________________
૪ થું] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[૬૯ સં. ૧૧૯૯ ના માઘની પ્રશસ્તિમાં થયેલે કુમારપાલના રાજ્યને ઉલ્લેખ (ગુ. મ. રા. ૪, પૃ. ૩૨૩) પરથી સં. ૧૧૯ ના વર્ષની અનુકૃતિને સબળ સમર્થન મળે છે. આથી બાલીના લેખમાંના આંકડા [૧૧]૮૦ કે [૧૧]૯૦ હોવા જોઈએ.
દાહોદના શિલાલેખમાં જણાવેલ સં. ૧૨૦૨ ને એના સંપાદક શ્રી. હરિ હર્ષદ ધ્રુવે સિદ્ધરાજના સમયનું માનીને એ રાજા સં. ૧૨૦૨ સુધી રાજ્ય કરતો હોવાનું ધારેલું (IA, Vol X, p. 161), પરંતુ ડો. ન્યૂલર ધે છે તેમ આ વર્ષને
સિદ્ધરાજના રાજ્યકાલ પછીનુ ગણવું જોઈએ (Ibid, p. 162). ૯૩ ફુયાય, ૫. ૧૧, ૬ો. ૧૧૧-૧૧૬ ૧૪. , કુમારવામૂપાત્ર, સ. ૧, કરજો. ૩-૩૧; સ ૨, ૪ો.
૧-૨૦; વિનમ:ન, કુમારપાતષ, ૬. રૂ-૧૭ ૫. C. G, p. 91 ૨. પ્રમાારિત, ૨૨, રૂપ-૪૧૭; પ્ર. રિ, કૃ ૭૦-૭૧; કુમારપાત્રમૂવા
ત્રિ, રે, ૨૨-૪૭; કુમારપાત્રપ્રવધ, પૃ. ૧૭-૨૪ ૭. પૃ. ૭૮
૯૮. પૃ. ૬ ૯. C. G, pp. 99 and 4 73 f. ૧૦૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૨૩ ૧૧. દુ. કે. શાસ્ત્રી સિદ્ધરાજનું મૃત્યુ ઈ. સ. ૧૧૪૨ ના નવેંબરમાં અને કુમારપાલનું
રાજ્યારોહણ ડિસેંબરની આખરમાં જણાવે છે (ગુ. મ. રા. ઇ, પૃ. ૩૨૯) એમાં
કંઈ સરતચૂક લાગે છે. એ વર્ષે કા. સુ.૩ એકબરમાં ને મા. સુ.૪ નવેંબરમાં હતી. ૧૦૨. 4. તિ, પૃ. ૦૮-૦૧; ૬. મૂ. ૨, પૃ. ૪૭૬-૫૧૬, ૩. પ્ર., પૃ. ૨૭ ૧૦૩. શાબ, સ. ૧૬-૧૧ ૧૦૪. પ્ર. વિ., p. ૧. હેમચંદ્ર એને હત્યારાહીઓને ઉપરી કહે છે (દુધાત્રા,
૧૬, ૨૪). રાજશેખર એને માળવાને રાજપુત્ર કહે છે (પ્ર. જો, પૃ. ૧૨). ૧૦૫. p. , પૃ. ૨; ૬. મૂ. ૨, ૪, ૧૭૨-૨૧૨; ૬. 5, પૃ. ૨૪ ૧૬. . , પ્ર. ૨૨. ઋો. ૪૧૭-૪૬૨; પ્ર. જિ, પૃ. ૭૧; ૬. મૂ. ૨, ૪,
૨ -૪૨૧; . પ્ર., પૃ. ૩૧-૧ ૧૦૭. C. G, p. 106
૧૦૮. IA, Vol. XLI, p. 194 ૧૯. ચિતોડના સં. ૧૨૦૭ ના બે શિલાલેખ (ગુ. મ. રા. ઇ, પૃ. ૩૩૨).
“પચાશક વૃત્તિની પુપિકામાં પલ્લી(પાલી)માં લડાઈ થવાથી એ પ્રત અધૂરી રહેલી તે સં. ૧૨૦૭ માં અજમેરમાં પૂરી થયાનું જણાવ્યું છે (C. G, pp. 106 f.). પાલીમાં કુમારપાલના સમયનો સં. ૧૨૩૯ નો લેખ મળે છે (ગુએલે, ભા. ૩, લેખ નં. ૧૪૮ અ)
૧૧૦ C. G, pp. 106 ft. ૧. ગુ. મ. રા. ઈ, પૃ. ૩૩૨-૩૩૩, ૩૪૩ (૧૧૨. દયામય, સ. ૧૬ ક. ૮, ૨.
અભયતિલકગણિ એને સેનાપતિ કાક નામે દ્વિજ હોવાનું જણાવે છે,