯ભિમુખ છે. મંદિર ગર્ભગૃહ મંડપ અને શૃંગારકીનું બનેલું છે. મૂળ મંદિરની સામે લંબચોરસ ઘાટની એક ચોકી આવેલી છે. ગર્ભગૃહની વિસ્તૃત દ્વારશાખાના રૂપસ્તંભમાં દેવ-દેવીઓનાં તથા નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. ગર્ભગૃહની ભદ્રપીઠ પર પાછલા સમયની રકૃમિણીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. મંડપના સ્તંભના ઘાટમાં ઘટપલ, કીતિ મુખો અને કીચકનાં શિલ્પ છે. મંડપને ઘુમટ પડી ગયે હેવો જોઈએ, કારણ કે એની રચના પાછલા કાલની છે. મંદિરની પીઠના કુંભામાં ગવાક્ષમંડિત દેવશિલ્પ તથા મિથુન-શિલ્પ કતરેલાં છે. કુંભા પર ગજથર, નરયર, અને પ્રાસપદીને થર છે. મંડોવરના ભદ્રગવાક્ષામાં દેવીશિલ્પ અને પ્રતિરથ અને કાણુભાગે દિપાલે, તાપસે અને નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. ગર્ભગૃહ પરનું શિખર ઘણે અંશે સારી સ્થિતિમાં જળવાયું છે. ૨૧૩
બરડિયા( તા. ઓખામંડળ, જિ. જામનગર)ના સાબલક્ષ્મણાનાં નામે ઓળખાતાં મંદિરો ૨૧૪ પૈકી સાંબનું મંદિર ઊંચી વિસ્તૃત (૪૨૪૨૨”) વ્યાસપીઠ (જગતી) પર આવેલું છે. મંદિરના મંડપ પરની સંવણું નાશ પામી છે. ઘૂમલીના નવલખા મંદિરની માફક પીઠના કુંભાના મધ્યભાગે આવેલ ગવાક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને નટેશનાં શિ૮૫ છે. મંડોવરની જંધાના ભદ્રગવાક્ષામાં પશ્ચિમે. ગરૂડારૂઢ વિષ્ણુ, દક્ષિણે વેગાસનસ્થ વિષ્ણુ અને ઉત્તરે ગરૂડારૂઢ લલિતાસનમાં બેઠેલા વિષ્ણુનાં શિલ્પ છે. મંડપની વેદિકામાં દિપાલ-દિકપાલિકા, શીતળા, ચામુંડા વગેરેનાં શિલ્પ છે. જગતીની દીવાલે ગવાક્ષ–મંડિત છે. એના અગિયાર ગવાક્ષોમાં અષ્ટ દિકપાલ, પ્રેતવાહના ચામુંડા અને ગણેશનાં બે શિલ્પ છે.
મિયાણીનું નીલકંઠ મહાદેવનું મંદિર રચના પર ત્યાંના હરસિદ્ધ માતાના મંદિર સાથે સામ્ય ધરાવે છે. મંદિરના મંડેવરની જધાના ગવાક્ષોમાં આવેલાં અતિશિલ્પમાં દક્ષિણ બાજુનું લકુલીશનું શિલ્પ ખાસ બેંધપાત્ર છે. દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ તથા તરંગમાં નવ ગ્રહોનો પટ છે.૨૫ મંડપના એક સ્તંભ પર વિ. સ. ૧૦૨૪ તથા ૧૨૦૦ ના લેખ છે. ૨૧ શિખરનો કેટલેક ભાગ તૂટી ગયો છે. રંગમંડપ પર ફાંસના-શૈલીનું છાવણ છે.
સરનાલ( તા. ઠાસરા, જિ. ખેડા)માં પ્રાચીન ગળતેશ્વર નામે ઓળખાતું શિવમંદિર આવેલું છે. ૨૧૭ રચનાશૈલીની દષ્ટિએ આ મંદિર ગુજરાતનાં અન્ય મંદિર કરતાં ઘણું જુદું પડે છે. ૨૧૮
આ પૂર્વાભિમુખ મંદિરના ગર્ભગૃહ(૧૬' x ૧')નું તલમાન અંદરની
Page #491
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
સેલંકી કાલ
બાજુએ સમરસ છે, પરંતુ એની દીવાલ પર બહારની બાજુએ ભદ્રાદિનિગમોની રચના એવી રીતે કરી છે કે બહારથી મંદિરના ગર્ભગૃહનું તલમાન અષ્ટાસ્ત્ર કે અષ્ટભદ્રી જણાય. દરેક દિશાએ ભદ્રનિગમને કારણે સમચોરસ મંડપનું તલમાન ક્રોસ-આકારનું બન્યું છે. મંડપના મધ્યમાં ભદ્રકઘાટના આઠ સ્તંભ છે. એના પર મંડપને મધ્ય કોટક ટેકવા હેવાની પ્રતીતિ થાય છે. મંડપની વેદિકા પર એવા જ ઘાટના વામન કદના યુગ્મતંભની રચના છે. આગળની પ્રવેશચોકી સમૂળગી નાશ પામી છે. ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત લિંગ અને જળાધારીને પહોંચવા માટે સોપાનશ્રેણીની રચના છે.૧૯ ગર્ભગૃહની અભિનવ દ્વારશાખા શિલ્પપ્રચુર છે. લલાટબિંબનું શિલ્પ દટાઈ ગયું છે. દ્વારશાખાના તરંગના પદમાં પાંચ નિમિત ગવાક્ષમાં ગીતવાદ્યરત પુરુષોની આકૃતિઓ અને દરેકની બંને બાજુએ નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. ઉબરની મધ્યમાં અર્ધવર્તુલમાં ત્રિદલ પુષ્પનાં રેખાંક્ત છે.
મંડપના મિશ્રઘાટના સ્તંભ અલંકારની દૃષ્ટિએ સાદા છે. કુંભી ભદ્રક ઘાટની છે. એના ઉપરને સ્તંભ-દંડ નીચેથી ઉપર જતાં ક્રમશઃ અષ્ટાસ્ત્ર, ષડશાસ્ત્ર, અને વૃત્તાકાર ઘાટનો છે. વૃત્તના ઉપલા છેડે અષ્ટાર્સ પદિકામાં ગ્રાસમુખ કોતરેલાં છે. એના ઉપરની શિરાવટીની મેખલામાં અધોમુખી પલ્લો છે. સિરાવિટીના મુખ્ય અષ્ટાસ્ત્ર ભાગમાં દરેક બાજુએ જુદા જુદા પ્રકારનાં શિલ્પ–હસ્તિમુખ, વ્યાધ્રમુખ, કીચક વગેરે કોતરેલાં છે. એના ઉપરની પડધીમાં ઊર્ધ્વપની પલ્લવપંક્તિ છે. શિરાવટીની ઉપર અષ્ટાસ્ત્ર ઉછાલક છે. એના મથાળે ઊર્ધ્વપત્રની પંક્તિ અને એના ઉપરની ભરણીના નિર્ગમિત છેડાઓની બાજુઓ કીચકેનાં શિલ્પોથી વિભૂષિત કરેલી છે. સૌથી ઉપર વળી ઊર્વપલ્લવોની પંક્તિને થર છે. ૨૧
આ મંદિરનાં પીઠ, મંડેવર અને વેદિકાનો શિલ્પવૈભવ અત્યંત પ્રશંસનીય છે. પીઠભાગમાં નીચેથી ઉપર જતાં જાથેકુંભ, ગ્રાસપદી, ગજથર, નરયર અને હંસથરની રચના છે. એના કુંભાની ભદ્રરથિકામાં ગવાક્ષમંતિ લલિતાસનમાં બેઠેલાં યુગલ શિલ્પ અને એ દરેકના પ્રતિથિ, કોણુ વગેરે ભાગે પરિચારિકાઓ અને મિથુનશિ કતરેલાં છે. એ જ પ્રકારની રચના મંડોવરની જધાના ગવાક્ષમાં જોવામાં આવે છે. ૨૧ મંદિરની ઉપરનો શિખરભાગ ખંડિત થયું છે. મંડપ પરની સંવર્ણાની રચના પાછલા સમયની છે.
ગુજા(તા. વીસનગર, જિ. મહેસાણા) ગામની પૂર્વ સીમમાં આવેલ તળાવને પશ્ચિમ દિશાનો પ્રાંતભાગ પગથિયાં અને ઘાટથી અલંકૃત છે. એને અડીને પથ્થરના બે મજલાના પુલ વડે તળાવ મધ્યના બસ્થળ પર બાંધેલી જગતી પર કઈક મંદિરને
Page #492
--------------------------------------------------------------------------
________________
૧૬ મું] રથાપત્યકીચ રમાર
[કા બાર રતંભો પર ટેકવેલ મંડપ જળવાય છે જગતી પરની પીઠિકા, કુંભ, કળા, રત્નાદિકા વગેરે થર વડે અલંકૃત કરેલ છે. મૂળ મંદિર ગર્ભગૃહ, મંડપ અને શૃંગારચેકીનું બનેલું હતું, પણ ગર્ભગૃહ સંપૂર્ણ નાશ પામ્યું છે. મંડપની ત્રણે બાજુએ નાની શૃંગારકી છે. મંડપ પરની સંવર્ણ નાશ પામી છે. મંડપનું કટક ઘાટનું વિતાન અત્યંત આકર્ષક છે. એની રચનામાં ત્રણ કેલના અને ત્રણ ગજલાલુના થર છે. આ કોટકની નીચેના અષ્ટકોણીય પાટમાં યુદ્ધ, મૈથુન, રમતગમત, હાથીઓની સાઠમારી, નૃત્ય, ગીતવાદ્ય વગેરેનાં આલેખન કરતાં શિલ્પ છે. મધ્યની. પશિલા અને શાલભંજિકાઓનાં શિ૯૫ ગુમ થયાં છે. આ તળાવકાંઠાના દક્ષિણ તરફના ટેકરા ઉપર કેઈ એક અથવા એકથી વધુ પ્રાચીન ભવ્ય મંદિરના સ્થાપત્ય-અવશેષ અને શિલ્પ-સામગ્રી પડેલાં છે. ૨૨
આ શ્રેણીનાં અન્ય મંદિરોમાં ચૌબારીનાં બે પ્રાચીન મંદિર, આનંદપુરનું અનંતેશ્વર મંદિર (આ બંને સ્થળો તા. ચેટીલા, જિ. સુરેન્દ્રનગર), ખેરવા (તા મહેસાણા જિ. મહેસાણા)નું અંબા માતાનું મંદિર, માધવપુર(તા. પિોરબંદર, જિ. જુનાગઢ)નું માધવરાયનું મંદિર તથા કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)ના કુંભેશ્વર મંદિરને સમાવેશ થાય છે. (ઈ) ચતુરગી મંદિર
આ કાલનાં કેટલાંક મંદિરમાં ગર્ભગૃહ અને મંડપની વચ્ચે અંતરાલની યોજના જોવામાં આવે છે. મંડપની આગળ શૃંગારકી હોય છે. કચ્છનું કોટાયનું શિવ મંદિર, સૌરાષ્ટ્રના થાન પાસેનું ત્રિનેત્રેશ્વર(તરણેતર)નું શિવ મંદિર, અઠોરનું ગણેશ, વડાલીનું વેદ્યનાથ, પાવાગઢનું લકુલીશ મંદિર અને કુંભારિયાના સંભવનાથ. મંદિરમાં આ યોજના નજરે પડે છે.
કેટાય(તા. ભૂજ, જિ. કચ્છ)માં સૂર્ય, વિષ્ણુ અને શિવનાં આ કાલનાં મંદિર આવેલાં હતાં તે પૈકી લાખા ફુલાણીના નામે ચડેલું રા’ લાખાના નામનું પ્રાચીન પૂર્વાભિમુખ સૂર્યમંદિર હતું. હવે તે આ ઘણું બિસ્માર હાલતમાં છે. હાલ તે એને માત્ર ગર્ભગૃહવાલે ભાગ જળવાઈ રહ્યો છે. એને શિખરભાગ નાશ પામે છે. મંદિરનું તલદર્શન ત્રિરથ પ્રકારનું જણાય છે. એના પીઠભાગમાં કલાદિ સાદા થર છે. મંડોવર ભાગ આમ તો સાદો , પરંતુ ભદ્ર, દેણુ અને સલિલાંતરની ઉભડક રચનાની મધ્યમાં એક એક મૂર્તિશિલ્પ નજરે પડે છે. ભદ્ર અને કોણ પર દેવદેવીઓનાં અને સલિલાંતરમાં સુરસુંદરીઓનાં તથા બાલનાં શિલ્પ છે. મંડેવરના મહાકેવાલ પરના થર ઉપર તમામ ભાગ નાશ પામે
Page #493
--------------------------------------------------------------------------
________________
લકી કાલ
[ J,
છે. ગર્ભગૃહના દ્વારના તરંગમાં નવ ગ્રહને પદ છે. તલદન પરથી મંદિર પંચાડી હોવાનું સૂચવાય છે. આ તથા અહીંના નાશ પામેલ વિષ્ણુમંદિરના તે હવે માત્ર ફોટોગ્રાફ જ ઉપલબ્ધ બને છે. ૨૫
કોટાયની પડખે આવેલ અણગોર ગઢમાં અવશેષરૂપ બચેલ શિવમંદિર એક અત્યત વિરલ કૃતિ છે. મંદિર ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને ચંગારકીનું બનેલું છે. એનું ગર્ભગૃહ ૧૮ ફૂટ પહોળું અને મંડપ ર૭ ફૂટ પહોળો છે. મંડપની આગળની શૃંગારકી નાશ પામી છે. ભટ્ટના બેવડા થર પર આવેલી આ મંદિરના પીઠ અને મંડોવરની શોભન-સમૃદ્ધિ નેંધપાત્ર છે. ચંદ્રશાલાનાં અંલકરણોથી અંકિત જાકુંભની ઉપર ઉડા તક્ષણવાળી ગ્રાસપદી છે. એના પરના કુંભાના થરમાં અર્ધ વર્તુલાકાર સુશોભનોની બંને બાજુએ એ જ ઘાટમાં પુષ્પાવલીઓ કોતરલી છે. અંતરપત્રિકા રનમડિત છે. એના ઉપરની છાજલીના નીચલા છેઠા અહેમુખી પત્રાવલી. થી અને ઉપરના છેડા ચંદ્રશાલાનાં અલંકરણોની હારમાળાથી વિભૂષિત છે.
ઊર્વદર્શનની દષ્ટિએ મંદિરની પીઠિકા અને એના પરના મંડોવરના થરોમાં અને મંડપની દીવાલના થરામાં કેટલાક નોંધપાત્ર તફાવત છે. ગર્ભગૃહના મડેવરમાં કેવાલ, જંઘા, અંતરપત્રાદિ ચરાની યોજના છે, જ્યારે મડપના મોવરમાં આ થર સાદા છે. અલબત એમાં જંઘાના થરની માફક મૂર્તિશિલ્પની જના છે. એમાં પ્રયોજિત મિથુનશિ ઘણાં ઉત્કૃષ્ટ કોટિનાં છે. ગર્ભગૃહની જંધાને મુખ્ય ચર પ્રફુલ્લિત કમલ પર આવેલું છે. એના ભગવાક્ષમાં તથા કેશુભાગ પર દેવભૂતિઓ અને પ્રતિરથ ભાગે સુરસુંદરીઓનાં તથા સલિલાંતરમાં કરાલામુખી વ્યાલનાં શિલ્પ છે. પશ્ચિમમાં ભદ્રગવાક્ષમાં શિવ અને ઉત્તર તથા દક્ષિણના ગવાક્ષોમાં અનુક્રમે બ્રહ્મા અને વિષ્ણુનાં શિલ્પ છે. પ્રતિરથ અને કેણનાં શિલ્પના મથાળે મહાકેવાલ અને નરથરની આકૃતિઓ છે. સૌથી ઉપરનો મહાનેવાલને દિયર સમગ્ર શિખરની નીચે કંદોરારૂપે ચારે બાજુએ ફળી વળે છે.
મંદિરના મંડપની બંને પડખે (ઉત્તર અને દક્ષિણે) એક એક ઝરૂખા-બારી છે. સળંગ પથ્થરમાંથી કેરી કાઢેલી એની જાળીઓ આજે તે તૂટી ગઈ છે. માત્ર દક્ષિણ તરફના ઝરૂખામાં એને કેટલોક ભાગ અવશેષરૂપ બને છે. ઝરૂખાના મથાળે આવેલા દોઢિયાના મધ્ય ભાગમાં આસનસ્થ મૂર્તિશિલ્પ છે. મંડપના તંભોના ઉપલા છેડા વર્તુલાકાર ઘાટની ક૯૫વલ્લીઓ, વેલબુટ્ટાની પદિકા, અધેમુખી પલ, અલંકરણ તથા ગજ સવારી, કીચક, નારીવૃંદ વગેરે શિ વડે " સુશોભિત કરેલા છે. ભકિક ઘાટની ત્રિદલ શિરાવટીમાં પદિકા, કણિકા અને અt
Page #494
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકે
[ ૩ મુખી કલમપાંદડીનાં સુશોભન છે. એ દરેક અંગને અંતરપત્રિકા વડે ટાં પાડેલાં હોવાથી આકર્ષક ઉઠાવ આવે છે.
મંડોવરની દીવાલ પરનાં શિલ્પોમાં કેટલીક નૃત્યમૂતિઓ, જલ-લહર અને પકુંજોનું ભાસ્કર્ષ નયનરમ્ય છે. મંડળની છત અંદરથી ચિત્ય ઢબે બંને બાજથી ત્રણ ત્રણ ગોળ કમાને ઉપસાવીને અર્ધ-ગોળાકાર ઘાટમાં નિપજાવી છે, અને સ્તંભો પર સિંહ-મુખો, સ્ત્રી, કીચકો વગેરે મૂકીને એની છતને ટેકવી છે.
ગર્ભગૃહની ઉપર અવાંતર અવસ્થાના જાલક-ભાતથી વિભૂષિત શિખરની રચના છે. ભદ્રભાગે આ શિખર ઉર શૃંગથી સુશોભિત છે. પ્રતિરથ અને કોણભાગે ઇંગિકાઓ છે.
મંડપના મધ્યભાગે અને અંતરાલના મથાળે ઢાળવાળા છાપરાની રચના છે. આ છાપરાને અંદરને ભાગ વિતાનની રચના ધરાવે છે. પાર્શ્વ માર્ગની છત અધવૃતાકાર ઘાટની રચનાથી વિભૂષિત છે. ગર્ભદ્વારની શાખાઓ બેવડી પત્રાવલિથી અંકિત કરેલી છે. એમાં એક વખતે ગંગા-યમુનાનાં શિલ્પ હતાં. લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. તરંગમાં નવગ્રહ પઢ છે. અંતરાલની છતમાં ગુજરાત ભરમાં અભિનવ રચના ધરાવતું રાસમંડળનું શિલ્પ છે. આમાં દાંડિયારાસ લેતી સળ સ્ત્રીઓનાં શિલ્પ છે. દરેકના પગની આંટી તથા દરેકના ઊંચા લીધેલા જમણા હાથમાં દાંડિયા રાસની ગતિ સૂચવે છે. વળી કવિલંબિત સ્થિતિમાં રહેલે ડાબો હાથ અભિનવ ભાવભંગી પ્રકટ કરે છે. મધ્યનું અષ્ટદલ પ્રફુલ્લિત કમળપુષ્પ પણ ચાર અને સુરેખ છે. છતની કિનારી પરની ગોમૂત્રિકા ઘાટની ગતિશીલ વેલ પણ રાસની ગતિની ઘાતક છે. દાંડિયારાસનું સુંદર આલેખન આ છતમાં થયું છે. ૨૭
થાન( તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર)થી છ માઈલના અંતરે આવેલા તરણેતર( ત્રિનેત્રેશ્વર )નું શિવાલય આવેલું છે. હાલ આ મંદિર એના નવ. નિર્માણ સ્વરૂપે ઊભેલું છે. ૨૨૮ આ મંદિરના ગર્ભગૃહ પર કેરાકોટ અને કેટય શૈલીનું શિખર તથા મંડપ પર ચંદ્રશાલાનાં અલંકરણોથી વિભૂષિત પગથિયાંવાળી ફાંસનાની રચના હતી. શિખરના પ્રહાર નીચે ફૂટછાદા ન હતું. મંડોવરના ગવાક્ષ. મંડિત દેવથર પરની પ્રતિકર્મ અને ઉદ્દગમ રચના અભિનવ અને ઉત્તમ કોટિની હતી અને એના પર નરયરના ઉનત થરની રચના હતી. મંડોવરના ગવાક્ષ નીચેના ભારપુત્તકેની રચના પણ એવી જ ચારુ હતી. સૌથી ઉપર ફૂલવેલભાતનાં અલંકરણ પણુ આકર્ષક હતાં. શિખર અને કર્ણફૂટ જાલક-ભાતથી વિભૂષિત કરેલાં હતાં. મુખ્ય પ્રવેગકી અને ગૂઢ મંડપની છત કરાટક-ધાટની છે. એના
Page #495
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
[ પ્ર. ગજલાલુને થર રેડાની પરંપરાનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. ગર્ભગૃહના પીઠભાગમાં ગણનાં ઊભેલાં પ્રાચીન શિલ્પ લાકડાની શૃંગારકીના સ્તંભની કુંબીઓના ગવાક્ષમાંના ગણોની યાદ આપે છે. સલિલાંતરમાં ગજારોહીનાં શિલ્પ આવેલાં છે. ગૂઢમંડપ અને શૃંગારચોકીના સ્તંભ ભદ્રક ઘાટના છે, પણ ગૂઢમંડપના સ્તંભ ઊંચાઈમાં વિશેષ છે. પ્રાચીન મંદિરના અવશેષરૂપ અન્ય શિલ્પસમૃદ્ધિમાં ગાનવાદન ને નૃત્યમાં રત લેકની લીલાનું છતમાંનું શિલ્પ તથા કોલ-કાચલા ઘાટને મંડપનો કોટક નેંધ પાત્ર છે.૨૨૯ ત્રણે બાજુએ આવેલા કુંડ દ્વારા મંદિર એની વિશાળ જગતી સાથે પરિવૃત થયેલ છે.
પાવાગઢ(તા. હાલોલ, જિ. પંચમહાલ)ના લકુલીશ મંદિરના ગર્ભગૃહની આગળ નાની અને મોટા કદની બે કપિલી ( અંતરાલ) આવેલી છે. એની આગળ ગૂઢમંડપ અને શૃંગારચોકી છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં લકુલીશનું શિલ્પ છે. મંડેવરની જંધામાં ઉત્તમ કતરણીવાળાં વેગીલાં શિલ્પ આવેલાં છે. એમાં વીરેશ્વર, લકુલીશ, અષ્ટાદશભુજ દેવી, નટરાજ, યોગાસનમાં બેઠેલા શિવનાં બે શિલ્પ, ગજેમોક્ષનું દશ્ય અને બ્રશાનાર્કનું શિલ્પ ખાસ નેધપાત્ર છે. આ છેલ્લું પભુજ શિલ્પ અર્ક(સૂર્ય)પ્રમુખ ત્રિમુખ દેવનું છે. એને એક હાથ ખંડિત છે. એણે બાકીના હાથમાં ત્રિશલ, સફ, પદ્મ, પદ્મ અને સર્પ ધારણ કરેલાં છે. એના પગ પાસે હંસ, અશ્વ અને નંદી વાહન છે.૨૩૦ આ શ્રેણીનાં બીજાં મંદિરમાં એઠાર(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું ગણેશ મંદિર, કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)નું સંભવનાથનું મંદિર તથા વાલી(તા. ઈડર, જિ. સાબરકાંઠા)ના વૈદ્યનાથ મંદિરને સમાવેશ થાય છે.૨૩૧
આ કાલનાં અતિવિકસિત સ્વરૂપનાં મંદિર સાંધાર એટલે કે પ્રદક્ષિણાપથ સાથેનાં છે. મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્યમંદિર, સિદ્ધપુરને સુકમાળ, સોમનાથનું કુમાર પાલના સમયનું મંદિર, તારંગાને પ્રસિદ્ધ અજિતનાથ-પ્રાસાદ, ઈડરનું રણમલકીનું મંદિર, ઘૂમલીનું નવલખા વગેરે મંદિરનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે.
મેરા( તા. ચાણસ્મા, જિ. મહેસાણા )નું સૂર્યમંદિર ગુજરાતના મંદિર-સ્થાપત્યનો આદર્શ નમૂન છે. પૂર્વાભિમુખે આવેલ આ મંદિર આયોજન પર સ્પષ્ટતઃ બે વિભાગોમાં વહેચાઈ જાય છે. ગર્ભગૃહ, એની ચારે બાજુ પ્રદક્ષિણાપથ, ગર્ભગૃહની આગળ અંતરાલ, ગૂઢમંડપ અને પ્રવેશચોકી વગેરે અંગોને મૂલપ્રાસાદ બની રહે છે. આ મૂલપ્રાસાદની આગળ સભામંડપ, કાતિતરણ અને સૂર્યકુંડ આવેલાં છે૨૩૪ (૫૪ ૫, આ-૨૭; પદ ૧૭, આ. ૪૦).
Page #496
--------------------------------------------------------------------------
________________
'F Z' ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૬
ગર્ભગૃહ અને ગૂઢમડપની આગળ ઉત્તુ ંગ પ્રવેશચેાકી છે. ગૂઢમડપની તથા પ્રદક્ષિણાપથની દીવાલ ખુલ્લા ગવાક્ષાથી મઢિત હાવાના કારણે અંદરના ભાગમાં હવાઉજાસ આવે છે. દીવાલની બહારની બાજુની પીઠના અને મંડોવર ( ૫૬, ૧૭, આ. ૪૭, તથા મંડપની વેદિકાના નિગમયુક્ત તમામ ભાગ અનેકવિધ શિપેાથી અલકૃત કરેલ છે. ગર્ભગૃહ સમયેારસ છે, એની તથા મંદિરની બહારની દીવાલે વચ્ચે પ્રદક્ષિણાપંચ છે. ગભ ગૃહનું ભોંયતળિયું તૂટી ગયું છે. લગભગ દસેક ફૂટની ઊંડાઈ એ ગર્ભગૃહની અસલ પીઠિકા કે જેના પર એક વખતે મદિરની સેવ્યપ્રતિમા પ્રસ્થાપિત કરેલી હરશે તે પડી છે. એના મુખભાગમાં દાવાને ઉઘુક્ત સપ્તાશ્વનાં શિલ્પ છે. મંદિરના સભામંડપમાં પ્રવેશ માટે ભાવલિયુક્ત શૃંગાર ચાકીએ ચારે બાજુએ આવેલી છે. એમાં પૂર્વ તરફની શૃંગારચોકીની આગળ કતિ તારણના અવશેષરૂપ એ સ્ત ંભ છે અને ત્યાંથી કુંડમાં ઊતરવા માટેના વિસ્તૃત પડચાર આવેલા છે. સભામંડપની ચારે બાજુએ કક્ષાસનયુક્ત વેદિકા અને વામનસ્તંભા આવેલાં છે. એની બાજુની ચાકીએની છતા અનેકવિધ કાતરકામાંથી' વિભૂષિત કરેલ છે. એ માલાધરા તથા ગીતવાદ્યનૃત્યરત શિાથી વિભૂષિત છે. એમાં સમતલ છતા, કમલપુષ્પમંડિત કાલ-કાચલા પ્રકારની છંતા નોંધપાત્ર છે. મંદિરની પીઠમાં જાડકુંભ, કણી, ગ્રાસપટ્ટી, છાજલી, અંતરપત્રિકા, ગજથર, નયર વગેરે ચરા કાતરેલા છે. પીઠ ઉપરના મંડોવરમાં કુંભ, કળશ, કેવાલ, અતપત્ર, મચિકા, જંધા, છાજલી, મહાકેવાલ, ફૂટછાવ વગેરે ચરી છે. મંડપની પીઠ ઉપરની વેદિકામાં રાજસેન, આવરણદેવતાથી વિભૂષિત વેદિકા, સ્તંભિકા, ક્ષાસન અને આસનપટ્ટ કોતરેલાં છે.
મડાવરની જ ધાના ગવાક્ષામાં સૂર્યની ખારી મૂર્તિ, 233 અષ્ટ દિક્પાલ, દિપાલિકાએકનાં પૂરા માનવકદનાં શિલ્પ છે. મદિરની અંદર પ્રદક્ષિણાપથ તથા મંડપમાં બીજા બાર સૂર્યની મૂર્તિસ્મા છે, પણ એ બહારની મૂર્તિ કરતાં કુદમાં નાની છે. મંડપના સ્વસ્તિક ધાટના સ્ત ંભ કુંભીથી માંડી શિરાવટી, ઉચ્છાલક અને વળી ભરણી સુધી ભરચક શિપટ્ટિકાએથી વિભૂષિત છે. એના કુંભી ઉપરના સ્તંભદડની નીચેના ગવાક્ષમાંડત અષ્ટકાણીય ભાગમાં અનેક નતિકાએ તથા મિથુનાનાં ઉન્નત કાટિનાં શિલ્પ છે. પાટડા અનેક દેવદેવી, રાજિંદા જીવનના પ્રસંગા તથા રામાયણ--મહાભારતના પ્રસંગાથી કાતરેલા છે. સભામંડપનાં ક્રક્ષાસનાની બહારની ખાજુનાં મિથુન-શિલ્પ ખાસ નોંધપાત્ર છે. ઠેર ઠેર દર્પણન્યાઓ, નત કી, તાપસા, પૌરાણિક વૃત્તાંતા વગેરેનાં શિપ ઘણાં ઉત્તમ
સા-૩૦
Page #497
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
કેટિનાં છે. સભામંડપની સામે કીર્તિતોરણ છે, એ ઉપલા ભાગે ખંડિત છે. એવું જ બીજું તોરણ મંદિરની ઉત્તર બાજુએ આવેલું છે, આથી દક્ષિણે પણ આવું તારણ હશે એમ સૂચિત થાય છે. મોઢેરાના સૂર્યમંદિરમાં વામન કદના સ્તંભ ઉપરાંત મધ્યમાં ઉછાલક વગેરેથી વિભૂષિત મોટા કદના છૂટા ખંભે આવેલા છે. વામન કદના સ્તંભને નીચલો ભાગ સમરસ, પણ ઉપરના ભાગે એ અષ્ટકોણીય છે. સ્તંભને રસ ભાગ અર્ધવૃત્તાકાર ફૂલવેલ-ભાતમાં કોતરેલો છે. એમાં મકરમુખ, ગજમુખ, કે કીતિ મુખનાં શિ૯૫ કતરેલાં છે. ચોરસ કે અખાસ્ત્ર કુંભી પર ટેકવેલા બીજા પ્રકારના સ્તંભની કુંભમાં કમલ, કેવાલ, કીતિમુખ વગેરે કોતરેલાં છે. કુંભ પરને અષ્ટાસ્ત્ર સ્તંભભાગ નીચેના ભાગે ગવાક્ષમંડિત મતિ શિથી અલંકૃત કરેલો છે. એની ઉપરની વૃત્તાકાર કર્ણિકા અંતરપત્ર વડે છૂટી પાડેલી છે. એની ઉપર નરથર, હીરા અને વૃત્તની પદિકા તથા પ્રાસપટ્ટીની રચના છે, એના બહારના અષ્ટાસ્ત્ર ભાગમાં ઘંટા અને સાંકળી તથા ઊર્ધ્વપલ્લવની ભાતનું આયોજન થયેલું છે. મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભેનું રચનાવિધાન કુમારપાલના સમયના સોમનાથના મંદિરમાં, આબુની વિમલવસહિ અને સિદ્ધપુરના રુદ્રમહાલય જેવું છે. મંદિરના ગર્ભગૃહની દીવાલમાં ચોડેલા એક પથ્થર પર ૧૦૮૩ (વિ. સં. ૧૦૮૩, ઈ. સ. ૧૦૨૬-૧૭) ને આંકડે વંચાય છે. એ વર્ષની સાથે બીજું કંઈ લખાણ મળતું નથી, એથી આ વર્ષ મંદિરના નિર્માણનું કે પુનનિમણુનું સૂચક છે એ નક્કી કરવું મુશ્કેલ છે. ૨૩૪
પ્રાચી( તા. પાટણ-વેરાવળ, જિ. જૂનાગઢ)નું સાંધાર પ્રકારનું ધમદિત્યના મંદિર તરીકે જાણીતું સૂર્યમંદિર એમાં આવેલા કુમારપાલના સમયના લેખ કરતાં ત્રણેક સૈકા જેટલું પ્રાચીન છે. આ મંદિરનું ગર્ભગૃહ પંચરય પ્રકારનું છે. એની આગળને ગૂઢ મંડપ જળવાઈ રહ્યો છે, પણ મૂળ મંડપ નાશ પામે છે. ગૂઢમંડપ તથા પ્રદક્ષિણાપથમાં સાદી જાળીઓથી વિભૂષિત વાતાયનેની રચના છે. મંદિરના વેદી બંધ પર મધ્ય બંધથી વિભૂષિત સાદો મંડોવર છે. ગર્ભગૃહ પરનું ઉર શૃંગ, શૃંગાદિ અંગો સાથેનું શિખર ૩૩ અંડકોથી વિમષિત છે. ગૂઢમંડપની દ્વારશાખાની એક બાજુએ નાગ તથા દંડ તથા બીજી બાજુએ નાગ અને પિંગલનાં શિલ્પ સૂર્ય મંદિરનો સંકેત કરે છે. ગર્ભગૃહની અંદરની ત્રણ બાજુની દીવાલના ગવાક્ષેમાં સપ્તાવારૂઢ સૂર્ય, એની બંને બાજુએ રાણી અને નિભા તથા દંડ અને પિંગલનાં શિલ્પ છે. ગર્ભદ્વાર પુનનિર્માણના કાલમાં શા બદલાઈ ગયું છે, પરંતુ એની બંને બાજુએ લંબચોરસ શિલાખંડમાંનો રાની અને નિકુંભાનાં લીલાકમલની અંગભંગી વ્યક્ત કરતાં શિલ્પ એની
Page #498
--------------------------------------------------------------------------
________________
૧૪ મું ]
સ્થાપત્યકીય સ્ટારકે
પ્રાચીનતાનાં ઘાતક છે. એના પરની બ્રહ્મા, શિવ, સૂર્ય, વિષ્ણુ અને ચંદ્રથી અંકિત શિલ્પાદિકા હાલ એના મૂળ સ્થાને નથી, પરંતુ ગૂઢમંડપની દીવાલના મથાળે ખસેડાઈ છે. એમાં મધ્યના સૂર્યની બંને બાજુના શિવ અને વિકાનાં દેહ અને મુખ સૂર્ય તરફ નમેલાં દર્શાવ્યાં છે. ૨૩૫
કેરા(કેરેકેટ : તા. ભૂજ, જિ. કચ્છ)માં ઈસુના દસમા સૈકાના અંતભાગનું એક શિવમંદિર છે.૨૩ વિ. સં. ૧૮૭૫( ઈ. સ. ૧૮૧૯)ના ધરતીકંપમાં આ મંદિરને ઘણોખરો ભાગ તૂટી ગયું છે, પણ ગર્ભગૃહની ઉપર અવશેષરૂપ ઊભેલે શિખરવાળો ભાગ એનાં શિપસ્થાપત્યની ઉત્કૃષ્ટતાને સારી ખ્યાલ આપે છે (પટ્ટ ૧૮, આ. ૪૮). એના મંડપની વેદિકામાં સૌથી નીચેની પદિકા ગવાક્ષમંડિત શિલ્પથી વિભૂષિત છે. એના પરની આઠ ખંભિકાઓ પર ભારપત્રો અને સંભિકાઓના ગાળામાં ઊર્મિવેલનાં આલેખન છે. એની ઉપર આસનપદ, ગજથર અને એના પર છિદ્રાળુ જાળીઓની રચના છે. મંડેવરના જંધાના ચરમાં દિકપાલ અને અસરાનાં શિલ્પ છે. ઊભેલ અવસ્થામાં આલેખાયેલાં આ શિ૯૫ પાપીઠ પર ઊભેલાં છે. એમનાં દેહસૌષ્ઠવ અને ભાવભેગી અત્યંત આકર્ષક છે. કંદોરાના ઉપરના ભાગમાં નાના કદનાં શિલ્પ કતરેલાં છે. દીવાલના યયાળે ભદ્રભાગે અલંકૃત પટ્ટિકાઓ સાથે જોડાયેલ ગવાક્ષ પર છાણફૂટનું આયોજન નેંધપાત્ર છે. આ અલંકૃત પદિકાની ઉપર અંતરપત્રિકા વડે જુદા પાડેલા કેવાલના બે થર છે અને એ દરેક પર ચંદ્રશાલાનાં અલંકરણ છે. મથાળે સ્નપેદિકા છે. દીવાલના કોણભાગે પણ આવી જ શિ૯૫પ્રચુર રચના છે.
ગર્ભગૃહની દ્વારશાખા પંચશાખ પ્રકારની છે. એના પરની ભરણું ઉત્તમ કોતરણીવાળી છે. ઉગમમંડિત ગવાક્ષપંક્તિમાં નિર્મિત તરંગમાં પાંચ દેનાં શિ૯૫ છે. એમાં મધ્યમાં શિવ અને એની બંને બાજુએ શિવ તરફ ઢળતા બ્રહ્મા અને વિષ્ણુ અને બંને છેડે સૂર્ય અને ચંદ્રનાં શિલ્પ છે. એતરંગની ઉપરના શિલાપમાં સપ્તમાતૃકાઓ અને સૌથી ઉપરના પટ્ટમાં નવ ગ્રહોનાં શિલ્પ છે. - ઘમલી(તા. ભાણવડ, જિ. જામનગર)નું વિસ્તૃત જગતી પર આવેલું નવલખા મંદિર (પષ્ટ ૧૮, આ. ૪૯) પંચાંગી છે. જગતની તરફની વેદિક કે પ્રાકાર નાશ પામે હોય એમ જણાય છે. જગતીની સોપાનશ્રેણીના મથાળે એ સ્તંભ-કુંભીઓના અવશેષ મંદિર આગળ કીર્તિતોરણ હોવાનું સૂચવે છે. જગતીની ઊભણીમાં ચતરફ ગવાક્ષે છે. એમાં દિપાલાદિનાં શિપ મૂક્યાં છે. પ્રદક્ષિણાપથમાં ત્રણ દિશાએ બે ફૂટ-નિગમિત એક એક ઝરૂખાની' રચના છે. મંડપ
બાજુએ પ્રવેશ કર્યો છે. મંડપની મધ્યના અષ્ટક સ્તંભ બીજા
Page #499
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
[ પ્ર. મજવાની મંડપની વેદિકા તથા એના પરના સ્તંભને ટેકવે છે. આ બીજા મજલાના સ્તંભો પર મંડપનો કટક ટકવાયેલ છે. પ્રવેશીઓ પણ બે મજલાની છે. એમાંની પૂર્વ તરફની પ્રવેશશેકી લગભગ પડી ગઈ છે ૨૩૭ મંડપના મુખ્ય કોટકનો ઘણે ભાગ તૂટી ગયું છે. મંડપના બંને મજલાના સ્તંભની શિરાવટીઓમાં વિવિધ ઘાટ, ગ્રાસમુખ, કીચક, હાથી, હાથીમુખ, માનવમુખ, અશ્વારૂઢ માનવ, હંસ, વૃષભ, મત્સ્ય-યુગલ, એક મસ્તકવાળા બે વાંદરા, સિહમુખ, કામાતુર નારી, વાંદરે, પક્ષી અને હંસયુગલ વગેરે કતરેલાં છે.૨૩૮
સ્તંભોમાં મુખ્યત્વે બે ઘાટ નજરે પડે છે.૨૩૮ સાદા ભદ્રક ઘાટના સ્તંભનો મધ્યભાગ પલવમંડિત અષ્ટકોણાકાર છે ને એની ઉપરના વૃત્તભાગના મથાળે ગ્રાસપદી છે. શિરાવટીમાં ચારે બાજુએ એક એક મોટા કીર્તિમુખનું કેતરકામ છે. બીજા પ્રકારના સ્વસ્તિક ઘાટના સ્તંભની કુંભમાં બેઠેલી દેવીનું અને એના ઉપરના સ્તંભદંડના નીચલા ભાગે ગવાક્ષમાં દેવનું શિલ્પ છે. એની ઉપરના અષ્ટકોણીય ગવાણમંડિત થરમાં લલિતાસનમાં બેઠેલી દેવીઓનાં શિલ્પ છે. એની ઉપરનો વૃત્તબાગ ઉર્વ પલળવ-પંક્તિઓ, રત્નપદ્ર તથા ગ્રાસપથી વિભૂષિત છે.
મંદિરની પીઠની ત્રણે બાજુએ મધ્યમાં બે જબરદસ્ત હાથી સૂટમાં સૂઢ ભરાવીને સાઠમારી કરતા દર્શાવાયા છે. પીઠમાં કાતિમુખ, ગજથર, નરપર, તથા કુંભાની મધ્યમાં ગવાણમંડિત દેવીઓનાં શિલ્પ છે. મડવરના સામાન્ય થરવિભાગની મધ્યમાં આવેલા જવાના થરના દક્ષિણ ભદ્રગવાક્ષમાં બ્રહ્મા–સાવિત્રી, પશ્ચિમે શિવ-પાર્વતી અને ઉત્તરે લક્ષ્મી-નારાયણનાં શિલ્પ છે.
ઈડર તા. ઈડર, જિ. સાબરકાંઠા)નું રણમલકીનું શિવમ દિર ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, મંડપ અને શૃંગારકીનું બનેલું છે. મંદિર વિસ્તૃત
ગતી પર આવેલું છે. પીઠમાં જાડકુંભ, કણ અને કુંભાદિના થર છે, પણ એ સાદા છે. મંડોવરની જંઘામાં દેવદેવીઓનાં શિલ્પ છે. એમાં મહિષાસુરમર્દિની અને નૃત્તગણપતિનાં શિલ્પ નોંધપાત્ર છે. મંડપ અને પ્રદક્ષિણાપથમાં આવેલ વેદિકા પર ખુલ્લા ઝરૂખા છે, જેનો ખુલ્લે ભાગ ભૌમિતિક આકૃતિઓથી વિભૂષિત પાષાણની જાળીઓથી ભરી દીધા છે. વેદિકામાં ઘટપલ્લવોથી મંડિત અષ્ટકોણ તંભિકાઓ, કૂડચ (કલ્પલતા)ની વેલા, તથા ગીતવાદ્યનૃત્ય-રત અપ્સરાઓનાં શિ૯૫ છે. આસનપટ્ટના કઠેડામાં અનેકવિધ પૌરાણિક તથા રોજિ દા જીવનનાં દશ્ય કોતરેલાં છે. ગર્ભધારની નાજુક કોતરણ ઉઠાવદાર છે ૨૪૦
સિદ્ધપર(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)માં સિદ્ધરાજે બંધાવેલ માળ,
Page #500
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારક
[ ૪૯
હાલ તો અવશેષરૂપે ઊભેલ છે. મૂળમાં સાંધાર પ્રકારનું એ પૂર્વાભિમુખ મંદિર૨૪૧ અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણે દિશાએ શૃંગારકીનું બનેલું હશે એમ એના અવશેષે પરથી જણાય છે. હાલ એ મૂળ પ્રાસાદના અવશેષ તરીકે ગૂઢમંડપના પશ્ચિમ તરફના ચાર સ્તંભ અને ઉત્તર બાજુની ચેકીના ચાર સ્તંભ જળવાયા છે (૫ટ્ટ, ૧૯, આ. પ૦). વળી આ દરેક અવશેષ પર ખંભાદિની જળવાઈ રહેલી રચના પરથી મંદિર ઓછામાં ઓછું બે મજલાનું હશે એમ સ્પષ્ટ સમજાય છે. મંદિરના મુખ્ય પ્રાસાદની સામે અલગ નંદિમંડપ પણું હોવાનું સૂચવાયું છે. મંદિરની ચોતરફ ૧૧ દેવકુલિકા હોવાનું જાણવા મળે છે. આ દેવકુલિકાઓ પૈકી પાછલી હરોળની વિશાળ સભામંડપ સાથેની ત્રણ દેવકુલિકાઓ તથા દક્ષિણ બાજુની એક મળીને ચાર દેવકુલિકાઓનું જુમા મસ્જિદમાં રૂપાંતર થઈ ગયેલું છે. ઉપરની ત્રણ દેવકુલિકાઓની ઉત્તરે આવેલી બે દેવકુલિકાઓ પૈકીની એક દેવકુલિકા એના ઉપરના શિખર સહિત ઠીક ઠીક અવસ્થામાં જળવાઈ રહી છે, જ્યારે બીજી નાશ પામી છે. ઉપર્યુક્ત ત્રણ દેવકુલિકાઓની દક્ષિણે એવી જ બીજી બે દેવકુલિકા હતી, જે હવે નષ્ટ થઈ ગઈ છે. આમ મંદિરની પાછળ કુલ સાત દેવકુલિકાઓનો સમૂહ આવેલ હતા, બાકીની ચાર દેવકુલિકાઓ પૈકીની બે ગૂઢમંડપની પૂર્વ તરફની શૃંગારચોકીની બંને બાજુએ, ઉત્તર-દક્ષિણે એક એક આવેલી હતી તથા ઉત્તર અને દક્ષિણ તરફની મંડપચોકીની સામે પણ બીજી એ પૈકીની એક એક આવેલી હતી.
પૂર્વ તરફની મુખ્ય શૃંગારકીની બંને બાજુએ ઉત્તર તથા દક્ષિણે એક એક કીતિરણ કંઈક સારી અવસ્થામાં જળવાઈ રહેલ હતું. (બે પૈકીનું હાલ તે માત્ર ઉત્તર તરફનું તોરણ જ આબાદ છે.)
પશ્ચિમ તરફ ગૂઢમંડપના હાલ જળવાઈ રહેલા ચારે સ્તંભનું રૂપવિધાન પ્રશંસનીય છે. કુંભીથી માંડીને લગભગ મથાળા સુધીને સ્તંભદંડ અષ્ટકોણીય છે. રસ્તંભની કુંભીનો નીચલો ભાગ દટાઈ ગયું છે. દરેક બાજુએ ગવાક્ષમંડિત દેવદેવીઓનાં ઊભાં શિલ્પ છે. કુંભી અને સ્તંભદંડ વચ્ચેની અંતરપત્રિકા મુક્તાપંક્તિઓથી અંકિત છે. સ્તંભદંડના નીચેના છેડે ખંભિક અને ઉગમમંડિત મેટા કદના ગવાક્ષોમાં પણ ઊભાં શિલ્પ કતરેલાં છે. એના પર નાના કદની છાઘસહિતની બેવડી ગવાક્ષપંક્તિમાં લલિતાસનમાં બેઠેલાં દેવદેવીઓનાં શિલ્પ કોતરેલાં છે. એની ઉપરની અઠાંસમાં ફૂલવેલ ભાત તથા ઊમિ વેલાનાં શિપ છે. એના ઉપરને સ્તંભભાગ વૃત્તાકાર ઘાટને છે. એમાં મધ્યમાં બેવડી લિસિકા દર્શાવી અંતરે અંતરે પલ્લવપંકિતઓ કેરેલી છે. એના ઉપર પલ્લવવાટની
Page #501
--------------------------------------------------------------------------
________________
[ પ્ર
સોલંકી કાલ ભરણીની દરેક બાજુએ મેટાં અધોમુખી તમાલપત્રોની રચના છે. એના પરની શિરાવટી દરેક બાજુ નિગમ પામે છે અને એના દર્શનીય ભાગો પર ઘટપલવ તથા અધરત્નનાં સુશોભને કોતરેલાં છે. આ ચાર સ્તંભ બે બેના યુગ્મમાં ગોઠવેલા છે. એમાંને બાહ્ય સ્તંભ દ( જાડાઈ)માં અંદરના સ્તંભ કરતાં થોડાક ઓછો છે. સ્તંભ પર ભારે કદના સળંગ સાદા પાટ છે. એના તળાંચે અધવૃત્તમાં કમલપાંખડીઓ કોતરેલી છે અને બાજુએ ચિપિકાઓથી વિભૂષિત છે. મુખ્ય પાટની ઉપર બેસણુરૂપે દ્વિતલ ભીના થર ઉપરના સાદા અને મિત્ર (નીચેથી ચેરસ, મધ્યમાં અઠાંસ અને ઉપર ગોળ) ઘાટના સ્તંભો પરની ભરણી અને શિરાવતી પર બીજા મજલાને પાટ ગોઠવેલે છે.
મંદિરની પૂર્વ બાજુની શૃંગારકી બહુ જ ખંડિત હાલતમાં છે, પરંતુ ઉત્તર તરફની શૃંગારકી એના બેવડા મજલા સાથે ઠીક ઠીક હાલતમાં જળવાઈ રહી છે, પરિણામે શૃંગારકીના શિઃપવૈભવને એ ઘણે સારો ખ્યાલ આપે છે. એમાં કુંભીના ભાગમાં સૌથી નીચે ગજથર (ઘસાઈ ગયેલે) છે, એના પરની શિ૯૫મંડિત પટ્ટી બહુ જ ખવાઈ ગઈ છે, પરંતુ એના પરની ત્રીજી પદિકામાં નરથરની યોજના જણાય છે. કુંભીની પડઘીની આ ત્રિમેખલા પદિકા ઉપર અંતરપત્ર છે અને એના ઉપર છાજલી, કણી, કેવાલ અને અંતરપત્રના થર છે. એના ઉપર વળી આના આ જ થરનું પુનઃનિર્માણ કરેલું છે, પરંતુ એના ભદ્ર ભાગે ગવાક્ષ કરી એમાં બેઠેલ અવસ્થામાં મૂર્તિશિલ્પ કોતરેલાં છે. અહીંથી તંભદંડનો ભાગ શરૂ થાય છે, એમાં શૃંગારચોકીને ફરતી વેદિકાના કલાસનનો ભાગ શરૂ થાય તેટલા દર્શનીય ભાગમાં ઊભેલી અવસ્થામાં ગવાક્ષમંડિત પરિચારક દેવદેવાંગનાઓનાં શિલ્પ છે. કક્ષાસનના ઉષ્ણષ સાથે જોડાણ પામતી ભારે નિગમિત પદિકા ઉપર સ્તંભ અષ્ટકોણકાર ધારણ કરે છે. એમાં સૌથી નીચે સાદો થર છે. એના પર રત્નપદ, અને બે વર નૃત્યાંગનાઓના છે. એના ઉપરના ઘરમાં ઘટપલ્લવ અને ઊર્ધ્વ તમાલપત્રની સુશોભનપદિકા છે. સૌથી ઉપર સાદા ઘરની બંને બાજુએ હીરગ્રહણકની રચના છે. આ દરની બાજુએ હીરગ્રહણક પર ટેકવેલ મકરમુખમાંથી શૃંગારચોકીનું તોરણ નિષ્પન્ન થાય છે, જે કેંદ્રભાગે ચોકીના પાટના તળાંચે કરેલ કમલદલની આકૃતિમાં વિલીન થતું દર્શાવ્યું છે. બાહ્ય ભાગના હીરગ્રહણક પર શાલભંજિકાઓનાં શિલ્પ. હતાં, જે હવે નષ્ટ થયાં છે. અષ્ટકોણાકાર સ્તંભની ઉપરના વૃત્તાકાર સ્તંભભાગમાં તીર્ અણિયારાં, ગગારકો તથા ગાળાગલતાની પટ્ટિકા કતરેલી છે. સ્તંભી, ઉપર ધટપલ્લવ અને અધોમુખી તમાલપત્રથી વિભૂષિત વૃત્તાકાર ભરણી ને એના
Page #502
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ બ પર ચારે બાજુએ નિર્ગમ પામતા સ્વસ્તિકાકાર ગિરાવટીના દાનીય ભાગમાં ગ્રા મુખમાંથી નિષ્પન્ન થતી ઊમિલ, અધમુખી તમાલપત્રપતિ વગેરે કેરલાં છે. એના ઉપરની દાંતાળી પદિકાના મથાળે ચંદ્રાચાલાકારની ટેકરીઓનાં સુશેખન છે.
આના ઉપર શૃંગારચોકીને દિતલપાટ અને એના ઉપર દંડછાવ, દાંતા તથા ટેકરીઓથી વિભૂષિત કેવાલનો થર અને એના ઉપર બીજા મજલાના આસનપટ્ટના કક્ષાસનની વેદિકાને ભાગ છે. પાટના દિતલ થરમાં ઊર્મિવેલનાં સુશોભન છે તથા વેદિકાના નિગમિત ભાગમાં બેઠેલ તથા ભેલ અવસ્થામાં દેવ-દેવીઓનાં તથા નૃત્યાંગનાઓનાં કે પરિચારિકાઓનાં શિ૯૫ કતરેલાં છે. બીજા મજલાના આસનપટ્ટ પર વાનસ્તંભ આવેલા છે. આ સ્તંભ નીચલા છેડે અષ્ટકોણકાર અને ઉપરના છેડે વૃત્તાકાર છે. અષ્ટભકી ભાગમાં સૌથી ઉપર ઊર્વ ચંપાપત્ર કોતરેલાં છે. એના પર નિર્ગમિત હરિગ્રહણયુક્ત નરથર છે. હીરપ્રહણુક પર ઉપરની શિરાવટીના નિર્ગમિત છેડાને ટેક્વતી કાલભંજિકાઓનાં શિપ છે. વૃત્તાકાર સ્તંભ-ભાગે નરથર પર રત્નપટ્ટ અને ગ્રાસપદીની રચના છે અને એના પરની પલ્લવપંક્તિથી મંડિત વૃત્તાકાર ભરણીના મથાળે સિરાવટીની રચના છે, જે તિરણીની દષ્ટિએ નીચેની શિરાવટીની સાથે સામ્ય ધરાવે છે બીજા મજલાનો પાટ જળવાઈ રહ્યો છે. એમાં નીચેની પદિકામાં ગ્રાસમુખમાંથી નિષ્પન્ન થતી ઊર્મિવેલ અને ઉપરની પદ્રિકામાં ત્રિકોણાત્મક તોરણવાળા અંકિત કરેલી છે. રુદ્રમહાલયના સ્તંભ પરના પાટનું કોતરકામ ઘણું ઉત્કૃષ્ટ કેટિનું હતું. એને જળવાઈ રહેલ પાટ મુખ્યત્વે વિવિધ પ્રકારની રૂપપટ્ટીઓથી શેભતો હતો. એમાં સૌથી નીચેની પદિકામાં મધ્યમાં આવેલ પ્રાસમુખમાંથી નિઝન થતી મિલનાં વિવિધ આવર્તન આલિખિત થાય છે. એના ઉપરની ત્રિદલ પુષ્પલતાની પટ્ટિકાની મધ્યમાં કિનારયુગલ કતરેલ છે. એના ઉપરની પહોળી ગવાક્ષમંડિત પટ્ટિકામાં લલિતાસનમાં બેઠેલ દેવદેવીઓનાં અને પરિચારકોનાં શિલ્પ છે અને એની ઉપર એવી જ પહોળી પદિકામાં કુડચલવેલની ભાતની મધ્યમાં મિથુન-શિલ્પ કતરેલું છે તથા એના ઉપર અધોમુખી પલ્લવોને ગ્રાસમુખથી વિભૂષિત પદિકાવાળું દંડછાઘ આવેલું છે. પાટમાંનાં વિવિધ રૂપાંકોને ખ્યાલ આપતા કેટલાક શિક પખંડ જળવાયા છે. એમાંની એક શિ૯૫૫દિકામાં એક બાજુએ ગાનવાદનનૃત્યરત લેકવૃંદ પાલખીમાં કઈક અધિકારીને લઈ ને જતું દર્શાવ્યું છે, બીજી બાજુએ હૃદયુદ્ધનું દશ્ય અને નૃત્યાંગનાઓની વિવિધ મુદ્રાઓ આલિખિત કરી છે. બીજી પદિકામાં મધ્યમાં આવેલી ભદ્રપીઠ
Page #503
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
સેલડકી કાલ
[પ્ર.
પર સુંઢમાં સૂંઢ ભરાવીને બે મદમસ્ત હાથી સાઠમારી કરતા દર્શાવ્યા છે. એની એક બાજુએ સિંહ સાથે યુદ્ધ કરતા પુરુષની આકૃતિ છે. બીજા સૈનિકે એને પ્રોત્સાહન આપતા જણાવ્યા છે અને બીજી બાજુ મધ્યમાં અવારાહી પુરુષની બંને બાજુએ એક એક યોદ્ધા તથા નૃત્યગાન-રત બીપુરુષનાં શિલ્પ છે. આ લગ્નના વરડાનું દશ્ય પૂરું પાડતું લાગે છે. ત્રીજી પફ્રિકામાં વિવિધ આયુધધારી યોદ્ધાઓ સાથે અશ્વ, ગજ વગેરે જુદી જુદી ભંગીમાં નજરે પડે છે. આવી એક ચોથી પદિકામાં કન્યાનું અપહરણ અને યુદ્ધનું દર્ય અંકિત થયું છે. એમાં પુરુ, અ તથા ગજોની શીધ્ર ગતિને આકાર આપવાને સ્તુત્ય પ્રયાસ નજરે પડે છે.
મંદિરની પાછલા ભાગની દેવકુલિકાઓનું પરિવર્તન મસ્જિદમાં થયું છે, પણ એમાં રૂદ્રમાળની ઘણી શિલ્પસમૃદ્ધિ જળવાઈ છે. એમાં ભદ્રક અને મિશ્રઘાટની ઘટ્ટપલવાદિ શિ૯૫૫દિકાઓ તથા ગવાક્ષોનાં સુશોભનોથી યુક્ત પૂરા તેમજ વામન કદના સ્તંભ તથા મંડપ તથા શૃંગારચોકી પરના શિલ્પમંડિત કરાટકના ખંડે વગેરે નજરે પડે છે.
મંદિરની ઉત્તરે આવેલ જળવાઈ રહેલ કીર્તિતોરણ કંડારકામની દષ્ટિએ ઘણું સુંદર છે. એનાં સ્તંભ, ઉછાલકે, તોરણ, પાટ, દંડછાઘ, અને એના પરનાં મકરમુખ, તિલકે તથા મધ્યનું ઈલિકા-વલણ વગેરેનું રૂપવિધાન મંદિરની ઉપર વર્ણવેલ શિલ્પસમૃદ્ધિની સાથે ભારે સામ્ય ધરાવે છે. ૨૪૨
તારંગા(તા. ખેરાળ, જિ. મહેસાણા)નું અજિતનાથ મંદિર(પદ ૨૦ આ. પર)નું ગણગૃહ અંદરની બાજુએ સાદું છે, પરંતુ પ્રદક્ષિણાપથમાં પડતી એની બાહ્ય દીવાલો નિર્ગમથી વિભૂષિત છે.ર૪૩ ભદ્રના બંને છેડા અર્ધઅછાસ ઘાટના છે, જે ઉભડક રચના પરત્વે અર્ધઅષ્ટાસ્ત્ર સ્તંભ જેવા લાગે છે. ગભારાની આજુબાજુના પ્રદક્ષિણાપથની બાહ્ય દીવાલો દરેક બાજુએ મધ્યમાં ભદ્ર અને પ્રતિથિના નિગમેથી સુશોભિત છે. ઉપરાંત ભદ્રમાં મુખભદ્ર તથા ભદ્ર અને પ્રતિરય વચ્ચે નંદી નામે નિગમ છે. પ્રદક્ષિણાપથના ભદ્રનિર્મની દરેક બાજુએ એક એક ઝરૂખાની રચના છે. આ ઝરૂખો અંદરની બાજુએ બે સ્તંભે અને બહારની બાજુએ વેદિકા પર આવેલા બબ્બે યુગલ વામનતંભોથી ટેકવેલ છે. વેદિકાના મથાળે કક્ષાસનની રચના છે. ગર્ભગૃહની ઉપર બાજુની વેદિકાની નીચે મકરમુખ ને વેિલ આવેલાં છે. પાણીના નિકાલ માટે પરનાળ આવેલી છે.
ગર્ભગૃહની પાછલી દીવાલે આવેલ વિસ્તૃત પીઠિકા (આસન) પર મૂહા નાયક અજિતનાથની લગભગ ૨.૬ મી. ઊંચી પ્રતિમા છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકે
[ 0૩ ગભારાની આગળ આઠ સ્તંભ પર ટેકવેલ અંતરાલની રચના છે. અંતરાલની સામે ગૂઢમંડપ કુલ ૨૨ સ્તંભો પર ટેકવેલો છે. ગૂઢમંડપની ખંભાજના પ્રશંસનીય છે. ૨૨ સ્તંભ પૈકીના ઉછાલક સહિતના આઠ સ્તંભ મયમાં અષ્ટકોણાકારે ગોઠવેલા છે. એના ઉપર વેદિકા, વામનતંભે વગેરેની પેજના કરીને ગૂઢમંડપનો બીજા મજલે આવેલ કોટક આકાર પામે છે. બાકીના ૧૪ સ્તંભો પૈકીના બે સ્તંભ અંતરાલ અને ગૂઢમંડપની ખંભાવલિની વચ્ચે ઉત્તર દક્ષિણે સ્થાન પામ્યા છે અને બાર સ્તંભ પાર્શ્વમાર્ગની છતાને આધાર આપે છે. ગૂઢમંડપના તલમાનમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ તરફ ભદ્રને એવી રીતે નિગમ આપ્યો છે કે તે સંલગ્ન દરેક બાજુએ એક એક શૃંગારચોકીની રચના થાય. ઉત્તર અને દક્ષિણ તરફની શૃંગારકી બે બે ટા સ્તંભે પર આધારિત છે. પૂર્વ તરફની મહાશૃંગારચોકી ત્રિકમંડપ પ્રકારની છે. એમાં કુલ દસ છૂટા સ્તંભની યોજના છે. મધ્યના ઉત્તમ પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક મોટા ખત્તકો (ગવાક્ષો) કરેલા છે. એમાંના એકમાં આસનસ્ય દેવી અને બીજામાં અશ્વારોહી કોઈક દાનેશ્વરીનું શિલ્પ છે. શૃંગારકીની આગળ સોપાનશ્રેણીની રચના છે.
ગૂઢમંડપના સ્તંભેની ત્રિદલ કુંભી પ્રમાણમાં સાદી છે. નીચલા છેડે સ્તંભો અછાસ્ત્ર, મધ્ય ભાગે શાસ્ત્ર, પરંતુ અર્ધ ઉપરના ભાગે વૃત્તાકાર છે. આ ભાગમાં એકબીજાને છેદતાં અર્ધવર્તુલો, હીરાપટ્ટી અને ગ્રાસપટ્ટી આવેલાં છે. સ્તંભની ઉપર બેવડી શિરાવટી અને ઉછાલકની યેજના છે.
ગર્ભગૃહના પંચનાસિક તલમાન પર જાલકભાતથી વિભૂષિત રેખાન્વિત શિખર ચારે બાજુએ ઉરશંગે, પ્રત્યંગે, શૃંગે અને તિલકાદિ અંગેથી વિભૂષિત છે. શિખરના અગ્રભાગે અંતરાલ પર શુકનારાની રચના છે તથા બાકીની ત્રણેબાજુએ ભદ્વાદિ નિગમે ને દેવદેવીઓ તથા અસરાનાં શિલ્પોથી વિભૂષિત રથિકાઓની રચના છે. સમગ્ર શિખર પર કુલ ૨૧૬ અંડક અને ૨૪૮ તિલક આવેલાં છે.
ગૂઢમંડપ પર ભારે કદની સંવર્ણની તથા શૃંગારચોકીઓ પર સમતલ અવની રચના છે, પરંતુ પૂર્વની ત્રિકચોકીના સમતલ છાવણના પૃષ્ઠભાગે હવા-ઉજાસ માટે ભવ્ય વાતાયનની યોજના છે.
મંદિરની કામદપીઠમાં મુખ્યત્વે જાડકુંભ, કર્ણ અને ગ્રામપટ્ટીના થર છે. પીઠ નીચે અર્ધરન અને મુક્તપંક્તિઓથી વિભૂષિત ભીટને બેવડો થર છે. પીઠ પરના મંડોવરમાં સૌથી નીચેથી અનુક્રમે ખુરક, રન પટ્ટિકા અને ગવાક્ષ
Page #505
--------------------------------------------------------------------------
________________
[
.
૪૦૪]
સહાકી કાલ મંડિત દેવીઓનાં શિલ્પોથી સુશોભિત કુંભ, મુક્તાદામની લહર–પંક્તિઓથી વિપિત કલશ, અંતરપત્ર, કપિતાલી, કામરૂપ, મંચિકા તથા રત્નપટ્ટના થર આવેલા છે. એના પર પ્રચમ જંઘાની દાંતાવાળી કાનસ પર નરથરની પંક્તિ આવેલી છે. એના પર લગભગ પૂરા મનુષ્ય-કદનાં મૂર્તિ શિપને સમાવી દેતાં ખંભિકા ને તેરણાવલિ તથા ઉદ્દગમથી વિભૂષિત ગવાક્ષોની હારમાળા છે. આ ગવાક્ષોમાં અનેક દેવદેવીઓદિફપાલે-દિફપાલિકાઓ અને નર્તિકાઓ, તાપ તથા બાલાદિનાં શિલ્પ છે. ગવાક્ષના ઉદ્દગમની ઉપર મંચિકાન પર છે. અહીંથી અંધાનો બીજો યર શરૂ થાય છે. એમાં ગવાક્ષોમાં લલિતાસનમાં બેઠેલાં અનેક દેવ-દેવીઓનાં શિલ્પ છે. ગવાક્ષોની બંને બાજુએ મોટા કદનાં રત્નપદ અને ઉપર ઉગમ છે. વાનર-થરની પણ અહીં યેજના જોવામાં આવે છે અને એના પર ઝાપટ્ટી આવેલી છે. અધોમુખી તમાલપત્રથી વિભૂષિત ક્ષરણી અને એના પર મહાપોતાની તથા ઊંડા તક્ષાણુવાળી અંતરપત્રિકા આવેલાં છે. સૌથી ઉપર ભારે નિગમવાળું કૂટછાય છે.
ગર્ભગૃહના પ્રદક્ષિણાપથમાં આવેલા ઝરૂખાઓ(ચંદ્રાવલોકન)ની પીઠ પર વેદિકાની રચના છે. વેદિકામાં રત્નાદિકાથી વિભૂષિત રાજસેનાને થર તથા આવરણદેવતાઓનાં શિલ્પ છે. વેદિકાના મથાળે આસનપદ અને મા વારણ આવેલા છે. એના પરના વામનતંભેમાં ભરણી, શિરવાદી અને એના મથાળે પાટ સાથેના દંડછાઘની રચના છે. વામનતંબેના ગાળામાં છિદ્રાળુ જાળીઓ છે.
મંડપ, પ્રદક્ષિણાપથ અને શૃંગારકીઓમાં સ્તંભોની કુંભીઓમાં અંધ, કણું અને કણી તથા મુખ્યબંધની સમતલ રચનાઓ આવેલી છે. વળી કુંભીની દરેક બાજુ “ઠકારા” નામથી ઓળખાતી પહોળી અણિયાળી ભાત છે. સ્તંભદંડ નીચેથી ઉપર જતાં અનુક્રમ અષ્ટાસ્ત્ર, ષોડશાસ્ત્ર અને વૃત્તાકાર ઘાટના છે. વૃત્તાકાર ઘાટ તોરણમાલા, હીરાઘાટની મોયલાપટ્ટી, પ્રાસમુખ અને તમાલપત્રની. ભાતથી અંકિત કરેલાં છે. સ્ત ભની શિરાવટી પર કર્ણ, સ્કંધ, અંતરપત્ર અને કામરૂપથી વિભૂષિત ભરણી અને એના પર ઉછાલકની પેજના છે. તંભઅંતરાલમાં મકરમુખમાંથી નિષ્પન્ન થતાં તોરણ (શ્માનો) આવેલાં છે.
ગૂઢમંડપને મુખ્ય કટક નવ થરને છે. એમાંના સૌથી નીચેના ત્રણ કલકાચલા ઘાટના છે. એના પર પદ્મપલ્લવ–ધાટન કર્ણદદરિકાનો થર છે. એના પરના રૂપકંઠના થરમાં વિદ્યાદેવી તથા સુરસુંદરીઓનાં શિલ્પ છે. એને પરના ત્રણ ચરમાં પદ્મક પ્રકારની ૧૬ લૂમાં છે અને એના પરના બીજા ત્રણ થરમાં
Page #506
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૭૫. મંદારક વગેરેનાં સુશોભન છે. મધ્યની પઘશિલા ઉત્તુંગ ટિની રચના ધરાવે છે. શૃંગારકીના સમતલ વિતાનમાં પ્રફુલ્લિત વિશાળ પદ્ધ કેરેલાં છે અને એમાં બીજા પ્રકારની છતયાજના સંધાટ પ્રકારની છે. એમાં ચડ-ઊતર કમ કેલ-કાચલાના થર તથા પદ્મકનાં સુભન છે. ગર્ભગૃહની દ્વારશાખા પંચશાખપ્રકારની છે. એમાં અનુક્રમે પદ્મશાખા, બાહ્યશાખા, બે રૂપશાખા અને મધ્યનો રૂપસ્તંભ આવેલાં છે. દ્વારશાખાના નીચલા ભાગે દ્વારપાલનાં શિલ્પ છે. દ્વારશાખાના ઉપલા છેડા હરગ્રહણક અને ભરણીથી વિભૂષિત છે. એના તરંગમાં પાંચ રયિકા (ગવાક્ષો) છે. એમાં અનુક્રમે ગણેશ, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ અને દેવીનાં શિલ્પ છે. ઉદ્બરમાં મંગલઘાટ, ધનેશ અને હંસયુગલનાં શિલ્પની મધ્યમાં મંદાકિની રચના છે. ગૂઢમંડપની આગળ આવેલ મુખ્ય પ્રવેશચકીનું દ્વાર સપ્તશાખ પ્રકારનું છે. એમાં અનેકવિધ સમતલ થરાનું આયોજન થયું છે, પણ રૂપસ્તંભ અને ઓતરંગની રચના ગર્ભદ્વારને મળતી છે.
મંદિરની શિલ્પસમૃદ્ધિ ઉત્તમ કોટિની છે. પીઠ, મંડોવર, વેદિકા, શુકનાસ, સંવણું વગેરે અંગે વિવિધ દેવદેવીઓ, દિપાલે-દિપાલિકાઓ, વ્યાલ અને મિથુન-શિલ્પથી વિભૂષિત છે. એક ગણતરી પ્રમાણે મંદિરની બહારની બાજુએ લગભગ ૭૪૦ શિ૯૫ આવેલાં છે. મંડોવરની જઘાના બેવડા થરમાં ભિંગ અગર ત્રિભંગમાં આલિખિત ચતુર્ભુજ દિકપાલે, દિફપાલિકાઓ, વિવાદેવીઓ, અને નૃત્યાંગનાઓનાં શિલ્પ આવેલાં છે.
પ્રભાસપાટણ(તા. પાટણ-વેરાવળ, જિ. જૂનાગઢ)ના સોમનાથ મંદિરને અનેક વાર પુનરુદ્ધાર થયેલું છે. મૂળમાં એ મંદિર મિત્રકકાલ (ઈ. સ. ૪૭૦-૭૮૮) દરમ્યાન અસ્તિત્વમાં હોવાનું જણાય છે, કારણ કે આ કાલ દૂરમ્યાન પુનરુદ્ધાર પામેલ મંદિરે એની અગાઉના મંદિરના ગર્ભગૃહ પર રચાયાં હોવાનું જણાયું છે. ૨૪૪ સોલંકી રાજયના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ઈ. સ. ૧૦૨૬ના આરંભમાં એ મંદિરનો મહમૂદ ગઝનવીને હાથે ધ્વંસ થ.૨૪૫ એ પછી ભીમદેવ ૧ લાએ ત્યાં નવું પાષાણુનું મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે, પણ થોડાક જ વખતમાં મંદિર પુનઃ જીર્ણ બની ગયું. એનું નવનિર્માણ વલભી સં. ૮૫ (ઈ. સ. ૧૧૬૯)માં કુમારપાલના હાથે થયું. કુમારપાલના સમયના લેખમાં એને લગતી વિગતો આપેલી છે. એમાં વર્ણવ્યા પ્રમાણે સોમનાથનો પ્રાસાદ મેરુપ્રકારને કરાવ્યો હતો. આ મંદિર આ પછી ઈ. સ. ૧૨૯૯ ના દિલ્હીના ખલજી સુલતાનના સરદાર ઉલુઘખાને તેવું.
Page #507
--------------------------------------------------------------------------
________________
[.
૪૭૬ ]
લકી કાલ કુમારપાલના મંદિરની આગળ મેઘધ્વનિ નામનો સામેશ્વર–મંઠ૫ ભીમદેવ ૨ જાએ ઉમેરાવ્યો હોવાનું વર્ણન ત્યાંની શ્રીધરપ્રશસ્તિ( ઈ. સ. ૧૨૧૩)માં નિરૂપાયું છે. ૨૪૭ સારંગદેવ વાઘેલાના રાજ્યની (ઈ. સ. ૧૨૯૨ ની) સિન્હા પ્રશસ્તિ નામે જાણીતી થયેલ પ્રશસ્તિમાં સેમેશ્વર-મંડપની ઉત્તરે પાંચ દેવાલ અને એક કીર્તિતોરણ ગંઠ ત્રિપુરાંતકે રચાવ્યાં હતાં. - ઈ. સ. ૧૯૫૦ માં થાપરે મંદિરના ગર્ભગૃહ અને મંડપનું ઉખનન પ્રાયગિક ખાડાઓ બેદીને ક્યું હતું. કુમારપાલના સમયના મંદિર પૂર્વેના એમાં બે જુદા જુદા સમયનાં ઈમારતી બાંધકામ જોવામાં આવ્યાં હતા, એટલું જ નહિ, પણ એ પૂર્વનું એની નીચે બાંધકામ હોવાનું જણાયું હતું. આમાં પ્રથમ બાંધકામ માત્ર ગર્ભગૃહ અને મંડપનું બનેલું હતું અને એની પૂર્વ દિશામાં પાન શ્રેણીવાળી શૃંગારકી હતી. મંદિરની ઊભણી સાદી હતી. ક્યાંક ક્યાંક ફૂલપાનનું નકશીકામ હતું. મંદિરની પ્રવેશચોકીનાં પગથિયાં, મંડપનું ભોંયતળિયું, બ્રહ્મશિલા (૨) વગેરેને તોડફેડનું નુકસાન પહોંચ્યું હતું. ક્યાંક અગ્નિ લગાડ્યાની નિશાનીઓ પણ હતી. ગઝનવીએ જે મંદિર તોડ્યું તે આ હેવાની સંભાવના છે. આ આખુંય મંદિર ઝીણું પિગળના લાલ પથ્થરનું બનેલું હતું.
આની ઉપરના બીજા મંદિરના અવશેષો પીળાશ પડતા રેતિયા બરછટ પથ્થરના હતા. તલમાનની દષ્ટિએ આ મંદિર પ્રથમના જેવું જ હતું. આ મંદિર ના ગર્ભગૃહની પરનાળ અગાઉના મંદિરની પરનાળ ઉપર આવેલી હતી. આ મંદિરની ઊભણી અગાઉના મંદિરની ઊભણું ઉપર આવેલી હતી. બંનેની ઊંચાઈ પણ સરખી હતી. વળી આ બીજી વખતનું મંદિર પ્રથમ મંદિરના અવશેષ ઉપર રચાયું હોવાને કારણે પ્રથમ મંદિરની ઘણું સામગ્રીને એમાં છૂટથી ઉપયોગ કરેલ હતો. ભીમદેવ ૧ લાના સમયમાં એટલે કે ઈસુની ૧૧ મી સદીમાં આ મંદિર બંધાવ્યું હોવા છતાં પીઠના ગજથર, અશ્વથર, નરથર વગેરે થરોને સાવ અભાવ હતો. પ્રથમના મંદિરની માફક ઊભણુમાં ક્યાંક ફૂલવેલની ભાતે કતરેલી હતી. આ મંદિરના ગર્ભગૃહની ઊભણું મળી નથી, માત્ર મંડપની જ મળી છે, અગિયારમી સદીમાં ગુજરાતનાં મંદિરોના મંડપમાં જોવામાં આવે છે એ રીતે મંડપને મધ્યભાગ બાર સ્તંભ પર રચેલ અષ્ટકોણ પર ટેકવેલ હોવાની નિશાન નીઓ મળી છે, પણ આ વખતે પણ પ્રથમની માફક પૂર્વ દિશાની એક જ ચોકી છે. તલમાનની દષ્ટિએ કુમારપાલના સમયના મંદિર પૂર્વેનાં આ બંને મંદિરોનું ગર્ભગૃહ બહુ જ આછા ભદ્રાદિ નિગમે ધરાવે છે અને મંડપના તલમાન સાથે મળીને લંબચોરસ ઘાટનું એ બનેલું જણાય છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ' ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૭૭
શ્રી થાપરે અસલ મન્દિરના કેટલાક ભાગાનું ઉત્ખનન કરી કુમારપાલના સમયના મ ંદિરના ગર્ભગૃહની નીચે આવેલા મંદિરનાં ગર્ભગૃહેાના અવશેષો ગાધી કાઢવા તે પરથી ઉપયુક્ત અતિહાસિક બીનાને સમન મળે છે. એમાં સૌથી પ્રથમ પ્રાચીન એટલે કે સૌથી નીચેનું સામાન્ય કાટિનું ગ`ગઢ મૈત્રક સમયનું હાવાનુ જણાયું હતું. સામાન્ય માનવું એવું છે કે આ મ ંદિરને મહમૂદ ગઝનવીએ વિનાશ કર્યા હતા. આની ઉપરના મંદિરના અવશેષ ભીમદેવ ૧ લાના સમયના જણાયા હતા. ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ અને મડપની દરેક બાજુએ ભદ્રાદિનિમાની વિસ્તૃત ફાલનાએ વચ્ચે નદી નામની ફાલના પ્રયાજાઈ હતી તથા ફાલનામાં મુખ્ય ભદ્રની રચના સાથે સલિલાંતર વડૅ છૂટી પાડી તેમેને આકર્ષીક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. દરેક દિશાના મુખ્ય ભદ્રમાં ચંદ્રાવલેાકના ઝરૂખા એની ચેાજના હતી, પરંતુ કુમારપાલના સમયના મ ંદિરનું તલદન ઘણું કલાત્મક અને વિસ્તૃત હતું. વળી કુમારપાલના સમયના મંદિર પર્ જ પામ્બ્લા કાલમાં અવારનવાર પુનઃનિર્માણ અને છદ્બારનાં કાર્ય થયાં હતાં.
કુમારપાલના સમયના અભિલેખા પરથી મુખ્ય મંદિર નૃત્યશાળા, ર ંગમંડપ, રસાઇબર અને કાર્તિતારણ વગેરે મહત્ત્વનાં અંગો સાથે જોડાયેલુ હતું. મદિરની ચેાતરના વિસ્તૃત પ્રાંગણને ક્રૂરતા કાટની રચના હતી. વળી એ જ મંદિરના પ્રાંગણમાં દૈત્યસૂદન વિષ્ણુનું દિર હતું. આ મંદિરની જ ધામાંનાં ઘણાં શિલ્પ અહીંથી મળ્યાં છે. કુમારપાલના સમયમાં મુખ્ય મંદિરનું નીચેની બાબતામાં વિસ્તૃતીકરણ થયું હાવાનુ જણાય છે :
(1) મદિરની સાદી પીઠનું મહાપીઠમાં રૂપાંતર થતાં એમાં અનેકવિધ થા કીર્તિમુખ, ગજથર, અશ્વથર, નરથર વગેરેની રચનાને અવકાશ મળ્યેા (ર) ગભંગૃહ અને મંડપ પ્રકાણીય રીતે જોડાતાં એ મડો વચ્ચે અંતરાલને સ્થાન મળ્યું હતું. (૩) પ્રદક્ષિણાપથમાં અને ગૂઢમંડપમાં ચદ્રાવલાકનેા(ઝરૂખાઓ)ને સ્થાન મળ્યું હતું. (૪) સ્તવિધાન અને વેદ્રિકાવિધાન પ્રશસ્ય બન્યું. (૫) મંડોવર ઉત્કૃષ્ટ કાટિનાં શિષ્પોથી મંડિત બન્યું. (૬) ગર્ભગૃહ અને મંડપના ભોંયતળિયાને મજબૂત કાળા પાષાણ વડે જડી દેવામાં આવ્યું. કુમારપાલના સમયના પ્રભાસના સામનાથ મંદિરના ગૂઢમંડપના સ્તંભાના પ્રથમ સમૂહ મોઢેરાના સૂર્યાં. મંદિરના સ્તંભા સાથે સામ્ય ધરાવે છે. આ સ્તંભોની અટ્ટાણૢ કુંભીગ્મા પર લશ અને અંતરપત્રિકાના બેવડા પર પર આસનસ્થ દેવાનાં શિલ્પ છે. આની ઉપરના સ્તંભ ષોડશકાણીય છે અને તેમાં પદ્મવેાની આકૃતિ તરેલી છે. આ ભાગની ઉપર નગરની મેાજના છે અને તેમા ઉપર ત્રિકાણાત્મક પચવા, હીરા અને
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
સાલડકી કાલ
[ પ્ર.
કીર્તિમુખનાં સુશાભન છે. બીજા સમૂહના સ્ત ંભામાં દેવઘર કદમાં નાના છે, પરંતુ મથાળાના કીર્તિસુખના ઘરની નીચેના સ્તભંડ નાના કદના અનેક વિભાગેામાં વિભક્ત કરી દરેકમાં આસનસ્થ મૂર્તિ કોતરેલી છે. ત્રજાસમૂહના અહીંના સ્તંભ વામન કદના છે. તેઓના મધ્ય ઉપરાંતના ભાગ ચેારસ છે, પરંતુ એ ઉપરના વૃત્તાકાર ઘાટમાં ઊંડું તક્ષણ ધરાવતા ચાર ચરાની ચૈાજના છે.
મંદિરના પ્રાંગણમાંથી ધણાં ઉત્કૃષ્ટ કાટિનાં મૂતિશિલ્પે। તથા શિલ્પખડા મળી આવ્યાં હતાં, જે ઘણું કરીને ભીમદેવ ૧ લાના સમયના પાષાણુ–મંદિરનાં હતાં. એમાં શિવ, ત્રિપુરાંતક, નટરાજ, ભરવ, યાગી વગેરે ખાસ નાંષપાત્ર છે.૨૫૨
ભીમદેવ ૧ લાના અને કુમારપાલના સમયના ઘણા અવશેષ હાલ ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં વ્યવસ્થિત રીતે ગાઠવેલા છે.
(૨) ઢચાયતન
ખડાસણ(તા. વિસનગર, જિ. મહેસાણા)ઃ અહીંના ખારમી સદીના હિંચેાળજા માતા મંદિર કરતાં લગભગ બે સૈકા પૂર્વેનું એક કૂિટાચલ પ્રાચીન મંદિર એની બાજુમાં આવેલું છે. રચના પરત્વે એ કસરાના ત્રિકૂટાચલ મંદિર સાથે સામ્ય ધરાવે છે. મધ્યના મંડપની બે બાજુએ કાટખૂણે એક એક ગર્લીંગહ જોડાયેલું છે. એમાંનુ એક ગર્ભ ગૃહ પશ્ચિમાભિમુખ અને બીજું દક્ષિણાભિમુખ છે. અને ગભ - ગૃહોની દ્વારશાખા સરખી છે. એના એતરંગમાં નવ ગ્રહેાનેા પટ્ટ છે તથા ારશાખામાં ગંગા-યમુનાનાં શિલ્પ છે. મંડપના કરાટકની મધ્યમાં વિકસિત કમલની સમતલ આકૃતિ કોતરેલી છે. કરેાટકની બહારની બાજુ સવર્ણીની રચનાની કરેલી છે. ગર્ભગૃહ પર શિખરની રચના છે. આ મંદિર હરિહરનું કે શિવશક્તિનુ હાવાનું સૂચવાયું છે. ૫૩
આ શ્રેણીનાં અન્ય કૂિટાચલ દિશમાં વીરમગામના ૫૪ મુનસર કાંઠે આવેલાં છે. મેટાં મદિરા ( પટ્ટ ૨૧, આ. ૫૪) તથા પાવાગઢના લકુલીશ મંદિર(પટ્ટ ૨૦, ચ્યા. ૫૩)ની ગણના થાય છે.૨૫૫
(૩) ન્યાયતન
સરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)માં ત્રિકૂટાચલ પ્રકારનુ એક વિશિષ્ટ મંદિર (૫ટ્ટ ૨૨, આ. ૫૬) આવેલું છે. આ મંદિર ત્રિપુરુષપ્રાસાદ” પ્રકારનુ છે.પ૬ એમાં મધ્યના મંડપની ત્રણ બાજુ-ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે–હિંદુ
Page #510
--------------------------------------------------------------------------
________________
૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૦૯ ધર્મના પ્રસિદ્ધ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક એક ગર્ભગૃહ આવેલું છે અને એ દરેક પર શિખરની રચના છે. મંદિરની પૂર્વ બાજુએ આવેલી પ્રવેશચોકી સર્વથા નાશ પામી છે. મંદિર કદમાં નાનું છે. મંડપના સ્તંભનું આયોજન મૂકના નીલકંઠ મહાદેવ મંદિર સાથે સામ્ય ધરાવે છે. ત્રણે ગર્ભગૃહની હારશાખાઓ એક જ પ્રકારની છે. પશ્ચિમનું ગર્ભગૃહ મધ્યમાં છે. એની દારશાખામાં સવ શિપે છે. ઉત્તરના ગર્ભગૃહની દ્વારશાખામાં વિષણુનાં અને દક્ષિણના ગર્ભગૃહની દ્વારશાખામાં બ્રહ્માનાં શિલ્પ છે. દરેક ગર્ભગૃહની અસલ સેવ્ય પ્રતિમા નાશ પામી છે. બહારની બાજુએ વિષ્ણુની મૂર્તિના બે ટુકડા પડેલા છે. ઉત્તર-દક્ષિણનાં ગર્ભગૃહમાં દેવની વેદી (આસન) જળવાઈ રહી છે. પૂર્વના ગર્ભગૃહમાં આસન નથી,
જ્યાં સંભવતઃ એક વખતે જલાધારી ને લિંગ હોવાની સંભાવના છે. પશ્ચિમના ગર્ભગૃહમાં અત્યારે સૂર્યની બે ખંડિત મૂતિ છે.
મંડોવરની જંધાના ગવાક્ષમાં ઇલિકાવલણથી વિભૂષિત મૂર્તિઓ ગર્ભગૃહની અનુક્રમે દ્વારશાખાઓ સાથે સામ્ય ધરાવતી જણાય છે. એમાં અનુક્રમે સૂર્ય, શિવ અને વિષ્ણુની મૂર્તિઓ છે. પીઠના ગજથર, નરયર, અને કુંભા પરનાં દેવ-દેવીઓનાં શિલ્પ તથા મિથુન શિ ઉદાત્ત કતરકામવાળાં છે. મંડપની સંવષ્ણુ અને ગર્ભગૃહ પરનાં શિખરોની રચના સૂણુકના મંદિર સાથે સામ્ય ધરાવે છે.'
દેલમાલના દેવાલય-સમૂહમાંનાં બે ચાયતન મંદિરોનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે.
પરબડી(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)માં આ શ્રેણીનું ત્રિકૂટાચલ મંદિર આવેલું છે પ૭ એમાંનું મધ્યનું મુખ્ય મંદિર ઘણું નાશ પામ્યું છે, પરંતુ એની બંને બાજુનાં મંદિર ઠીક ઠીક જળવાયાં છે.
ગિરનાર(તા. જૂનાગઢ, જિ. જૂનાગઢ) પર્વત પર વસ્તુપાલે એક ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યું હતો. એમાં મુખ્ય મંદિર આદિનાથનું હતું. પાશ્તા કાલના છદ્ધાર સમયે આદિનાથના સ્થાને ૧૯મા તીર્થકર મલ્લિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી લાગે છે. મુખ્ય મંદિરની આગળ વિસ્તૃત મંડપ છે. વળી એની આગળ બીજા મંડપની રચના કરી એની ડાબી બાજુએ વસ્તુપાલે પિતાની પત્ની લલિતાદેવીના પુણ્યાર્થે પૂર્વજની મૂર્તિઓ સાથે ચતુર્વિશતિજિનાલંકા સમેતશિખરનું મંદિર તથા જમણી બાજુએ બીજી પત્ની સંખકાના શ્રેયાર્થે અષ્ટાપદ તીર્થનું મંદિર રચાવ્યું હતું. આદિનાથ( હવે મલિનાય)ના એ મુખ્ય મંદિરમાં પૂર્વજોના શ્રેયાર્થે વળી અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં મહાવીર અને અંબિકાની મૂર્તિ કરાવી, એના ગર્ભધારની જમણી
Page #511
--------------------------------------------------------------------------
________________
સાકી કાલ
બાજુએ પિતાની અને તેજપાલની ગજરૂઢ મૂર્તિઓ મુકાવી. અષ્ટાપદ અને સમેતશિખરના મંડપમાં કુમારદેવીની તથા પોતાની ભગિનીઓની મૂર્તિઓ કરાવી અને ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં.૩૫૮ આ મંદિરની શૃંગારચોકી અને પંપ પરની સંવર્ણા નષ્ટ થયેલી હતી. એને પંદરમી સદીમાં જીર્ણોદ્ધાર થયો હતો. મંડપના સ્તંભ સાદા છે. (૪) પંચાયતન
ખેડાવાડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)નું પંચાયતના પ્રકારનું આ કાલનું મંદિર એની વિશિષ્ટ માંડણ પર ખાસ નોંધપાત્ર છે (પટ ૨૩, આ. પ૭). મુખ્ય મંદિર દક્ષિણાભિમુખ છે. એના ચાર ખૂણે આવેલાં મંદિર તલમાન, ઊર્તમાન અને કદમાં સરખાં છે. તમામ મંદિર એક જ સાદી જગતી પર છે. મધ્યના મંદિરનું ચેડાક સમય પૂર્વે સમારકામ થયેલ હોવાથી એનું અસલ સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે, પરંતુ ખૂણાનાં મંદિર તેઓના અસલ સ્વરૂપને વ્યક્ત કરે છે. આમાંના કોઈ પણ મંદિરને પીઠ નથી. મંડોવરના કુંભ પર અર્ધન તથા અર્ધપુષ્પનાં સુશોભન છે. આગલી હરોળમાં બે મંદિર પાછલા મંદિરને અભિમુખ કરે છે. ખૂણાનાં મંદિરની જંધાન ગવાક્ષમાં આવેલ દેવશિલ્પ અલગ અલગ છે. ઈશાનકાણ પર આવેલ મંદિરની જંધામાં ઉત્તરે નટેશ અને પશ્ચિમે ગજા સુરસંહારનું શિલ્પ છે. અગ્નિકોણ પરના મંદિરની જંધામાં પાર્વતી અને સ્કંદ છે. બાકીના એક મંદિરની જંઘામાં બે સૂર્ય મૂર્તિ છે અને બીજા મંદિરની જધામાં ભેરવ, વિષણુ અને દ્ધનાં શિલ્પ છે. પુનનિર્માણ પામેલ મધ્ય મંદિરની જધાના ગવાક્ષમાં બ્રહ્મા અને શિવ છે. ગર્ભગૃહના દ્વારના તરંગ પર મૂળને નવગ્રહપદ્ધ જળવાઈ રહ્યો છે. દક્ષિણાભિમુખે આવેલું આ મંદિર બહાનું હોવાનું અને ખૂણું પરનાં મંદિરમાં એક શિવનું, બીજું સૂર્યનું, ત્રીજું પાર્વતીનું અને શું વિષાણુનું હોવાનું સૂચવાયું છે. ૨૫૯ | ગવાડા તા. વિજાપુર, જિ. મહેસાણા)નું જાગેશ્વર અથવા વૈજનાથ શિવમંદિર પણ પંચાયતના પ્રકારનું છે. ખૂણાનાં મંદિર ગણેશ, ગૌરી, સૂર્ય અને વિષ્ણુનાં છે. મુખ્ય મંદિર રંગમંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપ નવ નિર્માણ પામેલે છે. પીઠથી શિખર સુધીને ભાગ સુંદર રીતે અલંકૃત કરેલ છે. સૂર્યમંદિર પુનનિર્માણ પામેલું છે. આ મંદિરોના ભદ્રગવાક્ષમાં કુબેર, શિવ, ગજાસુરવધ, ત્રિવિકમ, સૂર્ય, હરિહરપિતા મહાકેની સુંદર મૂતિ આવેલી છે. મુખ્ય મંદિરની આગળનું કીર્તિતોરણ નાશ પામ્યું છે. પણ એના તૂટેલા અવશેષ જળવાયા છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારક
૪૮૧ આસેડા (તા. વિજાપુર, જિ. મહેસાણા)નું જસમલનાથનું મંદિર આ શ્રેણીનું છે.11
દાવડ (તા વિસનગર, જિ. મહેસાણા)ના જાગેશ્વર શિવપંચાયતન મં. દિરના મુખ્ય પૂર્વાભિમુખ શિવમંદિરની આગળના ખૂણાઓ પર ગણેશ અને ગૌરીના મંદિર તથા પૃષ્ઠ ભાગના ખૂણાઓ પર સૂર્ય અને વિષ્ણુનાં મંદિર છે. સમગ્ર મંદિરોનો સમૂહ એક જ જગતી પર આવેલું છે. મંદિરની આગળ કીતિ તારણની રચના હશે એ ત્યાં આવેલા એના અવશેષો પરથી નિશ્ચિત થાય છે. એમાં સૂર્યમંદિરની જંધાના ગવાક્ષમાં હરિહરપિતામહની મૂર્તિ છે. વિષ્ણુમંદિરના ગવાક્ષમાં ત્રિવિક્રમનું શિલ્પ છે. (૪) ચતુર્વિશતિ જિનાલય
કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)માં પાંચ પ્રાચીન જૈન મંદિરને સમૂહ છે. એમાંના સંભવનાથ મંદિર ૩ સિવાયનાં બાકીનાં ચાર મંદિર –નેમિનાથ, મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથનાં મંદિર ચોતરફ પડાળીયુક્ત દેવકુલિકાઓથી વિભૂષિત છે.૬૪ એ મદિરે ચતુર્વિશતિ જિનાલય પ્રકારનાં એટલે કે વીસ જિનકુલિકાઓથી મંડિત છે.
(1) નેમિનાથનું મંદિર અહીંના સમૂહમાં સૌથી મોટું અને વિશાળ છે (પષ્ટ ૨૫ આ. ૫૯). મંદિર ઉત્તરાભિમુખ છે." એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, દશ-ચોકીને બનેલ ત્રિકમંડપ, સભામંડપ, શૃંગારકી અને વીસ દેવકલિકાઓથી વિભૂષિત છે. દેવકુલિકાઓની આગલી હરોળની મધ્યમાં બલાનકની રચના છે. મંદિરનું ઉન્નત શિખર તારંગાના અજિતનાથપ્રાસાદના શિખરને મળતું છે. મૂળ ગભારામાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની આસપાસ એક સમયે બંને બાજુએ એક એક ઈદ્ધતિથી સુશોભિત એકતીથી ભવ્ય પરિકર હતા તે જણે દ્વાર વખતે ખંડિત થવાથી પાછલી ભમતીના એક ગોખમાં પ્રતિષ્ઠિત કરેલ છે. ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગિયા પ્રતિમા છે. અહીં છ–ચેકીને, બદલે બે હારમાં દશ-ચાકી છે. એમાં ડાબા હાથ તરફની ચેકીના ગોખમાં નદી શ્વરદીપની સુંદર રચના કરેલી છે અને જમણા હાય તરફની ચેકીના એક ગવાક્ષ(ખત્તક)માં અંબાજીની સુંદર મૂર્તિ પધરાવેલી છે. એવી જ રીતે સભામંડપની પરિકરયુક્ત ભવ્ય પાર્શ્વનાથની મૂતિ, જેને આદિવાસી લેકે “ભીમદાદા કે “અજુન નામે ઓળખે છે તે, દર્શનીય છે. મંદિરની પીઠમાં ગજથર, નરથર, યક્ષ-યક્ષિણીનાં
સે૩૧
Page #513
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ ને દેવલીલાનાં દશ્ય તથા મિથુનશિ પણ ઊંચી કોટિનાં છે. મંડોવર પણ ઉત્તમ કોટિની કતરણીવાળો છે. સ્તંભે અને વિદ્વાનોના ઘાટ આબુનાં મંદિરે સાથે સામ્ય ધરાવે છે. મંદિરમાં કુલ ૯૪ સ્તંભ છે. એ પૈકીના ૨૨ સ્તંભ ઉત્તમ કતરણીવાળા છે. એમાં દેવ-દેવીઓ અને વિદ્યાધરીએાનાં રેખાંકન ઉપસાવેલાં છે. મંદિરના રંગમંડપનો કોટક ઉત્તમ કોતરણીવાળે છે. આ સિવાય મંદિરની અનેકવિધ ખંડિત અને અખંડિત શિસમૃદ્ધિ, જિનમાપદો, સમી-વિહારપદ્દ, પરિકરે, મૂતિઓ તથા મંદિરનાં અનેકાનેક વખત થયેલાં સમારકામસંવર્ધને, બિંબપ્રતિષ્ઠાન વગેરેની વિગતો પૂરી પાડતા વિ. સં. ૧૧૯૧ થી ૧૬૭૫ સુધીના લેખ ખાસ નોંધપાત્ર છે.
(૨) મહાવીરસ્વામીનું મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારચોકી અને સોળ દેવકુલિકાઓનું બનેલું છે. બાકીની આઠ દેવકુલિકાઓને બદલે આઠ ખત્તકેની રચના કરી વીસની પરિપાટી પૂરી પાડી છે. આખુંયે મંદિર વિશાળ જગતી પર આવેલું છે. ગર્ભગૃહમાં મહાવીરની એકતીથી પરિકરયુક્ત ભવ્ય પ્રતિમા છે. ગૂઢમંડપને ત્રણ દ્વાર છે. રંગમંડપની છતમાં જૈન સૂરિઓનાં જુદાં જુદાં દશ્ય આલેખવામાં આવ્યાં છે. છ-ચોકી, સભામંડપની અને ભમતીની દેરીઓની વચ્ચે બંને તરફ થઈને છતના ૧૪ ખંડમાં જુદાં જુદાં દશ્ય, જેવાં કે વર્તમાન અને ભાવી ચોવીશીનાં માતા-પિતા તથા શાંતિનાથનું સમવસરણુ, મહાવીરનાં પંચકલ્યાણ, નૃત્યગાનવાદન વગેરે દશ્યો કે તરેલાં છે. આ ઉપરાંત ઘૂમટોમાં અપૂર્વ કારીગરી તથા ગૂઢમંડપની દ્વારશાખામાં એવું જ ઉચ્ચ કોટિનું મેતરકામ છે. મંદિરમાં ઘણા શિલાલેખ પણ છે. મંદિરને ફરતા પ્રાકારમાં પૂર્વ-પશ્ચિમ એક એક પ્રવેશદ્વારની યોજના છે.
(૩) પાર્શ્વનાથનું મંદિર : મૂળ ગભારે, અંતરાલ, ગૂઢમંડપ, છ-ચેકી, સભામંડપ, શૃંગારચોકીઓ અને બંને બાજુએ થઈને ૨૪ દેવકુલિકા છે.
(જી શાંતિનાથનું મંદિર (પષ્ટ ૨૪, આ. ૬) રચનાની બાબતમાં મહાવીર સ્વામીના મંદિર જેવું છે. આ મંદિર મૂળ ગભારે, અંતરાલ, ગૂઢમંડપ, છચોકી, સભામંડપ અને ૨૪ દેવકુલિકાઓનું બનેલું છે. જગતીસંલગ્ન પૂર્વ અને પશ્ચિમના પ્રવેશ ગૂઢમંડપનાં એ બંને દિશામાં પ્રવેશદ્વારે સાથે સ્તંભાવલિયુક્ત પડાળીથી જોડાયેલા છે. ગૂઢમંડપના દ્વારની બંને બાજુએ સુંદર કતરણીવાળા બે ખત્તક છે. છ-ચોકી અને સભામંડપની છતમાં જુદા જુદા સુંદર ભાવ કોતરેલા છે. એનાં પંચકલ્યાણક સાથે તીર્થકરોના વિશિષ્ટ પ્રકારના જીવનપ્રસંગો, ક૫
Page #514
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૮૩ સૂત્રમાં નિદેશેલી ઘટનાઓ અને સ્થૂલિભદ્રને પ્રસંગ ખાસ ધપાત્ર છે. મંદિરના અગ્નિકાણ પર ચતુર્મુખ નંદીશ્વરદીપનું મંદિર છે. ટૂંકમાં, કુંભારિયાનાં મંદિરોનું સ્થાપત્ય, બાંધણી, આકાર વગેરે આબુનાં મંદિરને મળતાં છે. સ્તંભે, કાર અને છતમાં કરેલું કોતરકામ આબુ-દેલવાડાનાં મંદિરોને મળતું છે, પરંતુ એના , વારંવાર જીર્ણોદ્ધારના કારણે એના કલાસૌઢવમાં ઓટ આવી છે છતાં એની છતાની કલાભાવના ઘણી ઊંચી કેટિની છે ૨૪૮
આ કાલનાં વીસ પ્રકારનાં અન્ય જિનાલયોમાં ગિરનાર તથા શેત્રુજા(તા. પાલીતાણા, જિ. ભાવનગર)નાં કુમારવિહાર નામથી ઓળખાતાં મંદિરને સમાવેશ થાય છે. ગિરનારનું કુમારવિહાર મંદિર ૪ થા તીર્થકર અભિનંદનવામીનું છે. આ મંદિરને ઘણો વિસ્તૃત સભામંડપ છે અને એ મંડપની દીવાલમાં અનેક દેવકુલિકાઓ છે. એમાં જુદા જુદા તીર્થકરની મૂર્તિઓ પધરાવેલી છે. રંગમંડપની સામે ૨૪ સ્તંભો પર ટેકવેલ લંબચોરસ ઘાટની શૃંગારકી છે અને ગર્ભગૃહ અને ગૂઢમંડપ સામાન્ય કદના છે. આ મંદિરને ઘણું નુકસાન થયું હતું. હાલનું એ મંદિર પાછલા કાલના જીર્ણોદ્ધારના સમયનું હોય એમ જણાય છે. શેત્રુજાનું કુમારવિહાર મંદિર આદિનાથનું છે. ગર્ભગૃહની પીળા આરસની હારશાખા ઉત્તમ કોતરણીવાળી છે. ગર્ભગૃહમાં આદિનાથની મૂર્તિની ભૂરા આરસની છત ઘણી દેદીપ્યમાન લાગે છે. મંડપના ખત્તકમાં જુદા જુદા તીર્થકરેની મૂર્તિ પધરાવેલી છે.ર૬૯ ગિરનાર અને શત્રુંજયનાં મંદિરનું વારંવાર સમારકામ થયેલું હોવાથી એમનાં અસલ સ્વરૂપ ઘણાં બદલાઈ ગયાં છે. (૫) બાવન જિનાલય
ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહે આબુ-દેલવાડા (હાલ જિ. શિરોહી, રાજસ્થાન) પર બંધાવેલું જૈન મંદિરર૭૦ સામાન્યતઃ વિમલવસહી ( વિમલવસતિકા) નામે ઓળખાય છે. ૨૭૧ એ મંદિર વિમલે વિ. સં. ૧૦૮૮(ઈસ. ૧૦૩૧-૩૨)માં બંધાવ્યાનું “વિવિધતીર્થ કલ્પ”—અંતર્ગત અબુંદ્રાદિકલ્પમાં સ્પષ્ટ જણાવ્યું છે, પરંતુ એનાં બધાં અંગ વિમલના સમયનાં નથી.૪૭૩ વિમલના જીવનકાલ દરમ્યાન એ મંદિર આજના સ્વરૂપનું ન હતું.૨૭૪ એ મંદિર હાલના સ્વરૂપમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, મદિર ફરતી બાવન દેવકુલિકાઓ, તેઓની આગળ સ્તંભાવલિયુક્ત પડાળી, બલાનક, હતિશાલા અને તરણનું બનેલું છે. ૨૭૫ એમાં કુલ ૧૫૭ મંડપ છે અને એમાં ૧૨૧ સ્તંભ છે. એ પૈકીના ૩૦ સ્તંભ સુંદર કોતરણીવાળા છે. ૨૭: આ મંદિરને મૂળ
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૮૪ ] સેલંકી કાલ
[. પ્રાસાદ-ગર્ભગૃહ અને એની સાથે આવેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વાર તથા તેની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયમાં હોવાનું સ્પષ્ટ થાય છે. આ બંને અંગ અંદર તેમજ બહારની બાજુએથી તદ્દન સાદા એટલે કે અલંકરણરહિત છે. ગર્ભગૃહ અને મંડપ પરનાં આચ્છાદન સાદા ફાંસના ઘાટનાં છે અને આગળની નવચેકી, રંગમંડપ, અને દેવકુલિકાઓ સામેની પડાળીમાં સ્તંભ તથા છતો વગેરેમાં અપૂર્વ કતરણું છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે મૂળ ગભારો અને ગૂઢમંડપૂ સાદા કેમ ? મુનિ જયંતવિજયજીએ આ અંગે જે ખુલાસો કર્યો છે તે ઘણે અંશે યથાર્થ લાગે છે.૨૭૭ આ મંદિરમાં જુદા જુ સમયે નવાં નવાં ઉમેરણો કે ફેરફાર થતાં રહ્યાં છે. મંદિરનું ગર્ભ ગૃહ, અંતરાલ અને ગૂઢમંડપ વિમલના સમયમાં છે અને એ શ્યામ પાષાણનાં છે. આ મૂળ ચિત્યનું તળ તેમજ ઘાટડાં સાદાં છે. ઉપરના ભાગે શિખરને બદલે ઘંટાવિભૂષિત સાદી ફાંસના (તરસટ ) કરી છે. મૂળ પ્રાસાદના ત્રણે ભદ્રના ગોખલાની જૂની સપરિકર પ્રતિમાઓ હજી મૂળ સ્થાને પ્રતિષ્ઠિત છે. આ ત્રણે મૂર્તિઓના પરિકોનાં શિલ્પ સુડોળ અને લલિત ભાવભંગીયુક્ત છે. ૨૭૮ ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી અને હાલને મૂળ નાયકની પ્રતિમા પણ ઈ.સ. ૧૩૨૨ ના જીર્ણોદ્ધારના સમયની છે.૩૭૯ મૂળ પ્રાસાદને જોડેલે કાળા પથ્થરને. સહેજ નીચી ફાંસનાવાળો ગૂઢમંડપ ઉત્તર-દક્ષિણ તરફનાં કાર અને પાર્ધચતુ. કીઓ (પડખાની ચોકીઓ) વિમલના સમયનાં નથી. ગૂઢમંડપની આગળ આરસને હાલને નવચેકીવાળો ભાગ પણ વિમલના સમયને નથી. ગૂઢમંડપ આગળની સ્થાએ પાષાણના મુખમંડપ(શૃંગારચોકી)ના સ્થાને સફેદ આરસની પકીની રચના વિમલના કુટુંબી ચાહિë કરાવી હોય એમ જણાય છે. ગૂઢમંડપ આગળની ચાહિશ્વરચિત કીનું નવ ચોકીમાં રૂપાંતર પૃથ્વીપાલે રંગમંડપના નવનિર્માણ સમયે કરાવ્યું હોય એમ જણાય છે.૨૮° એને ભવ્ય રંગમંડપ વિમલના મોટા ભાઈ નેટના પ્રમૈત્ર મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાની બેંધ આચાર્ય હરિભદ્રસૂરિરચિત નેમિનાથ ચરિઉ( વિ. સં. ૧૨૧૬-ઈ સ. ૧૧૬૦)ની અપભ્રંશ પ્રશસ્તિમાં આપી છે. ૨૮૧ કુમારપાલના સમયના મંત્રી પૃથ્વી પાલે
આ મંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૨૦૬(ઈ.સ. ૧૧૫૦)માં કર્યો હતો.૨૮૨ • વળી આ જ પૃથ્વીપાલે આ મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિસાલા
રચાવી લેવાનું હરિભદ્રસૂરિરચિત ચંદ્રપ્રભચરિત્રની પ્રશસ્તિમાં પણ નોંધાયું છે.૧૮૩ પૃથ્વીપાલે રંગમંડપનું નવનિર્માણ કરાવ્યું તે પૂર્વે ત્યાં કાળા પથ્થરને રંગમંડપ હોવાની એંધાણુઓ રંગમંડપના ગજથરના સમારકામ દરમ્યાન મળી આવી
Page #516
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
૬૪૮૫ છે.૨૮૪ ચાહિલરચિત પાકનું રૂપાંતર નવચેકીમાં પૃથ્વીપાલે કરાવ્યું ત્યારે એમાં ચડવા માટે સોપાનમાલા નવેસરથી બનાવી હતી એ બધું લક્ષપૂર્વક જોતાં ખાસ કરીને શુડિકાઓ (હાથણીઓનાં પગથિયાંની આજુબાજુ કરેલ રૂપના અભ્યાસ પરથી સમજાય છે. મુખ્ય મંદિરની તરફ દેવકુલિકાઓ બંધાઈ ન હતી, પૃથ્વીપાલના સમય(ઈ. સ. ૧૧૪૪ થી ૧૧૮૭)માં એ રચાઈ. દેવકુલિકાઓની હરોળમાં આગલી હરોળની વચલી ચોકીને જે વિતાન છે તેમાં દેવી સરસ્વતીની પ્રતિમા કંડારી છે અને એની બંને બાજુએ સૂત્રધાર લેયણ અને કેલાની, અંજલિબદ્ધ આરાધના કરતી, મૂતિઓ કંડારેલી છે.૨૮૫ આ સૂત્રધાર પૃથ્વીપાલે રોકેલા પ્રધાન રથપતિઓ હોવાનું જણાય છે.
વિમલવસહી સામે પૂર્વમાં હસ્તિશાલા આવેલી છે. ૨૮૬ સાદા સ્તંભ વચ્ચે કાળા પથ્થરની મંડપયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી લંબચોરસ નીચો ઘાટની હસ્તિશાલાને ચાર હાર છે. એના પૂર્વ ધારે બે મોટા દારપાલ છે. એને અડીને જ કાળા પથ્થરના બે સ્તંભેવાળું તારણ આવેલું છે તેમાં અર્ધચંદ્રાકાર ઇલિકાઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. શ્યામ પાષાણુના ઈલિકાવલણમાં બેસાડેલી આરસની પ્રતિમાઓ નષ્ટ થઈ છે. હસ્તિશાલાની અંદર સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અધારૂઢ છત્રધારી મૂર્તિ છે. આ ઉપરાંત અહીં આરસના દસ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત હાથી મંત્રી પૃથ્વીપાલે પિતાના અને છ પૂર્વજોના શ્રેય માટે કરાવેલા છે. ત્રણ હાથી એમના પુત્ર ધનપાલે ઉમેરેલા છે. ઘણું. ખરી ગજારૂઢ પુરુષમૂતિઓનો નાશ થાય છે. હસ્તિશાલાની વચ્ચે મંત્રી ધાધુ સં. ૧૨૨૨( ઈ. સ. ૧૧૬૬)માં કરાવેલું આરસનું આદિનાથનું સમવસરણ છે.
હરિતશાલ અને મુખ્ય મંદિર વચ્ચે આપેલ સભામંડપ ઘણા પાછલા સમયની કૃતિ છે (જે ઘણું કરીને વિ. સં. ૧૬ ૩૯ અને ૧૮૨૧ વચ્ચેના સમયમાં બનેલ છે).૨૮૭
વિમલવસહીના મૂળ ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીથી મૂર્તિ આવેલી છે. ૨૮૮ ગૂઢમંડપમાં પાર્શ્વનાથની બે કાઉસગ્ગ મૂર્તિ છે. પ્રત્યેક મૂર્તિપરિકરમાં બંને બાજુ થઈને ૨૪ જિનમૂર્તિ છે. બે ઈકો તથા શ્રાવક-શ્રાવિકાની મૂર્તિઓ કોતરેલી છે. પાર્શ્વનાથના મસ્તક પર માલાધર યુગલશિવ અને અધવૃત્તાકાર કમાનમાં ગજ-સવારીનું દશ્ય છે.
વિમલવસહીની શિલ્પસમૃદ્ધિ ત્યાંના સ્તંભ, વિતા અને માવયુકત
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૮૬ ]. સોલંકી કાલ
[ પ્ર. મૂર્તિશિમાં નજરે પડે છે. એમાં સપરિકર તીર્થકર-મૂર્તિઓ, ચતુર્વિશતિજિનપટ્ટ, સમવસરણ, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ વગેરેનાં શિલ્પ છે. ૨૮૯ મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખ સ્થાપિત કરેલ છે. અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિયુદ્ધ, આદ્રકુમાર-હસ્તિપ્રતિ બોધક દશ્ય, પંચકલ્યાણક દશ્ય, નેમિનાથ ચરિત્રદશ્ય, કાલીયમર્દન, નૃસિંહ, મેઘરથ રાજા, તીર્થંકર શાંતિનાથના પૂર્વ ભવનાં પંચકલ્યાણક છે. ૨૯૦ વળી સરસ્વતીની અને લક્ષ્મીની વિવિધ અવસ્થાની મૂર્તિઓ, ૨૯૧ ષોડશ વિદ્યાદેવી, છપાદિક કુમારિકાઓએ કરેલ ભગવાનનો જલાભિષેક વગેરે કતરેલાં છે. ૨૨
મંદિરના સ્તંભ પ્રમાણ, આકૃતિ, અલંકાર-વિન્યાસ અને કંડારકામની દૃષ્ટિએ ઘણું પ્રશસ્ય છે. એમાં રંગમંડપના સ્તંભ મિશ્રઘાટના છે. કુંભીને ભાગ ભદ્રિક પ્રકાર છે. એના ઉપરના ભદ્રિકા ઘાટના સ્તંભવિભાગમાં વિવિધ અંગભંગી વ્યક્ત કરતાં દેવદેવીઓનાં ચાર શિલ્પ કતરેલાં છે. એ પરની અષ્ટભદ્રી પટ્ટિકામાં લલિતાસનમાં બેઠેલ કે ઊભેલ દેવદેવીઓનાં શિલ્પ, એની ઉપરની વૃત્તાકાર પદિકામાં નરચર, હીરાપટ્ટી, રતનપટ્ટી અને સૌથી ઉપરના છેડે કીતિ મેખલા આવેલી છે સ્તંભ ઉપર શિરાવટી, ઉછાલક અને ભરણું તથા પુનઃ શિરાવટીની રચના છે. સ્તંભ-અંતરાલ વચ્ચે વિવિધ ઘાટની વંદનમાલિકા કમાન)ની રચના છે.
મંદિરની છતમાં વિવિધ પ્રકારનાં વિતાનોની રચના ઘણી નયનરમ્ય અને ચિત્તાર્કષક છે. સમતલ વિતાનોમાં નૃસિંહ, વિદ્યાદેવી, વજશૃંખલા, વિદ્યાદેવીઓને ચતુર્વ્યૂહ, ઊમિલાની રચના વગેરે જોવામાં આવે છે૨૯૩ એનાં કટકોનું આકાર-સૌષ્ઠવ ઘણી ઊંચી કોટિનું છે.
વિમલવસહીની હસ્તિશાલાનાં પશ્ચિમ તરફના મુખ્ય પ્રવેશના બારણામાં પેસતાં એક મોટા અશ્વ પર મંત્રી વિમલશાહ બેઠેલ છે. એના મસ્તક ઉપર એક પુરુષ છત્ર ધરીને ઊભો છે. એની પાછળનું સમવસરણ સં. ૧૨૧૨ ની કૃતિ હેવાનું એની પાટલીના લેખ પરથી સમજાય છે. હસ્તિશાલાના એક ખૂણામાં શ્રી લક્ષ્મીદેવીની મૂર્તિ છે હસ્તિશાલામાં ત્રણ પતિઓમાં આરસના સુંદર કારીગરીવાળા ૧૦ હાથી છે. એ દરેકના ઉપરની પાલખીની પછવાડે બબ્બે ઊભી મૂતિ છત્રધર અથવા ચામરધરની હતી તે બધી ખંડિત થઈ ગઈ છે. આ હાથીઓ પર સવારી કરનાર પુરુષ વિમલના કુટુંબી જનો હોય એમ જણાય છે. ૨૪
આમ સમગ્રતયા આ મંદિર રચનાવિધાન અને શિલ્પભવ બંને દૃષ્ટિએ ઘણી ઉત્કૃષ્ટ કોટિનું છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ]
સ્થાપત્યયકી સ્મારક વિમલવસહીની પાસે તેજપાલે બંધાવેલું નેમિનાથનું મંદિર (પટ ૨૮, આ. ૬૩, ૬૪) એના પુત્ર લૂણસિંહના નામ પરથી લૂણસહીના નામે જાણીતું છે. એની યોજના અને કારીગરી વિમલવસહીને મળતી છે. મંદિર ગભારે, અંતરાલ, ગૂઢમંઢ૫, નવચેકી, રંગમંડપ, દેવકુલિકાઓ,બલાનક(દારમંડ૫), હસ્તિશાલા વગેરેનું બનેલું છે. ૨૮૫ એ કદમાં વિમલવસહીની પાસે છતાં કંઈક મોટું છે. મૂળ ગભારાની નેમિનાથની શ્યામપાષાણમૂર્તિની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હાથે વિ. સં. ૧૨૮૭( ઈ. સ. ૧૨૩૦-૩૧)માં થઈ હતી. આ મંદિરનો મુખ્ય સ્થપતિ અને શિલ્પી શેભનદેવ હતા. વિ. સં. ૧૮૬૮ માં વિમલવસહીની સાથે લૂણવસહીના અસલ ગભારા અને ગૂઢમંડપનો નાશ થયેલે, એનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૩૭૮ માં પેથડશાહે કરાવ્યું હતું. ગૂઢમંડપના મુખ્ય પ્રવેશની બહાર નવ ચેકીની દીવાલેની બંને બાજુએ એક એક ઉત્તમ કોતરણીવાળા બે મોટા ખત્તક (ગવાક્ષ) છે, તેઓને લોક દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખે છે, પરંતુ એમાંના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેજપાલે પિતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અર્થે એ બંને કરાવ્યા હતા. આ મંદિરમાં પણ વિમલવસહીના જેવી જ અપૂર્વ કતરણી છે. આ બંને મંદિરની દીવાલે, ધારે, સ્તંભ, મંડપ, તેરણો, છતો વગેરેમાં ફૂલઝાડ, વેલ, બુટ્ટા, હાંડી, ઝુમ્મર વગેરે અનેક આકૃતિઓ તથા મનુષ્યજીવન સાથે સંબંધિત અનેક પ્રસંગે–લગ્ન-ચેરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુઓની સાઠમારી, સમુદ્રયાત્રા, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓની ઉપાસના, ક્રિયાઓ, તીર્ચાદિમાં સ્નાનો, મહાપુરુષો ને તીર્થકરના જીવનપ્રસંગ બારીકાઈથી કોતરેલાં છે. મંદિરની હસ્તિશાલામાં મંદિર બંધાયા અંગે મોટે પ્રશસ્તિલેખ કરે છે.
ગર્ભગૃહમાં મૂલ નાયક નેમિનાથની શ્યામ પાષાણુની સુંદર મૂર્તિ છે. વળી ત્યાં જ પંચતીર્થી-સપરિકર એક ભવ્ય મૂર્તિ છે. ગૂઢમંડપમાં પાર્શ્વનાથની મનોહર કાઉસગિયા મૂર્તિ છે. મંદિરની દેવકુલિકાઓમાં વિવિધ તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત દીવાલ તથા સમતલ છતામાં જનધર્મને અભિપ્રેત જુદા જુદા ભા–દ કોતરેલાં છે. એમાં અડ્ડાવબેધ અને સમળીવિહારતીથ, ત્રણ વીસીને પટ્ટ, વિદ્યાદેવી, ઇંદ્ર, કિન્નર, કૃષ્ણજન્મ, બાલકૃષ્ણલીલા, ચાર કે આઠ દેવીઓનાં જૂથ, અંબિકા, ૨૯દ્વારિકા નગરી, સમવસરણ, ગિરનારનાં જૈન મંદિર, હસવાહન દેવી સરસ્વતી, અરિષ્ટનેમિની જાન, નેનિચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર વગેરેને લગતાં દોની પરંપરા કોતરેલી છે. - અહીંની હસ્તિશાલાની વચ્ચેના ખંડમાં મૂલ નાયક આદીશ્વરની સપિરકર
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૨૯ ]
સાલકી કાલ
[ 36.
ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. એની સામે સુદર નક્શીવાળા સુમેરુ પર્યંત પર ત્રણ મજલાએમાં ચામુખજીની સપરિકર પ્રતિમાઓ છે. મધ્યખંડની અંતે બાજુના પાંચ ખંડમાં અત્યંત સુંદર કારીગરીવાળાં દંતશૂળ, ઝૂલ, પાલખીએ અને અનેક આભૂષણાથી વિભૂષિત મેાટા હાથી છે. એ દરેકની પછવાડે દીવાલેાના ખત્તકમાં એ દરેક હાથીના સ્વામી-યુગલની પ્રતિમાએ કાતરેલી છે, જે તેજપાલ અને એનાં કુટુંબીજનેાની છે. ૨૯૭
મંદિરનું સ્તંભવિધાન વિમલવસહીને મળતું છે. એ અનેકવિધ થા તથા મૂર્તિ શિપેાથી મંડિત છે. એમાં નૃત્યાંગનાએકનાં શિલ્પ કેટલીક વખતે કુંભીના ભાગમાં, તેા કેટલીક વખતે શિરાવટી સાથે જોડેલ શાલભ'જિકા-રૂપે પ્રત્યેાજાયેલ છે. કેટલાક ` સ્ત ંભોની ઉભડક પ્રફુલ્લિત રેખાએમાં ચિપિકાએનુ આયેાજન થયેલું છે. ત્રિકમંડપ અને રંગમંડપના સ્તંભોમાં ભરચક અલંકરણુ છે. મંડપ અને ચેાકીઓના સ્તંભ-અંતરાલમાંની વંદનમાલિકાએ (કમાને) કમનીય અને ચારુ છે. પાટમાં ફૂલવેલની ભાતા કે નરબૂચક્રનુ આકર્ણાંક અલંકરણ છે. રંગ મંડપ અને ચાકીનાં વિતાનાની છંતાનું વૈવિધ્ય ઘણી ઉત્કૃષ્ટ કાટિનું છે. (૬) ખેતેર જિનાલય
ગિરનારનું નૈમિનાથ મંદિર (૫૬, ૨૯, આ. ૫) ગુજરાતનું આ કાલનું મહત્ત્વનું ખેતેર જિનાલય છે.૨૯૮ મૂળના લાકડાના આ મંદિરનુ સિદ્ધરાજના મંત્રી સજ્જને પાષાણમાં રૂપાંતર કરાવ્યું હતું. મા મંદિર વિશાળ જગતી પર આવેલું છે. મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમ’ડપ, રંગમંડપ, દેવકુલિકાઓ અને ખલાનકનુ બનેલુ છે. ગ ગૃહમાં શ્યામ પાષાણની નેમિનાથની મૂર્તિ સ્થાપિત કરેલી છે. ગૂઢમંડપમાં કુલ ૨૨ સ્તંભ છે. અને બાજુની એ દિશામાં પ્રવેશચેાકી છે. પ્રદક્ષિણાપંચમાં ત્રણે બાજુએ ઝરૂખાઓની રચના છે તથા એમાં ઘણી મૂતિઓ છે. ગણેશ, જિનચેવિસીપટ્ટ વગેરે એમાં ખાસ નોંધપાત્ર છે. દેવકુલિકાનો આગળની ભમતીના ભાગ સાદો છે. પરંતુ મંડાવરની જ ધામાં મૂર્તિ શિા છે. મ ંદિરનું સંપૂર્ણ નવનિર્માણુ થયું હોવાને કારણે એની અસલ શિક્ષસમૃદ્ધિ અતિ જૂજ સ્વરૂપે સચવાઈ છે.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં રાજકીય તથા સાંસ્કૃતિક અભ્યુદય ધરાવતા સાલ કાલમાં દેવાલયમાંના સ્થાપત્યસ્વરૂપમાં નાગર શૈલીને પૂર્ણ વિકાસ સધાયેા તેમજ દુર્ગં તથા જળાશયાના સ્થાપત્યને પણ ધણા વિકાસ થયા. આ વિકસિત વાસ્તુશૈલી પછીના કાલમાં પણ ચાલુ રહી. આ કાલમાં આ વિવિધ સ્થાપત્યકીય
Page #520
--------------------------------------------------------------------------
________________
૧૪ મું] . સ્થાપત્યકીય સ્મારક
[૪૮૯ રમારોના અનેક અવશેષ હાલ મેજૂદ રહેલા છે તે પરથી ત્યારે અહીં પશ્ચિમ ભારતની એક સુવિકસિત સ્થાપત્યશૈલી દષ્ટિગોચર થાય છે.
| (ઈ) ઈસ્લામી સ્મારક ઈ. સ. ૧૨૯૯–૧૩૦૪ માં ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થપાઈ તે પહેલાં પણ સૈકાઓથી ગુજરાતમાં, ખાસ કરીને સાગરતટે ભદ્રેશ્વર, પ્રભાસ, માંગરોળ, ખંભાત, રાંદેર વગેરે સ્થળોએ તેમજ પાટણ, જનાગઢ, અસાવલ (જૂનું અમદાવાદ) ઇત્યાદિ બીજાં મહત્વનાં સ્થળોએ સારી એવી મુસ્લિમ વસાહત હતી.
મસદી, અબૂ ઈહાક, ઈસ્તી, બુઝુર્ગ બિન શહરિયાર, યાકૂત ઈત્યાદિ વિખ્યાત અરબ પ્રવાસીઓ તથા ભૂગોળશાસ્ત્રીઓનાં વર્ણન મુજબ આ સમય દરમ્યાન ગુજરાતનાં આ સ્થળેએ વિધર્મી એવા મુસ્લિમોની સારી એવી વસ્તી હતી, એટલું જ નહિ, પણ તેઓ ત્યાં વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને વિદેશ સાથે ધંધે ધરાવતા વેપારીઓ તેમજ નાવિકે કે નૌકામાલિકે તરીકે ગુજરાતના હિંદુ રાજવીઓ તથા પ્રજાની સહિષ્ણુતા ન્યાયદષ્ટિ તેમજ આદરસત્કાર માણી શાંતિથી જીવન ગુજારી રહ્યા હતા.
ગુજરાતની આ મુસ્લિમ વસાહતમાં એમની ધાર્મિક તેમજ લૌકિક ઈમારિતે – મસ્જિદો, મકબરા, રહેણાકો કે એવાં બીજાં મકાન અસ્તિત્વમાં આવ્યાં હતાં. અરબ લેખકે પૈકી અત્ બિલાઝુરી (૯ મી સદી) “કુતુહુલ બુલદાન'માં નેધે છે કે હાલમ બિન અમરૂએ દક્ષિણ ગુજરાતના ગધાર બંદર પર દરિયાઈ હુમલે કરી (લગભગ ઈસ. ૭૬૦). મૂતિઓનો નાશ કરી ત્યાં મસ્જિદ બનાવી હતી. ૨૯૯ મસઉદી જેવાઓએ તો ગુજરાતની મુલાકાત પણ લીધી હતી. એમણે દસમી સદીમાં ખંભાત વગેરે સ્થળોએ મસ્જિદો અને જમામજિદ બંધાઈ હોવાનું નોંધ્યું છે, જ્યારે અગિયારમી સદીમાં કર્ણાવતી તેમજ સંભવતઃ ભરૂચમાં મસ્જિદે અસ્તિત્વમાં હતી એવું પરોક્ષ રીતે શિલાલેખોથી જાણવા મળે છે.૩૦૦ ચૌલુક્યનરેશ સિદ્ધરાજ જયસિંહના સમયની તથા એ પહેલાંની અગિયારમી સદીની ખંભાતની મસ્જિદ તથા મિનારાને સવિસ્તર ઉલ્લેખ તેરમી સદીના બીજા-ત્રીજા દસકામાં ખંભાતમાં છેડે સમય રહેલા વિખ્યાત લેખક મુહમ્મદ અલ્ફીએ પોતાના પુસ્તકમાં કર્યો છે. આ મજિદ તેમજ મિનારે સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતમાં થયેલા એક કોમી વિખવાદમાં પાડી નાખવામાં આવ્યાં હતાં, પણ પાટણ નરેશના આદેશ તેમજ આર્થિક સહાયથી અનેનું પુનનિર્માણ થયું. પછી બારમી સદીના અંત કે તેરમી સદીના પ્રારંભમાં
Page #521
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
(પ્ર.
માળવા-નરેશના આક્રમણમાં એ ફરી વાર નષ્ટ થયાં એનું ખંભાતના એક મુસ્લિમ વેપારી સઈદ બિન અબૂશરફ અલ્બમ્મીએ ઈ.સ. ૧૨૧૮ માં ફરી પુનનિર્માણ કર્યું હતું. ચારે ખૂણે સેનેરી ગુંબજવાળી આ મસ્જિદ અને મિનારે અલ્ફીના સમયમાં અસ્તિત્વમાં હતાં એવું અફીએ પોતે નેંધ્યું છે.૩૦૧ અમદાવાદની એક આધુનિક મસ્જિદમાં સચવાયેલા પંદરમા સૈકાના એક શિલાલેખ પરથી જાણવા મળે છે કે (સંભવતઃ અસાવલ કે કર્ણાવતીમાં) ઈસ. ૧૨૩૭– ૩૮ માં મસ્જિદ બંધાઈ હતી, જેનો પુનરુદ્ધાર ઈ.સ. ૧૪૮૧ માં થયો હતો.૩૦ પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ– પ્રભાસમાં ઈ.સ. ૧૨૬૪ માં હાર્મઝના નાવિક તથા વેપારી પીરાજે સ્થાનિક મહંત તેમજ પંચકુલેની અનુમતિ તથા સહાયથી મસ્જિદ બંધાવી હતી, જેના સંસ્કૃત તેમજ અરબી શિલાલેખ આજે પણ અનુક્રમે વેરાવળ તથા પ્રભાસમાં મોજૂદ છે. ૩૦૩ આ લેખો પરથી સ્પષ્ટ થાય છે કે એ પ્રભાસની મુસ્લિમ જમાતો માટે બંધાવવામાં આવી હતી. જૂનાગઢ ખાતે ભાઈ ગઢેચીના સ્થાન પાસે આવેલી નાની મસ્જિદ ઈ. સ. ૧૨૮૬-૮૭માં અફી ફુદીન અબૂલ્કાસિમ ઈજી દ્વારા બંધાઈ હતી.૩૦૪
ઈ. સ. ૧૩૦૦ માં ખંભાતના એક વેપારી હાજી હુસેન મક્કીના આઝાદ કરવામાં આવેલા ગુલામ ખ્વાજા અમીનુદીન જૌહરે એકથી વધુ માળવાળી ઊંચી મસ્જિદ બંધાવી હતી, જેના નીચલા માળની ત્રણ દુકાને એણે મસ્જિદના નિર્વાહ ખર્ચ માટે વકફ કરી હતી ૩૦૫
આ ઉપરાંત ગુજરાતની જુદી જુદી જગ્યાઓથી મળી આવેલા મૃત્યુલેખે પરથી એવું સહેજે અનુમાન થઈ શકે કે આ સમય દરમ્યાન સારી સંખ્યામાં. મકબર કે રાજા બંધાયા હશે. બારમી સદીમાં ઈ. સ. ૧૧૫૯-૬૦ માં કે તે અરસામાં કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે બંધાયેલ અબૂલઅમ અબ્દુલ્લાહ સુત ઈબ્રાહીમને રોજ આજે પણ મોજૂદ છે, જેના પરથી આ સમયના મકબરા કેવા પ્રકારના હશે એને આછો ખ્યાલ આવી શકે. ભદ્રેશ્વરમાં ઈ. સ. ૧૧૭૪ અને ૧૧૭૭ની તેમજ બે ત્રણ સમકાલીન મૃત્યુલેખવાળી કબરે મળી આવી છે૩૦૭ તે પ્રમાણે તેરમી સદીના ડઝનેક મૃત્યુલેખે ભદ્રેશ્વર ઉપરાંત ખંભાત, પેટલાદ, રાંદેર, પાટણ, પ્રભાસ વગેરે સ્થળોએ મળ્યા છે.૩૦૮ આમાંની બધી નહિ, તો અમુક કબર પર રોજ તે જરૂર બંધાયા હોવા જોઈએ. આમાંથી આજે માત્ર પેટલાદમાં ઈસ, ૧૨૩૬ ના મૃત્યુલેખમાં જેમને મહાન સંત તરીકે ઉલ્લેખ થયે છે તે (બાબા)૩૦૯ અર્જુનની કબર પર રેજે છે. આ રોજે સંતના મૃત્યુ સમયે બન્યો હોય એમ લાગતું નથી, પણ ચૌદમી સદીના બીજા
Page #522
--------------------------------------------------------------------------
________________
૧૬ સુ' ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૧.
અને ત્રીજા દસકાના રાજા પાસે અનુક્રમે એક મસ્જિદ અને એક કૂવા બંધાયાં ત્યારે એ રાજો બંધાયા હશે એવું મારું મંતવ્ય છે, કેમકે ગુંબજવાળા પ્રમાણમાં નીચેા અને ભારે શૈલી( Sqat and heavy in styte )વાળા આ રાજે દિલ્હીના ગિયાસુદીન તુલુકશાહના રાજાને મળતા છે. ૧૦ એ પ્રમાણે ખંભાત, પાટણું, પ્રભાસ વગેરે સ્થળાએ જે પુરુષાના મૃત્યુલેખા મળ્યા છે તેમાંના બહુધા મહાન વેપારી, નૌકામાલિકો, મેટા સ ંતા હોઈ એમની કાયમી યાદરૂપે મક ખરા બંધાયા હશે એમ માનવામાં વાંધા નથી. એ પ્રમાણે જે એક લેખ ખંભાતના નાઝિમની કબર તથા મૃત્યુને ઉલ્લેખ કરતા મળ્યા છે તે પણ એના મકબરા થતા સમયે તૈયાર થયા હોવા જોઇએ એમ જણાવે છે.
આ સિવાય ભરૂચમાં એક મદ્રેસા ઈ. સ. ૧૦૩૮ માં બંધાયા હાવાનું વિધાન ત્યાં બાબા રૈહાનની દરગાહના દરવાજા ઉપર આવેલા લેખમાં થયુ છે એમ એક સાંપ્રત લેખકે તેાંધ્યું છે, પણુ આ લેખ મારા જોવામાં આવ્યે નથી.૩૧૧ એના વ–પાઠના વાચનમાં ભૂલ થઈ હાય તેમ લાગે છે.
ટૂંકમાં, ગુજરાતમાં આઠમી સદીથી ૧૩મી સદી દરમ્યાન માટી સ ંખ્યામાં મસ્જિદો, જુમામસ્જિદે, મકબરા વગેરે બંધાયાં હોવાં જોઇએ. આ ઇમારતાનું નિર્માણ માટે ભાગે વૈભવશાળી પૈસાપાત્ર વેપારીઓ દ્વારા થયું હેાઈ સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર, બલ્કે ઊંચા પ્રકારનું, હાય એમ અનુમાન કરવામાં વાંધા નથી. ઉપર અક્ીનું કથન આપણે જોઈ ગયા છીએ કે ખંભાતમાં ત્યાંના અગ્રગણ્ય વેપારી સદે ઈ. સ. ૧૨૧૮માં બંધાવેલી મસ્જિદને ચાર સેનેરી ગુબજ હતા. એ જ પ્રમાણે ખંભાતના ખ્વાજા અમીનુદ્દીન જોહરે બંધાવેલી મસ્જિદ એછામાં ઓછા બે માળની હતી એ પણ ઉપર સૂચવાઈ ગયું છે.
પણ આમાંના મેટા ભાગની મરિજદા અસ્તિત્વમાં ન હેાવાથી તેએની સ્થાપત્યશૈલી કેવી રીતે હતી એ કહેવુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં આ સમયની પથ્થરની ત્રણ મસ્જિદ અસ્તિત્વમાં હોવાની જાણ થઈ છે. આમાંની એ ભદ્રે શ્વરમાં છે અને એક જૂનાગઢમાં. ભદ્રેશ્વરની મસ્જિદા પર શિલાલેખ ન હેાવાથી. તેઓને ખરે। સમય નિશ્ચિત થઈ શકે એમ નથી, પણ એ ત્યાં જ આવેલી કબરા અને દરગાહની સમકાલીન એટલે કે ૧૨ મી સદીની કે ૧૩ મી સદીના પૂર્વાધ ની હાય એમ માની શકાય. વળી એ મસ્જિદો પરથી પણ સ્થાપત્યને બહુ સ્પષ્ટ ખ્યાલ આવતા નથી. એમાંથી સેાળખભી મસ્જિદના નામે એળખાતી મસ્જિદની પ્રમારતના મોટા ભાગ જમીનમાં રેતી નીચે દટાઈ ગયા છે. ઉપર જે ભાગ અનામત
Page #523
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[ .
રહ્યો છે તે પરથી એ ગુજરાતની એ સમયે પ્રચલિત સ્થાપત્યશૈલીના સિદ્ધાંતિ અનુસાર બંધાઈ હોય એમ લાગે છે, કારણ કે એમાં ગુજરાતનાં મંદિરની જેમ પથ્થરનાં મોટાં ચોસલાં વપરાય છે. વળી એ જ પ્રમાણે હિંદુસ્થાપત્યવાળી ઈમારતની જેમ આ મસ્જિદના થાંભલા પણ નીચે ચરસ, વચમાં અષ્ટકોણ અને ઉપર ગોળ છે, અને તેઓના ઉપર શિરાવટી, અને એ ઉપર ૯ ફૂટ લાંબા એવા મોટા પથ્થરના પાટ મૂકવામાં આવ્યા છે. મસ્જિદનું તલદર્શન ઉપર દર્શાવેલા કારણસર બહુ સ્પષ્ટ નથી. એને મુખ્ય કક્ષ થાંભલાઓની ચાર હારનો બનેલું હોય એમ લાગે છે. આ કક્ષની મહેરાબવાળી પશ્ચિમ દીવાલ ઊભી છે, જેના આગળની થાંભલાઓની હાર પણ મોજુદ છે, પણ બાકીની બે હાર પડી ગઈ છે. આ કક્ષની આગળ પણ અમુક થાંભલાઓના અવશેષ પડયા છે, જે પરથી ત્યાં પ્રવેશચોકીનું દ્વાર હોય એમ લાગે છે.
ભદ્રેશ્વરની બીજી મસ્જિદ ઉપર્યુક્ત મજિદથી ઉત્તર-પૂર્વ અને પાર લાલશાહબાઝની દરગાહની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલી છે. એમાં અત્યારે તો ઉત્તર દીવાલમાં આવેલા બારણમાંથી દાખલ થવાય છે, પણ મૂળ પ્રવેશ પૂર્વ તરફ આવેલા આઠ થાંભલાવાળી પ્રવેશચકી દ્વારા પહેલા કક્ષમાં ચતે. આ કક્ષની પશ્ચિમ દીવાલમાં કઈ પણ જાતના કોતરકામ કે એવા બીજા અલંકાર વગરનો સાદો અર્ધગોળાકાર મહેરાબ છે, જેની બંને બાજુએ અંદર મસ્જિદના મુખ્ય કક્ષમાં પ્રવેશ આપતાં બે સાદાં પણ સુંદર કમાનદાર બારણાં છે. ઉત્તર અને દક્ષિણની દીવાલેમાં બે-બે બારણાં છે. આમ આ મસ્જિદનું અને સોળ ખંભાવાળી મસ્જિદનું તલમાન મળતું છે. એના બાંધકામમાં પણ સોળખી મસ્જિદની જેમ પથ્થરનાં મોટાં ચોસલાં વપરાય છે તેમજ પથ્થરથી છવાયેલા ધાબાની સપાટ છત છે. આ મસ્જિદની ઈમારતના પાટમાં ઉપર હિંદુ જન મંદિરમાં જોવામાં આવે છે તેવા ફૂલબુટ્ટા અને વેલ તથા નીચે મુનુષ્ય–આકૃતિઓની જગ્યાએ મોટાં ફૂલ કંડારવામાં આવ્યાં છે,૩૧૨ એ સિવાય માજિદમાં બીજા કોઈ અલંકારો કે કોઈ જાતનું બીજુ કતરકામ જોવામાં આવતું નથી, છતાં ૧૨ મી સદી કે એની આસપાસની એક વિદ્યમાન મજિદ તરીકે આ મસ્જિદનું પુરાતત્ત્વની - દષ્ટિએ ઘણું મહત્વ છે.
ટૂંકમાં, આ બંને નમૂનાઓ પરથી મસ્જિદોનું તલમાન સાધારણ રીતે આમ ધારી શકાયઃ એક આગલે અને એક પાછલે નમાજને મુખ્ય કક્ષ એમ -બે કોનું મકાન, જેના આગલા એટલે કે પૂર્વ ભાગમાં પ્રવેશચોકી રાખવામાં આવતી. દષ્ટાંતના અભાવે આ સમયની ગુજરાતની કે ગુજરાતના જુદા જુદા
Page #524
--------------------------------------------------------------------------
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૭. ભાગની મસ્જિદે પણ આ શૈલી કે ઘાટની હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. એ પણ બનવાજોગ છે કે આ મસ્જિદો કરતાં બીજી મસ્જિદોમાં શિલ્પકામ વધુ હોઈ દેખાવમાં આનાથી વધુ આકર્ષક હોય, પણ જૂનાગઢની એક વિદ્યમાન નાની મરિજદ સાદી એક કક્ષની અને કોઈ પણ જાતની પ્રવેશચોકી વગરની છે એ ધ્યાનમાં રાખવું ઘટે. ૩૯ ફૂટ લંબાઈની આ મસ્જિદ માઈગઢેચીના સ્થાન પાસે આવેલી છે અને એના પરના શિલાલેખ પ્રમાણે એ ઈ. સ. ૧૨૮૬-૮૭ માં બંધાઈ હતી. એની પણ છત સપાટ છે અને પૂર્વમાં દીવાલ નથી, પણ આગળથી એ લગભગ ખુલ્લી છે, એટલે કે દીવાલની જગ્યાએ ત્રણ મોટાં પ્રવેશદ્વાર છે. સ્થાપત્ય કે કલાકૌશલની દષ્ટિએ આ ઇમારતમાં કાંઈ વિશેષતા નથી, પણ ૧૩ મી સદીના ઉત્તરાર્ધની એકમાત્ર વિદ્યમાન ઈમારન તરીકે એનું મહત્ત્વ ઓછું ન ગણાય. | ગુજરાતના મસ્જિદ-સ્થાપત્યમાં મિનારાનું મહત્વ અજાણ્યું નથી કહેવાય છે કે અમદાવાદની સહતનતકાલીન બધી મસ્જિદોને મિનારા હતા. આ મિનારાપરંપરા ઈસ્લામી સ્થાપત્યમાં હિંદુસ્તાનમાં બીજા પ્રાંતોના મુકાબલે ગુજરાતમાં સર્વપ્રથમ મળે છે, એટલું જ નહિ, પણ એ ઓછામાં ઓછું ૧૧ મી સદીથી ચાલ્યું આવે છે એ અફીના ઉપર નોંધેલા કથન પરથી સહેજે પ્રતીત થાય છે. હિંદુસ્તાનના ઈસ્લામી સ્થાપત્યના ઈતિહાસમાં આ વસ્તુ ઘણી સૂચક ગણાય,
આ મરિજદનું નિર્માણ બાંધણીની દષ્ટિએ ભાળી રચનાના સિદ્ધાંતો મુજબ થયું છે, જે સ્વાભાવિક છે. ખુદ દિલ્હીમાં જયાં ખરી ઇસ્લામ સ્થાપત્યશૈલીનાં પગરણ મંડાયાં ત્યાં પણ મહેરાબી રચના ૧૩ મી સદીના ઉત્તરાર્ધ સુધી, પ્રચલિત થઈ ન હતી. એ ઈસ્લામી સ્થાપત્યનું મુખ્ય અંગ રહી છે.
મકબરા-સ્થાપત્યમાં પણ આ જ પ્રમાણે ભાળી રચનાવાળા હિંદુ સ્થાપત્યનું અનુકરણ થયું છે. ભદ્રેશ્વરનો ઉપર જણાવેલા રોજો પણ આ શૈલીને છે. પ્રચલિત સ્થાપત્યશૈલીમાં પારંગત એવા શિલ્પીઓ, સલાટે, અને કારીગરે સ્થાનિક હેઈ, તેમજ બાંધકામ બધું પથ્થરનું હોઈ એમને ઈસલામી ઇમારતોમાં પણ પરંપરાગત રીત બદલવાનું કોઈ પ્રયોજન ન હોય એ સમજી શકાય એમ છે. ચારે તરફ ચાર ચાર કે પાંચ પાંચ એમ કુલ બાર કે સોળ થાંભલા ગોઠવી પાસેના બંને તરફના અંદરના થાંભલાઓ પર ત્રાંસી પથ્થરની છાટો અંદર બનાવેલા અષ્ટકોણ ઉપર સુંદર રીતે ગોઠવી એની ઉપર, ગુજરાતના મનહર લાક્ષણિક અર્ધગોળાકાર ગુંબજ અને એના ઉપર ૧૩ ભારે કળશવાળા હિંદુ, ગુંબજ કરી મકબરાના મકાનની ગરજ સારી.
Page #525
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
[પ્ર. આ મંડપવાળી ઇમારતે આ પ્રમાણે ચાર દીવાલવાળા ચેરસ મકાનની હેય કે દીવાલ વગર ખુલ્લી હોય. મકબરાની આ રચના મોટે ભાગે ગુજરાતના ઇસ્લામી સ્થાપત્યમાં પણ શરૂઆતથી લઈ સલતનતના અંત સુધી ચાલુ રહી હતી. ફિર માત્ર અલંકારોની ઓછીવત્તી વિપુલતાન હતો.
જે સમયના સ્થાપત્યની અહીં ચર્ચા કરી છે તેના મકબરા-સ્થાપત્યને એકમાત્ર નમૂને ઉપર કહ્યા મુજબ ઉપલબ્ધ છે. ભદ્રેશ્વરમાં પીર લાલશાહબાઝને મકઅરે ત્યાં આવેલી મસ્જિદની જેમ ગુજરાતના મકબરા-સ્થાપત્યને પહેલે નમૂનો છે. નીચી દીવાલના પ્રાંગણમાં એ આવેલું છે. આ મકબરે ભાળી રચનાના સિદ્ધાંત પર બંધાયો છે. મકાન ચેરસ છે, જેની અંદર ચારે તરફથી દીવાલોમાં ચાર ખૂણે ચાર અને દરેક દીવાલમાં બે બે એમ કુલ બાર થાંભલા ચણી લીધેલા છે અને પાસે પાસે આવેલી દીવાલેના અંદરના થાંભલાઓ પર પથ્થરની ત્રાંસી પીઢ મૂકી, બનાવેલા અષ્ટકોણના ખૂણાઓ પર ફરી ત્રાંસી નાની પીઠે મૂકી સોળ ખૂણુવાળી બનાવી, એના ખૂણાઓ પર ફરી એ જ રીતે નાની પીઢે મૂકી, બત્રીસ ખૂણાવાળી બનાવી તેના ઉપર સુડોળ મનહર અર્ધ ગોળાકાર ગુંબજ મૂકે છે. આ ગુંબજ અંદરથી ગોળ છે, પણ બહારથી એ સમયનાં હિંદુ મંદિરોની જેમ ઊંધા પગથીદાર શંકુ આકારને છે. કબર-કક્ષની પૂર્વમાં પરસાળ જેવો કક્ષ છે, જેની સપાટ છત ૯-૩” ફૂટના પથ્થરનાં ચેસલાંની બનેલી છે. આ ચેસલાં કમળના ફૂલની કતરણથી અલંકૃત છે. દીવાલના ઉપરના કપિશીર્ષ–ભાગમાં પથ્થરની સીધી હાર પર ફૂલપત્તી અને વેલ કોતરેલી છે. મકબરાની પશ્ચિમ સિવાયની બીજી ત્રણે બાજુઓમાં વેલની કોતરણીવાળાં એકઠાં છે, જેની ઉપર ભારે પથ્થરના કોતર કામથી અલંકૃત છજું આવેલું છે અને પરસાળની બંને બાજુએ પણ એ જ
આકાર અને ભાતનું એક એક બારણું છે. અંદર પશ્ચિમ બાજુએ બારણાની જિગ્યાએ મસ્જિદમાં હોય તેવો મહેરાબ છે, જે અર્ધગોળાકાર અને સાદ એટલે કે કોઈ પણ જાતના અલંકાર વગરનો છે. થાંભલા ભાત તેમજ આકારમાં ઉપર વર્ણવેલી મસ્જિદના થાંભલાઓ જેવા હિંદુ સ્થાપત્યના થાંભલાઓ જેવા છે, પણ સહેજ ઘેરાવદાર. ટૂંકમાં, આ મકબરો પણ આમ સ્થાપત્ય કે કલાકૌશલની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનો ન હોય, પણ ગુજરાત તો શું, પણ પૂરા ભારત-પાકિસ્તાન-બાંગલા દેશના ઉપખંડમાં એ એકમાત્ર પ્રમાણિત વિદ્યમાન નમૂનો હેઈ પુરાતત્તવની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વને લેખી શકાય.
ઉપરના સંક્ષિપ્ત વર્ણન પરથી એમ કહી શકાય કે ગુજરાતમાં ઈ. સ. ૧૩૦૪ સુધીમાં બંધાયેલી ઈસ્લામી ઇમારતમાં લાક્ષણિક ઇસ્લામી સ્થાપત્યના
Page #526
--------------------------------------------------------------------------
________________
૧૪ મું] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૫ મૂળભૂત અંશે નહિવત હતા. આ સમયની આવી ઈમારતે જે કામ માટે નિર્મિત થઈ હતી તે પ્રમાણે તેઓની ઇમારત બનાવવામાં આવતી. એ સિવાય સ્થાપત્ય કે બાંધકામની દષ્ટિએ પ્રચલિત હિંદુ-જન સ્થાપત્યના સિદ્ધાંતો પર તેઓનું નિર્માણ થયું લાગે છે.
પાદટીપ
૧. પ્રાચીન દુર્ગવિધાનને લગતા આવા ઉલ્લેખ મહાભારતાદિ મહાકાવ્યો, મનુસ્મૃતિ,
પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને શુકનીતિમાં સંગ્રહાયા છે. વાસ્તુગૂંથે પૈકી સમરાંગણસૂત્રધાર, અપરાજિતપૃચ્છા, વિશ્વકર્મ-વાસ્તુશાસ્ત્ર, માનસોલ્લાસ, મયમત, માનસાર, નારદશિલ્પ, અગત્સ્ય-વાસ્તુશાસ્ત્ર, માનસાર, કાશ્યપશિલ્પાદિ ગ્રંથમાં એને લગતી વિશદ ચર્ચાઓ કરી છે. (વિગતો માટે જુઓ પ્ર. ઓ. સેમપુરા
અને મધુસૂદન ઢાંકી, “ભારતીય દુર્ગવિધાન”, પૃ. ૨૯-૬૬.) ૨. રમણલાલ ના. મહેતા, “ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસ, પૃ. ૬-૬૧ 3. આની વિસ્તૃત વિગતો માટે જુઓ, જદ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી, “ગુજ. , રાતનાં પ્રાચીન પુરદ્વારો', “પ્રવાસી”, પૃ. ૩૭-૪૨; કાંતિલાલ ફૂડ સેમપુરા,
“ઝીંઝુવાડા ”, “ નવચેતન', જૂન ૧૯૬૭, પૃ. ૨૯૭–૩૦૦ તથા “ગુજરાતના બે
રક્ષક દુર્ગો, “વિશ્વ હિંદુ સમાચાર, વર્ષ ૧, અંક ૩, પૃ. ૪૭–૪૯. 4. Hiranand Shastri, The Ruins of Dabhoi, pls. vii-xix ૫. R. D, pl. I, pp. 8 ff. ૬. કાં. પૂ. સેમપુરા, વડનગર કોટ અને શ્રીપાલપ્રશસ્તિ', “પથિક, સટે–એકટ, ૧૯૭૧, ' પૃ. ૮૭ થી ૯૦ ૭. IA, Vol. X, p. 160; ગુએલ, ભા. ૨, નં. ૧૪૭ ૮. જુઓ ઉપર પાદટીપ ૧. ૯. ૨. બી. જેટ, “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ: ઇસ્લામ યુગ” ખંડ ૨, પૃ. ૪૦૦૮ ૧૦. ગુ. પ્રા. ઈ., પૃ. ૨૬૪ ૧૧. યાત્રા, ર૫, ૧૨, ૨૨૨, ક. ભા. દવે, “સરસ્વતીપુરાણ”, પૃ. ૧૦૫-૧૧૫
તથા સગ ૧૬ 28. Archaeology in Baroda, pp. 7 ff.; STG., pp. 137 ff. ૧૨અ કીતિ કૌમુદીમાં સેમેશ્વરે એને આકાર કુંડળી જેવો હોવાનું કહ્યું છે (સર્ગ ૨, શ્લો. ૭૨).
૩. ર. ચુ. મોદી, સહસ્ત્રલિંગ સરોવરની યોજના”, “ગુજરાતી સાહિત્ય સંમેલન,અધિવેશન હું ૧૨ મું (અમદાવાદ), અહેવાલ અને નિબંધસંગ્રહ, ઇતિહાસ વિભાગ, પૃ.૧-૧૨ ૨૪. “શ્રીપાલપ્રશસ્તિ, ગુએલ, ભા. ૨, લેખાંક ૧૪૭ | પ્રવચરિતામળ, પૃ. ૬૪; ગુમરાઈ, પૃ. ૩૦૩
Page #527
--------------------------------------------------------------------------
________________
- સેલકી કાલ
૧૫ ગુમરાહ, પૃ. ૨૪૬, પાદટીપ ૨. ૧૬. ગુ. પ્રા. ઇ., પૃ. ૧૮૯ 20. Burgess, ASWI, VIII, p. 91, pl. LXXIII, fig. LXXIV; AG,
pp. 80 f; STG, pp. 138 f. fig. 101; ગુખાઈ, પૃ. ૨૭૦ ૧૮. આ તળાવને લગતી અનુશ્રુતિ માટે જુઓ ગુ. પ્રા. ઇ, પૃ. ૧૯૮ તથા ૨. ના. મહેતા
ધોળકાનું મલાવ તળાવ“સ્વાધ્યાય.” પુ. ૩, પૃ. ૫૯-૬૬. ૧૯. કાં. ફૂ. સોમપુરા, ગુંજાના તળાવ કાંઠા પરનાં મંદિરો, “સ્વાધ્યાય.” પુ. ૧, અંક ૨, પૃ.
૨૩૧-૨૩૪ 20. AANG, pp. 79-81, pl. XLVIII ૨૧. Ibid, pl. LVI, 1, 3, 7 ૨૨. Ibid, p 79 ૨૩. Ibid, p. 94, pl. LXXLV, 2 ૨૪. STG, p. 131 24. K.F. Sompura, "Some Important Step-wells of Gujarať, “The 39
th Annual Research Session (July, 1969, Ahmedabad) Sovienir,
The Central Board of Irrigation & Power,' pp. 29 ff. 28. AANG, p. 162, pls. CIV-CVI ૨૭. રાજવલ્લભ, અ. ૪, શ્લો. ૨૮ ૨૮. હ ગં. શાસ્ત્રી, ગુજરાતની પ્રાચીન વાવો, “ગુજરાત” દીપોત્સવી અંક, સં. ૨૦૨૦, પૃ. ૧૭ ૨૮. SMTK, p. 54, pls. LVII-LIX ૨૯, ફર્ગ્યુસન આ ત્રણ ભેદને અનુક્રમે ભારતીય–આય (Indo-Aryan), ચાલુકચ અને
દ્રાવિડ તરીકે નિરૂપે છે (History of Indian and Eastern Architecture,
Vol. II, pp. 84 ff.). ૩૦. આના વિસ્તૃત વર્ણન માટે જુએ, K. F. Sompura, Stuctural Temples of
Gujarat, Sect. III, Ch. 1, pp. 239 ff. 39. T. Ganapati Shastri (Ed.), G. O. S., No. XXV (1925), XXXII
(1927), Baroda ૩૨. P. A. Mankad (Ed.) G. 0. S, No. CXy, Baroda (1950). ૩૩, અનુ–સેલંકી કાલનાં પ્રભાસનાં બે સૂર્યમંદિર (હિરણ્યા અને ત્રિવેણી સંગમ પર
આવેલાં) અનુક્રમે પશ્ચિમાભિમુખી અને પૂર્વાભિમુખી છે. ૩૪. દ્વારકાનું અનુ-સેલંકીકાલીન દ્વારકાધીશ મંદિર પશ્ચિમ દિશાને અભિમુખ કરે છે. ૩૫. પ્રાસણવેલ અને નવી પ્રવેલનાં પ્રાલંકીકાલીન માતાનાં મંદિર તથા પસનાવડાનું
ગાયત્રી મંદિર પૂર્વાભિમુખ છે. ૩૬. રાણપુરને અનુ-સોલંકીકાલીન પ્રસિદ્ધ ધરણુવિહાર ચૌમુખ પ્રાસાદ છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
૧૬ મું.]
સ્થાપત્યકીય સ્મારક
[૪૭
૩૭. ઢિલુ નિ જાળ ન ઉત્તરિક્ષ વાવના માનપુરા, મ. ૧૦ જ, ક. ૨૪.
પાછલા સમયના વાસ્તુગ્રંથમાં દિસાધનાને લગતી વિશિષ્ટ યોજના . “શંકુસ્થાપન” નામે ઓળખાવેલ છે (રાગઢમ, ૨, ૨૦, વાસ્તુમુજાવર,
. કરૂ, પૃ. ૨૪; લઘુતિસાર, પૃ. ૯-૧૦, આકૃતિ ૧-૨). ૩૮. મા. મૂ. ૧૨૪, ૨ ૩૯. સુગર, ૭ ૪૦. ગન, ૮, ૪૧. Percy Brown, Indian Architecture (Buddhist and Hindu), p. 118 82. J. Burgess, Architectural Antiquities of Northern Gujarat, pl.
XLVIII; STG, Fig 223 83. H. Cousens, Somanatha and Other Medieval Temples in Kathiawad,
pl. VIII; STG, Fig. 230; હાલમાં નવનિર્માણ પામેલ એ મંદિર કુમારપાલના
સમયના તલમાન પર ઊભું કરવામાં આવ્યું છે. ૪૪. કાં. ફૂ. સોમપુરા (સં), “સૂર્યમંદિર વિશેષાંક,” પટ્ટ ૬, આ. ૨૫; પટ્ટ ૧૬, આ. ૩૫ 84. AANG, pl. CII; STG, Fig. 61 ૪૬. Ibid., pl. XCIII; STG, Fig. 65 XV. Archaeology in Baroda (1934–47), pl. 1; Struggle for Empire, pl. XXV, Fig. 52
૪૮. STG, Fig. 117 ૪૯. AANG, pl. XCV; STG, Fig. 59 ૫૦. Ibid., pls. LXVIII, LXX ૫૧. રામસિંહજી રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ–દશન.” પૃ. ૧૭૪ 42. SMTK, pls. LV-LVI; STG, Fig. 133 43. STG, p. 300 48. AANG, pl. VIII 4 4. Ibid., pl. CI 45. Ibid., p. 91 49. M. A. Dhaky, 'Chrononology of Solanki Temples in Gujarat,''
Journal of Madhya Pradesh Itihas Parishad, 1961, p. 57 46. Indian Archaeology, 1955–56, pp. 47 f. 4. STG, Fig 63; CSTG, pl. XVI 50. SMTK, pls. LXXII, LXXIII 4. Ibid., pl. LII
૬૨. મસંદ, પૃ. ૧૮૧ 43. U. P. Shah, Sculptures from Samala ji and Roda, Fig. 20/a,
p. 38 48. J. Burgess, The Mohmmedan Architecture of Ahmedabad, pt. II,
- pls. LXXXIV, LXXXV 84. AANG, pls. XCIV, XCV 69. Ibid., pls. LXXXII(1), LXXXIII ૬૭. Ibid., pl. LXV
૬૮. Ibid, pls. XII, XCVI, Fig 3 ૬૯. Annual Report of Archaeological Department, Baroda State,
| 1935–36, pl. IV; STG,.Fig. 108 09. Archaeology in Baroda, pl. LVI; SE, pl. XXV, Fig. 53
સે. ૩૨
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૮]
સેલંકી કાલ
૭૧. STG, pp. 527 ff.; CSTG, pl. XIV 12. AANG, pls. XCVI-XCVII ૭૩. Ibid, pl. XCVI, Fig. 4
૭૪. STG, p. 197 14. J. Burgess, Report on the Antiquities of Kathiawad and Kachha,
pls. XXIV-XXVI; STG, Fig. 226 ૭૬. SMTK, pls. LXIX-LXX 10. Ibid., pls. LXXXIX, XC; STG, Fig. 62 Uc. Ibid., pl. XCV ૭૯. ARAB, 1938, pls. I, II; STG, Figs. 114–115 : ૮૦. સંદ, પૃ. ૧૧૦
( ૮૧. STG, Figs. 74-75 <2. P. A. Inamdar, Some Archaeological Finds in the Idar State, pl.
XXI, No. 44 ૮૩. AANG, pl. XCVI, Fig. 1 ૮૪. STG, pp. 511-512, Fig. 153 C4. RAKK, pl. LXIV
૮૬. CSTG, pl. VII; કસંદ, પૃ. ૧૨૭ ૮૭ SMTK, pl. LI
CC. RAKK, pls, XL-XLI ૮૯. STG, Fig. 241 ૯૦. મધુસૂદન ઢાંકી, વિમલવસહીની કેટલીક સમસ્યાઓ”, સ્વાધ્યાય” પુ. ૯, પૃ. ૩૫ર
સામેની પ્લેટ પરનો તલકશનનો નકશો ૯૧. STG, Fig. 240 ૯૨. જગન્નાથ અંબારામ સોમપુરા, “બૃહદ્ શિલ્પ-શાસ્ત્રભા. ૩, પૃ. ૧૧૦; STG, pp.
128 f.; CSTG, pp. 40 f. ૯૩. વૃશિશા, ભા. ૩, પૃ. ૧૦૯; STG, pp. 127 f; CSTG, p. 34 ૯૪. AANG, pl. XXXVIII; ન. મૂ. સોમપુરા, “શિલ્પરત્નાકર”, ૫. ૧૧૮; STG,
Fig. 227 ૯૫. SMTK, pl. VIII; STG, Fig. 230 ૯૬. AANG, pl. CIX; STC Fig. 228; ન. મૂ. સોમપુરા, ઉપર્યુક્ત, પૃ. ૧૧૭ ૯૭. વૃશિશા, ભા. ૩, ૫. ૧૦૮; STG, p. 159 ૯૮. STG, p. 197; CSTC, p. 67
C. AANG, pl. XLVIII; STG, Fig. 223 ૧૦૦. મૃરિાશા, ભા. ૩, ૫. ૧૧૧; STG. p. 139 202. RAKK, pl. LVIII; STG, Fig. 229 ૧૦૨. RAKK, pl. XXXII; STG, Fig. 239 ૧૦૩. STG, Fig. 222 208. MAA, pt. II, pl. LXXIII, Fig. 1 204. AANG, pl. LXXXII ૧૦૬. SMTK, pl. LXXI; STG, pp. 107 f.; CSTG, p. 57 200. AANG, pl. LXVI 206. RAKK, pl. XXXIV 206. STG, pp. 185 f. ૧૧૦. Ibid., p. 166 ૧૧૧. Ibid., p. 512 ૧૧૨. Ibid., p. 197, f. p. 289/3 ૧૧૩. AFIS, p. 27; STG, p. 185 ૧૧૪. AFIS, pp. 29 f; STG, p. 185
W
Page #530
--------------------------------------------------------------------------
________________
૧૬ મું.]
સ્થાપત્યકીય સ્મારક
[૪૯૯
294. AFIS, p. 22; STG, pp. 214 f. ૧૧૬. હરિલાલ ગૌદાની, “જાગેશ્વર પંચાયતન મંદિર, દાવડી, “નૂતન ગુજરાત,” તા. ૭–૨–૬૫
તથા તા. ૧૪-૨-૬૫; STG, pp. 508 f. ૧૧૭. AFIS, p. 35; STG, pp. 185–186 ૧૧૮. હરિલાલ ગૌદાની, “ઉજાળેશ્વર પંચાયતન મંદિર, હીરપુર,“નૂતન ગુજરાતી”
તા. ૨૦-૬-૬૫ તથા તા. ૨૭-૬૫ ૧૧૯. STG, pp. 127, 128, 139, 159; CSTG, pp. 34, 40, 44 ૧૨૦. જુઓ ઉપર પાદટીપ ૬૩.
૧૨૧. STG, Fig. 140 922. RAKK, pl. LXXXII; STG, Fig. 239
મંદિરના તલમાનના પદવિન્યાસની ચર્ચાઓ કૃત્સંહિતા (૨, ૫૧ પ૬), મરચપુરાણ (૨૩, ૧૬-૪૮) અને નિપુરાણ (૧૧૮, ૧૯૧) તથા વિવર્માપ્રાસ (-૫-૨૩)માં આપી છે, પરંતુ ત્યાં મંદિર સમગ્રના તલમાનને ૬૪ (૮૮૮), ૮૧ (૯૪૯) કે ૧૦૦ (૧૦×૧૦) પદમાં વિભક્ત કરી નિયત વિભાગમાં ગર્ભગૃહાદિ અંગોજના તથા દેવાદિસ્થાપનને ક્રમ દર્શાવ્યા છે. સોલંકીકાલીન મંદિરોમાં પદવિન્યાસ તત્કાલીન સિદ્ધાંતગ્રંથ
સમાજસૂત્રધાર અને ‘અનિતપૃરછાને ધ્યાનમાં રાખી પ્રજાયેલા લાગે છે. ૧૨૪. સમ. , ૬, ૩, ૭-૮; –૪; મા, ૨. ૧૫૪ ૩-૪; ૧૧૨, ૧ ૧૨ ૧૨૫. મચપુ, ૨૬૧; ૧-૨; નિપુ, કર ૧-૨ ૧૨. સમ. , ૪૨, ૧૧૪ ૧૨૭, , . ૧૧, ૧૨ ૧૨૮. STG, pp. 342–343 ૧૨૯. મા, . ૧૨૮, ૧૬-૧૬
૧૩૦. STG, p. 365 ૧૩૧. મ. , પક. ૧૭ થી
૧૩૨. સમ. .. ૬૭, ૧; ૬૬,૮ ૧૩૩. જન, ૬૭, ૧ ૪ ૧૩૪. pઝન, ૧૮૨, ૧-૨ ૧૩૫, STG, p. 371 ૧૩૬. સમ. ૩, ૬, કરૂ
૧૩૭. થાન, ૬૧, ૨, ૩૪ ૧૩૮. મારાપુ. ૨૬, ૬, ૧૦-૧૨, મનિપુ. ૪૨, ૭. “અપરાગતyછામાં
મુખમંડપ” માટે સ્વતંત્ર સૂત્ર નથી, પરંતુ “ત્રિકમંડપના સૂત્રમાં આપેલા બાર પ્રકારોમાં એનો સમાવેશ થાય છે (મ , ૧૮૭, ૧૫-૨૬) મુખમંડપ મૂળમાં ગર્ભગૃહ કે મંડપની આગળ આવેલ પ્રવેશચોકીના અર્થમાં છે. વળી “ત્રિકમંડપ મૂળમાં મંડપની ત્રણેય બાજુએ આવેલ ચોંકીઓના અર્થમાં છે, પરંતુ પાછલા કાલમાં મંડપની આગળ એક જ સત્રમાં
ત્રણ ચેકીમાંના અર્થમાં એ પ્રજાવા લાગે (STG, p. 380, f, n. 12. ૧૩૯. STG, pp. 380–81
૧૪૦. સમ. સૂ, ૬૮-૬૬
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૭]
સોલંકી કાલ
.
[પ્ર.
૧૪૧. તમ. , ૧૭, ૨-૨૬, ૬૧-૭; કપ, . ૧૨૩-૧૨૪; STG, Figs. 247–248
૧૪૨. STG, p. 390 283. AANG, pl. LXXXI
૧૪૪. STG, p. 390 984. AANG, pl. XLIX, I; STG, p. 299 ૧૪૬. STG, pp. 390–91 ૧૪૭. Ibid., p. 393 ૧૪૮. સંપ, સૂ. ૧૨૬-૧૨૭ ૧૪૯. STG, Figs. 249(a)-249(g)
૧૫૦. Ibid., p. 399 ૧૫૧. લીરા, ૧૦૮, ૬-૧૦
૧૫૨. STG, p. 403 ૧૫૩. મરાપુ, ૨૬૬, ૬, ૧૦, ૨૩, મનિપુ, ૮૩, ૨૨, ૩૬, ૭, ૮ ૧૩, ૧૨૯; વિશ્વકર્માકો, ૬, ૬૪
૧૫૪. ૧૫, ૮૫, ૨૭-૨૮ ૧૫૫. સમ. ૨, મ. ૪૬, ૨૨, ૬-૭, ૬૦, ૬ર વગેરે ૧૫૬. ગ્રંથ ૩, પ્ર. ૧૫ ૧૫૭. મ. Intro, pp. XLIX-LXIV; અપ, . ૨૩-૨૪૧ (૨-૨૩) ૧૫૮. AANG, pl. XIII, Figs 2 & 3 qué. J. M. Nanavati & M. A. Dhaky, The Ceilings in The Temples
of Gujarat, Ch. IV, pp. 23 f. અપ, સ. ૮૫, ૨૬, ૧૨૨, ૧૬, ૧૧૪, ૧૪; ૧૨૬, ૭; ૧૮૭, ૨-૨, ૬-૭; ૧૮૪, ૨૭; ૧૨૦, ૧૪; ૧૨૨, ૧-૬, ૧૫, ૧૮; સમ. તૂ, Intro,
p. CXXXII. ૨૦, ૨૦-૨૨; ૨૪, ૨૮-૧ ૧૬૦. પ્રભાશંકર ઓ. સેમપુરા. “દીપાર્ણવ,” પૃ. ૧૩૮; “ક્ષીરાણવ,” પૃ. ૧૦૩-૦૪
શ્રી નાણાવટી તથા ઢાંકી આ ત્રણ પ્રકારને અનુક્રમે “સમતલ’, ‘ક્ષિપ્ત’ અને ‘ઉક્ષિપ્ત-નામે
ઓળખાવે છે (CSTG, p. 36). ૧૬૧. વિગત માટે જુઓ, જયેંદ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી, ગુજરાતની જાલસમૃદ્ધિ,
“કુમાર” અંક ૪૭૫, પૃ. ર૯૦–ર૯૭. ૧૬૨. વિસ્તૃત વિવેચન માટે જુઓ, મધુસૂદન ઢાંકી, ગુજરાતની તેરણસમૃદ્ધિ, “કુમાર”
અંક ૫૦૦, પૃ. ૨૯૮–૩૦૮. ૧૬૩. મિ. ૪, ૧૧૪
૧૬૪. STG, p. 450 fn. I ૧૬૫. લંબચોરસ રચનાવાળા તિલકની દશનીય બાજુઓ પર હીરાઘાટ ઉપસાવવામાં આવે છે.
એનું મથાળું આમલક તથા લશથી વિભૂષિત કરવામાં આવે છે (STG. p. 450,
f. p. 1/a) 268. J. Burgess, AANG, pp. 108 f., pls. XCIV, XCV. 241 HPE 1914 333
માતાનું એક ત્રીજું મંદિર અહીં આવેલું છે. એના નવનિર્માણકાલમાં એનું સમગ્ર સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે.
Page #532
--------------------------------------------------------------------------
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૫૦૧
૧૬૭. AANG, p. 111, pls. CII, CIII, Fig. 2; STG, p. 109, Fig. 61; CSTG,
p. 32. બજેસે જે મૂર્તિને “મહાકાલ” તરીકે ઓળખાવી છે તે અંધકાસુરવધ કરતા શિવની
હેય એમ જણાય છે. . ૧૬૮. AANG, p. 108, pl. XCIII; STG, pp. 111-112, Figs. 65, 65 ૧૬૯. નાથાલાલ માધવજી મંડલી, “સોમનાથ મહાદેવના શિલાલે,” (મંડલીના મૂલેશ્વર
મહાદેવ). “સૂર્યમંદિર વિશેષાંક,” ૫ ૧૩૧ થી. કવિતામળિ(સં. દુ. કે. શાસ્ત્રી,
પૃ, ૪૬)માં આ મંદિર મૂળરાજે બંધાવ્યાનો ઉલ્લેખ છે. 909. H. R. Gaudani & M. A. Dhaky, 'Some Newly Discovered and
Less known Maru-Gurjar Temples,' JOI, Vol. XVII, p. 152,
Figs. 1-2 ૧૭. SMTK, pp. 53 f. p. 53 f, pls. LV-LVI; STG, pp. 194-195, Fig.
133; CSTG, pp. 10–11, pl. V ૧૭૨ આ મંદિરના રચનાકાલ અંગે વિવિધ મત પ્રવર્તે છે. આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે મંદિર
સિંહ સિદ્ધરાજના સમયનું હોવાનું મનાય છે. બજેસે એને બરાણકદેવીનું સ્મૃતિમંદિર” (Funeral Temple) તરીકે સ્વીકાર્યું છે (AANG, p. 81). કઝન્સ બજેસના મતનું સમર્થન કરે છે(SMTK, p. 53). સાંકળિયા આ મંદિરનું શિખર સંડેરના નાના મંદિરના જેવું હોવાનું ધીને જણાવે છે કે એ રાણકદેવીના આત્મ-વિલોપન(self-immolution)ના ઉચ્ચ ભાવને વ્યક્ત કરે છે (AG, p. 84). એસ. કે. સરસ્વતીએ મંદિરને આદ્ય-નાગર શૈલીનું ગણાવ્યું છે (SE, p. 589), શ્રી ઢાંકીએ એ વર્ધમાન(વઢવાણ)ના ચાપ (ચાવડા) રાજા ધરણીવરાહની કૃતિ હોવાનું સૂચવી મંદિર ૯ મી સદીના છેલ્લા ચરણનું હોવાનું જણાવ્યું છે(CSTG, p. 12). મેં અગાઉ આ મંદિરને ૧૩ મી સદીમાં મુક્યું હતું (STG, p. 194) પરંતુ રોડા, મિયાણી તથા સંડેરના સંક્રાંતિકાલની શિખરલીને મળતી આ મંદિરની શિખરૌલી હોવાના
કારણે એને વહેલામાં વહેલું દસમી સદીમાં મૂકી શકાય તેમ છે. ૧૭૩. રામસિંહજી રાઠોડ, “
કનું સંસ્કૃતિ દર્શન,” ૫ ૧૭૪–૧૭૬; STO; Figs 109111; CSTG, p. 23, pl. IX; હરિલાલ ગોદાણી, “અંજાર, “નવચેતના” પુ. ૯૦, પૃ. ૩ર૭–૨૮.
૧૭૪. STG, p. 114 ૧૭૫ ARAB, 1938, pp. 5 & 20; Areacology in Baroda (1934–47), - STG, p. 152; CSTG, p. 56
904. Gaudani & Dhanki, op. cit., p. 154, Fig 6 ૧૭૭. Ibid, fig. 10.
- ૧૭૮. CSTG, pp. 56-57 ૧૭૯. ARAB, 1936–37, p. 6, p. VII; STG, pp. 170–171, Fig 117 ૧૮૦. SMTK, p. 72; STG, p. 151 ૧૮૧. Government of Gujarat, Annual Report of the Department of
Archacology, 1968–69, pl. no. 9
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૨]
સોલંકી કાલ
[પ્ર.
૧૮૨. STG, p. 536; હરિલાલ ગૌદાણી, ચ્યવનતીર્થ,” નવચેતન” પુ. ૭૯, ચિત્ર પૃ. ૩૯૧ ૧૮૩. AANG, pp. 103–105, pls. LXXXI-XCII; STG, pp. 101-103,
Figs. 55–58, 220; CSTG, pp. 38–39 ૧૮૪. A ANG, pp. 87–90, pl. LXV, LXVI ૧૮૫. મૂળ મંદિર કરતાં કદમાં વિસ્તૃત આ મંદિર ૯૨x૪૮’ વિસ્તારની જગામાં આવેલુ છે.
કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંગણી કરી હોવાનું નોંધતાં શ્રી કનૈયાલાલ ભા. દવે જણાવે છે કે “ત્યાંના સ્થાનિક લોકો જણાવે છે તે પ્રમાણે લિંબનનું પ્રાચીન મંદિર પહેલાં તળાવના કિનારા પર હતું. તે જ બની ગયું હતું. તેથી નવીન મંદિર ગામની મધ્યમાં બાંધવામાં આવ્યું, જેમાં પ્રાચીન મંદિરનાં કેટલાંક શિલ્પ, સ્તંભો, તોરણો, પીઠ વગેરેના કેટલાક ભાગો સ્થાપત્યમાં વપરાયા. ત્યાંની પ્રાચીન પ્રતિમા પણ આ નવીન મંદિરમાં પધરાવી હોવાનું કહેવાય છે. આ ચતુર્ભુજ મૂર્તિના જમણા બે હાથમાં રિશળ અને વરદમુદ્રા તથા ડાબા બેમાં ઘંટ અને કલશ મૂકેલાં છે. દેવીના મસ્તક ઉપર સર્પની ફણા આવેલી છે. દેવીની બંને બાજુએ એમના વાહન વાધ અને સિંહ આવેલાં છે “. ભા. દવે, લિંબા.
એક પ્રાચીન માતૃશક્તિ, “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક,”પુ. ૨૬, પૃ.૩પ૩). ૧૮૬. AANG, pl. LXVII, Figs. 1, 3 ૧૮૭. Ibid., pl. LXVIII & LXX. આ મંદિરની સેન્ચ પ્રતિમા લક્ષ્મીનારાયણની
પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૩૧(ઈ. સ. ૧૪૭૬-૭૭)માં થઈ છે (Inscription No. 7, EI, vol. II, p. 27) LIbid., pls. LXIX & LXXI; બજેસ (Ibid, pp. 88–89) તથા સાંકળિયાએ (AG, pp. 163–164) એ મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની સંયુક્ત ત્રિમૂર્તિ હોવાનું માન્યું હતું. પરંતુ ક. ભા. દવે એ મૂર્તિ હરિહરપિતામહાકના સંયુક્ત સ્વરૂપની હોવાનું જણાવ્યું છે. વિશેષ ચર્ચા માટે જુઓ, કાં. ફૂ. સેમપુરા, ‘ત્રિમૂર્તિ, પથિક”
વર્ષ ૧૧, પૃ. ૨૭–૩૪. ૧૮૯. AANG, pl. VIII, p. 90 ૧૯૦. થોડા સમયમાં પહેલાં જૂના અવશેષો પર એનું નવું ગર્ભગૃહ ઊભું કરવામાં આવ્યું
છે (CSTG, p. 57). ૧૯૧. AANG, pp. 110–111, pl. XII, XCVI, Fig. 3 ૧૯૨. ARAB, 1936–37, p. 12; STG, pp. 527–529. મંદિરની રણછોડજીની
શ્યામ પાષાણની હાલની મૂર્તિ દેટસોએક વર્ષ પૂર્વે સ્થાપતિ કરેલી છે; CSTG,
pp. 44-45, p. XIV ૯૩. ARAB, 1935–36, p. 15, pl. IV; STG, p. 164, Fig. 108; CSTG,
p. 40. ૧૯૪-૧૫. AANG, pp. 91-92 ૧૯૬. Ibid., pp. 109–110, pl. XCVI, Fig. 1 140. Ibid, p. 110, pls. XCVI, Fig 2, XCVII, XCVIII
૧૮૯.
Page #534
--------------------------------------------------------------------------
________________
૧૬ મું].
સ્થાપત્યકીય સ્મારકે
[૫૦૩
૧૯૮. Il id., p. 111, pl. CI ૧૯૯. Ibid., pp. 111-112, pl. XCVI, Fig. 4 209. U. P. Shah, Sculptures From Samala ji and Roda, Fig. 20/9,
p. 38; STG, pp. 99–100, Fig. 51 207. Harsol Plates of Siyka II, V. S. 1005 (E. I., Vol. XIX, p. 236) ૨૦૨. CSTG, p. 10
૨૦૩. Ibid., p. 71 ૨૦૪. મંદિરના ગર્ભગૃહની ડાબી બાજુએ મંડપની દીવાલને અઢેલીને મહિસાસુરમદિનીનું
ખંડિત શિલ્પ હતું (હવે તો એ પણ ગૂમ થયું છે) એ ઉપર્યુક્ત અનુમાનને ટેકો
આપે છે. 204. J. M. Nanavati & M. A. Dhaky, “The Ceilings in the Temples
of Gujarat', Fig. 27 ૨૦૬. આ તેરણની સંપૂર્ણ વિગત માટે જુઓ, S. N. Chowdhary, “A Torana
at “Shamalaji North Gujarat', JMSB, vol. VIII, No. 1
(March 1959), pp. 39 ff. ૨૦૭. SMTK, pls. LII-LIV. 206. P. A. Inamdar, Some Archaeological Finds in Idar State, pl.
XXI, No. 44; STG, p. 175 and f, n. 204; CSTG, p. 77 ૨૦૯. STG, p. 110, Fig. 62 220. SMTK, pls. LXXXIX, Figs. 1 & 2; LXI-LXIII & LXV.; STG,
pp. 113–134, Figs. 91, 92 & 224; CSTG, p. 53 ૨૧૧. IA, p. 145 222. SE, p, 595; A. K. Majumdar, Chalukyas of Gujarat, p. 368 ૨૧૩. STG, pp. 511-512, Fig. 153 ૨૧૪. ARAB, 1936–37; p. 37, 1938, p. 2, pls. I & II; STG, pp.
pp. 95–96, 168–69, Fig. 114–115; CSTC, p. 65. 224. SMTK, pls. LXXXVIII-LXXX; STG, pp. 111, 183, Fig. 63 ૨૧૬. Diskalkar, Inscriptions of Kathiawad, No. 6, p. 688; CSTG,
p. 63 2919. Burgess 'The Muhmmadan Architecture of Ahmedabad, pt. II,
pls. LXXXIV-LXXXV, Fig. 1 ૨૧૮. પરમાર રાજા સિયકે આ મંદિરને વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૮-૪૯) માં દાન
આપ્યાનું મનાય છે. (જુઓ સિયનું હરસેલ દાનપત્ર, EI, XIX, 236.) ૨૧૯. કેટલાક આનુષંગિક પુરાવાઓના આધારે ડે. સાંકળિયાએ આ મંદિર “ચાલુક્ય શૈલીનું
- હેવાનું જણાવ્યું છે. મંદિરના ગર્ભગૃહનું અષ્ટભદ્રી તલમાન, મુંબઈ પાસેના કલ્યાણના અંબરનાથના અષ્ટભદ્રી મંદિરની માફક મંડપના ભંયતળિયા કરતાં ગર્ભગૃહનું નીચું
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૦૪]
સાલકી ફાલ
[×.
ભેાંયતળિયું અને એમાં સ્થાપિત લિંગ અને જલાધારીને પહેાંચવા માટે સાપાનશ્રેણીની રચના, કાનડા જિલ્લામાં વિકાસ પામેલ ચૌલુક્યરૉલીનાં મદિરા સાથેનું એનુ રચનાસામ્ય તથા એ શૈલીનાં દેરેની ચાતરફ મંડાવરના ગવાક્ષેામાંના અન્ન દિક્પાલાનુ મૂર્તિવિધાન વગેરે લક્ષણાને કારણે તે આ મંદિરને ચૌલુકયરોલીનુ હાવાનુ માને છે (AG, pp. 113–114)
શ્રી ઢાંકી આ મંદિર ‘અપરાજિતપૃચ્છા’ વગેરે ગ્રંથામાં વર્ણવેલ 'ભૂમિજ’ પ્રકારનું હેાવાનું માને છે. વળી મદિરના ગર્ભગૃહના અષ્ટભદ્રી તલમાન સિવાય બીન્ત બધા જ અંગવિભાગે કે સુશાભનેાની દૃષ્ટિએ એ તળગુજરાતમાં જ઼ વિકાસ પામેલ રાલીનું હાવાનુ જણાવે છે. મંદિરની શિલ્પરોલી, થરાનુ સુગ્રથિત આયેાજન તથા ભૌમિતિક અને ફૂલવેલ–ભાતનાં એનાં કુમારપાલના સમયના સેામનાથના મંદિર સાથે સામ્ય ધરાવતાં હેાવાથી તે આ મંદિરને ૧૨ મી સદીનું હેાવાનું માને છે (CSTG, pp. 1–2).
સુોભના
૨૨. MAA, pl. LXXXV, Figs. 1 & 4
૨૨૧. STG, Figs. 52-54
૨૨૨. STG, pp. 512–514; કાંતિલાલ હૂઁ. સામપુરા, ગુર્જાના તળાવ કાંઠા પરનાં મંદિશ,’ “સ્વાધ્યાય”, પુ. ૩, અંક. ૨, પૃ. ૨૩૧-૨૩૪, ચિત્ર ૧-૬
૨૨૩. SMTK, p. 63, pl. LXXII-XIII; STG, pp. 109–110; SMTK, pp. 60–61, pls. LXIX, LXX; STG, pp. 140-141; CSTG, p. 63; STG, p. 197,f. n. 289/3; CSTG, p. 34; મુનિ વિશાલવિજયજી, ‘કુંભારિયા,’ પૃ. ૫૯; CSTG, p. 57; ક. ભા. વે, અંબિકા, કુંભારિયા અને કોટેશ્વર,' પૃ. ૪૪–૪૫
૨૨૪. RAKK, p. 214, pl. LXIV, LXIV, LX (4). ખજે સે સૂર્યમ ંદિરના ફોટા આપ્યા છે તે પરથી એ મંદિર પણ અહીંના હાલ બચેલા શિવમંદિરના જેવું ઉત્કૃષ્ટ કાર્ટિનું હશે એમ જણાય છે.
૨૨૫. M. R. Majumadar, Chronology of Gujarat, pl. LXII(A); CSTG, pl. VIII. જેસે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે રા' લાખાના પશ્ચિમાભિમુખી સૂર્ય મંદિરની પશ્ચિમે ત્રણ નાનાં મંદિરનાં અવશેષ આવેલા હતા, આમાંના બે પૂર્વાભિમુખ અને એક ઉત્તરાભિમુખ હતાં. આ ત્રીજું વૈષ્ણવ મંદિર હતું. વળી આ મંદિરસમૂહની ઈશાને ખીન્ન એ પશ્ચિમાભિમુખ મંદિર હતાં (RAKK, pp. 21–215). લાખાના સૂર્યમંદિર સહિત હાલ આ તમામ દિશ નાશ પામ્યાં છે તેમજ એમણે નોંધેલ સૂર્ય, વરાહ, ગણપતિ, નવગ્રહ, ગણુ, નરસિંહ, શાદૂ લ વગેરેની મૂર્તિએ પણ હવે ત્યાં નથી.
(સદ, પૃ. ૧૨૬-૧૨૯, ચિત્રા, પૃ. ૨૫ સામે, ૩૧, ૩૨, ૧૨૪–૧૩૦, ૧૬૮-૧૬૯) આ શિવમ ંદિર કાટાને પડખે અણુગારગઢમાં આવેલુ' છે CSTG, pp. 18–19, pl. VII
૨૬.
(કસદ, પૃ. ૧૨૬-૨૭); ૨૨૭. CTG, Fig 7
Page #536
--------------------------------------------------------------------------
________________
૧૬ સું]
સ્થાપત્યકીય સ્મારકા
[૫૫
૨૨૮. તરણેતરના અસલ મંદિરને ફોટોગ્રાફ્ કર્ઝન્સે ઈ, સ. ૧૮૯૦ માં લીધેલેા. એની ફોટોપ્લેટ એમના ગ્રંથ SMTK (pl. LI) માં આપી છે. ઈ. સ. ૧૮૯૯ માં એ મંદિરને સ્થાનિક રાજાએ પુનરુદ્ધાર કરાવ્યેા. પરિણામે એનુ અસલ સ્થાપત્યકીય સ્વરૂપ ધણું બદલાઈ ગયું. એના મડપની ત્રણે બાજુએ હાલ શૃંગારચોકીઓની રચના છે તે પૈકીની બે ઉત્તર-દક્ષિણની પાછલા સમયના ઉમેરણરૂપ છે.
૨૨૯. CTG, Figs. 6, 30
239. Dr. H. Goetz, 'Pavagadh-Champaner,' JGRS, Vol. XI, No. 2, pp. 53 ff. pls. I and II; STG, pp. 166 ff; CSTG, pp. 77 f. STG, p. 507; જગન્નાથ અંબારામ ૧૦૩; ક. ભા. દવે, ઉપર્યુÖક્ત, પૃ. ૫૩-૫૯; p. 67; AFIS, pp. 11, 45–46;
૨૩૧. વિશાલવિજયજી, કુંભારિયા,' પૃ. ૫૮; સામપુરા, બૃહદ્ શિલ્પશાસ્ત્ર,' ભા. ૩, પૃ. STG, p. 197, fig 134; CSTG, STG, pp. 176–77; CSTG, p. 65
૨૩૨. AANG, pls. 1, VII, XLVIII-IX; CTG, Figs. 5, 10, 3' 32; STG, pp. 120–123, Figs. 76-81, 223
૨૩૩. Ibid., pl. LVI, Fig. 5
૨૩૪. કાં. રૂ. સામપુરા, ભારતીય સ્થાપત્ય અને શિલ્પ, પૃ. ૧૧૩-૧૧૪; K. F. Sempura, 'A Critical Study of the Sculptures in the Sun Temple at Modhera with specia! reference to the Canons discerned in them,” ch. 2 & 3. મંદિરના તાજેતરના ઉત્ખનનમાં મંદિરનાં સર્વાંગાને આવરી લેતી વિસ્તૃત જગતી (Ibid., figs. 1-2) તથા પ્રાકારના અવશેષ મળ્યા છે.
૨૩૫. AANG, p. 73, Figs. 5 & 6; J. M. Nanavati & M. A. Dhanky, The Maitrka and the Saindhava Temples of Gujarat, pp. 65–66, Fig. 33, pls. 49 & 62
૨૩૬. AKK, 212-13, pls. LXII, LXIII, Figs. I-3; સદ, પૃ. ૧૩૭-૧૪૭; STG, pp. 116–117; CSTG. pp. 17-18
૨૩૭. AKK, p. 179, pls. X-XLIX; STG, pp. 132-33, Figs. 86–90, 225; CSTG, pp. 64-65. ગર્ભગૃહનું લિંગ અહીંથી ખસેડીને પારબંદરના કેદારનાથ મંદિરમાં સ્થાપિત કર્યું છે.
૨૩૮. AKK, pl. XLIII: STG, Figs. 88, 258
૨૪૦. STG, p. 515; હરિલાલ ગૌદાણી, ‘રણમલચાકી, “નવચેતન,” પુ. ૭૯, પૃ. ૬૧૭-૬૧૯ ૨૪૧. AANG, pp. 58–70; pls. VI, XXXVII-XLV, Fig. 304, p. 65; STG, pp. 135 ff, Figs. 93-100; CSTG, pl. XI, Fig. 13. હાલ અવશેષરૂપે જળવાઈ રહેલ રુદ્રમાળનુ મંદિર મૂળમાં મૂલરાજ ૧ લાની કૃતિ હાવાનુ જણાય છે. મંદિર ખાંધવાની શરૂઆત મૂલરાજે કરી અને સિદ્ધરાજે એ પૂરું હાવાની અનુશ્રુતિ છે. મૂલરાજને રુદ્રમહાલય મદિરમાં પ્રાથના કરતા વર્ણવાયા છે
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૦૬]
સોલંકી કાલ
[પ્ર.
(ગુઅલે. ભા. ૨, લેખ નં. ૧૩૭), એ પરથી એણે એ મંદિર બંધાવવાની શરૂઆત કરી હોવાની સંભાવના સાચી હોય એમ જણાય છે (CG, p. 377; STG, p. 98, f, n. 2). મસ્જિદમાં રૂપાંતર પામેલ ચાર દેવકુલિકાઓ પૈકીની દક્ષિણ તરફની દેવકુલિકા પરનું શિખર બજે સે આપેલ ચિત્ર(pl. XLV)ના જમણે ખૂણે નજરે
પડે છે, એ હવે નષ્ટ થયું લાગે છે. - ર૪ર. STG, Fig. 214/d, એ આકારનો આછો ખ્યાલ બજેસે રેખાચિત્ર દ્વારા આપવા
પ્રયાસ કર્યો છે (AANG, pl. XLIV, Fig 2). ર૪૩. તારંગાના ડુંગર પર કુમારપાલે દ્વિતીય તીર્થકર અજિતનાથનું ઉત્તુંગ મંદિર બંધાવ્યું
હોવાના કેટલાક સાહિત્યિક ઉલ્લેખ મળે છે. “કુમારપાલકતિબેધ” (પૃ. ૪૪૩), પ્રભાવકચરિત (હેમચંદ્રસૂરિપ્રબંધ, પ્લે. ૭૨૦-૭૨૪), કુમારપાલપ્રબંધ (જિનમંડનરચિત), વીરવંશચરિત, ઉપદેશતરંગિણી વગેરે કૃતિઓમાં આ પ્રકારના ઉલ્લેખ છે. તારંગાના મંદિરમાં કુમારપાલને કઈ લેખ હજુ સુધી મળ્યો નથી, પરંતુ વસ્તુપાલે તારંગાના “અજિતનાથત્યમાં આદિનાથ તથા નેમિનાથનાં બિબ વિ. સં. ૧૨૮૪ (ઈ. સ. ૧૨૨૮) માં સ્થાપ્યાને લેખ મળી આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાલના છેલ્લા વર્ષ વિ. સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૮૪૮૫) લેખ છે. એ મંદિરનો જીર્ણોદ્ધારના અનેકાનેક ઉલ્લેખ મળેલા જોવામાં આવે છે. (વિસ્તૃત વિગતે માટે જુઓ, K. F. Sompura, “The Architectural Treatment of the Ajitanatha Temple at Taranga,' Vidya, Vol. XV, No. 1, pp. 27–28; મધુસૂદન ઢાંકી તથા હરિશંકર પ્ર. શાસ્ત્રી, કુમારપાળ
અને કુમારવિહારો,” “પથિક,” વ. ૧૦, અંક ૧-૨, પૃ. ૫૭ 288. K. M. Munshi, Somnath : the Shrine Eternal, p. 13, Fig.1.
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી મૂળ મંદિર મૈત્રક કાલનું હોવાનું માને છે (ગુજરાતનાં તીર્થસ્થાન,
પૃ. ૫૭–૫૮). 284. SMTK, p. 18; R. C. Parikh, Introduction, Kavyānus'ās'ana,
pp. CXXIV-CXXVI; ૨. મી. જેટ, “સોમનાથ,” પૃ. ૭૭ f. મહમૂદ
ગઝનવીની ચડાઈની તારીખ માટે મતભેદો પ્રવર્તે છે. જુઓ ઉપર પૃ. ૩૪-૩૫. ૨૪૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૫૫, પૃ. ૬૨-૬૩ ૨૪૭, EI, II, 437; ગુએલ, ભા. ૨, લેખ ૧૬૩ 28. SSE, pl. XLVIII ૨૪૯. Ibid., pl. XL-XLII, Figs. 1–2. નવું બંધાયેલું રોમનાથ મંદિર તલમાન
તથા સામાન્ય દેખાવમાં કુમારપાલના સમયના મંદિર જેવું છે, પરંતુ એના જંધાગવામાં જેનારને શિલ્પવૅભવની ગંભીર બેટ સાલે છે.
કેટલાક વિદ્વાનોના મતે ગઝનવીએ જે મંદિર તોડ્યું તે ભીમદેવ ૧ લાના સમયનું તાજું જ બનાવેલું હતું (કે. કા. શાસ્ત્રી, “પ્રભાસ : સોમનાથ, “વિશ્વહિંદુ સમાચાર”
વ. પ, અંક ૩, પૃ. ૭૩-૮૪). 240. SSE, pp. 80 f., pls. IX-XII, XXXXII, XXIV, XXIX
Page #538
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકીય સ્મારક
પિ૦૭
249. SMTK, pl. XVIII, a; AG, pp. 100 ff. 242. SSE, pl. LVIII ૨૫૩. ARAB, 1938 p. 5; STG. pp. 113. 515 ff, Figs. 69, 222 248. Burgess, ASWI, VIII, p. 91, pl. LXXIII, Fig 1, LXXIV; STG,
p. 139, Fig 10]; GSTG, p. 51 ૨૫૫. CSTG, pp. 41 f; STG, Figs 112, 113 244. AANG, pp. 105 ff; pls XL; LXXXVIIX-CII; STG, pp. 104 ff.,
Fig 221, 241. SMTK, p. 62, pl. LXXI; STG, pp, 107 f; CSTG, p. 57; AKK
Pls. XXXIII, XXXIV STG, p. 179, Figs 118, 232 ૨૫૮. મધુસૂદન ઢાંકી, “વસ્તુપાલ તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ”, “સ્વાધ્યાય', પૃ. ૪,
પૃ. ૩૦૧-૩૨૦ ૨૫૯, Gaudani & Dhaky, p. cit., pp. 154, 209, Figs 7–9. અહીંનાં મંદિ
રેનાં જંધા-ગવામાંના મૂર્તિશિલ્પોના આલેખમાં જે દિશાક્રમ જણાવ્યું છે તેને
મેળ મળતો ન હોવાથી એની વિગતો અહીં છોડી દીધી છે. ૨૬૦. STG, p. 512 ૨૬૧. ARAB, 1938, p. 6: AB, p 15, p. VI; SE, pl. XXV ર૬૨. AFIS, p. 27: STG, pp. 508 F.; હરિલાલ ગૌદાણી, “જાગેશ્વર શિવ પંચાયતન,
દાવડ', “નૂતન ગુજરાત”, તા. ૭-૨-૬૫ તથા તા. ૧૪-૨-૬૫ ૨૬૩. જ. અં. સોમપુરા, નૃહદ્ શિલ્પશાસ્ત્ર', ભા. ૩, પૃ. ૧૦૭ ૨૬૪. એજન, પૃ. ૧૦૮–૧૧૧ ૨૬૫. મુનિ વિશાલવિજયજી, “શ્રીભારિયાજી તીર્થ, પૃ. ૧૨-૩૫; જયંત વિજ છે,
ઉપર્યુક્ત, પૃ. ૨૦-૨૧; ક. ભા. દવે, ઉપર્યુક્ત, પૃ. ૫૦-૫૩; STG, p. 159 ૨૬૬. CTG, Fig. 68 ર૬૭. વિશાલવિયજી, ઉપર્યુક્ત. પૃ. ૨૧-૩૫, ૮૪–૧૧૯ કર૬૮. વિશાલવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૩૬-૪૭, ૧૧૯-૧૫૦; જયંતવિજયજી, ઉપયુક્ત,
પૃ. ૧૪-૧૬, ૫૩–૫૭; STG, pp. 127, 139; CTG, Figs, 9, 18. 37, 46, 47, 62, 64, 65, 69; CSTG, pp. 35; 40, 41, 43; ન. મૂ. સેમપુરા,
“શિલ્પરત્નાકર', પૃ. ૧૩૯ સામેની પ્લેટ - ૨૬૯. STG, p. 155.
૨૭૦. જયંતવિજયજી, “અબ્દપ્રાચીનજનલેખસંદેહ, (આબૂ, ભા. ૨), પૃ. ૩, કે લેખાંક ૧, પૃ. ૨૬, લેખાંક ૫૧ ર૭૧. એજન, પૃ. ૧૯-૨૦, લેખાંક ૩૪; ગુમરાઈ, પૃ. ૨૧૪ ર૭૨. વિવિધતીર્થ છે. ૪૦-૪૬, પૃ. ૨૬ ૩િ. સં. ૧૩૭૮ (વિ. સં. ૧૩૨૨)માં થયેલ જીર્ણોદ્ધાર સંબંધના પ્રશસ્તિ લેખમાં યુગાદિ
દેવ(ઋષભનાથનું આ મંદિર વિમલે વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)માં કરાવ્યાની
Page #539
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ ,
નોંધ મળે છે (અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, ૫, ૩, લેખાંક ૧). પદરમાં શતકના કેટલાયે પ્રબંધે, જેમકે રાજશેખરસૂરિના પ્રકાશ (. ૧૨૧), પુરાતનપ્રવધસંગ્રહ (પૃ. ૧૧), જિનહર્ષના વક્રતુણાચરિત (જૈસા સંઈ. પૃ. ૨૧૦ ટિ. ૨૨૯) વગેરેમાં વિમલવસહીની સ્થાપનાનું એ જ વર્ષ બતાવ્યું છે (મધુસૂદન ઢાંકી વિમલવસહીની કેટલીક સમસ્યાઓ.” “સ્વાધ્યાય” પુ. ૯, અંક ૩, પૃ.
૩૫૩, પાદટીપ ૧૫). ર૭૪. ટાંકી, એજન, પૃ. ૩૪૯ થી તથા જુઓ મંદિરના તલદશનનો નકશે, પૃ. ૩પર સામે. 204. R. C. Parikh, Kāvyānus'āsana,' Vol. II, Introduction, p.
CXLIX ૨૭૬, જયંતવિજયજી, આબ, ભા. ૧, પૃ. ૮૩ ર૭૭. સં. ૧૩૬૮(ઈ. સ. ૧૩૧૧-૧ર)માં મુસલમાનોએ આબુનાં મંદિર પર જે વિનાશ
વે તેમાંથી આ મંદિર બચ્યું નહિ હોય ! મુસલમાનોનું આક્રમણ દૂર થતાં તરત જ મંદિરના મૂળ ગભારા અને ગૂઢમંડપનું સમારકામ થયું હોવાની સંભાવના છે. તેથી એ બંને સારાં રહી ગયાં હોય (આબૂ, ભા. ૧, પૃ. ૩૩). વિમલવસહી પછી લગભગ બસે વર્ષે નિર્માણ પામેલ લુણવસહીનાં પણ આ બંને અંગ સાવ સારાં છે, જે એ જ પરિસ્થિતિને નિર્દેશ કરતાં જણાય છે.
શ્રી ઢાંકીએ નિયું છે તેમ મૂળ પ્રાસાદના ત્રણે ભદ્ર ગોખલાઓની જૂની સપરિકર પ્રતિમાઓ હજી પણ એના મૂળ સ્થાને પ્રતિષ્ઠિત છે એટલે મૂળ પ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં સંદેહને સ્થાન નથી. વિમલે શ્યામશિલાના ચૈત્યમાં પ્રતિષ્ઠિત કરાવેલ અસલી પ્રતિમા મંદિરના નૈઋત્ય ખૂણે આવેલા ભાડાગારમાં મોજૂદ રહેલી શ્યામશિલાની આદિનાથની મૂર્તિ હોવાનું શ્રી ઢાંકી માને છે (ઢાંકી, ઉપયુક્ત, પૃ. ૩૫૬-૩૫૭), પરંતુ ઉપદેશતરંગિણીના આધારે શ્રી જયંતવિજયજીએ વિમલે પ્રતિષ્ઠિત કરાવેલી ભૂલનાયક આદિનાથની મૂર્તિ ધાતુમૂર્તિ હોવાનું તથા આ મૂર્તિ સપરિકર પ૧” ઊંચાઈની હોવાનું જણાવ્યું છે અને એની પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૨૧) માં જૈનના મુખ્ય ચાર ગચ્છના આચાર્યોના હાથે થઈ હતી (U. P. Shah, Holy Abu, p. 29). મૂળ ચૈત્યમાંની ભૂલનાયક ઋષભદેવની હાલની પ્રતિમા આરસની છે ને એ ઈ. સ. ૧૩રર ના જીર્ણોદ્ધાર-સમયની હોવાનું સૂચવાયું
છે (ઢાંકી, ઉપર્યુક્ત, પૃ. ૩પ૬). ૨૮. ઢાંકી, ઉપર્યુકત, ચિત્ર ૧, પૃ. ૩૬૦ સામે ર૭૦. ૧૪ મી-૧૫ મી સદીના પ્રબધામાં મૂલવાયની પ્રતિમા ધાતુની હોવાનું જણાવ્યું છે
(એજન, પૃ. ૩૫૭, પાદટીપ ર૬). ૨૮૦. આ અંગેની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ઢાંકી, ઉપર્યુક્ત, પૃ. ૩૫૭–૩૬૦ તથા પૃ. ૩૬ર ૨૮૧. પુરાતનgધસંઘરુ રંગમંડપનું નિર્માણ વિમલના પુત્ર ચાહિલને સમપે છે (પૃ. ૨૫).
3. ઉમાકાંત શાહે આ મંડપ તથા હસ્તિપાલા પૃથ્વીપાલની કૃતિઓ હોવાનું સૂચવ્યું . (Holy Abu, Intro., pp. iii-vi).
Page #540
--------------------------------------------------------------------------
________________
૧૬, સુ’]
સ્થાપત્યકીય સ્મારકા
૨૮૨. જયંતવિજયજી, “આમૂ”, ભા, ૨, લેખ ન. ૭૨
૨૮૩. U. P. Shah. op. cit., p, V ૨૮૪. ઢાંકી, ઉપર્યુક્ત, પુ, ૩૬૧
૨૮૫. Holy Abu, Intro., p. iii, Fig. 23
૨૮૬. ઢાંકી, ઉપર્યુક્ત, પૃ. ૩૬૬ થી, ચિત્ર ૧૨
૨૮૭. જયંતવિજયજી, આબૂ, ભા. ૧, ૬, ૮૬-૮૭
૨૮૮. એજન, રૃ, ૪૨ સામે ચિત્ર ન. ૪ તથા ચિત્ર ન, ૮ અને ૧૫
૨૮૯. એજન, ચિત્ર ૧૨, પૃ. ૬૪, રી ન. ૧૩
૨૯૦. એજન, ચિત્ર ૧૩, ૧૮ (પૃ. ૫૪), ૧૯ (પૃ. ૫૫-૬૦) ચિત્ર ૨૧-૨૫ (પૃ, ૬૧-૬૩), ચિત્ર ૨૬, પૃ, ૬૫-૬૭. દેરીન, ૧૫; ચિત્ર ૨૭–૨૮, પૃ. ૬૭-૬૯, દેરી ન. ૧૬; ચિત્ર ૨૯, પૃ; ૭૩–૭૭; દેરી નં. ૨૯; ચિત્ર ન, ૩૦, પૃ. ૭૯; દેરી ન. ૪૬; પૃ. ૭૦૭૩; દેરી ન’, ૧૯-૨૦, એજન, ચિત્ર ૧૯, પૃ. ૫૫-૬૦
૨૯૧, એજન, પૃ, ૭૮, દેરી નં. ૩૯-૪૨
૨૯૨. એજન, રૃ, ૭૯, રી ન. ૪૭-૪૫; પૃ. ૮૦૮૧, દેરી ન ૪૫
[ ૫૦૯
૨૯૩. CTG, Figs. 13, 14, 16, 20
૨૪. વિગત માટે જુએ, “આભૂ”, ભા. ૧, પૃ. ૮૬–૮૭.
૨૯૫. STG, Fig 240
૨૯૬, CTG, Figs. 15, 17, 19
૧૨૯૭. એમની વિગતા માટે જુએ “આબૂ”, ભા. ૧, રૃ, ૧૨૫૦૧૨૮.
૨૮. AKK, pp, 206 ff, pls. LVII-LXI; STG, pp. 162 f, Fig 229; AKK, pp; 166 f., pls. XXXI-XXXII; STG, 142 f., Fig 239; CSTG. Pp. 54 f.
૧૯૯. Elliot, History of India, Vol. I, p. 127
૩૦. જુએ Annual Report on Indian Epigraphy, 1954–55, No. 4, Appendix C; Ibid., 1968–69, No, 210 of Appendix D.
૩૦૧. વિગત માટે જુએ, ઝિયાઉદ્દીન એ, દેસાઈ, ખંભાતના ઈ. સ. ૧૨૧૮ ને એક અરબી લેખ’, “સ્વાધ્યાય”, પુ. ૧૦, પૃ. ૧૦૬-૧૧૩,
ARIE, 1967–68, No. D 145
૩૦૩, ગુલે, ભા, ૩, લેખ ન. ર૧૭; Epigraphia Indica,Arabic and Persian Supplement, 1961, pp. 12-16 (Pl. II 6) ૩૦૪. Ibid., p. 19 (pl. V a). આ લેખ ખુદ-મસ્જિદના દરવાજા પરની દીવાલમાં કાતરવામાં આવેલા છે. એટલે ત્યાંના જ છે, ખીજેથી લાવવામાં આવ્યો નથી. એમાં શંકાને કોઈ સ્થાન ન જ હાય. અલબત્ત, ઇમારત પહેલાંની હાય અને લેખ પાછળથી કોતરવામાં આવ્યો હોય એ બનવા જોગ છે. પણ જેમ્સ બર્જેસ અને હેન્રી કઝન્સ વગેરે (લગભગ દરેક પ્રાચીન મસ્જિદની જેમ) આને પણ હિંદુ અથવા જૈન મદિરમાંથી ફેરવાયા લખે છે. (Report on the Antiquities of Kaihiawad and
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૦]
સોલકી કાલ
Kachh, p. 141), પણ જે સમયે મસ્જિદ બંધાઈ ત્યારે ગુજરાતમાં હિંદુ સત્તા હોઈ, રાજ્યના જુનાગઢ જેવા મહત્ત્વના મથકના મંદિરને બળજબરીથી મસ્જિદ બનાવડાવી
માનવામાં આવે એમ નથી. ૩૦૫. ARIE, 1959–60, No. D, 1151. પાઠના વાચનમાં ભૂલ છે, પરંતુ નામ “વકી
નહિ પણ ‘જોહર” છે. ૩૦૬, EIAPS, 1965, p. 3 (pl. I) ૩૦૭. Ibid, p. 6 (pl,. IV a), p. 1 (PI, II) etc. ૩૦૮. Epigraphia Ind–Mosletica, 1915–16, p, 16 (pl. IV a); EIAPS
1961. p. 8 (pl. Ib), p. 9 (pl. Ila); p. 16 (pl. III a), p. 17 (pl. III b), p. 20 (pl. IV), p. 20 (pl. V, b); Ibid, 1972, p. 3 (pl. I b); Ibid, 1965, p. 7 (pl. Iv b), p. 8 (pl., V); ARIE, 1962–63, No. D 39. ચૌદમી સદીના ત્રીજા દસકાના એક દ્વિભાષી શિલાલેખના સંસ્કૃત લેખમાં સંતનું “ઘોરી'
ઉપનામ જોવા મળે છે (EIM, 1915–16, pp. 16 ff,). ૩૧૦. EIM, 1915–16, pp. 16 tf, ૩૧૧. મૌલવી મુહમ્મદ અબ્દુજબ્બરખાન, તઝકિર-એ-અલિ-એ-દકન, પૃ. ૨૦૩ ૩૧૨. ઇસ્લામમાં સજીવ વસ્તુઓનું આકૃતીકરણ કે નિરૂપણ નિષદ્ધ હાઈ આમ કરવામાં આવ્યું
છે. આમ આ ઈમારતનું પહેલેથી જ ઇસ્લામી ઇમારતનું સ્વરૂપ હતું એ પુરવાર થાય છે. ૩૧૩, ગુજરાતની મુસ્લિમ સલ્તનત કાલની મસ્જિદોનો મુખ્ય કક્ષ આવા એક હારમાં ગોઠવેલા
ત્રણ કે પાંચ મંડપો બનેલો છે. રાજપૂત કાલમાં પણ આ શૈલી ચાલુ રહી હોય એ બનવા જોગ છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭
શિલ્પકૃતિઓ
શિલ્પેશ કે સ્થાપત્યેા પર હંમેશાં અભિલેખે મળતા નથી અને શૈલીના આધારે અ કેલા સમયમાં દસ, વીસ અને પચાસેક વર્ષ સુધીને અંદાજી ફેરફાર હેાઈ શકે છે એટલે અહીં દસમા સૈકાથી માંડીને તેરમા સૈકાના અંત સુધીની શિલ્પ કૃતિએનું સંહાવલોકન આપ્યું છે.
સાલ કીકાલીન શિલ્પકલાના કેટલાક અવશેષ હાલના ગુજરાતની સીમાની બહાર પણ મળે છે. માલવ–વિજય પછી પાછા આવતાં સિદ્ધરાજે રતલામ પાસે એક જીણું વિરૂપાક્ષ શિવમ દિર જોઈ અને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વિરૂપાક્ષ ( હાલ વિલપાક ) શિવમંદિરમાં આ અંગેના પ્રશસ્તિલેખ પણ મઠ્યા છે. અને એ પ્રશસ્તિ પણ કવિ શ્રીપાલરચિત છે. ઉજ્જનના વાકણકરે હમણાં થે।ડા સમય પર આ પ્રશસ્તિ અને મદિર શોધી કાઢમાં છે. ૧ આ મ ંદિર પર સિદ્ધરાજકાલીન શિલ્પસમૃદ્ધિ છે. જાલેારગઢ( રાજસ્થાન )માં પહાડ ઉપર કુમારપાલે બધાવેલું જૈન મદિર અને ચિતોડગઢમાં બધાવેલું જૈન મંદિર હાલના ગુજરાતની સીમા બહાર રાજસ્થાનમાં છે. આમ સેાલ કીકાલનાં શાના—ગુજરાતની સાલકીકાલીન શિલ્પકલાના—અભ્યાસમાં ગુજરાત, માળવા તેમજ રાજસ્થાનનાં સમકાલીન શિો અને સ્થાપત્યેાના અભ્યાસ કરવા આવશ્યક છે.
સાંસ્કૃતિક દૃષ્ટિએ ભાષા તેમજ કલાનાં ક્ષેત્રોમાં ગુજરાત અને રાજસ્થાનનું તેમજ માળવાના ગુજરાત બાજુના સીમાપ્રદેશનું એક સાંસ્કૃતિક એકમ બન્યું હતું એટલે આ સમયની ભાષા, કલા કે સંસ્કૃતિને, શ્રી ઉમાશંકર જોશીને ગમતા શબ્દોમાં, “મારુ-ગુર” એ નામ આપવુ. યેાગ્ય છે. પ્રખ્યાત શિલ્પીએ, સ્થપતિઓ, ચિત્રકારા, ગાયકા, વાદા કે નૃત્યકારા આ આખાય પ્રદેશમાં ઘૂમતા. શિલ્પકૃતિઓમાં જુદા જુદા નાના પ્રાદેશિક વિભાગેાની રહીશ પ્રજા કે જાતિઓની વેશભૂષા તેમજ શારીરિક બાંધાની છાયા અવસ્ય પડે એટલે એ દૃષ્ટિએ આ કાલનાં શિલ્પેાની પ્રાદેશિક વિશિષ્ટતાઓને કારણે ભવિષ્યમાં ઉપરૌલીઓ(substyles)ના નાના નાના પેટાવિભાગ પાડી શકાય, પણ સામાન્યપણે એક જ સાંસ્કૃતિક ધારા રહેવાથી આ શિલ્પકલાને પણ એક જ પ્રકારની કલાશૈલી તરીકે રજૂ કરી શકાય. વળી લગભગ સાડા ત્રણસેા
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૧૨]
સોલંકી કાલ
[x,
વર્ષના આ મેટા ગાળાની રોલંકીકાલીન શિલ્પકલા પણ આખા સેલંકીહાલમાં એકસરખી નથી, એમાં પણ ચડતી-પડતી નજરે પડે છે. સમકાલીન પ્રજાજીવનને કલાક્ષેત્રે કે સાહિત્યક્ષેત્રે–સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રો–પડઘે પડતે હેવાથી, સેલંકીકાલની કલામાં પણ ગુજરાતમાંનાં શાંતિ, અશાંતિ, સમૃદ્ધિ, સંકટ વગેરેને પડઘો પડે છે. દાખલા તરીકે, ઉદયમતિની વાવનાં કર્ણ દેવકાલીન શિલ્પમાં નરનારીની આકૃતિઓ કાંઈક નબળી દેખાય છે, જ્યારે સિદ્ધરાજ અને કુમારૂ પાલના સમયમાં શિલ્પો કે ચિત્રોમાં નરનારી વધુ સશક્ત અને ખાધેપીધે સુખી દેખાય છે. કલાના અભ્યાસમાં પણ એતિહાસિક દૃષ્ટિબિંદુ રાખવું અને તત્કાલીન રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસને બરાબર ખ્યાલ રાખવો જરૂરી છે.
સોલંકીકાલનાં શિલ્પ અને સ્થાપત્ય વિશે ઘણું લખાઈ ગયું છે. આ કાલનાં આશરે એંશી જેટલાં મંદિર, કિલ્લાઓ, તળાવો, વાવો વગેરે સ્થાપત્ય ના તેમજ સેંકડે શિલ્પના અવશપ મળે છે. હમણાં થોડાંક વર્ષોથી ડોકટર હરિલાલ ગૌદાણીએ ડાં વધુ સેલંકીકાલીન સ્થાપત્યો તેમજ શિલ્પો શોધી કાયાં છે. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ આ દૃષ્ટિએ બરાબર તપાસા નથી, પણ ડાંગમાં, આહવામાં, લેકલ બોર્ડની ઓફિસના કંપાઉન્ડમાં આ લેખકે સોલંકીકાલની કલાના શિલ્પયુક્ત થાંભલા વગેરેના અવશેષ ડાંક વર્ષ ઉપર જોયા હતા. સમગ્ર ગુજરાતમાં આ કાલના અવશેષ ઠેર ઠેર પડ્યા છે.
ડુંગરપુર તેમજ વાંસવાડાના પ્રદેશ મૂળ ગુજરાતી ભાષાવાળા ગુજરાતમાં પહેલાં હતા, હવે એ રાજસ્થાનમાં ભેળવેલા છે, છતાં એમાંનાં અર્થેણ વગેરે સ્થાન ખાસ નોંધપાત્ર છે. એવી જ રીતે, આબુ પાસે શિરોહી રાજયની રાજ્યભાષા પણું ગુજરાતી હતી. એ શિરેહી રિયાસતનાં અનેક ગામોમાં, અબુદાચલ આસપાસ માધોપુર-માધવાજી આદિ સ્થળોમાં, આબુ પાસે જૂની ચંદ્રાવતી નગરીમાં, મારવાડની જૈન પંચતીથી માં, નાડેલ નાડલાઈ ઘાણેરાવ આદિ પ્રદેશમાં, સાદડી રાણકપુર સેવાડી પાલી આદિ રાજસ્થાનનાં ગામો તથા શહેરમાં અને પાકિસ્તાનની સરહદ પાસે કિરાતુ કિરાતપ આદિ સ્થળોએ, ભિન્નમાલ પાસે જાલેર નજીક સુર્વણગિરિ પર, વગેરે અનેક સ્થળોએ સોલંકીકાલીન શિલ્પ તથા સ્થાપત્યના અવશેષ મળે છે.
ગુજરાતનાં સોલંકીકાલીન શિલ્મમાં મુખ્યત્વે હિંદુ તથા જૈન ધર્મની મૂર્તિઓ મળે છે. હિંદુ શિલ્પમાં શૈવ તથા વૌષ્ણવ સંપ્રદાયનાં શિલ્પ, સૂર્યપૂજા
Page #544
--------------------------------------------------------------------------
________________
૧૭ સુ]
શિલ્પકૃતિઓ
[ ૫૧૩
૨
તથા શક્તિપૂજાને લગતાં શિક્ષ્પો, એક જ સ્થાનમાં સાથે સાથે મળે છે; જેમકે મેઢેરા, પાટણ વગેરે સ્થળેએ મંદિરની દીવાલ પર, જ ધાપર, દિક્પાલાની સ્મૃતિ, સુરસુંદરીઓ–અપ્સરાઓનાયિકા, ઉપરાંત જે તે સંપ્રદાયનાં મુખ્ય દેવદેવીએ, અને નરથરમાં પૌરાણિક આખ્યાયિકાઓ-કથાએ આદિના પ્રસ ંગોનાં. આમાં ઘણી વખત તત્કાલીન પ્રજાનું સાંસ્કૃતિક જીવન જોવા મળે છે. મંદિરની તેમાં, ઘૂમટાની નીચે જુદી જુદી ભાતનાં, સમતલ વિતાનેમાં સૂક્ષ્મ કારીગરીવાળી પદ્મ આદિનાં તેમજ ભૌમિતિક તથા કેટલીક વખત ધાર્મિક કથાપ્રસ ંગેાનાં, અને થાંભલા ઉપર કીચકા, વિતાના અને ધૂમટાના છેડે દેવદેવીઓ કે અપ્સરાઓનાં શિલ્પ, થાંભલાએની ચારે બાજુએ ફૂલવેલ આદિની આકૃતિએ કે દેવદેવીએ આદિનાં શિલ્પ વગેરે મળે છે. વિમલશાહે આપુ ઉપર આદિનાથનું જૈન મ ંદિર બાંધાવ્યું ત્યારે એ મંદિરના નિર્માણ માટે માટે ભાગે ચદ્રાવતીના કારીગરા આવ્યા હશે. આ ચંદ્રાવતીનાં સુંદર સ્થાપત્યે તેમજ શિલ્પો માટે ભાગે નાશ પામ્યાં આજુબાજુનાં ગામામાં વેરવિખેર થઈ તણાઈ ગયાં, ખાનગી સંગ્રહેામાં તેમજ પરદેશ વેચાઈ ગયાં, છતાં એવી ઉત્તમ મનહર કારીગરીના નમૂનારૂપ એક તીર્થંકર-પ્રતિમા સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિચના મ્યુઝિયમમાં જોવા મળી. આ મ્યુઝિયમના દફ્તરમાં આ પ્રતિમા ચદ્રાવતીની છે એનેાંધ સચવાઈ હોવાથી ચંદ્રાવતીની શિલ્પકલાનો ખ્યાલ લાવી શકીએ છીએ. ચામુડાની એક સુ ંદર પ્રતિમા કેટલાંક વર્ષોં ઉપર એ સમયના સંયુક્ત મુંબઈ રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી ઍન્ડ આર્કાઇવ્ઝના ઉપરી ડો. પી. એમ. જોશીની મુંબઈની ઑફિસમાં હતી. આ ચામુંડા તથા ઝુરિચની જૈન પ્રતિમા દસમી સદીના અંત ભાગમાં કે અગિયારમી સદીની શરૂઆતમાં મૂકી શકાય તેવી છે.
કચ્છના કેરા અને કોટાયનાં શિલ્પ તથા સ્થાપત્યને રાજસ્થાનમાંના જગતના અંબિકા માતાના મંદિરનાં શિલ્પ તેમજ સ્થાપત્ય સાથે ઘણા નજીકના સબંધ છે, જે સૂચવે છે કે રાજસ્થાન અને ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. કેરાના મ`દિરની બહારની દીવાલ પરના તથા કાટાયના મદિરના શિલ્પ(પટ્ટ. ૩૩, આ. ૭૪)ને મોઢેરાના સૂર્યમંદિરની દીવાલ પરની અપ્સરાએ–સુરસુ દરીએ-નાયિકા સાથે સરખાવવાથી અલંકારોનું સામ્ય નજરે પડશે, મોઢેરાના સૂર્ય મંદિરનાં શિલ્પે। (પટ્ટ. ૧૭, આ. ૪૭) અને વિમલવસહીનાં મૂળ શિપેા (પટ્ટ. ૨૮, આ. ૬) સરખાવવાથી બે વચ્ચેનાં સામ્ય અને તફાવત સ્પષ્ટ થશે.
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૧૪]
સેલંકી કાલ
[પ્ર.
મૂલરાજદેવના સમયની પાટણની વિનાયકની (૫ ૨૮, આ.૬૫) સુંદર પ્રતિમા અહીં રજૂ કરી છે.
ખંડોસણના સમકાલીન વિષ્ણુમંદિરની નૃસિંહ, વરાહ અને વિષ્ણુની મૂતિઓ સંડેરની એ જ દેવતાઓની મૂર્તિઓ સાથે સરખાવવા જેવી છે.
ભીમદેવ ૧ લા(ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૬)ના સમયથી સ્થાપત્યમાં સોલંકી શિલી વિશિષ્ટ રીતે વિકસિત થયેલી નજરે પડે છે. શિલ્પોમાં પણ પ્રભાસપાટણ (પટ્ટ ૩૨, આ. ૭૫-૭૬; પટ્ટ ૩૩, આ. ૭૮; પટ્ટ ૩૪, આ. ૮૨) અને પાલિતાણાશત્રુંજયનાં લગભગ ઈ. સ. ૧૯૧૫ માં ઇંગ્લેન્ડ પહોંચેલાં (હાલ લંડનમાં વિકટોરિયા અને આલબર્ટ મ્યુઝિયમમાં સચવાયેલાં) શિ૯૫ પોતાની આગવી ભાત દર્શાવે છે. ભીમદેવકાલીન, દેલવાડા-આબુ પર વિમલશાહે બંધાવેલી, વિમલવસહિકાનાં મૂળ શિલ્પ બહુ જ થોડાં બચ્યાં છે. એની શિલી પ્રભાસપાટણમાં ભીમદેવે બંધાવેલા સોમનાથના મંદિરનાં શિલ્પની શૈલીથી કંઈક જુદી પડે છે. આનું કારણ શોધવું રહ્યું, પણ એક સંભવ એ છે કે સોલંકીકાલીન સૌરાષ્ટ્રનાં મંદિરનાં શિખર જે જુદી ભાત પાડે છે તે પરથી લાગે છે કે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સમયમાં આવેલી શક વગેરે જાતિઓની કલાશલીને વારસે સૌરાષ્ટ્રમાં લાંબા વખત સુધી જળવાઈ રહ્યો હશે અને તેથી અમુક પ્રકારની પ્રાદેશિક વિશિષ્ટતાઓ શિલ્પ તેમજ સ્થાપત્યમાં પ્રવેશી હશે. વળી બીજે સંભવ એ છે કે સોમનાથના શિવાલયને મહમૂદ ગઝનીએ ભંગ કર્યા પછી આસપાસના હિંદુ રાજાઓએ અને પ્રજાએ એ મંદિરનો જીર્ણોદ્ધારમાં ભાગ લીધો હશે અને તેથી એમાં સેવા આપનાર શિલ્પીઓ પણ જુદી જુદી પ્રાદેશિક પરંપરા ધરાવનાર હશે. આ માનવાનું કારણ
એ છે કે ભીમદેવકાલીન સેમનાથનાં શિલ્પોની શિલીને મળતી શૈલીનાં શિલ્પ મારવાડમાં કિરાડુ(કિરાતકૂપ)નાં મંદિરોમાં છે અને કિરાનાં અને ભીમદેવકાલીન સોમનાથનાં શિલ્પોમાં શિલ્પશલીનાં અમુક લક્ષણ પરત્વે સામ્ય હાઈ ભીમદેવની રાજકીય અસર નીચેના ભિન્નમાલને આ પ્રદેશમાં ગુજરાત-સૌરાષ્ટ્રની એક જ કલા વિકસી અથવા તે કિરાતુને શિલ્પીઓએ સોમનાથ મંદિરના નવનિર્માણમાં રસ લી. કિરાનાં ઉપલબ્ધ શિલ્પ મોટે ભાગે ભીમદેવથી ઉત્તરકાલીન છે છતાં ત્યાંના શિ૯પીઓની એ પરંપરા હોઈ શકે. ત્રીજે અને કદાચ વધુ સંભવિત વિકલ્પ એ પણ હોઈ શકે કે સોમનાથની શિલ્પપરંપરાવાળા શિલ્પીઓએ કિરાનાં મંદિર બાંધવામાં ભાગ લીધો હતો.
Page #546
--------------------------------------------------------------------------
________________
૧૭ મું]
શિલ્પકૃતિઓ
[૫૧૫
આ શિલ્પમાં ઝીણી લગભગ ગોળ અને કીકી વિનાની આંખો ખાસ નજરે તરી આવે છે. સામાન્ય રીતે સોલંકી કાલ અને સારા પશ્ચિમ ભારતની મધ્યકાલીન શૈલીમાં લાંબી અણિયાળી આંખે કીકી સહિત કેતરવામાં આવે છે. બીજું અગિયારમા સૈકાનાં આ શિલ્પોમાં સજીવતા–ચેતન ધબકે છે. અંગપ્રત્યંગ જડ કરેલા માપનાં, કવચિત બેડોળ પણ નથી. કલામાં હજુ પ્રાણ છે, સર્જકશક્તિ છે. શરીરને બાંધે તંદુરસ્ત હોવા છતાં એ એક પ્રકારની કોમલતા-માર્દવનું તત્ત્વ ધરાવે છે. ભીમદેવકાલીન સેમનાથનાં શિપિની આકૃતિઓ જોવાથી ઉપરનું વિધાન સમજાશે. આની સાથે ઝીંઝુવાડાની સિદ્ધરાજ સમકાલીન દેવી(પટ્ટ ૩૪, આ. ૮૦)ને મઢેરાનાં શિલ્પ (૫ ૧૭, આ. ૪૬) સાથે સરખાવી જેવા ભલામણ છે. દસમા સૈકાના મધ્ય કે અંતભાગનાં અને અગિયારમા સૈકાનાં શિલ્પોમાં રાજસ્થાન(મેવાડ)માં આવેલા જગતના અંબિકાદેવીના મંદિરનાં શિલ્પ તથા કચ્છમાં કેરા
અને કટાય(પટ. ૩૨, આ. ૭૪)નાં શિલ્પ જેવાથી તેમનાથની ભીમદેવકાલીન શિલ્પકલાને ભેદ સ્પષ્ટ થશે.
મોઢેરાના સૂર્યમંદિરની લગભગ સમકાલીન ધિણેજમાંના વ્યાઘેશ્વરી(ખમલાઈ) માતાના મંદિરના કર્ણભદ્ર પરની દેવીઓની મૂર્તિઓ સુંદર છે અને મેરાના ગૂઢમંડપનાં શિલ્પ સાથે સરખાવવા જેવી છે.
ઈ. સ. ૧૦૩૨ માં બંધાયેલા આબુના વિમલવસહી જૈન મંદિરનાં સમકાલીન મંદિર છે દેલવાડાના જૈન દેરાસર પાસેનું જગન્નાથમંદિર અને આબુ પરનું અચલેશ્વર મહાદેવનું મંદિર. જગન્નાથ મંદિરની જંઘા પર હજુ કેટલાંક સુંદર તત્કાલીન શિલ્પ છે.
ઉત્તર ગુજરાતમાં દેલમાલમાં લિંબાજી માતાના મંદિરનાં શિલ્પ ભીમદેવ ૧ લાના સમયનાં છે. દિકપાલ અપ્સરાઓ તાપસ વગેરેથી મંડિત અંધાનાં શિલ્પ તેમજ ગેખમાંની મહિષમર્દિની, દુર્ગા અને ચામુંડાની મૂર્તિઓ અગિયારમા સૈકાની શિલ્પકલાના અભ્યાસીઓને માટે ખાસ બેંધપાત્ર છે.
અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં બંધાયેલા સંડેરના શિવમંદિરની જંધા પરનાં શિલ્પ જેકે મોઢેરા જેટલાં આકર્ષક નથી છતાં આ મંદિર પરની મહિષ
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૧૬]
સેલંકી કાલ
[પ્ર.
મર્દિની, શીતલા, હનુમાન, ગણેશ આદિની મૂર્તિઓ નોંધપાત્ર છે. આ મંદિરનું લગભગ સમકાલીન અને કદાચ સહેજ જૂનું મંદિર સૌરાષ્ટ્રમાંનું મૂળ માધવપુર–ડનું મંદિર એની એક નાની છતમાંના નાગદમનના શિલ્પ માટે જાણીતું છે. આ સમયની ખેડબ્રહ્માના પંખનાથ મહાદેવના ભદ્ર પરના ગોખમાંની નૃત્ય કરતા શિવની સુંદર મૂતિ નોંધપાત્ર છે. | મૂળ વિમલવસહીનાં શિલ્પ બહુ જ થોડા પ્રમાણમાં બચ્યાં છે. આ મંદિરમાં દેવકુલિકા ક્રમાંક ૨૧ માં આરસની અંબિકાની મૂર્તિની સાથે એ જ દેવીની એક સુંદર ધાતુપ્રતિમા છેક (પટ ૩૧, આ. ૭૧ ). આ પ્રતિમા વિમલમંત્રીના સમયની કે કદાચ એનાથી કંઈક જૂની-દસમા સૈકાના ઉત્તરાર્ધની છે. સોલંકી કાલની ધાતુકલાને આ એક અતિ સુંદર નમૂને છે. વિમલશાહના સમયમાં બનેલા આ મંદિરનાં સુંદર શિપોમાંના એકમાં નારીદેહને ભનેતર રીતે કંડારેલ છે. આંખો કેતરવાની ઢબ ભીમદેવકાલીન પ્રભાસનાં શિલ્પની યાદ આપે છે. આ શિલ્પમાં પહેલાંની કલાશૈલીની સુંદર ખૂબીઓ, ઊરુજાલક અલંકરણ, વિશિષ્ટ પ્રકારને બાજુબંધ, સુંદર મુખભાવ અને ઘડતર જળવાઈ રહેલાં છે. અંગોનું લાલિત્ય, સપ્રમાણતા વગેરે હજુ જોવા મળે છે. બારમા, તેરમા અને ચૌદમા સૈકાઓમાં વધતી નર કે નારીના દંડની જડતા-અકડાઈને બદલે હજુ શિલ્પમાં ચેતન, સજીવતા અને ભાવાલેખન નજરે પડે છે. ભીમદેવ ૧ લા ના સમયમાં, વિ. સં. ૧૦૮૮ માં, વિમલશાહે આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી. એ જ ભીમદેવે સેમિનાથના મંદિરના ભંગ પછી બંધાવેલા ગણુતા સોમનાથના મંદિરનાં શિલ્પ ઈ. સ. ૧૦૩૨ આસપાસનાં કે સહેજ પાછળનાં છે.
ભીમદેવ ૧ લા (ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૬)નાં સમકાલીન સોમનાથનાં શિલ્પ અને કિરાડુનાં શિપની કેટલીક એકસરખી લાક્ષણિકતાની ચર્ચા કરતાં એના ખુલાસારૂપ કેટલાક વિકલ્પ આપણે જોઈ ગયા. આમાંના છેલ્લા વિકલ્પને અનુમોદન આપે તેવાં શિલ્પ પાલિતાણા–શત્રુંજયથી લંડન પહોંચેલાં હાલ વિકટોરિયા ઍન્ડ આલ્બટ મ્યુઝિયમમાં સચવાયેલાં છે. આમાંનાં કેટલાંક શિલ્પ ભીમદેવ ૧ લાનાં સમકાલીન હોઈ શકે, પણ મોટા ભાગનાં શિલ્પ ભીમદેવથી પૂર્વકાલીન અને દસમા સૈકાનાં જ ગણવા પડે તેવાં ભવ્ય અને સુંદર છે. આવા નમૂનાઓમાંને એક તેરણની કેબી મોટી કમાનને ખંડિત ભાગ છે. એના બહારના છેડા પરની ભાત, જે વાલ-જ્યોતિ–ની સૂચક છે તેવા લગભગ ૬ ઠ્ઠા સૈકાથી શરૂ થયેલી ગુજર–પ્રતીહાર કાલમાં ઘણું અપનાવાયેલી સ્વરૂપે ક્રમશઃ શેડો
Page #548
--------------------------------------------------------------------------
________________
૧૭ મું ]. શિલ્પકૃતિઓ
પિ૧૭ ફેરફાર પામતી ચાલુ રહેલી, દસમા સૈકામાં આવા વિશિષ્ટ રૂપે ચાલુ રહે છે. આ સંગ્રહમાંનું એક બીજું શિલ્પ જે કોઈ હિંદુ મંદિરને એક ભાગ હતું, તેમાં જમણી બાજુએ સિંહવાહના ચતુર્ભુજ દેવી (ક્ષેમકરી ?) બેઠેલી છે અને એના ડાબી તરફના અર્ધભાગમાં નૃત્ય કરતા કેઈમેટી ઉંમરના દાઢીમૂછ યુક્ત નર્તક સાધુની આકૃતિ કતરેલી છે. દેવીના મસ્તક ઉપર કેશકલાપની ધમિલરચના સૂચવે છે કે આ શિલ્પ ભીમદેવ ૧ લાને સમય કરતાં પુરાણું અને વાસ્તવિક રીતે દસમા સૈકાનું છે. દેવીની મૂતિ કરતાંયે વધુ રમતિયાળ તે પેલી નર્તકની આકૃતિ છે. દેવદેવીઓની અકડાઈ આમાં નથી. આ સંગ્રહમાંનાં આવાં બીજાં સુંદર શિલ્પ વિકટોરિયા એન્ડ આલ્બટ મ્યુઝિયમમાં સચવાયેલ છે.
આવી સાવ નાં કે અને વાદકની આકૃતિઓ પાવાગઢના લકુલીશ મંદિરના ખંડિયેરમાં પડેલી છે (પઢ ૨૦, આ.૫૩). પાવાગઢનું આ મંદિર પણ દસમા સૈકાનું પરમારની અને માળવાની કલાની અસરવાળું છે. આ મંદિરની બાજુમાં જ પહેલાં એનાં શિલ્પમાં શિવપાર્વતીપરિણયની કલ્યાણસુંદર પ્રતિમા (પટ્ટ. ૩૧, આ. ૭૩) છે. (ગુજરાતમાં આવી બહુ પ્રતિમાઓ જાણતી નથી.) આમાં પાર્વતીના મસ્તક પરનું કેશગુંફન આગળ વર્ણવેલ ક્ષેમં કરીના જેવું છે. આવા “ધમિલને દાખલ અકોટામાં મળેલી, સંવત ૧૦૦૬ માં દ્રોણાચાર્યે ભરાવેલી, ધાતુની જેન ત્રિતીર્થિક પ્રતિમાની યક્ષી અંબિકાની નાની અને સુંદર આકૃતિમાં મળે છે. મોટેરાની અસરાની આકૃતિ એ પણ આ પ્રકારનું કેશગુંફન ધરાવે છે. આ શિલ્પને શ્રી. ઢાંકીને દસમા સૈકાનું ગયું છે. શિલ્પ મોટેરામાં
ક્યાંથી મળ્યું અને કયા મંદિર પર હતું એ સ્પષ્ટ થયું નથી, પણ લાગે છે કે મોટેરાના સૂર્યમંદિરની બાજુમાં પુરાતત્વ ખાતાએ શરૂ કરેલ શિલ્પસંગ્રહના નાના મ્યુઝિયમમાં આ સચવાયેલું હશે. આ ફિલ્મની કતરણી તથા એના ઉપરની ચૈત્યગવાક્ષની રચના વગેરે જોતાં મોટેરાના એ સૂર્યમંદિર પરની આવી બીજી અનેક અસરાઓ-નાયિકાઓ-સુરસુંદરીઓનાં શિલ્પોમાંનું આ શિલ્પ પણ હોવા સંભવ છે. મોઢેરાના કેઈ જીર્ણોદ્ધારમાં આ શિપ એના મૂળ સ્થાને કેઈ કારણથી મુકવાનું રહી ગયું હોય અથવા પાછળથી છૂટું પડયું હોય તો નવાઈ નહિ. દસમા સૈકાની આ આકૃતિ સાથે મોઢેરાની અલસાનાયિકા સરખાવવા જેવી છે. એ શિલ્પ પણ કલાકૌલીની દષ્ટિએ દસમા સૈકાનું છે. મોઢેરાના સૂર્યમંદિર પરનું ઈશાન-દિક્પાલનું સુંદર શિલ્પ એનું સુંદર ઘડતર, મનહર ભાવપૂર્ણ રેખાકૃતિ, જુદા જુદા અલંકારો અને બાજુમાંના નાના ગણ (!) કે સેવકની આકૃતિની દષ્ટિએ સ્પષ્ટ રીતે દસમા સૈકાનું જ છે. દસમા સૈકાની ગુજરાતની કલામાં
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૧૮]
સોલંકી કાલ
[પ્ર.
ગુજર-પ્રતીહાર, ચાપટ, રાષ્ટ્રકૂટ, દક્ષિણ ચૌલુક્યો, પરમાર વગેરેની ભિન્ન ભિન્ન અસરવાળાં શિલ્પ મળે છે. આ સૈકાનાં શિલ્પમાં શરીરસૌષ્ઠવ, ધબકતું ચેતન, અને મુખભાવનું વૈશિષ્ટ જોવા મળે છે. અલંકારની પ્રચુરતા, શારીરિક જડતા અને બેડોળપણું હજુ શિલ્પના સૌદર્યને વિકૃત કરતાં નથી, તેમ તદ્દન ઓછા અલંકાર પણ નથી. પ્રજા હૃષ્ટપુષ્ટ અને સમૃદ્ધ છે. આ સમયમાં કેટલાંક શિલ્પ અહીં નમૂનારૂપે રજૂ કર્યા છે. મહિસાનાં ઈ.સ. ૯૦૦–૭૫ વચ્ચે થયેલાં શિમાંની એક આકૃતિ, જે કદાચ બ્રહ્માની મૂર્તિ સાથેની સાવિત્રીની હશે, તેને આ સાથે સરખાવવા જેવી છે. એ જ રીતે દસમા સૈકાના અંતભાગની નગરાની બ્રહ્માની મૂર્તિની પાર્શ્વની સાવિત્રી (!) તથા સત્ય અથવા ધર્મની શિલ્પકૃતિઓ છે. પારેવા પથ્થર માંથી ઘડેલી, ઘૂંટણ નીચેથી ભગ્ન થયેલી, ઉત્તર ગુજરાતમાં હારીજ પાસે બહુચરાજીમાંથી મળેલી, વડોદરા મ્યુઝિયમમાં વર્ષોથી સુરક્ષિત, ગુજરાતની એક અલબેલી વિષ્ણુપ્રતિમા આવેલી છે. આ પ્રતિમા ચાપ કટચાવડાઓના અમલના અંતભાગની હોઈ શકે. દસમા સૈકાની લાડેલની સપ્તમાતૃકાઓની મૂતિઓ, સંભવ છે કે, પરમારોની અસરવાળી હેય. તેમજ લાડલથી વડોદરા મ્યુઝિયમમાં આણેલી ભૌરવની પ્રતિમા આરસની બનેલી છે. દસમા સૈકાની અને એ પછીની બનેલી કેટલીક સુંદર જૈન પ્રતિમાઓ લાડેલના જૈન મંદિરમાં તેમજ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સુરક્ષિત છે. દસમા સૈકાનાં શિલ્પામાં માંડલ પાસે જીર્ણ અવસ્થામાં પડેલા કુબેરના મંદિરમાંની કુબેરની મૂર્તિ છે (પટ્ટ ૨૯, આ. ૬૭) તેમજ સિદ્ધપુર તરફની વડોદરા મ્યુઝિયમે ચેડાં વર્ષ ઉપર
ખરીદેલી કુબેરની પ્રતિમા (પટ્ટ ૩૧, આ. ૭૨) પણ ધ્યાન ખેંચે છે. પાટણની વિનાયકની ઊભી પ્રતિમા દસમા સૌકાની એક આકર્ષક શિલ્પકૃતિ છે (પદ ૨૮, આ. ૬૫). પાટણના મૂલેશ્વર મંદિરના ભરના ગોખમાંની શિવપ્રતિમા (પક ૩૦, . ૬૯) પણ આ જ પરિપાટીની છે.
દસમા સૈકાના ઉત્તરાર્ધની, નીચેના ભાગમાં તત્કાલીન લિપિમાં “નારાયણ” એવું નામ કેરેલી, વિષ્ણુની નારાયણ સ્વરૂપની મુર્તિ ૮ એ તત્કાલીન
મહાગુર્જર” શૈલીની, ચાવડાઓના અમલના અંતભાગની શૈલીની ગણું શકાય. આ શિલ્પ મૂલરાજના વખતનું હોય તે પણ એ વખતે સેલંકી કાલની વિશિષ્ટ કલા એટલી પાંગરી નાહ હોય અને ચાવડાઓના અમલમાં દસમા સૈકામાં આ શિલી પ્રચલિત હશે એમ માની શકાય.
સેમિનાથ પાટણના ખેદકામમાં મળેલી તબક્કા ૧ ની એટલે કે ઉપલબ્ધ શિલ્પસ્તરમાં સૌથી જૂના સ્તરની, મૂલરાજદેવના સમયની દસમા સંકાની ગણાતી ખંડિત દેવીપ્રતિમા પણ આ જ પ્રકારની છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
૧૭ મું
શિલ્પકૃતિઓ
[૫૧૯ પાટણમાં પૂજાતી બ્રહ્માની એક સુંદર પ્રતિમા (પટ્ટ ૨૯, આ. ૬૭) દસમા સૈકાના અંતભાગની ભીમદેવ ૧લાના સમયથી કંઈક પહેલાંની છે. આ પ્રતિમા ગુજરાતની બ્રહ્માની પ્રતિમાઓમાંને એક ઉત્કૃષ્ટ પ્રકારને અને આ સેલંકી કાલને પણ એક આકર્ષક સુંદર નમૂનો છે.
થોડાંક વર્ષો ઉપર વડોદરા મ્યુઝિયમે એક વેપારી પાસેથી આરસની એક સુંદર તીર્થંકર-પ્રતિમા ખરીદી છે. વેપારીએ જણાવ્યા મુજબ એ સિદ્ધપુર તરફની છે. લાલનાં શિલ્પ જોતાં આ પ્રતિમા એ તરફની પણ હોઈ શકે. ઉત્તર ગુજરાતની છે એટલું તો ચોક્કસ માની શકાય. પગની નીચેના વિશ્વપદ્મની નીચેથી પીઠને તમામ ભાગ ખંડિત હોવાથી લાંછનના અભાવે આ પ્રતિમા ક્યા તીર્થકરની છે એ કહી શકાય નહિ, પણ દસમા સંકાનાં જૈન શિને આ એક સુંદર નમૂને છે. પગ પાસે બેઠેલાં શ્રાવક અને શ્રાવિકા, જે કદાચ આ પ્રતિમા ભરાવનાર હશે, તેમની કૃતિઓનું ઘડતર ખાસ ધ્યાન ખેંચે તેવું સુંદર અને ઊંચી કેટિનું છે. કાયોત્સર્ગ ધ્યાને ઊભેલા તીર્થકરની છેતીની રચના, ખાસ કરીને ડાબા સાથળ ઉપર ખેંચેલી પાટલી અથવા પJસક વસ્ત્રની રચના રાજસ્થાન તથા ગુજરાતની આ અને આ પહેલાંના સમયની વિશિષ્ટતા છે.
સાબરકાંઠા જિલ્લામાં માલપુર પાસે “કલેશરીની નાળ નામથી ઓળખાતા સ્થળે એક પ્રાચીન સુંદર મંદિરના ભગ્નાવશેષ પડેલા છે, જેમાંનાં શિલ્પ ગુજરાતના દસમા સૈકાની કલાના ઉત્કૃષ્ટ નમૂના છે.૧૦ આમાંથી દિપાલ ઇદ્રની દ્વિભુજ આકૃતિનું શિપ અહીં (પટ્ટ ૩૦, આ. ૭૦) આપ્યું છે, કલેશરીના મંદિરની ઊર્ધ્વજધા પરનું એક શિલ્પ પણ આકર્ષક છે.
દસમા સંકાના અંતમાં અને અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવાં આરસપહાણનાં થોડાંક સુંદર શિલ્પ કપડવંજ પાસેના તૈલપુરથી વર્ષો પહેલાં મળેલાં તે હાલ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.૧૧
ઉપરનાં જુદાં જુદાં ઘડતર અને અલંકાયુકત દસમા સૈકાનાં શિના અભ્યાસ પછી હવે ગંગાનું એક શિલ્પ જોઈએ (પટ ૩૩, આ ૭૭.). આ શિલ્પનું મસ્તક તેમજ પગના ભાગ ખંડિત છે. મોટા મત્સ્ય પર બેઠેલી ગંગાની સાકડી કેડ અને શરીરના જુદા જુદા અંગેના ખૂણા પાડતી રેખાઓવાળું, અલંકાના ઘાટ અને સુંદર શરીર ઘડતરની દૃષ્ટિએ દસમા સૈકાના ઉત્તરાર્ધ માં મૂકી શકાય એવું, પણ છાતી અને કમરના ભાગની રચનામાં જોરદાર ખૂણું પાડતી રેખાઓમાં રજૂ થયેલ છે. અગિયારમા સૈકાનાં કેટલાંક લઘુચિત્રોની યાદ આપે તેવું લગભગ મનુષ્ય કદનું એક સુંદર શિલ્પ વડોદરા મ્યુઝિયમમાં ઘણાં વર્ષોથી સુરક્ષિત છે. આ શિલ્પ
Page #551
--------------------------------------------------------------------------
________________
પર૦ ]
સાલકી કાલ
[પ્ર.
વડોદરા પાસેના દંતેશ્વર કે ડભાઈમાંથી આવેલું છે. મ્યુઝિયમના રજિસ્ટરમાં એને ડભોઈના શિલ્પ તરીકે નાંધેલું છે. લગભગ આવી જરીતે બેઠેલું એક મધ્યકાલીન શિલ્પ સારનાથ મ્યુઝિયમમાંનું શ્રી દયારામ સાહનીએ એમના સારનાથ મ્યુઝિયમ કેટલાગમાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ કર્યુ હતુ..૧૨ કલાની દૃષ્ટિએ વિચારીએ તે સુંદર અંગ પ્રત્યંગ વાળી ગંગા અને એના ગળાના હારનું ઝીણવટભર્યુ” કાતરકામ આ શિલ્પને સજીવ અને આકર્ષક બનાવે છે.
આ રીતે ખેડેલી દેવી દ્વારશાખા પરની ગંગા નદીની આકૃતિ ના હોય અને મંદિરના કઈ અન્ય ભાગમાં જડેલી ગગા નદીની નહિ પણ મત્સ્યવાહના કોઈ અન્ય દેવીની આકૃતિ પણ હોઈ શકે. ડભોઈના કિલ્લાના કેટલાક ભાગે। પર આવા મેટા કદનાં ભગ સુંદર શિલ્પ જડેલાં છે (પટ્ટ ૧૧. આ. ૩૯) તેવી જ રીતે આશિલ્પ પણ કિલ્લાના કેઈ દરવાજાના ભાગમાંનું હેાઈ શકે. સાથે એ પણ સ`ભવ છે કે વૈદ્યનાથના મૂળ મંદિરમાંનુ (નહિ કે પાછળના જીર્ણોદ્ધારમાંનુ) આ શિલ્પ હોય. ગમે તેમ હોય, પણ ગુજરાતની કલાનેા આ એક ભવ્ય અને અલ્પપ્રસિદ્ધ વિશિષ્ટ પ્રકારને નમૂને છે.
વિજાપુર પાસે મળેલાં માહેશ્ર્વર મહાદેવનાં પ્રાચીન શિલ્પે। પૈકી દસમા સૈકાની એશાની દિક્પાલિકાનું શિલ્પ પ્રસિદ્ધ છે. છપાયેલા ફોટો સ્પષ્ટ નથી છતાં લેખમાં આપેલા આ શિલ્પના સમય યોગ્ય છે. આયુધા સ્પષ્ટ નથી તેથી એમાં આપેલી આળખ અહીં સ્વીકારી લીધી છે.૧૩
શામળાજી પાસે હરિશ્ચંદ્રની ચારીના નામથી એળખાતા સ ંભવતઃ દેવીમંદિરની આગળના તારણનાં શિલ્પ પણ દસમા કામાં મૂકી શકાય તેવાં છે.૧૪ રાડાથી આણેલી, વડાદરા મ્યુઝિયમમાં સુરક્ષિત એક સૂર્ય પ્રતિમા પણ દસમા સૈકાની લાગે છે.૧૫ આ સૈકામાં બનેલી કેટલીક જૈન ધાતુપ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. ખાસ કરીને કડીમાં સધરાયેલી પાર્શ્વનાથની એક ત્રિતીથી નોંધપાત્ર છે. આ પ્રતિમા પાછળ એક લેખ છે, જે મુજબ આ પ્રતિમા ભૃગુકચ્છની મૂલવસતિમાં નાગેદ્રકુલના પાશ્રિ લગણિએ શક સવત્ ૯૧૦= ઈ. સ. ૯૮૮ માં પધરાવી હતી. આજે આ પ્રતિમા કડીમાં નથી, અમેરિકાના એક ાણીતા મ્યુઝિયમમાં ગેાઠવાઈ ગઈ છે. તીર્થંકરની ગાદામાં અને એની નીચેના પદ્મ વગેરેમાં ચાંદીના જડતરવાળી કંઈક ઘસાઈ ગયેલી આ પ્રતિમા તત્કાલીન ગુજરાતની ધાતુકલાને એક ઉત્કૃષ્ટ નમૂના છે. તીથ કરાની એક બાજુએ સરસ્વતીની ઊભી આકૃતિ છે. બીજે છેડે વિદ્યાદેવી કેરેટચા ઊભી છે. તેની નીચે અબિકા યક્ષીની બેઠેલી આકૃતિ છે. યક્ષની મૂર્તિ ખંડિત થયેલી ખેાવાઈ ગઈ છે. મધ્યમાં બિરાજેલા પાર્શ્વનાથની મુખાકૃતિ સૌમ્ય અને સુંદર છે. પ્રતિમામાંની સ` આકૃતિ, મસ્તક પાછળની
Page #552
--------------------------------------------------------------------------
________________
૧૭ સુ* ]
શિલ્પકૃતિઓ
[પર૧
નાગફણા અને એની ઉપર ત્રિત્ર વગેરેની ગોઠવણી વિશિષ્ટ કલામય રીતે કરી કલાકારે નયનાભિરામ મૂર્તિ ભરેલી છે.
અકાટાના ધાતુપ્રતિમા સંગ્રહમાંથી દસમા સૈકામાં મૂકી શકાય તેવી કેટલીક જૈન પ્રતિમાએ છે. તેમાં ભરૂચની પાધિ લ્લગણિ-પ્રતિષ્ઠિત શક સ ંવત ૯૧૦ વાળી પ્રતિમાની રચના સાથે ઘણું સામ્ય ધરાવતી પણુ, એનાથી કંઇક પ્રાચીન શૈલીની એક પ્રતિમા ભાલ(કે માલા)સુત રંગટે બનાવડાવેલી છે, જેને દસમા સૈકાની શરૂઆતમાં મૂકી શકાય.૧૬ ગુજરાતના કેટલાક ભાગે। પર રાષ્ટ્રકૂટને અધિકાર હતો ત્યારે રાષ્ટ્રકૂટોની આશ્રિત કલાની અસરવાળી કેટલીક પ્રતિમાઓ ભરાયેલી. તેવી એક નાની પાર્શ્વનાથની ત્રિતીથી તથા ખીજ એક નાની પાર્શ્વનાથની યા—યક્ષી સહિતની પ્રતિમા પણ અકાટામાંથી મળી છે.૧૭ આ સિવાય ભિન્ન પારેખની પુત્રી શરણિકાએ કરેલા દેયધર્મના લેખવાળી ઋષભનાથની સેવીસી, અકોટામાંથી મળેલી, દસમા સૈકાના મધ્ય ભાગની ઈ. સ. ૯૬૦ આસપાસની,૧૮ તેમજ દ્રોણાચાય –પ્રતિષ્ઠિત સુંદર તારયુક્ત૧૯ આદિ નાથની છ-તીથી ખાસ નોંધપાત્ર છે. આ સાથે સંવત ૧૦૮૮(ઈ.સ. ૧૦૯૧-૩૨)માં મહત્તમ ચચ્ચ અને સજ્જને ભરાવેલી સુ ંદર કલામય તારયુક્ત. વસંતગઢ(જૂના સિરાહી રાજ્ય)માંથી મળેલી પાર્શ્વનાથની છતીથી પ્રતિમા સરખાવવા જેવી છે.૨૦ અકોટાની ચદ્રકુલના, મેઢ ગચ્છના નિટ શ્રાવકે પધરાવેલી તેારયુક્ત અષ્ટતાકિ પ્રતિમા દસમા સૈકાના અંત ભાગની છે.૨૧
ચામુંડ અને દુર્લભરાજના સમય(ઈ સ. ૯૯૭-૧૦૨૪)માં ચોક્કસપણે મૂકી શકાય તેવી અને અગિયારમા સૈકાની શરૂઆતની જ શિલ્પ-શૈલીને ખ્યાલ આપી શકે તેવી આરસની એક લેખયુક્ત સુંદર પ્રતિમા શત્રુ ંજય ઉપર દાદાજીની દેરીમાં મૂળ ગભારાની બાજુમાંની એરડીમાં છે. શ્રી પુડેંડરીક ગણધરની આ મૂર્તિના ઉપલા ખ`ડમાં પુડરીક સ્વામી છે. એક મેટા કમલદંડ પર કમલ ઉપર ગણધર પુ'ડરીક પદ્માસને બેઠા છે. નીચેના ખંડમાં એક આચાય, વચ્ચે વણી અને સામે શિષ્ય છે. પીઠ ઉપર લેખ સંસ્કૃતમાં છે તેમાં જણાવ્યા મુજબ વિદ્યાધર કુલના મહાન જૈન શ્રમણ શ્રી સંગમ સિદ્ધમુનિ,જેમણે સ. ૧૦૬૪ માં અહા' અનશન અને સલેખનાપૂર્વક દેહ છેડેલા તેમના સ્મરણાર્થે આ પ્રતિમા કોઈ શ્રેષ્ઠીએ ભરાવી છે. સ, ૧૦૬૪ ઈ. સ. ૧૦૦૮)માં બનેલી આ સુંદર સ્મૃતિ સેાલકાકાલીન શિલ્પના ઇતિહાસને એક અગત્યતામા ં સૂચક સ્ત ંભ છે.૨૨ આ અને આ પછીની ઘણી મૂતિએ ગુજરાતનાં સાલકીકાલીન નામશેષ મંદિરના અવશેષ હોય તેમ જણાય છે.૨૩
Page #553
--------------------------------------------------------------------------
________________
પરર)
સેલંકી કાલ
Tઝ,
અગિયારમા સૈકાનાં શિલ્પ જેઓને સમય જાણીતું છે, તેમની ઓળખ આપ્યા પછી દસમા સૈકાનાં શિલ્પોની ચર્ચા કરી છે તેને લાભ એ છે કે જેમને સમય નિશ્ચિત છે તેવાં શિલ્પો અને તેઓની શૈલીની મદદથી જેના સમય માટે કેઈ લેખ આદિને આધાર ન હોય તેવાં શિલ્પોને અન્ય શિલ્પ તથા શૈલી સાથેને પૂર્વાપર સંબંધ શોધી કાઢવો સહેલે પડે છે.
ખેડબ્રહ્માનું પંખનાથનું શિવાલય ૨૪ અને દેવીનું જીર્ણ મંદિર અગિયારમા સૈકાનાં છે. પંખનાથના શિવાલયની દીવાલ પરના ગોખમાંની નટેશ શિવની સુંદર મૂતિ (પટ્ટ. ૩૪, આ. ૮૧) ગુજરાતની નટેશ શિવમૂર્તિઓમાં એક બેંધપાત્ર સુંદર મૂર્તિ છે. એની સાથે સોમનાથની પ્રભાસ પાટણના મ્યુઝિયમમાંની શિવમતિઓ (પટ્ટ ૩૨, આ. ૭૬; પટ ૩૪, આ. ૮૧) સરખાવવી જરૂરી છે. એમાં શિવનું શરીર વધુ પડતું તંગ અને છાતીના ભાગનો વળાંક તેમજ નૃત્ય કરતા શિવનું પાર્ષદર્શન એ એની વિશિષ્ટતા છે. અણિયાળું નાક, તીક્ષણ વળાંક અને ખૂણા પાડતી રેખાઓ સૂચવતી અંગભંગી વગેરે પશ્ચિમ ભારતીય અને ગુજરાતી ચિત્રકલાની વિશિષ્ટતાઓ અહીં શિલ્પમાં પણ નજરે પડે છે. શિવની બાજુમાં એ જ ફલક પર કતરેલી ગણપતિની મૂર્તિ પણ સેંધપાત્ર છે. પ્રભાસ પાટણના મ્યુઝિયમમાં સંઘરેલી શિવની બીજી કૃતિઓમાંની અષ્ટભુજ શિવની મુતિ સંભવતઃ સોમનાથના જ મંદિરની, પણ બારમા સૈકાની લાગે છે.
કર્ણદેવકાલીન ઉદયમતિની વાવના શિલ્પને નમૂને (પક. ૧૨, આ. ૩૭) અહીં રજૂ કર્યો છે.
સિદ્ધરાજના અમલનું જૂનું મંદિર વાલમનું શ્રીકૃષ્ણ મંદિર છે.૨૫ આ મંદિરની વેદિકા પરનાં અને મંડોવરનાં શિલ્પ ખાસ બેંધપાત્ર અને સુંદર છે. દિફપલે, નૃસિહ, લક્ષ્મીનારાયણ, વરાહ વગેરેની મૂતિઓ, મિથુન, સુરસુંદરી,
વ્યાલ ઈત્યાદિનાં શિલ્પોથી ખચિત આ મંદિર સિદ્ધરાજના આદિ કાલની શિલ્પશેલી સમજવા માટે ઉપયોગી છે.
સિદ્ધરાજના સમયનાં ઘણાં શિલ્પ તત્કાલીન અને મંદિરની દીવાલે અને સ્તંભ પર મળે છે. ઉદયમતિની વાત કરતાં વધારે સારાં અને અલંકારપ્રચુર શિલ્પ સિદ્ધરાજના સમયની ગુજરાતની વધતી જતી સાંસ્કારિક અને આર્થિક પ્રગતિનાં સૂચક છે. કુંભારિયાના તત્કાલીન જૈન મંદિરમાં તીર્થકરના પૂર્વભવ, પંચકલ્યાણક વગેરે દર્શાવતી છતનાં શિલ્પ પણ આકર્ષક છે. સિદ્ધરાજના
Page #554
--------------------------------------------------------------------------
________________
૧૭ મું] શિલ્પકૃતિઓ
[પર૩ સમયનું મૂળ શિરેહી કે શિરેહી પાસેથી આવેલું ધાતુનું લગભગ ત્રણ ફૂટ ઊંચુ સમવસરણ સુરતના જૈન મંદિરમાં છે.
મઠ કસનગઢના ખંડેધરીને મંદિરના ગોખમાં ચામુંડા, મહિષમર્દિની વગેરેનાં શિલ્પ નોંધપાત્ર છે. લગભગ આ જ સમયના કનડાના માતાના મંદિરમાં ચામુંડા લમી આદિની પ્રતિમાઓ, દ્વારશાખાના રૂપસ્તંભનાં શિ, રંગમંડપની છત વગેરેનું કેતરકામ નેંધપાત્ર છે, પણ સ્તંભે વગેરે પરની કતરણી એકંદરે ઊતરતી કક્ષાની છે.
કુ ભારિયાના કુંભેશ્વરના મંદિર પરનાં દેવાંગનાઓનાં શિલ્પ ખાસ નેધપાત્ર છે. તારંગાના અજિતનાથના ભવ્ય મંદિરની શિલ્પપ્રચુર જંઘા પર પણ આ લક્ષણ તરી આવે છે.૨૬ કુમારપાલ-કાલીન શિના અભ્યાસ માટે તારંગાનું આ મંદિર તથા જાલેરગઢ પર કુમારવિહાર અનેક રીતે ઉપયોગી છે.
કુમારપાલના અમલની શરૂઆતમાં સં. ૧૨૨-૧૨૦૬ (ઈ.સ. ૧૧૪૫૧૧૪૯) આસપાસ બનેલાં આ શો સાથે એ જ મંદિરની ભમતીની એક છતમાં ઈ.સ. ૧૧૮૯ આસપાસ બનેલી ચાર વિદ્યાદેવીઓ ૨ ૭ સરખાવીએ તે શિપમાં જડ તત્ત્વ કેવું ધીરે ધીરે વધતું જાય છે એ સમજાશે. આ શિલ્પ સાથે ઝીંઝુવાડામાંથી મળેલી મોટા કદની ભવ્ય દેખાતી, રાજકોટ મ્યુઝિયમમાં સુરક્ષિત, સંભવતઃ સિદ્ધરાજકાલીન, દેવીઓનાં શિ૫(પક ૩૪, આ. ૮૦) સરખાવીએ ૨૮ એટલે આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે. ઝીંઝુવાડાનાં આ શિલ્પ ડી પ્રાદેશિક વિશિષ્ટતા ધરાવે છે એ યાદ રાખવું ઘટે.
ડભોઈમાંથી વડોદરા મ્યુઝિયમમાં ઘણાં વર્ષો ઉપર આવેલી અને હાલ નેશનલ મ્યુઝિયમ, ન્યૂ દિલ્હીમાં સુરક્ષિત, નૃત્ય કરતી અનેકભુજ દેવીની પ્રતિમા ગુજરાતનાં સોલંકીકાલીન શિને આકર્ષક તેમજ લાક્ષણિક નમૂને છે (પ ૩૭, આ. ૭૯). આ પ્રતિમાની કમરની નીચેને પગને આખો ભાગ શરીરના ઉપરના અર્ધા ભાગ જેટલે મજબૂત, દઢ અને ભરાવદાર નથી લાગતું છતાં અંગભંગી, મુખભાવ વગેરેની રચના ઊંચા પ્રકારની છે અણિયાળું નાક વગેરે સોલંકીકાલીન ચિત્રોની લગભગ બધી જ લાક્ષણિકતાઓ આ શિ૯૫ પ્રકટ કરે છે અને તારંગાનાં કુમાર પાલિકાલીન શિલ્પો (૫ટ્ટ ર૭, આ. ૬૪) સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે એટલે આ શિલ્પને વસ્તુપાલ-તેજપાલના સમયનું ગણવા કરતાં કુમારપાલના સમયનું ગણવું ઠીક રહેશે. ડભેઈન કિલ્લાના મહુડી
Page #555
--------------------------------------------------------------------------
________________
પર૪]
સેલંકી કાલ
ભાગળ તરફના દરવાજામાં અંદરની બેઉ બાજુની દીવાલ પર હિંદુ દેવ દેવીઓનાં શિલ્પો ઉપરાંત નાથસિદ્ધોનાં શિલ્પ છે.૩૦
નાથસિદ્ધોનાં આ શિલ્પમાં આદિનાથ, મત્સ્યદ્ર, ગેરક્ષનાથ, જાલંધરનાથ વગેરે મોટા ભાગના નાથસિદ્ધની ભવ્ય આકૃતિઓ વસ્તુપાલના સમયથી પહેલાંની હોવા સંભવ છે. ઉમાકાંત શાહે બતાવ્યું છે તેમ એ શિલ્પોમાં ક્રમે છેલ્લા નાથસિદ્ધ જ્ઞાનેશ્વર હોવાનો સંભવ ઓછો છે અને એથી પણ આ રિસ વસ્તુપાલ-પૂર્વકાલીન હોઈ શકે. અહીં એ નોંધવું જરૂરી છે કે ભારતભરમાં અન્ય કોઈ પણ સ્થળેથી નાથસિદ્ધોની આનાથી પ્રાચીન પ્રતિમાઓ મળી જણાતી નથી. આ શિલ્પોની ઉપલબ્ધિથી શિવ સંપ્રદાયના ૧ અને ભારતભરના તેમજ ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની દૃષ્ટિએ ડભોઈના કિલ્લાનું મહત્ત્વ ઘણું વધી જાય છે તેમજ નાથસિદ્ધો, ખાસ કરીને મત્સ્યદ્રનાથ, ગોરક્ષનાથ, જાલંધરનાથ જેવા આદિસિદ્ધોના સમયની ઉત્તર મર્યાદા આંકવા માટે આનાથી પુરાવસ્તુનું સબળ પ્રમાણ સાંપડે છે. ૨
વાગભટના મિત્ર વૈરસિંહે ખંભાતમાં કુમારપાલના સમયમાં બંધાવેલા પાર્શ્વનાથ ચૈત્યમાંથી કે ખંભાતમાં બનેલા કુમારવિહારમાંથી આવ્યો હોય તે આરસને એક સુંદર શિલ્પખંડ હાલ ખંભાતના એક નાને જેન મંદિરના ગર્ભગૃહમાં તીર્થકરની પીઠમાં જડી દીધેલ છે. આ ખંડમાં અશ્વાવબોધતીર્થ અને શકુનિકાવિહારની કથા આલેખેલી છે. એને તેરમા સૈકાના અંત ભાગમાં બનેલા આ કથાના બે શિલ્પખંડ (એક લૂણવસહીમાં છે; બીજે કુંભારિયાના એક જૈન મંદિરમાં છે) સાથે સરખાવવામાં આવ્યો છે.૩૩ સંભવ છે કે આમ્રભટે ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીનું શકુનિકા-વિહાર ચૈત્ય ઈ. સ. ૧૧૬૬ માં બંધાવ્યા પછી આ તકતી ખંભાતમાં બની હૈય. આબુ અને કુંભારિયાના આવા બેઉ પટ કરતાં જુદી અને વધુ સુંદર રીતે કથાનું આલેખન કરતો ખંભાતને આ શિ૯૫ખંડ બારમા સૈકામાં બનેલું હોઈ શકે.
મહીકાંઠે આવેલા કુમારપાલના સમયના ગળતેશ્વરના શિવાલયની શિલ્પપ્રચુર બાહ્ય દીવાલ પરનાં શિલ્પ ગુજરાતની તત્કાલીન શિલ્પકલાને અનુસરે છે.૩૪
ઈ.સ. ૧૨૮ માં પરમાર ધારાવર્ષના ભાઈ પ્રલાદને પ્રલાદનપુર (હાલનું પાલણપુર) વસાવી એમાં પલ્લવીય પાર્શ્વનાથનું ચંત્ય કરાવ્યું. હાલના પાલણપુરમાં એક જૈન મંદિરમાં ભેંયતળિયે દાખલ થતાં ડાબા હાથે એક રાજવીની વિશાળકાય
Page #556
--------------------------------------------------------------------------
________________
૧૭ મું] ,
શિલ્પકૃતિઓ
[૫૨૫
મૂર્તિ છે જેના પર લેખ નથી) તે સંભવ છે કે આ પ્રફ્લાદનની હાય. આ મૂતિ એના પહેરવેશ વગેરેમાં અચલગઢની ત્રણ પાડાને વધતા ધારાવર્ષની મૂર્તિની યાદ આપે તેવી શૈલીની છે. એ જ મંદિરમાં ઉપરના મજલે આરસની એક જૈન મુતિ છે, જે આ સમયની જ લાગે છે.
આ સમયનાં શિલ્પ– ખાસ કરીને મંદિરની દીવાલો પરનાં શિલ્પ–એકંદરે સારી સુઘડ રીતે ઘડાયેલાં અને આકર્ષક છે. ઈ. સ. ૧૨૦૪ માં મિયાણીમાં બંધાયેલા નીલકંઠ મહાદેવના મંદિરની લકુલીશ પ્રતિમા અને મિયાણી પાસેના ટેકરી પરના હર્ષદમાતાના સમકાલીન મંદિરની દીવાલ પરનાં શિલ્પ આકર્ષક અને નેંધપાત્ર છે.
તેજપાલે આબુની લૂણવસહીમાં નેમિનાથ ચિત્યની હસ્તીશાળામાં પિતાના કુટુંબીઓ અને ગુરુજનેની પ્રતિમાઓ મુકાવી છે; આ પ્રતિમાઓને Portraitsulptures ગણવી જોઈએ. લૂણવસતીની ભમતીની એક છતમાંની અંબિકાની મૂર્તિમાં વેગવાન સિંહની આકૃતિ તથા વૃક્ષની લાક્ષણિક રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. બીજી એક છતમાં ગીતવાદન-નૃત્યમાં પ્રવૃત્ત અંગનાઓનાં સુંદર આલેખન છે. વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં ચૌમાં સુંદર કતરણીવાળી છતા, સર્પાકાર તેરણા વગેરેની કતરણ આકર્ષક નવીન ભાત પાડે છે.
સોલંકીકાલના શિલ્પ–સ્થાપત્યની અસર ગુજરાતભરમાં દીર્ઘકાલ સુધી રહી.
પાદટીપે
૧. વી. છે. વાવાળ, વા* પ્રાદેવ” “મગ્ર ઘા ઉદ્દેશ” ૨૬-૨-૧૧૭૨ 2. J. M. Nanavati and M. A. Dhaky, The Ceilings of the Temples
of Gujarat,' Figs. 1-95 3. U. P. Shah, 'Iconography of Jain Goddess Ambica', Journal
of the University of Bombay, Sept. 1940, p. 156, Fig. 14. સાંભળ્યું
છે કે આ પ્રતિમા હવે ત્યાં નથી. ૪. વિમલવસહી અંગે કેટલીક વિશિષ્ટ ચર્ચા તથા તેનાં પ્રાચીન શિલ્પોના પરિચય માટે
જુઓ, મધુસૂદન ઢાંકી, વિમલવસહીની કેટલીક સમસ્યાઓ', “સ્વાધ્યાય.” પુ. ૯, પૃ. ૩૪૯–૩૬૨ તથા ચિત્ર -૧૨. આમાં ચિત્ર ૧માંની વિમલકાલીન જિનભૂતિ તથા ચિત્ર ૧૨માંનાં હસ્તિશાલા તથા પૂર્વ દ્વારનું તોરણ પણ વિમલકાલીન છે. વિમલવસહીની નવચોકીમાં ૧૧મી સદીના ત્રીજા ચરણમાં ચાહિલ્સે બનાવરાવેલું પદ્મનાભ જાતિનું વિતાન (ચિત્ર ૪ તથા ૫) ખાસ નોંધપાત્ર છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
પર૬]
સેલંકી કાલ ૫. હરિલાલ ગૌદાણુ અને મધુસૂદન ઢાંકી, ગુજરાતની કેટલીક નવી શોધાયેલી મૈત્રક, અનુ
મૈત્રક, મહાગુજર અને આદ્ય સોલંકીકાલીન પ્રતિમાઓ,” “સ્વાધ્યાય” પુ. ૧૦, અંક ૨,
પૃ. ૨૦૧થી ૬. U, P. Shah, “Some Medieval Sculptures from Gujarat and
Rajasthan,' Journal of Indian Society of Oriental Art, (Special Number on Western India Art), New Seires, Vol. I, pl.
XLI, Fig. 29 ૭. હરિલાલ ગૌદાણી તથા મધુસૂદન ઢાંકી, ગુજરાતની કેટલીક પ્રા–સોલંકી અને સેલંકી
કાલીન રસપ્રદ પ્રતિમાઓ', “સ્વાધ્યાય', પુ. ૧૦, અં ૨, ચિત્ર ૩ ૮. આર. ટી. પરીખ, “પાટણની વિનાયકની એક અપ્રતિમ મુતિ”, “સ્વાધ્યાય'. પુ. ૮,
પૃ. ૮૩–૮૫, મુખપૃષ્ઠ પરનું ચિત્ર ૯. ઉમાકાન્ત શાહ, “નારાયણમૂતિ, પાટણું, “સ્વાધ્યાય', પૃ. ૪, અંક ૪, મુખપૃષ્ઠ
પરનું ચિત્ર H. R. Gaudani and M. A. Dhaky, 'Sculptures from Kaleshwari
ni Nal', JOI, Vol. XVIII, No. 4, pp. 360 ff., Fig. 2 ૧૧. U. P. Shah, Some Medieval Sculptures form Gujarat and
Rajasthan,' JISOA, New Series, Vol. I, Plate XLII, fig. 34 92. Daya Ram Sahani, Catalogue of the Sculptures in the Sarana
tha Museum, pl. XVI ૧૩. હરિલાલ ગૌદાણી, “માહેશ્વર મહાદેવના પુરાણાં શિ”, “જનસત્તા”, તા. ૧૫-૩-૧૯૬૯ 28. U. P. Shah, Sculptures from Samala ji and Roda, picture on
the front page . B. Ch. Chhabra, Surya Images from Roda, (Bulletin of the
Baroda Museum, Vol. XII) pp. 11 ff. ૧૬. U. P. Shah, Akota Bronzes, Figs. 54–55 ૧૭. Ibid, Figs. 566 & 576 ૧૮. Ibid., Fig. 59 ૧૯; Ibid,, Fig. 61 ૨૦. Ibid, Fig. 63 ૨૧. Ibid., Fig. 68 ૨૨. ઉમાકાન્ત શાહ, “મધ્યકાલીન ગુજરાતીકળાનાં રિશ', “જૈન સત્ય પ્રકાશ', વર્ષ ૧૭,
અં. 3, પૃ. ૫૧–૫૫ ૨૩. ગુજરાતના સેલંકીકાલીન નામશેષ મંદિરના ઉલ્લેખ માટે જુઓ, ડૅ. કાન્તિલાલ
સેમપુરા, ગુજરાતનાં સોલંકીકાલનાં નામશેષ મંદિરના આભિલેખક અને સાહિત્યિક
ઉલ્લેખ”, “પથિક', પુ. ૧૨, અં. ૧ (દીપોત્સવી; એકટ, ૧૯૬૨), પૃ. ૬૫-૭૯. 28. M. A. Dhaky, 'The Chronology of the Solanki Temples of
Gujarat, Journal of the Madhya Pradesh Itihas Parishad, 1961
Page #558
--------------------------------------------------------------------------
________________
૧૭ મું]
શિલ્પકૃતિઓ
T૫ર૭
24. Ibid., pl. XII ૨૬, મધુસૂદન ઢાંકી અને હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, કુમારપાળ અને કુમારવિહારે,”
પથિક', પુ. ૧૦, અંક ૧-૨, પૃ. ૫૩-૬૭; K. F. Sompura, “The Architectural Treatment of Ajitanatha Temple at Taranga',
“Vidya”, Vol. XV, No. 1, pp. 1 ff. ૨૭. મધુસૂદન ઢાંકી, “વિમલવસહીની કેટલીક સમસ્યાઓ”, “સ્વાધ્યાય', પૃ. ૯, પૃ. ૩૪૯
૩૬૮, ચિત્ર ૧૦ Re. U. P. Shah, op. cit., JISOA, p, 83, Figs. 60–61 ૨૯. ઉમાકાન્ત શાહ, “તારંગાના જૈન મંદિરના પૂર્વ તરફના દરવાજાની ડાબી બાજુની ભીંત
ઉપરનું શિલ્પ”, “સ્વાધ્યાય”, પુ. ૬, અં. ૪, ચિત્ર-પાછલું પૂઠું ૩૦. ઉમાકાન્ત શાહ, નાથ સંપ્રદાયનાં શિલ્પ', “સ્વાધ્યાય,” પુ. ૪, પૃ. ૧૫૫–૧૭૫ ૩૧. વધુ વિગતો માટે જુઓ, જી. પ્ર. અમીન ગુજરાતના મુખ્ય શૈવ આચાર્યો, “સ્વાધ્યાય",
પુ. ૧, પૃ. ૩૩૩૬૧; હરિલાલ ગૌદાણી, “ગુજરાતમાં લિંગપૂજા અને ગુજરાતનાં શિવલિંગે', “પથિક', પુ. ૧૨, અં. ૧ (દીપોત્સવી અંક, એકટ ૧૯૭૨), પૃ. ૮–૯૩. હરિશંકર પ્ર. શાસ્ત્રી, સૌરાષ્ટ્રનાં શિવાલયે.” પથિક', મે-જૂન, ૧૯૭૦, વ. ૯, પૃ. ૫૬-૬૮; છે. પ્ર. અમીન, “ગુજરાતની શિવ મૂતિઓમાં નટરાજ', “ગુજરાત સંશોધન
મંડળનું માસિક”, પુ. ૨૪, અં. ૪ ૩૨. દર્ભાવતીને એક પ્રાચીન ઉલ્લેખ ઈ. સ. ના સાતમા સૈકામાં હરિભદ્રસૂરિએ કર્યો છે. ૩૩. ઉમાકાન્ત શાહ, “અશ્વાવબોધ અને શકુનિકાવિહાર તીર્થના શિલાપટે, “ગુજરાત”,
દીપોત્સવી અંક, સં. ૨૦૨૭, પૃ. ૮૧-૮૪ 38. K. F. Sompura, The Structural Temples of Gujarat, Figs. 52–54
Page #559
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮
ચિત્રકલા ભારતીય ચિત્રના પ્રકારમાં ભિત્તિચિત્ર, ચિત્રપટ. ચિત્રફલક અને ગ્રંથસ્થ લઘુચિત્ર મુખ્ય છે. ઉપલબ્ધ ઉલ્લેખો
અજંતા, બાઘ, સિત્તનવાસલ તાંજોર, કાંચી, તથા ઇલેરાનાં મંદિરમાં અનેક ભિત્તિચિત્રો આજે પણ મોજૂદ છે. પરંતુ રાજદરબારેમાં જે નાના મોટા ચિત્રપટો બનાવાતા હતા અને જેનું સુંદર વર્ણન સંસ્કૃત નાટ્યસાહિત્યમાંથી મળે છે, તેના કેઈ પ્રાચીન નમૂના ચૌદમી શતાબ્દી પહેલાં માન્યા નથી. | ગુપ્તત્તરકાલીન ગણાતા “ચતુર્માણ નામના ભાણસંગ્રહમાં કવિ શ્યામિલકના પાદતાડિતક’ ભાણ માં, મહી નદીના દક્ષિણ તટથી શરૂ થતા લાટના ચિત્રકારની શિપમાં તથા ચિત્રકલામાં રહેલી પ્રવીણતા સંબંધી, વિદૂષકને મુખે કંઈક માર્મિક કટાક્ષરૂપે થયેલા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ચિત્રકારોને ભિત્તિચિત્રકલા માટે અદમ્ય શાખ વર્ણવતાં વિટ કહે છે કે “જ્યાં ત્યાં રંગનાં ઇંડાં અને રંગવા માટેના કૂચડ હાથમાં લઈને, ઘૂમતા, અને લોકોની ભી તેને રંગી નાખતા એવા આ કારીગરે દેખાતા હતા.”૧ લાટના આવા ભિત્તિચિત્રકારની આ પ્રહસનમાં ઠેકડી ઉડાવી છે. છતાં ગમે તેમ, લાટાન્તર્ગત ગુર્જર પ્રજા આ સમયમાં ભિત્તિચિત્રકલાથી સુજ્ઞાત હતી એટલે એમાંથી સ્પષ્ટ ફલિત થાય છે. વળી આ પરથી લાટના આ ચિત્રકારો દક્ષિણમાંના અજ તા અને ઇલેરાનાં ભિત્તિચિત્રો દોરનારાઓના જ વંશજો હોય એવા અનુમાનને અવકાશ છે.
કાશ્મીરી કવિ બિહણે “કર્ણસુંદરી” નાટિકામાં અણહિલવાડ પાટણના રાજા કર્ણદેવે (ઈ.સ. ૧૦૫૪-૧૦૯૪) કર્ણસુંદરીનું ભિત્તિચિત્ર જોયાનું વર્ણવ્યું છે. હેમચંદ્રાચાર્યે દયાશ્રયમાં કર્ણદેવે ચિત્રપટમાં કર્ણાટકની મયણલ્લાનું ચિત્રજ પહેલાં જોયું હતું, અને તે ઉપરથી તેમનું લગ્ન નક્કી થયું હતું એવું બતાવ્યું છે કે
શ્રી હેમચંદ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં સ્થૂલિભદ્ર અને કેશા ગણિકાના સંદર્ભમાં કેષાનું શયનમંદિર વર્ણવતાં, એ વિશિષ્ટ ખંડની ભીંતે ઉપર કામશાસ્ત્રપ્રેરિત એવાં શૃંગારોચિત ચિત્ર આલેખાયેલાં હતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Page #560
--------------------------------------------------------------------------
________________
૧૭ મું] ચિત્રકલા
૯િ મોહરાજપરાજય' નાટકમાં એના રચનાર મેઢ વૈરય કવિ યસપાલે (સં. ૧૨૮૬-૮૭) રાજધાનીના ધનસમૃદ્ધ વણિકના આવાસની ભીંતે ભગવાન જિનના જીવનપ્રસંગેનાં આલેખનેથી સુશોભિત હતી એમ વર્ણવ્યું છે.'
પ્રાસાદ તથા ચિત્યનાં ભિત્તિચિત્રોનું એક રેચક વર્ણન મુનિ રામચંદ્રગણિએ “કુમારવિહારશતકમાં ગુર્જરેશ્વર કુમારપાલે નિર્માણ કરાવેલા એક જૈન ગૌત્યના સંદર્ભમાં કર્યું છે: “ચિત્રશાળાઓની ભીતિ એવી રમ્ય અને દર્પણ જેવી બની છે કે એક તરફ બનેલું ચિત્ર, સામેની ભીંત ઉપર પ્રતિબિંબિત થાય છે.!”
ગુજરાતની લઘુચિત્રકલા
ભારતના મધ્યકાલીન ઈતિહાસમાં ગુજરાતનું સ્થાન અનુપમ હતું. એ વખતે એને ભાગ્યવિધાતાઓ ગુર્જર સોલંકી અને વાઘેલા નરેશે તેમજ જૈન મુત્સદ્દીઓ હતા. એમણે સાહિત્ય ઉપરાંત સ્થાપત્ય, ચિત્ર અને મૂર્તિવિધાન જેવી અનેક કલાઓને આદર કરી એ કાલને ઈતિહાસમાં ગૌરવવંતે બનાવ્યો છે. એ કાલના માનવીઓ જે કેવળ રાજે જીતવામાં, યુદ્ધો લડવામાં ને વહેમ-કુસંપમાં જ જીવન ગાળતા હતા તે આવું પ્રફુલ્લ કલાસર્જન એમને હાથે થવું અશક્ય જ હોત.એ વચલા ગાળામાં પ્રજાએ કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કાર ભરેલી જિંદગી માણી છે એને ખ્યાલ તાડપત્ર, કાપડપત્રો, કાપડપટ અને કાગળની થિીઓમાંની આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને સૌરભભરી કલાસામગ્રીને થાળ જોતાં આવે છે. તાડપત્ર પરની ચિત્રકલા ગુજરાતમાં સેલંકી કાલના ઉદયની સાથે વિકસી જણાય છે. સિદ્ધરાજના રાજ્યકાલની શરૂમાં જ સં. ૧૧૫૭(ઈ. સ. ૧૧૦૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભૃગુકચ્છમાં લખાયેલી “નિશીથચૂણી”ની પ્રત ગુજરાતી સચિત્ર તાડપત્રને પ્રાચીનતમ નમૂનો છે.
ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજાં ત્રણ અંગસૂત્ર'ની ઢીકાવાળી પ્રતમાં મહાવીર સ્વામી અને સરસ્વતીનાં ચિત્ર આલેખાયાં છે, જે પ્રત વિ. સં. ૧૧૮૪(ઈ. સ. ૧૧૨૭)ની છે. ખંભાતના એ ભંડારમાંની વિ. સં. ૧૨૦૦ની પ્રતમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, જે પ્રાયઃ શ્રી હેમચંદ્રસૂરિ, એમના શિષ્ય મહેદ્રસુરિ અને રાજા કુમારપાલ છે. છાણીના જૈન ગ્રંથભંડારમાંની એવ-નિયુક્તિ અને બીજા છ ગ્રંથની વિ. સં. ૧૨૧૮ ની પ્રતમાં સેમ, વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, કપર્દીિ અને બ્રહ્મશાંતિ યક્ષનાં ચિત્ર
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૦૦]
લકી કાલ આલેખાયાં છે. પાટણના સંધવીના પાડાના ભંડારમાંની ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના અંતિમ પર્વની તાડપત્રીય પ્રતમાં છેલ્લાં ત્રણ પત્રો પર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાલ અને શ્રાવિકા શ્રીદેવી આલેખાયાં છે. ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી શ્રી નેમિનાથચરિતની વિ. સં. ૧૨૯૮ ની પ્રતમાં નેમિનાથ તથા અંબિકાનાં સુંદર ચિત્ર ચીતરેલાં છે. પાટણના સંઘવીના પાડાના ભંડારમાં આવેલી સં. ૧૩૧૮ ની કથારસાગરની પ્રતમાં પાર્શ્વનાથનું તથા શ્રાવકશ્રાવિકાનું ચિત્ર જોવા મળે છે. અમેરિકાના બેસ્ટન મ્યુઝિયમમાં આવેલી શ્રાવકપ્રતિક્રમણચૂર્ણની સં. ૧૩૧૩ ની તાડપત્રીય પ્રતમાં બે ચિત્ર આલેખેલાં છે, પાટણના સંઘવીના પાડાના ભંડારમાંની કલ્પસૂત્ર અને કાલક-કથાની સં. ૧૩૩૫ ની પ્રતમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓનાં સુંદર ચિત્ર ચીતરેલાં છે. પાટણના સંઘવીના ભંડારની કલ્પસૂત્ર અને કાલકકથાની તાડપત્રની વિ. સં. ૧૩૩૬ (ઈ. સ. ૧૨૭૯)ની પ્રતમાં પાંચ ચિત્ર છે, જેમાંનું એક બ્રહ્મશાંતિ યક્ષનું અને એક બીજું લક્ષ્મીદેવીનું છે. પાટણના સંઘવીના પાડાના ભંડારની
બાહુકથા” આદિ નવ કથાઓની વિ. સં. ૧૩૪પ(ઈ. સ. ૧૨૮૮)ની પ્રતમાં ૨૩ ચિત્ર આલેખાયાં છે, જેમાં અનેક સુંદર કથાપ્રસંગ નજરે પડે છે. આ ચિત્રોમાં પ્રાકૃતિક દશ્યોની રજૂઆત નોંધપાત્ર છે. ખંભાતના શાંતિનાથ ભંડારની “પયુષણુંક૯૫”ની પ્રતિમાંનાં બે ચિત્ર તેરમા સૈકાનાં લાગે છે. પાટણના સંઘવીના પાડાના ભંડારની વભદેવચરિત્રની સચિત્ર પ્રત પણ આ સમયની જણાય છે. ત્યાંના તપગચ્છ ભંડારમાંની હેમલgવૃત્તિની તાડપ્રતિમાંનું ચતુર્વિધ સંઘનું ચિત્ર (પટ્ટ ૯, આ. ૩૩) પણ તેરમી સદીનું છે.”
ખંભાત તથા પાટણમાંનાં તાડપત્રો ઉપરનાં નાના કદનાં ચિત્ર જોતાં ખાતરી થાય છે કે એ કાલની ચિત્રકલા કેઈ આગલી પેઢીઓના સમયથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જોઈએ. સમય જતાં, માત્ર ચિત્રો દરવાને હેતુ અને ચિત્રો દોરવા માટેનાં માધ્યમ બદલાયાં, છતાં મૂળ, રેખા-પ્રધાન એવી આલેખન–કલાનાં લક્ષણ કાયમ રહ્યાં.
ભિત્તિ-ચિત્રો યાત્રિકેના સમૂહને એકસાથે ઊભાં ઊભાં જોવા માટે નિર્માણ થયાં હતાં, ત્યારે નાના કદનાં પિથી ચિત્ર ધાર્મિક સમુદાયને બેઠે બેઠે, અને એક પછી એક, જેવા માટે અથવા બતાવવા માટે જાયાં હતાં.
આ પથીચિત્રોને, અનેકગણાં વિસ્તારીને, ચિત્રપટ માટેનાં ચકડાની પટ્ટી ઉપરનાં ચિત્રોની જેમ, પડદા ઉપર બતાવવામાં આવે તે ખાતરી થશે કે ભીંતના માધ્યમ અને મોટા કદના ફેરફાર સિવાય એમાં બધું જ એકસરખું છે.
Page #562
--------------------------------------------------------------------------
________________
૧૭ ]
ચિત્રક્ષા તામ્રપ પરનાં આલેખન
તામ્રપત્રો ઉપર પણ આ જ શૈલીનાં રેખાંકન મળી આવ્યાં છે. ઈરવી સનના દસમા સૈકાનું ધારાને પરમાર રાજા વાપતિરાજનું ગરુડના આલેખન સાથેનું તામ્રપત્ર (સં. ૧૦૩૧), “જેન તાડપત્રીય નિશીથચૂર્ણ (સંવત ૧૧૫૭)ના ચિત્ર કરતાં, સવાસો વર્ષ જેટલું વિશેષ પ્રાચીન મળ્યું છે.
તામ્ર-શાસનના આ બીજા પતરાને છેડે ગરુડનું આલેખન (૫ ૧૦, આ. ૩૪) સ્પષ્ટ રેખાંકન જ છે અને એમાં પશ્ચિમ ભારતીય ચિત્રશૈલીની લઢણ બહુ આગળ પડતી છે. આજુબાજુની સંસ્કૃત લીટીઓથી તામ્ર-શાસનની ભૂમિકા સ્પષ્ટ થાય છે.
રેખાંકન તામ્રપત્રના એક ખૂણામાં યોજેલું છે.
બીજું તામ્રપત્ર પરમાર ભેજવનું છે.૧૦ એમાં પણ ગરુડનું આલેખન છે. અહીં ફેર એટલે છે કે રેખાંકન માટે એક પ્રકારનું ચોકઠું બતાવ્યું છે, એની અંદર રેખાંકનને સમાવવામાં આવ્યું છે. તાડપત્રોનું માધ્યમ લઘુ-ચિત્રો માટે જ્યારે સ્વીકારાયું ત્યારે, આ પ્રમાણેના ચિત્રફલકના વિભાગો દર્શાવવા માટે, એકઠાં જવાનું શરૂ થયેલું જોઈ શકાય છે.
આ તામ્રપત્ર સંવત ૧૦૭૮ (ઈ.સ. ૧૦૨૧) નું છે એટલે ગરુડનું રેખાંકન જ્ઞાત થયેલાં તાડપત્રીય લઘુ-ચિત્રો કરતાં એંસી વર્ષ જેટલું પ્રાચીન છે.
આ રીતે પ્રાચીનતમ લિપિસંવતવાળી તાડપત્રીય પિથી કરતાં તામ્રપત્રના માધ્યમ ઉપર ચીતરાયેલાં રેખાંકન ચિત્રકલાના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વને અકેડો બની રહે છે. સો-દોઢ વર્ષ જેટલે ખાલી ગાળે આ શોધથી સમજાવી શકાય છે. ગુજરાતની ચિત્રકલાનાં લક્ષણ
અગિયારમા શતકના અંતથી મળી આવતી પશ્ચિમ હિંદની ચિત્રકલાનું જન્મસ્થાન અને પિષણસ્થાન ગુજરાત જ છે. એમાં ગુજરાતના ધર્મ અને સમાજજીવનનું પ્રતિબિંબ છે. ગુજરાતની રાજસત્તા અને સંસ્કારિતાની છત્રછાયા જ્યાં અને જ્યાં સુધી ઢળી ત્યાંસુધી ઉત્તરમાં ભાળવા–રાજસ્થાન અને દક્ષિણમાં લાટપ્રદેશ સુધી એને પ્રસાર થયો છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
સહકી કાલ ગુજરાતી ચિત્રકલા સરલતા, વિશદતા તથા લેકજીવનને ચાલુ સંપર્ક પામી રહેલી સજીવ કલા હતી, પાછળથી એમાંથી જ ખીલીને રાજસ્થાનમાં આશ્રય પામેલી એવી રાજપૂત કલા અને મુઘલ કલા અમુક ખાસ વર્ગનું રંજન કરનારી હેવાથી એમાં અમીરાઈ આવી અને એ સુઘડ, સેહામણું ને નાજુક નમણી બની. ગુજરાતી શેલીમાં તળપદું, સાદું, કથાપ્રસંગને વિશદતાથી સમજાવતું અને સહેલી સંજ્ઞાઓવાળું વ્યક્તિત્વ રહેવા પામ્યું.
પાદટીપ ૧. ચતુમળી, પૃ. ૧૭ ૨. પૃ. ૧૧ રૂ. ૧ 5, ક. ૧૪ ૧૭૨ ૪. વરિષ્ટ વર્ચ, ૧ ૮, ૯૧૧૬
૬. કો. ૨૩ ૭. સારાભાઈ મ. નવાબ, “ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેનો ઇતિહાસ', “જેન
ચિત્રકલ્પદ્રુમ”, પૃ. ૪૦-૪૧ .C. M. R. Majmudar, 'Some Interesting Jaina Miniatures in the
Baroda Art Gallery,' Bulletin of the Baroda State Museum and
Picture Gallery, Vol. IV, p. 28 ૯. IA, Vol. Vi, pp. 51 ff. ૧૦. Ibid.. pp. 53 f.
Page #564
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
આનુશ્રુતિક વૃત્તાંત
(૧) પુરાણામાંથી
ગુજરાતના ઇતિહાસ માટે કેટલાંક પુરાણો, જ્ઞાતિપુરાણા અને તી - માહાત્મ્યા કેટલીક અવનવી હકીકતા રજૂ કરે છે. આવાં પુરાણેામાં સ્કંદપુરાણુ મેાખરે છે. સ્કંદના છઠ્ઠો નાગરખંડ, સાતમા પ્રભાસખંડ અને એના ખીજા અવાંતર ખંડો, ત્રીજા બ્રહ્મખંડમાંને ધર્મારણ્ય ખંડ, પહેલા માહેશ્વરખડતા બીજો કુમારિકા ખંડ, શ્રીમાલપુરાણ, માઢ લોકેાનું જ્ઞાતિપુરાણુ ‘ ધર્મારણ્ય' અને સરવતીપુરાણુ ગુજરાતના તિહાસની કેટલીક વિગતો રજૂ કરે છે.
જ
આનર્તના પ્રજાજને અને નાગલેાકાને વાર ંવાર ધણુ થયેલાં. ‘આનદપુર’ અને ‘નગર’નામ એવા વિગ્રહેાના આધારે જ પડયાં હોવાનું નાગરખંડ પૌરાણિક રીતરસમ પ્રમાણે જણાવે છે.૧ આવા એક વિગ્રહમાં અહિચ્છત્રથી આવેલા માંકણ નામના વીર પુરુષે સરદારી લઈ નાગાને હાંકી કાઢવા હતા એવું આ ગ્રંથના ૪૦ મા અધ્યાયની હકીકત ઉપરથી સમજાય છે.૨ મોંકણ નામના એક વીર પુરુષ ઈ.સ. ના ચોથા સૈકામાં થઈ ગયા છે, જેણે દક્ષિણ ભારતમાં જઈ કદંબ વંશનું રાજ્ય સ્થાપ્યું હતું. આનંદપુરને માંકણુ અને કબવંશ-સ્થાપક માંકણ એક જ હતા કે કેમ, એ ચેાક્કસપણે કહેવા માટે વધુ પ્રમાણેાની અપેક્ષા રહે છે, પરંતુ આનંદપુરમાં આવેલ મંકણ અહિચ્છત્રથી આવ્યા હતા. એવી રીતે કદ ખવશ સ્થાપક મ’કણે અહિચ્છત્રથી સેંકડો બ્રાહ્મણાને લાવી દક્ષિણ ભારતમાં પોતાના રાજ્યની અંદર વસાવેલા, એટલું જ નહિ, પણ એ બધાને ગામ, ઘર, ખેતરા અને બીજા દાન આપ્યાં હોવાનુ શિલાલેખા કહે છે.૪ આથી આ બંને મકા એક જ હશે, જેનુ આદિ વતન અહિચ્છત્ર હતું અને એ જ કારણે એણે રાજ્યારૂઢ થતાં પોતાનાં સ્નેહી, સગાં, અને જ્ઞાતિબ ંધુઓને કદબ રાજ્યમાં ખેલાવી ગામા, ખેતરા વ. નાં દાન આપી, ત્યાં વસાવ્યાં અને સુખી કર્યાં....
વડનગરનાં અનેક નામ ગણાવવામાં આવે છે, તેમાંથી આનંદપુર, નગર અને સ્કંદપુર માટે નાગરખંડમાંથી જે કથા મળે છે તે એક પૌરાણિક રૂપક છે. એમાંથી ફક્ત માંકણુની હકીકત જ ઇતિહાસાપયેગી લાગે છે. ખીજું, આ રૂપક દ્વારા આનત પ્રદેશના હાટકેશ્વર ક્ષેત્રમાં પ્રાચીન યુગથી નાગ–વસાહત હતી
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૩૪] સોલંકી કેલ
[પરિ. એમ સ્પષ્ટ જણાય છે. નાગ-વિગ્રહમાં વિજય મેળવ્યા પછી, ત્યાંના પ્રજાજનોએ આનંદમહોત્સવ ઊજવ્યા બાદ, કદાચ નગરનું નામ “આનર્તપુરમાંથી “આનંદપુર રાખ્યું હોય એ બનવા જોગ છે.
આ શહેરના “નગર” નામ માટે પણ નાગ-વિગ્રહ મૂળકારણભૂત હતો. એના માટે નાગરખંડમાં જણાવ્યું છે કે, ન+ નજર મંત્રના પ્રભાવથી નાગ નાસી ગયા અને બ્રાહ્મણો ફરીથી એ શહેરમાં નિવાસ કરી આનંદપૂર્વક રહેવા લાગ્યા. આ નગરમંત્રના કારણે એ શહેરનું નામ “ નગર” રાખ્યું."
સ્કંદપુર નામના મુખ્ય કારણ તરીકે નાગરખંડ જણાવે કે સ્કંદ અને તારકાસુરને ભયંકર સંગ્રામ અહીં થયેલે, જેથી આ નગર ઘણું જ ખખડી ગયું હતું, એથી સ્કંદે એનો જીર્ણોદ્ધાર કરી એનું “સ્કંદપુર” નામ રાખ્યું.
નાગરમાંથી બાહ્ય નાગરેને જુદે સંપ્રદાય થયું હતું એમ નાગરખંડ જણાવે છે. પ્રાચીન કાળમાં અને આજે પણ જ્ઞાતિના ગુનેગારને જ્ઞાતિ બહાર મૂકવાની પરંપરા જૂના વખતની છે, તે પ્રમાણે આનંદપુરના નાગરોએ જેને જ્ઞાતિ બહાર મૂક્યા તે “બાહ્ય” (બાયડ) કહેવાયા. એના બે-ત્રણ વૃત્તાંત નાગરખંડમાં સેંધાયા છે : (૧) દેવશર્મા નામના બ્રાહ્મણે માહિષ્મતીના રાજા પાસે શ્રાદ્ધ કરાવી એના પુત્રને પ્રેમભાવથી મુક્ત કર્યો હતો. એણે રાજપ્રતિગ્રહ કર્યો તેથી એ તથા એનાં સંતાનને જ્ઞાતિ બહાર મૂકેલાં, જે બાહ્ય” કહવાયાં (૨) વિદિશામાં મણિભદ્ર નામને એક ધનવાન ક્ષત્રિય રહેતા હતા. એ સવગે વાંકે અને વિરૂપ હતા, જ્યારે એની પત્ની સુંદર હતી. આ મણિભદ્ર દરરોજ એક બ્રાહ્મણને જમાડે. એક વખત આનંદપુરને પુષ્પ નામને બ્રાહ્મણ એને ત્યાં જમવા ગયો. એની સ્ત્રી જ્યારે જ્યારે પીરસવા આવતી ત્યારે ત્યારે એ એના સામું જેતે, આથી મણિભદ્ર પોતાના નોકરો પાસે ખૂબ માર મરાવી એને બહાર કાઢી મૂકો. પછી પુષ્પ મણિભદ્રનું રૂપ લઈ રાજા પાસે પેલા મણિભદ્રને ફાંસીએ ચડાવ્યો ને એની પત્ની સાથે સંસાર ચલાવ્યો. એને પુત્રો પૌત્રો વગેરે થયા. પછી પુષ્પ એને લઈ આનંદપુર ગયો. પુષે પોતાનાં પ્રથમનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા ત્યાંના બ્રાહ્મણોને કહ્યું, એમાં વિવાદ ચાલ્ય, અને જેણે પ્રાયશ્ચિત્ત કરાવી પુષ્પને શુદ્ધ બનાવ્યો તે ચંડશર્માને જ્ઞાતિ બહાર મૂક્યો. આનંદપુરના બ્રાહ્મણો બાહ્ય બ્રાહ્મણને કનડગત કરતા તેથી પુષ્પ બાહ્ય બ્રાહ્મણને લઈ સરસ્વતીના કિનારા ઉપર નિવાસ કર્યો.૮ આ ઉપરથી બાહ્ય નાગશે. સરસ્વતીના તટ ઉપર રહેતા હતા એમ પુરાણ સૂચવે છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ
આનુણતિક વૃત્તાંત
[૫૫ નાગરખંડમાં કેટલાક રાજાઓનાં નામ મળી આવે છે. એમાં કાંતિપુરીના રૂદ્રસેનનું નામ મોખરે છે.૧૦ આ રાજાની સ્ત્રી પદ્માવતી દશાર્ણના રાજાની પુત્રી હતી. દશાર્ણની મુખ્ય નગરી વિદિશા–કાંતિપુરી નાગ રાજાઓની નગરીઓમાં મુખ્ય ગણાતી, આથી કાંતિપુરીને રુદ્રસેન નાગરાજા હતો એમ સ્પષ્ટ જણાય છે. આ સિવાય વિદિશાને બૃહત્સન,૧૧ માર કે મારને વિધ્વનિ,૨ કાશીને જયસેન,૧૩ અને જયસેન-ઇંદ્રનાં૧૪ નામ નાગરખંડમાંથી મળે છે. આ રાજાઓ કેણ હતા અને ક્યારે થયા એની કઈ હકીક્ત પુરાણકારે જણાવી નથી.
નાગ પ્રજાની એક વસાહત પ્રાચીન ગુર્જરભૂમિમાં (હાલના આબુ પર્વતમાં) હતી. અબુંદ ખંડમાં એક આખ્યાયિકા આ અંગે સંગ્રહાઈ છે.૧૫ આવી જ બીજી આખ્યાયિકા આ ખંડમાં પુરાણકારે નાગહદમાહાત્મ્ય પ્રસંગે રજૂ કરી છે. પહેલાં માતાના શાપથી ભયભીત થયેલા બધા નાગ નાગરાજ શેષ પાસે ગયા અને તેઓએ એમના પિતાની હકીક્ત જણાવી. ત્યારે નાગરાજે કહ્યું કે તમે બધા અબુંદ પર્વતમાં જાઓ, ત્યાં જઈ માતાજીની ઉપાસના કરો. આથી બધા નાગો અબુંદ પર્વતમાં ગયા. માતાજી એમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયાં અને એમણે પ્રત્યક્ષ થઈ નાગેને પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે. આથી નાગેએ કહ્યું કે પરીક્ષિતને પુત્ર જનમજ્ય સર્પસત્ર કરે છે તેને યજ્ઞાગ્નિ અને બાળી મૂકે છે, માટે એનાથી અમારી રક્ષા કરે. ત્યારે દેવીએ કહ્યું કે તમે બધા મારા આશ્રય પાસે નિવાસ કરે. આથી નાગેલેકે માતાજીના આશ્રયે રહ્યા એ સ્થાન નાગહદ' તરીકે વિખ્યાત બન્યું.૧૬ કુમારિકા-ખંડમાંથી એ ખંડની મર્યાદા ખંભાતથી
આરંભી વડોદરા, અને કારણ-કાયાવરોહણ અર્થાત વડોદરા જિલ્લા સુધીની હેવાનું જાણી શકાય છે. પુરાણકારે ખંભાત આજુબાજુના પ્રદેશને કુમારિકાક્ષેત્ર તરીકે જણાવેલ છે. આ ખંડમાં ચાણક્ય શુકલતીર્થમાં અંતિમ જીવન ગાળ્યાને ઉલ્લેખ છે.૧૭ આવી જ બીજી હકીક્ત સુપ્રસિદ્ધ ભયજ્ઞ માટેની છે. નાગરજ્ઞાતિમાં એ એક પ્રકાંડ પંડિત થઈ ગયા છે, જેમણે નાગરજ્ઞાતિ સંસ્થાને વ્યવસ્થિત કરતાં એના નીતિનિયમ ઘડ્યા હતા. આ ભોંયજ્ઞ યાજ્ઞવક્યના પુનરવતાર તરીકે ગણાતા હોવાનું પુરાણકારે જણાવ્યું છે. તેઓ પ્રાચીન આનંદપુર(વડનગર)માં થયા હોવાનું નાગરખંડમાં નોંધ્યું છે.૧૮ પુરાણકારે એમને પાશુપત સંપ્રદાયના મુખ્ય પ્રચારક તરીકે જણાવ્યા છે.૧૮ આ ઉપરાંત પાશુપત યોગીઓના ત્રીસ આચાર્યોની નોંધ પણ આ પુરાણમાંથી મળે છે. ૨૦ પુરાણમાં ગુજરાતની અંદર સિત્તેર હજાર ગામડાં હોવાનું સૂચવ્યું છે. ૨૧ ગુજરાતમાં
Page #567
--------------------------------------------------------------------------
________________
પw]
[પરિ પ્રસિદ્ધ થયેલી અડાલજની વાવથી વિખ્યાત અડાલજ ગામમાં અદાલજા નામની રાક્ષસીને વચેશ્વરી દેવીએ નાશ કર્યો હોવાથી એ ગામનું નામ “અટ્ટાલજ પડવું એવો નિર્દેશ છે. ૨૨ એવી જ રીતે ગય નામના રાક્ષસને નાશ ગાયત્રાડદેવીએ જે સ્થળે કર્યો ત્યાં વસેલા ગામનું નામ “ગયત્રાડ કે ગત્રાડ' પડયું હતું એમ પુરાણકારે સૂચવ્યું છે.૨૩ સ્થલનામના ઇતિહાસ માટે આવા ઉલેખ ઉપયુક્ત મનાય. ગાયત્રાડા દેવી મોઢ બ્રાહ્મણોની ૨૪ ગ્રામદેવીઓ પૈકીની છે, જેની વિધાતા પ્રતિમા આજે મોટેરામાં બેસાડેલી છે. અમદાવાદમાં આ જ નામ ધરાવતી ગત્રાડની પિળ છે. સ્કંદપુરાણના આ ખંડમાંથી એક સામાજિક હકીક્ત મળે છે. ગુજરાતમાં ઓરી, અછબડા, અને શીતળાના મુખ્ય દેવ “બળિયાકાકા” નામથી ગમે ગામ પૂજાય છે તેને ઈતિહાસ રજૂ કરતાં પુરાણકાર જણાવે છે કે ભીમને પૌત્ર બર્બરીક ઘણો જ બળવાન હતું. એની માતા પ્રાગૃતિષપુરની હતી. કૌરવ પાંડનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું ત્યારે એ આ સંગ્રામ જોવાની ઉત્કંઠાથી આવ્યો હતો. ભગવાને બર્બરીકને ભોગ માગે, કારણ કે સંગ્રામના યુદ્ધસ્તંભને એક વીરનું બલિદાન આપવું પડતું. બર્બરીકે કહ્યું કે હું ભેગ આપવા તૈયાર છું, પણ મારે આ સંગ્રામ જોવાની ઉત્કટ ઈચ્છા છે તેથી જ હું અહીં આવ્યા છું. ભગવાને એની હકીક્ત સાંભળી એને કહ્યું કે તું અહીં બલિદાન આપીશ, પછી તારું મસ્તક યુદ્ધસ્તંભ ઉપર બેસાડીશું, ત્યાંથી આ યુદ્ધ-યજ્ઞનું કાયમ માટે નિરીક્ષણ કરજે. પછી બબરીકે પોતાનું બલિદાન આપ્યું, તેથી ભગવાન પ્રસન્ન થયા અને એમણે વરદાન આપ્યું કે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં ત્રણે લોકની અંદર તારું પૂજન થશે, વધુમાં વાત પિત્ત અને કફના રોગ જે બાળકને થશે તેમજ ફોડકા કે ચાંદાં પડશે તે તારા પૂજનથી શાંત થઈ જશે.૨૪ આ પૌરાણિક રૂપકની કેટલીક હકીક્ત વલ્લભ મેવાડાના “મહાભારતમાં પણ મળે છે.૨૫
પ્રભાસખંડમાં પ્રભાસનાં તીર્થો તથા તેઓનાં માહાસ્ય પૌરાણિક પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલ છે. પ્રભાસ તીર્થની ઉત્પત્તિ, ચંદ્ર આ સ્થાન ઉપર કરેલ તપશ્ચર્યા. અને શિવની આરાધનાના કારણે સોમેશ્વરની સ્થાપના–આ બધાં એનાં મુખ્ય કારણ છે. આ ઉપરાંત આ ખંડમાં પ્રભાસની આજુબાજુ આવેલાં સેંકડો તીર્થોનાં માહાતમ્ય રજૂ કરેલાં છે. સૌથી વધુ રસમય હકીકત સરસ્વતી માટેની છે. વેદમાં સરસ્વતીને પ્રવાહ હિમાલયમાંથી નીકળી સમુદ્રને મળત હતા એમ સૂચવ્યું છે. મહાભારતના આરણ્યકપર્વમાં સરસ્વતી વિનશન આગળ આવી મરુપૃષ્ઠમાં અંતહિંત થઈને આગળ જતાં ચમભેદ શિવભેદ અને નાગભેદ આગળ દેખાય છે એમ નેંધાયું છે. ૨૫
Page #568
--------------------------------------------------------------------------
________________
આનુતિક વૃત્તાંત
પિરછ સ્કંદપુરાણના કુલ ૩૯ અધ્યાયના ધર્મારણ્યખંડ નામે નાના ખંડમાં મોહેરકપુર(ઢેરા)ની સ્થાપના, ત્યાંનાં તીર્થો, મંદિર અને વાવ, સરોવરો તથા નદીઓ જે આ પ્રદેશમાં આવી છે તેઓની ઠીક ઠીક રજૂઆત પુરાણકારે આપેલી છે. દરેક તીર્થ સાથે એનું માહાતમ્ય જણાવતી અને એ તીર્થના પ્રાદુભંવની વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. મોઢ જ્ઞાતિનાં કુલદેવી શ્રીમાતાએ રાક્ષસોને નાશ કરી મેઢેરાના પ્રજાજનોને નિર્ભય બનાવ્યા હોવાનું પણ આ ગ્રંથમાં સૂચવ્યું છે. આ ઉપરાંત મોઢ જ્ઞાતિનાં ગાત્રો, ગોત્રદેવીઓ, અને અટકે માટે પણ બે અધ્યાય આપેલા છે. સૌથી વધુ રસમય હકીકત શ્રી રામચંદ્ર, જે મોઢ જ્ઞાતિના ઈષ્ટદેવ મનાય છે તેઓ, સીતાજી સહિત અહીં આવેલા અને એમણે ચ કરી મોઢ બ્રાહ્મણોને ૫૫ ગામ દાનમાં આપેલાં તે બધાંનાં નામોની મોટી યાદી પણ રજૂ કરી છે. પિલાં ગામ ગૌવિવોને રામચંદ્ર આપેલાં, જ્યારે પાછળથી ચાતુવિંઘોને પણ ૨૦ કે ૨૪ ગામ આપ્યાં હતાં તેઓની નેંધ આપી છે. આ સિવાય ગુજરાતમાં જાણીતાં શ્રીક્ષેત્ર-સરખેજ, અડાલજ, મંડલી, સીતાપુર અને બીજા ગામોનાં નામ આ પુરાણમાંથી મળે છે. અંતમાં મેઢ બ્રાહ્મણના છ અવતારભેદોને ઈતિહાસ આપી એમના રીતરિવાજો અને નીતિનિયમોના બંધારણની યાદી આપવામાં આવેલ છે. આ બધાં ગામ ભગવાન રામચંદે આપ્યાં હતાં, પરંતુ લાંબો કાલ ગયા પછી કનોજના આમ રાજાએ એ પડાવી લીધાં એવું પુરાણકારે સૂચવ્યું છે.૨૬ પદ્મપુરાણ-અંતર્ગત ગણાતા ધર્મારણ્ય” નામને બજે સ્વતંત્ર ગ્રંથ પણ છે તેના છેલ્લા પાંચ અધ્યાયોમાં ગુજરાતના ઇતિહાસને ઉપયોગી કેટલીક હકીકત આપવામાં આવેલ છે. આ ગ્રંથ પાછળથી રચાય છે. એમાં વૈશ્યજ્ઞાતિમાં પડેલા દશા–વીશાના ભેદની હકીક્ત આપેલી છે.૨ દશા–વીશાના ભેદ વસ્તુપાલના સમયમાં એટલે સં. ૧૨૭૫ના અરસામાં પડ્યા હતા.
બીજી હકીક્ત મોઢેરા-ભંગની છે. અલાઉદ્દીનનો સરદાર ઉલુઘખાન ગુજરાત ઉપર સં. ૧૩૫૬ માં ચડી આવેલે. તેણે કર્ણ વાઘેલાને હરાવી નસાડી મૂક્યો અને ગુજરાતનું રાજ્ય મુસલમાન સલ્તનત નીચે મૂક્યું. આ વખતે એણે મેઢેરાને ઘેરે ઘા હતે એનું રસમય અતિહાસિક વર્ણન આ ગ્રંથકારે વિગતવાર આપ્યું છે. ૨૮ આ ગ્રંથમાં કુલ ૬૮ અધ્યાય આપેલા છે. શરૂઆતના અધ્યાચોમાં મોઢેરાનાં તીર્થો, દેવમંદિરનાં વર્ણને તથા માતા, મોઢ બ્રાહ્મણોની ઉત્પત્તિ, એમના ભકત મેઢ વૈશ્ય, અને તેઓના રીતરિવાજે વગેરે હકીકતે વિસ્તારથી આપી છે. ત્યાર પછી ગોત્રદેવીઓ, કુલદેવીઓ, અને બીજા દેવોના યજનપૂજનની માહિતી રજૂ કરતાં બ્રાહ્મણોનાં ગોત્રપ્રવરેની અદ્યતન
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૩૮]
સોલંકી કાલ
હકીક્ત રજૂ કરી છે. મોઢેરા ઉપર અનેક વખત કર્ણાટ, લેહાસુર વગેરે રાક્ષસે. ચડી આવેલા, જેને શ્રીમાતા તથા માતંગીએ ભારે યુદ્ધો કરી નાશ કર્યો હતો. આ પછી મોઢ બ્રાહ્મણોના છ અવાંતર ભેદની હકીકત, તેઓના રીતરિવાજે, લગ્ન–પ્રસંગે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યક્રમ, પૂજા બલિદાન હોમ વગેરેનાં વર્ણન ધી કેટલીક ઈતિહાસ-ઉપયેગી વિગતે સંગ્રહી છે. આ બાબતમાં મુખ્ય હકીકતે નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) આમ રાજા સાથે સંઘર્ષ, (૨) પાટણની સ્થાપના, (૩) વનરાજની ઉત્પત્તિ અને બાલ્યકાલ, (૪) ચાવડા વંશની વંશાવળી, (૫) માધવ અને ગુજરાતના હિંદુ રાજ્યનું પતન, (૬) મોઢેરાને વિનાશ. આ પિકી પહેલી ચાર બાબતોને ઉલ્લેખ અગાઉ થઈ ગયા છે.
ગુજરાતનું રાજ્ય મુસલમાનોને નેતરી નાગર પ્રધાન માધવે કેવી રીતે એમને અપાવ્યું એની સવિસ્તાર હકીકત આ ગ્રંથમાં સંગ્રહાઈ છે. એમાં જણાવ્યું છે કે “પ્રતાપશાલી કહ્યું રાજા રાજ્યાસન ઉપર બેઠે, તેને ગુણ વગર ને દુષ્ટ માધવ નામને પ્રધાન હતું. એ દેશદ્રોહી, પાપી, દુષ્ટાત્મા, અધમ કુલને. તથા ક્ષત્રિય રાજ્યને નાશ કરાવનાર અને ગુજરાતમાં સ્વેચ્છાનું રાજ્ય સ્થાપન કરાવનારો હતા.૩૦
વનરાજ મોઢેરામાંથી નીકળી ઉત્તર દિશા તરફ જતાં સરસ્વતીના કિનારા. ઉપર ઉજજડ વનમાં એક મોટું વડનું ઝાડ હતું ત્યાં ગયે. વનમાંથી મૃગને મારી કાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કર્યો અને માંસ શેકી ભોજન કર્યું. એણે પોતાનો સામાન, જલપાત્ર વગેરે વડ ઉપર લટકાવ્યાં અને રાત્રે એ ઝાડ ઉપર વિશ્રાંતિ કરવા વિચાર્યું. અર્ધરાત્રિએ એક યોગિનીએ આવી એની પાસે ભિક્ષાની માગણી કરી એટલે વનરાજે પોતાની પાસેનું માંસ દેવીને આપ્યું, આથી એણે પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તું મારા આ સ્થાનની નિત્યપૂજા કરજે, તેથી તું સુખી થઈશ. આ દેવીનું નામ ગૃહલા હતું. આજે પણ હાલના પાટણથી પશ્ચિમમાં અને પ્રાચીન પાટણની પડોશમાં, વટપલ્લી-વડલી નામનું ગામ સરસ્વતીના કિનારા ઉપર આવેલું છે; સૌ પહેલાં વનરાજ આ સ્થાન ઉપર આવ્યું હશે. ત્યાં વડનાં મોટાં ઝાડ હતાં, જેના કારણે એ ગામનું નામ વટપલ્લી -વડલી પડયું હોય એ સ્વાભાવિક છે. આ વડલી પ્રાચીન પાટણનું ઉપનગર ગણાતું. ત્યાં સારી એવી વસ્તી હતી અને જેનોનાં મંદિર પણ આવેલાં. આજથી પચીસ વર્ષ પૂર્વે આ ગામમાં ખોદકામ કરતાં એક ભયરું મળી આવ્યું હતું, જેમાંથી આશરે ૩૦૦ જેટલી નાનીમોટી જૈન પ્રતિમા દટાયેલી પ્રાપ્ત થઈ હતી.
Page #570
--------------------------------------------------------------------------
________________
શિe]
આનુતિક વૃત્તાંત
[૫૩૯ જેને અને બ્રાહ્મણો વચ્ચે કુમારપાલના રાજ્યકાલમાં સંઘર્ષ થયેલા એની કેટલીક વાર્તાઓ “ધર્મારણ્યમાં સેંધાઈ છે.૩૨ આ બ્રાહ્મણોમાં મુખ્ય ભાગ મેઢ બ્રાહ્મણને હતું એમ ગ્રંથકાર કહે છે. એ કાલે બ્રાહ્મણે અને યતિઓમાં તંત્રવિદ્યાના અઠંગ ઉપાસક હતા. બ્રાહ્મણ અને યતિઓને તિથિ બાબત એક વખત રાજાના પૂછવાથી વિવાદ થયેલ.૩૩ આવી જ બીજી સંઘર્ષકથા “લાખખાડ”ની ધર્મારણ્યકારે રજૂ કરી છે.૩૪ સંઘર્ષકથાઓની પરંપરામાં ઝામરની હકીક્ત પણ કેટલીક ઈતિહાસોપયોગી વિગતો પૂરી પાડે છે. ૩૫ “સંપ્રદાયપ્રદી૫ માં જણાવ્યું છે કે કુમારપાલ રાજાની એક રાણી રોજ શાલિગ્રામની પૂજા કર્યા બાદ ભોજન કરતી એના માટે માળીએ એક તુલસીનો છોડ ખૂણામાં છાને રાખ્યા હતા ત્યાંથી એ લાવી આપતિ.૩૬ “ધર્મારણ્યનો એક પ્રસંગ, જે હજુ વધુ જાતે બન્ય નથી તે, “મોઢેરા-ભંગને છે. મોટેરા-ભંગની હકીકત પુરાણકારે જાણે નજરે જેને જ ન લખી હોય એમ પદ્ધતિસરની વિસ્તારપૂર્વક આપેલી છે. દુરાચારી શ્રીપતિને પુત્ર સમયે જ્ઞાતિબહિષ્કારનો ભોગ થઈ પડતાં મુસલમાનોને મોઢેરા પર હુમલે કરવા તેડી લાવ્યો. વિઠ્ઠલ નામને બ્રાહ્મણ, જે યુદ્ધકલાને જાણકાર વીર પુરુષ હતા, તેણે મોઢેરાના બ્રાહ્મણોની સરદારી લીધી અને મુસલમાનના સૈન્યને સામનો કર્યા. દિવાળીથી ફાગણ માસ સુધી આ ઘેરે ચાલુ રહ્યો, પણ શહેરને કબજે મળે નહિ તેથી મુસલમાન સરદાર કંટાળ્યો ને માધવ મંત્રીને સંધિ કરવા મોકલ્યા. બ્રાહ્મણેએ પાંચ હજાર સેનામહોર આપી સંધિ કરી, એ ધન સોમૈયાની માતા પાસેથી પડાવેલું હતું, આથી તે સરદારે મોઢેરાનો નાશ કરી લુંટવા વિચાર કર્યો. બ્રાહ્મણો આનંદમાં આવી ગયા, કારણ કે મુસલમાનોનું સૈન્ય કરાર પ્રમાણે ત્યાંથી ચાલ્યું ગયું હતું. હુતાશનીના દિવસે બ્રાહ્મણો પૂજાની તૈયારી કરતા હતા ત્યારે સોમૈયો પાછું લશ્કર લઈ મોઢેરા ઉપર ચડી આવ્યો. લેકે તો બીકના માર્યા નાસભાગ કરવા લાગ્યા. બ્રાહ્મણોએ લશ્કરનો સામનો કર્યો તેમાં હજારે માણસ મરાયાં અને વિઠ્ઠલ સેનાપતિ એના કુટુંબ સાથે નાસી છૂટયો. મુસલમાનોએ વિઠ્ઠલનાં કુટુંબીજનોને પકડી કેદ કર્યા. ત્યારબાદ લશ્કર મોઢેરામાં દાખલ થયું. એણે લોકોનાં ઘર બેદીને પણ ધન મળ્યું તેટલું મેળવ્યું અને લૂંટયા બાદ નગરને બાળ્યું. કેટલાયે બ્રાહ્મણ કેદ પકડાયા. પછી કેટલાક બ્રાહ્મણેએ વિઠ્ઠલને ખબર આપી મુસલમાનોના આ અત્યાચારમાંથી છોડાવવા જણાવ્યું, આથી વિઠ્ઠલ જાતે પાછો મોઢેરા આવ્યો. એ મુસલમાન સરદારને મ. પિતાના ભાઈને બાંયધરીમાં આપી સર્વે બ્રાહ્મણોને મુક્ત કરાવ્યા. વિઠ્ઠલનાં ૧૨૧ ગામ સરદારે પડાવી લઈ ફકત બાર ગામ જીવિકા માટે આપ્યાં.૩૮ આમ ગૃહકલેશના કારણે સમૈયાએ મોઢેરાને પાસે રહી વિનાશ કરાવ્યું.
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૪૦]
સેલંકી કાલ
[પરિ
ચાવડા ચોરી લૂંટફાટ કરતા હતા એવી હકીકત સરસ્વતીપુરાણકારે પણ જણાવી છે. એમાં નોંધાયું છે કે “ક્રોધરસ નામના રાક્ષસો, જેનો વિષણુએ નાશ કર્યો હતે તે, બધાએ ચાપોત્કટ નામથી પૃથ્વી ઉપર જન્મ લીધે. એ લેકેએ અબુંદારણ્ય તરફથી આવી અહીં સરસ્વતીના કિનારા પાસે નિવાસ કર્યો. અહીં તેઓ રૌભયંકર કાર્યો કરતા. નિરંકુશ અને મદ્યપાન કરનારા આ પાપી લેકેના સ્પર્શના ભયથી સરસ્વતી દેવી ઋષિગણો સાથે અહીં અદશ્ય બન્યાં.”૩૮
સરસ્વતીપુરાણમાં સિદ્ધરાજનું ચરિત્ર પૌરાણિક રીત પ્રમાણે આપેલું છે.૪૦ સિદ્ધરાજના ચરિત્રાલેખનમાં પુરાણકારે એના જન્મ–સમયે થયેલ આકાશવાણી દ્વારા એના સમગ્ર જીવનને નિચોડ આપેલ છે. એના જીવનનાં મુખ્ય મુખ્ય કાર્યોને જણાવતાં પુરાણકાર કહે છે કે “આ કુમાર સર્વજિત થશે અને સર્વ મનુષ્યમાં નરશાર્દૂલ ગણાઈ સિંહદેવ” તરીકે વિખ્યાત બનશે. જે સનાતન ધર્મ નષ્ટ થયો છે તેને ઉદ્ધાર કરી ને એની પુન: સ્થાપના કરશે. મનુષ્યલેકમાં પુરુષોત્તમ, એટલે સાક્ષાત વિષ્ણુ જેવો સર્વોત્તમ ગણાશે. એ મહાદેવ તરફ અનન્ય ભક્તિ રાખી ચક્રવત થશે અને “સિદ્ધરાજ' તરીકે વિખ્યાત બનશે. સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિ વડે પ્રાચીન રુદ્રમહાલયનો ઉદ્ધાર કરી ત્યાં મહારુદ્રનું આરાધન કરશે તેમજ મહાલયનું માહાતમ્ય વધારશે. એ લોકમાન્ય નૃપતિ ભૂતના ઈશ એટલે ભૂતના સરદાર અને ભય આપવાવાળા બર્બરકને મહાલયની સમીપમાં છતી વશવતી બનાવશે. આ મહામના (સત્યપુરુષ) અંધકૃપમાંથી ઊસ લાવી આપી નાગેને પ્રાણદાન આપશે. એ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, સર્વ જ્ઞાનને ભંડાર અને સર્વધર્મ પ્રવર્તક બની સર્વ રાજાઓને રાજા-મહારાજા થશે.”૪૧ સિદ્ધરાજે કરેલા સર્વ વિજયમાં અવંતિના વિજયને આ પુરાણકારે સારું એવું મહત્ત્વ આપ્યું છે.
સરસ્વતીપુરાણમાંથી બર્બરક યાને બાબરા ભૂતના જીવન સંબંધી પણ સારી. એવી માહિતી મળે છે.૪૨
સિદ્ધરાજનાં પૂર્ત કાર્યોમાં સૌથી શ્રેષ્ઠ “સહસ્ત્રલિંગ સરોવર”નું રચનાવિધાન અદ્દભુત અને અનન્ય ગણાતું. આ સરોવરના આયોજન માટેની કેટલીય અનન્ય હકીકતે સરસ્વતીપુરાણે રજૂ કરી છે.
સહસ્ત્રલિંગ સરોવર બંધાવવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી એના સંબંધમાં આ પુરાણમાં જણાવ્યું છે કે એક વખત સિદ્ધરાજ રાતે સૂઈ રહ્યો
Page #572
--------------------------------------------------------------------------
________________
શિe]
આનુતિક વૃત્તાંત
[૫૪૧
હતું ત્યારે એ એના પૂર્વજ દુર્લભરાજે બંધાવેલ સરવર જળપૂર્ણ કેમ થાય એને વિચાર કરવા લાગ્યો. વિચાર કરતાં એ નિદ્રાધીન થઈ ગયે. એને સ્વપ્ન આવ્યું તેમાં એને પિતાના કુલપતિ ભરદ્વાજ મુનિનાં દર્શન થયાં. પછી મુનીશ્વર ભરાજે સિદ્ધરાજને જણાવ્યું કે મેં તારા હૃદયની જે ઈચ્છા છે તે દિવ્ય દૃષ્ટિ વડે જાણી છે. સિદ્ધરાજે ઘેર નિદ્રામાં હોવા છતાં ભરદ્વાજ મુનિને સત્કાર કર્યો. પછી ભરદ્વાજ ઋષિ કહેવા લાગ્યા કે હે વત્સ, તું જે સરોવરને જળપૂર્ણ કરવા માગે છે તેને ઉપાય બતાવું. તું બ્રહ્મપુત્રી સરસ્વતીનું આરાધન કર. હે સિદ્ધરાજ, પૂર્વે તે જે સિદ્ધેશને પ્રસન્ન કર્યા હતા તે સરસ્વતીને ઉત્તર કિનારા ઉપર, શહેરથી ઉત્તરમાં, સ્મશાનની અંદર આવેલ છે. એ સિદ્ધેશ્વરને ભક્તિ વડે પ્રસન્ન કરી, ઉત્તરાભિમુખે બેસી આસન લગાવી, પ્રાણાયામપૂર્વક સરસ્વતીનું આરાધન કરજે, જે તને સિદ્ધિ આપશે. આ પ્રમાણે સ્વપ્નમાં કહી ભરદ્વાજ મુનિ અંતર્ધાન થઈ ગયા. બીજે દિવસે સિદ્ધરાજે સ્વપ્નની હકીકત મંત્રીઓ અને પિતાના આપ્તજને કરી. પછી પવિત્ર દિવસે પ્રસ્થાન કરી ગણપતિના મંદિરે ગયો. એમનું વિધિપૂર્વક પૂજન અર્ચન કરી એ ઉત્તરમાં સિદ્ધેશ્વર ગયે. ત્યાં મહાદેવનું શ્રદ્ધાપૂર્વક યજન પૂજન કરી ત્યાં સરસ્વતીનું આરાધન કર્યું. ત્રીજે દિવસે સરસ્વતી પ્રઃ ન થઈ એની સામે પ્રત્યક્ષ થયાં. શુકલ વસ્ત્ર ધારણ કરેલાં, હાથમાં વીણું ધારણ કરેલાં તેમજ મત પુષ્પોથી અલંકૃત એ દેવીએ રાજાને કહ્યું : હે વત્સ, તારા આરાધનથી હું પ્રસન્ન થઈ છું, વરદાન માગ. સરસ્વતીનાં વચનોથી સિદ્ધરાજ જાગ્રત બન્યો, એણે દેવીનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી કે જે આપ પ્રસન્ન થયાં છે તે આ સ્થાનને કદી ત્યાગ કરશે નહિ. બીજું આ નગરની નજદીકમાં મારું જે જળહીન સરોવર છે તેને આપના પુણ્ય-પવિત્ર જળ વડે પરિપૂર્ણ કરો, એટલું જ નહિ, પણ આકાશ પાતાળ અને પૃથ્વી ઉપરનાં સર્વ તીર્થ મારા આ સરોવરમાં નિવાસ કરે. સરસ્વતીએ રાજાનું વચન સાંભળી જણાવ્યું કે હે રાજન , તે માગ્યું તે જ પ્રમાણે થશે. મારી જળમયી મૂર્તિ છે તે અહીંના શ્મશાનને પ્લાવિત કરી તારા પવિત્ર સરોવરમાં સદાકાળ નિવાસ કરશે. એમ કહી સરસ્વતી ત્યાંથી અંતર્ધાન થયાં.૪૩
પુરાણકારે આ સરોવરમાં જળ લાવવા બંધેલી જળવીથિકાના બંને કિનારા ઉપર આવેલ દેવમંદિરે કુંડ વા વગેરેની વિગતવાર માહિતી દરેકના તીર્થ માહાતમ્ય સાથે આપી છે. સહસ્ત્રલિંગ સરોવર નજદીક આવતાં જળવીથિકાનું જળ જે કાંપ અને કચરો ઘસડી લાવતું તે અહીં કરીને સ્વચ્છ બને એટલા માટે કપ બનાવ્યું હોવાનું પણ જણાવેલ છે.
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૪૨] સોલંકી કાલ
પિરિ સરસ્વતીપુરાણકારે આ સરોવરના કિનારા ઉપર આવેલ સેંકડો દેવમંદિ. રોની નેંધ રજૂ કરી છે. આમાં દશાવતારનું મંદિર, ૧૦૮ દેવીઓનું દેવીપીઠ, સોમનાથ, ભાયલસ્વામી, કાશીવિશ્વનાથ, કેલ્લાદેવી, ભૂતેશ્વર વગેરે જણાવેલ છે. સરોવરના કિનારા ઉપર ૧૦૦૮ શિવમંદિર તે હતાં જ, પરંતુ બીજાં સેંકડો નાનાંમોટાં મંદિર પણ ત્યાં આવેલાં હતાં. આ દરેક મંદિરની નજદીકને ઓવારે એનું તીર્થ ગણુતે. સરેવરના મધ્યભાગે બસ્થળ–મોટો ટેકરો હતો, જેના મધ્ય ભાગે વિંધ્યવાસિનીનું મંદિર આવેલું હતું. આ મંદિરમાં જવા માટે પશ્ચિમ કિનારે આવેલ દેવીપીઠમાંથી જવાને માર્ગ હતે. એની નજદીક સરેવર સંપૂર્ણ ભરાયા બાદ જળ બહાર કાઢવા માટેનું નિકાસદ્વાર હતું, જે દ્વારા વધારાનું જળ ત્યાંથી બહાર નીકળી, ત્યાં મોટ બાગ હતો તેમાં જતું. એ “વનમાં થઈ આ પ્રવાહ સરસ્વતીને મુખ્ય પ્રવાહમાર્ગને આગળ જતાં મળત.
સિદ્ધરાજના રાજ્યકાલમાં કેશવ નામને એક વિદ્વાન એના રાજનગરની અંદર “સિદ્ધરાજમેર” નામના શિવમંદિરમાં રહેતો હતો. એ સિદ્ધરાજને ઈતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્રો અને આગામો સંભળાવતા. સિદ્ધરાજની રાજસભામાં કેશવ નામના ત્રણ વિદ્વાન બેસતા હતા એવું પ્રભાવક ચરિત દ્વારા જાણવા મળે છે. પાટણમાં થયેલા વાદવિવાદમાં આ ત્રણે કેશવ દિગંબર કુમુદચંદ્રના પક્ષમાં હતા.૪૪ સિદ્ધરાજને ઇતિહાસ પુરાણ સંભળાવનાર કેશવ આ ત્રણ પૈકી એક હોવો જોઈએ. એનું મૂળ વતન સત્યપુર (સર) હતું. એને પિતામહ અર્જુન વિદ્વાન હતો. પિતાનું નામ દાદર અને માતાનું નીતાદેવી હતું. કેશવ વેદ, વેદાંગ, પુરાણ અને ધર્મશાસ્ત્રને પારગામી વિદ્વાન હતું. એ પાછળથી પાટણમાં આવી રહેલે અને સિદ્ધરાજના રાજમાન્ય વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એનું પ્રીતિપાત્ર બનેલો.૪૫
(૨) જૈન સાહિત્યમાંથી
સોલંકીકાલના જૈન સાહિત્યમાં અનુશ્રુતિઓને ભંડાર ભરેલો છે. અહીં એ સાહિત્યમાંના અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રતિનિધિગ્રંથમાંથી નમૂનારૂપે કેટલીક અગત્યની અનુકૃતિઓ સંક્ષેપમાં આપી છે.
Page #574
--------------------------------------------------------------------------
________________
શિe ] આનુતિક વૃત્તાંત
[ ૫૩ મૂલરાજને રાજ્યાભિષેક
ભૂયરાજના વંશજ મુંજાલદેવના પુત્રો રાજ બીજ અને દંડક સેમિનાથયાત્રાથી પાછા ફરતાં અણહિલપુર આવ્યા. ત્યાં રાજની ઘોડેસવારીની કળાથી ખુશ થઈ રાજા સામંતસિંહે પિતાની બહેન લીલાદેવી એને પરણાવી. પ્રસવ પહેલાં જ એ અવસાન પામેલી તેથી એનું પેટ ચીરી પુત્રને જન્મ કરાવ્યું. મૂલ નક્ષત્રમાં જન્મેલ એ “મૂલરાજ' કહેવાય. નશામાં ચકચૂર મામો ઘણી વાર એને ગાદીએ બેસાડે અને નશો ઊતરતાં ઉઠાડી મૂકે. એકવીસ વર્ષની ઉંમરે વિ. સં. ૯૯૩ (ઈ. સ. ૯૩૭) ની આષાઢી પૂનમે આવી રીતે ગાદીએ બેઠેલે મૂલરાજ મામાને મારી સાચા ગાદીપતિ બની ગયું. એણે પંચાવન વર્ષ રાજ્ય કર્યું. વયજલદેવની કથા
મૂલરાજની ઈચ્છા ત્રિપુરુષપ્રાસાદના ચિંતાયક તરીકે કન્યડિ તપાવીને નીમવાની હતી. એમણે ના પાડતાં રાજાએ નિમણૂકનું તામ્રશાસન ભિક્ષામાં સંતાડી આપી દીધું. જમણે હાથે ગ્રહણ કરેલું મિથ્યા ન થાય તેથી એમણે શિષ્ય વયજલ્લદેવને મોકલ્યો. એ જ કેસર કસ્તુરી કપૂર વગેરેનું ઉદ્વર્તન શરીરે વારાંગનાઓ પાસે કરાવતે અને વેત છત્ર પણ રાખતે, છતાં શુદ્ધ બ્રહ્મચારી રહ્યો હતો. એ “કંકૂલોલ” કે “કાંકરોલ” નામથી ખ્યાતિ પામ્યો. એની કસોટી કરવા આવેલ રાણને તાંબૂલના પ્રહારથી એણે કેઢણી કરી મૂકી, અને અનુયે થતાં, પિતાના ઉદ્દતનના લેપથી તથા સ્નાનના ઉત્કૃષ્ટ જલના પ્રક્ષાલનથી એને સાજી કરી.૪૭ લાખા ફુલાણીની કથા
પરમારવંશીય કતિરાજદેવની પુત્રી કામલતા, નાનપણમાં સખીઓ સાથેની રમતમાં વર પસંદ કરવાનું કહેવાતાં, ઘોર અંધકારને કારણે મહેલના થાંભલા પાછળ ઊભેલા ફૂલડ નામના પશુપાલને અજાણતાં જ પસંદ કરી બેઠી. પછી તે પતિવ્રતાવત સાચવી હઠપૂર્વક એ એને જ વરી. એમને દીકરો લાખાક કચ્છને રાજા . એણે અગિયાર વખત મૂલરાજના સૈન્યને ત્રાસ આપે. અંતે મૂલરાજે કપિલ કેટ દુર્ગમાં એને રૂંધી ત્રણ દિવસના યુદ્ધ બાદ ભગવાન સોમનાથ પાસેથી પ્રાપ્ત થયેલ રુદ્રકલા વડે મારી નાખે. મરેલા લક્ષ(લાખાક)ની મિશ્રને પગ અડાડતાં મૂલરાજને “તારેગથી તારે વંશ નષ્ટ થશે” એ શાપ લાખાકની માતાએ આપે.૪૮
Page #575
--------------------------------------------------------------------------
________________
[*િ
૫૪]
સોલંકી મલ ગુજરાત-માળવાના વૈરનું મૂળ
બાર વર્ષ રાજ્ય કરી, દુર્લભરાજ પુત્ર ભીમને ગાદીએ બેસાડી સં. ૧૦૭૮ ના જેઠ સુદ ૧૫ ને મંગળવારે, અશ્વિની નક્ષત્ર મકરલગ્ન, તીર્થયાત્રા માટે વારાણસી તરફ ચાલ્યો. માર્ગમાં માળવામાં મુંજરાજે એને રાજચિહ્નો ઉતારી કાર્પેટિકના વેશે આગળ વધવાનું અગર તે યુદ્ધ કરવાનું આવાન આપ્યું. ભીમને આ વૃત્તાંત જણાવી પોતે કાપડીના વેશે વારાણસી ગયા અને ત્યાં જ અવસાન પામ્યો. ત્યારથી ગુજરાતને માળવા સાથે વેર બંધાયું. ૪૯ દામ(ડામર)નું ચાતુર્ય
ગુજરાતમાં દુકાળ હતું, એમાં ભજની આક્રમણની તૈયારીના સમાચાર આવતાં ભીમદેવે દામને ૫૦ સાંધિવિગ્રહિક તરીકે મોકલ્યો. એણે “સમસ્તરાજવિડમ્બન નાટક ભજવતાં એમાં આવતા તૈલિપે મુંજરાજની જે વલે કરેલી તેનું સ્મરણ કરાવી ભોજને એ તરફ વા.૫૧
મોટા સૈન્ય સાથે આવતા તૈલિપના ખબરથી વ્યાકુળ ભોજને પાછળથી ભીમ પણ આવે છે એવા સમાચાર આપી ગભરાવી ભીમને એ વર્ષે આવતે રેકવા એક હાથી અને હાથિયું એણે પાટણ મોકલાવ્યાં.૫૨
વળી ૪૦૦૦ ઘોડા, ૪ જાય હાથી અને નવ લાખ સોનામહોરે પણ ભેટ મોકલાવી.૫૩
એક વખત ભીમે દામર દ્વારા સોનાની ડબ્બી ભોજને ભેટ મોલી તેમાંથી રાખ નીકળતાં ખિજાયેલા ભેજને દામને સમજાવ્યું કે એ કટિહેમની પવિત્ર રક્ષા હતી.
વળી એક વખત “આને શીધ્ર મારી નાખજો” એવું લખેલ મુદ્દામુદ્રિત પત્ર લઈ મોકલ્યો, તે દામર કહે કે જ્યાં પિતાનું લેહી પડે ત્યાં બાર વર્ષ દુકાળ પડે એમ હોવાથી પિતાને મૃત્યુ માટે ત્યાં મોકલેલ.૫૩
એક વખત નીતરતા વાળવાળા ભેજે પૂછયું : “ભીમડો નાપિત શું કરે છે ” દામર કહેઃ “અશ્વપતિ, ગજપતિ અને નરપતિ એ ત્રણેનાં માથાં ભદ્રિત (મુંડિત) કર્યા છે; ચેથાનું માથું ભીનું કરતે અસ્ત્રો ચલાવી રહ્યો છે.”૫૪
Page #576
--------------------------------------------------------------------------
________________
શિe) • અનુકૃતિક વૃત્તાંત
પિw “જો પૂરે છે
પિતાને પંડિતેની પ્રશંસા અને ગુજરાતની અવિદધતાની નિંદા કરતા ભેજને ગુજરાતના સ્થાનપુરુષે કહ્યું કે “તમારો સારામાં સારો પંડિત પણ અમારી અબળાઓ કે ગોવાળિયાઓની તેલે પણ ન આવી શકે.” ભીમદેવે કેટલીક વિદગ્ધ વારાંગનાઓ તથા ગેપવેશધારી પ્રખર પંડિતેને સરહદ પરના નગરમાં રાખ્યાં. ધારામાં લઈ જવાયેલા એવા એક ગોપ તથા વારાંગનાની વિદગ્ધતાથી ચકિત થયેલ ભેજે જાહેર કર્યું કે “fવે પૂરે રેશે.” માળવાને પંડિત અને ગુજરાતને ગોપ બંને સરખા એવી વૃદ્ધવાણીને સત્ય માનવી પડી.પપ આ
સ્થાનપુરુષનું નામ દામ હતું. એક દારને ડહલ-વિજ્ય
ડાહલ દેશના કણે ભોજના રાજ્યને અર્ધો ભાગ આપવાનું વચન ન પાળતાં ભીમદેવના સાંધિવિગ્રહિક દામેરે બત્રીસ માણસ સાથે એના શિબિરમાં પ્રવેશી એને પકડ્યો. કણે નીલકંઠાદિ દેવતાવસર તથા સમસ્ત રાજ્ય વસ્તુઓ એ બેમાંથી જે જોઈએ તે લઈ લેવા કહ્યું. સેળ પ્રહર આ સ્થિતિ ચાલુ રહી. પછી ભીમદેવના આદેશ અનુસાર દામ દેવતાવસરની પસંદગી કરી લીધી.૫૭ આલૂપા-કેલૂપાનું પરાક્રમ - ભોજ રાજાને દર્શને આવતાં મોડું થતાં ગોત્રદેવી બારણે આવી ત્યારે થોડા માણસ સાથે આવેલા રાજાને જોતાં સંભ્રમથી સ્વસ્થાને સ્થિર થઈ જઈને રાજાને જલદી ચાલ્યા જવા સૂચવ્યું, એટલામાં તો ગુજરાતના સૈન્યથી એ ઘેરાઈ ગયે. ઝડપથી ઘોડો દોડાવી ધારાના ગોપુરમાં પ્રવેશ કરતાં તે અલ્પા અને કેલ્પા નામના બે ગુજરાતી સવારેએ એના ગળામાં ધનુષ ભરાવી દીધું અને “આટલાથી તું મરેલે છે” કહી છેડી મૂક્યો ૫૮ બકુલાદેવી
ભીમદેવ( અર્થાત ભીમદેવ ૧ લા)ના રાજ્યમાં પાટણમાં બકુલાદેવી નામે રૂપગુણમાં પ્રસિદ્ધ વારાંગના હતી. કુલીન સ્ત્રી કરતાં પણ એનામાં અધિક મર્યાદા હતી, એ વિચારી એના ચારિત્ર્યની પરીક્ષા લેવા ભીમદેવે અંતઃપુરવાસના નિમંત્રણરૂપે સવા લાખની કિંમતની રિકા એને મોકલી. પછી બે વર્ષ પર્યત એ માળવાના વિગ્રહમાં રોકાયે એ દરમ્યાન બકુલાદેવી પુરુષસંગ ત્યજી શીલવતી રહી. આ જાણી રાજાએ એને અતઃપુરમાં સ્થાન આપ્યું. એને પુત્ર હરિપાલ, એને ત્રિભુવનપાલ અને એને કુમારપાલ.૫૮
Page #577
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
* પિરિ
૫૪૬] રાજવૈદ્ય લીલે
કર્ણદેવ અને સિદ્ધરાજના સમયમાં લીલે લોકપ્રિય રાજવૈદ્ય હતે. એક પ્રપંચીએ વૃષભનું સૂત્ર તપાસવા આપતાં એ કહે: “આ વૃષભનું સૂત્ર છે. એને અતિભોજનથી આફરો ચડ્યો હોવાથી જલદી નાળ દ્વારા તેલ પાઓ, નહિ તે એ મરી જશે.”
આ વૈદ્ય રાજાને ગ્રંવાબાધ કસ્તુરીને લેપથી મટાડ્યો, જ્યારે એના પાલખીવાહકને કેરડાના મૂળને પ્રયોગ સૂચવ્યું. રાજાએ પૂછતાં કહે : “દેશ, કાળ, શક્તિ અને શરીરપ્રકૃતિ અનુસાર ચિકિત્સા કરવી જોઈએ.”
કેટલાક ધૂએ જુદે જુદે સ્થળે “કેમ, આજે તબિયત કંઈ ખરાબ છે?" એ પ્રશ્ન વારંવાર કરતાં શંકાદૂષણથી વૈદ્યને માહેદ્રજવર લાગુ પડ્યો અને તેરમે દિવસે વૈદ્ય અવસાન પામ્યો.”
ઉદ મંત્રી બન્યા
મારવાડમાંથી નસીબ અજમાવવા કર્ણાવતી આવેલ ઉદ્યો વાણિયો લાછિ. છીંપણે આપેલ ઓરડીમાં રહ્યો. એ જમીનમાંથી મળેલું ધન લાછિએ ન લેતાં એ સમૃદ્ધ થયે અને ઉદયન મંત્રી તરીકે પ્રસિદ્ધ થયો. એણે ચોવીસ તીર્થકરને ઉદયન-વિહાર કર્ણાવતીમાં કરાવ્યું. ૧
પત્ની સુહાદેવી અને પુત્ર બાહડ સાથે એ કર્ણાવતી આ. શાલાપતિ તિહુણસિંહને મહેમાન બની એના એક ઓરડામાં રહ્યો. એને જ્યાં ત્યાં ધન દેખાવા લાગ્યું. ભાગ્યવાન સમજી રાજાએ મંત્રી બનાવ્યો. એની પત્ની મરતાં પુત્ર બાહડે (વાભટે) સંધની મદદ લઈ એને સિત્તેર વર્ષની વયે પણ પરણાવ્યો. એને પુત્ર રાયવિાર આંબડ. ૧૨ મયણલદેવીને ગર્વ ગળી ગયે
કર નહિ ભરી શકનાર બાવાઓનું દુઃખ જોઈ મયણલદેવીએ બોતેર લાખની આવક આપનાર એ વેરે સિદ્ધરાજ પાસે માફ કરાવ્યો. તેમનાથની સવા કરોડની પૂજા કરી મહાદાન આપનાર મયણલ્લદેવીને ગર્વ ભિક્ષાવૃત્તિવાળી બાવીના પુણ્યને સમજતાં એગળી ગયે. ૧૩
Page #578
--------------------------------------------------------------------------
________________
[ ૫૭
શિe]
આનુકૃતિક વૃત્તાંત “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દ્વયાશ્રય” કાવ્ય
હેમચંદ્રાચાર્યના વિરોધીઓએ સિદ્ધરાજને જણાવ્યું કે “અમારાં શાસ્ત્રના અધ્યયનથી આમની વિદ્વત્તા આટલી ખાલી છે.” રાજાએ પૂછતાં આચાર્ય ‘જેનેંદ્રવ્યાકરણ’નું નામ દીધું. વર્તમાન સમયના વ્યાકરણને ઉલ્લેખ કરવા સૂચવતાં સુરિ કહે : “જે આપ સહાયક થાઓ તે થોડા દિવસમાં જ સર્વાંગસંપૂર્ણ વ્યાકરણ હું રચું.” પછી વિવિધ દેશોમાંથી વ્યાકરણ મંગાવી હેમચંદ્ર સિદ્ધહેમશબ્દાનુશાસન” નામનું સવા લાખ ગ્રંથપ્રમાણ વ્યાકરણ એક વર્ષમાં રચ્યું. રાજાના હાથી પર બેસાડી આ ગ્રંથનું બહુમાન કરી એને રાજમહેલના કેશાગારામાં પધરાવ્યો. રાજાજ્ઞાથી બધે આ જ વ્યાકરણનું અધ્યયન-અધ્યાપન થવા લાગ્યું.
- રાજાના વંશની પ્રશસ્તિ આ ગ્રંથમાં ન હોવાની ફરિયાદથી રાજા ખિજાતાં હેમચંદ્રાચાર્યે બત્રીશ પ્રશસ્તિ શ્લેકમાં સોલંકીવંશને ઈતિહાસ આવરી લઈ આ ગ્રંથના બત્રીશે પાદને અંતે એક એક લેક જોડી દીધો. ખુશ થઈ રાજાએ આ વ્યાકરણ સર્વત્ર ફેલાવ્યું. એ પછી હેમચંદ્ર સિદ્ધરાજના દિગ્વિજયની પ્રશસ્તિ૨૫ “કંથાશ્રયનામને કાવ્ય ગ્રંથ ર.૪
રુદ્રમાળમાં રજભૂતિઓ
સિદ્ધપુરમાં રુદ્રમહાકાલપ્રાસાદ કરાવ્યો ત્યારે એમાં ગોવીસ હસ્તપ્રમાણ પરિપૂર્ણ પ્રાસાદ કરાવી એમાં અશ્વપતિ, ગજપતિ, નરપતિ વગેરે ઉત્તમ રાજાઓની મૂર્તિઓની સમીપ સિદ્ધરાજે પોતાની બે હાથ જોડેલી પ્રતિમા સ્થપાવી ને દેશભંગ થાય તે પણ પ્રાસાદ ન ભાંગવા એમને યાચના કરી.૬૫ વારાહીના બૂચ
એક વખત સિદ્ધરાજે વારાહીના પટેલિયાઓને પિતાની રાજવાહનસેજવાલી થાપણ તરીકે આપી. તેઓએ એના ભાગ જુદા કરી વહેચી લીધા. પાછા ફરતાં છૂટા કરેલા ભાગ પાછા આપતાં તેઓએ સ્પષ્ટીકરણ કર્યું કે કેઈ એક જણ એવડી મોટી વસ્તુ સાચવી શકે એમ ન હોવાથી એમ કરેલું. આથી વિસ્મય અને હાસ્યપૂર્વક સિદ્ધરાજે તેઓને “બૂચ” અર્થાત “બૂચા” એવું બિરુદ આપ્યું. ૬૬
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૮] સોલંકી કાલ
[પરિ કર્મપ્રાધાન્ય
રાત્રે સિદ્ધરાજની ચંપી કરતાં બે સેવક વાર્તાલાપ કરતા હતા. એકે રાજાના ગુણોની પ્રશંસા કરી, તે બીજાએ એના પૂર્વના કર્મનું મહત્વ ગાયું. રાજાએ સાંભળ્યું. સવારે પહેલાને સે અશ્વોને સામત બનાવતે લેખ લઈ મહામાત્ય સાંતૂ પાસે મોકલ્યો. એ દાદર પરથી ગબડી પડતાં એણે લેખ બીજા દ્વારા મોકલી આપે, આથી બીજાને એ પદ મળ્યું. આ જાણ રાજા કર્મનું મહત્ત્વ સમજ્યો. ૧૭ કુમારપાલની રખડપટ્ટી
સિદ્ધરાજને જ્યોતિષીઓએ કહ્યું કે “તમારા પછી કુમારપાલ રાજા થશે.” આથી એની હીનજાતિને અસહિષ્ણુ રાજા એને મારવાની તક શોધવા લાગ્યો. કુમારપાલ તાપસરૂપે નાસી ગયે. વર્ષો સુધી અનેક દેશોમાં ભટકી એ પાછો આવ્યો અને એક મઠમાં રહ્યો. પિતા કર્ણદેવના શ્રાદ્ધ નિમિત્તે રાજાએ સર્વ તપસ્વીઓને ભોજન માટે નિમંત્ર્યા. સર્વના પગ એ જાતે ધોતે હતે. કુમારપાલના પગમાંથી ઊર્ધ્વરેખા જોતાં એ એની સામે તાકી રહ્યો. કુમારપાલ નાઠો. આલિગ કુંભારે નિભાડામાં સંતાડી બચાવ્યું. પછી એક ખેતરમાં કાંટા-ઝાંખરાંના ઢગલામાં સંતાયો. અંદર બેસેલા ભાલાથી પણ એને પત્તો ન પડ્યો. બીજે દિવસે ત્યાંથી બહાર નીકળી એક વૃક્ષ નીચે વિશ્રામ લેતે હતો ત્યારે એક ઉંદરને દરમાંથી રૂપિયા ખેંચી લાવતે જે. એકવીસ સિક્કા એ લાવ્યું અને એમાંથી એક લઈ દરમાં પાછો ગયો. બાકીના વીસ કુમારપાલે લઈ લીધા. સિકકા ન જોતાં ઉંદર મરી ગયા. ત્યાંથી આગળ જતાં કેઈ એક શ્રીમંતની વહુ પિયર જતી હતી તેણે ત્રણ દિવસના ઉપવાસી એને ભ્રાતૃ-વાત્સલ્યથી કપૂરથી સુગંધિત શાલિન્કરમ્બ જમાડ્યો. ૬૮ કુમારપાલને રાજ્યાભિષેક
ભટકતો કુમારપાલ સ્તંભતીર્થમાં આવ્યો. ત્યાં ઉદયને પૂછતાં હેમચંદ્રાચાર્યું કહ્યું : “એ સાર્વભૌમ રાજા થશે.” કુમારપાલે એ વાત માની નહિ. ત્યારે આચાર્યું “સં. ૧૧૯૯ ના કાર્તિક વદ ૨ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં જો તમારો પટ્ટાભિષેક ન થાય તો હું જ્યોતિષ જોવાનું છેડી દઈશ” એવું લખાણ કરી એની એક પ્રત ઉદયનમંત્રીને તથા એક કુમારપાલને આપી. ચકિત થયેલા કુમારપાલે “જો આ સાચું પડે તે તમે જ રાજા, હું તમારા ચરણની રેણુ” એવા ઉદ્ગાર કાઢયા, આથી આચાયે જૈન ધર્મના ભક્ત થવાનું વચન લીધું.
Page #580
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ
આનુકૃતિક વૃત્તાંત
[૫૯ એ પછી માળવા જતાં કોંગેશ્વરના પ્રાસાદમાંની પ્રશસ્તિ–પાટિકામાં નીચેની ગાથા વાંચી :
पुण्णे वाससहस्से सयम्मि वरिसाण नवनवइअअहिए।
होही कुमरनरिन्दो तुह विकमराय सारिच्छो ॥ આથી સિદ્ધરાજ અવસાન પામ્ય જાણી પાટણ ગયો. બીજે દિવસે બીજા બેને રાજા તરીકે અગ્ય પ્રમાણી એના બનેવી રાજકુલ કાન્હડદેવે ૫૦ વર્ષના કુમારપાલને રાજ્યાભિષેક કર્યો. ૧૮
કુમારપાલ કડી ગામના પાદરમાં સૂત. આરક્ષકે ચેર જાણું કામળ વગેરે પડાવી મૂક્યો. બીજે દિવસે પાટણ પહોંચે. ત્યાં બીજા ત્રણને અયોગ્ય ઠરાવ્યા ને કુમારપાલની વરણી કરી.” કુમારપાલની ધાક
પ્રૌઢ હોવાથી તથા બહુ ફરેલ હોવાથી કુમારપાલે રાજ્યની લગામ પોતાના હાથમાં જ લઈ લીધી. વૃદ્ધ રાજપુરુષને એ ન ગમ્યું. એમણે એક દરવાજે એના મારા ગોઠવ્યા. રાજા બીજે દરવાજે પ્રવેશ્યો અને પેલા પ્રધાનેને મારી નાખ્યા. વળી ભડલેશ્વર કાન્હડદેવ સાળાના નાતાથી તથા તે ગાદીએ બેસાડ્યો હોવાથી એના પૂર્વકાળના ખરાબ પ્રસંગે કહ્યા કરતો. રાજાએ સૂચવ્યું કે “ જાહેરમાં આવું કંઈ ન કહેવું, ખાનગીમાં ગમે તેમ બેલી શકે છે. પણ એ ન ગણકારતાં ભલે પાસે એનાં અંગ ભંગાવીને આંખો કાઢી લઈ ઘેર મેલી દીધે, આથી બધા સામંત ઉપર કુમારપાલની ધાક બેસી ગઈ. કપરા દિવસોમાં મદદ કરનાર ઉદયનના પુત્ર વાગભટદેવને એણે મહામાત્ય બનાવ્યા. આગિનું ચાતુર્ય
એક વખત સભામાં કુમારપાલે વૃદ્ધ પ્રધાન પુરુષ આલિંગને પૂછયું : “હું સિદ્ધરાજથી હલકે છું, એના સમાન છું કે એનાથી ચડિયાત છું!” આલિગે જણાવ્યું “સિદ્ધરાજમાં ૯૮ ગુણ અને બે દેષ હતા, જ્યારે આપનામાં બે ગુણ અને ૯૮ દેષ છે.” પોતે દોષથી ભરેલો છે એ જાણી રાજાએ પોતાની આંખમાં ખોસી દેવા તલવાર ઉગામી ત્યારે આલિગ બોલી ઊઠ્યો : “સિદ્ધરાજના ૯૮ ગુણેને યુદ્ધમાં અસુભટતા તથા સ્ત્રીલંપટતા એ બે દોષોએ ઢાંકી દીધા હતા, જ્યારે કૃપણુતા વગેરે આપના તો સમર–શૂરતા અને પનારી–સહેદરતા એ બે ગુણો વડે ઢંકાઈ જાય છે.” મા સાંભળી રાજા સ્વસ્થ થ.૭૨
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૫૦].
સોલકી કાલ
પિરિ.
સગા
કૃતજ્ઞ કુમારપાલે આલિગ કુંભારને ૭૦૦ ગ્રામયુક્ત વિચિત્ર ચિત્રકૂટપટ્ટિકા આપી દીધી. એના વંશજો પિતાના હલકા કુળથી લાજતા આજે પણ “સગા”૭૩ કહેવાય છે.૭૪ સલાક સંગીતકારના ચમત્કાર
કુમારપાલે કદર બૂઝી આપેલ ૧૧૬ દ્રમ્મમાંથી સંગીતકાર સલાક બાળકને સુખડી ખવરાવત, આથી એ નિર્વાસિત થશે. વિદેશી રાજાને ખુશ કરી બે હાથી લાવી કુમારપાલને ભેટ ધરતાં એ ખુશ થયે.
એક પરદેશી સંગીતકારે ફરિયાદ કરી કે મારા ગીતથી આકર્ષાઈ આવેલ હરણના ગળામાં સોનાની સાંકળ પહેરાવી તે લઈને એ નાસી ગયું. લાકે પિતાની ગીતવિદ્યા દ્વારા એ હરણને આકર્ષી રાજા આગળ રજૂ કર્યું.
વિરહક વૃક્ષની સૂકી ડાળીના ટુકડાને પિતાની નવીન ગીતકલા દ્વારા એકદમ પલ્લવો ફૂટતાં દર્શાવી એ સંગીતકારે રાજા અને હેમાચાર્યને ખુશ કર્યા.પ કશ્વરીને ભેગ બંધ
અમારિષણ પછી નવરાત્રમાં કુલદેવી કંટેશ્વરીને ભેગ આપવાનાં સેંકડો પશુ રાત્રે મંદિરમાં પૂરી રાખી બીજે દિવસે સ્વસ્થ જેઈ હવે માતાને માંસ નથી રુચતું એવું જણાવી પશુઓ જેટલા મૂલ્યનું નૈવેદ્ય ધરાવ્યું. દશમીએ રાત્રે સ્વપ્નમાં આવેલ કુલદેવીએ ત્રિશળ મારતાં રાજાના શરીરે કેઢ થયે, હેમચંદ્ર મંત્રી આપેલ પાણી છાંટતાં એ મચ્યો.૭૬ રાજપિતામહ» આંબડ
કંકણને મલ્લિકાર્જુન “રાજપિતામહ” કહેવાતે, તેથી કુમારપાલના મંત્રી આંબડે ચડાઈ કરી. હારી જવાથી પિતાનું વસ્ત્રાલંકારાદિ બધું કાળું કર્યું. બીજું સૈન્ય લઈ ગયે. મહિલકાર્જુનનું સુવર્ણ લપેટેલું મસ્તક, શંગારકેડી સાડી, માણેક પછેડે, પાપક્ષય હાર, સંગસિદ્ધિ સિમા, ૩૨ હેમકુંભ, છ મૂડા મોતી, ચાર દાંતવાળે સફેદ હાથી, ૧૨૦ સુંદરી તથા સાડા ચૌદ કરોડની ખંડણી પાટણ લઈ આવ્યું. કુમારપાલે “રાજપિતામહ”નું બિરુદ આપ્યું.
કંકણ ગુજરાતને પાન આપે અને ગુજરાત કોંકણને અન આપે એવું કહેણ મલ્લિકાર્જુને મોકલ્યું. કુમારપાલ કહેઃ “ગુજરાતને જોઈતું વપરાયા પછી વધે તે મોકલાય.” એણે ના પાડી, આથી ચડાઈ કરી.
Page #582
--------------------------------------------------------------------------
________________
શિe]. આનુશ્રુતિક વૃત્તાંત
[૫૫૧ શ્રાદ્ધ વખતે દ્વારભટ્ટ કહે : “રાજપિતામહ મલ્લિકાર્જુનને પિતૃઓમાં ભેળ, પછી પિંડ મુકે.” આથી કુમારપાલે આંબડને મો.૯
મલ્લિકાર્જુનના પુત્ર પાપક્ષય હાર વગેરેની ઉત્પત્તિ કહી : મલ્લિકાર્જુનના એકવીસમા પૂર્વજ ધવલાજુનને પંદર રાણી હતી. વળી એક ખડે પરણી આવી તેને રાજા ઓળખતો પણ ન હતું. એક પરિત્રાજિકાએ પતિને વશ કરવા સરસવા મંત્રી આપ્યા તેની ખીચડી રાંધી, પણ કદાચ પરિત્રાજિક દુમને મોકલી હોય એવી આશંકાથી દરિયામાં નાખી દીધી. સમુદ્ર રાજાના રૂપે રાણુ પાસે આવવા લાગે. એને પુત્ર થયો. રાજા કહે : “હું તે ઓળખતે જ નથી.” શુદ્ધિ માટે દિવ્ય લીધું. લેઢાની નૌકામાં બેઠી. નૌકા ડૂબી, પણ ક્ષણવારમાં જ શૃંગારકેટી સાડી વગેરે પહેરેલી દિવ્યરૂપે ઉપર આવી, રાજાએ સ્વીકારી. ૮૦ વિચાર-ચતુર્મુખ કુમારપાલ
એક વખત “ઉપમા” શબ્દને બદલે રાજ કુમારપાલ “ઊપસ્યા બોલ્યા, તેથી કપદી મંત્રીએ ઉચ્ચારશુદ્ધિ ઉપર ભાર મૂકી “મૂર્ખ રાજા કરતાં અરાજક વિશ્વ વધારે સારું” એમ કહ્યું. ૫૫ વર્ષના કુમારપાલે માતૃકા પાઠથી માંડીને અભ્યાસ શરૂ કર્યો અને એક જ વર્ષમાં વૃત્તિકાવ્યત્રય શીખી ગયે. આથી એને
વિચારચતુર્મુખ” એવું બિરુદ મળ્યું. કુમારપાલે બંધાવેલા કેટલાક વિહાર
પિતાની રખડપટ્ટી દરમ્યાન પોતે ધન લઈ લેવાથી ઉંદર મરી ગયેલ એ માટે રાજાએ પ્રાયશ્ચિત્ત પૂછતાં એના નામથી અંકિત વિહાર આચાર્યે એની પાસે કરાવ્યો.૮૨
રખડપટ્ટ દરમ્યાન એક વાણિયણે ત્રણ દિવસના ભૂખ્યા કુમારપાલને શાલિકાઓ (કરા) જમાડેલ-જ્ઞાતિ, નામ ગામ કક્ષાના સંબંધ વિના, આથી પાટણમાં કરબ-વિહાર કરાવ્યા.૩
સપાદલક્ષના એક અવિવેકી શ્રીમંતે વાળ હળતાં પત્નીએ આપેલી જ મસળીને મારી નાખી તેથી અમારિ કરાવનાર પંચકુલે એને પાટણ લાવી રાજા આગળ ખડે કર્યો. હેમાચાર્યના આદેશથી રાજાએ એને ધન વડે ત્યાં જ “મૂકા-વિહાર” બંધાવ્યું.૮૪
ખંભાતમાં જ્યાં હેમાચાર્યો દીક્ષા લીધેલી તે સાલિગ-વસહિકા-પ્રાસાદને કુમારપાલે રત્નમય બિંબથી અલંકૃત એવો અનુપમ જીર્ણોદ્ધાર કરાવ્યો.૮૫
Page #583
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાર
[પરિ. ઉત્યંત ઉપર જવાને ન માર્ગ
કુમારપાલ તીર્થયાત્રાના સંધની તૈયારી કરતા હતા ત્યાં ડાહલના કર્ણના આક્રમણના સમાચાર આવ્યા, પરંતુ ગજાધિરૂઢ કર્ણ માર્ગમાં મરી ગયો આથી બેવડા ઉત્સાહથી યાત્રાએ નીકળે. ધંધુકામાં સત્તર હાથને લિકા-વિહાર બંધાવી ઉજજયંત ગયો ત્યાં પર્વત પ્રજતાં હેમચંદ્રાચાર્યે બે પુણ્યશાળી માણસ ઉપર સાથે જાય તેમના ઉપર છત્રશિલા પડશે એવી વૃદ્ધ પરંપરા જણાવી. રાજાએ આચાર્ય સંઘ સાથે ઉપર મેકલ્યા અને પોતાના માટે જૂનાગઢ તરફ નવો માર્ગ કરવા માટે વાલ્મટને આદેશ આપ્યો. એના માટે રોસઠ લાખ ખર્ચાયા.
રાત્રે ભારતીએ હેમાચાર્યને જણાવ્યું કે વિદન સંભવ હોવાથી રાજાએ ઉપર ન ચડતાં નીચે જ નેમિનાથને વંદવા, તેથી રાજા નીચે રહ્યો.૮૭ સુવર્ણસિદ્ધિનો નિષેધ - કુમારપાલને સુવર્ણસિદ્ધિની ઇચ્છા થઈ. હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રાચાર્યને પાટણ બેલાવ્યા. સંધનું મોટું કાર્ય સમજી તીવ્રવ્રતધારી સૂરિ આવ્યા. હેમચંદ્રની બાલ્યાવસ્થામાં તાંબાના ટુકડાને એક વેલને રસ ચોપડી તપાવતાં સેનું બનેલું તે વેલનું નામ વગેરે એમણે ગુરુને પૂછયું, આથી કપાયમાન થઈ દેવચંદ્રસૂરિ કહેઃ “મગના પાણી જેટલી વિદ્યા પણ ન જીરવી શકનાર તને મંદાગ્નિને આ મોદક જેવી ભારે વિદ્યા કેમ અપાય ?” રાજને પણ જણાવી દીધું કે એ સિદ્ધિ તારા નસીબમાં નથી. પછી તરત પાછા ચાલ્યા ગયા.૯૮ કુમારપાલ અને આનાક
- કુમારપાલની બહેન શાકંભરીને આનાકને પરણાવેલી. સેગઠાબાજી રમતાં આનાકે “મારે મૂડિયાને” એમ કહેવાથી રાણી ગુસ્સે થઈ. આનાકે પાટુ ભારતાં એની જીભ ખેંચી કાઢવાની પ્રતિજ્ઞા લઈ પાટણ આવી. કુમારપાલે પોતાને મારવાનું આનાકનું કાવતરું જાસૂસ દ્વારા પકડડ્યું. આનાકે લાંચ આપી ગુજરાતના સૈનિક ફેડ્યા, પણ એ જીવતે પકડાઈ ગયે. ટોપીની બે જીભ (કસ) આગળ રખાતી તે પાછળ રાખવાની શરતે કુમારપાલે એને છેડ્યો. વિજયની નિશાનીરૂપે ત્યાંની પથ્થરની ઘાણીઓ તેડી નાખી.
સિદ્ધરાજને પ્રતિપન્નપુત્ર ચાહડદેવ આનાકને પદાતિ બન્યા અને આનાક કૂચ કરી કુમારપાલ સામે ગયે. કુમારપાલને મહાવત ચઉલગ ઠપકો મળતાં ચાલ્યો ગયે. સામળ મહાવત બન્ય. ચાહડે સામ તેને ફોડેલા એ કળી ગયે. લહપંચાનનના કાન ઉત્તરીયથી ઢાંકી ચાહડની ગર્જનાથી બચાવ્યો. સામળને
Page #584
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ) આનુશ્રુતિક વૃત્ત
[૫૫૩ ફેડેલે ચઉલગ સમજી ચાહડ હાથી પર પગ મૂકવા ગયે, પણ હાથી ખસતાં નીચે પડ્યો. આનાક હાર્યો.૮૦
રાજઘર ચાહડની રાજપુત્રતા
કુમારપાલે સપાદલક્ષ તરફ કૂચ કરતાં સૈન્યને સેનાપતિ વાટના ખર્ચાળ નાના ભાઈ ચાહઠને બનાવ્યો. માર્ગમાં પુષ્કળ યાચકે એકઠા થતાં એણે એક લાખ સિક્કા માગ્યા. કેશાધ્યક્ષે ના પાડતાં ચાબુકથી ભારી કાઢી મૂકો અને યાચકને દાન આપતે બંબેરાનગર પહોંચ્યા. ત્યાં સાતસે કન્યાઓનાં લગ્ન થવાનાં હતાં તેથી સાત કરોડ સુવર્ણસિકકા અને અગિયાર હજાર ઘડીની વિજ્ઞપ્તિ રાજાને મોકલી. ત્યાં કુમારપાલની આણ વર્તાવી પાછો ફર્યો. ખુશ થયેલ રાજાએ “તમારા જેટલું ખર્ચ હું પણ કરી શકતું નથી.” એમ કહેતાં ચાહડે કારણ દર્શાવ્યું કે “તમે રાજાના પુત્ર નથી, જ્યારે હું છું.”૯૧
આભડ વસાહ
સિદ્ધરાજના સમયમાં પાટણમાં અનાથ શ્રીમાળી વણિક આભડ ઘૂઘરા ઘસી પાંચ લેહડિયા કમાતે. બાળક માટે ખરીદેલી બકરીની ડોકમાંના નીલમણિથી એ શ્રીમંત બને. ત્રણ વહીઓ રાખતે : કડવહી, વિલંબવહી અને પરલેકવહી. શ્રાવકેની સહાય માટે હાર દીનાર વાપરવા કુમારપાલે સૂચવ્યું તે એક કરોડ વાપર્યા. હેમચંદ્ર રાજાને ભાણેજ પ્રતાપમલને રાજગાદી ઍપવા કહ્યું, તે આભડે “વાદાસ્તાદરાઃ વઝીય gવોપરી” કહી વિરોધ કર્યો. હેમચંદ્ર અને કુમારપાલના મૃત્યુ બાદ અજયપાલે જન ચૈત્યને નાશ કરવા માંડ્યો તે સીલણું કૌતુકીની મદદથી અટકા. દૂર કરેલ ભંડારીની ચડવીથી રાજા ભીમદેવ (ર જાઓ) એનું ધન પ્રાપ્ત કરવા આભડને ત્યાં બકરીના માંસને થાળ મોકલે. આભડની વિધવા પુત્રી ચાંપલદેએ બદલામાં સવા લાખને હાર મોકલ્યા. પછી આભડે સર્વસ્વ ધન ટીપીને ધરી દેતાં શરમાઈ રાજાએ કંઈ લીધું નહિ. આભડે ભરતી વખતે ચાર ખૂણામાં ચાર નિધિ રાખ્યા, પરંતુ નિધિ એના પુત્રોને ન મળ્યા. અંજનીએ જણાવ્યું કે કેઈ કાળા દેહવાળા અને મુગરધારીઓ એ નીચે ને નીચે જાય છે, આથી તેઓ સામાન્ય વણિક થયા.
પુ. 5. સં. પ્રમાણે ઘૂઘરા ઘસી એક માણસ જવ મેળવતે. પાંચ દ્રમ્પ બચતાં પાંચ દીનારમાં બકરી ખરીદી. ૮૩
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૫૪] સોલંકી કાલ
પિરિ કૌતુકી સીલણે મૈત્ય બચાવ્યાં
અજયપાલ કુમારપાલનાં બંધાવેલાં ને નાશ કરતા હતા ત્યારે સીલ કૌતુકીએ સાંઠાનું મકાન બંધાવી ધોળાવ્યું ને ચિત્ર દોરાવ્યાં. રાજાની રજા લઈ છેવટની યાત્રાએ જતાં પુત્રોને મકાનની રક્ષા કરવા સૂચવ્યું. થોડે દૂર ગયે તે મકાનને છોકરાઓએ ભાંગી નાખ્યું. અવાજ સાંભળી પાછા વળી એણે કહ્યું, આ કુનપતિ કરતાં પણ તમે કુપુત્ર પાક્યા ! આણે તો પિતાના મૃત્યુ પછી એનાં ધર્મસ્થાન તેડ્યાં, પણ તમે તે હું સો ડગલાં દૂર જઉં એની રાહ ન જોઈ!” આ સાંભળી શરમાઈ અજયપાલે ચે તેડવાનું બંધ કર્યું. ૮૪
માત્ર તારંગાનાં મંદિર જ રહ્યાં હતાં ત્યારે આભડ વસાહ અને સંધની વિનંતિથી સીલણે યુક્તિ કરી. પેખણામાં રંગભૂમિ ઉપર મંદિર ચણાવ્યું અને એના દીકરાએ એ મોઢે ઓઢી સૂતે ત્યારે આવી તેડી પાડવું.૮૫
બાલ મૂળરાજને સ્વેચ્છવિય
અજયપાલનું ખૂન થયા પછી બે વર્ષ બાલ મૂલરાજે રાજ્ય કર્યું. એની માતા નાઈકિદેવી પરમદી રાજાની પુત્રી હતી. મ્લેચ્છ રાજા ચડી આવેલ ત્યારે બાળક રાજાને તેડીને ગાડરારઘટ્ટ નામના ઘાટમાં લડતાં એણે અકાળે આવી ચડેલ વાદળની મદદથી એ સ્વેચ્છને હરાવ્યો.૬ લવણુપ્રસાદ અને વીરધવલ
ભીમદેવના રાજ્યને ભાર વહનાર લવણપ્રસાદ. એની પત્ની મદનરાણું પિતાની બહેનના અવસાનથી બનેવી દેવરાજ પંકિલના ઘરને વ્યવસ્થિત કરવા નાનકડા પુત્ર વિરધવલ સાથે પતિની રજા લઈને ગઈ. એણે એને ગૃહિણી બનાવી; આથી લવણુપ્રસાદ એને ઘેર જઈ મારવા છુપાયે, પરંતુ દેવરાજને વરધવલ પરને પ્રેમ જોઈએ એ વિચાર પડતું મૂક્યો.
મોટો થતાં વિરધવલે પિતા પાસે ગયા. કેટલીક કાંટાળી ભૂમિ છતી અને બીજી કેટલીક પિતાએ આપી તે પર રાજ્ય કરવા લાગે. બ્રાહ્મણ ચાહડ પ્રધાન બ. વિરધવલને તેજપાલ મંત્રી સાથે મેરી થઈ૮૭
લવણુપ્રસાદે વિરમની માતાને પુત્ર સાથે ત્યજેલી, તેને મેહતાના ત્રિભુવનસિંહ કૌટુંબિકે રાખી. એને મારવા ગયે. પુત્રપ્રેમ જોઈએની સાથે પ્રીતિ થઈ.૮૮
Page #586
--------------------------------------------------------------------------
________________
T૫૫૫
શિષ્ટ
આનુશ્રુતિક વૃત્તાંત વિરધવલની મહાનુભાવતા
એક વખત અગાશીમાં સૂતેલા વરધવલની પગચંપી કરતાં વંઠે રાણાને ઊંધતો માની પગની આંગળીમાંની રત્નમુદ્રા કાઢી લઈ મોંમાં મૂકી દીધી. બીજે દિવસે રાણાએ એવી જ બીજી વીંટી પહેરી. રાતે વંઠ ફરીફરી મુદ્રા જોયા કરતે, રાણુએ કહ્યું:
આ મુદ્રા ના લઈશ, કાલે લીધી તે લીધી. આ સાંભળી વંઠ ગભરાઈ. રાણો કહેઃ “ડરીશ નહિ. એ અમારી કંજૂસાઈ છે કે બહુ થોડું વેતન આપીએ છીએ.” પછી રાણાએ એને એક ઘડો આપ્યો અને અર્ધા લાખની વૃત્તિ કરી આપી.. કુમારદેવીનાં સામુદ્રિક લક્ષણ
પિતાના પ્રવચન સમયે હરિભદ્રસુરિ વિધવા કુમારદેવીને વારંવાર જોવા લાગ્યા. આશરાજ મંત્રીએ પૂછતાં કહે : એની કૂખે સૂર્ય-ચંદ્ર અવતરે એવાં સામુદ્રિક લક્ષણ છે. આથી મંત્રી અને પરણ્યા. એના દીકરા વસ્તુપાલ-તેજપાલ. ૧૦૦૦ વ્યંતરીના આદેશથી વરતુપાલ-તેજપાલને મંત્રિપદપ્રાપ્તિ
કાન્યકુંજની રાજપુત્રી મહેણુદેવી કાંચળીરૂપે મળેલ ગુજરદેશને લાંબા સમય સુધી ભોગવી મૃત્યુ પછી એની અધિષ્ઠાત્રી મહદ્ધિ વ્યંતરી થઈ. એણે લવણપ્રસાદ અને વિરધવલને સ્વપ્નમાં આદેશ આપતાં લવણપ્રસાદ-વિરધવલે વસ્તુપાલ-તેજપાલને મંત્રી બનાવ્યા. તેજપાલને પ્રધાન–મુદ્રા આપી, જ્યારે વસ્તુપાલને ખંભાત અને ધોળકાનું આધિપત્ય આપ્યું ૧૦૧ તેજપાલને ઘૂઘુવ-વિજ્ય
ગોધરાને ઘૂઘુલ મંડલીક વીરધવલની આણ માનતા નહિ. એણે વિરધવલને કાજળની ડબ્બી અને સાડી મોકલ્યાં. આથી તેજપાલે એને જીતવાનું બીડું ઝડપ્યું. મોટું લશ્કર લઈ પોતે દૂર રહ્યો અને નાનું સૈન્ય ગોધરાની ગાયે વાળી ગયું. પાછળ ઘૂઘુ પડ્યો તેને એ તેજપાલના સૌથી ઘેરાય ત્યાં સુધી ખેંચી લાવ્યું. યુદ્ધમાં તેજપાલનું સૈન્ય ભાંગ્યું, પણ સાત રાજપુત્રો સાથે તેજપાલ અડગ રહેતાં ફરી એકઠું થયું. તેજપાલે પિતાના એક ખંભે અંબિકા દેવી અને બીજે ખંભે કપદ યક્ષ જોયા તેથી વિજયમાં વિશ્વાસ બેઠો. ઘૂઘુલ જીવતે પકડાયે. એને પાંજરામાં પૂર્યો. ઘણું ધન લઈ પિતાના માણસને ગેધરામાં સ્થાપી મંત્રી ળકા ગયા. ત્યાં ઘૂઘુલને ગળે પેલી કાજળની ડબ્બી બાંધી અને સાડી પહેરાવી. એ જીભ કચરી મૂઓ.૧૦ ૨
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૫૬]
સેલકી કાલ
પિરિ
વસ્તુપાલે ગ્રંથભંડાર ચેરા
વયાગ્રામથી માણિક્યસુરિને બોલાવવા વસ્તુપાલે બે વખત વિજ્ઞપ્તિ મેકલી. એ ન આવ્યા ત્યારે એમને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત–ભંડાર ચેરાવી ભગા. સાત દિવસે “આપને પુસ્તક ભંડાર અહીં વધે છે તેની જરૂર હોય તે આવશે” એવો સંદેશ મોકલ્યા. સૂરિ આવ્યા. વસ્તુપાલે આગમનનું કારણ પૂછ્યું. સરિ કહે: “અમે સરસ્વતીના પુત્ર છીએ અને તમે સરસ્વતીકંઠભરણ છે. જ્યાં એ ત્યાં અમે.” ૧૦ ૩
નિમકહલાલ બારોટ
વીસલદેવની પગચંપી કરતાં થાકેલી નાગલદેવીએ વૃદ્ધ મહિલી બઉલીને પગચંપી કરવા કહ્યું. મયણ સાહાર કહે: “પખવાજીની પુત્રી તરીકે એનું ભજન કરતાં ન થાકી અને અત્યારે થાક લાગ્યો !” આથી રાણીએ એનું નાક કપાવી લીધું. એ દેવગિરિ ગયે. ત્યાંના રાજા સિંહણદેવે પૂછતાં કહેઃ “જેને નાક ન હોય તે અહીં આવે.” આથી ગમે ત્યાંથી લાવીને નવું નાક ચડાવરાવ્યું. પછી જ્યારે પાટણ ગમે ત્યારે રાજાના પ્રશ્નના જવાબમાં કહે : “બીજા રાજાની સમીપે તે નાક જાય, પણ સિંહણુદેવ સમીપે તે ગયેલું પણ પાછું આવે.”
વીસલદેવની આરતી ઉતારવાના સમયે વારંવાર બેલાવ્યા પછી આવેલી નાગલદેવીને બારોટ મયણ સાહારે “તું તારી જાતને નથી જાણતી તે આટલું મોડું કર્યું” એ ટોણો માર્યો. રાણીએ ખિજાઈ એની આંખો ખેંચી કઢાવી. આ અપમાનથી એ માળવા ગયે. નરવર્માએ માનપુર:સર રાખે. વીસલદેવે કેમ આંખો ફોડી એ કહેવા અત્યાગ્રહ કરાતાં એ કહે : “હે વિવેકનારાયણ! અમારા ગુજરાધિપતિ તે વિવેકબુહસ્પતિ છે. રણમાંથી નાસી ગયેલ અધમ રાજાનું મુખ અમારા જેવા સુપાત્ર બારોટો ન જુએ માટે આમ કરેલું.” વીસલદેવે ત્રણ વાર હરાવેલ નરવર્મા ચૂપ થઈ ગયો. વીસલદેવને ખબર પડતાં એણે એને માનપુરસર પાછો બોલાવ્યું. રાજા પૂછે : “શું તારા આવા વચનથી નરવર્માને વિષાદ ન થયે?બારોટે જવાબ આપે : “એ તે બંને વંશમાં વિશુદ્ધ છે, તમારા જેવો નથી. તમારા પિતા લૂણસિંહ તે પદાતિ હતા અને માતૃપક્ષે મહિષીભક્ષક જેઠવા.” ૧૦૪
Page #588
--------------------------------------------------------------------------
________________
1.
3.
પાદટીપા
अ. ४०, ११४
G. M. Moraes, The Kadamba Kula, p. 17
aT. 118
8. Ibid., pp. 25 ff.
७.
नागरखंड, अ. ३१
एजन, अ. १६५
एजन, अ. १५८, २६६, २६७
८.
११.
१४. एजन, अ. १७९-१९३
१९. एजन, अ. ३७
१८.
अ. २७१
२०. एजन, अ. ४०
२२. एजन, अ ६५
२५.
५.
२. श्लो. : ७-२९
८.
एजन, अ. १५५ - १६५
१०. एजन, अ. ४७, १७७
१२-१३. एजन, अ. १७७ १५.
१७.
स्कंदपुराण, कुमारिकाखंड, अ. ४०
१८. कुमारिकाखंड, अ. १३, श्लो. १०२ एजन, अ. ४०, श्लो. १३१
२१.
१. नागर खंड, अ. ७१.
स्कंदपुराण, अर्बुदखंड, भ. २
२३-२४. एजन, अ. ६६
महाभारत, आरण्यक पर्व, अ. ८०, श्लो. ११८-१९
२६. स्कंदपुराण, धर्मारण्यखंड, अ. ३३-४८
२७. पद्मप्रोक्त धर्मारण्य पुराण, अ. ८, श्लो. ५७-५८
२८. एजन, अ. ६८
२५.
ग्रंथ 3, 2४२९५ ७.
30. धर्मारण्य पुराण, अ. ६७, श्लो. ६८-६९ ७१. एजन, श्लो. ७४–८१
33. धर्मारण्य पुराण, अ. ६७, श्लो. १८-२४ ३४. धर्मारण्य पुराण, अ. ६८, प्लो. ५८-६०
३५. धर्मारण्य पुराण, अ. ६७
३१. रासभाणा, ला. १, ५. २७८-२८०
३७. धर्मारण्य पुराण, अ. ६८ 3. सरस्वती पुराण, सर्ग १५, श्लो, ६८-७० ४०. सरस्वती पुराण, सर्ग १५
३२.
एजन, भ. ६-१६
८७. एंजन, श्लो. ४०-९०
४१. एजन, श्लो. ८२-८९ -
Page #589
--------------------------------------------------------------------------
________________
પપ૮]
સોલંકી કાલ
પરિ
४२. सरस्वती पुराण, सर्ग १२, श्लो. १६४-१९५ ४३. सरस्वती पुराण, सर्ग १५, श्लो. १०३-१४१ ४४. प्रभावकचरित, देवसुरिप्रबंध, श्लो. १६१ ४५. सरस्वती पुराण, सर्ग १५, *लो १८४-२०० '४६ प्र. चि., कं. २४, २५, २९. ४७. प्र. चिं., क. २७ ४८. प्र. चिं., कं. २४; पु. प्र. सं., क. २१ ४८. प्र. चि., कं, ३३, ३४
पुरातनप्रबन्धसंग्रह मां मने अन्यत्र ५५ भरने 'भर' हेसो छ.
न्यारे प्रबन्धचिन्तामणिभां हाभ२' नाम १ सयुछे. ५१. प्र. चिं., कं. ४८; पु. प्र. सं., क. ३७ ।। ५२. प्र. चि., कं. ४९
५७. पु. प्र. सं., कं. ३७ ५३. प्र. चिं., कं. ५५ ५४. पु. प्र. सं., कं ३७
५५. प्र. चिं., कं. ६७ ५६. पु. प्र. सं., ३८
५७. प्र. चिं., कं. ७७-७८ ५८. प्र. चिं., कं. ७३
५८. प्र चिं., कं. १२६ १०. प्र. चिं., कं. ८८
११. प्र. चिं., कं. ९०-९२ १२. पु. प्र. सं., कं. ५९-६० १३. प्र. चिं., कं. ९८; पु. प्र. सं., कं. ६७ १४. प्र. चि., कं. ९७
१५. प्र. चिं., . ९९ १६. प्र. चि., कं. ११६ १७. प्र. चिं., कं. १२५ ६८. प्र. चि. कं १२६-१२७ १८. प्र. चिं., कं. १२८-१२९ ७०. पु. प्र. सं., कं, ९१ ७१. प्र. चिं., कं. १३०-१३१ ७२. प्र. चि., कं. १६१; पु. प्र. सं., कं. ९८ ७३. 'सगरा मेटरी माटीमोहना. ७४. प्र. चिं., कं. १३३ ७५. प्र चि., क. १३४-१३६ ७१. प्र. को., कं. ५४: पु. प्र. सं., क. ८३
Page #590
--------------------------------------------------------------------------
________________
शिष्ट અનુકૃતિક વૃતાંત
[५५४ ७७. प्र. चिं, कं. १३७ . . ७८. पु. प्र. सं., कं. ८१ ७८. पु. प्र. सं., कं. ९५ ८०. पु. प्र. सं., कं. ८२ ८१. प्र. चिं., कं. ११८ ८२. प्र. चिं., कं. १५६ ८3. प्र चिं., कं. १५७
८४. प्र. चिं., कं. १५८ ८५. प्र. चिं., कं. १५९ ८१. प्र. चिं., कं. १६८; पु. प्र. सं., कं. ८४-९९
प्र. को., कं. ६० ८८. प्र चिं., कं. १६५; पु. प्र. सं., कं. ९७ ८६. प्र. को., कं. ६२
८ ०. प्र. चिं, कं. १३२ ८१. प्र. चिं, कं. १६६ ५२. प्र. को., कं. १११-११८ ८३. पु. प्र. सं., कं. ६१ ८४. प्र. को., कं. ११५; प्र. चिं. कं., १७५ ४५. पु. प्र. सं., कं. १०४ ८ . प्र. चिं., कं. १७९ . ४७. प्र. चिं., कं. १८१-१८३ ८ . पु. प्र. सं., क. ११७ et. प्र. को., क. १३५ १००. प्र. चिं., कं. १८४; पु. प्र. सं , क ११६ १०१. प्र. को., कं. १२१ १०२. प्र. को., कं. १२६ १०3. पु. प्र. सं., कं. १७२ १ ०४. पु. प्र. सं., कं. १८०-१८१.
Page #591
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ ચૌલુક્ય (સેલંકી) વંશ
(૧) મૂળ વંશ ૧. મૂલરાજ ૧ લે
૨. ચામુંડરાજ
૩. વલભરાજ
૪ દુર્લભરાજ
નાગરાજ
૫. ભીમદેવ ૧ લે
ક્ષેમરાજ
૬. કર્ણદેવ ૧ લે ૭. સિદ્ધરાજ જયસિંહ
દેવપ્રસાદ
ત્રિભુવનપાલ
૮. કુમારપાલ
મહીપાલ
કીતિપાલ
૯. અજયપાલ
૧૦. મુલરાજ ૨ જે
૧૧. ભીમદેવ ર જે ૧૨. ત્રિભુવનપાલ
Page #592
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
(૨) વાઘેલા વંશ
ધવલ
અર્ણરાજ (આનાક)
લવણપ્રસાદ
વાર
વીરધવલ
પ્રતાપમલ
૧૩. વીસલદેવ
૧૪. અર્જુનદેવ
૧૫. રામદેવ
૧૬. સારંગ દેવ
૧૭ કર્ણદેવ ર જે
કચ્છને સમા વંશ
જામ સાડ
રાજા ફૂલ
૧. લાખાક કે લાખ
ધાઓ
૨. જામ પુંઅ રા”
Page #593
--------------------------------------------------------------------------
________________
સોલકી કાલ
કચ્છને જાડેજા વંશ
વાળા રાજવંશ (તળાજા)
ઊગાવાળો
એભલ ૧ લે
જામ જાડો (સિંધ-ઠઠ્ઠા) ૧. જામ લાખો (દત્તક) ૨. જામ રાયધણ રતે ૩. જામ ઓઢેજી
સૂરેજી
એભલ ૨ જે
૪. જામ ગાજી ૫. જામ વહેણજી ૬. જામ મૂળજી
અણીવાળો એભલ ૩ જે (ઢાંક) અર્જુનસિંહ-ઉગાવાળે એભલ જ છે ,
દક્ષિણ સૌરાષ્ટ્રને વાજા વંશ ૧. નાનસીહ
માં રેળને ગૃહિલ વંશ
સાહાર સહજિંગ
૨. છાડા
૩. વાછિગ
મમરાજ
મૂલુક
સોમરાજ
૪. કાન્હડદે
રાણક
૫. વયજલદેવ (બુટ્ટ)
Page #594
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
સોરઠને ચૂડાસમા વંશ
ઘૂમલીને જેઠવા વશ
રા’ ગ્રહરિપુ -
૧૪૭ સંઘજી
રા દયાસ
૧૪૮ રાણજી ૧ લે ૧૪૯. નાગજી ૨ જે
૧૫૦ ભારમલજી ૧ લે
2,
૧૫૧. ભાણજી ૩ જે
રા નેઘણ ૧ લે રા' ખેંગાર ૧ લે રા નેણ ૨ જે રા' ખેંગાર ૨ જે રા’ નોંધણ૩ જે રા’ કવાત ૨ જો રા' જયસિંહ ૧ લે
3,
૧૫૨. મેહજી
૧૫૩. નાગજી ૩ જે
૧૫૪. વીકિ ૨ જે ૧૫૫. વિજયસિંહજી કે સીહ ૨ જે
૧૫૬. ભોજરાજ ૧ લે
રા' રાયસિંહ
ર” મહીપાલ ૨ જો (ગજરાજ)
૧૫. રામદેવ ૧ લો
રા’ જયમલ
૧૫૮. રાણોજી ૨ જે
૧૫૯. ભાણજી ૪ થે
રા” મહીપાલ ૩ રા' ખેંગાર ૩ જે રા' માંડલિક ૧ લે
Page #595
--------------------------------------------------------------------------
________________
લકી કાલ
ઝાલા વંશ
(૨) લીંબડી શાખા
(૧) પાટડી શાખા
૧. હરપાલદેવ
૨. સોઢાજી
(હરપાલદેવ) 1. માંગળ (જાંબુ અને કંડમાં) ૨. મધુપાલ કે મુંજપાલ (જબુમાં)
૩. દુર્જનસાલજી
૪. જાલદેવજી
૩. ધવલ કે ધમલ (ધામળેજ વસાવ્યું)
૫. અર્જુનસિંહજી
૪. કાલુજી (કુડામાં)
૬. દેવરાજજી
૫. ધનરાજ
૭. દૂદજી
લાખ
૮. સૂરસિંહજી
૬. ભેજરાજજી ૧ લે
૯. સાંતલસિંહજી
૭. કરણસિંહજી
૮. આસકરણજી
૯. સાંધાજી
Page #596
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
પિકા
લાટને ચાલુક્ય વંશ
(૧) પહેલી શાખા ૧. બારપ
(૩) ત્રીજી શાખા (વીરસિંહદેવ)
૨. ગેગિરાજ (અગ્નિરાજ)
૧. કૃષ્ણદેવ
૩. કીતિરાજ
૨. ઉદયરાજ
૪. વત્સરાજ
૩. રુદ્રદેવ
૫. ત્રિલેચનપાલ
૪. ક્ષેમરાજ
ભરવા
ભદેવ
૬. ત્રિવિક્રમપાલ
૫. કચ્ચરજ
૫. કૃષ્ણરાજ (૨) બીજી શાખા (જયસિંહ ૩ જો) ૧. વિજયસિંહ (મંગલપુરીમાં) ૨. ધવલદેવ
૩. વાસંતદેવ
૪. રામદેવ
લક્ષ્મણદેવ
૫. વીરસિંહદેવ
૬. કર્ણદેવ
૭. સિદ્ધેશ્વર
૮. વિશાલ
૯. ધવલ
૧૦. વાસુદેવ
Page #597
--------------------------------------------------------------------------
________________
૬]
તદ્રુપને વૈજવાપાયન વશ
૧. ચાચિગદેવ
૨. સાઢલદેવ
૩. જેસલદેવ
ત્રીસલદેવ
૬. અંબાપ્રસાદ ૭. શુચિવર્માં
સાલકી કાલ
મેવાડના ગૃહિલા
(૧) રાવલ (મુખ્ય શાખા) ખુમાણુ ૩ ો (નાગદામાં) ૧. ભતૃ ભટ ૨ જો
ચૈત્રસિંહ
૨ અલ્ટ
૩. નરવાહન
1
૪. શાલિવાહન
T ૫. શક્તિકુમાર
૮. નરવર્મા ૯. કીર્તિ વર્મા
૧૦. યાગરાજ
૧૧. વૈરાટ
|
૧૨. હ`સપાન કે વંશપાલ
યુરિસિદ્ધ
૧૩.
૧૪. વિજયસિહ
૧૫. અરિસિંહ
રસિદ્ધ
૧૬.
વિક્રમસિદ્ધ
૧૭.
T ૧૮. રણસિંહ કે ક་સિંહ
૧૯. ક્ષેમસિંહ
I
Page #598
--------------------------------------------------------------------------
________________
વશાવળી
૧. માહપ
૨૦. સામતસિહ
(ર) રાણા (સિસેાદિયા)
(૧૮. રણસિંહ કે કણ'સિંહ)
૨. રાહપ
૩. નરપતિ
૪. દિનકર
: ૫ જસકરણ
૬. નાગપાલ
૭ પૂર્ણ પાલ
૮. પૃથ્વીમલ
૯. ભુવનસિંહ
૧૦. ભીમસિંહ
૧૧. જયસિંહ
૧૨. લક્ષ્મસિંહ
૨૧. કુમારસિંહ મથનું સ
૨૨. મથસિંહ
૩
૨૩. પદ્મસિંહ
પાં સિદ્ધ
ચૈત્રસિંહ
(૩) ડુંગરપુરના રાવલ
૧. સામ'તસિહ
[છ
૨૪.
૨૫. તેજસિંહ
૨૬. સમરસિંહ
૨૭. રત્નસિ ંહ
૨. અમૃતપાલ
જયસિંહ
૪. સીહંડદેવ
1
૫. વિજયસિંહ કે જયસિ`હુ
૬. વીરસિંહ
1
૭. ભચુડ
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૬૮
સોલંકી કાલ
પરમાર વંશ ' (૧) માળવાની શાખા ૧. સીયક ૨ જે
૨. વાપતિરાજ મુંજ ૩. સિંધુરાજ
૪. ભેજદેવ
૬. ઉદયાદિત્ય
૫. જયસિંહ ૧ લે
૭. લક્ષ્મદેવ
. નરવમાં
૯. યશોવર્મા
લક્ષમી વર્મા
૧૦. જયવર્મા ૧ લે
(અજયવર્મા) ૧૧. વિંધ્યવર્મા
હરિશ્ચંદ્ર
૧૨. સુભટવર્મા
ઉદયવર્મા
૧૪. દેવપાલ
૧૩. અજુનવમ
૧૫. જયસિંહદેવ
૧૬. વર્મા ૨ જે ૧૭. જે સિંહ જે ૧૮. અનવમાં જે ૧૯. ભેજ ૨ જે ૨૦. જયસિંહ જ છે. (મલકદેવ)
Page #600
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
પિકલ
(૨) આબુની શાખા
વાપતિરાજ (ઉત્પલરાજ)
અરણ્યરાજ
કૃષ્ણરાજ ૧ લે
૧. ધરણીવરાહ
૨. મહીપાલ
૪. પૂર્ણપાલ
૫. દંતિવર્મા
૬. કૃષ્ણરાજ ૨ જે
૭. યોગરાજ
૯. કાકલદેવ
૮. રામદેવ
૧૦. વિક્રમસિંહ
૧૧. યશધવલ
૧૨. ધારાવર્ષ
૧૩. પ્રહૂલાદન
૧૪. સેમસિંહ
૧૫. કૃષ્ણરાજ ૩ જે ૧૬. પ્રતાપસિંહ
૧૭. અર્જુન
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૭૦]
સેલંકી કાલ
(૩) વાગડની શાખા
(૬) જારની
શાખા
(૪-૫) ભિન્નમાલ-કિરાતુની
શાખાએ (સિંધુરાજ )
(વાપતિ મુંજ)
(ઉપેદ્ર કૃષ્ણરાજ ર જો) ૧. ડંબરસિંહ
૧. દુ:શલ
૧. ચંદન
૨. નિક
૨. દેવરાજ
૨. દેવરાજ
૩. ચર્ચા ઉર્ફ કકકદેવ
૩. અપરાજિત
ચ ડ૫
૩. કૃષ્ણદેવરાજ
૪. વિજલ
૫
સત્યરાજ
૫. ધારાવર્ષ
લિંબરાજ
જયંતસિંહ
૬. વીસલ
(ભિન્નમાલ)
છરાજ (કિરાડુ)
૭.
મંડલિક
૭. કુતલ
સલખ
ઉદયરાજ
૮. ચામુંડરાજ
સેમેશ્વર
૯. વિજયરાજ
Page #602
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ
પ૧
ચૌહાણ વંશ
(૧) શાકંભરીની શાખા
વાસુદેવ
સામંતરાજ
પૂર્ણતલ
જયરાજ
વિગ્રહરાજ ૧ લે
ગેરેંદ્રરાજ
ચંદ્રરાજ ૧ લે દુર્લભરાજ ૧ લો ગોવિંદરાજ (ગુવાક ૧) ચંદ્રરાજ જો ગુવાકર જે
ચંદનરાજ વાપતિરાજ ૧ લે
' સિંહરાજ
વસરાજ
વત્સરાજ
લક્ષમણ
લક્ષ્મણ
(તલ)
૧. વિગ્રહરાજ ર જે
૨. દુર્લભરાજ ર જે ૩ ગોવિંદરાજ ૨ જે
૪. વાહપતિરાજ ૨ જે
૫. વીર્યરાજ ૬. ચામુંડરાજ
Page #603
--------------------------------------------------------------------------
________________
-૫૭૨]
૭. સિટ
સાલ ફી કાલ
૮. હુંલભરાજ ૯. વીરિસ ૧૦. વિગ્રહરાજ ૩ જ ૩ જો
–વીસલ
૧૧. પૃથ્વીરાજ ૧ લેા
૧૨. અજયરાજ ઉર્ફે
સહણ
૧૪. જુગદેવ 1 ૧૭. પૃથ્વીભટ
T
--પૃથ્વીરાજ ૨ જો ૧૬. અપરગાંગેય
૧૫ વિગ્રહરાજ ૪ થા –વીસલદેવ
૩. પ્રહલાદ
૪. વીરનારાયણુ
(૧ અ) રણુભારની શાખા
પૃથ્વીરાજ ૩ જો
૧. ગોવિંદરાજ
T
૨. માલ્હેણુદેવ
૭ હમ્મીર
૧૮. સામેશ્વર
૧૯. પૃથ્વીરાજ ૩ જો ૨૦. હરિરાજ
૫. વાગ્ભટ
૬. ચૈત્રસિંહ
સુરત્રાણુ
૧૩. અર્ણોરાજ (આન્ન)
X
વીરમ
Page #604
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
[૫૩
(૨) નફૂલની શાખા શાકંભરીને વાપતિરાજ
લક્ષ્મણ
શોભિત
e | વિગ્રહપાલ
૧. બલિરાજ
૨. મહેન્દ્ર
૩. અશ્વપાલ
૫. અણહિલ્લ
૪. અંહિલા
૬. બાલાપ્રસાદ
૭. જિદુરાજ
૮. પૃથ્વીપાલ
૯. જેજલ્લા
૧૦, આશારાજ
૧૧. રત્નપાલ
૧૩. કસુદેવ ૧૪. આહણદેવ માણિક્યરાય
૧૨. રાયપાલ
૧૫. કલ્હણ ગજસિંહ
કીર્તિપાલ વિજયસિંહ (જાર) (સાંચોર)
૧૬. જયતસીહ
૧૭. સામતસીહ
કપાલ
કપીલ
અમર્તાલ
અમૃતપાલ
સહજપાલ (મંડર)
પૂન પાક્ષદેવ (રતનપુર)
Page #605
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
(૩) જાલોરની શાખા
(આહણદેવ)
૧. કીર્તિપાલ
૨ સમરસિંહ
લખણુંપાલ
અભયપાલ
માનવસિંહ
૩. ઉદયસિંહ
પ્રતાપ
વાહડસિંહ
દેવરાજ-વિજડ (દેવડા)
૪. ચાંચિગ ચામુંડરાજ
| ૫. સામંતસિંહ
૬. કાન્હડદેવ
વીરમ
રાષ્ટ્રકૂટ વંશ (૧) હસ્તિકુંડીગેડવાડ)ની શાખા
(હરિવર્મા)
(૨) નેજ અદાઉ શાખા ૧. ચંદ્ર
૧. વિદગ્ધરાજ
૨. વિગ્રહપાલ
૨. ભમ્મટ
૩. ભુવનપાલ
૩ ધવલ
૪. ગેપાલ
|
-
૪. બાલપ્રસાદ
૫. ત્રિભુવનપાલ
હ. મદનપાલ
૭. દેવપાલ
૮. ભીમપાલ
૯, શરપાલ
૧૦. અમૃતપાલ
૧૧. લખણપાલ
Page #606
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ
પિય
ગાડવાલ વંશ
(૧) કનેજની શાખા
૧. યશોવિગ્રહ ૨. મહીચંદ્ર
૩.
ચંદ્રદેવ
૪.
મદનચંદ્ર
૫. ગેવિંદચંદ્ર
અસ્ફટચંદ્ર
૬. વિજયચંદ્ર
રાજ્યપાલ
૭. જયચંદ્ર
૮. હરિશ્ચંદ્ર
અડક્કમલ
(૨) જોધપુરની શાખા
૧. સંતરામ ૨ સીતાજી (જોધપુર)
૩. રાવે આસથાનજી
Page #607
--------------------------------------------------------------------------
________________
got]
સાલ કી કાલ
જેમાભુકિત(બુદેલખ`ડ)ના ચંદેલવ’શ
નન્તુક
વાષિત
જયશક્તિ (જેજ્જાક )
૫. દેવવમાં
વિજયશક્તિ કે વિજ્જક
રાહિલ
હ
યશેાવમાં કે લક્ષવાં
૭ સલક્ષણવર્ષાં 1 ૮. જયવમાં
1
૧. ધગ
૨. ગાડ
1 ૩. વિદ્યાધર
૪. વિજયપાલ
૬. કીર્તિવર્મા I
૧૪. ભેાજવમ્
૯. પૃથ્વીવમાં
૧૦. મદનવમાં
યશાવમાં ૨ જો
૧૧. પરમદી
૧૨. ત્રિલાવમાં
1
૧૩. વીરવાં
૧૫. હમ્મીરવમાં
Page #608
--------------------------------------------------------------------------
________________
[પછ
વંશાવળીએ ચેદિને કલચુરિ વંશ
કેલ ૧લે
શંકરગણ
બાલહર્ષ
યુવરાજ ૧ લે
૧. લક્ષ્મણરાજ
૨. શંકરગણું ૨ જે.
૩. યુવરાજ ૨ જે
૪. કેલ રેજો
૫. ગાંગેયદેવ
૬. કર્ણ—લક્ષ્મીકણું
૭. યશકર્ણ
૮. ગયાંકણું
૯. નરસિંહ
૧૦. જયસિંહ
૧૧. વિજયસિંહ
અજયસિંહ
Page #609
--------------------------------------------------------------------------
________________
૫
]
લકી કાલ દેવગિરિને યાદવ વંશ દ્વારકાને સુબાહુ
દૃઢપ્રહાર સેઉણચંદ્ર
૧. ભિલ્લમ ૫ મે ૨. જૈતુગી લે કે ત્રપાલ ૩. સિંધણ ૧ લે
જૈતુગ ૨ જે
૪. કૃષ્ણ
૫. મહાદેવ
૬. આમણ
૭. રામચંદ્ર ૮. સિંઘણ ૨ જે
Page #610
--------------------------------------------------------------------------
________________
૨. સત્યાય
૩. વિક્રમાદિત્ય ૫ મા
વશાવળી
ચાલુકય વશ
(૧) કલ્યાણની શાખા
૧. તૈલપ ૨ જો
૯. સામેશ્વર ૩ જો
૧૧. તેલ ૩ જો
૧૨. સામેશ્વર ૪ થા
દેવાં
T
૪. અય્યણુ ૨ જો ૫. જયસિંહૅ ૨ જે
૬. સામેશ્વર ૧ લે
૭. સામેશ્વર ૨ જો ૮. વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો સિંહ
જયક
૧૦. જગદેકમલ્લ ૨ જો
[uce
જયસિંહ
વિષ્ણુવ ધ ન
મલ્લિકાર્જુન
Page #611
--------------------------------------------------------------------------
________________
૧૮]
લકી કાલ
કદંબ વંશ
(૧) વાતાપીની શાખા ૧. ઈડિવબેરંગદેવ
૨. ચટ્ટદેવ
સત્યાશ્રય
૩. જયસિંહ
ખેતમલ્લ
૬ અ. શાંતિવમાં
ચોકીદેવ વિક્રમ
૪. મયૂરવમાં ૫. તૈલ ૧ લે ૨ જે
૬ આ કીર્તિવમાં
૭ અ. તૈલ ૨ જે ૭. તૈલ ૨ જે
૮. મયૂરવમાં ૩ જે ૯. મલ્લિકાર્જુન
૧૦. તેલમ
૧૧. કીતિ દેવ
ભૌલિતિલપ
૧૨. કામદેવ
૧૩. મલ્લિદેવ
૧૪. રામદેવ
૧૫. કાલદેવ
Page #612
--------------------------------------------------------------------------
________________
વશાવળીએ
(૨) ગેવાની શાખા
કંટકાચાર્ય
નાગવર્મા ગૂલ્લદેવ ૧ લે ૧. ષષ્ઠદેવ ૧ લો. ૨. ગૂહલ્લદેવ ર જે ૩. ષષ્ઠદેવ ર જે ૪. જયકેશી ૧ લે
૫. ગૂહલ્લદેવ ૩ જે
૬. વિજયાટ્યિ લે ૭. જયકેશી ર જે
૮. પરમદિયાને શિવચિત્ત ૯. વિષ્ણુચિત્ત કે વિજ્યાદિત્ય રજો ૧. જયકેશી કે જે
શિવચિત્ત વજદેવ
૧૧. સેવદેવ કે ત્રિભુવનમલ્લ
૧૨. ષષ્ઠદેવ ૩ જે
Page #613
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
સામાન્ય ૧. મૂળ સંદર્ભે (અ) વેદ-વેદાંગ
अग्वेदसंहिता
Vols. I-IV, Econa, 1993
1936, 1941, 1944 शुक्लयजुर्वेदभाष्य
सं. ल. वा. पणशीकर
મુંબઈ ૧૯૨૯ (આ) ઇતિહાસ-પુરાણ महाभारत
-ગ્રંથ ૩ઃ મારગજપર્વ
સં. V. S. Sukthankar
પૂના, ૧૯૪૨ -ગ્રંથ ૭: ભીષ્મપર્વ સં. S. K. Belvalkar
પૂના, ૧૯૪૭ भग्निपुराण
પૂના, ૧૯૦૦ गरुडपुराण
મુંબઈ વિ. સં. ૧૯૬૩ પરખ્ય (પદ્મપુરાણાંતર્ગત)
ગુજરાતી અનુવાદ સાથે
મુંબઈ ૧૯૨૪ धर्मारण्यमाहात्म्य : मोढ पुराण
ગુજરાતી અનુવાદ સાથે (સ્કંદપુરાણુતર્ગત)
અમદાવાદ, ૧૯૧૪ भविष्य पुराण
મુંબઈ વિ. સં. ૧૯૫૯ मत्स्य पुराण
પૂના, ૧૯૦૭ वायु पुराण
પૂના, ૧૯૦૫ ગુજરાતી ભાષાતર: રા.સુ. મેદી
પાટણ, ૧૯૪૪ विष्णुधर्मोत्तरपुराण, खण्ड ३
21. P. G. Shah
વડોદરા, ૧૯૫૮
Page #614
--------------------------------------------------------------------------
________________
સદભસચિ
श्रीमालपुराण अया શ્રીમાળમાહાતમ્ય सरस्वतीपुराण
स्कन्दपुराण
चारांगसूत्र
भावश्यकसूत्र
અમદાવાદ, ૧૯૯૯ गु. भा. साथ भुम, १८४० -खंड १ : माहेश्वरखंड મુંબઈ, વિ. સં. ૧૯૬૫ -खंड ३ : ब्राह्मखंड
भु , वि. स. १९६६ -खंड ६ : नागरखंड
भुम, वि. सं. १८६६ -खंड ७ : प्रभासखंड
મુંબઈ વિ સં. ૧૯૬૬ (४) न भागम
शीलांकदेवकृत टीका साथै
भुम, १८१६-१७ मलयगिरिकृत टीका साथै
મુંબઈ, ૧૯૨૮-૩૨ शान्त्याचार्यकृत टीका साथै
भु , १८१६-१७ अभयदेवरिकृत वृत्ति साथे
મહેસાણા, ૧૯૧૬ वाचकशान्तिचंद्रकृत वृत्ति साथ
भुम, १८२० यशोदेवसूरिकृत टीका साथै
મુંબઈ, ૧૯૧૧ -पुण्यसागरकृतवृत्ति
(जिनरत्नकोश, पृ. १३०) अभयदेवसूरिकृत वृत्ति साथे
भुम, १९२७-30 शीलांकदेवकृत टीका साथे
મુંબઈ, ૧૯૧૭
उत्तराध्ययनसूत्र
भोपपातिकसूत्र
जम्बूद्वीपप्रज्ञप्ति
पाक्षिकसूत्र
भगवतीसूत्र
सूत्रकृतांगसूत्र
Page #615
--------------------------------------------------------------------------
________________
जिनप्रभत्रि
प्रभाचन्द्राचाय
मेरुतुजाचार्य
मेरुतुड्गाचार्य
राजशेखरसूरि
લકી કાલ (5) मधी
विविधतीर्थकल्प
શાંતિનિકેતન ૧૯૩૪ पुरातनप्रबन्धसंग्रह
કલકત્તા, ૧૯૩૬ प्रभावकचरित, भुम, १९४० -ગુજરાતી ભાષાંતર
ભાવનગર, સં. ૧૯૮૭ प्रबन्धचिन्तामणि
શાંતિનિકેતન, ૧૯૩૩ -गु०१. अनु., भुम, १९३४ (स्थविरावली ४) विचारश्रेणी (निसाहित्य संशाध, २,
A 3-४), पूना, १८२५ प्रबन्धकोश (ॐ चतुर्विशतिप्रबन्ध)
શાંતિનિકેતન, ૧૯૩૫ लघुप्रबन्धसंग्रह
વડોદરા, ૧૯૭૦ (७) सित साहित्य
द्वयाश्रयकाव्यवृत्ति, भाग १-२
મુંબઈ, ૧૯૧૫, ૧૯૨૧ पद्मानन्दमहाकाव्य
Baroda, 1932 . सुकृतसंकीर्तन
सावन-२, १८१७ धर्माभ्युदयकाव्य
बम्बई, १९४९ -सुकृतकीर्तिकल्लोलिनी
(हम्मीरमदमर्दननी आत्तिमा भुद्रित) १२, १८२८; મુંબઈ, સં. ૨૦૧૭
अभयतिलकगणि
भमरचन्द्रसूरि
भरिसिंह
उदयप्रयरि
Page #616
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
પિત્પ
ककसूरि
गुणचन्द्रगणि चाण्डू पण्डित
चन्द बरदाई (8)
चन्द्रतिलक उपाध्याय
चन्द्रसूरि
जयसिंहमूरि
जयसिंहसूरि (कृष्णर्षिगच्छ)
नाभिनन्दनजिनोद्धारप्रबन्ध
અમદાવાદ, સં ૧૯૮૫ महावीरचरिय, भुम, १८२८ नैषधीयमहाकाव्यदीपिका
(मप्रसि) पृथ्वीराजरासो, भा. १-१
Benares, 1904-08 अभयकुमारचरित, भा. १-२
ભાવનગર, ૧૯૧૭ मुनिसुव्रतचरित, (जिनरत्नकोश,
पृ. ३११) वस्तुपालतेजःपालप्रशस्ति (हम्मीरमदमर्दननी मात्तिमा
भुद्रित) पोरा, १८२० -हम्मीरमदमदन, १६, १८२० कुमारपालभूपालचरित्र
મુંબઈ, ૧૯૨૬ गणधरसाधशतक
જામનગર, ૧૯૧ -अपभ्रंशकाव्यत्रयी
Baroda, 1927 नर्मदासुन्दरीसंधि
અમદાવાદ, ૧૯૧૯ -गौतमस्वामिचरितकुलक
અમદાવાદ, ૧૯૭૪ कुमारपालप्रबन्ध
ભાવનગર, સં ૧૯૭૧ वस्तुपालचरित,
અમદાવાદ, ૧૯૪૧ पाण्डवचरित्र, भाग १-२
પાલિતાણા, ૧૯૩૬ -मृगावतीचरित
જામનગર, ૧૯૨૯
जिनदत्तसूरि
जिनप्रभसूरि
जिनमण्डनगणि
जिनहर्षगणि
देवप्रभसूरि, मलधारी
Page #617
--------------------------------------------------------------------------
________________
લકી કાલ
५८] देवेन्द्रसूरि
धनपाल
घनपाल
नयचन्द्रसूरि
पद्मनाभ
पूर्णकलश गणि
बालचन्द्र
चन्द्रप्रभचरित
अंबाला, १९३० चतुर्विशतिजिनस्तुति-टीका
Bombay, 1926 सत्यपुरमंडनमहावीरोत्साह (जैन साहित्य संशोधक, ख. ३. अ. ३. मां भुद्रित),
અમદાવાદ, વી. સં. ૨૪૫૩ हम्मीरमहाकाव्य
મુંબઈ, ૧૮૭૯ कान्हडदे-प्रबंध
અમદાવાદ, ૧૯૨૬ प्राकृत-द्वयाश्रय-वृत्ति
Poona, 1936 वसन्तविलास
Baroda, 1917 कर्णसुन्दरी
Bombay, 1932 -विक्रमादेवचरित
__ वाराणसी, १८५८-६४ नर्मदासुन्दरीकथा
અમદાવાદ, ૧૯૧૯ नागपंचमीकहा
મુંબઈ, ૧૯૪૯ शान्तिनाथचरित (जिनरत्नकोश, पृ. ३७९) गुर्वावली, वाराणसी, १९०५ मुद्रितकुमुदचन्द्रप्रकरण
काशी, वी. सं. २१३२ -राजीमतीप्रबोधनाटक (जिनरत्नकोश, पृ. ३३१)
बिल्हण
महेन्द्रसूरि
महेश्वरसूरि
मुनिदेव
मुनिसुन्दरसूरि यशश्चन्द्र
Page #618
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
यशःपाल
राजशेखरसूरि रामचन्द्रसूरि
लक्ष्मणगणि
वर्धमानगणि
मोहराजपराजय
Baroda, 1918 प्राकृत-व्याश्रय-वृत्ति (अप्रसिद्ध) कुमारविहारशतक
ભાવનગર, સં. ૧૯૬૬ -नलबिलास,
Baroda, 1926 सुपासनाहचरिय
Benares, 1918 कुमाविहारप्रशस्ति-व्याख्या (जिनरत्नकोश, पृ. ९३) वासुपूज्यचरित
ભાવનગર, સં. ૧૯૬૬ नरनारायणानन्द
વડોદરા, ૧૯૧૬ मुद्राराक्षस, Bombay, 1935 भरतेश्वरबाहुबलिरास (भारतीय विद्या भां मुद्रित),
मुंबई, सं. १९९७ चतुर्भाणी, मुंबई, १८५८
वर्धमानसूरि
वस्तपाल
विशाखदत्त शालिभद्रसूरि
शूद्रक, ईश्वरदत्त,
वररुचि, श्यामिलक
सर्वराजगणि
सर्वानन्द
सप्तक्षेत्रींरासु (प्राचीन गूर्जर काव्य
संग्रह भां), १२, १८२० गणधरसार्धशतक-टीका
જામનગર, ૧૯૧૬ जगडूचरित (
गुती भाषांतर साथे), भुम४, १८८६ दूतांगद, Bombay, 1891 उदयसुन्दरीकथा
Baroda, 1920 कुमारपालप्रतिबोध
Baroda, 1920
सुभट सोडल
सोमप्रभाचार्य
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૮]
सोमेश्वर
हरिभद्रसूरि
हरिहर
हेमचन्द्रसूरि (बृहद्गच्छ )
हेमचन्द्राचार्य
अमरकीर्ति
उव्वट
कनकप्रभसूरिं
चन्द्रसूरि
चन्द्रतिलक उपाध्याय
સાલ ફી કાલ
उल्लाघराघव नाटक,
Baroda, 1961 - कीर्तिकौमुदी, भुय्र्ध, स. २०१७
- सुरथोत्सव, भु, १८०२ चन्द्रप्रभचरित (जिनरत्नकोश, पृ. ११९)
- मिनाहचरिय, भा. १-२
Ahmedabad, 1970-71
शंखपराभव व्यायोग
Baroda, 1965 नाभेयमिद्विसंधानकाव्य
(ઊ) લલિતેતર સાહિત્ય
( जिनरत्नकोश, पु. २१०.)
द्वयाश्रय महाकाव्य, भाग १-२ મુંબઈ, ૧૯૧૫, ૧૯૨૧
- कुमारपालचरित ( प्राकृत - द्वयाश्रय) Poona, 1936 - परिशिष्ट पर्व
કલકત્તા, ૧૮૯૧ गुभ. भाषां., भावनगर, સં. ૧૯૭૮
छकम्मु एसो
Baroda, 1972
शुक्लयजुर्वेद - भाष्य
Bombay, 1929 सिद्धहेमचन्द्रशब्दानुशासन - व्याख्या :
न्यायसारसमुद्धार ( जिनरत्नकोश,
पू. ३७६ ) विभ्रम-टीका
काशी, वि. सं. २४३९ श्रावकधर्मप्रकरण - टीका ( अप्रसिद्ध )
Page #620
--------------------------------------------------------------------------
________________
चन्द्रसूरि
जगदेव मन्त्री जिनवल्लभसूरि
देवमूरि
धनेश्वरसूरि
धर्मघोषसूरि
नमिसाधु
नरचन्द्रसूरि
સંદર્ભસૂચિ
પિ૯ न्यायकन्दलीपञ्जिका (जिनरत्नकोश, पृ. २१९) स्वप्नशास्त्र (अप्रसिद्ध) सूक्ष्मार्थविचारणा सार्धशतक प्रकरण
ભાવનગર, ૧૯૧૫ प्रमाणनयतत्त्वालोक, स्वोपज्ञ वृत्ति
सहित, Poona, 1927 सूक्ष्मार्थविचारणा-वृत्ति __ (जिनरत्नकोश, पृ. ४३५) कालसप्ततिका, सावत्रि
ભાવનગર, વિ. સં. ૧૯૬૮ काव्यालंकारवृत्ति
Bombay, 1886 ज्योतिःसार
મુંબઈ ૧૯૩૮ नरपतिजयचर्या (अप्रसिद्ध) पञ्चग्रन्थी व्याकरण
(जिनरत्नकोश, पृ. २२४ ) बृहस्पतिस्मृति, 'अष्टादशस्मृतयः'
शामली, सं. १९९८ अपराजितपृच्छा
Baroda, 1950 समराङ्गणसूत्रधार, Vols. I-II ___Baroda, 1924-25 राजवल्लभ, ममहापा६, १८११ अन्ययोगव्यवच्छेदद्वात्रि शिकाटीकाः
स्याद्वादमञ्जरी
___Bombay, 1935 आवश्यक-सत्तरी (आवश्यकसप्तति है पाक्षिकसप्तति).
-जिनरत्नकोश, पृ. २४१
नरपति बुद्धिसागरसूरि
बृहस्पति
भुवमदेव
भोज
मण्डन
मल्लिषेणसूरि
मुनिचन्द्रसूरि
Page #621
--------------------------------------------------------------------------
________________
५०]
સેલી કાલ
रत्नसिंहसूरि
राधारमण
राजशेखरसूरि
लक्ष्मीतिलक उपाध्याय
वराहमिहिर
वध मानसूरि
बाग्भट
मात्मानुशासनकुलक
(जिनरत्नकोश, पृ. २७) वास्तुमुक्तावली (हिंदी भाषां. साथे)
बनारस, १९५९ न्यायकन्दली-पजिका (जिनरत्न
कोश, पृ. २१९) श्रावकधर्मप्रकरण-टीका (जिनरत्न
कोश, पु. ३९२) लघुशिल्पज्योतिषसार
અમદાવાદ, ૧૮૯૫ लेखपद्धति, Baroda, 1925 बृहत्संहिता, Pts. I-II, ___Benares, 1895, 1899 गणरत्नमहोदधि
दिल्ली, १९६३ वाग्भटाल कार,
Bombay, 1933 काव्यशिक्षा
Ahmedabad, 1964 क्षीरार्णव (गुजराती भाषां. साथ)
पासिता, १८१७ -दीपार्णव (गुजराती भाषां. साथ)
पासिता, १८१० -विश्वकर्मा-प्रकाश (हिन्दी भाषां.
सहित) बनारस, १८८८ नारचन्द्रज्योतिःसारटिप्पनक
(जिनरत्नकोश, पृ. २११) वृत्तरत्नाकर-वृत्ति (जिनरत्नकोश,
पृ. ३६४) अभिधानचिन्तामणि
ભાવનગર, ૧૯૧૫
विनयचन्द्र
विश्वकर्मा
सागरचन्दसूरि
सोमचन्द्रगणि
हेमचन्द्राचार्य
Page #622
--------------------------------------------------------------------------
________________
સંદભ સૂચિ
-देशीनाममाला
Poona, 1938 -सिद्धहेमचन्द्र-शब्दानुशासन
બોટાદ, સં ૨૦૦૮
(એ) અભિલેખ-સંગ્રહ આચાર્ય, ગિ. વ. (સં.)
ગુજરાતના ઐતિહાસિક લેખો,
ભાગ ૧-૩, મુંબઈ, ૧૯૩૩,
૧૯૩૫, ૧૯૪૨ ઓઝા, વ. ગૌ. (સં.)
ભાવનગરપ્રાચીન શેધસંગ્રહ
ભાવનગર, ૧૮૮૫ મુનિ, યંતવિજયજી (સં.)
-भर्बुदप्राचीनजैनलेखसंदोह
(આબૂ, ભાગ ૨)
ભાવનગર, સં. ૧૯૯૪ -अर्बुदाचलप्रदिक्षणाजेनलेखसंदोह (આબૂ, ભાગ ૫), ભાવનગર,
સં. ૨૦૦૫ મુનિ જિનવિજ્ય
પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૨
ભાવનગર, ૧૯૨૧ Chaghatai (Ed.)
Muslim Monuments of
Ahmedabad through Inscriptions, Poona,
1942 Diskalkar, D.B. (Ed.)
Inscriptions of Kathia
wad (New Indian Poona, 1938–1941
Antiquary, Vols. I-III) Gadre, A.S. (Ed.)
Important Inscriptions from the Baroda State,
Baroda, 1943 Peterson, Peter (Ed.)
A Collection of Prakrit and Sanskrit Inscriptions, Bhavnagar
Page #623
--------------------------------------------------------------------------
________________
५८२]
સેલકી કાલ
(ઐ) સૂચિએ અને સંગ્રહ Dalal, C. D. & .
A Catalogue of Gandhi, L. B.
Manuscripts in the Jain Bhandars of Jesalmere (जेसलमेर जैनभा. ण्डागारीयग्रन्थानां सूचिपत्रम्),
Baroda, 1923 -A Descriptive Cata
logue of Manu scripts in the Jain Bhandars at Pattan, Vol. I
Baroda, 1937 मुनि, जिनविजय
जैनपुस्तकप्रशस्तिसंग्रह, भा. १,
बंबई, १९४३ आचार्यजिनविजय अभिनंदनप्रन्थ
जयपुर, १९७१ (ઓ) અરબી, ફારસી અને ઉર્દૂ ગ્ર अली, अहमद खुरासानी
रबाबिते अदबिये ईरान व
हिन्द, तहेरान अली, मोहम्मदखान
खातिमझे मिआते अहमदी
Calcutta, 1930 -मिआते अहमदी, भा. १
___Baroda, 1965 -भाशते मेहमही (गु. अनु.)
मा. १-२ અમદાવાદ, ૧૯૧૩, ૧૯૧૯
Page #624
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
इंद्रीसी
मत्वी
ओफी, मोहम्मद
मदवी मौलाना सैयद सुलेमान
नुझहतुल मुस्ताक है किताबुल-यमीनी Eng. abstract by Elliot
and Dowson in History of India, Vol.
I, London, 1867 किताबुल-यमीनी , तारीख
यमीनी, लाहोर जवामिभुलहिकायात (अप्रसिद्ध) कसाभिदे फरुखी (भिन्तेखाव),
बम्बई, १९३६ अरबो हिंदके तअल्लुलकात
इलाहावाद, १९३० तझकिरए ओलियाए दकन (हस्तप्रत, हजरत पीर मोहम्मदशाह कुतुबखाना,
अहमदाबाद) साभिदे कासिमी (हस्तप्रत) (सैयद नूरुल्लाहमियाँ कादरीका किताबखानह, अहमदाबाद) हिन्दोस्तान के अहसे वुस्ताकी
एक एक झलक आजमगढ, १९५८
मौलवी मोहम्मद अब्दुल
जल्लारखान
शेख, मोहम्मद कासिम खिन शेख, फाहुल्लाह
सैयद, सहाबुद्दीन अब्दुलरहमान
૨. અર્વાચીન ગ્રંથે
Altekar, A. S.
A Hisory of Important
Ancient Towns and Cities in Gujarat and Kathiawad,
Bombay, 1926
Page #625
--------------------------------------------------------------------------
________________
રસાલકી કાલ
Campbell(Ed.)
Commissariat, M. S.
Elliot H. M. and
Dowson J.
Forbes, A. K.
Jackson (Ed.)
Gazetteer of the Bombay
Presidency, Vols. II, VIII, IX, Bombay, 1877, 1889, 1899-1901 Studies in the History of
Gujarat, London, 1934 -Hisory of Gujarat,
Vol. I, London, 1938 The History of India as
told by its own Historians, Vols. I & III,
London, 186, 1871 Rasmala :(New Ed.),
Vol. I, London, 1924 Gazetteer of the Bombay
Presidency, Vol. I, Pt.
1, Bombay, 1896 Chronology of Gujarat,
Baroda, 1960 Chaulukyas of Gujarat,
Bombay, 1956 The History and Culture of the Indian People, Vol. III : Classical Age Vol. V: The Struggle for
Empire Vol. VI: The Delhi
Sultanate Bombay, 1954, 1957,
1960
Majmudar, M R. (Ed.)
Majumdar, A. K.
Majumdar, R. C. (Ed.)
Page #626
--------------------------------------------------------------------------
________________
સચિ
પિw
Munshi, K. M.
Palande, M. R. (Ed.)
Pandya, A. V.
Parikh, R. C.
The Glory that was Gurjaradesa, Pt. III (Revised
Ed.), Bombay, 1954 Gujarat State Gazetteers : Broach Distirct,
Ahmedabad, 1961 New Dynasties of Medi
eval Gujarat, Vallabh
Vidyanagar, 1969 "Introduction to the His
tory of Gujarat as a background to Life of Hemachandra”, Kavyanušāsana, Vol. II,
Bombay, 1938 Dynastic History of Northern India, Vol. II,
Calcutta, 1936 Alberuni's India, Vols. I
II, London, 1910 Archaeology of Gujarat,
Bombay, 1941 -Studies in the Historical
and Cultural Geography and the Ethnography of Gujarat Poona, 1949 The Structural Temples of Gujarat
Ahmedabad, 1969
Ray, H. C.
Sachau, E. c.
Sankalia, H. D.
Sompura, K. F.
Page #627
--------------------------------------------------------------------------
________________
એલ કાલ
Suboarao, B.
Tod, J.
Vaidya, C. V.
Wilber fore-Bell
Winternitz, M.
वेलणकर, हरि दामोदर ગાંધી, લાલચંદ્ર ભ.
Baroda Through the
Ages, Baroda, 1953 Annals and Antiquities of
Rajasthan, London, 1920 History of Mediæval Hin
du India, Vol. III, Poona. 1926 The History of Kathia
wad, London, 1916 A History of Indian Literature, Vol. II
Calcutta, 1933 जिनरत्नकोश, पूना, १९४४ અતિહાસિક લેખસંગ્રહ,
વડોદરા, ૧૯૬૩ ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામયુગ, ખંડ ૧,
અમદાવાદ, ૧૯૪૫ પુરાણોમાં ગુજરાત,
અમદાવાદ, ૧૯૪૬ પ્રભાસ અને સેમિનાથ,
જૂનાગઢ, ૧૯૬૫ – સૌરાષ્ટ્રને ઈતિહાસ,
જૂનાગઢ, ૧૯૬૯ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ,
મુંબઈ ૧૯૩૩ ગુજરાતને ઈતિહાસ, ભા. ૨ (ગુજ. અનુ), અમદાવાદ, ૧૯૪૯
જેટ, રત્નમણિરાવ ભી.
જોશી, ઉમાશંકર
દેશાઈ, શંભુપ્રસાદ હ.
દેસાઈ મે. દ.
નદવી, અબુઝફર
Page #628
--------------------------------------------------------------------------
________________
સદભસયિ
[૫૯૭
પરીખ, રસિકલાલ છે.
પરીખ ર. છે. અને શાસ્ત્રી,
હ. ગં. (સં.)
ફાર્બસ, એ. કિ.
મુનશી, ક. મા. મોદી, રામલાલ ચુ.
રાઠોડ, રામસિંહજી કા.
સારી, દુ. કે.
ગુજરાતની રાજધાનીઓ,
અમદાવાદ, ૧૯૫૮ ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૧, ૨
અમદાવાદ, ૧૨ – ગ્રંથ ૩, અમદાવાદ, ૧૯૭૪ રાસમાળા (ગુજરાતી અનુવાદ),
પુ. ૧, મુંબઈ, ૧૯૨૨ ચક્રવતી ગુજરે, મુંબઈ, ૧૯૬૬ સંસ્કૃત થાશ્રય કાવ્યમાં મધ્ય
કાલીન ગુજરાતની સામાજિક
સ્થિતિ, અમદાવાદ, ૧૯૪૨ કચ્છનું સંસ્કૃતિદર્શન,
અમદાવાદ, ૧૯૫૦ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભા. ૧-૨,
અમદાવાદ, ૧૯૫૩ ત્રિકકાલીન ગુજરાત, ભા. ૧-૨,
અમદાવાદ, ૧૯૫૫ – ગુજરાતને પ્રાચીન ઇતિહાસ,
અમદાવાદ, ૧૯૬૪ ઇતિહાસની કેડી, વડોદરા, ૧૯૪૫ – જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,
અમદાવાદ, ૧૯૫૨ – મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય
મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં
તેને ફાળે, અમદાવાદ, ૧૯૫૭ – સંશોધનની કેડી,
અમદાવાદ, ૧૯૬૧ – ઈતિહાસ અને સાહિત્ય,
અમદાવાદ, ૧૯
શાસ્ત્રી, હરિપ્રસાદ ગં.
સાંડેસરા, ભે. જ.
૨
Page #629
--------------------------------------------------------------------------
________________
પ્રકરણવાર
(સામાન્ય સંદર્ભસૂચિમાં જણાવેલા સંદર્ભે સિવાયના સંદર્ભ
પ્રકરણ ૧ દવે, કનૈયાલાલ ભા.
પંદરમા સૈકાને એક પ્રાચીન દસ્તાવેજ', ગુજરાત સંશોધન મંડળનું કૌમાસિક”, પુ. ૧૧,
મુંબઈ, ૧૯૪૯ મુનિ જિનવિજ્યજી
પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી', “ગુજરાત સાહિત્ય સભા, ૧૯૩૩૩૪ની કાર્યવાહીં', અમદાવાદ
૧૯૩૪ મોદી, રામલાલ ચુ.
પાટણ-સિદ્ધપુરને પ્રવાસ,
વડોદરા, ૧૯૧૯ – “પાટણ-સ્થાપનાનાં તારીખવાર
તિથિ.” “કાનમાલા”,
મુંબઈ ૧૯૨૪ – રા ચુ. મોદી લેખસંગ્રહ, ભા. ૨
પાટણ, ૧૯૬૫ પાટણના ગ્રંથકાર”, “બુદ્ધિપ્રકાશ',
પુ. ૭૭, અમદાવાદ, ૧૯૩૦ સાંડેસરા, ભ. જ.
જુના અને નવા પાટણની સ્થાપનાનો સમય”, “બારમું ગુજરાતી સાહિત્ય સંમેલન, અહેવાલ તથા
નિબંધસંગ્રહ,”અમદાવાદ, ૧૯૩૭ – પાટણના જૈનગ્રંથભંડારો”, “કુમાર”
અંક ૨૦૮, અમદાવાદ, ૧૯૪૧
Page #630
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
– “ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની
કેટલીક સાધનસામગ્રી', “શ્રી ફાર્બસ ગુજરાતી સભાગોમાસિક”, ૫, ૬,
મુંબઈ ૧૯૪૧ – ‘અફવરd' : અણહિલવાડ પાટણ
એક પર્યાય-નામ”,બુદ્ધિપ્રકાશ',
પુ. ૧૧૦, અમદાવાદ, ૧૯૬૩
– અષણ, મુંબઈ, ૧૯૬૭
પ્રકરણ ૨ Bhandarkar, D. R
"Gurjaras”, JBBRAS, Vol. XXI,
Bombay, 1904 _"Foreign Element in the Hindu Population”, IA, Vol. XL,
Bombay, 1911 Bühler, G.
"Eleven Land-grants of
the Chaulukyas of Anhilvad”, IA, Vol. VI,
Bombay, 1877 Krishnarao, B. V.
"The Origin and the
Original Home of the Chalukyas," Proceedings of Indian History Con
gress, Session III Mirashi, V. V.
“Varunaśarmaka Grant
of Yuvaraja Chamundaraja”, Bharatiya Vidya,
Vol. VI, Bombay, 1945 Venkataramanayya, N. The Eastern Chalukyas
of Vengi, Madras, 1950
Page #631
--------------------------------------------------------------------------
________________
too]
સોલંકી કાલ
Vogel, J. Ph.
TET, vt ft.
Prakrit Inscriptions from a Buddhist site at Nagarjunikonda,” EI, Vol. XX,
Delhi, 1933 सोलकियोंका प्राचीन इतिहास, भा. १
अजमेर, १९०७ ચામુંડ ચૌલુક્ય નું સંવત ૧૦૩૩નું H1447°, "exame fasul", 94" ?,
મુંબઈ, ૧૯૩૯
મુનિ જિનવિજ્યજી
પ્રકરણ ૩
Basham, A. L.
Bühler, G.
“Paliad Plates of Bhima
deva I, V. S. 1182", EI, Vol. XXXIII,
Delhi, 1960 "Eleven Land-grants of
the Chaulukyas of Aphilvad” IA, Vol. VI,
Bombay, 1877 --"A Grant of Dharani
varaha of Vadhvan," JA, Vol. XII,
Bombay, 1883 “Central and Western
India”, Age of Imperial
Kanauj, Bombay, 1955 “The Kachchha-Bhad
reshwar Grant of Bhimadeva I, dated V. S 1117”, Vallabh Vidya
Ganguly, D. C.
Pandya, A. V.
Page #632
--------------------------------------------------------------------------
________________
Reu, B. N.
Shastri, H. G.
સદભસચિ
[809 nagar Research Bulletin, Vol. I, Issue 2, Vallabh Vidyan a
gar, 1957 “Sambhar Inscription of
Jayasimha”, IA, Vol. LXIII, Bombay "A New Grapt of
Paramāra King Bhojadeva from Modasa", Bharatiya Vidya, Vol. V, Miscellany supp
lement, Bombay, 1945 "Two New Copper-plate
Inscriptions of the Chaulukya Dynasty," JOI, Vol II, Baroda,
1953 “Modasa Plate of the
time of Paramāra Bhoja, V. S. 1067”, EI, Vol. XXXIII, Delhi, 1960
Sircar D. C.
Bühler, G.
"Eleven Land-grants
of the Chaulukyas of Anhilvad”, IA, Vol. VI, Bombay, 1877
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૦]
Kielhorn, F.
Sarda, H. B.
Joharapurkar, V. P.
Ojha, G. H.
Das Gupta, C. C.
સાલ ફી લ
પ્રકરણ પ
પ્રકરણ ૬
"Note on the Dohad Inscription", IA, Vol. X, Bombay, 1881 "Chitorgadh Stone
Inscription of the Chaulukya Kumārapala", EI, Vol. II, Calcutta, 1894
"Kumarapala and Arnorāja", IA, Vol. XLI, Bombay, 1912
"Veraval Inscription of Chaulukya Bhima II", EI, Vol. XXXIII, Delhi. 1960
"The Ahada Grant of Chaulukya Bhimadeva II of Gujarat", Proceedings and Trans actions of the Seventh All-India Oriental Conference, Baroda, 1935
"Inscription of the Time of Chaulukya Karṇa, V. S. 1354," EI, Vol. XXXIV, Delhi, 1961
Page #634
--------------------------------------------------------------------------
________________
આચાર્ય, ન. આ.
કવિ, દલપતરામ ડા.
ગાંધી, નટવરલાલ એન.
નાયક, ટુભાઈ ૨.
નીલકંઠ, જીવતરામ (સ.)
ભટ્ટ, કૃષ્ણરામ ગ.
મુનિ, પુણ્યવિજય
શાસ્ત્રી, હરિપ્રસાદ ગ.
Hodivala, S. C.
Misra, S. C,
સદભ સૂચિ
પરિશિષ્ટ
[૬૦૩
વાધેલાકાલીન ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ (ટાઈપ કરેલ),
અમદાવાદ, ૧૯૬૪
ગુજરાતના કેટલાક અતિહાસિક પ્રસંગે! અને વાર્તાઓ, મુંબઈ, ૧૯૩૩
ધવલનુ ધાળકા', “પથદીપ' ધેાળકા, ૧૯૫૭
ગુજરાત પર અરખી ફારસીની અસર, ભા. ૧, અમદાવાદ, ૧૯૫૪ ‘ઈડર સંસ્થાનમાં આવેલા ભુવનેશ્વર મહાદેવના મંદિરમાંને શિલાલેખ’, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૫૭,
અમદાવાદ, ૧૯૧૦
વાધેલા વૃત્તાંત, કલ્યાણ, ૧૯૧૪
એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ’,
“પુરાતત્ત્વ’”, પુ ૧, અમદાવાદ, ૧૯૨૨
‘માણસાની વાવ અને એનેા શિલાલેખ’, “જનસત્તા દીપોત્સવી અંક”, અમદાવાદ, સં. ૨૦૧૭
Studies in Indo-Muslim History, Bombay,
1939
The Rise of Muslim Power in Gujarat,
Bombay, 1950
Page #635
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
Srivastava, A. L.
ત્રિવેદી, ન. વ.
"Historicity of Deval Rani-Khizrkhan",
Islamic Culture, 1950 ગુજરાતને બુઝાતે દીપક, પ્રવેશક,
મુંબઈ, ૧૯૨૮ દવલરાની ખિઝરખાન, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૦૬, અમદાવાદ, ૧૯૫૯ શું કર્ણદેવ વાઘેલો દુષ્ટયરિત હતા, સ્વ. રામલાલ ચુ. મેદી લેખસંગ્રહ, ભા. ૨, પાટણ, ૧૯૬૫
નાયક, છોટુભાઈ ર.
મેદી, રામલાલ ચુ.
પ્રકરણ ૮
Altekar, A. S.
Burgess, James
“Six Saindhava Copper
Plate Grants from Ghumli', EI, Vol.
XXVI, Delhi
1941-42 Report on the Antiqui
ties of Kathiawad and Kachh, London, 1876 “Arthuna Inscription
of the Paramāra Chamundarāja”, EI, Vol.
XIV, Delhi, 1998 "Udaypur Inscription
of the Paramāra Rulers of Mālava", EI, Vol. I, Delhi, 1892
Barnett, L. D.
Bühler, G.
Page #636
--------------------------------------------------------------------------
________________
Hultzsch, E.
Kielhorn, F.
સંદર્ભસૂચિ
[504 "Eleven Land-grants
of the Chaulukyas of Apahilwad”, EI, Vol. VI, Bombay,
1877 “ Dhar Prasasti of
Arjunavarman; Pārijātamanjari - nātikā by Madana", EI, Vol,
VIII, Delhi, 1906 “Nagpur Stone Inscription
of the Rulers of Mālava”. EI, Vol. II,
Delhi, 1894 “Vasantgadh Inscription
of the Paramara Purņa,pāja", EI, Vol.
IX, Delhi, 1908 "Mount Abu Vimala
Temple Inscription, V.S. 1378”, EI, Vol.
IX, Delhi, 1908 "Jaina Inscriptions at
the temple of Neminātha on Mount Abu', EI, Vol. VIII, Delhi
1906 The Kadamba Kula,
Bombay, 1931 New Dynasties of Medieval Gujarat, Vallabh Vidyanagar, 1969
.
Lüders, H.
Moraes, G. M.
Pandya, A. V.
Page #637
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
લકી કાલ
Shastri, Bishweshwar
Nath
Sircar, D. C.
“Unpublished Inscrip
tion in the Achaleśvara Temple at Abu”, IA, Vol. XLIII,
Bombay, 1914 “Patanārāyaṇa Stone
Inscription of Paramāra Pratapasimha," IA, Vol. XLV, Bom
bay. 1916 “Ghumli Plates of Bāsh
kaladeva, V. S. 1045”, EI, Vol.XXXI,
Delhi, 1960 – “Modasa Plate of the
time of Paramāra Bhoja”, EI, Vol.
XXXIII, Delhi, 1960 મારત પ્રાચીન રાનવેરા, મા. ૨,
बम्बई, १९२५ કરછ દેશને ઇતિહાસ,
મુંબઈ, ૧૮૭૬ મકરધ્વજવંશી મહીપમાળા,
પિરિબંદર, ૧૯૨૨ લાખે કુલાણી અને કેરા–કેટ',
ગુજરાત દીપેત્સવી અંક, સં.
૨૦૨૩”, અમદાવાદ, ૧૯૬૭ પ્રભાસ પાટણના વાજા વંશને ઈતિહાસ', “ઉર્મિ અને નવરચના”, વર્ષ ૪૨, રાજકેટ, ૧૯૭૧
रेट, विश्वेश्वरनाथ
ત્રિવેદી, આત્મારામ કે.
પાઠક, જગજીવન કા.
શાસ્ત્રી કે. કા.
શાસ્ત્રી, હરિશંકર પ્ર.
Page #638
--------------------------------------------------------------------------
________________
Ojha, G. H.
Pandya, Amrit
સદભરુષિ
[Song – “રા'માંડલિક અને વિજય વાજાને
47'01","@16340 419224di", 942
82, plovšle, 96099 પ્રકરણ ૯
“The Ahada Grant of
Chauluk pa Bhima
deva II of Gujarat”, Proceedings and Trans
actions of the Seventh All-India Oriental Conference,
Baroda, 1935 New Dynasties of Gujarat-History, Vallabh
Vidyanagar, 1950 “Two New Copper
plate Inscriptions of the Chaulukya Dynasty", JOI, Vol. II,
Baroda, 1953 Lekhapaddhati, Glossa
ry, Baroda, 1925 “Ghumli Plates of
Bäshkaladeva”, EI, Vol, XXXI,
Delhi, 1956 - "Rāsbțrakūta Charters
from Chincbani”, Vol. XXXII.
Bombay, 1954
Shastri, H. G.
Shrigondekar, G. K.
Sircar, D. C.
Page #639
--------------------------------------------------------------------------
________________
લકી કાલ
રામ, હૃારથ
- "Modasa Plate of the
Time of Paramāra Bhoja," EI. Vol.
XXXIII, Delhi, 1960 “(નૌચ) મહારાગાધિરગ
श्रीदुर्लभराजके समयका राष्ट्रिय संग्रहालय दिल्लीका (वि.) सम्वत् १८६७ का दानपत्र", पुरातत्त्वाचार्य मुनि जिनविजय अभिनंदन ग्रंथ,
ગથપુર, 19૭૧ સંજાણના સ્થાનિક ઇતિહાસ પર પડેલ પ્રકાશ”, “ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૧ મું અધિવેશન, હેવાલ,
કલકત્તા, ૧૯૬૩ – “દંડાહી પથકને સ્થળનિર્ણય.”
વિદ્યાપીઠ”, વર્ષ ૨, અમદાવાદ, ૧૯૬૪
શાસ્ત્રી, હરિપ્રસાદ
પ્રકરણ ૧૦
Bhandarkar, D. R.
"A Forgotten Chapter
in the History of Svetambara Jaina Church or a Documentary Epigraph from the Mount satrunjaya”, Journal of the Asiatic Society of Bombay, Vol. XXX, Bombay, 1955
Page #640
--------------------------------------------------------------------------
________________
મુનિ, જિનવિજયજી
:
મોદી, રામલાલ યુ.
સાંડેસરા ભો. જ. અને
મહેતા, ૨. ના.
Acharya, G. V.
Sandesara, B. J.
મહામાત્ય વસ્તુપાલ-તેજપાલન બે રાસ, “જેન સાહિત્ય સંશોધક,” પુ. ૩, અમદાવાદ, વિ. સં.૧૯૮૪ વાયુપુરાણ, પ્રસ્તાવના, ,
પાટણ, ૧૯૪૪ વર્ણક સમુચ્ચય, ભા. ૨,
વડોદરા, ૧૯૫૯ પ્રકરણ ૧૧
, "History of Coinage in
Gujarat", Proceedings and Transactions of the Seventh All-India Oriental Conference,
Baroda, 1935 “Weights. Measures
and Coinage of Mediaeval Gujarat", J.N.S.I. Vol. VIII,
Bombay, 1946 "Some Important to
cables from Sanskrit Commentaries on Jaina Canonical Texts," J. O. I, Vol. Xv,
Baroda, 1966 “Coinage of Early Chą
lukyas of Anahillavada Patan,” J.N.S.I.,
Vol. XVI, Bombay, 1954 :
Sandesara, B. J. &
Thaker, J. P.
Shah, U. P.
સં. ૩૯
Page #641
--------------------------------------------------------------------------
________________
લકી કાલ *
9] જેટ, રત્નમણિરાવ ભી.
પંડયા, અમૃત વસંત
મુનિ, જિનવિજયજી
શાહ, ઉમાકાંત છે.
સાંડેસરા, ભોગીલાલ અને
પારેખ, સેમાભાઈ (સં) સાંડેસરા, ભોગીલાલ અને
મહેતા, રમણલાલ “સુકાની' (બુચ ચન્દ્રશંકર અ.)
ગુજરાતનું વહાણવટું,'વસંતરક્ત મહોત્સવ સ્મારક ગ્રંથ,
અમદાવાદ, ૧૯૨૭ “મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા.” આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ,
મુંબઈ, ૧૯૫૬ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક
ઇતિહાસની સાધનસામગ્રી,
અમદાવાદ, ૧૯૩૩ કુમારપાલને સિક્કો”, “સ્વાધ્યાય”, - પુ. ૬, વડોદરા, ૧૯૬૯ વર્ણક સમુચ્ચય, ભાગ ૧,
વડોદરા૧૯૫૬ વર્ણક સમુચ્ચય, ભાગ ૨,
વડોદરા, ૧૯૫૯ દે ધાધલ, પરિશિષ્ટો,
અમદાવાદ, ૧૯૬૩ પ્રકરણ ૧૨
जैन साहित्य का बृहद् इतिहास,
મા. ૫, વારાણો, ૧૧૬ પાઈય ભાષાઓ અને સાહિત્ય,
સુરત, ૧૯૫૦ બાલશિક્ષા”, પુરાતત્ત્વ', પૃ. ૩,
અમદાવાદ, સં ૧૯૮૬ ગુજરાતના સંસ્કૃત સાહિત્યકારો',
JGRS, Vol. XX,
• મુંબઈ ૧૯૫૮ જૈન ગુર્જર કવિઓ, ભા. ૧,
મુંબઈ ૧૯૨૬
rદ, સંવાટા છે.
કાપડિયા, હી. ૨.
ગાંધી, લાભ
દ, ક. ભા.
દેસાઈ એ. દ
Page #642
--------------------------------------------------------------------------
________________
મુદ્ધિસાગરસુરીશ્વરજી
શાસ્ત્રી. કે. કા.
Bühler, G.
Shastri, H, G.
ઘેલા, ગૌ. સી.
मुनि, जिनविनयजी
મુનિ, પુણ્યવિજયજી
Arnold, T. W.
Barbosa, Duarte
Chhaghatai, M. A.
સુરસુતિ
[૧૧
વિજાપુર (વિદ્યાપુર) બૃહદ્ વૃત્તાંત, મુંબઈ, ૧૯૨૫
આપણા કવિઓ, ખંડ ૧,
અમદાવાદ, ૧૯૪૨
આચાય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, મુ`બઈ, ૧૯૫૬
પ્રકરણ ૧૩
પ્રકરજી ૧૪
Indian Palaeography, Calcutta, 1962
Vinayacandrasuri's vyasikşa, Introduction, Ahmedabad, 1964
भारतीय प्राचीन लिपिमाला,
Ka
ીિ, સું. ૨૦૧૬ મા. ૧,
जैम पुस्तक प्रशस्तिसंग्रह ૫, ૧૧૪૨
‘ભારતીય જૈન શ્રમણુ સંસ્કૃતિ અને લેખનકલા,’જૈનચત્રકલ્પદ્રુમ,
અમદાવાદ, ૧૯૩૬
Preaching of Islam, London, 1913
The Book of Duarte Barbosa (Eng. trans.), Vols. I - II, London, 1918, 1921
Muslim Monuments of Ahmedabad through Their Inscriptions, Poona, 1942
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૧૨]
Commissariat, M. S.,
Dar, Muhammed Ibrahim
Desai, Z. A.
Diskalkar, D. B.
Mahdu, Husain
Shah, U. P.
केतकर, श्रीवर व्यंकटेश ( सं .)
कोलते, विष्णु भिकाजी
सुनि, जिनविजयजी
સેતકી કાલ
Mandalslo's Travels in Western India,
London, 1931
Literary and Cultural Activites in Gujarat, Bombay
Annual Report of Indian Epigraphy, 1956-57, Delhi, 1963
"Vanthali Stone-inscription of the time of Sarangadeva", Poona Orientalist, Vol III, Poona, 1939.
Rahla of Ibna Batuta (Trans. & Com.), Baroda, 1953
"Shatrunjay Stone-in
scription dated V. S. 1298", Journal of the Asiatic Society of Bombay,
Vol. XXX, 1957 :
महाराष्ट्रीय ज्ञानकोश, विभाग १, पुना, १९२६
महानुभाव तत्त्वज्ञान,
मलकापुर १९४५
'चित्रपरिचय', भारतीय विद्या निबन्ध संग्रहः सिंघीस्मृतिग्रंथ, मुंबई, १९४५
"
Page #644
--------------------------------------------------------------------------
________________
ખvખર, મગનલાલ
દલપતરામ દવે, કનૈયાલાલ ભાઈશંકર
પલાણું, નત્તમ
માસ્તર, કરીમ મહમદ
મોદી, રામલાલ ચુનીલાલ
સાંડેસરા, ભેગીલાલ જ.
શ્રી જગચરિત્ર (ગુજ. અનુ.),
મુંબઈ, ૧૯૯૬ ગુજરાતનું મૂર્તિવિધાન,
અમદાવાદ, ૧૯૬૩ હર્ષદ-મિયાણ', “કુમાર”,વર્ષ ૪૮,
અમદાવાદ, ૧૯૭૨ મહાગુજરાતના મુસલમાને,
ભા. ૧-૨, વડોદરા, ૧૯૬૯ સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ, ભા. ૨.
પાટણ, ૧૯૬૫ જેઠીમલ જ્ઞાતિ અને મલ્લપુરાણ,
અમદાવાદ, ૧૯૪૮ –“પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધર્મજીવન”, “સાબરમતી”
અંક ૧૪, અમદાવાદ, ૧૯૬૯ પરિશિષ્ટ ૧
ગુજરાતના પાશુપતાચાર્યો,
શ્રી ફાર્બસ ગુજરાતી સભા
મહોત્સવ ગ્રંથ, મુંબઈ, ૧૯૪૦ પરિશિષ્ટ ૨
Gupta Art,
Lucknow, 1947 The Development of
Hindu Iconography, Calcutta, 1956 - Vaisnavism, Saivism
and Minor Religious Systems, Poona, 1928
શાસ્ત્રી. હરિશંકર પ્ર,
Agraval, V. S.
Banarjee, J. N.
Bhandarkar, R. G.
Page #645
--------------------------------------------------------------------------
________________
F૧]
Burgess, J.
Burgess, J. & Cousens, H.
Fleet, J. F.
Macdonell, A. A.
Nanavati, J. M. & Dhaky, M. A.
Rao, Gopi Nath
Sachau
Sastri, Hirananda
Fleet, J. F. (Ed.)
સાળો માલ
Report on the Antiquities on Kathiawad and Kachh,
London, 1876
The Architectural Antiquities of Northern Gujarat, London, 1930 Corpus Inscriptonum Indicarum, Vol. III: Inscriptions of the Early Gupta Kings and Their Successors, Calcutta, 1888
Vedic Mythology, Strassbarg, 1897 The Maitraka and the Saindhava Temples of Gujarat,
Ascona, 1969 Elements of Hindu Iconography, Vol. I, Part II, Varanasi, 1971 Alberuni's India, Vol.
I-II, London, 1888 Annual Report, Department of Archaeology, Baroda State, 1935-36, Baroda, 1938 "Mandasor Inscription
of Yasodharman and Bandhuvarman", IA, Vol.XV, Bombay, 1886
Page #646
--------------------------------------------------------------------------
________________
સલિ
જેટ, ૨. ભી.
દવે, ક. ભા.
ખંભાતને ઇતિહાસ,
ખંભાત, ૧૯૩૫ ગુજરાતનું મૂર્તિવિધાન,
અમદાવાદ, ૧૯૬૩ પ્રકરણ ૧૫
Mehta, R. N.
Pfister. R
Nāgara-Khanda, a Study,' Journal of M. S. University of Baroda, Vol. XVII,
Baroda, 1968 Les Toils Impritees de
Fostat et L Hindoustan, Paris, 1938 તારાપુરની દંતકથા અને પુરાવસ્તુ,
“સ્વાધ્યાય”, પુ. ૩,
વડેદરા, ૧૯૬૬ – “કુંભારિયાને ધાતુ-ઉદ્યોગ,
“સ્વાધ્યાય”, પુ. ૫,
વડોદરા, ૧૯૬૮ ઉત્કલના બાંધ”, “કુમાર”
અંક ૪૦૦, અમદાવાદ, ૧૯૫૭
મહેતા, ર. ના.
મહેતા, ર. ના. અને દીક્ષિત, પ્રફુલ્લચંદ્ર
પ્રકરણ ૧૬
Brown, Percy
Burgess, J.
Indian Architecture (Buddhist and Hindu),
Bombay, 1942 The Architectural An
tiquities of Northern Gujarat, London, 1903
Page #647
--------------------------------------------------------------------------
________________
સોલકી માલ
...
Chowdhary, S. N.
Cousens, H.
Dhaky, M. A.
of
· Muhammedan Archi:
tecture of Ahmedabod,
Part II, London, 1905 - Report on the Antiquiries
of Kathiawad and
Kachh, London, 1876 "A Torana at Shama
laji, North Gujarat.” JMSB, Vol. VIII,
Baroda, 1959 Somanatha and Other Mediaeval Temples in Kathiawad,
London. 1931 “Chronology
Solanki Temples in Gujarat", Journal of Madhya Pradesh Itihas Parishad,
Bhopal, 1961 “The Dohad Inscription
of the Chaulukya king Jayasimhadeva”, IA,
Vol. X, Bombay, 1881 "Two Harsola Copper
plate Grants of the Paramāra Siyaka, of V. S. 1005," EI, Vol,
XIX, New Delhi, 1928 History of Indian and
Eastern Architecture, Pts. I-II, London, 1910
Dhruva, H. H.
Dikshit, K. N. &
Diskalkar, D. B...
Fegusson, James
Page #648
--------------------------------------------------------------------------
________________
1990
Gadre, A. S.
.
Gaudari, H. R. &
Dhaky, M. A.
Goetz, H.
Inamdar, P. A.
Kasi Nath
Kirsta, J.
Archaeolgy in Baroda,
Baroda, 1947 Some Newly Discovered and Less Known Maru-Gurjar Temples," JOI, Vol. XVII,
Baroda, 1967 “Pawagadh-Champaner”, JGRS, Vol. XI,
Bombay, 1949 Some Archaeological
Finds in the Idar State,
Himatnagar, 1936 “Khatris”, IA, Vol. II,
Bombay, 1873 “Inscriptions from Nor
thern Gujarat,, EI,
Vol. II, Calcutta, 1894 Somnath : The Shrine
Eternal, Bombay, 1951 Anmial Report of the
Department of Archaeology, 1968-69
Ahmedabad, 1969 The Ceilings of the Temples of Gujarat,
Baroda, 1963 The Ruins of Dabhoi,
Baroda, 1940 Annual Report of the
Department of Archaeology, Baroda State. 1935-36, Baroda, 1938
Munshi, K. M.
Nanavati, J. M.
Nanavati, J. M. & ': Dhaky, M. A.
Sastri, Hirananda
-
Page #649
--------------------------------------------------------------------------
________________
5]
Shah, U. P.
Sompura, K. F.
Ben He
Ex
Annual Report of the Department of Archaeology, Baroda State, 1936-37, Baroda, 1938 Holy Abu, Bhavnagar, 1954
-Sculptures from Samalaji and Roda, Baroda, 1960
"The Architectural Treatment of the Ajitanath Temple at Taranga", Vidya, Vol. XV, Ahmedabad, 1971
-A Critical Study of the Sculptures in the Suntemple at Modhera with special reference to the Canons Discerned in Them,
Ahmedabad, 1966
-"Some Important
Sculptures of Gujarat" The 30th Annual Research Session of The Central Board of Irrigation and Power, Sou
venir,
Ahmedabad, 1969
Page #650
--------------------------------------------------------------------------
________________
ગૌદાની, હરિલાલ
જોટ, રત્નમણિરાવ ભી.
ઢાંકી, મધુસૂદન
ઢાંકી, મધુસૂદન અને શાસ્ત્રી, હ. પ્ર.
સદભ સૂચિ
[h૧૯
ચ્યવનતીથ,’“નવચેતન”, વ
૪૦, અમદાવાદ, ૧૯૬૧
–‘રણમલ ચાકી’, “નવચેતન,” વ
૪૦, અમદાવાદ, ૧૯૬૧ --‘જાગેવર પંચાયતન મંદિર, દાવા’ ‘નૂતન ગુજરાત”, ૭-૩-૧૯૬૫ અને તા.
તા.
૧૪-૨-૧૬૯૫, અમદાવાદ, ૧૯૬૫
‘ઉજાલેશ્વર પૉંચાયતન મંદિર, હિરપુર', “નૂતન ગુજરાત,”
અમદાવાદ, તા. ૨૦-૬-૧૯૬૫ અને તા. ૨૭-૬-૧૯૬૫
–અંજાર,' “નવચેતન’’, વર્ષાં ૪૫, અમદાવાદ, ૧૯૬૭
સામનાથ, અમદાવાદ, ૧૯૪૯ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ, ખંડ ૨, અમદાવાદ, ૧૯૫૪
વિમલસહીની કેટલીક સમસ્યાઓ’, “સ્વાધ્યાય”, પુ. ૯, વડોદરા, સ. ૨૦૨૮
-ગુજરાતની તેારણસમૃદ્ધિ,’ ‘'કુમાર,’ અંક ૫૦૦, અમદાવાદ, ૧૯૬૨ ‘કુમારપાલ અને કુમાર વિહારા’ પથિક”, વ ૧૦: અમદાવાદ’
૧૯૭૦
--‘વસ્તુપાલ–તેજપાલની કીતનાત્મક પ્રવૃત્તિએ’, “સ્વાધ્યાય”, પુ. ૪, વડાદરા, ૧૯૬૭
Page #651
--------------------------------------------------------------------------
________________
૨૦]
વે, કનૈયાલાલ ભા.
દેસાઈ, ઝિયાઉદ્દીન એ.
નાણાવટી, જયેન્દ્ર અને ઢાંકી, મધુસૂદન
મહેતા, ૨. ના.
'ડલી, નાથાલાલ માધવજી
મુનિ જયંતવિજયજી મુનિ, વિશાલવિજયજી
મેદી, રામલાલ યુ.
શાસ્ત્રી, કે. કા
સાલી કાલ
‘લિબજા—એક પ્રાચીન માતૃશક્તિ',
ગુજરાત શાષન મંડળનું ત્રૈમાસિક”, પુ. ૨ કે, મુંબઈ, ૧૯૬૪ –અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા, વડાદરા, ૧૯૬૩
ખંભાતના ઈ. સ. ૧૨૧૮ના એક અરબી લેખ”, “સ્વાધ્યાય”, પુ. ૧૦, વડેદરા, સ. ૨૦૨૯
66
‘ગુજરાતની જાલસમૃદ્ધિ’, “કુમાર,” અંક ૪૭૫.
અમદાવાદ, ૧૯૬૩
—‘ગુજરાતનાં પ્રાચીન પુરદ્વારા', “પ્રવાસી”, વર્ષ ૧, ૨
અમદાવાદ. ૧૯૬૨ ગુજરાતને મળેલ શિલ્પસ્થાપત્યને વારસા, અમદાવાદ, ૧૯૬૮ —àાળકાનું મલાવ તળાવ',
“સ્વાધ્યાય”, પુ ૩, વડોદરા,૧૯૬૫ સામનાથ મહાદેવનાં, શિવાલયે : મડલીના મૂલેશ્વર મહાદેવ’, “સૂર્ય મંદિર, વિશેષાંક”.
અમદાવાદ, ૧૯૬૪
આબુ, ભાગ-૧, ભાવનગર, ૧૯૫૦ શ્રી કુંભારિયા તી,
ભાવનગર, ૧૯૯૧ સહસ્રલિંગ સરેવરની યેાજના', ગુજરાતી સાહિત્ય સંમેલન ૧૨મું, નિબંધ સંગ્રહ”,
અમદાવાદ, ૧૯૩૭
‘પ્રભાસઃ સેામનાથ’, “વિશ્વહિંદુ સમાચાર”, વ. ૫, અ. ૨-૩, અમદાવાદ, ૧૯૭૨
Page #652
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રી, દુર્ગાશંકર કે.
શાસ્ત્ર, હરિપ્રસાદ ગં.
સેમપુરા, કાંતિલાલ . (સં.)
સેમપુરા, કાંતિલાલ .
સંદર્ભસૂચિ
[કર૧ | ગુજરાતનાં તીર્થસ્થાને,
અમદાવાદ, ૧૯૫૦ “ગુજરાતની પ્રાચીન વાવો,” :
ગુજરાત દીપોત્સવી અંક સં.
૨૦૨૦”, અમદાવાદ ૧૯૬૪ સૂર્યમંદિર વિશેષાંક,
અમદાવાદ, ૧૯૬૪ ભારતીય સ્થાપત્ય અને શિલ્પ,
અમદાવાદ, ૧૯૬૫ – ગુજરાતના બે રક્ષક દુર્ગો,” “વિશ્વ
હિન્દુ સમાચાર', વર્ષ ૫,
અંક ૨-૩, અમદાવાદ, ૧૯૭૩ – ‘ઝીંઝુવાડા', “નવચેતન',
અમદાવાદ, ૧૯૬૭ – “ગુંજાના તળાવકાંઠા પરનાં મંદિર, જે
સ્વાધ્યાય”, ૫, ૬,
વડોદરા. ૧૯૬૯ – વડનગર : કોટ અને શ્રીપાલ પ્રશસ્તિ', “પથિક',વર્ષ ૧૦-૧૧,
અમદાવાદ ૧૯૭૧ – ત્રિમૂર્તિ,' “પથિક” વ. ૧૧,
અમદાવાદ, ૧૯૭૧ બૃહદ્ શિલ્પશાસ્ત્ર, ભાગ ૩,
અમદાવાદ, ૧૯૩૬ શિલ્પરત્નાકર, ધ્રાંગધ્રા, ૧૯૩૯
સેમપુરા, જગન્નાથ
અંબારામ (સં.). સેમપુરા નર્મદાશ કર
મૂ. (સં.) સેમપુર, પ્ર. એ. અને
-
1
ભારતીય દુર્ગવિધાન,
મુંબઈ, ૧૯૭૧
ઢાંકી, મધુસૂદન
Page #653
--------------------------------------------------------------------------
________________
47R]
.
dia'fl se પ્રકરણ ૧૭
Chhabra, B. Ch.
Dhaky, M. A.
Gaudani, H.R. & · Dhaky, M. A.
Nanavati, J. M. &
Dhaky, M. A. Sahani, Daya Ram
"Surya Images from Roda (North Gujarat)”, Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. XII,
Baroda, 1956 “The Chronology of the
Solanki Temples of Gujarat”, JMPIP,
Bhopal, 1961 "Sculptures from Kaleshwarini Nal", JOI, Vol. XVIII.
Baroda, 1968 The Ceilings in the Tem
ples of Gujarat,
Baroda, 1963 Catalogue of the Scul. ptures in the Saranath
Museum "Iconography of Jain Goddess Ambica," JUB,
Vol. IX, Bombay, 1940 - "Some Medieval Scul
ptures from Gujarat & Rajasthan”, JISOA, N.Š. Vol. 1,
Calcutta, 1966 -Sculptures from Samalaji and Roda,
Baroda, 1960 - Akota Bronzes,
Bombay, 1959
Shah, U. P.
Page #654
--------------------------------------------------------------------------
________________
Sompura, K. F.
વાદળાર, વી. સ,
અમીન, જી. પ્ર.
ગાઘણી, હરિલાલ
ગૌદાણી, હરિલાલ અને ઢાંકી, મધુસદ્દન
સરસૂતિ
-
-
[૧૩
“The Architectural Treatment of Ajitnatha Temple at Taranga", Vidyā, Vol. XV, Ahmedabad, 1971 ‘વિજ્ઞાન પ્રાપ્તિ’,‘‘મધ્યપ્રદેશમાંવેશ”,
તા. ૨૬-૨-૧૧૨
‘ગુજરાતના મુખ્ય શૈવ આચાર્યાં,’ “સ્વાધ્યાય,” પુ. ૫, વડોદરા, ૧૯૬૮ -‘ઝુજરાતની શૈવ મૂતિઓમાં નટરાજ', 'ગુજરાત સંશાધન મંડળનું ત્રૈમાસિક”, પુ. ૩૪. સુબઈ ૧૯૭૨ માહેશ્વર મહાદેવનાં પુરાણાં શિલ્પે’
“જનસત્તા”, અમદાવાદ, તા. ૧૫-૩-૧૯૬૯
‘ગુજરાતમાં લિંગપૂજા અને ગુજરાતનાં શિવલિંગ।”, “પથિક”, પુ. ૧૨, અમદાવાદ, ૧૯૭૨ ‘ગુજરાતની કેટલીક પ્રાક્સોલંકી અને સેાલી કાલની રસપ્રદ પ્રતિભા,” “સ્વાધ્યાય”, પુ. ૫, વડેદરા, સ. ૨૦૨૩ ગુજરાતની કેટલીક નવી શેષાચેલી મૈત્રક અનુમૈત્રક, મહાગુજર્ અને આન્ન સેલ કીકાલીન પ્રતિમાઓ,’ ‘સ્વાધ્યાય”,પુ.૧૦, વડાદરા, સ. ૨૦૨૯,
‘વિસલસહીની કેટલીક સમસ્યાઓ,’ “સ્વાધ્યાય”, પુ. ૯, વડેદરા, ૧૯૭૨
Page #655
--------------------------------------------------------------------------
________________
૬૨૪]
ઢાંકી, મધુસૂદન અને
શાસ્ત્રી, હરિશંકર પ્ર.
પરીખ, આર. ટી.
શાસ્ત્રી, હરિશંકર પ્ર.
શાહ, ઉમાકાન્ત
કુમારપાલ અને કુમારવિહારો,
“પથિક', પુ. ૧૦,
અમદાવાદ, ૧૯૭૦ પાડણની વિનાયકની એક અપ્રતિમ મૂતિ”, “સ્વાધ્યાય”, પુ. ૮, વડોદરા, સં. ૨૦૨૬–૧૭ સૌરાષ્ટ્રમાં શિવાલય”, “પચિક”,
વ. ૯, અમદાવાદ, ૧૯૭૦ અઠ્ઠાવબોધ અને શકુનિકાવિહાર તીર્થના શિલાપટ્ટો; “ગુજરાત દીપોત્સવી અંક, સં.
૨૦૨૭”, અમદાવાદ, ૧૭૧ --ગુજરાતમાં નાથસિદ્ધોની પ્રાચીન
મૃતિઓ”, “સ્વાધ્યાય”, ૫ ૪,
વડોદરા, ૧૯૬૭ – તારંગાના જૈન મંદિરના પૂર્વ તરફના દરવાજાની ડાબી બાજુની ભીંત પરનું શિલ્પ”, “સ્વાધ્યાય”,
પુ. ૬, વડોદરા, સં. ૨૦૨૫ –'મધ્યકાલીન ગુજરાતી કલાનાં શિલ્પો', “જેન કાવ્યપ્રકાશ', વ
૧૭, અમદાવાદ, ૧૯૫૧ -નારાયણ-મૂતિ, પાટણ, “સ્વા
ધ્યાય,”પુ ૪,વડોદરા, સં. ૨૦૨ ગુજરાતનાં સોલંકીકાલનાં નામશેષ મંદિરોના આભિલેખિક અને સાહિત્યિક ઉલ્લેખો, “પથિકમાં
પુ. ૧૨, અમદાવાદ, ૧૯૭૨ “On Three Malwa Inscriptions” IA., Vol.
VI, Bombay, 1877
સોમપુરા, કાંતિલાલ . ;
Kirtane, N. J.
Page #656
--------------------------------------------------------------------------
________________
સદર્ભસૂચિ
[૨૫ નવાબ, સારાભાઈ મ.
ગુજરાતની જૈનાશ્રિત કલા અને તેને ઈતિહાસ, જેનચિત્રકલ્પદ્રુમ,
અમદાવાદ, ૧૯૩૬ પરિશિષ્ટ : આનુશ્રુતિક વૃત્તાંતે Moraes, G.
The Kadamba Kula, Bombay, 1931
Page #657
--------------------------------------------------------------------------
________________
પરિભાષા
zild?' (Gal '31.) selle4d slanting seat-back
કર્ણિકા astragal
અધૂમુખી inverted અનુશ્રુતિ tradition અભિલેખ epigraphy
inscription zu course expression 24424's semi-circular
door-step અર્ધામૃત સ્તંભ pilaster અલંકરણ motif 24 fie aisle, corridor 240401 armour
24°8
) cupola
24°35 ) 24°41747 deep-set fillet,
recess 24°214 antechamber,
vestibule અંતર્ગોળ concave slexiae19 hemispherical
or bow-shaped arch ઉતખનન excavation Guzol door-lintle ઉદુમ્બર threshold ઉગમ pediment ઉર:શંગ half spire attached.
to the main spire Goena coping ઊર્ધ્વદર્શન - zisisl mono-spired,
single-spired
કેવાલ છે
Alle } roll-cornice 2125 circular ceiling 342 pitcher-shaped finial sfasi dentil or rafter's
end motif 3i013. merlon કીચક bracket in a form
of atlantes કીર્તિ મુખ grotesque face 532444 imaginary creeper 5321-27 et pilaster f'el vase-motif yell base resembling a
water-pot te spire
2018 corrugated eave veqisi skull-headed club ખત્તક niche 225 half-torus moulding abordly elephant-palate
moulding ગરનાળું culvert 0164°ple cella, sanctum 314181 niche ગૂઢમંડપ closed hall
ઊર્ધ્વમાન ઉlevation
Page #658
--------------------------------------------------------------------------
________________
પરિભાષા
Amolunat cyma-recta and
cyma-reverse moulding 1272 ( gran lyv.) 424649 vase-and-folliage
pattern 421-i3un bell-and-chain
motif ધૂમટ dome Quilt bracket ni saulell false dormer
window 2 slaaisal grille, balcony Risi porch, portico biet eave 241919 roofing, entablature prodl seat, platform,
plinth m324 et torus like
moulding imet's lattice-work 2$1 bracket Ride corbell તમાલપત્ર Corinthian leaf rei tier, storey delee deedid ground-plan તલમાન ! aize arch, arched gateway ચાયતને triple shrine થર moulding sayfaizi minor shrine
ila ( 2272 Efalz'.) 671480 double shrine
projection પડધી abacus 432117 landing 431011 corridor 471960-culd leaf-and
scroll design 43421241 foliage-jamb 44 inverted cyma-resta પદ્મશિલા pendant પારેવો schist પાર્ષમાર્ગ aisle પીઠ basement પુરદ્વાર city-gate 31519N4 diagonal Hasld replica 31&leuell 44 ambulatory પ્રશસ્તિ eulogy 3612 ( 7221 29198'.) 341312 enclosure, fence,
rampart 34002114 pillared portico 31171€ temple kiedl (gratil Calat.) ફાંસના slope બલાનક pavilion at the
entrance eng fiel4 polygonal e4191-24 battlement બાહ્યગેળ convex y zor bastion CH! buitress
Page #659
--------------------------------------------------------------------------
________________
સેલંકી કાલ
મત્તાલિંબ | seat-back
ભમતી ambulatory
ભારવાહક Atlas / ભાવ motif
ભિટ્ટ plinth alat pilaster ભૂમિ storey મકબરો tomb, mausoleum migley'll jewelled girdle મત્તવારણ Atback મદળ bracket below a
niche મધ્યલતા central spine afzove mosque મહોરું facade મંડપ pillared hall **3192 panelled wall મંદારક semi-circular step માટીનું પકવેલું terra cotta મિથુન amorous figure મિનારો minaret મુખમંડપ porch, portico મુદ્રા seal મુદ્રાંકન !'
- } sealing રત્નશાખા jamb with
lozenges રથિકા framed panel, રૂપસ્તંભ jamb bearing
figures રેખાન્વિત curvilinear Rio tomb with mosque લલાટબિંબ dedicatory block લાલ ઘૂંટેલાં વાસણ red
burnished ware 441 dentil or rafter's 441 Send motif
વલય wristlet વાતાયન ventilator 91744271 CH dwerf-pillar 91622413 water-course 9i2d architecture વિતાન ceiling વિદ્યાધર (જુઓ બુરજ'.) વેણુકેશ curved silhouette afest dwarf-wall, railiogy 211241 jamb શિખર spire શિરાવટી capital શિરોરેખા top-line Coizaga head-dress Ballz antefix to spire.
fronton શૃંગારકી (જુઓ ચેકી’.) સજાલ latticed HA1H 34 open-hall સમતલ horizontal. સમયાંકન chronology સલિલાંતર (જુએ “વારિમાર્ગ”). સુશોભન motif સૂર્પાકાર pyramidal 2141118 en stair-case ખંભદંડ shatt pri Heilon capital સ્થળતપાસ exploration 22144 architecture
સ્મારક monument સ્વરચિહ્ન, અંતર્ગત vow
sign, medial હીરગ્રહણક corbel hold
a bracket figure
Page #660
--------------------------------------------------------------------------
________________
અવડુઉ ૫, ૧૦ અકબર ૨૬૦
અકાલવ ૨૬
અખાર ૪૦૧
‘અગસ્ત્ય-વાસ્તુશાસ્ત્ર' ૪૯૫
અગવાર ૨, ૩
અગ્નિરાજ ૧૫૯ અગ્નિપુરાણ' ૪૦૦, ૪૨૬
અધાર ૩
અચલરાજ ૧૭૯
અચલેશ્વર ૧૭૩, ૨૦૧, ૨૭૨
અજ ૧૪૮
વિશેષ નામાની શબ્દસૂચિ
અજપાલ ૨૩૮
અજમેર ૨૯, ૫૬, ૫૯-૬૨, ૬૯, ૧૭૪, ૧૭૮–૧૮૦, ૧૯૧, ૩૬૭, ૩૭૬
અજયદેવ ૮૦, ૮૧, ૩૦૫ અજયપાલ ૬૪, ૬૫, ૭૧, ૭૨, ૧૧૫, ૧૨૧, ૧૩૯, ૧૬૭, ૧૭૪, ૧૭૯, ૧૮, ૨૧૦, ૨૧૪, ૨૨૦, ૩૦૨, ૩૦૪, ૩૯૨, ૪૨૨, ૧૫૩, ૫૫૪
અજયરાજ ૫૪, ૧૦૮ અજયવમાં ૧૭૨ અજયસિંહ ૧૬૮, ૧૮૮ અજિતદેવસૂરિ ૨૮૭, ૨૯૬, ૩૧૦ અજિતનાથ ૩૦૦, ૪૩૧, ૪૩૫, ૪૩૮, ૪૪૦, ૪૬૪, ૪૭૨, ૪૯૯, ૪૮૧, ૫૦૬
૧
અજિતપ્રભસૂરિ ૩૨૧ અઝીઝુદ્દીન ૩૮૧
અટ્ટાલજ ૫૩૬
અટ્ટાલજા ૧૩૬
અડાલજ ૧૩૬, ૫૩૭ અણુગારગઢ ૪૬૨, ૫૦૪ અણુહિલ ૧, ૨, ૬, ૩૭, ૧૮૧ અણુહિલપત્તન ૧, ૪, ૫, ૧૨ અણુલિપાટક ૧, ૪, ૨૧, ૨૫, ૨૯,
૩૨, ૩૩, ૫૭, ૫૯, ૧૩૧, ૧૪૮, ૨૧૪, ૨૮૫ અણુહિલપુર ૧, ૪, ૩૬, ૬૩,
૭૦, ૧૧૬, ૧૧૭, ૧૩૨, ૧૩૮, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૫૨, ૧૫૩, ૧૫૬, ૧૫૭, ૧૭૧, ૧૮૨-૧૮૪, ૨૦૦, ૨૭૪, ૨૯૭–૨૯૯, ૩૦૮, ૩૧૭, ૩૧૯, ૫૪૩ અણુહિલવાડ ૧, ૩, ૪, ૫, ૧૦,
૧૯, ૨૫, ૨૬, ૨૯, ૩૩-૩૫, ૪૦, ૪૮, ૪૯, ૬૩, ૬૪, ૬૮, ૭૩, ૭૬, ૭૭, ૮૦, ૮૪, ૮, ૮૭, ૯૫, ૧૦૦, ૧૧૪, ૧૧૫, ૧૨૦, ૧૩૩, ૧૩૫, ૧૬૫, ૧૬૭, ૧૭૪, ૨૧૪, ૨૧૫, ૨૨૧,૨૬, ૨૮૩, ૨૯૪, ૨૯૫, ૨૯૮, ૩૦૨, ૩૦૮, ૩૧૧, ૩૧૨, ૩૨૦, ૩૬૩, ૩૭૬, ૩૭૯, ૪૧૯ અણુા વાળા ૧૫૫
Page #661
--------------------------------------------------------------------------
________________
૨]
અતિમુક્તકચરિત' ૩૧૫ અતુલનાથ ૩૯૬
અત્રિ ૨૩
અનધરાધવ' ૩૦૯, ૩૧૨
અનંગપાલ ૧૩૨
અનંત ૧૭૭
અનંતદેવ ૧૪૮, ૧૫૬
અનતસેન ૧૩૪, ૧૫૪, ૧૫૬, ૨૦૦ અન તસેન ચાવડા ૧૯૮
અન તાચાર્ય ૨૭૨
અનાદિ રાઉલ ૩૬૩
અનાવાડા ૫, ૨૨, ૯૩, ૩૬૬ અનુપમા ૧૧૭, ૩૦૪, ૩૮૬ ‘અનેકા કાશ’ ૩૩૭
અનેકા સંગ્રહ' ૨૮૮, ૩૦૧ અનેકાંતજયપતાકા’૨૯૧ અન્યયેાગદ્વાત્રિંશિકા’ ૨૮૮ અપર ગાંગેય ૧૭૯
અપરસુરાષ્ટ્રામ ડલ ૧૪૩, ૨૧૮ અપરાજિત ૧૬, ૧૭૬, ૩૬૦
સાલથી કાલ
‘અપરાજિતપૃચ્છા’ ૪ર૬, ૪૨૭,
૪૩૩, ૪૩૬, ૪૩૭, ૪૪૩, ૪૪૭, ૪૪૮, ૪૯૫, ૫૦૪
અપરાદિત્ય ૩૯૧ આફ્રીદુનિયાવદ્દીન ૩૮૦
અબડાસા ૧૩૨
મખા ૧૩૨
અડ ૧૨૨
અબદુલ્લા ૩૭૪
અબુલ અઝમ અબ્દુલ્લાહ ૪૯૦
અબુલ ફઝલ ૨૬૦
સન ઈસ્લાક ૪૮૯ અબ્દુલ્લાહ ૩૭૭
અભયકુમાર ૨૮૩, ૨૯૩
અભયકુમારચરિત’૩૦૯, ૩૨૨,
૩૨૩
અભયતિલકગણિ ૩૦, ૪૪, ૪૫,
૬, ૬૯, ૨૦, ૨૦૯, ૨૩૦, ૨૩૭, ૨૩૮, ૩૨૨, ૩૨૩ અભયદેવસૂરિ ૨૭૫, ૨૭૭, ૨૮૨,
૨૮૩, ૨૮૫, ૨૯૧, ૨૯૨, ૩૦૧, ૩૦૫, ૩૧૦, ૩૨૭, ૩૭૦, ૩૮૫ અભયસિહ ૧૨૩, ૧૪૮, ૧૪૯,
૨૧૧, ૨૧૩, ૩૭૫, ૩૮૦, ૩૯૩ અભલાડ ૨૨૦ અભિધાનચિંતામણિ' ૨૭૪, ૨૮૮ અભિનદનસ્વામી ૪૩
અભિલષિતા ચિંતામણિ' ૧૯૩
અમદાવાદ ૧, ૨, ૪૭, ૧૬૫, ૨૧૫, ૨૧૭, ૨૬૦, ૨૬૨, ૩૦૩, ૩૭૪, ૩૭૯, ૩૮૧, ૩૮૭, ૪૨૦, ૪૮૯, ૪૯૦, ૪૯૩, ૫૩૬ અમમસ્વામિચરિત’૧૧૬, ૨૭૦,
૩૦૬, ૩૦૭
અમરક’ટક ૨૫૭ અમરકીર્તિ ૩૧૦
અમરચંદ્ર ૮૮, ૧૧૭, ૧૬૮, ૩૧૪ અમરચંદ્રસૂરિ ૨૩૦, ૨૭૩, ૩૦૭,
૩૦૮, ૩૨૦
અમથાળ ૪૧૮ અમરિસંહ ૧૫૫ અમરેલી ૧૫૪, ૪૦૩
Page #662
--------------------------------------------------------------------------
________________
અમીર ખુસરે ૧૦૪, ૧૦૬-૧૧૦ અમીરેશિકાર ૭૮, ૯૩ અમૃતપાલ ૧૬૯ અમેરિકા પ૩૦ અયોધ્યા ૧૭, ૧૮૪. અચ્યણું ૨ જે ૧૯૨ અરણેજ ૩૮૬ અરણ્યરાજ ૧૭૦, ૧૭૩ અરબસ્તાન ૨૫-૨૫, ૨૬૨,
3७७ અરબી સમુદ્ર ૨૫૮ અરસી–જુઓ અરિસિંહ.. અરિસિંહ ૬,૨૮,૫૩, ૮૮, ૧૧૭, ૧૨૩, ૧૩૮, ૧૪૩, ૧૬૬, ૧૯૮,
૩૧૩, ૩૧૪ અર્જુન (બાબા) ૪૯૦ અર્જુનદેવ ૯૦, ૯૧, ૯૯, ૧૨૨, ૧૨૩, ૧૩૧, ૧૪૧, ૧૪૭, ૧૪૯, ૧૬૩, ૧૬૮, ૧૭૨, ૨૧૦, ૨૧૧,
૨૧૭, ૨૧૮, ૨૭૨, ૩૭૫, ૩૯૩ અર્જુન ૭૬, ૭૭, ૮૨, ૧૭,
૧૮૯, ૩૧૮ અર્જુનસિંહ ૧૪૧, ૧૫૫, ૧૫૭ અરાજ ૫૪, ૫૫, ૫૯-૬૧, ૭૪,
૮૫, ૧૬૬, ૧૭૪, ૧૭૮, ૩૦૦,
૩૧૩, ૩૧૭ “અર્થશાસ્ત્ર ર૩૪, ૨૩૮, ૪૫ અથલા ૧૫૩ અર્થેણ ૧૬૮, ૧૭૫, ૫૧૨ અદ ૧૭, ૧૭૩, ૨૦, ૩૮૨,
૫૩૫, ૫૪૦
“અહંનીતિ ૨૮૮ અલ મુસ્તક્સિર બિલ્લાહ ૩૭૭ અલપસ્થાન ૯૬, ૯, ૧૦૦, ૧૦૧,
૧૦૬, ૧૪૯, ૧૫૭ અલ બીરની ૧૦, ૩૪૩, ૩૬૬, ૩૯૯ અલ મસદી ૨૫૮ અલાઉદ્દીન ખલજી ૧૨, ૯૪૨૮, ૧૦૦, ૧૦૨-૧૦૪, ૧૦૭, ૧૧૦, ૧૨૪, ૧૩૨, ૧૪૧, ૧૫૩, ૧૬૮, ૧૭૩, ૧૮૦, ૧૮૩, ૧૯૦, ૧૦૧,
૫૩૭ અલી ૩૭૯ અલીગઢ ૧૮૫ અલ-ઇદ્રીસી ૧૦ અલ-ઈસ્તખ્રી ૧૦ અલ-ઉતની ૪૬, અલ્તમશ ૭૮, ૮૩, ૧૭૪, ૧૮૦,
૧૮૩, ૩૧૫ અલપખાન ૧૦૭ અલ બિલાઝરી' ૪૮૦ આ ઘટ ૧૬૬ અલ સફફી ૨૬૦ અવયાણિજ ૨૨૭ અવંતિ પર, ૨૧૪, ૨૨૦, ૫૬૦ અવંતી ૨૯, ૨૭૬, ૩૦૦ અલ્ફી ૪૯૦, ૪૯૧ અશીકા ૧૦૪, ૧૦૯, ૧૧૦ અશ્વપાલ ૧૮૧ અશ્વરાજ ૮૬, ૧૧૬, ૧૯૨ અશ્વાવાદ ૩૧૦. ૪૮૭ અષ્ટાપદ ૪૩૨, ૪૭૯, ૪૮૦ અસાવલ ૪૮૯, ૪૯૦
२७
Page #663
--------------------------------------------------------------------------
________________
સેકસી સક
અહમદ દેહલાવી ૩૭૮ અહમદ નિયાતિગીન ૧૮૭ અહમદશાહ ૪૭, ૨૬, ૩૭૭ અહિચ્છત્ર ૧૭૭, ૫૩૩ અહિલ ૩૭, ૨૮૧ અહિવનરાજ ૧૫૮ અક્ષર ૨૨૦, ૨૬૪
અંગાણસ ૩૪ અંજની અંજાર ૪૨૯, ૪૫૧ અંબડ ૩૨૦, ૩૨૩ અંબાદેવ ૧૨ અંબપ્રસાદ ૧૧૮ અંબરનાથ ૫૦૩ અંબા ૪૧૦, ૪૩૦, ૪૩૨, ૪૬૧,
૪૮૧ અંબાપ્રસાદ ૧૬૬, ૨૯૯, ૩૦૦ અંબિકા ૨, ૨૧૯, ૩૨૦, ૩૫, ૪૭૯,૪૮૬,૪૮૭, પ૨૯, ૫૩૦, ૫૫૫ આઇને અકબરી' ૨૬૦ આઘાટ ૭૯, ૨૨૦ ખાજક ૧૪૬ ભાજડ ૩૨૯ બાટકટ ૧૨૯, ૨૦૫ આણલદેવી ૧૪૨ આદિનાથ ૩૬, ૧૨૦, ૨૩૯, ૨૮૧, ૩૧૬, ૪૭૯, ૪૮૩, ૪૮૫ ૫૦૬, ૫૦૮ .
આદીશ્વર ૩૦૪, ૪૮૭ આનર્તપુર ૫૩૪ આનલેશ્વર ૭૪, ૨૧૫, ૩૯૫ આનંદ ૧૧૪ * આનંદનગર ૧૭૧, ર૭૦, ૩૧૯ આનંદપુર ૪૧, ૨૧૬, ૨૭૦, ૨૭૨, ૨૭૬, ૨૭૭, ૩૧૭, ૪૩૦, ૪૬૧,
૫૩૩-૫૩૫ આનંદસૂરિ ૩૦૭ આના ૩૯૫ આનાક ૭૪, ૮૪, ૮૫, ૧૨૦,
પપર, ૫૫૩ આફ્રિકા ૨૫૭, ૨૫૮ આબુ ૧૮, ૨૭, ૨૯, ૩૬, ૩૭, ૩૯, ૪૮, ૫૯-૬૨, ૭૧, ૭૫, ૭૬, ૭૮, ૮૬, ૯૨, ૯૩, ૧૧૬, ૧૩૯, ૧૫૪, ૧૬-૧૬૮, ૧૭૦, ૧૭૩-૧૭૬, ૧૮૦, ૧૮૩, ૨૦૨, ૨૦૭, ૨૦૯, ૨૧૨, ૨૨૦-૨૨૨, ૩૧૦, ૩૧૮, ૩૧૯, ૩૪૩, ૩૭૬, ૩૯૫, ૪૧૦, ૪૧૧, ૪ર૭, ૪૩૧, ૪૩૩, ૪૩૪,૪૩૭, ૪૩૮, ૪૪૫, ૪૪૬, ૪૪૮, ૪૬૬,૪૮૨, ૪૮૩,
૫૩૫ આભડ પપ૩, પપ૪ આભૂ ૧૧૬ આમ ૫૩૮ આમણું ૧૯૦ આમશર્મા ૧૧૫, ૨૭૦, ૩૮૧ આમિગ ૧૧૫, ૨૭૦ આમદેવ ૩૦૨
)
Page #664
--------------------------------------------------------------------------
________________
આભ્રદેવસૂરિ ૨૮૫, ૨૮૬ આમ્રપ્રસાદ ૧૬૬ આમૃભટ ૬૩, ૭૧, ૧૧, ૧૨૦ આરાસુર ૩૬૫ આદ્રકુમાર ૪૮૬ આલણદેવ દર આલા ૧૩૯ આલિંગ ૧૨૦, ૫૪૮ આલૂપ ૫૪૫ આલ્હણ ૬૧, ૧૭૬, ૧૮૨ “આવશ્યક સૂત્ર ૨૯૧, ૨૯૩, ૩૧૯ આશરાજ ૧૮૧-૧૮૩, પપપ આશાપલ્લી ૨, ૩૦, ૪૧, ૪૨,૪૬, ૧૨૨, ૧૬૫, ૨૭૨, ૨૭૮, ૨૯૮,
૩૦૨, ૩૦૭, ૩૭૪, ૩૯૬ આશાપુરા ૧૪૭ આશારાજ ૫૪ આશાવર સની ૨૭૯, ૨૯૪ આશાવલ ૨૮૫, ૨૯૭, ૩૭૮ આશુક ૫૭, ૧૧૮ આશે ભિલ્લ ૪૧ આસકરણજી ૧૫૮ આસડ ૩૦૫, ૩૪, ૩૧૧, ૩૧૬ આરસધાર ૨૩૪ આસનાથજી ૧૮૪ આસલ ૧૮૨, ૩૧૯, આસાવલ ૯૬ આસિગ ૩૦૮ આસેડા ૧૬૫, ૪૩૦, ૪૩૨, ૪૪૮,
૪૮૧ આહવમલ્લ ૧૯૪
આહવા ૫૧૨ આહાડ ૭૫, ૧૧૫, ૧૬૬, ૨૨૦ આહલાદન ૩ર૦, ૩૨૧ આંધ્ર ૧૯૩ આંબડ ૬૧, ૧૧૯-૧૨૧, ૧૯૧, ૫૫૦ આંબાક ૧૨૦ ઇજિપ્ત ૨૫૭, ૨૬૨ ઇડિવબેરંગદેવ ૧૯૫ ઇગ્ન બતુતા ૨૪૦ ઇબ્રાહીમ ૪૯૦ ઈરાક ૨૫૭, ૨૬૨ ઇલિયટ ૯૭, ૧૧૦ ઇસામી ૯૬, ૧૦૬, ૧૦૭ ઈદ્ર ૭૨, ૪૧૪, ૪૮૦, ૪૮૧, ૪૮૫,
૪૮૭, ૫૩૫ ઇદ્રપ્રસ્થ ૧૮૪ ઈડર ૮૯, ૧૫૫, ૩૬૭, ૪૬૮ ઈરાન ૨૫૯, ૨૬૨, ૩૭૪, ૩૮૧, - ૩૮૯ ઈશ્વરગણિ ૨૯૮ ઈસ્તખ્રી ૪૮૯ ઉગે ૧૩૪, ૧૫૪, ૧૫૫ ઉગ્રસિંહ ૧૫૪ ઉગ્રસેનગઢ ૧૩૪ ઉ૭ ૩૮૧ ઉજજન પર, ૫૬, ૫૮, ૧, ૬૭, - ૧૭૧, ૧૭૩, ૧૮૫, ૧૯૩, ૨૨૦,
૨૫૯, ૩૨૧, ૩૯૧, ૫૧૧ ઉજજયંત ૧૧૯, ૫૫૨ ઉજજયિની ૫, ૩૯૦ ઉત્તરાધ્યયન સૂત્ર ૬૬, ૨૮૦,૨૮૫
Page #665
--------------------------------------------------------------------------
________________
૨
ઉત્પલરાજ ૧૭૦, ૧૭. ઉત્સાહ ૨૭૧ ઉદય ૫૮ ઉદયચંદ્ર ૩૨૯ ઉદયન ૫૭, ૫૯, ૨, ૩, ૮૯,
૧૧૯, ૧૨૦,૧૨૨, ૧૨૩,૧૨૭, ૧૯૧, ૨૯૫,૩૬, ૩૨૩, ૫૪૬,
૫૪૮, ૧૪૯ ઉદયન-વિહાર ૧૧૯, ૩૦૭, ૫૪૬ ઉદયપુર ૬૩, ૧૧૨, ૨૨૦, ૨૫૬ ઉદયપ્રભસૂરિ ૭, ૧૧૭, ૨૭૩, ૩૧૨,
૩૧૩, ૩૧૭, ૩૨૫, ૩૨૮ ઉદયમતિ ૭, ૩૮, ૧૩૭, ૧૪૧,
૪૨૪, ૫૧૨ ઉદયરાજ ૧૬૨, ૧૭૬ ઉદયવર્મા ૧૭૨ ઉદયસિંહ ૧૯૨ ઉકયરિ ૩૨૧ ઉદયસુંદરીકથા ૧૬૦, ૨૦૧, ૨૭૯ ઉદયાદિત્ય ૩૯, ૫૧, ૧૭૨, ૧૭૮,
૧૯૩. ઉદેપુર ૬૧, ૨, ૨૨૦ ઉદ્યોતનસૂરિ ૨૮૫, ૩૨૩, ૩૨૯,
૩૮૪ ઉન્નડ ૧૩૧ ઉન્નતા, ૨૮૧ ઉપદેશતરગિણી ૩૧૮, ૩૧૯,
ઉમરેઠ ૩૭૭, ૪૨૪ ઉપમિતિભવપ્રપંચકથા ૩૨૧ ઉમા ૧૫૬, ૩૯૩ ઉમાદેવી ૩૯૨ ઉલુખાન ૧૦૨ ઉલુઘખાન ૯૪, ૧૦૦, ૧૦૫-૧૦૭,
૧૪૯, ૧૬૮, ૪૭૫, ૫૩૭ ઉલ્લાઘરાઘવ ૧૧૬, ૨૭૦, ૩૧૮,
૩૬૫ ઉવટ ૨૭૬ ઉસમાન ૨૫૮ ઊના ૩૪, ૪૫, ૧૪૪, ૧૫૧
ભલેડ ૨૨૦ ઊયા ભટ્ટ ૨૯, ૧૧૪ ઊંછ ૨૨૪ ઊંઝા ૭૧, ૧૨૦, ૩૮૧ ઋષભદેવ ૧૧૫, ૨૬, ૩૧૧, ૩૧૨,
૩૨૦, ૪૮૫, ૫૦૭ એકલિંગજી ૧૬ક એડન ૨૫૭, ૪૩૦ એભલ ૧ લે ૧૫૪, ૧૫૫, ૧૫૬
૨ જે ૧૫૫ ૩ જે ૧૫૫
૪ થે ૧૫૫ અઠેર ૪૬૧, ૪૬૪ ઓખામંડળ ૪૫૮, ૪૫૯ એઠાઇ ૧૩૧, ૧૩૨ ઓર ૨૨.૦ ઓરિસ્સા ૩૯૯ કારરાશિ ૩૯૨, ૩૮૩ પપાતિક સૂત્ર ૨૮૩, ૨૮૪
"ઉપદેશમાલા” ૨૯૩, ૩૦૪, ૩૧૨,
૩૨૩ ઉમરાળુ ૨૫૪
Page #666
--------------------------------------------------------------------------
________________
ઔરગઝેબ ૨૬૧ ઔર‘ગાબાદ ૧૮૮ કક્કસૂરિ ૨૮૯
કચ્છ ૨૭-૨૯, ૩૫, ૨૬, ૮૯, ૧૨૮, ૧૩૦, ૧૩૪, ૧૩૬, ૧૪૧, ૧૪૩, ૧૮૪, ૨૦૫, ૨૧૭, ૨૩૦, ૨૫૭, ૨૬૩, ૩૭૧, ૩૮૯, ૪૦૨, ૪૦૩, ૪૧૦, ૪૧૩, ૪૧૯, ૪૨૯–૪૩૧, ૪૩૪, ૪૩૫, ૪૫૧, ૪૬૧ કચ્છમ’ડલ ૪૮, ૨૧૪, ૨૧૭, ૨૧૮, ૨૨૭
કૅઝન્સ ૧૦૧, ૫૦૪, ૫૦૯
કટક પ્
કટુદેવ ૧૮૧
કડાગ્રામ ૨૧૬
કડી ૨૧૬, ૨૧૭, ૫૪૯
‘કથાકાશ’૩૮૨
‘કથાસરિત્સાગર’ ૨૫૮, ૨૫૯
કદવાર ૪૦૫
કનકપ્રભસૂરિ ૩૦૮, ૩૨૪, ૩૨૯ કનકસૂરિ ૩૨૧
કનખલ ૩૯૬
કનસડા ૮, ૧૧
કનાજ ૧૭–૨૧, ૨૫, ૩૪, ૫૫,
૬૨, ૭૬, ૧૭૧, ૧૭૭, ૧૮૪, ૧૮૧, ૫૩૭
કનેડા ૪૩૦, ૪૩૫, ૪૩૭, ૪૫૫ કન્યકુબ્જ ૧
કપડવંજ ૪૧૧, ૪૨૪, ૪૪૮ કપિલકાટ ૨૮, ૪૩, ૧૨૮, ૧૨૯,
૫૪૩
નિ
ક્રમલાદિત્ય ૮૮, ૩૧૯ કમલાદેવી ૯૫, ૯૬, ૧૦૨, ૧૦૫,
[•
૧૦૭–૧૧૧
કરણ ૨૨૭, ૪૨૪
કરસિહજી ૧૫૮
કરીયા ૭૪
‘કરુણાવાયુષ’ ૩૧૧ કરાજ ૩ જો ૧૯૨ કણું (કલચુરિ) ૩૬, ૩૭, ૩૯, ૫૫, ૧૬૦, ૧૮૭, ૧૯૩, ૫૪૫, ૫૫ર કર્ણ (ચૌલુકય) ૧ લા ૭, ૩૮-૪૨, ૪૮, ૪૯, ૯૮, ૧૧૫, ૧૧૮, ૧૫૬, ૧૫૭, ૧૬૧, ૧૭૮, ૧૯૩, ૧૯૬, ૨૦૨, ૨૦૧, ૨૧૪, ૨૧૬, ૨૧૯, ૨૩૨, ૨૭૦, ૨૦, ૨૯૨, ૩૭૭, ૩૭૮, ૪૨૦, ૧૧૨, ૫૪, ૫૪૮
– ૨ જો ૧૨, ૯૦, ૯૭–૧૧૩, ૧૨૪,
૧૪૧, ૧૯૦, ૨૧૮, ૩૧૦, ૩૪૪, ૪૨૫, ૫૩૭
કણું (યાદવ) ૧૮૮
કર્ણ (લાટના) ૧૬૨, ૧૬૪ કણસાગર ૪૨, ૪૭, ૨૦૨, ૪૨૦ કસિંહ ૧૬૮
‘કર્ણે સુંદરી' ૪૦, ૪૭, ૨૯૦ કર્ણાટ ૩૭૩, ૫૩૮
કર્ણાટક ૫, ૪૦, ૪૧, ૮૮, ૧૨૮, ૨૯૪, ૩૭૧, ૩૮૫, ૩૮} ‘કર્ણામૃતપ્રપા’ ૩૧૮ કર્ણાવતી ૨, ૪૧, ૪૨, ૪૭, ૪૮, ૨૦૨, ૩૭૩, ૨૦, ૪૯૦, ૫૪૬
Page #667
--------------------------------------------------------------------------
________________
હરી મલ
કરદેવી ૭૨, ૧૭૯ કરા ૧૬૨. કમસિંહ ૧૫૧ કલેલ ૨૧૭ . કલ્પલતા ૨૯૯ કલ્પસૂત્ર ૫૩૦ કલ્યાણ પ૫, ૨૯૦, ૩૦૩, પ૦૩ કલ્યાણકટક ૧૭, ૨૦ કલ્યાણ ૧૭, ૩૩, ૭૫, ૧૮૮,
૧૯૨, ૧૯૪ કલ્યાણુમતિ ૨૮૦ કહણ ૭૫, ૧૮૮ કવિશિક્ષા ૩૧૪, ૩૧૫ કસરા ૩૬૮, ૪૩૨, ૪૩૫, ૪૩૬,
૪૫૪, ૪૭૮ કહાણુય કેસ ૨૭૭, ૨૭૮ કહાવલિ ૨૮૯, ૨૯૯ કંકદેવ ૧૭૫ કંટકાચાર્ય ૧૯૫ કટેશ્વરી ૭, ૩૭૩, પપ૦ કંથડેટ ૧૪૧, ૪૦૨, ૪૩૦ કંથકી ૩૪ કંથાદુર્ગ ૨૮, ૨૯ કંદહાર ૨૫૯ કઈ સોલંકી ૪૩૦, ૪૫૬ કંસારી ૧૪૭ કાક ૬૯, ૭૦, ૧૨૧ કાકલ ૨૭૧ કાકુલ્થકેલિ નાટક ૩૧૩ કાતંત્ર ૩૨૪, ૨૨૬-૩૨૮
કાદંબરી' ૨૭૫, ૨૭૯, ૩૦૬ કાનજી ૧૪૪ કાનનગે, ડો. કે. આર. ૧૦૮ કાન્યકુ ૨૫૯, ૩૮૯, ૩૯૦, ૫૫૫ કાન્હ ૯૩, ૧૨૩ કાન્હડદે ૯૫, ૧૫૦, ૧૭૪, ૧૮૩,
૫૪૯ કાહડદે પ્રબંધ' ૯૪, ૯૫, ૧૨,
૧૦૮ કાપાલિક ૩૭૨, ૩૭૪ કાબુલ ૩૦, ૨૫૯ કામદેવ ૧૯૫-૧૯૭ કોમનાથ ૧૫ર, ૨૦૦, ૩૦૦ કામલતા ૨૩૨, ૫૪૩ કામળી ૩૬૮ કાયાવરોહણ પ૩૫ કારવણ ૫૩૫ કાર્તિકરાશિ ૩૬૪, ૩૦૩ “કાલક-કથા પ૩૦ કાલકાચાર્ય ૨૮૯ કાલસ્વામિદેવ ૧૨૦ કલિંજર ૩૪, ૧૮૫ કાલિદાસ ૩૧૮ કાલુજી ૧૫૮ કાવી ૨૬૪, ૩૭૬ કાવ્યક૫લતા ૩૧૪ “કાવ્યપ્રકાશ ૨૭, ૩૦૫ કાવ્યમીમાંસા' ૩૧૫ કાવ્યશિક્ષા ૨૧૯, ૩૨૩ કાવ્યાનુશાસન ૨૮૮
Page #668
--------------------------------------------------------------------------
________________
કાવ્યાલંકાર ૨૮૪ કાશદ ૧૮૨ કાશી ૩૦, ૧૮૪, ૧૮૭, ૫૩૫ કાશ્મીરી ૪૦, ૫૩, ૫૬,૬૨, ૨૭,
૨૯૦, ૩૯૯ કાળભેજ ૧૬૬ કાંચનગિરિ ૩૩, ૧૧૮ કાંચનદેવી ૫૪, ૧૭૮ કાંચિકવ્યાલ ૧૭, ૨૦, ૨૧ કાંટેલા ૧૨૭, ૧૪૭, ૨૧૮, ૨૭ર કાંતિપુરી પ૩૫ કાંથડી ૨૯ કાંબલઉલિ ૧૫૯ કિરીટકુપ ૭૪, ૨૧, ૫૧૨ કિરાડ ૫૩, ૫૬, ૬૨, ૭૪, ૭૫, ૧૭૬, ૧૮૬, ૨૨૧, ૨૭૨, ૫૧૨,
૫૬૧ કીતુ ૧૬૭, ૧૬૯ કીર પ૬, ૧૮૭ કીર્તિકૌમુદી' ૬, ૫૦, ૭૨, ૮૪, ૮૮, ૧૧૬, ૧૮૫, ૨૭૦, ૩૧૭,
૪૯૫ કતિદેવ ૧૯૫ કીર્તિપાલ ૫૮, ૭૩, ૭૪, ૧૭૬,
૧૮૨ કીર્તિરાજ ૩૩, ૧૬૦, ૫૪૩ કીર્તિવર્મા ૧૬૬, ૧૮૫ કીદખેડા ૪૦૧ કુડા ૧૫૮ કુતિયાણું ૧૪૦, ૧૪૫, ૧૪૬
કુબુદ્દીન ઐબક ૭૬, ૮૩, ૧૩૯, ૧૪૬, ૧૫૮, ૧૭૪, ૧૮૦, ૧૮૨,
૩૭૬ કુબુદ્દીન ખલજી ૧૧૦ કુબુદ્દીન સરદાર ૨૬૦ કુમારંસિંહ ૧૨૦ કુમાર ૭૩, ૧૧૬, ૧૬૪, ૧૬૭, ૩૧૭, ૩૬૩, ૩૮૧, ૩૮૨
૧ લે ૧૧૫, ૨૭૦
૨ જે ૧૧૫, ર૭૦ કુમારગણિ ૩૨૨ કુમારદેવી ૮૬, ૧૧૬, ૨૩૦, ૪૮૦,
૫૫૫ કુમારપાલ ૫, ૬, ૯, ૨૫, ૨૭, ૩૦,
૪૮, ૫૧, ૫૮, ૧૯, ૬૧-૬૫, ૬૮, ૭૧, ૭૫, ૮૦, ૮૪, ૮૫, ૯૮, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૨૦, ૧૨૧, ૧૨૭, ૧૩૬, ૧૩૯, ૧૬૬, ૧૬૭, ૧૭૪, ૧૭૬, ૧૭૮, ૧૭૯, ૧૮૧, ૧૮૨, ૧૮૭, ૧૯૧, ૧૯૪, ૨૦૯, ૨૧૬, ૨૨૦, ૨૨૧, ૨૨૪, ૨૩૨, ૨૩૩, ૨૩૭, ૨૭૧ –૨૭૩, ૨૮૭-૨૮૯, ૨૯૧,૨૩, ૨૯૬, ૨૯૯-૩૦૨, ૩૦૪, ૩૦૫, ૩૪૪, ૩૬૫, ૩૬૭, ૩૭૦, ૩૭૨, ૩૮૪, ૩૯૦-૩૯૨, ૪૧૮, ૪૭, ૪૩૫, ૪૬૪, ૪૬૬, ૪૭૫-૪૭૭, ૪૮૪, ૫૦૪, ૫૦૬, ૫૧૧, ૫૧૨, પર૯, ૫૩૦,પ૩૯, ૫૪૫, ૫૪૮ -પપર, ૫૬૦
Page #669
--------------------------------------------------------------------------
________________
૧૦]
લકી કાલ
|
કુમારપાલચરિત' ૬, ૨૮૫, ૨૩૩,
૩૬૫ કુમારપાલપ્રતિબોધ' ૬, ૩૦૪, ૫૦૬ કુમારપાલપ્રબંધ ૨૦, ૩૬૫, ૫૦૬ કુમારપાલભૂપાલચરિત” ૧૭, ૨૦,
૨૧
કુમારવિહારશતક ૬, ૨૮૯, ૨૨૯ કુમારસિંહ ૭૯, ૧૨૦, ૧૬૭, ૧૮૨ “કુમારિકા ખંડ” પ૩૩, ૫૩૫ કુમુદચંદ્ર ૧૧૮,૨૮૭, ૨૯૪, ૩૭૧,
૫૪૨ કુરુ ૬૨ કુરુક્ષેત્ર ૫૩૬ કુલચંદ્ર ૩૬, ૨૩૨ કુલાંગ ૧૯૪ ‘કુવલયમાલા ૩૮૪ કુવલયાધુચરિત ૯૦, ૨૭૨ કુંડ ૧૫૭ કુંતપાલ ૧૭૬ કુંદકુંદાચાર્ય ૨૭૪ કુંભદેવ ૧૬૨ કુંભારિયા ૪૦૯, ૪૧૦, ૪૩૦, ૪૩૧,
૪૩૩, ૪૬૫, ૪૬૪, ૪૬૫, ૪૮૧,
૪૮૩ કુંવર ૧૨૧ કૃણિક ૮૦ કૃપાસુંદરી ૬૩, ૩૦૨ કૃષ્ણ ૨૦, ૬૦, ૮૮, ૯૦, ૯૨,
૧૧૫, ૧૯૦, ૨૧૧, ૩૧૯, ૩૬૬,
४३०, ४८७ કૃષ્ણદેવ ૩૭, ૧૮, ૧૯, ૧૯૨, ૧૭૫
કૃષ્ણનગર ૩૧૯ કૃષ્ણરાજ (ચાલુ) ૧૬૨ કૃષ્ણરાજ (પરમાર) ૩૭, ૧૭૩-૧૭૫,
૧૮૧ કૃષ્ણરાજ (રાષ્ટ્રકૂટ) ૨ જે ૧૭૫, ૧૯૧
-૩ જે ૨૬, ૧૭૪, ૧૯૨ કૃષ્ણવર્મા ૧૯૫ કૃષ્ણસિંહ ૩૧૮, ૩૧૯ કેક્નક ૩૮, ૧૧૮ કેદારરાશિ ૩૮૨, ૩૯૫, ૩૯૬ કેરા ૪૬૭ કેરાકોટ ૨૮,૪૩, ૧૨૮-૧૩૧, ૧૮૪,
૨૦૫, ૪૩૦, ૪૩૪ કેલ્હણ ૭૩, ૧૮૨ કેવન ૪૩૨ કેશવ પર, ૯૪, ૧૦૨, ૧૦૩, ૧૧૮,
૨૧૦, ૨૧૧, ૩૬૫, ૫૪૨ કેસરદેવ ૧૫૩ કક્કલ ૧ લે ૧૮૬
૧૮૬ કેછરબા ૪૨, ૪૭, ૩૭૩ કોટડા ૭૯ કેપટાય ૪૦૨, ૪૨૬, ૪૩૦, ૪૩૫,
૪૩૭, ૪૬૫, ૪૬૨, ૫૦૪ કોટિપુર ૪૦૧ કેટયર્ક ૩૬૬ કોડીનાર ૧૫૦ કોણાર્ક ૩૯૯ કોયલે ૬૫, ૪૫૮ કેલ કવિ ૨૮૧ કોલપુર ૪૦૧
Page #670
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૩૬૭, ૩૭૩, ૩૭૪, ૩૭૬, ૩૭૭, ૩૭૯, ૩૮૭, ૪૦૧, ૪૦૭,૪૦૮, ૪૮૯-૪૯૧, ૫૩૦, ૫૩૫, પપ૧, ૫૫૫
કેલૂપા ૫૪૫ કેલ્લાદેવી પર કેલ્હાપુર ૧૯૬ કેશાંબી ૨૫૯ કંકણ ૩૩, ૪૧, ૬૧, ૨, ૮૮,
૧૨૦, ૧૨૮, ૧૭૪, ૧૭૯, ૧૮૯– ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૨૧૯, ૨૭૯,
પપ૦ કૌટિલ ૨૩૪, ૨૩૮, ૪૯૫ કૌલ ૩૬૪, ૩૭૨ કૌલ કવિ ૨૯૮ કૌલાદેવી ૧૦૫, ૧૦૮ કૌશાંબી ૩૦૬ કરસિંહ ૩ર૭ ક્રોધરસ ૫૪૦ ક્ષેત્રપાલ ૯૦, ૧૨૩, ૩૭૩, ૩૭૪,
ક્ષેમકીતિ ૨૯૧, ૩૭૦ ક્ષેમરાજ ૩૨, ૩૮, ૩૯, ૪૭, ૪૮,
૫૮, ૧૬૨, ૨૩૨ શ્રેમસિહ ૧૬૬ ક્ષેમાનંદ ૧૨૩, ૧૨૬, ૧૪ર ખજાઈનલ કુતૂહ ૧૦૪ ખજુરાહા ૧૮૪, ૧૮૫ ખદિરાલુકા ૩૧૫ ખમલાઈ ૪૩૦, ૪૩૭, ૪૫૬ ખરતર ગ૭ ૩૩, ૪૫, ૩૦૭ ખંભાત ૨, ૩, ૧૦, ૫૮, ૭૬, ૭૭,
૯૦, ૯૩, ૧૧૭, ૧૬૩, ૨૫૭, ૨૬૦, ૨૬૧, ૨૬૫, ૨૭૨, ૨૮૮, ૩૧૨,૩૧૫, ૩૨૩, ૩૨૨, ૩૨૬,
ખંગાર ૩૮ ખંડોસણ ૪ર૬, ૪૨૦, ૪૩૨, ૪૩૫,
૪૩૯, ૪૫૨, ૪૭૮ ખાનદેશ ૯૬, ૭, ૧૦૬ ખારી ૨૧૫ ખિઝરખાન ૧૦૭-૧૧૧, ૧૬૮ ખીમધર ૩૬૩ ખીમલી ૩૮૦ ખુમાણ ૧ લે ૧૬૬
૨ જે ૧૬૬
૩ જો ૧૬૪, ૧૬૬ ખુસરોખાન ૧૧૦, ૧૧૧, ૧૧૩ ખેટક મંડલ ૨૬, ૨૭, ૨૮, ૧૭૦,
૧૭૧, ૨૧૮ ખેટકાધાર ૨૧૪, ૨૧૮, ૨૧૯ ખેડ ૧૫૨, ૧૮૪, ૩૨૩, ૩૬૭,
૪૩૦, ૪૩૪ ખેડબ્રહ્મા ૩૬૭, ૪૦૨, ૪૨૬, ૪૩૦,
૪૫૨, ૪પ૭ ખેડવા ઉપર ખેડા ૩૭૭, ૪૩૦, ૪૫૮ ખેડાવાડા ૪૮૦ ખેતલ ૩૨૮ ખેરગઢ ૧૫ર ખેરવા ૪૩૦, ૪૩૨, ૪૬૧ ખેરાળુ ૧૧૮, ૪૦૨, ૪૧૭, ૪૫૬,
૪૭૨
Page #671
--------------------------------------------------------------------------
________________
સેહ અલ
|
ખેંગાર ૪૯, ૧૩૮, ૧૫૩, ૨૯૭ ૧ લે ૧૩૭
ખાસિંહ ૧૫૫ બેટિંગદેવ ૧૭૧, ૧૭૫, ૧૯૨ ગજણ ૧૩૨ ગઝન ૩૪ ગઝના ૩૭૫, ૪૭૬, ૩૮૧, ૩૮૬ ગણકારિકા' ૨૭૧ ગણદેવી ૨૧૯, ૨૭ર ગણપતિ વ્યાસ ૩૧૯ ગણરતનમહોદધિ ૨૯૭–૨૯૯ ગણેશ ૯૦, ૧૨૩, ૪૧૮, ૪૧૯,
૪૪૯,૪૫૩, ૪૫૮, ૪૫, ૪૬૧,
૪૬૩, ૩૬૪, ૪૮૧ ગત્રાડ ૫૩૬ ગય ૫૩૬ ગયત્રાંડ પ૩૬ ગયાકર્ણ ૧૮૭ ગર્જનક ૭ર, ૭૩ ગવાડા ૪૩૨, ૪૮૦ ગળતેશ્વર ૪૩૦, ૪૩૫, ૪૫૯ ગંગા ૧૭૭, ૧૮૪, ૪૫, ૪૫૭,
૪૬૩, ૪૭૮ ગંડભૃહસ્પતિ ૯૨, ૩૬૪, ૩૯૪ ગંધાર ૩૪, ૩૭૬ ગંભૂતા ૨૬, ૪૧, ૨૧૪, ૨૧૫ ગાડરાર ઘટ્ટ ૭૨, ૧૨૧, ૫૫૪ ગાર્ગેય ૩૬૪ ગાળા ૫૬ ગાંગ સેમ ૪૧૮ ગાંગિલ ૧૧૮
ગાંગેયદેવ ૧૮૬, ૧૯૨ ગાંભુ ૨૬, ૨૧૫ ગિયાસુદ્દીન ૪૯૧ ગિરનાર ૫૦, ૫૬, ૫૭, ૬૪, ૬૬,
૮૬, ૯૦, ૧૧૭, ૧૨૦, ૧૨૩, ૧૩૦, ૧૩૪, ૧૩૫, ૧૩૮, ૧૪૦, ૨૧૮, ૨૩૪, ૨૯૬, ૩૧૨, ૩૧૩, ૩૧૬, ૩૧૮,૩૬૯, ૪ર૭, ૪૩૦, ૪૩૧, ૪૩૩-૪૩૮, ૪૪૮, ૪૭૯,
૪૮૩, ૪૮૭, ૪૮૮ ગિરિજા ૩૬૫ ગિરિનગર ૧૩૪, ૩૬૮ ગીતગોવિંદ' ૩૬૩ ગુણચંદ્રગણિ ૨૬૭, ૨૮૫, ૨૮૯,
૩૦૮, ૩૨૪ ગુણભદ્રસૂરિ ૩૨૨ ગુણસેનસૂરિ ૨૮૬ ગુણાકરકીર્તિ ૨૭૪ ગુલબર્ગ ૧૯૨
ગુલેચા ૧૧૫
ગુવાક ૧ લે ૧૭૭
-૨ જે ૧૭૭ ગુંજ ૨૨, ૩૧૯, ૪૬૦ ગૂમદેવ ૩૬૭ મૂહ-લદેવ ૧લે ૧૫, ૨૦૬
-૨ જે ૨૦૬ ગૃહેલા પ૩૮ ગેડી ૨૧૭, ૨૧૮ ગોગ ૯૧, ૧૭૩ ગંગદેવ હર
Page #672
--------------------------------------------------------------------------
________________
શબ્દસૃષ્ટિ
[e
ગોગનારાયણ ૧૯૦, ૨૨૦, ૩૬૬ ગાગસ્થાન ૭૩, ૧૬૪ ગેગિરાજ ૩૧, ૩૨, ૧૫૯, ૧૬૦,
૧૭૧ ગાડવાડ ૧૮૧, ૧૮૩ ગોદાવરી ૧૯૨, ૩૬૪ ગદ્રહક પ૨, ૬૨, ૨૦૨, ૨૧૪, ૨૨૦ ગોધરા ક૨, ૭૮, ૮૫, ૧૧૭, ૨૨૦,
૩૧૦, ૫૫૫ ગોપનાથ ૨૬૦ ગોરખનાથ ૩૬૩ ગોરાદ ૪૨૮, ૨૯, ૪૪, ૪૪૯ ગાવા ૪૦, ૭૨, ૧૯૪–૧૯૬, ૨૧૮
૨૬૨ ગોવિંદ ૧૨૨, ૩૧૯ ગોવિંદચંદ્ર ૫૫ ગોવિંદરાજ ૧ લે ૧૭૭, ૧૭૮, ૧૮૦
- ૨ જે ૧૭૭ ગોવિંદસૂરિ ૨૯૯ ગહાજી ૧૩૧, ૧૩૨ ગાંડળ ૨૦૫ ગૌડ પ૬, ૬૨, ૩૧૬, ૩૬૩ ગૌદાણી, ડો, હરિલાલ ૫૧૨ ગ્રાહરિપુ ૨૭, ૨૮, ૧૨૯, ૧૩૩,
૧૪૩, ૧૮૪, ૨૦૯, ૨૩૭ ગ્વાલિયર ૩૪, ૧૦૭, ૧૨૧, ૨૯૭ ઘટચટક ૩૬૪, ૩૭૨ ઘડહડિકા ૨૧૭ ઘલા ૪૧૧ ધાણેરાવ ૫૧૨ ધારાપુરી ૩૯૦
| ધિયાસુદીન મુહમ્મદ ૭૩
ઘૂ ઘુલ ૭૮, ૮૫, ૧૧૭, ૫૫૫ ઘુમલી ૧૨૪, ૧૩૦, ૧૪૭, ૧૪ર૧૪૭, ૨૧૮, ૪૧૧, ૪૩૧, ૪૩૫, ૪૩૬, ૪૩૮, ૪૪૧, ૪૪૫, ૪૪૮,
૪૫૯, ૪૬૪, ૪૬૭ ઘૂસડી ૭૪ ધૃતઘટી ૨૧૭, ૨૧૮, ૨૨૬ ઘેડ ૧૪૦ ઘેલાણું ૨૦૦ ઘોઘા ૨૫૮, ૨૬૦, ૨૬૫ ચઉલગ પપર, ૫૫૩ ચઉલા ૪૭ ચઉલિગ ૧૨૦ ચઉંડરા ૧૫૯ ચક્રધર સ્વામી છે. ચક્ષુ ૧૯ ચચ્ચ ૧૭૫ ચટ્ટદેવ ૧૯૫ ચડ્ડાવલી ૨૮૦, ૨૮૫ ચ ૯૩ ચતુરવિજયજી ૩૨૪ ચતુરાસિકા ૨૧૮ ચતુરુત્તર ૨૧૮ ચતુર્ભુજ ૨૦૬ ચમ ભેદ પ૩૬ “ચરકસંહિતા ૨૫ ચરિત્રસુંદરગણિ રદર ચરોતર ૨૧૮, ૨૧૮ ચર્ચરી” ૨૮૬, ૩૦૮ ચલાસણ ૨૧૭
Page #673
--------------------------------------------------------------------------
________________
૧૪]
લકી કાલ
ચંગીઝખાન ૨૬૦ ચંડ૫ ૧૧૬, ૧૭૫ ચંડપાલ ૨૩, ૩૦૭ ચંડશર્મા ૧૧૮, ૨૩૪ ચંડસિંહ ૩૦૭ ચંડું ૩૨૮, ૩૬૩ ચંદન ૧૭૬, ૧૭૭ ચંદનાચાર્ચ ૨૭૮, ૨૭૯ ચંદનાથ ૭, ૩૧, ૪૪ ચંદ્રગુપ્ત મૌર્ય ૧૩૪ ચંદ્રચૂડ ૧૩૩, ૧૫૪ ચંદ્રતિલક ઉપાધ્યાય ૩૨૨-૩૨૪,૩૨૯ ચંદ્રદેવ ૧૮૪ ચંદ્રપુર ૪૦, ૧૯૫, ૧૯૬ ચંદ્રપ્રભ ૪૪, ૩૨૦, ૩૭૪ “ચંદ્રપ્રભચરિત ૨૯૫, ૩૦૯, ૪/૪ ચંદ્રપ્રભસૂરિ ૨૮૭, ૩૧૦, ૩૨૭,
૩૩૦, ૩૩૩ ચંદ્રભાગા ૩૯૮ ચંદ્રરાજ ૨ જે ૧૭૭ ચંદ્રલેખા ૩૦૦ ચંદ્રસૂરિ ૨૭૨, ૨૯૩-૨૯૫, ૨૯૭,
૨૯૮, ૩૦૧, ૩૨૧ ચંદ્રસેનસૂરિ ૩૦૪ ચંદ્રાદિત્ય ૨૦, ૨૧ ચંદ્રાદિત્યપુર ૧૮૮ ચંદ્રાવતી ૩૬, ૭૫, ૯૩, ૧૧૪,
૧૧૭, ૧૭૩-૧૭૫, ૧૯૧, ૨૧૧,
૨૨૧, ૨૮૦, ૫૧૨ ચક્રેશ્વરસૂરિ ૨૭૬
ચાચરિયાક ૩૧૯ ચાચિગદેવ ૧૫૧, ૧૫૯, ૧૬૩, ૧૬૪,
૧૮૩, ૩૨૩ ચાગિણુ–દેવી ૩૦ ચાચિણેશ્વર ૭, ૩૧ ચાણક્ય પ૩૫ ચાણસ્મા ૨૧૫, ૩૮૬, ૪૨૦, ૪૪૯,
૪૫૩, ૪૫૫, ૪૫૬, ૪૬૪ ચાપોત્કટ ૨ ચામુંડરાજ ૭, ૧૯, ૨૦, ૨૬, ૨૮,
૩ -૩૨, ૪૫, ૮, ૯૧, ૧૧૪, ૧૧૮, ૧૫૯, ૧૭૫, ૧૭૮, ૧૯૨, ૨૦૭, ૨૦૯, ૨૩૧, ૨૭૦ ચામુંડા ૪૫૧, ૪૫૪, ૪૫૦ ચારિત્રસુંદરગણિ ૫૬ ચાર્વાક ૩૭૨ ચાલીસા ૨૧૪, ૨૧૭ ચાહડ ૫૯, ૬૦, ૧૧૯, ૧૦, ૧૨૩,
૧૭૮, ૧૪૯, ૨૩૫, ૫૫૨-૫૫૪ ચાહિલ ૧૧૮ ચાહિલ ૪૮૪, ૪૮૫, ૨૦૮ ચાંપરાજ ૧૫૫ ચાંપલદે પપ૩ ચાંપલદેવી ૧૧૬ ચાંપાનેર ૨૬૦, ૪૧૫ ચિકદર ૩૪ ચિતડ ૬૧, ૨, ૬૯, ૭૯, ૯૫,
૧૧૯, ૧૬૬, ૧૬૮, ૧૭૩, ૨૭૧,
૨૯૨, ૫૧૧ ચિત્રકૂટ ૩૬, ૬૨ ચિત્રાસર ૧૩૫, ૧૫૪
Page #674
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
ચિંતામણિ પાર્શ્વનાથ ૯૦, ૯૩, ૩૦૩ ચીન ૨૨૭, ૨૬૦, ૩૭૭, ૪૦૮ ચુયાંતિજ ૨૧૭, રર૭ ચૂડાચંદ્ર ૧૩૩, ૧૫૪ ચૂડામણિ ૧૩૯, ૧૪૭, ૧૪૫ ચોટીલા ૪૩૨, ૪૫૭, ૪૬૫, ૪૬૩,
ચોબારી ૪૩૦ ચોરવાડ ૧૪, ૧૪૫, ૧૫૧, ૨૧૮ ચેરાસી ૨૧૮ ચેરુયાવાડ ૧૫૧, ૨૧૮ સેળ ૩૩, ૧૯૩, ૧૯૪ ચૌબારી ૪૬૧ ચૌલાદેવી ૪ છત્રાલ ૪૨૫ છસરા ૧૯૭ છાડી ૧૨૩, ૧૪૯, ૧૫૦ છાણું પ૨૯ છાયા ૩૯૯, ૪૦૦ જખૌ ૧૩૦ જગચંદ્રસૂરિ ૩૦૯, ૩૨૧ જગડ ૨૩૪ જગડુ કવિ ૩૧૧ જગડૂ ૮૯, ૨૩૧, ૩૭૪, ૩૮૦ | ‘જગડુચરિત ૨૩૦, ૩૭૪ જગત ૧૬૯ જગતપાલ ૪૦, ૧૬૧ જગતસિંહ ૧૪૧, ૧૪૨, ૧૯૮ જગસ્વામી ૩૬ ૬, ૪૦૩ જગદેકમલ ૧૯૩, ૧૯૪ , જગદેવ ૭૬, ૨૭૩, ૩૦૧, ૩૦૭,
૩૯૨, ૪૨૪
જગમલ ૭૫, ૧પ૮, ૧૫૯, ૧૬૪ જનમેજય પ૩૫ જભગન ૨૧૭ જોબક ૨૭, ૨૯, ૧૧૮, ૨૦૯ જયકીતિ ૨૭૧ જયકેશી ૪૦, ૪૧, ૧૬૧, ૧૯૬ જયચંદ્ર પપ, ૭૬, ૧૫૨, ૧૮૪ જયતલદેવી ૧૨૨ જયસેન પ૩૫ જયદેવ ૬૬, ૨૯૩, ૩૧૯, ૩૬૬ જયપ્રભસૂરિ ૩૦૪ જયમંગલસૂરિ પ૬,૩૨૩, ૩૨૪,૩૨૬ જયરાજ ૧૦, ૧૭૭. જયરાશિ ભટ્ટ ૨૯૮, ૩૭૨ જયવર્મા ૮૭, ૧૭૨, ૧૮૫, ૧૯૪ જયશક્તિ ૧૮૪ જયશ્રી ૭૬ જયસિંહ (કલચુરિ) ૧૮૭, ૧૮૮ જયસિંહ (ગુહિલ) ૧૬૮, ૧૬૯ જયસિંહ (ચાલુક્ય) ૨ જે ૩૩, ૯૯,
૧૯૨ -૩ જે ૯૧, ૧૬૧
-૪ થે ૧૭૩ જયસિંહ (પરમાર) ૩૯, ૧, ૧૭૧,
૧૭૨, ૧૯૩ જયસિંહસૂરિ ૧૭, ૨૦, ૩૦, ૩૨, ૬૦, ૨, ૮૩, ૧૧૭,૨૬૬, ૩૦૧, ૩૧૫, ૩૨૫, ૩૬૫ ૨૭૦, ૨૭૯, ૨૯૪, ૩૬૩, ૧૯૦, ૫૪૦
Page #675
--------------------------------------------------------------------------
________________
s!
સાકી કાલ જયસિંહ (સેલંકી) ૪૧, ૪૯-૫૮, | જબ ૧૧૬
૬૬, ૨૮, ૧૧૪, ૧૧૫, ૧૧૮, જાયસી ૧૦૯
૧૧૯, ૧૨૫, ૧૩૭, ૧૨, ૧૮૭, જાલકદેવજી ૧૫૭ જયસેન પ૩૫,
જાલંધર ૬૨ જયંત ૭૨, ૩૧૧
જાલોર ૩, ૭૪, ૯૫, ૧૧૭, ૧૬૮. જયંવિજયજી ૩૧૧, ૪૮૪, ૫૦૮ ૧૭૪, ૧૭૬, ૧૭૯, ૧૮૨, ૧૮૩) જયંતસિંહ ૭૬-૭૮, ૧૧૭, ૧૬૯, ૨૭૮, ૩૦૪, ૩૨૨, ૫૧૧, ૫૧૨ ૧૭૨, ૧૭૫, ૧૮૨, ૩૧૧, ૩૧૫, જાસલ ૧૯૮ ૩૧૭
જાહિલ ૧૧૮ જયંતી ૪૨, ૨૦૨, ૩૦૬
જાણું ૪૩, ૧૫૭ જયા ૪૨૪
જિનકુશલસૂરિ ૩૨૭ જયાદિત્ય ૩૬૭
જિનચંદ્રગણિ ૨૭૬ જયાનંદસૂરિ ૩૦૮
જિનચંદ્રસૂરિ ૨૮૪, ૨૮૫, ૨૯૧ જલાલુદ્દીન ૧૭૩
૨૯૬, ૩૨૩, ૩૨૬ જલ્પણ ૩૧૪, ૩૧૭
જિનદત્તસ રે ૨૯૩, ૩૦૮, ૩૦૯, જહણ ૬૦, ૧૭૮
૩૧૪, ૩૨૦ જસકરણ ૧૬૮
જિનદાસગણિ ર૮૩ જસમલનાથ ૪૩૦, ૪૩૨, ૪૮૧
જિનદેવ ૨૮૧ જસમાં પ૭, ૬૮
જિનદેવ ઉપાધ્યાય ૨૭૯, ૨૯૪ જહાંગીર ૨૬૧
જિનધર્મસૂરિ ૩૦૯ જબુમાલી ૧૨૯, ૧૩૩, ૧૯૭ જબૂમુનિં ૨૭૪
જિનપતિસૂરિ ૩૦૩, ૩૦૭, ૩૦૮, જંબુસર ૩૧૫, ૪૦૧
૩૧૪, ૩૧૫, ૩૨૦, ૩ર૩,
૩૨૩, ૩૨૮ જ બૂસ્વામી ૨૬૮, ૩૦૯, ૩૧૨
જિનપાલ ૨૭૭, ૩૦૮, ૩૦૯, જાઈક ૧૪૨, ૧૪૪
- ૩ર૩, ૩૨૪ જાગેશ્વર ૧૫૧, ૪૮૦, ૪૮૧
જિનપ્રધસૂરિ ૩૨૬ જાજજક ૧૭૬ જાફરાબાદ ૧૫૪
જિનપ્રભસૂરિ ૧, ૨, ૧૬૮, ૩૧૦, જાબાલિપુર ૬૧, ૬૩, ૭૪, ૧૭૯,
- ૩૨૦, ૩ર૧, ૩૨૬, ૩૨૮ : ૩૧૯
જિનભદ્રગણિ ૨૯૩ જામ જાડા ૧૩૦
જિનભદ્રસૂરિ ૨૮૦, ૨૮૯ જામનગર ૨૨૭, ૪૩૦, ૪૩૧, ૫૮,
જિનમંડન ૨૦, ૫૫, ૬૦, ૬૨, ૪૫૯, ૪૬૭
૬૬, ૮૦, ૩૬૩, પ૦૬
Page #676
--------------------------------------------------------------------------
________________
જિનરક્ષિત ૨૯૩ જિનરતનસૂરિ ૨૭૮, ૩૦૯, ૩૨૨,
૩૨૪ જિનવલ્લભસૂરિ ૨૭૯,૨૮૬, ૨૯૨
૨૯૫, ૩૦૩, ૩૦૮, ૩૧૦,
૩૨૪
જિનવિજયજી ૩૮૫ જિનશેખરસૂરિ ૩૧૦ જિનસિંહસૂરિ ૩૨૮ જિનસેન ૩૨૮ જિનહર્ષ ૩૧૭, ૩૬૮, ૧૦૮ જિનેશ્વરસૂરિ ૨૭૭, ૨૮૩–૧૮૫,
૩૦૩, ૩૦૯, ૩૧૧, ૩૨૨-૩૨૪,
૩૨૬, ૩૨૭, ૩૩૦, ૩૭૧ જિંદુરાજ ૫૪, ૧૮૧ જગદેવ ૧૭૮ જૂનાગઢ ૨૮, ૧૨/૧૩૭, ૧૩૮, ૧૪૦, ૧૪૩, ૧૪૫, ૧૫૧, ૧૫૩, ૧૫૪ ૨૧૮, ૨૬૧, ૨૭૨, ૩૮૦ ૪૦૪, ૪૩, ૪૩૧, ૪૫, ૪૫૮, ૪૬૧, ૪૬૬, ૪૭૫, ૪૭૯, ૪૯૦,
૪૯૩, ૫૧૦, ૫પર જે જજ ૧૧૮ જેજજક ૧૮૪ જેજજા ૧૮૪, ૧૮૫ જેઠલજ ૨૨૭
જેતવન ૩ 4 જેતસી ૧૩૮ જેટુકદેશ ૧૪૩, ૧૪૪, ૨૧૮
જેસલમેર ૯, ૧૫૮, ૧૬૩, ૧૬૪, ૧૬૮, ૧૭૬, ૨૦૧, ૨૦૨, ૨૯૧, ૩૧૫, ૩૨૭ જેહુલ ૨૭, ૨૮, ૪૩, ૧૧૮, ૨૦૦ જેદરાજ ૩૭ જૈતુંગદેવ ૮૭, ૯૯ જૈત્રકણું ૧૭૪ જૈત્રસિંહ ૭૯, ૮૭, ૧૪૨, ૧૬૩,
૧૬૪, ૧૬૭ જોખા ૪૦૭ જેજલ પ૪, ૧૮૧ જેટ, ૨, ભી. ૧૦૮ જોધપુર ૨૬, ૨૯, ૩૭, ૧૭,
૧૭૯, ૧૮૧-૧૮૪, ૨૨૧ જોશી, ઉમાશંકર ૫૧૧ જ્ઞાનદેવ ૩૩, ૩૭૧ જ્ઞાનવિમલ ૩૪ ઝફરખાન ૧૫૩ ઝામર ૫૩૯ ઝાંસી ૧૮૫ ઝીંઝુવાડા ૪૧૩–૪૧૫, ૪૧૮, ૪૨૧ ટિમાણા(ટિબાણક)૭૫, ૧૫૮, ૧૫૦ ટીમલ ૧૧૩ ટોમસ, આર્નોલ્ડ ૨૮૭ ટોમસ, રે ૨૬૧ ઠઠ્ઠા ૧૩૦ ઠાલૂ ૧૨૧ ઠાસરા ૪૫ ડભાઈ ૭૬, ૧૨, ૩, ૪૧૪
૪૧૬, ૪૨૧
Page #677
--------------------------------------------------------------------------
________________
સારી કાલ
*<<]
કૃભાષ્ય ૯૨
ડ બરસહ ૧૭૫
ડાઉસન ૧૧૦
ડાભી ૨૧૫
ડામર ૩૬, ૩૭, ૪૬, ૧૧૮, ૨૧૦,
૫૪૪
ડાલ ૫૪૫, ૫પર
ડાંગ ૧૬૧, ૫૧૨ ડાંગરવા ૯૫
ડિસકળકર, ૬. ખા. ૧૪૯
ડીસા ૨૧૬
ડુમરાળ ૪૨૪
ડુંગરપુર પર, ૭૫, ૧૬૭, ૧૬૯, ૧૭૫, ૫૧૨
ઢાંક ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૫૫, ૪૦૪ ઢાંકી ૫૦૧, ૫૦૪ ઢેલાણા ૨૦૦, ૩૯૦ ‘તત્ત્વાપપ્લવસિંહ’ ૨૯૮, ૩૭૨ તરણેતર ૪૩૫, ૪૩૭, ૪૬૩, ૫૦૫
‘તર‘ગલાલા’ ૨૯૦
તલભદ્રિકા ૨૧૯ તલવાડા ૫૫, ૫૬ તલાદરા ૨૨૭
તળાજા ૧૫૪-૧૫૬, ૧૫૮, ૧૫૯,
૧૬૪
તાજપુર ૩૭૪
તાત ૧૨૦, ૧૨૧
તાપી ૩૩, ૧૬૦
તારંગા ૬૪, ૪૩૧, ૪૩૮, ૪૪૦, ૪૪૧, ૪૬૪, ૪૭૨, ૪૮૧, ૫૦૬,
૫૫૪
તારાદેવી ૧૪૨
તારાનાથ ૧૯
તારાપુર ૪૧૧ તારીખે ફરિસ્તહ’ ૯૫, ૧૦૫, ૧૦૮ તારીખે ફીરાઝશાહી’ ૯૫, ૧૦૫
તાલધ્વજ ૧૫૯
‘તિલકમ’જરી’ ૨૭૫, ૨૮૧, ૩૦૬ તિલકવાડા ૨૧૯, ૨૨૦ તિલકાચા ૩૧૯
તિલ’ગ ૨૩૨ તિષ્ણસિંહ ૫૪૬
તેજપાલ ૭૫, ૭૭, ૭૮, ૮૨, ૮૫– ૮૭, ૧૧૭, ૨૦૮, ૨૦૯, ૨૨૩, ૨૩૦, ૩૧૨, ૩૧૫-૩૧૮, ૩૭૦, ૩૭૫, ૩૮૫, ૩૮૬, ૪૩૪, ૪૩૫, ૪૩૮, ૪૮૦, ૪૮૭, ૫૫૪, ૫૫૫ તેજસિહ ૮૭, ૧૪૨, ૧૬૭, ૧૬૮ તેલ ગણુ ૯૮, ૧૦
તેવાડા ૨૧૯ સ્મિતારિ, ડા. ૨૬ તેલ (ખાર્કિંગ) ૧૯૨
૨ જો ૧૫૯, ૧૯૨, ૧૯૫ ૩ જો ૧૯૩, ૧૯૪
તૈલપ ૨૮, ૩૦, ૩૬, ૧૭૧, ૧૯૨,
૨૩૨
તૈલ ́ગ દેશ ૩૬
તૈલિપ ૫૪૪
તાગારા ૧૯
તામર ૬૧
ત્રાપજ ૧૫૫
ત્રાવણુકાર ૨૬૩
Page #678
--------------------------------------------------------------------------
________________
ત્રિનેત્રેશ્વર ૪૨૨, ૪૩૧, ૪૩૫, ૪૩૭,
૪૬૧, ૪૬૩ ત્રિપુરાંતક ૯૨, ૨૭૧, ૩૬૪, ૩૮૨,
૩૯૩, ૪૭૬, ૪૭૮ ત્રિપુરાંતક-પ્રશસ્તિ ૮૯-૯૧, ૨૭૨,
૩૬૪, ૩૯૪ ત્રિપુરી પ૫, ૧૭૯, ૧૮૬ ત્રિભુવનગિરિ ૨૭૫ ત્રિભુવનપાલ ૪૮, ૪૯, ૫૮, ૬૩,
૭૯, ૮૦, ૮૩, ૮૬, ૮૭, ૧૨૦, ૧૬૭, ૨૧૬, ૨૩૨, ૩૦૨, ૩૦૫, (૩૧૮, ૩૪૪, ૩૯૫, ૫૪૫ ત્રિભુવનમલ્લ ૧૯૬ ત્રિભુવન રાણક ૭૯ ત્રિભુવનસિંહ પ૫૪ ત્રિપાલ ૧૩૨ ત્રિલોકવર્મા ૧૮૬ ત્રિલેચનપાલ ૩૯, ૯૦, ૧૬૧, ૧૯૩,
૨૦૧, ૨૧૯ ત્રિવિકમ ૩૦૭, ૪૨૨, ૪૮૦, ૪૮૧ ત્રિવિક્રમપાલ ૪૦, ૧૬-૧૬૨,૨૧૯ ત્રિવેણી ૪૦૨, ૪૯૬ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' ૬૪,
૨૮૮, ૩૦૯, ૫૩૦, પપ૬ લોwવમ ૧૮૮ યંબક ૩૬૨, ૩૮૪ થરા ૩૬૮ થરાદ ૨૨૧, ૨૮૧, ૩૦૨, ૩૨૬ થાણા ૧૮૯, ૨૬૦ થાણેશ્વર ૩૯૯
, થાણેસર ૩૪ : ,
થાન ૩૬૬, ૪૦૧-૪૦૩, ૪૦૫,
૪૨૨, ૪૩૦, ૪૩૧, ૪૩૫, ૪૩૭,
૪૪૬, ૪૫૭, ૪૬૧, ૪૬૩. થાપ૨ ૪૭૭ થારા૫૮ ૨૭૭, ૨૮૦, ૨૮૧, ૨૮૪,
૩૨૦ થાંભણું ૨૮૪ દડ% ૧૭, ૨૦, ૨૧ દધિપદ્ર પ૨, ૧૧૯, ૨૯૮, ૩૬૬ દધિપદ્ર મંડલ ૧૧૯, ૨૧૦ ૨૧૧,
૨૧૪ દધિસ્થલી ૩૯, ૪૭ દર્ભાવતી ૮૮, ૧૧૭, ૩૧૫ ૩૧૮ દવલ રાની ૧૦૪, ૧૦૭ દ, કનૈયાલાલ ભા. ૧૨, ૧૩, ૪૦૩,
૫૧૨ દશપુર ૪૦૧ દશાડા ૪૧૩
: દર્શાણુ ૬૨, ૫૩૫ દશાવતાર ૩૬૫, ૪૫, ૪ર૧,
૪૫૫, ૫૪૨ દશાવાડા ૪૫ર દસકાઈ ૨૧૭, ૨૨૭ - - દસાડા ૧૫૭ ' ' . દંડ ૪૦૦, ૪૦૨, ૪૦૩, ૪૬૬ દંડક ૨૦, ૨૧, ૫૪૩ - દડાવ્ય ૨૧૬ - - - દડાહી ૨૧૪, ૨૧
ડાહી પથક ૭૯, ૨૧૬, ૧૭, ૨૭ દાદાક પર, ૧૧૮: ' ' ! દામનગર ૪૦૩: '
Page #679
--------------------------------------------------------------------------
________________
•
ાર ૧૧૮, ૫૪૪, ૧૪૫ ધ્રુમાની ૨૬૧
દામાદર ૭, ૩૭, ૩૮, ૧૧૮, ૧૩૧,
૧૪૩, ૨૭૧, ૩૧૯, ૧૪ર દાવડ ૪૨૧, ૪૩૨, ૪૮૧
દાહેાદ ૪૯, ૫૨-૫૪, ૫૭, ૧૩૭, ૨૧૦, ૨૨૦, ૨૯૮, ૩૬૪ દાંતા ૧૫૫, ૧૫૮, ૪૬૧, ૪૬૪, ૪૮૧ દિનાબ ૨૯૩, ૩૨૯ દિનકર ૧૯૮
દિલ્હી ૬૨, ૯૪, ૯૭, ૧૦૩, ૧૦૬, ૧૦૮, ૧૭૪, ૧૭૭, ૧૮૦, ૧૮૩, ૧૯૦, ૧૯૧, ૨૬૧, ૩૭૮, ૪૭૫, ૪૯૧
દીપાવલી પ
દીર્ઘાચાય ૨૬, ૨૭૦, ૩૮૯ દીપિકા ૯૩
દીવ ૯૫, ૧૫૬, ૨૬૦, ૩૦૫
દુગ્લેશ્વર ૪૩૦, ૪૫૬ દુ નસાલજી ૧૫૭ દુલ ભદેવી ૩૩
દુર્લભરાજ ૭, ૨૭, ૩૦-૩૪, ૩૬, ૩૯, ૪૬, ૬૮, ૧૧૪, ૧૩૫, ૧૬૦, ૧૬૧, ૧૭૧, ૧૫, ૧૦, ૧૭૯, ૧૮૧, ૨૦૧, ૨૦૪, ૨૧૪, ૨૨૧,૨૭૦, ૨૭૩, ૩૦૧, ૩૪૪, ૩૭૧, ૪૧૯, ૫૪૧, ૧૪૪ દુર્થાંશ સરાવર ૭, ૩૩, ૨૮૭, ૪૧૯ ભા૨૦૪ દુભાચા ૩૮૯ દુર્વાસુરાશિ ૩૯૨, ૩૯૫
Ma
દુઃશ્ચલ ૧૭૫
· દ્યૂતાંગઃ ' ૭૯, ૩૧૮ કાજી ૧૫૭
થળી ૩૯
દેપાલસિન ૧૪૯
દાલ ૪૩૨
દેલમાલ ૩૬૮, ૩૮૬, ૪૨૬, ૪૨૯, ૪૩૨, ૪૩૪, ૪૩૭,
૪૩૦,
૪૫૩, ૪૭૯
દેલવાડા ૩૪, ૧૧૭, ૪૪૮ દેવગિરિ ૭૫, ૭૬, ૭૮, ૮૬, ૯૭, ૯૯, ૧૦૬-૧૦૮, ૧૨, ૧૮૮, ૧૯૦-૧૯૨, ૧૯૯૪-૧૯૬, ૩૬૮, ૫૪૬
દેવગુપ્તસૂરિ ૨૭૬, ૨૮૯, ૨૯૭ દેવચંદ્રસૂરિ ૨૭૬, ૨૮૯, ૨૯૨,
૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૮
દેવચ કાચા પપર
દેવડા ૧૮૨, ૧૮૩
વાર ૩૬૩
દેવનાગ ૨૯૪
દેવની મારી ૪૧૧
પટ્ટન ૮૨, ૮૮, ૮૯, ૯૫, ૩૯૨, ૩૯૪
દેવપત્તન ૨૧, ૬૩, ૭૦, ૭૯,
૧૧૫, ૨૬૦, ૩૬૪ દેવપારા ૩૬૦
દેવપાલ ૧૬૩, ૧૭૨
દેવપ્રભસૂરિ ૩૦૯, ૩૧, ૩૧૩, ૩૨૨, ૩૨૫, ૩૨૬
દેવપ્રસાદ ૩૯, ૪૮, ૪૯, ૫૮
Page #680
--------------------------------------------------------------------------
________________
દેવબોધિ ૨૯૪, ૩૦૦ દેવભદ્રસૂરિ ૨૬૭, ૨૭૩, ૨૮૪,
૨૮૫, ૩૦૧, ૩૦૩ દેવરત્નસૂરિ ૩૦૭ દેવરાજ ૧૫૭, ૧૭૫, ૧૭૬, ૨૩૧,
પપ૪.
દ્વારકા ૨૮, ૧૨૩, ૧૪૧, ૧૪૮,
૧૫૬, ૧૮૪, ૧૮૮, ૧૯૯, ૨પ૭, ૨૬૦, ૨૮૨, ૩૬૫, ૩૬૯,૪૨૬,
૪૩૦, ૪૫૮, ૪૮૭, ૪૮૬ દાર૫ ૨૮ દ્વિવેદી, આત્મારામ ૧૩૧ દ્વિવેદી, નર્મદાશંકર ૧૦૩ દ્વિવેદી, મણિભાઈ ૧૬૧ દ્વીપનગરી ૨૮૨ યાશ્રય” ૩૨, ૩૩, ૩૫, ૩૯-૪૧, ૪૯, ૬૧, ૬૪, ૧૨૯ ૧૩૩, ૧૫૯, ૧૨, ૧૭૪, ૧૯૭, ૫૦૪, ર૨૯, ૨૩૦, ૨૩૪, ૨૩૨૩૮, ૨૮૮, ૨૮૨, ૩૨૨, ૩૨૮, ૩૬૫,
૩૬૮, ૩૮૩, ૩૮૬, ૪૧૯, ૫૪૭ દયાશ્રય” (પ્રાત) ૬, ૩૨૨
ઘઉલીઆક ૨૩૧
દેવદ્ધિગણિ ૩૬૦ દેવલ ૨૩૨ દેવલદેવી ૫૮, ૬૦,૯૬, ૯૭, ૧૦૧,
૧૦૫-૧૧૧, ૧૯૦ દેવવર્મા ૧૮૫ દેવશમાં પ૩૪ દેવસૂરિ ૨૭, ૧૧૮, ૩૦૩, ૩૦૪,
૩૨૭, ૩૬૩, ૩૭૧ દેવાદિત્ય ૪૧૬ દેવાનંદસૂરિ ૩૧૦, ૩૧૯, ૩૨૧,
૩૨૪, ૩૨૯ રગણિ ૨૮૫ દેવેક્યુરિ ૨૬૭, ૩૦૧, ૩૦૮-૩૧૦,
૩૨૧, ૩ર૩, ૩૨૯ દેશલ ૪૯ દેશાઈ, શંભુપ્રસાદ હ. ૧૪૨, ૧૪૯,
૧૫૦, ૧૫૨, ૧૫૪, ૧૯૮, ૧૯૯ “દેશીનામમાલા” ૨૧૨, ૨૮૮ દેહણ ૩૦૫
ઘટ્ટી ૩૦૪ દોલતાબાદ ૧૮૮ દેહથ્રિ ૨૮૫ દ્રૌપદી ૨૮૭, ૩૦૮ દ્રોણાચાર્ય ૨૩,૨૮૦, ૨૮૨,૨૮૩,
૩૮૫
ધનદેવ ૨૭૬, ૨૮૩, રા, ર૬,
૩૦૨ ધનપાલ ૨૭૩-૭૫ ૨૪૧, ૨૪૧,
૩૦૧ ધનરાજ ૧૫૮ ધનેશ્વરસૂરિ ૨૭૬, ૨૮૦, ૨૯૪,
૩૦૮, ૩૨૭ ધન્યશાલિભદ્રચરિત' ૩૧૫, ૩૨૯ ધરણિગ ૧૧૭, ૩૭૪ ધરણીધર ૨૭, ૨૭ર ધરણીવરાહ ૨૭, ૧૭૦, ૧૭૩, ૧૭૬,
૧૮૩, ૨૦૫, ૫૦૧ ધરપટ્ટ ૩૮૯ ધરાવ ૩૧૧
Page #681
--------------------------------------------------------------------------
________________
સારી કાલ
ધર્મ ૩૮, ૧૫૧ ધર્મ કવિ ૩૦૯ ધર્માતિ ૩૨૧ ધર્મકુમાર ૩૨૫, ૩૨૭ ધર્મઘોષસૂરિ ૨૮૭, ૩૨૧, ૩૨૪,
૩૩૦, ૩૩૭ ધર્મતિલક ૩૨૪ ધર્મદાસગણિ ૩૧૨ ધર્મદેવ ૨૮૬ ધર્મરાજ ૩૦૨ ધર્મશિક્ષા ૨૯૨ ધર્મસૂરિ ૩૦૬ ધર્માદિત્ય ૩૬૭, ૪૬૬ ધર્માલ્યુક્ય ૩૧૨, ૩૨૯ ધર્મારણ્ય ૪, ૧૦૨, ૩૭૩, ૫૩૩,
પ૩૭, ૫૩૯ ધલમપુર ૧૫૮ ધવલ ૨૭,૮૫, ૧૧૪, ૧૨૦, ૧૫૮,
૧૬૧, ૧૨, ૧૭૩, ૧૮૧, ૧૮, ૨૫૯, ૪૦, ૨૯૪, ૨૯૮ ધવલક્કક ૧૧૭, ૩૧૫, ૩૨૮ ધવલાર્જન ૫૫૧ ધંગ ૧૮૫ - ધવલદેવ ૧૮૨ ધંધુક ૨૭, ૩૬, ૩૭, ૧૭૩-૧૭પ ધંધુકા ૨૮૮, ૨૯૮, પપર ધાઓ ૧૨૯, ૧૩૧ ધાણુદા ૩૮, ૨૧૪, ૨૧૬ ધાણધા ૨૧૬ ધાતવા ૪૦૭, ૪૧૧ - - - - ધાત્રી ૩૧૦
ધાધુક ૪૮૫ ધામલેજ ૧૫૮ ધામા ૪૨૪ ધાર ૨૨૦ ધારવાડ ૧૯૫ ધારાવંસ પ૫, ૯૦, ૩૧૯ ધારાનગરી ૩૦, ૩૧, ૩૬, ૫૧, પર,
૭૬, ૮૭, ૧૧૫, ૧૭૧, ૧૮૫, ૧૯૩, ૩૭૨, ૨૭૫, ૨૮૦–૨૮૩, ૨૯૩, ૩૦૨, ૩૧૮, ૫૪૫ ધારાવર્ષ ૪૮, ૬૧, ૭૨, ૭૫, ૭૮, ૧૬૭, ૧૭૪, ૧૭૬, ૧૯૧, ૨૦૭,
૩૦૧ ધાંગા ૧૨૧
ધણોજ ૪૩૦, ૪૩૫-૪૩૭, ૪૫૬ ધુંધુમાર ૮૧ ધોળકા ૬૬, ૭૦, ૮૪-૮૬, ૯૩,
૧૧૭, ૧૭૪, ૨૨, ૨૮૬, ૨૮૭, ૨૯૬-૨૯૮, ૩૧૨, ૩૧૭, ૩૧૮, ૩૬૩, ૩૬૬, ૩૭૨, ૩૮૬,
૪૨૧, પપપ પ્રવેડ ૪૯૬ ધાસણવેલ ૪૯૬ ધ્રાંગધ્રા ૧૫૭, ૧૫૮ ધ્રુવભટ ૧૭૪ નગર ૨૯, ૧૧૫, ૨૭૦, ૨૭૨, ૫૩૩ નગરક-નગરા ૩૬૭, ૪૦૧ નગર પારકર ૧૫૬ નગર સમ ૧૩૧ નડિયાદ કર૪
Page #682
--------------------------------------------------------------------------
________________
[૫
નવૂલ ૩૭, ૫૪, ૧૧૯, ૧૬૯, ૧૭૫, ૧૭૬, ૧૭૯-૧૮૩, ૧૮૮, ૨૨૧,
૩૭૨ : નમ્નક ૧૮૪ નમિસાધુ ૨૮૪ નરચંદ્રસૂરિ ૧૧૭, ૨૬૬, ૨૭૩,
૩૦૯, ૩૧૨, ૩૨૯ “નરનારાયણનંદ' ૧૧૭, ૩૧૭ નરપતિ ૧૬૮, ૩૦૨ નરવર્મા ૫૫, ૧૬૬, ૧૭૨, ૧૭૮,
નરસિંહ ૧૮૭, ૨૭૩, પ૦૪ નરેદ્રપ્રભસૂરિ ૧૧૭, ૨૬૬, ૩૧૩ નર્મદા ૧૬૦, ૧૭૭, ૧૯૩, ૨૨૦,
૨૫૭, ૨૬૩, ૩૬૪, ૩૯૪ નર્મદાતટ મંડલ ૭૧, ૧૨૧, ૨૧૪,
૨૨૦ નલવિલાસ ૨૩૩, ૨૮૯ નવરંગપુર ૩૧૫ નવલખા ૪૩૦, ૪૩૧, ૪૩પ-૪૩૮,
૪૫૮, ૪૫૯, ૪૬૪, ૪૬૭ નવસારી ૨૨, ૪૦, ૨૦૬, ૨૧૯ નવસાહસકચરિત’ ૧૭૦ નવસુરાષ્ટ્રા મંડલ ૨૧૮ નસરતખાન ૧૦૭ નહરવાલા ૫, ૭૩ નળકાંઠા ૧૩૭ નંદપદ્ધ ૧૬૩, ૧૬૪ નંદરબાર ૯૬ નંદા ૪૨૪ નંદિપુર વિષય ૪૦, ૨૧૮
( નંદુરબાર ૧૯૦
નાઈકિદેવી ૭૨, ૮૯, ૧૮૬, ૫૫૪ નાગજી ૧૪૪–૧૪૬ નાગડ ૮૭, ૧૨૨ નાગદા ૭૮, ૭૯, ૧૬૫ નાગપાલ ૧૬૮ નાગભટ ૨ જે ૧૭૭ નાગરખંડ’ ૩૬૮, પ૩૪, પ૦પ નાગરાજ ૩૧-૩૪, ૧૮૧, ૨૦૪ નાગલદેવી ૧૨૩, ૧૪૨, ૧૯૮,૫૫૬ નાગવર્મા ૧૯૫, ૨૦૬ નાગસારિકા ૨૯, ૨૦૧, ૨૧૮ નાગ સારિકા મંડલ ૪૦,૧૬૧, ૨૧૯ નાગસારિકા વિષય ૪૧, ૨૧૮ નાગહૂદ પ૩પ નાગાર્જુન ૧૪૪, ૨૭૮ નાગાવલોક ૧૭૭, નાગિલ ૨૯૭, ૨૯૮, નાગર ૮૨ નાટયદર્પણ ૨૮૮ નાડોલ ૧, ૨, ૭૩-૭૫, ૨૨૧,
૨૨૮, ૨૯૦, ૩૭૨, ૫૧૨ નાનક ૮૮, ૩૧૯ નાનાક ૮૯, ૯૦, ૧૪૮, ૨૭૨,
૩૯૨, ૩૯૩, ૪૨૧ - નાયક, ડે. છોટુભાઈ ૧૦૦) નાર ૩૧૫. નારાયણ ૩૬૭, ૪૩૦, ૪૩પ-૪૩૭, . ૪૫૬
નાસિરૂદીન મહમુદ ૧૬૭ | નાંદિપુર ૩૩, ૨૧૯
Page #683
--------------------------------------------------------------------------
________________
સેવા માલ
નાંદીપુર ૫૯, ૬૦, ૧૭૧ નાદ ૨૧૯ નિષ્ણુભા ૩૯૯, ૪૦, ૪૦૩, ૪૬૬ નિઝામ-ઉલુ-મુલ્ક ૨૬૧ નિઝામુદ્દીન ૧૦૫, ૧૦૭, ૧૦૮ નિન્ય ૧૧૪ નિમાડ ૨૬૭, ૨૬૯ નિશીથગૃપ્તિ ૨૯૩, પ૦૪, પ૩૧ નિબળા ૩૭૩, ૩૮૭, ૪૩૦ નીના દેવી ૫૪ર નીલકંઠ ૩૭, ૪૦૬, ૪૨૯, ૪૩૦,
૪૩-૪૩૭,૪૩૯, ૪૪૧, ૪૪૬,
૪૫૨, ૪૫, ૪૫, ૫૪૫ નુસ્ત્રતયાન ૯૪ નુરુદ્દીન મુહમ્મદ ઉફી ૧૦, ૩૭૪,
૩૭૯ નૃસિંહ ૪૫૪, ૪૫૬, ૪૮૬ નેઢ ૧૧૪, ૪૮૪ નેમચંદ્રસૂરિ ૨૮૫ નેમનાથ ૩૧૨ નેમિક , ૩૨૩, ૩૭૦ નેમિચંગણિ ૨૭, ર૯૦, ૩૨૧ નેમિચંદ્રસૂરિ ૨૯૦૪ ૨૯૧, ર,
૩૦૪, નેમિનાથ ૫૦,૧૭, ૫, ૯૦,૧૧૯, ૧૩૮,૨૬, ૩૨૫, ૩૬૯, ૪૧, ૪૩૩, ૪૩૫, ૪૩૭,૪૪,૪૮, ૪૮૬૪૮૮, ૫૦૬, ૩૦, ૫૫ નેમિનાથચરિત ૩૦૦, ૩૧૨, ૫૩૦ નેમિનાહરિ' સહ૩, ૪૪ નેમિનાહચરિય’ ૦૧, ૩૦૨
નૈષધકાવ્ય” ૦૩ નૈષધીયચરિત’ ૩૧૬, ૩૬૨ “નૈષધીય મહાકાવ્ય ૨૯૪, ૩૧૬,
૩૨૮ નોંઘણું ૧૩૮
ન્યાયકંદલી’ ૩૧૨ “ન્યાયપ્રવેશ' ૨૮૩
ન્યાયાવતાર' ૨૭૬, ૨૭૮, ૨૮૧, ૩૦૩. પઉમચરિઉ ૫ પડવાણું ૩૧૫ પત્તન ૪, ૨૩૫, ૩૧૫ પદ્મ ૮૭, ૧૧૨, ૨૩૦, ૨૩૫,
૩૧૪, ૩૨૦ પદ્મક ૪૭૪ પદ્મચંદ્ર ૨૯૭ પદ્મદેવ ૪૦, ૨૮૧ પદ્મદેવગણિ ૩ર૪ પદ્મનાભ ૧૦૩, ૧૦૮, ૧૧૧, ૧૧૨ પદ્મપાલ ૧૬૧
પદ્મપુરાણુ” પ૩૭ પદ્મભસરિ ૩૧૯, ૩૨૪ પદ્મ મંત્રી ૩૧૯ પદ્મલ ૧૪૯ પદ્ધસિંહ ૧૨૦, ૧૨૩, ૧૬૭ પદ્માદિત્ય ૩૧૧ ‘પદ્માનંદ મહાકાવ્ય” ૨૩૦, ૩૧૪,
૩૧૯, ૩૨૦ પદ્માવત ૧૦૯ પદ્માવતી ૬૧, ૧૧૪, ૫૩૫ પદ્મિની ૧૬૮
Page #684
--------------------------------------------------------------------------
________________
શબસાયિ
[૫
પક ૩૧૦ પધરગઢ ૧૨૯-૧૩૧ પત્રિપુરાંતક ૩૯૩ પરબડી ૪૩૨, ૪૭૮ પરબહસ્પતિ ૩૯૨, ૩૯૩ પરમદેવ ૩૫ પરમર્દી પ૫, ૨૬, ૭૨, ૧૮૬, ૧૯૬ પરમાનંદસૂરિ ૩૨૧ પરવીરભદ્ર ૩૯૩ પર્વગિરિ ૭૬
પરિશિષ્ટ પર્વ' ૨૮૮, ૩૨૭ પરીક્ષિત પ૩૫ પરીખ, રસિકલાલ છે. ૬૮, ૨૫૮ પલસાણા ૨૧૯, ૨૨૭ પલિકા ક૨, ૧૭૯, ૨૨૧ પલ્લી ૬૯ પ૯ કવિ ર૯૩ પસનાવડા ૪૦૧, ૬૯૬ પંચગ્રંથી ર૭૮ પંચતંત્ર' ૩૧૫ પંચમ ૯૬ પંચમહાલ પર, ૨૦, ૨૬૩,
४३०, ४६४ પંચાસર ૨, ૩૬૯, ૩૮૪ પંચાસરા પાર્શ્વનાથ ૭, ૩૬૯ પંચાલ ૬૨ પંચાળ ૧૩૭, ૧૫૩ પંજમીન ૧૦૫, ૧૦૭ પંજાબ ૧૭૯, ૧૮૭ પાકિસ્તાન ૪૯૪, ૫૧૨ પાછતર ૪૦૧
પાટડી ૧૫૬, ૧૫૭ પાટણ ૨-૧૦, ૧૨, ૩૦, ૩૧, ૪૯,
૫૧, પર, ૫૪, ૮૫-૮૭, ૮૯,૯૬, ૯૭, ૧૧૮, ૧૨૧, ૧૩૮, ૧૪૬, ૧૪૮, ૧૨, ૧૭૩, ૧૭૮, ૧૭૯, ૨૧૫, ૨૧૬, ૨૨૯, ૨૩૧, ૨૩૭, ૨૪૦, ૨૬૦, ૨૭૦-૨૭૨, ૨૭૪, ૨૭૬, ૨૭૯, ૨૮૩, ૨૯૦, ૨૯૧, ૨૯૩, ૨૯૪૨૯૭, ૩૦૦, ૩૦૧, ૩૧૦, ૩૧૪, ૩૧૮, ૩૨૦, ૩૨૭, ૩૬૩, ૩૬૫, ૩૬૯–૩૭૨, ૩૭૪, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯,૪૦૧, ૪૦૪, ૪૦૭,૪૧૯, ૪૨૦, ૪૪૯, ૪૫૦, ૪૫૬, ૪૬૬, ૪૮૯, ૪૯૦, ૪૯૨, ૫૩૦, ૫૩૮, ૧૪૯,
પપ૩, ૫૫૬ પાટણ-વેરાવળ ક૭૫ પાટલિપુત્ર ૨૫૯ પાડણ ૪૫૦ પાતા ૪૦૧ પાતાલનગર ૨૫૯ પાદલિપ્તસૂરિ ર૮૦ પારવા ક૨૯, ૪૫૪ પારાશરસ્મૃતિ ૨૭૧ “પારિજાતમંજરી” ૦૬, ૩૧૮
પાર્થ પરાક્રમ ૧૭૪, ૩૦૧ પાર્વતી ૧૮૪, ૩૮૩, ૪૨૦, ૪૮૦ પાર્ધચંદ્ર ૨૩૯, ૩૦૩, ૩૨૯ પાર્થ દેવગણિ ૨૯૩, ૨૯૮ પાર્શ્વનાગ ૨૭૪
Page #685
--------------------------------------------------------------------------
________________
}
પાર્શ્વનાથ ૨, ૬૩, ૭૦, ૯૦, ૯૩,
૧૨૦, ૧૨૩, ૨૮૯, ૨૯૦, ૩૦૦, ૩૨૦, ૪૩૧, ૪૩૩, ૪૮૧, ૪૮૭, ૫૩૦, ૫૬૩
• પાર્શ્વનાથરિત ’ ૨૬૯, ૨૮૫,
.
૩૦૪, ૩૦૫, ૩૧૬, ૩૧૭, ૩૨૦ પાળુપુર-પાલનપુર ૪૮, ૯૧, ૧૪૩, ૧૭૪, ૨૧, ૨૧૭, ૩૦૧, ૩૨૨, ૩૨૩
પાલા૬ ૨૧૬
પાલી ૬૯, ૧૭૯, ૧૮૪, ૨૨૧, ૫૧૨ પાલીતાણા ૪૮૩
પા૪ ૯૩, ૧૨૩, ૧૪૭, ૨૧૮ પાર્શ્વશુ ૩૦૫
પાવણુપુર ૯૨, ૧૨૪, ૨૧૧, ૨૧૨
સાલથી કાલ
પાવાગઢ ૪૧૦, ૪૧૧, ૪૧૫, ૪૬૧, ૪૬૪, ૪૭૮
પાશુપત ૨૭૧, ૩૬૪, ૧૩૫
પાંચામી ૧૦૫, ૧૦૬
પાંચાલ ૧૮૪ પાંડવચરિત' ૩૦૯, ૩૧૩
પિટન ૨૮૮ પિલુદ્રા ૪૦૧, ૪૨૯, ૪૪૮, ૪૫૨ પિંગલ ૪૦૦, ૪૦૬, ૪૦૩, ૪૬૬ ‘પિંડનિયુક્તિ’ ૨૯૧, ૨૯૮ પિડવિશુદ્ધિ’ ૨૯૨, ૨૯૫
પીરમ ૩૭૬
પીરાજ ૯૦, ૨૧૧, ૩૭૫, ૩૮૦,
૩૯૩ પુણ્યસાગર ૨૯૧ પુનગામ ૨૨૦
પુરંદરરાય ૧૯૫ ‘ પુરાતનપ્રા‘ધસ ગ્રહ '
૩૧૭, ૧૦૮
પુરવા ૮૧
પુલકેશી ૧ લેા ૧૦૪
૫૦,
પુષ્કર ૩૬૭ પુષ્પાવતી ૨૧૫ પુષ્પભૂતિ ૩૯૯
પુઅ રા’ ૧૨૯-૧૩૧, ૧૫૮
પૂના ૨૩
પૂનાક ૨૩૫
પૂર્ણ ૨૨૦ પૂર્ણ કલશણુ ૩૨૨ પૂર્ણચંદ્ર ૨૯૪
પૂર્ણતલ ૧૭૭
પૂર્ણ પથક ૨૨૦
૮૯,
પૂર્ણપાલ ૩૭, ૧૬૮, ૧૭૪, ૧૭૫ પૂ પાલ ઉપાધ્યાય ૩૦૬ પૂર્ણ ભદ્રસૂરિ ૩૧૫ પૂર્ણસિ‘હું ૧૧૭ પૂર્ણા ૧૬૨
પૃથ્વીવમાં ૧૮૫
પેટલાદ્ર ૨૧૯
પૃથ્વીપાલ ૩૯, ૫૪, ૧૧૪, ૩૦૦, ૩૦૨, ૪૮૪, ૪૮૫, ૧૦૮ પૃથ્વીસટ ૧૭૯
પૃથ્વીમલ ૧૬૮
પૃથ્વીરાજ ૭૬, ૮૨, ૧૭૮, ૧૭૯, ૨૯૭
પેટલાદ ૨૧૯, ૩૧૫, ૩૭૯, ૪૯૦ પેથડ ૯૨, ૧૧૭, ૧૨૨, ૧૨૪, ૨૧૧, ૨૧૩, ૪૮૭
Page #686
--------------------------------------------------------------------------
________________
શશિ
[૨
પેશાવર ૩૪ પિોરબંદર ૧૨૭, ૧૪૭, ૧૪૮, ૧૪૫,
૨૧૮, ૪૦૨, ૪૩૦, ૪૫૧,૪૫૨,
૪૫૮ પ્રતાપદેવી ૩૯૨ પ્રતા૫મલ ૬૫, ૮૯, ૯૬, ૧૧૫,
પપ૩ પ્રતાપસિંહ ૯૨, ૧૭૪, ૨૦૨, ૨૩૪ પ્રદ્યુમ્ન ર૯૨, ૩૮૪ પ્રદ્યુમ્નસૂરિ ૨૭૫, ૨૭૬, ૨૮૬,
૩૦૪, ૩૦૫, ૩૦૭, ૩૨૩, ૩૨૪, (૩૨૫, ૩૨૭ “પ્રબંધકેશ” પપ, ૩૬૫, ૩૮૦,
૫૦૮ પ્રબુદ્ધરહિણેય” ૩૦૪ પ્રધચંદ્રગણિ ૩૨૪ પ્રબંધચિંતામણિ” ૨૦, ૨૧, ૨૫, ૨૬, ૨૮, ૩૦, ૩૧, ૩૪, ૩૬, ૩૯-૪૨, ૪૫, ૪૭, ૪૮, ૫૯, ૬૪, ૬૫, ૭૧, ૭૨, ૭૦, ૮૪, ૧૨૯, ૧૩૪, ૨૦૧૩, ૨૧૦, ૨૩ર, ૨૩૮, ૩૧૭, ૩૬૪, ૩૭૪, ૩૮૨,
3८४ પ્રબંધશત’ ૨૮૯ પ્રબંધાવલી' ૩૧૭ પ્રભાકર ૭૨, ૧૧૯ પ્રભાકરવર્ધન ૩૯૯ પ્રભાચંદ્રગણિ ૩૦૬, ૩ર૩, ૩૨૭ પ્રભાવચરિત' ૩૧, પર, કપ, ૧૩૮, ૩૦૦, ૩૨૩, ૩૭૦, ૫૦૬, ૫૪૨
પ્રભાસ ૫, ૭૯, ૮૨, ૧૩૩-૧૩૬, ૧૩૯, ૧૪૧, ૧૯૯, ૩૧૮, ૩૧૯, ૩૬૪, ૩૬૭, ૩૭૩, ૩૯૧, ૩૯૪, ૩૯૭, ૪૦૨, ૪૦૬, ૪૨૭, ૪૩૧, ૪૩૮, ૪૮૯-૪૯૧, ૫૩ પ્રભાસખંડ” ૨૫૮, પ૩૩, ૫૩૬ પ્રમાણનયતત્ત્વાલક ૨૯૪, ૨૯૯,
૩૦૩, ૩૦૪ પ્રમાણમીમાંસા’ ૨૮૮ પ્રમાલક્ષ્મ” ૨૭૭, ૨૭૮ પ્રયાગ ૧૮૭, ૩૬૪, ૩૯૪
પ્રવચનપરીક્ષા” ૯૬, ૧૦૪ પ્રવરકીર્તિ ૨૭૨ પ્રશમરતિ ૨૮૦ પ્રસન્નપુર ૩૮ પ્રસનસૂરિ ૨૮૫ પ્રસર્વજ્ઞ ૨૭૧, ૩૮૦ પ્રવાદ ૪૮, ૭૨, ૧૮૦, ૨૦૭ પ્રહૂલાદન ૩૦૧ પ્રહૂલાદનદેવ ૭૫, ૭૬, ૧૬૭, ૧૭૪ પ્રહૂલાદનપુર ૩૦૧ પ્રાગૂતિષપુર ૫૩૬ પ્રાચી ૪૪, ૪૬૬ પ્રીમલદેવી ૧૨૩, ૧૪૨ પ્રેમલદેવી ૫૮, ૫૯ ફરિસ્તા ૧૦, ૧૦૫, ૧૧૦ ફર્ગ્યુસન ૪૯૬ ફિરોઝશાહ ૧૭૩ ફુલસર ૧૫૯ ફર્સ ૨૬૧ બઉલા ૪૭, ૨૩૧
|
Page #687
--------------------------------------------------------------------------
________________
]
ભક્ષુજી ૧૪૪ કુલદેવી ૮૮
બકુલા ૪૭, ૨૩૨
અકુલાદેવી ૩૮, ૫૮, ૫૪૫
બગવદર ૪૦૨
બત્તઢ઼ ૯૫
અદાણની ૧૦૫, ૧૦૭, ૧૧૦ નવાસી ૧૯૪, ૧૯૫
સાલજી કાલ
બનાસ ૨૧૭, ૪૧૯, ૪૬૪ બનાસકાંઠા ૯૫, ૧૨૧, ૧૫૭, ૨૧૬, ૨૨૧, ૪૧૯, ૪૨૪, ૪૩૦, ૪૫, ૪૬૧, ૪૭૮, ૪૮૧ અરડા ૧૪૦, ૧૪૧, ૧૪૬
ખરિયા ૪૨૬, ૪૩૦, ૪૩૫-૪૩૭,
૪૫૯
ખરની, ઝિયાઉદ્દીન ૧૦૫, ૧૦૭ ખગેસ, જેમ્સ ૮, ૧૨૯-૧૩૧,
૪૨૨, ૧૦૧, ૫૦૪, ૫૦૬, ૫૦૯ ખબરક ૫૩, ૫૪, ૬૭, ૧૪૦ અરીક ૫૩૬
અલિરાજ ૧૮૦ ખલી ૧૫૧
અલ્લાલ પ૯-૬૧, ૮૧, ૧૨૧, ૧૭૪, ૧૯૪
–૨ જો ૭૫, ૧૮૮, ૧૯૬
ખસરા ૨૬૨
અહિચર ૨૧૫
બહુસ્મરણા ૪૩૦, ૪૩૫, ૪૩૭, ૪૫૫ બહેરીન ૨૫૭
બળેજ ૧૪૦, ૧૪૫, ૨૧૮
બંગાળા ૭૬, ૨૪૦, ૩૬૦
બાગલાણુ ૯૬, ૯૭, ૧૦૫, ૧૦૬
બાજીરાવ ૨૧
બાણ ૨૦૫
બાપા રાવળ ૧૬૬ બાબરા ભૂત ૫૪, ૫૪૦ બાબરિયાવાડ ૧૩૫, ૧૫૪
બાયડ ૪૨૪, ૫૩૪
બારપ ૨૮, ૨૯, ૩૧, ૩૨, ૩૯, ૪૦
ખાર૫ ૧૫, ૪૩, ૧૫૯, ૧૬, ૧૭૧, ૧૯૨, ૧૯૩, ૨૦૧ બાલચંદ્ર ૯, ૬૫, ૧૧૭ ખાલચદ્રસુરિ ૩૦૭, ૩૧૧, ૩૧૬,
૩૨૫
બલિપ્રસાદ ૬, ૩૭, ૧૭૧, ૧૮૩ બાલવા ૨૧૫, ૨૧૭ બાલાદિત્ય ૩૬૭
ખાલાપ્રસાદ ૧૮૧ બાલાર્ક ૩૯, ૧૫૯, ૪૦૧ ખાલી ૫૬, ૫૮, ૬૮, ૧૮૧, ૨૨૧ બાલૂ ૨૧૬ બાલ્હેણુદેવ ૧૮૦ બાષ્કલદેવ ૧૪૩–૧૪૫
બાહેડ ૨૯૫, ૫૪૬
બાહડપુર ૬૩, ૧૨૦
બાહડમેર ૨૦૦, ૩૨૨ બાહુલાડ ૫૦, ૬૬, ૨૨૨ ખિજલ ૧૯૪
ખિલેશ્વર ૧૪૧
ખિđણુ ૪૦, ૪૧, ૧૯૩, ૨૪૦, ૨૯૦ બિસનપુર ૧૬૨ બિહાર ૭૬
Page #688
--------------------------------------------------------------------------
________________
સમસૂરિ
બાજ ૨૦, ૨૧, ૫૪૩ બીજાપુર ૨૭ બીરબલ ૧૨૫ બુધ ૩૯૮ બુદ્ધિ ૩૬૩ બૂટ માતા ૩૭૩, ૩૮૯ “બહ૯૯૫” ૨૯૧, ૨૯૫
બહત્સંહિતા ૧૫, ૩૯૯, ૪૨૬ બહભેન પ૩૫ બહ૭ ર૭૮, ૨૯૪ બહસ્પતિ ૩૯૮ બહસ્પતિ સ્મૃતિ” ૨૩૫ બેટવા ૨૪, ૨૨૦ બેનીપ્રસાદ ૧૦૮ બેબિલેન ર૫૭ બેસનગર ૨૨૦ બેહરીન ૨૫૯ બેરિયા ૪૦૧ ખૂલર, ડે. ૧૬, ૬૭ બ્રહ્મચંદ્ર ૨૯૩ બ્રહ્મદાસ ૧૫૧ બ્રહ્મપુરી ૩૯૧ બ્રહ્મશાંતિ પ૨૯, ૫૩૦ બ્રહ્મા ૧૬, ૨૩, ૩૬૭, ૩૬૮, ૩૮૩,
૩૯૧, ૪૦૨, ૪ર૭,૩૨, ૪૪૧, ૪૪૯,૪૫૦, ૪૫, ૪૫૪,૪૫૭– ૪૫૯, ૪૬૫, ૪૬૭, ૪૭૯, ૪૮૦,
૫૦૨ બ્રાઉન, પસ ૪૨૭ બ્રીમ્સ ૧૧૩ ભગવતીસૂત્ર ૨૯૧
ભગવાનલાલ ઈજી ૧૦૮ “ભટ્ટિકાવ્ય ૩૨૪ ભડેશ્વર ૪૨૯, ૪૫૧ ભદ્રકાલી ૧૩૬, ૩૬૫ ભદ્રાણુક ૯૦ ભદ્રેશ્વર પ૬, ૮૯, ૧૩૧–૧૩૩, ૨૧૭, ૩૮૦, ૪૩૧, ૪૮૯, ૪૯૦, ૪૯૨,
૪૯૪, ૪૯૬ ભદ્રેશ્વરસૂરિ ૨૮૯, ૨૯૪, ૨૯૯, ૩૦૩,
૩૧૭, ૩૨૯ ભરત ૮૧, ૨૬૮, ૩૮૪, ૪૮૬ ભરાણ ૮૨, ૨૧૮ ભરુકચ્છ રપ૭-૨૫૯ ભરૂચ ૧૦, ૭૫, ૭૬, ૭૮, ૧૬૨,
૨૧૯, ૨૨૦, ૨૫૭-૨૬૫, ૨૭૨, ૨૮૧, ૨૮૫, ૨૯૪, ૨૯૭, ૨૯૮, ૩૧૫, ૩૬૮, ૩૭૭, ૩૭૭, ૪૦૭,
૪૮૮, ૪૯૧ ભર્તૃભટ ૧૬૫, ૧૬૬ ભર્તયજ્ઞ ૫૩૫ ભર્મ ૧૫૧ “ભવભાવના' ૨૬૯, ૨૯૨, ૨૯૩ ભવભૂતિ ૩૧૮ “ભવિષ્યદત્તકથા” ૨૮૨ ભાઈલ્લસ્વામી ૨૧૪, ૩૬૭ ભાગાવદર ૩૬૭ ભાટુટ્ટપદ્ર ૨૨૧ ભાટુંડા ૨૨૧ ભાંડારકર, દે. રા. ૧૭, ૧૮, ૪૨ ભાણ જેઠવો ૯૨ ભાણજી ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૪૮
Page #689
--------------------------------------------------------------------------
________________
સેકી કાલ
ભાણવડ ૪૩૧, ૪૬૭ ભાદરોડ ૨૦૦ ભાદ્રોડ ૧૫૫ ભાનું ૯૨, ૧૨૪, ૧૪૩, ૧૪૭ લાભ ૨૯, ૧૧૪ ભાયલસ્વામી ૪૦૧, ૫૪૨ ભારદ્વાજ ૧૬, ૨૩, ૩૨૩ ભારમલ ૧૪૪, ૧૪૫, ૩૭૭, ૩૭૮ ભારતી પર ભાલિયે ૩૧૫ ભાવનગર ૭૫, ૧૪૮, ૧૫૨, ૧૫૪,
૧૫૫, ૧૫૮, ૧૫૯, ૨૬૩, ૪૮૩ ભાવ બૃહસ્પતિ ૬૨, ૧૩૯, ૨૭૦,
૨૭૧, ૩૬૫, ૩૮૦, ૩૯૧, ૩૯૩ ભાસ ૧૨ ભાસર્વજ્ઞ ર૭૧ ભાસ્કર ૩૦૧ ભાષર ૨૧૬, ૨૨૭ ભિન્નમાલ ૧૭૫, ૧૮૧, ૨૨૯, ૩૧૬,
૩૮૬, ૫૧૨ ભિલોડા ૮૪, ૩૬૭, ૪૫૨, ૪૫૬ ભિલ્લમર જે ૯૭, ૧૯૦, ૧૯૨, ૧૯૪
– ૫ મે ૭૫, ૧૮૮ ભિલ્લમાલ ૨૧, ૩૨, ૨૧૪, ૨૨૧,
૩૦૫ ભીખનસિંહ ૧૪૮ ભીનમાલ પ૬, ૨૨૧, ૩૩૩ ભીમ ૩૪, ૧૬૨, ૨૮૧, ૫૩૬, ૫૪૪ ભીમ (ચાહમાન) ૩૭ ભીમાક ૧૨૧
ભીમદેવ ૧લ ૭, ૨૭, ૩૦, ૩૪-૩૯,
૪૫, ૪૬, ૫૮, ૯૮, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૩૧, ૧૩૫-૧૩૭, ૧૪૪, ૧૫૮–૧૬૦, ૧૭૧, ૧૭૩-૧૭૫, ૧૮૧, ૧૮૭, ૧૯૩, ૧૯૭, ૨૦૧, ૨૧૦, ૨૧૧, ૨૧૪, ૨૧૬, ૨૧૭, ૨૨૯, ૨૩૨, ૨૩૮, ૨૭૦, ૨૭૯૨૮૧, ૩૪૪, ૩૭૧, ૩૭૫, ૩૮૫, ૪૦૧, ૪૨૨, ૪૩૭, ૪૭૮, ૫૪પ -જે ૪૬, ૭૨-૮૨, ૮૫, ૮૬, ૧૧૫-૧૧૭, ૧૨૧, ૧૨, ૧૪૦, ૧૪૮, ૧૫૮, ૧૯૨, ૧૬૪, ૧૬૭, ૧૬૯, ૧૭૨, ૧૭૪, ૧૭૯, ૧૮૨, ૧૮૮, ૧૪૯, ૧૯૪, ૨૧૪-૨૧૮, ૨૨૦, ૨૨૯, ૨૭૦, ૨૭૨, ૩૦૮, ૩૧૩, ૩૧૭, ૩૧૮, ૩૨૦, ૩૬૮, ૩૭૬, ૩૯૦, ૩૯૨, ૩૯૫, ૩૯૭,
૪૭૬, પપ૩, ૫૫૪ ભીમલી ૮૫, ૩૨૨, ૩ર૩ ભીમસિંહ ૧૨૩, ૧૨૬, ૧૩૨, ૧૩૩,
૧૪૨, ૧૬૮, ૧૯૮, ૩૨૧ ભીમેશ્વર ૭, ૭૪, ૨૧૫, ૩૧૫, ૩૯૧. ભીરુઆણું ૭, ૩૮ ભીલસા ૬૧, ૭૧, ૧૭૩, ૨૨૦ ભુવનપાલ ૧૨૨, ૨૯૭, ૩૨૩ ભુવનસિંહ ૧૬૮ ભુવનાયૂિ ૨૦ ભુવનેશ્વર ૯૪ ભૂજ ૧૨૯, ૧૯૭, ૪૦૩, ૪૬૧ ભણુપાલ ૧૨૨ ભૂતમાતા ૩૭૩, ૩૮૬
Page #690
--------------------------------------------------------------------------
________________
શબ્દસૃષિ
[
૧
ભૂતાબિલી ૨૧૮ ભૂતાબિલી ૧૪૩, ૧૪૬, ૧૪૭ ભૂભટ ૧૫૮ ભૂભત્પલી ૯૨, ૧૪૩, ૧૪૭ ભૂમલિકા ૧૪૭, ૨૧૮ ભૂમલી ૧૪૩, ૧૪૭ ભૂયડ ૭, ૨૦ ભૂયદેવ ૧૫૮ ભૂયરાજ ૨૦, ૨૧, ૫૪૩ ભૃગુ ૨૫૮ ભગુકચ્છ પ૬, ૧૮૯, ૨૫૭-૨૫૯,
પ૨૯ ભૃગુપુર ૬૩, ૧૧૭, ૧૨૧, ૨૫૯, ૨૬૦ ભંગારિકા ૨૨૦ ભેટાલી જરૂર ભરવ ૩૯૪, ૪૧૮, ૪૪૧, ૪૫૨,
૪૭૮, ૪૮૦ ભગપુર ૩૧૫ ભેગાદિત્ય ૩૮, ૧૧૮ ભેગાવા ૪૩ ભેજ ૨૧, ૩૦, ૩૩, ૩૬, ૩૭,
૩૯, પર, ૧૨૩, ૧૪૬, ૧૬૦, ૧૬૫, ૧૭૦–૧૭૩, ૧૭૬, ૧૭૮, ૧૮૩, ૧૮૯, ૧૯૧, ૧૯૩, ૨૦૧, ૨૧૯, ૨૩૨, ૨૭૪, ૨૮૦, ૨૮૧, ૩૦૦, ૩૨૯,૪૨૬, ૫૩૧, ૫૪૪, ૫૪૫ ૧ લે ૧૪૭
૨ જે ૧૭૩, ૧૪૯, ૧૯૧ ભેજવર્મા ૧૮૬ ભોપાલ ૨૨૦
ભોલાદ ૬૬ ભૌમાદિત્ય ૨૦, ૨૧ મકવાણ ૧પ૬ મક્કા ૨૫, ૩૭૫, ૩૮૦ મગ ૩૯૯ મગધ પ૬, ૬૨ મજુમદાર, ડે. અ. ક. ૧૮, ૧૯, ૨૪,
૪૬, ૫૯, ૮૦, ૯૯, ૧૦૯, ૧૧૧, ૨૨૫, ૪૫૮ મઠ કશનગઢ ૪૨૯, ૪૫ર મણ ૨૨૦ મણિભદ્ર ૫૩૪ મણુંદ ૨૧૬, ૪૩૦, ૪૩૫, ૪૩૭,
૪૫૬ મસ્યપુરાણું ૧૯, ૪૨૬ પ્રત્યેન્દ્રનાથ ૩૬૩ મથનસિંહ ૧૬૭ મથુરા ૨૪, ૩૪, ૩૯૯ મદન ૭૬, ૩૧૮, ૩૧૯ મદન કવિ ૧૭૨, ૩૧૮, ૩૧૯ મદન બ્રહ્મદેવ ૭૪ મદનરાશી ૨૩૧ મદનલાલ ૪૯ મદનવર્મા ૫૫, ૧૮૫-૧૮૭ મદીના ૩૭૫, ૩૮૦ મધુપદ્મ ૧૭, ૨૪ મધુપાલ ૧૫૮ મધુસૂદન ૯૩, ૧૨૪ મધ્ય પ્રદેશ ૧૬૭, ૨૨૦ મધ્ય ભારત ૧૬૨, ૨૬૩ મનાઈ ૧૩૧
Page #691
--------------------------------------------------------------------------
________________
સોલંકી કાલ
મનુસ્મૃતિ' ૪૯૫ મમ્મટ ૧૬૬, ૧૮૩, ૨૭, ૩૦૫ મયણલ્લાદેવી ૪૦, ૪૧, ૪૮-પ૦,
૫૭, ૧૯૬, ૨૨૨, ૨૩૭, ૨૯૦,
૩૮૬, ૫૪૬ માયણ સાહાર ૫૫૬ મયુઝઝુદ્દીન ૧૩૯ મયૂરશર્મા ૧૯૪ મરુ ૩૩, ૫૩, ૧૧૯, ૧૭૫, ૨૦૧,
૩૨૩ મલબાર ૨૬૨-૨૬૫ મલયગિરિસૂરિ ૨૯૧, ૨૯૨, ૩૭૦ મલયપ્રભસૂરિ ૩૦૬, ૩૦૮ મલિક પ્રિતમ ૧૦૫, ૧૦૬ મલેક કાફૂર ૯૬-૯૮, ૧૦૫-૧૦૭,
૧૯૦, ૧૯૫ મલ્લ ૧૨૩, ૧૪૨, ૧૬૮ મલદેવ ૧૧૬, ૨૦૯, ૩૬૮ મલ્લિકાર્જુન ૬૧, ૧૨૦, ૧૭૪,
૧૭૮, ૧૯૧, ૧૯૬, ૫૫૦, ૧૫૧ મલ્લિનાથ ૩૦૫, ૩૧૬, ૪૩૨, ૪૭૮ મલ્લિષેણસૂરિ ૩૨૮ મલ્હ ૩૦૫ મસુદી ૪૮૯ મત ૨૫૭ મહણદેવી ૫૫૫ મહણસિંહ ૧૨૩, ૧૮૨ મહમદ ઘોરી ૧૮૨ મહમદ ૩ જે ૨૬૦
તઘલખ ૧૦૩
મહમૂદ ગઝનવી ૧૦, ૩૪, ૩૫,
૧૩૫, ૧૭૮, ૧૮૫, ૧૯૫, ૨૦૧, ૨૭૫, ૩૭૧, ૩૭૪, ૩૭૬, ૩૮૧,
૪૭૭, પ૦૬ મહાકતિ ૨૭૯ મહાદેવ પર, ૬૨, ૮૮, ૧૧૫,
૧૧૮, ૧૯૦, ૫૪૦ મહાનુભાવ સંપ્રદાય ૩૬૮, ૩૬૯ મહાભારત” ૨૩, ૨૭૧, ૨૭૨,
૩૦૮, ૩૯૮, ૪૬૫, ૪૯૫, ૩૬ મહારાષ્ટ્ર ૧૨૮, ૧૮૬, ૧૮૮,
૨૩૪, ૩૬૮ મહાવીર ૫૭, ૨૭૫, ૨૮૫, ૩૦૨,
૩૦૬, ૩૨૦, ૪૩૧, ૪૩૩, ૪૭૯, ૪૮ ૧, ૪૮૨, પર૯ મહાવશ” ૨૫૮ મહિપાલ ૧૫૧ મહિષાસુરમર્દિની ૪૧૮, ૪૫૪,
૫૦૩ મહિસાણા ૨૧૬ મહી ૭૮, ૨૫૮, ૩૬૩ મહીચંદ્ર ૧૮૪ મહીધર ૩૮, ૧૪૧ મહીપાલ ૨૧, ૫૮, ૬૪, ૧૫૩,
૧૭૩, ૨૮૦ મહુડી ૪૧૫, ૪૧૬ મહુવા ૧૫૫, ૧૫૯, ૨૬૦ મહેશ ૩૮૩, ૪૩૨, ૪૭૯ મહેશ્વરસૂરિ ૨૮૧ મહેસાણું ૨૬, ૮૫, ૨૧૫-૨૧૭,
૩૧૭, ૩૮૬, ૪૦૧, ૪૧૭,૪૨૨,
Page #692
--------------------------------------------------------------------------
________________
મારુષિ
૪૨૫, ૪૨૯-૪૩૨, ૪૪૯, ૪પ૦, ૪૫૨, ૪૫૩, ૪૫૫, ૪૫૬, ૪૬૦, ૪૬૧,૪૬૪, ૪૬૮, ૪૭૨, ૪૭૮,
૪૮૦, ૪૮૧ મહેદ્ર ૩૩, ૩૭, ૧૬૧, ૧૬૬,
૧૮૦, ૧૮૧, ૨૭૪ મહેંદ્રપાલ ૨૧
-૨જો ૧૭૧ મહેદ્રસૂરિ ૨૬૮, ૨૮૫, ૨૯૮, ૩૦૧,
૩૦૭, ૩૦૯, ૩૨૭, ૩૩૭, પ૨૯ મહેબા ૫૫, ૧૩૮, ૧૪૫, ૧૮૫ મંગણ પ૩૩ મંગલદેવ ૧૬૧ મંગલપુર ૯૫, ૧૫૧, ૧૬૧, ૨૧૮ મંગલપુરી ૧૧, ૧૬૨ મંગલશિવ ૩૮૯ મંડપદુર્ગ ૩૨૦ મંડલિક ૧૭૫, ૩૨૩ મંડલી ૨૬, ૨૯, ૨૧૫, ૨૯૯, ૩૮૨,
૩૯૫, ૩૯૬, ૫૩૭ મોર ૧૮૨ મંદસેર ૪૦૧ મધુર ૪૩૦, ૪૫૬ માઈ ગઢેચી ૪૯૦, ૪૯૩ માઘ ૩૧૬, ૩૧૭ માણિક્યચંદ્રસૂરિ ૧૧૭, ૨૯૭, ૩૦૫ માણિજ્યસાગર ૩૨૫ માણિજ્યસૂરિ ૩ર૭, ૫૧૬ માણેકચંદ ૨૬૫ માતર ૩૧૫ માતંગી ૫૩૮
માધવ ૨૯, ૯૩-૯૫, ૯૮, ૧૦૨,
૧૦૪, ૧૧૧, ૧૧૨, ૧૧૪, ૧૨૪, ૧૬૦, ૨૯,૪૨૫, ૫૩૮, ૫૩૯ માધવપુર ૧૪, ૧૪૫, ૧૪૮, ૪૩૫,
૪૬૧ માધવરાય ૪૩૫, ૪૬૧ માધવી ૨૬, ૩૦, ૧૦૩ માધાપુર ૧૯૭ માધાવાવ ૩૬૪, ૪૨૫ માધુપુર ૧૪૦ માધોપુર ૫૧૨ માનતુંગસૂરિ ૩૦૬, ૩૦૮, ૩૨૫, ૩ર૬ માનદેવસૂરિ ૨૯૪, ૩૦૬ માનવસિંહ ૧૮૨ “માનસાર” ૬, ૪૨૦, ૪૯૫ “માનસેલાસ” ૧૯૩, ૨૪૦, ૪૯૫ માન્યખેટ ૧૭૧, ૧૮૮, ૧૯૨ માયસેર ૭૫ માર ૫૩૫ મારવાડ ૫૬, ૨, ૩, ૭૮, ૯૮, ૧૫૨, ૧૬૩, ૧૭૩–૧૭૫, ૧૭૮, ૧૮૪, ૧૮૯, ૨૧૪, ૨૨૯, ૨૩૩,
૩૧૮, ૩૭૧, ૫૧૨ મારુ ૫૩૫ માર્ક ડેય ૨૬૭ માર્કડેય પુરાણ ૩૫ માલદેવ ૮૯, ૩, ૧૨૨, ૧૬૮ માલવ ૩૪, ૫૩, ૭૫, ૮૧, ૯૧,
૨૮૧, ૩૫૦, ૩૦, ૪૦૧, ૫૧૦ માલ્હણેશ્વર ૩૯૪ માહ૫ ૧૬૮
Page #693
--------------------------------------------------------------------------
________________
૩૪]
સાકી કાલ
માહિષ્મતી ૧૮૬, ૨૩૪ માહિસક ૧૨૨ માળવા ૨૭, ૩૨, ૩૬, ૩૮, ૩૯,
૪૮, ૪૯, પર, ૫૫, ૨૬, ૫૮, ૬૧, ૨, ૬૬, ૬૭, ૭૦, ૭૧, ૭૩, ૭, ૮૨, ૮૭, ૯૪, ૯૮, ૧૧૮, ૧૨૦, ૧૨૮, ૧૫૯, ૧૩, ૧૬૪, ૧૬૬, ૧૭૦-૧૭૨, ૧૭૪, ૧૭૮, ૧૮૦, ૧૮૫–૧૮૮, ૧૯૦, ૧૯૨-૧૯૪, ૨૨૦, ૨૬૭, ૨૬૮, ૩૪૩, ૩૯૦, ૪૨૬, ૪૯૦,
પ૩૧, ૫૪૪, ૫૪૫, ૫૪૯, ૫૫૬ માળિયા હાટીના ૧૫ર માંગરોળ દ૨, ૯૪, ૧૪૭, ૧૪૧,
૧૪પ-૧૪૮, ૧૫૧, ૧૫૨, ૨૦૦,
૨૧૮, ૨૬૧, ૨૭૧, ૩૯૦,૪૮૯ માંગુજી ૧૫૭, ૧૫૮ માંડલ ૨૬, ૨૯૯ માંડવગઢ ૩૨૦ માંડવી ૧૫૩, ૨૧૭ માંધાતા ૮૧
મિતાક્ષર” ૧૯૩ મિયાણી ૧૩૫, ૩૬૫, ૩૬૮, ૪૨૬,
૪૩૦, ૪૩૧, ૪૩૪–૪૩૯, ૪૫૮,
૪૫૯, ૫૦૧ મિરઝા બેગ ૨૬૧ મિતે અલી ૩૮૭ મિરાતે અહમદી' ૮, ૮૪, ૯૫,
3८७ “મિરાતે મેહમ્મદી” ૧૧૧ મિરાતે સિંકદરી' ૪
મિરાણી, ડે. ૨૪ મિસર ૨૫૯, ૩૭૭, ૪૧૧ મિશ્ર, સતીશચંદ્ર ૧૦૯ મીનળદેવી ૪૧, ૧૭૨, ૩૭૧, ૪૨૦,
૪૨૧, ૪૨૪ મીલછૂકાર ૭૮, ૩૧૫ મુઇઝુદ્દીન બહરામ ૭૮ મુઇઝુદ્દીન મુહમ્મદ ૭૩, ૭૬ મુખ્તમશાહ ૮ મુઝફફરશાહ ૨૬૦ ‘મુક્તિકુમુદચંદ્ર” ૯, ૨૩૦, ૨૯૪,
૨૯૬, ૩૮૫ મુનશી, ક. મા. ૨૧, ૨૪, ૧૦૩,
૧૦૮ મુનસર કર૦, ૪૨૬, ૪૩૨, ૪૩૭,
૪૪૦, ૪૭૮ મુનિચંદ્રસૂરિ ૧૧૬, ૨૯૦-૨૯૨,
૨૯૪, ૩૦૦, ૩૦૯, ૩૩૩, ૩૭૨ મુનિદેવ ૩૨૪, ૩૨૫ મુનિબાવા ૪૩૦, ૪૩૫, ૪૩૭, ૪૪૬,
૪૫૭ મુનિરત્નસૂરિ ૨૭૦, ૩૦૬ મુનિસુવ્રતસ્વામી ૨૯૭, ૩૦૬, ૩૦૭,
૩૧૦,૩૧૫, ૩૧૯, ૩૨૩, ૩૨૫ મુબારક ૧૧૦, ૧૯૧ મુરલીધર ૮૯, ૯૦, ૯૧, ૯૪ મુરાદાબક્ષ ૨૬૫ મુરારિ ૩૦૮, ૩૧૨ મુલતાન ૩૪, ૩૬૬, ૩૯૮ મુહણત નેણસી ૯૫, ૧૦૨ મુહમ્મદ અલ્ફી ૪૮૯
Page #694
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
[૩૫:
મુહમદ ઘોરી ૭૬ મુહમદ બખ્તિયાર ખલજી ૭૬ મુહમ્મદ શફી ૫૮ મુંગુલ ૧૬૫ મુંજ ૩૦, ૩૨, ૩૬, ૧૧૫, ૧૬૬, ૧૭૨, ૧૮૦, ૧૯૨, ૨૭૦,
૨૭૪, ૨૭૬, ૫૪૪ મુંજપાલ ૧૫૮ મુંજપુર ૪૨૨ મુંજાલ ૨૦, ૨૧, ૪૧, ૫૭, ૧૧૮,
૨૬૦, ૩૧૧, ૫૪૩ મુંદ્રા ૧૯૭, ૨૧૭, ૨૧૮ મુંબઈ ૨૫૭, ૨૬૨-૨૬૪, ૫૦૩ મૂલજી ૧૨૯ મલદેવસ્વામી ૩૮૩ - મૂલનાથ ૩૯૫ મૂલનારાયણ ૩૬૫ મૂલરાજ (ચૂડાસમા) ૧૩૩ મૂળરાજ સોલંકી) ૧ લે ૫, ૭, ૧૫, ૧૭, ૧૯, ૨૦, ૨૭-૩૦, ૩૨, ૪૨,૪૪,૬૮, ૭૪, ૭૭, ૭૯, ૮૦, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૨૮૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૪૩, ૧૫૮, ૧૫૯, ૧૬, ૧૭૧, ૧૭૩, ૧૭૭, ૧૮૩,૧૮૪, ૧૯૧, ૨૦૧, ૨૦૫, ૨૦૭, ૨૦૯, ૨૧૪, ૨૧૫, ૨૨૮, ૨૭૦, ૨૭૪, ૩૧૧, ૩૧૩, ૩૪૪, ૩૬૪, ૩૬૫, ૩૮૩, ૩૮૯, ૩૯૫, ૪૭૫, ૫૦૫, ૫૪૩ –(બાલ) ૨ જે ૭૨, ૭૩, ૮૦, ૧૧૫, ૧૩૯, ૧૬૭, ૧૮૬, ૩૦૫, ૩૭૬, ૩૯૨, ૫૫૪
-(રાજપુત્ર) ૩૮, ૨૩૮ મૂલસ્થાન ૮૮, ૩૯૮ મૂલુક ૨, ૧૫૧, ૧પર મૂલેશ્વર ૨૯, ૭૪, ૨૧૫, ૩૮૫,
૩૯૬, ૪૫૦ મૂળજી ૧૩૧, ૧૩૨ મૂંગુજી ૧૫૭ મૃગેન્દ્રવિજયજી ૩૮૩ મૃણાલવતી ૨૩૨ મેઘપ્રભસૂરિ ૩૨૯ મેઘરથ ૪૮૬ મેદપાટ ૧૬૭, ૨૨૦ મેદપાટ મંડલ ૭૫, ૨૧૪, ૨૨૦ મેરૂતુંગ ૨૮, ૪૨, ૫૧, ૬૦, ૭૧,
૮૦, ૧૨૯, ૨૩૧, ૩૧૭ મેવાડ પ૬, ૬૨, ૭૧, ૭૫, ૭૮,
૭૯, ૮૭, ૮૮, ૯૪, ૯૫, ૯૮, ૧૫૫, ૧૬-૧૬૮, ૧૭૧, ૧૭૫,
૧૮૨, ૨૦૩, ૨૧૪, ૨૨૦, ૩૬૦ મેહજી ૧૪૫, ૧૪૬ મિસૂર ૧૯૨, ૧૯૪, ૧૯૫ મેક્ષેશ્વરી ૩૮૨, ૩૮૫ મેઝીઝખાન ૨૬૧ મેટબ ૪૩૦, ૪૪૦, ૪૫૬ મોડ ૧૩૧, ૧૩૨ મેડાસા ૨૬, ૩૨, ૯૫, ૧૩૨,
૨૧૮, ૨૧૯ મોઢેરક ૨૧૪ મોઢેરા ૨૬, ૩૪, ૩૭,૨૧૫, ૨૨૯,
૩૧૧, ૩૬૬, ૩૯,૪૦૧, ૪૦૨, ૪૨૧,૪૨,૪૨૬, ૪ર૭, ૪૨૦,
Page #695
--------------------------------------------------------------------------
________________
2]
૪૩૧, ૪૩૫, ૪૪૦, ૪૪૧, ૪૪૫,
૪૪૬, ૪૪૮, ૪૫૪, ૪૬૪, ૪૬૬, ૫૩૬-૫૩૯
મેાતીયા ૧૧, ૧૪૦
મેાદી, રા. ચુ. ૪, ૧૩, ૧૦૩, ૧૦૮,
૨૩૭
મારગઢ ૧૫૮
સાડી કાર
માહડવાસક ૨૬, ૨૭, ૩૨, ૧૭૧, ૨૦૧, ૨૧૮, ૩૧૬
માહમ્મદ અલી ૩૭૭, ૩૮૭ માહમ્મદ પેગમ્બર ૩૭૬, ૩૭૯
મેાહમ્મદશાહ ૨૬૧
૮ માહરાજપરાજય o ૬, ૨૫, ૬૩, ૨૩૭,
૩૦૨,
૨૨૩, ૨૩૩,
૩૭૨, ૧૨૯
મેાહિલ ૩૦૫ માહેરકપુર ૫૩૭ મૌનરાશિ ૩૯૫
યમ ૩૬૮
યમન ૩૭૭
યશશ્ચંદ્ર ૯, ૫૬, ૨૩૦, ૨૭૩, ૨૯૪, ૨૯૬, ૩૮૫
યશ:ક ૩૯, ૫૫
યશઃપાલ ૬, ૨૩૩, ૨૭૩, ૩૦૨,
પર૯
યશાદવ ઉપાધ્યાય ૨૯૫ યશદેવસૂરિ ૨૭૬
યશાધર ૨૮, ૨૭૨, ૩૧૯, ૩૩૩ યશેાધવલ ૬૦, ૬૨, ૧૨૦, ૧૭૪,
૩૦૭
યુશાનાગ ૨૮૦, ૨૯૪
યશાભદ્રસૂરિ ૨, ૨૯૦, ૩૦૯, ૩૩૦
યશારાજ ૧૨૮
યશાવર્મા ૫૧, પર, ૬૬, ૭૩, ૧૭૨,
૧૮૫
-૨ જો ૧૮૬ યશાવિગ્રહ ૧૮૪
યશાવીર ૧૧૭, ૩૦૪, ૩૧૯ યાદવાયુ' ૨૮૯
યુઅન સ્વીંગ ૨૫૯, ૩૯૮
યુગંધર ૩૨૦
યુરોપ ૨૫૭, ૨૬૧
યુવરાજ ૧ લા ૧૮૬ -૨ જો ૧૮૬
ચેમેન ૨૫૭
યાગરાજ ૭, ૧૬૬ ચેાગશાસ્ત્ર' ૬૮, ૨૮૮
ચેાગેશ્વર ૩૮૨, ૪૫૬
યેાગેશ્વરરાશિ ૩૯૫
ચેાગેશ્વરી ૨૮૨, ૩૯૫
૯રાજ ૧૯૨
રણછેાડજી ૪૩૦, ૪૫૫, ૫૦૨
રણથંભાર ૧૦૫, ૧૦૮–૧૧૦, ૧૭૭,
૧૮૦, ૨૯૮
રસિંહ ૮૫, ૧૫૯, ૧૬૬, ૧૬૮
રતનપાલ ૧૨૧
રતનપુર ૧૮૨, ૨૨૧
રતલામ ૧૫૭, ૫૧૧
રત્નપાલ ૧૮૧
રત્નપુર ૨૨૧
રત્નપ્રભસૂરિ ૨૭૩, ૨૯૪, ૩૦૩, ૩૨૧, ૩૨૫
7
Page #696
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
રત્નમણિરાવ ૧૧૧ “રત્નમાલા ૨૦, ૧૮૩ રત્નસિંહ ૧૨૧, ૧૬૮ રત્નસિંહરિ ૩૦૦, ૩૦૬, ૩૨૫ રત્નાકરસૂરિ ૩૨૨ રત્નાગિરિ ૨૬૩ રાદિત્ય ૩૯૧ રત્નાદેવી ૩૬૭, ૪૦૧ રન્નાદે ૩૬૭ રન્નાદેવી ૩૬૬, ૪૦૨-૪૦૪ રમાદેવી ૩૯૪ રવ ૧૩૧, ૨૧૭, ૨૧૮ રસિયા વાલમ ૧૭૩ રહમાણ ૩૬૪ રા’ કવાત ૧૩૪, ૧૩૫, ૧૩૮, ૧૩૯,
'૧૫૪, ૧૫ રાકાયત ૮૪ રા' ખેંગાર ૧ લે ૧૩૪, ૧૩૭ -ર જે ૪૯, ૫૦, ૧૩૭
-૩ જે ૧૪૧, ૧૫૩, ૧૫૫ રા” ગ્રાહરિપુ ૧૩૪ રાજ ૨૦, ૨૧, ૫૪૩ રાજકોટ ૧૫૫, ૧૫૮, ૪૦૩, ૪૦૪,
કર૫, ૪૩૦, ૪૪૫, ૪૪૮ રાજદેવી ૩૬૭, ૪૦૧ રાજપીપળા ૧૬૩ રાજપુરિઝામ ૨૧૬, ૨૨૭ રા’ જયમલ ૧૪૦, ૧૪૬. રા' જયસિંહ ૧૩૮, ૧૪પ રાજરાજ ૧૯૩ રાજશેખર ૬૦, ૮૦, ૧૮૬, ૩૧૫,
૩૧૭, ૩૧૮, ૩૬૫
રાજશેખરસૂરિ ૨૯૨, ૫૯૮ રાજસ્થાન ૨૬, ૨૮, પ૬, ૧૨૮,
૧૫૭, ૧૬૭, ૨૦૦, ૨૨૦, ૨૬૨, ૨૬૭–૨૬૯, ૪૦૪, ૪૧૯,૪૨૩,
૪૪૨, ૪૮૩, ૫૧૨, ૫૩૧ રાજિ ૧૭, ૨૦, ૨૧, ૨૫, ૧૩૦ રાજિમતી ૨૯૬, ૩૨૫ રાજુલા ૩૭૩ રાજેદ્ર ૧૯૨, ૧૯૩ રાજ્ઞી ૩૬૭, ૩૯૯, ૪૦૦, ૪૦૩,
४६४ રાજ્યવર્ધન ૩૯૯ રાણક ૮૭,૧૨૧, ૧૪૪, ૧૫૨, ૧૫૮,
૪૩૫ રાણકદેવી ૪૯, ૫૦, ૮, ૧૩૭, ૧૩૮,
૪૨૯, ૪૫૦ રાણકપુર ૪૯૬, ૫૧૨ રાણજી ૧૫૫ રાણપુર ૧૫૩ રાણાવાવ ૧૪૦ રાણિગ ૧૨૦ રાણોજી ૧૪૪-૧૪૭, ૧૫૩ રા” દયાસ ૧૩૫ રાધણપુર ૧૪૩, ૩૮૧ રા' નવઘણ ૨ જે ૪૯ રા' ને ઘણું ૧૩૫, ૧૫૩
-૧ લો ૧૩૫-૧૩૭ -૨ જે ૧૩૭
–૩ ૧૩૮ રાપર ૨૧૭, ૨૧૮ રામ ૧૭, ૨૦, ૨૧, ૯૦, ૧૫૪, ૨૭૧
Page #697
--------------------------------------------------------------------------
________________
૮]
સેલી કાલ
રામચંદ્ર ક, પ૩, ૬, ૮૯,૯૬-૯૮,
૧૯૦, ૧૯૧, ૨૩૩, ૨૩૮, ૨૯૪,
૫૩૭
રામચંદ્ર કવિ ૭૧ રામચંદ્રગણિ પર રામદેવ ૯૧, ૯૪, ૧૨૩, ૧૪૬, ૧૪૭, ૧૪૯, ૧૫૧, ૧૬૧, ૧૬૨, ૧૭૪,
૨૯૨ “રામશતક' ૧૧૬, ૩૧૮ રા’ મહીપાલ ૨ જે ૧૩૯, ૧૪૦, ૧૪૫, ૧૪૬
-૩ જે ૧૪૦ રામાયણ” ૨૭૨, ૩૯૮, ૪૬૫ રા' માંડલિક ૧૪૨
-૧ લો ૧૪૧ રામેશ્વર ૩૬૪, ૩૮૪ રાયપાલ ૧૮૧ રા' રાયસિંહ ૧૩૮ રાસમાળા' ૪, ૮૯, ૧૩૭, ૧૫૭ રાહ૫ ૧૬૮
રાહિલ ૧૮૫ - રાંદલ ૩૬૭ રાંદેર ૩૮૧, ૪૮૯, ૪૦૦ રુકનુદ્દીન ૩૭૫
ફમિણ ૪ર૬, ૪૩૦, ૪પ૮, ૪૫૮ રુદ્ર ૨૯, ૪૪, ૩૯૧, ૩૯૮ રુદ્રટ ૨૮૪ રુદ્રદેવ ૧૦૬, ૧૬૨ રુદ્રમહાલય ૪૪, ૫૭, ૪૨૬, ૪૬૬,
૫૦૫, ૫૪૦. રુદ્રમાળ ૪૩૧, ૪૩૪, ૪૩૭, ૪૬૮,
૫૪૭
રુદ્રસેન ૧૩૫ રુહાવી ૪૪૦, ૪૪૧, ૪૫૦ રૂપનારાયણ ૩૬૬, ૩૯૬ રેવતી ૧૨૩ રેવંત ૪૦૧ રેડા ૪૬૪, ૫૦૧ રોહિણું ૧૧૫ લકુલીશ ૩૬૪, ૩૮૨, ૪૬૧, ૪૬૪,
४७८ લફખારામ ૧૮૩, ૩૭૨ લક્ષ ૨૭, ૨૮, ૧૪૩ લક્ષવર્મા ૧૮પ લક્ષ્મણ ૧૦૦ લક્ષ્મણુગણિ ૨૬૭, ૨૯૩, ૨૯૯ લક્ષ્મણદેવ ૧૬૧ લક્ષ્મણરાજ ૧૮૬ લક્ષ્મદેવ પ૧, ૧૭૨ લક્ષ્મસિંહ ૧૬૮ લક્ષ્મી ૩૪, ૪૧, ૪૫, ૪૮, ૧૧૫,
૨૦૪, ૩૧૭, ૪૮૬, પ૨૯, ૫૩૦ લક્ષ્મીકણું ૧૭૧, ૧૮૭ લક્ષ્મીતિલક ઉપાધ્યાય ૩૨૨-૩ર ૪ લક્ષ્મીધર ૨૭૧, ૨૭૨. લક્ષ્મીનારાયણ ૪૨૯, ૪૪૧, ૪૫૦,
૪૫૪, ૪૫૫, ૪૬૮, ૫૦૨ લક્ષ્મીવર્મા ૧૭૨ લક્ષ્મીસાગર ૨૩૯ લખતર ૩૮૬
લઘુપ્રબંધસંગ્રહ’ ૩૬૩ લલિતાદેવી ૧૧૭, ૪૭૮ લલ્લ ૩૩, ૧૧૫
Page #698
--------------------------------------------------------------------------
________________
લલ્લશર્મા ૨૭૦, ૩૬૨, ૩૮૫ -૨ જો ૧૧૬
શસૂચિ
લવણુપ્રસાદ ૭૪, ૭-૮૦, ૮૨, ૮૩,
૮૫, ૨૬, ૧૧૨, ૧૧૬, ૧૮૯, ૨૧૫, ૨૩૧, ૫૪૪, ૧૪૫
લવરાજ ૯૯
લહર ૧૧૪
લાકાડા ૪૬૪
લાખા ૧૩૧, ૧૫૮, ૧૯૭, ૨૦૫,
૫૦૪
લાખાક ૧૨૮, ૧૪૩
લાખા જાડેજા ૧૩૦, ૧૩૧
લાખા ફુલાણી ૨૮, ૧૨૮-૧૩૦,
૧૩૪, ૧૮૪, ૪૬૧, ૧૪૩ લાખિયાર વિયા ૧૩૧, ૧૩૨
લાખુખાડ ૫૩૯ લાષ્ઠિ ૧૧૯ લાછી છી પણ ૫૪૬
લાટ ૧૮, ૨૮, ૩૨, ૩૩, ૩૯, ૪૦, ૪૨, ૫૩, ૫૫, ૫૬, ૭૫-૭૮, ૮૧, ૮૫, ૮, ૧૨૧, ૧૨૩, ૧૨૮, ૧૫૯-૧૬૨, ૧૭૧, ૧૭૭, ૧૮૨, ૧૮૭, ૧૮૯, ૧૯૨-૧૯૪, ૧૯૬, ૨૦૧,૨૦૨, ૨૧૧, ૨૧૯, ૨૫૮, ૨૬૦, ૨૭૯, ૨૮૧, ૨૯૭, ૨૯૮, ૩૪૩, ૪૦૧, ૫૩૧
લાટમડલ ૧૧૯, ૨૧૧,૨૧૪, ૨૧૯ લાવિદ્રા-પથક ૧૫૧, ૨૧૮
લાઠી ૧૫૩
લાઠાદરા ૧૪૭, ૨૧૮
લાર ૩૪૩
લાલશાહ બાઝ ૪૯૨, ૪૯૪ લિબજા ૩૭૩, ૫૦૨
લિબાજી માતા ૪૨૭, ૪૩૦, ૪૩૨,
૪૩૪, ૪૩૭, ૪૫૪
લીમડી ૪૫૮
[at
લીલાદેવી ૨૫, ૭૪, ૧૮૨, ૨૧૫,
૫૪૩
લીલાપુર ૭૪, ૨૧૫ લીલે વૈદ્ય ૪૯
લીંબડી ૧૫૭
લૂણુપસાક ૧૨૧, ૩૯૫
લૂપસાજ ૧૨૨, ૧૨૭
લૂણવસહિ ૯૩, ૪૩૦, ૪૩૧, ૪૩૩, ૪૩૭, ૪૩૮, ૪૪૬, ૪૨૭
લૂસિંહ ૪૮૭, ૫૫૬ લૂગિજી ૧૧૬, ૨૦૯
લૂલ ૧૧૪
• લેખપદ્ધતિ' ૨૦૯, ૨૧૨, ૨૧૪,
૨૧૬, ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૨૩, ૨૩૧, ૨૩૪–૨૩૬
લેાકાયત ૩૦૯
લેાટેશ્વર ૧૬૯, ૪૨૨ લૈાદરવા ૧૫૮, ૨૦૧
લાહાસુર ૫૩૮ વચ્છકાચાય ૨૬, ૩૮૯ વચ્છાચાર્ય ૨૭૦
સગ ૧૪૦
વટ ૨૭૬
વજ્રસ્વામી ૩૨૭
વાયુધ ૩૧૧
વટપદ્ર ૨૧૯
Page #699
--------------------------------------------------------------------------
________________
Qua't sla
વટપદ્રક ૧૬૯ વટપલ્લી ૧૧, ૫૩૮ વટેશ્વર ૩૮, ૧૧૮ વડદલા ૨૨૮ વડનગર ૩૦, ૩૨, ૬૦, ૧૧૪, ૨૧૬,
૨૬૬, ૨૭૦-૨૭૨, ૨૭૬, ૨૮૨, ૨૮૭, ૩૧૭, ૩૧૯, ૩૬૩૩૬૩, ૩૬૮,૪૦૭, ૪૦૯, ૪૧૭, ૪૨,
૪૪૮, ૫૩૩, ૫૩૫ વડલી ૧૧, ૫૩૮ વડસમાં ૨૬ , વડસર ૨૧૭ વડાલી ૪૬૫, ૪૬૪ વડોદરા ૧૬૯, ૧૭૦, ૨૬૦, ૩૦૬,
૪૦૭–૪૦૯,૪૧૫, ૪૧૯, ૫૩૫ વડુ ૩૧૫. વઢવાણું ૪૩, ૪, ૫૦, ૧૩૮,
૩૬૪, ૩૭૧, ૩૮૬, ૪૨૪, ૪૨૫,
૪૨૯, ૪૩૫, ૪૫૦, ૫૦૧ વઢિયાર ૨૧૫ વલ્સ ૧૭૭ વત્સરાજ ૧૩૯, ૧૪૫ વત્સરાજ ૩૩, ૧૬૦, ૧૭૧, ૨૦૧,
૨૭૯ વનરાજ ૨, ૫-૭, ૧૧૪, ૩૦૨,
૩૧૩, ૩૬૯–૩૭૧, ૩૮૪, ૫૩૮ વનવીરજી ૧૪૪ વયલક ૧૬૦ વયજલદેવ ૨૯, ૭૧, ૭૨, ૧૧૯,
૧૨૨, ૧૪૧, ૧૫૦ વયજëદેવ ૨૧૧, ૫૪૩
વરણા ૪૩૦ વરાહ ૩૯૮, ૪૫૪, ૪૫૫, પ૦૪ વરાહમિહિર ૪૨૬ વરુણ ૩૯૮, ૪૩૦ વરુણુશર્મક ૨૬ વર્ણક–સમુચ્ચય” ૨૩૬, ૨૩૭ વર્દમ ૧૨૨ વર્ધમાન ૩૦૫, ૫૦૧ વર્ધમાનપુર પર વર્ધમાનસૂરિ ૩૩, ૨૬, ૨૭૭, ૨૭૮,
૨૮૩, ૨૮, ૨૯૮, ૨૯૯, ૩૨૦,
૩૨૧, ૩૭૧ વહિં ૨૧૪, ૨૧૫ વહિં પથક ૨૧૫ વહિં વિષય ૨૬, ૩૮, ૨૧૪ વલઇજ ૧૫૧, ૨૧૮ વલભી ૨૦૦, ૨૫૭, ૨૫૮, ૨૮,
૩૬૯, ૩૭૦ વલસાડ ૧૯૧, ૨૧૮ વલ્લ ૧૧૫, ૨૦૯ વલ્લભરાજ ૩૦-૩૨, ૪૫, ૯૧, .
૧૫૯, ૧૬૦ વશિષ્ઠ ૧૭૦ વસંતવિલાસ' ૬, ૯, ૭૨, ૩૧૧ વસાઈ ૪૨૯ વસિષ્ઠ ૧૭, ૧૧૫ વસુદેવસૂરિ ૨૭૬ વિસ્તાન ડુંગરી ૪૧૧ વસ્તુપાલ ૬, ૭, ૯, ૨૮, ૫૪, ૬૪,
૭૭-૭૯, ૮૫, ૮૬, ૧૧૬, ૧૧૭, ૧૨૨, ૧૨૪, ૧૩, ૧૭૪, ૧૮૯,
Page #700
--------------------------------------------------------------------------
________________
સવિલ
૨૦૮, ૨૦૯, ૨૩૦, ૨૬૦, ૨૭૨, | ૨૭૩, ૩૦૯, ૩૧૧-૩૧૯, ૩૬૭, ૩૭૦, ૩૭૩, ૩૭૫, ૩૮૦, ૩૮૫, ૩૮૬, ૪૦૧, ૪૩૨, ૪૩૪, ૪૩૫, ૪૩૮, ૪૭૯, ૫૦૬, ૫૩૭, પપપ,
પપ૬ વસ્તુપાલચરિત’ ૩૧૭, ૩૬૮, ૩૮૦,
૫૦૮ વહુદેવ ૨૨૨ વળા ૧૫૫ વંઠે પપપ વંથળી ૨૭, ૨૮, ૪૯, ૯૨, ૯૩,
૧૨૮, ૧૪૩, ૧૪૦-૧૪૨, ૧૪૭, ૧૫૩, ૧૫૪, ૨૧૮, ૨૭૨, ૨૯૭,
૨૯૮, ૩૧૯, ૩૬૭, ૩૯૨ વંશપાલ ૧૬૬ વાકણુકર ૫૧૧ વાપતિ ૧૮૪ વાપતિ મુંજ ૧૭૧, ૧૭૬, વાપતિરાજ ૧૮૦, ૨૩૧
-૧ લે ૧૭૦
-૨ જે ૧૭૮ વાકાલરાશિ ૩૯૫ વાગડ પર, પ૬, ૭૫, ૧૩૧, ૧૬૭,
૧૬૯, ૧૭૦, ૧૭૫, ૨૮૬, વાગ્લટ પ૬, ૫૯, ૬૭, ૧૧૯, ૧૮૦,
૨૭૩, ૨૯૫, ૫૪૬, ૧૪૯, પપર,
૫૫૩ વાધેલ ૭૭, ૪૫૬ વાઘોડિયા ૧૬૩, ૧૬૪ વાણિીદેવી ૪૪
વાચ્છિગ ૧૪૯, ૧૫૦ વાટપદ્રક વિષય ૨૧૯ વાતાપી ૧૯૪ વાદિદેવસૂરિ ૨૭૩, ૨૮૭, ૨૯૪,
૨૯૫, ૨૯૯, ૩૦૦, ૩૦૭, ૩૦૮,
૩૧૧, ૩૨૩ વાધૂય ૯૩, ૧૨૦, ૧૨૪ વામનદેવ ૧૧૯ વામનપુર ૧૪૨ વામનસ્થલી ૨૭, ૮૮, ૧૨૩, ૧૩૩,
૧૫૧, ૨૧૮, ૩૧૯, ૩૯૨ વાયટ ૨૯ વાયડ ૨૨૯, ૩૦૩ વાયડ માતા ૩૭૩ વારાણસી ૩૪, ૬૨, ૨૫૯, ૩૯૦,
૫૪૪ વારાહી ૩૦૭, ૫૪૩ વાલમ ૧૫૫, ૪૩૦, ૪૪૮, ૪૫ર,
૪૫૫ વાલાર્ક ૧૧૮ વાલય ૨૧૪-૨૧૬ વાસંતદેવ ૧૬૧ વાસંતપુર ૧૬૨ વાસુદેવ ૧૬૨, ૧૭૭ વાસુદેવપુર ૧૬૨ વાસુપૂજ્ય ૩ર૦, ૪૭૯ વાહડ ૬૩, ૧૨૦ વાળા ૧૩૩, ૧૫૪ વાંકાનેર ૧૫૮ વાંસદા ૧૬૧ વાંસવાડા પર, ૭૫, ૧૬૯, ૧૭૫,
363
Page #701
--------------------------------------------------------------------------
________________
સહકા કાલ
વિકલ ૩૧૯ વિકુછ ૧૪૪ વિક્રમસિંહ ૫૯, ૧૦, ૧૬૬, ૧૭૪ વિક્રમાદિત્ય ૩૯, ૨૬, ૧૪૬, ૧૯૩,
૧૯૬ –૫ મે ૧૯૨
– હો પ૫, ૧૬૧, ૧૮૭, ૧૯૩ “વિક્રમાંકદેવચરિત' ૧૯૩, ૨૪૦,
૨૯૦ વિગ્રહપાલ ૧૮૦ વિગ્રહરાજ ૨૯, ૩૦, ૩૯, ૧૫૯
-૧ લો ૧૫૯, ૧૭૭ – જે ૧૭૭ –૪ થી ૧૬૧, ૧૭૮, ૧૭૯ વિચારશ્રેણું” ૪, ૨૫, ૪૨, ૫૯, ૬૫, ૭૨, ૭૮, ૮૭, ૯૧, ૯૩,
૯૪, ૮૬, ૧૦૨, ૧૦૩, ૧૦૬ વિજય ૬૦, ૧૧૫, ૨૫૮ વિજયકુમાર ૩૧૦ વિજયચંદ્રસુરિ ૩૨૧ વિજયદેવસૂરિ ૩૨૨, ૩૨૪ વિજયનગર ૧૮૫, ૪પર વિજયપાલ ૧૮૫, ૨૭૩, ૨૮૭,
૩૦૮ વિજયરાજ ૧૭૫ વિજયવિજજ ૧૮૫ વિજયશક્તિ ૧૮૫ વિજયસિંહ ૯૩, ૧૪૬, ૧૪૭, ૧૬૧,
૧૬૬, ૧૬૯, ૧૮૮ વિજયસિંહસૂરિ ૨૭૮-૨૮૧, ૩૦૪,
૩૦૯, ૩૨૧
વિજયસેન ૩૬૦ વિજયસેનસૂરિ ૧૨૭, ૩૧૨, ૩૧૬,
૩૮૬, ૪૮૭ વિજયા ૨૩૨, ૪૨૪ વિજયાદિત્ય ૨ જે ૧૯૬ વિજયાનંદ ૯૨, ૯૩, ૧૨૩, ૧૪૨,
૧૪૭, ૧૯૮ વિજયાપુર ૧૬૧, ૧૬૨ વિજાપુર ૮૬, ૪૮૦, ૪૮૧ વિજજલ ૧૭૬ વિજ્ઞાનેશ્વર ૧૯૩ વિઠ્ઠલ પ૩૯ વિદગ્ધરાજ ૧૮૩ વિદર્ભ ૩૬૮, ૩૬૮ વિદિશા ૨૨૦, ૨૫૯, ૫૩૪, ૫૩૫ વિદેહ ૬૨, ૧૬૨ વિદ્યાધર ૧૮૫, ૨૮૫ વિદ્યાનંદ ૧૪૨, ૩૨૩, ૩૨૩, ૩૨૯ વિદ્યાભૂષણ, ડે. સતીશચંદ્ર ૩૦૭ વિદ્યારામ ૧૧૯ વિદ્યારાશિ ૩૯૨, ૩૯૩ વિનયચંદ્ર ૨૬૮, ૩૨૫ વિનયચંદ્રસૂરિ ૨૧૯, ૩૧૫, ૩૨૫ વિબુધચંદ્ર ૨૯૩, ૩૨૪ વિબુધપ્રભસૂરિ ૩૨૭ વિમલ ૭, ૩૬, ૧૭૩, ૨૧૧, ૨૭૧,
૩૦૨, ૪૮૩, ૪૮૪, ૪૮૬ વિમલગણિ ૩૩૦ વિમલશિવ મુનિ ૩૯૨ વિમલ-વસતિ ૩૬, ૩૭, ૯૩, ૧૧૪,
૧૭૩, ૨૨૨, ૪૩૧, ૪૩૩, ૪૩૭, ૪૩૮, ૪૪૬, ૪૬૬,૪૮૩, ૪૮૫– ૪૮૮, ૫૦૮
Page #702
--------------------------------------------------------------------------
________________
વિરૂપાક્ષ ૫૧૧ વિલાસવતી’ ૨૮૪, ૩૦૦, ૩૦૧ વિલિયમ, કર્નલ ૨૬૧ વિલબરફેર્સ ૧૩૪, ૧૯૮ વિવિધતીર્થકલ્પ૧, ૫૦, ૯૨,
૯૪, ૯૫, ૧૦૦, ૧૨, ૧૦૪,
૨૫૮, ૩૨૮, ૩૮૦, ૪૮૩ વિશાલદેવ ૩૬૮ વિશાલા ૫ વિશેષાવશ્યક ૨૯૧, ૨૯૩ “વિશ્વકર્મશાસ્ત્ર ૪૦૦, ૪૯૫ વિશ્વવરાહ ૧૩૩ વિશ્વેશ્વરાશિ ૨૭૧, ૩૯૧, ૩૯૨ વિષય પથક ૨૧૬, ૨૨૭ વિષ્ણુ ૪૧, ૯૦, ૨૭૬, ૩૬૨,૩૬૩,
૩૬૭, ૩૮૩, ૩૯૧, ૩૯૮,૪૨, ૪૧૯, ૪૨૨, ૪૨૭,૪૨૯,૪૩૨, ૪૪૧, ૪૪૯, ૪૫૦, ૪૫૪૪૫૭,૪૫૯, ૪૬૫, ૪૬૭, ૪૭૯
૪૮૧, ૫૦૨, ૫૪૦ વિષ્ણુધર્મોત્તર પુરાણું ૪૦૦, ૪૦૩,.
૪૨૬ વિષ્યકસેન ૫૩૫ વિસનગર ૪૭૮, ૪૮૧ વિસાવાડા ૧૪૫ વિઝલદેવ ૧૫૦ વિંઝલદેવી ૧૪૨ વિવર્મા ૭૩, ૭૬, ૧૬૪, ૧૭૨,
૧૮૮ વિંધ્યવાસિની ૩૬૫, ૪૧૯, ૫૪ર વીકિયાજી ૧૪૦, ૧૪૫-૧૪૭ '
વિજયદેવ ૧૪૯ વીજાપુર ૩૬ ૬ વીજે ૧૮૫ વીર ૧૧૪, ૨૧૫, ૩૦૫, ૩૭૪ વીરગણિ ૨૯૮ વિરચંદ્ર ર૭૪ વીરતા ૪૩૦, ૪૩૪, ૪૩૬, ૪૩૭,
૪૫૬ વીરદેવગણિ ૩ર૭ વરધવલ ૭૭-૭૮, ૮૩-૮૭, ૧૧૬,
૧૧૭, ૧૨૨, ૧૨૩, ૧૨, ૧૩૨, ૧૩૩, ૧૬૩, ૧૪૭, ૧૭૪, ૧૮૨, ૧૮૩,૧૮, ૨૦૮, ૨૩૧, ૨૩૪, ૩૧૧, ૩૧૩, ૩૧૫-૩૧૮, ૩૨૧, ૩૮૦, ૪૦૧, ૪૧૬, ૪૧૭,
પપ૪, ૫૫૫ વીરપર ૧૬૮ વીરપુરા ૭૫ વીરપ્રભ મુનિ ૩૨૩ વીરપ્રભસૂરિ ૩૨૧ વિરભદ્ર ૨૯૦, ૩૯૨, ૩૮૪ ,
વીરમ ૭૪, ૮૬, ૧૮૩, ૫૫૪ . વિરમગામ ૨૬, ૭૪, ૨૧૫, ૨૧૭,
૪૨૦, ૨૬, ૪૨૯, ૪૩૨, ૪૩૭,
૪૪૦, ૪૭૮ વીરમદેવ ૧૮૩, ૧૪૮, ૨૨૬ વિરમેશ્વર ૭૪, ૨૧૫ : વીરવર્મા ૧૮૬ વિરસિંહ ૧૭૮
વિરસિંહદેવ ૧૬૧, ૧૯૨, ૧૬૪, ' ૧૬૮, ૧૬૯
Page #703
--------------------------------------------------------------------------
________________
*]
વીરસૂરિ ૩૧, ૩૧૫, ૩૨૭ વીસનગર ૨૧૬, ૨૧૭, ૩૬૮, ૪૦૧, ૪૫૨, ૪૫૫, ૪૬૦
વીસલદેવ ૪૯, ૬૧, ૭૯, ૮૩-૯૦, ૯૨, ૯૩, ૯૮, ૧૧૬, ૧૧૭, ૧૨૨, ૧૨૩, ૧૨૭, ૧૪૧, ૧૫૦, ૧૬૩, ૧૬૪, ૧૬૭, ૧૭૨, ૧૭૬, ૧૭૮, ૧૮૯, ૧૯૦, ૨૦૯, ૨૧૧, ૨૧૮, ૨૭૨, ૩૨૪, ૩૧૭–૩૧૯, ૩૨૨, ૩૪૪, ૩૬૬, ૩૯૬, ૪૧૬, ૪૧૭, ૫૫૬
વીજાજી ૧૪૮, ૧૯૯
'વૃત્તરભાકર ’- ૩૦૬, ૩૨૬ વેજલદેવ ૧૦૦
વેજલદેવ ૧૨૧
વેગ રાશિ ૨૭૧, ૩૮૨, ૩૯૫,
"
૩૯૬
વેદશમાં ૨૦૨
વેરાવળ ૮૧, ૮૯, ૧૪૮, ૧૪૯, ૩૭૫, ૩૯૦, ૩૯૧, ૪૬૬
વૈજનાથ ૪૮૦
વેજલ ૧૨૧, ૨૨૯
વૈજયદેવ ૧૨૧
વજાક ૧૧૯
વેલનાથ ૮૮, ૧૧૬, ૧૨૧, ૩૧૮, ૩૯૨, ૪૧૫-૪૧૭, ૪૬૧, ૪૬૪ વરાટ ૧૬૬
વૈરિસિંહ ૧૬૬, ૧૭૦, ૩૧૯
વૉટસન, જે. ડબલ્યુ. ૧૨૯ વારિ ૧૧૯, ૧૫૧, ૩૦૦ વ્યાઘ્રપલ્લી ૮૫
વ્યાઘેશ્વરી ૩૭૩, ૪૩૦, ૪૩૧,
૪૩૭, ૪૫૬
વ્યારા ૧૬૧ શદીપ ૩૯૮, ૩૯૯ શકુનિકાવિહાર ૬૩, ૧૧૯, ૧૨૧,
૨૫૮, ૩૧૦ શક્તિકુમાર ૧૬૬ શતાનીક ૩૦૬
શત્રુ જય ૬૩, ૬૪, ૧૧૬-૧૧૯, ૨૩૩, ૩૧૧, ૩૧૨, ૩૧૮, ૩૨૦, ૩૮૫, ૪૨૭, ૪૪૮
“ શબ્દાનુશાસન’૩૨, ૪૯, ૫૬,
૨૯૧
શમ્મુદ્દીન અન્વર ૧૪૫ શમ્મુદ્દીન ઇલ્તુત્મિશ ૧૮૪, ૩૮૧ શર્મિષ્ઠા ૨૫૮, ૩૬૮, ૪૧૭, ૪૧૮ શકમ ૨ જો ૧૯૪
શ ́કર ૮૮, ૯૧, ૩૬૪, ૩૯૧ શકરગણુ ૧૮૬ શકરદેવ ૧૦૧, ૧૦૮
શંખ ૧૩, ૭૭, ૮, ૧૨૨, ૧૬૨, ૧૬૩, ૧૮૯, ૩૧૮, ૩૬૮, ૩૭૩ શ ખલપુર ૨૧૫
શાકંભરી ૨૯, ૪૮, ૫૬, ૫૯-૬૧, ૭૧, ૭૬, ૧૧૯, ૧૭૫, ૧૭૭૧૮૧, ૨૯૭, પપર
શામળાજી ૪૦૨, ૪૦૭, ૪૩૦, ૪૩૩, ૪૪૬, ૪૪૮, ૪૫૬, ૪૫૭
શાહ્ ગધર ૩૧૭ શાલિભદ્રસૂરિ ૨૬૮, ૨૮૪, ૩૦૪
Page #704
--------------------------------------------------------------------------
________________
[
શાસ્ત્રી, દુર્ગાશંકર કે. ૨૧, ૬૮, |
૯૯, ૧૦૮, ૧૧૧, ૧૨૭, ૧૩૭,
૧૩૮, ૧૮૫, ૩૮૯. શાસ્ત્રી, ડે. હરિપ્રસાદ ૧૦૯, ૧૧૧,
૨૨૭ શાસ્ત્રી, હરિશંકર પ્ર. ૧૫૦ શાહ, (ડો.) ઉમાકાંત ૫૦૮ શાહબુદ્દીન ઘોરી ૧૮૪ શાંતિકુમાર ૧૨૨ શાંતિચંદ્ર ૨૯૨ શાંતિદાસ ઝવેરી ૨૬૫ શાંતિનાથ૨૮૦, ૨૮૬, ૪૩૧, ૪૩૩,
૪૮૧, ૪૮૨,૪૮૬, પ૨૯, ૫૩૦ શાંતિમુનિ ૨૮૧ શાંતિસરિ ૩૮, ૨૭૭, ૨૮૦, ૨૮૧,
૨૯૦-૨૯૨, ૨૯૮, ૩૦૧, ૩૦૬,
૩૨૭, ૩૭૦, ૩૭૨ શિકાતરી ૩૭૩ શિયાળબેટ ૧૩૪, ૧૫૪, ૧૫૬ શિરોહી ૧૮૫, ૪૮૩, ૫૧૨ શિવ ક૨. ૯૦, ૩૬૩, ૩૬૭, ૩૮૩,
૩૯૧, ૩૯૬, ૪૦૨, ૪ર૭,૪૩૦, ૪૪૧,૪૪૯,૪૫૦, ૪૬૫, ૪૬૨, ૪૬૪, ૪૬૭, ૪૭૮, ૪૮૦, ૪૮૧,
૫૩૬ શિવચિત્ત ૭૧, ૧૯૬ શિવ-પાર્વતી ૪૪૧, ૪૫, ૪૫૧,
४९८ શિવમુનિ ૨૭૧ શિવરાજ ૧૧૮ શિવા ૧૮૨, ૩૬૫
શિવાજી ૧૫ર, ૨૬૧ શિહાબુદ્દીન ઘેરી ૭૩, ૩૭૬, ૩૮૦,
૩૮૭ શિહેર ૨૫૮ શીતલા ૩૭૩, ૪૨, ૪૨૯,૪પર શીલગુણસૂરિ ૩૬૯, ૩૭૦, ૩૮૪ શીલભદ્રસૂરિ ૨૯૩, ૨૯૪ શીલવતી ૩૧૦ શીલાસિંહસૂરિ ૩૦૭ શીલાચાર્ય ૩૮૪ શીલાદિત્ય ગૃહિલ) ૧૬૫, ૧૬૬ શીલાદિત્ય (મૈત્રક) ૧ લે ૩૬૦
-૭ મે ૧૫૪ શીલાંક ૩૭૦, ૩૮૪ શુક્ર ૩૯૮ શુકલતીર્થ ૪૦, ૪૧, ૪૫, ૬૬,
૧૬૦,પ૩૫ શુચિવર્મા ૧૬૬ શુભવિજયજી ૩૧૪ શુભશીલગણિ ૨૩૨, ૩૮૨ શર ૧૪૩, ૧૪૪ શરસેન ૬૨ શેખ અહમદ અરફાતી ૩૭૯ શેખરાજજી ૧૫૭ શેત્રુજે ૧૫૭, ૪૮૩ શોભન ર૭૪, ૨૭પ શોભનદેવ ૧૨૧, ૧૨૬, ૪૮૭ શ્યામલા ૩૭૩ શ્રીકંઠ ૩૨૩ શ્રીકાતિ ૨૭૪ શ્રીકુંવર ર૨૯
Page #705
--------------------------------------------------------------------------
________________
૧]
શ્રીક્ષેત્ર ૫૩૭ શ્રીદેવી ૩૮૩, ૫૩૦
શ્રીધર ૮૨, ૧૧૫, ૧૨૧, ૧૪૮,
૨૭૨, ૩૧૨, ૩૧૩, ૩૯૨
શ્રીનગર ૪૦૧
શ્રીપતિ ૩૨૪, ૫૩૯
અહી કાળ
શ્રીપત્તન ૩૧, ૩૩, ૩૮, ૪૨, ૨૩૧ શ્રીપત ૩૬૪, ૩૯૪
શ્રીપાલ ૭, ૩૧, ૬૭, ૨૬, ૨૮૭, ૨૮૮, ૩૦૮, ૩૭૧, ૪૨૦, પર૧, શ્રીમાતા ૫૩૮
શ્રીમાલ ૧૧૪, ૨૨૯, ૨૭૩, ૩૬૬, ૩૬૯, ૩૦૩, ૩૮૩, ૪૦૩ ‘શ્રીમાલ પુરાણુ ’ ૩૬૬, ૩૭૩, ૫૩૩
શ્રીવાસ્તવ ૧૦૯, ૧૬૧
શ્રીસ્થલ ૨૯, ૩૦, ૪૪, ૫૭
શ્રીહ ૫૫, ૩૧૬, ૩૨૮ શ્રુતકીર્તિ ૨૭૪ શ્રેણિક ૮૦
ભ્રવતી ૨૮
ષષ્ઠ ૧ લેા ૧૯૫, ૧૯૬ -૨ જો ૧૯૫, ૨૦૬, ૨૧૯ –૩ જો ૧૯૬
સઈદ બિન અબૂશરફ્ ૪૯૦, ૪૯૧ સચાણા ૧૫૭, ૨૨૭ સજ્જન ઉપાધ્યાય ૨૮૧, ૨૮૨
–મત્રી ૪૯, ૫૦, ૫૭, ૬૧, ૧૧૯, ૧૨૧, ૧૩૮, ૨૧૧, ૨૭૪, ૪૮૮
.
સણુ કુમારચરિઉ’ ૩૦૧, ૩૦૨ સત્યપુર ૨૬, ૨૨૧, ૨૭૧, ૫૪૨ સત્યપુર મડલ ૨૯, ૧૩૪, ૨૨૧, ૩૮૯
સત્યરાજ ૧૭૫
સત્યાશ્રય ૩૧
સનત્કુમાર ૩૦૦, ૩૦૮
સપાદલક્ષ ૨૮, ૨૯, ૧૨૦, ૧૭૮૧૮૦, ૨૭૫, ૫૫૧, ૫૫૩ સમતભદ્ર ૩૦૯ સમરસ's ૭૪, ૯૨, ૧૮૨; ૨૦૨,
૩૦૪
‘ સમરાંગણુ સૂત્રધાર ’૪૨૬, ૪૩૩, ૪૩૬, ૪૩૮, ૪૪૩, ૪૯૫
સમી ૩૮૧, ૪૫૬
સમુદ્રગુપ્ત ૧૯૪
સમુદ્રધારિ ૩૦૬
સમેતશિખર ૪૩૨, ૪૭૯, ૪૮૦ સરખેજ ૫૩૭
સરતાનજી ૧૪૪
સરતાલ ૪૩૦, ૪૩૫, ૪૫૯ સરવરખાન ૯૫, ૧૦૦, ૧૦૧, ૧૦૬ સદેવ ૧૧૫, ૩૮૨ સર્વ દેવસૂરિ ૩૦૧
સરસ્વતી ૧, ૩, ૮, ૯, ૨૬, ૩૦,
૩૯, ૪૪, ૧૩, ૫૭, ૨૧૪, ૩૧૧, ૩૨૦, ૩૬૫, ૩૭૩, ૩૭૪, ૩૯૫, ૪૧૯, ૪૮૫, ૪૮૬, ૧૨૯, ૫૩૪, ૧૩૬, ૫૩૮, ૧૪૦, ૫૪૧ સરસ્વતી, એસ. કી. ૪૫૮, ૨૦૧ સરસ્વતી પુરાણુ’ ૧૦, ૨૭૧, ૩૬૫, ૩૭૩, ૩૯૧, ૪૦૧, ૪૧૯, ૧૩૩, ૫૪૦
સર્વ મ ́ગલા ૪૩૯, ૪૫૨ સર્વાનદર ૨૩૦, ૩૭૦
Page #706
--------------------------------------------------------------------------
________________
શબ્દસૃષ્ટિ
[
૭
સલક્ષ ૯૦, ૧૨૭, ૨૧૧ સલક્ષનારાયણ ૯૦, ૧૨૩, ૩૬૬ સલક્ષસિંહ ૧૨૩ સલખણદેવી ૭૯, ૨૧૫ સલખણુપુર ૭૪, ૨૧૫, ૩૯૫ સલખણસિંહ ૮૭, ૧૨૦, ૧૨૭ સલખણેશ્વર ૭૪, ૨૧૫, ૩૯૫ સહૃણુ ૧૭૮ સહજપાલ ૧૮૨ સહજ રામ ૨૦, ૨૧ સહજિગ ૧૫૧, ૧૫ર સહસચાણા ૨૧૭, ૨૨૭ સહસ્ત્રલિંગ ૭-૧૦, ૩૮, ૫૭, ૩૬૫, ૩૬૬, ૩૭૩, ૩૭૯, ૩૮૨, ૪૦૧,
૪૦૭, ૪૧૯, ૪૨૦,૪૨૨, ૫૪૦, - ૫૪૧ સંકલદેવ ૧૦૧ કે સકેત’ ૨૭, ૩૦૫
સંખને ૧૦૧ સંખેડા ૩૩, ૨૧૯, ૩૨૦ સંગમખેટક ૩૨૦ સંગ્રામરાજ ૧૬૨ સંગ્રામસિંહ ૧૬૨, ૨૮૦, ૩૧૫,
૩૨૦ સંઘજી ૧૪૨, ૧૪૪ સંજાણ ૨૧૩ સંડેર ૨૧૫, ૩૭૩, ૪૨૧, ૪૨૯,
૪૩૦, ૪૪૧, ૪૪૯, ૫૦૧ સંદેડ–દેલાવલી’ ૨૮૬, ૩૨૪ સંપન્કર ૧૧૮, ૨૦૦ સંભવનાથ ૪૩૧, ૪૧, ૪૬૪, ૪૮૧
સંયાન ૨૧૯ સાગરચંદ્ર ૫૬, ૨૯૭, ૩૦૫, ૩૧૩ સાબરકાંઠા ૯૪, ૨૧૯, ૪૨૫, ૪૨૯,
૪૩૦, ૪૩૨,૪૫૨, ૪૫૬, ૪૫૭,
૪૬૮, ૪૮૦ સાબરમતી ૨૮, ૨૦૨, ૨૧૭, ૪૦૨,
૪૧૮, ૪૬૪ સામળ ૫૫૨ સામંતપાલ ૧૩૨ સામંતરાજ ૧૬૧, ૧૭૭ સામંતસિંહ ૨૫, ૭૧, ૭૨, ૭૯,
૮૭, ૮૯, ૯૦, ૧૨૨, ૧૨૩, ૧૨૭, ૧૪૩, ૧૪૭, ૧૬૬, ૧૬૭, ૧૬૯, ૧૭૪, ૧૮૨, ૧૮૩, ૨૦૩,
૩૧૩, ૩૬૬, ૩૯૬, ૫૪૩ સારસ્વત મંડલ ૨૬, ૨૯, ૩૮, ૭૪,
૭૫, ૧૩૩, ૧૩૪, ૧૪૩, ૧૫૮, ૨૧૪, ૨૧૬, ૨૧૭, ૨૨૭ સારંગદેવ ૮૯-૯૪, ૧૨૩, ૧૨૪, ૧૩૧, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૬૪, ૧૭૩, ૧૯૦, ૨૦૪, ૨૧૨, ૨૧૪, ૨૧૮, ૨૨૦, ૨૨૨, ૨૭૨, ૩૧૯,
૩૬૪, ૩૬૬, ૩૬૭, ૩૯૪, ૪૭૬ સારંગજી ૧૫૩ સાંકરસિંહ ૧૧૯ સાંકળિયા, ડ. ૨૨૭, ૫૦૧, ૫૦૩ સાંકી ૨૭ સચર ૨૬, ૨૯, ૧૮૩, ૨૨૧, ૨૭૧,
૨૭૫, ૨૮૮, ૩૨૦, ૫૪૨ સાંડેસરા, ( ડ.) ભોગીલાલ ૧૩ સાંતલજી ૧૫૭
|
Page #707
--------------------------------------------------------------------------
________________
૨૮]
સેકી લ
સાંતલપુર ૧૫૭ સાંતૂ ૪૯, ૫૧, ૫૭, ૧૭૨, ૧૮૮,
૨૩૩, ૨૯૦, ૨૯૮, ૫૪૮ સાંતેજ ૨૨૭ સાંબ ૩૯૮, ૪૩૦, ૪૩૫-૪૩૭ સાંબ-લક્ષ્મણ ૪૨૬, ૪૫૯ સાંબાદિત્ય ૩૯૯, ૪૦૧ સાંભર ૨૫, ૨૯, ૫૬, ૬૨. ૧૭૬ સિટ્રા પ્રશસ્તિ ૮૦, ૪૭૬ સિદ્ધપાલ ૨૮૭, ૩૦૮ સિદ્ધપુર ૫, ૨૬, ૨૯, ૩૦, ૪૪,
૫૩, ૫૭, ૧૭૬, ૨૧૫, ૨૧૬, ૩૬૩, ૩૬૫, ૩૬૮, ૪ર૬, ૪૩૧,
૪૩૪, ૪૩૭, ૪૪૮, ૪૫, ૪૬૮ સિદ્ધરાજ જયસિંહ ૭, ૯, ૨૫, ૨૭,
૪૮, ૫૦-૫૪, ૫૬, ૫૮-૬૦, ૬૪-૬૬, ૬૮, ૭૧, ૭૩, ૯૮, ૧૧૪, ૧૧૫, ૧૧૮-૧૨૦, ૧૨૭, ૧૩૭, ૧૩૮, ૧૬૪, ૧૬૬, ૧૭૨, ૧૭૮, ૧૭૯, ૧૮૧, ૧૮૩, ૧૮૫, ૧૮૭, ૧૯૬, ૨૧૦, ૨૧૧, ૨૧૪, ૨૧૭, ૨૨૦, ૨૨૨, ૨૨૫, ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૭૦, ૨૭૧, ૨૮૭૨૮૯, ૨૨-૩૦૦, ૩૦૫, ૩૦૭, ૩૦૮, ૩૩૬, ૩૪૪, ૩૬૩, ૩૬૫, ૩૭૦, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૮, ૩૮૨–૩૮૪, ૩૮૬, ૩૯૦, ૪૧૬, ૪૧૯, ૪૨૦,૪૨૨, ૪૨૪, ૪૨૬, ૪૬૪, ૪૬૬, ૪૬૮, ૪૮૮, ૪૮૯, પ૦૫, ૫૧૧, ૫૧૨, પર૯, ૫૪૦ -૫૪૨,૫૪૬-૫૪૯, પપર, ૫૫૩
સિહર્ષિ ૩૦૩, ૩૨૧ સિદ્ધસૂરિ ૨૭૬, ૨૯૭ સિદ્ધસેન દિવાકર ૨૭૫, ૨૮૯, ૩૦૩ “સિદ્ધહેમ શબ્દાનુશાસન પ૩, ૨૭૧,
૨૮૮, ૩૦૮, ૩૧.૦, ૩૨૯, ૫૪૭ સિદ્ધેશ્વર ૧૪૫, ૧૬૨, ૩૯૧, ૫૪૧ સિમા ૬૭ સિરોહી ૧૮૮, ૨૨૧ સિસોદ ૧૬૬, ૧૬૮ સિહેર ૨૯ સિંઘણ ૭૭, ૭૮, ૮૬, ૯૬, ૯૭,
૧૦૧, ૧૬૩, ૧૪૯, ૧૯૦, ૧૯૪ સિંધ ૩૫, ૧૩૩, ૧૫૬, ૨૬૦, ૩૭૭ સિંધુ ૪૬, ૬૨ સિંધુ દેશ ૩૫, ૧૪૪ સિંધુરાજ ૩૦-૩૨, ૫૩, ૧૨૮,
૧૪૩, ૧૫૯, ૧૬૨, ૧૭૦, ૧૭૩, ૧૭૫, ૧૭૬, ૧૮૨, ૧૮૯, ૧૯૨,
૨૭૪ સિંધુરાજપુર ૫૩ સિંહ ૭૬, ૭૭, ૧૬૦, ૧૬૨, ૧૬૬,
૨૦૧, ૩૭૫ સિંહતિલકસૂરિ ૩૨૪ સિંહપુર ૨૫૮ સિંહપ્રભસૂરિ ૩૩૭ સિંહબાહુ ૨૫૮ સિંહરાજ ૧૭૭, ૧૮૦ સિંહસૂરિ ૩૨૯ સીતા ૫૩૭ સીતાદેવી ૧૧૬ સીતાપુર પ૩૭
Page #708
--------------------------------------------------------------------------
________________
(૪૯
સીયક ૧ લે ૧૭૦ -૨ જે ૨૬, ૧૭૧, ૧૭૫,
૧૭૭, ૧૯૧ સીલણ ૨૩૮, ૩૨૩ સહડદેવ ૧૬૯ સહાજી ૧૮૪ સુકન્યા ૨૫૮ “સુકૃતકીર્તિકર્લોલિની' ૭, ૨૬, ૭૨,
૧૪૩, ૩૧૨ “સુકૃતસંકીર્તન' ૬, ૨૫, ૭૨, ૩૧૩ સુત્રાપાડા ૪૦૧ સુદાસણાચરિય ૨૬૯, ૩૧૦ સુનક ૪૧ સુપાસનહચરિય” પ૯, ૨૯૯ સુબાહુ ૧૮૮ સુભટ ૭૯, ૨૭૨, ૩૧૮ સુભટવર્મા ૭૨, ૭૬, ૧૮૯ સુમતિગણિ ૩૧૦, ૩૨૦ સુમતિનાથ ૪૧, ૧૨૩, ૩૦૫ સુમેરુ ૪૩ર સુરત ૨૧૯, ૨૫૭, ૨૬, ૨૬૧,
૨૬પ “સુરત્સવ’ ૮૦, ૮૨, ૧૧૬, ૧૬૪,
૧૬૭, ૨૭૦, ૩૧૭, ૩૧૮, ૩૬૨, ૩૬૫, ૩૮૧ સુરપ્રભ મુનિ ૩૨૮, ૩૨૯ સુરાચાર્ય ૩૮ સુરાદિત્ય ૩૩, ૧૬૦, ૧૭૧ સુરાષ્ટ્ર ૨૧૮ સુરાષ્ટ્રમંડલ ૭૪,૯૪, ૧૨૨, ૨૧૪,
૨૧૮
સુરેન્દ્રનગર ૧૫૭, ૧૫૮,૪૧૩,૪૨૯,
૪૩૦, ૪૩૨,૪૫૦,૪૫૭, ૫૮
૪૬૧, ૪૬૩, ૪૭૯ સુવર્ણગિરિ ૧૮૨, ૫૧૨ સુવર્ણદ્વીપ ૨૫૮ સુવર્ણભૂમિ ૨૫૮ સુવર્ણરેખા ૧૩૪ સુવ્રતસ્વામી ૧૨૧ સુલતાનજી ૧૪૪, ૧૫૩ સુલતાનપુર ૯૭ સુલતાન હાજી દૂક ૩૭૮ સુહડસિંહ ૧૧૭ સુહડાદેવી ૧૧૭, ૪૮૭ સુહાદેવી ૫૪૬ સુક્તાવલી’ ૩૧૪
સૂતિમુક્તાવલી” ૩૦૫, ૩૧૪, ૩૧ સૂણુક ૨૧૫, ૪૨૧, ૪૩૦, ૪૩૫
૪૩૭,૪૩૯,૪૪૧, ૪૪૬, ૪૫૨,
૪૫૪, ૪૫, ૪૫૮, ૪૭૯ સૂત્રાપાડા ૧૫૦, ૩૬૭, ૪૦૧ સુમલદેવી ૫૦, ૭૪ સૂમલેશ્વરદેવ ૭૪ સૂરસિંહજી ૧૫૭ સૂરાચાર્ય ૨૮૦, ૩૨૭ સૂર્ય ૧૨૩, ૧૭૬, ૩૬૨, ૩૬૭,
૩૯૮-૪૦૫, ૪૧૯, ૪૨૦, ૪૨૯, ૪૫૪, ૪૬૫, ૪૬૪-૪૬૭, ૪૮૦
૪૮૧, ૫૦૨, ૫૦૪ સૂર્યપુર ૨૬૦ સૂર્યાણું ૩૬૭, ૪૦૪ સેકણ ૧૮૮, ૧૯૦
Page #709
--------------------------------------------------------------------------
________________
•]
સેજકજી ૧૫૨, ૧૫૩ સેજકપુર ૧૫૩, ૪૧૫, ૪૨૫, ૪૩૦, ૪૩૫, ૪૩૭, ૪૪૧, ૪૪૫, ૪૪૮
સેતરામ ૧૮૪
સેવેલ ૪૨
સૈયદ મેાહમ્મદ ૩૭૮
સાજીકા ૪૭૯
સાઢલ ૧૬૦, ૧૬૩, ૧૬૪, ૨૭૮,
૨૭૯
સાઢળી વાવ ૧૫૧, ૧૫૨, ૨૦૧
સાઢાજી ૧૫૭
સેાનક સારી ૧૪૭
સાનગઢ ૧૬૧
સેાનલદેવી ૫૦, ૧૩૮
સેામ ૧૧૫, ૧૧૬, ૧૧૯, ૨૭૦, ૨૭૨, ૨૯૫, ૩૬૨, ૩૮૫, ૩૯૨, ૩૯૮, ૯
સેામચંદ્ર ૨૮૬, ૨૮૮, ૩૨૬ સામનાથ ૨૧, ૨૭, ૩૪, ૩૫, ૩૭, ૪૦, ૪૧, ૪૬, ૫૧, ૫૭, ૬૨-૬૪, ૬૬, ૭૪, ૭૬, ૯૦, ૯૨, ૧૩૫, ૧૩૬, ૧૩૯, ૧૪૧, ૧૪૮, ૧૫૬, ૧૬૦, ૧૬૧, ૧૯૫, ૧૯૬, ૨૦૧, ૨૨૨, ૨૪૦, ૨૭૦, ૨૭૫, ૨૯૦, ૩૧૬, ૩૬૪, ૩૭૪, ૩૭૧, ૩૮૦, ૩૯૦-૩૯૩, ૩૯૬, ૪૦૨, ૪૦૫ ૪૨૬, ૪૨૭, ૪૩૧, ૪૩૫, ૪૩૭, ૪૩૮, ૪૪૧, ૪૪૫, ૪૬૪, ૪૬૬, ૪૭૫, ૪૦, ૫૪૨, ૧૪૩, ૫૪૬
સામનાથ પાટણ ૨૧, ૩૪, ૧૦૦, ૧૧૫, ૧૨૩, ૧૪૮-૧૫૦, ૧૬૦, ૨૧૧, ૩૭૫, ૩૯૩ સેામપ્રભસૂરિ ૬, ૩૦૪, ૩૨૪ સેામપ્રભાચાય ૩૦૪ સામમૂર્તિ ૩૧૦, ૩૨૬
સામરાજ ૭૪, ૧૨૨, ૧૩૮, ૧૫૧,
૧૫૨
સેામિસહ ૭૫, ૧૨૨, ૧૭૪ સેામાદિત્ય ૨૧, ૮૮, ૩૧૯ સામેશ્વર ૧ લે (પુરાહિત) ૩૩,
૧૧૫, ૨૭૦, ૩૮૫
સામેશ્વર ૨ જો (પુરાહિત કવિ) × ૬, ૨૮, ૫૧, ૫૩, ૫૫, ૫, GS, ૮૦, ૮૮, ૧૧૫૧૧૭, ૧૨૪, ૧૬૪,૧૬૬, ૨૬૬, ૨૭૦, ૨૭૨, ૩૧, ૩૧૭, ૩૧૯, ૩૬૨, ૩૬૫, ૩૬૬, ૩૭૧, ૩૮૧, ૪૯૫ સામેશ્વર (સામનાથ પાટણના) ૩૮૨,
૩૯૧
સામેશ્વર (‘સ' કેત’કાર) ૩૦૫ સામેશ્વર (મહાદેવ) ૨૯, ૩૯૪, ૪૨૯, ૪૩૦, ૪૪૧, ૪૪૯, ૪૭૬, ૫૩૬
સેામેશ્વર (ચાલુકય રાજા) ૧ લેા ૩૯,
૧૮૭, ૧૯૨, ૧૯૩ –૨ જો ૩૭, ૩૯, ૧૯૩ -૩ જો ૧૯૩, ૨૪૦ –૪થા ૧૯૪
સામેશ્વર (ચાહમાન) ૫૪, ૬૧, ૭૬, ૮૨, ૧૭૮, ૧૦૯, ૧૯૩
Page #710
--------------------------------------------------------------------------
________________
|
સોમેશ્વર (પરમાર) પ૩, ૬૨, ૧૭૬ સેમેશ્વર (મહામાત્ય) ૭૧, ૧૨૧ સેમેશ્વર (રાણક) ૧૨૩ સેમૈિયે પ૩૯ સોરઠ ૪૯, ૧૩૩, ૧૩૫, ૧૩૮, ૧૪૦, ૧૪૨, ૧૫૨, ૨૧૮, ૨૩૧,
૨૩૭, ૨૬૧, ૨૭૧, ૨૯૭, ૩૮૦ સોલશર્મા ૨૯, ૩૧, ૧૫૫, ૩૬૨ સોલાક પ૫૦ સૌરાષ્ટ્ર ૨૧, ૩૪, પ, ૬૨, ૭૯, ૮૨, ૧૨૮, ૨૧૮, ૨૬૩, ૩૪૩,
૪૧૦, ૪૧૩, ૪૩૦ સૌરાષ્ટ્ર મંડલ ૧૨૩, ૨૧૩ કંદ ૧૯, ૩૬૮, ૪૮૦, ૨૩૪ સ્કંદગુપ્ત ૧૩૪ સ્કંદપુર ૫૩૩, ૫૩૪ સ્કંદપુરાણ ૨૫૮,૫૩૩, ૫૩૬, ૫૩૭ સ્તંભતીર્થ ૯૩, ૧૧૭, ૧૧૯, ૧૨૨,
૩૨૮, ૫૪૮ સ્તંભનકપુર ૧૧૭ સ્થૂલિભદ્ર ૩૦૯, ૪૮૩
સ્યાદ્વાદરત્નાકર” ૨૯૪, ૨૯૯,૩૦૪ હજરત ઉમર ૨૫૯ હમીર ૧૩૩ હમીરવર્મા ૧૮૬ હમ્મીર ૧૧૫, ૧૬૮ હમીરદેવી ૧૦૮ હમ્મીરમદમર્દન ૮૩, ૧૬૭, ૩૧પ “હમીર મહાકાવ્ય” ૨૯, ૧૭૬ હમુક ૩૫, ૧૪૩, ૧૪૪
હરપાલદેવ ૧૫૬, ૧૫૭, ૧૯૧ ' હરસિદ્ધ ૪૩૫–૪૩૭, ૪૫૮ હરિપાલ ૩૮, ૧૨૩, ૧૪૨, ૨૩૨,
૩૬૮, ૫૪૫ હરિભદ્રસૂરિ ૨૭૩,૨૭૯, ૨૮૪,૨૮૯, ૨૯૧, ૨૯૩,૨૯૪, ૩૦૧, ૩૧૧,
૩૧૬, ૩૨૫, ૪૮૪, પપપ હરિરાજ ૧૭૯, ૧૮૦ હરિવર્મા ૧૮૩, ૧૯૪ હરિવિક્રમ ૧૮ હરિશ્ચંદ્ર ૮૧, ૧૮૪ હરિહર (દેવ) ૧૧૭, ૧૮૫, ૨૭૨,
૩૧૬, ૩૧૯, ૩૮૩, ૪૩૨, ૪૭૮ હરિહર (કવિ) ૩૧૬, ૩૧૯ હટલ, ડે. ૨૬૭, ૩૧૫ હર્ષ ૧૭૦, ૧૭૧, ૧૮૫ હર્ષ પુર ૨૯૮, ૩૧૫ હસ્તિકુંડી ૧૭૩, ૧૮૧, ૧૮૩ હંસપાલ ૧૬૬ હાજી–ઉદબીર ૧૧૦ હાથી ૧૫૫ હારીજ ૩૬૮ હારીતિ ૧૬ હાલોલ ૪૬૪ હિમાલય ૩૬૪, ૩૯૪, ૫૩૬ હિરણ્યમુખ ૧૪૩, ૧૪૪ હિરણ્યા ૪૦૨, ૪૯૬ હિંગળજા ૪૨૬, ૪૨૯,૪૩૫,૪૫૨,
४७८ હિંમતનગર ૪૧૦, ૪૮૦
Page #711
--------------------------------------------------------------------------
________________
K]
હીરપુર ૪૩૨
હીરાદેવી ૧૪૨
હીરાપુર ૪૧૬ હીરો કડિયા ૪૧૬ હુમાયુ ૨૬૦
ફી લ
હેમચંદ્ર ૬, ૨૦, ૨૭, ૨૮, ૩૦, ૩૨-૩૫, ૩૭, ૩૯, ૪૦, ૪૮, ૫૧, ૫૩, ૫૪, ૫-૫૮, ૬૦-૬૪, }}-૬૮, ૭૦, ૧૨૯, ૧૩૩, ૧૪૩, ૧૪૪, ૨૦૫, ૨૧૨, ૨૩૭, ૨૩૮, ૨૬૭, ૨૭૦, ૨૦૧, ૨૭૩, ૨૭૪,
૨૮૬-૨૮, ૨૯૧, ૨૯૨, ૨૯૬, ૨૯૭, ૨૯૯-૩૦૨, ૩૦૪, ૩૦૫, ૩૦૭, ૩૧૦, ૩૧૬, ૩૨૨, ૩૨૬૩૨૯, ૩૩૭, ૩૫૯, ૩૭૦, ૩૭૧, ૩૮૪, ૪૧૯, ૧૨૯, ૫૩૦, ૧૪૭, ૫૪૮, ૫૫૦-૫૫૩
હેમચ ́દ્ર મલધારી ૨૩૩, ૨૬૭, ૨૯૨,
૨૯૩, ૨૯૭, ૨૯૮, ૩૦૧, ૩૭૦, ૩૮૪
હૈહય ૩૯ હોડીવાલા ૧૦૯, ૧૧૦, ૧૧૩ હો ઝ ૩૭૫, ૩૮૦, ૪૯૦
Page #712
--------------------------------------------------------------------------
________________
સારસ્વત મંડલ
થક
વા લો ય પથક
•વાલય
જોરથલ
-
Based upon Survey of India map with the permission
| ૧
અÍલપાટક (પાન)
'વિષä પથક
મીન પર નગ૨
4-5
of
-- |
મ િધાણક )
3.
-
2
-:
the Surveyor General of
India @ Government
of India Copyright, 1976
11111, : ;
1. I ",
FI. 1
એક
દિડાહી પથક ચાલીસા પાછા પથક
ચાલીસા
-રે
: -
@
મંડલી
-
-
-
-
૨)
વં
પ થક
બ્યુડી
Page #713
--------------------------------------------------------------------------
________________
-૨૫
-૨૪
૭૧
૧. કસરા ૨.પાડણ
૨ ૩. કુંભારિયા
૪. સિપુર
૨૧
-૨૦
૭.મક્ષુદ સુહાવી ૯સેંઽ૨ -૨૨ ૧૦કનોડા ૧૧.દેલમાલ
પસુક
૬. પાટણ
<<< ? -~-~ મહેસાસ
૧
૩૨
બનાસકાં
૨૪. પીલુદા
૫.છાલ
૧૨.મોઢેશ ૧૩.ગોરાદ ૨૬. ધોળકા ૧૪.લૉટેશ્ર્વર
૨૩.વીરમગામ
૧૭.મંદપુર
૧૮. ગુંજા
૧૯. વાલમ
૨૦ ખંડોસણ
૨૧. દાવડ
૧૫.વડનગર ૨. નડિયાદ
૧૬. તારંગા
૨૯.કપડવંજ
bo
સરાલ
૩૧.ચાંપાનેર
૩૨.ડભોઈ 33.ખંડાવાડા
૩૪. ઈડર
૨૨.ગવાડા
૩૫ ખેડબ્રહ્મા
૨૩.આસોડા 39 શામાજી
૩૭ બાયડ
૭૨
જિલ્લો
*
M
૭૩
સ્થાપત્યકીય સ્મારકો તળગુજરાત
જિલ્લો
ખંભાતનો અખાત
yo
૧.રંગા
38
ქ
૩૬
સાબરકાંઠા જિલ્લો
દમણ
(ૉ.1.:)
ખેડા
જિલ્લો
Nasie
ભરૂચ
વલસા
પાવાગઢ
જિલ્લો
સુરજ જિલ્લો
કિ મીટર
પંચમહાલ જિલ્લો
2.
દરા જિલ્લ
૩૨
૭૪
ડાંગ
જિલ્લો જિલ્લો
5
P
૭૪
*
J
નકલ
ન
૨૫ન ક
ર
20
Based upon Survey of India map with the person of the Surveyor General of India. @ Government of India copyright, 1976. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line.
પ
Page #714
--------------------------------------------------------------------------
________________
ই দ থম ম12 s * r ফ 10 15 2 5 1 10 ho ho 15 10 5 60
अ अ
३००० ॐ
इ
१ २
अ
आ आ সश्राश्रा श्री ग्रा इइ ९३६ ६
इ.
ऊ
乖
ई.
3 33 33 33 3 3 33
(ऊऊ ऊऊ
31 ऊ
157
a
स
3
जा ऊ ऊऊ
ज
छ ६ कळ &
33 3
अं
अ
क क क कक क स्व व व रखरख ख रव रव গজজাা गग म Л ପିa| ଏ ସ୍ଵପଞ୍ଚ ପୂର ଉଦୟ
१९
च तव तच वर्ष च
10
ट ट पलालल
८ फ
૪ ૫ ૬ ૧
ज
A
ञ
८
ॐ
*
१९ १९ एए
爬
तत्रः न त
ट
૩|૩|ટટ
टटट 2 ठ
उठ उठ ठ ठ
5 5 33 3 3 3 3
3
अ
का क
ढ
ת
ठठक ब G
ऊ ऊज जज
丸子
5
व चच:
ส
NE
q||
re
ܗ
ढ
ण
तत
૨ ૩ ૪
१ 8 aथ
५ ६६ २८
१६
२८
च तव वस
ન
न न न प प प प
फ द फ्फफ्फ
ब व व a
भरु
रुरु
भ
А
ச சசச यय यय य
र २ २२२२
ल ल लल ल
ल
ल
પટ્ટ ૧ ૫ ૬
આકૃતિ ૧. સાલકીકાલીન લિપિ
१११ १ ६थ
द द६ द
वर्ष व बसघ
न
मनन
o
प प
फ फ फफ
वब वबा. व.
रुन
त
Я म म
जय यय घ
२ २ २२
ติ
लल
लाल ववव वव वव व aaa शशश शशश शश श श शश ष ष षषष ब ब सस सस सस सम स सस हह्ह रुरुल ह ह ह हह का था कि मी कुतुदु भूरू कृ कामी ॐ तुरु तृहृ वृ के के ध को का गौ ह ह है कि केविका लोगो क्षक्ष्मज्ञ मद्भिन्यैज्ञध
के म जन्म हिं हि म् ऊधनुश्र અયોગવ4 {લંત વ્યંજનો ધરાત્ર મહો कं एां कः तः कू म् तू ला અવગ્રહ સંચાનન મહો २९९ Gaon
અંક્ ૧૧૨૨||૬|ધર્ सिड्डी ६६६ ३७७ ४८८ १९८ 000 च्छे ज्ये एग क्रित्स्य ग शुद्र गु हिज्य विस्य प्रष्ठा पि महस्थ १२३४५६७८
Page #715
--------------------------------------------------------------------------
________________
૫
૨
૧૦
આકૃતિ ૨-૧૧. વાસણ વગેરે
Page #716
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩
in/l//link
IIT/Iir
LT
INDIA
HIJh L [NTwittle
/
| |
મામા..
||
ખ
I[lT[D
MIC
/ III)
I
|
\\\hly
Winning૧ ૩
૧૪
૧૫
/////
૨૦
ce
૨૪
hc
આકૃતિ ૧૨-૨૫. ચિત્રિત વાસણો, રમકડાં, મણકા, ધાતુમૂતિ વગરે
Page #717
--------------------------------------------------------------------------
________________
૫
૪
ક
જ
ક
આકૃતિ ૨૬. સણકના નીલકંઠ મંદિરનું તલદશન, (પૃ. ૪૫૨)
Page #718
--------------------------------------------------------------------------
________________
પર ૫
હે
છે.
S
આકૃતિ ૨૭. મોઢેરાના સૂર્ય મંદિરનું તલદર્શન (પૃ. ૪૬૪),
Page #719
--------------------------------------------------------------------------
________________
પદ્મ ૬
આકૃતિ
૨૮. કસરાના ત્રિપુરુષપ્રાસાદનું તલદર્શીન (પૃ. ૪૭૮)
Page #720
--------------------------------------------------------------------------
________________
ડા
આકૃતિ ૨૯. પીઠોદય (પૃ. ૪૩૯)
CHDIAN
આકૃતિ
૫ ૭
૩૦. મંડોવર (પૃ. ૪૪૦)
Page #721
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૮
JIB
આકૃતિ ૩૧. શિખર (પૃ. ૪૪૨)
આકૃતિ ૩૨. સ્તંભ (પૃ. ૪૪૪)
Page #722
--------------------------------------------------------------------------
________________
(och ik) kiej Polsce a,b] Pre Bill Be ble? *ee pjžlle
લોહાટકોmભારદ
Iી રે મા, હોવા છતાં
DHAN
કાકી: . DAR2016 રાપર MIRIP511) 12 PRE
|| આ રેલી:
૨h
Page #723
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૦
लकममुरार मुराददि रोहरानातरम
एल परयश परिपाल ALSO मसरसामाशायम
मलरला विठ्ठलालाशि হত্তম স স্টেঃ
SA) रियामा दादा
विरासत
આકૃતિ ૩૪. તામ્રપત્ર પરનું ગરુડનું આલેખન (પૃ.૫૩૧)
Page #724
--------------------------------------------------------------------------
________________
ડિ
હા .r: 1px sી
DિI= ચિ
}); fin/
{
1
આકૃતિ ૩૫-૩૬. મડાપોળ પુરદ્વાર, ઝીંઝુવાડા (પૃ. ૪૧૪)
Page #725
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૨
આકૃતિ ૩૭. ઉદયમતિ વાવ, પાટણ (પૃ.૪૨૪)
આકૃતિ ૩૮, પ્રાચીન મોટું મંદિર, સંડેર (પૃ. ૪૪૯)
Page #726
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૩
-
THAli
TET
Dil
કરગઢunીશું
આકૃતિ ૪૦. નીલક & મુ દિર, સુગુક (પૃ. ૪૫૨)
આકૃતિ ૩૯. રાણકદેવી મંદિર, વઢવાણ (પૃ. ૪૫૦)
Page #727
--------------------------------------------------------------------------
________________
૫૪ ૧૪
આકૃતિ ૪૧. ‘હરિશ્ચંદ્રની ચોરી' પાછળનું મંદિર, શામળાજી (પૃ. ૪૫૬)
આકૃતિ ૪૨. ‘હરિશ્ચંદ્રની ચારી'નું તારણ, શામળાજી
(પૃ. ૪૫૭)
Page #728
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૪૩. નવલખા મંદિર, સેજકપુર (પૃ. ૪૫૮)
આકૃતિ ૪૪. ગલતેશ્વર, સરનાલ (પૃ. ૪૫૯)
પટ્ટ ૧૫
Page #729
--------------------------------------------------------------------------
________________
ن * * * * * * *
પટ્ટ ૧૬
Page #730
--------------------------------------------------------------------------
________________
290
20
DES
ܟܡܫܕ
~bv.
2 var.
29
Page #731
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૪૯, નવલખી બંદર, ધૂમલી (પૃ. ૪૬૮)
આકૃતિ ૪૮. શિવમંદિર, કારાકોટ (પૃ. ૪૬૭)
Page #732
--------------------------------------------------------------------------
________________
આકૃતિ
પ, રુદ્રમાળ ચાકી, સિદ્ધપુર (૩. ૪૬૯)
આકૃતિ પ૧. તેારણુ, વડનગર (પૃ. ૪૪૮)
૫ ૧૯
Page #733
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૫૨. અજિતનાથ મંદિર, તાર ગા (પૃ. ૪૭૨)
આ
કેસમાં
૬૬,
ફ
1/4 જી
કરછકો છે જે તે , લા .
આકૃતિ ૩. લકુલીશ માં દિર, પાવાગઢ (પૃ. ૪૬૪)
Page #734
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૧
આકૃતિ ૫૪. દૂચાયતન મંદિર, વીરમગામ (પૃ. ૪૭૮)
કિજ
પર આવે
આકૃતિ ૫૫. સામ્બમ દિર, બરડિયા (પૃ. ૪૫૯)
Page #735
--------------------------------------------------------------------------
________________
કરો
:
આકૃતિ ૫૬. ત્રિપુરુષપ્રાસાદ, કસરા (પૃ. ૪૭૮)
Page #736
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૩
આકૃતિ ૫૭. પંચાયતન મંદિર, ખેડાવાડા (પૃ. ૪૮૭)
Page #737
--------------------------------------------------------------------------
________________
૭ % જ ર
= 2 3
:" m78 2
2
-
: હિં
આકૃતિ પ૯, નોમનાથ મંદિર, કુંભારિયા (પૃ. ૪૮ ૨).
Page #738
--------------------------------------------------------------------------
________________
આકૃતિ છે. શાંતિનાથ મંદિર, કુંભારિયા (પૃ. ૪૮૨
આકૃતિ ૧. વિમલવસહીના રંગમંડપની છત, આબુ (૫, ૪૮૩)
Page #739
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૬૨. સ્તંભ-શિરાવટી વિમલવસહી. આખુ પૃ. ૪૮૪)
આકૃતિ ૬૩. સ્તંભ. વિમલવસહી, આખુ (પૃ. ૪૮૪)
Page #740
--------------------------------------------------------------------------
________________
"
આકૃત્તિ ૬૪. લૂણવસહીના રંગમંડપની છત, આબુ (પૃ. ૪૮૭)
Page #741
--------------------------------------------------------------------------
________________
૫૨ ૨૮
આકૃતિ ૭૧. અંબિકા, આયુ (પૃ. ૫૧૬)
માકૃતિ ૬૫ વિનાયક, પાડણ (પૃ. ૧૧૪)
Page #742
--------------------------------------------------------------------------
________________
ཚོ -wg ... ཚ ོ ༡༧། ༧ ཌལ )
Page #743
--------------------------------------------------------------------------
________________
สี 4
6
9 5
7ซีซี
7 - 9
Page #744
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૧.
આકૃતિ હર. કુબેર, ઉત્તર ગુજરાત
(પૃ. ૫૧૮) :
91c11th. 23. Feialdia en pjéthe
(ધbh *f).
આકૃતિ ૮૨. દેશભુજ શિવ, પ્રભાસ
(પૃ. ૫૧૪)
Page #745
--------------------------------------------------------------------------
________________
૫ ૩૨
આકૃતિ ૬૬. માનસીદેવી, આખુ (પૃ. ૫૧૩)
આકૃતિ ૭૯. દ્વાદશભુજ નૃત્યશક્તિ ડભાઇ (પૃ. પર૩)
આકૃતિ ૭૪. સુરસુ ંદરી, ક્રેાટાય (પૃ. ૧૧૩)
Page #746
--------------------------------------------------------------------------
________________
૫૮ ૩૩
આકૃતિ ૭૫. ઊભા ગણેશ, પ્રભાસ
(પૃ. ૫૧૪)
આકૃતિ ૭૬. નટેશ, પ્રભાસ
(પૃ. ૫૧૪)
આકૃતિ છ૭. ગંગા, ડભોઈ (પૃ. ૫૧૮)
Page #747
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩૪
1hc
+
=
-
= ૪
= • રિ
આકૃતિ ૭૮. દેવી, પ્રભાસ
(પૃ. ૫૧૪)
આકૃતિ ૮૦. દેવી, ઝીંઝુવાડા
(૫, ૫૧૫)
Page #748
--------------------------------------------------------------------------
_