________________
સાલ ફી કાલ
[31.
મૈત્રકકાલીન “ વિષય ’ વિભાગ કરતાં અનુમૈત્રકકાલીન ‘મંડલ' અને નાના મેાટા ગ્રામસમૂહોના વિભાગ વધુ પ્રચલિત રહ્યા. નાનાં વિભાગેામાં ૮ થ’ પ્રચલિત રહ્યો.
૨૧૪ ]
.
રાજ્યના મેટામાં મેાટા વહીવટી વિભાગ · મંડલ' તરીકે એળખાતા. લાટ અને સૌરાષ્ટ્રના કેટલીક વાર · મંડલ ' ને બદલે · દેશ ' તરીકે ય ઉલ્લેખ થતા.૮૩ મૂલરાજ ૧ લાએ સારરવતમડલમાં સેાલકી રાજ્યની સ્થાપના કરી હતી. એ સત્યપુરમાંડલ પર પણુ સત્તા ધરાવતા. દુર્લભરાજ ભિલ્લમાલમંડલ પર શાસન કરતા હતા. ભીમદેવ ૧ લાએ કચ્છમાંડલ પર અને દેવે લાટમંડલ પર સત્ત` પ્રવર્તાવી હતી. સિદ્ધરાજ જયસિંહે સુરાષ્ટ્રમંડલ, અવંતિમડલ, દષિપત્રમડલ, ગેહકમંડલ, ભાલરવામિ-મહાદ્વાદશકમાંડલ વગેરે માંડલા પર સત્તા પ્રસારી હતી, જેમાં મારવાડ અને મેવાડનેા પણ સમાવેશ થતા. મેવાડના ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સમયમાં મેદપાટ–મડલ તરીકે આવે છે. અજયપાલના સ. ૧૨૩૧(ઈ. સ. ૧૧૭૫)ના તામ્રપત્રમાં નર્મદાતટમાંડલનેા ઉલ્લેખ આવે છે. લેખપદ્ધતિ 'માં ખેટકાધારમ`ડલના ઉલ્લેખ આવે છે. સારંગદેવના સ, ૧૩૫૦ (ઈ. સ. ૧૨૯૪) ના શિલાલેખમાં અષ્ટાદશશત-મંડલના નિર્દેશ છે.૮૪ (નકશેા ૨)
વિષય નામે વહીવટી વિભાગ હવે જવલ્લે પ્રચલિત હતા, જ્યારે પથક નામે પેટા—વિભાગ ઠીક ઠીક પ્રચલિત હતા. ચારેક અમુક સંખ્યામાં ગામેાના સમૂહ પશુ પ્રચલિત હતા
સારસ્વતમડલ અને એના પથક (નકરો ૧)
સારરવતમંડલ એ સાલકી રાજ્યનું મૂળ મડલ હતું, જેમાં સેાલક રાજ્યની રાજધાની આવેલી હતી. રાજધાની અણહિલપાટક પત્તન (અણુહિલવાડ પાટણ) સરરવતી નદીના કિનારે વસી હતી. સરરવતી(ઉત્તર ગુજરાત )ની આસપાસ આવેલા આ પ્રદેશ ભૌગેાલિક દૃષ્ટિએ સારરવત દેશ તરીકે ઓળખાતા.૮૫ સારરવતમંડલમાં શરૂઆતમાં વિિવષય અને ગ ંભૂતાવિષય જેવા વિષય હતા.૮-અ સારસ્વતમડના ઉલ્લેખ મૂલરાજ ૧ લાના સ. ૧૮૪૩(ઈ. સ. ૯૮૭) ના દાનપત્રમાં જ આવે છે,૮૬ ને એમાં તે એ મડલની અંદર મેહેરષ્ટ્રીય અર્ધ્યમ નામે પેટા વિભાગ જણાવ્યા છે. આ વિભાગ શરૂઆતમાં ૫૦ ગામાના વિસ્તાર હશે ને એનું વડું મથક મેઢેરક (મેઢેરા) હશે, પરંતુ આગળ જતાં એને સ્થાને ગભૂતા, વ,િ વાલીય, ધાદા, વિષય, દડાહી, ચાલસા વગેરે પંથક પ્રચલિત થયા. આ બધા થટ્ટાને દાનપત્રામાં ધૃતઃ સારવતમડમાં જણાવ્યા નથી, પરંતુ ભૌગોષ્ટિક સંદર્ભે પુથી આ સ્વ થક સારવતમડહની અંતતા