________________
૭ મું ] નામાંક્તિ કુલ અને અધિકારીઓ
[ ૧૨૧ ને આખરે એને યુદ્ધમાં વધ કરી એનું માથું કુમારપાલના ચરણમાં મૂક્યું. પ્રસન્ન થયેલા રાજાએ મહામંડલેશ્વર આંબડને “રાજપિતામહ” બિરુદ આપ્યું.૫૪ રાજાએ એને લાટદેશને વહીવટ . ૧૪ એણે પિતાના
શ્રેય અર્થે ભૃગુપુરમાં સુવ્રતસ્વામીના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કર્યો. આ કપદી - કુમારપાલને મંત્રી. એણે રાજાને વ્યાકરણ શીખવા પ્રેરણા આપી. ૫
આ મહામાત્ય કઠિન સમસ્યા પણ પૂરી શકતે ને એ પ્રાકૃતમાં તથા વ્યાકરણમાં પણ નિષ્ણાત હતો. એણે અજયપાલનું અમાત્યપદ સ્વીકાર્યું
નહિ અને કાક-રાજા કુમારપાલે માળવાન બલ્લાલ સામે મોકલેલે ગુર્જર બ્રહ્મસેનાની
(બ્રાહ્મણ સેનાપતિ) ૭ સેમેર-અજયપાલદેવને મહામાત્ય ૮ લુણપસાક-રાજા અજયપાલે નીમેલે ઉદયપુર(જિ. ગ્વાલિયર)ને દંડનાયક, જેણે .
ત્યાંના વૈદ્યનાથદેવને ગ્રામદાન દીધું. ૧૯ જિલ્લદેવ-અજયપાલે નીમેલ નર્મદાતટ મંડલને મહામંડલેશ્વર. એણે વિ. સં.
: ૧૨૩૧(૧૨૭૨)માં બ્રહ્મભોજન માટે ભૂમિદાન દીધું.• શેભનદેવ-મહામંડલેશ્વર વૈજલદેવને દૂતક૭૧ અને દંડનાયક૭૧માં તાત-અજયપાલનો દંડનાયક૭૨ વઈજલિક-અજયપાલને એક પદાતિ. એની માતા સ્વરિણી હતી. ધાંગા નામે
પદાતિની મદદથી એણે અજયપાલની હત્યા કરી.૩ રત્નસિંહ-લાદેશમાં શનિદેવને મુદ્રાધિકારી કુયર-મોઢ જ્ઞાતિને, ઇ. વૈજલને પુત્ર અને ભીમદેવ ર જાને મહાલપટલિક૭૫ સજન-ભીમદેવ ર જાને દંડનાયક, શ્રીમાળી જ્ઞાતિને, જનધર્મપરાયણ. પાટણ
પર તુર્કોનું આક્રમણ થતાં એણે બનાસકાંઠે ગાડરારઘાટમાં રણક્ષેત્ર કરી
તુરુષ્કાને હરાવ્યા. રાણુ સહસ્ત્રકલા ત્યાં હાજર હતી.૭પ ભીમાક-ભીમદેવ ર જાન મહાસાંધિવિગ્રહિક૭૪ વાસરિકાયસ્થ વંશાને, કુમારને પુત્ર, ભીમદેવ ૨ જાને મહાલપટલિક૭ ચાચિગદેવ-ભીમદેવ ૨ જાને મહામાત્ય, રાણક (વિ. સં. ૧૨૬૪)માં ઠાભૂ-ભીમદેવ ર જાને મહામુદ્રામાત્ય, પંચકુલ વડે (સં. ૧૨૬૨)૭૭આ રતનપાલ-ભીમદેવ ૨ જાને મહામાત્ય (વિ. સં. ૧૨૬૬)૭૮