Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં
નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ
કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition)
:: યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
KARANG
SHRT
SUTRA
PART : 01
શ્રી આચારાંગ સૂત્ર : ભાગ- ૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણું : શ્રી અ. ભાગ છે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ ઠે. ગરેડિયા કૂવારેડ, ગ્રીન લેજ પાસે, રાજકેટ. (સૌરાષ્ટ્ર)
બીજી આવૃત્તિ ? પ્રત ૧૦૦૦
વીર સંવત : ૨૪૮૪ વિક્રમ સંવત : ૨૦૧૪ ઈસ્વી સન : ૧૯૫૮
* સુદ્રક : મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ :: અમદાવાદ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
(૧)
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે.
(૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું.
(૩)
માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય.
(૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં.
(૧)
આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.)
(૯)
દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય.
ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય.
નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન
થાય.
વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા.
યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો.
યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો.
મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #6
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન
જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન
કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય
ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન
કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો
અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની
નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી
ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ
શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા,
(ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ
આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી
અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય
ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ
બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #7
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #8
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आयारांग सूत्र प्रथम श्रुतस्ठंध प्रथम अध्ययन छा
विषयानुभशिष्ठा
अनु. विषय
पाना नं.
JD
૧૪
१४
१ भंगसायरा २ अवतरराशा १. लगवान् वयनों में उत्पवृक्ष हेहुलों के पथ्यीस (२५)
गुणोंडी उधभा २. भगवान् डी वाशी उपअतिशय 3. मनुयोग (४)
१. यरा शानुयोग २. धर्भ ज्थानुयोग १. आक्षेपायाधिधर्भ ज्था (४)
२. धर्भ भतिभा 3. गणितानुयोग
प्रवश्याघान सभय निर्शय १. भास वियार २. पक्ष वियार उ. तिथि वियार ४. वार वियार ५. नक्षत्र विचार ६. योग वियार ७. हा विचार ८. लग्न विचार ८. ग्रह वियार १०. शीध्र प्रवश्या सभय नि३पारा ११. ईश सुय्यन १२. प्रथम गोयरी वियार १३. नूतन पात्र व्यापारा २०
१४. मायार्याहिप प्रधान सभय ४. द्रव्यानुयोग
द्रव्य तक्षारा
૧પ
૧૫
१७
१८
0
0
0
૨૧
૨૧
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #11
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
२३
२५
ww
0
0
0
0
G0
०
०
पर्याय अक्षरा द्रव्य विभाग (भेट - ६) २४ १. ध स्तिष्ठाय स्व३५ २. मध स्तिमाय स्व३५ २६ 3. आहाशास्तिठाय स्व३५ ४. डास नि३पारा
जाल शव्युत्पत्ति डाल सिद्धि
उ२ डाल सक्षा
जा स्व३५ ५. पु६गलास्तिछाय
પુદગલ શબ્દાર્થ पुगस सक्षम पुगत प्रदेश संध्या पुगत क्षेत्र स्थिति पुगत मे परभाशुस्व३५ स्न्ध स्व३प और उस लेट परभा अन्ध डारश परभाशु जन्ध व्यवस्था-छोष्ट वास्तिछाय व शार्थ छाव स्व३प भाव और उसडे लेह-५ १. सौपशभिष्ठ भाव २. क्षायितलाव ४८
क्षायोपशभिभाव मौयिभाव पारिशाभिभाव
वा स्थिति क्षेत्र जवडी हास-वृद्धि छवडी उर्ध्व गति व सक्षम
०
6
E
४८
प
43
13
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #12
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
छति भुवास्तिडाय षड्द्रव्य वियार
भव स्ऽन्ध वियार षद्रव्यों प्रा सप्रिय - निक्ष्क्ष्यि वियार
व्यवहारनय हो लेडर षद्रव्य वियार षड्द्रव्यों के विषय में र्तृत्वाऽर्तुत्व नि३पाए
व्यवहार नय (६)
१.
२.
3.
४.
शुद्धव्यवहार नथ
अशुद्धव्यवहार नय
शुभव्यवहार नथ
अशुलव्यवहार नथ उपयरितव्यवहार नथ
अनुपयरितव्यवहार नय
4.
६.
भवडे स्व३पमें सद्दश-विसद्दश विचार
छति जवता सम्पू
सूत्र का उपद्रुम
सूत्र प्रथम
लग शहार्थ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
सूत्र द्वितिय (संज्ञा ) संज्ञा से लेह
१. आहार संज्ञा
२. लय संज्ञा
3. मैथुन संज्ञा ४. परिग्रह संज्ञा
4. डोध संज्ञा
६. भान संज्ञा
७.
माया संज्ञा
८. सोल संज्ञा
८. लोड संज्ञा १०. जोध संज्ञा
११. सुज संज्ञा १२. हुःज संज्ञा
पाना नं.
यय
પ
५७
पट
पट
पट
यस
૫૯
६०
૬૧
૬૧
૬૧
૬૨
૬૩
६४
પ
પ
૬૬
६७
६८
६८
૬૯
६८
७०
७०
७०
७१
७१
७१
७१
७२
७२
Page #13
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
७२
७२
७3
७3
७३ ७७
७४
७4
७०
(७८
७८
७८
१३. भोह संज्ञा १४. विथिठित्सा संज्ञा १५. शोऽसंज्ञा १६.धर्भ संज्ञा ज्ञानसंज्ञा लेह (५) १. भतिज्ञान २. श्रुतज्ञान 3. सवधिज्ञान ७५ ४. भनःपर्ययज्ञान ५. डेवलज्ञान भतिज्ञान लेह (4)७७ छहा सपोह મીમાંસા भार्गा गवेषा संज्ञा स्मृति भति प्रज्ञा
८० सूत्र तृतीय (संज्ञा) तीन प्रठार छान्भ १. संभूछनन्भ २. गर्भन्भ 3. उपधात न्भ सूत्र यतुर्थ (संज्ञा) सूत्र पश्चम आत्मवाहिश आत्मशम्घार्थ मात्मास्तित्वसिद्धि मात्मा डा द्रव्यत्व मात्मा हा स्व३५ (१३)
0 0 0 D9
0 0 0
64
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #14
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
१०० १०० ૧૦૨ ૧૦૨ १०३ १०४ १०५
१. भवत्व नि३पारा २. नित्यत्व नि३पारा 3. येतनावत्व नि३पारा ४. उधयोगवत्व नि३पारा ५. परिशाभित्व नि३पारा ६. प्रभुत्व नि३पारा ७. उर्तृत्व नि३पारा ८. लोऽतृत्व सिद्धि ८. शरीर परिशाभत्व सिद्धि १०. अभूतत्व निपारा ११. प्रतिशरीर भिन्नत्व सिद्धि १२. पौगलिधर्भ सयुत्ठत्व सिद्धि १७. उर्ध्वगति स्वभावत्व सिद्धि ति आत्महि प्रश लोवाहि प्रश षड्वनिहाय १. पृथिविष्ठायभेट २. मडायमे उ. ते स्टायमे ४. वायुडायमेट ५. वनस्पतिछायो
६. असष्ठायभेद११५ -४. द्वित्रियतुरिन्द्रिय भेट
६. पश्येन्द्रियमेह (४) भनुष्यले सर्भभूमि ध्वनिष्ठाय (४) १. लवनपतिहेवभेट २. व्यन्तरसेवभेट 3. ज्योतिष् वह ४. वैभानिवभेद उत्पातीत
૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧ ૧૪ ૧૧૪
૧૧પ
૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૨
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #15
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
૧૨૩
૧૨૪ ૧૨૫ ૧૨પ ૧૨૯ ૧૨૬ ૧૩૧ ૧૩૧
૧૩૪
૧૩૭
૧૩૮
૧૪૧
षवनिहायमेहसंडसन જીવસંખ્યા ૧૨૪ धर्भवाहिश १. धर्भस्व३५ २. धर्भसिद्ध 3. उर्भ डा भूतत्व ४. व और धर्भ डा संन्ध ५. हा अनाहित्व ६. सर्भवाहिभतनिराश ७. अन्धस्व३पनि३पा।१३२ ८. अन्धठारशनिस्वारा प्रकृतिमन्ध
माठ धर्मो डे लक्षात २. स्थितिजन्ध
स्थितिजन्ध गोष्ट 3. अनुभावसन्ध
पुश्यपापर्भ नि३पारा सर्वधाति प्रतियाँ (२०) शिधाति प्रकृतियाँ (२५) अधाति प्रकृतियाँ (७५) उत्तर प्रकृति संज्या (१४८) धर्भक्षयवियार छति धर्भवाहि प्रष्ट घ्यिावाहि प्रमा प्राशातिधात झ्यिा १५७ भृगवधमें उधत डी ठ्यिा सूत में लोह डालने वाले ही घ्यिा धनुषसे वींधने वाले छी घ्यिा वृष्टिज्ञान डे लिये हस्ताहि ईलाने वालेठी ठ्यिा ताऽ पर यढ र उसठेइल तोऽनेवाले ही ठ्यिा
अठारह पापस्थान (१) प्रातिपात
૧૪૩
१४४ ૧૪૬ १४७ १४८
૧પ૩
૧પ૬
૧પ૮ ૧પ૮ ૧પ૯ ૧પ૯ ૧પ૯
૧૬૦
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #16
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
૧૬૦
૧૬૧ ૧૬૧
૧૬૨
૧૬૨
૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૬૬ १६७ ૧૬૮ ૧૬૮
૧૬૯
(२) भृषावाद (3) महत्ताधान
૧૬૦ (४) भैथुन
૧૬૧ (4) परिग्रह (६-१८) छोध से भिथ्याEर्शनशत्यता
छति न्यिावाहि प्रज्ञा १६२ छठा सूत्र (र्भसभारम्स) सूत्र सप्तभ (अपरिज्ञात शव) सूत्र अष्टभ (शव छा योनिसंधान) योनिभेट (८) योरासी लाज योनियाँ सूत्र नवभ (परिज्ञा) सूत्र शभ (र्भसभारम्स) सूत्र भेडाहश (उपसंहार) सूत्र द्वादश (उपसंहार) प्रथम अध्ययन हे प्रथभ हैशष्ठी सभाप्ति दूसरे शठा उपभ
व डे विशिष्ट ज्ञान डेमभावहा कारा पृथिवीडाय ही हिंसाभे तहाश्रित शवों छी हिंसा पृथिवीडाय तक्षा पृथिवीडाय प्र३पाशा पृथिवीडाय छवपरिशाभ पृथिवीडाय वधद्वार - शस्त्रद्वार पृथिवीडाय हा उपभोग पृथिवीडाय सभारमल प्रयोन पृथिवीडाय सभारम्ल इस ६ष्टान्त द्वारा पृथिवीछव सिद्धि पृथिवीडाय सभारम्भ निवृति उपसंहार - Gदेश सभाप्ति तृतीय उद्देश उपभ और ६ष्टान्त मनगार तक्षा
૧૬૯ १७० ૧૭૧ ૧૭૨ ૧૭૬ १७७ १७८ ૧૭૯ १८० ૧૮૧ ૧૮૨ ૧૮૨ १८७ १८७ ૧૮૮ १८८
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુ. વિષય
પાના નં.
૧૯૧ ૧૯૧ ૧૯પ ૧૯૭
૧૮
૨૦૦ ૨૦૨ ૨૦૨ ૨૦૪ ૨૦પ
૨૦૬ ૨૦૮ ૨૦૮ ૨૦૯
૨૧૦
अनगार पुर्तव्य
श्रद्धास्व३५ (૧) યથાપ્રવ્રુતિકરણ (૨) અપૂર્વક (૩) અનિવ્રુતિકરાર ૧૯૮ (૪) અઘિામશ્રદ્ધા
અપ્લાયશ્રદ્ધોપદેશ माय डी हिंसा तघाश्रित अन्य भावोंठी हिंसा અષ્કાયશસ્ત્ર અપ્લાયરોપદેશ અપક અષ્કાયસચિતતા અપ્લાયજીવલક્ષણ અષ્કાયપ્રરૂપાણII અકાયજીવપરિણામ અષ્કાયશસ્ત્ર ઘાવનજલ - ઘાવનપાની (૨૧) અપ્લાયવરાઘનાદોષ અપ્લાય કે વિષયમેં અન્ય મત સમીક્ષા અન્યમતા ગુમવિરોઘ उपसंहार ચતુર્થોદ્દેશક ઉપક્રમ અગ્નિકાય કે અભ્યાખ્યાન મેં આત્મા કા અભ્યાખ્યાન અગ્નિકાય લક્ષણ અકાય સચિત્તતા અગ્નિકાય ખરૂપાણII ૨૧૭ અગ્નિકાય જીવ પરિણામ અગ્નિકાયાપલાપ દીર્ઘલોકશસ્ત્ર (અગ્નિકાય) કા ખેદજ્ઞ દીર્ઘલોકશબ્દાર્થ અગ્નિકાય શસ્ત્ર
૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩
૨૧૪
૨૧પ
૨૧૬
૨૧૬
૨૧૮ ૨૧૯
૨૧૯
૨૨૦ ૨૨૧
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #18
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
૨૨૩ ૨૨૪ ૨૨૬ ૨૨૭
૨૨૮
२३०
૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૪ २४० ૨૪૧
अग्निहाय सभारम्भ निवृति प्रतिज्ञा अग्नि विराधनाघोष अग्निष्ठायोपभोग अग्नि सभारम्लोष अग्नि सभारम्भ में उसने आश्रित अन्य छावों ही हिंसा उपसंहार Gदेश सभाप्ति पश्चभोद्देशठ (वनस्पति) उपभ सनगार लक्षारा वनस्पतिछाय सथितता (लक्षाशद्वार) वनस्पति प्र३पाशा (मेट) वनस्पति परिभारा वनस्पतिठायोपभईन संसार हा हेतु है ३पाहि गुरा में भूरी संसार छा छारा है ३वाहिगुराभूराघोष वनस्पतिशस्त्र सभारम्भ में तघाश्रित अनेछ
व हिंसा वनस्पतिविराधसाध्वाभास उपभोगद्वार वनस्पतिविराधनाइस २४८ भनुष्यशरीर हे साथ वनस्पति ही सथितता डी सिद्धि उपसंहार Gदेशसभाति षष्ठोद्देश (असष्ठाय) उपभ असों मे यसखायलक्षा असायप्रपा असहायपरिशाभ प्रत्येष्ठ यस छवों के सुजम अलग अलग है
૨૪૩ २४४
२४५ ૨૪૬ २४७
૨૪૯ ૨પ૧
ઉપર ઉપર ૨પ૪
૨પપ
૨પપ ૨૫૬
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #19
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
o
e
d
૨૬૩
प्रत्येऽहिशा विहिशा में प्रथिवी माहि माश्रित यसवों को परिताप हेने से संसार उभारा ૨પ૬ असहाय डे सभारम्भ में अन्य प्राशियों छी हिंसा
૨પ૭ यसष्ठायठी हिंसाभे परिज्ञा (यसठायसभारंभघोष) २५८ उपभोगद्वार
૨પ૯ वेघनाद्वार
૨૬૦ असावविराधनाइल असवहिंसाप्रयोषन २६१ उपसंहार उद्देशसभाप्ति सप्तभ उद्देश (वायुठाय) वायुठायविराधनविवेड
૨૬૩ वायुडायलक्षा
૨૬૬ वायुठाय प्र३पाया
૨૬૬ वायुठाय परिभाग २६७ वायुताय शस्त्र २६७ वायुधाय डी हिंसा में घाव निहाय३घ लोड डी हिंसा
२६८ द्रव्यलिंगीकृत वायुष्ठायविराधना
૨૬૯ वायुठाययोपभोग
२७० वायुविराधनाघोष
ર૭૧ वायुविराधनापरिहार
ર૭૨ भुजवस्चिमा विचार
ર૭૪ षड्वस्निडा विचार २७४ षनिहायारम्भघोष
ર૭૬ षश्वविराधनापरिहार
ર૭૭ प्रथम अध्ययन समाप्ति
૨૭૯
॥सभात ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #20
--------------------------------------------------------------------------
________________
जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराज - विरचितयाऽऽचारचिन्तामणि- व्याख्यया समलङ्कृतं
हिन्दी गुर्जर भाषाऽनुवादसहितम्
आचाराङ्गसूत्रम् ।
( प्रथमो भागः अध्य० १९ ) [ प्रथमः श्रुतस्कन्धः ]
ACHARANGA SUTRA
PART 1
CHAPTER 1
नियोजक :
संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानि -
पण्डित - मुनिश्रीकन्हैयालालजी - महाराजः
卐
प्रकाशकः
अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखः श्रेष्ठि- श्री - शान्तिलाल - मङ्गलदास भाई - महोदयः मु० राजकोट
द्वितीय आवृत्ति वीर संवत प्रति १०००
२४८४
विक्रम संवत २०१४
ईस्वीसन
१९५८
मूल्यम् - रू० १२-०-०
寶車車車單車手段
Page #21
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ / અવતરણા
આચારાંગ સત્રની આચારચિન્તામણિ ટીકાને ગુજરાતી અનુવાદ
મંગલાચરણ. ભવ્ય જીના તમામ મને રથ પૂર્ણ કરવાવાળા શ્રી વીર ભગવાનને પ્રણામ કરીને, તથા વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક,ચૌદ પૂર્વેના જ્ઞાતા, આધ્યાત્મિક શક્તિથી સમ્પન્ન શ્રી ગૌતમ ગણધરને નમસ્કાર કરીને સકલ દેથી રહિત હોવાના કારણે તથા વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે ઉજજવલ જિનવાણીને હદયમાં ધારણ કરીને–
ધારીલાલ મુનિ પ્રયત્ન કરીને, ભવ્ય પુરૂષોની તથા મુનિજનેની ઈષ્ટ સિદ્ધિ માટે, શ્રી આચારાંગરૂપ સૂત્ર (દેરા)માં ભગવદુભાષિત-વિવિધ આચાર રૂપ મણિને માલારૂપમાં પરેવું છું. ભવ્ય મનુષ્ય તેને હમેશાં હૃદયમાં ધારણ કરે. જડદ્રવ્ય રૂપ ચિન્તામણિ હૃદય પર અર્થાત્ વક્ષસ્થળ ઉપર ધારણ કરાય છે. કિન્તુ આ આચારચિન્તામણિ (ટીકા) હદયમાં ધારણ કરવા ગ્ય છે. ૨.
આ અઢી દ્વીપની અંદર, પંદર કર્મભૂમિરૂપી નન્દન–વનમાં સમ્યકત્વરૂપ ક્યારીમાં આત્મરૂપી કલમ્બ-કલમ (ડાળી), તીર્થકરનેત્ર બાંધવામાં કારણભૂત વીસ સ્થાની વારંવાર આરાધનારૂપી જલથી વૃદ્ધિ પામીને તીર્થકરરૂપ નૂતન–નવીન કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય છે.
ભગવાન્ કે વચનોં મેં કલ્પવૃક્ષ કે કુલોં કે પચ્ચીસ (૨૫) ગુણોં કી ઉપમા
જેવી રીતે કલ્પવૃક્ષોના ફૂલેમાં સૌન્દર્ય આદિ ગુણ દેખાય છે, તે પ્રમાણે તીર્થકરેના વચનેમાં પણ સૌન્દર્ય આદિ તમામ ગુણે દેખાય છે. બંનેમાં સમાન રૂપથી દેખાતા ગુણે આ પ્રકારના છે–
(૧)-સૌન્દર્ય, (૨)–સુગંધ, (૩)-ત્રિદોષનાશકપણું, (૪)-સાત ધાતુની પુષ્ટિ કરનાર, (૫)-ચામડી, વાળ-બળકારીપણું, (૬)-હૃદયને આનંદકારક, (૭)-તાપનું શમન કરવાપણું, (૮)-શભાકારીપણું, (૯)-ઉત્સાહકપણું, (૧૦)-ફૂર્તિજનકપણું, (૧૧)વીર્યવર્ધકપણું, (૧૨)-શ્રમનિવારણપણું, (૧૩)-મધુરતા (૧૪)–સ્નિગ્ધતા-ચિકણ– પણું, (૧૫)-અહુદલતા, (૧૬)-વિષવિનાશકપણું, (૧૭)- મકરંદ-પુષ્પરસ-ધારકતા, (૧૮)-વ્યાધિવિનાશકતા, (૧૯)-વિકસનશીલતા, (૨૦)-તૃષ્ણાનિવારકતા,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૧)-મૂછનિવારકતા, (૨૨)-પથ્થતા, (૨૩)-મેધતા, (૨૪)-ઉત્કૃષ્ટ ભાવનું ઉત્પાદક પણું અને (રપ)-અવયવસન્નિવેશવિશેષપણું.
આ પચાસ ગુણે કલ્પવૃક્ષના ફૂલેમાં તથા ભગવાનના વચનમાં કેવી રીતે સમાનપણે દેખાય છે તે બતાવે છે સં. ગુણ કલ્પવૃક્ષના કુલેના પક્ષમાં ભગવાનના વચનેના પક્ષમાં (૧) સૌન્દર્ય, મનહર આકૃતિવાળા, મધુર અને મેહક શબ્દ
સૌન્દર્ય. (૨) સુગન્ધ, નાસિકાને તૃપ્ત કરનાર, દિવ્યધ્વનિરૂપ હોવાથી
આર્ય, અનાર્ય, બે પગવાળાં તથા ચાર પગવાળાં જીને પિત પિતાની ભાષામાં પરિણત હેવાના કારણે
તૃપ્તિકારક. (૩) ત્રિદેવનાશકત્વ, વાત, પિત્ત અને કફ, આ ત્રણ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યદેશોને દુર કરવા વાળા કત્વ–મેહનીય, આ ત્રણકર્મોને
નાશ કરનાર (૪) સાતધાતુને પુષ્ટ, રસ, રક્ત માંસ, મેદ, હાડકાં દ્રવ્યાર્થિક અને પર્યાયાથિકકરવાપણું મજજા અને વીર્ય, આ સાત નયની અપેક્ષાએ કથંચિત ધાતુને બલવાન કરનાર. નિત્યતા કથંચિત્ અનિત્યતા
આદિ સાત અંગેના પિષક (૫) ચામડી અને વાળને શરીરસંબંધી વિકાર દૂર આત્માના આર્તધ્યાન અને ખળકારક, કરનાર.
રૌદ્ર ધ્યાનરૂપ વિકારને નાશ
કરનાર (૬) હૃદયને આનંદકારી, દષ્ટિ પડતાં જ હૃદયને કાનમાં પડતાં જ પ્રાણી માત્રને આનંદ આપનાર
અત્યન્ત આનંદ આપનાર (૭) તાપનિવારણ કરનાર, શીતલ હેવાથી સંતાપ શા તરસમય હોવાથી કષાયહરનાર,
જનિત સંતાપને નાશ
કરનાર, (૮) શુભાકારીપણું, ઘરેણાંરૂપ હેવાથી શેભા મિથ્યાત્વ આદિની મલિનતા વધારનાર
દૂર કરીને આત્માના તેજને પ્રકાશિત કરનાર,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #23
--------------------------------------------------------------------------
________________
(૯) ઉત્સાહકપણું. ઉત્સાહ ઉત્પન્ન કરનાર પાંચ પ્રમાદનું નિવારણ
કરીને ધર્મની આરાધનામાં ત્રણેય ને ઉત્તેજન
આપનાર. (૧૦) સ્કૂતિ ઉત્પન્ન હર્ષ ઉત્પન્ન કરનાર હોવાથી મોક્ષ માટે પરાક્રમ કરવાની કરવાપણું. પિતાની ઈચ્છાનુસાર સિદ્ધિ પ્રેરણા કરનાર.
માટે પ્રવૃત્તિ કરાવનાર (૧૧) વીર્યવર્ધકપણું. તમામ ઇન્દ્રિયને શક્તિ તપ અને સંયમ દ્વારા આધ્યાઆપનાર
ત્મિક બળ વધારનાર, (૧૨) શ્રમનિવારણ સુગંધ આદિ અનેક ગુણોની ચાર ગતિઓમાં ભ્રમણ કરીને કરવાપણું. વિશેષતા હોવાથી તે તે થાકી ગયેલા જીના ભવ
ઈદ્રિયની શિથિલતા દૂર ભ્રમણને નિવારણ કરીને તેના કરનાર.
ખેદને સર્વથા નાશ કરનાર
(૧૩) મધુરપણું.
(૧૪) સ્નિગ્ધતા.
મધુર રસવાળા,
અપૂર્વ, અવિનાશી મોક્ષ
સુખના અનુભવ રૂપ રસવાળા ચિકણાપણું.
કાનમાં પડતાં જ આત્માના દરેકે–દરેક પ્રદેશમાં ધર્માનુ
રાગ જગાડનાર સે પત્ર, હજાર પત્ર આદિ સ્વસમય અને પરસમયના રૂપથી ઘણું પત્રો (પાંદડા) સ્વરૂપના પ્રકાશક હોવાના વાળા
કારણે જૂદી જૂદી જાતના પ્રમાણ, નય, નિક્ષેપ આદિથી
(૧૫) બહુદળતા.
યુક્ત.
(૧૬) વિષનાશકણું.
સ્થાવર અને જંગમ વિષને નાશ કરનાર
વિષયવાસનારૂપ વિષને-ઝેરને નાશ કરનાર.
(૧૭) મકરન્દ-ધારિત્વ. કુલના રસ વાળા.
અનિત્ય આદિ બાર ભાવનાઓથી ઉત્પન્ન વૈરાગ્ય જનિત શાંતરસ પ્રગટાવનાર.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૮) વ્યાધિ વિનાશક ભય આદિતમામ વ્યાધિઓને સર્વઘાતિ પ્રકૃતિ આદિ
પણું. નિવારણ કરનાર. તમામ કર્મોને નાશ કરનાર, (૧૯) વિકાસવાપણું ક્રમશઃ વિકાસ પામવાવાળા. અનાદિ કાલથી સુતા પહેલા
આત્માના ગુણેને વિકાસ
કરનાર. (૨૦) તૃષ્ણાનિવારકપણું. લાલચ દૂર કરનાર. વિષયની અભિલાષા દૂર
કરનાર. (૨૧) મૂછનિવારકપણું બેભાનપણું મટાડનાર મેહ નાશ કરનાર (૨૨) પથ્થતા. હિતકર.
આ લેક અને પરલેક સંબંધી સુખ ઉત્પન્ન કરનાર હોવાથી
આત્માને અત્યન્ત ઉપકારી. (૨૩) મધ્યતા. પવિત્રતા કરનાર.
મિથ્યાત્વ આદિ પાંચ આશ્રવ રૂપી મળથી રહિત હેવાના
કારણે નિર્મલ. (૨) ઉત્કૃષ્ટ ભાવે ઉત્પન્ન દે શેક આદિથી ઉત્પન્ન વિભવ પરિણતિ દ્વારા ઉત્પન્ન કરવાપણું. થનાર ચિંતાને દૂર કરીને થયેલી દુર્વાસનાને દૂર કરીને વિશુદ્ધ વિચાર ઉત્પન્ન કરનાર તીર્થકર ગેત્ર બાંધવા ગ્ય
વિશિષ્ટ ભાવના ઉત્પન્ન
કરનાર. (૨૫) અવયવસન્નિવેશનું. સર્વ અવયવથી પરિપૂર્ણ સર્વ અંગે અને ઉપગથીયુક્ત
વિશેષપણું.
તીર્થકરરૂપી કલ્પવૃક્ષોના વચનરૂપ પુપિન, ગણધરેએ શ્રદ્ધારૂપી સૂતર-દેરામાં ગુથી કરી ગદ્ય-પદ્યરૂપ વિવિધ અંગ-ઉપાંગમય માળાએ રચી. તે માળાઓને હૃદયમાં ધારણ કરીને, તેની મહત્તાનો અંતઃકરણમાં વિચાર કરનાર ભાવિતાત્મા પુરૂષજ્ઞાન અને ક્યિા દ્વારા કર્મરજકણને દૂર કરે છે. તથા સર્વ પ્રકારની ઉપાધિ અને પીડાથી રહિત, જેને પ્રાપ્ત કરીને ફરીથી કઈ વખત આવવું પડતું નથી. એવી સિદ્ધિગતિરૂપ શિવપદને પ્રાપ્ત કરે છે, તેમજ ભાવભીરૂ અન્ય ભવ્ય જીને પણ તે પદ (શિવપદની પ્રાપ્તિ કરાવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #25
--------------------------------------------------------------------------
________________
ભગવાન્ કી વાણી કે ૩૫ અતિશય
૫વૃક્ષ તે આ લેક સંબંધી સુખ આપી શકે છે અને તે સુખ પણ અધવ અને ક્ષણભંગુર હોય છે, પરંતુ તીર્થકર ભગવાન લેકેત્તર અક્ષય અને શાશ્વત-નિત્ય સુખ આપે છે; લૌકિક સુખ તે ખેડુત માટે મુશકા (અનાજ વિનાનાં ફેંતરાં) સમાન સ્વાભાવિક સિદ્ધજ છે.
ભગવાનના વચનેમાં પાંત્રીસ લકત્તર અતિશને સર્વ પ્રાણીઓને અનુભવ થાય છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં એ પાંત્રીશ અતિશયોને ઉલ્લેખ જોવામાં આવે છે. મૂલ પાઠ આ પ્રકારે છે– “પાતi qવચારૂસેલા પત્તા”
અર્થાત્ –સત્ય વચનના પત્રીશ અતિશય ગુણ કહેવામાં આવ્યા છે. અહિં સત્યવચનને અર્થ છે–ભગવાનના વચન, કેમકે તે સર્વ હિત કરનારા છે. તે વચનેને અતિશય અર્થાત્ ગુણ પાંત્રીશ છે. પરંપરાના નિયમ પ્રમાણે પાંત્રીશ અતિશય આ પ્રમાણે માનવામાં આવ્યા છે –
(૧) સંસ્કારવત્ત્વ-પ્રકૃતિ, પ્રત્યય, લિંગ, વચન આદિથી યુક્ત બનવું. (૨) ઉદાત્તતાશ્રોતાઓ માટે સુગમ. (૩) ઉપચારપતતા–ખં–જંગલી માણસેની ભાષામાં જોવામાં આવતા અલીલ-ખરાબ, શરમ આવે તેવા ભાષાના દોષ રહિત. (૮) ગંભીરધ્વનિત્વમેઘના જે ગંભીર શબ્દ. (૫) અનુનાદિવ-પ્રતિધ્વનિયુકતહેવું (પડઘારૂપ થવું). (૬) દક્ષિણતાસરલતા (૭) ઉપનીતરાગ––માલકેશ રાગ જેવો ગુણ હોવું. અર્થા–જેવી રીતે માલકેશ રાગ પથ્થરને પણ પિગળાવી દે છે. તે પ્રમાણે ભગવાનના વચને કઠોર હૃદયવાળા માણસને પણ પિગલાવી દે છે, તાત્પર્ય એ છે કે ભગવાનના વચન મહાન હૃદય દ્રાવક હોય છે. (૮) મહાWતા–ભગવાનના વચન મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારા છે તેથી મહત્વપૂર્ણ અને અર્થથી યુક્ત હોય છે. (૯) અવ્યાહત પૌર્વાપર્ય–પૂર્વાપર
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #26
--------------------------------------------------------------------------
________________
વિરેધથી રહિત હોય છે. (૧૦) શિષ્ટ પુરૂષ દ્વારા સ્વીકારેલા તત્વને બધ કરાવે છે. (૧૧) અસંદિગ્ધતા–અભિધેય-વાક્યર્થનું સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરવાના કારણે સંશય ઉત્પન્ન થતું નથી. (૧૨) અપહતા ત્તરત્વ-સમસ્ત ગુણોથી યુક્ત હોવાથી બીજા પક્ષના વાદી તેમાં કોઈ પણ પ્રકારનો દેષ કાઢી શકતા નથી. (૧૩) હૃદયગ્રાહિત્ય–તમામ શ્રોતાવર્ગના હૃદયને હરણ કરવાવાળા (૧૪) દેશકાલાવ્યતીત્વ—દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને અનુકૂળ. (૧૫) તત્વાનુરૂપત્ન—વિવક્ષિત વસ્તુ એટલે બેલવા માટે મનમાં નક્કી કરેલું, તેના દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા, (૧૬) પ્રકીર્ણ પ્રસુતત્વ પ્રસંગ વિના વિસ્તાર સહિત નહિ કહેવું, તથા સંક્ષેપમાં નહિ કહેવું. (૧૭) અન્ય પ્રગૃહીતત્વ-પૂર્વાપર પદેની અને અર્થોની અપેક્ષા રાખવા વાળા, અર્થાત્ પ્રકરણ સંગત. (૧૮) અભિજાતતા–જીવ આદિ તના અત્યન્ત સૂફમ સ્વરૂપનું પણ એટલું સ્પષ્ટ નિરૂપણ કરવાવાળા જેમકે નેત્રથી જોઈ રહ્યા હેય. (૧૯) અતિસ્નિગ્ધ મધુરતા–અમૃત સમાન તૃપ્તિ કરવા વાળા. (૨૦) અપરમમંધિત્વ—બીજાના મર્મને પ્રગટ નહિ કરવા વાળા, અથવા પ્રતિપક્ષીઓના મર્મ (હેતુઓ-યુક્તિઓ ) નું નિરાકરણ–કરવા વાળા. (૨૧) અર્થ ધર્માભ્યાસાનપતતા–પરમાર્થ—અર્થાત્ મોક્ષ તથા મોક્ષના સાધનરૂપ ધર્મને બેધ કરવાવાળા. (૨૨) ઉદારતા–પ્રાણીમાત્રનું કલ્યાણ કરવા કરાવાવાળા, અથવા તુચ્છ અર્થોનું પ્રતિપાદન નહિ કરવા વાળા (૨૩) પરનિન્દાડડમોત્કર્ષવિમુક્તતા-પર નિન્દા અને આત્મપ્રશંસાથી રહિત (૨૪) ઉપગતશ્લાઘત્વ-સર્વહિતકારી હોવાને કારણે સર્વને માટે ઉપાદેય-ગ્રહણ કરવા ગ્ય. (૨૫) અનાનીતત્વ–કાનને અપ્રિય લાગે એવા દેથી રહિત. (૨૬) ઉત્પાદિતાચ્છિન્નકૌતુહલત્વ–નવા-નવા અર્થનું નિરૂપણ કરવાના કારણે વારંવાર સાંભળવાની અભિલાષા ઉત્પન્ન કરવાવાળા, અર્થાત્ ભગવાનના વચનેને વારંવાર સાંભળવા અભિલાષા-ઈચ્છા થાય છે, (ર) અદ્ભતત્વ–શીવ્રતાથી રહિત (૨૮) અનતિવિલસ્મિતત્વ–બહુજ વિલંબથી ઉચ્ચારણ નહિ કરવાવાળા, અર્થા–વાકય સમાપ્ત થયા પહેલાં વિશ્રામ લીધા વિના જ બેલવાવાળા. (૨) વિશ્વમ-વિક્ષેપ-રેષાવેશારિરહિતત્વ-વિશ્વમ અર્થ-બ્રાંતિ, વિક્ષેપ—અર્થાત્ પતિપાદ્ય વસ્તુ તરફ ગફલત, શોષ-અર્થાત્ ક્રોધના આવેશથી રહિત (૩૦) વિચિત્રતા-વર્ણન કરવા યોગ્ય વસ્તુના સ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે લેકેનર (૩૧) આહિતવિશેષતા-દ્રવ્ય અને પર્યાયની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #27
--------------------------------------------------------------------------
________________
વિશેષતાનું પ્રતિપાદન કરવા વાળા (૩૨) સાકારતા–હેતુ, કારણ આદિ વડે સ્પષ્ટ રૂપથી પ્રકાશિત કરીને પદાર્થોને સાક્ષાત્કાર કરાવવા વાળા. (૩૩) સપરિગ્રહીતત્વઉત્પાદ, વ્યય, અને ધૌવ્યમય સત્તાના રૂપમાં અર્થના પ્રકાશક (૩૪) અપરખેદિતત્વ પિતાને અને પારકાને ખેદ નહિ પહોંચાડનાર (૩૫) અવ્યુચ્છેદિત્વ–પ્રતિપાદ્ય વિષયને નિર્ણય થયા વિના નહિ અટકનારા, અર્થાત્ વિવક્ષિત વસ્તુને પૂર્ણ નિર્ણય કરવા વાળા,
અનુયોગ (૪)
ભગવાનના વચમાં આ પ્રમાણે પાંત્રીશ અતિશય અર્થા–ગુણ હોય છે. પ્રાચીન આચાર્યોએ પણ કહ્યું છે- “સારા” ઇત્યાદિ ૩૫. (પાંત્રીશ વાણીના ગુણે પહેલા કહી ગયા છીએ જેથી અહિં એને અર્થ કહેવાની આવશ્યકતા નથી)
ભગવાનના વચન ચાર અનુયાગોમાં વહેંચાયેલા છે. ચાર અનુગ આ છે(૧) ચરણકરણનુગ. (૨) ધર્મકથાનુયોગ, (૩) ગણિતાનુગ અને (૪) દ્રવ્યાનુયેગ.
ભગવાન-દ્વારા પ્રરૂપિત અર્થની સાથે ગણધરના વચનને રોગ હોય તે અનુગ કહેવાય છે, તાત્પર્ય એ છે કે ભગવાનના વચનને અનુકૂળ ગણધરોએ કરેલું વ્યાખ્યાન તે અનુગ કહેવાય છે.
ચરણ કરણાનુયોગ
(૧) ચરણકરણનુગ– જેનાથી ભવસાગરને કિનારે અર્થાત ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય, તેને અર્થાત્ મૂલગુણને “ચરણ” કહે છે, અથવા વ્રત આદિ ચરણ કહેવાય છે. તે સિત્તેર (૦) છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #28
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવ્રત, દસ શ્રમણધર્મ, સત્તર સંયમ, દશ વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, રત્નત્રય-(સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર) બાર પ્રકારને તપ, ચાર ક્રોધાદિવિજ્ય,-(ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, ભવિજય ) આ પ્રમાણે સિત્તેર (૭૦) પ્રકારના ચરણ કહેવાય છે. તે ૧ .
ચરણની પુષ્ટિ કરવા વાળા કરણ કહેવાય છે. કરણને અભિપ્રાય છે-ઉત્તર ગુણ, અથવા પિડવિશુદ્ધિ આદિને કરણ કહે છે, તેના પણ સિત્તેર ભેદ છે. કહ્યું પણ છે –
ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિએ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઈન્દ્રિય નિષેધ, પચીશ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિએ, ચાર અભિગ્રહ, આ સર્વ કરણ કહેવાય છે.” ! ૧
આ પ્રમાણે ચરણ અને કરણના અનુગને અર્થાત્ ભગવાનની વાણીને અનુકૂલ વ્યાખ્યાનને ચરણકરણનુગ કહે છે. તાત્પર્ય એ છે કે-જે શાસ્ત્રમાં ચારિત્રસમ્બન્ધી નિરૂપણ છે તે ચરણકરણાનુયોગ સમજવું જોઈએ.
ધર્મકથાનુયોગ આદિ બાકીના ત્રણ અનુગ ભવ્ય જીને ચરણ અને કરણમાં પ્રવૃત્ત કરે છે, તેટલા માટે તે પણ એ અનુગનું અંગ છે. આ પ્રકારે ચારેય અનુગોમાં ચરણકરણનુગ પ્રધાન–મુખ્ય છે. મુખ્ય હેવાના કારણે જ તેની ગણના સૌથી પ્રથમ કરી છે. કહ્યું પણ છે –
“હે આત્મન ! ચરણ અને કરણમાં જે મહત્ત્વ છે, તેને પ્રથમ સમજી લે, તે મેહનું નિવારણ કરે છે, આત્માના નિશ્ચય અર્થાત્ વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે છે, તે સર્વ ગુણને આધાર અને અનાદિ કાલના મિથ્યાત્વદેષને ફૂર કરે છે, વિશુદ્ધિનું કારણ અને ઈન્દ્રિયના શીધ્ર દમન માટે તે સહાયક છે 1 II
સમ્યજ્ઞાન દેનાર છે અને મોક્ષસુખ ઉત્પન્ન કરવાવાળું છે. કર્મરૂપી ધૂળને દૂર કરવાવાળું છે. આત્મામાં ઉદ્યોત-પ્રકાશ કરવા વાળું છે. અને સમસ્ત ગુણોને અદ્વિતીય પ્રકાશક છે. હે આત્મન ! ચરણ અને કરણને આશ્રય કલ્યાણકારી છે, આ વિષયમાં શંકાને સ્થાન જ કયાં છે? અર્થાત્ નિશ્ચિત રૂપથી જ તે કલ્યાણ કરવા વાળું છે. આ લેક (સંસાર) તે પરિણામે એકદમ નરસ–રસરહિત છે, તું તેમાં સુખની અભિલાષા શા માટે કરે છે ? | ૨ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ કથાનુયોગ
(૨) ધર્મસ્થાનુગ સંસારરૂપી સાગરમાં ડુબતા ભવ્ય જીને ધારણ કરવાવાળી, વહાણ પ્રમાણે કિનારે લઈ જનારી, અથાત્ શુભ સ્થાનમાં પહોંચાડી દેવા વાળી વસ્તુને ધર્મ કહેવામાં આવે છે. તે ધર્મની કથા અર્થાત્ ભગવાનને ઉપદેશ જેમાં જોવામાં આવે છે. તેને ઘર્મકથા કહે છે. અથવા અહિંસા આદિની પ્રરૂપણ તે ધર્મકથા કહેવાય છે. અથવા તે શ્રત અને ચારિત્રની પ્રધાનતાવાળી કથાને ધર્મકથા કહે છે, અથવા શુભ અને અશુભ કર્મ–ફલને પ્રગટ કરવું તે ધર્મકથા છે. અથવા તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂષેના ચરિત્રનું વર્ણન કરવું તે ધર્મકથા છે. તેના અનુગ-વ્યાખ્યાનને ધર્મકથાનુગ કહે છે.
ધર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી () સંવેદની અને (૪) નિર્વેદની.
આક્ષેપણ આદિ ધર્મકથાઓથી આક્ષિપ્ત, વિક્ષિપ્ત, સંવેદિત અને નિવેદિત (વિરક્ત) થયેલા ભવ્ય જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે.
આક્ષેપાણ્યાદિ ધર્મ કથા (૪)
(૧) આક્ષેપણી– જે કથા દ્વારા શ્રોતા મેહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. કહ્યું પણ છે –
જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણ કથા કહે છે, જેવી રીતે કમલાવતીએ ઈષકારને ઘમમાં સ્થિર કર્યો. તે ૧. - નાની ઉમરવાળા પિતાના બે બાળકેની સાથે તથા પત્ની સહિત ભગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના ઘેરથી નીકળ્યા, તે પુરહિતનું તમામ ધન મારા પતિ (રાજા) એ લઈ લીધું છે. એવું જાણીને રાણી કમલાવતીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું અને તેણે પોતાના પતિ રાજા ઈષિકારને સમજાવ્યા–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #30
--------------------------------------------------------------------------
________________
“મહારાજ ! જે ધનને ભૃગુ પુરાહિતે વમન કરી નાખ્યુ છે તે ધનને આપ ભાગવશે ? આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે ભાગની લાલસા શા માટે કરે છે ? 2 ઈત્યાદિ
રાજા ઇષુકાર પાતે કમલાવતીના વચન સાંભળતાં જ વૈરાગ્ય પામ્યા અને રાજા તથા રાણી અને સાથે-સાથે દીક્ષા ગ્રહણ કરી. ॥ ૧॥
(૨) વિશ્લેષણી
સમ્યવાદ અર્થાત્ અનેકાન્તવાદ, અથવા સત્યસિદ્ધાંતના ગુણાનું દિગદર્શન કરાવીને શ્રોતાઓને મિથ્યાવાદ અર્થાત્ એકાન્તવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણી કથા કહેવાય છે. કહ્યુ પણ છેઃ—
“ સમ્યવાદને ઉત્કર્ષ બતાવીને મિથ્યાવાદ અર્થાત્ મિથ્ય! માન્યતાનું ખંડન કરવાવાળી વિક્ષેપણી કથા છે. જેવી રીતે કેશી શ્રમણે પ્રદેશી રાજાને મિથ્યાવાદથી મુક્ત કર્યા હતા. ॥ ૨ ॥ ’
શ્રી કેશી શ્રમણના શ્રીમુખથી કરૂણારસથી પરિપૂર્ણ આસ્તિકવાદ સાંભળીને પ્રદેશી નામના રાજાએ નાસ્તિકવાદ ત્યાગ કર્યાં, ખાર વ્રતધારી શ્રાવક થઈને મરીને પ્રથમ સૌધમ કલ્પમાં સૂર્યભ નામના દેવ થયા.
(૩) સવેદ્મની
જે કથા સસારની અસારતા ખતાવીને ભવ્યજીવામાં મેાક્ષની અભિલાષા જાગ્રત કરે છે, તે સ ંવેદની ધર્મકથા છે. કહ્યું પણ છે.—
“જે કથા સાંભળવામાત્રથી જ મેાક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તે સર્વેદની ધર્મકથા છે. જેવી રીતે મટ્ટી નામની રાજકન્યાએ છ રાજાઓને બોધ આપ્યો. I]”
છ રાજા મારા ઉપર આસક્ત-પ્રેમવાળા છે, એવું જાણીને મટ્ટી કુમારીએ તેઓને સ'સારની નિ:સારતા સમજાવી અને તેઓમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી, મટ્ટીકુમારીના તે ઉપદેશ સંવેદની ધમકથા છે.
(૪) નિવેદની
જે કથા શ્રોતાઓને વિષય ભાગથી વિરક્ત બનાવે છે તે નિવેદની કહેવાય છે. કહ્યુ પણ છેઃ——
ર
“ જેનું શ્રવણુ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે નિવેદની ધર્મકથા છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિમાધ આપ્યું. ॥ ૪ ॥”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦
Page #31
--------------------------------------------------------------------------
________________
કમલના જેવા કામલ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ધ દેશના સાંભળતાં જ વૈરાગ્યને પ્રાપ્ત થયા અને ચારિત્ર ધારણ કર્યું કહ્યું પણ છે:
ઘુ કથામાં પ્રીતિ રાખવાવાળા જે પુરૂષ સંસારના મુખને ક્ષણભંગુર સમજી લે છે તે અનન્ત દુ:ખ આપવાવાળા ભાગના ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કરી ચારિત્રરૂપી બગીચામાં વિહાર કરે છે. । ૧ ।।
ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીસમાં અધ્યયનમાં ધર્મકથાનું ફેલ ખતાવ્યુ` છે, તે આ પ્રમાણે છેઃ—
66
ભગવન્ ! ધર્મકથાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર-ધર્મકથાથી જીવને નિજ રાની પ્રાપ્તિ થાય છે, ધર્મકથાથી જીવ પ્રવચનની પ્રભાવના કરે છે, પ્રવચનની પ્રભાવનાથી આગળ શુભ કર્મોના બંધ કરે છે.”
આક્ષેપણી આદિ ચાર પ્રકારની ધર્મકથાથી ઉત્પન્ન થનારા આનન્દની ધારાઓના તર ંગાથી જેવું અંતઃકરણ ઉલ્લાસને પ્રાપ્ત થયું છે, એવા અનેક ભાવિતાત્મા ભવ્યધર્મકથા કરવાવાળા પુરૂષ જન્મ. જા અને મરણરૂપી ભયાનક અને વિશાલ મગરમચ્છાથી વ્યાપ્ત એ પ્રમાણે ઈષ્ટ-વિયેાગ અને અનિષ્ટ–સચાગરૂપી વડવાનલથી સહિત અપાર સમારસાગરથી પોતે પણ પાર ઉતરે છે, અને ખીજાને પણ પાર ઉતારે છે,
તે ધર્મકથા કહેનાર અનેક-અનેક ભવ્ય જીવાને દીક્ષિત કરે છે અને સસાર રૂપી કુવામાં પડવાવાળા પ્રાણીઓને રક્ષણ કરવાનું આશ્વાસન દેવાવાળા જિનશાસનના મહિમા વધારતા થકા સમસ્ત જગતને જિનશાસનમાં પ્રીતિવાળા બનાવી મિથ્યાત્વ નિવારણ અને સમ્યકત્વની સ્થાપના કરી કકૈાટીને ખપાવે છે. કદાચિત્ પરિણામમાં ઉત્કૃષ્ટ રસાયન આવી જાય તા ત્રિલેાકમાં પવિત્ર તીર્થંકર ગોત્રની પણ પ્રાપ્તિ
કરે છે.
જિન ભગવાનનું શાસન પાતે ઉજ્જવલ છે તે પણ જે દેશવિશેષ અને કાલવિશેષમાં મિથ્યાત્વના અંધકાર ફેલાઈ જાય છે, ત્યાં ભગવાનના શાસનપ્રચારરૂપ આરાધન કરીને ધર્મકથાકાર “ પ્રભાવક ”નું પદ પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છેઃ
4પ્રભાવક આઠ પ્રકારના છે. (૧) પ્રાવનિક, (૨) ધર્મકથાકાર (૩) વાદી, (૪) લબ્ધિઓના ધણી, (પ) તપસ્વી, (૬) વિદ્યાવાન—રાહિણી–પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના ધારક, (૭) સિદ્ધવચનસિદ્ધિઆદિસિદ્ધિઓવાળા, (૮) કવિ” ॥ ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મ મહિમા
ધર્મમહિમાપિતા ભાઈ અને પુત્ર વગેરે તે આગલા ભવમાંડવે પછીના ભાવમાં પણ સુલભ છે, પરંતુ સંસારમાં શ્રત-ચારિત્ર ધર્મ સુલભ નથી૧
દ્વાદશાંગીરૂપી દુકાનમાં નિશ્ચયનય અને વ્યવહારનયને જાણવાવાળા સંયમી પુરુષ ભક્તિરૂપી મૂલ્ય આપીને ધર્મ પ્રાપ્ત કરી શકે છે. એમ કર્યા વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી.” | ૨ |
क्षपक श्रेणी के सिवाय किसी अन्य उपाय से शुक्ल --ध्यान का एकत्ववितर्क अविचार नामक दूसरा पाया नहीं प्राप्त किया जा सकता ॥ ६ ॥
સિદ્ધાંજન વિના પૃથ્વીની અંદરને ખજાને પ્રાપ્ત કરી શકાતું નથી. એવી જ રીતે શ્રુત-ચારિત્ર વિના આત્મજ્ઞાન થતું નથી. | ૩ ||
આત્મજ્ઞાનના અભાવથી તવ-અતત્ત્વને નિશ્ચય થઈ શકતો નથી, અને તત્વઅતત્વને નિશ્ચય કર્યા વિના ભવ્ય જીવેને અમૃતભાવના થતી નથી | ૪ |.
અમૃતભાવનાના અભાવથી વિશુદ્ધ ધ્યાનની પ્રાપ્તિ થતી નથી અને વિશુદ્ધ ધ્યાન વિના ક્ષપકશ્રેણી ઉપર આરહણ થઈ શકતું નથી. || ૫ |
ક્ષપકશ્રેણ વિના બીજા કેઈ ઉપાયથી શુકલ ધ્યાનને એકત્વ-વિતર્ક–અવિચાર નામક બીજે પાયે પ્રાપ્ત કરી શકતું નથી. તે ૬ .
સંયમી પુરુષ શુકલ ધ્યાનને બીજે પાયે પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને કેવલી કહેવાય છે. . ૭ |
કેવલજ્ઞાન વિના શલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી, શૈલેશી અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે મુનિરાજ સકલ કર્મોને ક્ષય કરી નાખે છે. તે ૮
સકલ કર્મોને ક્ષય થયા પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સિદ્ધિ લાભ થયા પછી શાશ્વત સિદ્ધ થાય છે, એ માટે મુક્ષાર્થી પુરુષોએ કૃત–ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરવું જોઈએ, || ૯ ||
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #33
--------------------------------------------------------------------------
________________
ગણિતાનુયોગ / પ્રવજ્યાદાન સમય નિર્ણય
(૩) ગણિતાનુગ– ગણિત અર્થાત્ સંખ્યાને અનુગ તે ગણિતાનુગ કહેવાય છે. જીવ પુદ્ગલ આદિ છ દ્રવ્યોની ગણના કરવા માટે, તથા દ્રવ્યોના પર્યાની ગણતરી કરવા માટે ગણિતાનુયોગની આવશ્યકતા હોય છે, ગણિતાનુગથી જિન ભગવાન દ્વારા કહેલા પદાર્થોની ઠીક ઠીક ગણના થઈ શકતી હોવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે, અને સમ્યકત્વની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
પૂર્વાનુપૂવી પશ્ચાનુપૂવી તથા અનાનુપૂર્વી આદિથી, અને ભંગજાળની ગણના કરવાથી ચિત્તમાં સ્થિરતા આવે છે, અને ચિત્તની સ્થિરતાથી કષાયરૂપી અગ્નિ શાંત થાય છે. અને તેથી ચારિત્ર નિમલ થાય છે.
ગણિતાનું જ ભગવાનના કેવલજ્ઞાન આદિ એ ગુણે એ પ્રમાણે પર્યાની અનંતતા પ્રગટ કરે છે. “સંખ્યાતીત ગુણે અને પર્યાની સંખ્યા જાણવી અશક્ય છે તે વાત પણ સંખ્યાનું જ્ઞાન કર્યા વિના જાણી શકાતી નથી, તે ગણિતાનુગ દ્વારા જાણી શકાય છે. ભગવાનના ગુણનું વારંવાર સ્મરણ કરવાથી ભગવાનની સ્તુતિ થાય છે, અને તેથી દર્શન–શુદ્ધિ થઈ શકે છે, અને દર્શન વિશુદ્ધ થવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
શુભ તિથિ તથા શુભ નક્ષત્રથી યુક્ત સમયમાં જ દીક્ષા આદિ આપવી જોઈએ, આ પ્રકારના સમયનું જ્ઞાન કરાવવાવાળો હોવાથી ગણિતાનુયોગ પણ ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે એમ સિદ્ધ થાય છે. તેથી ગણિતાગનું ફલ પણ ચારિત્રની રક્ષા કરવી એજ છે, અહીં પ્રસંગથી ડે તિષને વિષય બતાવવામાં આવે છે–
દીક્ષા આપવાના સમયને નિર્ણય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩
Page #34
--------------------------------------------------------------------------
________________
મારા વિચાર
(૧) માસ-વિચાર– પિષ, ચિત્ર, જેઠ અને આષાઢ માસને ત્યજીને બાકીના બીજા મહિનાઓ દીક્ષા આપવા માટે ઉત્તમ છે.
વિશેષ માસ-વિચાર(૧) શ્રાવણું–શુભ.
(૭) માઘ-જ્ઞાનની વૃદ્ધિ. (૨) ભાદ્રપદ–શિષ્યની કમી. (૮) ફલુન-સુખ સૌભાગ્ય અને યશની વૃદ્ધિ. (૩) આસ–સુખ.
(૯) ચિત્ર-અલ્પ સુખ. (૪) કાર્તિકવિદ્યાવૃદ્ધિ. (૧૦) ત્રિશાખ-રત્નત્રયને લાભ. (૫) માર્ગશીર્ષ–શુભ. (૧૧) જેઠ-સાધારણ, આમાસમાં બીજા નક્ષત્ર
વગેરેનું બલ હોય તે શુભ છે. (૬) ષિ-વિદ્યાવૃદ્ધિને અભાવ. (૧૨) અષાઢ-ગુરૂભાઈઓની સાથે પ્રેમની કમી.
પક્ષ વિચાર
(૨) પક્ષ-વિચાર– કણુ પક્ષમાં પડવેથી પાંચમ સુધીની તિથિઓ અશુભ છે. છડૂથી લઈને દશમ સુધીની તિથિઓ મધ્યમ છે, અને એકાદશી–અગીયારસથી લઈને અમાવાસ્યા સુધીની તિથિએ અશુભ છે.
શુકલ પક્ષમાં–પડવેથી લઈને પાંચમ સુધીની તિથિએ અશુભ છે. છડૂથી દશમી સુધી મધ્યમ છે, અને એકાદશીથી પુનમ સુધીની તિથિએ શુભ છે.
| તિથિ વિચાર
(૩) તિથિ-વિચાર– દીક્ષાના વિષયમાં પડવે, ત્રીજ, પાંચમ, સાતમ, એકાદશી અને તેરસ, આ તિથિઓ ઉત્તમ છે.
નવ તિથિઓ ત્યાજ્ય – (૧) શુકલ ચતુર્દશી, (૨) અમાવાસ્યા (૩) જે તિથિમાં સૂર્ય-સંકમણ થાય તે, (૪) દ્વિતીયા, (૫) ચતુથી, (૬) ષષ્ઠી, (૭) અષ્ટમી (૮) નવમી (૯) દ્વાદશી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪
Page #35
--------------------------------------------------------------------------
________________
વાર વિચાર
(૪) વાર વિચારરવિ, સેમ, બુધ, ગુરૂ અને શનિવાર ઉત્તમ છે.
નક્ષત્ર વિચાર
(૫) નક્ષત્ર-વિચાર– દીક્ષાના વિષયમાં તેર નક્ષત્ર ઉત્તમ છે – (૧) અશ્વિની, (૨) રેહિણી, (૩) મૃગશીર્ષ, (૪) પુષ્ય, (૫) ઉત્તરાફાલ્ગની, (૬) હસ્ત, (૭) અનુરાધા (૮) ચેષ્ઠા (૯) ઉત્તરાષાઢા, (૧૦) અભિજિત (૧૧) શ્રવણ (૧૨) ઉત્તરભાદ્રપદ, (૧૩) રેવતી.
નક્ષત્રમાં સાત દોષ– (૧) સંધ્યાગત-જે નક્ષત્રમાં સૂર્ય આગળ આવવાવાળો છે તે નક્ષત્ર, જેવી રીતે કે હસ્ત નક્ષત્રમાં સૂર્ય હેય તે દૈનિક ચિત્રા નક્ષત્ર સંધ્યાગત કહેવાય છે.
(૨) રવિગત-જે નક્ષત્રમાં રવિ હોય તે દેનિક નક્ષત્ર રવિગત જાણવું જોઇએ. (૩) દુર્ગત-જેમાં ઉન્માર્ગગામી-વક્ર-ગ્રહ હોય તે નક્ષત્ર દુર્ગત કહેવાય છે. (૪) સગ્રહ–જે નક્ષત્રમાં ક્રૂર ગ્રહ હોય. (૫) વિલમ્મિત-સૂર્ય દ્વારા ભગવીને છુટું કરાયેલું નક્ષત્ર.
(૬) રાહુગત-જે નક્ષત્રમાં ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ થયું હોય. એવા નક્ષત્રમાં છ માસ સુધી દીક્ષા આપવી વર્જનીય છે,
(૭) પ્રહભિન્ન-જેમાં ત્રણ રહે હેય, એવું નક્ષત્ર.
યોગ વિચાર
(૬) યોગ-વિચાર– યોગેના નામથી જ શુભ-અશુભ ફળની પ્રતીતિ થઈ જાય છે. જેમકે -વિષ્કભ આદિ દૈનિક ચોગોમાંથી પ્રીતિ આદિ શુભ ફળવાળાં છે, અને વિષ્કભ આદિ ચોગ તે અશુભ ફળ આપનાર છે. આનન્દ આદિક સાંગિક (વાર-નક્ષત્રના સંગથી બનવાવાળા) ગેમાં આનન્દ આદિ ગ શુભ ફળ દેનારા છે, અને કાળદંડ આદિ અશુભ ફળ આપનારા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫
Page #36
--------------------------------------------------------------------------
________________
કરણ વિચાર
(૭) કરણ-વિચાર– કરણ અગિઆર હોય છે. (૧) બવ (૨) બાલવ (3) કૌલવ (૪) વિલોચન (કેઈ કોઈ એને “તૈતિલ' પણ કહે છે) (૫) ગરાદિ (તેનું ગર' નામ પણ છે) (૬) વણિજ (૭) વિષ્ટિ (૮) શકુનિ (૯) ચતુષ્પદ (૧૦) નાગ (૧૧) કિંતુન.
આ અગિયાર કરણેમાં બવથી લઈને વિષ્ટિ સુધી સાત કરણ ચર છે; અને છેલ્લા શકુનિ આદિ ચાર સ્થિર છે.
બવથી લઈને વિષ્ટિ સુધીના સાત કરણ કઈ એક તિથિમાં નિયમિત રહેતા નથી તે કારણથી તેને ચર કહે છે, શકુનિ આદિ છેલ્લાં ચાર, કૃષ્ણ પક્ષની ચૌદસ, અમાવાસ્યા તથા શુકલ પક્ષની પ્રતિપદા-પડ તિથિમાં નિયમિત રહે છે એટલે તે સ્થિર કહેવાય છે. આ વિષયનું વિવેચન જંબૂઢીપપ્રજ્ઞપ્તિના સાતમા વક્ષસ્કારમાં સ્પષ્ટ રૂપથી કરેલું છે, ત્યાં કહ્યું છે –
“હે ભદંત ! આ અગ્યાર કરણામાં કેટલા કરણું ચર અને કેટલા કરણ સ્થિર કહેવામાં આવ્યા છે ?, હે ગૌતમ! સાત કરણું ચર અને ચાર કરણ સ્થિર કહેવામાં આવ્યા છે” ઈત્યાદિ
આ સ્થળે દિન શબ્દને અર્થ છે કે-તિથિને પૂર્વાર્ધ ભાગ, અને રાત્રી શબ્દને અર્થ છે કે-તિથિને ઉત્તરાર્ધ ભાગ.
એ અગિયાર કરણામાંથી બવ, બાલવ, કૌલવ અને વણિજ, આ ચાર કરણ શુભફલદાયક છે.
વિષ્ટિકરણનું બીજું નામ ભદ્રા છે. દીક્ષા આદિ કાર્યોમાં તે ભદ્રા ત્યજવા ગ્ય છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬
Page #37
--------------------------------------------------------------------------
________________
“ભદ્રા કરણમાં કરેલું કામ પ્રથમ તે સિદ્ધ થતું નથી, કદાચિત્ સિદ્ધ પણ થાય તે સેલમે મહિને આવતાં તેને સમૂળ વિનાશ થાય છે.” | ૧ | - ભદ્રા શુકલ પક્ષમાં ચોથ તથા એકાદશી તિથિના ઉત્તરાર્ધમાં રહે છે, અને આઠમ તથા પૂનમના દિવસે તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
કૃષ્ણપક્ષમાં ત્રીજ અને દશમીના દિન તિથિના ઉત્તરાર્ધમાં અને સાતમ તથા ચૌદશના દિન તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
તિથિના ઉત્તરાર્ધમાં રહેવાવાળી ભદ્રા દિવસને વ્યાપ્ત કરતી હોય, અને પૂર્વ ભાગમાં રહેવાવાળી રાત્રીને વ્યાપ્ત કરતી હોય તે કઈ દેષ નથી.
- ત્રીશ ઘડીની ભદ્રાની છેલ્લી ત્રણ ઘડીએ પૂછ કહેવાય છે અને ભદ્રાની તે પૂંછ શુભ છે.
શકુનિ, ચતુપદ, નાગ અને કિસ્તુદન નામના કરણ કૃષ્ણ પક્ષની ચૌદશ, અમાવાસ્યા, શુકલ પક્ષના પડવાના વેગથી ભાવિત હેવાથી ત્યાજ્ય બની જાય છે, બાકી બે કરણ સીવિલેચન અને ગરાદિ નામના સાધારણ છે. પરમ્પરા જાણવાવાળાને આ પ્રમાણે મત છે.
ગણિવિદ્યાપ્રકીર્ણ કકારે દીક્ષાના વિષયમાં ચતુષ્પદ અને નાગ નામના બે કરણોને ઉત્તમ માન્યા છે. તેણે કહ્યું છે કે –“ના વડcq ચાર સૈનિકરવમળ નાગ અને ચતુપદ નક્ષત્રમાં નિષ્ક્રમણ કરવું જોઈએ, અર્થાત્ શિષ્યને દીક્ષા આપવી જોઈએ. તેમનું આ કથન બરાબર નથી, કારણ એ છે કે નિષ્કમણમાં-દીક્ષામાં-- અમાવાસ્યા નિષિદ્ધ માની છે, એટલા માટે અમાવાસ્યાના વેગથી ભાવિત ઉપર કહેલા બન્ને કારણે ઉત્તમ હોય તે વાત અસંભવ છે.
લગ્ન વિચાર
(૮) લગ્ન-વિચાર– દીક્ષા અંગીકાર કરવામાં મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન–લગ્ન શુભ છે. બાકીના ચાર ત્યાજ્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭
Page #38
--------------------------------------------------------------------------
________________
ગ્રહ વિચાર
(૯) પ્રહ-વિચાર દીક્ષા લગ્નમાં શનૈશ્ચર મધ્યમ બળવાળે ગુરૂ બલશાળી અને શુક બલાહીન હોય તે દીક્ષા આપવી જોઈએ, બીજા, પાંચમા, છઠા, સાતમા અને અગિઆરમાં સ્થાનમાં શનિ મધ્યમ બળવાળો હોય છે, ત્રિકેણમાં કેન્દ્રમાં અને અગિઆરમાં સ્થાનમાં રહેલે ગુરુ (બૃહસ્પતિ) બળશાલી સમજવામાં આવે છે.
ત્રીજ, છઠા, નવમે અને અગિઆરમા સ્થાનમાં સ્થિત શુક્ર નિર્બલ હોય છે, તેથી કરી શુક્ર અસ્ત હોય તે પણ દીક્ષા ગ્રહણ કરવી તે ઉત્તમ માનવામાં આવ્યું છે. એ કેઈ આચાર્યને મત છે.
ચંદ્રમાથી તથા લગ્નથી સાતમા સ્થાનમાં સૂર્ય, મંગલ શુક હોય તો ત્યાજ્ય છે. અથવા એ ત્રણેયને સંગમ હોય તે દીક્ષા લેનાર પ્રતિપાતી (પડિવાઈ) થઈ જાય છે, અથવા એ ત્રણમાંથી બે અથવા કોઈ પણ એક ત્યાં હોય તે દીક્ષા લેવાવાળો કુશીલ અને ક્રોધ આદિ દુર્ગને ધારણ કરનાર બને છે, અથવા ચન્દ્ર તથા લગ્નથી સાતમું સ્થાન ખાલી હોય અથવા ચંદ્રમા બીજા ગ્રહથી વર્જિત હોય તે દીક્ષા શુભ સમજવી જોઈએ, અથવા ગુરૂ અને બુધમાંથી કોઈ પણ એકની સાથે ચંદ્રને સંગમ હોય તે શુભ છે.
શીધ્ર પ્રવજ્યા સમય નિરૂપણ
(૧૦) તુરત દીક્ષા આપવાનો સમય
(૨) સિદ્ધછાયાલગ્નશુભ તિથિ, વાર, નક્ષત્ર અને લગ્ન આદિના અભાવમાં તુરત કરવા ચગ્ય કાર્યોમાં સિદ્ધ છાયા લગ્ન જ ગ્રહણ કરવા ચોગ્ય છે.
સમતલ ભૂમિ ઉપર પિતાના શરીરની છાયા, સોમવાર શુક્રવાર અને શનિવારના દિવસે સાડા આઠ પગ પ્રમાણ હોય, મંગળવારના દિવસે નવ પગ પ્રમાણ હોય, બુધવારે આઠ પગ પ્રમાણુ, રવિવારે અગિઆર પગ, ગુરૂવારે સાત પગલાં છાયા હોય તે તેને સિદ્ધ છાયાલગ્ન કહે છે. આ લગ્નમાં દીક્ષા આદિ શુભ કાર્ય કરી શકાય છે. આ સિદ્ધછાયાલગ્ન પ્રાપ્ત હોય તે તિથિ, વાર, નક્ષત્ર, ભદ્રા અને લગ્ન આદિને વિચાર કરવાની આવશ્યકતા નથી. કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮
Page #39
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ છાયા લગ્ન હોય તે દૂષિત નક્ષત્ર, તિથિ, વાર, તારા, ચંદ્ર તથા દૂષિત ગ્રહ પણ શુભ થઈ જાય છે, અર્થાત્ સિદ્ધછાયાલગ્નની હાજરીમાં નક્ષત્ર આદિને દોષ માનવામાં આવતું નથી. તે ૧ . ”
એક માત્ર છાયા લગ્ન જ ઉત્તમ છે. તેને મુકાબલે તિથિ, નક્ષત્ર, વાર, ચંદ્રમાં ગ્રહ અને ઉપગ્રહ કઈ પણ કરી શકતા નથી. તે ૨ .
યોગિનીનું તેના સામે બળ નથી. વિષ્ટિનું પણ બળ નથી, શૂળ અને ચન્દ્ર પણ છાયાલગ્નની હાજરીમાં કે ઈ પ્રકારે કઈ પણ બગાડી શકતા નથી. સિદ્ધછાયાલન એક એવી વમયી સિદ્ધિ છે જેને દેવતા પણ ભેદી શકતા નથી. તારા”
(a) શંકુ છાયાલગ્નબાર આગળ લાંબી ખીલીને પડછાયે રવિવારે વીશ આંગળ, સોમવારે સેળ આંગળ, મંગળવારે પંદર આંગળ, બુધવારે ચૌદ આંગળ, ગુરૂવારે તેર આંગળ, શુક્રવારે બાર આંગળ, તથા શનિવારે પણ બાર આંગળ હોય તે તેને શંકુછાયાલગ્ન કહે છે. તે લગ્નમાં દીક્ષા આદિ કાર્ય શુભ છે.
(T) તીવ્ર ઉત્કંઠાવાલા દીક્ષાથીને સમયવિષયવાસનાની વિષમ અટવી (વન)માં વ્યાપ્ત દાવાનલની વિકટ જ્વાલાઓથી જેનું અંતઃકરણ બળી ગયું છે, અને જે અનન્ત જન્મ, જરા, મરણ વગેરેના ભયથી ચિંતાતુર છે, ચારે બાજુથી મકાનમાં આગ લાગવાથી જેનું સર્વસ્વ ભસ્મ થઈ ગયું છે એવા પુરૂષની જેમ, આત્મરક્ષાને અન્ય કોઈ ઉપાય નહિ દેખવાથી એક માત્ર દીક્ષાને જ શરણ–આશ્રય સમજવાવાળા, તીવ્ર વૈરાગ્યની પ્રભા–તેજથી ચમતે મોક્ષાભિલાષી શિષ્ય રેમ-રોમમાં જેને અગ્નિ લાગી છે, એવા પુરૂષની જેમ અત્યન્ત આતુર બનીને તરંગરહિત સમુદ્ર પ્રમાણે શાન્ત સના સાગર, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના જાણનાર અને નિગ્રંથ પ્રવચનના મર્મજ્ઞ ગુરૂથી દીક્ષા દેવા માટે પ્રાર્થના કરે, તે તેને તેજ વખતે દીક્ષા આપવી શુભ છે એવા પ્રસંગે તિથિ, વાર, નક્ષત્ર આદિને વિચાર કરવાની જરૂર નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯
Page #40
--------------------------------------------------------------------------
________________
કેશ લુચ્ચન
(૧૧) કેશલેાચ
દીક્ષા ધારણ કર્યાં પછી કેશલેાચ કરવામાં શિનવાર અને મંગળવાર ત્યાજ્ય છે તથા કૃત્તિકા, વિશાખા, મઘા, અને ભરણી, આ ચાર નક્ષત્ર ત્યજવા યાગ્ય છે,
પ્રથમ ગોચરી વિચાર
(૧૨) નવદીક્ષિતની પ્રથમ ગાચરી–
પહેલીવાર ગોચરીના વિષયમાં તીક્ષ્ણ, ઉગ્ર અને મિશ્ર નક્ષત્ર તથા શિન અને મગળવાર ત્યાજ્ય છે,
આર્દ્રા, અશ્લેષા, જ્યેષ્ઠા, અને મૂલ, આ ચાર નક્ષત્ર તીક્ષ્ણ છે, ભરણી, ત્રણ પૂર્વા ( પૂર્વાષાઢા, પૂર્વાભદ્રાપદ, અને પૂર્વાફાલ્ગુની ) અને મઘા એ પાંચ નક્ષત્ર ઉગ્ર નક્ષત્ર છે. કૃત્તિકા અને વિશાખા, આ એ નક્ષત્ર મિશ્ર કહેવાય છે.
રિક્તા તિથિ, અમાવાસ્યા અને ક્ષય તિથિ ત્યાજ્ય છે, પરન્તુ જે શનિ અને મોંગલવારના ચોગ હાય તા રિક્તા તિથિ પણ ઉત્તમ છે.
નૂતન પાત્ર વ્યાપારણ
(૧૩) નવા પાત્રના ઉપયોગ
ગેાચરી આદિ માટે નવા પાત્રને ઉપયાગ મૃગશીર્ષ, પુષ્ય, અશ્વિની, હસ્ત, અનુરાધા, ચિત્રા, અને રેવતી નક્ષત્રોમાં, તથા સેામવાર અને ગુરૂવારના દિવસે કરવા તે શુભ છે.
આચાર્યાદિપદ પ્રદાન સમય
(૧૪) આચાય આદિ પદવીદાનના સમય—
આચાર્ય આદિ પદવી આપવામાં શ્રવણુ, જ્યેષ્ઠા, પુષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની રાહિણી, ઉત્તરાત્રય ( ઉત્તરા-ષાઢા, ઉત્તરા-ભાદ્રપદ, ઉત્તરા–ક઼ાલ્ગુની ) મૃગશિર, અનુરાધા અને રેવતી, આ નક્ષત્રો શુભ છે. આ પ્રસંગ ઉપર શુભ તિથિ અને શુભ વાર વગેરે પણ જોવું જોઇએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०
Page #41
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગ
(૪) દ્રવ્યાનુયેગઆગળની પર્યાય પ્રાપ્ત કરનારા અને પ્રથમની પર્યાયને ત્યાગ કરવાવાળાને દ્રવ્ય કહે છે, અથવા જે પર્યાય દ્વારા પ્રાપ્ત હોય અથવા પર્યાયોથી યુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. એવા દ્રવ્યના અનુયેગને દ્રવ્યાનુગ કહે છે.
દ્રવ્યાનુયોગ દ્રવ્યના યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે બરાબર સાચો માર્ગ પ્રદર્શિત કરે છે, તેથી સમ્યગ્દર્શન નિર્મલ થાય છે, અને સમ્યગ્દર્શનની નિર્મલતાથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ અનુગ પણ ચરણ કરણાનુગને પિષક છે.
દ્રવ્ય લક્ષણ
દ્વિવ્યનું લક્ષણદ્રવ્ય કેને કહે છે ? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-જે ગુણોને આધાર હોય તે દ્રવ્ય છે, જે પ્રમાણે જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સુખ અને ઉપગ આદિ વિશેષ ગુણ છે. અસ્તિત્વ (જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને ક્યારેય પણ નાશ ન હોય.) વસ્તુત્વદ્રવ્યત્વ ( જે શક્તિના નિમિત્તથી પર્યાય હંમેશાં બદલતી રહે) અને પ્રમેયત્વ-યત્વ (જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કેઈ ન કઈ જ્ઞાનને વિષય હેય) આદિ સામાન્ય ગુણ છે. એ પ્રમાણે ધર્માસ્તિકાયમાં ગતિeતુત્વ (ગતિકારણતા) અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ (સ્થિતિકારણતા) આકાશમાં અવકાશદાનહેતુત્વ (અવકાશદાયિત્વ) કાલમાં વર્તનાહેતુત્વ (નવપુરાણકારણતા) આદિ, અને પુદ્ગલમાં રૂપાદિમત્ત્વ વિશેષ ગુણ છે. તેથી એ સર્વમાં દ્રવ્યના લક્ષણની સંગતિ થઈ જાય છે.
કેઈ આચાર્યો” “સત્ ચઢક્ષણ” એવું સૂત્ર રચીને “૩ા ચચ-વ્યયુક્ત સા' અર્થાત્ જેમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય એક કાળે જોવામાં આવે તે “સત્” છે. આ સૂત્ર દ્વારા સત્ની વ્યાખ્યા કરતા થકા સામાન્ય દ્રવ્યનું સ્વરૂપ બતાવીને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #42
--------------------------------------------------------------------------
________________
,,
વિશેષ ધ કરાવવા માટે વિશેષ લક્ષણ એ બતાવ્યુ` છે કે:-“ મુળોચવવું દ્રશ્યમ્ આ લક્ષણ પણ પ્રકૃત (ચાલુ) લક્ષણ (કુળયો દ્રશ્યમ્) માં સમાવિષ્ટ છે તેથી વિશેષ લક્ષણ કરવાની આવશ્યકતા નથી.
વાસ્તવમાં તા પર્યાય, ગુણથી ભિન્ન નથી, કારણ કે કાર્ય અને કારણમાં ભેદ નથી, જેવી રીતે કડાં અને કુંડલ આદિ પર્યાય સુવર્ણથી ભિન્ન નથી ઘટ અને શકાર આદિ પર્યાય મૃત્તિકા--માટીથી ભિન્ન નથી, કારણ કે ગુણાથી ઉત્પન્ન થવા વાળા પર્યાય, ગુણાથી ભિન્ન નથી, એવી અવસ્થામાં દ્રવ્યના લક્ષણમાં પર્યાય શબ્દ નાખવા તે જરૂરી નથી.
ગુણના લક્ષણ
દ્રવ્યના આશ્રય—આશ્રયી રૂપથી અથવા કંથચિત્ તાદાત્મ્યરૂપથી નિત્ય સહેવતી ધર્મ ગુણુ કહેવાય છે. ગુણુ એ દ્રવ્યની શક્તિવિશેષ છે. માત્ર દ્રવ્યાશ્રિત રહેવું તે ગુણનુ લક્ષણ છે. જેવી રીતે જીવના ગુણ-જ્ઞાન, દર્શન, સુખ અને વી આદિ છે. તથા પુદ્ગલના ગુણુ-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ છે. ઉપર જે ‘માત્ર’ શબ્દના પ્રયોગ કર્યાં છે તે પર્યાયમાં અતિપ્રસંગ નિવારણુ કરવા માટે છે, અર્થાત્ ગુણુ કેવલ દ્રવ્યમાં હાય છે, પર્યાયમાં હાય નહિ.
દ્રવ્યના સ્વરૂપ પર વિચાર કરવાથી જણાય છે કે ગુણ્ણાના સમુદાય જ દ્રવ્ય છે. જે રીતે-મૂલ, સ્કંધ, શાખા અને પ્રશાખા આદિના સમૂહ તે વૃક્ષ છે. એ પ્રમાણે અસ્તિત્વ, પરિણામિત્વ વસ્તુત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ, પ્રદેશવત્ત્વ આદિ સામાન્ય ગુણાના, તથા ચેતના ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવકાશદાનહેતુત્વ, વર્તનાહેતુત્વ, વણુ, રસ, ગંધ, સ્પવત્ત્વ આદિ વિશેષ ગુણ્ણાના સમૂહ તે દ્રવ્ય છે. અહિ એ યાદ રાખવું જોઈએ કે વિભિન્ન દ્રબ્યાના વિશેષ ગુણ્ણાના સમૂહ ખની શકતા નથી. એવી રીતે દ્રવ્ય અને પર્યાયના વિષયમાં પણ સમજવું જોઇએ. વિશેષ આગળ ખતાવીશું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२२
Page #43
--------------------------------------------------------------------------
________________
પર્યાય લક્ષણ
પર્યાયનું લક્ષણ—
જેની અંદર હુંમેશાં ઉત્પાદ અને વ્યય થયા કરે છે, અને જે હંમેશાં સદાકાળ સ્થિર રહેતું નથી તેને પર્યાય કહે છે, અથવા દ્રવ્ય અને ગુણને આશ્રય લેનાર તેને પર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્યના ઉત્પાદ અને વિનાશ-શીલ ધર્મ તે પર્યાય કહેવાય છે. પર્યાય, દ્રવ્યમાં પશુ રહે છે અને ગુણમાં પણ રહે છે. જીવના એકજ જ્ઞાનગુણુ કાલના ભેદથી ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પર્યાય કહેવાય છે. જેવી રીતે કે એક આઠ વર્ષના વિનયવંત, પ્રમાદ અને વિકથાથી દૂર રહેવાવાળા ખાલમુનિ પેાતાના ગુરૂના ચરણ કમળાની સેવા કરતા થકા પ્રથમ આવશ્યક માત્રનું અધ્યયન કરે છે, પછી સમિતિ અને ગુપ્તિનું જ્ઞાન સંપાદન કરે છે; ત્યાર પછી ક્રમથી દ્વાદશાંગનું તત્ત્વ જાણી જ્ઞાનની ધારામાં વૃદ્ધિ કરે છે; તે ખાલમુનિનું જ્ઞાન ક્ષણ-ક્ષણમાં વિલક્ષણ-તરેહવાર બની નવીન રૂપામાં ઉત્પન્ન થાય છે તેને ‘પર્યાય’ શબ્દથી ઓળખવામાં આવે છે, એ પ્રમાણે દન અને ચારિત્ર આદિ ગુણાના પર્યાય પણ સમજી લેવા જોઇએ. મનુષ્યતા, ખાલકપણું આદિ જીવના પર્યાય છે, અને એકશુણુકાળાપણુ આદિ પુદ્ગલના વણું ગુણના પર્યાય છે. આ પ્રમાણે આ નિશ્ચિત થાય છે કે-પર્યાય, દ્રવ્ય અને ગુણ એ બન્નેમાં રહે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યુ છે—
*
“ગુણાના જે આશ્રય હાય, તેને દ્રવ્ય કહે છે; ગુણુ એક માત્ર દ્રવ્યમાં જ રહે છે, અને પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત હાય છે, અર્થાત્ પર્યાય, દ્રધ્વ અને ગુણુ અતેમાં જોવામાં આવે છે.
દ્રવ્યના લક્ષણમાં પર્યાય? પદના સમાવેશ નહિ કરવાથી ભગવાનના અભિપ્રાય એ છે કે—કા કારણના અભેદથી ગુણમાં જ પર્યાયના સમાવેશ થઈ જાય છે. ‘લુવ્યસિયાનુળા ' આ વાકયના અર્થ એ છે કેઃ—ગુણુ કેવલ દ્રવ્યમાં જ હાય છે, આ કથનદ્વારા ગુણનુ લક્ષણ પણ કહી આપ્યુ છે.
પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત હાય છે, મન્નેમાં અર્થાત્ દ્રવ્યમાં અને ગુણુમાં પણ પર્યાય રહે છે. પવ, પય અને પોય શબ્દ સમાન અવાળા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય વિભાગ (ભેદ - ૬)
દ્રવ્યના ભેદ– દ્રવ્યના છ પ્રકાર છે-(૧) ધર્મ (૨) અધર્મ (૩) આકાશ () કાલ (૫) પુદ્ગલ અને (૬) જીવ. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે
“ભગવાન ! દ્રવ્ય કેટલાં કહી છે ગૌતમ! છ દ્રવ્ય કહેલા છે. તે આ પ્રમાણે-ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધા–સમય.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે
“ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવને સર્વજ્ઞ સર્વદશી જિન ભગવાને લંકસંજ્ઞા આપી છે” | ૭ |
ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્ય એક-એક છે, કાલ, પુદ્ગલ અને જીવ અનન્ત-અનન્ત દ્રવ્ય છે. ” | ૮ |
કાલ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. “અસ્તિ” એ તિન્ત રૂપ જણાતું એક અવ્યય છે, અને પ્રદેશનું વાચક છે. જે પોતાના સ્થાનથી
ચુત નહિ થવા વાળા, અર્થાત્ દ્રવ્યની સાથે જ જોડાઈ રહેલા નિર્વિભાગ–જેને ફરી ભાગ ન થઈ શકે તે ખંડ, પ્રદેશ કહેવાય છે. પુદ્ગલ ગલનસ્વભાવ વાળા છે, તે કારણે જ્યારે તે નિર્વિબાગ ખંડ પુગલના સ્કંધ અથવા દેશથી છુટા થઈ જાય છે ત્યારે તે ખંડ પરમાણુ કહેવાય છે. જ્યારે તે પરમાણુ યુદ્ગલના કંધ અથવા દેશમાં ફરીને મળી જાય છે ત્યારે તે પરમાણુના બદલે ફરી પ્રદેશ કહેવાય છે, આ અભિપ્રાયે ભગવાને પુદ્ગલાસ્તિકાલયના ચાર ભેદ બતાવ્યા છે. (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ
કાયને અર્થ છે–સમૂહ, જેમાં અથવા જેનાં પ્રદેશોના સમૂહ હોય તે અસ્તિકાય કહેવાય છે, અસ્તિકાય અર્થાત્ પ્રદેશના સમૂહ વાળા, ધર્મરૂપ અસ્તિકાય ધમસ્તિકાય સમજવું જોઈએ. એ જ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલા સ્તિકાય અને જીવાસ્તિકાય, એ અસ્તિકાયોનાં નામ છે.
કાલિદ્રવ્ય-પ્રદેશોના સમૂહ૫ નહિ હેવાથી અસ્તિકાય નથી તેથી કાલ એ “કાલાસ્તિકાયકહેવાય નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪
Page #45
--------------------------------------------------------------------------
________________
ધર્માસ્તિકાય સ્વરૂપ
ધર્માસ્તિકાયનું લક્ષણ—
સ્વભાવથી અથવા પ્રયોગથી ગતિક્રિયામાં પરિણત થયેલા જીવા અને પુદ્ગલાની ગતિમાં જે સહકારી કારણ હોય, તેને ધર્માસ્તિકાય કહે છે. જીવા અને પુદ્ગલાના ગમન કરવું તે સ્વભાવ જ છે, એ ગમન-ક્રિયામાં ઉપાદાનકારણ તે પોતે જ હાય છે; ધર્માસ્તિકાય સહાયકમાત્ર હાવાથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે નદી અથવા સમુદ્રમાં અવગાહન કરવાવાળા મચ્છામાં ગમન કરવાની પેાતાની જ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને પોતે જ તે ગતિ કરે છે, પરન્તુ જલ તેની ગતિમાં સહાયરૂપ નિમિત્ત કારણ થાય છે પરન્તુ મચ્છ જો સ્થિર રહેવાની ઈચ્છા કરે તેા જલ તેને ગમન કરવા માટે પ્રેરણા કરતું નથી.
(ર) અથવા જેવી રીતે-માટીથી તૈયાર થતા ઘડામાં ઠંડા અને ચાક નિમિત્ત કારણ હાય છે.
અવગાહન કરનારા દ્રવ્યના અવગાહનમાં
(૩) અથવા જેવી રીતે-પાતે જ આકાશ નિમિત્ત કારણ હોય છે.
(૪) અથવા જેવી રીતે પાણી વરસવાથી ખેડુત પોતે જ ખેતીના કામના આરભ કરે છે, ખેતીના આરંભ કરવાવાળા ખેડુતાના ખેતી કાર્યના આરમ્ભમાં વૃષ્ટિ ( વરસાદ ) સહકારી કારણ હોય છે.
(૫) એક શાસ્ત્રીય દૃષ્ટાંત બીજી પણ દૃષ્ટિગોચર થાય છેઃ—
',,
કરવાવાળા
“હું સિદ્ધ સ્વરૂપ છું. હું અનન્ત સુખનું ભાજન-પાત્ર છું.” આ પ્રકારની ભાવનાપૂર્વક, વ્યવહાર નયથી શુદ્ધ સિદ્ધ ભગવાન-પરમાત્માનું ધ્યાન અને નિશ્ચયનયથી નિવિકલ્પ ધ્યાનમાં પરિણત થવા વાળાને જે સિદ્ધ-ગતિ પ્રાપ્ત થાય છે તેમાં ઉપાદાન કારણુ ધ્યાન કરવાવાળા પોતે ભવ્યાત્મા છે; અને પ્રેરણારહિત નિષ્ક્રિય તથા અમૂર્તિક હાવા છતાં પણ સિદ્ધ ભગવાન તેમાં સહાયક હોવાથી નિમિત્ત કારણ થઈ જાય છે.
એ પ્રમાણે અમૂર્તિક, નિષ્ક્રિય અને પ્રેરણારહિત ધર્માસ્તિકાય પશુ જીવ અને પુઠૂગલાનાં ગતિરૂપ પરિણામમાં સહાયક હાવાથી નિમિત્ત કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫
Page #46
--------------------------------------------------------------------------
________________
શંકા-ધર્માસ્તિકાય દંડ આદિ પ્રમાણે નિમિત્ત કારણ થઈ શકતું નથી, કેમકે તે વ્યાપાર કરતું નથી, કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર કરનાર જ કારણ હોય છે. કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર નહિ કરવા છતાં ય જે કઈને કારણે માનવામાં આવશે તે ગમે તે વસ્તુ ગમે તે કાર્યમાં કારણ થઈ જશે. એવી દશામાં નિયત કાર્ય કારણ ભાવને અભાવ થઈ જશે.
સમાધાન—આ શંકા ઠીક નથી; કારણ કે અહિં હેતુ અસિદ્ધ છે. ગતિરૂપ કાર્યમાં ધમસ્તિકાય વ્યાપારરહિત નથી, ધર્માસ્તિકાયને સ્વાભાવિક વ્યાપાર વિદ્યમાન હોવાથી તેને કારણે માનવું તે યુક્તિસંગત છે. ભગવાને ધર્માસ્તિકાયનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે –
કરો : ધો” ધર્માસ્તિકાય ગતિલક્ષણવાળું છે (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૨૮) અર્થાત્ ગતિરૂપ કાર્યથી ધર્માસ્તિકાયનું અનુમાન થાય છે.
(૧) અરૂપિ– (૨) અચેતનત્વ (૩) અયિત્વ (૪) અતિસહાયકત્વ. એ સર્વ ધર્માસ્તિકાયના ગુણ છે, (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) અગુરુલધુત્વ, એ તેના પર્યાય છે. ધર્માસ્તિકાય-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ, એ પાંચ ભેદોથી જાણી શકાય છે. જેવી રીતે-દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે, ક્ષેત્રથી લેકપ્રમાણ છે. કાલથી આદિ-અન્ત રહિત છે, ભાવથી રૂપાદિરહિત છે–રૂપ-રસ-ગંધસ્પર્શ તેમાં નથી, અને ગુણથી ચલન-ગુણવાળા છે.
અધર્માસ્તિકાય સ્વરૂપ
અધર્માસ્તિકાયનું સ્વરૂપ સ્વભાવથી રિથતિરૂપ પરિણત થયેલા છે અને પુદ્ગલેની સ્થિતિમાં સહકારી થવું તે અધમસ્તિકાયનું લક્ષણ છે.
જીવ અને પુદ્ગલ જ્યારે સ્વભાવથી જ સ્થિત થાય છે તે પિતાની સ્થિતિમાં ઉપાદાન કારણ તે પોતે જ છે, પરન્તુ અધર્માસ્તિકાય તેમાં સહાયક થાય છે, તેથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે–પિતે ઉભા રહેવા વાળા મુસાફરોની સ્થિતિમાં છાયા સહકારી કારણ હોય છે. અગર કેઈ ઉભા ન રહે તે તે ઉભા રહેવાની પ્રેરણા નથી કરતી.
(૨) અથવા–જેવી રીતે પોતે જ ઉભા ન રહેવા વાળા દેવદત્તની સ્થિતિમાં પૃથ્વી સહકારી કારણ છે, પરંતુ જે દેવદત્તને ઉભા ન રહેવું હોય તે પૃથ્વી દેવદત્તને બળજબરીથી ઉભો રાખી શકતી નથી.
(૩) અથવા–જેવી રીતે સમિતિ-ગુપ્તિના ધારક, રત્નત્રયની આરાધના કરવાવાળા, સમભાવના રસમાં નિમગ્ન, સમાધિયુક્ત મતિવાળા મહાત્મા નિશ્ચયનયથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૬
Page #47
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વરૂપનું ચિંતન કરતા થકા ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને ઉત્પન્ન કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરવા વાળા થઈને સમસ્ત કર્મોનો ક્ષય કરીને દારિક શરીરને અહિં જ ત્યાગ કરીને સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ સ્થિર થઈ જાય છે. નિશ્ચયનયથી સ્વયં સ્થિતિમાં પરિણત થયેલા તે સિદ્ધ જીવની સાદિ અનંત સ્થિતિમાં તે સ્થાન સહકારી કારણ હોય છે; પરંતુ તે સ્થાન તેને ભવા માટે પ્રેરણા નથી કરતું.
(૪) અથવા-જેવી રીતે વ્યવહારનયથી સિદ્ધ ભગવાનની ભક્તિથી સ્વયં ઉત્પન્ન થયેલા સવિકલ્પ ધ્યાનમાં અવસ્થિત મહાત્મા પુરૂષની સવિકલ્પ ધ્યાનમાં જે સ્થિતિ છે, તેમાં નિક્રિય, અમૂર્તિક અને પ્રેરણારહિત સિદ્ધ ભગવાન સહાયક હોવાથી નિમિત્ત કારણ હોય છે, પણ સિદ્ધ ભગવાન તેને ધ્યાનમાં સ્થિત થવાની પ્રેરણા કરતા નથી.
એ અભિપ્રાયથી ભગવાને કહ્યું છે કે–“નમો ટાસ્ત્ર ” અધર્માસ્તિકાય સ્થિતિ લક્ષણ વાળા છે. ( ઉત્તરાધ્યયન. અ. ૨૮)
જેના દ્વારા કેઈ વસ્તુ લખી શકાય (દેખી શકાય) અથવા જે વસ્તુને પરિચય કરાવનાર હોય તે લક્ષણ કહેવાય છે. સ્થાન અર્થાત્ સ્થિતિ જ જેનું લક્ષણ છે અર્થાત્ સ્થિતિરૂપ કાર્યથી જેનું અનુમાન થાય છે, તેને અધર્માસ્તિકાય કહે છે.
અધર્મીકાયના ગુણ-(૧) અધિત્વ (૨) અચેતનત્વ (૩) અક્રિયત્વ અને (૪) સ્થિતિસહાયકત્વ છે.
(૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, અને (૪) અગુરુલઘુત્વ, એ અધર્માસ્તિકાયના પર્યાય છે.
અધર્માસ્તિકાય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જાણી શકાય છે. જેમકે–અધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેકપ્રમાણ છે, કાલથી આદિ-અન્ત રહિત છે, ભાવથી અરૂપી અર્થાત્ રૂપ, રસ ગંધ અને સ્પર્શથી રહિત છે, અને ગુણથી સ્થિતિગુણવાળા છે.
શંકા–ધર્મ શબ્દથી શુભ ફલ આપવા વાળા પુણ્ય અને અધર્મ શબ્દથી અશુભ ફલ આપવા વાળા પાપનું ગ્રહણ શા માટે કરવામાં આવતું નથી ?
સમાધાન-પુણ્ય અને પાપ, દ્રવ્ય નથી, ગુણ છે એટલા માટે દ્રવ્યનાં પ્રકરણમાં તેનો સમાવેશ થઈ શકતો નથી અથવા પુણ્ય-પાપ પ ધર્મ અને અધર્મ પુદ્ગલરૂપ છે, તેથી તેને સમાવેશ પુગલમાં જ થઈ જાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં તેને ગર્ભિત નથી કરી શકતા.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭.
Page #48
--------------------------------------------------------------------------
________________
આકાશાસ્તિકાય સ્વરૂપ
આકાશનું સ્વરૂપ—
સત્ર પ્રતિભાસિત પુદ્ગલ અને જીવ આકાશ કહે છે.
આકાશ' શબ્દમાં આ' અને કાશ' એ ભાગ છે. આ ના અથ છે-ચારેય કારથી—સત્ર, અને ‘કાશ'ના અર્થ છે પ્રકાશિત થવા વાળા, તાત્પર્ય એ છે કેપેાતાના અવગાહદાન ( અવકાશ આપવે ) નામના ગુણથી જે હાય છે તે આકાશ છે, અથવા જ્યાં ધર્મ, અધમ, કાલ, તપેાતાના સ્વરૂપથી પ્રકાશિત હાય છે—પ્રતીત થાય છે તેને ધર્મ, અધમ આદિ તમામ દ્રવ્યેના આધાર અની જે તે આકાશ છે. અવકાશ આપનાર જ આકાશ કહેવાય છે. અવકાશ આપવા તે આકાશનુ લક્ષણ ખતાવવામાં આવ્યુ છે, તે વ્યવહારનયથી ઉપચારરૂપ કથન છે. અસ્તિકાય' શબ્દની વ્યાખ્યા પ્રથમ જ કહી દીધી છે, ઉત્તરાધ્યયન સૂત્ર (અ.૨૮)માં કહ્યું છે કે “ આચળ સવ્વસ્જ્વાળ નઠું ઓગાઇ વળ - ઈતિ.
તેને આશ્રય આપે છે
આકાશ સદ્રવ્યોના આધાર છે. સારાંશ એ છે કે આકાશ સર્વ કબ્યાના આધાર હાવાથી અવગાહન લક્ષણવાળુ છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાલના આકાશમાં સમાવેશ હોવાથી જીવ અને પુદ્ગલાના ઔપચારિક સયાગ અને વિભાગ દ્વારા અવગાહ થાય છે, અવગાહ થવાથી દેશના ભેદથી અવગાહ પણ ભિન્ન થઈ જાય છે, અને સંચાગ તથા વિભાગ ઉત્પન્ન થાય છે.
તાત્પર્ય એ છે કે-અવગાહ અથવા અવકાશ જ જેનું અવગાહથી જેનુ અનુમાન થાય છે તે દ્રવ્ય આકાશ છે. અથવા તે ધર્મ, અધમ આદિ દ્રષ્યાની સ્થિતિ કયાં હોય? અર્થાત્ તેને ન રહેત, એટલા માટે આકાશના અસ્તિત્વ, કેાઈ જાતની પણ વિશ્વાસ કરવા ચાગ્ય છે; એ પણ ભગવાને ઉક્ત કથનથી ધ્વનિત કર્યું” છે. આકાશની સિદ્ધિ માટે ‘માચળ સત્વવાળ' અને ‘ઓવન' આ બે વિશેષણ લગાવેલા છે.
લક્ષણ છે, અર્થાત
આકાશ ન હોય કોઈ આધાર જ
શંકા કર્યા વગર
આકાશ એ પ્રકારના છે. (૧) લેાકાશ અને (૨) અલેાકાકાશ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે –“દુવિષે બાપાને પન્નત્તે, તંજ્ઞા-જોળાનાથે ચેવ ગોપાસે ચેવ' ધર્મ આદિ તમામ દ્રબ્યાના આધાર અને અસંખ્યાતપ્રદેશરૂપ આકાશખંડ તે લેાકાકાશ કહેવાય છે. લેાકાકાશથી ભિન્ન અનન્તપ્રદેશી અલાકાકાશ છે.
શંકા-જો કે આકાશ જ જીવ અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિમાં સહાયક કારણ થઈ શકે છે તેા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રબ્યાના સ્વીકાર
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૮
Page #49
--------------------------------------------------------------------------
________________
કરવાનું કાઈ પણ પ્રયેાજન જોવામાં આવતું નથી, સમાધાન-ધર્મ દ્રવ્ય અને અધમ દ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવા જોઈએ, તેના સ્વીકાર નહિ કરવાથી બહુ જ દોષ આવે છે, તે આ પ્રમાણે
(૧) આકાશને જ ગતિનું કારણ માની લેવામાં આવે તે જીવા અને પુર્નીંગલાનું અલાકાકાશમાં પણ ગમન માનવું પડશે; કેમકે અલાકાકાશ પણ છેવટે તે આકાશ જ છે.
(૨) અથવા અલેાકાકાશ જીવા અને પુદ્ગલાથી વ્યાપ્ત માની લેશે તે તે અલેાકાકાશ નહિ રહેતાં લેાકાકાશજ થઈ જશે; એવી સ્થિતિમાં અલેાકાકાશ તા વન્ધ્યા પુત્રના સમાન થઈ જશે, અર્થાત્ અલેાકાકાશનુ' અસ્તિત્વ જ રહેશે નહિ,
(૩) ભગવાને એ પ્રકારના આકાશ અતાવ્યાં છે, તે વ્યવસ્થા ભંગ થઈ જશે, (૪) સિદ્ધ ભગવાન ઉપ૨ જઇને લેાકના અગ્રભાગમાં સ્થિત થાય છે, તે આગમની મર્યાદા પણ આકાશ-પુષ્પના સમાન થઈ જશે.
(૫) આપના મત પ્રમાણે ગતિનુ કારણ આકાશ છે અને તે ઉષ્ણ ઉપરના દેશમાં લેાકાકાશના અગ્રભાગથી પણ આગળ વિદ્યમાન—હૈયાત છે, તેથી સિદ્ધોની ગતિમાં રૂકાવટ-રોકાણુ નહિ થાય.
ધર્મ દ્રવ્ય અને અધદ્રવ્યને આકાશથી ભિન્ન માની લેવાથી લાકાકાશથી ઉપર અલેાકાકાશમાં ગતિનું કારણુ ધદ્રવ્ય નથી, તેથી લેાકાકાશથી આગળ ગતિ પણ થતી નથી, તથા સ્થિતિનુ કારણ અધદ્રવ્ય લેાકના અન્તતજ (અંદરજ) છે, તેથી ધદ્રવ્યની સહાયતાથી સિદ્ધ લેાકના અંત સુધી પહેાંચીને અધદ્રવ્યની સહાયતાથી ત્યાં જ અર્થાત્ લેાકાકાશના અંદરજ થાલી જાય છે. તાત્પર્ય એ છે કે જલના અગ્રભાગ ઉપર સ્થિત રહેલા તુંબડાની પેઠે સિદ્ધ ભગવાન લાપ્રકાશના અગ્રભાગ ઉપર સ્થિત છે. આ મર્યાદા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. ઔપપાતિક સૂત્રમાં પણ કહ્યું છે——
66
સિદ્ધ ભગવાન કયાં રાકાઈ જાય છે ? કાં સ્થિત થાય છે ? કયાં શરીરના ત્યાગ કરીને, કયાં જઈને સિદ્ધ થાય છે ? ।। ૧ ।
સિદ્ધ ભગવાન અલેાકમાં રાકાઈ જાય છે, લેાકના અગ્રભાગમાં સ્થિત થાય છે, અહિં શરીરના ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થઈ જાય છે. ।। ૨ । ”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૯
Page #50
--------------------------------------------------------------------------
________________
શંક–જે એ પ્રમાણે છે તે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને સ્વીકાર કરી લેવું જોઈએ, ફરીને આકાશની શું આવશ્યકતા છે? આકાશનું કાર્ય અવગાહઅવકાશ આપે તે છે, તે કાર્ય ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યથી જ સંપન્ન થઈ જશે.
સમાધાન--આગમમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને ગતિ અને સ્થિતિમાં સહાયક બતાવ્યા છે, એટલા માટે તે અવકાશ આપવામાં સમર્થ નથી. બીજાનું કાર્ય કઈ બીજે નહિ કરી શકે, જે એમ થવા લાગશે તે સર્વત્ર ગડબડ થઈ જશે. જગતમાં નેત્રથી જોવાનું કાર્ય કાન કરી શકતા નથી.
શંકા-કેવલજ્ઞાનને જે અનંતમે ભાગ છે તેને બરાબર આકાશદ્રવ્ય છે, અને આકાશદ્રવ્યને પણ અનંતમે ભાગ લેકાકાશ છે, તે એવડા નાના સરખા લકાકાશમાં સમસ્ત લેકવ્યાપી અને એ સંખ્યાત પ્રદેશવાળા ધર્મદ્રવ્યને, અધર્મદ્રવ્યને, અન્તાનન્ત જીવોને અને તેનાથી પણ અનન્તગણ પુદ્ગલેને સમાવેશ કેવી રીતે થઈ શકે ? એક કાકાશ સમસ્ત દ્રવ્યને અવગાહ–અવકાશ આપી શકે, એ અસંભવ છે.
સમાધાન-–કાકાશની અવકાશ આપવાની શક્તિ મહાન છે, વિલક્ષણ છે અને અચિત્ય છે એટલા માટે ભગવાને કહ્યું છે –“માળ સંધ્યા રહું શાસ્ત્રdળ” અવગાહલક્ષણવાળા આકાશ સર્વ દ્રવ્યોનો આધાર છે. ભગવાને પિતાના કેવલ જ્ઞાનમાં આકાશની અવગાહદાન-અવકાશ આપનારી-શક્તિ જોઈને તેને “સર્વ દ્રવ્યને આધાર છે” એમ નિકપણ કર્યું છે. ભગવાનના વચનને અભિપ્રાય એ છે કે-આકાશની અવગાહનશકિત બહુ જ મોટી છે, અને તેમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ સરલતાથી થઈ જાય છે.
જેવી રીતે દૂધના પરિપૂર્ણ પાત્રમાં પતાસાં નાખવામાં આવે છે તે તેમાં (દૂધમાં સમાવિષ્ટ-ઓતપ્રોત થઈ જાય છે, અથવા જેવી રીતે દીવાલમાં કીલ-ખીલીને સમાવેશ થઈ જાય છે, તે પ્રમાણે કાકાશમાં અનન્ત દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
શકા–અલોકાકાશની સિદ્ધિ કેવી રીતે હોઈ શકે ? તે દ્રવ્યોને આધાર નથી અને અવકાશદાનરૂપ લક્ષણ તેનામાં ઘટી શકતું નથી.
સમાધાનગતિ અને સ્થિતિના કારણે ધર્મ અને અધર્મ દ્રવ્યને અભાવ હોવાના કારણે જ અલકાકાશની દ્રવ્યાધારતાની શકિત અને અવકાશદાન-શક્તિ પ્રગટ થતી નથી. અથવા અલકાકાશ માનવામાં નહિ આવે તે જીવો અને પુદગલની. તથા કમરૂપી બેડીથી મુકત થયેલા સિદ્ધ જીવની ગતિને કયાંય અન્ત-છેડે જ નહિ આવે, અને ભગવાને કહેલી લોક-અલોકની વ્યવસ્થા પણ કાયમ નહિ રહે. એ પ્રમાણે આગમ અને યુકિત પ્રમાણેથી અલોકાકાશની સિદ્ધિ થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #51
--------------------------------------------------------------------------
________________
આકાશનું પરિમાણ બીજાં સર્વ દ્રવ્યોની અપેક્ષાએ મોટું છે, કેમકે તે અનન્તપ્રદેશી છે. એટલે કે આકાશ મહાત્કંધરૂપ છે.
(૧) અરૂપિ(૨) અચેતનત્વ (૩) અક્રિયત્વ (6) અવગાહદાયિત્વ, એ આકાશાસ્તિકાયના ગુણ છે, અને (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, તથા અગુરૂ લઘુત્વ, તેના પર્યાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણના ભેદથી આકાશ દ્રવ્ય પાંચ પ્રકારથી જાણી શકાય છે. જેમકે દ્રવ્યથી આકાશાસ્તિકાય એક છે, ક્ષેત્રથી લોકાલોકપ્રમાણ છે, કાલથી આદિ-અન્તરહિત છે, ભાવથી અરૂપી છે-તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી, ગુણથી અવકાશ આપવાવાળું છે.
કાલ નિરૂપણ / કાલ શબ્દ વ્યુત્પત્તિ
કલનિરૂપણ કાલ શબ્દની વ્યુત્પત્તિ
જેના દ્વારા વસ્તુ જાણી શકાય તે કાલ છે. અહિં કરણમાં “પ” પ્રત્યય થયે છે “આ બાલક માસિક–એક માસને છે, આ બાલક વાર્ષિક-એક વર્ષને છે, આ ફૂલ વાસંતિક-વસંતઋતુસંબંધી છે એ રૂપમાં વસ્તુઓનું જ્ઞાન કાલ દ્વારા જ થાય છે.
અથવા સ્વભાવથી પરિણત થવાવાળા પદાર્થ સમૂહો દ્વારા નિમિત્તરૂપમાં જે પ્રાપ્ત કરી શકાય તે કાલ કહેવાય છે. “કાલ સમસ્ત વસ્તુઓના પરિણમનનું કારણ છે” એ આગળ બતાવવામાં આવશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૧,
Page #52
--------------------------------------------------------------------------
________________
કાલ સિદ્ધિ
કાલની સિદ્ધિ– પદાર્થ છે અથવા પદાર્થ વત્ત રહેલ છે એ પ્રકારના વ્યવહારનું કારણ વર્નના છે “અનુરાત હૃદ્યારે પાણિનિના આ સૂત્રથી “પૂતુ ધાતુથી “પ્રત્યય થયે છે. જે વર્તનશીલ હોય તેને વર્તના કહે છે. ઉત્પત્તિ, અકસ્મૃતિ, અને વિદ્યમાનતારૂપ વૃત્તિ, અર્થાત્ ક્રિયા વર્તના કહેવાય છે. વર્તના સર્વ પદાર્થોમાં વિદ્યમાન છે. તે, પદાર્થોનું વિશેષ પરિણામ છે. પદાર્થોનું વર્તનારૂપ કાર્ય કેઈ નિમિત્ત કારણ વિના થઈ શકતું નથી. તેથી વર્તનારૂપ કાર્યની ઉત્પત્તિમાં જે નિમિત્ત કારણ છે તે કાલ દ્રવ્ય છે. જેવી રીતે ગતિનું નિમિત્ત કારણ ધર્મ-દ્રવ્ય છે.
કાલ લક્ષણ
કાલનું લક્ષણસ્વભાવથી વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતાપ જે વના છે, તેમાં સહકારી કારણ થવું તે કાલનું લક્ષણ છે. આ અભિપ્રાયથી ભગવાને પણ કહ્યું છે–
ITIટસ્થળો #ા” કાલ વત્તના લક્ષણ વાળ છે વર્તન લક્ષણ અર્થાત્ જ્ઞાપક જેનું, અર્થાત્ વત્તનારૂપ કાર્યથી જેનું અનુમાન થાય છે. તેને કાલ કહે છે. વર્તના ઉપલક્ષણ છે તેથી પરિણામ, ક્રિયા, પરત્વ (પહેલા પણું) અને અપરત્વ (પાછાપણું)નું ગ્રહણ થઈ જાય છે.
નિયામક કારણના અભાવમાં પદાર્થનું પરિણમન થતું નથી. જો એવું માનવામાં ન આવે તે સર્વ પદાર્થોની એક સાથે જ ઉત્પત્તિ થઈ જશે, તથા કારણ વિના પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩ ૨
Page #53
--------------------------------------------------------------------------
________________
કાર્યની ઉત્પત્તિને પ્રસ'ગ ઉપસ્થિત થશે. કેમકે પરિણામ કાઇ પર નિર્ભર રહેશે નહિ, વિના કારણે જ થશે, પરન્તુ એવી રીતે હોય નહિ. પરિણામ નિયત સમય પર જ હાય છે, એટલા માટે અનેક શક્તિએથી યુક્ત એક કાલ નામનું કારણુ અંગીકાર કરવું જોઇએ.
તે અનેક શક્તિએ પાત-પેાતાનું કાર્ય કરવા માટે કેઈ વિશેષ કાલમાં જ ઉદ્દત-પ્રકાશિત થાય છે. સદા થતી નથી. કેમકે તેના સ્વભાવ જ એવા છે, જેમકે- કુરરૂપથી પિરણત વનસ્પતિનું મૂળ, કાંડ-કાતળી, છાલ, પત્ર, સ્કંધ, શાખા, વિટપ-ડાળી, પુષ્પ, ફળ-રૂપ પરિણમન એક સાથે થતાં નથી. પ્રથમ અંકુર હતુ, પછી સ્ક ંધવાળું થયું, અને કેટલાક દિવસે પછી તે ફૂલશે, એ પ્રમાણે લેાકવ્યવહાર પણ પ્રસિદ્ધ જ છે, અથવા જેવી રીતે પુરુષને ખલ્ય, કુમાર, ચુવા, મધ્યમ આદિ અવસ્થા, તથા નવાપણું અને જુનાપણું અને પ્રનષ્ટ—નાશપ પરિણમન એક સાથે થતુ નથી, એટલા માટે સમસ્ત પરિણામેાનુ નિયામક નિમિત્ત કારણુ કાલ જ સિદ્ધ થાય છે જેમકે કાતર, વસ્રને કાપવામાં નિમિત્ત કારણુ થાય છે, તે પ્રમાણે દ્રવ્યેાના પરિણમનમાં કાલ નિમિત્ત કારણ થાય છે.
ક્રિયા એ દ્રવ્યનું પરિણામ વિશેષ છે. તેનું નિમિત્ત કારણ પણ કાલ જ છે. જેમ આકાશમાં આંગળી છે, હતી અને હરશે' આ પ્રકારના વ્યવહાર કાલને આશ્રિત છે. કાલની સત્તા ન માનવામાં આવે તે અતીત–ભૂતકાળ જ વર્તમાન અને ભવિષ્ય કાળ થઈ જશે, કેમકે ક્રિયાના નિયામક કેાઈ નથી, આ પ્રમાણે અતીત ભૂતકાળ આદિ કાળેાના વિભાગ નહિ રહેવાથી વ્યવહારના લેપ થઈ જશે. એટલા માટે કાલ અવસ્ય છે, જેની સહાયતાથી ભૂતકાળ આદિના વ્યવહાર સ્પષ્ટરૂપથી સિદ્ધ થાય છે' એમ માનવું તે જ ચાગ્ય છે.
પ્રતિદિન અન્ને વખત સમસ્ત-તમામ વસ્ત્ર, પાત્ર આદિનુ પ્રતિલેખન કરવું, પ્રત્યેક દિવસ અને રાત્રિના અન્તમાં આવશ્યક કરવું, ચોકાલીન-ચારેય કાલ સ્વાધ્યાય કરવા, તે ભગવાને મુનિઓનુ કર્તવ્ય ખતાવ્યું છે. અગર કાલદ્રવ્યની સત્તા નહિ માનેા તા દિવસ રાત વગેરે ભેના પત્તો મળશે નહિ, અને સમય પર આગળ કહેલાં સ કાર્યો કરી શકાશે નહિ, એવી અવસ્થામાં શાસ્ત્રોના એ ઉપદેશ નિરર્થક થઈ જશે.
“ અકાલને,ત્યાગ કરીને ચેાગ્ય સમય પર મુનિએએ ભિક્ષાને માટે જવું—આવવું જોઇએ” ભગવાને મુનિએનુ એ કર્તવ્ય કહ્યું છે. કાલદ્રવ્યને નહિ માનવામાં આવે તે આ સર્વ કર્તવ્ય અને તેમના ઉપદેશ પણુ નષ્ટપ્રાય થઈ જશે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
૩૩
Page #54
--------------------------------------------------------------------------
________________
તે સિવાય ગ્રીષ્મ આદિ ઋતુઓમાં સાધુઓ માટે ભગવાને આતાપના આદિ ધર્મોને ઉપદેશ આપે છે, કાલ દ્રવ્યને માનવામાં આવે તે જ, અથવા કાલ દ્રવ્ય હોય તો જ એ ઉપદેશ ઘટી શકે છે. કાલના અભાવમાં ગ્રીષ્મ ઋતુનું જ્ઞાન થશે નહિ, અને ભગવાને કહેલી કિયાની હાનિ થઈ જશે.
અહિં સુધી બતાવી ચૂક્યા કે વત્તના, પરિણામ અને ક્રિયા, જે કે દ્રવ્યને સ્વભાવ છે, કાલની સહાયતાથી જ થાય છે.
પરત્વ અને અપરત્વનું મિલા-જુલા જેવું જ્ઞાન પણ કાલદ્વારા જ થાય છે. દરવર્તી, નાની દીક્ષા-પર્યાયવાળા મુનિ દૂર હોવાના કારણે ક્ષેત્રથી પર હેવા છતાંય પણ (દીક્ષામાં નાના હોવાના કારણે) કાલથી અપર કહેવાય છે, સમીપવતી છે પણ જ્યેષ્ઠમેટી દીક્ષા પર્યાયવાળા મુનિ ક્ષેત્રથી અપર હોવા છતાંય કાળથી પર કહેવાય છે. અહિં “પર” પણ “અપર થઈ ગયો છે. અને “અપર પણ ‘પર બની ગયો છે.
પર અને અપરનાં એ વ્યતિકર કારણ વિના સંભવ નથી, તેથી એ વ્યતિકરમાં જે કારણ છે, બસ તેજ કાળ છે.
ૌગપ-એક સાથે અને અગપદ્ય-આગળ-પાછળનું જે જ્ઞાન થાય છે, તેમાં પણ કાલદ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. “એ બને મુનિઓએ એક સાથે દૃષ્ટિવાદનું અધ્યયન કર્યું” અને “એ મુનિઓએ બાર અંગેનું એક સાથે અધ્યયન કર્યું નથી–આગળ-પાછળ અધ્યયન કર્યું છે” આ વાક્યથી યૌગપદ્ય અને અયોગપદ્યનું-એક સાથેનું અને આગળ-પાછળનું જે જ્ઞાન થાય છે. તેમાં કાલ વિના બીજું કઈ કારણ દેખાતું નથી. જે કારણ છે તે જ કાળ છે.
wwવષચન ચરિત્ર” અર્થાત-એકને વિષય બીજામાં ચાલ્યો જાય તે વ્યતિકર કહેવાય છે. જેવી રીતે–પરનું અપર થઈ જવું અને અપરનું પર થઈ જવું.
જલદી–સુરત અને ઢીલનું જ્ઞાન પણ કાલના કારણથી જ થાય છે. જેમ-“આ મહાત્માએ લાંબા સમય સુધી તપ કર્યું, ગજસુકુમાલ મુનિએ તુરતમાં આત્મકલ્યાણ કરી લીધું.” ઈત્યાદિ વાક્યોથી તપશ્ચરણ અને કલ્યાણ સાધન વગેરેમાં વિલમ્બ અને અવિલમ્બનું જ્ઞાન કાલના અભાવમાં થઈ શકશે નહિ.
ગઈ કાલ, આવતી કાલ, આજ, પરમ દિવસે, ઈત્યાદિ કાલવાચક શબ્દ પણ કાલ નામના દ્રવ્યને પ્રગટ કરે છે, સર્વજ્ઞ ભગવાન દ્વારા કહેવામાં આવેલા એ કાલ આદિ શબ્દ વાસ્તવિક વસ્તુના બેધક છે, કેમકે એ સમાસહિત પદ છે અને શુદ્ધ એક પદ . જે પદ સમાસરહિત અને શુદ્ધ એક પદ હોય છે, તે વાસ્તવિક પદાર્થના જ બોધક હોય છે. જેમ ૫ આદિ.
વર્તના હેતુત્વ, અસ્તિત્વ, યત્વ આદિ ગુણોને આધાર લેવાથી, તથા ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાનકાલ આદિ પર્યાને આશ્રય હેવાથી કાલનું દ્રવ્યપણું
શ્રી આચારાંગ સૂત્ર: ૧
૩૪
Page #55
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ થાય છે. એટલા કારણથી યુક્તિ તથા ઉપપત્તિ (પુરાવા–પ્રમાણુ )થી કાલ નામનું છઠ્ઠું દ્રવ્ય સિદ્ધ થાય છે.
આંખ ઉઘાડીને જુએ, આ વિષયમાં આગમ-પ્રમાણ પણ વિદ્યમાન છે૮૮ ન મંતે ! ~ા પત્તા ?, શોચમા ! છે સુબ્બા વળત્તા, તંજ્ઞાધર્માચા, અધમ્મત્યિાળુ, બાપા ચિાણ, પુન્નારુચિાણ, નીચિાદ્,
""
अद्धासमए 1
અર્થાત્~‘ ભગવન્ ’દ્રવ્ય કેટલાં છે? ગૌતમ દ્રવ્ય છ છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમય અર્થાત્ કાલ. તથા—
- વિજ્ઞાન મંતે ! સબ્બા પત્તા ?, શોચમા ! વ્વિદા સર્વ્યવ્વા પત્તળા, તંત્રજ્ઞા-ધર્મચિા, અધમચિા, નાવ ગદ્ધાલમÇ ''
અર્થાત્–ભગવન્ ! સ દ્રવ્ય કેટલાં છે ? ગૌતમ ! સ દ્રવ્ય છ છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય યાવત્ અūાસમય’( ભગવતી, શ. ૨૫. ઉ. ૪ ). ઉત્તરાધ્યયનસૂત્ર ( સ્મૃ. ૨૮ ) માં પણ કહ્યું છે-ધ, અધર્મ, અને આકાશ દ્રવ્ય એક એક કહ્યું છે, ફાલ, પુદ્દગલ અને જીવ અનંત-અનંત છે.
કાલ સ્વરૂપ
કાલનું સ્વરૂપ—
સમયક્ષેત્ર (અઢીઢીપ) વ્યાપી, નિર્વિભાગ (જેના ભાગ ન પડે તેવુ), આદ્યન્ત-રહિત, એકપ્રદેશરૂપ વર્તમાન સમયને કાલ કહે છે, આ એક હોવાના કારણથી અસ્તિકાય નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૫
Page #56
--------------------------------------------------------------------------
________________
સૂર્ય ચન્દ્ર આદિ જ્યાતિષ્કાની ગતિના આશ્રયથી કાલના વિભાગ થાય છે, સૂર્ય ચન્દ્ર આદિ જ્યાતિષ્કની ગતિ મનુષ્ય લેાકમાં જ હોય છે. દિન, રાત, મુદ્દત, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષે, યુગ આદિના વિભાગ સૂર્ય આદિની ગતિથી જ લેાકમાં થાય છે. આ પ્રકારે અતીત (ભૂતકાળ) વર્તમાન આદિના વિભાગ પણ સમજવા જોઇએ. જેની ગણતરી ન થઈ શકે, જે ઉપમાન માત્રથી ગમ્ય (સમજી શકાય તેવું) છે, તે કાલ અસ ંખ્યેય છે, જેમકે-પલ્યાપમ, સાગરાપમ, ઈત્યાદિ, અસંખ્યેય આદિ કાળનું જ્ઞાન પણ ભગવાને મનુષ્યલેાકપ્રસિદ્ધ ઉપમાનનું પ્રદર્શન કરી પ્રરૂપિત કર્યું` છે. સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાલ તે સૂર્યાદિ જન્મ્યાતિષ્કની ગતિથી પણ જાણી શકાતુ નથી, કેમકે તે અતિ સૂક્ષ્મ છે. આથી કાલના વ્યવહાર સમયક્ષેત્ર–અઢી દ્વીપની અંદર જ થાય છે, સમયક્ષેત્રથી ખહાર જીવાની આયુષ્ય આદિની ગણના થાય છે તે મનુષ્યક્ષેત્રપ્રસિદ્ધ પ્રમાણથી જ થાય છે, એમ સમજી લેવું. જો કે કાલ એક જ છે તો પણ ભૂત ભવિષ્યના ભેદથી અનન્ત છે, તેથી ભગવાને કહ્યુ છે-‘ બળતાનિ ચ ક્બાનિ ક્ષારો પુષ્પાહ નતો 'કૃતિ, કાલ પુદ્ગલ અને જીવ એ દ્રશ્યેા અનન્ત છે. વર્તમાન સમય પર્યાયસહિત હાવા છતાં પણુ અનન્ત નથી કેમકે તે એક જ છે.
નિશ્ચયનયથી તા કાલ લેાકવ્યાપી માનવામાં આવે છે આથી ભગવાને કહ્યું છે કેधम्मो अधम्मो आगास कालो पुग्गल जंतवो ।
66
एस लोगोत्ति पन्नत्तो जिणेहिं वरदंसिहिं " ।।
વરદશી -લાકાલેાકને જોવાવાળા જિન ભગવાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એજ લેાક છે' એમ કહ્યું છે. ઉપર દર્શાવેલા છ દ્રવ્યોના સમુદાયને ભગવાને સામાન્ય રીતે લેાક કહેલ છે.
કાળના–અરૂપિત્ત્ર, અચેતનત્વ, અક્રિયત્વ અને વર્તનાહેતુત્વ, એ ચાર ગુણુ છે. અને અતીતત્વ, અનાગતતત્વ, વર્તમાનત્વ, તથા અગુરુલઘુત્વ એ ચાર પર્યાય છે.
આ કાળ—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જણાય છે, જેમકે-દ્રવ્યથી કાળ એક, ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણુ, કાલથી આદ્યન્તરહિત, ભાવથી અરૂપી-વણું -ગન્ધ-રસ-સ્પર્શ-રહિત છે, અને ગુણુથી વર્તનાલક્ષણવાળે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૬
Page #57
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલાસ્તિકાય / પુદ્રગલ શબ્દાર્થ
પુદ્ગલાસ્તિકાયપુદ્ગલ શબ્દને અથ–
પરસ્પર મળીને એકત્ર થઈને નવીન ઘન-ઘટાદિના રૂપમાં જે એક-મેક થઈ જાય છે, અને જે ગળી જાય છે અર્થાત્ તુટી ગએલી મેતીઓની માળા પ્રમાણે વિખાઈ જાય છે, તે પુદ્ગલ કહેવાય છે. તાત્પર્ય એ છે કે–જેમાં પૂરણ અને ગાલન ધર્મ હોય તે પુદ્ગલ છે, પુદગલરૂપ અસ્તિકાય તે પુદગલાસ્તિકાય કહેવાય છે.
અગર પુદ્ગલાસ્તિકાય ન હેત તે ઘટ આદિ કાર્ય બની શક્ત નહિ. આ કારણથી, તથા પ્રત્યક્ષ દેખી શકાય છે તે કારણથી પણ પુદ્ગલાસ્તિકાયની સત્તા રૂડી રીતે સિદ્ધ છે,
પુદગલ લક્ષણ
પુદગલનું લક્ષણપુદ્ગલનું લક્ષણ જપવત્વ છે; જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેવામાં આવે અર્થાત્ જે મૂર્તિમાન હોય તે પુગલ છે. જો કે પરમાણુ આદિ ગુગલ બહુ જ સૂક્ષમ છે અને અતીન્દ્રિય હોવાના કારણે તેના ગુણ ઇન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, તે પણ જ્યારે તે પુગલોનું બાદર સ્કંધના રૂપમાં પરિણમન થાય છે, ત્યારે તે ઇન્દ્રિ દ્વારા ગ્રહણ થઈ જાય છે, અને તેનું રૂપવત્વ પ્રતીત થવા લાગે છે.
પરમાણુ આદિ અતીન્દ્રિય પુદગલમાં અને ધર્માસ્તિકાય વગેરે અતીન્દ્રિય દ્રવ્યોમાં એટલું અંતર-ફેરફાર છે કે-ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્ય કયારેય પણ ઇન્દ્રિયોને વિષય થતા નથી, તેથી તે અતીન્દ્રિય અને અરૂપી છે, પરંતુ પરમાણુ આદિ પુગલ અતીન્દ્રિય હોવા છતાંય રૂપી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૭
Page #58
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ પ્રદેશ સંખ્યા
પુદગલની પ્રદેશસંખ્યાપરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધી સર્વ પુગલ વિવિધ પરિણમનવાળા હોય છે. તેના પ્રદેશ યથાસંભવ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. સંખ્યાત પરમાણુઓના સંગથી બનેલા સ્કંધ સંખ્યાતપ્રદેશી કહેવાય છે, અસંખ્યાત પરમાણુઓથી બનેલા સ્કંધ અસંખ્યાતપ્રદેશી અને અનન્ત પરમાણુઓથી નિષ્પન્ન સ્કંધ અનન્ત–પ્રદેશી કહેવાય છે. પરમાણુ નિરંશ હોય છે, તેના અનેક ભાગ થઈ શકતા નથી તેથી તે અપ્રદેશી છે.
પુદગલ ક્ષેત્ર સ્થિતિ
પુદ્ગલેની ક્ષેત્રસ્થિતિપરમાણુમાં વિભાગ નહિ હોવાના કારણે કાકાશના એક જ પ્રદેશમાં તેની અવગાહના હોય છે દ્વયાશુક અર્થાત્ બે પરમાણુવાળા સ્કંધ લેકાકાશના એક પ્રદેશમાં અથવા બે પ્રદેશોમાં અવગાહન કરે છે. એ પ્રમાણે ત્રણ અણુઓવાળા સ્કંધ લેકાકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશોમાં અથવા ત્રણ પ્રદેશોમાં અવગાહન કરે છે. એ પ્રમાણે જ ચાર અણુઓવાળા આદિ કની અવગાહના, તથા સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી સુધીના સ્કંધની અવગાહના લકાકાશના એક પ્રદેશથી લઈને સંખ્યાત તથા અસંખ્યાત પ્રદેશોમાં હોય છે.
શંકા-આકાશના એક નાના પ્રદેશમાં અનન્ત પ્રદેશી કંધને સમાવેશ કેવી રીતે થઈ શકે, ગાગરમાં સાગરને સમાવેશ થયેલે કેઈ ઠેકાણે દેખાતું નથી ?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૮
Page #59
--------------------------------------------------------------------------
________________
સમાધાન—પુદ્ગલેામાં પરિણમનશક્તિ જ એવી છે જેથી તેનુ' અત્યન્ત સૂક્ષ્મ પરિણમન હેાય છે. એ કારણે અનન્તપ્રદેશી સ્ક ંધ પણ આકાશના એક પ્રદેશમાં સમાઈ જાય છે. અથવા આકાશમાં એવી કેાઈ વિચિત્ર અવકાશદાન કરવાની શક્તિ છે કે—તે કારણથી અનન્તપ્રદેશી સ્કાના પણ આકાશના એક જ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. જેમકે—અત્યન્ત સઘન લેાઢાના ગાળાના અવગાહનથી નિરવકાશ આકાશ પ્રદેશમાં ધમણના વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિના અવયવા પ્રવેશ કરી જાય છે. તાત્પર્ય એ છે કે-લેાઢાના ગેાળો અહુ જ ઠાસ (પોલાણ વિનાના) હોય છે, તે આકાશના જે પ્રદેશોમાં મેાજીદ છે, ત્યાં જગ્યા દેખાતી નથી. તે પણ ધમણુના વાયુની પ્રેરણાથી તે આકાશ પ્રદેશમાં અગ્નિના પ્રવેશ કરી જાય છે. તે પછી છિદ્રરહિત તે લેાઢાના ગોળાને ઠંડા કરવા માટે તેના ઉપર પાણી નાખવામાં આવે તા જે આકાશ-પ્રદેશોમાં લેાઢાના ગાળા અને અગ્નિ છે, તેમાં પાણીનાં ટીપાં પણુ રોક-ટોક (અટકાવ્યા) વિના પ્રવેશ કરી જાય છે.
અથવા—એક દીપકના પ્રકાશમાં અનેક દ્વીપકાના પ્રકાશ સમાઈ જાય છે. અથવા એક ક ( માવિશેષ) પરિમિત પારામાં એકસો કર્યાં પરિમિત સાનાના સમાવેશ થઈ જાય છે.
અનન્તપ્રદેશી અચિત્ત મહાસ્ક'ધ, કેવલિસમુદ્ધાતની સમાન સમસ્તલેક બ્યાપી હોય છે, તે સ્વાભાવિક ગતિથી, પ્રથમ સમયમાં અસંખ્યાતયેાજનવિસ્તૃત દંડના આકારમાં પરિણત થાય છે. ખીજા સમયમાં તે કપાટના રૂપમાં પરિણત થાય છે, અને ત્રીજા સમયમાં મથાન ( દહીં વલાવવાના રવૈયા)ના રૂપમાં થાય છે, ચાથા સમયમાં પ્રતર પૂર્ણ કરીને લેાકમાં વ્યાપ્ત થઈ જાય છે. ફરી પાંચમા સમયમાં પ્રતરને સકોચે છે, છઠ્ઠા સમયમાં મથાનને, સાતમા સમયમાં કપાટને અને આઠમા સમયમાં ઈંડાકારને એ સિકેાડે છે, ત્યાર પછી તે ખંડ–ખંડ થઇને વિખેરાઈ જાય છે.
પુદ્ગલાના ઉપકાર——
શરીર, વચન, મન અને પ્રાણ આદિ પુદ્દગલેના પરિણામવશેષ-ગમન, દાન, વચન, ચિ'તન અને પ્રાણન (શ્વાસ લેવા) આદિ રૂપથી જીવેાના ઉપકાર કરે છે, એટલે શરીર આદિના રૂપમાં પુદ્ગલ જ જવાના ઉપકાર કરે છે, તેમાં શરીર પાંચ પ્રકારના છે—(૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કા*ણુ
પ્રાણીઓમાં સુખ, દુ:ખ, જીવન અને મરણુરૂપ જે પરિણમન થાય છે, તે સર્વ પિરણામેામાં પુદ્ગલ કારણરૂપ છે. તેથી એ સિદ્ધ થાય છે કે પુદ્ગલ જીવાના ઉપકાર કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૯
Page #60
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલના વિશેષ ગુણ
વ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલેના વિશેષ ( અસાધારણ ) ગુણ છે— સહભાવી પિરણામ છે શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન (આકાર) ભેદ, તમ, છાયા, આતપ, ઉદ્યોત આદિ પર્યાથી લખી શકાય છે–જાણી શકાય છે. તે આશયથી ભગવાને શબ્દ આદિ પુદૂંગલાનું લક્ષણ કહ્યું છે, તે આ પ્રમાણે છે—
66
सधयार उज्जोओ, पभा - छाया-ssतवृत्ति वा, वण्णरसगंधफासा; पुग्गलाणं तु लक्खणं” શબ્દ, અંધકાર, ઉદ્યોત પ્રભા, છાયા, આતપ, વણુ, રસ, ગ ંધ અને સ્પર્શ, એ પુદ્ગલોનું લક્ષણ છે. ગાથામાં-‘છાયાઽતવ્રુત્તિ’ અહિં ‘કૃત્તિ' શબ્દ આદિના અર્થમાં છે, એ પ્રમાણે ‘આર્િ’ શબ્દથી વણુ વગેરેનું ગ્રહણ થઈ શકે છે તે પણ તેને અલગ કહેવાનું કારણ એ છે કે તે નિત્ય સહભાવી ગુણુ છે.
વણુ પાંચ પ્રકારના છે–કાળા, લીલો, લાલ, પીળેા અને ધાળે. સુગંધ અને દુર્ગંધના લેત્તુથી ગંધ એ પ્રકારના છે. રસના પાંચ ભેદ છે-તીખા, કડવા, કષાયેલો, ખાટા અને મીઠા, સ્પના આઠ ભેદ્ય છે—કઠણ, કામલ, ભારી, હલકા, શીત, ઉષ્ણુ, ચિકણા અને રૂક્ષ સંસ્થાન પાંચ પ્રકારનાં છે-વૃત્ત-ગાળ, ત્રિકાણુ, ચતુષ્કોણ, લાંબું અને ગેાળમટોળ,
પુદ્ગલ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ભેદ
પુદ્દગલાના ભેદ
સક્ષેપથી પુદ્ગલના બે ભેદ છે-(૧) પરમાણુ અને (૨) સ્કંધ.
૪૦
Page #61
--------------------------------------------------------------------------
________________
પરમાણુ સ્વરૂપ
પરમાણુનું સ્વરૂપપરમાણુ, એ પુદ્ગલને અંતિમ વિભાગ છે. તે નિરંશ (અંશરહિત) છે. પરસ્પર અસંયુક્ત છે. સૂક્ષમ હોવાના કારણે ઇન્દ્રિયની પ્રવૃત્તિ તેમાં થઈ શકતી નથી. એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શથી યુક્ત છે. દ્વયણુક કંધથી લઈને અચિત્ત મહાત્કંધ પર્યન્ત સ્કૂલ અને સૂકમસ્કંધરૂપ કાર્યનું કારણ છે, અને નિત્ય છે. ભગવાને ભગવતી સૂત્ર (શ. ૨૦ ઉ. ૫.)માં કહ્યું છે –
પ્રશ્ન-“ભગવન્! પરમાણુ પુદ્ગલ કેટલા વણવાળું, કેટલા ગંધવાળું, કેટલા રસવાળું, અને કેટલા સ્પર્શવાળું કહ્યું છે?
ઉત્તર-ગૌતમ! એક વર્ણવાળું, એક ગંધવાળું, એક રસવાળું, અને બે સ્પર્શવાળું કહ્યું છે.”
એક વર્ણવાળું હોય છે તે કદાચિત કાળું, કદાચિત લીલું, કદાચિત લાલ, કદાચિત્ પીળું અને કદાચિત્ શ્વેત હોય છે. એક ગંધવાળું હોય છે તે કદાચિત સુરભિગંધ (સારી ગંધ) વાળું અને કદાચિત દુરભિગંધવાળું હોય છે. જે એક રસવાળું હોય છે તે કદાચિત તીખું, કદાચિત્ કડવું, કદાચિત્ કષાયેલું, કદાચિત ખાટું અને કદાચિત્ મધુર-મીઠું-હોય છે. જે બે સ્પર્શવાળું હોય છે તે કદાચિત શીત અને સ્નિગ્ધ-(ચિકણા) ૧, કદાચિત શીત અને રૂક્ષ, કદાચિત્ ઉષ્ણ અને રિનગ્ધ ૩, તથા કદાચિત્ ઉષ્ણ અને રૂક્ષ હોય છે. ”
પરમાણુ, શસ્ત્ર દ્વારા લતા આદિના પ્રમાણે છેદી શકાતું નથી, ચામડાની જેમ સેય વગેરેથી વીંધી શકાતું નથી, કાષ્ઠની જેમ અગ્નિ આદિથી બાળી શકાતું નથી, અને વસ્ત્ર પાત્ર આદિ પદાર્થોની જેમ હાથ વગેરેથી પકડી શકાતું નથી.
ભગવાને ભગવતીસૂત્ર-(શ. ૨૦–ઉ. ૫) માં કહ્યું છે – પ્રશ્ન-“ભગવદ્ ! દ્રવ્ય પરમાણુ કેટલા પ્રકારનું કહ્યું છે?
ઉત્તર--ગૌતમ! ચાર પ્રકારનું કહ્યું છે-“અછઘ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય” (છેદી શકાય નહિ, ભેદી શકાય નહિ, બળી શકે નહિ, અને ગ્રહણ થઈ શકે નહિ).
પરમાણુ, પુગલ હેવાના કારણે મૂર્તિક છે તે પણ તેના ખંડ-ભાગ થઈ શકતા નથી જેમકે:-આકાશને એક પ્રદેશ જઘન્ય અંશપ છે, અને તેનું પરિમાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૧
Page #62
--------------------------------------------------------------------------
________________
સર્વ પરિમાણથી હીનતમ છે, એ પ્રમાણે પરમાણુ પણ જઘન્ય અંશરૂપ છે, તેનાં અંશ-વિભાગ થઈ શકતા નથી, તે અખંડ છે.
પ્રત્યક્ષથી જોવામાં આવતા અનેક પ્રકારના બાદરપ પરિણત સ્કંધથી પરમાણુનું અનુમાન થાય છે. કહ્યું પણ છે—
પરમાણુ કારણુપ છે, અન્તિમ અંશરૂપ છે, સૂક્ષ્મ છે અને નિત્ય છે, એક રસવાળું છે, એક ગંધવાળું, એક વર્ણવાળું અને બે સ્પર્શવાળું હોય છે. સ્કંધરૂપ કાર્યના દેખાવથી તેનું અનુમાન થાય છે.
સ્કન્ધ સ્વરૂપ ઔર ઉસકે ભેદ
સ્કંધનું સ્વરૂપ અને ભેદપરસ્પર મળેલા-અંદર અંદર બદ્ધ-પરમાણુઓને સમૂહ તે અંધ કહેવાય છે. સ્કંધમાં રહેલે નિરંશ અવયવ તે પ્રદેશ કહેવાય છે.
જે કે ધર્મ-દ્રવ્ય, અધર્મ-દ્રવ્ય, આકાશ અને જીવ પણ પુદગલના સમાન સ્કંધરનપ છે, તે પણ સ્કંધરૂપ પુદ્ગલથી તેમાં એ ભિન્નતા છે—ધર્મ આદિ ચાર દ્રવ્યના પ્રદેશ પિત–પિતાના સ્કંધથી કયારેય પણ અલગ થઈ શકતા નથી. કેમકે ધર્મ આદિ ચાર દ્રવ્ય અમૂર્ત છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ખંડ ખંડ થઈને અલગ થઈ જાય છે, કેમ કે પુગલ મૂર્ત છે. આશ્લેષ (મળવું) અને વિશ્લેષ (જુદા થવું) દ્વારા મૂર્ત વસ્તુમાં મળવું અને છૂટા થવું તે શક્તિ છે, આ વાત સર્વને અનુભવથી સિદ્ધ છે. એટલા કારણથી સ્કંધ પુદ્ગલેનું સ્થૂલ અથવા સૂક્ષમ અવયવ કહેવાય છે ‘બૌતિ’ રિ-અવયવ અર્થાત્ પૃથફ થઈ શકે તેને અવયવ કહે છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે વિભક્ત થવા ગ્ય અંશને જ અવયવ કહે છે. આ કારણથી પુદ્ગલ દ્રવ્યને પ્રદેશ જ અવયવ કહેવાય છે.
સંઘાત (મેલાપ)થી ભેદ (જુદા પડવા)થી તથા સંઘાત-ભેદથી ઢિપ્રદેશી વિગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. ભગવાને સ્થાનાQત્રમાં કહ્યું છે –
“બે સ્થાનેથી પુદ્ગલ પરસ્પર મળે છે. તે આ પ્રમાણે-પુદ્ગલ પિતે જ વાદળ આદિ પ્રમાણે મળી જાય છે, અથવા બીજા પુરુષ આદિના દ્વારા મેળવાય છે. એ પ્રમાણે પુગલ પોતે જ અગલ થઈ જાય છે, અથવા તો બીજાના દ્વારા અલગ કરી શકાય છે.
બે પરમાણુઓના સંઘાતથી (મળવાથી) દ્વિદેશી કંધ બને છે. ક્રિપ્રદેશ સ્કંધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૨
Page #63
--------------------------------------------------------------------------
________________
અને એક પરમાણુને સંગ થવાથી ત્રિપ્રદેશી કંધ બને છે, સંખ્યા પરમાણુઓના સંઘાતથી (મળવાથી) સંખ્યાતપ્રદેશી સ્કંધ બને છે. અને અસંખ્યાત પરમાણુઓના સગથી અસંખ્યાતપ્રદેશી કંધ બને છે. અનન્ત પરમાણુઓના સંગથી અનન્ત પ્રદેશી અંધ ઉત્પન્ન થાય છે. અનન્તપ્રદેશી ઔધને સંગ થાય તે અનન્તાનઃપ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે. સંખ્યાતપ્રદેશી આદિ સ્કધમાં સંગરૂપ પરિણમન પૂર્વના પ્રકારથી સમજી લેવું જોઈએ.
કચણુક આદિના ક્રમથી અનન્તાનન્તપ્રદેશી પર્યન્ત જે સ્કંધ છે, તે સંગ પરિણમનથી બન્યા છે. તેમાંથી જે એક પરમાણુ અલગ થઈ જાય તે તે એક પરમાણહીન સ્કંધ રહી જાય છે. એ પ્રમાણે બે, ત્રણ, ચાર, પાંચ આદિ પરમાણુઓ અલગ થઈ જાય તે અન્તમાં ક્રિપ્રદેશ સ્કંધ જ બચે છે.
સ્ક ધથી અલગ થયેલા પરમાણુ જ્યારે બીજા પરમાણુની સાથે મળે છે, તે બંનેના મળવાથી નવીન પ્રયણુક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સંગ અને વિભાગ દ્વારા તરેહ-તરેહના સ્કંધ ઉત્પન્ન થયા કરે છે.
પરમાણુ બધુ કારણ
પરમાણુઓના બંધનું કારણ– બે અથવા અધિક પરમાણુ એક બીજામાં પ્રવેશ કરી શકતા નથી, કેમકે પરમાણમાં છિદ્ર નથી. અલબત સ્વાભાવિક ગતિથી બે અથવા બેથી અધિક પર માણુઓને પરસ્પર સંગ થવાથી તેમાં વિદ્યમાન સ્નિગ્ધતા અને રૂક્ષતાના ગુણના કારણે તેને આપસમાં બંધ થઈ જાય છે. એક્તાપ પરિણમનને બંધ કહે છે. બંધના સંબંધમાં એટલું વિશેષ સમજવું જોઈએ કે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #64
--------------------------------------------------------------------------
________________
જઘન્ય ગુણ સ્નિગ્ધ બે પરમાણુઓને અથવા બહ પરમાણુઓને પરસ્પર બંધ થતું નથી, જઘન્ય અર્થ અહિં હીનતમ સમજવો જોઈએ. ગુણ શબ્દ અહિં સંખ્યા (ડિગ્રી) ને વાચક છે. જેવી રીતે એક ગણા બે ગણા આદિ પદ એક સંખ્યક, દિસંખ્યક આદિ અર્થનું વાચક છે. સ્નિગ્ધતી (ચિકણાપણું) આદિ ગુણેની અધિકતા અને ન્યૂનતા લેકમાં પ્રસિદ્ધ છે. જેમાં પાણીની અપેક્ષાએ બકરીનું દૂધ ચિકાણું હોય છે. બકરીના દૂધથી ગાયનું દૂધ અને ગાયના દૂધની અપેક્ષાએ ભેંસનું દૂધ વધારે સ્નિગ્ધ (ચિકણું) હોય છે. એ પ્રમાણે પાણી આદિમાં ઉત્તરોત્તર ચિકણપણાની અધિકતા છે.
એ પાણી આદિમાં પહેલા–પહેલાનામાં ચિકણાપણાની ન્યૂનતા છે. એ પ્રમાણે એક ગુણ સ્નિગ્ધ, એક ગુણ સ્નિગ્ધની સાથે, તથા બે અથવા અધિક પરમાણુઓને પરસ્પર બંધ થતો નથી, અને એક ગુણ રૂક્ષને એકગુણ રૂક્ષની સાથે બે અથવા અધિક પરમાણુઓને પરસ્પર બંધ થતો નથી.
શંકા-પરમાણુઓને સંગ મેજૂદ હોવા છતાંય પણ, અને બંધના કારણભૂત સ્નિગ્ધત્વ (ચિકણાપણું) તથા રૂક્ષત્વ (લુખાપણું) વિદ્યમાન હોવા છતાંય બંધએતારૂપ પરિણમન કેમ થતું નથી?
સમાધાન-પરમાણુમાં એ પ્રકારની પરિણમનની શક્તિને અભાવ છે, દ્રવ્યની પરિણમન શક્તિઓ ક્ષેત્ર અને કાલના અનુરેધથી, પ્રયત્ન તથા સ્વભાવની અપેક્ષા રાખતી થકી નાના પ્રકારની થાય છે. જઘન્ય ગુણવાળા હોવાના કારણે, નિર્બલ હોવાથી સ્નેહ અથવા રૂક્ષ પરમાણુ કઈ પુદ્ગલને પરિણત કરવામાં સમર્થ થતું નથી. જેવી રીતે સમાન દુર્બળતાવાળા બે મલેમાંથી કઈ કેઈને પરાજિત કરી શકતા નથી. એટલા કારણથી સિદ્ધ થયું કે-જઘન્ય ગુણવાળાઓને પરસ્પર બંધ થતું નથી.
એ પ્રમાણે દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ સ્નિગ્ધ યુગલને દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત, અને અનંતગુણ સ્નિગ્ધતાવાળા સમગુણ પુદ્ગલની સાથે આપસમાં બંધ થતું નથી. તથા દ્વિગુણ આદિ રૂક્ષ યુગલને દ્વિગુણ આદિ રૂક્ષ સમગુણવાળા કેઈ પણ પુદ્ગલની સાથે બંધ થત નથી. જેમ સમાન બળવાળા બે મલેમાંથી કેઈ કેઈને પરાજિત કરી શકતા નથી.
એ પ્રમાણે સમાન સ્નિગ્ધતા હોવા છતાંય, સ્નિગ્ધ પુદ્ગલને નિગ્ધ પુદ્ગલની સાથે બંધ થતું નથી, અને સમાન રૂક્ષ હોવા છતાંય રૂક્ષને રૂક્ષની સાથે પણ બંધ થતું નથી.
શંકા-જઘન્ય સ્નિગ્ધ પુલને કયા પ્રકારના સ્નિગ્ધ પુગલની સાથે પરસ્પર બંધ થાય છે?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
४४
Page #65
--------------------------------------------------------------------------
________________
સમાધાન-જઘન્ય સ્નિગ્ધ પુદ્ગલના એ ગુણ (ડિગ્રી) અથવા ત્રણ ગુણુ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલની સાથે મધ થાય છે જેમકે:-એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પરમાણુના ત્રણ ગુણુ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પરમાણુની સાથે સમૈગ થઈ જાય તે બંધ થઈ જાય છે. તેવી રીતે એક ગુણુ (ડિગ્રી) (અંશ) સ્નિગ્ધતાના ચાર, પાંચ, ત્યાં સુધી કે સખ્યાત અસંખ્યાત એ પ્રમાણે અનંત ગુણ સ્નિગ્ધની સાથે ખધ થાય છે.
એક ગુણ સ્નિગ્ધતાના એક અધિક ગુણ સ્નિગ્ધ અર્થાત્ દ્વિગુણુ સ્નિગ્ધની સાથે ખ'ધ થતા નથી, કેમકે એ ગુણુ અધિક સ્નિગ્ધના સ્નિગ્ધ પુદ્દગલની સાથે બંધ ખતાન્યેા છે, એક ગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલમાં વિશેષ પ્રકારનાં પરિણમનની શક્તિ નથી. એક ગુણ ( ડિગ્રી ) સ્નિગ્ધતાવાળાની અપેક્ષા એક ગુણુ (ડિગ્રી ) અધિક ( સ્નિગ્ધ જ્યાં કહેવાય ત્યાં બે ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પુદ્ગલ સમજી લેવા જોઇએ. પૂર્ણાંકત યુક્તિ પ્રમાણે દ્વિગુણુ આદિ સ્નિગ્ધના પાત-પોતાની અપેક્ષાથી એક ગુણ અધિક સ્નિગ્ધ સાથે ખંધ થતા નથી. દ્વિગુણ સ્નિગ્ધથી એક અધિકના અથ છેત્રિગુણ સ્નિગ્ધ, અને ત્રિગુણ સ્નિગ્ધથી એક અધિક ચગુણુ સ્નિગ્ધ સમજવ જોઇએ. એ પ્રમાણે અનન્ત ગુણ સ્નિગ્ધ પશુ, પેાતાનાથી એક ગુણુ હીન સ્નિગ્ધની અપેક્ષાથી એક ગુણ અધિક સ્નિગ્ધ છે. તેથી દ્વિગુણુ સ્નિગ્ધને ત્રિગુણ સ્નિગ્ધની સાથે મધ થતા નથી. સારાંશ એ છે કે:-સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે ખ'ધ થતા નથી.
દ્વિગુણુ સ્નિગ્ધ આદિને એ ગુણુ અધિક અર્થાત્ ચાર ગુણુ સ્નિગ્ધની સાથે બંધ થઈ જાય છે. જેમ-એ ગુણુ સ્નિગ્ધથી બે ગુણુ અધિક સ્નિગ્ધને અથ ચાર ગુણુ સ્નિગ્ધ, ત્રણ ગુણ અધિકના અર્થે પાંચ ગુણ સ્નિગ્ધ, ચાર ગુણુ અધિકને અર્થ છ ગુણ સ્નિગ્ધ, એ પ્રમાણે સમજવુ જોઇએ. ચતુર્ગુણુ સ્નિગ્ધથી દ્રષિક ષદ્ગુણ સ્નિગ્ધ, વ્યધિક સપ્તગુણુ સ્નિગ્ધ ચતુરધિક અષ્ટગુણુ સ્નિગ્ધ સમજવુ જોઈએ, એ પ્રમાણે પાંચ ગુણ સ્નિગ્ધ આદિથી સખ્યાત, અસંખ્યાત અનન્તગુણ સ્નિગ્ધના એ ગુણ અધિક સ્નિગ્ધની સાથે અંધ થાય છે એ પ્રમાણે જધન્ય ગુણુ રૂક્ષની અજધન્ય ગુણુ રૂક્ષની સાથે બંધની વ્યવસ્થા જાણવી જોઈ એ
વિસર્દેશ પુદ્ગલાના મધ—
પ્રશ્ન-વિસદેશ અર્થાત્ પરસ્પરવધી પુદ્ગલેના અધની શુ વ્યવસ્થા છે ? ઉત્તર-જધન્ય ગુણુ સ્નિગ્ધના જઘન્ય ગુણવાળા પુદ્ગલની સાથે મધ થતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૫
Page #66
--------------------------------------------------------------------------
________________
નથી. જઘન્ય ગુણુ (એક ગુણુ) સ્નિગ્ધના અથવા અજઘન્ય, ( એથી લઈ ને અનન્ત ગુણ સુધી) સ્નિગ્ધના પેાતાનાથી એક ગુણ અધિક રૂક્ષની સાથે બંધ થાય છે. અને પાતપાતાથી બે અધિક, ત્રણ અધિક, ચાર અધિક આદિ રૂક્ષ પુદ્ગલની સાથે પણ અંધ થાય છે, ભગવાને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પરિણામ પદ્યમાં કહેલું છે પ્રશ્ન- ભગવન્ ! અન્ધન-પરિણામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર—ગૌતમ! એ પ્રકારનાં કહેલાં છે–(૧) સ્નિગ્ધખ ધનપરિણામ અને (૧) રૂક્ષ ધનપરિણામ.
27
સમાન સ્નિગ્ધતા અથવા સમાન રૂક્ષતા હોય તે વિમાત્ર અર્થાત્ અધિકના હીનની સાથે અને હીનના સ્નિગ્ધ હાય કે રૂક્ષ હાય, ખંધ થઈ જાય છે ॥ ૧ ॥
એ ગુણ અધિક સ્નિગ્ધ સાથે સ્નિગ્ધને બંધ થાય છે. અને એ ગુણ અધિક રૂક્ષની સાથે રૂક્ષના અન્ય થાય છે. હવે વિસદશ અન્ય કહે છે-“નિદસ્ત જીવલે” ઈત્યાદિ. જઘન્ય ગુણવાળા પરમાણુને છેડીને બીજા ગમે તે વિષમ હોય અથવા સમ હાય તે સ્નિગ્ધના રૂક્ષની સાથે મધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ખંધ થતા નથી. પરંતુ અધિકની સાથે, ભલે તે
૪ ૬
Page #67
--------------------------------------------------------------------------
________________
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
॥ परमाणुबन्धव्यवस्थाकोष्टकम् ॥ जघन्यगुण-(एकगुण )-स्निग्धरूक्षयोबन्धव्यवस्था। सदृशानाम्
विसदृशानाम् स्निग्धरूक्षसंख्या
| स्निग्धस्य+ रूक्षस्य+ स्निग्धस्य+
स्निग्धेन सह । रूक्षेण सह रूक्षण सह जघन्यस्य (एकगुणस्य)
बन्धाभाव: बन्धाभाव: बन्धाभाव: जघन्येन (एकगुणेन) सह जंघन्यस्य (एकगुणेन)+
बन्धाभावः
बन्धो भवति । बन्धो भवति एकाधिकेन (द्विगुणेन) सह जघन्यस्य (एकगुणस्य)+ यधिकादिगुणेन-(त्रिगुण
बन्धो भवति बन्धो भवति | बन्धो भवति चतुर्गुणतः समारभ्य यावद् अनन्तगुणेन) सह अजघन्यगुण-(द्विगुणादि)-स्निग्धरूक्षयोबन्धव्यवस्था सदृशानाम्
विसदृशानाम् स्निग्धरूक्ष : संख्या स्निग्धस्य+ । रूक्षस्य+ स्निग्धस्य+
स्निग्धेन सह रुक्षेण सह | रूक्षेण सह | द्विगुणस्य+द्विगुणेन सह बन्धाभाव: बन्धाभावः | बन्धो भवति द्विगुणम्य+एकाधिकेन बन्धाभाव:
बन्धो भवति (त्रिगुणेन) सह द्विगुणस्य+द्वथधिकादिगुणेन (चतुर्गुणपञ्चगुणतः समारभ्य / बन्धो भवति बन्धो भवति | बन्धो भवति यावद् अनन्तगुणेन) सह ।
एवम् अजघन्यगुण-(त्रिगुणचतुर्गुणतः समारभ्यानन्तगुणपर्यन्त)-स्निग्धरूक्षयोः समगुणेन, एकाधिकगुणेन, द्रथधिकादिगुणेन च सह बन्धव्यवस्था भावनीया ॥ प्र. आ-१६.
-
बन्धाभावः
-
શ્રી આચારાંગ સૂત્ર : ૧
४७
Page #68
--------------------------------------------------------------------------
________________
જીવાસ્તિકાય / જીવ શબ્દાર્થ
જીવાસ્તિકાય
જીવ શબ્દને અર્થ– જે જીવે છે અર્થાત્ પ્રાણેને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. “સિદ્ધમાં પ્રાણને અભાવ હોવાથી તે અજીવ થઈ જશે, એમ કહેવું તે ઠીક નથી. “જે પ્રાણેને ધારણ કરે છે” એમ કહેવામાં પ્રાણ–સામાન્યની વિવક્ષા કહી છે. સિદ્ધોમાં જે કે પાંચ ઈન્દ્રિય આદિ દસ પ્રકારના દ્રવ્ય-પ્રાણ નથી, તે પણ ભાવ-પ્રાણુ હોય છે, અને તે ભાવ-પ્રાણના કારણે સિદ્ધ ભગવાનનું જીવપણું સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રકારના પ્રાણોને સંબંધ હોવાના કારણે જીવવા વાળાને જીવ કહે છે.
પ્રાણ બે પ્રકારના છે–(૧) દ્રવ્ય-પ્રાણ અને (૨) ભાવ-પ્રાણુ, દ્રવ્ય પ્રાણના દસ ભેદ છે—પાંચ ઈન્દ્રિપ, ત્રણ બળ અર્થાત્ મનેબલ, વચનબલ અને કાયલબ૩, શ્વાસે છાસ, તથા આયુ, આ દસ દ્રવ્યપ્રાણ સાધારણ રીતે સંસારી જીને હોય છે. નારકી તિર્યંચ આદિ સંસારી જીવોમાં પણ દ્રવ્યપ્રાણ દેખાય છે, પરંતુ સર્વ પ્રકારના કર્મ–સંબંધથી રહિત સિદ્ધોમાં માત્ર ભાવપ્રાણુ જ હોય છે, સિદ્ધ જીવ ભાવપ્રાણોના કારણથી જ પ્રાણી કહેવાય છે.
ભાવપ્રાણુના ચાર ભેદ છે–અનન્તજ્ઞાન, અનન્તવીર્ય, અનન્ત સુખ અને અનાદિઅનન્ત સ્થિતિ, ક્ષયોપશમથી ઉત્પન્ન થવા વાળી પાંચ ઈન્દ્રિયે અનન્ત જ્ઞાનને વિકાર (વભાવિક પરિણમન) છે, મન, વચન અને કાયબલ, અનંત વીરૂપ ભાવ પ્રાણને વિકાર છે, શ્વાસોચ્છાસ તે અનંતસુખરૂપ ભાવપ્રાણને વિકાર છે, અને સાદિ-સાન્ત આયુરૂપ દ્રવ્યપ્રાણ, અનાદિ અનંત સ્થિતિરૂપ ભાવપ્રાણુને વિકાર છે. એ પ્રમાણે ભાવપ્રાણ, દ્રવ્યપ્રાણના કારણ છે.
જીવ સ્વરૂપ ભાવ ઔર ઉસકે ભેદ-૫
જીવનું સ્વરૂપ પથમિક આદિ ભાવ વાળા, અસંખ્યાતપ્રદેશી, પરિણમી. પ્રદીપપ્રભાના સમાન સંકેચ-વિકાસ સ્વભાવવાળા, વ્યક્તિરૂપથી અનંતસંખ્યક, ક્રિયાશીલ, પ્રદેશ સમુદાયરૂપ, નિત્ય, અરૂપી, અવસ્થિત, અમૂર્ત હોવા છતાંય સંસારી અવસ્થામાં મૂર્ત જેવા દેખાવાવાળા, ઉદર્વગમન સ્વભાવવાળા આત્મા જીવ કહેવાય છે.
ભાવ અને ભાવના ભેદ પ્રશ્ન-જીવનું સ્વરૂપ બતાવતા થકા તેને ઔપશમિક આદિ ભાવાળા કહેલ છે; તે ભાવ શું વસ્તુ છે ?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
४८
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉત્તર-સાંભળે, આત્માના પર્યાયની અવસ્થા જ ભાવ કહેવાય છે. આત્માની પર્યાય, અવસ્થાઓના ભેદથી નાના પ્રકારના હોય છે, તેથી આત્મપર્યાયવત્તી ભાવ પાંચ પ્રકારના છે (૧) ઔપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાપશમિક (૪) ઔદયિક અને (૫) પારિણામિક.
ઔપથમિક ભાવ
(૧) ઓપશમિક ભાવરાખથી ઢાંકેલા અગ્નિ સમાન મેહનીય કર્મની અનુદ્રક અવસ્થા, એવું પ્રદેશની અપેક્ષા પણ ઉદય ન હોય તે ઉપશમ કહેવાય છે. અર્થાત્ ઉદ્દેકરૂપથી તથા પ્રદેશપથી–બંને પ્રકારના ઉદયનું યથાશક્તિ રેકાવું તે ઉપશમ છે. આ પ્રકારને ઉપશમ સર્વોપશમ કહેવાય છે. જે ઉપશમથી હોય તેને પરામિક કહે છે. અર્થાત ક્રોધ આદિ કષાના ઉદયાભાવરૂપ ઉપશમના ફલરૂપ જીવ, તેના પરમ શાન્ત અવસ્થારૂપ પરિણામ ઔપશમિક કહેવાય છે
એ આત્માની એક પ્રકારની શુદ્ધિ છે; જેમકે કતચૂર્ણ (નિર્મલકુલનું ચૂર્ણ) તથા ફટકડી આદિનું ચૂર્ણ નાખવાથી કચરે અને મેલ નીચે બેસી જાય છે, અને જલ સ્વચ્છ થાય છે. મેહનીય કર્મના ઉપશમથી શ્રદ્ધારૂપ જે દર્શન ઉત્પન્ન થાય છે. અથવા વિરતિરૂપ જે ચારિત્ર ઉત્પન્ન થાય છે, તે ઔપશમિક સમ્યગ્દર્શન અને ઔપશમિક ચારિત્ર કહેવાય છે.
ક્ષાયિક ભાવ
(ર) ક્ષાયિક ભાવકર્મને અત્યન્ત ઉછેદ થઈ જ તે ક્ષય કહેવાય છે. ક્ષયથી થવાવાળો ભાવ ક્ષાયિક ભાવ છે. અર્થાત્ એકવાર ઉત્પન્ન થઈને ફરી નાશ નહિ થવાવાળા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જીવન પરિણામને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયિક અવસ્થા જીવની પરમ વિશુદ્ધિ છે. જેમ-પૂર્ણરૂપથી સમસ્ત કીચડ-કાદવ આદિ મેલના દૂર થવાથી જલની પરમ સ્વચ્છતા થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૯
Page #70
--------------------------------------------------------------------------
________________
ક્ષાયોપથમિક ભાવ
(૩) ક્ષાયોપથમિક ભાવમિથ્યાત્વ મેહનીય આદિ કર્મોના ઉદીર્ણ (ઉદયમાં આવેલા) અંશને નાશ થવે તે ક્ષય છે, અને અનુદીર્ણ અંશનું ફલ દેવામાં ઉમુખતે તરફ નહિ થવું તે ઉપશમ છે, એ બને અવસ્થાઓને ક્ષાપશમિક ભાવ કહે છે. આ ભાવનું બીજું નામ “મિશ્રભાવ” પણ છે. થોડી થોડી ઠંડી થયેલી અને ઢાંકેલી અગ્નિ પ્રમાણે જે કમ ઉદયાવલિમાં આવી ચૂક્યાં છે તેને ક્ષય થવે, તથા શેષ કને ઉદ્રક અને ક્ષય, બંને અવસ્થાઓથી રહિત થવું, આ બનેનાં આધાર ઉપર ક્ષપશમિક ભાવ ઉત્પન્ન થાય છે.
ઔદયિક ભાવ
(8) ઔદયિક ભાવકર્મને વિપાક (ફલ) મળવું તે ઉદય કહેવાય છે. ઉદયથી ઉત્પન્ન થવાવાળે ભાવ તે ઔદયિક છે. ઔદયિક ભાવ આત્માની મલિનતા રૂપ છે. જેમકે કીચડ– કાદવના સંસર્ગથી જલમાં મલિનતા આવી જાય છે. નરકગતિ નામ-કર્મ આદિના ઉદયથી નરકગતિ આદિ ઔદયિક ભાવ કહેવાય છે. કષાય–મેહનીય કર્મના ઉદયથી કોષ. માન આદિ તે ઔદયિક ભાવ છે. આ પ્રમાણે તમામ સ્થળે ઔદયિક ભાવને વિચાર કરી લે.
પારિણામિક ભાવ
(૫) પરિણામિક ભાવપૂર્ણ અવસ્થાને સર્વથા ત્યાગ નહિ કરતાં રૂપાંતર થવું તે પરિણામ છે, અને પરિણામ તેજ પરિણામિક કહેવાય છે. અહીં સ્વાર્થમાં ઠફ પ્રત્યય થયે છે પરંતુ નિવૃત્તિ અર્થમાં નથી થયો. નિવૃત્તિ અર્થમાં પ્રત્યય થવાથી જીવને આદિમાન (આદિવાળ) થવાને પ્રસંગ આવી જાય છે. જે-“પરિણામે નિવૃત્ત પરિણામિનીરઃ ” અર્થાત “પરિણામથી થવાવાળે પરિણામિક જીવ કહેવાય છે? આવી. વ્યુત્પત્તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૦
Page #71
--------------------------------------------------------------------------
________________
માનવામાં આવે તે પૂર્વકાળમાં જીવ નહિ હતા તે હવે થયેા છે.' આ પ્રકારે જીવને સાદિ (આદિવાળો) માનવા પડશે, પરંતુ એમ થઈ શકે નહિ, કારણ કે-જે જીવ ભૂતકાળમાં નહીં હતા ત્યારે તેનુ આકાશપુષ્પની સમાન ભવિષ્યત્ કાળમાં થવું કેમ સંભવે ? એમ યુક્તિથી પણ વિરોધ આવે છે.
વગર પિરણામે કાઈ પણ ભાવ નથી થઈ શકતા, એટલા માટે ભાવમાં પરિણામની પ્રધાનતા છે. આત્માનુ સ્વાભાવિક પરિણમન જ પારિણામિક ભાવ કહેવાય છે, અર્થાત આત્માની અનાદિપરિણમનસત્તાનું જે કારણ છે, તેને પારિણામિક ભાન સમજવું જોઇએ કહ્યું પણ છે—
“ જે કર્મના ભેદોના કર્તા છે, જે કર્મના ફળના ભાકતા છે; સંસારભ્રમણ કરવાવાળા છે, નિવૃદ્યુતિ (મેાક્ષ) પ્રાપ્ત કરવા વાળો છે તે આત્મા છે. આત્માનુ ખીજું લક્ષણ નથી.” ।।૧।।
જીવ કા સ્થિતિ ક્ષેત્ર
જીવતું સ્થિતિક્ષેત્ર—
લેાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઇને સ ́પૂર્ણ લેાકાકાશમાં જીવનુ અવગાહન થઈ શકે છે. કારણ એ છે કે-જીવના પ્રદેશ દીપકની પ્રભાની સમાન સકાચ વિસ્તાર સ્વભાવવાળા છે, અર્થાત્ કોઈ વખત સંકુચાઈ જાય છે અને કાઈ વખત ફેલાઈ જાય છે. આત્માનું પરિમાણુ આકાશપ્રમાણે મહાન નથી. અને પરમાણુના ખરાખર પણ નથી પરન્તુ આત્મા મધ્યમ પરિમાણુ વાળે છે.
પ્રદેશેાની સ ંખ્યાની અપેક્ષાએ સમસ્ત આત્માનું પિરમાણુ ખરાબર છે. અર્થાત્ સર્વ આત્મા લેાકાકાશના ખરાખર અસંખ્યાત પ્રદેશવાળા છે, પરંતુ પ્રાપ્ત શરીરના અનુસાર તેના વિસ્તારમાં (પરિમાણુમાં) અંતર પડી જાય છે. તેટલા કારણથી પ્રત્યેક જીવને આધાર–ક્ષેત્ર લાકાકાશના અસખ્યાતમા ભાગથી લઇને સ ંપૂર્ણ લેાક સુધી થઈ શકે છે. જ્યારે જીવ કેવલિસમુદ્દાત કરે છે, તે સમય તે એક જીવ સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. સમસ્ત જીવરાશિની અપેક્ષાથી સંપૂર્ણ લેાકાકાશ જીવાનુ
આધારક્ષેત્ર છે.
જીવને અવગાહ લેાકાકાશના અસખ્યાતમા ભાગમાં હાય છે. આ વિષયમાં આગમનું પ્રમાણ આ પ્રમાણે છે—
'
સટ્ટામેળ હોયલ અસલેગ્ગજ્મને'' સ્વસ્થાનની અપેક્ષા લાકના અસ ંખ્યાતમા ભાગમાં (જીવની સ્થિતિ છે) પ્રજ્ઞાવના, ૨ પત્ નીયસ્થાનાધિાર )
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૧
Page #72
--------------------------------------------------------------------------
________________
શંકા–જેના પરિણામની ન્યૂનાધિકતાનું શું કારણ છે ?
સમાધાન-અનંતાનંત પરમાણુઓના પ્રચય (સમૂહ) સપ કામણ શરીર સાથે અનાદિ કાલથી જીવને સંબંધ છે; એ સંબંધના કારણે એકજ જીવના અનેક કાલેમાં, અને અનેક ના એકજ કાલમાં ભિન્ન ભિન્ન પ્રકારનું પરિમાણ થાય છે. કામણ શરીર સદાય વિભિન્ન રપમાં પરિણમન કરી રહે છે, તેના સંગથી દારિક આદિ શરીર પણ કાર્મણ શરીર પ્રમાણે જૂનાધિક પરિમાણવાળા હોય છે.
જીવ કી હાસ-વૃદ્ધિ
જીવની હાસ વૃદ્ધિજીવ વાસ્તવમાં અરૂપી છે, તે પણ શરીરની સાથે સંબંધ હોવાના કારણે તે નાના-મોટા પરિમાણને ધારણ કરે છે, તે કારણથી તેમાં મૂર્ત પદાર્થની જેમ અપચય (હાસ) અને ઉપચય (વૃદ્ધિ) થાય છે. સ્વભાવથી સંકેચ-વિકાસવાળો જીવ નિમિત્ત પ્રાપ્ત કરી દીપકની પ્રમાણે પિતાના આશ્રય (શરીર)માં પ્રતિભાસિત થાય છે– દેખાય છે). જેવી રીતે ઘરમાં, મહેલમાં અને ખુલ્લા આકાશમાં રાખેલે પ્રકાશ–પંજરૂ૫ દીપક, પિતાની જગ્યાએ દેખાતે થકે કોઈ જગ્યાએ સંકુચિત હોય છે અને કઈ જગ્યાએ વિસ્તૃત હોય છે. એ પ્રમાણે શરીરના પરિમાણ અનુસાર પરિમાણ વાળો આત્મા મૂત્ત જેવો દેખાય છે. રાગ શ્રીય સૂત્રમાં કહ્યું છે –
હે પરદેશી રાજા! જેમ કોઈ કૂટાગાર શાળા હેય તે (યાવતુ) ગંભીર હોય અને કઈ પુરુષ જ્યોત અથવા દીપક તેમાં રાખે છે તે એને પૂર્ણ રૂપથી પ્રકાશિત કરે છે, એ પ્રમાણે હે પરદેશી! આત્મા પિતાના પૂર્વોપાર્જિત કર્મો પ્રમાણે જેવું શરીર પ્રાપ્ત કરે છે, તેને અસંખ્યાત આત્મપ્રદેશથી સજીવ બનાવી દે છે, તે શરીર ગમે તે મેટું હોય અથવા નાનું હેય.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૨
Page #73
--------------------------------------------------------------------------
________________
જીવ કી ઉદર્વ ગતિ
જીવની ઉર્ધ્વ ગતિસકલ કર્મોને ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલે જીવ ઉપર તરફ ગમન કરે છે. જીવ અમૂર્ત છે, અને એ કારણથી તે ગતિ કરી શકતો નથી—એમ કહેવું તે ઠીક નથી; કેમકે પુદ્ગલની પ્રમાણે જીવ સ્વભાવથી જ ગતિશીલ છે.
ગતિના વિષયમાં જીવ અને પુલમાં એટલો ભેદ છેઃ-પુદ્ગલ અધોગતિશીલ છે, અને જીવ ઉર્વગતિશીલ છે. અર્થાત્ પુદ્ગલેને સ્વભાવ નીચે જવાનું છે, અને જીવને સ્વભાવ ઉપર તરફ જવાને છે. પરંતુ તેમાં અંતરાય નાંખવાવાળા દ્રવ્યના નિમિત્તથી ઉર્ધ્વગતિશીલ જીવ પણ નીચે તરફ અથવા તિછ ગમન કરે છે. અથવા કેઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જીવની સ્વાભાવિક ગતિને પ્રતિબંધ (અટકાયત) કરનાર કર્મ જ છે. જ્યારે સકલ કમેને અત્યન્ત ક્ષય થઈ જાય છે, અને કર્મોને સંસર્ગ રહેતું નથી, ત્યારે કર્મબંધનને ક્ષય થવાથી ઉર્ધ્વગતિ થવામાં કઈ પ્રતિબંધક (અંતરાય કરનાર) રહેતું નથી, ત્યારે સિદ્ધ જીવને ઉર્ધ્વ ગમન કરવાને અવસર પ્રાપ્ત થાય છે.
જીવ લક્ષણ
જીવનું લક્ષણજીવનું લક્ષણ ઉપગ છે, તે જીવને વસ્તુના બેધમાં વ્યાપૃત–વ્યાપારયુક્ત કરે છે. તાત્પર્ય એ છે કે-બેધરૂપ વ્યાપાર ઉપગ કહેવાય છે. જ્ઞાન, સંવેદન, પ્રત્યય. આ સર્વ ઉપયોગના પર્યાયવાચી શબ્દ છે,
સામાન્ય બોધ (દર્શન) અને વિશેષ બોધ (જ્ઞાન) અનુભવ સિદ્ધ છે. એ બંને બોધથી એમ નિશ્ચય થાય છે કે -જીવ અવશ્ય છે, જેમાં આ સામાન્ય તથા વિશેષ બોધ જોવામાં આવે છે એ કઈ જીવ નથી કે જેમાં સામાન્ય બોધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૩
Page #74
--------------------------------------------------------------------------
________________
(નિરાકાર ઉપગ) અને વિશેષ બોધ (સાકાર ઉપગ) વિદ્યમાન ન હોય, એ કારણથી ભગવાને કહ્યું છે કે –“જીવો વળવળો” જીવ ઉપયોગ લક્ષણવાળો છે.
જેના દ્વારા વસ્તુ લખી શકાય-જાણી શકાય-તે લક્ષણ કહેવાય છે. ઉપયોગ જેનું લક્ષણ હોય, તેને “ઉપગલક્ષણ” કહે છે. તાત્પર્ય એ છે કે-જ્ઞાનલક્ષણ દ્વારા જીવ માલૂમ પડે છે.
પૃથિવીકાય આદિ તમામ સંસારી જીના જ્ઞાનને અનંતમે ભાગ હમેશાં પ્રકાશમાન અને આવરણરહિત બની રહે છે. સંપૂર્ણ કાકાશના પગલે કદાચ કર્મરૂપમાં પરિણત થઈ જાય તે પણ તે કઈ એક જીવના જ્ઞાનને પૂર્ણ રૂપથી આવૃત કરી (ઢાંકી) શકે નહિ. સૂર્ય ગમે તેટલી ઘનઘટા-(મેઘાડંબર)માં આચ્છાદિત થઈ જાય તે પણ સૂર્યને છેડે –ઝાઝે પ્રકાશ તે બની જ રહે છે, પ્રકાશ ક્યારેય પૂર્ણ પણે તિરહિત-આચ્છાદિત થતું નથી. એ પ્રમાણે પૃથિવીકાય આદિ એકેન્દ્રિય જીના “ઉપગ” અંશ પણ સદા સ્કુરાયમાન રહે છે. અગર લેકવ્યાપી પુદ્ગલ એકઠા થઈને કવણારૂપ પરિણત થઈને જ્ઞાનને પૂરી તરેહથી આચ્છાદિત કરી નાંખે (ઢાંકી દે) તે જીવ અજીવ બની જાય, પણ એમ બનવું અસંભવિત છે. એટલા કારણથી એ સિદ્ધ છે કે-પૃથિવીકાય આદિ એક ઈન્દ્રિયવાળા જીમાં પણ જ્ઞાનને કિંચિત્ અંશ સ્વભાવથી અનાવૃત-આવરણરહિત રહે છે. આગમમાં પણ કહ્યું છે –“સદગ્રીવાળ વિચળું વરસ બતમાન નિરૂઘારો जइ पुण सोवि आवरिजा तो णं जीवो अजीवत्तं पाविजा ” “ सुहुवि मेहसमुदए होइ पभा चंदसराणं"
“સર્વ જીવેને અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન સદૈવ ઉઘાડું (નિરાવરણ) રહે છે. અગર તે પણ જે ઢંકાઈ જાય તે જીવ અજીવ થઈ જાય”
મેઘને ખુબ સમુદાય હોય તે પણ ચંદ્ર અને સૂર્યની પ્રભા બની રહે છે.”
ઉપગને જે સર્વ જઘન્ય અંશ તમામ સંસારી જીવોમાં સર્વદા અનાવૃત (ઉઘાડા) બની રહે છે. તે સર્વ જઘન્ય અંશ ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તમાન, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગદના જીમાં પણ હોય છે. તે પછી તે ઉપગનો અંશ એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ભિન્ન થઈને, સંભિન્ન સ્રોતસ્વ આદિ લબ્ધિઓના સમૂહથી, લબ્ધિ, નિમિત્ત, કરણ, શરીર, ઈન્દ્રિય, વચન અને મનને આશ્રય લઈને વધતું જાય છે, અહીં સુધી કે વિવિધ પ્રકારના ક્ષયોપશમની વિચિત્રતાવાળા જેને અવગ્રહ આદિ ભેદથી અને તેનાથી પણ અધિક વધીને સમસ્ત ઘાતી કર્મોને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૪
Page #75
--------------------------------------------------------------------------
________________
ક્ષય થવાથી સમસ્ત રેય પદાર્થોને જાણવા યોગ્ય વિશુદ્ધતા પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન સંજ્ઞા પામે છે.
જીવ બે પ્રકારના છેઃ–સિદ્ધ જીવ અને અસિદ્ધ જીવ, સકલ કર્મોથી રહિત જીવ સિદ્ધ કહેવાય છે, અને સંસારી જીવ અસિદ્ધ કહેવાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધને સંસાર કહે છે. આઠ કર્મોને સંબંધ તે દ્રવ્યબંધ છે, અને રાગદ્વેષ આદિ પરિણમેને સંબંધ થાય તે ભાવબંધ છે. એ બે પ્રકારના બંધરનપ સંસાર જેને હોય છે તે સંસારી જીવ કહેવાય છે. સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અને વનસ્પતિ આ ત્રણ સ્થાવર છે, તેજ, વાયુ, ઉદાર જીવ ત્રસ છે. તેમાં તેજ અને વાયુ ગતિગ્રસ છે, લબ્ધિથી સ્થાવર છે. ઉદારના ચાર ભેદ છે. ક્રિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય
ના સંજ્ઞી અસંજ્ઞી, એ બે ભેદ છે.
ઇતિ જીવાસ્તિકાય
જીવાસ્તિકાયના ગુણ આ છે-(૧) અનંતજ્ઞાન, (૨) અનંત દર્શન (૩) અનંત સુખ અને (૪) અનંત વીર્ય.
(૧) અવ્યાબાધવત્વ (૨) અનવગાહનાવ7 (3) અમૂર્તિકત્વ અને (૪) અગુરુલઘુત્વ, એ જીવની પર્યાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જીવાસ્તિકાયનું જ્ઞાન થાય છે. (૧) દ્રવ્યથી–જીવ અનંત છે. (૨) ક્ષેત્રથી–લેકપ્રમાણ. (૩) કાલથી-આદિ અન્ત રહિત છે. (૪) ભાવથી–અરૂપી છે–રૂપરસ–ગંધ અને સ્પર્શથી રહિત છે (૫) ગુણથી-ચેતનાલક્ષણ છે.
ઈતિ છવાસ્તિકાય –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૫
Page #76
--------------------------------------------------------------------------
________________
ષદ્રવ્ય વિચાર
ષદ્ભવ્ય વિચાર——
છ દ્રવ્યામાં આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે, અને બાકીના ધર્મ આઢિ પાંચદ્રબ્યા ક્ષેત્રવતી હાવાથી ક્ષેત્ર છે; દેવકુરૂ અને ઉત્તરકુર ક્ષેત્રોના જીગલિઆના એક કેશવાળના એવા ટુકડા કરવામાં આવે કે ફરીને તેને બીજો ટુકડો થઇ શકે નહિ, તેમાંથી એક ટુકડા જેટલા આકાશક્ષેત્રને વ્યાપ્ત કરે છે તેટલા ભાગમાં આકાશના અસંખ્યાત પ્રદેશ કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અને નિગેાદના અસંખ્યાત ગેલક વિદ્યમાન છે.
સોયની અણી ખાખર નિગેાદના ખંડમાં પણ અસંખ્યાત શ્રેણી વિદ્યમાન છે. એક એક શ્રેણીમાં અસખ્યાત—અસંખ્યાત-પ્રતર છે. એક એક પ્રતરમાં અસંખ્યાત ગાલક છે. એક એક ગાલકમાં અસંખ્યાત નિગેાદ શરીર છે, અને એક એક નિગેાદ શરીરમાં અનત અનંત નિંગાઢ જીવ છે.
શકા—અનંતના અનંત ભેદ હાય છે, એવી સ્થિતિમાં એક નિગેાદ શરીરમાં કેટલા અનંત જીવ હાય છે ?
સમાધાન-અતીતકાલ (ભૂતકાલ)ના અનન્ત સમય છે, ભવિષ્યકાલના પણુ અનંત સમય છે, અને વમાન કાલ એકસમયમાત્ર છે, એ ત્રણે કલેામાં જે સમય છે, તેને અનંતથી ગુણાકાર કરવાથી જે ગુણાકાર (રાશિ) થાય તેટલા સમયથી પણ અનંત ગુણા અધિક નિગેાદ જીવ એક નિગેાદ-શરીરમાં હોય છે.
એક જીવના અસખ્યાત પ્રદેશ થાય છે. એક-એક પ્રદેશમાં અને ત-અનંત કવણાએ લાગી છે, અને એક-એક વણામાં અન’ત અનત પુદ્ગલપરમાણુ છે. પરમાણુ એ પ્રકારના છે—(૧) ખદ્ધ અને (૨) અમૃદ્ધ. ધરૂપ પરમાણુ બુદ્ધે કહેવાય છે, અને આપસમાં અસંયુક્ત પરમાણુ અખદ્ધ કહેવાય છે.
સ્કંધના પણ બે ભેદ છે—જીવસહિત અને જીવરહિત. તેમાં ઘટ પટ આફ્રિ સ્કંધ અજીવસ્કધ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૬
Page #77
--------------------------------------------------------------------------
________________
જીવ સ્કન્ધ વિચાર
હવે જીવદ્ધધને વિચાર કરવામાં આવે છે
બે પરમાણુઓને સંગ થવાથી દ્વિપ્રદેશી સ્કંધ બને છે, અને ત્રણ પરમાણએના સંયોગથી ત્રિપ્રદેશ સ્કંધ બને છે, એ પ્રમાણે અસંખ્યાત પરમાણુઓના સંગથી અસંખ્યાતપ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે. અહિં સુધીના સ્કંધ, જીવે દ્વારા ગ્રહણ કરી શકાતાં નથી.
કયા પ્રકારના કંધ દ્વારા ગ્રહણ કરી શકાય છે? તે બતાવે છે અભવ્યરાશિ ચુમોતેર (૭૪) વી છે. એ અભવ્ય રાશિના જીની અપેક્ષા અનંત ગુણ અધિક પરમાણુ જે એકઠા થાય તે ઔદારિક શરીર ગ્રહણ કરી શકે તેવી વર્ગણું હોય છે, ઔદારિક વગણની અપેક્ષા અનંત ગુણ અધિક વૈક્રિયશરીરગ્રાહ્ય વગણ હોય છે, અને તેનાથી પણ અનંત ગુણી અધિક એક આહારકવર્ગનું હોય છે. આહારકવણાથી અનન્ત ગુણ અધિક તેજસશરીરમ્રાહ્ય વગણ હોય, તેનાથી પણ અનન્ત ગુણ અધિક એક ભાષાગ્રાહ્યા વગણ હોય છે, અને તેનાથી અનંતગુણી અધિક એક શ્વાસોચ્છાસવર્ગણા હેય છે, અને તેનાથી અનન્તગુણી અધિક એક મને વગણ હોય છે. મને વર્ગણાથી પણ અનન્તગુણી અધિક કાર્મણવર્ગણ હોય છે. તેનાથી પણ અનન્ત ગુણી અધિક પગલપરમાણુના સ્કંધ સમજવાં જોઈએ. એ પ્રમાણે કામણગણાના અનન્ત પુદ્ગલ પરમાણુઓથી બનેલા સ્કંધ જીવે દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
રાગ અને દ્વેષ રૂપ અશુદ્ધ પ્રવૃત્તિના કારણે આત્માના એક–એક પ્રદેશમાં અનંતાનંત કર્મવર્ગણાઓ એ પ્રમાણે એકમેક થઈ રહી છે કે-જેમ લેઢાને ગેળો અને અગ્નિ એકમેક થઈ જાય છે, એ કારણથી જીવના અનંત જ્ઞાન આદિ ગુણ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે જીવોની અપેક્ષા પુદ્ગલ અનંતગુણ અધિક જાણવા જોઈએ. તે યુગલ, પી, અચેતન સક્રિય અને પૂરણગલનસ્વભાવવાળા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૭.
Page #78
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્યોં કા સક્સિ-નિષ્ક્રિય વિચાર
છ દ્રવ્યોમાં સક્રિય નિષ્કિયને વિચાર– નિશ્ચયનય પ્રમાણે છે દ્રવ્યો સક્રિય છે, પરંતુ વ્યવહારનયથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાલ નામના ચાર દ્રવ્ય ક્રિયારહિત છે, જીવ અને પુગલ દ્રવ્ય સક્રિય છે. નિશ્ચયનયથી ધર્માસ્તિકાય, ગતિમાં પરિણત છે અને પુદ્ગલેની ગતિમાં સહાયતા કરવાની ક્રિયા કરે છે, અને અધર્માસ્તિકાય, સ્થિતિમાં પરિણત છે અને પુદ્ગલની સ્થિતિમાં સહાયતા દેવાની ક્રિયા કરે છે. એ પ્રમાણે આકાશ, અવગાહદાનરૂપ ક્રિયા કરે છે, અને કાલ વત્તના આદિમાં સહાયતા પહોંચાડે છે, જીવ નિશ્ચયનયથી નિજસ્વરૂપ-રમણરૂપ ક્રિયા કરે છે. અગર નિશ્ચયનયથી જીવ શુભ અને અશુભરૂપ વિભાવદશામાં રમણ કરવાની ક્રિયા કરે તે તેને અવિચલ પદની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકે નહિ, એટલા કારણથી જીવ પિતાના સ્વભાવમાં પરિણતિરૂપ ક્રિયા જ કરે છે, નિશ્ચયનયની અપેક્ષા એ પુદ્ગલ પણ અનાદિ કાલથી પૂરણ-ગલનરૂપ ક્રિયા કરે છે, એ પ્રમાણે નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય સક્રિય છે,
વ્યવહારનય કો લેકર પદ્રવ્ય વિચાર
હવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવાય છે-વ્યવહારનયથી ધર્મ અધર્મ આકાશ અને કાલ કિયારહિત છે, તથા જીવ અને પુદગલ સક્રિય છે. વ્યવહારનયથી જીવ રાગ-દ્વેષરૂપ અશુભ પરિણતિ દ્વારા પ્રતિસમય અનન્ત પુદ્ગલ પરમાણુઓના સ્કોને ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. પરમાણુ પુદ્ગલ પણ કર્મવર્ગણારૂપમાં પરિણત થઈને જીવના સમસ્ત પ્રદેશમાં બદ્ધ થઈ જાય છે (સર્વ પ્રદેશને એંટી જાય છે) તેટલા કારણથી તે બંધનરૂપ કિયા કરે છે, અને પૂરણ-ગલન આદિ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ જ સક્રિય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૮
Page #79
--------------------------------------------------------------------------
________________
ષદ્ભવ્યોં કે વિષયમેં કર્તૃત્વાકર્તુત્વ નિરૂપણ
દ્રવ્યાનુ કર્તાપણું અને અકર્તાપણું—
નિશ્ચયનયથી છ દ્રવ્ય, પોતપોતાના સ્વરૂપમાં કર્તા છે. તેથી સર્વ જ્ગ્યામાં કર્તાપણુ' સિદ્ધ થાય છે. વ્યવહારનયથી જીવ કર્તા છે અને આકીના ધર્માદિ પાંચ દ્રવ્યા અકર્તા છે.
વ્યવહાર નય (૬)
વ્યવહારનય—
વ્યવહારનય છ પ્રકાર છે. (૧) શુદ્ધ વ્યવહારનય (૨) અશુદ્ધ વ્યવહારનય, શુભ વ્યવહારનય, (૪) અશુભવ્યવહારનય, (૫) ઉપચરિત વ્યવહારનય, (૬) અનુપચરત
વ્યવહારનય.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
શુદ્રવ્યવહાર નય
(૧) શુધ્ધ વ્યવહારનય
જીવ કમલપ અશુદ્ધતાને હઠાવીને અનંતજ્ઞાનાગુિણુરૂપ શુદ્ધતાને ઉપાર્જન કરે છે તે શુદ્ધ વ્યવહારનય પ્રમાણે જીવમાં કત્વ-કર્તાપણું હાય છે. તે આ પ્રમાણેશુદ્ધ વ્યવહારનયથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન
૫૯
Page #80
--------------------------------------------------------------------------
________________
કરે છે, ત્યારે પ્રથમ ગુણસ્થાનમાં અનન્તાનુબંધી ચાર કષાયોને ક્ષય કરીને ચતુર્થ (ચોથું) ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને સમ્યકત્વ ગુણ પામી જાય છે. ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાયે ક્ષય કરીને દેશવિરતિરૂપ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને પ્રત્યાખ્યાનાવરણ કષાય-ચતુષ્ટયના ક્ષયથી જીવને સર્વવિરતિરૂપ છઠ્ઠા અને સાતમ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જીવને જે આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તે ત્યાંથી બે શ્રેણીઓને આરંભ થાય છે, અને જીવ એ બેમાંથી કેઇ એક શ્રેણી પર આરૂઢ થાય છે. બે શ્રેણી આ પ્રમાણે છે-(૧) ઉપશમશ્રેણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમશ્રેણી વાળો જીવ અગિઆરમાં ગુણસ્થાન સુધી ચઢી શકે છે, ક્ષપકશ્રેણીવાળો જીવ આઠમાથી દસમાં ગુણસ્થાન સુધી પહોંચીને અગિઆરમાં ગુણસ્થાકને છોડીને સીધે બારમાં ગુણસ્થાન પર આરૂઢ થઈ જાય છે. જીવ દસમા ગુણસ્થાનના અંતમાં રાગ-દ્વેષરૂપ મેહનીય કમને સમૂળગો નાશ કરીને અને બારમાં ગુણસ્થાનમાં શેષ ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરીને તેમાં ગુણસ્થાનમાં પહોંચે છે એ ગુણસ્થાનમાં ( બારમે ગુણસ્થાનના અંતિમ સમયમાં) જીવને નિર્મલ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેરમા ગુણસ્થાન પછી પાંચ હસ્વ સ્વર-(અ–ઈ–ઉ––૬) ઉચ્ચારણ કરતાં એટલે સમય લાગે છે, તેટલો સમય ચૌદમાં ગુણસ્થાનમાં ભીને સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
જીવન શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવા વાળો આ શુદ્ધ વ્યવહાર નય છે.
અશુદ્ધવ્યવહાર નય
(૨) અશુધ્ધ વ્યવહારનયઅશુદ્ધ વ્યવહારનયથી રાગ-દ્વેષ અને મિથ્યાત્વ આદિ અનાદિ-કાલથી શત્રુની માફક જીવની સાથે લાગ્યાં છે, એ કારણથી જીવમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતાના કારણે પ્રતિસમય અનન્તાનઃ કર્મ વગણાઓ સત્તાપથી બદ્ધ થતી રહી છે. આ પ્રમાણે અશુદ્ધ વ્યવહારનયથી જીવને કર્તા સમજવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #81
--------------------------------------------------------------------------
________________
શુભવ્યવહાર નય
(૩) શુભ વ્યવહારનય—
શુભ વ્યવહારનયથી આત્મા દાન, શીલ, તપ, ભાવ, વિનય, ભક્તિ વૈયાવૃત્ય રૂપ શુભ ક્રિયા કરે છે. શ્રમણનિગ્રન્થાને પ્રારુક એષણીય—અશન, પાન, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, કમ્બલ, પાત્ર, પાદાછન, પડિહારી–પીઠ, ફલક, શય્યા, સસ્તારક, ઔષધ, ભેષજનુ સુપાત્ર દાન આપે છે, મરતા જીવની રક્ષારૂપ અભયદાન આપે છે, હીનદીન અને નિલ જીવેાની સહાયતા કરે છે; સાધમીના ઉપર વાત્સલ્ય પ્રગટ કરે છે, પરિહતચિન્તનરૂપ મૈત્રીભાવના, બીજાના દુઃખનિવારણુરૂપ કરૂણા તથા નિઃસ્વાથૅ પરોપકાર આદિરૂપ શુભ ક્રિયા કરે છે, તે કારણથી શુભ વ્યવહારનયથી જીવનુ કર્તાપણું સિદ્ધ થાય છે.
અશુભબ્યવહાર નય
(૪) અશુભ વ્યવહારનય—
અશુભ વ્યવહારનયથી જીવ હાસ્ય, ભય, શાક, રતિ, અરતિ, નિદ્રા, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ દ્વેષ આદિ અશુલ કાર્યો એવ ભાવેામાં પ્રવૃત્ત થાય છે, વિષયસુખ એવા આરંભ આદિરૂપ અશુભ ક્રિયા કરે છે, તેથી અશુભ વ્યવહારનયથી જીવ કર્તા સિદ્ધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ઉપચરિતવ્યવહાર નય
(૫) ઉપરિત વ્યવહારનય—
ઉપરિત વ્યવહારનયથી જીવ પેાતાના અજર અમર તથા અનંતજ્ઞાન, દર્શન
૬ ૧
Page #82
--------------------------------------------------------------------------
________________
તથા અવ્યાબાધ સુખરુપ શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈને પૌગલિક વિભાવ પરિણામમાં કે જે અનંત દુખેને જનક (ઉત્પન્ન કરનાર) છે. તેમાં અનંત આનંદ માને છે, મેહને વશ થઈને બહારની વસ્તુઓમાં મમત્વ ધારણ કરે છે, જેમ કે-“આ ઘર મારૂ છે; આ મારા પુત્ર છે, આ મારી સ્ત્રી છે, આ મારૂં કુટુંબ છે, આ સર્વ ધન-જન વગેરે મારૂં છે એ પ્રમાણે વિષપ-વિષયોને અમૃતરૂપ માનીને, વિષયમાં તન્મય થઈને ક્ષણમાત્ર સુખ આપવાવાળા અને લાંબા કાલ સુધી દુખ આપવાવાળા ભેગેને ભેગવતે થકે, વિષયની મૃગતૃષ્ણા તરફ વારંવાર દેડતે થકે આ લાંબા માગવાળા સંસારમાં ક્ષણ માત્ર પણ વિશ્રામ પામતો નથી. મારા-મારા કરતે આ જીવ, પુત્ર અને પત્ની વગેરેના સુખમાં સુખ અને દુખમાંદુઃખ માનતે થકા તેના માટે નકામો શેક કરે છે–ત્યાં સુધી કે તેના માટે પ્રાણોને નાશ કરવા તૈયાર થઈ જાય છે, આ જીવ પરને પોતાનું સમજીને નાના પ્રકારનાં પાપકાર્ય કરીને પિતાને મલીન બનાવે છે. આ પ્રમાણે કર્મને વશ થઈ મમતાના પાશમાં જકડાએલે આ જીવ ઉપચરિત વ્યવહારનયથી કર્તા સિદ્ધ થાય છે.
અનુપચરિતવ્યવહાર નય
(૬) અનુપચરિત વ્યવહારનય અનુપચરિત વ્યવહારનયથી જીવ પોતાના આત્માથી પ્રત્યક્ષ ભિન શરીરને અજ્ઞાનવશ થઈ પારિણમિક ભાવથી આત્મપ્રદેશોની એકતા સમજીને, અને આત્માનું એવું જ સ્વરૂપ માનીને શરીરની પુષ્ટતા અને રક્ષા આદિ માટે એકેન્દ્રિય આદિ તમામ પ્રાણીઓની હિંસા થવાવાળા, મહારંભ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, અને પરિગ્રહ આદિ નાના–અનેક પ્રકારનાં પાપ કર્મોનું આચરણ કરે છે. વસ્તુતઃ આત્માના સ્વરૂપમાં અને શરીરમાં અત્યન્ત ભિન્નતા છે, તે આ પ્રમાણે કે –આત્મા ચિતન્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૨
Page #83
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ છે, શરીર જડ છે. આત્મા અરૂપી છે, શરીર ક્ષી છે. આત્મા જ્ઞાન, દર્શન, સુખ, અને વીર્ય રૂપ છે, શરીર નિસત્વ અને વિવિધ વ્યાધિઓથી યુક્ત છે. આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, શરીર અનિત્ય આશાશ્વત અને અદ્ભવ છે. આત્મા અત્યંત નિર્મલ છે, શરીરમાં ગર્ભાશયમાં સ્થિત હોવાથી શુક્ર અને શેણિતથી વીર્ય અને લેહીથી) બનેલું હોવાના કારણે, તથા નવ દ્વારોથી મલ નીકળવાના કારણે અત્યંત અશુચિ–અપવિત્ર છે અને મલનું પાત્ર છે. જે શરીરના માટે એવાં એવાં ઉપર કહેલાં તેવાં કર્મ કરવામાં આવે છે, તે શરીર અનંતવાર પ્રાપ્ત થયું છે અને અનંતવાર છેડી દીધું છે, પરંતુ સંસારી જીવ આ નાશવંત શરીરમાં અનુરાગ પ્રીતિ કરીને ફરી-ફરીને તે પાપકર્મ કરીને પોતાને કમરના ભારથી ભારે બનાવે છે. એ કારણથી અનાદિ અને દુરંત મુશ્કેલીથી પાર પડે તે–સંસારરૂપી મહગત–મોટે ખાડે તેમાં વારંવાર પડીને પોતાને ઉદ્ધાર કરવામાં અસમર્થ બની જાય છે, પરંતુ સંસારી જીવ પિતાનાં કરેલાં કર્મોના ભારને સમજતો નથી, તથા સંસારરૂપી મહાગર્તમાં પડયો છે તે તેને જાણતા નથી. તેથી ફરી–ફરી તેવા કર્મો કરવા લાગે છે. એ પ્રમાણે આત્માથી ભિન્ન શરીરને જ પિતાનું સ્વરૂપ સમજીને તેનાં પિષણ તથા રક્ષણ માટે કરવામાં આવતી ક્રિયાથી જીવ અનુપચરિત વ્યવહારનયની અપેક્ષાએ કર્તા સિદ્ધ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલા પ્રકારથી છ પ્રકારના વ્યવહારનયથી જીવને કર્તા સમજવું જોઈએ.
જીવ કે સ્વરૂપમેં સદ્દશ-વિસદ્દશ વિચાર
જીવના સ્વરૂપમાં સદશ-વિશદશ વિચાર– પ્રશ્ન–અગર સર્વ જીનું સ્વરૂપ અને લક્ષણ સમાનજ છે તે પછી સંસારી જીવ દુઃખી અને સિદ્ધ સુખી કેમ છે ?
ઉત્તર–નિશ્ચયનયથી સર્વ જીવો સિદ્ધોની સમાન છે. તેમાંથી જે જીવ તમામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૩
Page #84
--------------------------------------------------------------------------
________________
કર્માના ક્ષય કરી નાંખે છે, તે સર્વ સિદ્ધ કહેવાય છે. તેનુ' અસલી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન હોવાના કારણે દુઃખી હાય છે, એ પ્રમાણે જો કે પ્રત્યક્ષ જીવની સત્તા પૃથક્-પૃથક્ જદી-જુદી છે, તે પણ તેનામાં સ્વરૂપની
સમાનતા છે.
પ્રશ્ન—જો સર્વ જીવ સિદ્ધોની સમાન છે તે અભવ્ય છત્ર સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી.
ઉત્તર-સાંભળે, અભન્ય જીવામાં અનાદિ–અનત ચિકણા કર્મોના સંબંધ હાવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મના ક્ષય કરવાની શક્તિ નથી; ભવ્ય જીવાને તેવાં ચીકણાંક ન હેાવાથી અને પરાવત સ્વભાવથી દેવ ગુરુ, અને ધરૂપ સામગ્રીના મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રયની આરાધના કરવાથી, તથા ગુણશ્રેણી પર આશહણ કરવાથી તેને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે,
મનુષ્ય ભવ પામીને, કર્મોનો ક્ષય કરીને જીવ મેાક્ષે જાય છે, તે સમયે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ-નિગોદથી, અકામ નિર્જરાદ્વારા બીજા જીવેા નીકળીને વિકાસદશાને પ્રાપ્ત કરે છે. અગર દસ જીવ મેાક્ષમાં જાય છે તે દસ જીવ સૂક્ષ્મ નિગેાદથી બહાર નીકળી આવે છે. કદાચિત્ અલ્પસંખ્યક સૂમ નિગેાદ-જીવ મહાર નીકળે છે તેા, તેની સાથે એક-બે અલભ્ય જીવ બહાર આવી જાય છે. પણ વ્યવહાર રાશિમાં છવાતુ ઘટવું-વધવું થતું નથી. એ પ્રમાણે નિગેાદગેાલક લેાકમાં અસંખ્યાત હાય છે. આ પ્રમાણે ગ્રંથારન્તરમાં કહ્યુ છે.
ઇતિ અવતરણ સમ્પૂર્ણ
કૃતિ અવતરણા સંપૂર્ણ —
આ પ્રમાણે ભગવાન દ્વારા પ્રરૂપિત ચાર અનુયાગાનુ' સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એ કહી આપ્યું છે કે ચરણુ-કરણાનુયાગ પ્રધાન હોવાના કારણે તેનું ગ્રહણ સૌથી પ્રથમ કરવામાં આવ્યુ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૪
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂત્ર કા ઉપક્રમ
ખાર અંગામાં અચારાંગ પહેલું અંગ છે, કેમકે ચરણુ અને કરણ માક્ષના ઉપાય છે, તેથી આ અંગ પણ માક્ષનું કારણ છે.
આચારાંગ સૂત્રમાં નિરૂપિત અર્થનું અનુષ્ઠાન કરનારા બીજા અંગાનાં અધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરે છે, તે કારણથી આ અંગ પ્રધાન છે.
ખીજી વાત એ છે કેઃ આ અંગના અધ્યયનથી ક્ષમા આદિ, અથવા ચરણુ– કરણરુપ શ્રમણ-ધર્મનું સમ્યક્ પ્રકારે જ્ઞાન થાય છે. આચાય આદિ પદ્માની પ્રાપ્તિના કારણભૂત સ્વસમયનું પરિજ્ઞાન આદિ સમસ્ત ધર્મમાં આચારધારિત્વ (સંયમપાલન)જ પ્રધાન છે. એ માટે આચારનું પ્રતિપાદન કરનાર આગમ જ પહેલુ અંગ હેાવુ. જોઈ એ, એ સિદ્ધ છે.
6
અહિં ૮ ચાર ' શબ્દથી જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારને આચાર સમજવા જોઈ એ તેનું પ્રતિપાદન કરવાવાળું અંગ ‘લાચારાકૂ ' કહેવાય છે. આ ‘આવારા' સૂત્રનું પહેલું સૂત્ર આ છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૧
*
સુરું મૈ' ઈત્યાદિ.
સૂત્ર પ્રથમ
‘ સુચ મે ’ ઈત્યાદિ.
6
સૂલા—હે આયુષ્મન્ ! મે' સાંભળ્યુ છે, તે ભગવાને આવું કહ્યું છે (સ-૧) ટીકા—હૈ આયુષ્મન્ અર્થાત્ હૈ ચિરજીવી જમ્મૂ !, આયુષ્મન્ ' પદ્મ પોતાના શિષ્ય જમ્મૂ સ્વામીનું કામલ-વચનરૂપ સખાધન છે, અને વિનીતપણું પ્રગટ કરવા માટે છે. અથવા તેમના સમસ્ત શ્રુતજ્ઞાન, ઉપદેશનું શ્રવણુ, ગ્રહણ, ધારણ, રત્નત્રયનું આરાધન તથા મેાક્ષસાધનની યાગ્યતાની પ્રાપ્તિ માટે આ પદના પ્રયાગ કરવામાં આવ્યા છે, આયુના અભાવમાં શ્રુતના શ્રવણથી લઈને મેક્ષ સુધી કાઈ પણ સિદ્ધ થઈ શકતી નથી આ વચનના પ્રભાવથી જમ્મૂ સ્વામીએ એ ભવમાં મેાક્ષ પ્રાપ્ત કર્યાં હતા.
૬૫
Page #86
--------------------------------------------------------------------------
________________
ભગ શબ્દાર્થ
મેં ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે–પરમ્પરાથી નહિ, કેમકે ગણધરોનાં આગમ અનન્તરાગમ હોય છે. મેં સાંભળ્યું ” મેં ગુરૂકુલમાં નિવાસ કરતા થકા સાંભળ્યું' આ અર્થ સ્વતઃ સિદ્ધ છે. ગુરૂકુલમાં નિવાસ કર્યા વિના ગુરુના ચરણકમલને સ્પર્શ કરીને અભિવાદન નમસ્કાર તથા તેના મુખારવિદથી નિકલવાવાળાં વચને શ્રવણ થઈ શકતાં નથી.
ભગવાન” શબ્દમાં જે “મ' શબ્દ છે, તેના અનેક અર્થ થાય છે તે આ પ્રમાણે–
(૧) સપૂર્ણ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન, (૨) માહાન્ય અર્થાત્ અનુપમ અને મહાન મહિમાથી યુક્ત હોવું, (૩) યશ–અર્થાત્ નાના પ્રકારના અનુકૂલ અને પ્રતિકૂલ પરીષહે અને ઉપસર્ગોને સહન કરવાથી ફેલાતી કીતિ, અથવા જગતની રક્ષા (ઉદ્ધાર) કરવાની ભાવનાથી ઉત્પન્ન થયેલી કીર્તિ, (૪) વૈરાગ્યઅર્થાત્ કામગની જરા પણ અભિલાષા નથવી, અ થવી ક્રોધ કષાયને નિગ્રહ કર, (૫) મુકિત-સમસ્ત કર્મોના ક્ષયરૂપ મેક્ષ (૬) રૂપ-સર્વના હૃદયને હરી લેવાવાળું અનુપમ સૌન્દર્ય, (૭) વીર્ય-અન્તરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન અનન્ત શકિત (૮) શ્રી-ઘાતિ કર્મોનો ક્ષયથી ઉત્પન્ન અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીરૂપ અનંત ચતુષ્ટયેલમી (૯) ધર્મ-મોક્ષરૂપી દ્વારનાં કમાડ ઉઘાડવાનું સાધન મૃત-ચારિત્રરૂપ ધર્મ (૧૦) અધર્ય–ત્રણ લેકનું અધિપતિપણું આ દસ ગુણ જેમાં હોય તેને ભગવાન કહે છે એવા ભગવાને કહ્યું છે.
આગળ કહેવાશે તે તત્વ તીર્થંકરભાષિત છે, એટલા માટે “રા' શબ્દથી તીર્થકર ભગવાનને અર્થ અહિં સમજવું જોઇએ. કહ્યું પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૬
Page #87
--------------------------------------------------------------------------
________________
“ અન્ત ભગવંત અનું નિરૂપણ કરે છે, અને ગણધર તેને રુડી રીતે સૂત્ર રૂપમાં ગુંથે છે, અર્થાત્ ભગવાન તીર્થં 'કર દ્વારા ઉપષ્ટિ-ઉપદેશેલાં અથ રૂપ આગમના આધાર પર કુશળ ગણધર મૂલરૂપ આગમની રચના કરે છે.”
તે ભગવાને માર પ્રકારની પરિષદ્-સભામાં આ પ્રમાણે કહ્યુ છે જે, આગળ આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવશે. આગમાકત-આગમમાં કહેલા અ કાલ્પનિક નથી, તેથી દ્રષ્યાર્થિ ક નયથી અરૂપ આ આગમ અનાદિ છે.
સર્વ ગણધરાની એ પર પરા-પરિપાટી છે કેઃ-પાત-પેાતાના વિનીત શિષ્યા દ્વારા વિનયપૂર્વક મોક્ષમાર્ગ પૂછવાથી ગણધર મહારાજ પ્રથમ ‘મુ મે ' આ વાક્ય ખેલે છે. કહ્યુ પણ છેઃ—
સૂત્ર દ્વિતિય (સંજ્ઞા)
“ વિનયથી યુક્ત નિપુણ શિષ્યાએ સેવિત તથા નિલ ભાવાવાળા સર્વ ગણુધરા દ્વારા પોતપોતાના શિષ્યા પ્રતિ સર્વ પ્રથમ ધ્રુવં મે’ એ વાકય કહેવામાં આવ્યું છે ” ।। ૧ ।।
ચૂલાથ-‘મેનેસિ’ ઈત્યાદિ. કાઈ-કાઇ (જીવા)ને સંજ્ઞા નથી હોતી કે પૂર્વ દિશામાંથી આવ્યેા છું, અથવા હું દક્ષિણ દિશામાંથી આવ્યા છું, અથવા હું પશ્ચિમ દિશામાંથી આવ્યો છું', અથવા હું ઉત્તર દિશામાંથી આવ્યો છું, અથવા ઉર્ધ્વ દિશામાંથી આવ્યો છું, અથવા હું અધેા દિશામાંથી આવ્યો છું, અથવા અન્ય-બીજી કઈ દિશામાંથી અથવા અનુદશા (વિદિશા)માંથી આવ્યો છું. IIII
ટીકા ચાર ગતિમાં ભ્રમણુ કરવા રૂપ સોંસારમાં જ્ઞાનાવરણ કર્મના ઉદયવાળા કેટલાક સજ્ઞી જીવાને સત્તા અર્થાત્ સ્મૃતિ નથી રહેતી. નિષેધક-વાચક અન્ય શબ્દો ત્યજીને અહિં ને શબ્દના પ્રયોગ કર્યો છે, તે વિશિષ્ટ સજ્ઞાના અભાવ સૂચવવા માટે સમજવા જોઈએ ‘ના' શબ્દ સનિષેધવાચક પણ છે અને દેશિનષેધવાચક પણ છે. કહ્યું પણ છે—
“ના” શબ્દ પ્રસંગમાં આવેલા સંપૂર્ણ અર્થના નિષેધ કરે છે, તે અથ ગમે તે તેનુ' એક અવયવ હોય અથવા તેનાથી ભિન્ન અર્થાન્તર હાય તેના પણ નિષેધ કરી દે છે” || ૧ ||
જે સત્તા દ્વારા આત્માની ગતિ અને આતિ જીવ જાણે છે. અહિં એના નિષેધ સમજવા જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
५७
Page #88
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞા કે ભેદ
સંજ્ઞાના ભેદ– જીની સંજ્ઞા અનેક પ્રકારની હોય છે. ભગવતી સૂત્ર (શ. ૬. ઉ. ૮)માં દસ પ્રકારની સંજ્ઞાઓ કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે –
પ્રશ્ન–ભગવાન ! સંજ્ઞાઓ કેટલી કહી છે? ઉત્તર-ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે તે આ પ્રમાણે છે
(૧) આહાર–સંજ્ઞા (૨) ભય-સંજ્ઞા (૩) મિથુન-સંજ્ઞા, (૪) પરિગ્રહ-સંજ્ઞા. (૫) ક્રોધ-સંજ્ઞા (૬) માનસંજ્ઞા (9) માયા-સંજ્ઞા (૮) લોભ-સંજ્ઞા (૯) લેકસંજ્ઞા અને (૧૦) ઘ-સંજ્ઞા. અથવા-સંજ્ઞાન એટલે સંજ્ઞા, તે ચેતના, અર્થાત્ ચેતનાને સંજ્ઞા કહે છે તે જ્યારે અસાતવેદનીય અને મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિકાર યુક્ત હોય છે, ત્યારે તે આહાર આદિ સંજ્ઞા કહેવાય છે. તે બે પ્રકારની છે-(૧) અનુભવનસંજ્ઞા અને (૨) જ્ઞાનસંજ્ઞા. તેમાં અનુભવનસંજ્ઞા સોળ પ્રકારની છે, ભગવતીસૂત્રોક્ત દસ સંજ્ઞાઓમાં છ મેળવી દેવાથી સેળ થાય છે, છ સંજ્ઞાઓ આ છે –(૧) સુખસંજ્ઞા, (૨) દુઃખસંજ્ઞા, (૩) મોહસંજ્ઞા, (૪) વિચિકિત્સાસંજ્ઞા, (૫) શંકસંજ્ઞા અને (૬) ધર્મ સંજ્ઞા.
આહાર સંજ્ઞા
(૧) આહારસંશા– સુધા (ભૂખ) વેદનીયના ઉદયથી કવલાહાર આદિ માટે યોગ્ય પગલેને ગ્રહણ કરવાની ક્રિયા જેના વડે સમ્યફ પ્રકારથી જાણી શકાય, તે આહારસંશા કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬૮
Page #89
--------------------------------------------------------------------------
________________
અથવા સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વાળી આહારની અભિલાષારૂચિ-ઈચ્છા રૂપ આત્માની પરિણતિ તે આહારસંશા કહેવાય છે, અહિં અભિલાષા શબ્દથી આ પ્રકારની વસ્તુ મારા માટે પુષ્ટિ કરનારી છે. આ વસ્તુ મળે તે મારૂં હિત થશે એવા વિચારથી યુક્ત પિતાની પુષ્ટિ અને સંતોષના કારણભૂત પદાર્થની પ્રાપ્તિ માટે વિચાર કરનાર આત્માનું પરિણામ, ગ્રહણ કરવું જોઈએ, ખાલી પેટ હોવાના કારણે ભેજ્ય (ભોજન કરવા ગ્ય) વસ્તુના શ્રવણ, દર્શન અને ચિન્તનથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આહાર આદિ સંજ્ઞાઓ એકેન્દ્રિયથી આરંભીને પંચેન્દ્રિય સુધીના સર્વ ને હોય છે, અને જ્યાં સુધી સંસારને અંત થતું નથી ત્યાં સુધી તે સંજ્ઞાઓ રહે છે. જલ વગેરેના આહાર પર જીવિત રહેવાના કારણે વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવોમાં પણ આહારસંજ્ઞાનું અસ્તિત્વ દેખાય છે.
ભય સંજ્ઞા
(૨) ભય સંજ્ઞા કેઈ કારણથી અથવા વિના કારણે ભય થે, મોહનીય કર્મના ઉદયથી ભયભીત પુરુષની મોહને અંતર્ગત નેકષાયરૂપ, નેત્રમાં અને ચહેરામાં વિકાર થે, રોમાંચ થવું (રૂંવાડા ઉભાં થવાં) વગેરે ક્રિયાઓ જેનું લક્ષણ છે, એવી આત્માની પરિણતિ તે ભયસંજ્ઞા કહેવાય છે. દુર્બળતાથી, ભય ઉત્પન્ન કરાવનારી વાત સાંભળવાથી, ભયંકર વસ્તુ દેખવાથી, તથા આ લોક વગેરેમાં ભયજનક વસ્તુને વિચાર કરવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. લજજાવંતી (લજાળ) આદિ વનસ્પતિઓ હાથને સ્પર્શ થવાથી ભય લાગ્યો હોય તેમ પિતાના અવયને સંકેચે છે તેથી તેમાં ભયસંજ્ઞાની વિદ્યમાનતા દેખાય છે.
મૈથુન સંજ્ઞા
(૩) મૈથુન સંજ્ઞાપુરુષવેદ–મેહનીકમના ઉદયથી મિથુન માટે સ્ત્રી તરફ જેવું. હસતું સુખ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬૯
Page #90
--------------------------------------------------------------------------
________________
થવું, શરીરનુ સ્ત ંભિત થઈ જવુ, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાંગ વગેરેનું કંપવું આદિ ક્રિયારૂપ આત્માની પરિણતિને મૈથુનસંજ્ઞા કહે છે. રક્ત (લેાહી) અને માંસની અધિકતાથી, સ્ત્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મૈથુનના વિચાર કરવાથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. કુરખક ( એક જાતનું વૃક્ષ) આદિ વનસ્પતિમાં સુંદરી કામિનીના હાથના આલિંગન થતાં, ચરણાધાતથી તથા કટાક્ષપાત આદિથી ફુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મૈથુનસ જ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
પરિગ્રહ સંજ્ઞા
(૪) પરિગ્રહ સંજ્ઞા—
લાભમેાહનીયના ઉદયથી ધર્મના ઉપકરણેા સિવાય ખીજા સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોનું ગ્રહણ કરવુ વગેરે મૂર્છારૂપ આત્માની પરિણતિ તે પરિગ્રહસ`જ્ઞા કહેવાય છે. સચિત્ત આદિ વસ્તુઓના પરિગ્રહ દેખાવાથી, પરિગ્રહના વિચાર કરવાથી અને પરિગ્રહના સંગ્રહ કરવાથી પરિગ્રહસ`જ્ઞા ઉત્પન્ન થાય છે. બિલ્વ ( ખીલી ) આદિ વનસ્પતિ પોતાનાં પાંદડાથી કુલ-ફલ વગેરેને ઢાંકી દે છે, તેથી વનસ્પતિમાં પરિગ્રહસના દેખાય છે.
ક્રોધ સંજ્ઞા
(૫) ક્રોધસ જ્ઞા—
ક્રોધમાહનીય કર્મના ઉદયથી, જીવને જાતિમઢ વગેરેથી ઉત્પન્ન, તથા કે વ્ય અકર્તવ્યના વિવેક નાશ કરવાવાળી સ્વ-પરની અપ્રીતિરૂપ તથા જલન પ આત્માની વિભાવપરિત તે ક્રોધસ'ના કહેવાય છે.
માન સંજ્ઞા
(૬) માનસ’જ્ઞા
માનમાહનીય કર્મના ઉદયથી અહંકારરૂપ આત્માની વિભાવપરિણતિ માનસ'જ્ઞા કહેવાય છે. દેવ, ગુરૂ, ધમ આદિ માટાના અનાદર વગેરે કરવાથી માનસ જ્ઞા માલુમ પડે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७०
Page #91
--------------------------------------------------------------------------
________________
માયા સંજ્ઞા
(૭) માયા સંજ્ઞા– માયાહનીય કર્મના ઉદયથી જીવની કપટપ વિભાવપરિણતિ માયા–સંજ્ઞા કહેવાય છે. બીજાને ઠગવાની ઈચ્છાથી, મેહજનક મન, વચન અને કાયાના વ્યાપારથી તેની પ્રતીતિ થાય છે.
લોભ સંજ્ઞા
(૮) લોભસંજ્ઞા– લોભમેહનીય કર્મના ઉદયથી સચિત્ત આદિ વસ્તુઓમાં આસકિતરૂપ જીવની વિભાવપરિણતિ તે લેભસંજ્ઞા કહેવાય છે. આરંભ-પરિગ્રહ આદિની પ્રવૃત્તિથી લાભ સંજ્ઞાને પતે લાગે છે.
લોક સંજ્ઞા
(૯) લોકસંજ્ઞા– જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અને મેહનીયકર્મના ઉદયથી કુબુદ્ધિજનિત તકરૂપ આત્માની વિભાવપરિણતિ લોકસંજ્ઞા કહેવાય છે. જેમ-અપુત્રિયાને સગતિ મળતી નથી.”
ઓધ સંજ્ઞા
(૧૦) ઘસંજ્ઞા જ્ઞાનાવરણીય કર્મના અલ્પ ક્ષપશમથી ઉત્પન્ન થનારી અને અપ્રગટ ઉપયોગ રૂપ જીવનું વિભાવપરિણમન તે ઘસંજ્ઞા કહેવાય છે, વેલ વગેરેનું મંડપ ઉપર ચઢવું વગેરેથી તેનું જ્ઞાન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૧
Page #92
--------------------------------------------------------------------------
________________
સુખ સંજ્ઞા
(૧૧) સુખસંજ્ઞાસંસારી જીને સાતવેદનીયના ઉદયથી સર્વ ઈન્દ્રિયામાં અનુકૂલતાનું ભાન કરાવનારી આત્માની એક વિશિષ્ટ પરિણતિને સુખસંજ્ઞા કહે છે.
દુ:ખ સંજ્ઞા
(૧૨) દુ:ખસંજ્ઞાસંસારી જીવને અસાતવેદનીયના ઉદયથી સર્વ ઇન્દ્રિમાં પ્રતિકૂળતાનું ભાન કરાવવા વાળી, વિવિધ પ્રકારના સંતાના અનુભવરૂપ જીવની પરિણતિ તે દુખસંજ્ઞા કહેવાય છે.
મોહ સંજ્ઞા
(૧૩) મેહસંજ્ઞા – મોહનીય કર્મના ઉદયથી મિથ્યાદર્શન પ, તથા જ્ઞાનાદિ ગુણેને નિધિ કરવાવાળી, સમસ્ત પાપસ્થાનના કારણરૂપ આત્માની વિભાવપરિણતિ તે મેહસંજ્ઞા છે. કુદેવ, કુગુરુ અને કુધર્મ આદિમાં પ્રવૃત્તિ હેવાના કારણે મેહસંજ્ઞાનું જ્ઞાન થાય છે.
વિચિકિત્સા સંજ્ઞા
(૧૪) વિચિકિત્સા સંજ્ઞા મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સંશયરૂપ આત્માનું પરિણમન તે વિચિકિત્સા સંજ્ઞા કહેવાય છે. જેમકે દાન ધર્મ આદિના ફલમાં સંદેહ થવે. આ સંજ્ઞા બે પ્રકારની હોય છે-(૧) દેશથી, (૨) સર્વથી, “બાવીશ પરિષહનું સહન કરવું તે, બ્રહ્મચર્ય પાલન કરવું તે, કેશનું લેાચન કરવું વગેરે કલેશ સહન કરવાનું ફલ મળશે કે નહિ? ” આ પ્રકારને સંશય તે દેશથકી વિચિકિત્સાસંજ્ઞા છે. “વાસ્તવમાં પરલેક છે કે નહિ, સર્વજ્ઞદ્વારા પ્રરૂપિત જીવ આદિ તત્વે યથાર્થ છે કે નહિ” આ પ્રકારને સંશય તે સર્વથકી વિચિકિત્સાસંજ્ઞા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭ ૨
Page #93
--------------------------------------------------------------------------
________________
શોક સંજ્ઞા
(૧૫) શૈકસંજ્ઞામેહનીય કર્મના ઉદયને લીધે, ઈષ્ટવિયેગથી ઉત્પન્ન થવા વાલી, વિલાપ અને વિમનસ્કતા (વ્યાકુલ ચિત્ત) રૂપ આત્માની પરિણતિ શેકસા કહેવાય છે.
ધર્મ સંજ્ઞા
(૧૬) ધર્મસંજ્ઞામેહનીયકર્મના ક્ષપશમથી કર્મક્ષયજનક સર્વવિરતિ તથા દેશવિરતિરૂપ આત્માની સ્વભાવપરિણતિને ધર્મસંજ્ઞા કહે છે. જીવરક્ષા આદિ વ્યાપાથી તેનું જ્ઞાન થાય છે.
જ્ઞાનસંજ્ઞા કે ભેદ (૫)
જ્ઞાનસંજ્ઞાના ભેદ– મતિ, શ્રત આદિ ભેદ વડે-કરી જ્ઞાનસંજ્ઞા પાંચ પ્રકારની કહી છે તે આ પ્રમાણે છે-(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, અને (૫) કેવલજ્ઞાન.
મતિજ્ઞાન
(૧) મતિજ્ઞાનમનન કરવું તે મતિ છે. અર્થાત્ બેધ છે, મતિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. અહિં જ્ઞાન શબ્દ સામાન્ય જ્ઞાનને વાચક છે. ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન જ્ઞાન તે મતિ છે” એ અર્થ કરવાથી સામાન્ય અને વિશેષ જ્ઞાનેમાં સમાનાધિકરણતા (સમાનપણું) થઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭ ૩
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાન
(૨) શ્રુતજ્ઞાન—
શ્રુતિ અથવા શ્રવણ-સાંભળવારૂપ એક પ્રકારનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુત-જ્ઞાન કેવુ હાય છે ? શબ્દના સાંભળવાથી અથવા ભાષણુ આદિથી, વાસ્થ્ય-વાચક ભાવ સબ ધ પ્રમાણે જે પદાર્થનું જ્ઞાન થાય છે, તેને શ્રુતજ્ઞાન કહે છે. અહિં શ્રુત-શબ્દથી જ્ઞાન ગ્રહણ કરી શકાય છે. કેમકે તે જ્ઞાનના પ્રભેદોની અંદર છે, પરંતુ ‘શ્રયતે' આ વ્યુત્પત્તિથી શબ્દાર્થંક શ્રુત-શબ્દ નથી. લબ્ધિરૂપ મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, મતિજ્ઞાનના અભાવમાં થતું નથી તે કારણથી મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનનું કારણ છે.
શંકા—મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાનરૂપમાં પરિણત ધઈ જાય છે, જેમકે માટી ઘટ રૂપમાં ફરી જાય છે. અને તન્તુ વસ્રરૂપમાં બદલાઈ જાય છે. એવી સ્થિતિમાં ભગવાને શ્રુતજ્ઞાનનું જુદુ ગ્રહણ શું પ્રયેાજનથી કર્યું... ?
સમાધાન-એ અને દૃષ્ટાંત વિષમ છે, જેમકે ઘટ પ્રગટ થતાં પિંડાકાર માટી મટી જાય છે, જેમ વસ્ત્રની ઉત્પત્તિ થતાં તંતુના જથ્થા નાશ પામે છે, તે પ્રમાણે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતાં મતિજ્ઞાન નાશ પામતું નથી. ભગવાને કહ્યું છે કેઃ—
“ જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે ?” શ્રુતજ્ઞાનના સદ્ભાવમાં મતિજ્ઞાનનુ અસ્તિત્વ ભગવાને મતાવ્યું છે. એ કારણથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનુ અપેક્ષાકારણ જ છે. એમ માનવું જોઈએ, તેા તાત્પર્ય એ નીકળ્યું કે મતિજ્ઞાનપૂર્વક, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થવાવાળું, તથા આપ્તવાકયનું અનુસરણ કરવાવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે.
જે સાંભળવામાં આવી શકે તે શ્રુત છે” આ વ્યુત્પત્તિ પ્રમાણે ‘શ્રુત’શબ્દથી આમ્રવચનનું ગ્રહણ થઇ શકે છે. તે પક્ષમાં શ્રુતનું અર્થાત્ આપવચનનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે ષષ્ઠીતત્પુરૂષ સમાસ થશે. આપ્ત અર્થાત્ રાગાદિથી રહિત, સર્વજ્ઞ, તેનું વચન તે આપ્તવચન કહેવાય છે અધ્યવસાય અર્થાત્ નિશ્ચય, એવા અધ્યવસાયરૂપ અર્થાત્ પદાર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શબ્દ, શ્રુતજ્ઞાનમાં કારણ છે, એટલા માટે શબ્દ પણ શ્રુત કહેવાય છે, પરંતુ જ્ઞાન-ભેદની વ્યવસ્થામાં શ્રુત–શબ્દ સાંભળવું એ અર્થના વાચક છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७४
Page #95
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાન
(૩) અવધિજ્ઞાનઅવને અર્થ છે અધઃ' અર્થાત્ નીચે, તાત્પર્ય એ છે કે–જે જ્ઞાન અધે દિશાની વસ્તુઓને વિસ્તારથી જાણે છે, તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિરૂપ જ્ઞાન અવધિજ્ઞાન છે, અર્થાત્ વિસ્તૃતવિષયક જ્ઞાન. જેમકે -અનુત્તરે પાતિક દેવ અવધિ. જ્ઞાનના બળથી ભગવાનને પ્રશ્ન પૂછીને જીવાદિ તત્ત્વોને નિશ્ચય કરી લે છે. અથવાઅવધિની સાથે જે જ્ઞાન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિને અર્થ છે મર્યાદા અવધિજ્ઞાન, રૂપી દ્રવ્યને જ જાણે છે, અરૂપી દ્રવ્યોને જાણતું નથી, આ વ્યવસ્થા જ અહિં મર્યાદા સમજવી જોઈએ. તાત્પર્ય એ થયું કે અરૂપી-દ્રવ્યોને છોડીને કેવળ રૂપી દ્રવ્યને જાણવાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાન દ્વારા નીચે–નીચે વિશેષ જાણવામાં આવે, તે અવધિજ્ઞાન છે. તે જ્ઞાન ચાર ગતિઓના જીવને થઈ શકે છે, માત્ર રૂપી પદાર્થોને સાક્ષાત્ જાણે છે, અને વિશિષ્ટ ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ સર્વ તે જ્ઞાનના અધિકારી છે, અર્થાત્ એ ચારેયને અવધિજ્ઞાન થઈ શકે છે.
મનઃ પર્યયજ્ઞાન
(૪) મન:પર્યવ જ્ઞાનપર્યય અર્થાત્ જાણવું, મનને જાણવું તે મન:પર્યય જ્ઞાન છે. અર્થાત્-મન વિષયકનું સંપૂર્ણ જ્ઞાન મનઃપર્યય કહેવાય છે. અથવા મન:પર્યયનું જ્ઞાન તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે.
મન બે પ્રકારનાં છે-(૧) દ્રવ્યમન અને (૨) ભાવમન, મને વર્ગણાઓને દ્રવ્યમન કહે છે, અને સંસી જીવ દ્વારા ગ્રહણ કરાએલી મને વર્ગણાઓનું જ્યારે ચિંતન કરવામાં આવે છે તેને ભાવમન કહે છે.
મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં ભાવમન જ લેવામાં આવે છે. અઢી કપના સંસી પંચેન્દ્રિય જીવે દ્વારા ચિન્તન કરવામાં આવતા વિષયોધ્યવસાયપ પર્યાને મન:પર્યય જ્ઞાન જાણે છે. જેમ કે-કેઈ બીજે જીવ એ વિચાર કરે--આત્મા કે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૫
Page #96
--------------------------------------------------------------------------
________________
છે? અપ, ચેતન-સ્વરૂપ, કર્મોને કર્તા, કફલકતા, ઈત્યાદિ આત્માના જ્ઞાન વિશેષરૂપ જે પરિણામ છે, તેને જાણવા તે મનઃ પર્યય જ્ઞાન છે.
મન:પર્યય જ્ઞાની જીવ મનના પર્યાયને જ પ્રત્યક્ષ કરે છે બહારની વસ્તુઓને નહિ. પરંતુ એમ કહેવું ઠીક નથી કે-મન પર્યયજ્ઞાની બહારની વસ્તુઓને જાણતા જ નથી, મન:પર્યયજ્ઞાનીઓને અનુમાનથી બહારની વસ્તુઓનું જ્ઞાન હોય છે. જેમકે – વિશિષ્ટક્ષપશમજન્ય પ્રતિભાવાળા બુદ્ધિમાન પુરૂષ કેઈના ઈશારાથી અથવા ચેષ્ટાને જોઈને તેના મનને ભાવ અને તેનું સામર્થ્ય અનુમાનથી જાણ લે છે, એ પ્રમાણે મન:પર્યયજ્ઞાની બીજાના ભાવરૂપ મનને પૂર્ણ રૂપમાં પ્રત્યક્ષ કરીને અનુમાનથી બહારની વસ્તુઓને જાણી લે છે કે –“તેણે અમુક વસ્તુને વિચાર કર્યો છે” બહારના પદાર્થોને વિચાર કરવાના સમયે તેજ પદાર્થના આકારરૂપ મન થઈ જાય છે.
મન:પર્યયજ્ઞાન, અવધિજ્ઞાન પ્રમાણે રૂપી પદાર્થોને વિષય કરે છે–જાણે છે મનઃ પર્યયજ્ઞાન ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પરંતુ અવધિજ્ઞાનથી તે ભિન્ન છે, કેમકે સ્વામી આદિના ભેદથી તે બંનેમાં ભેદ છે. તે આ પ્રમાણે-અવધિજ્ઞાન અવિરત સમ્યગદષ્ટિને પણ થાય છે. તે દ્રવ્યથકી સર્વ રૂપી જીવેને જાણે છે, ક્ષેત્રથકી સમસ્ત લેકને જાણે છે, કાલથકી અસંખ્યાત ભૂત અને ભાવી ઉત્સર્પિણ અવસર્પિણીને જાણી શકે છે, ભાવથી સમસ્ત રૂપી દ્રવ્યમાંથી પ્રત્યેક દ્રવ્યની અસંખ્યાત પર્યાને જાણે છે.
મન:પર્યયજ્ઞાન અપ્રમત્ત સંયતને (મુનિને) તથા આમષ આદિ કેઈ લબ્ધિના ધારકને જ થાય છે. તે દ્રવ્યથી સંજ્ઞી પંચદ્વિન્યનાં મનદ્રવ્યને, ક્ષેત્રથકી સમયક્ષેત્રમાત્રને (અઢી દ્વીપને) કાલથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ભૂત-ભવિષ્ય કાલને અને ભાવથી મનદ્રવ્યની અનંત પર્યાને જાણે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૬
Page #97
--------------------------------------------------------------------------
________________
કેવલજ્ઞાન
(૫) કેવલજ્ઞાન– કેવલજ્ઞાન, કેવલ અર્થાત્ એકજ છે. તેની સાથે બીજું જ્ઞાન થતું નથી, તે અસહાય છે, અર્થાત ઈન્દ્રિય, મન આદિ કેઈની પણ સહાયતાની તેને અપેક્ષા નથી. અને તે કેવલજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના આત્યંતિક ક્ષયથી ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાન કાલના સમસ્ત દ્રવ્ય, ગુણે અને પર્યાને યથાર્થરૂપથી જાણે છે. તે અપ્રતિપાતી છે, અર્થાત્ એક વાર ઉત્પન્ન થઈને ફરી કોઈ પણ વખત નાશ પામતું નથી, એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય છે. ગ્રંથવિસ્તારના ભયથી અધિક વિસ્તાર અહિં કરતા નથી.
જ્ઞાનનું પ્રકરણ હેવાથી મતિજ્ઞાન આદિ પાંચ ભેદે બતાવ્યા છે. અહિં
મતિજ્ઞાન કે ભેદ (૫) .
મતિજ્ઞાનને જ પ્રસંગ છે, મતિજ્ઞાન ઈહા આદિ ભેદથી અનેક પ્રકારનું છે. ભગવાને કહ્યું છે કે -ઈહા, અપહ, વિમર્શ, માર્ગણા, ગષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, અને પ્રજ્ઞા, એ સર્વ આભિનિબંધક જ્ઞાન–મતિજ્ઞાન છે (નંદીસૂત્ર મતિજ્ઞાનગાથા ર૭) આભિનિબેધિક જ્ઞાનને અર્થ છે-ત્રિકાલવિષયક મતિજ્ઞાન, ભગવાને કહ્યું છે કે“જ્ઞાન પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે (૧) આભિનિબેધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન (નન્દી સૂ૦૧)
ઇહા
(૧) ઈહાઈહા તથા અપોહ વગેરે મતિજ્ઞાનના ભેદ છે. નામ અને જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત, સામાન્ય જ્ઞાનની પછી થવા વાળી વિચારણાને ઈહા કહે છે, જેમકે –
સ્પર્શનેંદ્રિયના દ્વારા સ્પર્શનું સામાન્ય જ્ઞાન થયા પછી ગાઢ અંધકાર થાય ત્યારે નેત્રવાળાને પણ એ વિચાર થાય છે કે આ સ્પર્શ કે છે? આ કેણે સ્પર્શ કર્યો છે. શેને સ્પર્શ છે?, આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?, આ પ્રકારની વિચારણા તેને ઈહા કહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૭
Page #98
--------------------------------------------------------------------------
________________
અપોહ
(૨) અહિઅપહને અર્થ છે નિશ્ચય, અહિ એ શું છે? કહે છે કે–મતિજ્ઞાનના અવગ્રહ આદિ ચાર ભેદે પિકીને ત્રીજે ભેદ જે અપાય છે, તેને અહિં “અહ” શબ્દથી કહેલ છે. અવગ્રહ આદિ ચાર ભેદ નંદીસૂત્રમાં ભગવાને કહેલા છે.
સામાન્ય જ્ઞાન થયા પછી વિશેષને નિશ્ચય કરવા માટે વિચારણા થતાં પછી તેના ગુણદોષની વિચારણાથી ઉત્પન્ન નિશ્ચય તેને અપેહ કહે છે, જેમ-“આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?” આ પ્રકારની વિચારણું થયા પછી નકકી કરવામાં આવે કે “આ સ્પર્શ કમલના નાળને જ છે, કેમકે તેમાં અત્યન્ત શીતલતા છે” એ પ્રકારને નિશ્ચય થાય છે અને એ નિશ્ચય બીજાને અર્થાત્ સપના સ્પર્શને નિરાકરણ કરી દે છે. તેથી કરી આ નિશ્ચય તે અપહ, અપાય અને અપનેદ પણ કહેવાય છે.
મીમાંસા
(૩ વિમ– જીવ આદિના સ્વરૂપને જાણવાની ઈચ્છા તે વિમર્શ છે.
માર્ગણા
(8) માર્ગણા– જીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું અન્વેષણ કરવું તે માગણા છે.
ગવેષણા
(૫) ગષણમાગણાની પછી ઉપલબ્ધ નહિ થવા વાળા છવાદિ પદાર્થોને પૂરી રીતે વિચાર કરે અર્થાત્ નિર્ણયને અભિમુખ-વિચાર પરાયણતાને ગવેષણ કહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७८
Page #99
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞા
() સંજ્ઞાઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું ફરી દર્શન થતાં “આ તેજ છે.” એ પ્રકારે ઉત્પન્ન થવા વાળું જ્ઞાન તે સંજ્ઞા કહેવાય છે. જેમ-“આ તેજ આહારકલબ્ધિવાળા મહાત્મા છે જેને મેં વનમાં જોયા હતા.”
સ્મૃતિ
(૭) સ્મૃતિ– પ્રથમ અનુભવ કરેલા પદાર્થને વિષય કરનારૂં જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ-જ્ઞાન અતીત વિષયનું જ, (વીતી ગયેલા પ્રસંગનું જ) હોય છે. અહીં એક ઉદહરણ છે, જેમકે -
ચેલના દેવી હેમન્ત ઋતુમાં ભગવાનના સમવસરણમાંથી પાછી ફરે ત્યારે માર્ગમાં મહાવનમાં, પોતાની પ્રતિજ્ઞા પાલનારા, કેઈ એક જિનકલ્પી મુનિને ધ્યાનમાં સ્થિત જોઈને, ભક્તિપૂર્વક તેનાં દર્શન, વંદન વગેરે કરીને પિતાના મહેલમાં આવી અને રાત્રીએ સુઈ ગઈ. નિદ્રાવસ્થામાં તેને એક હાથ એઢવાના વસ્ત્રમાંથી બહાર રહી ગયે, અને ઠંડી હવાના કારણે તે હાથ ઠરી ગયે, રાણીની નિદ્રા ઉડી ગઈ, ત્યારે તેણે પોતાના હાથને કરી જવાથી જડ જે જોઈને શીત આદિ પરીષહેથી આકાન્ત, મહા–વનવાસી મુનિ સાંભરી આવ્યા અને કહેવા લાગી કે–અહો ! મહાવનમાં નગર બહાર તે મુનિ આ સમયમાં શીતથી કેવું કષ્ટ પામતા હશે, એવો વિચાર કરીને કમની મહાનિર્જર કરી.
મતિ
(૮) મતિ– વર્તમાન વિષયનું જ્ઞાન તે મતિ કહેવાય છે, જેમ “મુનિ સંયમ પાલન માટે ભિક્ષા લેવા ભ્રમણ કરે છે.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રશા
(૯) પ્રજ્ઞા – વિશિષ્ટ ક્ષયપશમથી ઉત્પન્ન થનારૂં પ્રભૂત પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિર્ણયાત્મક જ્ઞાન તે પ્રજ્ઞા .
આભિનિધિકરૂપ મતિજ્ઞાનના પ્રભેદ કહેવાયા.
કેટલાક જીવને સંજ્ઞા નથી થતી” અહિં સંજ્ઞા શબ્દથી મતિજ્ઞાનના અંતગર્ત સ્મૃતિરૂપ વિશિષ્ટ જ્ઞાનને ભગવાને બને” શબ્દને નિર્દેશ કરીને નિષેધ કર્યો છે પરંતુ સર્વ પ્રકારની સંજ્ઞાપ સામાન્ય જ્ઞાનને નિષેધ કર્યો નથી.
તે સંજ્ઞા કેવા પ્રકારની છે, જે કઈ-કઈ જીવેને નથી હોતી , આ પ્રમાણે જીજ્ઞાસા થવાથી કહ્યું છે કે–“સંન” અર્થાત તે આ પ્રકારે–
પુસ્થિમાંગોવા ાિગો” થી લઈને “બોલિા વા લાગ્યો અસિ” સુધીને આશય એ છે કે –આ વર્તમાન જન્મથી પહેલાં હું ક્યાં રહેતું હતું, આ પ્રકારનું પિતાની ગતિ–આગતિથી યુક્ત છ દિશાઓનું જ્ઞાન કેટલાક સંજ્ઞા જીને પણ નથી થતુ. જેમ મદિરાના કેફથી છકેલા મૂછિત-બેભાન રસ્તામાં પડેલા પુરૂષને સ્વજનદ્વારા ઉઠાવીને પોતાના ઘેર લાવવામાં આવે છે; પરંતુ મૂછ ઉતરી ગયા પછી પણ તેને જ્ઞાન થતું નથી કે હું ક્યાં પડી ગયે હતો ? કેવી રીતે મને ઉડાળે ? કેણ કેવી રીતે મને અહિં લાવ્યા ?, આ પ્રકારની વિશિષ્ટ સંજ્ઞાના અભાવથી જીવ પોતાના પૂર્વભવને જાણતા નથી.
કાચરીત્રો ના હિસાબ” અર્થાત્ જેટલી દિશાઓ છે, તેમાંથી કઈ પણ એક દિશાથી હું આવ્યો છું. આ પ્રમાણે પોતાના આગમનની દિશાને સામાન્ય રૂપથી પણ કેટલાંક સંજ્ઞી જાણતા નથી. કેમકે સર્વ દિશાઓના જ્ઞાનના અભાવથી કેઈ એક દિશાનું જ્ઞાન થવું તે અસંભવ છે. કપુરિવાળો વા' ઈશાન વગેરે કોણ
પ વિદિશાઓને અનુદિશા કહે છે. તેમાંથી સામાન્યરૂપે કાઈ પણ એક દિશાથી હું આવ્યો છું, અથવા વિશેષરૂપથી ઈશાન આગ્નેય આદિ વિદિશાએથી હું આવ્યો છું. એવું જ્ઞાન થતું નથી.
પ્રશ્ન-દિશાઓ કેટલી છે ? ઉત્તર–સંક્ષેપથી દિશાના બે ભેદ છે—દ્રવ્ય દિશા અને ભાવદિશા પૂર્વ, પશ્ચિમ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #101
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ અને ઉત્તર. આ ચાર દિશાઓ છે. અગ્નિ, ઈશાન, નિત્ય, અને વાયવ્ય, આ ચાર વિદિશાઓ છે, આ આઠની વચ્ચમાં આઠ અવાન્તર દિશાઓ છે. આ સર્વ મળીને સોળ દિશાઓ થાય છે. તેમ ઉર્ધ્વદિશા અને અદિશા શામિલ કરવાથી અઢાર દ્રવ્ય દિશામાં થાય છે, દ્રવ્ય દિશાને પ્રજ્ઞાપકદિશા પણ કહે છે. તથા-સંમૂર્હિમ મનુષ્ય, ગર્ભ જ કર્મભૂમિ જ મનુષ્ય, ગર્ભ જ-અકર્મભૂમિ જ મનુષ્ય, છપન અન્તરદ્વીપના મનુષ્ય, આ ચાર પ્રકારના મનુષ્ય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ચાર પ્રકારના તિર્યંચ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયના ભેદથી ચાર પ્રકારના. સ્થાવર, અને અઝબીજ, મૂલબીજ, પર્વબીજ તથા સકંધબીજના ભેદથી ચાર પ્રકારની વનસ્પતિ, આ સર્વે મળીને સેળ થાય છે, તથા નરકગતિ અને દેવગતિ મળીને અઢાર પ્રકારની ભાવ-દિશાઓ છે.
પ્રશ્ન—દિશાઓ અને વિદિશાઓની પ્રવૃત્તિ ક્યા સ્થાનથી હાય છે?
ઉત્તર-તિર્યગલકના મધ્ય ભાગમાં રત્નપ્રભા ભૂમિ છે, તેના ઉપર મધ્ય ભાગમાં મેરૂ પર્વતની અંદર નાના બે પ્રતર છે, તેના ઉપર ગાયના સ્તનના આકાર વાળા ચાર-ચાર પ્રદેશ છે. એવે આઠપ્રદેશી ચાર ખુણાવાળો રૂચક નામને ભાગ છે, તેનાથી દિશા અને વિદિશાઓની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે -
“તિ લોકના મધ્યમાં આઠ પ્રદેશવાળો રૂચક ભાગ છે, ત્યાંથી સર્વ દિશાઓ અને અનુદિશાઓની પ્રવૃત્તિ થાય છે.” | ૧ |
સૂત્ર તૃતીય (સંજ્ઞા)
કેટલાક જીને દ્રવ્ય દિશાસંબંધી જ્ઞાન નથી થતું. એ અપેક્ષાથી ભગવાને કહ્યું છે કે –“મેડિં ો સUTI મારુ” ભાવદિશા વિષયનું જ્ઞાન કેટલાક જીને નથી. એ વાત “વિમેનેજિં નો ગર્ચ મવ” ઈત્યાદિ આગલા સૂત્રમાં કહીશું. ને સૂ૦ ૨ ..
કેટલાક સંરી ને ભાવદિશાવિષયનું જ્ઞાન નથી તે કહે છે—“વમેનેર્ણિ ઈત્યાદિ.
મૂલાર્થકઈ કઈ છને એ જ્ઞાન નથી કે મારે આત્મા ઉત્પત્તિશીલ છે, મારે આત્મા ઉત્પત્તિશીલ નથી, હું પ્રથમ કોણ હતું અને અહિંથી મૃત્યુબાદ પરભવમાં હું કેણ થઈશ? (હું કયાં જઈશ?) (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #102
--------------------------------------------------------------------------
________________
ટીકા-આગળ કહેવા પ્રમાણે કેટલાક સદી જીવાને પોતાના વિષયમાં વર્તમાન, ભૂતકાલ, અને ભવિષ્યકાલના જન્મ સંબ ંધી જ્ઞાન હાતું નથી, તેને કયા પ્રકારનું જ્ઞાન નથી હોતું તે વિષયમાં કહે છે કે:-મારા આત્મા ઔયપાતિક છે કે નહિ ? અર્થાત્ ચાર ગતિમાં એક જન્મથી ખીજા જન્મમાં ગમન કરે છે, અથવા વમાન જન્મમાં કર્મોના ક્ષય થવાથી ભાવી જન્મના સંબધથી રહિત છે? તે અને જ્ઞાન વર્તમાનજન્મસ’બધી છે.
અથવા ઉપપાતને અર્થ છે-ગજન્મ અને સમૂઈન જન્મથી વિલક્ષણ એક ત્રીજા પ્રકારના જન્મ છે, તે દેવા અને નારકીજીવાને થાય છે. કહ્યું છે કે:· એ પ્રકારના જીવાને ઉપપાત જન્મ કહેલા છે. તે આ પ્રમાણે−(૧) દેવાને અને (૨) નારકીઓને. (સ્થા. ર્ ઉ. ૩)
ઉષપાતથી ઉત્પન્ન થવા વાળા તે ઔપપાતિક કહેવાય છે, તાત્પ એ થયુ કે:-મારો આત્મા દેવભવ અથવા નરકભવથી આવ્યા છે ? આ પ્રકારનું જ્ઞાન થતું નથી.
“સ્થિ મે આયા નવા ” અહિ નિષેધના ઔપપાતિકની સાથે અન્વય છે. અર્થાત્મા આત્મા ઔપપાતિક નથી. એવા અર્થ સમજવા જોઇએ. તાત્પર્ય એ છે કે-મારા આત્મા ગભવથી અથવા સમૂઈનભવથી આવ્યે છે ? આ અની સ્પષ્ટતા કરવાને માટે કહેલ છે, કે હું કાણુ હતા ?”
<<
પ્રસંગ પ્રાપ્ત થવાથી અહિં જન્મ અને જન્મના ભેદોનું નિરુપણ કરે છે
તીન પ્રકાર કા જન્મ
પૂર્વ ભવસંબંધી સ્થૂલ શરીરના ત્યાગ કરીને પછી વિગ્રહગતિથી તૈજસ અને કાણુ શરીરની સાથે આવેલેા જીવ નવા ભવને યાગ્ય સ્થૂલ શરીર માટે સપ્રથમ ચગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે, તે જન્મ કહેવાય છે. જન્મ ત્રણ પ્રકારના છે— (૧) સંમૂન (૨) ગર્ભ, અને (૩) ઉપપાત.
સંમૂર્ચ્છ નજન્મ
(૧) સંસૂઈનજન્મ—
માતા-પિતાના સંબધ વિના જ, ઉત્પત્તિસ્થાનમાં રહેલા બહારના અથવા આધ્યાત્મિક ઔદારિક પુદ્ગલાને, પેાતાનાં શરીર રૂપથી જીવદ્વારા પરિણત કરી લેવું તે સમૂર્ખન જન્મ કહેવાય છે. કાષ્ઠ ત્વચા (છાલ) અને કુળ આદિમાં ઉત્પન્ન થવા વાળા કીડા વગેરે જન્તુ કાષ્ઠ અથવા ફળ આદિમાં મહારના પુદ્ગલેાને પાતાના શરીરના રૂપમાં પરિણત કરી લે છે. તે બહારનાં પુદ્ગલ નિમિત્તક જન્મે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८२
Page #103
--------------------------------------------------------------------------
________________
જીવતા કુતરા અને શિયાળ આદિનાં શરીરમાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ તેનાં શરીરની અંદરનાં પુદ્ગલેને પોતાના શરીરરુપમાં પરિણુત કરે છે તે આધ્યા ત્મિક પુદ્ગલનિમિત્તક જન્મે છે. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને ગર્ભ જ સિવાય, પંચેન્દ્રિય, તિય અને મનુષ્યને જન્મ સંમૂઈન હોય છે.
ગર્ભજન્મ
(૨) ગર્ભજન્મઉત્પત્તિસ્થાનમાં સ્થિત, આગન્તુક રજ-વીર્યનાં પુદ્ગલેને પોતાનાં શરીર રૂપમાં પરિણત કરવું, અને માતાએ કરેલા આહારના રસથી પિષણની અપેક્ષા રાખવા વાળા તે ગર્ભજન્મ કહેવાય છે. જરાયુજ, અંડજ અને પિતજ જીવનું જન્મ ગર્ભજ હોય છે. ગર્ભને લપેટી રાખનારી ચામડાની થેલી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવા વાળા જીવ જરાયુજ કહેવાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઘોડા, ગધેડા, ઊંટ, મૃગલા, ચમર (હિમાલયમાં થતી એક ગાય વિશેષ) ભૂંડ, રેઝ, સિંહ, વાઘ, રીંછ, છીપલા, કુતરા, શિયાળ, બિલાડાં, વગેરે જરાયુજ છે, સાપ ઘોયરા, કણસલાં, ઢેઢ રેડી, મચ્છ, કાચબા, નક્ર (મગર) શિશુમાર (એક પ્રકારનું જલચર પ્રાણી) આદિ તથા પક્ષિઓમાં લેમપક્ષી, હંસ, ચાષ (એક જાતનું લીલી પાંખેવાળું કાબરના જેવું પંખી) શુક-(પેટ), ગીધ, બાજ, કબૂતર, કાગડે, મોર, મંડૂ (એક પક્ષી) બગલા વગેરે. અંડજ છે. જે જરાયુજ પ્રમાણે ચામડીથી વિટાએલાં ઉત્પન્ન ન થાય તે પિતજ કહેવાય છે. જેમકે- સહી–સાહુડી) હાથી, શ્વાવિદત્રાપક, શશક, શારિકા, નકુલ-ળીઓ, મૂષિક-ઉંદર વગેરે પક્ષીઓમાં ચર્મપક્ષ-(રૂંવાડાં વગરનાં ચામડાની પાંખેવાળા) જલ્કા (જળ) વશુલી (વડવાંગળ) ભારંડ-પક્ષી, વિશાલ આદિ પિતજ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮૩
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપપાતજન્મ સૂત્ર ચતુર્થ (સંજ્ઞા)
(૩) ઉપપાતજન્મઉપપાત ક્ષેત્રમાં પ્રાપ્તિ માત્ર જેમાં નિમિત્ત છે. એવા ઉત્પત્તિસ્થાનમાં સ્થિત વેકિય પુદ્ગલેને પહેલાં–પહેલાં પોતાના શરીરરૂપમાં પરિણત કરવું તે ઉપપતજન્મ કહેવાય છે. દેવ અને નારકીજીને આ જન્મ હોય છે.
દેવની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે–પ્રચ્છદપટ–ઉત્તરીય વસ્ત્રના ઉપર અને દેવદૂષ્ય વસ્ત્રની નીચે, એટલે કે બંનેની વચ્ચમાં વર્તમાન પુદ્ગલેને વૈકિયશરીરના રાપમાં ગ્રહણ કરતા થકા દેવ ઉત્પન્ન થાય છે. નારકીઓની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે–નરકવતી અત્યત સાંકડા મુખવાળી કુંભિઓમાં સ્થિત વૈકિય શરીરનાં પુદ્ગલેને વિકિય શરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા નારકી જીવ ઉત્પન્ન થાય છે. - તથા હું કોણ હતા ? ચાર ગતિઓમાંથી પૂર્વભવમાં હું નારકી હત, તિર્યંચ હતે, મનુષ્ય હતે અથવા દેવ હતે ?” આ પ્રમાણે આગલા જન્મની સ્મૃતિ અને “આ ભવથી નીકળીને આગલા હવેના જન્મમાં ચાર ગતિમાંથી હું કઈ ગતિમાં જઈશ. અથવા હું કઈ ગતિ પામીશ ?” આ પ્રમાણે આગામી–હવે પછી થવાવાળા જન્મ સંબંધી નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી; કેટલાક સંજ્ઞીઓને (સંજ્ઞીજીને) પણ ભાવદિશા-વિષયનું જ્ઞાન થતું નથી. અસંજ્ઞી જીવને દિશાઓ સંબંધીનું જ્ઞાન થતું જ નથી. તેવા
સંસારી જીને પિતાની ગતિ અને આગતિ વિષેનું જ્ઞાન નથી થતું, તે બતાવી ગયા છીએ હવે તે કહેવામાં આવે છે કે તે જ્ઞાન કેવી રીતે થઈ શકે છે?— સે નં ” ઈત્યાદિ.
મૂલાથ–સહસંમતિથી, (બીજાના ઉપદેશ વિના પણ સહજ જ્ઞાનથી), બીજાની વાગરણાથી ( સ્પષ્ટીકરણથી), બીજાની પાસેથી સાંભળીને જાણે કે હું પૂર્વ દિશાથી આવ્યો છું, યાવત્ બીજી દિશાઓથી અથવા વિદિશાએથી હું આવ્યું છું, આ પ્રમાણે કેટલાક જીવને જ્ઞાન થાય છે કે મારે આત્મા ઔપપાતિક (જન્મ લેવાવાળા) છેજે આ દિશાથી અથવા અનુદિશાથી સંચાર કરે છે. સર્વ દિશાઓથી, સર્વ અનુદિશાઓથી, આવેલ જે આત્મા ભ્રમણ કરે છે તે હું છું (સૂ. ૪)
ટીકાથ–માગધી ભાષામાં “સે અવ્યય “અથ,” શબ્દના અર્થમાં છે. અહિં “અથ' શબ્દથી એ પ્રગટ કર્યું છે કે-પ્રથમના સૂત્રોમાં “ ના મવર ઈત્યાદિ કહીને દ્રવ્ય દિશાના જ્ઞાનને નિષધ કરીને અને “નો ના મવ-ઈત્યાદિ કહીને ભાવદિશાસંબંધી જ્ઞાનને નિષેધ કરીને હવે તે જ્ઞાનની ઉત્પત્તિને પ્રકાર પ્રદર્શિત કરે છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८४
Page #105
--------------------------------------------------------------------------
________________
અથવા કેઈપિતા પોતાની ગતિ અને આગતિને જાણે તે ત્રણ પ્રકારના કારણથી જાણી શકે છે, તેને કહે છે–સહસંમતિ આદિથી, આત્માની સાથે રહેવા વાળી સમ્યમ્ મતિ-બુદ્ધિ અર્થાત્ પરેપદેશ વિનાજ ઉત્પન્ન થવા વાળી જાતિસ્મરણ, અવધિ, મન:પર્યય, અને કેવલ-જ્ઞાનરૂપ મતિ તે સહસંમતિ કહેવાય છે. જાતિસ્મરણ વાળા નિયમથી સંખ્યાત ભને જાણે છે. અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત ભાવને જાણે છે. એ પ્રમાણે મનઃ પર્યાયજ્ઞાની પણ જાણે છે. પરંતુ કેવલજ્ઞાની નિયમથી અનન્ત ભવેને જાણે છે. જાતિસ્મરણ જ્ઞાનવાળા જીવ વચમાં જે અસંસીને ભવ ન કરે તે પોતાના સંસી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ નવસો (૦૦) ભલેને જાણી શકે છે. જાતિસ્મરણથી પોતાના પૂર્વભવને જાણનારાનું દ્રષ્ટાંત બતાવે છે
સુગ્રીવ નગરમાં બલભદ્ર નામને રાજા હતા. તેની પટરાણીનું નામ-મૃગ હતું, તે મૃગા રાણી થકી બલભદ્રને પુત્રની પ્રાપ્તિ થઈ માતા-પિતાએ તેનું નામ બલશ્રી રાખ્યું, પરંતુ તે લોકને વિષે મૃગાપુત્ર નામથી પ્રસિદ્ધ થશે. તે માતા-પિતાને પરમપ્રિય હતું, તેને યુવરાજ પદ પર અભિષેક કર્યો. પછી તે પ્રસન્નચિત્ત થઈને દેગુન્હગ (વિલાસી એક દેવની જાતિ) દેવ સમાન પોતાના મહેલમાં કીડા કરતે હતે.
એક વાર મૃગાપુત્ર મણિઓ અને રત્નથી સુશોભિત ફર્શ–સુંદર તળિયાવાળે મહેલને સૌથી ઉપરને ખંડ હતું, તેના ઉપર બેઠે હતે. તે કુતુહલપૂર્વક નગરના ચૌપડ ત્રિક તથા ચત્વર માર્ગોનું અવલોકન કરી રહ્યો હતો. તે વખતે એ માર્ગમાં શીલથી વિભૂષિત, ગુણોના સાગર, તપ, નિયમ, સંયમ ધારણ કરવાવાળા એક મુનિ દષ્ટિગોચર થયા, તે વખતે મૃગાપુત્ર એક નજરથી તેમની સામે જોયું, અને તેને જોઈને મૃગાપુત્રને મૂછ આવી ગઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેનાથી માલૂમ પડયું કે-“પૂર્વ જન્મમાં દીક્ષા ધારણ કરીને, પાંચ મહાવ્રતનું પાલન કરી, પછી સ્વર્ગના સુખે ભેગાવીને આ રાજકુલમાં ઉત્પન્ન થયે છું ” આ પ્રમાણે જાતિસ્મરણ થવાથી તે ફરીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈ ગયો.
અવધિજ્ઞાની મલ્લીનાથ ભગવાને સંસાર-અવસ્થામાં પોતાના પૂર્વ જન્મને વૃત્તાન્ત જોઈ લીધું હતું. મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાનના દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ જ છે.
તથા–પરના વ્યાકરણથી પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. પરને અર્થ છેતીર્થકર, તેનું વ્યાકરણ-અર્થાત્ પદાર્થનું સ્વરૂપ યથાર્થરૂપથી જાણી-સમજીને કહેવું, અથવા પરવ્યાકરણને અર્થ—તીર્થકરના પ્રવચનરૂપ આગમ સમજવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮૫
Page #106
--------------------------------------------------------------------------
________________
પરવ્યાકરણનુ ઉદાહરણ, જેમકે-સાક્ષાત્ ભગવાનની દેશનાથી મેકુમાર આદિએ જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તથા-ખીજા પાસેથી સાંભળીને પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે કે:પેાતાની ગતિ અને આગતિ સમજાવવાવાળા બીજાના વચનાથી પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે, જેમ-છ મિત્ર-રાજાઓએ છદ્મસ્થ-અવસ્થા વાળા ભગવાન મલ્લિનાથના વચનેાથી જાતિ સ્મરણ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં ગતિ-આગતિનું જ્ઞાન જે પ્રમાણે હોય છે તેને દેખાડે છે—‘હું પૂર્વ દિશાથી આવ્યા છું, (યાવતા) અન્યતર દિશાથી અથતા અદેિશાથી હું આન્ગેા છું' આ કથનથી પોતાના ગમન સુધીની દ્રવ્યદિશાનું જ્ઞાન સૂચિત કર્યુ છે, તથા--માશે આત્મા ઔપપાતિક છે' ત્યાંથી લઇને ભ્રમણ કરે છે તે હુ ત્યાં સુધી દ્રવ્યદિશા અને ભાવદિશા, એ બન્નેનું જ્ઞાન ભગવાને પ્રદર્શિત કર્યું છે. “તે હું છું'' આ કથનથી એમ પ્રગટ થાય છે કે એ ત્રણમાંથી કોઈ કારણુ દ્વારા જ્ઞાનને પામેલે જીવ આ રૂપમાં પેાતાના આત્મસ્વરૂપને જાણે છે કે આ આત્મા જ્યાં સુધી સમસ્ત કર્મોના ક્ષય કરતા નથી, ત્યાં સુધી ચારેય ગતિએમાં ભ્રમણ કરતા રહે છે, અને ફરી કોઈ શિામાં અથવા તે અનુર્દિશામાં ગમન કરશે. પરંતુ જ્યાં સુધી કર્મોને ક્ષય નહિ હેાય ત્યાં સુધી તેની ગતિના અંત આવતા નથી. એ પ્રમાણે આ આત્મા સર્વ દિશાએથી અને અનુદ્દિશાએથી આવ્યે છે અને કર્મોને આધીન થઈને ફીથી સર્વ દિશાએ અથવા વિદિશાઓમાં પરિભ્રભમણ કરશે. તેને લેશમાત્ર પણ વિશ્રામ મલી શકતા નથી એવા હું છુ, (સ્૦ ૪)
સૂત્ર પશ્ચમ આત્મવાઢિ પ્રકરણ
આત્મવાદીપ્રકરણ
જે જીવ દ્રવ્યદિશાઓમાં અને ભાવિશાએમાં આત્માનુ જવું—આવવું જાણીને પેાતાના આત્માના વિષયમાં એ પ્રમાણે જાણે છે કે:-મ આત્મા સિદ્ધગતિની પ્રાપ્તિ વિના ખીજી ચાર ગતિમાં ભ્રમણ કરતા કરતા એક જન્મથી ખીજો જન્મ ગ્રહણુ કરે છે, ત્રિકાલવતી છે શરીરથી ભિન્ન છે, નિત્યપરિણામી છે અને સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીય આદિ ગુણા વાળા છે, તે આત્મવાદી છે. હવે આ વિષયનુ નિરૂપણ કરવામાં આવે છે—સે ગાયાવારી' ઇત્યાદિ.
મૂલા—સે ગયાવારી” ઇતિ. તે આત્મવાદી છે, લેાકવાદી છે, કમ વાદી છે અને ક્રિયાવાદી છે. (સૂ. ૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮ ૬
Page #107
--------------------------------------------------------------------------
________________
ટીકા—જે આ (પૂર્વોક્ત) પ્રકારથી આત્માને જાણે છે, તે આત્મવાદી છે, અર્થાત—આત્માના સ્વરૂપને કહેવા વાળા છે; તાત્પય એ છે કે આત્માનું સ્વરૂપ કહેવા વાળા સંસારમાં ઘણા છે. પરંતુ વાસ્તવમાં સાચા આત્મવાદી તે છે કે જે પૂર્વોક્ત પ્રકારથી આત્માના જ્ઞાતા છે, અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે આત્માને જાળું છે.
આત્માના સ્વરૂપને સમજ્યા વિના મધનું સ્વરૂપ સમજવુ અશક્ય છે, તેના અભાવમાં કાઈ ના આત્મા ઉત્કૃષ્ટ કરવુરૂચિકર થતુ નથી. અને તે રૂચિના અભાવમાં કાઈ ને નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાન અને ક્રિયામાં જે મેાક્ષનુ કારણ છે તેમાં પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી આત્મજ્ઞાનનેા પ્રસંગ હોવાથી અહિં થોડુ વિવેચન કરવામાં આવે છે—
આત્મશબ્દાર્થ
આત્મા શબ્દના અ—
: અત્તિ' વૃત્તિ બાહ્મા અર્થાત્ જે જાણતા રહે છે, તે આત્મા કહેવાય છે. ‘અત' ધાતુ સતત ગમન કરવાના અર્થમાં છે. અને ગમનાક સર્વ ધાતુ જ્ઞાનાક પણ હાય છે. ( ગમન કરવુ' એવા અર્થવાળા તમામ ધાતુ જ્ઞાન અવાળા પણ હાય છે) એ કારણથી ઉપર કહેલા અથ કર્યાં છે. તે શુ સિદ્ધ અને સંસારી અને પ્રકારના જીવામાં હમેશાં જ્ઞાન વિદ્યમાન રહે છે અને કાઈ પણ અવસ્થામાં ઉપયાગના વિયેાગ થતા નથી કેાઈ સમય જ્ઞાનને અભાવ થઈ જાય તા જીવમાં જીવત્વ જ ન રહે. એ કારણથી ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૨૮ àા. ૧૦) માં કહ્યું' છે કેઃ— નીવો જીવમોગલનો” “ જીવ ઉપયોગ લક્ષણવાળા છે.”
અથવા—અતિ અર્થાત્ જે પેાતાના પર્યાયાને સતત પ્રાપ્ત થતા રહે છે, તે આત્મા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८७
Page #108
--------------------------------------------------------------------------
________________
શંકા–આકાશ આદિ પણ પિત પિતાના પર્યાયને નિરંતર પ્રાપ્ત થતા રહે છે, તે તેને માટે પણ આત્મા શબ્દ પ્રયોગ કરવો અનિવાર્ય થશે. કેઈ સમય તેનામાં પર્યાયને અભાવ હોય તે તે અપરિણામી ઠરશે ત્યારે તેનામાં વસ્તુત્વ પણ નહિ રહે.
સમાધાન–એ પ્રમાણે ન કહે. નિરન્તર પિતાના પર્યાયને પ્રાપ્ત કરવું તે તે આત્મ શબ્દની વ્યુત્પત્તિનિમિત્ત માત્ર છે, પરંતુ તે પ્રવૃત્તિનિમિત્ત નથી; પ્રવૃત્તિનિમિત્ત તે ઉપગ જ છે, તેથી આકાશ આદિમાં આત્મ શબ્દને પ્રગ થઈ શકતું નથી.
અથવા–નિરન્તર ગમન કરે છે, આ અર્થને પણ વિરોધ નથી. કેમકે-સંસાર અવસ્થામાં કર્મના આધીન બનીને આત્મા અનેક ગતિઓમાં હમેશાં ગમન કરતે રહે છે. મુક્ત-અવસ્થામાં પણ ભૂતકાલીન સતત ગમન વિદ્યમાન છે.
આત્માસ્તિત્વસિદ્ધિ
આત્માના અસ્તિત્વની સિદ્ધિ – સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણથી જ આત્માની સિદ્ધિ કહે છે -(૧) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશય આદિ જ્ઞાન પોત પોતાના આત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્મા છે. અર્થાત્ સંશય આદિ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાના કારણે આત્મસ્વરૂપ જ છે.
(૨) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ-સુખ આદિ પિત–પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
(૩) અથવા–હું કરી ચૂકયે, હું કરું છું. કરીશ, ઇત્યાદિરૂપથી જે અહંપ્રત્યય થાય છે, તેથી પણ આત્માનું પ્રત્યક્ષપણું થાય છે. આત્મા ન હોય તે આત્માના વિષયમાં અહમ્મત્યય (હું પણાનું જ્ઞાન) કેવી રીતે થઈ શકે ? આત્મર૫
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८८
Page #109
--------------------------------------------------------------------------
________________
વિષયના અભાવમાં વિષયી અર્થાત જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ શકતી. શરીર જ આ જ્ઞાનને વિષય છે, અર્થાત્ “અહમ ,' (હું) ને અર્થ આત્મા નથી બલ્ક શરીર છે, એમ કહેવું તે ઉચિત નથી, કેમકે જે એમ હોય તે મૃત શરીરમાં અહમ્મત્યય થઈ શકશે. આત્માને વિષય કરવા વાળે આ–અહમ્મત્યયની વિદ્યમાનતામાં “હું છું કે નથી” આ પ્રકારને સંશય જ થતું નથી અહપ્રત્યયના વિષયભૂત આત્માને સદ્ભાવ હોવાથી “હું છું” આ પ્રકારને નિશ્ચય જ થઈ શકે છે. આત્માના અસ્તિત્વના વિષયમાં સંશય કરવામાં આવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અહઋત્યય કોને થાય છે? કારણ વિના તો તેની ઉત્પત્તિ થઈ શકતી નથી જે સંશય કરવા વાળા જીવ નથી તે “હું છું કે નહિ” એ પ્રકારને સંશય કરનાર કેણ છે? સંશય એક પ્રકારને જ્ઞાન-ગુણ છે, અને ગુણ ગુણીના અભાવમાં થઈ શકતું નથી.
અહીં “દેહ ગુણી છે” એમ કહેવું તે ઠીક નથી, કારણ કે દેહ મૂર્ત છે અને જડ છે. જ્યારે જ્ઞાન અમૂર્ત છે અને ચેતનરૂપ છે. મૂર્ત ગુણીને અમૂર્ત ગુણ હાઈ શકે નહિ. અને જડને ગુણ ચેતન થઈ શકે નહિ. આ કારણથી. “હું છું કે નહિ” એ પ્રમાણે કહેવાવાળાને “મારી માતા વધ્યા છે” એ પ્રમાણે કહેનારના જે સ્વવચનબાધા નામને દોષ આવે છે.
(૪) અથવા આત્મ ગુણ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, કેમકે-સ્મૃતિ, જીજ્ઞાસા, કરવાની ઈચ્છા, ગમનની ઈચ્છા, સંશય આદિજ્ઞાન વગેરે જે આત્માના ગુણ છે તે પોતાના આત્મામાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. જે પદાર્થને ગુણ પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે પદાર્થ પણ પ્રત્યક્ષ માનવામાં આવે છે. જેમ-ઘટ, આત્માને ગુણ પ્રત્યક્ષથી પ્રતીત થાય છે. તે કારણથી આત્મા પ્રત્યક્ષ છે. ઘટના રૂપ આદિ ગુણે પ્રત્યક્ષ હેવાથી જ ગુણી ઘટનું પ્રત્યક્ષ હોવું જોવામાં આવે છે. તે પ્રમાણે વિજ્ઞાન આદિ ગુણે પ્રત્યક્ષ હોવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે.
શંકા-આપે જે હેતુ અહિં આપે છે તે અનેકનિક છે; કેમકે આકાશને ગુણ શબ્દ તે તે પ્રત્યક્ષ થાય છે, પરંતુ આકાશ પ્રત્યક્ષ થતું નથી.
સમાધાન–એ પ્રમાણે ન કહે, કેમકે શબ્દ તે આકાશને ગુણ નથી પણ શબ્દ તે યુગલને ગુણ છે. કેમકે તે ઈન્દ્રિય (શ્રોત્રેન્દ્રિય)ને વિષય છે. જે ઈન્દ્રિયને વિષય હેાય છે તે પૌગલિક જ હોય છે, જેમ-રૂપ આદિ.
શંકા–ગુણેને પ્રત્યક્ષ માની લઈએ. પરંતુ ગુણીના પ્રત્યક્ષપણામાં શું પ્રમાણ છે?
સમાધાન–ગુણ અને ગુણીને કંચિત્ તાદામ્ય સંબંધ છે–ગુણી, ગુણોથી અભિન્ન હોય છે, એટલે ગુણેના પ્રત્યક્ષપણાથી આત્મા ગુણી પણ પ્રત્યક્ષ પ્રતીત થાય છે. અગર જે ગુણી, ગુણેથી ભિન્ન હેત તે ગુણી ઘટ આદિ પણ પ્રત્યક્ષ થઈ શકત નહિ. કેમકે માત્ર પાદિ ગુણેજ પ્રત્યક્ષ હોય છે, રૂપાદિ ગુણોથી ભિન્ન
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #110
--------------------------------------------------------------------------
________________
ઘટ કયારેય પ્રત્યક્ષ નથી થતા. અન્યનું જ્ઞાન થવાથી અન્યને બેષ થતુ નથી, જેમકે ઘટના જ્ઞાનથી પટ માલૂમ થતા નથી (પરનું જ્ઞાન થતું નથી;). ગુણુ, દ્રવ્યથી ભિન્ન કદાપિ રહી શકતા નથી. · આ ગુણ છે અને આ ગુણી છે? એ પ્રકારના ભેદ નામમાત્રના છે વાસ્તવિક રીતે ગુણ–ગુણીમાં ભેદ નથી. અગર અગ્નિ ગુણી પેાતાના ઉષ્ણતાગુણથી અત્યન્ત ભિન્ન થઈ જાય તેા તે દાઢુકાય (ખાળવાનું કાય) કરવામાં અસમર્થ થઈ જાય છે.
ખીજી વાત એ છે કે-આત્મા જે પેાતાના જ્ઞાનગુણુથી ભિન્ન હાય તા આત્મામાં જડતા આવી જાય. એટલા માટે દ્રવ્ય અને ગુણના ભેદ કેઇ પણુ વખતે હતા નહિ, છે નહિ અને થશે પણ નહિ.
દુર્જનસંતાષ ન્યાયથી તમારા મત પ્રમાણે કદાચિત્ એમ માની લઈએ કે આત્મા ગુણાથી ભિન્ન છે, અને તે કારણે આત્મા પ્રત્યક્ષ ભલે ન થાય તેા પણુ આત્માના અસ્તિત્વમાં કાઈ પ્રકારની હરકત આવતી નથી. જેના જ્ઞાનાદિ ગુણુ હૈયાત છે, તે ગુણીરૂપ આત્માના અપલાપ–(છતી વસ્તુને નથી એમ કહેવુ તે) કેમ કરવામાં આવે ?.
શકા—દેહમાં જ જ્ઞાનાદિ ગુણ દેખાય છે, તે કારણથી એ ગુણાના આધાર ગુણી દેહ જ છે, જેમ રૂપાદિ ગુણેના આધાર ઘટ છે. આત્મા જ્ઞાનાદિ ગુણાના આશ્રયભૂત ગુણી નથી. અનુમાન આ પ્રમાણે છે—જ્ઞાન આદિ દેહના ગુણ છે, કેમકે તે દેહમાં જ ઉપલબ્ધ જણાય છે, જેમકે ગેરાપણું, દુખલાપણુ અને સ્થૂળતા-જાડાપણું વગેરે
સમાધાન—એ પ્રમાણે કહેવું તે યાગ્ય નથી; જ્ઞાન આદિ ગુણ તે દેહના ગુણુ નથી, કેમકે તે અમૂત્ત છે, અને અચાક્ષુષ છે. ( જે નેત્રથી દેખાતા નથી ). જે અમૂર્ત અને અચાક્ષુષ હાય છે તે દેહના ગુણુ થઈ શકતા નથી, જેમ આકાશ. ગુણ, દ્રવ્ય વિના રહી શકતા નથી, તે કારણથી જ્ઞાન આદિ ગુણાના આધારભૂત કાઈ દ્રવ્ય હાવું જોઇએ. એટલા માટે જ્ઞાનાદિ ગુણાને અનુરૂપ જે અરૂપી અને અચાક્ષુષ ગુણી છે, તે દેહથી ભિન્ન આત્મા જ છે.
જ્ઞાનાદિ ગુણ દેહસંબંધી નથી, કારણ કે તે અનુમાન પ્રત્યક્ષથી ખાધિત છે, કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તે દેહમાં જ પ્રતીત થાય છે; તે ક્થન ઠીક નથી. કેમકે તે પ્રત્યક્ષ અનુમાનથી બાધિત છે. અનુમાનથી એ સિદ્ધ છે કે જ્ઞાન આદિ ગુણાના આધાર શરીર અને ઈન્દ્રિયાથી કાઈ ભિન્ન પદ્મા ( આત્મા) જ છે. અનુમાન આ પ્રમાણે છે—જ્ઞાનાદિ ગુણ્ણાના આધાર શરીર અને ઇન્દ્રિયાથી ભિન્ન છે, કેમકે તેના નષ્ટ થવા છતાંય તેના દ્વારા જાણેલા પદાર્થ નુ સ્મરણ હેાય છે. જેના નષ્ટ થયા પછી પણ, જેના દ્વારા જાળેલા પદ્મા તેનુ જે સ્મરણ કરે છે તે તેનાથી ભિન્ન હેાય છે. જેમ પાંચ ખડકીએ દ્વારા જોવા વાળા પદાર્થોનું સ્મરણ કરવા વાળેા દેવદત્ત છે. તેને કેાઈ કારણથી દેખવાની શક્તિ નષ્ટ થઇ જવા છતાંય પ્રથમ દેખેલા પદાર્થોનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૦
Page #111
--------------------------------------------------------------------------
________________
સ્મરણ રહે છે તેથી બરાબર સિદ્ધ છે કે દેહ અને ઈન્દ્રિય આદિથી ભિન્ન આત્મા જ ગુણી છે. આ પ્રમાણે પ્રત્યક્ષપ્રમાણથી આત્માના અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે.
અનુમાનથી આત્માની સિદ્ધિ– શકે-જ્ઞાન આદિ ગુણે પિતાના આત્મામાં હેવાથી, તે ગુણોથી અભિન્ન પિતાના આત્માને તે પ્રત્યક્ષ માની લેવામાં આવે, પરંતુ બીજાના શરીરમાં આત્માનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ?
સમાધાન–જેવી રીતે પિતાના શરીરમાં પ્રત્યક્ષપ્રમાણથી આત્મા પ્રતીત થાય છે તે પ્રમાણે બીજાના શરીરમાં અનુમાન પ્રમાણથી આત્મા સમજવું જોઈએ. અનુમાન પ્રમાણે આ પ્રમાણે છે:
(૧) બીજાનું શરીર સાત્મક (આત્માથીયુક્ત) છે, કેમકે તેની ઈચ્છમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ જોવામાં આવે છે. જ્યાં ઈષ્ટ–અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવામાં આવે છે તે સાત્મક હોય છે. જેમ પિતાનું શરીર. તથા જે સાત્મક (આત્માથીયુક્ત) નથી, તેમાં ઈષ્ટ–અનિષ્ટની પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ થતી નથી, જેમકેઘટ, બીજાના શરીરમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવામાં આવે છે, તેથી તે સાત્મક છે.
(૨) શરીર સકતૃક (કર્તાથી યુક્ત) છે. કેમકે તે આદિવાળું અને નિયત આકાર વાળું છે; જેમ ઘટ, જે સકર્તક નથી દેતાં તે આદિવાળા અને નિયમ આકાર વાળાં નથી હોતાં જેમ મેઘને વિકાર (બનાવટ). શરીરને જે કર્તા છે તે આત્મા છે. અહિં નિયત આકારવાળા સુમેરુ આદિથી વ્યભિચાર (હેતુ હોય અને સાધ્ય ન હાય) નિવારણ કરવા માટે આદિવાળા” વિશેષણ લગાવ્યું છે.
અથવા-ઈન્દ્રિયને અધિષ્ઠાતા આત્મા છે. આ વિષયમાં અનુમાનને પ્રયોગ આ પ્રમાણે કરવું જોઈએ
(૩) ઈન્દ્રિયે કઈ પણ અધિષ્ઠાતાથી યુક્ત છે, કેમકે તે કરણ છે; જેમકે ચક્ર, ચીવર, મૃત્તિકા, સૂત અને દંડ આદિ. ચક્ર, ચીવર વગેરેને અધિષ્ઠાતા કુંભાર છે, જેને કોઈ અધિષ્ઠાતા હેય નહિ, તે કરણ પણ હોય નહિ; જેમકે–આકાશ. ઈન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે આત્મા છે.
(૪) અથવા-ઈન્દ્રિયોના વિષય શબ્દ આદિ આદાનયુક્તન(ગ્રહણ કરવાવાળાયુક્ત) છે, કેમકે તેમાં આદાન-આદેય ભાવ મોજુદ છે. જેમ સાણસી અને લેહમાં. તાત્પર્ય એ છે કે લેકમાં સાણસી અને લેહમાં આદાન-આદેય ભાવ પ્રસિદ્ધ છે. અને તેના આદાતા લુહાર છે; આ પ્રમાણે ઇન્દ્રિય તથા વિષયોને પણ આદાનઆદેય ભાવ છે તેથી તેને પણ કોઈ આદાતા હવે જોઈએ ત્યાં આદાતા નથી, ત્યાં આદાન-આદેય ભાવ પણ હેય નહિ, જેમ આકાશમાં.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૧
Page #112
--------------------------------------------------------------------------
________________
(૫) અથવા દેહ આદિના ભેસ્તા કાઈ અવશ્ય છે, કેમકે તે ભાગ્ય છે, જે ભાગ્ય હોય છે, તેના લેાકતા પણ હોય છે. જેમકે અન્ન, વસ્ત્ર આદિના. અન્ન-વસ્ત્ર આદિના ભાકતા મનુષ્ય છે. જેના ભાકતા નથી તે ભાગ્ય પણ નથી, જેમ ગધેડાના શીગ. શરીર આદિ ભાગ્ય છે, તેથી તેના ભાકતા અવશ્ય છે.
(૬) અથવા દેહ આદિના કંઇ સ્વામી છે, કેમકે-તે સંઘાતરૂપ છે, મૂર્તિમાન છે, ઈન્દ્રિયાના વિષય છે. અને ચાક્ષુષ છે, ઘર આદિ પ્રમાણે. ઘર આદિના સ્વામી દેવદત્ત આદિ છે. જેને કાઈ સ્વામી નથી તે સ ંઘાતરૂપ પણ નથી, અને તે મૂર્તિમાન પણ હાય નહિ, ઇન્દ્રિયાના વિષય પણ હોય દ્ઘિ અને ચાક્ષુષ ( નેત્રથી જોઈ શકાય તેવા) પણ હોય નિહ, જેમકે આકાશપુષ્પ, દેહ આદિ સંઘાતરૂપ છે, તેથી તેને સ્વામી અવશ્ય છે, દેહ આદિના સ્વામી છે, તે આત્મા છે.
પૂર્વીકત—આદિમાન હોવા છતાંય નિયત આકારવાળા હોવાથી' ઇત્યાદિ હેતુઓથી શરીર આદિના કર્તા આદિ જ સિદ્ધ હોય છે. પ્રસ્તુત આત્મા સિદ્ધ થતે નથી. એમ નહિ કહેવું જોઈ એ, કેમકે આત્માથી ભિન્ન ઈશ્વર આદિનું કર્તાપણું યુકિત સંગત થતું નથી, તેથી દેહ આદિના કર્તા, અધિષ્ઠાતા, આદાતા, ભાકતા અને સ્વામી આત્મા જ છે. એમ નિશ્ચય થઈ જાય છે.
શંકા-ઘટ આદિના કર્તા કુંભાર વગેરે મૂર્તિક, સ ંઘાતરૂપ અને અનિત્ય આદિ સ્વભાવવાળા જોવામાં આવે છે, તેથી જીવ પણ એવા જ સિદ્ધ થાય છે પર`તુ તમને તેનાથી વિપરીત ધર્મોવાળા આત્મા સિદ્ધ કરવા છે, એવી સ્થિતિમાં સાધ્યથી વિરૂદ્ધ સિદ્ધ કરવાના કારણે પૂર્વાકત હેતુઓમાં વિરૂદ્ધતા દોષ આવે છે.
સમાધાન-એ પ્રમાણે ન કહા, અમે સ’સારી આત્મા સિદ્ધ કરવા માટે તૈયાર થયા છીએ, એટલા માટે કાઇ દોષ આવતા નથી, સંસારી આત્મા આઠ કર્મોના સમૂહથી યુક્ત હોવાના કારણે તથા સશરીર હાવાના કારણે મૂત્તત્વ આદિ ધર્મોથી યુક્તજ છે. (૭) અથવા ‘જીવ’ પદના વાચ્ય અવશ્ય છે, કારણ કે આ પદ વ્યુત્પત્તિવાળુ હોવા છતાંય સમાસરહિત છે, એક પદ છે, ઘટ આદિ પદોના સમાન. ‘ઘટ' એ વ્યુત્પત્તિવાળું અસમાસ પદ્મ એક પદ લેાકમાં જોવામાં આવે છે, તે કારણથી તેનું વાસ્થ્ય પણ અવશ્ય છે. ‘જીવ' ૧૬, પણ એવું જ છે, તેથી તે પણ સાક છે. જે પદ સાČક નથી થતુ તે વ્યુત્પત્તિવાળા અસમાસ પદ્મ એક પદ પણ થતું નથી. જેમકે ખવિષાણુ (ગધેડાના શીંગ) પદ, અથવા ‘ડિલ્થ’ પદ. જીવ-પદ એવુ નથી. તેથી તે સાક છે.
(
જે વ્યુત્પત્તિવાળું થતું નથી તે એક પદ હેાવા છતાંય પશુ સાČક નથી થતુ, જેમ હિત્થ” આદિ પદ.
આ હેતુમાં અનૈકાન્તિકતા નિવારણુ કરવા માટે, વ્યુત્પત્તિવાળું ' વિશેષણુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
(
૯૨
Page #113
--------------------------------------------------------------------------
________________
આપ્યું છે. તથા જે એક પદ નથી. પરંતુ સમાસયુક્ત પદ તે વ્યુત્પત્તિવાળું હોવા છતાંય સાર્થક થતું નથી. જેમ ખરવિષાણ આદિ પદ, તેમાં અનેકાન્તિકતા હઠાવવા માટે એક પદને પ્રયોગ કરેલો છે.
શંકા–“જીવ' પદને અર્થ દેહ શા માટે માનવામાં નથી આવતો? આત્મા અર્થ કેમ સમજાય છે ? દેહના અર્થમાં જીવ શબ્દનો પ્રયોગ જોવામાં પણ આવે છે. જેમ–“આ જીવ છે, તેથી હણવા ગ્ય નથી' એટલા માટે જીવ શબ્દને અર્થ શરીર જ લેવો જોઈએ.
સમાધાન–દેહ અને જીવના પર્યાયવાચી શબ્દ જૂદા જૂદા છે તેથી એ બંનેને બે જૂદે-જૂદે માનવે જોઈએ. જેમ ઘટના પર્યાયવાચી કુભ, કલશ આદિ શબ્દ અલગ છે, અને આકાશના પર્યાયવાચી શબ્દનભ, મ, ગગન આદિ શબ્દ અલગ છે. એ કારણથી ઘટને અર્થ અને આકાશને અર્થ અલગ છે. એ પ્રમાણે જીવનાં પર્યાયવાચક–પ્રાણી, ભૂત, જીવ સત્વ આદિ શબ્દ અલગ છે. અને દેહના પર્યાયવાચક–શરીર, વરૂ, કાય, ગાત્ર આદિ ભિન્ન છે. તે માટે એ બંનેને અર્થ પણું અલગ થવો જોઈએ. “આ જીવ છે તેથી હનન કરવા યોગ્ય નથી” આ વાકય દ્વારા દેહમાં રહેલા પ્રાણીની જ હિંસાને નિષેધ કરવામાં આવ્યું છે.
આગમથી આત્માની સિાધ–
આત પુરુષ દ્વારા પ્રણીત સંપૂર્ણ આગમ આત્માનું બેધક છે. આત્મતત્વના સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ આગમની પ્રવૃત્તિ હોય છે. તે પણ આગમના કેટલાક વાક્ય પ્રમાણરૂપમાં પ્રદર્શિત કરે છે–
સૌથી પ્રથમ રે માયાવતી’ આ પ્રસ્તુત-ચાલુ વાકયને જ લઈએ રે ૪ પુણ કાળજ્ઞાથી લઈને “સોડ સુધી પહેલા વ્યાખ્યાન કરી દીધું છે (આચા. ૧–અ. ૧-ઉ) તથા “અસ્થિ માથા” “અથિ નીવા” “જે માયા” (સ્થા.૧ સ્થા.૧ ઉ.) “વિદ્દ भंते ! व्वा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-जीवदव्वा य अजीवदवा य' (અનુ. સૂ. ૧૪૧) ઈત્યાદિ અનેક આગમ-વાકય સમજી લેવાં જોઇએ. બીજા સાંખ્ય શાસ્ત્ર વગેરે પણ પ્રાયઃ શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯ ૩
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્મા કા દ્રવ્યત્વ
આત્માનું દ્રવ્યત્વનરૂપણ – આત્મા દ્રવ્ય છે, કેમકે તે ચેતના આદિ અનન્ત ગુણોથી યુકત છે, અને તે જ્ઞાનપયોગ તથા દર્શને પગ આદિ અનન્ત પર્યાયે વાળ પણ છે. ચેતના દ્વારા આત્મા નાના પ્રકારના રૂપમાં પરિણત થાય છે. પરંતુ ચેતના આત્મદ્રવ્યના રપમાં તથા આત્મામાં રહેવાવાળા સુખ આદિ ગુણોના રૂપમાં હમેશાં વિદ્યમાન રહે છે. કઈ વખત પણ નાશ પામતી નથી. તેના આધાર પર જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયમાં થવાવાળા અનેક ઉપયોગોને પ્રવાહ વહેતો રહે છે. તે ચેતનાના કાર્યરૂપ પર્યાયપ્રવાહ સ્વરૂપથી ઉપયોગ જ છે.
ઉપગાત્મક પર્યાય-પ્રવાહના સમાન સુખ–દુઃખસંવેદનરૂપ પર્યાયને પ્રવાહ છે. તથા પ્રવૃત્યાત્મક પર્યાય-પ્રવાહ આદિ અનંત પર્યાયપ્રવાહ એક સાથે જારી રહે છે. તેથી ચેતનાગુણ સમાન આત્મામાં આનંદ વીર્ય આદિ. એક–એક ગુણ સ્વીકાર કરવા યંગ્ય હોવાથી અનંત ગુણ સિદ્ધ થાય છે.
આત્મામાં ચેતના, સુખ, વીર્ય, આદિ ગુણેની ભિન્ન-ભિન્ન વિવિધ પર્યાય એકજ સમયમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એકજ સમયમાં એકલા ચેતનાગુણની વિવિધ ઉપગરૂપ પર્યાયો ઉપલબ્ધ થતી નથી. એ જ પ્રમાણે એક જ સમયમાં એકલા આનંદ ગુણની પણ વિવિધ વેદનરૂપ પર્યાયે ઉપલબ્ધ થતી નથી.
પ્રત્યેક ગુણની એક સમયમાં એકજ પર્યાય પ્રગટ થાય છે, જેમ જલમાં ઉભા રહેલા પુરૂષને શીત અને ઉણુ, એ બંને ઉપગ એક સાથે થશે નહિ, ઉપગના સમયે શીતોપયોગ થશે નહિ અને શીતે પગના સમયે ઉષ્ણ પગ જણાશે નહીં.
આત્મા નિત્ય છે, તેના ચેતના આદિ ગુણ પણ નિત્ય છે, પરંતુ ચેતનાજન્ય ઉપગ-પર્યાય નિત્ય નથી, તે હમેશાં ઉત્પન્ન અને નાશ થતી રહે છે, તેથી
વ્યક્તિરૂપથી અનિત્ય છે, તે પણ ઉપગ-પર્યાયને પ્રવાહ ત્રિકાલવતી હોવાથી નિત્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૪
Page #115
--------------------------------------------------------------------------
________________
અનત ગુણેને અખંડ સમુદાય જ દ્રવ્ય છે, તે પણ આત્માના ચેતના, સુખ ચારિત્ર, વીર્ય આદિ ગુણ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થદ્વારા પરિમિત–મર્યાદિત જ જાણવામાં આવે છે, પરંતુ સર્વ ગુણ જાણવામાં આવતા નથી. તેનું કારણ એ છે કે-વિશિષ્ટ જ્ઞાન વિના આત્માના સમસ્ત પર્યાય-પ્રવાહને જાણવા અશક્ય છે. જે જે પર્યાય-પ્રવાહ સાધારણ બુદ્ધિવાળા દ્વારા જાણી શકાય છે, તેના કારણભૂત ગુણેને વ્યવહાર કરવામાં આવે છે, એ કારણથી તે ગુણ વ્યવહાર્ય થાય છે, જેમ આત્માને ચેતના, સુખ, ચારિત્ર અને વીર્ય આદિ ગુણ વ્યવહાર્ય થાય છે, બાકી સર્વ કેવલિગમ્ય છે.
ત્રણ કાલ સંબંધી અનન્ત પર્યાયોના એક–એક પ્રવાહનું કારણ એક–એક ગુણ છે. અને એવા અનંત ગુણેને સમુદાય તે દ્રવ્ય છે. આ કથન કંચિત્ ભેદવિવલાથી જ છે. અભેદવિવક્ષાથી તે પર્યાયે પિતાના કારણભૂત ગુણથી અભિન્ન છે, અને ગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી ગુણપર્યાયરૂપજ દ્રવ્ય કહેવાય છે.
દ્રવ્યમાં સર્વ ગુણ એકરૂપ નથી, કેઈ કેઈ ગુણ સાઘારણ છે, અર્થાત–સામાન્ય રૂપથી અનેક દ્રવ્યોમાં જોવામાં આવે છે. અથવા સમસ્ત દ્રવ્યોમાં જોવામાં આવે છે. જેમ-અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રદેશવત્વ અને શેયત્વ, એ ગુણ સમસ્ત દ્રવ્યમાં જોવામાં આવે છે. નિષ્કિયત્વ, અચેતનત્વ, અને અરૂપિ– આદિ ગુણ અનેક દ્રવ્યવતી છે. કઈ કઈ ગુણ અસાધારણ છેમાત્ર એક દ્રવ્યમાં રહે છે. જેવી રીતે આત્માના ચિતન્ય, સુખ, ચારિત્ર, વીર્ય આદિ ગુણ. પિત–પિતાના સાધારણ ગુણો અને ગુણોથી ઉત્પન્ન પર્યાની અપેક્ષા પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ.
આત્મા કા સ્વરૂપ (૧૩)
આત્માનું સ્વરૂપ હવે આત્માનું સ્વરૂપ કહે છે –
આત્મ-(૧) જીવ છે, (૨) નિત્ય છે, (૩) ચેતનવંત છે, (૪) ઉ૫યેગવંત છે (૫) પરિણામી છે, (૬) પ્રભુ છે, (૭) કર્તા છે, (૮) સાક્ષાત્ ભોકતા છે, (૯ પિતાના શરીર બરાબર છે, (૧૦) અમૂર્ત છે. (૧૧) પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. (૧૨) પગલિક કર્મોથી યુક્ત છે, અને (૧૩) ઉર્ધ્વગમન સ્વભાવવાળે છે. - તેમાં આત્માના જીવત્વાદિ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૫
Page #116
--------------------------------------------------------------------------
________________
જીવત્વ નિરૂપણ
(૧) છત્વનું નિરૂપણ– આત્મા નિશ્ચયનયથી સત્તા, ચિતન્ય અને જ્ઞાન આદિરૂપ શુદ્ધ પ્રાણથી, તથા વ્યવહારનયથી યથાસંભવ ક્ષયોપશમજન્ય ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણથી જીવિત છે, જીવિત રહેશે અને જીવિત હતું, તેથી આત્મા જીવ' કહેવાય છે. “ આત્મા શરીરથી ભિન્ન નથી, અને એક જન્મથી બીજા જન્મમાં જતો નથી નાસ્તિકને એ પ્રમાણે જે મત છે, તેનું નિરાકરણ કરવા માટે કહ્યું છે કે “ આત્મા જીવ છે. પૂર્વ ભવના સંસ્કાર વિના આ ભવમાં તત્કાલ જન્મ પામેલું બાળક માતાના સ્તનપાનમાં (ધાવવામાં) પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે છે ?, બાળકની આ પ્રવૃત્તિથી સિદ્ધ થાય છે કે –તેનામાં પૂર્વ ભવના સંસ્કાર વિદ્યમાન છે. આ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વભવમાં પણ હતું, અને તે કારણથી આત્મા શરીરથી ભિન્ન માલૂમ પડે છે.
પાંચ ભૂતેથી બનેલું શરીર જ જો આત્મા છે તે માટીનું પાત્ર, પાણી, અગ્નિ, આકાશ, પવન વગેરે પાંચ ભૂતેને ચુલા ઉપર જ્યારે સોગ થાય છે, તે તે વખતે ચેતનારૂપ આત્મા કેમ પેદા થતો નથી?, અહિં પાંચ ભૂતને સંગ વિદ્યમાન છે અને તેમાંથી તમે (નાસ્તિકે) આત્માની ઉત્પત્તિ માને છે ?
અથવા–મૃત્યુ પામેલા શરીરમાં પાંચ ભૂતને સદ્દભાવ હેવા છતાંય ચેતનસ્વરૂપ આત્મા કેમ ઉપલબ્ધ થતું નથી ?, એ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા જડ સ્વરૂપ પાંચભૂતોથી ભિન્ન છે અને નિત્ય છે.
અને બીજું એ પણ છે કે–આત્માને દેહરૂપ સ્વીકાર કરવાથી કૃતનાશ અને અકૃતાભ્યાગમ દષની પ્રાપ્તિ થશે, કરેલા કર્મ, ફળ આપ્યા વિના જ નાશ થઈ જશે. અને અકૃત–નહિ કરેલા કર્મનું ફળ ભેગવવું પડશે. કર્મ નહિ કરવાવાળાને કર્મનું ફળ ભેગવવું પડે, અને કર્મ કરનાર ફળ ભોગવવામાંથી બચી જાય. આ અને વાત અનુચિત છે. એ કારણે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે આત્મા શરીરથી મિન છે, અને જન્માન્તર ગમન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #117
--------------------------------------------------------------------------
________________
આત્મા શરીરમાં કઈ વખત રહે છે, કઈ વખત નથી રહેતું તેથી તેને અભાવ ત્યાં ચોક્કસ રૂપથી નથી. તેથી માનવું જોઈએ કે –આત્મા દેહથી ભિન્ન છે. અનુમાનને પ્રાગ આ પ્રમાણે કરવું જોઈએ
આત્મા શરીરથી ભિન્ન છે, કેમકે દેહ હોવા છતાંય આત્મા ત્યાં નિયમથી રહેતું નથી, ઉપાશ્રયમાં રહેલા સાધુ શ્રાવક પ્રમાણે.
શંકા–શરીરમાં જીવનું ગમન–જવું, અને આગમન-આવવું તે નજરે જોવામાં આવતું નથી, તેથી તે દેહમાં સદેવ વિદ્યમાન રહે છે. એવી અવસ્થામાં આપને એ અભાવ સિદ્ધ કરવાને હેતુ અસિદ્ધ છે. એમ કહેવું તે બરાબર નથી, કેમકે મૃત શરીરમાં આત્મા માલૂમ પડતું નથી.
અથવા-આત્મા દેહ અને ઇન્દ્રિયેથી ભિન્ન છે, કારણ કે તેને નાશ થયા પછી પણ તેના દ્વારા જાણવામાં આવેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમ જાતિસ્મરણ જ્ઞાનથી મૃગાપુત્રને પૂર્વભવનું સ્મરણ થયું હતું. કઈ કઈ સંયમીને પોતાના પૂર્વ ભવનું સ્મરણ થાય છે. રોગ આદિ કઈ કારણથી જેની દૃષ્ટિ (નેત્રથી જોવાની શક્તિ) નાશ પામી ગઈ છે તે પુરૂષ પ્રથમ અનુભવેલા લાલ, પીળા આદિ રંગનું મરણ કરે છે. અને જેના કાન નષ્ટ થઈ ગયા હેય-( સાંભળવાની શકિત નાશ પામી હોય) તે શબ્દનું સ્મરણ કરે છે. કેઈ ઘરની ખડકીઓ દ્વારા પ્રથમ જોયેલા પદાર્થોનું અથવા તો સાંભળેલા શબ્દનું દેવદત્તને અન્યત્ર-બીજા સ્થળે સ્મરણ થાય છે. એ કારણથી દેવદત્ત ખડકીઓથી ભિન્ન છે. તે પ્રમાણે આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે.
નિત્યત્વ નિરૂપણ
(ર) આત્માની નિત્યતા– આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત જણાય છે અને અમૂર્ત હેવાના કારણે, દેહથી ભિન્ન છે. તે આ પ્રમાણે-આત્મા ઉત્પત્તિરહિત અને અવિનાશી છે, તથા સવ કાલમાં સ્થાયી છે, અને ક્ષણની અપેક્ષા પણ નિરન્વય (સમૂળ) નાશવાન નથી,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯ ૭
Page #118
--------------------------------------------------------------------------
________________
કેમકે વસ્તુ છતાંય તેની ઉત્પત્તિ નથી હોતી, જેમકે આકાશ. ઉત્પત્તિરહિત અને અવિનાશી હોવાના કારણે, તથા સર્વકાલમાં વિદ્યમાન રહેવાને કારણે, અને ક્ષણની અપેક્ષાએ પણ સમૂળગે નાશવાન નહિ હોવાના કારણે આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. દેહને જ આત્મા માનવાવાળા કહે છે કે આત્મા પરિમિત કાલ સુધી લે છે, તથા ક્ષણિકવાદી પણ નિરન્વય ક્ષણિક-પરિણામપ્રવાહને નિત્ય માને છે. આ પ્રમાણે આત્માની નિયતા સિદ્ધ કરીને એ બંને (હવાદી અને ક્ષણિકવાદી)ના મતનું નિરાકરણ કર્યું છે. પ્રસ્તુત હેતુમાં “વસ્તુ હોવા છતાંય પણ” એ વિશેષણ એ કારણથી આપ્યું છે કે –શશ-વિષાણુ-(સસલાનાં શિંગડાં) આદિથી વ્યભિચાર (હેતુ હોય અને સાધ્ય ન હોય) ન થાય, કારણ કે ઉત્પત્તિને અભાવ તે તેમાં પણ છે, પરંતુ વસ્તુત્વ તેમાં નથી.
અમૂર્તત્વ, પરમાણુમાં નથી, અને ત્યાં નિત્યત્વ હેતુ છે, એ કારણથી પરમાણુમાં વ્યભિચારની આશંકા કરવી નહિ. કારણ કે આત્મામાં નિત્યત્વ અને અમૂર્તવ એકાન્તરૂપથી માનવામાં આવ્યું નથી.
અથવા–આત્મા નિત્ય છે, કારણ કે તે એક ગતિથી બીજી ગતિમાં જાય છે, કારણ કે તે ત્રિકાળવિષયક ક્રિયાને આલેચક (વિચાર કરનાર) છે, અને તે પ્રત્યભિજ્ઞાન (“આ તેજ છે ” એ પ્રકારનું જેડરૂ૫ જ્ઞાન) વાળે છે. આ ત્રણ હેતુઓ વડે કરી ક્ષણિકવાદનું નિરાકરણ થઈ ગયું છે.
“નં શિક્તિ ક્ષણિ” ઈત્યાદિ વચનથી અને “સ જીપ બાયોડ: 'ઈત્યાદિ શ્રુતિના પ્રમાણથી આત્મા એકાન્ત નિત્ય સિદ્ધ થાય છે. એમ કહેવું તે પણ યુકત નથી, કારણ કે આત્માને એકાન્ત નિત્ય સ્વભાવ વાળો માનવાથી સંસરણ (એક જન્મથી બીજા જન્મમાં જવું તે) આદિ વ્યવહારને નાશ થઈ જશે, એ કારણથી કથંચિત નિત્ય અને કંથચિત અનિત્ય આત્મા છે. એ પ્રમાણે સ્વીકાર કરે જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #119
--------------------------------------------------------------------------
________________
આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. એ પ્રમાણે સ્વીકાર નહિ કરવાથી “સંસરણ કરવાથી ઈત્યાદિ પૂર્વોકત હેતુ અસંગત થઈ જશે. એક સ્વભાવવાળો આત્મા સ્વીકાર કરવામાં આવશે તે તેમાં બીજા સ્વભાવની ઉત્પત્તિ નહિ થાય, અને વર્તમાનકાલીન ભાવ વિના બીજો ભાવ કઈ પણ વખત પ્રાપ્ત નહિ થાય, એ પ્રમાણે અનિત્યત્વ અમૂર્તત્વના વિષયમાં પણ સ્યાદ્વાદને જ આશ્રય લે જોઈએ. અન્યથા વ્યવહારના અભાવને પ્રસંગ આવશે. આત્માને એકાત અમૂર્ત માનવાથી તથા દેહથી એકાન્ત ભિન્ન માનવાથી તેને ઘાત થ અસંભવ છે, અને એ દિશામાં હિંસા આદિથી નિવૃત્ત થવાને ઉપદેશ દેવાવાળા ચરણ-કરણ આદિના બાધક તમામ શાઓ વ્યર્થ થઈ જશે. તે સિવાય આત્માને સંસારરૂપી ખાડાથી કઈ વખત પણ ઉદ્ધાર નહિ થાય.
અથવા–આત્મા નિત્ય છે, કેમકે તેના કારણોને વિભાગ નથી, જેમ આકાશ. આકાશને કારણેને અભાવ છે તેથી જ તેના કારણેને વિભાગ પણ નથી. જે નિત્ય નથી તે પોતાના કારણેના વિભાગના અભાવવાળે પણ નહિ થાય, જેમ પટ. પટથી તંતુઓને વિભાગ થતો જોવામાં આવે છે.
ફરી પણ-આત્મા નિત્ય છે. કારણ કે તેના કારણેના વિનાશને અભાવ છે, જેમ આકાશ. કારણેને અભાવ હોવાથી જ કારણોના વિનાશને અભાવ છે. જેમ આકાશ જે નિત્ય નથી તે કારણવિનાશભાવવાળું પણ નથી, જેમ પટ. જોવામાં આવે છે કે-પટના કારણભૂત તંતુઓને નાશ થાય છે. પણ આત્માના જનક કારણેને અભાવ છે, તેથી તે કારણેના વિનાશને અભાવવાળો છે, અર્થાત આત્માને કારણ જ નથી તે પછી તેના કારણેને અભાવ શું થશે ? એ કારણથી આત્મા નિત્ય છે. આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. અને અમૂર્ત હોવાના કારણે શરીરથી ભિન્ન છે.
પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાથી એક જ આત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિય નાના પર્યાયને પ્રાપ્ત નહિ થાય, અને એકાન્ત ક્ષણિક માનવાથી પણ સ્વાધ્યાય, અધ્યયન, ધ્યાન આદિને પરિશ્રમ વૃથા થઈ જશે, અને પ્રત્યભિજ્ઞાનને અભાવ થઈ જશે, એ કારણથી આત્મા કંથાચિત નિત્ય અને કંથચિત્ અનિત્ય છે. એ પ્રમાણે જરૂર સ્વીકારવું જોઈએ.
જે માણસો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આત્માને એકાન્ત નિત્ય, અવિચલ સ્વભાવ વાળો માને છે, તે સર્વ અયુક્ત છે. એ પ્રમાણે માનવાથી સુખ, દુઃખ સંસાર અને મેક્ષ બની શકશે નહિ. આહલાદને અનુભવ કરવારૂપ ક્ષણ સુખ કહેવાય છે. સંતાપને અનુભવ કરે તે દુઃખ છે. તિર્યંચ, મનુષ્ય, નારકી અને દેવભવમાં જવું તે સંસાર છે. આઠ પ્રકારના કર્મ બંધને વિયેગ થવે તે મોક્ષ છે. એકાન્તવાદ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર કરવાથી આત્મા અપ્રચ્યુત, અનુત્પન્ન અને સ્થિર એકરૂપ તથા એક સ્વભાવ વાળા ઢાવાના કારણે તેમાં રૂપાન્તર થવું અસંભવિત હાવાથી સુખ-દુઃખાદિ નહિ હાય. તે કારણથી વિભિન્ન અવસ્થાએ પણ થઈ શકશે નહિ. ફરી જે આત્મા નારકત્વાદ્રિ જે રૂપમાં છે, તે સર્વાંદા તે રૂપમાં જ રહેશે. એટલે એક ભવમાંથી ખીજા ભવમાં જઈ શકશે નહિ. વળી જે આત્મા અપ્રસન્ન છે તે પોતાના પૂર્વરૂપના પરિત્યાગ ન કરે તે તેને ફરી પ્રસન્નતામાં આવવું તે અસંભવ છે, પરંતુ અપ્રસન્ન પણ કાઈ વખત પ્રસન્ન હોય એમ દેખાય છે; ફ્રી એમ નહિ થઈ શકશે. એ કારણથી અનેકાન્તવાદના ત્યાગ કરીને અનેકાન્તવાદના આશ્રય લેવા જોઈએ.
ચેતનાવત્વ નિરૂપણ
(૩) ચેતનાવ—
આ આત્મા નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાથી યુક્ત છે અને વ્યવહારનયથી આત્માને કર્મી પીડિત કરે છે” એ પ્રકારના જ્ઞાનરૂપ અશુદ્ધ ચેતનાથી યુક્ત છે એટલા માટે આત્મા ચેતનવાન્ કહેવાય છે. આત્માને કાઈ અપેક્ષાથી જ ચેતનવાન્ કહે છે, વાસ્તવમાં તે આત્મા ચેતનારૂપ જ છે, ‘ ચેતના આત્માના ગુણ છે” એ પ્રમાણે સર્વને મત છે. એ અભિપ્રાયથી તેને ચેતનાવાનું કહી દીધા છે. ચેતના એ પ્રકારની છે. (૧) શુદ્ધ-ચેતના અને (ર) અશુદ્ધ-ચેતના. જ્ઞાનચેતના જ શુદ્ધ છે, કચેતના અને કલચેતના તે અશુદ્ધ-ચેતના છે.
ઉપયોગવત્વ નિરૂપણ
(૪) ઉપયાગવલ
આ આત્મા નિશ્ચયનયથી કેવલજ્ઞાન અને કૈવલદનરૂપ શુદ્ધ ઉપાગાથી યુક્ત છે. વ્યવહારનયથી મતિજ્ઞાન આદિ ઉપયેગેથી યુક્ત છે. એ કારણે આત્મા ઉપયાગવાન કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૦
Page #121
--------------------------------------------------------------------------
________________
આત્મા જ્ઞાનપગ અને દર્શને પગથી ભિન્ન નથી, એ બતાવવા માટે જ તેને ઉપયોગવાનું કહ્યો છે. “જ્ઞાન અને આત્માનો એકાન્ત ભેદ છે” એનૈયાયિકેને મત છે, એ મતનું નિરાકરણ કરવા માટે એ કથન કરવામાં આવ્યું છે. સર્વના સિદ્ધાન્તમાં દ્રવ્ય એ વાસ્તવમાં ગુણ અને પર્યાથી ભિન્ન નથી, તેથી કંચિત ભેદની વિવક્ષા કરીને આધારાધેય ભાવની કલ્પનાથી ઉપગવાનું કહ્યા છે.
ઉપયોગના બે ભેદ છે-(૧) જ્ઞાને પગ અને (૨) દર્શને પગ, સવિકલ્પ ઉપગને જ્ઞાને પગ કહે છે, અને નિર્વિકલ્પ ઉપયોગ તે દર્શને પગ કહેવાય છે. તેમાં જ્ઞાને પગ આઠ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન, (૨) કૃતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, તથા (૬) કુમતિજ્ઞાન, (૭) કુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. તેમાં છેવટના ત્રણ અજ્ઞાન કહેવાય છે. પરંતુ વિપરીતજ્ઞાનરૂપ હેવાના કારણે તેને જ્ઞાનની કટિમાં રાખ્યા છે. એમાં એક માત્ર કેવલજ્ઞાન ક્ષાયિક છે, સંપૂર્ણ આવરણથી રહિત અને પૂર્ણ શુદ્ધ છે. બાકીનાં મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક છે, દેશ થકી આવરણરહિત છે. અને દેશ થકી શુદ્ધ છે, ત્રણ કજ્ઞાન અશુદ્ધ છે.
દર્શને પગના ચાર ભેદ છે-(૧) ચક્ષુદંશન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. તેમાંથી એક કેવલદર્શન ક્ષાયિક છે. પૂર્ણરૂપથી આવરણરહિત છે, અને પૂર્ણ રૂપથી શુદ્ધ છે. ચક્ષુદર્શન આદિ ત્રણ ક્ષાયોપથમિક છે, દેશ થકી નિરાવરણ છે અને દેશ થકી શુદ્ધ છે.
આત્મા જ્ઞાનાદિ ગુણોથી સર્વથા ભિન્ન છે.” એ નિયાયિક આદિને મત યુકત નથી-ઉચિત નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણને સંબંધ થયા પહેલાં કેઈ સમય આત્માને જ્ઞાનાદિ ગુણોથી રહિત પણ માનવે પડશે, અને એ પ્રમાણે તેના મતમાં આત્મા જડ થઈ જશે. આત્માને વિષે જ્ઞાનને નિત્ય-અનાદિ સંબંધ સ્વીકાર કરવામાં આવે તે બે પદાર્થ માનવા પડશે, અને તે બંને અર્થાત આત્મા અને જ્ઞાન તે બંને ને સમ્બદ્ધ કરવા માટે ત્રીજે કઈ સમવાય સંબંધ માનવે પડશે. એ ભારે ગૌરવ થશે. તે કારણથી ગુણ અને ગુણીને વાસ્તવમાં તાદામ્ય સંબંધ સ્વીકાર કરે એજ ઉચિત છે. અથવા ગુણ-ગુણીના અભેદને જ સમવાય સંબંધ કહો તે તેને સ્વીકાર કરવામાં કઈ પ્રકારે હાનિ નથી. કહ્યું પણ છે:–
જે ગુણ અને પર્યાયના તાદાભ્યથી યુક્ત હોય તે દ્રવ્ય કહેવાય છે તે દ્રવ્યની પર્યાયે સદાય ઉત્પત્તિ અને વિનાશ વાળી છે, અને તે અનાદિપ્રવાહરૂપ છે.” III
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૧
Page #122
--------------------------------------------------------------------------
________________
પરિણામિત્વ નિરૂપણ
(૫) આત્માનું પરિણામીપણું– આત્મા પરિણામી છે. પ્રત્યેક સમય એક પર્યાયને છોડી બીજો પર્યાય ધારણ કરે તે પરિણામ કહેવાય છે. તે પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય છે, આ વિશેષણથી આત્માની કૂટસ્થનિત્યતાનું નિરાકરણ કર્યું છે. “આત્મા ફટસ્થ નિત્ય છે” એ સ્વીકાર કરવાથી આત્મા જેવો પહેલાં હતું તે જ જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં પણ રહેશે, એવી દશામાં આત્મા પહેલાં અજ્ઞાતા હતા તે પછી પદાર્થોને માતા કેવી રીતે થશે?, કેમકે–આપના મત પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપથી ચુત નહિ થતાં જે છે તે જ બની રહે તે કૂટસ્થતા છે. અગર તે પછીથી આત્માને પદાર્થોને જ્ઞાતા સ્વીકાર કરે છે તે પ્રથમ જે અજ્ઞાતા હતે તેનું જ્ઞાતાના રૂપમાં પરિણમન થઈ ગયું, તેથી કૂટસ્થરૂપ નિત્યતા નાશ પામી ગઈ, આ કારણથી આત્માને પરિણમી અવશ્ય માનવો જોઈએ. આત્મા ફૂટસ્થ નિત્ય નથી પરત પરિણામી નિત્ય છે.
પ્રભુત્વ નિરૂપણ
(૬) આત્માનું પ્રભુત્વનિશ્ચય નય પ્રમાણે આત્મા મેક્ષ અને મોક્ષના કારણરૂપ શુદ્ધ પરિણામે માટે પરિણમન-સામર્થ્ય વાળે છે. તથા વ્યવહાર નયથી સંસાર અને સંસારના કારણરૂપ અશુદ્ધ પરિણામ માટે પરિણત થવાની શકિતથી યુકત છે. આ કારણથી આત્મા પ્રભુ કહેવાય છે.
આ આત્મા મોક્ષમાર્ગને ઉપદેશ દેવાની, રત્નત્રયના દ્વારા મેક્ષસાધનની અને સર્વજ્ઞતાપ્રાપ્તિની શક્તિથી યુક્ત હેવાના કારણે પ્રભુ છે. “કોઈ સર્વજ્ઞ નથી” એ જે નાસ્તિકમત છે તેનું નિરાકરણ કરવા માટે સર્વજ્ઞરૂપમાં પણ આત્માનું પ્રભુત્વ સૂચિત કર્યું છે. જેમ–મેઘસમૂહ તથા મળથી આચ્છાદિત સૂર્ય, ચંદ્રમાની તિ, સુવર્ણ અથવા ચાંદી વગેરે ક્રમથી નિર્મલ થતાં થતાં મેઘસમૂહ અથવા મળના ખસી જવાથી પૂર્ણ શુદ્ધ રૂપમાં આવી જાય છે–શુદ્ધ થઈ જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ આદિથી અશુદ્ધ આત્મા ધીરે ધીરે શુદ્ધ થઈને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે. એ પ્રમાણે પૂર્ણ શુદ્ધ આત્મા જ સર્વજ્ઞ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦ ૨
Page #123
--------------------------------------------------------------------------
________________
બીજી વાત એ છે કે આત્મા પિતાનું કલ્યાણ કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી, તે પિતાના કલ્યાણસાધનમાં પિતે જ સમર્થ છે. તે કારણથી આત્માનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. એ કારણથી આત્મહિતના અભિલાષી પુરૂષોએ મેક્ષના કારણભૂત તપ અને સંયમની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ.
કર્તુત્વ નિરૂપણ
(૬) આત્માનું કર્તવઆ આત્મા અદષ્ટ આદિ કર્મો કરવાથી, નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ ભાવેને કર્તા હોવાથી તથા વ્યવહારનયથી દ્રવ્યકમ, ભાવકર્મ તથા નેક–બાહ્ય શરીર આદિને કર્તા હોવાથી કર્તા કહેવાય છે.
“આત્મા એકાન્તરૂપથી અકર્તા છે.” સાંખ્યના આ મતનું નિરાકરણ કરવા માટે આત્માને કર્તા વિશેષણ આપ્યું છે.
આ ઔદારિકાદિ શરીરને કઈ કર્તા છે, કારણ કે ઔદારિકાદિ શરીર, આદિમાન અને પ્રતિનિયત આકાર વાળું છે, જેમ ઘડાને કર્તા કુંભાર. જે વસ્તુ કર્યા વિનાની હોય છે, તે આદિમાન અને નિયત આકાર વાળી હોય નહિ, જેમ વાદળનો વિકાર, જે શરીરને કર્તા છે તે આત્મા છે. એ પ્રકારે આત્માનું કર્તવ સિદ્ધ થાય છે. અહીં “આદિમત્ ” વિશેષણથી મેરુ આદિથી થવા વાળા અનેકાન્તિક દોષનું નિવારણ કર્યું છે, કારણ કે તે “આદિમાન નથી.
અથવા–આત્મા કર્તા છે, કારણ કે તે પિતાના કર્મોને ભેકતા છે. જેમ વણિક અથવા ખેડુત. આત્મા પોતાનાં કર્મોનાં ફલને ભકતા છે, તે કારણથી કર્તા છે, જેમ વણિફ અથવા ખેડુત આદિ, કર્મ કર્યા વિના કર્મનું ફળ ભોગવતા નથી. તે પ્રમાણે આત્મા કર્મ કર્યા વિના તેનું ફળ ભેગવત નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦ ૩
Page #124
--------------------------------------------------------------------------
________________
અથવા આત્મા સુકૃત અને દુષ્કૃત–પ કર્મોને અકર્તા નથી, કારણ કે તે પિતાના સુકૃત અને દુષ્કૃત રૂપ કર્મોના ફલસ્વરૂપ સુખ-દુઃખને અનુભવ કરે છે. આત્મા અકર્તા હતા તે તેને સુખ–દુઃખને અનુભવ નહિ થ જોઈએ. કર્તા ન હોવા છતાંય પણ ફલને લેતા હોવાથી ગડબડ થઈ જશે. ફરી તે મુકત જીને પણ સંસારનું સુખ અને દુઃખ જોગવવું પડશે કારણ કે તે પણ અકર્તા છે.
આત્મા અનુભવ કરવા વાળો હોવાથી ભોકતા સિદ્ધ થાય છે, અને ભકતા હેવાના કારણે કર્તા સિદ્ધ થાય છે. આત્મા કર્તા ન હોય તો અનુભવિતા (અનુભવ કરવા વાળો) ન હોય. “અનુભવ કરવા વાળાને કર્તા માનવાથી મુતાત્માને પણ કર્તાપણાને પ્રસંગ આવશે, એમ કહેવું તે ઉચિત નથી. કારણ કે મુકતાત્માઓને સાક્ષીરૂપ અનુભવથી હોવા છતાંય દ્રવ્ય, ભાવ કર્મોથી રહિત હેવાના કારણે તે સંસારના વિષય–સુખ વગેરેને ઉત્પન્ન કરનાર કર્મોને કર્તા નથી. એ કારણથી તે આત્મા અકર્તા છે, અને અકર્તા હોવાના કારણે તે સંસારના વિષયસુખના ભકતા પણ નથી. અહિં કર્તા શબ્દથી અદષ્ટ આદિના જનક કર્મોને કર્તા જ વિવક્ષિત છે. તેથી મુકત આત્મામાં અતિપ્રસંગ આવતું નથી. એ કારણથી એમ સિદ્ધ થયું કે જે સંસારના સુખ-દુઃખ વગેરેને ભોકતા છે, તે એના કારણભૂત કર્મોને કર્તા પણ હોય છે, જે કર્તા નથી તે ભકતા પણ નથી.
ભાતૃત્વ સિદ્ધિ
(૮) આત્માનું ભકતૃત્વઆત્મા મેહના ઉદયથી શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલી જઈને પર-પદાર્થોમાં માહિત થઈને રાગ-દ્વેષ કરે છે, રાગ-દ્વેષને વશ થઈને રાત્રી અને દિવસ નવા-નવા વિષયોને સંગ્રહ કરવા માટે પ્રયત્નશીલ રહેતે થકે, અને તેને વિગ થતાં ચિન્તાથી વ્યાકુલચિત્ત થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ને પ્રાપ્ત થાય છે, અને તે કારણથી પોતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૦૪
Page #125
--------------------------------------------------------------------------
________________
આત્માને વિષે ક–રજ (કર્મના રજકણે) એકઠી કરી લે છે, જેમ અજ્ઞાની મનુષ્ય રોગના કારણભૂત અપથ્યનું (રેગ ઉત્પન્ન કરે તેવું) સેવન કરીને, પિતે ઈચ્છતું નથી તે પણ જવર (તાવ) આદિને ઉત્પન્ન કરી લે છે. તે પ્રમાણે આત્મા કર્મબંધનની ઈચ્છા નહિ કરવા છતાંય પણ આર્ત-રૌદ્ર ધ્યાનને આધીન થઈને કર્મ બંધનને પ્રાપ્ત થાય છે. જેવી રીતે કર્મબંધનને આત્મા પોતે જ ગ્રહણ કરે છે, તે પ્રમાણે કઈ બાહ્ય નિમિત્તની અપેક્ષાથી તેનું ફલ પણ પોતે જ ભોગવે છે. એ પ્રમાણે આત્મામાં ભોકતાપણું સિદ્ધ થાય છે. અને ભોકતા હોવાથી તેમાં કઈ પ્રકારની બાધા વિના કર્તાપણું પણ સિદ્ધ થઈ જાય છે.
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે, જીવ કર્તા નથી. ભક્તાપણું તે પણ જીવમાં ઉપચારથી છે. દર્પણાકાર બુદ્ધિમાં પ્રતિબિમ્બિત (પ્રતિબિંબરૂપે) થવાવાળા
દેખાવવાવાળા) સુખ-દુઃખ આદિનું પ્રતિબિંબ આત્મામાં પડી શકતું નથી, સ્ફટિક તથા દર્પણ આદિમાં જે પ્રતિબિમ્બ પડે છે, તે પરિણામી હેવાના કારણે પડે છે. સ્ફટિક આદિ જે એકાન્ત અપરિણામી હતી તે તેમાં કઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડી શકત નહી. આ પ્રમાણે પરિણામ સ્વીકાર કરી લેવાથી જીવમાં કર્તાપણું સિધ્ધ થઈ જશે, અને ભેકતાપણું પણ સ્વતઃ સિધ્ધ થઈ જશે.
શરીર પરિણામત્વ સિદ્ધિ
(૯) આત્માનું શરીરપ્રમાણઆત્મા પ્રાપ્ત શરીરની બરાબર છે, અર્થાત્ શરીરનું જે પરિમાણ છે તે આત્માનું પણ પરિમાણ છે. આત્મા નિશ્ચયનયથી લોકાકાશની બરાબર અસંખ્યાતપ્રદેશી છે. વ્યવહારનયથી શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થએલ સૂક્ષ્મ અથવા સ્કૂલ શરીરનું જે પરિમાણ છે. તે પરિમાણ વાળો આત્મા છે. એટલા માટે આત્મા શરીરપરિમાણ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૫
Page #126
--------------------------------------------------------------------------
________________
આત્મા સર્વવ્યાપક છે.” એવા વેઢાંતિક આદિના મત છે કાઈ કાઈ એમ પણ માને છે કેઃ—“ આત્મા અણુ–પરિમાણવાળો છે.” તે સ મતાનું નિરાકરણ કરવા માટે આત્માને શરીર-પરિમાણુ વિશેષણ લગાડયુ છે. આત્માને સર્વવ્યાપક માનશે। તો તે નિષ્ક્રિય ઠરશે અને ભવાન્તરમાં જઈ શકશે નહિ, જેમ આકાશ.
"
આત્મા શરીરમાત્રવ્યાપી છે કારણ કે શરીરમાં જ તેના ગુણ ઉપલબ્ધ થાય છે. જેમ અગ્નિની ઉષ્ણતા અથવા ઘટ આદિના ગુણુરૂપ વગેરે જે જગ્યામાં જોવામાં આવે છે, તે જ જગ્યામાં તેનું અસ્તિત્વ પ્રતીત થાય છે, અન્યત્ર (ખીજા સ્થળે) નહિ, એ પ્રમાણે આત્માનાં ચૈતન્ય આદિ ગુણ જોવામાં આવે, ત્યાં જ તેનુ અસ્તિત્વ માનવું જોઈ એ. આત્માના ગુણુ શરીરમાં જ જોવામાં આવે છે તે કારણથી શરીરમાં જ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરવા તે ઉચિત છે. તેથી આત્મા શરીર પરમાણુ છે. “ ફૂલ આદિના ગુણુ-ગધ વગેરે ફુલની જગ્યા વિના બીજી જગ્યાએ પણ જોવામાં આવે છે તે કારણથી આપને હેતુ અનૈકાન્તિક છે.” એમ કહેવુ તે ઠીક નથી. કારણ કે ગંધના આધારભૂત પુદ્ગલ સ્વાભાવિક ગતિથી અથવા પ્રયત્નજન્ય ગતિથી ગતિમાન હેાવાના કારણે, ગધને ગ્રહણ કરવા વાળા ઘ્રાણુદેશ સુધી આવે છે. તાત્પર્ય એ છે કે-જ્યાં ફૂલની ગંધ છે ત્યાં તે ગ ંધના આધારભૂત ગધપુદ્ગલ પણ હોય છે, આ કારણ હેતુમાં વ્યભિચાર આવતા નથી.
66
આત્મા સર્વવ્યાપક નથી. કેમકે આત્માના ગુણુ સત્ર જોવામાં આવતા નથી, જેના ગુણુ સત્ર ઉપલબ્ધ થતા નથી, તે પદાર્થ સર્વવ્યાપક હાય નહિ, જેમ ઘટ. આત્માના ગુણુ સત્ર જોવામાં આવતા નથી, એ કારણથી તે સર્વવ્યાપક નથી. આકાશ અહિં વ્યતિરેકનુ ઉદાહરણ છે. તે હેતુ અસિદ્ધ છે.” એમ કહી શકાશે નહિ. કારણ કે દેહથી અતિરિક્ત (દેહ સિવાય ) દેશમાં બુદ્ધિ આદિ ગુણાને સદ્ભાવ નથી. એ પ્રમાણે સૌએ સ્વીકારેલું છે. શરીરમાં આત્માના ગુણ્ણાનું અસ્તિત્વ છેજ, એ કારણથી હેતુ અસિદ્ધ નથી. આ પ્રમાણે શરીરની બહાર આત્માનું અસ્તિત્વ માનવું ત્યજીને પોતાના દેહમાંજ અસ્તિત્વ માનવું જોઈએ.
અથવા—આત્મા વ્યાપક નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હાય છે તે ચેતન હેાય નહિ, જેમ આકાશ. આત્મા ચેતન છે તે કારણથી વ્યાપક નથી.
આ હેતુથી આત્માની અવ્યાપકતા સિદ્ધ થવાથી પૂર્વોક્ત હેતુથી ( કેમકે શરીરમાં જ તેના ગુણ જોવામાં આવે છે એ હેતુથી ) આત્માની શરીરપ્રમાણતા પણ સિદ્ધ થઇ જાય છે. આઠે સમયમાં સ ંપન્ન થવા વાળા કેલિસમ્રુધાતની અવસ્થામાં ચૌદ રાજૂલાકમાં આત્માનું વ્યાપ્ત થઈ જવાનું અહિં જે માન્યું છે, તે કાદાચિત્ક
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૬
Page #127
--------------------------------------------------------------------------
________________
(કદાચિત થવાવાળું) છે, તેમાં વ્યભિચાર આવતું નથી.
આત્મા શ્યામાક ધાન્યના કણ બરાબર નથી; તેમજ અંગૂઠાના પર્વ (પર) બરાબર પણ નથી. એટલે આત્મા એક સાથે સમસ્ત શરીરમાં વ્યાપક થઈ શકતે નથી, પરંતુ આત્માના ગુણ તે સંપૂર્ણ શરીરમાં ઉપલબ્ધ થાય છે, જેમ તલમાં તેલ સર્વત્ર હોય છે. એ કારણથી એ સિદ્ધ થયું કે આત્મા આ પ્રાપ્ત શરીરમાં ત્વચા–ચામડી સુધી વ્યાપી રહેલ છે.
અમૂર્તત્વ નિરૂપણ
(૧૦) આત્માનું અમૂર્તવ આત્મા અમૂર્ત છે. કારણ કે તે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતું નથી, ખડગ (તલવાર) આદિથી છેદી શકાતું નથી, શુલ આદિથી ભેદી શકાતું નથી, અરૂપી છે, અનાદિ કાલથી અમૂર્ત પરિણામવાળો છે. અને તે નિત્ય છે.
આ કથનથી નાસ્તિકના એ મતનું નિરાકરણ થઈ ગયું કે “આત્મા અતીન્દ્રિય નથી, અને જડથી ભિન્ન નથી.”
શંકા–આત્મા અમૂર્ત છે, નેત્ર આદિ ઈન્દ્રિથી જાણી શકાતું નથી, તે પછી માણસ કેવી રીતે સમજી શકશે કે આત્માનું અસ્તિત્વ છે.
સમાધાન–સાંભળે? માની લે કે કઈ (માણસ)ના સામે એક આઠ વર્ષને બાળક ઉભે છે. તેની બાજુમાં તેના જેવી સમાન આકૃતિવાલી માટીની એક પુતળી પણ રાખી છે. આ બન્નેને જોવાવાળાં જુવે છે કે આ પુતલી નેત્ર, નાક, કાનથી યુકત તે છે, પરંતુ જેવામાં, સુંઘવામાં અને સાંભળવામાં સમર્થ નથી. અને આ બાળક નેત્રથી જુવે છે, ફૂલ સંઘે છે અને કેઈનું ભાષણ સાંભળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૭
Page #128
--------------------------------------------------------------------------
________________
આ પુતળી કાંઈ પણ ઈચ્છા કરતી નથી. પરંતુ ખાળક સર્વ ઇન્દ્રિયાના વિષયાના ભાગ કરીને સુખી થવાની ઇચ્છા કરે છે. અથવા કાઈ તલવાર ઉઠાવીને તેને મારવા દોડે તા પુતલી તા જેમ છે તેમ ત્યાં ઉભી રહેશે. પરંતુ ખાલક તલવાર મારવાના દુઃખથી ઉદ્વિગ્ન—ચિંતાતુર બનીને અથવા તેા મારવાની આશંકાથી ભાગી જશે.
એ ખાળક કોઈ ભૂખ્યા બાળકને લેાજન આપીને તેના ઉપકાર પણુ કરશે અને કોઈ બાળકને થપડ આદિ મારીને તેને રાવરાવશે, પરતુ પુતલી કાઈનું હિત કે અથવા અહિત કરવા સમર્થ નથી. અથવા બાળકને મિઠાઈ ખાવા માટે લાવવામાં આવે તે તેજ સમયે આવીને મિઠાઇ પર તૂટી પડશે અને તેને મિઠાઈ ખાવાના સુખના અનુભવ પણ થશે. પુતલી મિઠાઇ માટે આવશે નહી. અને ખાશે પણ નહી, તે સુખના અનુભવની તે વાત જ જૂદી રહી. એ કારણથી નિશ્ચય થાય છે કે માલકમાં જીવનું લક્ષણ—જે જ્ઞાન તે વિદ્યમાન છે, તે કારણથી તેમાં જીવ છે. એ પ્રમાણે અન્યત્ર પણ સજીવ શરીરમાં જીવની સત્તાના નિશ્ચય કરી શકાય છે. વાસ્તવમાં આ આત્મા કર્તા, ભાકતા અને નાના પ્રકારની શુભ અને અશુભ પરિણતિઓના કર્તા છે. આત્મા સ'સાર અવસ્થામાં પોતાના અજ્ઞાનને આધીન થઇને દુ:ખ ઉપાર્જન કરે છે. કહ્યુ પણ છે કે: —
""
નાના પ્રકારની ચેાનિયાથી યુક્ત આ સંસારમાં ભ્રમણ કરતા થકે જીવ અનેક ભયાનક શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત કરે છે. ॥૧॥
આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં લીન રહેવા વાળો મૂઢ જીવ આત્માનું હિત કરતા નથી. આ કારણથી તે આ લેાક અને પરલેાકમાં મહાન્ ફ્લેશ પામે છે ।।૨।।
પ્રતિશરીર ભિન્નત્વ સિદ્ધિ
(૧૧) આત્માનું પ્રતિશરીરભિન્ન
આત્મા જૂદા-જૂદા શરીરામાં દો-જૂદ છે. સમસ્ત શરીરામાં એક જ આત્માનું અસ્તિત્વ માનવામાં આવે તે જન્મ, મરણ અંધ અને મેક્ષની વ્યવસ્થા થઈ શકશે નહી. અર્થાત્, કાઇનું જન્મ, કાઈનું મરણુ, કઈ બદ્ધ થાય અને કેાઈ મુકત થાય એવી વ્યવસ્થા કેવી રીતે બની શકશે? આ કારણથી આત્મા પ્રત્યેક શરીરમાં અલગ છે.' એમ સિધ્ધ થાય આત્મા અનંત છે એમ માનવુ જોઈ એ, આથી અદ્વૈતવાદનુ નિરાકરણ થઈ ગયું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૮
Page #129
--------------------------------------------------------------------------
________________
પૌદ્ગલિક કર્મ સયુસ્કત્વ સિદ્ધિ
૧૨) આત્માને પૌગલિક કમસંગ આ આત્મા પૌગલિક કર્મોથી સંયુકત (કર્મો સાથે જોડાએલ) છે નિશ્ચય નયથી કમરહિત હોવા છતાંય પણ વ્યવહારનયની અપેક્ષા અનાદિકાલથી પૌગલિક કર્મોની સાથે આત્માને સંગ છે. એ કારણથી તેને પોદુગલિક કર્મોથી સંયુક્ત
કહે છે.
મિથ્યાત્વની સાથે આત્માને અનાદિ સંબંધ છે. અનાદિકાલીન મિથ્યાત્વથી ઉત્પન્ન વિભાવ-પરિણતિરૂપ રાગ-દ્વેષથી આત્મા પિતાના સમસ્ત પ્રદેશોથી જ્ઞાનાવરણ આદિના કર્મદળોને એવી રીતે ગ્રહણ કરે છે કે જેવી રીતે ખૂબ તપેલે લોઢાને ગળ જલનું ગ્રહણ કરે છે. એટલે કે જેમાં અગ્નિ અને લોઢાને ગોળ એકમેક થઈ જાય છે, અને દૂધ-પાણી એકમેક થયેલા પ્રતીત થાય છે. તે પ્રમાણે કર્મ દલિકેની સાથે આત્મા એક-મેક થઈને મૂત્ત જે થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયનયથી અમૂર્ત હોવા છતાંય પણ વ્યવહારનયથી આત્મા મૂત્ત છે. આત્મા અને કર્મને આ સંબંધ વ્યવહારનયથી જ સમજ જોઈએ.
કર્મ બંધની અપેક્ષા આત્માની સાથે પુદ્ગલને એકત્વરૂપ સંબંધ છે, પરંતુ લક્ષણેથી બને ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. એ કારણથી એકાન્ત મૂરતા નથી. તાત્પર્ય એ છે કે –વાસ્તવમાં પુદ્ગલને બંધ તે પુદગલની સાથે જ થાય છે. પૃથફ-પૃથફ પુદ્ગલ રૂક્ષતા અને સ્નિગ્ધતા ગુણેના કારણે પરસ્પર બદ્ધ થઈ જાય છે. એ પ્રમાણે આત્માની સાથે પ્રથમથી બદ્ધ થયેલા (આત્માને પ્રથમ સેટેલા) કર્મયુગલની સાથે નવીન કર્મ પુદ્ગલોને બંધ થાય છે. તે પુગની અવગાહના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં થાય છે. આત્માના એક એક પ્રદેશમાં અનન્ત યુગલ રહે છે. આત્માના પ્રદેશ અને કર્મ પુદગલેને બંધ એકક્ષેત્રાવગાહનરૂપ જ છે. જેવી રીતે એક પુગલ બીજા પુગલની સાથે સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના કારણે મળીને સ્કંધ બની જાય છે, તેવી રીતે આત્મા અને પુદ્ગલને બંધ થતું નથી. કર્મયુગલોની અવગાહના આત્માની સાથે આ પ્રકારે અનાદિકાલથી ચાલી આવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #130
--------------------------------------------------------------------------
________________
કે એકપિંડરૂપ કામણ શરીર જ ઉત્પન્ન થાય છે તે કાર્મણ શરીર આત્માના એક પણ પ્રદેશને છેડતું નથી. આત્માના તમામ પ્રદેશને વ્યાપ્ત (ચારેય તરફ ઘેરાયેલું) કરીને તલમાં તેલ રહે છે તે પ્રમાણે કામણ શરીર રહે છે.
પરંતુ જ્ઞાનને અનંતમો ભાગ, વાદળાઓથી ઢંકાએલી સૂર્યની પ્રભા પ્રમાણે ખુલ્લે રહે જ છે ? તે કામણ શરીર અને તેજસ શરીર અત્યન્ત સૂક્ષમ છે. અને આત્માની સાથે તે હંમેશાં રહે છે. જે સૂક્ષ્મ કે સ્થૂલ શરીરમાં આત્મા જાય છે તે શરીર પ્રમાણે સંકુચિત અથવા વિસ્તૃત થઈ જાય છે. અને તે સમય આ બને શરીર પણ સૂક્ષમ અથવા સ્કૂલ શરીરના અનુસારે સંકુચિત અથવા વિસ્તૃત થઈ જાય છે.
જેવી રીતે અકૃત્રિમ પર્વત આદિના સ્કંધની રચના તે જેવી છે તેવી જ વિદ્યમાન રહે છે, તે પણ તે સ્કંધમાંથી પુરાણ પુદ્ગલ ખરતાં રહે છે. અને નવીન પુદ્ગલ આવીને તેમાં મળી જાય છે. એ પ્રમાણે તેજસ અને કાર્પણ શરીરનું સ્વરૂપ કોઈ વખત પણ નાશ થતું નથી, પરંતુ તેમાં પુરાણા કર્મ પુદગલ પિતા-પિતાનું ફળ આપીને પિતાની સ્થિતિને સમય સમાપ્ત કરીને હઠી જાય છે, અને નવીન પુદગલ આત્મપ્રદેશમાં મળીને બદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે આત્મપ્રદેશોની સાથે કર્મોને સંબંધ અનાદિ કાળથી પ્રવાહરૂપમાં ચાલ્યો આવે છે.
આ કર્મ-સંબંધ તે સમયે નાશ થશે કે જ્યારે આત્મા મુકત થઈ જશે તેજસ અને કાર્મણ શરીરની સર્વથા વિયોગ થઈ જવો તેજ આત્માની મુક્તિ છે. સંસારી જીવની સાથે અનાદિ કાલથી કાર્પણ શરીરને સંબંધ જ ન હતા તે નવીન કવણાઓને સંબંધ પણ કોઈ વખત નહી થતે, કે સિદ્ધક્ષેત્ર કામણવર્ગણાઓથી ભરેલો છે, તે પણ સિદ્ધોમાં કામણ શરીર નહિ હેવાથી તેને કર્મબંધ થતો નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૦
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉર્ધ્વગતિ સ્વભાવત્વ સિદ્ધિ ઇતિ આત્મઢિ પ્રકરણ
(૧૩) આત્માના ઊર્ધ્વ ગતિસ્વભાવ
આ આત્મા ઊધ્વ—ગતિ-ગમન—સ્વભાવ વાળો છે, કારણ કે તે અગુરૂ-લઘુ છે. તા પ્રશ્ન કરી શકાય છે કે અગર જો એ પ્રમાણે છે તે આત્મા અાગમન કેમ કરે છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે -તુખડાના સ્વભાવ જેમ પાણીમાં ઉપરની તરફ આવવાના છે તેા પણ તેને માટીના લેપ કરી દેવાથી તે પાણીમાં નીચે જાય છે. અને માર્ટીના લેપ દૂર થતાં જલની સપાટી સુધી ઉપરના ભાગમાં આવે છે. એ પ્રમાણે આત્મા કલેપના કારણે નીચે જાય છે, અને કલેપ દૂર થવાથી લેાકના અગ્રભાગ સુધી ઉપરના ભાગમાં જાય છે. અથવા જેવી રીતે એર ડાનુ બીજ બંધનથી મુકત થતાં ઉપર જાય છે. તે પ્રમાણે આત્મા પણુ ક ખ ધન નાશ થતાં ઉપર જાય છે.
લોકવાદિ પ્રકરણ ષડ્જવનિકાય
લાવાદીપ્રકરણ
જો આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણી કરીને આત્માના નિરૂપણમાં તત્પર થાય છે તે વાસ્તવિક રીતે લેાકવાદી છે.
"
સર્વજ્ઞા દ્વારા જે લેાકાવાય-અવલેાકન કરાય, અર્થાત્ સર્વજ્ઞા જેને જોઇ શકે છે તે લોક છે. અર્થાત્ ષડૂજીવનિકાયને લેાક કહે છે. લેાક' શબ્દથી ષડૂજીવનિકાયનું જ ગ્રહણ કર્યું છે, કારણ કે ભગવાને આત્મજ્ઞાનને જ આગળ રાખીને લેાકવાદીનુ` કથન કર્યું" છે. જે ષડ્કવિનેકાયરૂપ લેાકને જાણે છે, તે લેાકવાદી છે, અર્થાત્ લાકના સ્વરૂપનું કથન કરવા વાળા છે ષ નિકાયથી અનભિજ્ઞ
હાય તે નહિ.
ષડ્ જીનિકાયની રક્ષા કરવાથી જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. બહૂ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૧
Page #132
--------------------------------------------------------------------------
________________
જીવનિકાયની રક્ષા તેના જ્ઞાનના અભાવમાં થઈ શકતી નથી, તે કારણથી વડુજીવનિકાયનાં સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે –
સંક્ષેપમાં જીવના બે ભેદ છે.–(૧) સિદ્ધજીવ અને (૨) અસિદ્ધજીવ. મુક્તજીવ તે સિદ્ધ કહેવાય છે અને અસિદ્ધ તે સંસારી જીવ કહેવાય છે. સંસારી જીવ પણ બે પ્રકારના છે. (૧) ત્રસ અને (૨) સ્થાવર. પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય તે સ્થાવર છે. ત્રસ જીવ ચાર પ્રકાર છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. શ્રોત્ર (કાન) ચક્ષુ (નેત્ર), ઘાણ (નાક), રસના (જીભ), અને સ્પર્શન (ચામડી), આ પાંચ ઇંદ્રિયે છે. પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ પાંચ સ્થાવરજીવ એકેન્દ્રિય છે, કૃમિ આદિ શ્રીન્દ્રિય છે. કીડી આદિ ત્રીન્દ્રિય છે, ભમરા વગેરે ચૌઇન્દ્રિય છે, મનુષ્ય આદિ પંચેન્દ્રિય છે.
પાંચ સ્થાવર અને એક ત્રસ મળીને જીવનિકાય છે. એ તમામના ભેદ, બતાવે છે –
પૃથિવિકાયભેદ
(૧) પૃથિવીકાયના ભેદ–
પૃથિવી જેનું શરીર હોય, તે પૃથિવીકાય કહેવાય છે. પૃથ્વીકાય આદિ પાંચેય સ્થાવરનામકર્મના ઉદયથી ઉત્પન હેવાના કારણે સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાય અનેક પ્રકારે છે, શુદ્ધપૃથ્વી, શર્કરા, વા (રેતી) આદિ. તેમાં શર્કરા આદિ દેથી રહિત મૃત્તિકારૂપ, અને છાણ અગર કચરા આદિથી રહિત પૃથ્વી શુદ્ધપૃથ્વી કહેવાય છે. પથ્થરના નાના-નાના કકડામાંથી મળેલી માટી તે શર્કરા પૃથિવી છે. વાસ્ (રતી)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૧ ૨
Page #133
--------------------------------------------------------------------------
________________
મળેલી માટી વાલુકાપૃથિવી કહેવાય છે. એ પ્રમાણે પૃથિવી કાયના અનેક ભેદ છે.
પત્થર, શિલા, મીઠું, ઉષ-ખારે, લોઢું, રાંગે, (કલઈ), ત્રાંબું, સીસું, ચાંદી, સોનું, હડતાલ, હિંગલે, મનશિલ, સુરમ, મૂંગા-પરવાળાં, અભ્રક, અન્નવાલુકા, ગમેદ, રૂચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, મરકત, મારગહલ, ભુજંગ, ઈન્દ્રનીલ, ગોપીચન્દન, ગેસ, હંસગર્ભ, પુલક, સૌગધિક, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, વૈડૂર્ય, જલકાન્ત આદિ બાદરપૃથિવીકાયના ભેદ છે (આ ખર બાદર પૃથ્વીકાય છે). એ શુદ્ધ પૃથિવી આદિ જ્યારે પિતાની ખાણમાં સ્થિત હોય છે, ત્યારે તે સચેતન હેય છે. છાણ-કચરે આદિ શસ્ત્રોથી ઉપહત (હણાએલા) થઈને, અથવા તે સૂર્ય અને અગ્નિના તાપરૂપ શસ્ત્રથી અચેતન થઈ જાય છે.
ઉપર કહેલા બાદર પૃથિવીકાય આદિને જ્યાં એક જીવ છે. ત્યાં નિયમથી અસંખ્યાત પૃથિવીકાય જીવ છે. પૃથિવી, પાતાલ, ભવન, નરક-પ્રસ્તર, વિમાન આદિ તેના સ્થાન છે. સૂથમ પૃથિવી કાયના જીવ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. એ બંનેના ભેદ-પ્રભેદ સર્વના આગમથી સમજી લેવા જોઈએ.
અષ્કાયભેદ
(૨) અપૂકાયના ભેદ– અપકાયના અનેક પ્રકાર છે-એસ, મિહિકા (નિહાર), ઓળો, હરતનુ(પૃથ્વીને ભેદીને તૃણના અગ્રભાગ વગેરે ઉપર રહેનારૂં પાણી) શુદ્ધ જલ (અંતરિક્ષથી પહેલું અથવા નદીનું પાણી, શીતલજલ, ઉષ્ણુજલ (સ્વભાવથી ગરમ પાણીના કુંડાનું પાણી), ખાટું જલ, ખારૂં જલ, ક્ષીરાદક અને વૃદક આદિ, (લવણ, વારૂણ, ક્ષીર, ઈક્ષરસ અને પુષ્કરવર સમુદ્રનાં પાણી) જ્યાં એક અપાય છે, ત્યાં અસંખ્યાત અપૂકાય છે. બાદર અપકાયના સ્થાન સમુદ્ર, તળાવ, નદી, વાવડી, કૂવા આદિ છે, અને સૂક્ષમ અપકાય સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. તેના ભેદ-પ્રભેદ પણ આગમથી સમજવા જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧ ૩
Page #134
--------------------------------------------------------------------------
________________
તેજસ્કાયભેદ
(૩) તેજસ્કાયના ભેદ– તેજસ્કાય અનેક પ્રકારના છે; જેમ કે અંગાર, વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, દિ, જ્યાં એક બાદર તેજસ્કાયને જીવ હોય છે ત્યાં અસંખ્યાત તેજસ્કાય હોય . તેનું સ્થાન અઢીદ્વિીપ ૫ સમયક્ષેત્ર જ છે, તેનાથી બહાર તે નથી. સૂક્ષમ જરકાયના જીવ લોકવ્યાપી છે. તેના પણ ભેદ-પ્રભેદ આગમથી જાણી લેવા જોઈએ.
વાયુકાયભેદ
(૪) વાયુકાયના ભેદ– વાયુકાય પણ પૂર્વ અને પશ્ચિમ આદિના ભેદથી, અને ઉત્કલિક (જેમ સમુદ્રમાં કલ્લોલ) મંડલિક, (મૂળમાંથી જે ગોળ ફરતે વાતે હોય તે વાયુ) આદિ ભેદથી અનેક પ્રકારનો છે, ઘનવાત, તનુવાત, વલય, અધેલેક, અને પાતાલ, ભવન આદિ બાદર વાયુકાયના સ્થાન છે, અને સૂક્ષ્મ વાયુકાય સર્વલેકવ્યાપી છે, તેના ભેદ-પ્રભેદ પૂર્વ પ્રમાણે આગમથી સમજી લેવા જોઈએ. તેજસ્કાય અને વાયુકાય ગતિશીલ હેવાના કારણે ત્રસ પણ કહેવામાં આવે છે.
વનસ્પતિકાયભેદ
(૫) વનસ્પતિકાયના ભેદ–
વનસ્પતિ કાય અનેક પ્રકારે છે, જેમકે-શવાલ, પનક, હરિદ્રા, આદુ, મૂલક, આલુ, સૂરણ, ડુંગળી, લસણ અને કન્દ આદિ. આ વનસ્પતિઓ સાધારણ કહેવાય છે, (જેમાં અનંત જી હોય તેને સાધારણ કહે છે) તથા વૃક્ષ, (ભગવતી સૂત્રમાં વૃક્ષોના ત્રણ ભેદ પાડેલા છે. (૧) શૃંગબેર (આદુ)ની પેઠે અનંત જીવાળાં ઝાડે, (૨) આંબાની માફક અસંખ્ય જીવાળાં ઝાડ, (૩) અને તાડ-તમાલ વગેરે પ્રમાણે સંખ્યાત વાળાં ઝાડે). ગુચ્છ, ગુલ્મ (નવમાલિકા જાઈ વગેરે) લતા આદિ પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ કાયના એક શરીરમાં અનન્ત જીવ હોય છે. તેનું સ્થાન ઘદધિ આદિ છે. સૂમ વનસ્પતિકાય સર્વ લેકવ્યાપી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૪
Page #135
--------------------------------------------------------------------------
________________
તેના ભેદ-પ્રભેદ શાસ્ત્રથી સમજી લેવા જોઈએ. આ પાંચ સ્થાવરોને એક માત્ર સ્પર્શન ઈન્દ્રિય હોય છે.
આ પાંચ જવનિકાયનું કથન કરી ચૂક્યા છીએ. હવે છઠ્ઠા ત્રસ કાયનું પ્રરૂપણ કરવામાં આવે છે–
ત્રસકાયભેદ
(૬) ત્રસકાયત્રસપણે બે પ્રકારનું છે-કિયાથી અને લબ્ધિથી. કાર્ય કરવું, ચાલવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે કિયા છે. આ ક્રિયાથી જ તેજસ્કાય અને વાયુકાય ત્રસ કહેવાય છે, લબ્ધિની અપેક્ષાએ આ બને સ્થાવર જ છે. કીન્દ્રિય આદિ ક્રિયાથી પણ ત્રસ છે અને લબ્ધિથી પણ ત્રસ છે. અહિં ત્રસનામકર્મને ઉદય તે લબ્ધિ છે. અને દેશાન્તરમાં ગમન કરવું તે ક્રિયા છે. દ્વિીન્દ્રિય આદિમાં એ બંને જોવામાં આવે છે. સ્થાવરનામકર્મોદય લબ્ધિની અપેક્ષા-પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ, આ સર્વ સ્થાવર છે. આ પ્રમાણે ત્રસ જીવ છ પ્રકારના છે–તેજસ્કાય, વાયુકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આમાંથી તેજસ્કાય અને વાયુકાયનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે.
કીન્દ્રિય આદિ ચાર પ્રકારના ત્રસ જીવમાંથી દ્વિીન્દ્રિય આદિનું સ્વર૫ બતાવે છે.
દ્વિત્રિચતુરિન્દ્રિયભેદ
(૧) દ્વા—િ શરીર અને કાષ્ઠ આદિમાં ઉત્પન્ન થવા વાળા કૃમિ, ફળ આદિમાં ઉત્પન્ન થવા વાળા ની લંગુ વગેરે. છાણમાં ઉત્પન્ન થવા વાળા શિંડલા વગેરે. જલમાં ઉત્પન્ન થવા વાળા શંખ, શીપ, જળો વગેરે દ્વીન્દ્રિય જીવ છે. તેને સ્પર્શન અને
શી, જળો વગેરે
કાલા , વગેરે. જલમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૧૫.
Page #136
--------------------------------------------------------------------------
________________
રસના એ બે ઇન્દ્રિયે વાળા જી અસંખ્યાત છે.
(૨) ત્રિીન્દ્રિય કીડી, રોહિણિકા, કંથવા, જું, લીખ, માંકડ, મંડા, શુલશુલ, ગેપદિકા, કાનખજૂરા, કર્ણશલ આદિ ત્રીન્દ્રિય જીવ પ્રસિદ્ધ છે. તેને સ્પર્શન, રસના, અને ઘાણ. આ ત્રણ ઈન્દ્રિય હોય છે. ત્રીન્દ્રિય જીવ અસંખ્યાત છે.
(૩) ચતુરિન્દ્રિય– ભમરા, વટર, માંખી, ડાંસ, મચ્છર, વીંછી, કીટ, પતંગ, કંસારી આદિ ચાર ઈન્દ્રિયવાળા જીવ પ્રસિદ્ધ છે. તેમને સ્પર્શન રસના, ઘાણ અને નેત્ર આ ચાર ઈન્દ્રિય હોય છે. એ જીવ અસંખ્યાત છે.
પશેન્દ્રિયભેદ (૪)
(૪) પંચેન્દ્રિય પાંચ ઇન્દ્રિય વાળા જીવ ચાર પ્રકારના છે–(૧) નારકી, (૨) તિયચ, (૩) મનુષ્ય, અને (૪) દેવ. નારકીના સાત પ્રકાર છે, કારણ કે સાત નરકમાં તેની ઉત્પત્તિ હોય છે. (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમ:-પ્રભા નામની સાત પૃથિવી છે. ત્યાં સાત નરકભૂમિઓ છે. તે નરકભૂમિએમાં નિવાસ કરવા વાળા નારકી પણ સાત પ્રકારના કહેવાય છે. નારકી, પંચેન્દ્રિય-તિર્યંચ, મનુષ્ય, અને દેવેને સ્પર્શન, રસના ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, આ પાંચ ઇન્દ્રિયે હેાય છે.
પંચેન્દ્રિય તિર્યંચ બે પ્રકારના છે-(૧) ગર્ભ જ, (૨) સંમૂઈિમ. તેમાં ગર્ભજના પાંચ ભેદ છે –(૧) જલચર, (૨) સ્થલચર, (૩) ખેચર, (૪) ઉર પરિસર્પ, અને (૫) ભુજ પરિસર્પ. મચ્છ, મકર (મગર) આદિ જલના જીવ જલચર કહેવાય છે. ગાય, ભેંસ આદિ સ્થલચર કહેવાય છે મયૂર (મેર) આદિ ખેચર કહેવાય છે. સર્પ આદિ ઉરપરિસર્પ, અને ઘાયરા આદિ ભુજપરિસર્ષ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૬
Page #137
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભેદ
મનુષ્ય બે પ્રકારના છે–(૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિજ, જ્યાં ઉત્પન્ન થઈને જીવ સિદ્ધ બુદ્ધ હોય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે, અને સર્વ દુઃખનો અંત કરે છે તેને કર્મભૂમિ કહે છે. સંસારને અંત કરવાવાળા, રત્નત્રયરૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા કર્તા, અને ઉપદેશક તીર્થકર ભગવાન કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. તે સ્વયં સંસાર સમુદ્રને તરે છે અને બીજા ભવ્ય જીવોને પણ તારે છે. અહી દ્વીપમાં પંદર કર્મભૂમિ છે–પાંચ ભરતક્ષેત્રમાં, પાંચ ઐરવત ક્ષેત્રમાં, અને પાંચ મહાવિદેહોમાં પાંચ દેવકુરૂ, અને ઉત્તરકુરે ક્ષેત્ર પણ અન્તર્ગત છે. તેને છોડીને પાંચ મહાવિદેહ કર્મભૂમિ છે. આ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થવા વાળા મનુષ્ય જ જ્ઞાનાવરણીય આદિ તમામ કર્મરૂપી ચેરેથી સંસારરૂપી મહાઅરણ્યમાંથી છુટીને મેક્ષધામ જાય છે. આ પંદર ક્ષેત્રોથી ભિન્ન ક્ષેત્રોમાં જન્મ લેવાવાળા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા સમર્થ થતા નથી.
અહે ભવ્ય પિતાના કલ્યાણ માટે શીઘ્ર-જલદી પ્રયત્ન કરે! અનાદિ કાળથી ષડૂજીવનિકાયની ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં અનન્ત જન્મ, જરા, મરણ આદિનું દુઃખ ભેગવીને પૂર્વપુણ્યના ઉદયથી કર્મભૂમિમાં દુર્લભ મનુષ્ય ભવ મળે છે. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અમૃતથી પરિપૂર્ણ મનુષ્પાયુરૂપ આ કટોરાને છીનવી લેવા માટે મૃત્યુ સામેજ ઉભેલ છે. એ કારણથી તમે વિરતિરૂપી અમૃતના સ્વાદના સુખથી વંચિત રહેશે નહિ.
અકર્મભૂમિ
અકર્મભૂમિનું કથનપાંચ હેમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ એરણ્યવત, પાંચ દેવગુરૂ, અને પાંચ ઉત્તરકુરૂ, આ ત્રીસ, અને છપ્પન અન્તરદ્વીપ, આ સર્વ અકર્મભૂમિ છે. અંતર દ્વીપ પણ જુગળીયા ક્ષેત્ર હોવાના કારણે અકર્મભૂમિ જ છે, તેમાં કઈ પણ સ્થળે તીર્થકરને જન્મ આદિ થતો નથી.
જમ્બુદ્વીપમાં ભરત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા હિમવત પર્વતના પૂર્વભાગ અને પશ્ચિમ ભાગથી વક્ર આકારની બે-બે દાઢે નીકળી છે. એ પ્રકારે ઐરાવત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગથી બે-બે વક્રાકાર દાઢે નિકળી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧ ૭
Page #138
--------------------------------------------------------------------------
________________
આ આઠ દા પર સાત-સાત અન્તરદ્વીપ છે. આ પ્રમાણે છપ્પન અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપજ (અન્તરદ્વીપમાં ઉત્પન્ન થનારા) જીવ પણ અકર્મભૂમિજ (અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થનારા) કહેવાય છે. આ બંને પ્રકારના મનુષ્યનાં મળ આદિમાં એ બંને ભૂમિએમાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે.
ગર્ભજ મનુષ્ય એ એક (૧૦૧) પ્રકારના છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી બસે બે (૨૦૨) ભેદ થાય છે. સંમૂછિમ મનુષ્ય અપર્યાપ્ત જ હોય છે તે કારણથી તેના એક એક (૧૦૧) ભેદ તેમાં મેળવવાથી મનુષ્યના કુલ ત્રણ ત્રણ (૩૦૩) ભેદ થાય છે.
દેવનિકાય (૪)
દેવનિકાયદેવ ચાર પ્રકારના છે—(૧) ભવનપતિ, (૨) વ્યસ્તર, (૩) જ્યોતિષ્ક અને () વૈમાનિક,
ભવનપતિદેવભેદ
(૧) ભવનપતિદેવ
ભવનપતિ દેવ દસ પ્રકારના છે—(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણ કુમાર, (૪) વિદ્યકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર, અને (૧૦) સ્વનિતકુમાર.
કુમાર પ્રમાણે, સુકુમાર, મનોહર, મૃદુ, મધુર, લલિતગતિવાળા, કુમારના સમાન રાગ વ્યક્ત કરવા વાળા, કીડામાં ચિત્ત લગાવવા વાળા, કુમારના પ્રમાણે ઉદ્ધત-પ, વેષ, ભાષા આભૂષણ, આયુધ, યાન, વાહન આદિ ધારણ કરવા વાળા હોવાથી તે દેવ, કુમાર કહેવાય છે. જમ્બુદ્વીપમાં સુમેરુ પર્વતની નીચે દક્ષિણભાગ અને ઉત્તર ભાગના તિછ ભાગમાં અનેક કેડા-છેડી લાખ જન સુધી ભવનપતિ દેવ નિવાસ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૮
Page #139
--------------------------------------------------------------------------
________________
ત્યાં ઘણા અસુર કુમારે, આવામાં અને કઈ કઈ વખત ભવનમાં નિવાસ કરે છે. નાગકુમાર સર્વ પ્રાયઃ ભવનમાંજ નિવાસ કરે છે. રત્નપ્રભા પૃથ્વીના પિંડથી ઉપર અને નીચે એક-એક હજાર જન છેડીને, એક લાખ અઠોતેર હજાર જન પરિમાણમાં મધ્યભાગમાં સર્વ જગ્યાએ અસુરકુમાર દેવના આવાસ છે. પરન્તુ ભવન, રત્નપ્રભા પૃથ્વીની નીચે (૯૦૦૦૦) નેવું હજાર જન પરિમિત ભાગમાં જ છે. ત્યાં દક્ષિણાધિપતિ અમરેન્દ્ર આદિના અને ઉત્તરાર્ધાધિપતિ બલીન્દ્ર આદિના ભવન છે. મહામંડપની સમાન આવાસ છે. નગરના સમાન ભવન છે. પરંતુ તે ભવને બહારથી ગળાકાર અને અંદરથી સમચતુષ્કણ છે. તેને તળીઆને ભાગ કમલની કણિકા સમાન હોય છે. અમ્બ આદિ પંદર પરમધાર્મિક પણ અસુરકુમાર જાતિના છે. તેઓના નામ જેમકે-(૧) અમ્મ, () અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) વૈરુદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધનુષ, (૧૧) કુંભ, (૧૨) વાલુક, (૧૩) વૈતરણી, (૧૪) પરસ્વર, (૧૫) મહાષ.
વ્યન્તરદેવભેદ
(૨) વ્યક્તદેવએક હજાર જન પરિમાણવાળા રત્નપ્રભાકાંડની નીચે અને એકસે એજન ઉપર તથા એકસે એજન છેડીને આઠ જન પરિમાણયુક્ત રત્નપ્રભાકાંડમાં વ્યતં દેવેના અસંખ્યાત નગર છે. તે પ્રમાણે ભવન અને તેના આવાસે છે. બાળકની જેમ પિતાની ઈચ્છાથી, ઇંદ્ર આદિ દેવની આજ્ઞાથી. અથવા ચક્રવતી આદિની આજ્ઞાથી પ્રાયઃ અનિયત ગતિવાળા હોય છે. આ દેવ કઈ કે મનુષ્યની દાસની સમાન સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પર્વતની ગુફાઓમાં અને વનગુફાઓ આદિમાં નિવાસ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૯
Page #140
--------------------------------------------------------------------------
________________
વ્યન્તર દેવ સાળ છે (૧) પિશાચ, (૨) ભૂત (૩) યક્ષ, (૪) રાક્ષસ (૫) કિન્નર, (૬) કપુરૂષ, (૭) મહેારગ, (૮)ગધવ, (૯) અપ્રજ્ઞપ્તિજ્ઞ, (૧૦) ૫ંચપ્રજ્ઞપ્તિક, (૧૧) ઋષિવાર્દિક, (૧૨) ભૂતવાકિ, (૧૩) *ન્દ્રિત, (૧૪) મહાક્રન્દ્રિત, (૧૫) કૂષ્માંડ અને (૧૬) પતંગ, (સ્થા.. સ્થા. ૨૩. ૨)
જા ભક વ્યન્તર દેવ પણ દસ પ્રકારના છે, જેમ (૧) અન્નજાલક, (૨) પાન જા'ભક, (૩) વસ્રા લક, (૪) લયના ભક, (૫) શયનાભક, (૬) પુષ્પ ભૂભક, (૭) લાભક (૮) પુષ્પકલા ભક, (૯) વિદ્યાાક, અને (૧૦) અવ્યકતતૢ ભક
જ્યોતિષ્મદેવભેદ
(૩) જ્યાતિષ્ઠદેવેશ—
પ્રભાના પુંજ સમાન અત્યંત ઉજ્જવલ વિમાનામાં ઉત્પન્ન થવા વાળા દેવ ચૈાતિષ્ઠ કહેવાય છે. જ્યાતિષ્ઠ દેવ મધ્ય લેાકમાં પ્રકાશ કરે છે. જ્યાતિષ્ક દેવ પાંચ પ્રકારના છે. (૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાગણુ, આ પાંચ સમયક્ષેત્ર (અઢીઢીપ)માં ચાલે છે અને સમયક્ષેત્રની બહાર સ્થિર સ્વભાવવાળા છે.
વૈમાનિકદેવભેદ
(૪) વૈમાનિક દેવ
ઉધ્વલેાકમાં વિમાનામાં વાસ કરવા વાળા વૈમાનિક કહેવાય છે, અથવા જ્યાં વિશિષ્ટ પુણ્યાત્મા પ્રવેશ કરે છે તેને વિમાન કહે છે. અને વિમાનેામાં વાસ કરવા વાળા વૈમાનિક કહેવાય છે, અથવા-સમદશી હાવાના કારણે જ્યાં વિશિષ્ટ જ્ઞાન હાય, અથવા અન્ય દેવાની અપેક્ષાએ, જ્યાં હૈય—ઉપાદેયનું વિશિષ્ટ જ્ઞાન હોય તે વિમાન છે, અને તેમાં થવા વાળા વૈમાનિક છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૦
Page #141
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવ એ પ્રકારના છે–(૧) કલ્પાપપન્ન અને (૨) કલ્પાીત. કલ્પના અથ છે-આચાર. અહિં ઈન્દ્ર, સામાનિક, ત્રાયત્રિંશ આદૅિના વ્યવહાર કલ્પ માન્યા છે, અને આ કલ્પ જેનામાં જોવામાં આવે છે તે કલ્પાપપન્ન કહેવાય છે. સૌમ આદિ દેવલાકમાં નિવાસ કરવાવાળા વૈમાનિક દેવ કપાપપન્ન છે. અથવા કલ્પથી અર્થાત, નિયમથી અર્થાત્ ઈન્દ્ર સામાનિક આદિ, અથવા સ્વામી સેવક આદિ ભાવરૂપ મર્યાદાથી યુક્ત દેવ કલ્પપપન્ન કહેવાય છે.
ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્રિંશ, લેાકપાલ, પારિષદ્ય, આનીક, આત્મરક્ષક, આભિયાગ્ય, પ્રકીણુ ક અને કલ્જિષિક, પાત-પોતાની મર્યાદાનું પાલન કરતા થકા કાપપન્ન કહેવાય છે.
સામાનિક આફ્રિ દેવેના અધિપતિ ઇન્દ્ર કહેવાય છે. ઇન્દ્રના સમાન સામાનિક હોય છે. મંત્રી અને પુરોહિત જેવા ત્રાયસ્ત્રિ...શ દેવ છે. સીમાની રક્ષા કરનારા તે લેાકપાલ છે મિત્રની સમાન પારિષદ્ય છે, સૈનિક અને સેનાધિપત્તિરૂપ આનીક છે. ઈન્દ્રના શરીરની રક્ષા કરવાવાળા આત્મરક્ષક કહેવાય છે. નાગરિક—પૌરજનની સમાન પ્રકીર્ણાંક દેવ છે. દાસના સમાન સેવક દેવ આભિયાકિ કહેવાય છે, અન્યોની સમાન કવિષિક છે. આ ઈન્દ્ર, સામાનિક આદિ દેવ સૌધમ આદિ સકામાં હાય છે. વ્યંતરો અને ન્યાતિષ્ક દેવોમાં ત્રાસ્ક્રિશ અને લેાકપાલ હાતા નથી.
કપાપપન્ન દેવાના નિવાસસ્થાન ખાર છે. (૧) સૌધર્મ, (૨) અશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રાલેાક (૬) લાન્તક, (૭) મહાશુષ્ક, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણુ, (૧૨) અચ્યુત.
આ માર દેવલાક કલ્પ વિમાન છે. સોધમ કલ્પની ખરાખરી પર એશન કલ્પ છે. અશાનના ઉપર સનત્કુમાર કલ્પ છે, સનકુમારના ઉપર માહેન્દ્ર કલ્પ છે. એ પ્રમાણે ઉપર ઉપર તમામ કલ્પ સમજવા જોઈ એ.
જ્યાતિષ્કમડળની ઉપર, અસંખ્યાત કાડા–કાડી ચૈાજન ઉપર જઈ ને મેરુથી ઉપલક્ષિત દક્ષિણ ભાગમાં આકાશ-પ્રદેશમાં સૌધમ કલ્પ અને અશાન કલ્પ છે. સૌધમ પ પૂર્વ પશ્ચિમમાં લાંખો, ઉત્તર-દક્ષિણમાં વસ્તી અને અ ચન્દ્રકારે છે. સૂર્યના સમાન ચમકદાર લંબાઈ, ચૌડાઈ અને પરિધિથી અસંખ્યાત કાડાકેાડી ચેાજન, સરત્નમય છે, અને લાકના અંત સુધી વિસ્તૃત છે. તેના મધ્ય ભાગમાં સર્વ રત્નમય અશોક, સપ્તપર્ણ, ચમ્પક, આમ્ર, એવ' સૌધર્માવત'સથી શેભિત ઇંદ્રના આવાસ છે. શુક્ર દેવેન્દ્રની સુધર્મા નામની સભા જે કલ્પમાં હોય, તે સૌધમ કલ્પ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૧
Page #142
--------------------------------------------------------------------------
________________
અશાન ક૫ પણ અર્ધચન્દ્રાકાર છે. બન્ને કલ્પ મળીને પૂર્ણ ચન્દ્રમાની સમાન છે. તેનાથી અસંખ્યાત કેડા-છેડી જન ઉપર સમાન દેશમાં સનકુમાર અને મહેન્દ્ર કલ્પ છે. સનકુમાર ક૯૫ અર્ધચન્દ્રાકાર છે અને મહેન્દ્ર કપ પણ એ પ્રકારને છે. બને મળીને પૂર્ણ ચન્દ્રમાની બરાબર આકારવાળા છે. તેનાથી અસંખ્યાત કેડાર્કેડી
જન ઉપર બ્રહાલેક પૂર્ણચન્દ્રાકાર છે. એ પ્રમાણે લાન્તક, મહાશુક અને સહઆર તેટલાતેટલા જન ઉપર–ઉપર પ્રત્યેક, પૂર્ણચન્દ્રમાસમાન અવસ્થિત છે. તેથી અસંખ્યાત કેડા-કેડી જન ઉપર આકાશપ્રદેશમાં આનત અને પ્રાણત બરાબરી પર પ્રત્યેક અર્ધચન્દ્રાકાર છે. એ બને કપિ મળીને પૂર્ણ ચન્દ્રમાના આકારના થઈ જાય છે. તેથી અસંખ્યાત કોડા–કેડી જન ઉપર આરણ અને અશ્રુત લોક પ્રત્યેક અધ. ચન્દ્રાકાર છે. એ બને મળીને પણ પૂર્ણચદ્રાકાર જેવાં થઈ જાય છે.
બાર કલ્પવાશી ઈન્દ્રોનાં નામે આ પ્રમાણે છે-સોધમકલ્પના શક (૧) અશાનના ઈશાન (૨) સનકુમારના સનકુમાર (૩) મહેન્દ્રના મહેન્દ્ર, (૪) બ્રહ્મલેકના બ્રહેન્દ્ર, (૫) લાન્તકના લન્તક, (૬) મહાશુકના મહાશુક્ર, (૭) સહસારના સહસ્ત્રાર અને આનતપ્રાણત ક૯પાના એક પ્રાણત નામના ઈન્દ્ર છે, આરણ અને અષ્ણુત કલ્પના અગ્રુત નામના એક ઈન્દ્ર છે. (૧) તેમાં નવ લોકાતિક દેવ છે–(૧) સારસ્વત, (૨) આદિય, (૩) વહિં, (4) વરુણ, (૫) ગોય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય, અને (૯) રિષ્ટ. આ લોકાન્તિક દેવ બ્રહ્મકમાં નિવાસ કરે છે. ઈશાનકેણમાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, આયણમાં વઢિ, દક્ષિણમાં વરુણ, નિત્યમાં ગઈતોય પશ્ચિમમાં તુષિત,વાયવ્યમાં અવ્યાબાધ, ઉત્તરમાં અગિગ્યા(આગ્નેય)અને મધ્યમાં રિટ નિવાસ કરે છે.
કલ્પાતીત
કપાતીતજે દેવે કલ્પથી બહાર છે તે કલ્પાતીત કહેવાય છે. અર્થાત સૌધર્મ આદિ કલ્પથી બહાર સ્વામી-સેવક આદિ મર્યાદાથી રહિત, સ્વતંત્ર હવાના કારણે અહમિન્દ્ર નામથી પ્રસિદ્ધ છે. ભદ્ર આદિ નવવેયકમાં, તથા વિજય આદિ પાંચ અનુત્તર વિમાનમાં નિવાસ કરવા વાળા દેવ તે કાતીત કહેવાય છે.
સૌધર્મ આદિ બાર કલ્પથી ઉપર અસંખ્યાત કેડા-છેડી જન જઈને નવ ચિવેયક વિમાન એક બીજાની ઉપર અવસ્થિત છે. પુરૂષાકાર લેકની ગ્રીવા (ડાક) ના સ્થાન પર જે વિમાન છે. તે રૈવેયક વિમાન કહેવાય છે.
સૌથી ઉપરના રૈવેયક વિમાન ઉપર અસંખ્યાત કેડા–કેડી જન જઈને પાંચ અનુત્તર વિમાન છે. તેમાંથી એક મધ્ય ભાગમાં છે, ચાર ચારેય દિશાઓમાં છે. અનુત્તરવિમાનવાસી દેવ અનુત્તર કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨ ૨
Page #143
--------------------------------------------------------------------------
________________
નવવેયકના નામ– (૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાત, (૪) સમાનસ, (૫) સુદર્શન, (૬) પ્રિયદર્શન, (૭) અમેઘ, (૮) સુપ્રતિભદ્ર અને (૯) યશોધર છે.
પાંચ અનુત્તર વિમાન-(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. જેનાથી ઉત્તર અર્થાત્ ઉત્કૃષ્ટ કેઈ વિમાન ન હોય તે અનુત્તર વિમાન કહેવાય છે. તીર્થકર આદિના સમવસરણ આદિમાં કપિપપન્ન દેવ ગમનાગમન કરે છે. કલ્પાતીત દેવ પોતાના સ્થાનથી અન્ય જગ્યાએ જતા નથી.
|
ષડૂજીવનિકાયભેદસંકલન
ષડૂછવનિકાયના ભેદને વેગ જીવનિકાયના કુલ પાંચસે ત્રેસઠ (પ૬૩) ભેદ છે. તે આ પ્રકારે છે– પૃથ્વી, અપૂ, તેજ અને વાયુકાય, તેના બાદર અને સૂફમના ભેદથી આઠ ભેદ થયા. તે આઠને પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સોળ ભેદ થાય છે. વનસ્પતિકાય સૂમ, સાધારણ અને પ્રત્યેકના ભેદથી ત્રણ પ્રકારના છે. એ ત્રણેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી છ ભેદ થયા. આ પ્રમાણે પાંચ એકેન્દ્રિય સ્થાવર જીના બાવીસ ભેદ છે.
બેઈન્દ્રિય, ત્રણ-ઈન્દ્રિય અને ચૌઈન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી છ ભેદ થયા તે સર્વને એક કરવાથી અઠાવીસ (૨૮) ભેદ થયા.
તિર્યંચ પંચેન્દ્રિય-જલચર, સ્થલચર, બેચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષના ભેદથી પાંચ પ્રકારના છે. તે પાંચના સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી દસ થયા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી વિશ (૨૦) ભેદ થયા, તે વીસમાં પૂર્વોક્ત અઠાવીસ મેળવવાથી તિયાના અડતાલીસ (૪૮) ભેદ થાય છે.
રત્નપ્રભા આદિ સાત નરકભૂમિએમાં સાત પ્રકારના નારકી છે. તેના પર્યાપ્ત અને અપપ્ત ભેદ કરવાથી ચૌદ ભેદ થાય છે.
મનુષ્યના ત્રણ ત્રણ (૩૦૩) ભેદ પ્રથમ સ્પષ્ટ કહી ચૂક્યા છીએ. દેવોના એકસો અઠાણું (૧૯૮) ભેદ છે. ભવનપતિના અસુરકુમાર આદિ દસ, પરમાધામી પંદર, સર્વ પચીસ ભેદ થયા. વ્યક્તિના છવીસ ભેદ છે–સેળ પિશાચ આદિ, અને દસ અન્નજભકઆદિ. ચંદ્રમા આદિ પાંચના ચર અને અચર ભેદ હોવાથી તિષ્ક દેના દશ (૧૦) ભેદ છે. વૈમાનિક દેના આડત્રીસ(૩૮) ભેદ છે-સુધર્મ આદિ બાર, સારસ્વત આદિ નવ કિવિષિક આદિ ત્રણ, ભદ્ર આદિ રૈવેયેક નવ, વિજય આદિ પાંચ અનુત્તર વિમાન, આ સર્વને એક
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨ ૩
Page #144
--------------------------------------------------------------------------
________________
કરવાથી નવાણું (૯) ભેદ થાય છે. અને તેના પર્યાપ્ત અસ્પૃપ્ત ભેદ કરવાથી એકસે અઠાણું (૧૯૮) ભેદ દેવાના છે. આ પ્રમાણે ઉપર કહેલા સર્વ ભેદને એકઠા કરવાથી પાંચસે ત્રેસઠ (૫૬૩) ષજીવનિકાયના ભેદ થાય છે.
જીવસંખ્યા
જીવોની સંખ્યા
જીવ અનન્ત છે, તે આ પ્રકારે છે – (૧) સંજ્ઞી મનુષ્ય સંખ્યાત છે. (૨) અસંસી મનુષ્ય અસંખ્યાત છે. (૩) નારકી અસંખ્યાત છે.
() દેવ અસંખ્યાત છે. (૫) તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાત છે. (૬) દ્વિન્દ્રિય અસંખ્યાત છે. ૭) ત્રીન્દ્રિય અસંખ્યાત છે.
(૮) ચતુરિન્દ્રિય અસંખ્યાત છે. (૯) પૃથ્વીકાય અસંખ્યાત છે.
(૧૦) અપૂકાય અસંખ્યાત છે. (૧૧) તેજસ્કાય અસંખ્યાત છે. (૧૨) વાયુકાય અસંખ્યાત છે. (૧૩) પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાત છે. (૧૪) તેનાથી સિદ્ધજીવ અનન્ત છે. (૧૫) બાદર નિગોદ જીવ કન્દમૂળ આદિ (૧૬) સૂમ નિગદ જીવ સૌથી સિદ્ધોથી પણ અનન્ત છે.
અનન્તગણુ છે.
કર્મવાદિપ્રકરણ
કર્મવાદી પ્રકરણજે આ પ્રમાણે ષડૂછવનિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે તે લોકવાદી વાસ્તવિક રીતે કર્મવાદી છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનું કથન કરવું તે જેને સ્વભાવ હેય, તે કર્મવાદી છે. ષજીવનિકાયના તત્વને સમજવાવાળ લકવાદી જ્ઞાનાવરણ આદિઆઠ કર્મોને જ નરક આદિચાર ગતિઓમાં ભ્રમણનું કારણ જાણે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણથી જ જીવ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતે થકે સમ્યજ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ વિના સંસારરૂપી દાવાનલમાં પડેલા આત્માને ઉદ્ધાર કરવામાં સમર્થ થતું નથી. આ પ્રકારે કર્મબંધને જાણનાર ભવ્યજીવ કર્મવાદી કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૪
Page #145
--------------------------------------------------------------------------
________________
કર્મસ્વરૂપ
(૧) કર્મનું સ્વરૂપ– કમને પ્રસંગ હોવાથી તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે
જીવ દ્વારા મિથ્યાત્વઆદિ કારણોથી જે કરવામાં આવે તે કર્મ છે. જેવી રીતે અગ્નિથી તપાવેલ લોઢાને ગોળ પાણીમાં નાખવામાં આવે તે તે ચારેય તરફથી પાણીને ખેંચે છે, તે પ્રમાણે અનાદિકાલીન મિથ્યાત્વ આદિ કારણેથી આત્મા નિરંતર રાગદ્વેષરૂપે પરિણામેથી પિતાને સમસ્ત આત્મપ્રદેશમાં કર્મવર્ગણાના પુદુગલેને ખેંચે છે, અને ક્ષીર–નીર પ્રમાણે તાપ બનાવી લે છે, તેને કર્મ કહે છે.
કર્મસિદ્ધ
(૨) કર્મની સિદ્ધિ–
સર્વ આત્માઓમાં આત્મત્વ સમાન હોવા છતાંય પણ કઈ દેવ છે, કોઈ નારકી કેઈ મનુષ્ય છે; કેઈ તિર્યંચ, કેઈ સુખી છે, કેઈ દુઃખી છે. કેઈ ધનવાન છે, કઈ નિધન છે કેઈ સ્વરૂપવાન છે, કઈ કુરૂપ છે, કોઈ સબલ છે, કેઈ નિર્બલ છે. કઈ રેગી છે, કેઈ નિરોગી છે. આ સર્વ વિચિત્રતા કેઈ કારણ વિના હોઈ શકે નહી. તેનું કઈ કારણ ન હોય તે આવી વિચિત્રતા પણ હાય નહીં. અને હોય તે પછી તે હમેશાં માટે રહી શકતે. કઈ પણ કારણ વિના દેવગતિ અથવા નરકગતિ હોય તે તે નિત્ય હોય, તથા દેવ અને નારક આદિ ભવને અભાવ પણ નિત્ય હેત. એ પ્રમાણે જે સુખી છે તે હમેશાં માટે સુખીજ હેત. અને જે દુઃખી છે તે હમેશાં દુઃખીજ રહેત, તેને હંમેશા માટે સુખને અભાવ રહેત. એ કારણથી કહ્યું છે કે –“જે વસ્તુ કઈ કારણની અપેક્ષા રાખતી નથી તે આકાશ પ્રમાણે સદૈવ વિદ્યમાન રહે છે, અથવા ખર-વિષાણ (ગધેડાના શિંગડા)ની પ્રમાણે કદાપિ હેય નહીં” અગર આ વિચિત્રતાનું કેઈ કારણ માનવામાં આવે છે તે કારણને અમે કર્મ કહીએ છીએ, કહ્યું છે –
આત્મત્વ-(આત્માપણું)ની સમાનતા હોવા છતાં પણ જે કારણથી મનુષ્યાદિપ વિચિત્રતા હોય છે–દેખાય છે. તે અદષ્ટ છે. તેને કમ કહે છે. અને તે નાના પ્રકારના છે અર્થાત્ ઘણુ પ્રકારના છે.” | ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૫
Page #146
--------------------------------------------------------------------------
________________
એ કર્મ, પુગલસ્વરૂપ છે, અમૂર્ત નથી. અથવા કર્મને અમૂર્ત માનવામાં આવે તે તેનાથી આત્માને અનુગ્રહ અને ઉપઘાત થવો અસંભવ છે, જેમ આકાશથી થતું નથી. કહ્યું પણ છે –
“સમાન પરાક્રમ, ઉદ્યમ, અને સાહસવાળી વ્યક્તિઓમાં કેઈ—કાઈ પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે અને કેઈ કઈ નથી કરી શકતી. મિત્ર! આ બાબતમાં કર્મ વિના બીજું કઈ કારણ હોય તે કહે? અર્થાત્ કર્મજ એનું એક માત્ર કારણ છે.” ૧૫
બીજું પણ કહ્યું છે-“ગર્ભમાં નવ માસ સુધી કલલ (ગર્ભનું પ્રથમ સ્વરૂ૫) આદિ અનેક રૂપમાં વૃદ્ધિ પામીને માતાના ગર્ભમાંથી પૂર્વકર્મ સિવાય બીજું કેણ બહાર કાઢે છે?”
શંકા–જેવી રીતે કર્મ વિના પણ ભાત-ભાતના મેઘ આદિના વિકારો જોવામાં આવે છે, તે પ્રમાણે કર્મના અભાવમાં પણ સંસારી જીવેમાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા હોય છે. એમ માનવામાં શું હાનિ છે?
સમાધાન-મેઘવિકાર–ગંધર્વનગર, ઈન્દ્રધનુષ આદિ, ગૃહ, પ્રાકાર, વૃક્ષ, રક્ત નીલ, પતિ આદિ રૂપમાં વિચિત્રતા ધારણ કરે છે. ત્યાં સ્વભાવથી પરિણત ઈન્દ્રધનુષ આદિ ગુગલના પરિણામેની વિચિત્રતા જોવામાં આવે છે. પરંતુ ચિત્રકાર આદિ કોઈ શિલ્પીદ્વારા ગૃહીત ચિત્રમાં અંકિત, લેખ, કાષ્ઠ આદિ પુદગલ માં તેનાથી પણ અધિક વિશિષ્ટતા જોવામાં આવે છે તે પછી જીવ દ્વારા ગ્રહણ કરેલા આન્તરિક કમપુદ્ગલેની સુખ-દુખ આદિ નાના (જૂદા-જૂદા) રૂપમાં પરિણમનની વિશિષ્ટતર વિચિત્રતા કેમ ન હોય ?
શંકા-અબ્ર (ઘ) આદિના સમાન કર્મ પુદગલનું વિચિત્ર પરિણમન સ્વીકાર કરે છે તે પછી, “બાહ્ય શરીર જ સુખ–દુઃખ આદિ નાના રૂપમાં વિચિત્ર પરિણમન કરે છે એમ શા માટે માનતા નથી? કમને એ વિચિત્રતાનું કારણ માનવાથી શું લાભ છે ?, પુદ્ગલની પરિણમનની તમામ વિચિત્રતા સ્વભાવથીજ સિદ્ધ છે.
સમાધાન-મેઘ આદિના સમાન શરીરનું પણ સુખ દુખ આદિ વિચિત્ર પરિણમન અંગીકાર કરવામાં આપને સંતોષ મળે છે તે કર્મ તે શરીરજ છે, અને તે કર્મ–શરીર વિચિત્ર પરિણમન કરે છે, એ પ્રમાણે સમજી લે. જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે અને અતીન્દ્રિય હોવાના કારણે કમ–શરીર આત્યંતર અને સુક્ષમ કહેવાય છે, તથા ઔદારિક શરીર બાહા અને–સ્થૂલ છે. એટલું જ એ બે શરીરમાં અન્તર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૬
Page #147
--------------------------------------------------------------------------
________________
શકા–બાહ્ય શરીર સ્કૂલ છે અને પ્રત્યક્ષ દેખાય છે, એ કારણથી બાહ્ય શરીરની સાથેજ મેઘ આદિની સમાનતા છે એવી સ્થિતિમાં બાહ્ય શરીરનું જ સુખ-દુઃખ આદિ રૂપ પરિણમન માની લેવું જોઈએ. કેઈ વખત પ્રત્યક્ષ નહિ દેખાતા એવા કર્મરૂપ અતીન્દ્રિય શરીરની કલ્પના કરવાનું કષ્ટ શા માટે ઉઠાવે છે ? હા ! કાશ્મણ શરીરને સ્વીકાર નહિ કરવાથી જે કઈ દેષ આવશે તે પછી અર્થપત્તિ પ્રમાણથીજ કર્મની વિચિત્રતા સ્વીકારી લઈશું.
સમાધાન-મૃત્યુના સમયે પ્રત્યક્ષ દેખાતાં બાહ્ય સ્થૂલ શરીરથી જીવ અલગ થઈ જાય છે. આગલા ભવમાં બાહ્ય સ્થૂલ શરીરને ગ્રહણ કરવાના કારણભૂત સૂક્ષમ શરીર નહિ હોય તે જીવ આગામી શરીરને ગ્રહણજ કરી શકશે નહિ. સૂક્ષમ શરીર નહિ માનવાથી આ દેષ આવે છે. જીવ જે મૃત્યુ પછી બીજા શરીરને ગ્રહણ ન કરે તે મૃત્યુ પછી અશરીર હેવાને કારણે સર્વ જી મુક્ત થઇ જશે અને સંસાર બંધ થઈ જશે. પરંતુ સંસાર બંધ થયે તેવું જોવામાં આવતું નથી. અને કારણ વિના શરીરનું ગ્રહણ હોઈ શકે નહીં એ કારણથી સ્થૂલ શરીરનું કારણ સૂફમ-કાશ્મણ શરીરના અસ્તિત્વને અંગીકાર કર જોઈએ,
શંકા-કમરહિત શુદ્ધ જીવને નાના પ્રકારના શરીરના કર્તા માની લઈએ, અથવા ઈશ્વર સ્વભાવ યા યદચ્છાને કર્તા માની લઈએ તે પછી કર્મની કલ્પના કરવાથી શું લાભ?
સમાધાન-કર્મ રહિત જીવ અથવા તે ઈશ્વર આદિ, શરીર, સુખ, દુઃખના કર્તાનથી. કારણ કે તેની પાસે ઉપકરણ-(મુખ્ય સાધન) નથી, દંડ આદિ પ્રધાન સાધને વિનાને જેમ કુંભાર, તે પ્રમાણે, કર્મ વિના શરીર આદિ રચવામાં ઈશ્વર વગેરેને બીજું કઈ પણ ઉપકરણ હોઈ શકે નહિ. કર્મના વિના બીજું કઈ પ્રધાન સાધન નહિં હોવાને કારણે ગભ આદિ અવસ્થાઓમાં શુક શેણિત વગેરેનું ગ્રહણ પણ થઈ શકે નહી.
અથવા–જે કમરહિત છે તે શરીર આદિના ઉત્પાદક થઈ શકે નહિ, કારણ કે તે ચેષ્ટારહિત છે. અથવા અમૂર્ત છે. જે ચેષ્ટાહીન અથવા અમૂર્ત હોય છે, તે શરીર આદિના ઉત્પન્ન કરનાર હોય નહિ. જેવી રીતે-આકાશ, તથા તે એક હેવાના કારણે પણ શરીર આદિના ઉન્ન કરનાર હેય નહિ. જેવી રીતે એક પરમાણુ.
કદાચિત એમ કહેવામાં આવે કેન્સશરીર ઈશ્વર વિવિધ શરીર આદિના કર્તા છે. તે અનવસ્થા દેષ આવે છે. તે આ પ્રમાણે કે-જ્યારે શરીર ઈશ્વર જગતની વિચિત્રતાનું કારણ છે તે તે, શરીર વિના પિતાનું શરીર પણ બનાવી શકશે નહીં; કારણ કે તે ઉપકરણહીન છે, જેમ દંડ આદિથી રહિત કુંભાર. હવે જે એમ કહેવામાં આવે કે કેઈ બીજે ઈશ્વર પ્રથમના ઈશ્વરનું શરીર બનાવવામાં પ્રવૃત્ત થાય છે, તો તે વિષયમાં પણ એ પ્રશ્ન ઉભો થાય છે કે તે સશરીર છે અથવા અશરીર છે? અગર જે અશરીર છે તે ઉપકરણહીન
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૭
Page #148
--------------------------------------------------------------------------
________________
હાવાના કારણે શરીરકર્તા થઈ શકતા નથી. અગર સશરીર છે તેા તેનું શરીર મનાવવાવાળા કાઈ ત્રીજો ઈશ્વર માનવા પડશે. તે ત્રીજા ઈશ્વર પણ સશરીર છે અથવા સશરીર છે ?, ઈત્યાદિ વિકલ્પ કીને ઉપસ્થિત હેાવાના કારણે અનવસ્થા દોષ આવે છે, તે સર્વ અભીષ્ટ નથી, તે કારણથી દેહ આદિના કર્તા ઈશ્વર થઈ શકતા નથી. પરન્તુ ક સહિત જીવજ પેાતાના શરીર આદિના કર્તા છે.
ખીજી વાત એ છે કે ઈશ્વર કાઈ પ્રત્યેાજન વિના જો શરીર આદિની રચના કરે છે તેા તે ઉન્મત્તની સમાન ગણાશે. અથવા તા તેને કાંઈ પ્રયેાજન છે, તેા તે ઈશ્વર નહીં રહે. એક મીજી વાત એ છે કે-અનાદિ કાળથી શુદ્ધ ઈશ્વરની, દેહ આદિ રચનામાં ઈચ્છાજ રહેતી નથી, કારણ કે ઈચ્છા એક પ્રકારના રાગ છે, અને રાગી ઈશ્વર થઈ શકતા નથી.
સ્વભાવ પણ દેહ આદિના કર્તા થઈ શકતા નથી, છેવટ સ્વભાવના અર્થ શું છે ? સ્વભાવ કાઈ વસ્તુ છે? અથવા કોઈપણ કારણુ નહીં હાવું તે સ્વભાવ છે? અથવા કાઈ વસ્તુના ધમ છે? સ્વભાવ કાઇ વસ્તુ તેા છે નહીં, કારણ કે તેને વસ્તુ માનવામાં કાઈ પ્રમાણુ નથી, પ્રમાણુના અભાવમાં પણ સ્વભાવને વસ્તુ માની લેવામાં આવે તે કમ માનવામાં શું આપત્તિ છે? તમારા મત પ્રમાણે કર્મ માનવામાં પણ કાઈ પ્રમાણ નથી.
સ્વભાવ અગર કોઈ પણ વસ્તુ છે તે તે મૂત્ત છે અથવા અમૂત્ત છે ? જો મૂત્ત છે તે સ્વભાવ અને કમ એકજ વસ્તુ છે, તમે કર્મનેજ સ્વભાવ-શબ્દથી કહેા છે. તે ખુશીથી કહો. જો સ્વભાવને અમૃત્ત માનશે તે તે દેહ આદિના કર્તા થઈ શકશે નહી, કારણ કે તે અમૂર્ત છે. અને ઉપકરણ (પ્રધાન સાધના) રહિત છે જેવી રીતે આકાશ. મૂત્ત શરીરનું અનુરૂપ કારણ મૂત્તજ હેવુ જોઇએ, જેમ ઘટનું કારણ માટીના પિંડ છે.
અથવા કાઈ જ કારણ ન હેાય એવા જ સ્વભાવ છે તે તેના અથ એ થયા કે શરીર આદિ નિષ્કારણુજ ઉત્પન્ન થઈ જાય છે, અને નિષ્કારણ જ શરીરની ઉત્પત્તિ થાય છે તેા પછી સંસારના સમસ્ત શરીર એક સાથે કેમ થઈ નથી જતાં ?
‘સ્વભાવ કેાઈ વસ્તુને ધમ છે” એ પ્રમાણે કહેવું તે પણ યુક્તિસ ંગત નથી. અથવા તે તે જ્ઞાન આદિના સમાન આત્માના ધર્મ છે. તે આકાશની માફક અમૂત્ત હાવાના કારણે શરીરના કર્તા થઈ શકશે નહી, આ હકીકત પ્રથમથીજ કહી આપી છે. સ્વભાવ એ કોઈ મૂત્ત વસ્તુના ધર્મ છે, તે તે વાત અમારે પણ માન્ય છે, કારણુ કે અમારા કહેવા પ્રમાણે કમ પણ પુદ્દગલરૂપજ છે, એ માટે એમ સિદ્ધ થયું કે કર્માં જ જગતની વિચિત્રાનુ કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૮
Page #149
--------------------------------------------------------------------------
________________
કર્મ કા મૂર્તત્વ
(૩) કર્મનું મૂર્ત પણું– શંકા-અતીન્દ્રિય કામણ શરીરમાં મૂર્ત પણું હવામાં શું પ્રમાણ છે?
સમાધાન-શરીર આદિ કાર્યોના દેખવાથી તેના કારણભૂત કર્મની સિદ્ધિ થાય છે, અને કારણ, કાર્યના અનુપજ હોય છે. એ કારણથી જ્યારે શરીર આદિ કાર્ય મૂર્ત છે, તે તેનું કારણ કમ પણ મૂર્ત જ હોવું જોઈએ. જેવી રીતે મૂર્ત ઘટ આદિ કાર્યોના કારણભૂત પુદ્ગલપરમાણુ પણ મૂર્ત છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત જ હોય છે, જેમકે જ્ઞાનનું કારણ આત્મા.
શંક-સુખ અને દુઃખ આદિનું કારણ કર્મ છે, અને સુખ દુઃખ આદિ અમૂર્ત છે, તેથી તેનું કારણ કર્મ પણ અમૂર્ત જ હોવું જોઈએ. મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ થઈ શકતી નથી; જેવી રીતે પુદ્ગલથી જ્ઞાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી, અને એકજ કમ મૂત પણ હોય અને અમૃત પણ હોય, એ કેવી રીતે હોઈ શકે ? આ બને ધર્મ વિધી છે તેથી એક જગ્યાએ રહી શકતા નથી.
સમાધાન-અહિં કારણુ-શબ્દથી ઉપાદાન કારણ ગ્રહણ કરવામાં આવે છે, નિમિત્ત કારણ નહિ. કર્મ, સુખ-દુઃખ થવામાં નિમિત્ત કારણુજ છે, જેવી રીતે અન્ન, પાન, વિષ આદિ સુખ-દુઃખના નિમિત્ત કારણ છે, પરંતુ સુખ-દુઃખનું ઉપાદાન કારણ તે આત્મા જ છે, કારણ કે તે આત્માને ધર્મ છે તેથી તેમાં લેશ પણ દેષ નથી.
જીવ ઔર કર્મ કા સંબન્ધ
(૪) જીવ અને કર્મને સમ્બન્ધશંકા-આપે કર્મને “મૂત્ત છે એમ સિદ્ધ કર્યું તે પછી મૂર્ત કર્મને અમૂર્ત જીવની સાથે સમ્બન્ધ કેવી રીતે હોઈ શકે છે?
સમાધાન-આ પ્રમાણે નહિ કહે ? જેમ મૂર્ત ઘટને અમૂર્ત આકાશની સાથે સંગસમ્બન્ધ છે, તે પ્રમાણે જીવ અને કર્મને પણ સમ્બન્ધ છે. કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૯
Page #150
--------------------------------------------------------------------------
________________
“ જેવી રીતે અરૂપી આકાશ, રૂપી દ્રવ્ય આદિના આધાર છે. તે પ્રમાણે અરૂપી આત્મા, રૂપી કર્મોના આધાર છે. ” ॥૧॥
અથવા—જેવી રીતે–સ કાચનું આદિ અમૃત ક્રિયાની સાથે આંગલી આદિ મૂત દ્રવ્યના સમ્બન્ધ હોય છે તે પ્રમાણે જીવ અને કર્મના સમ્બન્ધ સમજી લેવા જોઈએ.
અથવા જેવી રીતે આ ખાહ્ય શરીર જીવની સાથે સંબદ્ધ છે. તે પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે પ્રમાણે ભાવાન્તરમાં જતા જીવની સાથે કામણુ શરીરના સંબધ છે.
અથવા તા એમ કહેવામાં આવે કે જીવની સાથે માહ્ય શરીરના સમ્બન્ધ હાવામાં ધમ અને અધમ કારણ છે. તા પ્રશ્ન ઉભા થાય છે. કે–ધમ અધમ ભૂત છે કે અમૃત છે? જો તે ભૂત છે એમ કહે તે અમૂર્ત જીવની સાથે તેના સ ંબંધ કેવી રીતે થયે ? અથવા કોઈ પ્રકારે તેના સમ્બન્ધ થઈ ગયા તા કના સમ્બન્ધ શા માટે નહિ થઈ શકે? અગર ધર્મ અધમ અમૃત છે તે ખાહ્ય સ્થૂલ અને ભૂત શરીરની સાથે તેના સમ્બન્ધ કેવી રીતે થઈ ગયા ? આપના મત પ્રમાણે તા મૂત અને અમૃતના સમ્બન્ધજ હેાઈ શકે નહી. પરન્તુ જો અમૂર્ત ધર્મ-અધના ભૂત શરીરની સાથે સમ્બન્ધ થવા તે સ્વીકાર કરતા હા તા જીવની સાથે કર્મના સમ્બન્ધ માનવામાં દોષ શું છે ?
શકા-અમૃત જીવનેા, મૂત કદ્વારા સુખ-દુઃખ આદિશ્ય અનુગ્રહ અને ઉપઘાત કઈ રીતે થઈ શકે? મૂર્ત માળા ચન્દ્રન, અગ્નિ, જ્વાળા આદિથી અમૃત આકાશના અનુગ્રહ અને ઉપઘાત થઈ શકતા નથી.
સમાધાન સાંભળે ! જેમ મદિરાનું પાન કરવાથી, વિષભક્ષણથી, અથવા કીડી આદિ પેટમાં ખાઈ જવામાં આવવાથી અમૃત ધૈય, અને બુદ્ધિ આદિ આધ્યાત્મિક ગુણાનો ઉપઘાત થાય છે. મેષાં વિીહિન્ના દ્દન્તિ” ઈત્યાદિ વચનાથી, તથા દૂધ, સાકર અને ઘી આદિથી અનુગ્રહ થાય છે, તે પ્રમાણે અમૃત આત્માના મૂત ક અનુગ્રહ અને ઉપઘાત થાય છે.
જીવને અમૂર્ત અંગીકાર કરીને આ સમાધાન કર્યું છે, પરન્તુ જીવ એકાન્તથી અમૃત નથી. ક્ષીર–નીરની પ્રમાણે અથવા અગ્નિ અને લોઢાના ગેળાની માફક આત્મા કાણુશરીરથી કથંચિત્ અભિન્ન છે. આ કારણથી મૂર્ત પણ છે. કલિપ્ત આત્મા મૂર્ત હાવાના કારણે મૂર્ત કર્મોથી તેના અનુગ્રહ અને ઉપઘાત થાયજ છે. હા! આકાશના અનુગ્રહ અને ઉપઘાત થતે નથી, કારણ કે તે એકાન્તથી અમૂત અને અચેતન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૦
Page #151
--------------------------------------------------------------------------
________________
કર્મ કા અનાદિત્ય
(૫) કર્મોનું અનાદિપણું–
કર્મોની પરંપરા અનાદિકાલીન છે. કારણ કે શરીર અને કર્મોને પરસ્પર કાર્ય કારણભાવ છે, જેવી રીતે બીજ અને અંકુરને. તાત્પર્ય એ છે કે-જેવી રીતે બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, અને અંકુરથી ક્રમશઃ (ક્રમે-કમે) બીજની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે શરીરથી કર્મ અને કર્મથી શરીર ઉત્પન્ન થાય છે. આ પરસ્પરને કાર્યકારણ ભાવ અનાદિ કાલથી ચાલ્યો આવે છે. જે બે પદાર્થોમાં પરસ્પર કાર્ય–કારણુભાવ હોય છે તેને પ્રવાહ અનાદિકાલીન જોવામાં આવે છે. જેવી રીતે પૂર્વ કહેલ બીજ અને અંકુરને, અથવા મરઘી અને ઇંડાને, એ પ્રમાણે શરીર અને કમને પ્રવાહ અનાદિકાલીન છે.
અકર્મવાદિમતનિરાકરણ
(૬) અકર્મવાદીના મતનું નિરાકરણ– જે નાસ્તિક એવું માને છે કે અદષ્ટ કર્મને સદૂભાવ (અસ્તિત્વ) નથી, તેમને પૂછવું જોઈએ કે–તમે અદષ્ટને અભાવ શા માટે માને છે ? પ્રત્યક્ષ નહી હોવાથી, વિચારને સહન નહી કરવાથી અર્થાત્ –વિચારવાયેગ્ય નહિ હોવાથી, અથવા સાધક પ્રમાણેને અભાવ હોવાથી અદષ્ટનો અભાવ કહે છે? - પ્રત્યક્ષ નહી હેવા માત્રથી અદષ્ટને અભાવ સિદ્ધ થઈ શકતું નથી, જે વસ્તુ તમને પ્રત્યક્ષ જોવામાં ન આવે તે વસ્તુ હોયજ નહી, એ પ્રમાણે જે માની લેશે તે તમારા પિતામહ (બાપને બાપ) આદિનો અભાવ થઈ જશે, કારણ કે તે તમારા જન્મતા પહેલાજ ગુજરી ગયા છે તેથી તમને તે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી, એવી અવસ્થામાં તમારા પિતામહ આદિની ભૂતકાલીન સત્તાને અભાવ થઈ જવાથી તમારી સત્તા પણ ખતરામાં (ભયમાં) પડી જશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૧
Page #152
--------------------------------------------------------------------------
________________
અથવા કહેશે કે એક-મેના અપ્રત્યક્ષ હાવાથી કાઈ ના અભાવ થતા નથી. પરન્તુ જે વસ્તુ સવને અપ્રત્યક્ષ છે તેના અભાવ હાય છે. એમ કહેવું નથી, કારણ કે સ અતીન્દ્રિય વસ્તુ પ્રમાતાઓને પ્રત્યક્ષ થતી નથી. તેનું કારણુ વિશિષ્ટ જ્ઞાનશક્તિના અભાવ છે. અથવા અમે તે સમસ્ત પદાર્થીને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન સવજ્ઞના સ્વીકાર કરીએ છીએ.
પણ ઠીક
અદૃષ્ટ, વિચારને સહન કરતા નથી અર્થાત્ વિચારવા ચેાગ્યુ નથી, એમ કહેવું તે પણ યુક્ત નથી, કઠિન તર્કો દ્વારા વિચાર કરવાથી કર્મનું અસ્તિત્વ સિદ્ધ થઈ
જ જાય છે.
સાધક પ્રમાણેાના અભાવ હાવાથી કર્મોના અભાવ ખતાવવા તે પણ ઠીક નથી; કારણ કે પૂર્વોક્ત આગમ અને અનુમાન પ્રમાણ તેના સદ્ભાવ (અસ્તિત્વ-હાવાપણુ) સિદ્ધ કરે છે. શુમઃ મુખ્યસ્ય અશુમઃ વાવ' એ આગમપ્રાણ છે, અર્થાત્ શુભ ચેગ પુણ્યનું અશુભ ચૈાગ પાપનું કારણ હોય છે.
કાર્ય-વિશેષથી કારણનું અનુમાન થાય છે જેવી રીતે આ કાર્યનું કાઈ કારણ છે, કારણ કે કાર્ય છે, જેવી રીતે ઘટ. કહ્યુ પણ છે—
સમાન આકૃતિ વાળાં યમલ-જોડલાં સંતાનમાં ચારિત્ર, વીર્ય, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સમ્પત્તિનું મહાન અંતર જોવામાં આવે છે” ॥૧॥
અદૃષ્ટરૂપ કારણ વિના આ મહાન અન્ત હાઈ શકે નહિ, એ કારણથી કર્મના અવશ્ય સ્વીકાર કરી લેવા જોઈએ.
બન્ધસ્વરૂપનિરૂપણ
(૭) અધસ્વરૂપનું નિરૂપણ—
અંધ-શબ્દથી અહિં ભાવ-બંધનું ગ્રહણ કરવું જોઈ એ, એડી આદિ દ્રવ્યમ ધનું નહિ, કાઁવણાને ચાગ્ય પુદ્ગલસ્ક ધાનેા અને આત્મ-પ્રદેશેાના પરસ્પર દૂધ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૨
Page #153
--------------------------------------------------------------------------
________________
પાણીની પ્રમાણે સમ્બન્ધ થઈ જવા તે અંધ છે. આત્મા-જીવ જેના દ્વારા ખંધાઈ જાય–પરાધીન થઈ જાય. તે બંધ છે. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મીની સ્થિતિ, જીવના અનન્ત જ્ઞાન, દર્શન સુખ અને વી૫ સામર્થ્યમાં બાધક હેાવાના કારણે સ્વતત્રતાના ઘાત કરવા વાળી છે.
જો કે નિશ્ચયનયથી આત્મા રાગ-દ્વેષથી રહિત છે, પરન્તુ વ્યવહારનયથી રાગ દ્વેષરૂપ ભાવકોના, તથા જ્ઞાનાવરણુ આદિ દ્રવ્યકર્મના કર્યાં છે. જે આકાશક્ષેત્રમાં આત્માથી સમૃદ્ધ શરીર છે, તે આકાશક્ષેત્રમાં સ્થિત (રહેલા) કમ-વગણાના ચાગ્ય પુદ્દગલસ્કંધ, પેાતાની ઉપાદાનકારણ-શક્તિથી જ કર્માંરૂપ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક પુદ્ગલ આત્મપ્રદેશની સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ મધને ક્ષીર-નીરના ન્યાય પ્રમાણે પ્રાપ્ત થાય છે; જેવી રીતે ઉડતી રજ. તેલના ચિકણા ઘડા આદિને ચાંટી જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ રૂપી તેલથી ચિકણા અને મલિન આત્મપ્રદેશમાં ક્રમ વણાયેાગ્ય પુનૢગલ પાત–પેાતાની ઉપાદાનશક્તિથી જ્ઞાનાવરણ આદિ કર્મ–રૂપ અવસ્થા પ્રાપ્ત કરીને ચાંટી જાય છે.
પરમાણુરૂપ અને દ્વિ–પ્રદેશી વગેરે સ્ક’ધરૂપ પુદ્ગલ ઔદારિક, વૈક્રિય, આહારક. તૈજસ, ભાષા, શ્વાસેાફ્સ, મન અને કામણના ભેદથી આઠ પ્રકારના હોય છે. તેમાંથી કામ વગણાના પુદ્ગલ પણ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે, જ્યાં સંસારી જીવાનાં શરીર છે ત્યાં પણ છે અને બહાર સત્ર પણ છે. તે કામ્ય પુદ્ગલ આત્માદ્વારા જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે કમરૂપમાં પિરણત થઈ જાય છે.
રાગ-દ્વેષરૂપ પરિણતિયુક્ત આત્માની મન, વચન અને કાયાની સહાયતાથી વીય ગુણુના પરિણમનરૂપ શુભાશુભ ક્રિયા થાય છે. તે ક્રિયાને આત્માના પ્રદેશાનુ પરિસ્પન્દન, કમ્પન, વ્યાપાર અથવા ચેાગ કહે છે. આજ મન વચન અને કાયાના ચાગ કહેવાય છે. આ ક્રિયા જ્ઞાનાવરણુ આદિ આઠ કર્મોના મધનુ કારણ છે.
આત્માની જ્યારે શુભ અથવા અશુભ ક્રિયા થાય છે તે આત્માની સાથે પહેલાથી ખાંધેલા કામણુશરીરદ્વારા આત્મા અનંતાનન્તપ્રદેશીક ધરૂપ, ચૌસ્પશી ક્રમ ચાન્ય પુદ્ગલેને ગ્રહણ કરીને કાણુશરીરના રૂપમાં પતિ કરે છે. આત્માથી સન્દ્રે અનાદિકાલીન કાણુશરીર આત્માની સાથે એકમેક હાવાના કારણે કાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવામાં, પેાતાના આધીન કરવામાં અને પેાતાની સાથે એકમેક કરી લેવામાં સમર્થ થાય છે. અનાદિકાલીન કાણુશરીરના સમધથી જ સ`સારી જીવ મૂત્ત હાવાના કારણે જ તેના પૌદ્ગલિક કર્મોની સાથે સમ્બન્ધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૩
Page #154
--------------------------------------------------------------------------
________________
જેવી રીતે દીપક ઉષ્માગુણના કારણે બત્તી દ્વારા તેલને ગ્રહણ કરીને વાળાના જપમાં પરિણુત કરે છે તે પ્રમાણે રાગ-દ્વેષ, ઉષ્માગુણના સમ્બન્યથી મન વચન આદિ ચોગોની બત્તી દ્વારા આત્મારૂપી દીપક કમાગ્ય-પુદ્ગલકંધ તેલને ગ્રહણ કરીને કમરૂપ જ્વાલામાં પરિણત કરી લે છે. મન, વચન અને કાયારૂપ કરણ દ્વારા આત્માનું વીર્યરૂપ પરિણમન થાય છે; એ કારણથી મન, વચન આદિને વ્યાપાર યુગ કહેવાય છે. જેવી રીતે અગ્નિના સંગથી માટીના ઘડાની જ લાલી (રાતાશપણું) રૂપ પરિણતિ થાય છે, અને તે ઘડાની જ કહેવાય છે. તે પ્રમાણે મન, વચન આદિના સાગથી શુભા-શુભકિયારૂપ વીર્યની પરિણતિ આત્માની જ થાય છે. પુદ્ગલરૂપ મન, વચન આદિની નહિ.
જેવી રીતે તેલથી લિપ્ત શરીર પર, અથવા ભિજાએલા વસ્ત્ર પર ધૂળ લાગી જાય છે. તે પ્રમાણે રાગ-દ્વેષરૂપી તેલથી યુક્ત આત્માના કાર્મણશરીરરૂપ પરિણામ નવીન કર્મો ગ્રહણ કરવામાં ગ્ય થઈ જાય છે. આત્મા અને શરીરના એકમેક થવાથી સમ્યજ્ઞાનના અભાવરૂપ અનાભોગ વીર્યથી કર્મબંધ થાય છે.
એ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ કર્મરૂપમાં પરિણત કામણવર્ગણાના ચેચ પુદ્ગલોનું કષાયયુક્ત આત્માના સમસ્ત પ્રદેશમાં એકમેક થઈ જવું તે બંધ છે.
બન્ધકારણનિરૂપણ
(૮) બંધનું કારણું-- બંધના સાધારણ કારણે પાંચ છે–(૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ.
અતત્વને તત્ત્વ સમજવા રૂપ મેહનીયકર્મ જન્ય, વિપરીતજ્ઞાનરૂપ આત્મપરિણામને મિથ્યાત્વ કહે છે. અથવા કુદેવ શરૂ, અને કામમાં રૂચિરૂપ અતત્વની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૪
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા તેને મિથ્યાત્વ કહે છે (૧). સાવદ્ય વેગમાં પ્રવૃત્તિ કરવી તે અવિરતિ છે (૨). સમ્યક્ ઉપયોગને અભાવ તે પ્રમાદ કહેવાય છે, અથવા મોક્ષમાર્ગના વિષયમાં શિથિલતા થવી તે પ્રમાદ છે (૩). જેના દ્વારા આત્મા કષાય અર્થાત્ વારંવાર જન્મ મરણને કલેશ ભેગવવાય તેને કષાય કહે છે. કષાય, મેહ કર્મથી ઉત્પન્ન આત્માની એક પરિણતિ છે. અથવા–જ્યાં શારીરિક અને માનસિક દુખેથી જીવ કષાય અર્થાત્ પીડાય તેને કષ અર્થાત્ સંસાર કહે છે, અને તે સંસારની આય-પ્રાપ્તિ જેનાથી હોય તે કષાય કહેવાય છે (૪). જેનાથી આત્મા વ્યાપ્ત હોય એવા મન, વચન અને કાયાના વ્યાપાર તે રોગ કહેવાય છે. (૫), કહ્યું છે કે –
“ર મારવાના પત્તા, સંજ્ઞા-મરજીત્ત, વિર, માયા, ચા નો.” (સમવાયાંગ, સમવાય ૫,) અહિં “બારંવાર” ને અર્થ એ છે કે -આશ્રવના દ્વાર, અર્થાત બંધના કારણુ.
આ પાંચ કારણેમાં કષાય પ્રધાન છે – મુખ્ય છે. ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી તે ચાર પ્રકારના છે. કષાયના તે ચારે ય ભેદ રાગ–અને શ્રેષમાં સમાઈ જાય છે. કહ્યું છે કે
“બે સ્થાનેથી પાપકર્મોને બંધ થાય છે. તે આ પ્રમાણે છે-રાગથી અને શ્રેષથી. રાગ બે પ્રકારને છે-માયા અને લોભ. દ્વેષ પણ બે પ્રકારને છે-ક્રોધ અને માન” (સ્થા. સ્થાન ૨-ઉ. ૨).
બંધ ચાર પ્રકારના છે-(૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ (૪) પ્રદેશબંધ. કહ્યું પણ છે
“બંધ ચાર પ્રકારના છે. (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાવબંધ, (૪) પ્રદેશબંધ, (સમ. સ. ૪)
પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ –આત્મા દ્વારા ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમાં અમુકઅમુક પ્રકારની શક્તિ (સ્વભાવ)નું ઉત્પન્ન થઈ જવું તે પ્રકૃતિબંધ છે. જેવી રીતે લીંબડામાં કડવાશ અને ગળમાં મધુરતા હોય છે.
પ્રકૃતિ બે પ્રકારની છે- (૧) મૂલપ્રકૃતિ અને (૨) ઉત્તરપ્રકૃતિ. કર્મને મૂલ સ્વભાવ તે મૂલપ્રકૃતિ કહેવાય છે. તે મૂલ પ્રકૃતિના આઠ ભેદ છે– (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. કહ્યું છે કે –
આઠ કર્મ પ્રકૃતિએ છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય.” (પ્રજ્ઞા. પદ ૨૧ ઉ. ૧ સૂ. ૨૮૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૫
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧) જ્ઞાનાવરણીય કમ જીવના જ્ઞાન-ગુણને ઢાંકી દે છે; (૨) દેશનાવરણીય કમ દનગુણને ઢાંકે છે. (૩) વેદનીય કર્મ જીવના અવ્યાબાધ ગુણુને, રોકી દે છે (૪) માહનીય કર્માં જીવમાં અવિરતિ અને તત્ત્વપ્રતિ અરૂચી ઉત્પન્ન કરાવે છે. (૫) આયુ કમ જીવની અમરતાને શકે છે. (૬) નામ-કમ જીવના અમૂર્ત્તત્વ ગુણને રાકે છે. (૭) ગાત્ર–કર્મ અનુરૂલઘુત્વ ગુણના નાશ કરે છે અને (૮) અંતરાય કર્મ જીવના અન તવી ના ઘાત કરે છે.
જેવી રીતે ગાયે ખાધેલું ઘાસ આદિ ધ રૂપમાં પરિણત થાય છે અને તેમાં મધુરતાના સ્વભાવ પણ સાથે જ ઉન્ન થાય છે. તેમાં અમુકકાલપન્ત સ્થિર રહેવાની સ્થિતિ—મર્યાદા પણ ઉન્ન થઈ જાય છે. અને મધુરતામાં તીવ્રતા અથવા મદ્યતાની વિશેષતા પણ આવી જાય છે. તે દૂધનુ પૌદ્ગલિક પરિણામ પણ સાથે જ ઉપ્તન્ન થાય છે એ પ્રમાણે જીવદ્વારા ગ્રહણ કરેલા કવણાયેાગ્ય પુદ્ગલોનુ કર્મરૂપ પરિણમન થવાની સાથે ચાર પ્રકારના અશ તેમાં સાથે જ ઉત્પન્ન થાય છે તે અશ, અંધના પ્રકૃતિ આદિ ભેદ કહેવાય છે.
લેાટ, ગાળ, ઘી અને કટુક આદિ દ્રબ્યા નાંખીને મનાવેલા લાડુમાં એક સાથે અનેક પ્રકારનું પરિણમન થાય છે, કોઈ લાડુ વાત-પિત્તનો નાશ કરનાર હોય છે. કેઈ બુદ્ધિપૂર્વધ હાય છે. કેાઈ સમેાહ ઉત્પન્ન કરનાર હોય છે. અને કાઈ ઘાતક હોય છે. એ પ્રમાણે જીવના સંચાગથી લાડુ અનેક આકાશમાં પરિણત થાય છે. તે પ્રમાણે ક વર્ગંણાયાગ્ય પુદગલોનુ આત્માના નિમિત્તથી કરૂપ પરિણમન થાય ત્યારે કાઈ કર્મ જ્ઞાનને આાદિત કરે છે કેાઈ દશનને, કાઈ કમ સુખ-દુઃખના અનુભવ કરાવે છે. એ પ્રમાણે સર્વ મામતમાં ઘટાવી લેવું જોઈ એ.
અથવા–જેમ વાયુનાશક દ્રવ્યેાથી ખનેલા લાડુ સ્વભાવથી વાયુને નાશ કરે છે; પિત્તને શાન્ત કરવા વાળા દ્રવ્યેથી બનેલા લાડુ પિતના નાશ કરે છે. કક્ નાશ કરનારા દ્રવ્યેાથી બનેલા લાડુ કને દૂર કરે છે, એ પ્રમાણે લાડુની પ્રકૃતિ જૂદા જૂદા પ્રકારની છે. કેાઈ લાડુ એક દિવસ સુધી રહી શકે છે, કેાઈ એ દિવસ અને કાઈ મહિના સુધી રહી શકે છે. તે પછી લાડુમાં તે પ્રથમના જેવી શક્તિ રહેતી નથી. એ પ્રમાણે કોઈ લાડુના મધુર અથવા કટુક રસ તીવ્ર હોય છે. કાઈ ના મદ હોય છે, કોઈ લાડુમાં એક ગુણુ રસ હોય છે, કાઈમાં દ્વિગુણુ અને કાઈમાં ત્રણ ગુણુ રસ હોય છે. કાઈ લાડુના પ્રદેશસમૂહ એક ક (એ તેાલા) પરિમિત હૈાય છે. કેાઈના એ ક (ચાર તેાલા) પરિમિત હૈાય છે, અને કાઈના ત્રણ કર્ષ (છ તાલા) પરમતિ હાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૬
Page #157
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે કઈ કર્મની જ્ઞાનને આચ્છાદિત કરવાની પ્રકૃતિ છે, કેઈની દર્શનને ઢાંકી દેવાની છે, કોઈની સુખ-દુઃખને અનુભવ કરાવવાની પ્રકૃતિ છે, અને કેઈની સમ્યગ્દર્શનને ઘાત કરવાની પ્રકૃતિ છે.
કેઈ કમની ત્રીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ છે. કોઈની સીતેર (૭૦) કેડીકેડી સાગરોપમની છે.
આ પ્રમાણે કઈ કર્મને રસ તીવ્ર છે. કેઈન તીવ્રતર છે, અને કેઈને તીવ્રતમ છે. કેઈને રસ મંદ છે, કેઈને મદંતર છે. ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
પ્રકૃતિબન્ધ આઠ કર્મો કે લક્ષણ
(૧) પ્રતિબંધ (૧) જ્ઞાન અર્થાત્ વિશેષ ધર્મોને બેધને જે આછાદિત કરવાવાળું કર્મ તે જ્ઞાના વરણીય કહેવાય છે. (૨) દર્શન અર્થાત્ સામાન્ય બેધને જે આચ્છાદિત કરવાવાળું કમ તે દશનાવરણ છે. (૩) સુખ-દુઃખનું વેદન કરાવવાવાળું કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. (૪) મદિરાના સમાન મેહ ઉસન્ન કરાવવાવાળું કર્મ તે મેહનીય કહેવાય છે.
ભવ-ધારણ કરવાનું છે કારણ કર્મ તે આયુષ્ય કહેવાય છે. (૬) વિશેષ પ્રકારની ગતિ-જાતિ આદિની પ્રાપ્તિનું કારણ તે નામકર્મ કહેવાય છે. (૭) ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિનું કારણ તે નેત્રકર્મ કહેવાય છે. (૮) દાન-લાભ આદિમાં વિM નાખવાવાળું તે અન્તરાય કર્મ કહેવાય છે.
કમને મૂળ સ્વભાવ આઠ પ્રકાર છે. તેથી આઠ પ્રકૃતિનું સંક્ષિપ્તમાં કથન કર્યું છે. એ આઠ પ્રકૃતિઓના અવાંતર ભેદને ઉત્તરપ્રકૃતિ કહે છે. જીજ્ઞાસુ પુરૂષોને જાણવા માટે શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય આદિ મૂલ પ્રકૃતિના અવાન્તર ભેદની સંખ્યા ક્રમથી-પાંચ, નૌ, બે, અઠાવીસ, ચાર, બેતાલીસ, બે, અને પાંચ છે, આ સર્વને આગમથી સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૭
Page #158
--------------------------------------------------------------------------
________________
સ્થિતિબન્ધ સ્થિતિબન્ધ કોષ્ટક
| (૨) સ્થિતિબંધ આત્માની સાથે લાગેલા કર્મપુગલ જે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ કાલ મર્યાદાથી આત્મપ્રદેશમાં સ્થિતિ છે, તે કાલમર્યાદાને સ્થિતિબંધ કહે છે. અથવા એમ કહીએ કે–અધ્યવસાયવિશેષદ્વારા ગ્રહણ કરેલા કર્મદલિકેને આત્મામાં ટકી શકવાના કાલસંબંધી નિયમનને સ્થિતિબંધ કહે છે.
વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની, તથા નામ અને નેત્ર કમની આઠ મૂહુર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અન્તરાય કર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂતની છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડા-કેડી સાગરોપમની, મોહનીય કર્મની સીતેર (૭૦) કેડા–કેડી સાગરોપમની, નામ અને ગોત્ર કમની વીશ કેડા-છેડી સાગરોપમની, આયુષ્ય કર્મની તેત્રીસ સાગરોપમની છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે. કષાયરૂપ પરિણામોની હીનતા અને અધિકતાના કારણે તેના અસંખ્ય પ્રકાર થાય છે.
સ્થિતિબંધનું કોષ્ટક ટીકાના અનુસાર પૃષ્ઠ ૩૩૬થી સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૮
Page #159
--------------------------------------------------------------------------
________________
आचारागसूत्रे
स्थितिबन्ध-कोष्टकम् ।
कर्मणां
जघन्या उत्कृष्टः
जघन्यः । उत्कृष्टः
जघन्यः
उत्कृष्टा स्थितिः
नाम
स्थितिः अबाधा
कालः
अबाधा- बाधाकालः | बाधाकाल: कालः (कमनिषेकः) (कर्मनिषेकः)
(१)
३०००
त्रिसहस्रवर्षोन- अन्तर्मुहूर्तत्रिंशत्साग- अन्तर्मुहूर्त्तः त्रिसहस्र- अन्तर्मुहत्तः
.... त्रिसहस- ज्ञाना
. त्रिंशत्साग- न्यूनोऽन्तवरणीय- रोपमकोटी
रोपमकोटी- मुंहतः कमणः कोटयः
कोटयः
वर्षाणि
दर्शना
वरणीय
कमेण:
अन्तर्मुहूर्त
द्वादश १२
वेदनीयकर्मणः
न्यूना एकादश
अन्तर्मुहुर्तन्यूनोऽन्त
अन्तमुहूत्तेः
अन्तरायकमेण:
"
"
मोहनीय- सप्ततिसागकर्मणः रोपमकोटी
कोटयः
सप्तसहस्रवर्षोनसप्तति
सागरोपमकोटीकोटयः।
वर्षाणि
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૯
Page #160
--------------------------------------------------------------------------
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.५ कर्मवादिम०
कर्मणां
उत्कृष्टा
जघन्या
उत्कृष्टः
जघन्यः
उत्कृष्टः
जघन्यः
नाम
स्थितिः
स्थितिः अबाधा- अबाधा-बाधाकालः | बाधाकालः
काल: __ कालः (कर्मनिषक:) (कर्मनिषेक:)
(६) २० विंशति- अष्टौ । २००० नाम- सागरोपम- मूहूर्ताः
द्विसहस्रकर्मणः कोटीकोटयः
वर्षाणि
२००० द्विसहस्रवर्षान- अन्तर्मुहुर्तविंशतिसाग- न्यूनाः सप्त रोपमकोटी- मुहूर्ताः कोटयः
गोत्रकर्मणः
| अन्त
पूर्वकोटि त्रि
भागाधिकाआयुष्य-नि ३३ त्रयकर्मणः स्त्रिशत्साग
रोपमाणि।
पूर्वकोटि- अन्तर्मुहूर्तत्रिभागोन- न्यूनोऽन्त
त्रयस्त्रिंशत्- मुहूत्तः सागरोपमाणि
भागः
पूर्वकोटित्रिभागः-३३ लक्षाणि, ३३ सहस्राणि; ३ शतानि, ३३ पूर्वाणि, २३ लक्षाणि, ५२ सहस्रकोटिवर्षाणि । अन्तर्मुहूर्तस्यासंख्यभेदाः सन्ति, तेनान्तमुहूर्तरूपाया जघन्यस्थितेरन्तर्मुहूर्त एवाबाधाकालः, तथाऽन्तर्मुहूर्त्तन्यूनोऽन्तर्मु हूर्तश्च बाधाकाल इति विज्ञेयम् ।
प्र. आ.-४३
શ્રી આચારાંગ સૂત્ર : ૧
१४०
Page #161
--------------------------------------------------------------------------
________________
અનુભાવબધ
(૩) અનુભાવબંધ– કર્મ પુદ્ગલેને શુભ અથવા અશુભ, અથવા–ઘાતી કે અદ્યાતીરૂપ જે રસ છે તે અનુભાવ કહેવાય છે ગૃહીત કર્મયુદ્દગલમાં એ રસનું ઉત્પન્ન થવું તે અનુભાવ, અથવા અનુભાગ બંધ છે. કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક તે વિપાક કહેવાય છે. તાત્પર્ય એ છે કે--
કનું ફલ તે વિપાક છે, અને તેને ઉદય તે અનુભાવ કહેવાય છે. અથવા કર્મોની તરેહ-તરેહની ફળ દેવાની શક્તિ તેને વિપાક કહે છે અને તેજ અનુભાવ છે અને તે તે ફળને અનુભવ પણ અનુભવ છે. એક
બંધનાં કારણ કષાયરૂપ પરિણામની તીવ્રતા અને મન્દતાના પ્રમાણે પ્રત્યેક કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલ દેવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે, તે ફળને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે અનુભાવ છે.
* “ગજુમા, મજુમાવે, વિવા, સે-ત્તિ મા” અનુમાનોડનુમાવો, વિપાકો રસ, રૂલ્યા / અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ એ બધા એકાર્થક છે.
કર્મના ફલદાનશક્તિરૂપ અનુભાવ જે કમમાં રહે છે, તે કર્મ પિતાના સ્વભાવ પ્રમાણેજ ફલ આપે છે, બીજા કામના સ્વભાવ પ્રમાણે નહિ. જેવી રીતે કેજ્ઞાનાવરણીય કર્મના અનુભાવ જ્ઞાનાવરણીયના સ્વભાવના પ્રમાણેજ હેય છે, અર્થાતે તીવ્ર અથવા મંદરૂપમાં જ્ઞાનનું જ અચ્છાદન કરે છે, તેનાથી દર્શનાવરણીય અથવા વેદનીય કર્મની પ્રકૃતિ અનુસાર દર્શનનું આવરણ અથવા સુખ–દુઃખનું વદન થતું નથી. એ પ્રમાણે દર્શનાવરણય કર્મને અનુભાવ તીવ્ર અથવા મદરૂપમાં દર્શનનું આવરણ કરવું તેજ છે, પરંતુ જ્ઞાનનું આવરણ કરવું અથવા અન્ય કર્મ પ્રકૃતિ અનુસાર ફળ આપવું તે નથી.
અનુભાવ બંધને પિતાની કર્મપ્રકૃતિના અનુસાર ફળ આપવાને આ નિયમ જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલપ્રકૃતિઓમાંજ લાગુ થાય છે, પરંતુ ઉત્તર પ્રકૃતિએ માટે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૧
Page #162
--------------------------------------------------------------------------
________________
આ નિયમ નથી. કોઈ પણ મૂલપ્રકૃતિની કોઈ ઉત્તરપ્રકૃતિ તે મૂલપ્રકૃતિની કોઈ બીજી ઉત્તર પ્રકૃતિના રૂપમાં પણ પરિણત થઈ શકે છે, કારણકે કમ પુદ્ગલમાં એ પ્રમાણે પરિણમનની શક્તિ વિદ્યમાન છે. ત્યાં પ્રથમ વાળી ઉત્તરપ્રકૃતિમાં રહેલા અનુભાવ બદલી ગયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ અનુસાર તીવ્ર અથવા મદ ફૂલ આપે છે.
જેમ—મતિજ્ઞાનાવરણીય જ્યારે શ્રુતજ્ઞાનાવરણીય–સજાતીય ઉત્તર પ્રકૃતિના રૂપમાં પલટાય છે, ત્યારે મતિજ્ઞાનાવરણીયનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણીયના સ્વભાવ પ્રમાણે શ્રુતજ્ઞાનનું આવરણ કરે છે.
ઉત્તરપ્રકૃતિઓમાં કેટલીક એવી પણ પ્રકૃતિઓ છે કે જે સજાતીય હાવા છતાંય પણ અન્યરૂપમાં પલટતી નથી. જેવી રીતે-દશ નમાહનીય કાઈ વખત ચારિત્રમેાહનીયના રૂપમાં ખદલાતી નથી, અને ચારિત્રમેાહનીય દર્શનમેહનીયના રૂપમાં બદલાતી નથી. એ પ્રમાણે નરકાસુ કેાઈ વખત પણ તિર્યંચ આયુના રૂપમાં પલટાતું નથી, અને તીય "ચાયુ ખીજા કેાઈ આયુના રૂપમાં પલટાતુ નથી.
આ તમામ પરિવર્ત્તન જેવી રીતે પ્રકૃતિબ ંધના વિષયમાં થાય છે, તે પ્રમાણે અધ્યવસાયની શક્તિથી સ્થિતિ અને રસમાં પણ થાય છે.કયારેક તીવ્રરસ, મદરસના રૂપમાં બદલાઈ જાય છે, અને કયારેક મદરસ, તીવ્રરસના રૂપમાં પરિવર્ત્તિત થઈ જાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જન્ય રૂપમાં અને જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપમાં બદલાઈ જાય છે.
અનુભાવપ્રમાણે કાઈ કમનુ તીવ્ર અથવા મદ ફલ ભોગવી લેવાય તા તે કમના પ્રદેશ આત્મપ્રદેશથી હટી જાય છે—પછી તે આત્માની સાથે લાગેલા રહેતા નથી.
તાત્પર્ય એ છે કે:- કર્મોનાં ફૂલ વિવિધ પ્રકારના હોય છે. કજ મૂલપ્રકૃતિ છે. તમામ મૂળપ્રકૃતિનું ફુલ તે રૂપમાં અથવા ખીજારૂપમાં, એમ બે પ્રકારથી હાય છે.
જે પ્રકારના અધ્યવસાયથી જે સ્વભાવવાળાં કર્મ ખાંધ્યાં છે તે એજ રૂપમાં અથવા ખીજા રૂપમાં કુલ આપે છે. તે લ તીવ્ર અથવા મદ્ય અવસ્થા-ભેદથી શુભ પણ હાય છે, અને અશુભ પણ હાય છે, કઈ વખત શુભ પણ અશુભ રસના રૂપમાં અને કોઈ વખત અશુભ તે શુભ રસના રૂપમાં ભાગવવામાં આવે છે.
(૪) પ્રદેશખ ધ~~
મન, વચન આદિ દ્વારા ક્રિયાવિશેષ કરવા વાળા કષાયયુક્ત જીવની સાથે ભિન્નભિન્ન સ્વભાવ વાળા કર્મ પુદ્ગલાના સ્વભાવ અનુસાર અમુક-અમુક પરિમાણુવિભાગની સાથે સમ્બન્ધ થવા તે પ્રદેશખ ધ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૨
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧) જ્ઞાનાવરણીય આદિ કર્મોના કારણભૂત, (૨) સમસ્ત દિશામાં સ્થિત, (૩) તીવ્ર, મદ આદિના ભેદથી મન, વચન અને કાયાની ક્રિયાવિશેષના સંચાગથી કર્મવગણાના ચૈાગ્ય પુદ્ગુગલ સમસ્ત આત્મપ્રદેશામાં બદ્ધ થઈ જાય છે, (૪) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસેારાસ, અને મનાવાની અપેક્ષાએ પણ સૂક્ષ્મપરિણતિરૂપ કર્મીવણાના ચાગ્ય પુદ્દગલજ બાંધે છે; ખાદર માંધતા નથી, (૫) એમાં પણ તે પુદ્દગલ ખાંધે છે કે જે એક ક્ષેત્રાવગાઢ હાય, અર્થાત્-જે આકાશપ્રદેશમાં જીવ છે તેજ આકાશપ્રદેશેામાં વિદ્યમાન હૈાય. બહારના ક્ષેત્રમાં અવગાહન કરવાવાળા ખંધાતા નથી. (૬) એવા પુદ્ગલ પણ જો સ્થિર હાય તે ધાય છે, પણ ચાલતા ફરતાં પુદ્ગલેા ખધાતા નથી, કારણ કે ચલિત સ્વભાવવાળા હોવાના કારણે તે ખંધને યોગ્ય નથી. (૭) અસખ્યાત પ્રદેશી જીવને એક એક પ્રદેશ અનન્ત જ્ઞાનાવરણીય આફ્રિકાની સાથે પણ બંધાય છે. એ પ્રમાણે દનાવરણીય આદિ ક ંધાની સાથે પણ બંધાય છે. (૮) કાઁના તે સ્ક ંધ પણ અનન્તાનન્તપ્રદેશી હુંય છે. પ્રદેશ બંધમાં આ આઠ હેતુ છે.
પુણ્યપાપકર્મ નિરૂપણ
પુણ્યકર્મો અને પાયક—
જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક પૌદ્ગલિક કમ એ-એ પ્રકારના છે (૧) પુણ્યરૂપ અને (૨) પાપુરૂષ શુભ કર્મ-પુણ્ય અને અશુભ કમ પાપ કહેવાય છે.
શકા—પુણ્ય અને પાપ વિનાજ, સ્વભાવથી જગતની વિચિત્રતા હોઈ શકે છે, તા પછી પુણ્ય પાપની કલ્પના કરવાથી શું લાભ છે?
સમાધાનઃ-સ્વભાવવાદમાં ત્રણ વિકલ્પ (તર્ક-વિતર્ક) થઈ શકે છે, જેમકે સ્વભાવ શું કોઈ વસ્તુ છે? અથવા કારણના અભાવજ સ્વભાવ કહેવાય છે? અથવા સ્વભાવ કાઈ વસ્તુના ધમ છે?. આ ત્રણેય વિકલ્પોમાં આવવાવાળા દોષનું કથન પ્રથમ કહી ચૂકયા છીએ, એટલા કારણથી અહિં પુનરૂક્તિ કરતા નથી. એ માટે પુણ્ય અને પાપને પૌદ્ગલિક કર્મ જ સ્વીકાર કરવા જોઈ એ.
પુણ્ય અને પાપના સદ્ભાવમાં યુક્તિઓ અતાવે છે:~
પુણ્ય અને પાપ અને જૂદા અને સ્વતંત્ર છે, કારણ કે તેનું ફળ સુખ અને દુઃખ એક સાથે ભાગવવામાં આવતું નથી. કાર્યની આ ભિન્નતા જોવાથી તેના કારણભૂત પુણ્ય અને પાપની ભિન્નતાનું અનુમાન થાય છે. જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપનું અનુમાન કારણથી અને કાર્યથી થાય છે.
દાન આદિ ક્રિયાએ અને હિંસા આદિ ક્રિયાઓ કારણ છે, તે માટે તેનું કા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૩
Page #164
--------------------------------------------------------------------------
________________
પણ અવશ્ય લેવું જોઈએ, અને તે કાર્ય જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપ છે. જેવી રીતે ખેતી આદિ ક્રિયાઓમાં શાલિ–ડાંગર, જવ, ઘઉં આદિ ફલ નિયમથી થાય છે. આ કારણથી અનુમાન છે.
આ પ્રમાણે કાર્યથી પણ કારણનું અનુમાન થાય છે. જેમ શરીર આદિનું કારણ જરૂર છે, કારણ કે તે કાર્ય છે, જેવી રીતે ઘટનું કારણ માટી, દંડ, ચક્ર-ચાકળે, આદિ સામગ્રીથી યુક્ત કુંભાર હોય છે.
કા–શરીર આદિનું કારણ પ્રત્યક્ષથી જણાતા માતા-પિતા આદિ માનવા જોઈએ.
સમાધાન દેખાવાવાળા કારણની સમાનતા હોવા છતાંય પણ શરીરમાં સુરૂપતા કુરૂપતા આદિની વિચિત્રતા જોવામાં આવે છે, તેથી તેમને કારણ માની શકાશે નહિ. આ વિચિત્રતા અદષ્ટ કારણ-કર્મના વિના હોઈ શકે નહિ. શુભ શરીર આદિ પુણ્યનું કાર્ય છે. અને અશુભ શરીર આદિ પાપનું કાર્ય છે. તે કારણથી પુણ્ય અને પાપના ભેદથી કર્મ બે પ્રકારનાં સિદ્ધ થાય છે.
- પુણ્યકર્મ અને પાપકર્મ અને સ્વતંત્ર-ભિન્ન છે. આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે, સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે-“પુણ્ય એક છે, પાપ એક છે.” એ જ પ્રમાણે રમવાચા-સૂત્રમાં પણ કહ્યું છે.
સર્વધાતિ પ્રકૃતિય (૨૦)
સર્વઘાતી પ્રવૃતિઓ (૧) કેવલજ્ઞાનાવરણીય, (૨) કેવલદર્શનાવરણીય, (૩) નિદ્રા, (૪) નિદ્રાનિદ્રા (૫) પ્રચલા, (૬) પ્રચલપ્રચલા, (૭) સત્યાનદ્ધિ, (૮-૧૧) અનન્તાનુબંધી–ધ, માન, માયાલોભ,(૧૨-૧૫) અપ્રખ્યાતાવરણ–ધ, માન, માયા, લોભ,(૧૬–૧૯) પ્રત્યાખ્યાનાવરણ -કેધ, માન, માયા, લાભ, (૨૦) મિથ્યાત્વ. આ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે.
કેવલજ્ઞાન સમસ્ત આવરણનાં ક્ષયથી પ્રગટ થવાવાળું, તથા સમસ્ત દ્રવ્યો અને પર્યાયને ગ્રહણ કરવા વાળું છે, તેને આચ્છાદિત કરવાવાળું કર્મ કેવલજ્ઞાનાવરણીય કહેવાય છે. એ કર્મ કેવલ જ્ઞાનને ઘાત કરીને સમસ્ત દ્રવ્ય-પર્યાના જ્ઞાનને ઘાત કરે છે. એટલા માટે તે સર્વઘાતી કહેવાય છે.
શકા–સર્વ જીવેને કેવલજ્ઞાનને અનન્ત ભાગ પ્રગટ રહે છે. પણ જો એટલે પણ પ્રગટ ન રહે તે જીવ; અજીવ થઈ જશે. આવી સ્થિતિમાં કેવલજ્ઞાનાવરણીય સર્વઘાતી કેવી રીતે થઈ શકે છે?
સમાધાન –જેવી રીતે અત્યન્ત, સઘન મેઘપટલ (ઘનઘોર વાદલ) દ્વારા સૂર્ય અથવા ચન્દ્રમાની ઘણીખરી પ્રભા-કાંતિ ઢંકાઈ જાવાથી લેકમાં કહેવાય છે કે સૂર્ય–ચંદ્રની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૪
Page #165
--------------------------------------------------------------------------
________________
તમામ કાંતિ–પ્રકાશ ઢંકાઈ ગઈ. એ પ્રમાણે કેવલજ્ઞાનવરણ પ્રકૃતિ જીવના સમસ્ત જ્ઞાનનું આવરણ કરે છે, એમ કહેવાય છે.
જીવ મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને જાણતા નથી; તેમાં મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ-કર્મના ઉદયજ કારણરૂપ છે. તેજ મતિજ્ઞાનને રાકે છે એમાં કેવલજ્ઞાનાવરણીયના ઉદય કારણુ રૂપ નથી. એ પ્રમાણે કેવલદનના અનન્તમા ભાગ ઉઘાડા રહે છે. ત્યાં પણ મેઘના દૃષ્ટાન્ત પ્રમાણે આવરણના વ્યવહાર સમજી લઈને કેવલદ નાવરણીયને સધાતી પ્રકૃતિ સમજવું જોઈએ, અહી પણ ચક્ષુશન આદિના વિષયભૂત પદાર્થોને જીવ ચક્ષુનાવરણીય આદિના ઉદ્દયથી જાણુતા નથી, ત્યાં કેવલદર્શનાવરણીય કારણુ નહિ સમજવું જોઈએ.
શંકા—કેવલજ્ઞાનાવરણીય અને કેવલદનાવણીયા ક્ષય થવા છતાંય પણ મતિજ્ઞાન આદિ અને ચક્ષુન આદિના વિષયભૂત પદાર્થાને જાણવું તે અશકય હાવું જોઈ એ,કારણ કે તે કેવલજ્ઞાનાવરણીય અને કેવલદશનાવરણીય પ્રકૃતિના વિષય નથી. અને મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિને ક્ષય થયા નથી, તેનાથી મતિજ્ઞાન
આદિ આવૃત થાય છે.
સમાધાન———કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી શેષ જ્ઞાનાની પ્રાપ્તિ તેમાં અન્તત થઈ જાય છે. જેવી રીતે ગામ મળવાથી ખેતર પાતેજ મલી જાય છે.
નિદ્રા આદિ પાંચ પ્રકૃતિ પણ તમામ પદાર્થોના જ્ઞાનના ઘાત કરે છે, એ માટે તે સધાતી છે. અથવા નિદ્રા અવસ્થામાં પણ કિંચિત્ જ્ઞાનની સંભાવના કરાય છે. તા ત્યાં પણ મેઘનું દૃષ્ટાંત લઈને સમાધાન કરી લેવું જોઈએ.
અનન્તાનુષધી આદિ ખાર કષાય ક્રમશઃ સમ્યક્ત્વા દેશિવતિના અને સવ વિરતિના પૂર્ણ રૂપથી ઘાત કરે છે, તેથી એ ખાર કષાય પણ સધાતી કહેવાય છે. એવી શંકા નહિ કરવી જોઈએ કે: એ કષાયાના પ્રખલ ઉય વખતે પણ કુલાચાર આદિ કારણેાથી અશુદ્ધ આહાર આદિના ત્યાગ જોવામાં આવે છે. તે માટે તેને સધાતી કહી શકાશે નહિ; કારણ કે નવીન મેઘ ઘટાનું દ્રષ્ટાંત લઇને આ શંકાનું સમાધાન કરી શકાય છે.
મિથ્યાત્વ પ્રકૃતિ તા તત્ત્વાર્થં શ્રદ્ધાનરૂપ સમ્યકૃત્વના પૂર્ણરૂપથી ઘાત કરે છેજ, તેથી તે સઘાતી છે. જો મિથ્યાત્વના પ્રખલ ઉદય હાય તે વખતે પણ-મનુષ્ય, પશુ આદિ વસ્તુઓસંબંધી સમ્યક્ત્વ રહે છે તે મિથ્યાત્વને સધાતી કેવી રીતે કહી શકશે ? એ શકાના સમાધાન માટે પણ આગળ કહેલ મેઘપટળનાંજ દ્રષ્ટાંતને આશ્રય લેવા જોઇએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૫
Page #166
--------------------------------------------------------------------------
________________
દેશધાતિ પ્રકૃતિયાઁ (૨૫)
દેશઘાતી પ્રકૃતિઓ– હવે દેશઘાતી પ્રકૃતિઓનું કથન-નિરૂપણ કરવામાં આવે છે-(૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યયજ્ઞાનાવરણીય, આ ચાર જ્ઞાનાવરણીય છે , તથા (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુર્દર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, આ ત્રણ દર્શનાવરણીય, ૭, તથા સંજવલન–ક્રોધ, માન, માયા, લેબ, એ ચાર કષાય, ૧૧, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ ના ભેદથી નવ નેકષાય, ૨૦,તથા દાનાન્તરાય લાભાન્તરાય,ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય, અને વર્યાન્તરાય. આ પાંચ અન્તરાય ૨૫, બધી મળીને પચીસ દેશઘાતી પ્રકૃતિએ છે.
મતિજ્ઞાનાવરણીય આદિ ચાર પ્રકૃતિઓ કેવલજ્ઞાનાવરણીય દ્વારા આવૃત એક દેશ જ્ઞાનને ઘાત કરે છે, તેટલા માટે તેને દેશઘાતી પ્રકૃતિ કહે છે.
મતિજ્ઞાન આદિના વિષયભૂત પદાર્થોનું જે જ્ઞાન થતું નથી તે મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓના ઉદયથીજ સમજી લેવું જોઈએ. અને જે પદાર્થ મતિજ્ઞાનાદિને વિષય નથી તેના જ્ઞાનને અભાવ કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિના ઉદયથી હોય છે.
ચક્ષુન્દર્શનાવરણીય આદિ ત્રણ પ્રકૃતિએ કેવલદશનાવરણીય દ્વારા અનાવૃત કેવલદર્શનના એકદેશ જ્ઞાનને ઘાત કરે છે. એ કારણથી તે દેશઘાતી છે ચક્ષુદર્શન આદિના વિષયભૂત પદાર્થોનું જે જ્ઞાન થતું નથી તે ચક્ષુદર્શનાવરણીય આદિ પ્રકૃતિના ઉદયથી સમજવું જોઈએ, અને કેવલદર્શનના વિષયભૂત અનન્ત ગુણાના જ્ઞાનને જે અભાવ થાય છે તે કેવલદર્શનાવરણીયના ઉદયથીજ સમજવું જોઈએ.
ચાર સંજવલન કષાય અને નવ નકષાય પ્રાપ્ત થયેલા ચારિત્રના એક દેશને જ ઘાત કરે છે કારણ કે તે મૂલગુણે અને ઉત્તરગુણેમાં અતિચાર ઉત્પન્ન કરે છે, આ કારણથી તે તેર પ્રકૃતિએ દેશઘાતી છે. એ પ્રમાણે સમજવું જોઈએ.
અન્તરાય કમની પાંચ પ્રકૃતિએ પણ દેશઘાતીજ છે. દાન, લાભ, ભેગ અને ઉપભોગ, એ ચારના વિષય ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યજ છે, અને એવા દ્રવ્ય સમસ્ત મુદ્દગલાસ્તિકાયના અનન્ત ભાગ છે, તેથી જે પ્રકૃતિઓના ઉદયથી પુદગલાસ્તિકાયના એક દેશવતી દ્રવ્યોને દાન, લાભ, ભોગ અને ઉપગ ન થઈ શકે, તે દાનાન્તરાય આદિ પ્રકૃતિઓ પણ દેશઘાતી છે.
સમસ્ત લેકના અન્તર્ગત દ્રવ્યોનો દાન, લાભ, ભેગ અને ઉપભેગ થઈ શકતે નથી. તે આ દાનાન્તરાય આદિ પ્રકૃતિઓના ઉદયથી નહિ, પરંતુ તે દ્રવ્યને ગ્રહણ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૬
Page #167
--------------------------------------------------------------------------
________________
ધારણ કરવાની
ગ્યતા નહિ હેવાના કારણે અશકયાનુષ્ઠાનથી સમજવું જોઈએ.
વિર્યાન્તરાય પ્રકૃતિ પણ સમસ્ત વીર્યને ઘાત કરતી નથી, તેથી તે દેશઘાતી છે. સૂમનિગેદના જીવથી લઈને ક્ષીણમાહગુણસ્થાન સુધીના જીવોમાં વિર્યાન્તરાયના ક્ષેપ શમથી કેઈ જીવમાં અલ્પવીય (ાડી શકિત) હોય છે, કોઈ જીવમાં બહુ વીર્ય હોય છે, કેઈ જીવમાં બહુજ અધિક વીર્ય હોય છે, અને કેઈમાં અત્યન્ત અધિક વીર્ય હોય છે. વિર્યાન્તરાય કર્મને ઉદય હોય ત્યારે પણ સૂક્ષ્મ નિમેદના જીવ આહારનું પરિણમન કરે છે, કમંદલિકેને ગ્રહણ કરે છે, અને બીજી ગતિમાં જાય છે. આ તમામ કાર્ય વીર્ય વિના થઈ શકે નહી, તેથી એ સિદ્ધ થયું કે- વીર્યાન્તરાય કમ વીર્યના એક દેશને જ ઘાત કરે છે, સર્વ દેશને નહી. અથવા તે આ પ્રકૃતિને સર્વઘાતી માનવામાં આવે તો જેવી રીતે સર્વઘાતી મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્દર્શન લેશમાત્ર પણ હેય નહી, અને જેમ બાર કષાને ઉદય થવા સમયે દેશવિરતિ અને સર્વવિરતિ એકદેશથી પણ હોય નહી તે પ્રમાણે વર્યાન્તરાય કમને ઉદય થતાં લેશમાત્ર પણ વીર્ય ગુણ પ્રગટ થે નહી જોઈએ, પરંતુ એ પ્રમાણે થતું નથી, એ કારણથી સિદ્ધ થયું કે-વાયત્તરાય પ્રકૃતિ પણ દેશઘાતીજ છે.
અધાતિ પ્રકૃતિયાઁ (૭૫)
અઘાતા પ્રકૃતિઓ– અઘાતી પ્રકૃતિએ પોતેર (૭૫) છે. તે આ પ્રમાણે છે:-(૧) પરાઘાત, (૨) ઉસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૬) તીર્થકર, (૭) નિર્માણ, (૮) ઉપઘાત, આ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ અઘાતી છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, () તૈજસ અને (૫) કાર્મણ શરીર, આ પાંચ શરીર અઘાતી પ્રકૃતિએ છે, (૧૩) ત્રણ ઉપાંગ, (૧૬) છે. સંસ્થાન, (૨૨) છહ સંહનન, (૨૮) પાંચ જાતિઓ, (૩૩) ચાર ગતિ, ૩૭ બે વિહાગતિ, (૩૯) ચાર અનુપૂવી", (૪૩) ચાર આયુ, (૪૭) ત્રસદશક, (૫૭) સ્થાવરદશક, (૬૭) ઉચ્ચગોત્ર, (૬૮) નીચગેત્ર, (૬૯) શાતાવેદનીય, (૭૦) અસતાવેદનીય, (૭૧) તથા વણ રસ, ગંધ, અને સ્પર્શ નામની ચાર પ્રકૃતિએ (૭૫).
આ પ્રકૃતિએ જ્ઞાન આદિ કેઈ ગુણને ઘાત કરતી નથી. એટલા માટે તેને અઘાતી પ્રકૃતિ કહે છે, પરંતુ સર્વઘાતી પ્રકૃતિએની સાથે જ્યારે તેનું વેદના થાય છે તે પોતે અઘાતી હોવા છતાંય પણ એ સર્વઘાતીનું ફળ પ્રદર્શિત કરે છે. અથવા દેશઘાતી પ્રકૃતિઓની સાથે તેનું વેદન હોય તે પિતે અઘાતી હોવા છતાંય પણ દેશઘાતી રસને પ્રગટ કરે છે. જેવી રીતે કેઈ પુરુષ ચાર ન હોય પરંતુ એની સાથે હોય તે તે પણ ચેર જે જ દેખાય છે. એ પ્રમાણેજ આ અઘાતી પ્રકૃતિએ વિષે સમજવું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪ ૭
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉત્તર પ્રકૃતિ સંખ્યા (૧૪૮)
ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા– જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિએની સંખ્યા (મધ્યમ વિપક્ષાથી) એકસોને અડતાલીસ (૧૪૮) છે. તે આ પ્રમાણે–
(૧) જ્ઞાનાવરણીયની પાંચ – (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મનઃપયજ્ઞાનાવરણીય, (૫) કેવલજ્ઞાનાવરણીય.
(૨) દર્શનાવરણીયની નવ છે. (૧) ચક્ષુર્દર્શનાવરણીય, (૨) અચક્ષુર્દશનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, તથા (૫) નિદ્રા, (૬) નિદ્રા–નિદ્રા (૭) પ્રચલા, (૮) પ્રચલા–પ્રચલા, (૯) ત્યાનદ્ધિ, આ પાંચ નિદ્રાઓ મળીને કુલ નવ પ્રકૃતિઓ થાય છે.
(૩) વેદનીયની બે (૧) સાતવેદનીય અને અસાતવેદનીય.
(૪) મેહનીયકર્મની અઠાવીસ છે. (૧) સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વમેહનીય, આ ત્રણ દર્શનમેહનીયની, તથા પચીસ ચારિત્રમેહનીયની, એ પ્રમાણે કુલ અઠાવીસ પ્રકૃતિઓ છે. ચારિત્રમેહનીયની પચીસ પ્રકૃતિઓ આ પ્રમાણે છેઃચારિત્રમેહનીયના બે ભેદ છે. (૧) કષાયચારિત્રમેહનીય અને (૨)નેકષાયચારિત્રમેહનીય, કષાયચારિત્રમેહનીયના સોળ ભેદ છે. જેમકે-અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લેલ જે કષાય નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાં જન્મ, જરા, મરણરૂપ અનન્ત સંસારને અનુબંધ કરે તે અનન્તાનુબંધી છે. તેના ચાર ભેદ છે, ક્રોધ, માન, માયા અને લોભ, કર્તવ્ય–અકર્તવ્યનાં વિવેકને નાશ કરવાવાળા અક્ષમારૂપ આત્માને પરિણામ તે ક્રોધ કહેવાય છે. ગર્વને માન કહે છે. માયાને અર્થે કપટ છે. લાલચ તે લોભ કહેવાય છે. અનન્તાનુબંધી કષાયચતુષ્કમાં કોઇને પર્વતની રાજિનું (પર્વત કપાવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીર) માનને શિલસ્તંભનું, માયાને વાંસની જડનું અને લોભને કિરમીચ રંગનું ઉદાહરણ આપ્યું છે.
આ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણના ક્રોધ આદી ચાર ભેદ છે. પ્રત્યાખ્યાન બે પ્રકારના છેદેશવિરતિ અને સર્વવિરતિ “ત્યારથાન' શબ્દમાં ‘રિ ઉપસર્ગ નિષેધવાચક છે. અર્થાત પ્રતિષેધને પ્રકાશ કરે તે પ્રત્યાખ્યાન છે. અર્થાત્ “હું જીવન સુધી કઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહી.” ઈત્યાદિ પ્રકારે ભાવપૂર્વક પિતાના આચાર્ય આદિના સમક્ષ પ્રકાશિત કરવું તે પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન ન આવરણીય પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે પ્રત્યાખ્યાનાવરણીય ન હોય તે અપ્રત્યાખ્યાનાવરણીય છે. અહિં નગ' શબ્દ ઉપમાના અર્થમાં છે. અર્થા—જે કષાય પ્રત્યાખ્યાનાવરણીયની સમાન હોય તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. અથવા “ અલ્પ-ડું-એવા અર્થમાં છે. અર્થાત
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૮
Page #169
--------------------------------------------------------------------------
________________
અલ્પ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન કહેવાય છે. તેનું આવરણીય અપ્રત્યાખ્યાનાવરણીય છે. આ કષાયચતુષ્ટય અલ્પ અર્થાત દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવૃત કરે છે (ઢાંકી દે છે). એ કારણથી એ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કષાય સ્વ૫ દેશવિરતિને પણ થવા દેતા નથી. તે સર્વવિરતિને નહિ થવાદે. એમાં આશ્ચર્યજ શું છે? જે કર્મના ઉદયથી આવિર્ભત (ઉત્પન્ન થયેલા) કષાય કેવલ વિરતિમાત્રને રેકે છે, તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
આ પ્રમાણે ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાનાવરણીય છે, અહિં પ્રત્યાખ્યાન શબ્દથી સર્વવિરતિનું ગ્રહણ કર્યું છે. જે કષાય, માત્ર સર્વવિરતિને ઘાત કરે છે, દેશવિરતિને નહી, તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનની ઉત્પત્તિનું ઘાતક હેવાથી તેને પ્રત્યાખ્યાનાવરણીય કહે છે, પહેલાથી વિદ્યમાન પ્રત્યાખ્યાનનું ઘાતક હોવાથી નહિ.
એ પ્રમાણે ક્રોધ આદિ ચાર સંજ્વલન કષાય છે, સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃત્ત, સંયમમાં લીન મુનિને દુસહ પરીષહ આવી પ્રાપ્ત થતાં જલાવવાવાળા અર્થાત્ મલિનતા ઉત્પન્ન કરવાવાળા કષાય સંજવલન કહેવાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય-કષાય–ચોકડીનું દષ્ટાન્ત બતાવે છે–ફોધનું દષ્ટાન્ત તલાવની ભૂમિરાજિ છે. અર્થાત્ તલાવની ભૂમિ ફાટવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીરના સમાન એ ક્રોધ હોય છે. માનનું ઉદાહરણ હાડકાંને સ્તંભ છે. માયાનું ઉદાહરણ ઘેટાનાં સીંગ છે, અને લેભનું દષ્ટાન્ત ગાડીની મળી (ગાડીનાં પૈડાંમાં અપાયેલા તેલનું કી) છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ચેકડીનું ઉદાહરણ–ક્રોધનું ઉદાહરણ–રેતીમાં કરેલી લીટી છે. માનનું ઉદાહરણકાષ્ઠને થાંભલે છે. માયાનું ઉદાહરણ–ચાલતા બળદીઓના મૂત્રની વાંકી-ચૂકી લીટી છે, અને લેભનું ઉદાહરણ-ખંજન–રાગ છે.
- સંજ્વલન કષાયની ચેકડીના ઉદાહરણ-ક્રોધનું ઉદાહરણ–પાણીમાં કરેલી લીટી છે. માનનું ઉદાહરણ તણખલાને થાંભલે છે. માયાનું ઉદાહરણ બઢઈ દ્વારા (સુતાર દ્વારા) લેલા લાકડાની છાલ છે અને લેભનું ઉદાહરણ-હલદરને રંગ છે.
નોકષાયમહનીયના નવ ભેદ છે-હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, વેદ, અને નપુંસકવેદ. ૨૫.
(૫) આયુષ્ય-કમના ચાર ભેદ છે-નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યા, અને દેવાયુ. જે કમના પ્રાગ્યપ્રકૃતિવિશેષાનુશાયી, અર્થાત્ જે કર્મના ઉદયથી તે-તે ગતિયોગ્ય પ્રકૃતિવિશેષમાં સ્થિત આત્મા નારકી આદિના રૂપમાં જીવે છે, અને જેના ક્ષયથી મરણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૯
Page #170
--------------------------------------------------------------------------
________________
પામે છે, તેને આયુકમ કહે છે અથવા જેમાં જીવ અન્ય પ્રકૃતિએને ભોગવવા માટે લાવે છે તે આયુ છે. જેમ કે કાંસા આદિના વાસણમાં ચેખા, ભાત, વ્યંજન (શાક) આદિ વસ્તુઓ ભેગવવાવાળા પુરૂષ લાવે છે તે પ્રમાણે શેષ-પ્રકૃતિએ આયુમાં ભગવાય છે.
(૬) નામકર્મના ત્રાણુ (૯૩) ભેદ છે. જે કર્મ જીવને નારકી આદિ સંજ્ઞાઓનું પાત્ર બનાવે છે, તે નામકર્મ કહેવાય છે, તેના ત્રાણ (૩) ભેદ છે. તેમાં પણ મૂલ ભેદ બેંતાલીસ છે. તે આ પ્રમાણે-(૧) ગતિનામ,(૨) જાતિનામ, (૩) શરીરનામ, (૪) અંગે પાંગનામ,(૫) નિર્માણનામ,(૬) બંધનનામ,(૭) સંઘાતનામ,(૮) સંસ્થાનનામ,૯) સંહનનનામ, (૧૦) વર્ણમાન,(૧૧)ગંધનામ,(૧૨)રસનામ, (૧૩) સ્પર્શનામ, (૧૪) આનુપૂર્વનામ,(૧૫) અગુરુલઘુનામ, (૧૬) ઉપઘાતનામ, (૧૭) પરાઘાતનામ, (૧૮)આતપનામ, (૧૯)ઉદ્યોતનામ, (૨૦) ઉસનામ, (૨૧) વિહાગતિનામ, (૨૨) પ્રત્યેક શરીરનામ, (૨૩) સાધારણ શરીરનામ, (૨૪) ત્રસનામ, (૨૫) સ્થાવરનામ, (૨૨) સુભગનામ,(૨૭) દુર્ભાગનામ, (૨૮) સુસ્વરનામ, (૨૯) દુઃસ્વરનામ, (૩૦) શુભનામ, (૩૧) અશુભનામ, (૩૨) સૂકમનામ, (૩૩) બાદરનામ, (૩૪) પર્યાપ્ત નામ, (૩૫) અપર્યાપ્તનામ, (૩૬) સ્થિરનામ, (૩૭) અસ્થિરનામ, (૩૮) અદેયનામ, (૩૯) અનાદેયનામ, (૪૦) યશકીર્તિનામ, (૪૧) અયશકીતિનામ, (૪૨) તીર્થંકરનામ-કર્મ.
આ બેંતાલીસ પ્રવૃતિઓમાં જે પ્રકૃતિના અવન્તર ભેદ છે, તેને પિંડપ્રકૃતિ કહે છે. ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિએ છે. અને પાંસઠ (૬૫) તેના ભેદ છે.
(૧) ગતિનામકર્મના ચાર ભેદ–નરકગતિનામકમ, તિર્યંચગતિનામકર્મ, મનુષ્યગતિનામકર્મ અને દેવગતિનામ-કમ.
(૨) જાતિનામકર્મના પાંચ ભેદ છે—એકેન્દ્રિય જાતિનામ, કીન્દ્રિયજાતિનામ, ત્રીન્દ્રિયજાતિનામ, ચતુરિન્દ્રિયજાતિનામ, અને પંચેન્દ્રિય જાતિનામ-કર્મ.
(૩) શરીરનામકર્મના પાંચ ભેદ છે–દારિકશરીરનામ, વૈક્રિયશરીરનામ, આહારકશરીરનામ, તેજસ શરીરનામ, અને કાર્મણશરીરનામ-કમ.
જે કર્મના ઉદયથી અંગ અને ઉપાંગ થાય છે તે અંગે પાંગશરીરનામકર્મ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ઔદારિક અંગોપાંગ, વકિયઅંગોપાંગ અને આહારક -અંગોપાંગ. તેમાં અંગ આઠ હોય છે– છાતી, શિર, પીઠ, પિટ બે હાથ અને બે પગ. વંદના કરવામાં પાંચ અંગ પ્રશસ્ત માન્યાં છે. બે પગ બે હાથ અને શિર-માથું. અહિં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૦
Page #171
--------------------------------------------------------------------------
________________
પગના અભિપ્રાય ઘુંટણ સમજવું જોઇએ. આ પાંચ અંગાને ભૂમિપર અડાડીને વંદના કરવી તે પંચાંગ વ૪ના છે. આ આઠે અંગેામાંથી પ્રત્યેક અંગનાં અનેક ઉપાંગ છે. તેમાંથી શિર-અંગના ઉપાંગ આ પ્રમાણે છે—મસ્તિષ્ક, કપાલ, રૃકાટિકા (ગ્રીવાના ઉન્નત દેશ) શંખ (કણુ સમીપનુ અસ્થિ) લલાટ, તાળુ, ગાલ, દાઢી, ચિબુક (હડપચી વચ્ચેના છાછર ખાડા) દાંત, એટ, લૌહ, નેત્ર, કાન, નાક આદિ. મસ્તિષ્ક શિરરૂપ અંગનું આર લક અવયવ છે. તેનું
· મસ્તિષ્ક એક પ્રકારની ધાતુ છે, અંગ નથી અને પ્રત્યંગ પણ નથી ? સમાધાન એ છે કે-પાલ આદિ પ્રમાણે શરરૂપ અંગનું આરંભક હાવાના કારણે મસ્તિષ્ક, શિરનું ઉપાંગજ છે.
પાંચ સ્થાવરામાં છાતી આદિ અંગ નથી.
(૫) શરીરનામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા અથવા ગ્રહણ કરવામાં આવતા આત્મપ્રદેશમાં સ્થિત અને શરીરના આકારે પરિણત કરેલા શરીરના ચાગ્ય પુદ્ગલામાં લાખ અને લાકડીના સમાન અવિચેાગ હેવું તે બંધનનામકર્મ છે. અથવા ખંધનનામ કમ ન હેાત તેા રતીથી બનાવેલા પુરૂષની સમાન વિખેરાઈ જાત, ઔદ્યારિક આદિના ભેદથી બંધનના પણ પાંચ ભેદ છે.
(૬) કાપિંડ, સ્મૃતિકાર્ષિક, અથવા લેાઢાના પિંડ સમાન મૃદ્ધ પુગલામાં પણ એક વિશેષ પ્રકારના સ`ઘાત (નિષ્ઠતા) ઉત્પન્ન કરવાવાળા કમ તે સંધાત– નામક કહેવાય છે અથવા સધાતનામક ન હેાય તે પુરૂષ, સ્ત્રી, ગાય અદિ રૂપભેદ શરીરમાં હાય નહિ. કારણકે સંઘાત–વિશષ ઉત્પન્ન કરવાવાળા અન્ય ક જ નથી. કાય, કારણ જેવાંજ હાય છે. સંઘાતની ભિન્નતાના કારણેજ શરીરામાં સ્ત્રી, પુરૂષ આદિના ભેદ-વ્યવહાર હેાય છે. ઔદારિક આદિના ભેઢથી સંઘાત પણ પાંચ પ્રકારના છે.
(૭) ખંધાતા શરીરયેાગ્ય પુદ્ગલામાં જે કર્મના ઉદયથી આકૃતિવિશેષ બને છે. તેને સંસ્થાનનામકર્મ કહે છે. સંસ્થાન છ પ્રકારના છે—(૧) સમચતુરસ-સ ંસ્થાન, (૨) ન્યગ્રેાધપરિમલ–સસ્થાન, (૩) સાન્ક્રિ—સંસ્થાન, (૪) કુકસ સ્થાન, (૫) વામન–સસ્થાન, (૬) હુડક–સંસ્થાન.
(૮) અસ્થિઓના બંધવિશેષને સહુનનનામકર્મ કહે છે. તેના છ ભેદ છે:(૧) વઋષભનારાચસ’હૅનન, (૨) અર્ધવઋષભનારાચસહનન, (૩) નારાચસંહૅનન, (૪) અધનારાચસહુનન, (૫) કીલિકાસ’હૅનન અને (૬) સેવાત્તસંહનન.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૧
Page #172
--------------------------------------------------------------------------
________________
(૯) દારિક આદિ શરીરમાં જે કર્મના ઉદયથી કઠોર આદિ સ્પર્શ ઉત્પન્ન થાય છે તેને સ્પર્શનામકર્મ કહે છે. સ્પર્શનામકર્મના આઠ પ્રકારના છે--કઠોર, કમલ, ભારી, હલકે, ચિકણે રૂ, શીત અને ઉoણુ.
(૧૦) રસનામકર્મ પાંચ પ્રકારે છે—તી, કડ, કસાએલે, માટે અને મીઠે. કેટલાકના મતથી લવણ મધુર રસની અનતગત છે.
(૧૧) જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ અથવા દુર્ગધ ઉત્પન્ન થાય છે. તેને ગંધનામકર્મ કહે છે. તેના બે ભેદ છે સુગંધનામ અને દુર્ગધનામ.
(૧૨) જે કર્મના ઉદયથી શરીરમાં કૃષ્ણ આદિ પાંચ વર્ણોની ઉત્પત્તિ થાય છે તે વર્ણનામકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદ છે—કાળ, નીલે, રાતે, પળે અને ધૂળે. સ્પર્શથી લઈને વર્ણ સુધી એ બધાય શરીરવી ગુગલોમાં જ પરિણુત થાય છે.
(૧૩) નરક આદિ ગતિમાં જવાવાળા જીવ જે કે-અન્તર્ગતિ (વિરહગતિ)માં વર્તમાન છે તેને તે નરક આદિ ગતિઓની તરફ અભિમુખ કરીને આનુપૂવીથી અર્થાત્ તે તે સ્થાનના કમથી તે તે ગતિઓમાં પહોંચાડવામાં જે કર્મ સમર્થ હોય છે તે કર્મને આનુપૂવ કર્મ કહે છે. જો કે આનુપૂવીશબ્દને અર્થ તે તે સ્થાનને ક્રમ, એ છે તે પણ ગત્યન્તરમાં જતે જીવને જે કમને ઉદય થવાથી તે ગતિમાં તે તે સ્થાનના કમથી જવું હોય છે, આટલા માટે તે કર્મને આનુપૂવી કહે છે. જેમ પાણીને પ્રવાહ અળદીયાને પોતાની તરફ ખેંચી લે છે, અથવા જેમ ગાડીવાળા બળદીયાને તેનીનાથ પકડીને પિતાની બાજુ મેડી લે છે તે જ પ્રમાણે આનુપૂવ કર્મ–જીવ જે ગતિનું કર્મ બાંધ્યું છે તે ગતિમાં તેને પહોંચાડી દે છે માટે તે ગતિમાં પહોંચાડવાને માટે સહાયક છે.
જ્યાં સુધી મનુષ્ય પિતાની મનુષ્યગતિને મૂકીને નરક આદિ બીજી ગતિમાં નથી પહોંચ્યો ત્યાં સુધીની અર્થાત્ વચલી ગતિને અન્તર્ગતિ-વિગ્રહગતિ કહે છે. તે બે પ્રકારની હોય છે-સરલ અને વક. જીવ જ્યારે એકસમયપ્રમાણવાળી સરલ (સીધી) ગતિથી જાય છે, ત્યારે આયુકર્મ દ્વારાજ ઉત્પતિ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં આનુપૂવી નામકર્મને કાંઈ ઉપગ થતું નથી. જ્યારે જીવ કૂપર (રથને વાંકે એક ભાગ) હલ અથવા ગેમૂત્રિકા સરખી અને બે, ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જાય છે ત્યારે વળવાના આરંભ સમયમાં આગળની આયુ ગ્રહણ કરે છે તે સમય આનુપૂવી કર્મને ઉદય થાય છે.
શંકા-જેમ સરગતિમાં આનુપૂવકમ વિનાજ ગતિ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વક્રગતિમાં ગતિ શા માટે કરતા નથી ?
સમાધાન–સરલગતિમાં પ્રથમના આયુકર્મના વ્યાપારથીજ જીવ ગતિ કરે છે. જ્યાં તે આયુ ક્ષીણ થઈ જાય છે ત્યાં માયષ્ટિ-માર્ગની લાકડી–ના સમાન આનુપૂવી નામકમને ઉદય થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫ ૨
Page #173
--------------------------------------------------------------------------
________________
આનુપૂવીનામકર્મ ચાર પ્રકારનાં છે-નરકગત્યાનુપૂર્વનામ, તિયગત્યાનુપૂવીનામ, મનુષ્યગત્યાનુપૂવીનામ, અને દેવગત્યાનુપૂવીનામ.
(૧૪) લબ્ધિ એવ શિક્ષા-ઋદ્ધિકારણક આકાશગમન ઉત્પન્ન કરવાવાળું કમ વિહાગતિનામકર્મ કહેવાય છે. સામાન્ય ગમનરૂપ ગતિ પણ વિહાગતિ કહેવાય છે ફક્ત આકાશગમનરૂપ ગતિ નહીં. તેના બે ભેદ છે-શુભ અને અશુભ. હંસ, હાથી, બળદ વગેરેની ગતિ સમાન શુભવિહાગતિ છે. અને ઉંટ, શિયાલ વગેરેની ગતિ અનુસાર અશુભવિહાગતિ છે. દેવના રૂપમાં ઉત્પન્ન લેવાની સાથેજ ઉત્પન થવાવાળી લબ્ધિ દેને પ્રાપ્ત થાય છે. શિક્ષાથી પ્રાપ્ત થવાવાળી ઋદ્ધિ શિક્ષાઋદ્ધિ કહેવાય છે. લબ્ધિ એવ શિક્ષાઋદ્ધિથી તપસ્વિએ આકાશગમન કરે છે. પ્રવચનનું અધ્યયન કરવાવાળાના વિદ્યા આદિના આવર્તનના પ્રભાવથી અથવા શિક્ષાઋદ્ધિથી જે આકાશગમન થાય છે તે વિહાગતિ છે.
(૭) ગોત્રકર્મ બે પ્રકારનું છે–ઉચ્ચગેત્ર અને નીચગોત્ર. ઉચ્ચગોત્રથી દેશ, જાતિ, કુલ, સ્થાન, માન, સત્કાર, અશ્વર્ય આદિને ઉત્કર્ષ ઉત્પન્ન થાય છે. નીચ ગોત્ર તેનાથી વિપરીત છે. તેનાથી અનાર્ય દેશ, ચાંડાલ આદિ જાતિ અને દાસપણું વગેરે ઉત્પન્ન થાય છે.
અંતરાયકર્મના પાંચ ભેદ છે–દાનાન્તરાય, લાલાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય.
આ પ્રમાણે સર્વને લેગ કરતાં આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિએ એકસે અડતાલીસ (૧૪૮) થાય છે.
કર્મક્ષયવિચાર
કર્મક્ષયને વિચાર– જ્ઞાન અને ક્રિયાથી કમીને ક્ષય થાય છે. પૂર્વોક્ત પછવકાચના વાસ્તવિક સ્વરૂપને વિસ્તારપૂર્વક અથવા સંક્ષિપ્ત બોધ તે જ્ઞાન કહેવાય છે. ગુપ્તિ, સમિતિની આરાધના કરતાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ અને સંયમનું આરાધન કરવું તે ક્રિયા છે. આઠ કર્મોને બાળી નાંખવા તે તપ છે. તપના અનશન આદિ બાર ભેદ છે. સાવદ્ય ક્રિયાઓને સમ્યફ પ્રકારે પરિત્યાગ કરીને નિરવદ્ય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે સંયમ છે. પૃથ્વીકાયસંયમ આદિના ભેદથી તે સત્તર (૧૭) પ્રકાર છે. આગળ કહેલા ષડૂજીવનિકાયના સ્વરૂપને સારી રીતે જાણીને સંયમપૂર્વક તપનું આચરણ કરવાથી નવીન કર્મોનું આવવું શેકાઈ જાય છે, અને પહેલાના સંચિત કર્મોને ક્ષય થાય છે. કર્મક્ષયનો ક્રમ એ છેઆત્મા આઠમાં ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. આ ક્ષેપક આત્મા નવમાં, દસમાં ગુણસ્થાને પર આરુઢ થઈને બારમા ગુણસ્થાન પર જઈ પહોંચે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૩
Page #174
--------------------------------------------------------------------------
________________
ત્યાં શુકલ ધ્યાનના ખીજા પાયામાં સČપ્રથમ માહનીય કમના ક્ષય કરે છે. તે પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય કર્મોના એકી સાથે ક્ષય કરીને, ખારમા ગુણુસ્થાનના અંતમાં અને તેરમા ગુણસ્થાનની આદિમાં સમસ્ત દ્રવ્ય--પર્યાયને વિષય કરવાવાળા પરમ ઐશ્વયને પ્રાપ્ત થવા ચાગ્ય અનન્ત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સદશી, જિન અને કેવલી થઈ જાય છે. પછી તે સયેાગી કેવલી ચાર હલકાં અઘાતિયાં કર્મ બાકી રહેવા પર આયુકમના સંસ્કારવશ થઈને ભવ્યજીવાને એધ આપવા માટે પૃથ્વીમાં વિહાર કરે છે,
તે પછી અચેાગી કેવલી થઈને ચૌમાં ગુણસ્થાનમાં આયુષ્કની સમાપ્તિ થયા પછી વેદનીય, નામ અને ગેાત્રકમના ક્ષય કરે છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ કહેવાતા આઠ કર્મોના ક્ષય થઈ જાય છે.
આત્મપ્રદેશાથી સમસ્ત કર્મો દૂર થયા પછી ઉર્ધ્વગતિશીલ હોવાના કારણે આત્મા સાદિ-અનન્ત, પુનરાગમનરહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરે છે. એટલે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાથી સફલ કર્મોના ક્ષયરૂપ મેાક્ષને પ્રાપ્ત થાય છે.
કેટલાક માણસાનુ કહેવું એ છે કે:-સભ્યજ્ઞાન યથાર્થ પદાર્થના વિષય કરે છે, એ કારણથી તે બળવાન છે. અને મળવાન હોવાના કારણે મિથ્યાજ્ઞાનને દૂર કરે છે. મિથ્યાજ્ઞાન જ્યારે દૂર થઈ જાય છે, તેા તેના કારણે ઉત્પન્ન થવાવાળા રાગ–આદિની ઉત્પત્તિ થતી નથી; કેમકે કારણના અભાવમાં કાય ઉત્પન્ન થતુ નથી. આ પ્રકારે રાગાદિના અભાવ થવાથી તેનાથી થવા વાળી મન, વચન અને કાયાની પ્રવૃતિ અટકી જાય છે. પ્રવૃતિના અટકાવથી પુણ્યકમ અને પાપ કર્મની ઉત્પત્તિ થતી નથી, જેનું કાર્ય આરંભ થઈ ચૂકયું છે, એવા પાપ-પુણ્યના ઉપભાગથી ક્ષય છે, અને સ'ચિત પુણ્ય–પાપના તત્ત્વજ્ઞાનથી ક્ષય થાય છે. આ પ્રકારે સમસ્ત કર્મના ક્ષય થઈ જાય છે. કહ્યું પણ છે કેઃ— જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોને ખાળી નાંખે છે. ” તથા “ કરાડા સેકડો કલ્પામાં પણ કમ ભાગન્યા વિના ક્ષય થતા નથી. ”
કેટલાક કહે છે કે– સંચિત કર્મોના ક્ષય પણ ભાગથીજ થઈ જાય છે. આ વિષયમાં અનુમાન પ્રમાણ પણ આપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે—પૂર્વસચિતકમ ઉપલેાગથીજ ક્ષીણ થાય છે, કારણ કે તે કમ છે, જે જે કમ હાય છે તે તે ઉપલેાગથીજ ક્ષીણ થાય છે, જેવી રીતે આરબ્ધ શરીરકમ સંચિત કમ પણ ક છે, એ કારણથી તે પણ ઉપલેાગથી જ ક્ષીણ થાય છે.
ઉપલેાગથી કર્મના ક્ષય સ્વીકાર કરવામાં આવે તેા, નવીન કર્મીની ઉત્પત્તિ અવશ્ય થશે અને ફૂલતઃ જન્મ મરણના કયારેય નાશ નહિ થાય, આવી શંકા કરવી તે ઉચિત નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૪
Page #175
--------------------------------------------------------------------------
________________
સમાધિના મળથી ઉત્પન્ન તત્ત્વજ્ઞાન વાળા પુરુષનાં કર્મજ્ઞાનનાં સામર્થ્યથી કર્મના ઉપભેાગ કરવા માટે અશેષ શરીર ઉત્પન્ન કરીને અશેષ લાગથીજ પૂર્વકના ક્ષય થઈ જાય છે. તે તત્ત્વજ્ઞાની પુરુષમાં મિથ્યાજ્ઞાન નથી અને મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સંસ્કાર પણ નથી. આ કારણથી નવીન કર્મની ઉત્પત્તિ પણ થતી નથી. એવી સ્થિતિમાં ઉપલેાગથીજ સમસ્ત કર્મોને ક્ષય માની લેવામાં લેશ માત્ર પણ ઢોષ નથી.
મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સંસ્કાર જન્માન્તરના શરીરની ઉત્પત્તિમાં સહકારી કારણ થાય છે. તે સંસ્કાર તત્ત્વજ્ઞાનીમાં રહેતા નથી. તેના અભાવ થઈ જવાથી, પુણ્ય-પાપકર્મ ભલેને વિદ્યમાન રહે, પરન્તુ તે શરીર ઉત્પન્ન કરી શકતાં નથી, એટલા માટે તેમાં કના સદ્ભાવ હેવા છતાંય પણ કોઈ પ્રકારે હાનિ થતી નથી. આ સ યન સાચાં નથી.
સૌથી પ્રથમ મહાન્ હાનિ તા એજ છે કે જન્ય પદાર્થ (કા) પણ નિત્ય થઈ જશે. તે આ પ્રમાણે-પુણ્યપાપરૂપ કર્મોના ફળને ઉત્પન્ન ન કરતાં નિત્યતાના સ્વીકાર કરવામાં આવ્યા છે. તે કાયરૂપ હાવા છતાંય પણ તેમાં નિત્યતાના પ્રસંગ આવે છે. ખીજી વાત એ છે કે-આગામી કાળમાં પુણ્યપાપની ઉત્પત્તિ નહિ સ્વીકારવાથી તત્ત્વજ્ઞાનીએ માટે પ્રત્યવાય (દોષ) ના પરિહાર કરવા માટે નિત્યનૈમિત્તિક અનુષ્ઠાન કરવું તે કેવી રીતે સ’ગત થશે આ પ્રમાણે તેમનું કથન છે.
તેના પર વિચાર કરવામાં આવે છેઃ-~~
કાર્ય રૂપમાં પરિણત પુણ્ય અને પાપ કર્મોના ઉપભાગથી ક્ષય થાય છે. અને સંચિત કર્મોના તત્ત્વજ્ઞાનથી. ઇત્યાદિ કથન પણુ સંગત નથી. ઉપલેગથી કર્મોના ક્ષય માનવાથી, કર્મોના ઉપભાગ કરવા સમયે ઇચ્છાપૂર્વક મન, વચન અને કાયાના વ્યાપાર થશે, અને તે વ્યાપાર નવીન કર્મબંધનું કારણ છે, એ માટે ફરી ઘણુાંજ પુણ્ય-પાપ કમ સંચિત થઈ જશે. એવી દશામાં આત્યન્તિક કર્મક્ષય કેવી રીતે થશે?
એકલું સમ્યજ્ઞાન આગામી કર્મીની ઉત્પત્તિને રોકવામાં સમથ નથી. હા. ચારિત્રસહિત સભ્યજ્ઞાન સંચિત કર્મોના ક્ષયમાં અને આગામી કર્મોની ઉત્પત્તિ રોકવામાં સમથ થઈ શકે છે. સમ્યજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે. પછી રાગ-દ્વેષ વગેરેના અભાવ થઈ જવાથી હિંસાદિ પાપયિાની નિવૃત્તિરૂપ ચારિત્રની સહાયતાથી નવીન કર્મોની ઉત્પત્તિ અટકે છે. એ પ્રમાણે સંચિત કર્મોના ક્ષય પણ ચારિત્રથી યુક્ત સભ્યજ્ઞાનથીજ થાય છે. જેવી રીતે ઔષધના જ્ઞાનમાત્રથી અથવા ઔષધનું નામ લેવાથી વ્યાધિ દૂર થતી નથી, પરન્તુ સેવન કરવાથી જ દૂર થાય છે, તે પ્રમાણે ચારિત્રયુક્ત સભ્યજ્ઞાનથીજ કર્મોના ક્ષય થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૫
Page #176
--------------------------------------------------------------------------
________________
જેવી રીતે ઉણસ્પર્શ, આગામી શીતસ્પર્શની ઉત્પત્તિને રોકે છે, અને પૂર્વ કાલીન શીતસ્પર્શને નાશ કરવામાં પણ સમર્થ થાય છે. આ વાત લોકમાં જોવામાં આવે છે, તે પ્રમાણે ચારિત્રસહિત સમ્યજ્ઞાન પણ સમસ્ત કર્મોના ક્ષય માટે સમર્થ થાય છે.
સારાંશ એ છે કે –સમ્યજ્ઞાન તેજ છે કે જે–જીવ–અજીવ આદિને પરિણામી જાણે છે. આત્મા આદિને એકાન્ત અપરિણામી, ફૂટસ્થ, નિત્ય સમજવાવાળું જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી. તે જ્ઞાન વિપરીત વસ્તુનું બેધક હોવાથી મિથ્યા છે. હ. અગર સંવરપ ચારિત્રથી યુક્ત સમ્યજ્ઞાનને અગ્નિસમાન માનીને તેને સર્વ કર્મોના ક્ષય કારણે માને છે; જેવી રીતે કહ્યું છે કે “જેમ વધેલી અગ્નિ લાકડાને બાળી નાંખે છે.” એ તે અમારાજ મતનું સમર્થન કર્યું છે, અર્થાત તે કંથન તે અમારે પણ ઈષ્ટ છે,
આ પ્રમાણે સંક્ષેપમાં કર્મવાદીના પ્રકરણનું વર્ણન કરવામાં આવ્યું છે, અધિક વિવરણ શાસ્ત્રોથી સમજી લેવું જોઈએ.
ઇતિ કર્મવાદિ પ્રકરણ ક્રિયાવાદિ પ્રકરણ
ઠિયાવાદીનું પ્રકરણ જે ભવ્ય જીવ આ પ્રમાણે કર્મબંધના જ્ઞાતા છે, અને કર્મના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે; તેજ કમવાદી સાચા કિયાવાદી છે.
કરવું તે કિયા છે, અથવા જીવ દ્વારા જે કરવામાં આવે તે ક્રિયા છે. કર્મબંધનું કારણ ચેષ્ટા, ક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી એ ક્રિયા યથાસંભવ વેગ કહેવાય છે. અથવા જેના દ્વારા જીવ વીર્યાન્તરાય-કર્મના ક્ષપશમથી ઉત્પન્ન પર્યાયયુક્ત બને છે, તેને ચેગ કહે છે. વીર્યન્તરાયના ક્ષપશમથી ઉત્પન્ન, મનયુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન તે મને. કહેવાય છે વીર્યાન્તરાયના ક્ષયપશમથી ઉત્પન્ન, વચન-યુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન કાયમ કહેવાય છે. આ ક્રિયા સકલ કર્મબંધનું કારણ છે. એટલા માટે ભવ્ય પુરૂષ ક્રિયાને સર્વ કર્મોનું કારણ અને આત્માની પરિણતિરૂપ સમજે છે. તે કારણથી “ક્રિયા સમસ્ત કર્મોનું કારણ અને આત્માની પરિણતિરૂપ છે.” આ પ્રમાણે જાણવાવાળાને ક્રિયાવાદી-ક્રિયાના સ્વરૂપનું કથન કરવા વાળા સમજવા જોઈએ.
કિયા એ કર્મનું કારણ છે, એ વાત ભગવાને ભગવતીસૂત્રમાં કહી છે, તે આ પ્રમાણે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫ ૬
Page #177
--------------------------------------------------------------------------
________________
મન, વચન અને કાયગથી સહિત જીવ સદાય ક્રિયારૂપ પરિણતિથી કંપન, વિવિધ કમ્પન, એક સ્થાનથી બીજા સ્થાન પર ગમન, કિંચિત્ ચાલવું, સર્વ દિશામાં ગમન કરવું, પૃથ્વી આદિને શુધ્ધ કરવું, બલાત્કારથી પ્રેરિત કરવું, ઉપર ઉઠાવવું, નીચે કરવું, સંકેચાવું, ફેલાવું, ઈત્યાદિ પરિણામને પ્રાપ્ત થાય છે. આ પરિણામના કારણે જીવને પૃથ્વીકાય આદિના અને ઉપદ્રવ કરવાથી, ઘાતને સં૫૯૫ કરવાથી, પરિતાપ પહોંચાડવાથી, મૃત્યુરૂપ દુખ પહોંચાડવાથી, શેકની અધિકતાથી થવાવાળી શરીરની જીર્ણતા પહોંચાડવાથી, આંસુ પડાવવાથી, શરીરમાં પીડા ઉત્પન્ન કરવાથી, ગ્લાનિ ઉત્પન્ન કરવાથી સમસ્તકર્મોનો ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થતું નથી. તાત્પર્ય એ છે કે – આ પ્રમાણે જીવને ચારગતિના દુખેથી પરિપૂર્ણ સંસારરૂપી વિકટ અટવી (વન)માં ભ્રમણ કરવાને અંત આવતું નથી.
ક્રિયાના પચીસ ભેદ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. (સ્થા. ૨-૬-૧. સ્થા. ૩-૩)
પ્રાણાતિપાત ક્રિયા
પ્રાણાતિપાત કેટલી ક્રિયાઓથી થાય છે? પ્રાણાતિપાત કરનાર જીવ જ્ઞાનાવરણીય આદિ સાત અથવા આઠ કર્મોને બંધ કરે છે. આયુને બંધ હોય તે આઠ કર્મોન–અન્યથા સાત કર્મોને બંધ કરે છે.
જીવ કેટલી ક્રિયાઓથી પ્રાણાતિપાત કરી શકે છે? તેને ઉત્તર એ છે કે–કદાચિત્ ત્રણ ક્રિયાઓથી, કદાચિત્ ચાર ક્રિયાઓથી; કદાચિત્ પાંચ ક્રિયાઓથી.
કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાઓવાળા થઈને જીવ કર્મબંધ કરે છે, હાથ-પગ આદિને હલાવવું–ફેરવવું વગેરે વાંચશી ક્રિયા છે. તલવાર વગેરેને તીક્ષણ કરવી વિગેરે આધિકાીિ ક્રિયા છે એને મારીશ' આ પ્રકારને મનમાં અશુભ વિચાર કરે તે પ્રાષિી ક્રિયા છે.
પ્રાણાતિપાત કરવાવાળા જીવ ચાર ક્રિયાવાળા હોય છે-કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓ તેને લાગે છે. તલવાર આદિને આઘાત કરીને પીડા પહોંચાડવી તે પરિતાની ક્રિયા છે. જ્યારે પ્રાણાતિપાત કિયા પણ જીવ કરી નાંખે છે ત્યારે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. કેઈ પ્રાણીને જીવનથી વિયુક્ત (જ) કરી દેવું તે કાાતિજાતિ કિયા છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૭
Page #178
--------------------------------------------------------------------------
________________
કર્મોના કારણભૂત પ્રાણાતિપાતની ઉત્પત્તિ કેઈ સ્થળે ત્રણ, કેઈ ઠેકાણે ચાર તથા કેઈ ઠેકાણે પાંચ કિયાએથી એવા ત્રણ પ્રકારથી હોય છે. વીશેય દંડકમાં આ પ્રમાણે સમજવું જોઈએ.
મૃગવધમેં ઉદ્યત કી ક્રિયા
મૃગવધમાં તૈયાર થનારને કિયામૃગને મારવા માટે તૈયાર થયેલે શિકારી વન, પર્વત અને જલાશય આદિમાં મગને વધ કરવા માટે જઈને મૃગ પકડવા માટે ખાડે બનાવે છે, અને તેને બાંધવા માટે જાલ રચે છે તે સમયે મૃગના વધ માટે ગમન કરવાથી, તથા ખાડે અને પાશ તૈયાર કરવાથી તેને કાયિકી આદિ ક્રિયાઓ લાગે છે. જવું, દેડવું, પકડવું આદિથી કાયિક ચેષ્ટારૂપ વાચી ક્રિયા લાગે છે. ખાડે અને જાલરૂપ અધિકરણના કારણે ગાધિરાળિજી ક્રિયા થાય છે. મૃગ ઉપર થવાવાળા દ્વેષથી પ્રાદષિજી ક્રિયા લાગે છે. મૃગના બંધાઈ જવાથી શિકારીને પારિતાનિ ક્રિયા લાગે છે. મૃગને ઘાત કરવાથી હિંસારરૂપ પ્રાણાતિપાતિજી ક્રિયા થાય છે.
પ્રથમ ક્રિયાથી જ્ઞાનાવરણ આદિ કર્મોને બંધ થાય છે, અને તેનું ફળ ભોગવવા રૂપ વેદના પછીથીજ થાય છે. કહ્યું છે કે
“હે ભગવન! પહેલાં ક્રિયા અને પછી વેદના થાય છે કે પહેલાં વેદના અને પછીથી ક્રિયા થાય છે? હે મંડિતપુત્ર! પહેલી ક્રિયા, અને પછીથી વેદના થાય છે, પહેલી વેદના અને પછીથી ક્રિયા થતી નથી.” (ભગ. શ. રૂ. ઉ. ૩).
કુસૂલ મેં લોહ ડાલને વાલે કી ક્રિયા
મૂષ આદિમાં લેતું નાખનારને ક્રિયાતપાવવા માટે મૂષમાં, લેઢાની સાણસીથી લેતું નાંખવાવાળાને કાયિકીથી લઈને પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓને સ્પર્શ થાય છે. એ પ્રમાણે લેઢાના ફાલહળની કેસ, ફરસી, કુવાડા, કદાલી, દાંતલા આદિ બનાવવામાં લુહાર વગેરેને પાંચ ક્રિયાઓ લાગે છે, કારણ કે તેમાં અવિરતિ હાજર છે. આ પ્રકારે ઘણને ઉપર રાખવામાં, કૂટવામાં ધેકનીથી ધેકવામાં, અગ્નિ બુઝાવામાં પ્રજવલિત કરવામાં અને લેડું ઠંડું કરવા માટે પાણીમાં નાખવામાં. આ પ્રત્યેક કાર્યમાં પાંચ કિયાએ લાગે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૮
Page #179
--------------------------------------------------------------------------
________________
ધનુષસે વીંધને વાલે કી ક્રિયા
ધનુષથી વિંધવામાં કિયાધનુષ ધારણ કરનાર પુરૂષ બાણથી મારતે જ્યાં સુધી ધનુષ ગ્રહણ કરે છે, ધનુષ ફેલાવે છે, કાન સુધી ખેંચે છે, ગેળ કરે છે, તેમાં બાણ જોડે છે, ઉપર ફેકે છે, પિતાના સામે આવનારને મારે છે, શરીરને સંકેચે છે, થડે એ સ્પર્શ કરે છે, પૂરી રીતે પરિતાપના કરે છે, એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે, જીવનથી
ચુત (વિયુક્ત) કરે છે. એવી રીતે કરવામાં તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચેય ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, અર્થાત્ તેને પાંચેય ક્રિયાઓ લાગે છે.
વૃષ્ટિજ્ઞાન કે લિયે હસ્તાદિ ફેલાને વાલેકી ક્રિયા
વૃષ્ટિજ્ઞાન માટે હાથ આદિ ફેલાવવા વાળાને ક્રિયાઓ રાત્રિનો ઘોર અંધકારમાં, ચક્ષુદર્શનને અભાવ હેવાથી, વરસાદ આવે છે કે નહિ? એ જાણવા માટે, આકાશમાં જે હાથ, પગ, બાહુ અથવા ઉરૂ જ્યાં સુધી પ્રસારે છે, સંકોચે છે, ત્યાં સુધી તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચ કિયાએ તેને સ્પર્શે છે.
તાડ પર ચઢ કર ઉસકે ફલ તોડનેવાલે કી ક્રિયા
તાલવૃક્ષપર ચઢીને ફલ પાડનારની ક્રિયાઓતાલવૃક્ષ પર ચઢીને તેના ફળ પાડે છે ત્યાં સુધી કાયિકી આદિ પાંચ કિયાઓને સ્પર્શ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૯
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત
અઢાર પાપસ્થાન
(૧) પ્રાણાતિપાત– જીના પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી પ્રાણાતિપાતકિયા થાય છે. હિંસારૂપ પરિણામના સમયે જ પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રાણાતિપાતને અધ્યવસાય થવા માત્રથી પણ જ્ઞાનાવરણ આદિ કર્મ ઉત્પન્ન થાય છે કહ્યું છે. કે –
“परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं." અર્થાત–પ્રાણાતિપાત કરવાને નિશ્ચય કરવાવાળાનાં પરિણામ જ કર્મબંધનું કારણ છે.
આ પ્રાણાતિપાત ક્રિયા ષડૂજીવનિકાયના વિષયમાં થાય છે. દેરડાં આદિમાં સર્પઆદિની ભાવનાથી મારવાને અધ્યવસાય છે તે પણ જીવવિષયક અધ્યવસાય છે. ત્યાં “આ સર્પ છે આ પ્રકારની ભાવનાથી મારવાને અધ્યવસાય થાય છે. એટલા કારણથી ત્યાં રસી–દેરડાંમાં-સર્ષના વધની ભાવનાયુક્ત પુરૂષ સર્પવધજન્ય પ્રાણાતિપાત કિયાને સ્પર્શે છે. અજીવવિષયક મારવાના અધ્યવસાય તે થઈ શક્તા નથી–રસીને રસી (દેરડી) સમજીને કઈ રસી–દેરડામાં મારવાની ભાવના કરતા નથી, તે માટે ષડૂજીવનીકામાં જ પ્રાણાતિપાતની ક્યિ પ્રવૃત્ત હોય છે. અજીવમાં નહિ. કહ્યું પણ છે –
ભગવાન ! શેમાં જીને પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે? ગૌતમ! છ જવનિકામાં.”
મૃષાવાદ
મૃષાવાદસત્ –ને ખોટું કહેવું અને અને સાચું કહી તેનું પ્રપણ કરવું તે મૃષા. વાદ-સમસ્ત દ્રવ્ય અને પર્યાના વિષયમાં થાય છે.
અદત્તાદાન
(૩) અદત્તાદાનઅદત્ત અર્થાત્ દેવ-ગુરૂ આદિદ્વારા જેની આજ્ઞા મળી ન હોય, તેવી વસ્તુને ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. જે વસ્તુ ગ્રહણ કરી શકાય છે, અથવા ધારણ કરી શકાય છે તે વસ્તુનું આદાન થઈ શકે છે. બીજી વસ્તુનું નહિ. કહ્યું પણ છે –
ભગવન! કઈ વસ્તુમાં અદત્તાદાન દ્વારા ક્રિયા થઈ શકે છે? ગૌતમ! ગ્રહણ કરવા અને ધારણકરવા યોગ્ય દ્રામાં.” (ભાગ. સ. ૧ ઉ. ૬)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૦
Page #181
--------------------------------------------------------------------------
________________
મૈથુન
(૪) મૈથુનમૈથુન અર્થાત્ ી અને પુરૂષનું કાર્ય મૈથુન કહેવાય છે, મિથુનના અધ્યવસાય પણ સર્વ વસ્તુઓમાં નથી. ચિત્ર લેખ અથવા કાષ્ઠ આદિમાં ચિતરવામાં આવેલા રૂપમાં અથવા સ્ત્રી આદિમાંજ મિથુનને અધ્યવસાય થાય છે. કહ્યું પણ છે –
“ભગવદ્ કયા વિષયમાં જીવ મિથુન ક્રિયા કરે છે? ગૌતમ! રૂપમાં અને રૂપયુક્ત વિષયે (ચિ આદિ)માં” (ભગ ૧ શ૬-)
પરિગ્રહ / ક્રોધ સે મિથ્યાદર્શનશલ્યતક
(૫) પરિગ્રહઆ વસ્તુ મારી છે–હું તેને માલિક છું” આ પ્રકારની મૂછને પરિગ્રહ કહે છે. પ્રાણીઓમાં લેભની અધિકતા હોવાના કારણે સર્વ વસ્તુઓમાં મૂછ હોય છે.
કર્તવ્ય–અકર્તવ્યના વિવેકને નાશ કરવાવાળા, અક્ષમાપ આત્માનું પરિણામ તે કેધ કહેવાય છે. (૬), ગવ ને માન (), અને કપટને માયા કહે છે (૮), ગુદ્ધિ તે લેભ છે (૯). પ્રીતિ અથવા આસક્તિ તે રાગ છે (૧૦). અને અપ્રીતિને દ્વેષ કહે છે (૧૧). કલહ અર્થાત વિરોધ (૧૨). અભ્યાખ્યાન અર્થાત્ કેઈન પર જુઠે આરોપ મૂકવે તે (૧૩). ચુગલી વગેરેને પશુન્ય કહે છે, અર્થાત્ વિદ્યમાન અથવા અવિદ્યમાન દેને પાછળથી પ્રકાશિત કરવા (૧૪). ઘણા લોકેના સમક્ષ બીજાના દેશે પ્રકાશિત કરવા તે પરપરિવાદ છે (૧૫). વિષયમાં અનુરાગ થ તે રતિ છે, અને ધર્મમાં અનુરાગ નહિ કે તે અરતિ છે, રતિસહિત અરતિને રત્યરતિ કહે છે. આ પણ એક પાપ
સ્થાનક છે (૧૬). માયાથી યુક્ત મૃષાવાદ તે માયામૃષા કહેવાય છે. તે પણ એક પાપસ્થાનક છે (૧૭). શલ્યની પ્રમાણે વિવિધ પ્રકારની પીડાઓ ઉત્પન્ન કરવાવાળા મિથ્યાત્વ મિથ્યાદર્શનશલ્ય કહેવાય છે. અર્થાત્ કુદેવ કુગુરૂ અને કુધર્મને સુદેવ સુગુરૂ અને સુધર્મ સમજવા તે મિથ્યાદર્શનશલ્ય છે (૧૮). આ અઢાર પા૫ સ્થાનક છે. આ અઢાર પ્રાણાતિપાત આદિ ક્રિયાઓથી જીવને કર્મોને બંધ થાય છે. (સૂ. ૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૧
Page #182
--------------------------------------------------------------------------
________________
ઇતિ ક્રિયાવાદિ પ્રકરણ
ક્રિયા આત્માનું એક પરિણામ છે, તેનાથી આત્માનું ક્રિયાવ અથવા કર્તુત્વ સિદ્ધ થાય છે, અને અમુક-અમુક-કાલીન ક્રિયાઓના સંબંધથી એ પણ સિદ્ધ થાય છે કે–આત્મા ત્રિકાલવની છે. તે વાત હવે બતાવવામાં આવે છે-અવિર જડ ઈત્યાદિ.
મૂલાથ–મેં કર્યું, મેં કરાવ્યું અને કરવાવાળાને મેં અનુમેદન આપ્યું. આ સર્વ લેકમાં કર્મ–સમારંભ જાણવા જેઈએ. (સૂ. ૬)
છઠા સૂત્ર (કર્મસમારમ્ભ)
ટીકાથ–બબારિણં જડ” અહિં જે “ર” ને પ્રયોગ કર્યો છે, તેથી એ અર્થ સમજે જોઈએ કે–મેં કરાવ્યું હતુંઆ પ્રમાણે “મેં” કર્યું, કરાવ્યું, અને મેં અનુમોદન આપ્યું, આ ત્રણ ભેદનું કથન સમજવું જોઈએ.
“જાવું જsÉ” અહિં પણ “ પદથી બે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. તેથી મેં કર્યું, મેં કરાવ્યું, અને મેં અનુમોદન આપ્યું. આ ત્રણ ભેદનું કથન સમજવું જોઈએ.
“ો ચાવિ સમજુ વિશ્વરિ અહિં પણ “” પદથી ભવિષ્યકાલીન કરીશ અને કરાવીશ. તે અર્થ તે જોઈએ. એ કારણથી “કરવાવાળાને હું અનુમાન કરીશ, હું સ્વયં કરીશ અને હું કરાવીશ” એ ક્રિયાના ત્રણ ભેદ સમજી લેવા જોઈએ.
વિ' શબ્દમાં જે “અપિ” પદ છે તેથી એ સમજવું જોઈએ કે એ નવ ક્રિયાઓના મન, વચન અને કાયાના ભેદથી સત્તાવીશ ભંગ થાય છે. અર્થાત્ પૂર્વોક્ત નવ ક્રિયાઓ મનથી કરી શકાય છે. વચનથી અને કાયાથી પણ કરી શકાય છે. તેથી તેના સત્તાવીશ ભેદ થઈ જાય છે.
આત્માને વાચક “બ” હું-પદને પ્રધાન રાખીને “વાર્ષન' આદિ ક્રિયાપદેના ગ્રહણ કરવાથી એ સૂચન કરવામાં આવ્યું છે કે-એ સર્વ ક્રિયાઓ આત્માનું જ. પરિણામ છે. આ સૂચનથી આત્માને નિષ્ક્રિય માનવાવાળા સાંખ્ય આદિના મતનું નિરાકરણ થઈ ગયું છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૬ ૨
Page #183
--------------------------------------------------------------------------
________________
એકજ આત્માનું ત્રિકાલવતી અમુક-અમુક ક્રિયાઓની સાથે સંબંધ દેખાડવાથી ક્ષણિકવાદનું પણ ખંડન કરવામાં આવ્યું છે. ભગવાને એ પણ પ્રગટ કરી દીધું છે કે પેાતાની પરિણતિરૂપ ક્રિયાઓ કરતા આત્મા મતિજ્ઞાનથીજ એ જાણી લે છે કે-તે ત્રિકાલવતી છે. એ કારણથી આત્માના વિષચમાં આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
જેમ મૃગતૃષ્ણામાં ફસાઈને મૂઢ મૃગ કષ્ટ પામે છે તે પ્રમાણે જાત-જાતના વિષયાથી આકૃષ્ટ થઈને-ખેંચાઇને મેહરૂપી ખાડામાં પડી જઈને સુખની લાલસાથી જે આરંભ પરિગ્રહરૂપ સાવદ્ય ક્રિયામાં ઉદ્યમી થઈને વૃથા આયુ ગુમાવ્યું હતું, તે હું આજે જન્મ-જરા-મરણુ-આધિ-વ્યાધિ વગેરે વિવિધ પ્રકારનાં દુઃખાથી પરિપૂર્ણ અને તુચ્છ ઇન્દ્રિયèાગા દ્વારા એવા જર્જરિત કરવામાં આવ્યો છું કે જેમ-પર્વત ઉપરનું ઝાડ વાવાઝોડાથી જર્જરિત થઈ જાય છે. ‘હવે હું દુઃખમય સ’સારથી છૂટકારા કેવી રીતે પામીશ આ પ્રમાણે ચિન્તારૂપી અગ્નિથી હું એવા સંતપ્ત છુ. કે જેમ-કાટસ્થ (ઝાડની ખખેાલમાં રહેલું) અગ્નિથી જીણુ વૃક્ષ અંદરને અંદરજ ભસ્મ થઈ જાય છે.
'
લાકમાં અર્થાત્ જિનશાસનમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને ઉત્પન્ન કરવાવાળા આટલાંજ કર્મ સમારભ છે, તેનાથી એછા કે વધારે નથી. આ પરિજ્ઞા વિષય કરવા ચૈાગ્ય છે, અર્થાંત્ પરિજ્ઞાથીજ આ બધાં જ્ઞેય અને હેય થાય છે. પરિક્ષા એ પ્રકારની છે, (૧) સુપરિણા અને (ર) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા, તેમાંથી સત્તાવીશ લંગરૂપ કર્મ સમાર ભ ( ક્રિયા-વિશેષ) જ્ઞ-રિજ્ઞાથી જાણવું જોઈએ, અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી કર્મોનું કારણ સમસ્ત કમસમારલાનો ત્યાગ કરવા જોઈએ. (સ્૦ ૬)
સૂલા—અપરિજ્ઞાત કર્મો આ પુરૂષ આ દિશાએ અને વિદિશામાં પરિ ભ્રમણ કરે છે, અને સર્વ દિશાએ એવ' અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. (૭)
ટીકા-કર્મથી પરતંત્ર જીવ ચાર ગતિરૂપ સોંસારને પ્રાપ્ત થઇને દિશાઓમાં અને વિદિશાઓમાં પરિભ્રમણ કરે છે, તથા સમસ્ત દિશાઓ અને અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. અર્થાત્ દ્રવ્યદિશાઓ અને ભાવદિશાઓની સાથે પ્રાપ્ત થાય છે. તે જીવ નિશ્ચયપૂર્વક અપરિજ્ઞાતકમાં છે; કમની કારણભૂત ક્રિયાએના સ્વરૂપને જે જાણતા નથી તે અરિજ્ઞાતકર્મા કહેવાય છે. અથવા જેને જ્ઞાનાવરણ આદિ આઠ કર્મીની કારણભૂત ક્રિયાઓને ત્યાગ ન કર્યો હોય તેને પણ અરિજ્ઞાતકમાં કહે છે. આશય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૩
Page #184
--------------------------------------------------------------------------
________________
એ છે કે સંસારી જીવ જ્યાં સુધી કર્મબંધની કારણભૂત યિાઓને જાણી લેતે નથી અને ત્યજી દેતું નથી ત્યાં સુધી તે દ્રવ્ય-ભાવરૂ૫ બનને પ્રકારની દિશાઓમાં પરિભ્રમણ કરતા રહે છે. (સૂ૦ ૭).
એ અને ફરી અધિક સ્પષ્ટ કરે છે–“વળાવાગો.” ઈત્યાદિ.
સૂત્ર સપ્તમ (અપરિજ્ઞાત કર્મજીવ).
મૂલાથ–(અપરિજ્ઞાતક જીવ) અનેકરૂપ નિઓને પ્રાપ્ત થાય છે અને નાના પ્રકારની યાતનાઓને ભગવે છે. (૮)
ટીકાર્થ—અપરિશ્નાતક જીવ વિવિધ પ્રકારની નિઓને અર્થા–જીના ઉત્પત્તિસ્થાનેને પ્રાપ્ત કરે છે. પૂર્વભવને અંત થવા અનન્તર છવ નવીન શરીર ગ્રહણ કરવા માટે નવીન શરીરની પ્રાપ્તિના સ્થાન પર જે બાહા પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને જે જગ્યા પર કાર્યણશરીરની સાથે તપેલા લોઢાને ગોળ અને જલની સમાન એકમેક કરે છે તે સ્થાન નિ કહેવાય છે. જેનો પ્રાદુર્ભાવ થવો તે જન્મ છે.
નિ અને જન્મમાં એજ અન્તર છે, જન્મને આધાર નિ છે, તેથી ચનિ અને જન્મમાં આધાર-આધેય ભાવ સંબંધ છે. યોનિના નવ ભેદ છે -(૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત (૪) શીત (૫) ઉકણ (૬) શીતષ્ણ (૭) સંવૃત (૮) વિવૃત અને (૯) સંવૃત-વિવૃત. કહ્યું પણ છે–
“ભગવાન ! નિ કેટલા પ્રકારની કહી છે? ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે છે–શીતયોનિ, ઉષ્ણનિ અને શીતળુનિ. તથા ત્રણ પ્રકારની નિ કહી છે. તે આ પ્રમાણે છે-સચિત્તનિ, અચિત્તનિ અને મિશ્રનિ. ફરી પણ ત્રણ પ્રકારની એનિ કહી છે તે આ પ્રમાણે છે –સંવૃતનિ, વિવૃતનિ અને સંવૃતવિવૃતનિ” (પ્રજ્ઞા નિપદ ૯).
સૂત્ર અષ્ટમ (જીવ કા યોનિસંધાન)
જીવપ્રદેશથી અધિષ્ઠિત નિ સચિત્ત કહેવાય છે. અને જે જીવપ્રદેશથી અધિષિત ન હોય તે અચિત્ત કહેવાય છે. જે યોનિ કેઈ સ્થળે જીવપ્રદેશથી અધિષ્ઠિત હોય અને કઈ સ્થળે અધિષિત ન હોય તે મિશ્રનિ કહેવાય છે. જ્યાં શીત સ્પર્શ હોય તે શીતાનિ, જ્યાં ઉણસ્પર્શ હોય તે ઉoણનિ, અને જેમાં કયાંક શીત અને કયાંક ઉણુ સ્પર્શ હોય તે શીતાણુ નિ છે. અપ્રગટ યોનિ સંવૃત કહેવાય છે, અને પ્રકટ નિને વિવૃત કહે છે, અને જે કયાંક પ્રગટ અને કયાંક અપ્રગટ હેય તે સંવૃત-વિવૃત નિ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૪
Page #185
--------------------------------------------------------------------------
________________
યોનિભેદ (૯)
કયા જીવની કઈ નિ છે? તે બતાવે છે–દેવ-નારકી જીની અચિત્તાનિ હોય છે. દેવેની યોનિ પ્રચ્છદપટ અને દેવદૂષ્યના વચમાં હોય છે અને તે જીવ પ્રદેશથી રહિત છે. નારકીઓની ચેનિ વજીમય વાતાયન (બારી)ની સમાન કુંભીઓ છે. તે પણ જીવપ્રદેશથી રહિત છે.
ગજ તિર્યંચ અને મનુષ્યની મિશ્ર (સચિત્તાચિત) નિ હોય છે. પાંચ સ્થાવરની, ત્રણ વિકેલેંદ્રિયની, અગર્ભજ ચિંદ્રિય તિર્યચેની તથા સંમૂર્ણિમ મનુષ્યની યોનિ ત્રણેય પ્રકારની (સચિત્ત, અચિત્ત અને મિશ્ર) હોય છે.
ગર્ભજ મનુષ્ય, તિર્યો અને દેવેની શીતેણુ નિ હોય છે. તેજસકાયની ઉણનિ છે. ચાર સ્થાવરની, ત્રણ વિકેન્દ્રિયની, અગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેની સંમૂર્ણિમ મનુષ્યની અને નારકેની ત્રણેય પ્રકારની (શીત, ઉષ્ણુ અને મિશ્ર) નિ હોય છે.
નારકી, દે, અને એકેન્દ્રિયની સંવૃત નિ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય અને મનુષ્યની સંવૃત વિદ્યુત નિ હોય છે. ત્રણ વિકસેન્દ્રિયેની અગજ પંચેન્દ્રિય તિની અને સંમઈિમ મનુષ્યની વિદ્યુત નિ હોય છે.
ચોરાસી લાખ યોનિયોં
અથવા–નિઓના ચોરાસી લાખ ભેદ પણ છે, તે આ પ્રમાણે છે–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, અને વાયુકાયની. સાત-સાત લાખ એનિઓ છે (૨૮), પ્રત્યેક વનસ્પતિની દસ લાખ (૩૮), સાધારણ વનસ્પતિની ચૌદ લાખ (૫૨), ત્રણ વિકસેન્દ્રિયની પ્રત્યેકની બેબે લાખ, અર્થાત્ વિકલેન્દ્રિયની કુલ છ લાખ (૫૮), દે નારકીઓ, અને પંચેન્દ્રિય તિર્ધામાં પ્રત્યેકની ચાર-ચાર લાખ, તમામ મળી બાર લાખ (૭૦), મનુષ્યની ચૌદ લાખ (૮૪), આ પ્રમાણે કુલ ચોરાસી લાખ જીવનિ છે.
અનેક પ્રકારની નિઓ પ્રાપ્ત થવા છતાંય અપરિસાતકમાં જીવ કેવી રીતે કમફલ ભેગવે છે? તે બતાવે છે-દુખ ઉત્પન્ન કરનાર હોવાના કારણે ઇન્દ્રિયના અનિષ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૫
Page #186
--------------------------------------------------------------------------
________________
દુઃખકારક વિષયોને ભેગવે છે, એ પ્રમાણે અનિષ્ટ વિષને સંગ હોવાના કારણે તે જીવ ફરી-ફરી દુઃખને જ અનુભવ કરે છે.
અથવા–વિશ્વય અર્થાત્ ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળા નાના પ્રકારના દુઃખજનક, સ્પશેનું સંવેદન કરે છે. લક્ષણવૃત્તિથી, અથવા કાર્યકારણના અભેદની વિવાથી સ્પર્શજન્ય દુઃખ પણ સ્પર્શજ કહેવાય છે. અહિં સ્પર્શ ઉપલક્ષણ માત્ર છે, તેમાં ઇષ્ટવિયેગ આદિ માનસિક દુ:ખનું ગ્રહણ પણ સમજી લેવું જોઈએ.
અથવા પીને અર્થ છે સ્પર્શનેન્દ્રિયવિષયભૂત દુઃખ, જીવ તેને ભગવે છે. તાત્પર્ય એ છે કે –જીવ અપરિણાત-પાપકર્મા થઈને નરક-નિગેટ આદિ અનેકનિએમાં ઉત્પન્ન થઈને વિચિત્રકર્મોના ઉદયથી પોત–પિતાના કર્મોને અનેક પ્રકારના દુઃખરૂપ કુલને અનુભવ કરે છે. (સૂ) ૮)
સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“ તા ” ઈત્યાદિ.
સૂત્ર નવમ (પરિજ્ઞા)
મૂલાર્થ–ભગવાને પરિક્ષાને ઉપદેશ આપે છે. (૯)
ટીકાથ...હે જબૂ! અપરિફાતપાપકમાં જીવ વિભાવ પરિણામ ધારણ કરતે થકે નાના પ્રકારની યોનિઓમાં વારંવાર દુઃખ પામે છે. અપરિજ્ઞાત–પાપકર્મો જીવના કત કારિત અને અનુમોદના આદિના ભેદથી સત્તાવીશ ભંગરૂપ સાવધ કિયાના અનુષ્ઠાનથી નરક-નિગદ આદિ નાના પ્રકારના નિઓમાં પુનઃ પુનઃદુખ અનુભવ કરવાના વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ પરિક્ષાની પ્રરૂપણા કરી છે દુઃખના કારણભૂત કર્મોના બંધને નાશ કરવા માટે જીવને પરિજ્ઞાનું શરણ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પરિજ્ઞાને અર્થ છે સમ્યજ્ઞાન. પરિજ્ઞા બે પ્રકારની છે(૧) જ્ઞ–પરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા “સાવદ્ય વ્યાપારથી કર્મબંધ થાય છે.” આ પ્રકારે સમજવું તે શ–પરિજ્ઞા છે, અને કર્મબંધના કારણથી સાવદ્ય વ્યાપારને ત્યાગ કરી દે તે પ્રત્યાખ્યાન-પરિણા છે. અહિં આ પ્રમાણે સમજવું જોઈએ કે – ભૂતકાળમાં મેં મન, વચન, કાયાથી સાવદ્ય ક્રિયા કરી છે, કરાવી છે. અને તેને અનુમોદન આપ્યું છે તથા વર્તમાન કાલમાં સાવદ્ય ક્રિયા કરું છું, કરાવું છું, અને બીજા કરવાવાળાને અનુમોદન આપું છું. આ પ્રમાણે ભવિષ્યકાલમાં પણ સાવદ્ય ક્રિયા કરીશ. કરાવીશ અને બીજાને અનુમોદન આપીશ. આ પ્રમાણે અનેક તરેહના જુદા-જુદા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૬
Page #187
--------------------------------------------------------------------------
________________
સાવદ્ય વ્યાપાર કરતે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નરક, નિગોદ આદિની અનેક પ્રકારની કઠિન યાતનાઓ ભોગવે છે. આ પ્રમાણે જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યા ખ્યાન–પરિજ્ઞાથી સાવદ્ય ક્રિયા ત્યાગવા લાગ્યા છે, આ પ્રમાણે ભગવાને ઉપદેશ આપે છે.
આ બોધઅવધિ, મન:પર્યય, કેવલજ્ઞાન અથવા જાતિસ્મરણથી થાય છે, અથવા તે મતિજ્ઞાનથી થાય છે. એ માટે નિશ્ચય-વ્યવહારરૂપ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એજ જીવને માટે હિતકર છે, અને એનાથી પરમપદ મોક્ષ થાય છે. (સૂ) ૮)
જે કે સાવદ્ય ક્રિયાઓ દુઃખનું કારણ છે, તો તેમાં જીવ પ્રવૃત્તિ શા માટે કરે છે? એ શંકાનું સમાધાન કરે છે–“સુમસ રે.” ઈત્યાદિ.
મૂલાઈ–આ જીવનને માટે, પરિવંદન, માનન, અને પૂજન માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે (જીવ પાપક્રિયામાં પ્રવૃત્ત થાય છે). (૧૦)
સૂત્ર દશમ (કર્મસમારમ્ભ)
ટીકાથ–પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવેલા જલના તરંગોની સમાન અતિશય ચંચલ, સંધ્યાની લાલાશ (રાતાપણા)ની સમાન ભંગુર જીવનના લાંબા સમયના સુખ માટે અપરિજ્ઞાતકર્મા જીવ કમબંધની કારણભૂત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. જેવી રીતે જીવિત રહેવા માટે લાવા તેતર, આદિ પક્ષીઓના અને બકરા, ઘેટા, હરણ એ પ્રમાણે સિંહ આદિ પશુઓના વધરૂપ ઘોર પાપકર્મનું આચરણ કરવું.
તથા પરિવન્દન, માન અને પૂજન માટે પણ જીવ પાપ કર્મ કરે છે. “પરિવંદનને અર્થ છે –પ્રશંસા, પ્રશંસા માટે અપરાધવાળા અને અપરાધ વિનાના પ્રાણીઓને ઘાત કરવામાં આવે છે. ઉઠીને ઉભા થઈ જવું. આસન આપવું આદિ સકાર અથવા પિતાની આજ્ઞા સ્વીકાર કરાવવી તે “માનન” કહેવાય છે, તે માટે પણ બીજાની હિંસા કરવામાં આવે છે. રત્ન અને વસ્ત્રો આદિને પુરસ્કાર તે પૂજન કહેવાય છે, અને પ્રતિમા (મૂર્તિ) આદિની પૂજા–પ્રતિષ્ઠા વગેરે પણ “પૂજન છે. તેના માટે પણ જીવ, પ્રાણિઓનું ઉપમર્દાનરૂપ હિંસા વગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે.
જન્મ અને મરણથી છુટવા માટે પણ સાવદ્ય ક્રિયાઓ કરવામાં આવે છે. જાતિ-જન્મ માટે, જેમ આગામી ભવમાં સુખ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી જીવ પૃપાપાત (અગ્નિ કે પાણીમાં પડીને મરવું. ઉચેથી પડતું મૂકવું) આદિનું આચરણ કરે છે. “મરણ પિતા આદિના મરણ પ્રસંગે તેના માટે પિંડદાન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે, અથવા મૃત્યુ નિવારણ માટે મિથ્થાબુદ્ધિથી દેવી વગેરેને બલિદાન આદિ આપવાં. તથા મોચન માટે અર્થાત્ પિતાના કર્મબંધને દૂર કરવા માટે વિપરીત મતિથી પંચાગ્નિતા આદિફય હિંસામાં પ્રવૃત્ત થાય છે. તથા “દુઃાતિવાદેતું”-દુઃખેનું નિવારણ કરવા માટે હિંસા આદિ પાપ કરે છે. જેમ રેગ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૭
Page #188
--------------------------------------------------------------------------
________________
મટાડવાની બુદ્ધિથી માંસ ખાય છે, મદિરા વગેરેનું પાન કરે છે, વનસ્પતિનાં મૂળ, છાલ, પાંદડાં રસ વગેરે કાઢે છે. શતપાક, સહસ્રપાક આદિ તેલે માટે અગ્નિ અને વનસ્પતિ આદિના આરંભ કરે છે. અહિં કરાવવું અને અનુમોદન આપવું, તથા ભૂત ભવિષ્ય કાલ આદિ ના ભેદથી કસમાર ભરૂપ અન્ય ક્રિયાઓ પણ સમજી લેવી જોઈ એ.
આ પ્રમાણે અપરિજ્ઞાતપાપકર્મા હોવાના કારણે, સંસારી જીવ કર્માંસમાર ભરૂપ ક્રિયાઓદ્વારા સ`સારમાં, સમસ્ત દિશાઓમાં ભ્રમણ કરતા અનેક ચેાનિએમાં દુઃખ નાજ અનુભવ કરે છે. આ પ્રમાણે સમજીને ભવ્ય જીવાએ પાપકજનક સાવદ્ય ક્રિયાઓના ત્યાગ કરવા જોઈએ. (સૂ૦ ૧૦)
કર્મ સમાર ભરૂપ ક્રિયાવિશેષાનું સ્મરણ કરાવવા માટે પૂર્વોક્ત અને ક્રી કહે છેઃ-~~ ચાતિ ' ઇત્યાદિ.
સૂત્ર એકાઠશ (ઉપસંહાર)
મૂલા—જિનશાસનમાં આટલા કમઁસમારંભ જાણવા ચેગ્ય છે (૧૧). ટીકા—જિનશાસનમાં કર્મબંધનાં કારણ આટલાંજ છે. કરવુ. કરાવવું અને અનુમેદન આપવું આ બેથી ત્રણ પ્રકારના કમ સમાર ભેાને ભૂતકાલ, વત્ત માન અને ભવિષ્ય કાલની સાથે ગુણાકાર કરવાથી નવ ભેદ થાય છે. આ નવ ભેદ મન, વચન, કાયાના ભેદથી સત્તાવીસ ભંગરૂપ થઈ જાય છે.એ પ્રમાણે સત્તાવીસ તરેહના ક સમાર લાને જાણવા જોઇએ, એનાથી એછા નથી અને અધિક પણ નથી. તેને જાણવા માટે યત્ન કરવા જોઈએ. જાણ્યા પછી તેનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. આ વિષયમાં પ્રમાદ નહિ કરવા જોઇએ. (૧૧) કમ સમારભના જ્ઞાનનું ફળ ખતાવે છે.—‘ નસ્ત્રને’ ઇત્યાદિ.
સૂત્ર દ્વાદશ (ઉપસંહાર)
મૂલા——લેાકમાં જે કસમારંભને જાણી લે છે, તે મુનિ નિશ્ર્ચયથી પરિજ્ઞાતકર્યાં છે. એ પ્રમાણે હું કહું છું. (સ્૦ ૧૨)
ટીકા—લાકમાં જે ભવ્ય જીવને પૂર્વોક્ત કસમારભ અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ઉત્પાદક સાવદ્ય વ્યાપાર જાણવામાં આવી જાય છે. અર્થાત્ જે પૂર્વે કહેલા સતાવીસ ભગાવાળા હિંસાદિક્રિયાવિશેષને પેાતાના કર્માંધનું કારણ સમજી લે છે તે પિરસાતકમાં છે. જે જ્ઞ-પરિજ્ઞાથી કમબંધનું કારણ સમજીને પ્રત્યાખ્યાન—પરિ જ્ઞાથી સમ્પૂર્ણ સાવદ્ય ક્રિયાઓને ત્યાગ કરે છે. તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં સુનિ છે. ત્તિ ચેમિ’—વૃત્તિ=આ પ્રમાણે આત્માના સ્વરૂપનું નિરૂપણુ, કર્મબંધના કારણભૂત સમસ્ત સાવદ્ય વ્યાપારેશના સ્વરૂપનું પ્રદર્શન, અને સાવદ્ય ક્રિયાની નિવૃત્તિપૂર્વક મુનિનું
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૮
Page #189
--------------------------------------------------------------------------
________________
વિચરવું. જે તીર્થકર ભગવાન મહાવીર પાસે મેં સાક્ષાત સાંભળ્યું છે, તેજ
શ્રી”==હું કહું છું, પિતાની બુદ્ધિથી કલિપત કહેતું નથી. પિતાની બુદ્ધિથી— તીર્થકરની વાણીની અપેક્ષા નહી રાખીને કહીએ તે શ્રુતજ્ઞાનને અવિનય થાય છે. બીજી વાત એ છે કે –છદ્મસ્થની દૃષ્ટિ પણ અપૂર્ણ હોય છે, તે કારણથી ભગવાન દ્વારા પ્રતિપાદન કરાએલું તત્વજ હું તમને કહું છું. અહિં આ સંગ્રહગાથા છે.–
“સુખના અભિલાષી ભવ્યેએ શ્રતજ્ઞાનના અવિનયને ત્યાગ કરે જોઈએ. છઘની દષ્ટિ પૂર્ણ હેય નહી. એ પ્રમાણે “ત્તિ શબ્દથી સૂચના કરવામાં આવી છે.”(૭)
સાવદ્ય ક્રિયા ષડૂજીવનિકાય માટે શસ્ત્ર (હથીઆર) સમાન ઘાતક છે. એ કારણથી સાવદ્ય ક્રિયાના સ્વરૂપને બંધ કરાવનારું આ પ્રથમ–અધ્યયન છે, તેનું શસ્ત્રપરિજ્ઞાનામ પડયું છે.
નામક પ્રથમ અધ્યયનને પ્રથમ ઉદેશ
સંપૂર્ણ (૧-૧)
દૂસરે ઉદેશકા ઉપક્રમ
પહેલા અધ્યયનને – બીજો ઉદેશ. પહેલા ઉદેશમાં સામાન્યરૂપથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે વિશેષરૂપથી આત્માનું સ્વરૂપ સમજાવવાના ઉદેશથી બીજા ઉદેશને આરંભ કરવામાં આવે છે, તેનું આ આદિસૂત્ર છે-“અ” ઈત્યાદિ.
તથા–પહેલા ઉદ્દેશમાં બતાવવામાં આવ્યું છે કે કેઈકેઈ ને પૂર્વ ભવના સ્મરણરરૂપ વિશિષ્ટ–ઉત્તમ અસાધારણ જ્ઞાન થતું નથી. તે જ્ઞાન કેમ થતું નથી? એવી જીજ્ઞાસા થવાથી કહે છે-“અ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૬૯
Page #190
--------------------------------------------------------------------------
________________
તથા-એ પ્રમાણે કહી ચૂકયા છીએ કે આત્મા કર્મોના સ્વરૂપને સમજીને અને સમસ્ત સાવદ્ય વ્યાપારથી વિરત (દર) થઈને મુનિ થઈ જાય છે, પણ જેઓ કર્મોના સ્વરૂપને સમજ્યા નથી તે આત્માની સ્થિતિ કેવી થાય છે? એવી જીજ્ઞાસા થવાથી કહે છે-“” ઈત્યાદિ.
મૂલાથ–(કર્મબંધના સ્વરૂપને નહી સમજવાવાળા) આરંક પરિજીર્ણ છે. અસમર્થ છે. બેધ પામવામાં અશક્ત છે. અજ્ઞાન છે. આ લેકમાં દુખી છે. જાદા-જુદા ઇને જુએ તે આતુર-અજ્ઞાની થઈને જીવેને પરિતાપ પહોંચાડે છે. (૧)
જીવ કે વિશિષ્ટ જ્ઞાન કે અભાવના કારણ
ટીકાર્યું–લોક અર્થાત્ પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવસમૂહ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોના બંધના કારણે સાવદ્ય વ્યાપારના સ્વરૂપને નહિ સમજીને આર્ત થાય છે. વિષય સુખની તૃષ્ણાથી વ્યાકુલ થાય છે. તે કારણથી તે શારીરિક અને માનસિક દુઃખની આગથી સંતસ-ખૂબતપેલા છે. અથવા ક્ષાપશમિક ભાવના અભાવના કારણે મેક્ષમાર્ગમાં પ્રવૃતિ કરી શકતા નથી. એ કારણથી તે બ્રહ્મદત્તની પેઠે ચરણ અને કરણની શિક્ષા લેવામાં પણ અસમર્થ છે, એવા જીવ વિજ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાનથી રહિત હોય છે. આ કારણથી તેને પૂર્વભવની સ્મૃતિરૂપ વિશિષ્ટ (જાતિસ્મરણું) જ્ઞાન પણ થતું નથી.
“ચ” (દેખે–જુવે) આ પદથી શિષ્યના સાધનનું અધ્યાહાર કરવામાં આવ્યું છે, હે શિષ્ય! પૂર્વોપાર્જિત કર્મોના ઉદયથી ભૂખ, તરસ, ત્રાસ, ઈષ્ટવિયેગ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૭૦
Page #191
--------------------------------------------------------------------------
________________
માનસિક પીડા, શારીરિક પીડા, આદિથી પીડિત આ લેકમાં જ્યાં-ત્યાં જુદા-જુદા પ્રાણીઓને જુએ, તે વિષયસુખ માટે વ્યાકુલ એવં જ્ઞાનહીન થઈને સંસારમાં સંતાપ ભોગવી રહ્યા છે. તે પૃથિવીકાય આદિ જીવોને પીડા પહોંચાડે છે. તે જુઓ.
અથવા ષડૂછવનિકાયરૂપ આ લેક આd છે-પીડા ભોગવી રહ્યા છે. તે શું કારણથી આd છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે –તે પરિજીર્ણ અર્થાત્ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવાને અસમર્થ છે. તે પરિજીણું શા માટે છે? તેનું સમાધાન એ છે કે–તે દુકસંબંધ છે, અર્થાત્ વત્તની પ્રમાણે ચરણ-કરણની શિક્ષા ગ્રહણ કરવામાં અશક્ત છે. તે દુઃસબેધ શા માટે છે? તેનું કારણ એ છે કે – તે જ્ઞાનહીન છે. અર્થાત્ પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા ઘેરતર હિંસા આદિ પાપકર્મોને વશ થઈને. એમ–એ પ્રમાણે અત્યન્ત ગાઢા મિથ્યાત્વમેહનીયના ઉદયથી મેહયુક્ત છે. એ પ્રકારે પોતાના કર્મોથી પીડિત અને અત્યન્ત દયાપાત્ર પૃથ્વીકાય આદિ ને રાગ-દ્વેષ અને મેહથી અંધ થયેલ પુરૂષ પીડા પહોંચાડે છે “કામિન્ હો” (આ લેકમાં) ઈત્યાદિની વ્યાખ્યા પ્રથમ પ્રમાણે સમજી લેવી જોઈએ.
ઘ” (જુઓ) આ પદથી શ્રી સુધર્મા સ્વામી જબૂસ્વામીને કહે છે કે – મને સંબોધન કરીને ભગવાને જે ઉપદેશ આપે છે તે જ હું કહું છું.
“કવિ પદથી એ સૂચિત કરવામાં આવે છે કે-બિચારા ષકાયના જીવ પિત–પિતાના કર્મોના કારણે નાના પ્રકારની વેદનાઓ ભેગવી જ રહ્યા છે. તે ઉપરાંત પણ વિષય-સુખના લોલુપ માણસે. તેને વધારે સતાવે છે. તેને દુઃખી જેઈને પણ તેના મનમાં દયા આવતી નથી, પરન્તુ ભૂખે વાઘ જેમ મૃગને મારે છે, તે પ્રમાણે વિષય-લોલુપ લોક તે જીની હિંસા કરે છે. (૧)
પૃથિવીકાય કી હિંસામેં તદાશ્રિત જીવોં કી હિંસા
વજવનિકાયય લોકમાં પૃથ્વીકાય પ્રથમ છે, તે કારણથી પૃથ્વીકાયને અધિકાર કહે છે –“યંતિ ” ઈત્યાદિ.
સૂલાથ–પૃથ્વીમાં અલગ-અલગ પ્રાણી છે. પૃથ્વીકાયના આરંભની નિવૃત્તિ કરવાવાળા (મુનિયો)ને જૂદા જાણે. પરંતુ “અમે અનગાર-સાધુ મુનિ છીએ.” આ પ્રકારનું કહેવાવાળા દ્રવ્યલિંગી (વેષ ધારણ કરનારા) નાના–પ્રકારના શથી પૃથ્વી કર્મને સમારંભ કરીને પૃથ્વીશને આરંભ કરતા થકા અનેક પ્રકારના અન્ય પ્રાણુઓની પણ હિંસા કરે છે. (૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૧
Page #192
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–પ્રાણને અર્થ પ્રાણું છે. પ્રાણ પૃથક પૃથક આશ્રિત છે, અર્થાત્ અલગ-અલગ પ્રાણી પિત–પિતાના શરીરમાં રહે છે. અથવા “શ્રિતને અર્થ છે. પૃથ્વીમાં આશ્રિત” આંગલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા એ જીવ પૃથ્વી--આશ્રિત છે. એવા પૃથ્વીકાયના જીવ જૂદા-જૂદા છે તે જુઓ.
તાત્પર્ય એ છે કે પૃથ્વીને એકજ દેવતા માનવાવાળા લેક ભ્રમમાં છે વાસ્ત વિક રીતે તે પૃથ્વી પ્રત્યેક શરીરવાળા અસંખ્યાત પૃથ્વીકાયિક જીને પિંડ છે. આ પ્રમાણે પૃથ્વી સચિત્ત છે, અને અનેક જીવેથી અધિષિત છે.
કારોના પ્રદર્શનથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે, એટલે અહિં દ્વાર બતાવવામાં આવે છે કેઃ-(૧) લક્ષણ, (૨) પ્રરૂપણ, (૩) પરિમાણ, (૪) વધ, (૫) શસ્ત્ર, (૬) ઉપગ, (૭) વેદના અને (૮) નિવૃત્તિ, આ આઠ દ્વાર છે. કહ્યું પણ છે કે –
“ लक्खण १ परूवणा २ खलु, परिमाणं ३ वह ४ तहेव सत्थं च ५ । उवभोग ६ વેચારિ ૭ ચ, નિત્રુિત્તી ૮ અ તારું છે ? .” તિ !
લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, વધ, શસ્ત્ર, ઉપલેગ વેદના અને નિવૃત્તિ. આ આઠ દ્વાર કહ્યા છે. (૧)
પૃથિવીકાય લક્ષણ
(૧) લક્ષણ દ્વાર– શંકા–પૃથ્વી સજીવ છે, એ વિષયમાં શું પ્રમાણ છે?
સમાધાન –પ્રથમ અનુમાન પ્રમાણને લઈ એ–પૃથ્વી સચેતન છે. કારણ કે તેમાં ચેતનાથી અધિષ્ઠિત શરીરની ઉપલબ્ધિ થાય છે. ગાય અને અશ્વિની સમાન.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૨
Page #193
--------------------------------------------------------------------------
________________
બીજી વાત એ છે કે-જીવના જે લક્ષણ છે તે સર્વ પૃથ્વીમાં જોવામાં આવે છે. હા. પૃથ્વીકાયમાં સ્થાનધિનામક દર્શનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન-દર્શનરૂપ ઉપગશક્તિ પ્રકટ રૂપમાં નથી. પૃથ્વીમાં અવ્યક્ત રૂપમાં ઉપયોગ રહે છે.
તથાઔદ્યારિક ઔદારિકમિશ્ર અને કામણ શરીરરૂપ કાગ વૃદ્ધપુરૂષની લાકડી સમાન તેના આલંબન માટે વિદ્યમાન છે. પૃથ્વીમાં આત્માના પરિણામ, માનસિકચિત્તારૂપ અધ્યવસાય પણ મોજુદ છે.
પૃથ્વીમાં સાકાર ઉપગના અન્તર્ગત મતિ અને શ્રત અજ્ઞાન પણ જોવામાં આવે છે. એકલી સ્પશેન્દ્રિય હોવાથી અચક્ષુદર્શન પણ છે. અને સેવાર્ત સંહનન, એ પ્રમાણે ચન્દ્ર-મસૂર સંસ્થાન પણ છે.
મિથ્યાત્વ આદિ કારણ વિદ્યમાન હોવાથી આઠ પ્રકારનાં કર્મબંધ પણ થાય છે. કૃષ્ણ, નીલ, કાપત, અને તેજસ. આ ચાર લેસ્યાઓ પણ પૃથ્વીકાયમાં છે. સૂક્ષ્મપૃથ્વીકાયમાં આદિની ત્રણ વેશ્યાઓ છે. આહાર આદિ સંજ્ઞાઓ પણ તેમાં છે.
પૃથ્વીમાં વેદના, કષાય અને મારણાન્તિકસમુદ્રઘાત છે. અસંજ્ઞીપણું છે. નપુંસક વેદ છે અને ચાર પર્યાપ્તિઓ પણ છે. પૃથ્વીકાયના જીવ નિરંતર શ્વાસોચ્છવાસ લેતા રહે છે. આ પ્રમાણે ઉપગથી લઈને શ્વાસ પર્યત જીવના લક્ષણેથી યુક્ત હેવાથી પૃથ્વી મનુષ્ય પ્રમાણે સચિત્ત છે. તે વાત સિદ્ધ થઈ
શંક–જીવનું લક્ષણ ઉપગ વગેરે પૃથિવીકાયના જીવનમાં કોઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી. એવી સ્થિતિમાં જ્યાં ઉપગ આદિ જવના લક્ષણનું હોવું તે નકકી નથી. એ અસિદ્ધ કથનથી પૃથ્વીની સચિત્તતા કેવી રીતે સિદ્ધ થઈ શકે છે?
સમાધાન–પૃથિવીકાયના જીવનમાં સારી રીતે સ્પષ્ટ) વ્યક્ત ઉપગ આદિ લક્ષણ ભલે ન હોય, પરંતુ અવ્યકત કપમાં તો વિદ્યમાન છેજ. જેમ કે ઈ મનુષ્ય ખૂબ પેટભરીને ઘણું નીસાવાળી મદિરાનું પાન કરી લે અને પિત્તના પ્રકોપથી મછિત થઈ જાય તે તેની પણ ચેતના અવ્યક્ત થઈ જાય છે, એટલે તેને અચિત્ત કહી શકતા નથી. એ પ્રમાણે પૃથ્વીકાયના જીવમાં અવ્યક્ત ચેતના છે.
શંકા–અવ્યક્ત ચેતનાના બાધક તરીકે ઉસ વગેરે મનુષ્યની સચિત્તતાને પ્રગટ કરે છે પરન્તુ અહિં (પૃથ્વીમાં) તે ચેતનાનું કઈ પણ લક્ષણ જોવામાં આવતું નથી. એવી સ્થિતિમાં પૃથ્વીની સચેતનતા કેવી રીતે માની શકાય?
સમાધાન–જેવી રીતે મનુષ્યના શરીરમાં ઘાવ-ઉંડે જખમ થઈ જાય છે તો તે સ્થાનમાં માંસ આદિ રહેતું નથી. પાછળથી ઘાવ રૂઝાઈ જતાં તે માંસથી ભરાઈ જાય છે. એ પ્રમાણે ખેદેલી ખાણની ભૂમિ પોતાના સજાતીય અવયથી ભરાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૭ ૩
Page #194
--------------------------------------------------------------------------
________________
તે પ્રમાણે મનુષ્યના સમાન ઘાવનું ભરાઈ જવું તે પણ એક ચેતનાનું લક્ષણ છે, અને તે પૃથ્વીકાયમાં વિદ્યમાન છે.
અથવા–પૃથિવી સજીવ છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘસાવું અને વધવું તે જોવામાં આવે છે, પગના તળીઆની પ્રમાણે. તાત્પર્ય એ છે કે-જેમ પગના તળી. આને ભાગ ઘસાય છે અને ફરી પાછા પુષ્ટ થઈ જાય છે તે પ્રમાણે પૃથિવી પણ પ્રતિદિન ઘસાય છે અને ફરી પાછી ભરાઈ જાય છે, તેથી પૃથિવી પણ સજીવ છે.
અથવા–મુંગા પરવાળા) પાષાણ આદિરૂપ પૃથ્વી સજીવ છે કેમકે-તેમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ વગેરે જોવામાં આવે છે. જેવી રીતે શરીરના હાડકાં આદિ. તાપર્ય એ છે કે-જેવી રીતે શરીરના હાડકાં આદિ કાચબાની પીઠ જેવા કઠોર હોવા છતાંય પણ સચિત્ત માલૂમ પડે છે, અને વૃદ્ધિને પ્રાપ્ત થતાં હોય તેમ દેખાય છે, તે પ્રમાણે મૂગા (પરવાળાં) શિલા આદિ રૂપ પૃથ્વીમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ આદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે, આ કારણથી પૃથ્વી સચિત્ત છે.
અથવામૂંગા (પરવાળાં) આદિ પૃથ્વી સચિત્ત છે. કેમકે–તેનું છેદન થવાથી ત્યાં તેની સજાતીય ધાતુ, ઉત્પન્ન થાય છે, અર્શ (મસ્સા)ના અંકુર પ્રમાણે, જેમ અને અંકુર એકવાર કાપી નાંખવા છતાંય પણ ફરીથી ત્યાં તે જાતિને અંકુર ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મૂંગા-શિલા આદિરૂપ પૃથ્વિનું ખાણ આદિમાં છેદન કરી દેવા છતાંય પણ તેની સજાતીય ધાતુઓથી તે ખાલી સ્થાન ભરાઈ જાય છે, તે કારણથી પૃથ્વીની સચિત્તતા સિદ્ધ થઈ
બીજું પણ પ્રમાણ લઈએ, જેમ સાસ્ના (ગાયના ગળામાં લટકવાવાળી ચામડી) સીંગ આદિ અવયન સમુદાયરૂપ-ગાય, ભેંસ આદિના શરીર છિન્ન, ભિન્ન, ઉક્ષિપ્ત, પૃષ્ટ, દષ્ટ, અને દ્રવ્યત્વના કારણથી જીવનું શરીર છે, તે પ્રમાણે પૃથ્વી આદિમાં પ્રત્યક્ષ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૪
Page #195
--------------------------------------------------------------------------
________________
દેખાઈ આવે તેવી છિન્નતા આદિને અપલાપ (છતી વસ્તુ દેખાય તે ન કહેવી કે નથી દેખાતી) કરી શકાશે નહિ, એ માટે પૃથ્વી આદિ પણ જીવનું શરીર સિદ્ધ થાય છે. પૃથ્વી આદિ જીવનાં શરીર છે. એ પ્રકારનું નિરૂપણ કરવાથી હાથ-પગની પ્રમાણે તેમાં પણ કેઈ સમય ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેની હમેશાં અને સર્વથા નિજીવતા સિદ્ધ થઈ શકતી નથી. પૃથ્વી આદિ કદાચિત્ નિર્જીવ હોય છે, તે તેનું કારણ શસ્ત્રને ઉપઘાત છે. (હથિઆરથી કપાવું–દાવું તે છે) શસ્ત્રના પ્રયોગથી જેમ હાથ–પગ અવયવ નિર્જીવ થઈ જાય છે, તે પ્રમાણે પૃથ્વી પણ નિર્જીવ થઈ જાય છે.
પૃથ્વી સચિત્ત છે. અને અનેક ઈવેથી અધિષિત છે. આ વિષયમાં આગમ પ્રમાણ પણ છે. તે આ પ્રમાણે
“પૃથ્વી સચિત્ત કહેવામાં આવી છે, તેમાં અનેક જીવ છે, અને તે સર્વેની સત્તા પૃથપૃથફ છે; શસ્ત્રપરિણત પૃથ્વીને ત્યજીને.” (દશવૈકાલિક, ૪–અ)
અર્થાત–પૃથ્વી સજીવ છે, એવું ભગવાને કહ્યું છે. તેમાં અનેક એકેન્દ્રિય જીવ છે. તે સર્વ જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગની શરીર–અવગાહનાવાળા ભિન્ન-ભિન્ન રૂપમાં સ્થિત છે. અહિં સત્ત્વને અર્થ એકેન્દ્રિય જીવ સમજવું જોઈએ.
શંકા–પૃથિવી અગર સચિત્ત છે તે સચિત્ત પૃથ્વી પર જવા આવવાની ક્રિયા કરવાવાળા સાધુઓનું અહિંસાવ્રત સ્થિર કેવી રીતે રહી શકે છે? ઉલટું મલમૂત્ર આદિને ત્યાગ અનિવાર્ય છે, તેથી હિંસા થવી પણ અનિવાર્ય છે. એવી સ્થિતિમાં અહિંસાનું પાલન કરવું તે વંધ્યાપુત્રના પાલન કરવા સમાન અસંભવ છે.
સમાધાન–શાસ્ત્રમાં કહ્યું છે કે – “કસ્થ સંસ્થપરિબળ” અર્થાત્ શસ્ત્રપરિણત પૃથ્વીને ત્યજી બીજી પૃથ્વી સચિત્ત છે. જેના દ્વારા પ્રાણિગણનું હનન (નાશ) થાય તેને શસ્ત્ર કહે છે. તાત્પર્ય એ છે કે જે જેના વિનાશનું કારણ છે તે તેના માટે શસ્ત્ર છે. શરના બે ભેદ છે. દ્રવ્યશસ્ત્ર અને ભાવશાસ્ત્ર, સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ દ્રવ્યશસ્ત્ર છે. પૃથ્વીનું શસ્ત્ર પૃથ્વી સ્વકાય-શસ્ત્ર છે, જેમ કાલી માટીનું શસ્ત્ર સફેદ માટી છે. પરકાય-શસ્ત્ર જેમકે જલ, અગ્નિ, છાણ, પગ, ગાડીનું ચાક આદિ. જલ– પાણી આદિથી મળેલી માટી ઉભયકાય–શસ્ત્ર છે. આ પ્રમાણે શસ્ત્રથી પરિણત પૃથ્વી અચિત્ત થઈ જાય છે. એટલા માટે તેના પર મળ-મૂત્રાદિ ત્યાગ કરવાવાળા મુનિઓના અહિંસાવ્રતમાં કેઈ હાનિ પહોંચતી નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૫
Page #196
--------------------------------------------------------------------------
________________
પૃથિવીકાય પ્રરૂપણા
(૨) પ્રરૂપણાકારપૃથ્વીકાયના જીવ સૂથમ અને બાદરના ભેદથી બે પ્રકારના છે. સૂકમનામકર્મના ઉદયથી સૂક્ષમ અને બાદરનામકમના ઉદયથી બાદર થાય છે. અહિં સૂક્ષમતા અને બાદરતા. બેર અને આંબળાની પ્રમાણે સાપેક્ષ સમજવી નહિ જોઈએ.
સૂક્ષમ જીવ પણ બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત-જીવ કાજળની કુપીના સમાન સંપૂર્ણ લેકમાં ભરેલા છે.
બાદર પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. એ જીવ લેકના એક દેશમાં છે. તેના બે ભેદ છે. સ્લર્ણ અને ખર, શ્વણ બાદર પૃથ્વીના સાત ભેદ છે. કૃષ્ણ, નીલ, લેહિત (લાલ) પીત, શુકલ, પાંડુ અને પનક. ખર–બાદર પૃથ્વીના ચાલીસ ભેદ છે–તે આ પ્રમાણે છે –
(૧) શુદ્ધ પૃથિવી; (૨) શર્કરા પૃથિવી, (૩) વાલુકા પૃથિવી, (૪) ઉપલ, (૫) શિલા, (૬) લવણ-નમક, (૭) ઉષ-ક્ષાર, (૮) લેહા, (૯) ત્રાંબા, (૧૦) રાંગા-કલાઈ (૧૧) સીસા, (૧૨) ચાંદી, (૧૩) સોના, (૧૪) વા, (૧૫) હરતાલ, (૧૬) હીંગુલ, (૧૭) મનશીલ, (૧૮) પારે, (૧૯) સુરમ, (૨૪) રૂચક, (૨૫) અંક-રત્ન, (૨૬)
સ્ફટિક, (૨૭) લેહિતાક્ષ, (૨૮) મરકત, (૨૯) મસારગલ, (૩૦) ભુજ મેચક, (૩૧) ઈન્દ્રનીલ, (૩૨) ચન્દન, (૩૩) ગેરૂ, (૩૪) હંસગર્ભ, (૩૬) પુલક, (૩૬) સૌગંધિક, (૩૬) ચન્દ્રપ્રભ–ચંદ્રકાન્ત, (૩૮) વૈડૂર્ય, (૩૯) જલકાન્ત, (૪૦) સૂર્યકાન્ત. આ શુદ્ધ પૃથ્વી આદિ ચાલીશ જ્યારે પોતાનાં આકર-ખાણમાં રહે છે તે સચિત્ત હોય છે. છાણ, કચરા, સૂરજને તડકો વગેરેના સંપર્કથી તે અચેતન થઈ જાય છે. જ્યાં બાદર પૃથ્વીકાયને એક જીવ હોય છે, ત્યાં અસંખ્યાત જીવ નિયમથી હોય છે.
એ પ્રકારે અપૂ, તેજ, વાયુ અને પ્રત્યેકવનસ્પતિમાં પણ સમજવું જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૬
Page #197
--------------------------------------------------------------------------
________________
નિગદમાં જ્યાં એક જીવ હોય છે ત્યાં નિયમથી અનન્ત જીવ હોય છે.
બાદર અને સૂક્ષ્મ પૃથિવીકાયના ભેદ આ પ્રમાણે છે –બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ ભેદ પ્રથમ કહેવામાં આવ્યા છે. હવે બીજા ભેદ કહે છે–ત્રણ શરીર, અંગુલના અસંખ્યાતમાં ભાગ શરીર, સેવાર્તા સંહનન, મસૂર-ચન્દ્ર સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પ્રારંભની ત્રણ લેશ્યાએ, સ્પર્શ ઈન્દ્રિય, વેદના કષાય, અને મારણાનિક સમુદ્દઘાત, અસંસીપણું, નપુંસકવેદ, ચાર પર્યાપ્તિએ, મિથ્યાદર્શન, અચક્ષુદર્શન, ત્રણ અજ્ઞાન, કાયયોગ, સાકાર તથા અનાકાર ઉપગ, આહાર આદિ. તેમાં વિશેષતા એટલી જ છે કે –બાદર પૃથિવીકાયમાં પ્રથમની ચાર લેસ્યાઓ હોય છે, બાકી તમામ બેલ સમાન છે. બન્ને જ અસંખ્યાત-અસંખ્યાત છે.
પૃથિવીકાય જીવપરિણામ
(૩) પરિમાણકારપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જીવ સૌથી થડા છેતેની અપેક્ષા બાદર અપર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે. તેનાથી સૂક્ષમ અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાત ગણુ છે. અગર જુવાર નામના ધાન્યના કણની બરાબર પૃથ્વીમાં રહેવાવાળા જીવ એક–એક થઈને બહાર નિકળે અને તે સર્વ પિતાનું શરીર કબૂતર–પારેવાનાં શરીર બરાબર બનાવી લીએ તે એક લાખ યેજનના વિસ્તારવાળા જમ્મુ દ્વીપમાં તેને સમાવેશ થઈ શકે નહિ.
શંક–જુવારના એક દાણાની બરાબર પૃથિવીમાં એટલા અધિક જીવ કેવી રીતે રહી શકે છે?
સમાધાન–જેવી રીતે હજાર ઔષધના સંમિશ્રણથી બનેલા સહજ-પાક તૈલના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૭
Page #198
--------------------------------------------------------------------------
________________
નાના એવા સેઈની અણી પર લાગેલા એક ટીપામાં પણ હજાર ઔષધોને સમાવેશ થઈ જાય છે. એ પ્રમાણે જુવારના એક દાણુની બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે. અથવા જેવી રીતે–એક હજાર ઔષધેને મેળવવામાં આવે અને તેનું ચૂર્ણ બનાવી લેવાય, અને તેને ખૂબ વાટવામાં આવે અને તેમાંથી ખસ-ખસના દાણા બરાબર ગોળી બનાવવામાં આવે તે પ્રત્યેક ગાળીમાં હજાર ઔષધીઓને સમાવેશ થયેલે છે, એમ જાણી શકાય છે. એ પ્રમાણે જુવાર બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે તે તેમાં આશ્ચર્યની વાત શું હોઈ શકે ?
અથવા કાકાશના એક એક પ્રદેશમાં, એક-એક જીવ સ્થાપિત કરવામાં આવે તો અસંખ્યાત લેક ભરાઈ જાય. પૃથિવીકાયના જીવનું પરિણામ એટલું છેજે લેક અસંખ્યાત હોય અને તે અસંખ્યાત લોકના જેટલા પ્રદેશ હોય એટલા જ પૃથિવીકાય જીવ છે એમ સમજી લેવું જોઈએ.
જે પુરૂષ પૃથિવીકાયની હિંસાથી વિરત-નિવૃત્ત થાય છે તેજ અણગાર છે. મુનિ છે. જે હિંસામાં પ્રવૃત્ત છે તે દ્રવ્યલિંગી છે. તે બતાવવા માટે કહે છે–જીન્નમાળા” ઈત્યાદિ.
કઈ-કઈ પુરૂષ પૃથિવીકાયના આરંભમાં અત્યન્ત કરૂણાશીલ હેવાના કારણે દ્રવિત હૃદયવાળા હેવાથી સંકેચ-વૃત્તિ કરે છે. તેમાંથી કેકેઈ પ્રત્યક્ષજ્ઞાની અર્થાત્ અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની અને કેવલજ્ઞાની અને કેઈ પક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. પૃથક્ર=પૃથભાવથી જુઓ, અર્થાત્ તે પુરૂષને જુઓ કે જે સૂક્ષમ અને બાદર પૃથ્વીકાયને આરંભ કરવામાં લજજા કરે છે–શરમાય છે–ત્રાસ પામે છે. અને ત્રણ કરણ ત્રણ વેગથી પૃથ્વીકાયના આરંભના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે સાધુ છીએ” એવા અભિમાનની સાથે કહે છે કે-“અમે પણ પૃથ્વીકાયની રક્ષામાં તત્પર છીએ, અને મહાવ્રતધારી છીએ.' આ પ્રમાણે વૃથામિથ્યા પ્રલાપ કરનારા દ્રવ્યલિંગી છે. તેને જુદા જુદા ભાવથી જુઓ.
પૃથિવીકાય વધદ્વાર - શસ્ત્રદ્વાર
(૪) વધ અને (૫) શસ્ત્ર દ્વાર પોતેજ પિતાને અણગાર-સાધુ સમજવાવાળા એ વ્યલિંગી, સાધુના ગુણોમાં જરા પણ પ્રવૃત્ત થતા નથી. અને ગૃહસ્થના કેઈ કાર્યને ત્યાગ કરતા નથી. એ વાત બતાવે છે –
એ દ્રવ્યલિંગી લેક જુદા-જુદા પ્રકારની માટી, પથ્થર આદિ સ્વકાય શથી અગ્નિ આદિ પરકાય શસ્ત્રોથી હળ, કેદાળી આદિ દવાના સાધનરૂપ ઉભયકાય શસ્ત્રોથી પૃથ્વી કર્મસમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીના નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબંધના કારણ સાવદ્ય વ્યાપાર કરે છે, અને તેથી પૃથ્વીકાયની હિંસા કરે છે. પૃથ્વીકાયની હિંસામાં પ્રવૃત્ત થવાવાળા પુરૂષ છજીવનિકાની હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૮
Page #199
--------------------------------------------------------------------------
________________
એ બતાવવા માટે કહે છે –“પુત્રવીર્થં” ઈત્યાદિ.
પૃથ્વીશને અર્થ છે–પૃથ્વીકાયની હિંસા કરવાવાળાં શસ્ત્રો જેનાથી હિંસા થઈ શકે તે શસ્ત્ર કહેવાય છે. શસ્ત્ર બે પ્રકારના છે. (૧) દ્રવ્ય શસ્ત્ર અને (૨) ભાવ-શસ્ત્ર-સ્વકાય, પરકાય, અને ઉભય વ–પરકાયરૂપ દ્રવ્યશાસ્ત્ર ત્રણ પ્રકારના છે. મન, વચન અને કાયના દુષ્પગ કરવા તે ભવશાસ છે.
પૃથ્વીકાયને આરંભ કરવાવાળા, પૃથ્વીકાયથી ભિન્ન અનેક અપૂકાય આદિ સ્થાવર જવાની તથા હીન્દ્રિય આદિ ત્રસ જેની પણ હિંસા કરે છે.
પૃથિવીકાય કા ઉપભોગ
(૬) ઉપભેગ-દ્વારસંસારમાં ઘણાજ દ્રવ્યલિંગી સાધુ છે. જેવી રીતે “અમે પંચમહાવ્રતધારી છીએ. સર્વ આરંભ અને પરિગ્રહના ત્યાગી છીએ, ષકાયના રક્ષક સાધુ છીએ.' આ પ્રમાણે કહેવાવાળા દંડી શાય આદિ છે તેમાં કઈ-કઈ તે શરીરની શુદ્ધિ માટે માટીથી સ્નાન કરે છે. કેઈ પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવામાં કેદાળી, કોસ આદિ દવાનાં સાધને દ્વારા પૃથ્વીકાયનું ઉપમદન કરે છે, કોઈ-કઈ પિતાનું પેટ ભરવાના ઉદ્દેશથી ખેતી કરે છે; કેઈ દેવકુળ આદિને માટે સાવદ્ય ઉપદેશ કરે છે–દેવ, ગુરૂ આદિની પાર્થિવ પ્રતિમા નિર્માણ કરાવવામાં અને જીર્ણોદ્ધાર કરાવામાં ભવસાગરથી આત્મા તરી શકે છે, એવું માને છે અને કહે છે કે –
“જિનમંદિર બનાવવાની વિધિ આ પ્રમાણે છે–શુદ્ધ ભૂમિ, શુદ્ધ ઇંટે, પથ્થર, કાષ્ઠ આદિ જોઈએ. કામ કરવાવાળા કારીગરોને પ્રસન્ન રાખવા, પિતાનાં પરિણામ ઉત્તરોત્તર ચઢતાં રાખીને યતનાપૂર્વક કાર્ય કરવું.” ઈત્યાદિ.ભગવાનની આજ્ઞાના આરાધક શ્રાવકને ભગવાને તેનું ફલ આ પ્રમાણે બતાવ્યું છે–તેને અનેકાનેક સુખોને અનુબંધ થાય છે; અને પરમ્પરાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે.” (પંજારાવટી ૭ વિ.)
જે પુરૂષ જીર્ણ થયેલું જિનમંદિર, તેને ભક્તિથી ઉદ્ધાર કરાવે છે તે મહાન ભવસાગરથી પિતાના આત્માને તારે છે.” (ધર્મસંકટીવા ૨ અધિ.)
આજ પ્રમાણે શાસનિષિદ્ધ પૂજા, પ્રતિષ્ઠા આદિ સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરીને દ્રવ્યલિંગી પણ પિતે પિતાને મુનિ માને છે. આશય એ છે કે-જે લેક પૃથ્વીશ અને પ્રયોગ કરીને ષજીવનિકાયરૂપ સમસ્ત લોકની હિંસા કરે છે અને ભગવાનનું નામ લઈને પિતે બેટી પ્રરૂપણા કરે છે માટે તે દ્રવ્યલિંગી છે, સાચા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૯
Page #200
--------------------------------------------------------------------------
________________
અણગાર-સાધુ નથી. કહ્યું છે કે –
જેની ક્રિયા સાવદ્ય છે, અને જેને ઉપદેશ સાવદ્ય છે, તે દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે સર્વને દ્રવ્યલિંગી જાણવા જોઈએ.” (સૂ૦ ૨)
એ પ્રમાણે પૃથ્વીકાયનું ઉપમન-નાશ કરવાવાળા હોવાથી શાક્ય આદિને ભગવાને વ્યલિંગી કહ્યા છે. આ વાત સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“તરણ” ઈત્યાદિ.
મલાર્થ–ભગવાને પરિસ્સાને ઉપદેશ આપ્યો છે, આ જીવનને માટે, વંદના, માન અને પૂજન માટે, જન્મ અને મરણથી મુક્ત હવાના માટે, દુઃખને નાશ કરવા માટે તે પોતે જ પૃથ્વીકાયને આરંભ કરે છે, બીજાથી પૃથિવીકાયને આરંભ કરાવે છે, અને પૃથ્વીકાયને આરંભ કરનાર બીજાને અનુમોદન આપે છે. તે આરંભ તેના અહિત માટે અને તે તેની અધિ માટે છે. (૩)
ટીકાથ–પૃથ્વીકાયના સમારંભના વિષયમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમ્યગોધરૂપ પરિજ્ઞાને સદુપદેશ આપ્યો છે. તાત્પર્ય એ છે કે-કર્મબંધને નાશ કરવા માટે જીવે તે પરિજ્ઞા અવશ્યજ સ્વીકાર કરવી જોઈએ, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિજ્ઞા, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, “સાવદ્ય વ્યાપારજ કર્મબંધનું કારણ થાય છે.” એ પ્રમાણે જાણવું તે શ–પરિજ્ઞા છે, અને સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે તે પ્રત્યાખ્યાન-પરિજ્ઞા છે.
પૃથિવીકાય સમારમ્ભ પ્રયોજન
જીવ કયા પ્રયજન માટે પૃથ્વીકાયના વિષયમાં સાવધ વ્યાપાર કરે છે તે બતાવે છે –
વિજલીના ચમકારાની સમાન આ ક્ષણભંગુર જીવનના ચિરકાલીન (લાંબા સમય સુધી) સુખના ઉદ્દેશથી, મહેલ મકાન આદિ બનાવવાને માટે, અથવા ગમન, આગમન, અવસ્થાન, (સ્થિત રહેવું) ઉપવેશન, (બેસવું) પાશ્વ–પરિવર્તન, (પડખાં– બદલવાં) પુતલી બનાવવી, પ્રતિમા બનાવવી, મલ-મૂત્ર ત્યાગ કરે; ઉપકરણ આદિનું ગ્રહણ કરવું, રાખવું, લેપ કર, પ્રહરણ કરવું, સજાવવું, ખરીદવું, વેચવું, ખેતી કરવી તથા વાસણ બનાવવાં, ઈત્યાદિ કાર્યોને માટે સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે.
તે સિવાય પરિવંદન માન અને પૂજન માટે પણ સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે. પરિવન્દન અર્થાત પ્રશંસા માટે જેમ આશ્ચર્યગૃહ-(અજાયબ ઘર) આદિ બનાવવામાં
ગાયે ” “ગાયવર’ રૂતિ માજાસિદ્ધ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
Page #201
--------------------------------------------------------------------------
________________
આરંભ કરે છે. માનવ અર્થાત્ જનતા દ્વારા મળવાવાળે સત્કાર, તે સત્કાર માટેકીર્તિસ્તંભ (મેમોરિયલ) આદિ બનાવીને સમારંભ કરે છે. પૂજન અર્થ છેવસ અથવા રત્ન આદિને પુરસ્કાર પ્રાપ્ત કરે. તે માટે શિલ્પીલેગ રાજાની કે દેવતાની પ્રતિમા બનાવવામાં સમારંભ કરે છે.
જન્મ મરણ મેચન (મૂકાવવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરવામાં આવે છે. જન્મના માટે જેમ ભવાન્તરમાં સુખ પ્રાપ્ત કરવા માટે દેવકુલ આદિના નિર્માણ કરાવવામાં, અને મૃત્યુ માટે જેમ મૃત પિતા આદિનું સ્મારક સૂપ-ચૈત્ય બનાવવામાં, મેચન અર્થાત મુક્તિને માટે દેવભવન એવં તેની પ્રતિમા બનાવવામાં, અથવા જન્મમરણ મેચનને અર્થ છે-જન્મ અને મરણથી મુક્ત થવું તે માટે પૃથ્વીકાયને સમારંભ કરે છે.
તથા દુઃખને નાશ કરવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરે છે, જેમ-ચીમના તાપથી બચવા માટે અથવા સ્વચક અને પરચક્રના ભયની નિવૃત્તિ માટે ભૈયા અથવા કેટ બનાવવા.
આ પ્રમાણે જીવન, પરિવંદન, માનન, અને પૂજન આદિ માટે મનુષ્ય પોતે જ પૃથ્વી-શસ્ત્રને સમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીને વાત કરવાવાળા દ્રવ્ય અને ભાવ શસ્ત્રના વ્યાપાર કરે છે. તથા બીજા પાસે પૃથ્વીશસને વ્યાપાર કરાવે છે. અને પૃથ્વીશ અને પ્રયોગ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે.
આ પ્રમાણે અતીત અને અનાગત (ભૂત-ભવિષ્ય)થી તથા મન, વચન અને કાયાથી પૃથવીશાના આરંભના ભેદેને સમજી લેવા જોઈએ.
પૃથિવીકાય સમારમ્ભ ફલ
(૭) વેદનાદ્વાર– પૃથ્વીશઅને આરંભ કરવાવાળા શું ફળ પામે છે? તે કહે છે-“રં રે ગણિ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૧
Page #202
--------------------------------------------------------------------------
________________
તે પૃથ્વીકાયને આરંભ કરવાવાળાના અહિત માટે અને અધિને માટે હેય છે. અર્થાત્ આરંભ કરવાથી સમ્યકૃત્વ અને જિનધની પ્રાપ્તિ થતી નથી.
પૃથ્વીકાયને આરંભ-કર, કરાવે અને કરવાવાળાને અનુમોદન આપ વગેરેના ભેદથી ત્રણ પ્રકાર છે, એ ત્રણેય ભેદના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તન માનકાળના ભેદથી ત્રણ ત્રણ ભેદ કરવાથી આરંભ નવ પ્રકાર છે. એ નવ ભેદને મન, વચન અને કાયા, આ ત્રણથી ગુણવા વડે કરી સત્તાવીશ ભેદ થઈ જાય છે.
દૃષ્ટાન્ત દ્વારા પૃથિવીજીવ સિદ્ધિ
આ પ્રમાણે પૃથ્વીકાયના સમારંભમાં પ્રવૃત્ત પુરૂષ છે કાને આરંભ કરે છે, અને અત્યન્ત ઘોર પાપ ઉપાર્જન કરીને દુરાસંસારરૂપી દાવાનલની જવાલાઓમાં પડીને, નરક-નિગદ આદિનાં દુઃખ જોગવતાં કેઈ વખત પણ કલ્યાણની પ્રાપ્તિ કરી શકતા નથી, અને શાશ્વત સુખ દેવાવાળા મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થતા નથી. (૩)
પૃથિવીકાય સમારમ્ભ નિવૃતિ
(૯) નિવૃત્તિ દ્વાર જેણે તીર્થકર આદિના સમીપમાં પૃથ્વીકાયના જીનું સ્વરૂપ જાણી લીધું છે, તે આ પ્રમાણે જાણે છે-“તે સં. ” ઈત્યાદિ.
મૂલાથ–જે પુરૂષ તીર્થકર ભગવાનની અથવા અણગારેની સમીપ ઉપદેશ સાંભળીને સમજે છે, અને ઉપાદેય (ચારિત્ર)ને અંગીકાર કરીને વિચરે છે, તેને માલૂમ પડે છે કે –પૃથ્વીકાયને આરંભ એ ગ્રંથ છે, એ મેહ છે, એ માર છે, એ નરક છે, એમાં આસક્ત પૃથ્વીશ અને આરંભ કરવાવાળા જાત-જાતના શસ્ત્રથી પૃથ્વીકાયને આરંભ કરીને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે (૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૨
Page #203
--------------------------------------------------------------------------
________________
ટીકા–જે ભગવાન તીર્થકરની અથવા તેના નિર્ગસ્થ શ્રમણની સમીપ ઉપદેશ સાંભળી ઉપાદેયને અર્થાત્ સર્વસાવદ્યોગના ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે, તે પૃથ્વીકાયના સમારંભને અહિતકર અને અબાધિજનક સમજે છે.
તે આ પ્રમાણે વિચાર કરે છે કે આ મનુષ્ય લેકમાં શ્રમણ નિર્ગના ઉપદેશથી જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયું છે તે આત્માથી પુરૂષને જ જાણવામાં હોય છે.
તે શું જાણવામાં હોય છે? એવી શંકા થતાં કહે છે-“gણ વસ્તુ છે.” ઈત્યાદિ આ પૃથ્વીકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોને બંધ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને પૃથ્વીકાયના સમારંભને અહિં ગ્રંથ કહ્યો છે. આશય એ છે કે – આરંભ-ગ્રંથ (બંધ)નું કારણ હોવાથી ગ્રન્થ કહ્યો છે, આ પ્રમાણેને ઉપચાર આગળના કથનમાં પણ સમજી લેવો જોઈએ.
આ પૃથ્વીકાય-સમારંભ મેહ અર્થાત્ વિપર્યાસ છે, વિપરીતજ્ઞાનરૂપ છે, તથા એ આરંભ નિગદ આદિ મરણરૂપ છે. તથા એ આરંભ નરક છે અર્થાત્ નારકીના જ માટે દસ પ્રકારની ક્ષેત્ર વેદનાઓનું સ્થાન છે. આ સમારંભના કારણે કર્મબંધ, મેહ, મરણ અને નરકરૂપ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેક વારંવાર તેની ઈચ્છા કરે છે. અથવા સંસારી જીવ વિષયભેગોમાં આસક્ત થાય છે, અર્થાત્ કર્મબંધ, મોહ, મરણ અને નરકના માટેજ અજ્ઞાની જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે.
વિષયભેગમાં આસક્ત જીવ હજી પણ શરીર આદિને પુષ્ટ કરવા માટે પરિવંદન, માનન, અને પૂજનને માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે દુઃખને નાશ કરવા માટે, પૃથ્વીશસ્ત્રને આરંભ કરે છે તે પણ તે આરંભનું ફળ તેને કર્મબંધ, મેહ, મરણ અને નરકના રૂપમાં જ મળે છે. એ માટે આશય એ છે કે-કેઈ કાંઈ પણ અભિલાષાથી પૃથ્વીકાયને આરંભ કરે પરતુ ફળ તે તે કર્મબંધ આદિજ થશે.
“કુદર' એને પ્રયોગ એ બતાવવા માટે, કર્યો છે કે આ સંસારી જીવ ઉત્પન્ન થાય છે મરવાને માટે, અને મારે છે તે જન્મ લેવા માટે, આ પ્રમાણે એ પ્રયોગ છે.
લેક વારંવાર કર્મબંધ આદિ માટેજ અભિલાષી છે. અથવા કમબંધ માટેજ પ્રવૃત્તિ કરે છે. આ પ્રતિજ્ઞામાં હેતુ કહે છે-“કમિi”. ઈત્યાદિ.
જે કારણથી પૃદ્ધ આસકત લેકે નાના પ્રકારના શસ્ત્રોથી–સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રોથી–પૃથ્વીકાયને સમારંભ કરીને અર્થાત્ પૃથ્વીકાયની હિંસા કરવાવાળા સાવદ્ય વ્યાપાર કરીને અથવા પૃથ્વીકાયના નિમિત્તથી આઠ કર્મોને ઉત્પન્ન કરનાર સાવદ્ય વ્યાપારથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૩
Page #204
--------------------------------------------------------------------------
________________
આ પ્રથવીકાયને ઘાત કરે છે. છેદન કરે છે. ભેદન કરે છે, તેને પ્રાણહીન બનાવે છે. તથા પૃથ્વીકાયના સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રોને ઉપયોગ કરતા થકા અપૂકાય આદિ અનેક ત્રસ–સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે.
તાત્પર્ય એ છે કે–પૃથ્વીકાયની હિંસા દ્વારા સમસ્ત ષડૂજીવનિકાયરૂપ લોકની હિંસા કરે છે. આ પ્રમાણે અત્યન્ત ઘોર પાપ કરીને વારંવાર કર્મબંધ કરે છે. અને
ત્યાં સુધી કે નરકને પ્રાપ્ત કરીને પણ નરક માટે જ પ્રવૃત્તિ કરે છે, મોક્ષ માટે કરતા નથી. (૪)
પૃથ્વીકાયના જીવમાં શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસના-ઈન્દ્રિય અને મન નથી, તે પછી તેને દુઃખને અનુભવ કેવી રીતે થઈ શકશે? અને એવી અવ. સ્થામાં પૃથ્વીકાયને આરંભ કરવાવાળાને કર્મબંધ કેમ થઈ શકશે? આ શંકાનું સમાધાન કરવા માટે સૂત્ર કહે છે –“રે મિ. ” ઇત્યાદિ.
મૂલાથ– હું કહું છું કેઈ આંધળાને ભેદન કરે, કેઈ આંધળાને છેદન કરે, કેઈ પગને કાપે, કેઈ પગને છેદે કઈ ગુફ-(ઘુંટી)ને ભેદે, છેદે, કઈ પડીને ભેદે, છેદે, કઈ ઘુંટણને ભેદે છેદે, કઈ જાંઘને ભેદે છેદે,કેઈકમરને ભેદે છેદે કેઈનાભિ(ડુંટી)ને ભેદે છેદે કઈ પિટને ભેદે છેદે, કેઈ પાંસળીઓને ભેદે છેદે કઈ પીઠને ભેદે છેદે, કેઈ-છાતીને ભેદે છેદે કોઈ હદયને ભેદે છે, કેઈસ્તનને ભેદે છે, કઈ કાંધને ભેદે છે, કેઈબાહુને ભેટે છેદે, કેઈ હાથને ભેદે છેદે, કેઈ આંગલીને ભેદે-છેદે, કેઈ નખને ભેદે છેદે, કેઈ ગર્દનને ભેદે છેદે, કેઈ ડાઢીને ભેદે છેદે, કઈ હેઠને છેદે ભેદે, કઈ દાંતને ભેદે છેદે, કેઈ જીભને ભેદે છેદે, કોઈ તાલુ-તાળવા)ને ભેદે-છેદે, કઈ ગળાને ભેદે-છેદે, કેઈ ગંડસ્થલ (લમણા) કાનપટીને ભેદે છેદે, કોઈ કાનને ભેદે-છેદે, કેઈ નાકને ભેદે-છેદે, કઈ આંખને ભેદે-છેદે, કેઈ ભંમરને ભેદ-છેદે, કેઈ લલાટને ભેદ-છેદે, કઈ શિરને ભેદે-છેદે, કેઈ મારીને બેહોશ કરી દે, અથવા કોઈ મારીજ નાંખે, આ પ્રમાણે ઈન્દ્રિયબલહીન હોવા છતાં પણ તેને વેદનાને અનુભવ થાય છે. (૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૪
Page #205
--------------------------------------------------------------------------
________________
ટીકા–“રથ' શબ્દ નવું વાક્ય આરંભ કરવાનું પ્રગટ કરે છે “કહું છું' અર્થાત્ પૃથ્વીકાયની વેદનાના વિષયમાં કહું છું–જેમ કેઈ મનુષ્ય અન્ય અર્થા–જન્મથી અંધને (આંધળે છે તેને) ભેદે છે. અહિં જંપદ તે ઉપલક્ષણ છે, તેનાથી બહેરા મૂંગા, લંગડા આદિ પણ ગ્રહણ કરી લેવા જોઈએ.
જે જીવ મૃગલેઢાની માફક જન્માંધ છે. (જન્મથી આંધળે છે) જન્મથી; બહેરે છે. જન્મથીજ મૂંગે છે જન્મથી લંગડો છે. હાથ-પગ આદિ વિભિન્ન અવયના જેના શરીરમાં ભેદ નથી, અને તે પૂર્વભવના અશુભ કર્મોના ઉદયથી પિતાના હિતની પ્રાપ્તિ તથા અહિતના પરિવારમાં અસમર્થ છે, અત્યન્ત દયાપાત્ર-દશાને પ્રાપ્ત છે, આ પ્રકારના જન્માંધ વગેરેને કેઈ કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દય થઈને આવેશની સાથે બહુજ તીક્ષણ ભાલા વગેરેથી ભેદે છે (વિંધે છે), અત્યન્ત તીખી ધારવાળી ફરસી, કુઠાર આદિથી છેદે છે, તે ભેદન–છેદનના સમયે પિતાના અંગનું ભેદન- છેદન કરનારને તે દેખતે નથી, સાંભળતું નથી, ઊંચા અવાજથી શોર-બકોર કરી શકતું નથી. એટલામાત્રથી તેમાં અજીવપણું અથવા વેદનાને અભાવ નિશ્ચિત કરી શકાતું નથી, તેમ કહેવાતું પણ નથી. એ પ્રમાણે પૃથ્વી સચેતન છે અને તેને વેદના પણ થાય છે. એ વાત નિશ્ચિત થઈ જાય છે. અર્થાત્ જેવી રીતે મૃગાલેઢી આ પ્રમાણે-બહેરા, મૂંગા, લંગડા આદિ પુરૂષને વેદના થાય છે, તે પ્રમાણે પૃથ્વીકાયને પણ વેદના થાય છે.
અથવા-સ્પષ્ટ ચેતનાવાળા જન્મા આદિપંચેન્દ્રિય જીના પગ,ઢીંચણ, જાંઘ,જાન, ઉર કમર, નાભિ, ઉદર, પાર્શ્વ, પૃષ્ઠ, ઉર–છાતી, હૃદય, સ્તન, સ્કંધ, બાહું હાથ, આંગલી, નખ, ગ્રીવા દાઢી, હેઠ, દાંત, જીભ, તાળું, ગળુ, લમણા, કાન, નાક, આંખ, ભમર, લલાટ, મસ્તક આદિના ભેદવા- છેદવાથી જેમ અત્યન્ત ઘર વેદના ઉત્પન્ન થાય છે, તેમ પ્રગાઢ (દઢ) મોહ અજ્ઞાનવાળા યાનદ્ધિ આદિ કર્મના ઉદયથી અપ્રકટ ચેતનાવાળા પૃથ્વીકાય આદિ જીવેને અપ્રકટ પરંતુ અત્યન્ત દારુણ વેદના થાય છે, આ વાત ભગવાને કેવલ જ્ઞાનથી સાક્ષાત્ જાણીને પ્રકટ કરી છે.
આ વિષયમાં એક બીજું દૃષ્ટાન્ત કહે છે- જો ઈત્યાદિ, જેમ કેઈ પુરુષ, સર્વ અવયથી યુક્ત કઈ પ્રાણીને તીવ્ર દ્વેષથી આવેશને વશ થઈ શસ્ત્ર આદિને પ્રહાર કરીને ચેષ્ટારહિત-મૂછિત કરી નાખે છે, તથા કઈ તે મૂછિત પુરૂષને પ્રાણહીન કરે છે. તે મૂછિતમાં વ્યક્ત વેદના નથી. તે પણ અવ્યક્ત (જાણું–જોઈ શકાય નહિ તેવી રીતે) અત્યન્ત ઘર વેદના થાય છે. એ પ્રમાણે પૃથ્વીકાયમાં પણ શેર વેદના થાય છે. પા
આ પ્રમાણે પૃથવીકાયની સચિત્તતા અને શસ્ત્ર આદિના આઘાતથી થવાવાળી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૫
Page #206
--------------------------------------------------------------------------
________________
વેદના બતાવીને હવે એ બતાવે છે કે –પૃથ્વીકાયને આરંભ કરવામાં કમને બંધ થાય છે-“’ ઈત્યાદિ.
મૂલાથ–પૃથ્વીકાયને આરંભ કરવાવાળાને આ (પૂર્વોક્ત) આરંભ જ્ઞાન હતું નથી. (૬)
ટીકાથ–પૃથ્વીકાયમાં સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ દ્રવ્યશાસ્ત્રને તથા મન, વચન, કાયાનાં દુપ્રણિધાન (ખરાબ ભાવ)રૂપ ભાવશાસ્ત્રને વ્યાપાર કરવાવાળાને ખબર નથી હોતી કે–પૂર્વોકત (પૂર્વે કહેલા) સત્તાવીસ પ્રકારના ખનન (ખાદ) એ પ્રમાણે કૃષિ-ખેતી આદિરૂપ સાવદ્ય-વ્યાપાર કર્મબંધનું કારણ છે. તાત્પર્ય એ છે કે જે પુરૂષ પૃથ્વીકાયને આરંભ કરે છે, તેને એ માલુમ નથી કે આ સાવદ્ય વ્યાપાર કર્મ બંધનું કારણ છે. આ માલુમ નહિ હોવાથી તે ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી દૂર જ રહે છે. દા.
પૃથિવીકાયના સમારંભનું પરિજ્ઞાન હોવાથીજ પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે, આ વાત બતાવે છે-“પ્રત્ય” ઈત્યાદિ.
મૂલાથ–પૃથ્વીકાયમાં શાસ્ત્રને આરંભ નહિ કરવાવાળાને આ આરંભની ખબર હેય છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ પોતે પૃથ્વીકાયના શસ્ત્રને આરંભ કરતા નથી; બીજા પાસે પણ પૃથ્વીકાયના શસ્ત્રને આરંભ કરાવતા નથી. અને પૃથ્વીકાયને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપતા નથી. એ પૃથ્વીકર્મ–સમારંભને જાણવાવાળા જ મુનિ છે, તે પરિજ્ઞાતકર્મા છે, એ પ્રમાણે હું કહું છું. (૭)
ટીકાથ–પૃથ્વીકાયમાં સ્વકાર્ય પરકાય આદિ શને આરંભ નહિ કરવાવાળાને એ પૂર્વોક્ત સાવધ વ્યાપારરૂપ આરંભની ખબર હોય છે, તે આરંભેને જાણવાવાળા અર્થાત જ્ઞપરિજ્ઞાથી પૃથ્વીકાયસમ્બન્ધી આરંભેને કર્મબંધનું કારણ, તથા અનન્ત નરક નિગેદના દનું કારણ જાણીને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. હવે ઉપસંહાર કરે છે–
પૃથ્વીકાયના આરમ્ભને બંધનું કારણ જાણીને બુદ્ધિમાન સત્ –અસતના ભેદને જાણવા-સમજવાવાળા, દ્રવ્યભાવરૂપ પૃથ્વીશને પિતે વ્યાપાર કરતા નથી. બીજા પાસે વ્યાપાર કરાવતા નથી, અને વ્યાપાર કરવાવાળાને અનુમોદન પણ કરતા નથી. આ પ્રમાણે મન, વચન, કાયાના ભેદથી, અને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૬
Page #207
--------------------------------------------------------------------------
________________
ભેદથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમારંભને જાણી કરીને સવના ત્યાગ કરવા જોઇએ. ઉપસંહાર – ઉદ્દેશ સમાપ્તિ
આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી ખાદવું, ખેડવું આદ્ઘિ સાવદ્ય વ્યાપારીને જ્ઞરિજ્ઞાથી કમ ખંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરી દે છે, તે પરિજ્ઞાતકમાં અને સકલસાવદ્યક્રિયાઓને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર દ્રવ્યલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું ગાળા
આચારાંગ સૂત્રની આચારચિ'તામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનના ખીજો ઉદ્દેશ
સમાપ્ત થયા ॥૧–૨ ॥
તૃતીય ઉદ્દેશ
ત્રીજો ઉદ્દેશક—
ખીજા ઉદ્દેશકમાં પૃથ્વીની સચિત્તતા સિદ્ધ કરી છે. અને પૃથ્વીમાં જૂદા જૂદા અનેક પૃથ્વીકાયના જીવા રહે છે તે સિદ્ધ કર્યું" છે. એ પણ ખતાવવામાં આવ્યું છે કે તે જીવાની હિંસા કરવાથી કર્મના અધ થાય છે. અન્તમાં એ પણ પ્રમાણિત કર્યું” કે પૃથ્વીકાયના જીવાની હિંસાના ત્યાગ કરવાથી મુનિ થાય છે. હવે તે બતાવે છે કે:-અસૂકાય સચિત્ત છે, અનેક અપ્રકાયના જીવાથી આશ્રિત છે, અને અપ્રકાયની હિંસાથી ષટ્કાયના જીવાની હિંસા થાય છે, અને અસૂકાયની હિંસાના ત્યાગ કરવાવાળા મુનિપણાને પામે છે. એ સર્વ બતાવવા માટે ત્રીજા ઉદ્દેશકના આરંભ કરવામાં આવે છેઃ-શૈલેમિ’ ઈત્યાદિ.
અપકાયના જીવાના સ્વરૂપના વિચાર કરતા થકા સૌથી પ્રથમ અણુગારની ચૈાગ્યતા બતાવે છે—સવિરતિરૂપ પદને પામેલા મુનિ પૃથ્વીકાય આદિ નાના નાના જીવાના આરંભના ત્યાગ કરવામાં જો પ્રમાદના કારણે ચેડાં પણ સ્ખલન (ત્રુટી)ની ઉપેક્ષા કરે છે. તેા ફરીને વધારે સ્ખલન કરવામાં પણ સ'કાચ કરતા નથી. મનેાવૃત્તિના એવાજ નિયમ છે કે–નીચે પડવા પછી વધારે નીચે પડી જાય છે. એ કારણથી મુનિએએ એવા પ્રયત્ન કરવા જોઇએ કેઃજેનાથી સંયમમાં ઘેાડું પણ સ્ખલન નહી હાય.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૭
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ ઔર દૃષ્ટાન્ત
આ વિષયમાં દષ્ટાન્ત કહે છે –
કેઈ બાળકે પિતાની બાલ્યાવસ્થામાં એક કેડી ચેરીને પિતાની માતાની પાસે રાખી દીધી; માતા તેને જોઈને રાજી થઈ અને તેને ઈનામ આપવાના ઢંગથી બાળકને મીઠી વસ્તુ આપી. ત્યાર પછી તે બાળક વારંવાર ચેરી કરવા લાગ્યું. અને પોતાની માતા પાસેથી (માતાના હાથથી) ઈનામ મેળવવા લાગે. ધીરે ધીરે તે તામ્રપણ-ત્રાંબાના સિક્કા, ચાર આની, રૂપિઆ, સેના મહેર, રત્ન, સેનું, મણિ, માણેક આદિ ચરવામાં પણ પ્રવીણ થઈ ગયે. (કેટલોક સમય જતા) તે કોઈ રાજાના ખજાનામાં ઘુસી ગયે. ખજાનાના બલવાન પહેરેદાર રક્ષકેએ તેને પકડી લીધે અને રાજાની સામેહાજર કર્યો. રાજા તેને અપરાધ સાંભળીને ક્રોધાયમાન થયા, અને આજ્ઞા આપી કે એ ચારને શૂલી પર ચઢાવી દ્યો!
રાજાએ તેને પૂછ્યું કે તારી કાંઈ ઈચ્છા હોય તે કહો. ચારે કહ્યું-“મહારાજ! હું મારી માતાને મળવાની પ્રાર્થના કરું છું.'
રાજાની આજ્ઞાથી ચારની માતા ત્યાં આગળ આવી. અને ચારને મળી, ચેરે રાજાના સામેજ વેગથી એકદમ ઉઠીને જલ્દીથી પોતાની માતાનું નામ પિતાના દાંતથી કાપી લીધું. તે જોઈને રાજાએ પૂછયું-અરે! તે આવું દુષ્ટકમ શા માટે કર્યું?
ચર કહે-મહારાજ ! એ માતાના કારણે જ મારે ઘેર દુઃખ આપવાવાળી શેલી ઉપર ચઢવાનું થાય છે, એ મારો પ્રાણ લેવાવાળી છે, આપ નહિ. આ પ્રમાણે કહીને ચારે પિતાની આગળની સંપૂર્ણ હકીક્ત રાજાને સંભળાવી. તે પછી પોતાનું કરેલ ચેરીનું કમ ઘેરવેઠનારૂપ ફલ-શૂલી પર ચઢવાનું, તે ભગવતે થકે તે ચેર મરણ પામે.
એટલે કે છેડે પણ દેષ મહાન્ અનર્થનું કારણ બની જાય છે. એ પ્રમાણે સમજીને આત્મકલ્યાણના અભિલાષી મુનિઓએ એ પ્રયત્ન કરવું જોઈએ કે, જેનાથી સંયમમાં થોડુંક પણ ખલન ન થાય.
તપ અને સંયમમાં કોઈ વખત અકસ્માત્ ખલનની વાત જુદી છે. પણ ખલનની ઉપેક્ષા કરવી તે બીજી વાત છે. તેનું કારણ એ છે કે–ખલનની ઉપેક્ષા કરવાથી ઉત્તરોત્તર ખલન (ભૂલ) વધતું જ જાય છે. એ વિચાર કરીને સદેવ-હંમેશાં સાવધાન રહેવાવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૮
Page #209
--------------------------------------------------------------------------
________________
સાધુ– નવી નવી થવાવાળી સ્ખલના દોષોથી બચી શકે છે, એ વાત સ્પષ્ટ કરીને સુધર્મા સ્વામી આગળ કહે છે− તે નેમિ ' ઇત્યાદિ.
બીજા ઉદ્દેશકની સમાપ્તિમાં કહ્યું હતું કે-જે પુરૂષ પૃથ્વીકાયના આરંભને જાણીને તેના ત્યાગ કરી આપે છે, તે મુનિ છે. અહિં` એ બતાવવામાં આવે છે કેઃઆટલું કરવા માત્રથી જ કોઈ પૂરી રીતે મુનિ થઇ શકતા નથી, મુનિ થવાને માટે ખીજી —જે જે વાતાની (જાણવાની) આવશ્યકતા છે, તેને સુધર્મા સ્વામિ કહે છે—સે વેમિ’ ઇત્યાદિ. મૂલા—(ભગવાનના મુખારવિંદથી જે સાંભળ્યુ છે) તે કહું છું. અનુકૃત, મેક્ષમાર્ગમાં પ્રાપ્ત અને માયા નહિ કરવાવાળા અણુગાર કહ્યા છે (૧)
અનગાર લક્ષણ
ઢીકા—ભગવાનની પાસેથી બીજું પણ જે સાંભળ્યું છે, તે કહું છું. પૃથ્વીકાયના વિષયમાં શસ્રના આરંભ નહિ કરવાવાળા, પૃથ્વીકાયના આરંભને જાણવાવાળા પુરૂષ, જે પ્રમાણે પૂણુ અણુગાર થાય છે અને જે પ્રમાણે પૂણુ અણુગાર નથી થતા, તે અને વાતે હું કહું છું.−‘બળનારા મોત્તિ જ્ઞેયમાળા' ઈત્યાદિ સૂત્રમાં આગળ કહેવામાં આવશે.
ઘરમાં સાવદ્યક્રિયા અવશ્ય થાય છે એટલા માટે ઘરના ત્યાગ કરવા તેજ મુનિ પણાંનું પ્રધાન કારણ છે એ વાત પ્રગટ કરવા માટે સાધુવાચક અન્ય સબ્દ ત્યજીને અહિં ‘અન’ શબ્દના પ્રયાગ કર્યાં છે. પૂરા અણુગાર કેવી રીતે અને છે, એવી ચ્છિા થવાથી કહે છે—' કુન્નુત્તે 'ઇતિ.
'
૮ ૩પ્રુફ્ફે 'તું સ ંસ્કૃત રૂપ ‘ જીત ’ થાય છે. ક્ષમા આદિ ગુણ્ણાનું ઉપાર્જન કરવાવાળા ત્તુ (સરલ-સિધા) કહેવાય છે અથવા સમસ્ત પ્રાણીઓના હિતરૂપ દયાને ઉપાર્જન કરવાવાળા ત્તુ કહેવાય છે. અથવા આત્માને અસલ સ્વરૂપ સુધી પહેાંચડવા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૯
Page #210
--------------------------------------------------------------------------
________________
વાળા નુ કહેવાય છે. અથવા આત્માને શાશ્વત મેાક્ષસ્થાન પર પહાંચાડવાવાળા ઝુ કહેવાય છે. અથવા ઋત્તુને અથ છે સયમ–મન, વચન અને કાયના ખાટા વ્યાપારને શકવા રૂપ સયમ છે. જેણે એવા વ્યાપાર રાકી આપ્યા તે ‘ઋજીત’ કહેવાય છે. અર્થાત્ જે મન, વચન અને કાયાથી થવાવાળી સમસ્ત સાવદ્ય ક્રિયાએથી નિવૃત્ત થઈ ગયા હૈાય તે ઋત્તુત છે.
અથવા—સ’પૂર્ણ સ વરરૂપ સયમદ્વારા સંયમી સાક્ષમાં ગમન કરવા માટે ઋજુગતિ પ્રાપ્ત કરે છે. તે ઋજુગતિનું કારણ સંયમ છે. તેથી કારણમાં કાર્યા ઉપચાર કરવાથી સત્તર (૧૭) પ્રકારના સંયમ પણ ‘ઋતુ' કહેવાય છે. તે ઋજુ અત્યંત સંયમનું જેણે આચરણ કર્યું છે તે ‘ઋતુસ્ત” કહેવાય છે. તાત્પર્ય એ છે કે પૂર્ણ—સંયમનું અનુષ્ઠાન કરવાવાળા ઋત્તુત છે.
"
હવે ‘નિયાવૃત્તિપન્ન' શબ્દના અર્થ કરે છે. ‘નિ' અર્થાત્ નિશ્ચયથી ચાળ અર્થાત્ સમ્યકૃગમન જ્યાં કરવામાં આવે છે. તેને નિયાગ અથવા મેાક્ષમાગ કહે છે, જ્ઞાન અને ક્રિયા મેાક્ષના માગ છે. અથવા ‘નિ' અર્થાત્ નિશ્ચયથી ચાર્જ અર્થાત્ સિદ્ધગતિ આપવાવાળા ક્ષમા આદિ દસ પ્રકારના યતિધમ નિયાળ ' કહેવાય છે. એવા નિયાગને જે પ્રાપ્ત થઈ ચૂકયા છે, તે નિયાત્રતિપન્ન છે. તથા માયા અર્થાત્ વીર્યાચરનું ગેાપન કરવું અથવા બીજાને ધાખા દેવા તે માયા છે. તે માયાનું સેવન નિહ કરવાવાળા જે હોય તે અણુગાર છે. એ પ્રમાણે ભગવાને કહ્યું છે.
તાત્પર્ય એ છે કે-કેવલ પૃથ્વીશસ્ત્રના આરભના ત્યાગ કરી દેવા માત્રથીજ કાઈ અણુગાર થતા નથી. પરન્તુ જે પૃથ્વીશસ્ત્રના આરંભના ત્યાગ કરીને, સકલ સાવદ્ય કર્મોના જ્ઞાતા જાણનાર થાય છે. અને પૂર્ણ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, તથા મેાક્ષ માના આશ્રય લે છે. કપૂરના ટુકડાની માફક અંદર અને બહાર એકજ પ્રકારે ઉજ્વલ હાવાના કારણે પેાતાની શક્તિનું ગૈાપન કરતા નથી. અને ખીજાને દગા દેતા નથી. અર્થાત્ માયાચારથી રહિત હોય છે, તેને વાસ્તવિક રીતે અણુગાર સમજવા જોઇએ. (સૂ. ૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૦
Page #211
--------------------------------------------------------------------------
________________
અનગાર કર્તવ્ય
ઉપર કહ્યા તેવા અણગારનું કર્તવ્ય બતાવે છે-“ના” ઈત્યાદિ.
મૂલાથ–શંકા, કાંક્ષા વગેરેને ત્યાગ કરીને અને પૂર્વ કાલના સંયોગોને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી નિકળ્યા છે, તે શ્રદ્ધાનું નિરંતર પાલન કરવું. (સૂ. ૨)
ચીકાશ નહોતરિઝને અર્થ છે. શંકા, શંકા બે પ્રકારની છે-(૧) સર્વશંકા અને (૨) દેશશંકા “અહંત ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ વાસ્તવિક રીતે મોક્ષ માગ છે કે નહીં?” આ પ્રકારની શંકા તે સર્વશંકા છે. અપકાય આદિના જીવ છે કે નહીં? આ દેશશંકા છે.
ભગવાને કેવલજ્ઞાન વડે જોઈને પ્રવચનમાં અપકાય આદિના નું અસ્તિત્વ પ્રગટ કર્યું છે; આ શંકાની પૂર્વકેટિ છે. આત્માનું ચેતનાલક્ષણ સ્પષ્ટરૂપથી જોવામાં આવતું નથી તેથી અપકાય આદિ અજીવ છે, આ શંકાની બીજી કેટિ છે.
માતા-પિતા આદિને સંબંધ તથા ધન, ધાન્ય સ્વજન આદિને સંબંધ પૂર્વ સગ કહેવાય છે, ઉપલક્ષણથી સાસુ, સાસરા આદિને સંબંધ પશ્ચાતસંગ કહેવાય છે. આ બન્ને સંગને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી અણગાર થયા છે, તે શ્રદ્ધાનું પાલન કરે, અર્થાત તેની નિરતિચાર (વિના અતિચાર) રક્ષા કરે.
શ્રદ્ધાસ્વરૂપ
શંકા–તે શ્રદ્ધા કેવી છે, કે જેના વિના સાધુપણું રહી શકે નહિ?
સમાધાન–જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા કરવી, રૂચિ થવી, અભિપ્રીતિ થવી, તે સમ્યગ્દર્શન શ્રદ્ધા છે, “ આ તત્વ આવું જ છે એ પ્રમાણે પાકે નિશ્ચય કરવો તે શ્રદ્ધા છે. “જિન ભગવાને જે કહ્યું છે તે સત્ય અને સદેહરહિત છે? એ વચન પ્રમાણે એ નિશ્ચય કર કે જગતના અજોડ બન્યું વીતરાગ ભગવાને જેવું નિરૂપણ કર્યું છે, તે પ્રમાણે જીવાદિ તત્ત્વ સત્ય છે. આ શ્રદ્ધાનું સ્વરૂપ છે
અથવા–મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી, પશમથી, અથવા ક્ષયથી આત્માની એક અપૂર્વ જ્ઞાનાવસ્થા ઉત્પન્ન થાય છે. જેમ મલીન પાણીમાં કતકફળનિર્મળાફળનું ચૂર્ણ નાંખવાથી જલ સ્વચ્છ થઈ જાય છે. એવી સ્વચ્છ–નિર્મલ આત્મદશા શ્રદ્ધા કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૧
Page #212
--------------------------------------------------------------------------
________________
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય વગેરે પ્રગટ થઈ જાય તે શ્રદ્ધાનું ચિહ્ન છે.
વિતરાગદ્વારા પ્રરૂપિત પ્રવચનનાં તમાં સજ્જડ પ્રીતિ થવાથી અનન્તાનું બંધી કષાયને (ક્રોધ, માન, માયા, લેભનો) ઉદય થાય નહિ તે શમ કહેવાય છે. અથવા વિષયે પ્રતિ આસક્તિ હઠી જાય તે રામ છે.
જિન ભગવાનને વચન–અનુસાર નરક આદિ ગતિઓમાં નાના પ્રકારના દુઃખેને જાણી ને તેનાથી ભયભીત થવું તે “વે છે. જેમકે-“પિતાના કરેલાં કર્મોના ઉદયથી નરકમાં ક્ષેત્રજન્ય શીત–ઉષ્ણ (શદ–ગરમી) આદિ દસ પ્રકારની વેદના, પરમાધામી દેવે દ્વારા જે થાય છે તે વેદના, અને પરસ્પર નારકી જીવે દ્વારા થનારી વેદના, નરકમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની વેદના છે. તિર્યંચમાં તાડના, તર્જના (મારવું–તર છોડવું) ભૂખ, તરસ, પરાધીનતા, બેજા ઉપાડવા આદિ અનેક પ્રકારની વેદના છે. મનુષ્યમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સન્તાપ આદિની વેદના છે. દેવામાં ઈર્ષ્યા, વિષાદ, (ક) આજ્ઞાપાલન આદિનાં દુખે છે. જીવ આ દુઃખને અનુભવ કરે છે. તે કારણથી હું એ પ્રયત્ન કરું કે-જેથી મને આ પ્રકારનું દુઃખ ભોગવવું પડે નહિ.” આ પ્રકારનું આત્માનું પરિણામ તે સંવે કહેવાય છે.
અથવા સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં અચલ અનુરાગ-પ્રીતિ થ તે સંવેગ કહેવાય છે. કહ્યું પણ છે કે –
હિંસા આદિની પરમ્પરાથી રહિત સાચા ધર્મમાં, રાગ દ્વેષ અને મેહ આદિથી રહિત દેવમાં, તથા સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત ગુરૂ-સાધુમાં નિશ્ચલ અનુરાગ થ તે સંવેગ છે.” ૧ .
આ વિષયમાં આગમ પ્રમાણ પણ છે –
“ભગવન સંવેગથી જીવને શું લાભ થાય છે?” સંવેગથી સર્વશ્રેષ્ઠ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને ધર્મશ્રદ્ધાથી સંવેગ શીધ્ર ઉત્પન્ન થાય છે. અનન્તાનુબંધી કોઈ, માન, માયા અને તેમને તે ક્ષય કરે છે. નવીન કર્મોને બંધ કરતો નથી, અને એ કારણથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને જીવ દર્શનને આરાધક થાય છે. દર્શનવિશદ્ધતા વધી જવાથી કઈ-કઈ એ ભવમાં સિદ્ધ થઈ જાય છે કેઈ એ ભવમાં મોક્ષે ન જાય તે ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી, અર્થાત્ ત્રીજા ભવમાં તે અવશ્ય મોક્ષે જાય છે.” (ઉત્તરાઅ.ર૯)
સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં નિશ્ચલ અનુરાગરૂપ સંવેગથી જીવને સર્વોત્કૃષ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯ ૨
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ શ્રદ્ધાથી નરક આદિ ગતિઓમાં ઘોર અને બહુજ અસાતાની વેદના જોઈને. તથા એ વેદનાના ભયથી મોક્ષમાર્ગને આશ્રય લઈને મોક્ષા ભિલાષારૂપી સંવેગને શીઘ્રજ સ્વીકાર કરી લે છે. તે અનન્તાનુબંધી કષાયને ક્ષય કરે છે. અને નવીન કર્મના બંધને રેકી દે છે. મિથ્યાત્વને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વનું નિરતિચાર પાલન કરે છે. આ પ્રમાણે અત્યન્ત નિર્મલ દર્શનવિચદ્ધિના કારણે કઈ-કઈ ભવ્ય જીવ એજ ભવમાં મુક્ત થઈ જાય છે, અને કઈ-કઈ ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ મિથ્યાત્વમેહનીય કર્મના સંપૂર્ણ ક્ષયથી શુદ્ધક્ષાયિકસમ્યકૃત્વી જીવ ત્રણ ભામાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
અહંત ભગવાનના પ્રવચનમાં પ્રગાઢ-સજજડ પ્રીતિ હોવાના કારણે સર્વ ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ થાય નહિ તે નિર્વ છે. “કામગસમ્બન્ધી અધ્યવસાય આ લેકમાં અત્યન્ત દુઃખદાયક છે, અને પરલોકમાં પણ અત્યન્ત કટુક નરકગતિ આદિ રૂપ ફળ દેવાવાળા છે, એટલા માટે કામગસઍધી અધ્યવસાયથી મારે શું લેવા દેવા છે. તેને ખૂબ પરિશ્રમ કરીને ત્યજી દેવા જોઈએ. આ પ્રકારનું આત્મિક પરિણામ તે નિર્વેદ કહેવાય છે. નિર્વેદનું સ્વરૂપ અને ફલ આ પ્રકારે કહ્યું છે–
“ભગવાન ! નિર્વેદથી જીવને શું લાભ થાય છે?
નિવેદથી જીવને દેવતા, મનુષ્ય અને તિર્યંચસમ્બન્ધી કામગોમાં શીધ્રજ વિરકિત ઉત્પન્ન થાય છે. સર્વવિષયોથી જીવ વિરકત થઈ જાય છે. સર્વ વિષયોથી વિરકત થઈને આરંભને પરિત્યાગ કરતે થકે સંસારમાગને ત્યજી દે છે. અને મેક્ષમાર્ગને અંગીકાર કરે છે.” (ઉત્તરા૦ અ૦ ૨૯)
હું ક્યારે સંસારને ત્યાગ કરૂં? આ પ્રકારના નિર્વેદથી જીવને દેવ, મનુષ્ય અને તિર્યંચ સમ્બન્ધી કામગોમાં અનાસક્તિ પ્રાપ્ત થાય છે, તે વિષયને સ્પષ્ટ કરે છે કે –જીવ સર્વ વિષથી વિરક્ત થઈ જાય છે. અર્થાત્ આ અનર્થના કારણભૂત વિષયોથી બસ કરે?” આ પ્રકારને વૈરાગ્ય પામે છે. વૈરાગ્ય પામીને જીવ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરી દે છે. સાવદ્ય વ્યાપારને ત્યાગ કરતે થકે મિથ્યાત્વ, અવિ. રતિ આદિ સંસારમાર્ગને છેડે છે, અને સંસારમાર્ગને ત્યાગ કરીને સમ્યગ્દર્શન આદિરૂપ મેક્ષમાર્ગને પ્રાપ્ત કરી લે છે.
અનુ અર્થાત્ અનુકૂલ, જૂન અર્થાત્ રક્ષા કરવાની ચેષ્ટા કરવી તે અનુષ્પ છે. અર્થાત-જિન ભગવાનના ઉપદેશ પ્રમાણે જીવે પર કરણાભાવ થ, કેઈના પ્રાણેને વિગ કરે નહિ, બીજાના દુખ દૂર કરવાં, મરતાં અને મરાતાં પ્રાણીઓને પ્રાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૩
Page #214
--------------------------------------------------------------------------
________________
સંકટથી છેડાવવા તે અનુવા છે.
બાસ્તિક્ષ્ય—“ જિનપ્રણીત આગમ અનુસાર જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ છે. ” એવી જેની મતિ છે. તે આસ્તિક છે. આસ્તિકપણાને ‘બાસ્તિક્ષ્ય' કહે છે. - જિન પ્રવચનમાં ઉદિષ્ટ જીવ, પરલાક આદિ સવ અતીન્દ્રિય પદાર્થ છે. આ પ્રકારનાં આત્મપરિણામ તે નાસ્તિક્ષ્ય છે.
આ શમ, સ ંવેગ, આદિથી ભજ્ગ્યાના સમ્યક્ત્વના પતા લાગે છે. મિથ્યાદષ્ટિને શ્રદ્ધાની પ્રાપ્તિ
નિસર્ગ (સ્વભાવ)થી અથવા અધિગમ (કોઈના દ્વારા સાંભળવું આદિ)થી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે
- સમ્યગ્દર્શન એ પ્રકારનું કહ્યુ` છે—નિસ-સમ્યગ્દર્શન અને (૨) અભિગમસમ્યગ્દર્શન ” (સ્થાનાંગ॰ સ્થા. ૨ ઉ. ૧)
નિસર્ગ, પરિણામ અથવા તે સ્વભાવ, આ સ* પર્યાયવાચક શબ્દો છે. અપૂર્વ કરણની પછી થવાવાળાં અનિવૃત્તિકરણ નિત્ન કહેવાય છે. કાય ની ઉત્પત્તિ થઈ જવા પછી જે ત્યજી દેવામાં આવે છે. તે નિTM છે. કાર્યની ઉત્પત્તિ થઈ ગયા પછી કારણનું કાઈ પ્રયાજન રહેતું નથી. કેમકે—સમ્યકૃત્વ ઉત્પન્ન હોવા છતાંય પણ પ્રયાજન નહિ રહેવાથી અનિવૃત્તિકરણ ત્યાગી દેવામાં આવે છે. અર્થાત્ પ્રયાજન નહિ રહેવાથી અનિવૃત્તિકરણના ત્યાગકરવામાં આવે છે. પરન્તુ તેના અત્યન્ત પરિત્યાગ કરવામાં આવતા નથી; કારણ કે તે કારણ તેવા આકારમાં—કાર્યરૂ૫માં પરિણત થઈ જાય છે. જેમ ઉભા રહેલા પુરૂષ, પુરૂષજ છે, બેઠેલા અથવા સુતેલા પુરૂષ પણ પુરૂષજ છે, અવસ્થાએમાં ભેદ થવા માત્રથી અવસ્થાવાળામાં કઈ સર્વથા ભેદ જોવામાં આવતા નથી જેમ-પરિણમન અનેક પ્રકારનાં હાવા છતાંય પણ પરિણામી-અન્વયિદ્રવ્ય એક હાવાથી તેમાં સર્વથા ભેદ થતા નથી, તે પ્રમાણે અહિં અનિવૃત્તિકરણરૂપ પરિણામ નિસર્ગ સમ્યક્ત્વના રૂપમાં પરિણત થઈ જાય છે—તેની પૂર્વ અવસ્થા મટીને નવીન અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે, પણ પરિણામી– જીવદ્રવ્ય—જેમ છે તેમ ધ્રુવ ખની રહે છે. પરિણામ પણ અહિં વૈદિ (સ્વાભાવિક) લેવું જોઇએ, મેઘ તથા ઈન્દ્રધનુષની માફક. એ પ્રમાણે પરિણામના અથ સ્વભાવ છે. શંકા—શ્રદ્ધા સ્વભાવ (નિસ)થી કયા પ્રકારે ઉત્પન્ન થાય છે?
સમાધાન—અનાદિ કાળથી લાગેલાં પૂર્વ કર્મોના ઉદ્ભયથી જ્ઞાનાવરણીય આદિ જેજે કમ જીવે કર્યો છે, તે સર્વ કામણુ શરીરની સાથેજ અંધાય છે; કેમકે તે કમ છે, વર્તમાનકાલીન કર્મોની સમાન. આ પ્રકારનાં પહેલાં ગ્રહણ કરેલા કર્મોનું ફૂલ ભાગવતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૪
Page #215
--------------------------------------------------------------------------
________________
થક ભવ્ય જીવ જ્ઞાન-દર્શનારપ ઉપયોગસ્વભાવવાળા હેવાના કારણે. અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ હોવા છતાંય પણ અમુક પ્રકારની ભાવસ્થિતિને પરિપાક હોવાથી તેને શુભ પરિ. ણામરૂપ અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયનાં સ્થાન મંદ, મધ્યમ અને તીવ્ર હોય છે. તેમાં જઘન્ય શુભ પરિણામનું સ્થાન વિશુદ્ધ છે, તેનાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધતર છે, અને એનાથી પણ ઉત્કૃષ્ટ શુભ પરિણામ વિશુદ્ધતમ છે. આ સ્થાનને પ્રાપ્ત જીવના વધતા ગયેલા શુભ પરિણામોમાંથી એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા તીર્થકર આદિના ઉપદેશ વિનાજ સ્વયમેવ, જીવને કર્મોને ઉપશમ આદિ થવાથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે.
ક્રમ આ પ્રકારે છેબે પ્રકારના જીવ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની અધિકારી છે. (૧) અનાદિમિથ્યાષ્ટિ અને (૨) સાદિમિથ્યાષ્ટિ. જે જીવે પહેલા ક્યારેય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નથી તે અનાદિ મિથ્યાષ્ટિ કહેવાય છે. જે ભવ્ય જીવે પહેલાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું પરંતુ પછીથી અનન્તાનુબંધી કષાયના ઉદયથી ફરીથી મિથ્યાત્વ આવી ગયું. પણ તે મિથ્યાત્વ જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ દેશેન અદ્ધ પુદગલપરાવર્તન સુધી રહે છે. તે જીવ સાદિમિથ્યાષ્ટિ છે.
યથાપ્રવૃતિકરણ
યથાપ્રવૃત્તિકરણ– આ પ્રકારના અને મિથ્યાદષ્ટિ જીના અધ્યવસાય પહેલાના જન્ય શુભ પરિણામથી લઈને ઉત્તરોત્તર વધતા શુભ પરિણામ, પરિણામવિશેષ કહેવાય છે. તે પરિણામવિશેષને અથાગવૃત્તિવાન કહે છે. “યથાપ્રવૃતિવનો શબ્દાર્થ આ પ્રકારે છે–ચાર અર્થાત્ અનાદિ કાલીનરૂપથી જેની “પ્રવૃત્તિ' હોય તે “થાપ્રવૃત્તિ કહેવાય છે. જેનાથી કને ક્ષય કરવામાં આવે છે, જીવના તે શુભ પરિણામને “પણ કહે છે. યથાપ્રવૃત્તિરૂપ વાળ તે “યથાપ્રવૃત્તિનું કહેવાય છે. કર્મક્ષયના કારણભૂત અધ્યવસાય હંમેશાં બની રહે છે, કેમકે ઉદયાવલિકામાં આવેલાં કર્મોને હમેશાં ક્ષય થયા કરે છે.
થાકવૃત્તિવાળ ભવ્ય જીવને પણ થાય છે, અને અભવ્ય જીવને પણ થાય છે, પરંતુ આગળ કહેવામાં આવશે તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ભવ્ય જીવને જ થાય છે, અભવ્ય જીને થતાં નથી.
- મિથ્યાત્વને વશ થઈને અનન્ત પુગલપરાવર્તને સુધી અનન્ત દુખેને ભેગવ્યા પછી કઈ પણ પ્રકારે આ પ્રકારની ભાવસ્થિતિને પરિપાક થવાથી પ્રહાડી નદીના પ્રવાહમાં વહેવાવાળે–ગબડવાવાળો, ઘસાતો જતે પથ્થર જેવી રીતે ગોળમટેળ બની જાય છે, એ પ્રમાણે અજાણતાં પણ યથાપ્રવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામના કારણે આયુકર્મને ત્યજીને બીજા જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-ઓછાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૫
Page #216
--------------------------------------------------------------------------
________________
એક કોડા-કોડી સાગરોપમની સ્થિતિમાં લાવવામાં આવે છે. કહ્યું પણ છે.
સમસ્ત કર્મપ્રકૃતિઓ જ્યારે પત્યના અસંખ્યાતમાં-ભાગ ઓછા-એક કોડા-કોડીની સ્થિતિવાળી હોય છે, ત્યારે ગ્રંથિ થાય છે.” તા.
કમ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ-ત્રીસ કોડા-કોડી સાગરોપમની છે. નામ અને ગોત્રની વીસ વીસ કીડા-કોડી સાગરોપમની છે. અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર (૭૦) કોડા-કોડી સાગરોપમની છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ તમામ ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરીને–એટલી ઓછી કરી નાંખે છે કે–સાતે કર્મોની સ્થિતિ સમાનરૂપથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછા એક સાગરોપમ કોડા-કોડીની બાકી રહી જાય છે એના વચમાં–થાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મોની નિજર કરતા થકા જીવનાં જેટલાં કર્મોની નિર્જરા નથી થતી અર્થાત્ જે કર્મ શેષ રહી જાય છે તે તીવ્ર રાગદ્વેષપરિણામરૂપ કર્મ, ગ્રંથિના સમાન હવાના કારણે ગ્રંથિ (ગાંઠ) કહેવાય છે.
જેવી રીતે કાષ્ઠ (લાકડા) વિશેષની અત્યન્ત કઠિન, મજબુત અને એકદમ સૂકી અંદરની ગાંઠ દુર્ભેદ્ય હોય છે, એ પ્રમાણે રાગ-દ્વેષપરિણામરૂપ કર્મવિશેષ પણ દુર્ભેદ્ય હોય છે. એટલા માટે તે કર્મ, ગ્રંથિ કહેવાય છે.
અભવ્ય જીવ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મને ક્ષય કરીને અનંતવાર ગ્રંથિ સુધી પહોંચે છે. કેઈ કેઈ ગ્રંથિ સ્થાનને પ્રાપ્ત થઈને પાછા નીચે પડી જાય છે. કઈ-કઈ ગ્રંથિ સ્થાન ઉપરજ રહી જાય છે. આગળ વધી શકતા નથી.
કેઈ અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથી સુધી આવીને તીર્થકર ભગવાનના અતિશયને જોઈને, લબ્ધિધારી ભાવિતાત્મા મહાત્માને મહિમા જઈને, અથવા કઈ અન્ય પ્રયોજનથી પ્રવૃત્તિ કરતે થકે, સૂત્ર, અર્થ અને તદુભય આગમના શ્રવણ અથવા પઠનરૂપ શ્રુત-સામાયિકને પ્રાપ્ત કરી લે છે, પરંતુ તે અપૂર્વકરણ આદિને પ્રાપ્ત કરી શકતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૬
Page #217
--------------------------------------------------------------------------
________________
અપૂર્વકરણ
અપૂર્વકરણ– ત્યાર પછી મોક્ષસુખ સમીપ હોવાના કારણે જેનામાં મહાન અને કેઈથી નિવારી શકાય નહિ તેવી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. એ કઈ ભવ્ય જીવજ બહુજ તીખા કુહાડા સમાન યથાપ્રવૃતિકરણની અપેક્ષા અધિક વિશુદ્ધ, અને પહેલાં કેઈ વખત પણ પ્રાપ્ત નહિ થયેલા શુભ-અધ્યવસાયપ અપૂર્વજ દ્વારા એ દુઘ કથિને ભેદે છે.
ગ્રંથિભેદન કરવામાં માનસિક ક્ષેભ તથા પરિશ્રમ આદિ અનેક વિદન ઉપસ્થિત થાય છે. જેમાં વિદ્યાની સાધના કરવાવાળાને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવતા દ્વારા થવાવાળા વિદનેથી મનમાં ક્ષોભ થાય છે, અને ઘનઘોર મહાયુદ્ધમાં ગયેલા ધાને ઘણીજ સંખ્યાવાળા અને દુર્જય શત્રુઓના દળ ઉપર વિજય મેળવવામાં જેમ પરિશ્રમ કરવું પડે છે. અથવા–જેવી રીતે કેઈ મહાસમુદ્રમાંથી વહાણ વગેરેને પાર લઈ જવામાં નાવિકેને પરિશ્રમ કરે પડે છે. એ પ્રમાણે બહુજ દુય કર્મશત્રુઓના દળને પરાજય કરવામાં અત્યન્ત પરિશ્રમ કરે પડે છે.
આ કર્મગ્રંથિ વજાના જેવી મહાકઠિનતાથી ભેદી શકાય છે. સંપૂર્ણ રૂપી વજની સેયની સહાય લીધા વિના તેનું ભેદન થવું અશક્ય છે.
અપૂર્વવાળાની વજીમય સોયથી એકવાર કર્મગ્રંથિનું ભેદન થઈ જવા પછી જીવને શ્રદ્ધાની અત્યન્ત વિશુદ્ધ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે, એટલા માટે ફરી કઈ વખત ગ્રંથિબંધ થતું નથી. કેઈ મણિમાં એક વખત છિદ્ર–કાણું પાડ્યાં પછી કાલાન્તરમાં તે છિદ્રમાં કદાચ ધૂળ ભરાઈ જાય તે પણ તે છેદ પ્રથમ પ્રમાણે થતું નથી. આ પ્રકારે એકવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવાવાળા જીવ, સમ્યક્ત્વને નાશ થવા છતાં પણ પછીથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ પરિણામેની પ્રાપ્તિ થવા છતાંય પણુ ગ્રંથિના રૂપમાં કર્મોને બંધ કરતા નથી.
જેવી રીતે જન્મથી આંધળાને કેઈપણ ઉપાયથી નેત્ર મળી જતાં પદાર્થોના અસલી સ્વરૂપને જોઈને અત્યંત હર્ષ થાય છે, અથવા જેમ કે ઈ મહાન રેગથી થવા વાળી મહાર વેદનાથી પીડિત પુરૂષને રોગ નિવારણ થઈ જતાં તેને મહાન હર્ષ થાય છે. એ પ્રમાણે ભવ્ય અને નિવૃત્તિના બળથી, ભગવાન વીતરાગદ્વારા કથિત
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯ ૭
Page #218
--------------------------------------------------------------------------
________________
આનંદ ઉત્પન્ન
યથાર્થવસ્તુસ્વરૂપની રૂચિરૂપ શ્રદ્ધાથી વિષયવૈરાગ્યપૂર્વક એક એ થાય છે કે-જેને પહેલા કેઈ વખત અનુભવ થયે નથી.
અનિવૃતિકરણ
અનિવૃત્તિકરણ– ગ્રંથિભેદના અનન્તર (તરતના) કાળમાં અત્યન્ત વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તે “નિવત્તિ' કહેવાય છે. આ પરિણામ પ્રાપ્ત થયા પછી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના પાછા નથી ફરતે તેથી જ એને નિવૃત્તિવાળ કહે છે. નિવૃત્તિ જીવ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. તેનેજ નૈસર્ગિક (સ્વાભાવિક) શ્રદ્ધા કહે છે.
શંકા–પહેલાં કહ્યું હતું કે- મિથ્યાત્વમેહનીય કર્મના ઉપશમ આદિથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને પછી કહે છે કે-“નિસર્ગ અથવા અધિગમથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ કથન પરસ્પર અસંગત છે.
સમાધાન–મિથ્યાત્વમેહનીય કર્મને ક્ષયપશમ આદિ, નિસર્ગથી અથવા અધિગમથી થાય છે, એવી સ્થિતિમાં આ બન્ને કારણે શ્રદ્ધાનાજ છે તેથી કઈ દોષ નથી.
શંકા–જીવને સમ્યક્ત્વ ન હોય તે પણ જેવી રીતે એવડી મહાભારી કર્મ સ્થિતિને ગ્રંથિભેદના પહેલાજ અથાગવૃત્તિળના દ્વારા ખપાવી નાંખે છે તે પ્રમાણે શેષ સ્થિતિ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારાજ ખપાવી નાંખે અને મેક્ષ પણ આ પ્રમાણે પ્રાપ્ત કરી લીએ તે પછી કપૂરને આશ્રય લેવાની શું આવશ્યકતા છે ?
સમાધાન–મહાવિદ્યાની સાધના પ્રમાણેજ અહિં સમજી લેવું જોઈએ. જેમ મહાવિદ્યાની સાધનામાં પહેલાં થેડે એ શ્રમ થાય છે, પરંતુ જ્યારે તેની સિદ્ધિને સમય નજીક આવે છે ત્યારે તે વિદ્યાની અધિષ્ઠાત્રીદેવતા દ્વારા કરવામાં આવતા નાના પ્રકારના ઉપસર્ગો દ્વારા વિદનયુક્ત થઈ જાય છે. અને ઘણું કરીને અત્યન્ત કષ્ટસાધ્ય બની જાય છે એ પ્રમાણે ગ્રંથિભેદ પણ મન ક્ષોભ આદિ અનેક ઉપસર્ગોના કારણે વિદનયુક્ત થઈ જાય છે, અને તે ગ્રન્થિભેદના કરવામાં ભારે શક્તિની આવશ્યકતા હોય છે, એટલા માટે એકલા થાકવૃત્તિ રજીથી ગ્રથિભેદ થતું નથી, તેને માટે અપૂર્વજળની આવશ્યકતા રહે છે, એ પ્રમાણે પૂર્વવા–દ્વારા ગ્રંથિભેદ કરવાથી શનિવૃત્તિવાળ-દ્વારા શ્રદ્ધા પ્રાપ્ત કરવામાં આવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૮
Page #219
--------------------------------------------------------------------------
________________
અધિગમશ્રદ્ધા
અધિગમશ્રદ્ધા–
જે પ્રમાણે નિસર્ગથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે પ્રકાર કહેવામાં આવી ગયો છે. હવે અધિકાશ્રદ્ધાની વ્યાખ્યા કરવામાં આવે છે-તીર્થકર આદિના ઉપદેશના નિમિત્તથી થવાવાળું જ્ઞાન તે પિતા કહેવાય છે. વીતરાગ ભગવાનને ઉપદેશ સાંભળવાથી, અથવા વિતરાગદ્વારા નિરૂપિત આગમના અર્થને વિચાર કરવાથી પદાર્થોને યથાર્થ નિર્ણય થાય છે તે નિર્ણયને જિમ કહે છે. તે વિરામથી મિથ્યાત્વમેહનીયને ક્ષય-ઉપશમ આદિ થયા પછી તત્ત્વાર્થની જે રૂચિ થાય છે, તે મિશ્રદ્ધા છે.
શ્રદ્ધાથી શમ, સંવેગ આદિ ઉત્પન્ન થાય છે. એટલા માટે “રાજ્ય આદિ વૈભવ તથા પુત્ર, પત્ની વગેરે સમસ્ત આત્મીયજન અંતમાં દુઃખદાયક છે. એ પ્રમાણે જાણીને વિષની સમાન તેને ત્યાગ કરીને સર્વસુખેમાં ઉત્તમ, નિત્ય, ધ્રુવ, શાશ્વતિક મોક્ષ સુખની ઇરછાવાળા સમ્યગ્દષ્ટિ પુરૂષ દીક્ષિત થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે-સંયમની પ્રાપ્તિના સમયે પરિણામોની જે વધતી જતી ધારા હતી તેનું સર્વ પ્રકારથી રક્ષણ કરવું જોઈએ. તેને ઘટવા દેવી જોઈએ નહિ. શ્રદ્ધા પરમ દુર્લભ છે અને જ્ઞાન, એવી રીતે ચારિત્રનું કારણ હેવાથી મેલનું મુખ્ય કારણ છે. એટલા માટે શ્રદ્ધાનો ત્યાગ કર જોઈએ નહિ; આશય એ છે કેઃ-મહાન કઠિનાઈથી પ્રાપ્ત થવાવાળા સંયમની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરવામાં જીવનના છેલ્લા રક્ષણ સુધી સાવધાન રહેવું જોઈએ. (સૂ. ૨)
ચાલતા માર્ગ પર ચલાવાય છે.” આ લેકવ્યવહાર પ્રમાણે શિષ્યની શ્રદ્ધા મજબૂત કરવા માટે-“આ માગ પૂર્વકાલીન મહાપુરૂષોએ આચરણ કરેલ છે. આ આશયથી કહે છે--
અથવા પૂર્વ કાલના તીર્થકર ગણધર આદિ સૌએ આ માર્ગનું અવલમ્બન (આશ્રય) કર્યું. એ બતાવવા માટે શિષ્યના ચિત્તની શ્રદ્ધાને વધારવા માટે કહે છે– “ઘ ” ઈત્યાદિ.
મૂલાઈ–વીર પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત થયા- વીર પુરૂષે મહામાર્ગને પ્રાપ્ત કર્યો ) (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૯
Page #220
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–પરીષહ, ઉપસર્ગ કષાય વગેરે શત્રુઓને જીતવાવાળ, સંયમના આચરણમાં પરાક્રમ કરવાવાળા સર્વોત્કૃષ્ટ ભાવવીર અહિં “વાર” શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. સમ્યજ્ઞાન આદિ મોક્ષનો માર્ગ તે “
મણિ ” કહેવાય છે, કારણ કે મહાપુરૂષોએ તેનું સેવન કર્યું છે. ભાવવીર આ મહામાને પ્રાપ્ત થયા છે. અત્યન્ત કઠેર તપ અને સંયમનું આરાધન કરવું એ જ આ માર્ગને પ્રાપ્ત કરે તે છે. આ માર્ગજ મેક્ષની પ્રાપ્તિ કરાવવાવાળે છે, કારણ કે સમસ્ત મુનિઓએ એ માગને સેવન કર્યું છે. તીર્થકર આદિ મહાપુરૂષોએ પણ આ માર્ગને આશ્રય લીધે છે, એટલા માટે આ માર્ગને વિશ્વાસપાત્ર સમજીને શિષ્યગણની પણ આ માર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈએ.
વીર પદથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે-જેમ રાજા લોક પિતાના શત્રુઓને નાશ કરીને વીર પદવી પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે પરીષહ આદિ શત્રુઓને જીતવાથી સંયમી પણ મેક્ષમાગ પ્રાપ્ત કરીને કેત્તર વીર કહેવાય છે. (સૂ. ૩)
કે મંદબુદ્ધિવાળા શિષ્ય અનેક દષ્ટાન્તથી સમજાવ્યા છતાં પણ અપૂકાય આદિના જી પર શ્રદ્ધા નથી કરતા તે તેને લક્ષ્યરૂપ રાખીને કહે છે કે – હે શિષ્ય! હજી સુધી તમારી બુદ્ધિ અપકાયના જી વિષયમાં દેડતી નથી. (કામ કરતી નથી) કારણ કે તમને આ વિષયનું વિશેષ જ્ઞાન નથી તે પછી ભગવાનની આજ્ઞાથી અવશ્યક શ્રદ્ધા રાખવી જોઈએ. એ આશયથી કહે છે–ો ? ઈત્યાદિ.
મૂલાઈ–ભગવાનની આજ્ઞાથી (અષ્કાયરૂપ) લેકને સમ્યફ પ્રકારથી જાણીને સંયમનું પાલન કરવું જોઈએ. (સૂ. ૪)
અષ્કાયશ્રદ્ધોપદેશ
ટીકાથ–મૂલસૂત્રમાં આપેલા “રોજ” શબ્દથી પ્રકરણના કારણે અપૂકાયલોકજ સમજવું જોઈએ. “ શબ્દથી અષ્કાયના આશ્રયે રહેલા અન્ય જીવેનું ગ્રહણ કરવું જોઈએ. એ પ્રમાણે અપ્લાય અને અષ્કાયના આશ્રિત રહેવાવાળા અન્ય જીવોને તીર્થકર ભગવાનની આજ્ઞાથી, સમ્યક્ પ્રકારે જાણ કરીને અર્થાત્ “અષ્કાય આદિ જીવ છે.' એ પ્રમાણે સમજીને સંયમનું પાલન કરવું જોઈએ. “તોમય” અર્થાત જેના વડે કોઈપણ પ્રાણીને કોઈ પ્રકારનો ભય ન હોય એ સંયમ, સર્વથા જીવરક્ષારૂપ સંયમના પાલનમાં સાવધાન થઈને યત્ન કરે જોઈએ.
અથવા “મોમીને અર્થ છે-અષ્કાયલોક, કારણ કે તે બીજાના તરફથી ભયની ઈચ્છા કરતા નથી; સર્વ પ્રાણી પિતાના મૃત્યુ આદિના ભયથી ખિન્ન-દુઃખી થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२००
Page #221
--------------------------------------------------------------------------
________________
આગમમાં પણ કહ્યું છે કે –“સર્વ જીવ જીવતા રહેવાની ઈચ્છા કરે છે, મરવાની ઈચ્છા કરતા નથી.” તે અકાયેલેકનું પાલન કરે અર્થાત્ રક્ષા કરે. સંયમી પુરૂષ સમસ્ત પ્રાણીઓના રક્ષક થાય છે. તે કોઈ પણ પ્રાણીને ભય ઉત્પન્ન કરતા નથી.
સર્વ પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે. આ વચન પ્રમાણે તેની સર્વ પ્રાણીમાત્ર પર મિત્રતાની ભાવના હોય છે, તે કારણથી સંયમી તે જીવને ભય ઉત્પન્ન કરતા નથી, કેઈને પણ કેઈથી ભય ઉત્પન્ન કરાવતા નથી, પરંતુ તે સર્વ પ્રાણીઓની રક્ષા કરે છે.
જો કે છદ્મસ્થ જીવેને સમસ્ત દ્રવ્ય અને પર્યાનું જ્ઞાન નથી; તે કારણથી તથા બુદ્ધિ, સંસ્કારથી રહિત હોવાથી અષ્કાયના જીવમાં અવ્યક્ત ચેતના હેવાથી, તથા
જલ જીવ છે” એ વાત પ્રત્યક્ષ નહિ હોવાથી ઈન્દ્રિયો દ્વારા કેઈ વખત જાણવામાં આવતી નથી તે પણ સંપૂર્ણ તીર્થને ઉદ્ધાર કરવામાં સમર્થ તીર્થકરના વચનેને પ્રમાણુ માનીને અવશ્ય વિશ્વાસ કરવા જોઈએ. અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાની પણ પ્રથમ ભગવાનની આજ્ઞા પર શ્રદ્ધા રાખીને અપૂકાયના જીવને જાણ કરીને પ્રત્યક્ષજ્ઞાની થયા, એ માટે સંયમી પુરૂએ અપ્લાય આદિના જીવોની રક્ષામાં સાવધાન રહેવું જોઈએ. (સૂ. ૪)
ભગવાનની આજ્ઞાથી અપૂકાયલકને જાણીને સંયમીનું જે કર્તવ્ય છે તે પ્રગટ કરે છે–તે મિ” ઈત્યાદિ.
મૂલાથ–તે હું કહું છું–પિતે અપૂકાય લેકને અલાપ-(હેવા છતાં નથી કહેવું તે) ન કરે. આત્માને અ૫લાપ કરે નહિ. જે લેકને અપલાપ કરે છે તે આત્માને અ૫લાપ કરે છે. અને જે આત્માને અપલાપ કરે છે તે લેકને અપલાપ કરે છે. (સૂ. ૫)
ટીકાથ–ભગવાનનાં વચને પ્રમાણે અષ્કાયનું સ્વરૂપ જાણવાવાળો હું કહું છે, અર્થાત મેં ભગવાનની પાસેથી જેવું સાંભળ્યું છે તેવુંજ કહું છું–પોતે અપકાય રૂપ લેકને અપલાપ કરે નહિ, અર્થાત્ એવું કહે નહિ કે -જલ જીવ નથી.” અસત્ આરોપને અભ્યાખ્યાન કહે છે, જેમકે અચૌરને ચીર કહે. અહિં “ઘી તેલ આદિ પ્રમાણે જલ એ જેનું ઉપકરણમાત્રજ હોઈ શકે છે, તે સ્વયં જીવ નથી, કારણ કે તે જીવનું ઉપકરણ છે, આ પ્રકારનું કહેવુંજ-અસત (મિથ્યા) અભિગ છે, કારણકે ઘોડા વગેરે જીવ પણ જીપકરણના રૂપમાં જોવામાં આવે છે. તેથી જલનું જીવપણું અ૫લાપ કરી શકાય નહિ.
શકા–અજીવ પાણીમાં જીવપણાને આરેપ કરે તેજ અભ્યાખ્યાન શા માટે નહિ સમજવું ?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૧
Page #222
--------------------------------------------------------------------------
________________
અપ્લાય કી હિંસામેં તદાશિત અન્ય જીવોંકી હિંસા
સમાધાન આ પ્રમાણે કહે નહિ, અનુમાન અને આગમ પ્રમાણથી તથા જીવન લક્ષણેના સંબંધથી જલનું જીવપણું નિરૂપણ કર્યું છે. જે અપકાય–લેકનું અભ્યાખ્યાન કરવામાં આવે તો શરીરના અધિષ્ઠાતા આત્માનું પણ અભ્યાખ્યાન કરવું પડશે. પરન્તુ તે સંભવ નથી. એ વાત કહે છે–
આત્માનું અભ્યાખ્યાન કરશો નહિ. આત્મા શરીરને અધિષ્ઠાતા છે, અને પ્રત્યક્ષ ચેતનાવાળા છે. તેથી તેને અ૫લાપ કરી શકાશે નહિ. એટલા માટે “આત્મા નથી એ પ્રમાણે અપલાપ કરશે નહિ.
જે મંદ બુદ્ધિવાળા અષ્કાયલકને નિષેધ કરે છે, તે પ્રત્યક્ષ આદિ-પ્રમાણેથી સિદ્ધ-આત્માને અ૫લાપ કરે છે, અને જે “આત્મા નથી” અથવા “હું નથી એ પ્રમાણે આત્માને અ૫લાપ કરે છે તે મહામૂઢ મનુષ્ય પિતાના અજ્ઞાનના બળથી અષ્કાયને અપલાપ કરે છે. જેણે હાથ, પગ, મુખ આદિ અવયથી યુક્ત, શરીરના અધિષ્ઠાતા, તથા અત્યન્ત સ્પષ્ટ ઉપગ આદિ લક્ષણવાળા આત્માને જ અપલાપ કરી દીધે, તેને માટે અસ્પષ્ટ ઉપગ આદિ લક્ષણવાળા અષ્કાયને અપલાપ કરે તે કાંઈ કઠિન નથી. (સૂ. ૫)
અષ્કાયને અ૫લાય કરવાથી ઘણાજ દેષ આવે છે, એવો વિચાર કરીને અણગાર અકાયની વિરાધના કરતા નથી, દંડી અને શાક્ય આદિ, અણગારો થઈ શકતા નથી, કારણ કે તેઓ અષ્કાયની વિરાધના કરે છે. તે વાત આગળના સૂત્રમાં બતાવે છે–ત્રજ્ઞમા” ઈત્યાદિ.
અઠાયાત્ર
ભૂલાર્થ—અપકાયની હિંસાને સંકેચ કરવાવાળાને જૂદા જાણે અને “અમે અણગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળાને પણ જૂદા જાણે. જે નાના પ્રકારનાં શોથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦ ૨
Page #223
--------------------------------------------------------------------------
________________
અષ્કાયને આરંભ કરે છે; તે અષ્કાયના શોને આરંભ કરવાવાળા અનેક પ્રાણીએના પ્રાણેને નાશ કરે છે. (સૂ. ૫)
ટીકાથ–તીવ્ર કરૂણાથી દ્રવિત હૃદયવાળા કઈ-કઈ અણગાર આરંભમાં સંકેચ કરે છે–અપ્લાયને આરંભ કરતા નથી તે જૂદા છે. કેઈ અવધિજ્ઞાની, કંઈ મન પર્યયજ્ઞાની અને કેઈ પરોક્ષજ્ઞાની ભાવિતાત્મા અણુગાર છે, તેને જુએ તે સૂમ અને બાદર અપ્લાયનો આરંભ કરવામાં ભય પામેલા છે, ત્રસિત છે, ઉદ્વિગ્ન છે, અને ત્રણ કરણ ત્રણ ચોગથી અષ્કાયના આરંભના ત્યાગી છે. તેને જુઓ.
અને કેઈ-કઈ લોક “અમે સાધુ છીએ” આ પ્રમાણે અભિમાન સાથે કહેતા અર્થાત્ “અમેજ અપકાયના રક્ષક અને મહાવ્રત ધારણ કરવાવાળા છીએ આ પ્રમાણે વૃથા પ્રલાપ કરતા થકા દ્રવ્યલિંગી છે તેને જૂદા જાણે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી સાચા અણગારના ગુણમાં જરાપણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થના કેઈપણ કાર્યોનો ત્યાગ કરતા નથી, તે વાત આગળ બતાવે છે–“મિ ઈત્યાદિ.
તે નાના પ્રકારના શસ્ત્રોથી જલને આરંભ કરે છે. શાસ્ત્રો અનેક પ્રકારના છે, તેમાંથી દ્રવ્યશાસ્ત્ર-સ્વકાય, પરકાય અને ઉભયકાય-રૂપ છે. તળાવનું પાણી, કુવાનું પાણી, પરસ્પર સ્વકાયશાસ્ત્ર છે. એ પ્રમાણે કુવા વગેરેના જલનું શસ્ત્ર તલાવ આદિનું જલ છે, તે પણ સ્વકાયશસ્ત્ર છે. દ્રાક્ષ, ચાવલ, લોટ, દાલ, ચણા, વાલ આદિ પરકાયશસ્ત્ર છે. માટી આદિથી મળેલું જલ ઉભયકાયશસ્ત્ર છે. જલના વિષયમાં મન, વચન અને કાયાને ફષિત પ્રયોગ કરે તે ભાવશસ્ત્ર છે. એ શોથી જલકર્મને સમારંભ કરીને, અર્થાત્ જલના આરંભદ્વારા જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના બંધના કારણભૂત સાવધ વ્યાપાર કરીને જલકાયની હિંસા કરે છે.
જલકાયની હિંસામાં જે પ્રવૃત્ત થાય છે તે પટકાયરૂપ સમસ્ત લોકની હિંસા કરે છે. એ બતાવે છે–9ચરત્યે”. ઈત્યાદિ જેના દ્વારા હિંસા કરી શકાય તેને શસ્ત્ર કહે છે. શસ્ત્ર બે પ્રકારના છે–(૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશસ્ત્ર જેનાથી અપ્લાયની હિંસા થાય તે અષ્કાયશસ્ત્ર છે. અષ્કાયશસ્ત્રને અપ્લાયના વિષયમાં પ્રયોગ કરવાવાળા અષ્કાયથી ભિન્ન અનેક પૃથ્વીકાય આદિ સ્થાવરની શ્રીન્દ્રિય વિગેરે ત્રસ છની હિંસા કરે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૩
Page #224
--------------------------------------------------------------------------
________________
સંસારમાં બહુ સંખ્યામાં દ્રવ્યલિંગી છે. જેમ કે-“અમે પંચમહાવ્રતધારી, સર્વ પ્રકારના આરંભના ત્યાગી અને ષકાયના રક્ષક અણગાર છીએ” આ પ્રમાણે કહેવાવાળા દંડી તથા શાકય આદિ છે, તેમાંથી કેટલાક તે દેહની શુદ્ધિ માટે ઘણું જ જલથી સ્નાન કરવાવાળા હોય છે. કેટલાક તે પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવા માટે માટી કાંકરા અને ચુના વગેરેમાં મેળવીને જલકાયની હિંસા કરે છે. કોઈકેઈ પિતાનું પેટ ભરવા માટે ખેતીમાં જલ સીંચે છે. કેઈ દેવકુલ વગેરે માટે સાવને ઉપદેશ આપે છે, અને કોઈ દેવ અને ગુરૂની પાર્થિવ પ્રતિમાને ઘણાં જ-ઘડા પાણીથી સ્નાન કરાવે છે. તે વિધિપૂર્વક જિનપૂજામાં અને પ્રતિષ્ઠામાં ઘણું જ પ્રકારના સચિત્ત જલથી પ્રતિમાને સ્નાન કરાવામાં મહાભયંકર ભવસાગરથી આત્માને ઉદ્ધાર થાય છે, એવું માને છે. અને ઉપદેશ આપે છે –
અષ્કાયરક્ષપદેશ
ઉચિત કાલમાં સમ્યફપ્રકારથી સ્નાન કરીને અને ક્રમથી જિનપ્રતિમાને સ્નાન કરાવી, પુષ્પ, આહાર અને સ્તુતિથી પૂજા કરે. આ પ્રમાણે પૂજાની વિધિ છે. (ધર્મસંગ્રહ)
વિધિપૂર્વક કરવામાં આવેલી લેકસંબંધી સમસ્ત ચેષ્ટાઓ ( ક્રિયાઓ) પણ સફલ થાય છે, તે જિનેંદ્ર ભગવાનની પૂજાનું તે કહેવું જ શું ? આ તે બને લોકમાં હિતકારી છે કે ૧ ” (પંચાશક-૪-વિવ )
એ પ્રમાણે પૂજા પ્રતિષ્ઠા આદિ અપ્લાયની હિંસારૂપ શાસ્ત્રનિષિદ્ધ સાવધ કાર્યમાં પ્રવૃત્તિ કરીને પણ દ્રવ્યલિંગી દંડી, શાક્ય આદિ પોત–પિતાને અણગારજ માને છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०४
Page #225
--------------------------------------------------------------------------
________________
જે લેાક જલશસ્ત્રના પ્રયાગ કરીને ષટ્રકાયના તમામ જીવેાની વિરાધના કરે છે તે દ્રવ્યલિંગી, નરક નિગેાદ આદિના નાના પ્રકારના દુઃખાની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત લાંખા સ'સારમાં ચારેય તરફ ચક્કર લગાવે છે. કહ્યું છે કેઃ
“ જે પુરુષ જ્ઞાનરહિત થઈને સાવદ્યને ઉપદેશ આપે છે તે, અને સાવદ્ય પૂજા કરવાવાળા દીર્ઘ-લાંખા સંસારમાં ભ્રમણ કરે છે. ” ॥૧॥ (સૂ. ૬) સૂધર્મો સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે-‘તસ્ય ’ ઇત્યાદિ.
મૂલાથ ભગવાને રિજ્ઞાના આધ આપ્યા છે. જે આ જીવનના સુખ માટે પેાતાની વંદના, માન્યતા, પૂજા, જન્મ-મરણથી મુક્તિ તથા દુઃખાનાં નિવારણ માટે; તે પેાતેજ જલશસ્ત્રને આરંભ કરે છે, ખીજા પાસે જલશસ્ત્રના આરંભ કરાવે છે. અને જલશસ્ત્રના આરંભ કરવાવાળાની અનુમેાદના કરે છે. તે પેાતાના અહિત માટે છે. તે તેની બેધિને માટે છે. (સૂ. ૭)
ટીકા—અપ્લાયના સમાર`ભના વિષયમાં ભગવાન શ્રી મહાવીરે સમ્યગ્ મેધના ઉપદેશ આપ્યા છે. ભગવાને કહ્યું છે કે-કબંધના નાશ કરવા માટે જીવાએ પરિજ્ઞાના આશ્રય જરૂર લેવા જોઇએ. રૂપિરજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, આ પ્રમાણે પિરજ્ઞાના બે ભેદ છે. બન્નેના લક્ષણા પ્રથમજ કહેવામાં આવ્યા છે.
અપ્લાયભોગ
ઉપભોગદ્વાર—
જીવ કયા પ્રત્યેાજનથી અકાયના જીવે પ્રતિ સાવદ્ય વ્યાપાર કરે છે ? તેના ઉત્તર કહે છે કે-આ ક્ષણભ’ગુર જીવનના સુખ માટે, અર્થાત્, સ્નાન, પાન ધાવું, પાણી સીંચવું, વહાણુ આગોટમાં જવું આવવું,ઇત્યાદિ માટે. પ્રશસાને માટે,જેમકે નળમાંથી ફુવારા ચલા વવા આદિમાં, લોકેાથી સત્કાર પામવા માટે. જેમકે—સ્નાન કરવામાં અને વસ્ત્ર વગેરેને મેલ દૂર કરવામાં, પૂજા અર્થાત્ વસ્ત્ર, રત્ન, આદિનો પુરસ્કાર મેળવવા માટે, જેમ-દેવપ્રતિમા આદિના સ્નાન અને પૂજન વગેરેમાં, જન્મ-મરણથી મુકત થવા માટે, જેમ-તી સ્નાન આદિમાં, દુઃખાના નિરોધ કરવાના હેતુથી, અર્થાત-રાગ વગેરેની શાન્તિ માટે સ્નાન-પાન વગેરેમાં તે તે અપ્કાયના વિરાધક દ્રવ્ય અને ભાવ શસ્ત્રના આર'લ કરે છે, બીજા પાસે અલ્કાયશસ્રના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૫
Page #226
--------------------------------------------------------------------------
________________
સમારંભ કરાવે છે, અને અકાયશસ્ત્રના આરંભ કરવાવાળાને અનુમેાદન આપે છે તે અપ્લાયના આરંભ કરનારને કરાવનારને અને કરવાવાળાને અનુમેાદન આપવાવાળાને એ સૌને માટે અહિત કરનાર છે. અને અમેાધિ-જિનધમ ની અપ્રાપ્તિ માટે હોય છે. (સ્ છ) જેણે તીર્થંકર આદિના સમીપમાં અકાયના જીવાનું સ્વરૂપ જાણી લીધું છે તે આ પ્રમાણે જાણે છેઃ—' તે તં. ' ઇત્યાદિ.
મૂલા ભગવાન અથવા અણુગારા પાસેથી સાંભળીને અકાયના સ્વરૂપને જાણનારા જીવા ચારિત્ર અંગીકાર કરીને કેાઈ-કઈ આ પ્રમાણે જાણે છે—આ ગ્રંથ છે, આ માહુ છે, આ મૃત્યુ છે, આ નરક છે. ગૃદ્ધ પુરુષ નાના પ્રકારનાં (અનેક પ્રકારનાં) શસ્ત્રોથી જલના આરંભ કરીને, જલશસ્ત્રના આરભ કરતા થકા ખીજા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૮)
અખાયસચિતતા
ટીકા જે પુરુષ તીથ કર ભગવાન તથા તેના અનુયાયી શ્રમણુનિત્ર થાના સમીપ ઉપદેશ સાંભળીને સર્વ સાવદ્યવ્યાપારના ત્યાગરૂપ ચારિત્ર અંગીકાર કરીને વિચરે છે, તે અપ્લાયના આર્ભને સમજે છે તેને અહિતકર અને અખાધિજનક જાણે છે, તે આ પ્રમાણે વિચાર કરે છે કેઃ—આ મનુષ્ય લેાકમાં શ્રમણ-નિગ્રન્થાના ઉપદેશથી સભ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાવાળા કાઈ પણ આત્માર્થિએના જાણવામાં હાય છે કે—આ ગ્રંથ છે. ઈત્યાદિ. જેના દ્વારા ગૂંથી શકાય-માંધી શકાય તે ગ્રંથ કહેવાય છે. એ ઉદક-જલશસ્ત્રના સમારભ ગ્રંથ છે અર્થાત્ આઠ કર્મોના બંધ છે. અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરીને ઉદ્ઘકશસ્રના સમારંભને ગ્રંથ કહ્યો છે. વાસ્તવિક રીતે તે ગ્રંથ (કમ ખંધ)નું કારણ છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઇએ.
આ જલશઅને સમારંભ માહ-વિપરીત જ્ઞાન છે, તથા આ માર-નિગેાદ વગેરેના મરણરૂપ છે, આ નરક છે—અર્થાત્ નારકી જીવાને થવાવાળી દસ પ્રકારની વેદનાઓનું સ્થાન છે. કબંધ, મેહ મરણુ અને નરક રૂપ ઘારદુઃખરૂપ ફૂલને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેાક સ્ક્રીને તેના માટે ગૃદ્ધ-આસક્ત થાય છે. અથવા ગૃદ્ધ અર્થાત્ ભેગામાં આસક્ત સંસારી જીવ એ માટે, અર્થાત્ કંધ, મેહ, મરણુ તથા નરક માઢેજ પ્રવૃત્તિ કરે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૬
Page #227
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય એ છે કે વિષયલાગામાં આસકત જીવ શરીર-આદિના પાષણ કરવા માટે વન્દન, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે તથા દુ:ખાના નાશ કરવા માટે અપ્લાયના શસ્ત્રના આરભ કરે છે, પરન્તુ તેનું ફળ ગ્રંથ, મેાહ, મરણુ અને નરક રૂપજ પામે છે, એ માટે જલક સમારભનું ફૂલ તેજ હાય છે.
લાક વારવાર કર્મબંધ વગેરે માટે ઇચ્છા કરતા હાય છે; અને તે માટે પ્રવૃત્તિ કરે છે. એ વાત પ્રથમ કહી છે. અહિં તેનું કારણ બતાવે છે કેમકે વૃદ્ધ માણસ નાના પ્રકારના સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રોથી ઉત્તકકના આર ભદ્વારા અલ્કાયના સંબંધી આઠ કર્મજનક સાવદ્યવ્યાપારદ્વારા અકાયની હિંસા કરે છે. તથા જલકાયના વિરાધક સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રાના આરંભ કરીને અન્યકાય-સ્થાવર અને ત્રસ જીવાની પણ હિંસા કરે છે. તે જલકાયની હિંસાદ્વારા ષoવનિકાયરૂપ સમસ્ત લેાકની હિંસા કરે છે. તેથી અત્યન્ત ઘાર પાપ કરતા થકા ફરી ફરી ગ્રંથ (કખ ધ)થી લઈને નરક સુધીના માઠા-દુઃખકારક ફળને પામીને પણ તે માટે પ્રવૃત્તિ કરે છે. મેાક્ષ માટે કરતા નથી. (સૂ. ૮)
"
સુધર્મા સ્વામી ક્રીથી જમ્મૂ સ્વામીને કહે છે- તે ચેમિ. ઈત્યાદિ. મૂલા—હું કહું છું–અપ્લાયના આશ્રિત પ્રાણી છે, અને અન્ય અનેક (દ્વીન્દ્રિય આઢિ ) જીવ પણ છે. (સ. ૯)
ટીકા”—અકાયના સ્વરૂપને જાણનાર હું કહું છું. જેવી રીતે કે મે' ભગવાન પાસેથી સાંભળ્યું છે કે-અપ્લાયને આશ્રિત આશ્રય કરીને રહેલા અપ્કાયના જીવેા છે. તથા અનેક દ્વીન્દ્રિય આદિ નાના પ્રકારના જીવ નીલગુ. પૂરતક, મત્સ્ય આદિ પણ જલમાં રહેલા છે. (નિશ્રિતાઃ' ‘જલકાયને આશ્રિત' આ પદ્મ દેહલી–દીપક-ન્યાયથી અન્ને બાજુ જોડી લેવું જોઈએ.
અહિં એટલું સમજી લેવું આવશ્યક છે કે-જલકાયના-જીવાનાં શરીર જલજ છે. જ્યારે કે જલમાં રહેવાવાળા ત્રસ આદિ જીવાના શરીર ભિન્ન-જૂદાં હોય છે. તે પણ તે જલમાંજ રહે છે, અને જલની વિરાધના કરવાથી તે ત્રસ આદિ જીવાની પણ વિરાધના થાય છે. જ્યાં જલકાય છે ત્યાં તમામ કાયના જીવ હાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०७
Page #228
--------------------------------------------------------------------------
________________
અપ્લાયજીવલક્ષણ
અકાયનું લક્ષણકાર– શંકા–જલપાણી સચિત્ત છે એ વિષયમાં શું પ્રમાણ છે ?
સમાધાન -જલ સચિત્ત છે. કેમકે શસ્ત્રના ઉપઘાત વિનાજ તે તરલ છે. જેવી રીતે હાથીના શરીરનું ઉપાદાન “કલલ” અહિં મૂત્ર આદિથી વ્યભિચાર હઠાવવા માટે “શસ્ત્રના ઉપઘાત વિના એ વિશેષણ લગાડ્યું છે. “કલલ.” શબ્દના ગ્રહણ કરવાથી માત્ર સાત દિવસને ગર્ભાશયમાં રહેલે શુક્રશેણિત-મિશ્રિત દ્રવપદાર્થ સમજ જોઈએ. આઠમા દિવસથી તેની અબુદ આદિ અવસ્થાઓ થઈ જાય છે. અર્થાત્ તે કઠણ થવા લાગે છે.
બીજું પણ–જલ સજીવ છે, કેમકે તે અનુપહત દ્રવ છે, જેમકે ઇંડાને રસ.
બીજું પણ જલ-જીવ-શરીર છે. કેમકે–તેનું છેદન–ભેદન કરી શકાય છે અને દૃશ્ય છે; હાથ-પગ આદિના સમૂહ પ્રમાણે
તે સિવાય અવ્યક્ત ઉપગથી લઈને કષાય સુધી જીવનાં જે લક્ષણ પૃથ્વીકાયના ઉદ્દેશકમાં બતાવ્યાં છે. તે સર્વ જીવના લક્ષણેની વિદ્યમાનતા હોવાના કારણે પણ જલ સચિત્ત છે. જેવી રીતે મનુષ્ય આદિ. એ પ્રમાણે તેજસ્કાય આદિ એકેન્દ્રિય જીમાં પણ જીવના લક્ષણ છે. એ રીતે સમજી લેવું જોઈએ.
આગમ પ્રમાણથી પણ જલ સજીવ સિદ્ધ થાય છે–
અપ સચિત્ત કહેલું છે, તેમાં અનેક જીવ છે. અને તેનું અસ્તિત્વ અલગઅલગ છે.” (દશ) અ. ૪)
અષ્કાયપ્રરૂપણા
પ્રરૂપણાકારઅષ્કાયના જીવ બે પ્રકારનાં છે–(૧) સૂમ અને (૨) બાદર જેને સૂક્ષમનામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०८
Page #229
--------------------------------------------------------------------------
________________
કર્મને ઉદય છે તે સૂક્ષમ કહેવાય છે અને બાદરનામકર્મના ઉદયવાળા બાદર કહેવાય છે. તેમાંથી સૂક્ષમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. સૂક્ષમ સર્વ લોકમાં વ્યાપ્ત છે. અને બાદર લેકના એક દેશમાં છે. બાદર અષ્કાયના અનેક ભેદ છે. હિમ, ઝાકળ, હરતનુ (તૃણુના અગ્રપર રહેલું પાણી શુદ્ધ શીત,ઉષ્ણ ક્ષાર,અમ્લ, લવણ, ક્ષીર, ઘતેદક આદિ. સર્વ બાદર અપકાય સંક્ષેપથી પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. જ્યાં એક બાદર છવ હોય છે. ત્યાં નિયમથી અસંખ્યાત બાદર છવ હોય છે. સમુદ્ર, તળાવ, નદી વગેરે બાદર જીના સ્થાન છે.
બાદર અને સૂક્ષમ બન્ને પ્રકારના જલકાયના જેવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શરીરત્રય આદિ બીજા ભેદે પણ છે તે પૃથ્વી કાયના ઉદ્દેશકમાં બતાવેલા છે. તે ત્યાંથી જાણી લેવા જોઈએ.
પૃથ્વીકાયની પ્રમાણે પ્રત્યેક પ્રકારના જીવ અસંખ્યાત છે. અલબત્ત તેના શરીરના આકાર સ્તિબુકબિન્દુ-બુદ–બુદના પ્રમાણે છે.
અપ્લાયજીવપરિણામ
પરિમાણદ્વાર– બાદર પર્યાપ્ત અષ્કાયના જીવ સંવર્તિત લોકપ્રતરના અસંખ્યય ભાગ પ્રદેશના બરાબર છે. બાદર અપર્યાપ્ત તથા સૂફમ પર્યાપ્ત અને અપર્યાપ્ત રાશિઓ અલગ-અલગ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએ કેબાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા બાદર પર્યાપ્ત અષ્કાય અસંખ્યાત ગુણ છે, અને બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા બાદર અપર્યાપ્ત અષ્કાયના જીવ અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂકમ અપર્યાપ્ત અષ્કાયિક જીવ વિશેષ અધિક છે. તથા સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા સૂક્ષમ પર્યાપ્ત અષ્કાયના જીવ વિશેષ અધિક છે. (સૂ. ૯).
શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને સંબોધન કરીને કહે છે-“pહું 'ઈત્યાદિ.
મૂલાથ–હે શિષ્ય! જિનશાસનમાં અણગારેને માટે આ વ્યાખ્યા કરવામાં આવી છે, કે જલ જીવ છે. (સૂ. ૧૦)
ટીકાથ– શબ્દ સંબધન માટે છે. તેનું તાત્પર્ય એ થયું કે હે જબૂ! આ જિનશાસનમાં નિશ્ચયથી અણગારના અર્થાત્ દ્રવ્ય અને ભાવગ્રહથી રહિત મુનિઓના બેધ માટે “જલ જીવ છે આ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. જલ, જીને પિંડ છે, એ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૯
Page #230
--------------------------------------------------------------------------
________________
ભગવાને કેવલજ્ઞાનથી જાણ કરીને સાધુઓના સંયમની રક્ષા માટે જલને જીવ તરીકે બતાવ્યું છે. સૂત્રમાં આપેલા “' શબ્દથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કેજલના આશ્રિત બીજા કીન્દ્રિય આદિ જીવ પણ છે. સંક્ષેપમાં તાત્પર્ય એ છે કેજે પુરૂષ એક ટીપા જલની વિરાધના કરે છે તે ષકાયના જીવને વિરાધક છે. (સૂ. ૧૦)
અપ્લાયશસ્ત્ર
રાકારશકા–જે જલ જીને પિંડ છે. એ પ્રમાણે ભગવાને કહ્યું છે તે જલનું સેવન કરવાવાળા મુનિઓને હિંસાદેષ લાગે છે. એવી સ્થિતિમાં સાધુઓને સંયમ કાયમ કેવી રીતે રહી શકે છે?
સમાધાન–જલ ત્રણ પ્રકારનું છે (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર નદી, કુવા,તળાવ આદિનું જલ સચિત્ત છે. સચિત્ત અચિત્ત અને પ્રકારનું ભેગું થયેલું જલ મિશ્રકહેવાય છે. આ બન્ને પ્રકારનાં જલ સાધુઓ માટે અગ્રાહ્યા છે. અચિત્ત જલ બે પ્રકારનું છે.(૧) સ્વભાવથી અચિત્ત અને (૨) શસ્ત્રના સંગથી અચિત્ત. સ્વભાવથી અચિત્ત જલને કેવલી, મન:પર્યયજ્ઞાની, અવધિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જાણે છે, પરંતુ તેનું સેવન કરતા નથી–સેવન કરવાથી અનવસ્થા દેષ આવે છે, અને વ્યવહાર અશુદ્ધ થઈ જાય છે. એ વાત પ્રસિદ્ધ છે કે-કદાચિત્ સ્વભાવથી અચિત્ત જલથી ભરેલું તળાવ તથા સ્વભાવથી અચિત્ત તલ આદિને જોઈને વ્યવહારમાં અશુદ્ધ હોવાના કારણે તરસ અને ભૂખથી પીડિત સાધુઓને પણ પીવા-ખાવાની આજ્ઞા ભગવાને આપી નથી. જે જલ શસ્ત્રના સંગથી અચિત્ત થઈ ગયું હોય તે જલ સાધુઓ માટે ગ્રાહ્યા હોય છે. એ પ્રમાણે કરવાથી જ સંયમનું પાલન થાય છે. તે શસ શું છે? એ બતાવવા માટે કહે છે–“” ઈત્યાદિ.
મલાથ–અષ્કાયના વિષયમાં હે શિષ્ય ! શસ્ત્રનો વિચાર કરે. અષ્કાયનાં શસ્ત્ર જુદાં જુદાં સમજાવ્યાં છે. (સૂ. ૧૧)
ટીકાથ–જેના દ્વારા હિંસા થઈ શકે તે શસ્ત્ર કહેવાય છે, હે શિષ્ય! અષ્કાયના વિષયમાં “આ અપ્લાયનું શસ્ત્ર છે એ પ્રમાણે વિચાર કરો અપકાયનાં શસ્ત્ર સ્વકાય, પરકાય, અને ઉભયકાયના ભેદથી નાના પ્રકારનાં ભગવાને બતાવ્યાં છે. કુવાનું જલ, નદી આદિનાં જલ માટે સ્વકાયશસ્ત્ર છે. એ પ્રમાણે નદી આદિનું જલ કુવાનાં જલ માટે સ્વાયશસ્ત્ર છે. સ્વકાયશસ્ત્રથી પરિણત જલ સાધુઓ માટે ગ્રાહ્ય રહેતું નથી, કારણ કે તે વ્યવહારમાં અશદ્ધ છે. ઉભયકાયશસ્ત્ર છે કુવા આદિનાં જલ, માટે ગરમ જલ, અથવા માટી વગેરેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૦
Page #231
--------------------------------------------------------------------------
________________
મળેલું જલ. ઉભયકાય શસ્ત્રથી પતિ જલ પણ સાધુઓ માટે ગ્રાહ્ય નથી. કેમકે– તેમાં મિશ્ર (સચિત્તાચિત્ત) ની શંકા રહે છે. મુનિએ માટે પરકાયશસ્રપરિત જલજ ગ્રહણ કરવા ચાગ્ય છે. અપ્લાયનું પરકાયશસ્ત્ર, અગ્નિ, માટી, દ્રાક્ષ, શાક, ચાવલ, લેાટ, દાલ અને ચણા આદિ છે.
પહેલાં કરતાં જેનાં વણુ, રસ, ગંધ, આદિ બદલાઇ જાય તે પરાકાયશસ્ત્રથી જલ પરિણત (અચિત્ત) થઇ જવાની એ નિશાની અર્થાત્ એળખાણુ છે.
વણથી જલનું ધૂસર આ િથઇ જવું, ગંધથી તેમાં મળેલી વસ્તુએની ગધ આવવી, એ પ્રમાણે જલમાં મળેલી વસ્તુઓના તીખા, કડવા, સેલા આદિ રસના સ્વાદ આવી જવા, અને સ્પથી જલનું રૂક્ષ ચિકણું આદિ થઇ જવું. એ જલ અચિત્ત હોવાના લક્ષણ છે.
ધાવનજલ – ધાવનપાની (૨૧)
આવા પ્રકારનું અચિત્ત જલ આ સૂત્રના બીજા શ્રુતસ્ક ંધના પાનૈષણા–પ્રકરણમાં એકવીશ પ્રકારનું ભગવાને સાધુએ માટે ગ્રાહ્ય કહ્યું છે, તે આ પ્રમાણે છેઃ
(૧) ઉત્સ્વદ્ય-લાટ મળેલું, કથરોટ આદિનું ધાવણુ,
(૨) સંસ્વેદ્ય–ઉકાળેલા તલનું ધાવણ, અથવા ઉકાળેલા પત્તાવાળાં શાકનું ધાવણુ. (૩) ચેાખાનું ધાવણુ. (૪) તલનું ધાવણ. (૫) ધાન્યનું ધાવણ. (૬) જવનું ધાવણુ, (૭) એસામણુ. (૮) આરનાલ છાસના વાસણાનુ ધાવણ, અથવા છાસની ઉપર નીતરેલ પાણી. જેને આછ” પણ કહે છે.
(૯) આંખા-આમ્ર આદિ કળાનું ધાવણ. (૧૦) અમ્માડીનું ધેાવણ (૧૧) કાઠાનું ધાવણ. (૧૨) ખિજોરાનું ધાવણુ. (૧૩) દ્રાક્ષનું ધાવણુ. (૧૪) દાડમનું ધાવણુ. (૧૫) ધાવણુ. (૧૬) નારીએલનું' ધાવણુ. (૧૭) કેરનું ધાવણુ. (૧૮) ખેરાનુ ધાવણુ. (૧૯) આંખળાનું ધાવણુ. (૨૦) આંમલીનુ ધાવણુ, (૨૧) અગ્નિથી ઉકાળેલું ગરમ જલ. જે શાકય આદિ સચિત્તઅપ્રકાયનુ' સેવન કરે છે. તેમાંથી શાય આદિ પેાતાના ઉપભાગ માટે ‘જલ સચિત્ત નથી’ એ પ્રકારની પ્રરૂપણા કરે છે. દંડી જલને સચિત્ત માનીને પણ માહ અને પ્રમાદ વશ થઈ. પાતાના માટે પાણી ગરમ કરાવે છે, અને ખીજાને પાણી ગરમ કરવાના ઉપદેશ આપે છે કે-જલ ત્રણ ઈંડ—ઉકાળા આપીને ઉકાળવું જોઈએ. આ પ્રમાણે ઉપદેશ આપીને અપ્રકાયને સમારંભ કરતા થકા કેવળ અપકાયનીજ હિંસા કરે છે, એટલુંજ નહી પરન્તુ જલમાં રહેવાવાળા દ્વીન્દ્રિય આદિની પણ વિરાધના કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૧
Page #232
--------------------------------------------------------------------------
________________
અપ્લાયવિરાધનાદોષ
તીથ આદિ પર આધાકમ આદિ દોષોથી દૂષિત આહાર-પાણી ગ્રહણ કરીને અપ્રકાયના મહારભ કરતા હોય એમ જોવામાં આવે છે. તે પેાતાના આત્માને ભવસાગરથી તારવામાં સમથ નથી. ભગવાને-ત્તરાધ્યયન સૂત્રમાં (અધ્યયન ૨૦માં) કહ્યુ` છે કેઃ
“ જે પુરુષ અસ્થિર વ્રતવાળા છે અને તપ તથા નિયમાથી ભ્રષ્ટ છે, તે લાંખા સમય સુધી પોતાના આત્માને કલેશ પહાંચાડવા ઉપરાંત પણ સંસારથી પાર થઈ શકતા નથી.” ( ઉત્તરા॰ અ. ૨૦) (સૂ. ૧૧)
સચિત્ત જલના આરંભ કરવાવાળા એકલી હિંસાનાજ ભાગી નથી પરન્તુ અન્ય ઢાષાના પણ ભાગી છે. તે વાત ભગવાન કહે છે-‘ઋતુવા.' ઈત્યાદિ. મુલા—અથવા અદત્તાદાનના દોષ લાગે છે. (સૂ. ૧૨)
ટીકા—પ્રથમ કહેલી વાતને ખીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અમાં ‘ અથવા’ શબ્દ છે. જે અખાયના આરભ કરે છે, તેને અદત્તાદાનના દોષ પણ લાગે છે, કારણ એ છે કે-અકાયના જીવાએ પેાતાનું શરીર ઉપમન કરવા માટે તેને સેપ્યુ નથી. તે પણ તે લેાકે મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનુમેદવું તે વડે કરી ઉપમન કરે છે, તે કારણથી અલ્કાયના આરંભ કરવાવાળાને અદ્યત્તા દાનના દોષ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવા) છે. એ માટે મુમુક્ષુ પુરૂષોએ અલ્કાયના આરંભ ત્યાગી દેવા જોઇએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત્ કહ્યું છે. (સ. ૧૨)
સચિત્ત જલના ઉપયોગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે-તે કહે છે, અથવા જે લેાક અસ્કાયના આરંભને ત્યજવામાંઅસમર્થ છે. તેમનું કહેવું-કથન બતાવે છે- વર ને.' ઇત્યાદિ.
અપ્લાય કે વિષયમેં અન્ય મત સમીક્ષા
મૂલા—અમને ક૨ે છે, અમને ક૨ે છે, (જલ) પીવાને અને વિભૂષાહાથ પગ આદિ ધાવા, નહાવા માટે (સૂ. ૧૩)
ટીકા—અમે સ્વેચ્છાથી જલની વિરાધના કરતા નથી. પરંતુ અમારા આગમમાં જલને અચિત્ત બતાવ્યું છે; અને પીવાના નિષેધ કર્યાં નથી. તેથી અમારે પીવુ ક૨ે છે. ‘અમારે ક૨ે છે.' આ બે વાર કહેવાથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે:—પ્રયેાજનવશ નાના પ્રકારના ઉપભાગ કરવાનું અમને ક૨ે છે. જેમકે
ભસ્મથી સ્નાનકરવાવાળા કહે છે—અમારે પીવુ ક૨ે છે, સ્નાન કરવું
કલ્પતું નથી.
શાકય આદિનું કહેવુ છે કે-અમારે પીવું અને સ્નાન, સર્વ કાંઈ ક૨ે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૨
Page #233
--------------------------------------------------------------------------
________________
તેમનું એ પણ કહેવું છે કે વિભૂષા-Àાભા માટે પણ જલના ઉપભાગ અમારે કલ્પે છે. હાથ પગ, મુખ આદિને ધાવાં અનેવસ્ત્ર આદિ ધાવાં તે વિભૂષા કહેવાય છે. એ માટે જલના વ્યવહાર કરવામાં અમને જરાપણુ દોષ લાગતા નથી. (સૂ. ૧૩) તે બીજુ શુ કરે છે, તે કહે છે ‘પુજો.' ઇત્યાદિ,
મૂલા—જૂદા જૂદા શાથી જલકાયની હિંસા કરે છે. (સૂ. ૧૪)
ટીકા—પેાતાને અણુગાર કહેનારા શાકય વગેરે ભિન્ન-ભિન્ન પ્રકારના શસ્ત્રાથી સ્નાન, પાન, ધેાવું, સીંચવું આદિ કાર્ય કરીને અકાયની હિંસા કરે છે. અથવા પૂર્ણ રૂપથી તેની વિરાધના કરે છે. (સૂ ૧૪)
અન્યમતાગમવિરોધ
"
તેમનું કથન કહેવું–યુક્તિ અને આગમથી સારહીન છે. એ બતાવીને કહે છેત્યવિ, ’ ઈત્યાદિ.
સુલાતે લાકોની યુક્તિએ અકાયનાવિષયમાં નિશ્ચય કરી શકતી નથી.(સૂ. ૧૫)
ટીકા—તે શાકય આદિની યુક્તિએ અપ્લાયના આરંભના વિષયમાં નિશ્ચય કરવામાં સમર્થ નથી. વિ’ અપિ શબ્દથી એ સૂચિત કર્યુ છે કે તેમનું આગમ પણ નિશ્ચય કરવામાં સમથ નથી. તેમનું આગમ તે આગમ પણ નથી. કેમકે તે આપ્ત પુરૂષા દ્વારા પ્રણીત નથી. અને હિંસાનું નિધાન કરવાવાળાં છે. આગમ તે કહેવાય છે કે જે વીતરાગદ્વારા પ્રણીત હોય અને પ્રાણીમાત્રનું હિતકારી હાય. (સૂ. ૧૫)
ઉપસંહાર
આ પમાણે જલને જીવ ખતાવીને આ ઉદ્દેશકનાં સમસ્ત કથનના ઉપસંહાર કરે છે— હ્યું.’ ઈત્યાદિ.
મૂલા મુકાયમાં શસ્રના આરંભ કરવાવાળાને આરભ જાણવામાં આવતા નથી. અકાયમાં શસ્ત્રના આરંભ નહિ કરવાવાળાને એ આરભ જાણવામાં આવે છે. તેને જાણી કરીને બુદ્ધિમાન પુરૂષ સ્વયં જલના આરંભ કરે નહિ. ખીજા પાસે આરંભ કરાવે નહિ. અને આરંભ કરવાવાળા ખીજાને ભલા જાણે નહિ. જે જલકાયના આ પ્રમાણે આરંભ જાણું છે. તે પરિજ્ઞાતકર્મા મુનિ છે, ભગવાન પાસેથી જે સાંભળ્યું તે કહું છું. (સ. ૧૬)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૩
Page #234
--------------------------------------------------------------------------
________________
ટીકાઈ–આ અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને વ્યાપાર કરવાવાળા પિતાના વ્યાપારને કર્મબંધનું કારણ જાણતા નથી. જે અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને ઉપયોગ કરતા નથી, તેને એ વ્યાપારનું જ્ઞાન હોય છે. અર્થાત્ તે શપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિણાથી તેને ત્યાગ કરી દે છે.
જ્ઞપરિજ્ઞા પછી પ્રત્યાખ્યાનપરિજ્ઞા કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે, તે કહે છે-જલના આરંભને કમબંધનું કારણ જાણ કરીને સાધુની મર્યાદામાં રહેવાવાળા બુદ્ધિમાન સ્વયં જલકાયને આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, અને જલને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. જે ઉદકશાસ્ત્રના આરંભને જાણે છે, તે પરિજ્ઞાતકમાં મુનિ છે. કૃતિ મિ” ને અર્થ પહેલાનાં પ્રમાણે જાણવું જોઈએ. (સૂ૦ ૧૬) ઇતિ શ્રી આચારાંગ સૂત્રની “ગાવાજન્તામણિ’ ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનને
ત્રીજો ઉદ્દેશક સમાપ્ત. ને લાસ ના
ચતુર્થોદ્દેશક ઉપક્રમ
ચોથો ઉદ્દેશકપાછળના ત્રીજા ઉદ્દેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અષ્કાય અને ઉપયોગ કરવામાં જ્ઞપરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિક્ષા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અગ્નિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદ્દેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસ્કાયના જીનું અસ્તિત્વ નિશ્ચય કરવા માટે સૂત્ર કહે છે-“હે નેમિ” ઈત્યાદિ.
મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય રૂપ લેકને અપલાપ કરે નહિ; અને આત્માને અપલાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અપલાય કરે છે. જે આત્માને અપલાય કરે છે તે અગ્નિકાયને અપલાપ કરે છે. (સૂ. ૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૪
Page #235
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાય કે અભ્યાખ્યાન મેં આત્મા કા અભ્યાખ્યાન
ટીકાથ–ગુરુકુલમાં નિવાસ કરીને મેં ભગવાનના મુખથી ષકાયના સમસ્ત વિશેથી યુકત જે સ્વરૂપને શ્રવણ-મનન આદિથી પરિજ્ઞાન વિષય કરીને નિર્ણત કર્યું તે હું કહું છું. અર્થાત્ જે પ્રમાણે ભગવાનના મુખારવિંદથી સાંભળ્યું છે. તેવુંજ હું કહું છું.
અગ્નિકાયનું પ્રકરણ હોવાના કારણે અહિં “ોજ ને અર્થ અગ્નિકાય લોક સમજ જોઈએ. આ અગ્નિકાયને સ્વયંઅ૫લાપ કરે નહિ. અર્થાત્ એ પ્રમાણે કહે નહિ કે-અગ્નિકાયના જીવ નથી “સ્વયં” શબ્દથી એ અર્થ પ્રગટ થાય છે કે અનિકાયના અ૫લાપરૂપ કર્મથી પોતે પોતાને બદ્ધ કરે નહિ.
તાત્પર્ય એ છે–પ્રત્યેક ક્રિયાના કરવું–કરાવવું અને અનુમોદના, મન, વચન, કાયા અને ભૂતકાલ, ભવિષ્યકાલ તથા વર્તમાન કાલના ભેદથી (એને પરસ્પર ગુણાકાર કરવાથી) સત્યાવીસ ભેદ થાય છે. એ પ્રમાણે આ તેજસ્કાયના અલાપરૂપ કિયાના પણ સત્યાવીસ ભેદ થઈ શકે છે. એ ભેમાંથી કેઈ પણ ભેદમાં આત્માને જેડ જોઈએ નહિ, પરંતુ એ પ્રમાણે અર્થ કરવામાં ન આવે તે એ પણ સમજી લેવામાં આવતી કે, અગ્નિકાયને સ્વયં અપલાપ કરે નહિ. પરતુ અપલાપ કરાવવાની અને અનુમોદન કરવાની ક્રિયાઓને નિષેધ નથી. આ પ્રકારને અર્થ સંગત નથી, કેમકે આ અર્થ કરવાથી કેવળ સ્વયંકૃત અપલાપનેજ નિષેધ થશે, કિન્તુ કારિત અને અનુદિત અપાપને નિષેધ થશે નહિ, અને એ પ્રકારને અપાલાપ પાપનું કારણ ન થાય, પછી તે સૂત્રના વિરુદ્ધ પ્રાપણાને દેષ આવશે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૫
Page #236
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાય લક્ષણ
લક્ષણકાર——
શકા—તેજસ્કાયના જીવાના અસ્તિત્વ (હાવાપણા)માં શું પ્રમાણુ છે ? સમાધાન—અંગાર આદિ જીવનાં શરીર છે. કેમકે તે છેદ્ય છે, ભેદ્ય છે, અને દૃશ્ય છે. જેમકે હાથ, પગ આદિના સમૂહ,
અથવા—અંગાર આદિની પ્રકાશરૂપ પર્યાય આત્માના પ્રયોગથી ઉત્પન્ન થઈ છે; કારણકે તે શરીરમાં સ્થિત છે. જેવી રીતે-દ્રુગન ( આગિયા નામના પ્રાણી)ના શરીરની પર્યાય. જેમ રાત્રી વગેરે ખાસ સમયમાં જુગન (આગીએ) નામક પ્રાણીના શરીર–પરિણામ (ચમકવું) જીવના પ્રયાગથી પ્રગટ થાય છે. તે પ્રમાણે અંગાર આદિના પ્રકાશરૂપ પરિણામ પણ આત્માના વ્યાપારથીજ ઉત્પન્ન થાય છે.
અથવા—અંગાર આદિની ગરમી આત્માના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કારણકે તે શરીરમાં છે, જેમકે જ્વર-તાવની ગરમી. જવરતાવની ગરમી જીવથી યુક્ત શરીરમાંજ ઉત્પન્ન થાય છે. જીવના સંચાગ વિના ઉત્પન્ન થતી નથી. મુડદામાં જવર–તાવ કાઈ સ્થળે જોવામાં આવતા નથી; આ પ્રમાણે અગ્નિમાં અન્વય-વ્યતિરેકદ્વારા સચિત્તતા સમજવી જોઇએ. અહિં સૂર્યથી હેતુમાં વ્યભિચાર નથી. કેમકે સÖમાં આત્મપૂર્વકજ ગરમી હાઈ શકે છે, એટલા કારણથી વ્યભિચાર નથી.
અગ્નિકાય સચિત્તતા
અથવા——તેજ સચેતન છે. કેમકે યથાયેાગ્ય આહાર ગ્રહણ કરવાથી તેનામાં વૃદ્ધિરૂપ વિકાર જોવામાં આવે છે. જેવી રીતે પુરુષમાં. આ પ્રકારે જીવના લક્ષણુ મળવાથી તેજસ્કાયના જીવાનું અસ્તિત્વ જાણવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
અથવા—અપ્રગટ ઉપયોગથી લઇને કષાયપર્યંત જીવનાં લક્ષણ જેવામાં આવે છે, તે કારણે તેજસ્કાયના જીવાનુ' અસ્તિત્વ નિશ્ચય હોય છે. આમાં આગમ પ્રમાણ પણ છે— “ તેજસ્કાય સચિત્ત કહેલું છે. તેમાં અનેક જીવ છે, તેનું અસ્તિત્વ અલગઅલગ છે, શસ્રપરિણત અગ્નિને છેાડીને. ” ઈત્યાદિ. ( દશવૈ, અ. ૪)
૨૧૬
Page #237
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાય પ્રરૂપણા
પ્રરૂપણાહાર–
અગ્નિકાયના જીવ બે પ્રકારના છે—(૧) સૂક્ષ્મ અને (ર) ખાદર. જેને સૂક્ષ્મ નામકર્મના ઉદય હોય તે સૂક્ષ્મ અને જેને ખાદર નામકર્મના ઉદય હાય તે માદરજીવ છે. તેમાંથી સૂક્ષ્મના પણ એ ભેદ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂક્ષ્મ જીવ સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે. અને માદર લેાકના એક દેશમાં છે.
માદર અગ્નિકાય અનેક પ્રકારના છે. જેમકે-અંગાર, જવાલા, મળતુ લાકડું, શુદ્ધ અગ્નિ વગેરે. સવ ખાદર અગ્નિકાય પણ એ પ્રકારના છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત; જ્યાં એક માદર જીવ હાય છે ત્યાં નિયમથી અસંખ્યાત જીવ હોય છે. માદર જીવાતું ક્ષેત્ર મનુષ્ય લેાકજ છે. તેનાથી આગળ નથી.
ખાદર તેજસ્કાય, અન્તર ન હોય તે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પંદર ક્ષેત્રમાં રહે છે. યુગલિઆના સમયરૂપ અતર હોવા પર પાંચ મહાવિદેહમાં રહે છે, અન્યત્ર નહિ. ઉપપાતની અપેક્ષા લેાકના સંખ્યાત ભાગમાં રહે છે.
સમુદ્ધાતની અપેક્ષા સમસ્તલેાકવ્યાપી પૃથ્વીકાય આદિ મારણાન્તિક સમુદ્ધાત કરીને ખાદ્યર અગ્નિમાં ઉત્પન્ન થઈન તે–તે વ્યપદેશ-(નામ)ને પાત્ર થઈને સર્વ લેાકવ્યાપી છે.
જ્યાં ખાદર પર્યાપ્ત છે ત્યાંજ ખાદર અપર્યાપ્ત છે; કેમકે અપર્યાપ્ત જીવ પર્યાપ્તના આશ્ચયેજ ઉત્પન્ન થાય છે. એ કારણથી સૂક્ષ્મ અને બાદર પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ ભેદ છે અને વ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારો ભેદો પામતા થકા એની સભ્યેય ચનિ વગેરે ભેદોની સંખ્યા લાખા થઈ જાય છે.
તેની ચેાનિ સંવૃત અને ઉષ્ણ છે, તે પણ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે, એની સાત લાખ સૈનિએ છે.
સૂક્ષ્મ અને માદર અને પ્રકારના અગ્નિકાય જીવાના શરીરના આકાર સાયના સમૂહની પ્રમાણે છે. શરીરત્રય (ત્રણુ શરીર) આદિ અન્ય ભેદ પૃથ્વીકાયની સમાન છે. બન્ને પ્રકારના અગ્નિકાય અસંખ્યાત-અસંખ્યાત છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૭
Page #238
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાય જીવ પરિણામ
પરિમાણ દ્વાર– બાદર પર્યાપ્ત તેજસ્કાયના જીવ ક્ષેત્ર-પપમના અસંખ્યાતમા ભાગવત પ્રદેશની રાશિના બરાબર છે. બાદર અપર્યાપ્ત-તેજસ્કાય જીવ તેનાથી અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. અને સૂક્ષ્મ પર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણ છે. પૃથ્વીકાયની સાથે અગ્નિકાયના પરિમાણને વિચાર કરવામાં આવે તે આ પ્રકારે છે–
તેજસ્કાયના જે બાદર પર્યાપ્ત જીવ ક્ષેત્રપાપમને અસંખ્યાતમા ભાગવતી પ્રદેશોની બરાબર છે, તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવોથી અસંખ્યાત ગુણ હીન છે. બાકીની ત્રણેય રાશિઓ પૃથ્વીકાયની સમાનજ સમજી લેવી જોઈએ, વિશેષતા માત્ર એટલી છે કેબાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી બાદર અપર્યાપ્ત તેજસ્કાયના જીવ અસંખ્યાત ગુણ ઓછા છે. સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂક્ષમ અપર્યાપ્ત તેજસ્કાયના જીવ વિશેષહીન છે. સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયના જીવેથી સૂક્ષ્મ પર્યાપ્ત તેજસકાયના જીવ વિશેષહીન છે-વિશેષ ઓછા છે.
આ પ્રમાણે યુક્તિ અને આગમપ્રમાણથી અગ્નિની સજીવતા સિદ્ધ થઈ જવા છતાંય પણ જે કેાઈ અગ્નિકાયના જીવોને અ૫લાપ કરે છે તે તે ઉપયોગ લક્ષણથી અનુમાન કરવામાં આવેલા અને શરીરના અધિષ્ઠાતા આત્માને અપલાપ કરે છે. પરંતુ એ પ્રમાણે કરવું તે ઉચિત નથી. તેથી સૂત્રકાર કહે છે–આત્માને અ૫લાપ ન કરો.” કઈ આત્માએ આ શરીર ગ્રહણ કર્યું છે, અને કેઈએ શરીરને ત્યાગ કર્યો છે, એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શરીર આત્માદ્વારા અધિષિત છે, આ પ્રમાણે યુક્તિ અને આરામથી સિદ્ધ, શરીરના અધિષ્ઠાતા તથા જ્ઞાન આદિ ગુણવાળા આત્માને નિષેધ કરી શકાતું નથી. એટલા માટે “આત્મા નથી” આ પ્રમાણે આત્માને નિષેધ કરી શકાતું નથી. એટલા માટે “આત્મા નથી ” આ પ્રમાણે આત્માને નિષેધ કરે જોઈએ નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૮
Page #239
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાયાપલાપ
જે મન્દબુદ્ધિ પુરુષ અગ્નિકાયરૂપલાકના કે જે આત્મા પ્રમાણે સમસ્ત પ્રમાણેાથી સિદ્ધ છે તેના, નિષેધ કરે છે, અર્થાત્ અગ્નિકાયના જીવોના નિષેધ કરે છે, તે યુક્તિ અને આગમથી સિદ્ધ આત્માના નિષેધ કરે છે. સવ પ્રમાણેાથી સિદ્ધ અગ્નિકાયલાકના અપલાપ કરવાથી આત્માને અપલાપ કરવા તે સરલજ છે. કેમકે અગ્નિકાય અને આત્માના અસ્તિત્વમાં પ્રમાણેાના સદ્ભાવ સમાન છે.
જે મૂર્ખ ‘માત્મા નથી? આ પ્રમાણે આત્માને નિષેધ કરે છે, તે અગ્નિકાય નથી' આ પ્રમાણે અગ્નિકાયના નિષેધ કરે છે.
તાત્પર્ય એ છે કે—સામાન્યરૂપથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી જ તેના પૃથ્વીકાય આદિ ભેદ સિદ્ધ થઈ શકે છે, અન્યથા-મીજી રીતે નહિ. જે સાહસી પુરુષ સામાન્ય માત્માનેાજ નિષેધ કરવા માટે તૈયાર થઈ ગયા તે પૃથ્વીકાય આદિ વિશેષ આત્માઓના નિષેધ કરે એ તે સ્વાભાવિકજ છે.
એમાંથી એ પણ આશય નિકળે છે કે-હાથ-પગ આદિ અવયવાથી યુક્ત શરીરના અધિષ્ઠાતા ને સારી રીતે પ્રગટ ઉપયાગ આદિ લક્ષણેાવાળા પેાતાના આત્માને પણ જેણે નિષેધ કરી દીધે તેને અપ્રગટ ઉપયાગ આદિ લક્ષણેાવાળા અગ્નિકાયના નિષેધ કરવા તે શું મેાટી વાત છે? (સૂ. ૧)
દીર્ધલોકશસ્ત્ર (અગ્નિકાય) કા ખેઠશ
અગ્નિકાયલેાક, આત્માની પ્રમાણે નિષેધ કરવા ચગ્ય નથી; તે બતાવી આપ્યુ છે. હવે બતાવે છે કે અગ્નિકાયના જીવાની હિંસાથી નિવૃત્ત થવાવાળા પુરુષજ મુનિ હાય છે.-‘ને તીર્॰' ઈત્યાદિ.
મૂલા—જે દીલાક (વનસ્પતિકાય)ના શસ્ત્ર ( અગ્નિકાય )ના દુઃખને જાણું છે, તેજ સયમના ખેદ્યને જાણે છે, અને જે સંયમના પેદને જાણે છે, તેજ દીલેાકના શસ્રના ખેદને જાણે છે. (સ. ૨)
ટીકા—જે ભવ્ય પુરુષ દીર્ઘ લેાક અર્થાત વનસ્પતિનું શસ્ત્ર અગ્નિના દુઃખને જાણું છે, તેજ અશસ્ર અર્થાત્ સંયમના પેદને જાણે છે. વનસ્પતિકાયની વિરાધના કરવાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૯
Page #240
--------------------------------------------------------------------------
________________
કારણથી અગ્નિ વનસ્પતિકાયનું શસ્ત્ર છે. સંયમથી કોઈની પણ વિરાધના થતી નથી. તે કાઇને ભયકારી નથી. એ માટે સયમને અશસ્ત્ર કહે છે. સંયમના ભંગ થવાના ભયથી ઉત્પન્ન થવાવાળુ દુઃખ તે સયમને ખેદ કહેવાય છે. આ પ્રમાણે સયમનું પાલન કરવાથીજ મુનિપણું હોય છે.
શંકા—દી લાક શબ્દના અર્થ વનસ્પતિ કેવી રીતે સમજી શકાય ?
સમાધાન-કાર્યસ્થિતિના સમય, પરિમાણુ અને શરીરની અવગાહનાથી વનસ્પતિકાય, અન્ય એકેન્દ્રિય જીવાની અપેક્ષાએ મહાન છે. વનસ્પતિકાયની કાયસ્થિતિના કાલ અનન્ત છે અને તે અનન્ત પણ અનન્ત ઉત્સર્પિણી—અવસર્વણીરૂપ છે. તેમાં અસંખ્યાત પુદ્ગલપરાવર્ત્તન થાય છે. તે પુદ્ગુગલપરાવન્તન આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય થાય છે. તેટલા છે એટલેા કાળ તે વનસ્પતિકાળ કહેવાય છે. પરિમાણુથી પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયિક જીવાની નિલે પના નથી. તેના શરીરની અવગાહના કંઈક અધિક એક હજાર ચેાજન છે. આ કારણથી વનસ્પતિ કાયને ‘ તીર્થજો' કહે છે.
હવે પ્રશ્ન થઈ શકે છે કે:-પ્રસિદ્ધ જ્ઞપ્તિ શબ્દને છેડીને તીથોવરાજ ’ શબ્દના પ્રયોગ કરવાની શું આવશ્યકતા હતી? તેના ઉત્તર એ છે કે-વનસ્પતિકાયને ખાળવામાં પ્રવૃત્ત (ચાલુ) અગ્નિકાય બીજા પણ પ્રાણીઓના વિનાશ કરે છે. વનસ્પતિના આશ્રયે કીડા, મકાડા, ભમરા, મધમાખી અને કબૂતર આદિ ઘણાંજ પ્રાણીએ નિવાસ કરે છે. વૃક્ષાના અખાલમાં પૃથ્વીકાયના જીવ પણ હાય છે. ઝાકળરૂપ અકાય પણ હોય છે. અને અત્યંત કામલ પત્તા (કુંપળો)ના અનુસારી વાયુના પણ ત્યાં સંભવ છે. આ પ્રમાણે અગ્નિ, વનસ્પતિનું શસ્ત્ર બની ઘણાંજ જીવાના વિનાશ કરે છે. આ હકીકત સૂચવવા માટે ભગવાને ‘તીષજોરાજ ' શબ્દના અગ્નિ માટે પ્રયાગ કર્યો છે.
દીર્ઘલોકશબ્દાર્થ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
"
અથવા—દ્રી લેાકના અથૅ પૃથ્વીકાય આદિ છે, પૃથ્વીકાય, અકાય, વાયુકાય, અને વનસ્પતિકાયની ભવસ્થિતિ ક્રમથી ખવીસ, સાત, ત્રણ અને દસ હજાર વર્ષની છે. પરન્તુ અગ્નિકાયની ત્રણ રાત્રિ-દિવસજ છે. જેમકે-માદર અગ્નિકાયના પર્યાપ્ત જીવ સ્વલ્પ છે. પરન્તુ પૃથ્વી આદિના પપ્ત જીવ ઘણાજ છે. એ માટે ફીર્ષોજ’ શબ્દથી પૃથ્વીકાય આદિનું ગ્રહણ કરવું જોઈએ, અને તેનુ શસ્ત્ર અગ્નિકાય સમજવું જોઈ એ. અગ્નિ ઉત્પન્ન થતાંજ અને મળવાની ક્રિયા થતાંજ પૃથ્વીઆદિના જીવાના સમૂહના ઘાત કરે છે. તેથી તે પૃથ્વી આદિત્તુ શસ્ર છે. કહ્યુ પણ છે કેઃ—
૨૨૦
Page #241
--------------------------------------------------------------------------
________________
આ અગ્નિ ભૂ તેના ઘાતક છે, એમાં સંદેહ નથી.” (દશ વૈ. અ. ૩. ગ ૩૫)
આ અગ્નિના વ્યાપારને પૃથ્વીકાયને ખેદ કહે છે. કારણ કે દાહક હેવાના કારણે તે પૃથ્વી આદિને દુખ ઉત્પન્ન કરે છે તેને જાણવાવાળા ખેદ’ કહેવાય છે.
અગ્નિકાયને વ્યાપાર સર્વ પ્રાણીઓને પીડા પહોંચાડે છે. જે આ પ્રકારે જાણે છે તેજ પુરુષ અશસ્ત્રને અર્થાત્ સત્તર પ્રકારના સંયમના ખેદને સંયમના ભંગથી થવાવાળા ખેદને જ્ઞાતા-જાણનાર હોય છે. તાત્પર્ય એ છે કે-અગ્નિકાયના વ્યાપારથી પૃથ્વીકાય આદિના જીને નાશ થાય છે. અને તેથી સંયમ ભંગ થાય છે, અને સંયમના ભંગથી, મુનિપણું ભંગ થાય છે. આ પ્રમાણે અગ્નિવ્યાપાર સર્વસ્વને નાશક હેવાથી સાધુઓ માટે પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગવા ગ્ય છે.
આ વાતને દઢ કરવાના ઉદ્દેશથી ફરી બીજા રૂપથી કહે છે કે-જે અશસ્ત્ર (સંયમ)ના ખેદને જાણે છે તે દીર્ઘલેકશસ્ત્રના ખેદને જાણે છે. તેની વ્યાખ્યા પ્રથમ કહેલી છે તે પ્રમાણે સમજવી જોઈએ. (સૂ. ૨)
અગ્નિકાય શસ્ત્ર
શસ્ત્રદ્વારશંકા થાય છે કે જે શસ્ત્રથી અગ્નિને ખેદ થાય છે તે કોણે જોયું છે? અને સંયમરૂપ અશસ્ત્ર કેણે જોયું છે? તેના ઉત્તરમાં કહે છે-“હિં. ઈત્યાદિ.
મૂલાથ–પરીષહ-ઉપસર્ગ આદિને જીતવાવાળા, સંયત-સંયમી સદા યતનાવાન અને સદા અપ્રમત્ત રહેવાવાળા વીરપુરુષએ તે જોયું છે. (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૧
Page #242
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–ઘાતિ-કર્મરૂપી શત્રુઓના સમૂહને નાશ કર્યાના અનન્તર અનુપમ કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે લક્ષમીથી જે વિરાજમાન છે તેને વીર કહે છે. જેમ કેઈ રાજા, ચતુરંગ એનાથી યુક્ત (ચાર પ્રકારની સેના સહિત) શત્રુઓને હરાવીને પ્રાપ્ત કરેલું રાજ્ય અને વિજયરૂપ લક્ષમીથી સુશોભિત બની “વીર' કહેવાય છે, અથવા–રાગ-દ્વેષ આદિ આન્તરિક મહાયોદ્ધાઓને રોકવાવાળાને “વીર' કહે છે. અથવા ભવ્ય જીવેને વિશેષરૂપથી મુક્તિની તરફ પ્રેરિત કરવાવાળા “વીર’ કહેવાય છે. અથવા વિશેષરૂપથી જ્ઞાનાચાર આદિની તરફ ભવ્ય અને પ્રેરિત કરવાવાળા “વ” કહેવાય છે. એવા વીર તીર્થકર અને ગણધર આદિ છે, તે વીએ
અગ્નિના સ્વરૂપને અથવા અગ્નિશસ્ત્ર અને અશઅને જ્ઞાનદષ્ટિથી જોયાં છે. અર્થથી તીર્થકરેએ જોયાં છે. અને તેમનાં વચને અનુસાર ગણધરે એ જોયાં છે.
તેમણે શું કરીને જોયાં છે? આ શંકાને ઉત્તર એ છે પરીષહ અને ઉપસર્ગોને તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય નામના ચાર ઘાતિયા કમેને જીતીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે જોયાં છે.
તે જોવાવાળા કેવા પ્રકારના હતા? તેને ઉત્તર-સમ્યફપ્રકારે, અત્યન્ત કરુણાપૂર્વક સમિતિ આદિના પાલન કરવાવાળા, અર્થાત્ સમસ્ત ષકાયની રક્ષામાં તેઓ તત્પર હતા. યતના બે પ્રકારની છે--અમરની યતના અને અપ્રમત્તની યતના પ્રમત્તની યતના કેવી હોય છે ? તેને ઉત્તર એ છે કે –કષાય આદિના નિગ્રહ કરવાવાળા પુરૂષ, ઈર્યો આદિમાં જે ઉપગ રાખે છે તે પ્રમત્તની યતના છે. અપ્રમત્તની યતના કષાયરહિત વચનેથી થાય છે. અહિં અપ્રમત્ત શબ્દથી ઇન્દ્રિય આદિ પ્રમાદેને ત્યાગ લેવો જોઈએ. યતના શબ્દથી અહિં જીવમાત્રની યાતનાનું ગ્રહણ કરવું જોઈએ. એ માટે સર્વદા ચરણ સીતેરી અને કરણસીતેરીમાં અતિચારરહિત યતના કરવાવાળા તથા હમેશાં વિષય-કષાય આદિ પ્રમાદથી રહિત વીર પુરુષોએ અગ્નિકાયના સ્વરૂપને તથા તેના શસ્ત્ર અને શિસ્ત્રને જોયાં છે.
શંકા–અગ્નિ શસ્ત્ર એ શું છે?
સમાધાન–અગ્નિની વિરાધના કરવાવાળું શસ્ત્ર તે અગ્નિશસ્ત્ર કહેવાય છે. તેનું સ્વરૂપ કેવું છે? તે આ પ્રમાણે સમજેદ્રવ્ય અને ભાવના ભેદથી અગ્નિશસ્ત્ર બે પ્રકારનાં છે. તેમાંથી દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે સ્વકાયશસ પરકાયશસ્ત્ર, અને ઉભયકાયશસ્ત્ર. અગ્નિકાયનું સ્વકાયશસ્ત્ર અગ્નિજ છે. જેમ તણખાની અગ્નિ, પાંદડાંની અગ્નિનું શસ્ત્ર છે. ધૂળ અને પાછું આદિ અગ્નિકાયનું પરકાયશસ્ત્ર છે. લીલી વનસ્પતિ પણ પરકાયશસ્ત્ર છે. અને ત્રસ પ્રાણી પણ પરકાયશસ્ત્ર છે. તુષ અને છાણુ આદિથી મળેલી અગ્નિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૨
Page #243
--------------------------------------------------------------------------
________________
તથા ગરમ જલ અગ્નિનું ભયકાયશસ્ત્ર છે. અગ્નિ પ્રતિનું દુષ્ટ મન, વચન અને કાયાનું પ્રવર્તન તે ભાવશસ્ત્ર છે, બાકીના દ્વાર પૃથ્વીકાયની સમાન ખરાખર-સમજવા જોઇએ.(સૂ. ૩) પ્રમાદને વશ થઈ ઉપભાગના નિમિત્તે અગ્નિકાયના જીવાની વિરાધના કરવા વાળાને જે ફળ થાય છે-મળે છે. તે ફળ કહે છે. ને ઈત્યાદિ.
મૂલા—જે પ્રમાદી પુરુષ અગ્નિના અથી—રાંધવું વિગેરેમાં સ્થિત છે તે એના માટે ઈંડ કહેવાય છે. (સૂ. ૪)
ટીકા—વિષય કષાય આદિ પ્રમાદાને આધીન થઈને પુરુષ ગુણાથી થાય છે. અગ્નિકાય દ્વારા થવાવાળા ઉપકાર તેને અહિં ગુણુ કહેવામાં આન્યા છે. આ ગુણને અર્થી તે ગુણાર્થિક કહેવાય છે. રાંધવુ–પકાવવું, અજવાળું કરવું આદિ અગ્નિના ગુણુ છે.જે પુરુષ આ ગુણામાં અથવા શબ્દ આદિ ઇન્દ્રિયવિષયામાં આસક્ત છે. અર્થાત રાંધવા આદિને માટે અગ્નિ ઉત્પન્ન કરે છે, ખાળે છે, અને કોઈ પણ પ્રકારે તેનું હનન કરે છે, તે પુરુષ પાતાના મન, વચન અને કાયાના કૃષિત વ્યાપારના કારણે તથા અગ્નિશસ્રના સમારંભ કરવાના કારણે અગ્નિના જીવાને દંડનું કારણ હાવાથી દંડ કહેવાય છે. કારણમાં કાર્યના ઉપચાર કરવાથી દંડના કારણભૂત પુરુષને પણ દંડ કહે છે. લેાકમાં તે પુરુષની દ'' આ નિંદનીય નામથી પ્રસિદ્ધિ થાય છે. (સૂ. ૪)
અગ્નિકાય સમારમ્ભ નિવૃતિ પ્રતિજ્ઞા
હવે ખતાવે છે કે-પૂર્ણાંકત કથન જાણીને અગ્નિશસ્રના સમારંભથી ખચવું જોઈ એ~~ તે ' ઈત્યાદિ.
સૂલા—અગ્નિકાય અથવા અગ્નિકાયના સમારંભને જાણી બુદ્ધિમાન પુરુષ નિશ્ચય કરે કે-પ્રમાદના વશ થઈને મે' પહેલાં જે કર્યું' છે તે હવે નહીં કરૂં. (સૂ. ૫)
ટીકા-ગ્રહણ અને ધારણાદિક ગુણેાથી યુક્ત અથવા સાધુએની મર્યાદાની રક્ષા કરવામાં સાવધાન, અથવા હેય અને ઉપાદેયના વિવેકમાં નિપુણ પુરુષ અગ્નિકાય અથવા અગ્નિકાયના સમારંભને જાણીને અર્થાત્ જ્ઞપરિનાથી તેને કખ ધનું કારણ સમજીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી હૈય—(ત્યાજ્ય) સમજીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે–મે' અજ્ઞાન દશામાં મિથ્યાત્વ આદિ વિકારાને વશ થઇને અગ્નિકાયના સમાર’ભ કર્યાં હતા; તે સમારંભ હવે દીક્ષા-અવસ્થામાં નહીં કરૂં. (સૂ. ૫)
અગ્નિશસ્ત્રને સર્વથા ત્યાગ કરવાવાળા અણુગારી તથા અગ્નિશસ્રના સમારંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગી પુરુષાને અલગ-અલગ કરીને સમજાવે છે. માળા,ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૩
Page #244
--------------------------------------------------------------------------
________________
અગ્નિ વિરાધનાદોષ
મૂલાઈ–અગ્નિકાયના આરંભમાં સંકેચ કરવાવાળાને અલગ સમજે, અને “અમે અણગાર છીએ એ પણ કહેવાવાળા નાના પ્રકારનાં શો દ્વારા અગ્નિકને સમારંભ કરવાવાળા બીજા (વ્યલિંગી) અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૬)
ટીકાથ—અત્યન્ત દયાના કારણે અગ્નિકાયના સમારંભમાં હાર્દિકે સંકેચ કરવાવાળા, આજ કારણથી અગ્નિશસ્ત્રના સમારંભના ત્યાગી અલગ છે-જૂદા છે. એમાં કઈ અવધિજ્ઞાની છે, કઈ મન:પર્યયજ્ઞાની છે, કઈ કેવલજ્ઞાની છે. કેઈ પરોક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. તે સર્વ સૂક્ષમ અને બાદર અગ્નિકાયને સમારંભ કરવામાં ભીત-ભયવાન છે, ત્રસ્ત છે, ઉદ્વિગ્ન છે. અને ત્રણકારણ, ત્રણગથી અગ્નિકાયના સમારંભના ત્યાગી છે, તેને જુઓ.
એનાથી વિપરીત (ઉપર કહ્યા તેનાથી ઉલટો વ્યવહાર કરનારા) બીજા લોક અમે અણગાર છીએ, અમે અનિકાયની રક્ષામાં તત્પર છીએ, મહાવ્રતી છીએ.” એ પ્રમાણે અભિમાનની સાથે પ્રલાપ કરે છે તે દ્રવ્યલિંગી છે, તેને અલગ સમજે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા આ લેક સાધુઓના જરાપણ કર્તવ્યને કરતા નથી અને ગૃહસ્થનાં કાર્યોને ત્યાગ કરતા નથી. - તે લેક તરેહ-તરેહના દ્રવ્ય અને ભાવરૂપ અગ્નિકાયના શાસેથી અગ્નિકને આરંભ કરીને અર્થાત્ અગ્નિના નિમિત્તથી જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના કારણભૂત સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે.
અગ્નિકાયની હિંસામાં પ્રવૃત્ત પુરુષ પટકાયરૂપ સમસ્ત જીવેની હિંસા કરે છે. એજ બતાવે છે–અગ્નિને ઘાત કરવાવાળા-દ્રવ્યશસ્ત્ર અને ભાવશાસ્ત્રને અગ્નિના વિષયમાં પ્રયોગ કરવાવાળા અગ્નિકાય સાથે બીજા પૃથ્વીકાય આદિ સ્થાવરેની તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવોની હિંસા કરે છે.
સંસારમાં ઘણાજ દ્રવ્યલિંગી છે. “અમે પંચમહાવ્રતધારી સમસ્ત આરંભને ત્યાગ કરવાવાળા અને પકાયના રક્ષક અણગાર છીએ.” આ પ્રકારે કહેવાવાળા દંડી શાક્ય આદિ છે. તે પિતાને અણગાર કહેતા થકા પણ લેશમાત્ર અણગારના ગુણેમાં પ્રવૃત્તિ કરતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૪
Page #245
--------------------------------------------------------------------------
________________
શાકય આદિ વચન, પાચન, તાયન તથા પ્રકાશ આદિ માટે અગ્નિકર્મને સમારંભ કરે છે, કરાવે છે અને કરનારને અનુમોદન આપે છે. તેથી તે પકાયના વિરાધક છે.
દંડી કહે છે કે –“અમે પંચમહાવ્રતધારી છીએ, જિનવચનના આરાધક અણગાર છીએ.” એ સાધ્વાભાસ સાવધને ઉપદેશ આપે છે. અને શાસ્ત્રનિષિદ્ધ અગ્નિકર્મને સમારંભ કરાવે છે.
શાસ્ત્રના વ્યાખ્યાન આદિમાં, દેવકુલ આદિમાં, પ્રતિમા પ્રતિશ્રય તથા પ્રતિષ્ઠા આદિમાં ધૂપ, દીપ અને હવન આદિ દ્વારા અગ્નિને આરંભ કરાવતા હેય તેવા દંડી જોવામાં આવે છે. તે એમ કહે છે કે સ્નાન કરાવીને, પુખેથી, ધૂપથી, ખીરથી, માલપૂવા તથા લાડુ આદિથી તથા વિવિધ પ્રકારનાં નૈવેદ્યથી પ્રતિમાની પૂજા કરવી જોઈએ. જિન ભગવાનની ડાબી તરફ ધૂપ રાખવો જોઈએ. અને જમણી તરફ ઘીને ભરેલો બળતે દીપક રાખવું જોઈએ. સામે ખીર, માલપૂવા, ઘેવર અને લાડું આદિ નૈવેદ્ય રાખવું જોઈએ. એ સર્વ અગ્નિકર્મના સમારંભ કર્યા વિના થઈ શકતાં નથી. તે લોક ઔષધી માટે કવાથ વગેરે; સુંઠના પાક આદિ, પીવા માટે ગરમ જલ અને ખાવા માટે વિધ-વિધ પ્રકારના આહાર બનાવરાવે છે. (સૂ. ૬).
સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“તરી વસ્તુઓ, ઈત્યાદિ.
મૂલાઈ_આ વિષયમાં ભગવાને બોધ આપ્યો છે. આ જીવન માટે વંદન, માનન, અને પૂજાને માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે તથા દુઃખનું નિરાકરણ કરવા માટે તે પિતે અગ્નિશસ્ત્રને આરંભ કરે છે, બીજા પાસે અગ્નિશસ્ત્રને આરંભ કરાવે છે, અને અગ્નિશસ્ત્રને આરંભ કરવાવાળા બીજાને અનુદન કરે છે. તે એના (પિતાના) અહિત માટે છે, તે અબોધિને માટે છે. (સૂ. ૭)
ટકાથ–અગ્નિકાયના સમારંભમાં શ્રી મહાવીરે સમ્યફ ઉપદેશ આપે છે. આશય એ છે કે-કર્મબંધને નાશ કરવા માટે જીવે પરિજ્ઞાને આશ્રય અવશ્ય લે જોઈએ. એ ઉપદેશ આપે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૫
Page #246
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાયોપભોગ
ઉપભાગ દ્વારક્યા પ્રજનથી લોક અગ્નિકાયની હિંસા કરે છે. એ બતાવે છે–આ ક્ષણભંગુર જીવનના સુખ માટે, પ્રકાશ કરવા માટે, ચેખા આદિ રાંધવા માટે, રેલ આદિ ચલાવવા માટે તથા પિતાની પ્રશંસા માટે, જેમકે–અગ્નિયંત્રથી ક્ષણવિનશ્વર ચિનગારીઓ વરસાવવા માટે. અર્થાત્ “આતશબાજી' માટે, જનસત્કાર માટે, જેમ-રાજા વગેરેને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી દીપમાલિકા જગાવવી અથવા દીપકના વૃક્ષની રચના કરવી, તથા વસ્ત્ર, રત્ન આદિ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જેમ-દેવપ્રતિમા આદિ માટે ધૂપદીપ આદિ કરવું, તથા જન્મ-મરણથી મુક્ત થવા માટે જેમ-હવન આદિમાં, ને પ્રતિકાર કરવા માટે જેમ-વારેગ હઠાવવા માટે, ઠંડી દૂર કરવા માટે તથા જવરતાવ અને કેલેરા દૂર કરવા માટે ડામવું-આદિ કાર્ય કરવામાં, આ સર્વ પ્રજને માટે આ જીવનના સુખના અથ પુરુષ પિતે દ્રવ્યભાવ રૂ૫ અગ્નિશસ્ત્રને આરંભ કરે છે. બીજા પાસે આરંભ કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપે છે–આ અગ્નિકાયને આરંભ કરનાર, કરાવનાર અને કરનારને અનુમોદન આપનારના અહિત અને સમ્યકત્વની અપ્રાપ્તિ માટે થાય છે. (સ. ૭)
જેણે તીર્થકર આદિ પાસેથી અગ્નિકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ પ્રમાણે વિચાર કરે છે –“સેત” ઈત્યાદિ.
મૂલાર્થ–જે પુરુષ તીર્થકર ભગવાન અથવા તે તેમના અણગાર પાસેથી ઉપદેશ સાંભળી ચારિત્ર અંગીકાર કરીને વિચરે છે-તે આ પ્રમાણે વિચારે છે કે –સંસારમાં કેઈકેઈનેજ આ જાણવામાં હોય છે કે-આ ગ્રંથ છે, આ મેહ છે, આ માર–મૃત્યુ છે. આ નરક છે. ગૃદ્ધક નાના પ્રકારના શસ્ત્રોથી અગ્નિકર્મને સમારંભ કરીને અગ્નિ શસ્ત્રને વ્યાપાર કરતા થકા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ) ૮)
ટીકાર્ય–જે પુરૂષ ભગવાન તીર્થકર અથવા તેમના અણગારેની સમીપ ઉપદેશ સાંભળીને સર્વસાવદ્યોગના ત્યાગરૂપ ચારિત્રને સ્વીકાર કરીને વિચરે છે. તે અગ્નિકાયના સમારંભને અહિતકર અને અબાધિકર સમજી લે છે.
તે આ પ્રમાણે વિચારે છે કે આ મનુષ્ય લેકમાં શ્રમણ નિર્ગના ઉપદેશથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૬
Page #247
--------------------------------------------------------------------------
________________
જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયા છે, તે આત્માથી પુરૂષોનેજ જાણવામાં હાય છે, શું જાણવામાં હાય છે? તે કહે છે- આ ગ્રંથ છે,' આદિ,
અગ્નિ સમારમ્ભ દોષ
આ અગ્નિશસ્ત્રના આરંભ નિશ્ચય-નક્કીજ આઠ પ્રકારના કર્મ બંધ છે. કારણમાં કાના ઉપચાર કરવાથી અગ્નિશસ્રના સમારભનેજ કખ ધ કહ્યો છે. વાસ્તવિક રીતે આ સમારંભ કર્મ બંધનું કારણ છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઇએ. તથા આ સમારંભ માહુ છે—વિપર્યાસ—અજ્ઞાન છે, તથા આ સમારંભ મૃત્યુરૂપ છેનિંગાદ આદિ મરણુરૂપ છે. અને આ નરક છે-નરકની દસ પ્રકારની યાતનાઓનું સ્થાન છે.
કર્મ બંધ, માહ, મરણુ અને નરકરૂપ ઘાર દુઃખમય કલ પ્રાપ્ત કરીને પણુ અજ્ઞાની જીવ વારંવાર તેનીજ ઈચ્છા કરે છે. અથવા ભાગના અભિલાષી સસારી જીવ આ ક અંધ, મોહ, મરણ અને નરક માટેજ પ્રવૃત્ત થાય છે.
તાત્પર્ય એ છે—ભાગોના અભિલાષી માણસા શરીર આદિનું' પાષણ કરવા માટે વંદના, માનના અને પૂજાને માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને દુઃખના પ્રતિકાર કરવા માટે અગ્નિશસ્રના સમારંભ કરે છે અને લસ્વરૂપ કબંધ, માહ, મરણુ અને નરકરૂપ ફલને પ્રાપ્ત કરે છે. એટલા માટે અગ્નિશસ્રના સમારંભનું ફૂલ તે અંધ આદિ સમજવાં જોઈ એ.
લાક વાર-વાર કર્મબંધ વગેરે માટેજ પ્રવૃત્તિ કરે છે. એવું જે કહ્યું તે કેવી રીતે જાણવામાં આવ્યુ? આ પ્રમાણે જીજ્ઞાસા થવાથી કહે છે—
કેમકે તે નાના પ્રકારના પૂર્વકિત રાવાથી અગ્નિની વિરાધના કરવાવાળા સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે. અને અગ્નિકાયના આરંભ કરવા સાથે અન્ય પૃથ્વીકાય આદિ નાના પ્રકારના ત્રસ જીવા એ પ્રમાણે સ્થાવર પ્રાણીઓના ઘાત કરે છે. (સૂ. ૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२२७
Page #248
--------------------------------------------------------------------------
________________
અગ્નિ સમારમ્ભ મેં ઉસકે આશ્રિત અન્ય જીવોં કી હિંસા
અગ્નિશસ્ત્ર આરંભ કરવાવાળા અનેક પ્રકારના જીની વિરાધના કયા પ્રકારે (કેવી રીતે) કરે છે? તે સમજાવવા માટે, શ્રી સુધર્મા સ્વામી કહે છે-“મિઈત્યાદિ.
મૂલાઈ–તે હું કહું છું-જીવ પૃથ્વીના આશ્રિત છે. તૃણને આશ્રિત છે. પત્તાંપાંદડાને આશ્રિત છે. લાકડાને આશ્રિત છે. છાણને આશ્રિત છે. કચરાને આશ્રિત છે. સંપતિમાજીવ અચાનક આવીને અગ્નિમાં પડી જાય છે. જે સંકોચાઈ જાય છે. તે મૂછિત થઈ જાય છે, અને જે મૂછિત થાય છે તે મરી પણ જાય છે. (સૂ. ૯)
ટીકાથ—અગ્નિકાયની હિંસાથી ઘણાજ પ્રકારના અને ઘાત થાય તે હું કહું છું-પૃથ્વીના આશ્રયે રહેવાવાળા જીવ પૃથ્વીકાયની સાથે બીજા પણ ઘણા છે. જેમ કૃમિ કુંથવા, કીડીઓ, સાપ, દેડકાં, વીંછી કેકડા આદિ. એ કારણથી પૃથ્વી આશ્રિતને અર્થ અહિં પૃથ્વીકાયિક સ્થાવર તથા ત્રસ જીવ લેવા જોઈએ. વૃક્ષ અને વેલા-વેલ આદિ પણ તેમાં સમ્મિલિત છે. તથા તૃણ-આશ્રિત વનસ્પતિકાયના જીવ અને તૃણુના આશ્રયે રહેવાવાળ મચ્છર, કીડા અને ઘાસની જળ આદિ, તૃણ આશ્રિત કહેવાય છે. પત્તાં–પાંદડાંના આશ્રયે રહેવાવાળા મગધ દેશમાં પ્રસિદ્ધ ઘડન તથા કીટ પતંગ અને નીલગુ (લટ) આદિ જીવ છે. ઘુણ ઉધેઈ અને તેનાં ઈંડાં આદિ-લાકડાના સહારે રહેવાવાળા જીવ કાછનિશ્ચિત કહેવાય છે. અહિં કાષ્ટ શબ્દથી સૂકાં લાકડાં કાષ્ટ અને લીલાં કાષ્ટ, આ બને સમજવા જોઈએ, તથા છાણમાં આશ્રય કરીને રહેલાં ઝિંડાળા અને ભૂડા આદિ જીવ છે. આ પ્રમાણે કચરાના આશ્રયે રહેવાવાળા કૃમિ, કુંથુવા તથા કીડા વગેરે, આ સર્વ પ્રાણી છે.
ઉડી-ઉડીને પડવાવાળા ડાંસ, મચ્છર, માખી, પતંગ, પક્ષી અને પવન આદિ સંપતિમ છવ કહેવાય છે. એ સંપાતિમ જીવ આગની-અગ્નિની શિખાથી પોતે આકર્ષિત થઈને અગ્નિમાં પડી જાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૮
Page #249
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાયને આરંભ કરવાથી પૃથ્વી આદિમાં આશ્રય કરીને રહેલાં સ્થાવર અને ત્રસ જીવેની વિરાધના જે પ્રકારે થાય છે, તે કહે છે –
કઈ-કઈ પ્રાણ બળતી અગ્નિને સ્પર્શ કરીને સંકેચાઈ જાય છે. તેની પાંખે વગેરે બળી જાય છે. અગ્નિમાં પડીને જે જીવ સંઘાતને પ્રાપ્ત થાય છે તે ગરમીથી મૂર્જિત થઈ જાય છે. અગ્નિમાં પડવાવાળા જીવ જે મૂછિત થઈ જાય છે તે પિતાના પ્રાણ પણ ઈ નાખે છે. અગ્નિને સમારંભ કરવાથી કેવલ અગ્નિકાયની વિરાધના થતી નથી, પરંતુ સર્વ દિશાઓમાં સંચાર કરવાવાળા ત્રસ અને ઘણાંજ સ્થાવર જીની પણ હિંસા અવશ્ય થાય છે. એ માટે ભગવાને કહ્યું છે
સાધુ અગ્નિને સળગાવવાની ઈચ્છા સુધી કરતા નથી, કારણ તે એક મહાન તીક્ષણ શસ્ત્ર છે. તે કેઈપણ બાજુથી દુસ્સહ છે–ચારેય તરફથી બાળે છે. ” ર છે
આ અનિશસ્ત્ર પૂર્વથી પણ અને પશ્ચિમથી પણ ઉપરથી અને વિદિશાઓની તરફથી પણ નીચેથી અને દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ બાળે છે. / ૨ /
અવિન જીવેને ઘાતક છે, તેમાં કાંઈ પણ સંશય નથી. સાધુ દીપક સળગાવવા તથા તાપવાને માટે તેને જરા પણ આરંભ કરતા નથી.” | ૩ | (દશવૈ. અધ્ય. ૬)
ફરી પણ કહે છે
સમાન ઉમરવાળા બે પુરૂષ પરસ્પર અગ્નિકાયને આરંભ કરે છે. એક પુરૂષ અગ્નિકાયને સળગાવે છે. બાળે છે અને એક બુઝાવે-ઓલવે છે. તે બેમાંથી કે પુરૂષ મહા કર્મ બાંધે છે. અને કણ અપ કર્મ બાંધે છે? હે ગૌતમ ! જે અગ્નિ સળગાવે છે–બળે છે તે મહા કર્મ બાંધે છે. અને જે અગ્નિ બુઝાવે છે. તે અ૫ કર્મ બાંધે છે.” (ભગવતી સૂત્ર.) (સ. ૯)
આ પ્રમાણે અગ્નિકાયની હિંસાથી ઘણા પ્રકારના છની હિંસા થાય છે. એ જાણ કરીને ત્રણ કરણ, ત્રણ યેગથી તથા કરવું, કરાવવું અને અનુમોદનાથી અગ્નિશસ્ત્રને સમારંભ ત્યજી દે જોઈએ, એજ વાત કહે છે-“લ્ય કહ્યું.” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૯
Page #250
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
મૂલા અગ્નિશસ્રના આરંભ કરવાવાળા એ આરંભેાને જાણતા નથી. અગ્નિશસ્ત્રને આરંભ નહિ કરવાવાળા એ આરાને જાણે છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ સ્વયં અગ્નિશસ્ત્રના આરભ ન કરે, ખીજા પાસે અગ્નિશસ્રના આરંભ કરાવે નહિ. અને અગ્નિશસ્રના આરભ કરવાવાળાને અનુમેાદન આપે નહિ. જે આ સમારંભાના જ્ઞાતા--જાણકાર હોય છે તે મુનિ રિજ્ઞાતકમાં છે. એ પ્રમાણે હું (ભગવાનના વચનાનુસાર) કહું છું. (સૂ. ૧૦)
ટીકા-અગ્નિકાયમાં દ્રવ્ય અને ભાવરૂપ પૂર્વોક્ત શસ્ત્રના વ્યાપાર (ઉપયોગ ) કરવાવાળાને અર્થાત્—પચન-પાચન આદિ પાપમય કાર્ય--કરવાવાળાને એ જ્ઞાન હોતું નથી કે આ કાર્ય આઠ પ્રકારનાં કર્મોનાં બંધનું કારણ છે, કારણ કે અગ્નિકાયનાં શસ્ત્રના પ્રયાગ કરવાવાળાઓમાં પિરજ્ઞાને અભાવ હોય છે.
અગ્નિકાયમાં પૂર્વોક્ત શસ્ત્રના વ્યાપાર-ઉપયાગ નહિ કરવાવાળાને સાવદ્ય વ્યાપારીનું જ્ઞાન હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરી આપે છે.
જ્ઞપરિજ્ઞાની પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા કયા પ્રકારે ઉત્પન્ન થાય છે ? તે કહે છેઃઅગ્નિકાયના આરંભ કમબંધનું કારણ છે. એ પ્રમાણે જાણીને હેય–ઉપાદેયના વિવેકમાં પ્રવીણ—કુશળ સાધુમર્યાદાનું ધ્યાન રાખવાવાળા પાતે અગ્નિશસ્રના આરંભ કરતા નથી; ખીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરભ કરવાવાળાને અનુમેદન આપતા નથી. શેષ—માકીના ભાગ સુગમ છે.
અગ્નિના નિમિત્તથી થવાવાળા તથા કર્મબંધના કારણૢભૂત આ સર્વ પાપમય વ્યવહારના જેણે કમળ'ધના કારણે જ્ઞપરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગ કરી આપ્યા છે તેને પરિજ્ઞાતકર્મા મુનિ કહે છે. એવા મુનિ-મન, વચન, કાયાથી સમસ્ત સાવદ્યને કરવું, કરાવવું અને અનુમેાદન કરવુ તેના ત્યાગી હોય છે વૃત્તિ ત્રવૃમિની વ્યાખ્યા પ્રથમના સમાન સમજી લેવી જોઈએ, (સૂ. ૧૦ )
6
શ્રી આચારાંગસૂત્રની ‘આચારચિંતામણિ' ટીકાના ગુજરાતી-અનુવાદમાં પ્રથમ અધ્યયનના ચેાથા ઉદ્દેશક સપૂર્ણ, (૧–૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૦
Page #251
--------------------------------------------------------------------------
________________
પશ્ચમોદ્દેશક (વનસ્પતિ) ઉપક્રમ
પંચમ ઉદ્દેશકચોથા ઉદ્દેશકમાં સાધુતા પ્રાપ્ત કરવાને માટે અગ્નિકાયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ માટે જ કમ અનુસાર વાયુકાયનું સ્વરૂપ સમજાવવાના પ્રસંગે વનસ્પતિકાયનું સ્વરૂપ બતાવવાને માટે પાંચમાં ઉદ્દેશકને આરંભ કરે છે-“i ળો.” ઈત્યાદિ.
પ્રશ્ન–કમ પ્રમાણે વાયુકાયનું સ્વરૂપ શા માટે બતાવ્યું નથી અને વાયુકાયને છોડીને વનસ્પતિકાયના વિવેચનમાં કયે ઉદ્દેશ્ય છે?
ઉત્તર–વાત એ છે કે-વાયુકાય નેત્રથી પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. માત્ર સ્પર્શેન્દ્રિયથી તેની પ્રતીતિ થાય છે. આ કારણથી તેના વિષયમાં જલ્દી શ્રદ્ધા થતી નથી. હા, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવનું સ્વરૂપ સમજી લીધા પછી વાયુકાય સહજે સમજવામાં આવી જશે. ગુરુજન આક્રમને કામમાં લાવે છે, જે વડે કરી શિષ્ય જીવાદિ તના જ્ઞાનમાં ઉત્સાહિત થાય. આ કારણથી પ્રથમ વાયુકાયના સ્વરૂપને નહિ કહેતાં વનસ્પતિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે-“ ળો.” ઈત્યાદિ.
અથવા–ચેથી ઉદ્દેશકમાં અગ્નિકાયને “રીઢોવરાત્ર' તરીકે બતાવ્યું છે. દીર્ઘલેકને અર્થ વનસ્પતિકાય છે; એ આશયને સમજીને અગ્નિકાયના પ્રકરણની પછી જ શિષ્યને વનસ્પતિકાયના સ્વરૂપને જાણવાની ઈચ્છા હોય–થવી તે સ્વાભાવિક છે. જીજ્ઞાસાને અનુરૂપ આપેલો ઉપદેશ જ અધિક સકલ થાય છે, એ કારણથી શિષ્યની જીજ્ઞાસા તૃપ્ત કરવાને માટે પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિકાયનું વિવેચન કરવામાં આવે છે-“તળો. ઈત્યાદિ.
વનસ્પતિકાયની હિંસાથી નિવૃત્ત થયા પછીજ સાધુતા પ્રાપ્ત થાય છે, તે કયા પ્રકારે પ્રાપ્ત થાય છે. તે કહે છે-“સં . ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૧
Page #252
--------------------------------------------------------------------------
________________
મૂલાથ–મેધાવી પુરૂષ વિચાર કરે છે–હું આત્મકલ્યાણ માટે તૈયાર થઈને વનસ્પતિકાયને આરંભ નહિ કરું. જે પુરૂષ સંયમને જાણીને આરંભ કરતા નથી તે આરંભથી ઉપરત છે, તેજ જિનશાસનમાં આભથી નિવૃત્ત કહેવાય છે, તે જ અણગાર કહેવાય છે. | ૧ |
ટીકાથ-શ્રમણ નિગ્રન્થ આદિને ઉપદેશ સાંભળવાથી જેને હેય અને ઉપાદેયનો વિવેક ઉત્પન્ન થઈ ગયેલ છે. તે વનસ્પતિકાયના સ્વરૂપને જાણીને આ પ્રમાણે વિચાર કરે છે –
હું આત્મકલ્યાણને માટે ઉઘત–તૈયાર થઈને–દીક્ષા લઈને વનસ્પતિકાયને આરંભ સમારંભ કરીશ નહિ.
અગાર લક્ષણ
આ ઉદ્દેશ વનસ્પતિકાયસંબંધી છે. એ કારણથી અહિં “ત્ત શબ્દથી વનસ્પતિકાય સમારંભ લેવામાં આવે છે. પહેલાં વનસ્પતિકાયનું જ્ઞાન થાય છે. પછી તેના આરંભને ત્યાગ કરવામાં આવે છે. એ બતાવીને સૂચના કરવામાં આવી છે કે-જ્ઞાન અને ક્રિયા, આ બન્નેથી મોક્ષ થાય છે.
જેનાથી કઈ પણ પ્રાણીને ભય થાય નહિ. એ પ્રમાણે પ્રાણીમાત્રની રક્ષા પ સંયમ તે અભય કહેવાય છે. તેને જાણીને વનસ્પતિકાયનો સમારંભ કરે નહિ. આ પ્રમાણે વનસ્પતિના આરંભથી વિરત પુરુષ જિનશાસનમાં “ઉપર” કહેવાય છે. અને તેજ ઉપરત પુરુષ અનગાર છે. કારણ કે અણુગારના ગુણ પૂર્ણરૂપથી તેમાં જ જોવામાં આવે છે.
વનસ્પતિકાયનું સ્વરૂપ સમ્યક્રપ્રકારે જાણવા માટે પૂર્વોકત આઠ દ્વારોનું નિરૂપણ કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણ, પરિમાણું, શસ્ત્ર અને ઉપભેગ દ્વારા અહિં બતાવે છે. શેષ–બાકીના દ્વાર પ્રથમ પૃથ્વીકાયમાં જે કહ્યાં છે તેના પ્રમાણે સમજી લેવાં જોઈએ.
વનસ્પતિકાય સચિતતા (લક્ષણદ્વાર)
લક્ષણકાર-- શંકા–વનસ્પતિકાય સચિત્ત છે, એ કેવી રીતે જાણી શકાય છે?
સમાધાન–યુક્તિ અને આગમથી વનસ્પતિકાયની સચિત્તતાને નિર્ણય થઈ શકે છે. તે આ પ્રમાણે છે-વૃક્ષ અને લતા આદિ જીવના શરીર છે, કેમકે તે દશ્ય છે. જે દેશ્ય હોય છે તે સર્વ જીવના શરીર હોય છે. જેવી રીતે હાથ-પગ આદિ. તથા વૃક્ષ આદિ કઈ કઈ વખત સચિત્ત પણ હોય છે, કારણકે તે જીવના શરીર છે. જે જીવનાં શરીર હોય છે તે સચિત્ત હોય છે. જેમ હાથ-પગ આદિને સમૂહ, તથા વૃક્ષ અવ્યક્ત ઉપગ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૨
Page #253
--------------------------------------------------------------------------
________________
(ચેતના) અને સુખ આદિથી યુક્ત છે, કેમકે તેમાં અવ્યકત ચેતના છે. જે અવ્યકત ચેતનાવાળા હોય છે તે અવ્યકત ચેતનાવાળા અને સુખ આદિવાળા હેય છે. જેમ સુતેલા અથવા મૂચ્છિત પુરૂષ. આ પ્રકારે “દક્ષ્યત્વ હેતુથી સિદ્ધ થાય છે કે-વનસ્પતિ જીવનું શરીર છે અને જીવનું શરીર હેવાના કારણે સચિત્ત પણ છે. એની સાથે બીજું પણ પ્રમાણ છે. જેમકે –વૃક્ષ ચેતનાવાનું છે કેમકે તેની તમામ ચામડી-છાલ કાઢી નાંખવાથી તેનું મૃત્યુ થઈ જાય છે તમામ છાલ કાઢી નાંખવાથી જેનું મૃત્યુ થઈ જાય છે તે ચેતન જ હોય છે. જેવી રીતે બકરા. વનસ્પતિકાયની ચેતનતા આગળ પણ - ધર્મચં ચં િત્તારૂધમ” આ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે સિદ્ધ કરવામાં આવશે.
અથવા–અવ્યકત ઉપયોગથી લઈને કષાય સુધી જીવના જે લક્ષણ પૃથ્વીકાયનાં ઉદેશમાં પહેલા કહ્યાં છે, તે સર્વ વનસ્પતિકાયમાં પણ જોવામાં આવે છે. આ કારણથી વનસ્પતિ મનુષ્ય આદિના સમાન સચિત્ત છે.
તથા–વનસ્પતિ સચેતન છે, કેમકે તેમાં બાલ્યાવસ્થા આદિ અવસ્થાએ જેવામાં આવે છે. અનુકૂલ આહારથી પુષ્ટિ અને પ્રતિકૂલ આહારથી કૃશતા–દુર્બલતા આદિ દેખાય છે, અને છેદન, ભેદન આદિ કરવાથી મુરઝાઈ જવું-કરમાઈ જવું સુસ્ત કે ખિન્ન થવાપણું વગેરે જોવામાં આવે છે. જેવી રીતે મનુષ્યનું શરીર.
તાત્પર્ય એ છે કે –જેમ મનુષ્યનું શરીર અનુકૂલ આહાર આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ આહારથી અથવા તે આહારના અભાવથી સુકાઈ જાય છે તેવી રીતે વનસ્પતિ પણ અનુકૂલ જલ, વાયુ આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ જલ વાયુ આદિથી સુકાઈ જાય છે. અથવા જેવી રીતે છેદન-ભેદન કરવાથી મનુષ્યશરીરના હાથ-પગ આદિ કરમાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફૂલ, આદિ વનસ્પતિ પણ છેદન-ભેદન આદિથી કરમાઈ જાય છે સુકાઈ જાય છે, આ કારણથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ સચેતન છે.
અથવા–વનસ્પતિ જીવ છે, કેમકે-ચેતનાવાળી છે, જેમ મનુષ્ય. જેવી રીતે મનુષ્ય આદિમાં શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના છે. તે પ્રમાણે વનસ્પતિમાં પણ શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના જોવામાં આવે છે. બકુલ આદિ વૃક્ષ ગીત, મદિરાના ગંડૂષ (કેગલા), સ્ત્રીના પગથી થયેલું તાડન આદિથી ફળે છે. શમી તથા લજજાવંતી (રીસામણી) આદિમાં સુઈ જવું જાગવું અને સંકેચાઈ જવું વગેરે જોવામાં આવે છે. શાપ અને અનુગ્રહથી સર્વ વનપતિમાં સકેચ અને વિકાસ થાય છે. કહ્યું છે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩ ૩
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રિયંગુને છોડ સ્ત્રીઓના સ્પર્શથી વિકસિત થાય છે, બકુલ મદિરાના કોગળા કરવાથી ખિલી ઉઠે છે. અશેક વૃક્ષ સ્ત્રીના પગને આઘાત લાગવાથી ખિલી ઉઠે છે. તિલક વૃક્ષ સ્ત્રીઓને જેવાથી તથા કુરવક સ્ત્રીઓના આલિંગનથી ખિલી ઉઠે છે. માર વૃક્ષ વિને દમય વાક્ય સાંભળીને, ચમ્પક મૃદુ હાંસીથી, વલ્લી વકત્ર (મુખ) વાયુથી અને મેરુ ગીતથી વિકસિત થાય છે. કનેરને છોડ તેના સામે નાચવાથી ખિલે છે.” ના
વનસ્પતિની સચેતનતા આગમપ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે-“શસ્ત્રથી પરિણત-(છેદાએલી )ને છોડીને બાકીની સર્વ વનસ્પતિ સચિત્ત કહેલી છે, તે અનેક જીવવાળી છે, અને તે જીની સત્તા પૃથક–પૃથક છે.”
આધુનિક વૈજ્ઞાનિકોએ પિતાના પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ-બતાવી આપ્યું છે કે વનસ્પતિ સચિત્ત છે. ક્રોધ આદિ કરવાથી, ગાળ દેવાથી અથવા તિરસ્કાર કરવાથી વૃક્ષ, લતા આદિ સંકેચને પ્રાપ્ત થાય છે અને પ્રશંસા કરવાથી લે છે અને ખિલે છે એ કારણથી વનસ્પતિની સચિત્તતામાં હવે કઈને પણ વિવાદ નથી.
સૂમ વનસ્પતિકાયના જીવ નેત્રથી જોઈ શકાતા નથી. તે ભગવાનના વચનથી જ જાણી શકાય છે. તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ.
વનસ્પતિ પ્રરૂપણા (ભેદ)
પ્રરૂપણાકારવનસ્પતિકાયના જીવ બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અને બાદર. સૂક્ષમ જીવ સમસ્ત કાકાશમાં કાજલની કુપીની પ્રમાણે ભરેલા છે. બાદર છવ લેકના એક-એક ભાગમાં હોય છે.
સૂક્ષમ જીવન પણ બે ભેદ છે. (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત, બાદર જીવ પ્રત્યેક શરીર અને સાધારણશરીરના ભેદથી બે પ્રકારના છે. એક-એક જીવ સમ્બન્ધી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૪
Page #255
--------------------------------------------------------------------------
________________
શરીર પ્રત્યેક શરીર કહેવાય છે. પ્રત્યેકનામકર્મના ઉદયથી એક-એક જીવના શરીર ઔદારિક અને ક્રિય અલગ-અલગ હોય છે. એવા અલગ-અલગ શરીરવાળા જીવ પ્રત્યેકશરીર કહેવાય છે. નારક, દેવ, મનુષ્ય, દ્વીન્દ્રિય આદિ. પૃથ્વીકાય આદિ તથા વૃક્ષ, ગુચ્છ આદિ વનસ્પતિજીવ પ્રત્યેકશરીર છે. તેને પ્રત્યેક અને પ્રત્યેક જીવ પણ કહે છે.
પ્રત્યેક શરીર વનસ્પતિકાય બાર પ્રકારના છે-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધ, જલરુહ અને કુહણ.
એમાં વૃક્ષ બે પ્રકારના છે–એકાસ્થિક અર્થાત્ એક બીજવાળા, અને બસ્થિક અર્થાત્ ઘણાંજ બીજવાળાં. એક બીજવાળા-લીંબડો, આંબે, જાંબુ અને કૌશલ્બ, આદિ અનેક પ્રકારના છે. બહુબીજક એટલે ઘણા બીજવાળા પણ અનેક પ્રકારના છે. જેમકે – અસ્થિક, તિક, કપિત્થ, અંબાડા, માતુલિંગ (બિ), બિલ્ડ, (બીલી), આમલી, પનસ અને દાડમ આદિ.
એકાસ્થિક અને બહુબીજક વૃક્ષમાં મૂળના એક જીવના આધારે મૂલ, કંદ, સ્કંધ છાલ, શાખા અને પ્રવાલમાં અલગ-અલગ અસંખ્યાત જીવ છે. એક મૂલ જીવ, મૂલથી લઈને ફલ સુધી વૃક્ષના સર્વ અવયમાં વ્યાપ્ત થઈને રહે છે.
શંકા–એકબીજવાળા અને બહુબીજવાળા વૃક્ષના મૂળ, કંદ, સ્કન્ધ, ત્વચાછાલ, શાખા આદિ પ્રત્યેક અસંખ્યાત જીવવાળા છે. આ કથન સાચું છે એમ કેવી રીતે કહી શકાય ? અથવા એ કથન સાચું કેવી રીતે હેઈ શકે?
મૂલથી લઈને ફલ સુધી વૃક્ષ સર્વ એક શરીરાકારજ ઉપલબ્ધ થાય છે. જેમકે દેવદત્તનું શરીર અખંડ એકરૂપજ જોવામાં આવે છે. એ માટે વૃક્ષ એક એક શરીર, રૂપજ છે. તેમાં અસંખ્યાત પ્રત્યેક શરીર કેવી રીતે હોઈ શકે છે?
સમાધાન-મૂલ અને સ્કંધ આદિમાં તે અસંખ્યાત ના પ્રત્યેકનામકર્મના ઉદયથી અલગ-અલગ એક-એક શરીર છે, તે પણ તીવ્ર રાગ-દ્વેષના કારણે ઉપાર્જિત–પ્રાપ્ત કરેલા પ્રત્યેકનામકર્મના પ્રભાવથી જ તે સર્વ આપસમાં–પરસ્પરમાં મળેલા રહે છે, જેમ કેઈ ચિપકની (ચીકણી-ટી જાય તેવી) ચીજમાં મેળવીને બનાવેલી ખસખસની ગળીના પ્રત્યેક ભાગમાં ખસખસનાં બીજ પિતાનું અલગ અલગ અસ્તિત્વ બનાવી રાખે છે. અથવા જેમ ગળ મેળવેલી તલની તલપાપડી–તલસાંકળીમાં તલના દાણા પિત–પિતાના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે, તે પ્રમાણે પ્રત્યેકશરીરી અસંખ્યાત જીવ મૂલ, કંદ આદિમાં રહે છે. સાધારણ વનસ્પતિથી તેનામાં એ ભેદ છે કે -પ્રત્યેકશરીરી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૫.
Page #256
--------------------------------------------------------------------------
________________
જીવ પરસ્પર મળેલા છતાં પણ ભિન્ન-ભિન્ન રહે જીવ પરસ્પરમાં અનુવિદ્ધ એકરૂપ થઈને રહે છે. જીવાનાં શરીર અલગ-અલગ હાય છે. કિન્તુ એકજ હાય છે.
પત્તાં-પાંદડાંમાં, મૂલ જીવથી ભિન્ન એક-એક જીવ અલગ-અલગ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં એકબીજ અને બહુખીજ વૃક્ષાની પ્રરૂપણા કરતા થકા કહ્યું છે કેજ્ઞાત્તેયનીવિયા અર્થાત્ પત્તાં પ્રત્યેક જીવવાળા છે.
તથા તાલ, સરલ, નાળિએર આદિ વૃક્ષાનાં સ્કંધ એક જીવ છે, કહ્યું છે કેઃ
"
છે; પરન્તુ સાધારણુ શરીરવાળા તાત્પર્ય એ છે કે—પ્રત્યેકશરીરી આ સાધારણશરીરી જીવાનું શરીર
“ નાના પ્રકારના આકારવાળા વૃક્ષાનાં પત્તાં-પાંદડાં પ્રત્યેકજીવ છે. અને તાલ, સરલ તથા નારિએલના ધ એકજીવ છે. ’
"
ફૂલામાં અનેક સખ્યાત અસંખ્યાત અથવા અનન્ત-જીવ હાય છે. કહ્યું પણ છે ‘ પુજ્જ अणेगजीवा 9 66 ફૂલ અનેક જીવવાળા હેાય છે. ’’
“ જલમાં ઉત્પન્ન થવાવાળાં, સ્થળમાં ઉત્પન્ન થવાવાળાં વૃત્તબદ્ધ અથવા નાલિબદ્ધ ફૂલ સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત જીવવાળાં છે, એમ સમજવુ જોઈ એ. ” (પ્રજ્ઞાપનાસૂત્ર ).
“ ફૂલ એક જીવવાળાં હાય છે.” આ શીલાંકાચાયનું કથન ભૂલભર્યું છે, કેમકે તેપ્રજ્ઞાપનાસૂત્રથી વિરુદ્ધ છે.
ફ્લામાં મૂલ જીવની અપેક્ષા પ્રત્યેક એ-એ જીવ છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છેલમાં એ જીવ કહેલા છે. ”
''
અહિં સુધી વૃક્ષનું નિરૂપણ કર્યું, હવે ગુચ્છ આદિના વિષયમાં કહે છેઃગુચ્છ અનેક પ્રકારનાં છે. જેવાં કે-તુવેર, વૃન્તાકી, તુલસી, પિપ્પલી, આદિ. જેના થડ નાના હોય, કાંડ બહુજ ાય અને જે પત્તાં-ફૂલ અને ફળેાથી યુક્ત હાય તેને શુક્ષ્મ કહે છે. તે પણ ઘણા પ્રકારના છે. જેમ–સેરિકા, નવમાલિકા, કાર’ટક, મધુજીવક વગેરે; લતાઓ પણ અનેક પ્રકારની છે. જેવી રીતે કે-પદ્મલતા, નાગલતા, અશાકલતા, ચમ્પકલતા આદિ. જે વનસ્પતિની તિરછી અથવા ખાસ તરહની શાખા-પ્રશાખાઓ ફેલાતી નથી તે લતા કહેવાય છે.
વલ્લીના પણ અનેક ભેદ છે. જેવી રીતે પુષ્પલી, કૂષ્માંડી, કાલિંગી, તુમ્બી, ત્રપુષી, કૈાશાતકી તથા પટાલાલ. પગ પણ્ અનેક પ્રકારના છે. જેમ શેરડી, વાંસ, નલવશ વેત આદિ. કુશ-દાભડા અને દૂમ-ધરા આદિ તૃણ અનેક પ્રકારનાં હોય છે. તાલ, તમાલ, કેતકી, કદલી-કેળ, કન્હલી આદિને વલય કહેવાય છે. તંડુલીયક, (તાંદલજા)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૬
Page #257
--------------------------------------------------------------------------
________________
વસ્તુલ (બથુવા) મારપાદિકા, પાલંકી (સુવા પાલક) આદિને હરિત કહે છે. શાલી, વીહિ (ધાન્ય) ગેહૂ–ઘઉં, જવ, બાજર, મગ, અડદ આદિ એષધિ કહેવાય છે. ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, પુંડરીક, શતપત્ર, સહસપત્ર, કેકનદ, અરવિંદ, પનક, પનકચટ્ટ. શૈવાલ આદિને જલરુહ કહે છે. ભૂમિસ્ફોટક, આપકાય અને સર્ષ છત્ર આદિ-કુહણ કહેવાય છે.
અહિં સુધી પ્રત્યેક વનસ્પતિનું વિવેચન થયું, સાધારણ શરીરનું પ્રપણ આ પ્રકારે છે
સાધારણનામકર્મના ઉદયથી અનન્ત જીવનું એક સાધારણશરીર હોય છે. જેનું શરીર સાધારણ અર્થાત્ એક હોય તે સાધારણશરીર કહેવાય છે.
શંકા અનન્ત જીનાં શરીર એક કેવી રીતે હોઈ શકે છે? કેમકે પહેલ વહેલે જે જીવ ઉત્પન્ન થયો તેણે તે શરીર ઉત્પન્ન કર્યું અને તેણે પૂરી રીતે પોતાનું કરી લીધું. પછી એ શરીરમાં બીજા અને અવકાશ કેવી રીતે મળી શકે છે? દેવદત્તના શરીરમાં દેવદત્તની પ્રમાણે અન્ય જીવ પણ તમામ અવયવેમાં એક બીજાને મળીને ઉત્પન્ન કેવી રીતે થઈ શકે છે?
અથવા જે જીવે આ શરીર ઉત્પન્ન કરીને અવકાશ મળતાં પોતાનાથી ભિન્ન અન્ય જીની સાથે મળીને ગ્રહણ કર્યું છે તે જીવ એ શરીરમાં પ્રધાન થશે. એવી અવસ્થામાં-સ્થિતિમાં એની પર્યાપ્ત અને અપર્યાપ્તની વ્યવસ્થા થશે. તે જ પ્રાણઅપાન આદિના યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરશે. શેષ–બાકીના જીના વિષયમાં એ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે?
સમાધાન–આ શંકા યોગ્ય નથી કેમકે-શંકા કરનારને જિન, શાસનનું પરિજ્ઞાન નથી.
- સાધારણ નામકર્મના પ્રભાવથી અનન્ત જીવ એકજ કાલમાં સાથેજ ઉત્પત્તિદેશમાં ઉત્પન્ન થયા છે. સાથે જ પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. સાથે જ પ્રાણઅપાનના યોગ્ય-પુગલોને ગ્રહણ કરે છે, અને સાથે જ આહાર આદિના યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. એ માટે આ કથનમાં જરાપણ અસ્વાભાવિકતા અથવા અયુકતતા નથી. ભગવાને કહ્યું છે કે –
“તે જીવ એક સાથેજ ઉત્પત્તિદેશમાં આવે છે, સાથેજ એનાં શરીરે બને છે, સાથેજ પ્રાણ ગ્રહણ કરે છે. સાથે જ શ્વાસે રાસ થાય છે. (૧૬) એક જીવ જે ગ્રહણ કરે છે તે બધાય છે માટે સમાનપણે થાય છે, અને તમામ જી જે ગ્રહણ કરે છે તે એક જીવને માટે પણ થાય છે. (૧૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૭
Page #258
--------------------------------------------------------------------------
________________
સાધારણ જીને આહાર સાધારણ હોય છે અને સાધારણ પ્રાણાપાનનું ગ્રહણ હોય છે. એ પ્રમાણે તેનું આ સાધારણ લક્ષણ કહ્યું છે (૧૮)”
આ પ્રમાણે સિદ્ધ થયું કે એક બીજામાં મળેલા અનન્તજીવસમૂહરૂપથી એક જ શરીરમાં રહેવા વાળાં સાધારણ જીવ છે. એ જેને માટે “સાધારણ જીવ' તથા સાધારણ” શબ્દને પણ વ્યવહાર કરી શકાય છે.
સાધારણ જીવ અનેક પ્રકારના હોય છે. જેમ-સૂરણકદ, રતાળું, પિંડાળ, લસણ, ડુંગળી, ગાજર, આદુ આદિ. વનસ્પતિના મૂળની સાથે જોડાએલા અને જમીનની અંદર રહેવાવાળે ભાગ કંદ કહેવાય છે. આ કંદ અનન્ત જીવેના પિંડ છે.
બાદર વનસ્પતિ સંક્ષેપમાં છ પ્રકારની છે– (૧) અઝબીજ, (૨) મૂળબીજ, (૩) પર્વબીજ, (૪) સ્કલ્પબીજ, (૫) બીજ, (૬) સંમૂર્ણિમ. જે વનસ્પસ્તિઓનું બીજ આગળ રહે છે એવી કરંટક આદિ વનસ્પતિઓ અબીજ કહેવાય છે. મૂળ એજ જેનું બીજ હોય એવી કદી આદિ વનસ્પતિઓ મૂળબીજ છે.-(પાર-સંધિભાગ)માં જેનું બીજ હોય તેને પર્વબીજ કહે છે, જેમકે શેલડી, વસ, નેતર આદિ. સ્કંધ જેનું બીજ હોય તે અરણી શલ્ય, સ્તુહી (ર) વગેરે કંધબીજ કહેવાય છે. શાલી, ઘઉં, જવ, મકાઈ, બાજરી વગેરે બીજથી ઉગવા વાળી વનસ્પતિને બીજરુહ કહે છે. બીજ વિના પણ બળી ગએલી જમીન આદિમાં પણ પૃથ્વી અને જલના સંગમાત્રથી ઉત્પન્ન થવા વાળી વનસ્પતિ તે સંમછિમ કહેવાય છે.
આકરથી પ્રત્યેક વનસ્પતિના સમાન-સરખી–દેખાવાવાળી વનસ્પતિ પણ અનન્ત જીવવાળી હોય છે. તેનું લક્ષણ એ છે કે જેનાં મૂળભાગને તેડવાથી સમાન ચક્રાકાર ભંગ થાય છે, તેમાં નિયમથી અનન્ત જીવ હોય છે. એ પ્રમાણે જેને કન્દ ભાંગવાથી સમાન ચક્રાકાર ભંગ થયો દેખાઈ આવે તેમાં પણ અનન્ત જીવ હોય છે. એજ વાત સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર-પાંદડાં, પુષ્પ, ફલ અને બીજેના વિષયમાં પણ સમજવી જોઈએ. આ પ્રકારને ભંગ પ્રાયઃ કયારે થાય છે કે જ્યારે વનસ્પતિ કાચી હોય છે ત્યારે થાય છે.
એના સિવાય જે વનસ્પતિના વચ્ચમાં સારભાગની અપેક્ષા છાલ ઘણી જ મોટી હોય છે, તે છાલ પણ અનંતજીવવાળી હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૮
Page #259
--------------------------------------------------------------------------
________________
તથા—કુંપળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પણ અનત જીવ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પટ્ટમાં કહ્યું છે કે:
“ ઉગતાં હોય તે સર્વકિશલય (પધ્રુવ તાજા કુમળા પાનના સમૂહ ) અનન્તકાય કહ્યાં છે. ”
જે વનસ્પતિની ગ્રંથિગાંઠ અથવા પાર, તાડવાથી રજથી ભરેલી, હાય અથવા જે વનસ્પતિ, તૂટવાથી પૃથ્વીના સમાન ભેદથી તૂટે તે પણ અનંત જીવવાળી હાય છે. બીજું પણ કહ્યું છે કેઃ
“ જેનાં તંતુએ ચાખ્ખાં દેખાતાં ન હોય, તથા જેની સંધિ (સાંધે। ) ખીલકુલ દેખાતી હોય નહિ,એવાં પાંદડા દૂધવાળાં હોય અથવા એમાં દૂધ ઉત્પન્ન હોય નહિ, તેને પણ અનંત-જીવ વાળા સમજવા જોઈ એ. ’
એ પ્રમાણે સેવાળ આદિ જૂદી-જૂદી વનસ્પતિઓને પણ પેાતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અન તજીવવાળી સમજી લેવી જોઇએ, જેને વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હાય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જોઈ એ.
સૂનિગેાદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે ( જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીવેાના પિંડ હાવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હાય છે કે આપણે આપણા નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યુ પણ છે કે: “તે જીવ સજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે—જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી. ” પ્રજ્ઞાપનાસૂત્રમાં ઉદાહરણની સાથે નિગેાદનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ` છે—
“ જેમ અગ્નિમાં તપાવેલા લાઢાના ગાળા તપેલા સેના–પ્રમાણે પૂર્ણ પણે અગ્નિરૂપ જ થઈ જાય છે, હે શિષ્ય ! એ પ્રમાણે નિગેાદના જીવ સમજો.” નિગેાદના જીવાનું પરિમાણુ–એ પ્રમાણે સમજવું જોઈએ—
લેાકાકાશ ચૌદ રાજૂના છે. એક રાજૂમાં અસંખ્યાત યાજન થાય છે, અને સખ્યાત અંશુલના એક ચેાજન થાય છે. આકાશના અસંખ્યાતપ્રદેશ-પરિમિત એક અંશુલ હાય છે. એ અંશુલના એક-એક આકાશપ્રદેશમાં નિગેાદ જીવાના અસખ્ય ગાળા હાય છે. એક-એક ગાલકમાં અસંખ્યાત શરીર હોય છે અને એક-એક શરીરમાં અનન્ત જીવેાના નિવાસ છે. કહ્યું પણ છે———
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૯
Page #260
--------------------------------------------------------------------------
________________
અંગુલના એક આકાશપ્રદેશમાં અસંખ્યાત ગોળા, એક ગાળામાં અસંખ્યાત નિગોદ-શરીર અને એક-એક નિગદ શરીરમાં અનન્તજીવ જાણવા જોઈએ.” ૧૫.
નિગોદમાં રહેવા વાળા દરેક જીવને અલગ-અલગ તૈજસ અને કાશ્મણ શરીર હોય છે, અને પ્રત્યેક શરીર અનન્ત જ્ઞાનાવરણીય આદિ તથા અનન્ત અન્તરાય કર્મોની વગણએથી સંયુક્ત છે. તે એક વર્ગણા અનન્તસૂકમપરમાણુરૂપ હોય છે. આ વચનથી નિગોદના જીની સૂક્ષમતા સિદ્ધ થાય છે.
પૃથ્વીકાયના ઉદ્દેશમાં ત્રણ શરીર તથા અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના આદિનું નિરૂપણ કર્યું છે. તે વનસ્પતિકાય માટે પણ સમજી લેવું જોઈએ. અહિં વિશેષ વાત એ છે કે-વનસ્પતિના અને આકાર અનિયત (નિયમવગરને) હેય છે. બાકી તમામ પૂર્વ પ્રમાણે છે. એનું સ્થાન ઘોદધિવાતવલય આદિ છે. સંખ્યાની અપેક્ષા પૂર્વોકત સર્વ પ્રકારની વનસ્પતિ–સંખ્યા અનન્ત છે.
આદિના ભેદની અપેક્ષાએ, પ્રત્યેક-સાધારણ અપેક્ષાએ તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના ભેદની અપેક્ષાએ વનસ્પતિના હજારે ભેદ થાય છે. નિ આદિના ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે લાખે ભેદ થઈ જાય છે. વનસ્પતિની યોનિ સંવૃત છે. સંવૃતનિ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની હોય છે અને શીત ઉsણ તથા મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. આ પ્રમાણે ગણના કરવાથી પ્રત્યેક વનસ્પતિની દસ લાખ યોનિઓ છે, અને સાધારણવનસ્પતિની નિઓ ચૌદ લાખ છે.
વનસ્પતિ પરિમાણ
પરિમાણ દ્વાર– પ્રરૂપણા દ્વાર થયું. હવે પરિમાણુદ્વાર કહે છે-પર્યાપ્તબાદરપ્રત્યેક વનસ્પતિ જીવ, ચતુષ્કોણ કરેલી લેકણિના અસંખ્યાતમા ભાગવર્મી આકાશપ્રદેશની રાશિ-ઢગલાના બરાબર છે અને બાદરપર્યાપ્તતેજસ્કાયના જીથી અસંખ્યાતગણુ છે, અસંખ્યાત
કાકાશના પ્રદેશની બરાબર અપર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિકાયના જીવ છે. અને તે પણ અપર્યાપ્તબાદર તેજસ્કાયના જીથી અસંખ્યાતગણુ છે. પ્રત્યેક વનસ્પતિમાં સૂલમજીવ નથી, કેમકે–તેને શાસ્ત્રમાં કઈ સ્થાને ઉલ્લેખ નથી.
સાધારણ વનસ્પતિના જીવ સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના છે. આ ચારેય રાશિઓમાંથી પ્રત્યેક જીવરાશિની સંખ્યા અનન્ત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. તેમાં એટલી વિશેષતા સમજી લેવી જોઈએ—
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૦
Page #261
--------------------------------------------------------------------------
________________
સાધારણપર્યાપ્ત જીવોની અપેક્ષા બાદરઅપર્યાપ્ત અસંખ્યાતગણું છે. બાદરપર્યાપ્તની અપેક્ષા સૂક્ષ્મ-અપર્યાપ્ત અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ-અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાતગણુ છે.
સૂક્ષમ અનન્ત જેનું પરિણામ કેટલું છે. એ વાત દષ્ટાન્ત આપીને સમજાવે છે–જેમ કેઈ પુરુષ પ્રસ્થ (તળવાનું વજન ૧ શેર) આદિ તળવાના બાંટવજનથી. ધાન્ય તળીને બીજી જગ્યાએ રાખી દે છે તે પ્રમાણે જે સાધારણ સૂક્ષમ જીવરાશિને લેકરૂપી પ્રસ્થથી તળવામાં આવે તે અનંત લેક ભરાઈ જાય.
પર્યાપ્તબાદરનિગદ નું પરિમાણ આ પ્રકારે છે–ચતુષ્કણ ઘન કરેલા સપૂર્ણ લોકપ્રતરના અસંખ્યાતમા-ભાગર્ત પ્રદેશની બરાબર પર્યાપ્તબા રનિગોદ જીવ છે. તે પ્રત્યેક શરીર–આદરવનસ્પતિ પર્યાપ્ત જીથી અસંખ્યાત ગણા છે. બાકીના ત્રણ અર્થા–અપર્યાપ્તબાદરનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મનિગોદ અને પર્યાપ્તસૂકમનિગોદ અસંખ્યાત-લોકાકાશ પ્રદેશના બરાબર છે, અને ક્રમશઃ અધિક-અધિક સંખ્યામાં છે. સાધારણ જીવ એનાથી અનન્ત ગણા છે.
જે કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક પ્રત્યેક વનસ્પતિના જીવને સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લોક ભરાઈ જાય, અને જો લોકાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગેદિયા જીવને રાખવામાં આવે તે અનન્ત કાકાશ ભરાઈ જાય. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે –
કાકાશના એક-એક પ્રદેશમાં જે પ્રત્યેક વનસ્પતિના એક-એક જીવ રાખવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય.” | ૧ |
વનસ્પતિકાયોપમર્દન સંસાર કા હેતુ હૈ.
“કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગોદ જીવ રાખવામાં આવે તે આ પ્રકારે રાખવાથી અનન્ત લેક થઈ જાય.” ઈતિ પરિમાણુદ્વાર | સૂ૦ ૧.
ઈન્દ્રિયના શબ્દ આદિ વિષયમાં આસક્ત થઈને જે વનસ્પતિકાયની હિંસા કરે છે. તે વારંવાર ભવ–સાગરમાં ડૂબી જાય છે. એ અભિપ્રાયથી શાસ્ત્રકાર કહે છેને ગુખે.” ઈત્યાદિ.
મૂલાથ–જે ગુણ છે તે આવર્ત છે. જે આવર્ત છે તે ગુણ છે. જે ૨
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૧
Page #262
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–શબ્દ આદિ જે ગુણ છે, અર્થાત્ વિષય છે તેજ આવ છે. જેમાં આવર્તન અર્થાત્ બ્રમણ કરવામાં આવે તેને આવર્ત કહે છે. જન્મ, જરા, આધિ, વ્યાધિ આદિ નાના પ્રકારના કલેશેથી પરિપૂર્ણ આ સંસારજ આવત્ત છે. શબ્દ આદિ વિષય સંસારના કારણ છે. સ્વયં સંસાર નથી, પરંતુ અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને શદાદિ વિષયોને જ સંસાર કહ્યો છે. આશય એ છે કે વિષયનું સેવન કરવાથી સંસારની પ્રાપ્તિ થાય છે. તે અભિપ્રાયને દઢ કરવાના ઉદ્દેશ્યથી વાક્યને બદલીને શાસ્ત્રકાર કહે છે-જે આવી છે તે ગુણ છે.” રાગદ્વેષ આદિના આધીન રહેવાવાળા સંસારી જીવ શબ્દ આદિ ગુણેથી વિરકત રહેતા નથી અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરતા નથી.
અથવા-મૂલમાં જે “મુળ” અને “ભાવ પદ આપ્યાં છે. તે સાતમી વિભક્તિમાં છે. એને અર્થ એ થયો કે-જે પુરુષ શબ્દાદિ ગુણેમાં વતે છે તે આવ અર્થાતસંસારમાં વતે છે, અને જે સંસારમાં વર્તે છે તે શબ્દ આદિમાં વતે છે.
શંકા–જે શબ્દાદિ ગુણેમાં વતે છે, તે સંસારમાં વર્તે છે. આ કથનતે ઠીક છે, પરંતુ જે સંસારમાં વતે છે તે નિયમથી શબ્દાદિક વિષયમાં વર્તતા નથી. ભગવાન તીર્થકર ભાવિતાત્મા મુનિ અને પ્રતિમાધારી શ્રાવક સંસારમાં તે વર્તે છે, પરંતુ શબ્દાદિ વિષયમાં વર્તતા નથી. એ માટે આ કથન કેવી રીતે બની શકે છે, કે જે આવર્તમાં વર્તે છે તે શબ્દ આદિમાં વતે છે.”
સમાધાન અનુકૂલ શબ્દ આદિમાં રાગ ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂલ શબ્દ આદિમાં દ્વેષ થાય છે. આ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરવી તેનું જ અહીં પ્રકરણ છે. તીર્થકર આદિ રાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે આ વાકય તીર્થકર અથવા ભાવિતાત્મા મુનિ આદિના માટે લાગું થતું નથી. આ પ્રમાણે પૂર્વે જે શંકા કરી છે તે શંકાને અહીં સ્થાન નથી.
ગતિ–આગતિરૂપ આવર્ત પણ તેઓને માટે દુઃખરૂપ નથી. સામાન્ય સંસારવર્તીપણું અને વિષયેની સામાન્ય ઉપલબ્ધિ, સર્વ સંસારી માં હોય છે. એથી વિષયની ઉપલબ્ધિને નિષેધ કરી શકાતું નથી. હા, વિષમાં જે રાગ-દ્વેષરૂપ પરિણામ છે, તેજ ત્યાજ્યત્યજી દેવા ગ્ય છે. એટલે ભગવાને કહ્યું છે
“#surોહિં તે િરે નામિનિg” અર્થાત્ કાનને સુખ દેવાવાળા શબ્દ પર પ્રીતિ નહિ કરવી જોઈએ. તથા તેની સામે આવેલા રૂપ, ન દીઠાઅદીઠ કરી શકાતા નથી. તે તો દેખવામાં આવે જ છે, પરંતુ તેમાં કેઈ હાનિ થતી નથી. અલબત્ત એ રૂપ પર રાગ અથવા ઠેષ કરવાથી હાનિ થાય છે. એ માટે વિવેકી પુરુષ રાગ અને દ્વેષને ત્યાગ કરે.
આશય એ છે કે-શબ્દ આદિ વિષયમાં આસકત પુરુષ વનસ્પતિકાયના જીની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૨
Page #263
--------------------------------------------------------------------------
________________
ઘણીજ હિંસા કરે છે. જેમ-અનુકૂલ શબ્દ સાંભળવાના અભિલાષી પુરુષ વેણ-વણા, હેલ આદિ વાઘ-વાજિત્ર બનાવવા માટે નાના પ્રકારના વનસ્પતિકાયના જીની હિંસા કરે છે. પ્રિયરૂપ જેવાના ઈચ્છુક યુવતીની કાષ્ટમય પ્રતિમા, ગૃહ, તેરણ, વેદિક અને સ્તંભ બનાવવા માટે વનસ્પતિને કાપે છે. એ પ્રમાણે ધ્રાણેન્દ્રિય (નાસિકાના સુખના લુપ-લાલચુ કપૂર, કેતકી ગુલાબ, લવીંગ, સરસચંદન, અગર કેસર, જાયફળ, જાવંત્રી આદિ મેળવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના વનસ્પતિકાયિક જીની હિંસા કરે છે. રસાસ્વાદના અનુરાગી જીવ મૂળ આદિ કન્દમાં રહેવાવાળા અસંખ્યાત અને અનન્ત જીવોની હિંસા કરે છે. એ પ્રમાણે સ્પર્શ સુખના અભિલાષી જીવ કમલપત્તાં, કમલકાકડી, કેવળનાં પત્તાં, છાલ અને અનુકૂલ વસ્ત્ર તથા રૂ પ્રાપ્ત કરવા માટે નાના પ્રકારના વનસ્પતિ છોના પ્રાણ લે છે.
રૂપાદિ ગુણ મેં મૂચ્છ સંસાર કા કારણ હૈ
એ પ્રમાણે વનસ્પતિથી તૈયાર થવાવાળા ઈન્દ્રિય વિષયમાં વર્તમાન જીવ સંસારને પ્રાપ્ત કરે છે. સંસારી રાગદ્વેષથી મલિન થાય છે, તેથી ફરીને વિષયમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે તે કઈ દિવસ સંસારથી બહાર નીકળી શકતા નથી (સૂ૨)
શબ્દ આદિ વિષયને ગ્રહણ કરવા માત્રથી સંસારમાં પતન થતું નથી. પરંતુ તેમાં મૂચ્છ (ગૃદ્ધિ) થવાથીજ પતન થાય છે. તે કહે છે–રદ્ધ. ઈત્યાદિ.
મૂલાર્થ–ઉપર, નીચે અને સામે તિરછી દિશામાં દષ્ટિ નાંખીને અપિને જુવે છે, સાંભળતા થકા શબ્દ સાંભળે છે, ઉપર નીચે અને સામે તિરછી દિશામાં રૂપમાં અને શબ્દમાં પણ મૂછિત થાય છે. આ લેક કહેવાય છે. તે ૩ |
ટકાથ–પ્રજ્ઞાપક-(જેનારની) દિશાની અપેક્ષા ઉર્વ દિશામાં–પર્વતના શિખર પર તથા પ્રાસાદ અથવા મહેલ આદિના ઉપર ભાગમાં, સ્થિત, ભેંયરા આદિ અદિશામાં સ્થિત, પૂર્વ આદિ તિરછી દિશાઓમાં સ્થિત, તથા વિદિશાઓમાં સ્થિત ભીંત, હવેલી અને મહેલ આદિને દેખે છે. મૂલમાં આવેલ “ અર્થાત્ પ્રાચીન શબ્દને તિરછી દિશાના વિવરણપ સમજવું જોઈએ, અથવા પ્રાચીન પદ ઉર્વ, અધઃ અને તિફ સર્વ દિશાઓની સાથે સંબંધ રાખે છે. તાત્પર્ય એ નિકળે છે કેઉર્વ દિશામાં સ્થિત, અર્ધ દિશામાં સ્થિત, તથા તિરછી દિશામાં સ્થિત પ્રાચીન અર્થાત્ આધુનિક શિલ્પકારે માટે દુષ્કર હોવાથી આશ્ચર્ય ઉત્પન્ન કરવાવાળા પુરાણા પદાર્થોની તરફ નજર કરતા થકા સુન્દર પુતળીઓ વગેરેને તથા શ્રી આદિના રૂપને દેખે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૩
Page #264
--------------------------------------------------------------------------
________________
એજ પ્રમાણે પૂર્વોક્ત દિશાઓમાં શ્રોત્રેન્દ્રિયને ઉપગ લગાવીને વેણુ-વીણા આદિ વાજીત્રાના તથા ગીત આદિના શબ્દ સાંભળે છે. શ્રોત્રને ઉપયોગ ન હોત તો સાંભળતા નહિ. આ કથન ઉપલક્ષણ છે, એથી એમ સમજી લેવું જોઈએ કે, ઘાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયને ઉપયોગ લગાવીને સૂઘે છે, ચાખે છે, અને સ્પર્શ કરે છે.
અહીં દેખવા અને સાંભળવાથી રૂપ આદિ ગુણોની ઉપલબ્ધિ માત્ર સૂચિત કરી છે. ઉર્વ, અધઃ તથા તિર્લફ પદ આપીને એ સૂચિત કર્યું છે કે-ઇન્દ્રિયના વિષય ૩પ આદિ, સર્વ દિશાઓમાં ભર્યા પડ્યાં છે. એવી સ્થિતિમાં તેની તરફ ધ્યાન નહિ જવા દેવું તે તે ભારે કઠિન કામ છે. પરંતુ રૂપ આદિ ગુણોની તરફ ઉપગ જવા માત્રથી સંસારના ખાડામાં પડવાનું થતું નથી, પતન–પડવાનું છે ત્યારે થાય છે કે જ્યારે. તેમાં મૂછ–અથવા રાગ-દ્વેષ થાય. આ વાત પ્રગટ કરવા માટે કહ્યું છે- ઈત્યાદિ.
બેવાર ઉર્વ આદિ દિશાઓ કથન કરીને એ બતાવ્યું છે કે-કઈ પણ એક દિશામાં સ્થિત રૂપાદિમાં મૂચ્છ થતાં પણ સંસારની પ્રાપ્તિ થાય છે. ઉર્ધ્વ આદિ દિશાઓમાં સ્થિત જય આદિ વિષયોમાં રાગ-દ્વેષરૂપ પરિણામ કરતા થકા સત્અસના વિવેકમાં શૂન્ય થઈને મને હર રૂપમાં અથવા તે મનહર રૂપવાળી સ્ત્રી આદિના રૂપમાં પુરુષ લેલુપ થઈ જાય છે. એ પ્રમાણે શબ્દોમાં મૂચ્છિત થઈ જાય છે. ગંધ, રસ તથા સ્પર્શમાં પણ મૂચ્છિત થઈ જાય છે. મૂચ્છના વિષયભૂત (મૂચ્છ થવાનું કારણુ) આ રૂપ આદિજ, કારણમાં કાર્યને ઉપચાર કરવાથી, સંસાર કહેવાય છે. એ પ્રમાણે ભગવાને ફરમાવ્યું છે. (સૂ.૩)
સંયમ ગ્રહણ કરી લીધા પછી પણ પ્રમાદવશ થઈને પ આદિ ગુણમાં મૂછ પામવાવાળા ફરીને ગૃહસ્થ બની જાય છે. એ વાત બતાવે છે –“g€ r” ઈત્યાદિ.
રૂપાદિગુણમૂચ્છદોષ
મૂલાર્થ–પાદિ વિષયમાં મન, વચન અને કાયાનાં વ્યાપારને નહિ રોકવા વાળા, તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. વારંવાર વિષયેનું આસ્વાદન કરવાવાળા, કુટિલાચારી-પ્રમાદી (સાધુ) પાછા ગૃહસ્થ બની જાય છે.
ટીકાથ–પ આદિ વિષયમાં મન, વચન અને કાયાની ગુપ્તિથી રહિત અર્થાત્ મનથી રાગ કરવાવાળા, વચનથી વિષયની પ્રાર્થના કરવાવાળા અને કાયથી તેમાં પ્રવૃત્તિ કરવાવાળા, એવા અનાચારી સાધુ ભગવાનની આજ્ઞાથી બહાર થઈ જાય છે. તે વારંવાર વિષયસુખના ભાગમાં રસિક થઈને કુટિલ આચારવાળા-અર્થાત્ અસંયમનું
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૪
Page #265
--------------------------------------------------------------------------
________________
સેવન કરવાવાળા પ્રમાદી ફરી ઘરવાસમાં આવી જાય છે. તે સંયમ ધારણ કર્યા પછી પણ પ્રમાદને વશ થઈને વિષયમાં આસક્ત થવાના કારણે ફરી ગૃહસ્થ બની જાય છે. (સૂ)
વનસ્પતિશાસ્ત્ર સમારમ્ભ મેં તદાશિત અનેક જીવ હિંસા
શકાર
વનસ્પતિશાસ્ત્રના આરંભને સર્વથા ત્યાગ કરવાવાળા અણગારેનું તથા અગ્નિશસ્ત્રના આરંભમાં પ્રવૃત્ત દ્રવ્યલિંગીઓનું વિવેચન કરીને ઉપદેશ આપે છે“સામાજા.” ઈત્યાદિ.
મૂલાથ-વનસ્પતિકાયના આરંભમાં સંકેચ કરવાવાળા સાધુઓને જુદા જાણે. તથા “અમે અણગાર છીએ આ પ્રમાણે કહેવાવાળા, નાના પ્રકારના શોથી વનસ્પતિ કાયને આરંભ કરવાવાળા, વનસ્પતિ શાસ્ત્રને આરંભ કરતા થકા અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. | ૫ |
ટીકાથ—અત્યન્ત કરુણાથી આદ્ર હૃદયવાળા મુનિ વનસ્પતિકાયના આરંભથી વિરુદ્ધ રહે છે. એવા મુનિ કેઈ-કોઈ અવધિજ્ઞાની, મન:પર્યજ્ઞાની અને કેવળજ્ઞાની હોય છે. અને કઈ-કઈપરોક્ષજ્ઞાની (મતિ-શ્રુતજ્ઞાનના ધારક) ભાવિતાત્મા હોય છે. તેને જુએ.
અથવા તેને દ્રવ્યલિંગિઓથી જૂદાજ સમજવા જોઈએ. તે અણગાર સૂકમ અને બાદર વનસ્પતિકાયને આરંભ કરવામાં બીએલા–ભયવાળા, ત્રસ્ત, ઉદ્વિગ્ન છે. ત્રણ કરણ ત્રણ પેગથી વનસ્પતિકાયના આરંભના ત્યાગી છે.
તેનાથી વિપરીત-વિરૂદ્ધ કઈ-કઈ “અમે અણગાર છીએ આ પ્રમાણે અભિમાન પૂર્વક કહે છે-“અમેજ વનસ્પતિ ની રક્ષા કરવામાં તત્પર અને મહાવ્રતધારી છીએ આ પ્રમાણે પ્રલાપ-(બકવાટ) કરનારા દ્રવ્યલિંગી સાધુઓને જુદા સમજે.
અણગાર હોવાનું અભિમાન કરનારા એ દ્રવ્યલિંગી સાચા અણુગારના ગુણે માટે જરા પણ પ્રવૃત્તિ કરતા નથી. તે ગૃહસ્થનાં કઈ પણ કામને ત્યાગ કરતા નથી. એ બતાવે છે. “ચરિમ . ઈત્યાદિ.
નાના પ્રકારના વનસ્પતિકાયનાં શસ્ત્ર વડે વનસ્પતિકાયને આરંભ કરીને વનસ્પતિકાયની હિંસા કરે છે. વનસ્પતિશાસ્ત્ર બે પ્રકારનાં છે-દ્રવ્યશાસ્ત્ર અને ભાવશસ્ત્ર. દ્રવ્યશાસ્ત્રનાં ત્રણ ભેદ છે–(૧) સ્વકાયશસ્ત્ર, (૨) પરકાયશસ્ત્ર, અને (૩) ઉભયકાયશ. ડંડા, લાકડી વગેરે સ્વકાયશસ્ત્ર છે, કેંચી-(કાતર, સાંણસો) પત્થર, હાથ, પગ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૫
Page #266
--------------------------------------------------------------------------
________________
મુખ અને અગ્નિ આદિ પરકાયશસ્ત્ર છે. વસૂલા દાંતી—દાતરડું, કુઠાર-કુહાડા આદિ ઉભયકાયશસ્ત્ર છે. વનસ્પતિકાય પ્રતિ મન, વચન અને કાયા અસત્-પ્રયોગ કરવા તે ભાવશસ્ત્ર છે. એ શસ્રાદ્વારા વનસ્પતિકાયના આરંભ કરીને-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોને ઉત્પન્ન કરવાવાળા સાવદ્ય વ્યાપાર કરીને વનસ્પતિકાયની હિંસા કરે છે.
જે વનસ્પતિકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે છજીવનિકાયરૂપ સમસ્ત લેાકની હિંસા કરે છે. એ ખતાવે છે- વનસ્પતિરાલમ્. • ઈત્યાદિ.
વનસ્પતિકાયના હિંસાજનક પૂર્વોક્ત શસ્ત્રના આરંભ કરવાવાળા લાક વનસ્પતિકાયના અતિરિક્ત પૃથ્વીકાય, આદિ અન્ય સ્થાવાની તથા વનસ્પતિ આશ્રિત દ્વીન્દ્રિયએ ઇંદ્રિય આદિ ત્રસ જીવેાની પણ હિંસા કરે છે.
સંસારમાં અનેક પ્રકારના દ્રવ્યલિંગી છે. તેમાંથી શાક્ય આદિ કંઢ, મૂલ, પત્તા, ફૂલ આદિ ખાવા માટે વનસ્પતિના આરભ કરે છે, અને કરાવે છે, અને કરવાવાળાને અનુમાદન આપે છે. એ પ્રમાણે કરીને તે ષડૂજીવનિકાયની વિરાધનાના ભાગીદાર થાય છે. અમે પંચ મહાવ્રતધારી, જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણુગાર છીએ.' આ પ્રમાણે કહેવાવાળા દંડી જુઠા સાધુ પણ સાવઘના ઉપદેશ આપે છે, અને શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવેલા વનસ્પતિકાયના આરભના ઉપદેશ આપે છે.
તે વ્યાખ્યાન–મ’ડપ આદિમાં અશોકવૃક્ષનાં પાંડાંથી તારણ આદિ અધાવે છે. નાના પ્રકારના ફુલ-ફૂલ અને પાંદડાથી પચાપચાર આદિ પૂજાએમાં (શ્રાવકાને) પ્રવૃત્ત કરે છે–જોડે છે. જેમ- ઉચિત સમય-ચેાગ્ય સમય પર વિધિપૂર્વક વિશિષ્ટ-ઉત્તમ પુષ્પ આદિ દ્વારા સુન્દર સ્તત્ર, સ્તુતિપૂર્વક જિન ભગવાનની પૂજા કરવી જોઇએ. ”
વનસ્પતિવિરાધક સાઘ્વાભાસ
પંચાશકવૃત્તિ ઉમાસ્વાતિકૃત પ્રકરણમાં કહ્યું છે—
6
‘મધ્યાહ્નમાં ફૂલાવડે પૂજા કરવામાં આવે છે.' ગંધ, વાસ અને અક્ષતથી તથા માળાએથી પૂજા થાય છે. ' · ઉત્તમ કળાથી પૂજા કરવામાં આવે છે. ’ ઈત્યાદિ. ખીજું પણ કહ્યું છે કેઃ
66
સૂકાં, જમીન પર ખરી પડેલાં, જેની પાંખડી તુટી ગઈ હેાય, સ્પર્શ કરાએલાં, ખરાખ અને ખિલ્યા વિનાનાં ફૂલેાથી પૂજા નહિ કરવી જોઈએ. ” સૂકાં અને જમીન પર ખરી પડેલાં ફૂલા વડે અભિપ્રાય એ થયા કે લીલાં અને તાજાં તેાડેલાં અરેરે! તેઓના આ સાવદ્ય ઉપદેશ કેવા છે ?
આ પ્રમાણે દેવમંદિર આદિમાં કેળના સ્થંભ ઉભા કરીને અશેાકવૃક્ષનાં પાંદડાંથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
પૂજા ન કરવી જોઈએ ? આને ફૂલેાથી પૂજા કરવી જોઇએ.
૨૪૬
Page #267
--------------------------------------------------------------------------
________________
વંદનવાર બાંધીને, પ્રતિમા ઉપર સચિત્ત પાંદડા, ફૂલ આદિ ચઢાવીને, સચિત્ત નાળિએર, દાડમ, આંબા આદિ નિવેદ્યના ઉપચારથી વનસ્પતિની હિંસા કરીને તે વનસ્પતિ–આશ્રિત અનેક પ્રકારના ત્રસ–સ્થાવર જીવેને ઘાત કરાવે છે. વીતરાગદેવની પૂજા સાઘ હોય તે ચોગ્ય નથી. “સ રીંછુ થે.” ઈત્યાદિ કથન દ્વારા આ આગમમાં તમામ સમારંભને વીતરાગ ભગવાને સાક્ષાત્ નિષેધ કર્યો છે. જે પુરુષ જે વસ્તુના ત્યાગી છે, તેની પ્રસન્નતા તે વસ્તુને અર્પણ કરવાથી થઈ શકતી નથી. લેકમાં મધ-માંસના ત્યાગી-ત્યાગ કરવાવાળાને મદ્ય-માંસની ભેટ સતેષ ઉત્પન્ન કરતી નથી, અધિક શું કહીએ! લીલા કંદમૂળના ત્યાગી શ્રાવક પણે લીલા કન્દમૂળની ભેટથી પ્રસન્ન થતા નથી તે બુદ્ધિમાન પુરુષ પોતે વિચાર કરી લીએ. | સૂ૦ ૫ છે.
સુધર્મો સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“સત્ય.” ઈત્યાદિ.
મૂલાઈ–વનસ્પતિકાયના આરંભના સઍધમાં ભગવાને સમ્યફ ધ આપે છે. આ જીવનને વંદન, માનન, અને પૂજન માટે, જન્મમરણથી છુટવાને માટે તથા દુઃખેને વિનાશ કરવા માટે સ્વયં વનસ્પતિકાયશાસ્ત્રને આરંભ કરે છે, બીજા પાસે આરંભ કરાવે છે, અને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. તે આરંભ તેના અહિત માટે તેમજ તેની અબોધિ માટે હોય છે. તે સૂ૦૬
ટીકાઈ–વનસ્પતિકાયના આરંભના વિષયમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમ્યક ઉપદેશ આપે છે. અર્થાત્ ભગવાને બતાવ્યું છે કે -કમબંધને નષ્ટ કરવા માટે જીવને પરિણા (ઉપદેશ)ને અવશ્ય સ્વીકાર કરે જઈએ.
ઉપભોગદ્વાર
ઉપભેગદ્વાર-- લેક શું પ્રજનથી વનસ્પતિકાયની હિંસા કરે છે? તે બતાવે છે આ નાશ પામવાવાળા જીવના સુખ માટે, અર્થાત્—આહાર, વસ્ત્ર, પાત્ર, માલા, ગંધ, ચૂર્ણ, પંખા આગરિ, ખાટ, પલંગ, પાલખી, ગાડી, હલ, મૂસલ, બાજોઠ, પાટ, સિંહાસન, ડંડા, લાકડી, કમાડ, વીણ, પુતલી વગેરે બનાવવા માટે, તપાવવું વિશેષ તપાવવું, પ્રકાશન, ઈશ્વન-(બાળવાના લાકડા) અને તૈલ આદિના પ્રજનથી વનસ્પતિકાયની હિંસા કરે છે. તથા પ્રશંસા માટે પણ વનસ્પતિકાયની હિંસા કરે છે, જેમકે-કેઈ પુરુષ પિતાની પ્રશંસા માટે બગીચા આદિમાં પાંદડા વગેરે કાપવાની કલામાં કુશળતા બતાવવાના અભિપ્રાયથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२४७
Page #268
--------------------------------------------------------------------------
________________
વૃક્ષ લતા વગેરેને એવા પ્રકારે કાપે છે કે તેમાં હાથી, ઘોડા, હરણ, વાઘ, સિંહ આદિને આકાર બની જાય છે, અને તેથી એ બગીચાની સુંદરતા વધે છે. એવું સમજીને જ કરે છે.
જન–સત્કાર માટે પણ વનસ્પતિની હિંસા કરવામાં આવે છે, જેમ-પાંદડાં વગેરેને કાપવામાં કુશલ આગળ કહેલે તેજ માળી કૅચી (કાતર)થી વૃક્ષો અથવા લતાઓનાં પત્તાં આદિ કાપે છે. તથા પૂજન માટે અર્થાત્ વ અને રત્નને માટે પણ વનસ્પતિકાયની હિંસા કરે છે, જેમ-દેવપ્રતિમા આદિ માટે પત્ર ફૂલ ફલ તોડવામાં
જન્મ-મરણથી છુટવા માટે પણ પૂર્વ કહેલી હિંસા કરવામાં આવે છે, જેમકેમુક્તિની ઈચ્છાથી પૂજા માટે ફલ ફૂલ તેડવામાં.
દુઓને પ્રતિકાર કરવા માટે પણ એ હિંસા કરવામાં આવે છે. જેમકે–રેગનિવારણ કરવા માટે ઔષધી, વૃક્ષ, લતા, મૂલ, કન્દ, શાખા, પત્ર, ફૂલ આદિ તેડવામાં હિંસા કરવામાં આવે છે.
વનસ્પતિવિરાધનાફલ
એ પ્રમાણે જીવનને સુખી બનાવવાના અભિલાષી તે પુરુષ વનસ્પતિકાયની હિંસા કરવાવાળા દ્રવ્ય અને ભાવ અને સ્વયં ઉપયોગ કરે છે, બીજા પાસે ઉપયોગ કરાવે છે અને વનસ્પતિશને ઉપગ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે.
વનસ્પતિકાયને આ આરંભ, આરંભ કરવાવાળાને, કરાવવાવાળાને અને અનમેદન કરવાવાળાને અહિત માટે છે અને સમ્યકત્વની અપ્રાપ્તિનું કારણ બને છે. મેં સૂદ છે
તીર્થકર આદિના સમીપે વનસ્પતિકાયનું સ્વરૂપ જેણે જાણી લીધું છે. તે આ પ્રમાણે વિચાર કરે છે-“હે સં” ઈત્યાદિ.
મૂલાથ–તે પુરુષ ભગવાન અથવા અણગારો પાસેથી સાંભળી-સમજી-બુઝીને સંયમ ગ્રહણ કરીને વિચરે છે. તે આ પ્રમાણે સમજે છે–વનસ્પતિકાયને આરંભ ગ્રંથ છે, એ મેહ છે, એ માર છે, એ નરક છે. વૃદ્ધ લેક એ માટે નાના પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયને આરંભ કરીને શસ્ત્રને પ્રયોગ કરતા થકા બીજા પણ અનેક પ્રાણીઓને ઘાત કરે છે. સૂ. ૭
ટીકાથ—જે પુરૂષ તીર્થકરથી અથવા તેમના શ્રમણ નિર્ચન્થ પાસેથી સર્વ સાવદ્ય (કર્મના) ત્યાગરૂપ સંયમના સ્વરૂપને સમજી ને અને તેને અંગીકાર કરીને વિચરે છે, તે વનસ્પતિકાયના આરંભને અહિતકર અને અધિજનક સમજી આ પ્રમાણે વિચાર કરે છે-“gવું છુ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૮
Page #269
--------------------------------------------------------------------------
________________
આ મનુષ્યલોકમાં જેને નિર્ચન્ધના ઉપદેશથી સમ્યજ્ઞાન, અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. તેઓ આ જાણે છે, શું જાણે છે ? એ શંકાનું સમાધાન કરવા માટે આગળ કહે છે, “ વહુ અભ્ય. ઇત્યાદિ.
વનસ્પતિકાયને આરંભ નિશ્ચય ગ્રંથ છે અર્થાત્ કર્મબંધ૩૫ છે, કારણમાં કાર્યને ઉપચાર કરીને આરંભને કર્મબંધ કહે છે, વસ્તુતઃ તે કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઈએ.
વનસ્પતિકાયને સમારંભ મેહ અર્થાત્ અજ્ઞાન છે–અજ્ઞાનજનક છે, તે માર છે, અર્થાત્ નિગદ આદિમાં મૃત્યુનું કારણ છે. તે નરક છે, અર્થાત્ નારકી ઇવેને દસ પ્રકારની યાતનાઓનું કારણ છે.
- અજ્ઞાની જીવ કર્મબંધ, મોહ, મરણ અને નરકરૂપ એ ફળને પ્રાપ્ત કરીને પણ વારં–વાર એમાં વૃદ્ધ થાય છે. અથવા ભેગના અભિલાષી પુરુષ આ ગ્રંથ,મેહ, મરણ અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
લેક પુનઃ પુનઃ (ફરી-ફરી) કર્મબંધ વગેરે માટેજ પ્રવૃત્તિ કરે છે; એ કથન જે કર્યું છે, તે કેવી રીતે જાણવામાં આવ્યું ? એ જીજ્ઞાસા થવાથી કહે છે. “મિ' ઈત્યાદિ.
કેમકે નાના પ્રકારનાં પૂર્વોક્ત શ દ્વારા વનસ્પતિ કાયની હિંસા કરવાવાળા લેક સાવધ વ્યાપારથી વનસ્પતિકાયને ઘાત કરે છે, તથા વનસ્પતિકાયને આરંભ કરતા થકા, અન્ય પૃથ્વીકાય આદિ અનેક પ્રકારના સદાશ્રિત ત્રસ અને સ્થાવર અને ઘાત કરે છે. . ૭૧
મનુષ્ય શરીર કે સાથ વનસ્પતિ કી સચિતતા કી સિદ્ધિ
વનસ્પતિકાયના આરંભનું ફળ પ્રગટ કરીને એ પણ પ્રદર્શિત કરી આપ્યું છે કેવનસ્પતિકાયને આરંભ કરવાથી અન્ય ત્રસ અને સ્થાવર જીવોની હિંસા પણ અવશ્ય થાય છે. હવે વનસ્પતિકાયની સચેતનતા હેવામાં શંકા હેવાથી તેની સચેતના મનુષ્ય શરીરની સચેતનતા સમાન સૂત્રકાર પ્રગટ કરે છે–તે મિ.' ઈત્યાદિ.
અથવા–-જેમ મનુષ્ય શરીરમાં ચિતન્યને સમજવામાં સુગમતા છે, તે પ્રમાણે વનસ્પતિકાયમાં પણ સુગમતા છે. એ માટે વનસ્પતિ મનુષ્ય શરીરના સમાન છે. એ વાત સૂત્રકાર કહે છે-“હે મિ.” ઈત્યાદિ.
મૂલાઈ તે હું કહું છું—આ (મનુષ્ય શરીર) જન્મશીલ છે તે (વનસ્પતિશરીર) પણ જન્મશીલ છે, આ વૃદ્ધિશીલ છે, તે પણ વૃદ્ધિશીલ છે, આ સચિત્ત છે– છેદવાથી તે સુકાઈ જાય છે, તે પણ છેદવાથી સૂકાઈ જાય છે. આ પણ આ હારક છે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૯
Page #270
--------------------------------------------------------------------------
________________
પણ આહારક છે. આ પણ અનિત્ય છે. તે પણ અનિત્ય છે. આ પણ અશાશ્વત છે, તે પણ અશાશ્વત છે. આ પણ ચય-ઉપચયવાળા છે, તે પણ ચય—ઉપચયવાળા છે. આ પણ વિવિધ પ્રકારથી પરિણમનશીલ છે, અને તે પણ વિવિધ પ્રકારથી પરિણમન શીલ છે. સૂ
:
ટીકાથ—જેણે સાક્ષાત્ ભગવાનના મુખથી વનસ્પતિકાયની સચેતનતા સાંભળી છે.તેજ હું કહું છું–જેવું ભગવાને કહ્યું છે, તેવું જ હું કહું છું, એ વાત કહે છે—‘સવિ’ઈત્યાદિ, આ મ્ ’ •’ શબ્દનેા પ્રયાગ સમીપવર્તી વસ્તુ માટે કરવામાં આવે છે. મનુષ્યજ ઉપદેશને પાત્ર છે, અને તેનું શરીર અત્યન્ત સમીપ છે. એ કારણથી મનુષ્યના શરીરને ‘લમ્ ’શબ્દદ્વારા નિર્દિષ્ટ કર્યું છે. અથવા ત્રસ જીવના શરીરમાં ચૈતન્યને સમજવું સુગમ છે. એ કારણથી ‘સૂના અ મનુષ્ય શરીરના બદલે ત્રસ જીવનું શરીર સમજી લેવું જોઈ એ.
આ મનુષ્યશરીર અથવા ત્રસજીવનું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળુ છે. તથા મનુષ્યશરીર વૃદ્ધિશીલ છે—માલકુમાર, આદિ અવસ્થામાં વધતું જાય છે, તે પ્રમાણે વનસ્પતિશીર પણ અંકુર, કિસલય–કુમળાં, પાન, પત્ર, સ્કંધ, શાખા અને પ્રશાખા આરૂિપથી વધ્યે જાય છે. મનુષ્યશરીર ચેતનાવાન છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ ચેતનાવાન છે કેમકે લજ્જાવ'તી(રીસામણી), ધાત્રી આદિ વનસ્પતિઓમાં સ’કાચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે.
હાથ—આદિ મનુષ્યશરીર છેઢવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફુલ, ફૂલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેઢવાથી સૂકાઇ જાય છે. આ મનુષ્યશરીર દૂધ અને ભાત વગેરેના આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિના આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી,
મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિશરીર પણ અનિત્ય છે. કેમકે તેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે.
મનુષ્યશરીર શાશ્વત છે—આવીચિમરણ પ્રતિક્ષણ થતુ રહે છે, તેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૦
Page #271
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિશરીર પણ અશાશ્વત છે-તેનું પણ પ્રતિક્ષણં મરણ થતું રહે છે. મનુષ્ય શરીર ઈટાનિષ્ટ આહાર આદિથી વધતું ઘટતું રહે છે તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અનુકૂલ જલ–વાયુથી વધે છે અને પ્રતિકૂળ જલવાયુથી ઘટે છે. જેમ મનુષ્ય શરીરમાં નાના પ્રકારનું પરિણમન થાય છે, વિવિધ બિમારીઓથી પેટનું વધવું, પાંડુરોગ, કૃશતા (દુબલાપણું) આદિ, તથા રસાયન અને ઘતઆદિના સેવનથી વિશિષ્ટરૂપ અને બલવૃદ્ધિ થાય છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારના પરિણમનવાળું છે, રોગ થતાં વનસ્પતિના પાંદડાં, ફેલ, ફલ આદિ જૂદીજ જાતનાં દેખાય છે, વિશિષ્ટ પ્રકારના દોહદ દેવાથી કઈ-કઈ વખત તેમાં ઉપચય થાય છે, એ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પરિણમનવાળું છે. જનસ્વભાવ આદિ ધર્મોને સમૂહ સચેતન મનુષ્ય શરીરમાં અથવા ત્રસજીવના શરીરમાં જોવામાં આવે છે, તેજ પ્રમાણે વનસ્પતિના શરીરમાં પણ જોવામાં આવે છે. એજ માટે વનસ્પતિકાય સચેતન છે, એ વાત સંદેહરહિત સમજી લેવી જોઈએ. તે ૮ છે.
ઉપસંહાર
એ પ્રમાણે વનસ્પતિકાયની સચિત્તતા જાણીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રણ કરણ અને ત્રણ વેગથી વનસ્પતિકાયને સમારંભ ત્યજ જોઈએ. એ અભિપ્રાયથી કહે છે-“લ્ય સહ્યું. ” ઈત્યાદિ.
મૂલાઈ–વનસ્પતિકાયમાં શસ્ત્રને આરંભ કરવાવાળાને આ આરંભ જાણવામાં નથી. (અને) વનસ્પતિકાયમાં શસ્ત્રને આરંભ નહિ કરવાવાળાને આ આરંભ જાણવામાં છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ પતે વનસ્પતિશાસ્ત્રને આરંભ કરતા નથી. બીજાની પાસે વનસ્પતિને આરંભ કરાવતા નથી. અને વનસ્પતિશાસ્ત્રને આરંભ કરવાવાળા બીજાને અનુમાન કરતા નથી. જે વનસ્પતિશાસ્ત્રના સમારંભના જાણકાર છે, તેજ મુનિ છે, તેજ પરિજ્ઞાતકર્મા છે. એ પ્રમાણે હું કહું છું. મેં સૂવે છે
ટીકાથ-વનસ્પતિકાયના વિષયમાં પૂર્વોક્ત પ્રકારથી શસ્ત્રને ઉપયોગ કરવાવાળાને પૂર્વોકત (આગળ કહેલા) ત્રણ કરણ-ત્રણ વેગથી થવાવાળી વનસ્પતિની હિંસારુપ સાવદ્ય વ્યાપાર અજ્ઞાત હોય છે, અર્થાત તેને જાણવામાં નથી કે આ વ્યાપારથી કમરને બંધ થાય છે. - જે વનસ્પતિકાયના વિષયણાં પૂર્વોકત સાવદ્ય વ્યાપારના જ્ઞાતા હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે. અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગ કરી દે છે.
જ્ઞપરિક્ષાની પછીજ પ્રત્યાખ્યાનપરિજ્ઞા કેવા પ્રકારે હેય છે. તે બતાવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૧
Page #272
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને હેય-ઉપાદેયને વિવેક રાખવા વાળા બુદ્ધિમાન પુરૂષ પોતે વનસ્પતિકાયને આરંભ કરતા નથી. બીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપતા નથી. શેષ બાકી સર્વ સુગમ છે.
વનસ્પતિકાયના આરંભના નિમિત્તથી થવાવાળા સાવદ્ય વ્યાપારોને જેણે પરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યજી આપ્યા છે તે ત્રણ કરણ ત્રણ વેગથી સમસ્ત સાવોના ત્યાગીજ મુનિ હોય છે. સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છેહે જગ્ગા જેવું ભગવાનની સમીપ મેં સાંભળ્યું છે તેવુંજ આ સર્વે હું કહું છું. સૂલા
શ્રી આચારાંગસૂત્રની “કાવારિતામણિ” ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનનો પાંચમો ઉદ્દેશક સમાપ્ત. ૧-પા
પણોદ્દેશ (ત્રસકાય) / ઉપક્રમ
છો ઉદ્દેશ પાછળના પાંચમા ઉદેશમાં વનસ્પતિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ક્રમથી પ્રાપ્ત ત્રસકાયના સ્વરૂપને બતાવવા માટે છઠ્ઠા ઉદ્દેશને કહે છે.
ભગવાનના ઉપદેશની એજ શિલી છે કે –વનસ્પતિકાયની પછી ત્રસકાયનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સર્વ આગમાં ભગવાનને ઉપદેશ આ પ્રમાણે છે, અને તે ઠીક પણ છે, કેમકે મનુષ્યના શરીરનું દૃષ્ટાન્ત આપીને વનસ્પતિની સચિત્તતા સિદ્ધ કરી છે, તે વનસ્પતિકાયના સ્વરનપ પછી મનુષ્યસ્વરૂપ જાણવાની ઈચ્છા રાખવાવાળા શિષ્યના પ્રતિબંધ માટે ત્રસકાયનું સ્વરૂપ સમજાવવું જોઈએ, કારણકે મનુષ્ય પણ ત્રસકાયની અન્તગત છે. ત્રસકાયના સ્વરૂપને કહેવાની ઈચ્છા રાખવાવાળા શ્રી સુધર્મા સ્વામી આગળનું સૂત્ર કહે છે-રે મિ.' ઈત્યાદિ.
ટસોં કે ભેદ મૂલાથ–તે હું કહું છું એ ત્રસ પ્રાણી છે. જેમ-અંડજ, તિજ, જરાયુજ, રસજ, સંદજ, સંમૂછિમ, ઉજિ અને ઔપપાતિક (ઉપપાતજ) મંદ અને અજ્ઞાનીઓ માટે આ સંસાર કહેવામાં આવ્યું છે. સૂ૦ ૧.
ટીકાથ–જેણે ભગવાનના મુખકમલથી નીકળેલા સમસ્ત જીવાદિ સ્વરૂપના અર્થને રૂડી રીતે સમજી લીધા છે, એ હું કહું છું, અર્થાત્ હે જબ્બ ! ભગવાનના મુખથી જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહું છું.
રસનામકર્મના ઉદયથી તાપ વગેરેથી પીડા પામીને છાયા વિગેરેની પાસે જવાવાળા દ્વીન્દ્રિય, (બે ઇન્દ્રિય) જીવથી લઈને પાંચ ઇન્દ્રિયવાળા જી સુધી સર્વ વસ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૨
Page #273
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. શ્રીન્દ્રિય જીને સ્પર્શન (ચામડી) અને રસના (જીભ) આ બે ઈન્દ્રિ હોય છે. ટોન્દ્રિયને ચામડી, જીભ અને નાસિક રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય છે ચતુરિન્દ્રિય જેને ચામડી, જીભ, નાસિકા અને નેત્ર, આ ચાર ઈન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જેને ચામડી, જીભ, નાસિકા, નેત્ર અને શ્રોત્ર-કોન રૂપ પાંચ ઈન્દ્રિય હોય છે.
- જે જીવ ઈચ્છાપૂર્વક અથવા ઇચ્છા વિના ઉપર, નીચે અથવા તિરછા ચાલે છે તે ત્રસ જીવે છે. આ વ્યુત્પત્તિ અનુસાર હીન્દ્રિય આદિ તથા અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ કહેવાય છે. મુખ્યરૂપથી ત્રસ જીના બે ભેદ છે-(૧) ગતિત્રસ (૨) લબ્ધિત્રસ. ગતિ કહે અથવા ક્રિયા કહે તે એકજ છે. ચાલવું અથવા એક દેશથી બીજા દેશમાં પહોંચવું કહે. વિના ઈચ્છાથી આ ગતિ કરવાની ક્રિયા હાજર રહેવાથી અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ છે. તેને ગતિત્રસ કહે છે. બસનામકર્મને ઉદય હેવાથી લબ્ધિત્રસતા પ્રાપ્ત છે. એ લબ્ધિથી ઈચ્છાપૂર્વક ગતિ કરવાની ક્રિયા દ્વીન્દ્રિયાદિમાંજ જોવામાં આવે છે, એટલા માટે તેને લબ્ધિવસ કહે છે. તેજસ્કાય અને વાયુકાયામાં ત્રસનામકર્મને ઉદય નથી, તેનામાં સ્થાવરનામકમને ઉદય છે. તેથી લબ્ધિની અપેક્ષાએ એ બને સ્થાવર જ છે. ફરીને પણ અહિં દ્વીન્દ્રિય આદિ લબ્ધિત્રસ જીવેનું જ ગ્રહણ કરવું જોઈએ, ગતિત્રસ જીવેનું નહિ. કારણકે અગ્નિકાયિક જીવેનું ચેથા ઉદ્દેશકમાં પ્રથમ વર્ણન કરવામાં આવી ગયું છે, અને વાયુકાયનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે.
કેઈએ કહ્યું કે “લબ્ધિની અપેક્ષા તેજસ્કાય અને વાયુકાય ત્રસ છે-લબ્ધિ, માત્ર શક્તિને જ કહે છે. અહિં લબ્ધિત્રસ જીવેનું પ્રકરણ નથી. કારણકે અગ્નિકાયનું વિવેચન તે કરી દેવામાં આવ્યું છે, અને વાયુકાયનું વિવેચન આગળ કરવામાં આવશે. તેથી સામર્થ્યથી ગતિસનું જ અહિં ગ્રહણ કરવું એગ્ય છે.” આ કથન પ્રમાદપૂર્ણ છે.
કારણ કે લબ્ધિત્રોને ગતિગ્રસનાં રૂપમાં અંગીકાર કરવામાં આવ્યો છે, પરંતુ ગતિત્રસ લબ્ધિત્રસ થઈ શકતા નથી. કીન્દ્રિય આદિમાં ગતિને સભાવ છે, તેથી શાસ્ત્રમાં એ પ્રમાણે અંગીકાર કરવામાં આવ્યો નથી.
ત્રસ પ્રાણી આ પ્રમાણે છે-(૧) અંડજ-ઇંડાથી ઉત્પન્ન થવાવાળાં પક્ષી, ગૃહકે કિલા (ગરોળી) આદિ. (૨) પિતજ-પિતરૂપ પેદા થવાવાળા હાથી, વગુલી, ચર્મ– જલૂક (જળ) આદિ. (૩) જરાયુજ-ગર્ભ જેનાથી વિંટાએલું રહે તે પાતળી ચામડી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવાવાળા ગાય, ભેંસ, બકરી, મનુષ્ય આદિ જરાયુજ કહેવાય છે. (૪) રસજ-વિકૃતરસમાં પેદા થવાવાળા. (૫) સંવેદજ-પરસેવાથી પેદા થવાવાળા માકડ, જૂ આદિ. (૬) સંમૂછિંમ–માખી, કીડી, તીડ આદિ. (૭) ઉદ્દભિજઉદ્દભેદનથી ઉત્પન્ન થવાવાળા પતંગ, ખંજરીટ આદિ. (૮) પપાતિક–દેવ અને નારકી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૩
Page #274
--------------------------------------------------------------------------
________________
અહિં સર્વ ત્રસ જીવે આઠ પ્રકારને જન્મ બતાવ્યું છે. તેને સંપૂઈન, ગર્ભ અને ઉપપાતમાં સમાવેશ કરી દેવાથી ત્રણ પ્રકારને જન્મ શાસ્ત્રમાં બતાવ્યું છે.
અંતિ” આ પદ દ્વારા ત્રસ જીવેનું ત્રિકાલવર્તી અસ્તિત્વ સૂચિત કરવામાં આવ્યું છે. મંદ અર્થાત્ મિથ્યાશાસ્ત્રોના સંસ્કારથી પ્રભાવિત, એવં હિત અહિતના વિવેકથી શૂન્ય પુરૂષ માટે અંડજ આદિના સમૂહરૂપ સંસાર કહેવામાં આવ્યા છે. આઠ પ્રકારના ત્રસકાયમાં મિથ્યાશાના સંસ્કારવાળાઓનું પુનઃ પુનઃ જન્મમરણ રૂપ સંસરણ થાય છે. એજ સંસરણ તે સંસાર કહેવાય છે.
ત્રસકાયનું સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારેનું નિરૂપણ કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, શસ્ત્ર, ઉપલેગ અને વેદના દ્વારા કમથી બતાવે છે, વધ અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યાં છે તેવી રીતે જ અહિં સમજી લેવા જોઈએ.
ત્રસકાયલક્ષણ
લક્ષણકારસુખ, દુઃખ, ઈચ્છા અને દ્વેષ આદિ ચેતનાનું લક્ષણ ત્રસકાયમાં સ્પષ્ટ માલુમ પડે છે, તેની ચેતનતામાં કેઈને પણ વિવાદ–વધે નથી. પ્રગટ ઉચોસ આદિ પ્રાણ હેવાના કારણથી ત્રસ જીવ પ્રાણ છે.
શાસ્ત્રમાં ત્રસકાયના લક્ષણે અનેક પ્રકારે બતાવવામાં આવ્યાં છે. જેમકે(૧) અભિક્રમણ, (૨) પ્રતિક્રમણ, (૩) સંકેચન, (૪) પ્રસારણ, (૫) રૂત, (૬) બ્રમણ, (૭) વ્યસન-ત્રાસ પામ, (૮) પલાયન–ભાગવું અને (૯) ગતિઆગતિનું જ્ઞાન પ્રજ્ઞાપકની અપેક્ષાથી સામે જવું તે અભિક્રમણ છે. પ્રજ્ઞાપકની અપેક્ષાથી પ્રતિકૂલ જવું–પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. શરીરને સંકડવું તે સકેચન છે. શરીરને ફેલાવવું તે પ્રસારણ છે. બેલિવું તે રૂત કહેવાય છે. અહીં–તહીં જવું તે ભ્રમણ છે. દુઃખથી ઉદ્વેગ પામવું તે વ્યસન છે. ભાગવું તેને પલાયન કહે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ આવવાજવાનું વિજ્ઞાન તે આગતિગતિવિજ્ઞાન કહેવાય છે.
ભગવાને દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે –
“જે કઈ પ્રાણીઓમાં અભિક્રમણ, પ્રતિક્રમણ, સંકેચન, પ્રસારણ, ત, ભ્રમણ, ત્રસન, પલાયન અને આગતિ-ગતિનું વિજ્ઞાન (વામાં આવે છે તે સર્વ ત્રસ જીવ છે.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૪
Page #275
--------------------------------------------------------------------------
________________
ત્રસકાયપ્રરૂપણા
ચપણાહાર—
ત્રસ કાયના ચાર ભેદ છેઃ-દ્વીન્દ્રિય, ત્રોન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય. આજ શાસ્ત્રના પ્રથમના ઉદ્દેશમાં લેાકવાદીપ્રકરણમાં ત્રસજીવાના ભેદ–પ્રભેદ ખતાવ્યા છે, વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળા ત્યાંથી જાણી લે. આ સૂત્રમાં ભગવાને-અડજ અને પાતજ આદિના જે ભેદ ખતાવ્યા છે, તે સર્વના તેમાં સમાવેશ થઈ જાય છે,
ત્રસકાયપરિણામ
પરિમાણુદ્નાર---
ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સ ંવર્તિત લેાકપ્રતરના અસખ્યાતમા ભાગવત્ત પ્રદેશેાની રાશિના બરાબર છે. તે આદર તેજસ્કાય પર્યાપ્ત જીવાથી અસંખ્યાત ગણા છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવાની અપેક્ષા અપર્યાપ્ત ત્રસજીત્ર અસંખ્યાત ગણા છે.
કાલની અપેક્ષા જઘન્યપદ્યુમાં પ્રત્યુત્પન્ન ત્રસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરાપમની સમય–રાશિના ખરાખર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની સમય-રાશિના ખરાખર જ છે. આગમમાં પણ કહ્યું છેઃ
પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવ કેટલા કાલની ખરાખર છે ? ગૌતમ ! જાન્ય પદમાં એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની ખરાખર અને ઉત્કૃષ્ટ પદમાં પણ એટલાં જ છે.”
વિરહની અપેક્ષા ત્રસ જીવાનું નિષ્ક્રમણ અને ઉપપાત જઘન્ય એક, બે અથવા ત્રણ છે. અને ઉત્કૃષ્ટ પ્રતરના અસખ્યાતમા ભાગવત્ત પ્રદેશોની ખરાબર છે. ત્રસકાયમાં જીવાની નિરંતર ઉત્પત્તિ અથવા નિષ્ક્રમણ (ચ્યવન) જઘન્ય એક સમય, એ સમય અથવા ત્રણ સમય સુધી છે. ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પરિમિત કાલ સુધી નિર'તર ઉત્પત્તિ અને નિષ્ક્રમણ (નિકળવું) થતુ રહે છે. નિરંતર એક જીવની ( સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂત સુધી ત્રસકાયમાં હોય છે. અને તે પછી તે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એ હજાર સાગરાપમ સુધી નિરંતર સકાયમાં રહી શકે છે, તે પછી પૃથ્વીકાય આદિ સ્થાવરામાં ઉત્પન્ન થાય છે. સૂ॰ ૧૫
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૫
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક ત્રસ જીવોં કે સુખ દુઃખ અલગ અલગ હૈ
ત્રસ જીવેને સુખ-દુઃખ જે પ્રકારે થાય છે, તે કહે છે-નિરૂા . ઈત્યાદિ.
મૂલાથ–વિચાર કરીને સારી રીતે જોઈને કહું છું કે સર્વ પ્રાણીઓ સર્વ ભૂત, સર્વ છે અને સર્વ સર્વેનું પરિનિર્વાણ અર્થાત્ સુખ પૃથક–પૃથ-જૂદાં-જુદાં છે, તથા અસાતાપ અપરિનિર્વાણરુપ મહાભયરૂપ દુઃખ પણ જૂદાં-જુદાં છે. સૂરા
ટીકાર્ય–ત્રસજીનું પ્રકરણ હેવાના કારણે ત્રસજીવોનું સ્વરૂપ અથવા પૃથ્વીકાય આદિ સમસ્ત જીનું સ્વરૂપ મનથી વિચાર કરીને તથા સમ્યક્ પ્રકારે જાણીને કહું છું-સર્વ પ્રાણીઓનું, સર્વભૂતેનું અર્થાત ઉત્પત્તિશીલ છાનું, સર્વ જી (ત્રણ કાલ જીવિત રહેવાવાળા)નું, અને સર્વ સ-(સર્વદા અસ્તિત્ત્વવાળા ત્રસ જીવ)નું, અથવા વારંવાર “સર્ષિ પદને પ્રયોગ કરવાના કારણે એ અર્થ લેવું જોઈએ કેસર્વ ત્રસ અને સ્થાવર જીવેનું સુખ પૃથકુ-પૃથક્ છે.
શબ્દશાસની દૃષ્ટિથી ભિન્ન-ભિન્ન અર્થના બેધક પ્રાણ-ભૂત આદિ શબ્દનું ઉચ્ચારણ કરવાથી પણ પુનરૂક્તિ દેષ આવતું નથી અથવા પ્રાણભૂત આદિ શબ્દને એકજ અર્થના વાચક માની લેવામાં આવે તે પણ પુનરૂક્તિદોષ નથી નિષ્ણારૂ’ ‘qfસ્ટેણિત્તા આ બે પદે દ્વારા જીવને પુનઃ પુનઃ વિચાર અર્થાત્ પ્રતિલેખન સૂચિત કર્યું છે. તેને પુનઃ પુનઃ વિધેયરૂપથી સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે સર્વજીના દુઃખ પણ જૂદા-જૂદા છે. દુઃખ કયા પ્રકારના છે? તે કહે છે તે આ અસાતવેદનીય કર્મનું ફળ છે, શરીર અને મનને પૂરી રીતે પીડા ઉત્પન્ન કરે છે. અને મહા ભયંકર છે. દુઃખથી વધારે કઈ પણ ભય નથી. કારણકે સર્વ પ્રાણ-શારીરિક અને માનસિક દુઃખથી ગભરાય છે. તેથી તે મહાભકારી છે. સૂ૦ રાાં
અને હું એ પણ કહું છું – તાંતિ TTT.” ઈત્યાદિ.
પ્રત્યેક દિશા વિદિશા મેં પૃથિવી આદિ આશ્રિત ત્રસજીવોં કો પરિતાપ દેને સે સંસાર ભ્રમણ
મૂલાથ–પ્રાણી વિદિશાઓમાં અને દિશાઓમાં ઉદ્વેગ પામે છે. અલગ-અલગ પ્રજનથી લેલુપ લોક તેને સંતાપ પહોંચાડે છે. તે ત્રસ પ્રાણી પૃથ્વી આદિ વિભિન્ન આશ્રયે પર આશ્રિત છે. સૂ૦ ૩
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૬
Page #277
--------------------------------------------------------------------------
________________
"
ટીકા—ત્રસનું પ્રકરણ હોવાથી પ્રાણ' શબ્દનો અર્થ ત્રસજીવ સમજવા જોઇએ ત્રસ પ્રાણી વિદિશાઓમાં તથા દિશાઓમાં આગન્તુક દુઃખાથી ત્રાસ પામે છે. તાત્પર્ય એ છે કે:-સર્વ વિદિશાઓમાં અને સર્વ દિશામાં ત્રસ જીવ વિદ્યમાન છે, અને સવ વિદિશાએ તથા દિશાએથી આવવાવાળા દુઃખથી તે પીડા પામે છે.
તેને દુઃખ શા માટે થાય છે? તેના ઉત્તર એ છે કે જૂદા-જૂદા પ્રત્યેાજનાથી આતુર લેાક અર્થાત્ અર્ચા (શરીર), ચ, માંસ વગેરેના લાલચુ' પુરુષ ત્રસ જીવેાને પીડા પહોંચાડે છે, તેને જૂદી જૂદી જાતની વેદના ઉત્પન્ન કરે છે. તે ત્રસ જીવ પૃથ્વી આદિના આશ્રયે અલગ-અલગ રહેલે છે.
જો કે સ દિશાઓ અને વિદિશાએથી આવનારા દુ:ખાથી ડરવાવાળા ત્રસજીવ પેાતાની રક્ષા માટે પૃથ્વી આદિના આશ્રયે ટકી રહે છે. ક્રી પણ માંસ અને ચામડા આદિના લેાભી લેાક તેને બંધન એ પ્રમાણે તાડનદ્વારા, તેના બચ્ચાંએનું અપહરણ કરીને (ચારી જઇને) તથા તેના પ્રાણેાનું હનન-નાશ કરીને તેને પીડા પહોંચાડે છે, અને આ કારણથી તે હિંસક–સ'સારને પ્રાપ્ત થાય છે. આશય એ છે કે-એ સવ જાણી કરીને સંપૂર્ણ સાવદ્ય વ્યાપારના ત્યાગ કરીને સંયમની સાધનામાં પ્રવૃત્ત થવું જોઇએ. II3II
હવે પૂર્ણરૂપથી ત્રસકાયનાં આરંભના ત્યાગ કરવાવાળા અણુગારનું તથા ત્રસકાયના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓનું વિવેચન કરીને સમજાવતા થકા કહે છે— જ માળા,’ ઈત્યાદિ.
ત્રસકાય કે સમારમ્ભ મેં અન્ય પ્રાણિયોં કી હિંસા
મૂલા—ત્રસકાયના આરંભમાં સંકેચ કરવાવાળા અણુગારાને અલગ-જુદાસમજો, ‘અમે અણુગાર છીએ' એ પ્રમાણે કહેવાવાળા કાઈ કાઈ દ્રવ્યલિંગી, નાના પ્રકારનાં શસ્રાથી ત્રસકાયના આરંભ કરીને, ત્રસકાયનાં શસ્ત્રોને પ્રયોગ કરતા થકા ખીજા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. તેને અલગ જુઓ. IIસૂ॰ YI
ટીકા — —પરમ કરૂણાથી જેનું હૃદય દ્રવિત છે એવા અણુગાર ત્રસકાયના આર્ભથી સČથા વિમુખ રહે છે દૂર રહે છે. તે અણુગાર અલગ-અલગ છે. કાઈ અવધિજ્ઞાની, કાઈ મનઃ–પયજ્ઞાની, અને કાઈ કેવલજ્ઞાની છે. કોઈ-કોઈ પરાક્ષજ્ઞાની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૭
Page #278
--------------------------------------------------------------------------
________________
ભાવિતાત્મા છે. આને જુએ. અથવા એને દ્રવ્યલિંગીઓથી અલગ સમજવા જોઈએ. જે ત્રસકાયને આરંભ કરતાં ડરે છે, ત્રસ્ત થાય છે, ઉદ્વિગ્ન થાય છે–ત્રણ કરણ, ત્રણ યોગથી ત્રસકાયના આરંભના ત્યાગી છે એ જુઓ.
અને કઈ-કઈ “અમે અણગાર છીએ” એ પ્રમાણે અભિમાનપૂર્વક કહેતા થકા તથા “અમેજ ત્રસકાયના રક્ષક અને મહાવ્રતધારી છીએ” એ પ્રમાણે પ્રલાપબકવાદ કરનારા કેટલાક દ્રવ્યલિંગી છે. તેને અણગારેથી જૂદા સમજે.
અણગાર હેવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી અણગારના ગુણેમાં જરાપણ પ્રવૃત્ત નથી અને ગૃહસ્થના કેઈ પણ કામને તેઓએ ત્યાગ કર્યો નથી, તે વાત આગળ બતાવે છે-“વ ” ઈત્યાદિ.
દ્રવ્ય અને ભાવના ભેદથી શસ્ત્ર બે પ્રકારનાં છે. દ્રવ્યશાસ્ત્રના ત્રણ ભેદ છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય, ત્રસકાયનું ત્રસકાય તે સ્વકાયશસ્ત્ર છે, જેમ મૃગ આદિને માટે વાઘ-કુતરા આદિ, મનુષ્યને માટે મનુષ્ય આદિ. પરકાયશસ્ત્ર, જેમકે પથ્થર, જલ, અગ્નિ, લાકડી, તરવાર, ભાલું, છરી આદિ. ઉભયકાયશસ્ત્ર, જેમકે-લાકડી, તલવાર આદિ ધારણ કરવાવાળા મનુષ્ય આદિ. ત્રસકાયના પ્રતિ મન, વચન અને કાયાને અપ્રશસ્ત વ્યાપાર થવે તે ભાવશસ્ત્ર છે. તે નાના પ્રકારનાં શસ્ત્રથી ત્રસકાયને સમારંભ કરીને લેક ત્રસકાયને પીડા પહોંચાડે છે.
ત્રસકાયની હિંસામાં પ્રવૃત્તિ કરવાવાળા છ પ્રકારના જવનિકાયરૂપ સપૂર્ણ લેકની હિંસા કરે છે. એ વાત કહે છે–ત્રસકાયમાં, ત્રસકાયની હિંસા કરવાવાળા-શોને જે પ્રયોગ કરે છે, તે ત્રસકાયથી જૂદા અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર પ્રાણુઓની પણ હિંસા કરે છે.
સંસારમાં ઘણા પ્રકારનાં દ્રવ્યલિંગી છે. એમાંથી શાકય આદિ કન્દ, મૂળ, પત્ર, પુષ્પ, ફલ આદિ ભેગવવા માટે ઉપગ કરવા માટે, તેના પર રહેલા ત્રસ જીવન સમારંભ કરીને અને પૃથ્વી આદિ સ્થાવર જીવન સમારંભ કરીને ત્રસ અને સ્થાવર જીને ઘાત કરે છે. કરાવે છે, અને ઘાત કરવાવાળાને અનુમોદન આપે છે દંડી પણ “અમે પંચમહાવ્રતધારી, જિનાજ્ઞાના આરાધક અણગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળા જુઠા સાધુ સાવધને ઉપદેશ આપે છે. અને શાસ્ત્રમાં નિષિદ્ધ જીવનિકાયને સમારંભ કરાવે છે.
પ્રતિમા, મંદિર વગેરેનું નિર્માણ કરવા માટે ખાડા પેદવા, પત્થરના ટુકડા કરાવવા, તેને ઉપરથી પછાડવામાં મનુષ્ય આદિને ઘાત કરાવે છે. ઘણાંજ વૃક્ષોને કાપવાથી વૃક્ષોના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૮
Page #279
--------------------------------------------------------------------------
________________
ત્રસકાયકી હિંસામેં પરિજ્ઞા (ત્રસકાયસમારંભદોષ)
આશ્રયે રહેલા અંડજ જીવેના પંચેન્દ્રિય બચ્ચાઓને ઘાત કરાવે છે. કીડી પતંગ આદિ ઘણાજ પ્રકારના વિકલેન્દ્રિય અને ઘાત કરાવે છે. પ્રતિમાપૂજન માટે ફૂલના બગીચા બનાવવામાં ફૂલ, પતાં (પાંદડા) અને ફળ આદિ તેડવામાં પણ ષટૂકાયના જીને ઘાત કરે છે. મેં ૪ ૫.
હવે સુધર્મા રવામી જખ્ખ સ્વામીને કહે છે“તત્વ હંસુ.” ઈત્યાદિ.
મૂલાઈ–ત્રસકાયના આરંભના વિષયમાં ભગવાને ઉપદેશ આપ્યો છે. આ જીવનના વંદન, માન, અને પૂજનને માટે તથા જન્મ-મરણથી છૂટવા માટે અને દુઃખને નાશ કરવા માટે તે પિતે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરે છે, બીજા પાસે ત્રસકાયને આરંભ કરાવે છે. અને ત્રસકાય સમારંભ કરવાવાળા અન્ય લોકોને અનુમોદન આપે છે, તે એમના અહિત માટે છે, એમની અધિ માટે છે. સૂ૦ પા
ટીકાથ–ત્રસકાયના સમારંભના સંબંધમાં શ્રી મહાવીરે જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાનપરિણાને ઉપદેશ આપે છે. અર્થાત ભગવાને કહ્યું છે કે-કર્મ રજને દૂર કરવા માટે જીવે પરિજ્ઞા અવશ્ય સ્વીકારવી જોઈએ.
ઉપભોગદ્વાર
ઉપલેગ દ્વાર– લેક શું પ્રયોજનથી ત્રસકાયની હિંસા કરે છે? તે કહે છે–આ અસ્થિર જીવનના સુખ માટે, માંસ અને ચામડીના માટે, તથા પ્રશંસા માટે. જેમ કે-વાઘ આદિને શિકાર કરવામાં. માન માટે, જેમ કે-રાજા પાસેથી પદવી મેળવવાના ઉદ્દેશ્યથી જીવતા વાઘના સમાન વાઘ આદિનું કલેવર બનાવવામાં અને પૂજન માટે જેમકે–વસ્ત્ર, રત્ન
આદિ પ્રાપ્તિ માટે. તથા દેવીની પૂજા કરવાના પ્રયોજનથી બલિદાન આદિ કરવામાં હિંસા કરે છે.
તથા–જન્મ, મરણ, બંધ આદિથી છુટવા માટે. જેમકે-મેલની કામનાથી યજ્ઞ આદિ કરવામાં, વાત આદિ રોગને પ્રતિકાર કરવા માટે (રેગની દવા કરવા માટે) જીવનના સુખના અર્થી સ્વયંતેિજ ત્રસકાયના શસ્ત્રનો સમારંભ કરે છે. બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરાવે છે. અને ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરવાવાળાને અનુમોદન આપે છે. તે ત્રસકાયને આરંભ એ આરંભ કરનારને માટે અહિતકર્તા અને અબાધિ ઉત્પન્ન કરનાર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૯
Page #280
--------------------------------------------------------------------------
________________
વેદનાદ્વાર
વેદનાદ્વાર——
પ્રસંગ હાવાથી ત્રસકાયની વેદનાનું નિરૂપણ કરવામાં આવે છે-સાધારણ રીતે વેટ્ટના એ પ્રકારની છે-કાયિક અને માનસિક કાંટા, સેય આદિ વાગવાથી, અથવા જવર-તાવ, અતિસાર-ઝાડા, ખાંસી આદિ રગેાથી ઉત્પન્ન થવાવાળી વેદના કાયિક કહેવાય છે. પ્રિય વસ્તુના વિયેાગ વગેરેના કારણેાથી થનારી વેદના માનસિક-વેદના છે. સ્પા જેણે તીર્થંકર આદિના સમીપમાં ત્રસકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે પ્રમાણે વિચારે છે—‹ àä.' ઇત્યાદિ.
મૂલા —ભગવાન અથવા અણુગારાના સમીપ સાંભળીને તે ત્રસકાયના જ્ઞાતા ત્રસકાયને જાણતા થકા સયમ ધારણ કરીને આ પ્રમાણે જાણે છે- આ ત્રસકાયના આરંભ ગ્રન્થ છે, આ મેહ છે, આ માર છે; આ નરક છે, લેલુપ લેાક નાના પ્રકારનાં શસ્ત્રાદ્વારા ત્રસકાયને આરંભ કરીને, ત્રસકાયના આરંભ કરતા થકા અનેક પ્રકારના અન્ય પ્રાણીઓને પણ ઘાત કરે છે. સૂ॰ ૬॥
ત્રસજીવવિરાધનાલ
ટીકા જે પુરૂષ ભગવાન તીર્થં કરના સુખથી અથવા તેમના અનુયાયી નિગ્રન્થ શ્રમણેાના મુખથી સાંભળીને સર્વ સાવદ્ય ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે તે ત્રસકાયના સમારંભને અહિતકર અને અખાધિકર-અખાધિ ઉત્પન્ન કરનાર સમજે છે. તે આ પ્રમાણે વિચાર કરે છે
આ મનુષ્ય લેાકમાં નિગ્રન્થાના ઉપદેશથી સભ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરી– લેવાવાળાજ એમ જાણી શકે છે કે-ત્રસકાયના સમારભ નિશ્ચયજ ગ્રંથ-કર્માંધ છે, અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરીને કર્મબંધના કારણને કમધ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈ એ.
આ ત્રસકાય સમારંભ માહુ અર્થાત્ અજ્ઞાન છે. આ માર અર્થાત્ નિગેાદ આદિમાં મૃત્યુનું કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત્ દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે.
ગ્રંથ, મેાહ, મરણુ અને નરકરૂપ ઘાર દુ:ખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લાક વારવાર તેની ઇચ્છાવાળા થાય છે. અથવા ભાગેાની અભિલાષા કરવાવાળા સ'સારી લેાક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૦
Page #281
--------------------------------------------------------------------------
________________
લેક વારંવાર ગ્રંથ આદિના માટેજ પ્રવૃત્તિ કરે છે. એ વાત કેવી રીતે માલુમ પડી? એનું સમાધાન કરવા માટે કહે છે –“મમ્.” ઈત્યાદિ.
કેમ કે નાના પ્રકારના શદ્વારા ત્રસકાયને સમારંભ કરીને ત્રસકાયની હિંસા કરે છે, અને ત્રસકાય સમારંભ કરતા થકા પૃથ્વીકાય આદિ અન્ય સ્થાવર પ્રાણીએને પણ ઘાત કરે છે. સૂત્ર ૬
જે પ્રયોજનથી ત્રસકાયની હિંસા કરવામાં આવે છે. તે પ્રયોજન “આ જીવનના સુખ માટે ઈત્યાદિ વિવેચનદ્વારા બતાવ્યું છે. (બતાવી ચૂક્યા છીએ.) ફરી પણ વિશેષરૂપથી એ હિંસાનું પ્રયોજન બતાવવા માટે શ્રી સુધર્મા સ્વામી કહે છેરે ચેમિ” ઈત્યાદિ.
ત્રસજીવહિંસાપ્રયોજન
મૂલાથ–હું કહું છું કેઈ અર્ચા (શરીર) માટે ત્રસકાયને ઘાત કરે છે. કેઈ ચામડી માટે ઘાત કરે છે. કેઈ માંસ માટે ઘાત કરે છે. કઈ રક્ત-લેહી માટે ઘાત કરે છે. કોઈ હૃદય માટે, પિત્ત માટે, ચરબી માટે, પાંખે માટે, પૂછડા માટે, વાળ માટે, શીંગડા માટે, વિષાણ (સૂવરના દાંત) માટે, હાથી દાંત માટે, દાઢ માટે, નખ માટે, સ્નાયુ માટે, હાડકાં માટે, મજજા માટે, અર્થ માટે, અનર્થ-(નિરર્થક). કેઈ “અમને માર્યા હતા” એ ભાવનાથી, કેઈ “અમને મારે છે” એ ભાવનાથી. અને કઈ “અમને મારશે” આ ભાવનાથી ત્રસકાયને ઘાત કરે છે. એ સૂત્ર ૭
ટીકાથ–જે પ્રજનથી ત્રસજીની હિંસા થાય છે, તે કહું છું. કઈ-કઈ અર્ચા અર્થાત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કેઈ પુરૂષને સારા લક્ષણવાળે સમજીને તેમ મારી નાંખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવા– સ્વર્ણ પુરૂષના નિર્માણ માટે બત્રીસ લક્ષણવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કેઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેને ઘાત કરે છે. કેઈ માંસ માટે બકરા વગેરેને મારે છે. કેઈ ત્રિશૂલનું ચિહ્ન બનાવવા વગેરે માટે લેહી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઘાત કરે છે. એ પ્રમાણે કઈ હદય માટે ઘાત કરે છે-ઘાતકી લેક હદય લઈને મળે છે. એ પ્રમાણે પિત્ત માટે મેરને, ચરબી માટે વાઘ આદિને વાળ માટે ચમરી–ગાય આદિને, શગ માટે મૃગ આદિને મારે છે. વિષાણ-શબ્દ જે કે હાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૧
Page #282
--------------------------------------------------------------------------
________________
દાંતના અથ માં રૂઢ છે. તે પણ અહિં સૂઅરનાં દાંત' એવા અથ લેવા જોઇએ. સૂઅરના દાંત માટે સૂઅરને ઘાત કરવામાં આવે છે. દાંત માટે હાથી આદિના, દાઢાને માટે શકર– ભૂંડ વગેરેના, નખ વગેરે માટે વાઘ આદિના, સ્નાયુને માટે ગાય આદિના, હાડકાં વગેરે માટે શખ આદિને, અસ્થિમજ્જા અર્થાત્, હાડકાંમાં રહેનારા એક પ્રકાર રસ માટે ભેસા--પાડા વગેરેના ઘાત કરે છે, આ પ્રમાણે કાઈ-ફાઈ પ્રત્યેાજન માટે ત્રસ જીવાની હિંસા કરે છે. અને કેાઈ-કાઈ પ્રયેાજન વિનાજ હિંસા કરે છે. કઈ-કઈ ‘આ વાઘ સ અને શૂકર–ભૂંડે તથા શત્રુઓએ અમને પીડા પહેાંચાડી હતી. અથવા અમારા આત્મીય. જનના (તેણે) વધ કર્યાં હતા.’ આ પ્રકારે દ્વેષ-વાસનાથી તેના ઘાત કરે છે. કોઈ માણસ એવા વિચાર કરીને કે- આ વાઘ આદિ, અથવા શત્રુ વમાન કાલમાં મને અથવા અમારાને મારે છે” તેથી તેના ઘાત કરે છે. કાઈ લેાક ‘આ વાઘ આફ્રિ અથવા આ શત્રુ મને અથવા અમારાને મારશે.? એવું વિચારીને તેને મારી નાંખે છે. આ પ્રમાણે લેાક ત્રસકાયની હિંસા કરે છે. | સૂ॰ ૭ ||
ઉપસંહાર
આ પ્રમાણે ત્રસકાયના સમારંભને જાણીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રસકાયના આરંભ સર્વથા ત્યાગી દેવા જોઈએ-ત્યજી દેવા જોઇએ. એ આશયથી આ ઉદ્દેશકના ઉપસંહાર કરતા થકા કહે છે- ત્ય સંસ્થ’. ઈત્યાદિ.
મૂલા—ત્રસકાયને વિષે શસ્રના સમારંભ કરવાવાળાને આ આરંભ અપરિજ્ઞાત ડાય છે. ત્રસકાયને વિષે શસ્રના સમારંભ નહિ' કરવાવાળાને આ આરંભ પરિજ્ઞાત છે. (જાણવામાં છે). બુદ્ધિમાન પુરૂષ તેને જાણીને પોતે ત્રસકાયમાં શસ્રના સમારંભ કરે નહિં ખીજા પાસે ત્રસકાયના શસ્રના સમારભ કરાવે નહિં અને ત્રસકાયમાં શસ્રના સમાર ંભ કરવાવાળાને અનુમેદન આપે નહિ, જે ત્રસકાયના સમાર'ભને જાણે છે. તેજ મુનિ છે. પરિસાતકર્મો છે. સૂ॰ ૮॥
(
ટીકા—ત્રસકાયના વિષયમાં પૂર્વાંકત (આગળ કહેલાં ) શસ્ત્રના વ્યાપાર કરવાવાળા ત્રણ કરણ અને ત્રણ ચેાગથી થવાવાળા સાવદ્ય વ્યાપાર કર્મ બંધનું કારણ છે.' એ પ્રમાણે જાણતા નથી. અને ત્રસકાયમાં પૂર્વોકત (આગળ કહેલાં) શસ્ત્રાના વ્યાપાર નદ્ઘિ કરવાવાળા પૂર્વેîકત (આગળ કહેલા) સાવદ્ય વ્યાપારીને સપરિજ્ઞાથી કમબંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના ત્યાગ કરી દે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૨
Page #283
--------------------------------------------------------------------------
________________
પરિજ્ઞાપૂર્વક થવાવાળી પ્રત્યાખ્યાનપરિજ્ઞાનું સ્વરૂપ શાસ્ત્રકાર બતાવે છેત્રસકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને બુદ્ધિમાન અર્થાત્ હેય-ઉપાદેયને વિવેકી પુરૂષ પોતે ત્રસકાયના શસ્ત્રને ઉપયોગ કરે નહિ, બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને ઉપગ કરાવે નહિ, અને ત્રસકાયના શસ્ત્રને ઉપયોગ કરવાવાળાને અનુમોદન આપે નહિ.
જેણે ત્રસકાયને ઘાત કરવાવાળા સાવદ્ય વ્યાપારને જ્ઞપરિણાથી બંધનું કારણ સમજી લીધું છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યજી દીધું છે. તે ત્રણ કરણ, ત્રણ રોગથી સર્વસાવઘવ્યાપારોના જ્ઞાતા-જાણકાર પુરૂષ મુનિ હોય છે. “ત્તિ વેત્તિ' પદની વ્યાખ્યા પહેલાં પ્રમાણે સમજી લેવી જોઈએ. સૂ૦ ૮.
શ્રી આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશ સમાપ્ત. ૧દા
સપ્તમ ઉદ્દેશ (વાયુકાય)
સાતમે ઉદ્દેશવાયુકાયના જીવ નેત્રથી જોવામાં આવતા નથી, એ કારણથી વાયુની સચિત્તતામાં સ્વતઃ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પરંતુ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયના તથા દ્વીન્દ્રિય આદિ ત્રસ જીના સ્વરૂપને સમજી લેવાથી જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે, તે વાયુકાયને પોતે જ જાણું લે છે. એ આશયથી વાયુકાયસંબંધી આ અંતિમછેલ્લા સાતમા ઉ દેશને આરંભ કરવામાં આવે છે.
વાયુકાયની હિંસા ત્યાગવાથી સાધુતા પ્રાપ્ત થાય છે. એ વાત આગળ બતાવે છે–“દૂ પન્નર.” ઈત્યાદિ.
વાયુકાયવિરાધનવિવેક
મૂલાથ-દુઃખદર્શ પુરૂષ (વાયુકાયના આરંભને) અહિતકર જાણીને વાયુકાયના આરંભને ત્યજી દેવામાં સમર્થ હોય છે, જે અધ્યાત્મને જાણે છે. તે બહારને જાણે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૩
Page #284
--------------------------------------------------------------------------
________________
જે બહારને જાણે છે તે અધ્યાત્મને જાણે છે. આ (સુખ-દુઃખ) બીજાઓને પણ આપણું સમાન છે.
ઉપશમને પ્રાપ્ત અને રાગ-દ્વેષથી રહિત સંયમી પુરૂષ પરની-બીજાની હિંસા કરીને પિતાના જીવનની ઈચ્છા કરતા નથી. સૂ૦ ૧ /
ટીકાથ—કષ્ટમય જીવન અથવા દુઃખને આતંક કહે છે. શારીરિક અને માનસિક ભેદથી દુઃખ બે પ્રકારનાં છે. કંટક અર્થાત શસ્ત્ર આદિથી થવાવાળાં દુઃખ શારીરિક કહેવાય છે. પ્રિયવિયોગ અને અપ્રિયસંગ, ઈષ્ટની અપ્રાપ્તિ અને દરિદ્રતા આદિથી થનારા દુઃખે તે માનસિક કહેવાય છે. આ બન્ને પ્રકારનાં દુઃખરૂપ આતંકને જેવાવાળા આતંકદર્શી કહેવાય છે. અથવા ષડૂજીવનિકાય અથવા વાયુકાયના સમારંભથી થનારૂં દુઃખ આંતક કહેવાય છે, અને એને જેવાવાળા આતંકદર્શી છે. તે હિત– અહિતના વિવેકમાં કુશળ હેવાના કારણથી વાયુકાયના આરંભને અહિતકર સમજીને વાયુના આરંભને ત્યાગ કરવામાં સમર્થ હોય છે. મૂલમાં આવેલ “કુછ-gTષ્ણા? શદના કેટલાય અર્થ થાય છે. જેમકે-સંયમન, અકરણ-(નહિ કરવું) વર્જન, (ત્યાગવું) વ્યાવર્તન, (હવું) અને નિવૃત્તિ (યાગ).
આશય એ છે કે-વાયુકાયને આરંભ કરવાથી મને શારીરિક અને માનસિક સર્વ દુઃખ પ્રાપ્ત થશે, એ માટે એ આરંભ આતંકજનક હોવાના કારણે અહિતકર છે.” એ પ્રમાણે જાણવાવાળા એના સેવનરૂપ આરંભના ત્યાગમાં સમર્થ હોય છે.
જે અધ્યાત્મને અર્થાત પોતાના આત્મામાં સ્થિત સુખ-દુઃખને જાણે છે, તે બાહ્ય અર્થાત બીજાના સુખ-દુઃખને જાણે છે. મારા આત્માને વિષે અસાતવેદનીય કર્મના ઉદયથી દુઃખ આવ્યું છે, અને સાતા વેદનીય કર્મના ઉદયથી સુખ સ્વાનુભવસિદ્ધ છે. આ પ્રમાણે પિતાનાં આત્માનાં સુખ-દુઃખનું અનુમાન કરી શકે છે. એ અભિપ્રાયને પુષ્ટ કરવા માટે એજ વાત પલટાવીને કહે છે –જે બાહાને જાણે છે તે અધ્યાત્મને જાણે છે.
અર્થાત્ –જે પરાયા સુખ-દુઃખને જાણે છે, તે પિતાના આત્માના સુખ-દુઃખને જાણે છે. પરાયા-બીજાના અને પિતાના સુખ-દુઃખનું અનુકૂલ વેદના અને પ્રતિકૂલ વેદનરૂપ સ્વરૂપ સમાન છે.
અથવા–બીજાને પીડા પહોંચાડવાના ત્યાગ કરવાથી સુખરૂપ ફલ પ્રાપ્ત થાય છે. અને પીડા પહોંચાડવાથી દુઃખ મળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૪
Page #285
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે બીજાના સુખ અને દુઃખજ પોતાના સુખ-દુઃખના રૂપમાં પરિણત થઈ જાય છે. આ પ્રમાણે જે તેના કાર્ય–કારણ ભાવને જાણે છે, તે જ પોતાના આત્માનાં સુખ-દુઃખના જ્ઞાતા હોય છે.
બીજાનાં સુખ-દુઃખનાં જ્ઞાતા જ પોતાના સુખ-દુઃખને જાણે છે. આ કથનમાં હેતુ બતાવતા થકા કહે છે કે –
આ સુખ અને દુઃખ બીજાનાં અને આપણાં સમાન છે.” કહ્યું છે કે
લાકડીથી અથવા કાંટાથી પગમાં વિધાઈ જવાની વેદનાથી પીડિત પુરુષને જે અંતર્વેદના થાય છે, તેવી જ સર્વ જીવોને વેદના) થાય છે.”
“જેમ મને દુઃખ પ્રિય નથી, તે પ્રમાણે બીજા પ્રાણીઓને પણ દુઃખ પ્રિય નથી.” બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
તારે મરવું જ સારું છે.” એ પ્રમાણે સાંભળવાથી પુરુષને જે દુઃખ થાય છે. તે અનુમાનથી બીજાની રક્ષા કરવી જોઈએ. / ૧ /
જે પુરૂષ સ્વ–પરના પિતાનાં અને પારકાના) સુખ-દુઃખને સમાન સમજે છે, તે વાયુકાયની વિરાધના કરતા નથી. તે વાત કહે છે
જિન શાસનમાં પોતાનાં અને બીજાના સુખ-દુઃખને સમાન સમજીને જે ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે, અથવા પાપમય વ્યાપારના ત્યાગી છે. તથા રાગ દ્વેષથી રહિત છે, અથવા કર્મોનું નિવારણ કરવાવાળા સંયમથી વિભૂષિત છે તે પંખા આદિથી વાયુકાય સમારંભ કરીને પોતાના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા કરતા નથી.
જિનાગમમાં કહેલા ચરણ-કરણનું સેવન કરવાવાળા પિતાના પ્રાણની રક્ષા કરવા માટે પણ બીજા ની હિંસા કરવાની અભિલાષા કરતા નથી. તે નેત્રથી નહિ દેખાતા વાયુકાયના જીવોની વિરાધનાથી પણ નિવૃત્ત હોય છે, તે પછી નેત્રથી જોઈ શકાય તેવા બીજા પૃથ્વીકાય આદિના છની વિરાધનામાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે છે? કોઈ પ્રકારે પણ થઈ શકતા નથી.
વાયુકાયનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારાનું નિરૂપણ કરવું જોઈએ. તેમાંથી લક્ષણ, પ્રફ પણ, પરિમાણ, શસ્ત્ર અને ઉપભોગ દ્વારેનું ક્રમથી નિરૂપણ કરે છે, શેષ-(બાકી) વધ, વેદના અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યા છે, તેવી જ રીતે અહિં સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૫
Page #286
--------------------------------------------------------------------------
________________
વાયુકાયલક્ષણ
લક્ષણદ્વારે— શંકા–વાયુ સચિત્ત છે એ વાત કેવી રીતે જાણી શકાય?
સમાધાન–પ્રથમ અનુમાનપ્રમાણ લઈએ-વાયુ ચેતનાયુક્ત છે, કેમકે તે બીજાની પ્રેરણા વિના અનિયતરૂપથી તિરછી ગતિ કરે છે, જેમ-હરણ, રોઝ આદિ. હેતુમાં “અનિયત' વિશેષણ લગાવી દેવાથી પરપ્રેરણાને અભાવ અને તિરછી ગતિ હોવા છતાંય પણ પરમાણુથી વ્યભિચાર થતું નથી, પરમાણુ બીજાની પ્રેરણા વિના જે ગતિ કરે છે, તે ગતિ શ્રેણી–અનુસાર નિયતજ હોય છે, અનિયત નહિં.
આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
“વાયુ સંચિત કહેવામાં આવ્યું છે. તે અનેક જીવવાળો છે અને તે જેનું અસ્તિત્વ પૃથ-પૃથફ (જુદું-જુદં) છે, માત્ર શસ્ત્રપરિણુત વાયુ સચિત્ત નથી.”
વાયુકાય પ્રરૂપણા
પ્રાપણદ્વાર– વાયુકાય બે પ્રકારના છે. (૧) સૂયમ અને (૨) બાદર. સૂક્ષ્મ જીવ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. અને બાદર, લેકના એક-દેશમાં રહે છે. બાદર પાંચ પ્રકારના છે. (૧) ઉત્કલિ. કાવાત, (૨) મંડલિકાવાત, (૩) ગુંજાવાત, (૪) ઘનવાત અને (૫) શુદ્ધવાત.
પિરસ્ય આદિ જે ભેદ લોકવાદીના પ્રકરણમાં પહેલાં બતાવ્યાં છે, તે સર્વે આ ભેદમાં અન્તર્ગત થઈ જાય છે. જરા–રહી-રહીને ઉત્કલિકાપમાં વહેવાવાળો વાયુ તે ઉત્કલિકાવાત છે. વાલીપ વાયુને મંડલિકાવાત કહે છે. ગૂંજી ગૂંજી ને વહેવાવાળી હવાને જાવાત કહે છે. પૃથ્વી આદિના આધાર પર સ્થિતિ હિમપટલ સમાન અત્યન્ત સઘન વાયુને ઘનવાત કહે છે. શીતકાલ આદિમાં ધીમે-ધીમે વહેતે વાયુ તે શુદ્ધવાયુ છે.
સંક્ષેપથી વાયુકાયના ત્રણ ભેદ છે. (૧) સચિત્ત (૨) અચિત અને (૩) મિશ્ર. ઉત્કાલિકાવાત આદિ સચિત્ત છે. ઉદગાર અને ઉદાસ આદિ અચિત્ત છે. અને સચિન તથા અચિત્ત એ બંને એક સાથે મળેલા હોય તે વાયુ મિશ્ર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૬
Page #287
--------------------------------------------------------------------------
________________
વાયુકાય પરિમાણ
પરિમાણહાર– બાદરપર્યાપ્તવાયુકાયના જીવ સંવર્તિત લોક પ્રતરના અસંખ્યાતમાં ભાગવત પ્રદેશના બરાબર છે. બાકી ત્રણ પ્રત્યેક રાશીઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએ–બાદર અપકાયના પર્યાપ્ત જીવોની અપેક્ષા વાયુકાયના બાદર પર્યાપ્ત અસંખ્યાત ગણા છે. અપકાયના અપર્યાપ્ત બાદર જીવથી વાયુકાયના અપર્યાપ્ત બાદર અસંખ્યાત ગણા છે. અપકાયના સૂક્ષ્મ અપર્યાપ્ત જીવથી સૂકમ વાયુકાયના અપર્યાપ્ત વિશેષ અધિક છે. અપૂકાયના સૂફમપર્યાપ્ત જીવાથી, સૂક્ષમ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. તે સૂ ૧૫
વાયુકાયના સમારંભને સર્વથા ત્યાગ કરવાવાળા મુનિઓને અને વાયુકાયના સમારંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓને જુદા-જુદા બતાવવા માટે કહે છે – “ Tri' ઈત્યાદિ.
વાયુકાય શસ્ત્ર
શસ્ત્રદ્વાર– મૂલાથ–વાયુકાયના સમારંભમાં સંકેચ કરવાવાળા અણગારેને જૂદા જાણે, અને કઈ-કઈ “અમે અણગાર છીએ' એવું કહેનારા અને નાના પ્રકારના શસ્ત્રોથી વાયુકાય સમારંભ કરીને, વાયુકાય સમારંભ કરતા થકા બીજા અનેક પ્રકારના પ્રાણિઓની હિંસા કરે છે. તેને પણ જૂદા-જૂદા જાણે છે સૂ૨ /
ટીકાથ–પરમ કરુણાથી આદ્ર-ચિત્ત હોવાના કારણે વાયુકાયના સમારંભથી વિમુખ, વાયુકાયના સમારંભનો સર્વથા ત્યાગ કરવાવાળા અણગાર જુદા છે-કેઈ અવધિજ્ઞાની, કઈ મન પર્યયજ્ઞાની અને કેઈ કેવલજ્ઞાની છે, અને કેઈ મતિ–શ્રત જ્ઞાનના ધારક ભાવિતાત્મા સાધુ છે, તેને જુએ. અથવા તેને દ્રવ્યલિંગિથી જૂદા જાણે, તે અણગાર વાયુકાય સમારંભ કરવામાં ભીત (બીવા વાળા) છે, ત્રસ્ત છે, ઉદ્વિગ્ન છે. તથા ત્રણ કરણ ત્રણ યોગથી વાયુકાય સમારંભ કરવાના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે અણગાર છીએ.” આ પ્રમાણે અભિમાનપૂર્વક કહે છે. કે “અમે જ વાયુકાયની રક્ષા કરવાવાળા પંચમહાવ્રતધારી છીએ.” એ બકવાદ કરનારા દ્રવ્યલિંગી છે. તેને અણગારોથી જૂદા જાણે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૭
Page #288
--------------------------------------------------------------------------
________________
અણગાર હોવાનું અભિમાન કરવાવાળાઓ દ્રવ્યલિંગી (સાચા) અણગારના ગુણોમાં જરા પણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થાના કેઈ પણ કાર્યને ત્યાગ કરતા નથી તે આગળ કહે છે.
દ્રવ્યશસ્ત્ર અને ભાવશસ્ત્રના ભેદથી શસ્ત્ર બે પ્રકારના છે, દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે. (૧) સ્વકાય, (૨) પરકાય, (૩) ઉભયકાયશસ્ત્ર, ઉષ્ણવાયુ, શીતવાયુને અને શીતવાયુ, ઉષ્ણવાયુને તથા પૂર્વાદિ દિશાઓના વાયુને પશ્ચિમ આદિ દિશાઓને વાયુ સ્વાયશસ છે. વાંસને બનાવેલ તથા તાલપત્રને બનાવેલ પંખે, સૂપડા, ચામર, પત્ર, વસ્ત્રખંડ અને અભિધારણ આદિ, તાપથી પીડિત પુરુષ હવા આવવાના રસ્તામાં થોભી જાય છે, તેને અભિધારણ કહે છે.
તથા-ચન્દન, ખસખસ, આદિની ગંધ, અગ્નિ, અગ્નિની વાલા, તાપ આદિ તથા મૂસળથી કૂટવું, છાલ કાઢવા માટે, સૂપડાથી ઝાટકવું, ધૂળ-રેતી વગેરેને ખંખેરવા માટે વસ્ત્ર વગેરેને ઝાટકવું–પછાડવું, તથા જલદી–જલદી ચાલવું તે પણ વાયુકાયનું વિરાધક પરકાય શસ્ત્ર છે. ઉઘાડા-ખૂલ્લા મેઢે બોલવું તે ઉભયકાયશસ્ત્ર છે. આ સર્વ વાયુકાયનાં દ્રવ્યશાસ્ત્ર છે, મન, વચન અને કાયાને અપ્રશસ્ત (વખાણવા લાયક નહિ તે) વ્યાપાર તે ભાવશસ્ત્ર છે. આ નાના પ્રકારના શાથી દ્રવ્યલિંગી વાયુકાયની હિંસા કરવાવાળાએ સાવદ્ય વ્યાપાર કરીને વાયુકાયની હિંસા કરે છે.
વાયુકાય કી હિંસા મેં ષજીવ નિકાયરૂ૫ લોક કી હિંસા
જે વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે તે કાયરૂ૫ સમસ્ત લેકની હિંસા કરે છે. એ કહે છે-વાયુકાયની વિરાધના કરવાવાળા પૂર્વોક્ત દ્રવ્ય અને ભાવશસ્ત્રને વાયુકાયના પ્રતિ પ્રયોગ કરવાવાળા વાયુકાયથી ભિન્ન અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ સ્થાવરની, તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવેની પણ હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૮
Page #289
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યલિંગીકૃત વાયુકાયવિરાધના
સંસારમાં તરેહ-તરેહના દ્રવ્યલિંગી છે, તેમાંથી શાક્ય આદિ પંખા વગેરેથી વાયુકાયને આરંભ કરે છે, કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપે છે, અને સંપતિમ (ઉડીને અચાનક આવવાવાળા) આદિ ની હિંસા કરીને
કાયના વિરાધક બને છે. ઠંડી પણ “અમે પંચમહાવ્રતધારી તથા જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણગાર છીએ.” આ પ્રમાણે કહેતા થકા સાવધને ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધ મનાએલા વાયુકાય સમારંભ કરે છે અને કરાવે છે. તે ખુલ્લા મુખથી-ઉઘાડા મોઢેબેલે છે અને ગાય છે, તથા અશપૂજા વગેરેમાં વિવિધ પ્રકારથી વાઘ અને નૃત્ય આદિ કરાવે છે. આ સર્વે મિથ્યાદર્શનશલ્ય નામનું પાપ છે. તે એનું આચરણ કરે છે. જેમ કહ્યું –
ગાવું, નાચવું, બજાવવું, મીઠું, જલ, આરતી કરવી, દીપક-દી બાળ આદિ જેટલાં કાર્ય છે, તે સર્વ અગ્રપૂજામાં કરવામાં આવે છે.” | ૧છે.
તથા તે દ્રવ્યલિંગી-દંડી “સત્તરપ્રકારની પૂજામાં પણ હમેશાં નૃત્ય અને વાદ્યવાત્ર આદિ કિયાએ કરવી જોઈએ.” એ ઉપદેશ આપે છે.
તથા એકવીસભેદી પૂજામાં પણ નૃત્ય, ગીત, વાત્ર તથા ચામર અને પંખા આદિ દ્વારા વાયુકાય સમારંભ કરાવે છે. જેમ કહ્યું પણ છે–
“સ્નાન, વિલેપન, આભૂષણ, પુષ, વાસ, ધૂપ, દીપ, ફલ,ચોખા, પત્ર, સોપારી,નૈવેદ્ય, જલ, વસ્ત્ર, ચામર, છત્ર, વાત્ર, ગીત, નાટક, સ્તુતિ અને કેશવૃદ્ધિ (ધર્માદાના નામે નાણું-ધન–નીવૃદ્ધિ) આ પ્રમાણે એકવીસ પ્રકારની જિનભગવાનની પૂજા થાય છે.”
વિશેષ શું કહીએ, તે એટલે સુધી પણ કહે છે કે જિનરાજની ભક્તિમાં મસ્ત થઈને અગર સાધુ પણનાચ કરવા લાગે તે પણ કેઈ દેષ નથી અર્થાત્ તે આરાધક છે. રા.
સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે-“તી વસ્તુ ઈત્યાદિ.
મૂલાઈ–ભગવાને વાયુકાયના આરંભના વિષયમાં ઉપદેશ આપે છે. આ જીવનના પરિવંદન, મનન અને પૂજા માટે, જન્મ, મરણથી છુટવા માટે, દુઃખને નાશ કરવા માટે. લેક સ્વયં–પિતે વાયુકાયશસ્ત્રનો આરંભ કરે છે, બીજા પાસે વાયુકાયશસ્ત્રને આરંભ કરાવે છે. અને વાયુકાયશઅને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. તે એના (પિતાના) અહિત માટે અને તેમની અબાધિને માટે છે. ૩
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૯
Page #290
--------------------------------------------------------------------------
________________
ટીકાઈ–વાયુકાયના સમારંભના વિષયમાં શ્રી મહાવીરે પરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિજ્ઞા બતાવી છે. તાત્પર્ય એ છે કે-કમરૂપી રજને દૂર કરવા માટે ભવ્ય જીએ પરિણાને અવશ્ય સ્વીકાર કરી લેવું જોઈએ. આ પ્રમાણે ભગવાને ઉપદેશ આપ્યો છે.
વાયુકાયયોપભોગ
ઉપભાગદ્વારલોક કયા પ્રજનથી વાયુકાયની વિરાધના કરે છે? એ બતાવે છે. આ અપકાળના જીવનના સુખ માટે પંખા, તાડપંખા હલાવવા, ધમણ ધમવી-ફૂંક મારવી, શ્વાસ લે, આદિ ક્રિયાઓ દ્વારા તથા શીત અને ઉષ્ણ (ઠંડા અને ગરમ) વાયુના સેવનદ્વારા તથા પરિવન્દન, અર્થાત્ પ્રશંસા મેળવવા માટે મશકવા અને વાંસળી વગેરે બજાવીને, વ્યજનયંત્ર તથા ગાનયંત્ર (વિજળીથી ચાલતા પંખા અને રેડીએ તથા ગ્રામેન) વગેરે બજાવીને, પૂજન અર્થા–વ એવં રત્ન આદિના લાભ માટે વાયુયાન (એરપ્લેન) અને વાયુમંત્ર આદિ બનાવવામાં તથા જન્મ-મરણથી છુટવા માટે. જેમકે દેવપ્રતિમાની પાસે નૃત્ય-ગીત અને વાજીંત્રને પ્રયોગ કરવામાં, ચામર, પંખા આદિ હલાવવામાં, તથા દુખને નાશ કરવા માટે, જેમકે-વ્યાધિ મટાડવા માટે આજકાલના વૈજ્ઞાનિક દ્વારા શોધ કરાએલી વાયુચિકિત્સામાં, તથા તાડપત્રના પંખાદ્વારા વાયુકાયની ઉદીરણામાં વાયુકાયની હિંસા કરે છે. એ પ્રમાણે આ જીવનના સુખના અર્થી પોતે વાયુકાયના ઘાતક શોને સમારંભ કરે છે, બીજાની પાસે કરાવે છે. અને વાયુકાય સમારંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. વાયુકાયને એ આરંભ, આરંભ કરવાવાળાને, કરાવનારને અને તેની અનુમોદન આપવાવાળાને અહિતકર થાય છે, તથા અધિજનક થાય છે. તે સૂ૦ ૩ છે.
તીર્થકર આદિના સમીપમાં જેણે વાયુકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ પ્રમાણે વિચાર કરે છે – સં.” ઈત્યાદિ.
મૂલાઈ–ભગવાન પાસેથી અથવા તેમના અણગાર પાસેથી સાંભળી–સમજી ને જેણે સંયમ ધારણ કર્યું છે તે જાણે છે કે –આ વાયુકાય સમારંભજ પંથ છે. એજ મેહ છે. એજ માર છે. એજ નરક છે, એમાં લોકો વૃદ્ધ થઈ રહ્યા છે, કેમકે નાના પ્રકારના શસ્ત્રથી વાયુકાયના સમારંભદ્વારા વાયુશાસ્ત્રને આરંભ કરતા થકા અન્ય અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. સૂત્ર કા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૦
Page #291
--------------------------------------------------------------------------
________________
વાયુવિરાધનાદોષ
ટીકાથ–જે પુરુષે તીર્થકર ભગવાન અથવા તેમના અનુયાયી શ્રમણ-નિર્ચના મુખારવિન્દથી સાંભળીને સર્વ સાવધના ત્યાગરૂપ સંયમ અંગીકાર કર્યો છે, તે વાયુકાયના સમારંભને અહિતકર અને અબાધિજનક સમજતા થકા આ પ્રમાણે વિચારે છે
આ લેકમાં શ્રમણ નિર્ચના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાવાળા આત્માથી જીવને જ એ જાણવામાં છે કે
વાયુશા આ સમારંભ નિશ્ચિતરૂપથી કર્મબંધનું કારણ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને કમબંધનાં કારણને મૂલમાં કર્મબંધ કહેલ છે. આગળ પણ આ પ્રકારે સમજી લેવું જોઈએ. તથા એ વાયુકાય સમારંભ અજ્ઞાનરૂપ છે. એ નિગદ આદિમાં મૃત્યુનું કારણ છે (અર્થાત્ નિગદમાં લઈ જવાવાળે છે.) અને નરક છે. અર્થાત્ નારકીય યાતનાઓનું સ્થાન છે.
ગ્રંથ, મેહ, મરણ અને નરકપ ઘેર દુખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની જીવ વારંવાર એની લાલચ કરે છે, અથવા ભેગોના અભિલાષી સંસારી જીવ આ ગ્રંથ, મેહ, મરણ અને નરકરૂપ ફલ માટેજ પ્રવૃત્તિ કરે છે.
લોક કર્મબંધ માટે જ પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે જે કહ્યું છે તે કેવી રીતે જાણી શકાય ? એવી જીજ્ઞાસા થતાં કહે છે-“ચરિમૂ” ઈત્યાદિ.
કેમકે નાના પ્રકારથી વાયુકાયની વિરાધના કરવાવાળા સાવઘવ્યાપારદ્વાર તે વાયુકાયને ઘાત કરે છે. તથા વાયુકાયના શાને પ્રયોગ કરતા થકા પૃથ્વીકાય આદિ અનેક પ્રકારના સ્થાવર તથા ત્રસજીનું ઉપમદન (નાશ) કરે છે. સૂ. ૪ના
વાયુકાયના શસ્ત્રોના પ્રયોગ કરવાવાળા નાના પ્રકારના છની હિંસા કેવી રીતે કરે છે? એ બતાવવા માટે શ્રી સુધર્મા સ્વામી કહે છે –“રે મિ. ઈત્યાદિ.
મૂલાથ–હું તે કહું છું—એકાએક (ઓચિંતા) ઉડીને પડવાવાળા જીવ છે. તે અચાનક આવી પડે છે, અને વાયુકાયથી પૃષ્ટ થઈને કઈ-કઈ જથારૂપે થાય છે. જે સંઘાત-સમુદાય-જથારૂપમાં પ્રાપ્ત થાય છે, તેનું શરીર સંકેચાઈ જાય છે, મૂછિત થઈ જાય છે, અને તે મરી પણ જાય છે. એ સૂ. ૫ /
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૧
Page #292
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–વાયુકાયની હિંસાથી અનેક પ્રકારનાં પ્રાણીઓને ઘાત કેવી રીતે થાય છે. તે હું કહું છું –સંપાતિમ–ઉડી-ઉડીને પડવાવાળા અનેક જીવ વાયુકાયના આશ્રયે રહે છે. તે સંપાતિમ જીવ, પંખા, તાડપત્ર, વસ્ત્ર આદિથી ઉદીરણા કરાએલા વાયુકાયદ્વારા આઘાત પામીને પડી જાય છે. અર્થાત્ વાયુના વેગથી ખેંચાઈને ગભરાએલા વાયુકાયની સાથેજ જોડાઈ જાય છે.
અહીં સ્પર્શને અર્થ છે–સ્પર્શવાન અર્થાત્ વાયુ કઈ-કઈ વાયુના વેગથી આહત-તાડન કરાએલા જીવ સંધાત-જથાપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પરસ્પર ઘસડાઈને સંકોચાઈ જાય છે.
વાયુકાર્યમાં પડેલા જે જ સંકોચાઈ જાય છે તે વાયુકાયના આઘાતથી મૂછિત થઈ જાય છે-તેની ચેતના નાશ પામી જાય છે. અને જે મૂછિત થઈ જાય છે તે પ્રાણથી રહિત પણ થઈ જાય છે અર્થાત્ મરણ પામે છે.
વાયુકાયના શસ્ત્રને આરંભ કરવાથી, એકલા વાયુકાયના જીવેનીજ વિરાધના થાય છે એટલું જ નહિ પરંતુ સર્વ દિશાઓમાં ફરવાવાળા સંપાતિમ જીની તથા અન્ય અનેક પ્રકારના જીવોની ઘાત થવી તે પણ અનિવાર્ય છે. સૂ. પા.
આ પ્રમાણે વાયુકાયની સચિત્તતા સમજીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રણ કરણ ત્રણ રોગથી વાયુકાય સમારંભ ત્યાગ કરવા ચોગ્ય છે. એ આશયથી સૂત્રકાર કહે છે “પુત્ય રહ્યું. ઈત્યાદિ.
વાયુવિરાધનાપરિહાર
મલાથ-વાયુકાયના વિષયમાં શરૂને વ્યાપાર કરવાવાળાએ એ વ્યાપારને કર્મબંધનું કારણ સમજતા નથી, વાયુકાયમાં શોને વ્યાપાર નહિ કરવાવાળા તે વ્યાપારને કર્મબંધનું કારણ સમજે છે. તેને જાણુને વિવેકી પુરૂષ પોતે વાયુશસ્ત્રને આરંભ કરે નહિ, બીજા પાસે વાયુશસ્ત્રને આરંભ કરાવે નહિ, અને વાયુશઅને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. જે વાયુકાયના શસ્ત્રોના વ્યાપારને જાણે છે તેજ મુનિ છે. તેજ સાવદ્ય વ્યાપારના ત્યાગી છે. આવું-( આ પ્રમાણે) હું કહું છું. I સૂ. ૬ /
ટીકાર્ય–વાયુકાયના વિષયમાં પૂર્વોક્ત શસ્ત્રોને ઉપયોગ કરવાવાળા, ત્રણ કરણ ત્રણ વેગથી કરવામાં આવતા અને વાયુકાયના ઘાતક સાવદ્ય વ્યાપારને કર્મબંધનું કારણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૨
Page #293
--------------------------------------------------------------------------
________________
સમજતા નથી. અર્થાત્ તેમને એ જ્ઞાન થયું નથી કે-“આ પાપકૃત્યોથી મને કમને બંધ થશે. પરંતુ આ વાયુકાયના વિષયમાં શસ્ત્રોને આરંભ નહિ કરવાવાળા સાવદ્ય વ્યાપારને જ્ઞપરિજ્ઞાથી જાણે છે, અને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યજી દે છે રૂપરિજ્ઞાપૂર્વક પ્રત્યાખ્યાનપરિજ્ઞા જે પ્રમાણે હોય છે. તે બતાવે છે–વાયુકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને હેય-ઉપાદેયને વિવેક રાખવાવાળા પુરુષ પોતેજ વાયુશને આરંભ કરે નહિ બીજા પાસે વાયુશન્સને આરંભ કરાવે નહિ. અને વાયુશાસ્ત્રને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ.
જે વાયુકાયસંબંધી એ આર ને અર્થાત્ સાવધ વ્યાપારેને જ્ઞપરિજ્ઞાથી “કમબધનું કારણ છે.” એમ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યજી દીધા છે, તે ત્રણ કરણ અને ત્રણગથી ત્યાગ કરવાવાળા મુનિ હોય છે.
કહ્યું છે—
શંકા-ત્રણ કરશું અને ત્રણગથી વાયુકાયની વિરાધનાને ત્યાગ કરવાવાળા જ મુનિ હોય છે. આ વચન કેવી રીતે સાચું હોઈ શકે છે? ચાલતાં, બેસતાં, રેકાતાં, સુતાં, ભેજન કરતાં અને ભાષણ કરતાં વાયુકાયની વિરાધનાથી બચી શકાતું નથી. એવી દશામાં મુનિ કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે રોકાય, કેવી રીતે સુવે, કેવી રીતે ભેજન કરે અને કેવી રીતે બેલે ?
સમાધાન-મુનિએ પિતાની સર્વ ક્રિયાઓ યતનાપૂર્વક કરવી જોઈએ, ભગવાને
યતનાપૂર્વક ચાલે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક કાય; યતનાપૂર્વક સુવે, યતના પૂર્વ ભજન કરે, અને યતનાપૂર્વક લે તે (સાધુ) પાપ કમને બંધ કરતા નથી..૧૫
શકા–જવા આવવામાં યતના સરલતાપૂર્વક થઈ શકે છે, પરંતુ બલવાની યતના કેવી રીતે કરવી જોઈએ? બોલવામાં વાયુકાયની વિરાધના કેઈ પણ પ્રકારથી ટળી શકતી નથી, તે મુનિ કેવી રીતે ભાષણ કરે? ભાષણ કરવામાં વાયુકાયની વિરાધનાની સાથે સર્વત્ર વ્યાપ્ત નાના-નાના સંપાતિમ જીવોની વિરાધના પણ અવશ્ય થાય છે. આ ઉદ્દેશમાં બતાવવામાં આવ્યું છે કે-સંપાતિમ જીવ વાયુના વેગથી ખેંચાઈને આવી પડે છે અને વાયુના સ્પર્શથી સંઘાત-(સમુદાય)ને પામે છે, મૂછિત થઈ જાય છે. અને મરણ પણ પામે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭ ૩
Page #294
--------------------------------------------------------------------------
________________
મુખવસ્ત્રિકા વિચાર
સમાધાન-ભગવાને મુખવસ્તિકા ખાંધવી તે ભાષણની યતના મતાવી છે. આ વાયુકાયના સમારંભ ગ્રંથ છે, માહુ છે, માર છે, નરક છે, અને તે કારણે અહિતકારી છે. એટલા માટે શાંતિ–માક્ષ માર્ગનું અવલંબન કરવાવાળા સચમી વાયુકાયની વિરાધના કરીને પોતાના પ્રાણની પણ ઇચ્છા કરતા નથી. આ ઉદ્દેશમાં ભગવાને ઉપદેશ આપતા થકા ભાષા યતનારૂપ મુખવગ્નિકા માંધવાની સૂચના કરી છે.
સમુત્થાનસૂત્રમાં કહ્યું પણ છેઃ
“....ગૌતમ ! તપશ્ચાત્ સ્વલિંગી સાધુ મુખ સાથે મુખત્તિ આંધે. (૧)
પ્રશ્ન—ભગવાન્ ! મુંહપત્તીનું શું પ્રમાણ છે ?
ઉત્તર—ગૌતમ ! સુખની ખરાબર મુહુપત્તી હોય છે.
પ્રશ્ન—ભગવન્ ! સંપત્તી કયા વસ્રની અને છે?
ઉત્તર—ગૌતમ ! એક સફેદ વસ્ત્રની આઠે પડની મુંહુપત્તી હોય છે. (૨)
પ્રશ્ન—ભગવન્! મુંહપત્તી આઠે પડની શા માટે હાવી જોઈએ ?
ઉત્તર—ગૌતમ! આઠ કર્મોને ભસ્મ કરવા માટે.
પ્રશ્ન——ભગવન્ ! મુંહપત્તી કેવી રીતે માંધવી જોઇએ ?
ઉત્તર—ગૌતમ! એક કાનથી બીજા કાન સુધી લાંખા દોરાની સાથે મુંહુપત્તી મુખ પર બાંધવી જોઇએ.
પ્રશ્ન—ભગવન્ ! મુહપત્તીના અર્થ શું છે?
ઉત્તર—ગૌતમ! તે હમેશાં સુખપર બાંધી રહે છે. તેથી તે મુંહપત્તી કહેવાય છે. પ્રશ્ન—શું પ્રયેાજનથી સુંહુપત્તી મુખપર બાંધવી જોઇએ ? ઉત્તર—મુહપત્તી બાંધવી તે સાધુનું સ્વલિંગ છે એ માટે, તથા વાયુકાયના જીવાની રક્ષા માટે મુંહપત્તી માંધે. (૩)
પ્રશ્ન-ભગવન્! અગર વાયુકાયની રક્ષા માટે, મુંહુપત્તી છે. તે શું સૂક્ષ્મ વાયુકાયની રક્ષા માટે છે. અથવા ખાદર વાયુકાયની રક્ષા માટે છે? ઉત્તર—સૂક્ષ્મ વાયુકાયની રક્ષા માટે નહિ પરન્તુ ખાદર વાયુકાયના જીવાની રક્ષા માટે છે. સર્વ અહુન્ત એ પ્રમાણેજ કહે છે. (૪) આજ કાલ પોતાને મુનિ માનવાવાળા કાઈ કોઈ સુખવસ્તિકા બાંધવાના નિષેધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२७४
Page #295
--------------------------------------------------------------------------
________________
કરે છે. પરંતુ તેમના આચાર્ય મુખવસ્ત્રિકા બાંધવાનું સ્વીકાર કરે છે. જિનપતિના શિષ્ય પૂર્ણ ગણિ-વિરચિત “અતિમુક્તકચરિત્રમાં શ્લેક ૮૦-૮૧-૮૨માં કહ્યું છે
પર પદાર્થોમાં સુખ નહિ માનવાવાળા નિશ્ચલ આસનથી સામે હાથ જોડીને મુખપર મુંહપત્તી ધારણ કરેલા “અતિમુક્તક મુનિએ શ્રતને અર્થ સાંભળે. ૧૮૦–૮રા
વિક્રમ સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્ર ગણિએ આ અતિમુકતચરિત્ર નામને ગ્રંથ લખે છે. આ સંવત્ ૨૦૦૨ સુધીમાં તેને ૭૨૦ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. એથી સ્પષ્ટ જાણમાં આવે છે કે–તેમના આચાર્યોએ અને તેમના અનુયાયિઓએ મુખત્રિકા બાંધવાનું આદરપૂર્વક અંગીકાર કર્યું છે.
એ સિવાય જિનપતિનાશિષ્ય લવદ્વારા રચિત સનકુમારચરિત્રમાં સનસ્કુમારના ત્રીજા પૂર્વભવવત્ત “વિક્રમ” નામના રાજાનું વર્ણન કરતા થકા કહે છે કે –
સનસ્કુમાર પિતાના ત્રીજા પૂર્વભવમાં “વિક્રમ યશ નામના રાજા હતા, તે પરિષદમાં (સભામાં) ધર્મકથા સાંભળવા માટે જે પ્રમાણે બેઠા હતા તેનું વર્ણન કરતા થકા કહે છે કે-મુહન્દુ.” ઈત્યાદિ. એની વ્યાખ્યા આ પ્રમાણે છે
જેના મુખચન્દ્ર પર મુખવસ્ત્રિકા સુશોભિત હતી, અર્થાત મુખ ઉપર બાંધેલી સફેદ વસ્ત્રની બનેલી મુખવસ્ત્રિકાથી જેનું મુખ શોભાયમાન થઈ રહ્યું હતું, જેનું અન્તઃકરણ નિર્મલ હતું, અને જે દ્વિજોના સમૂહથી સેવિત હતા, એવા વિકમયશ નામના રાજા ધર્મકથાની સભામાં શેભાને પામ્યા છે. કેવી શોભાને પામ્યા છે? જેમકે –જેના કિનારે રાજહંસી બેઠાં હોય તે તળાવ સુશેબિત થાય છે.
જેના કિનારે રાજહંસી બેઠાં હોય તે તળાવ જેવી રીતે સુશોભિત હોય છે તે પ્રમાણે મુખ પર બાંધેલી અને ઝગમગાટ શોભાયમાન મુખવાસિકાથી વિક્રમયશ રાજા વ્યાખ્યાપરિષ–(સભા)માં શોભતા હતા.
અથવા હાથથી મુખવસ્ત્રિકા પકડી હોતે તે તે મુખવસ્ત્રિકાની દીપ્તિ-પ્રકાશ હથેલીથી ઢંકાઈ જાત. એવી સ્થિતિમાં “રાજભ્ભાવવિશ: ” આ પદમાં “ગ” શબ્દના પ્રયોગથી મુખત્રિકાની જે પ્રભા-(પ્રકાશ) સૂચિત કરી છે, તે પ્રકાશમાન કેવી રીતે થાત? પછી તો તે ઢંકાએલી જેવી પ્રભા રહી જાત અને પછી સરોવરના કિનારે બેઠેલાં રાજહંસીની ઉપમા બરાબર ઘટી શકત નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૫
Page #296
--------------------------------------------------------------------------
________________
એ સિવાય જેવી રીતે રાજહંસિની એકદમ ઉઘાડી થઈનેજ સરોવરની શોભા વધારે છે, તેવી જ રીતે મુખવસ્ત્રિકા રાજાની શોભા વધારતી હતી. આ તાત્પર્ય હાથથી મુખવસ્ત્રિકા ધારણ કરે તે–અથવા કરવાથી કઈ પણ પ્રકારે બની શકે નહિ.
એ કારણથી સનસ્કુમારચરિત્રનું એ પદ સ્પષ્ટરૂપથી બતાવી આપે છે કેવિક્રમ યશ રાજાના મુખપર દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધી હતી.
અહો ! મોહને મહિમા મહાન છે, જેના પ્રભાવથી આધુનિક લોક પિતાના ગુરુઓના પરમ્પરા વાકયનું ઉલ્લંઘન કરતા પણ શરમાતા નથી.
વિસ્તારથી સમજવાની ઈચ્છા રાખવાવાળા, મારી રચેલી દશવૈકાલિકસૂત્રની “ઝાવાર નિમંજૂષા”—ટીકાની અંદર પહેલા અધ્યયનમાં જોઈ શકે છે.
પનિકાયારમ્ભદોષ
સુધર્મા સ્વામી કહે છે–આ સર્વ ભગવાનની સમીપમાં જેવું સાંભળ્યું છે તેવુંજ કહું છું. ૬ ||
હવે એ કહે છે કે-ષજીવનિકાયને આરંભ કરવાથી કર્મબંધ થાય છેત્યંs.” ઈત્યાદિ.
મૂલાથ–વાયુકાયના વિષયમાં પણ આરંભ કરવાવાળા, કર્મોથી બદ્ધ થાય છે એ પ્રમાણે સમજે. જે આચારમાં તેમણે કરતા નથી, આરંભ કરતા થકા પણ પિતાને વિનય (ચારિત્ર) વાળા માને છે, ઈચ્છાનુસાર ચાલે છે, ગૃદ્ધ છે, અને આરંભમાં આસક્ત છે, તે કર્મોનું ઉપાર્જન કરે છે. સૂ૦ ૭
ટીકાથ–આ વાયુકાયના વિષયમાં પણ “અપિ” શબ્દથી પૃથ્વી આદિ અન્ય સ્થાવરમાં તથા ત્રસકાયમાં જે ભેગના લાલચુ અને સ્વાર્થ પરાયણ થઈને આરંભ કરે છે. તે જ્ઞાનાવરણ આદિ કર્મોથી બદ્ધ થાય છે. એ પ્રમાણે સમજે.
તાત્પર્ય એ છે કે એક જીવના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા બાકીના જીવનિકાના આરંભથી ઉત્પન્ન થવાવાળા કર્મોથી પણ બદ્ધ થાય છે.
એવા કેણું છે કે જે પૃથ્વી આદિ એક કાયો આરંભ કરીને બાકીના જીવનિકાના આરંભથી થનારા કર્મો દ્વારા થાય છે? તેનું સમાધાન કરવા માટે કહે છે –
જે જ્ઞાનાચાર-દર્શાનાચાર આદિ પાંચ આચારોમાં સ્થિર નથી થતા તેને કમર બન્ધ થાય છે, એ પ્રમાણે જાણે.
આચારમાં કેણ સ્થિર નથી રહેતા? દંડી અને શાકય આદિ. એ કેવી રીતે જાણ્યું? તેના ઉત્તરમાં કહે છે તે પૃથ્વીકાય આદિની વિરાધના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૬
Page #297
--------------------------------------------------------------------------
________________
કરવા છતાંય પણ પિતે–પિતાને નિશંક થઈને સંયમી કહે છે. તે એવું માને છે કે –અમે પણ સંયમનું સેવન કરવામાં તત્પર છીએ. - તે લેક પિત-પિતાને સંયમી માનતા થકા પણ પૃથ્વીકાય આદિના જીવની હિંસામાં તત્પર શા માટે હોય છે? એવી જીજ્ઞાસા થતાં બે વિશેષણ કહે છે જેમાં હેતુ છુપાએલો છે “ઇન્વોપની” અને “અષ્ણુપ છન્દ અર્થ છે પિતાને અભિપ્રાય તેનાથી સ્વતંત્ર અર્થાત્ શાસ્ત્રથી વિરૂદ્ધ વિચાર કરવાવાળા. અથવા છન્દને અર્થ ઇચ્છા છે. અહિં વિષયભોગની અભિલાષાને છન્દ કહેલ છે. તેમાં જે સ્વતંત્ર હોય. તથા અધ્યપન્ન અર્થાત વિષયોમાં અત્યન્ત આસકત-વિષયને માટે આતુર. તાત્પર્ય એ છે કે છન્દો૫નીત અને અય્યપન્ન હોવાના કારણે તે પૃથ્વી આદિની હિંસા કરે છે અને કર્મોને બંધ કરે છે. આરંભ અર્થાત-સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત પુરુષ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું ઉપાર્જન કરે છે.
આ પ્રમાણે ષડૂછવનિકાયને આરંભ કરવાવાળા કર્મબન્ધને આધીન થઈને જન્મ, જરા, મરણ, ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, ઈઝેલી વસ્તુની અપ્રાપ્તિ, તથા વિવિધ પ્રકારની વ્યાધિઓથી ઉત્પન્ન થનારાં દુઃખથી વ્યાપ્ત, ઘરતર સંસારરૂપી દાવાનલમાં પિતાના આત્માને ધન-(બળતણરૂપ) બનાવે છે. સૂટ ૭
જે પૃથ્વી આદિ ષડૂજીવનિકાયના આરંભથી નિવૃત્ત છે તેજ મુનિ હોય છે, આ ઉદેશના અર્થને ઉપસ હાર કરીને શાસ્ત્રકાર કહે છે –“રે ઘણુમં.” ઈત્યાદિ.
મૂલાWતેજ વસુમાન છે (સમ્યકત્વ-ચારિત્રવાનું સમ્યગ્દષ્ટિ છે) જે યથાર્થ પદાર્થોને જાણવાવાળા જ્ઞાનાત્માથી પાપને અકરણીય (કરવા ગ્ય નથી એવું) સમજીને કરતા નથી. સૂ૦ તા.
પજીવવિરાધનાપરિહાર
ટીકાર્યું–જે પુરૂષ ષજીવનિકાયસંબંધી આરંભને ત્યાગ કરીને સંયમના પાલનમાં તત્પર થાય છે. તેજ વસુમાન (સમ્યગ્દષ્ટિ) છે. વસુના બે ભેદ છે. (૧) દ્રવ્યવસુ અને (૨) ભાવવસુ, સુવર્ણ આદિ ધન દ્રવ્યવસુ કહેવાય છે. અને સમ્યક્ત્વ આદિ જપ ઋદ્ધિને ભાવવસુ કહે છે. અહિં “વસુ' શબ્દથી ભાવવસુ જ સમજવું જોઈએ. વસુ જેને પ્રાપ્ત હોય તે વસુમાન્ છે. અર્થાત્ સભ્યત્વ આદિથી યુક્ત પુરૂષ વસુમાન કહેવાય છે.
જે વસ્તુ જેવી છે તેને તેવા રૂપમાં જાણવાવાળા સર્વગ્રાહી જ્ઞાન “સર્વસમન્વાગત પ્રજ્ઞાન, કહેવાય છે. અથવા સમસ્ત દ્રવ્ય અને પર્યાને યથાર્થ રૂપથી જાણવાવાળું જ્ઞાન “સર્વસમન્વાગત પ્રજ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનરૂપ આત્માથી પાપને આ લેક તથા પક-સંબંધી સુખનું ઘાતક હોવાથી અકર્તવ્ય સમજીને (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મિથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૭
Page #298
--------------------------------------------------------------------------
________________
(૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) પર૫રિવાદ, (૧૬) રતિ–અરતિ, (૧૭) માયામૃષા અને (૧૮) મિથ્યાદર્શનરૂપ અઢાર પ્રકારનાં જે પાપ તેને પિતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી, અને બીજા કરવાવાળાને અનમેદન આપતા નથી. તેજ પુરૂષ વસુમાન છે.
તાત્પર્ય એ છે કે જે આત્મા પિતાના પ્રજ્ઞાનથી સમસ્ત દ્રવ્ય અને પર્યાને રૂડી રીતે જાણવાની યેગ્યતા ધારણ કરે છે, અને જે મોક્ષમાર્ગને આશ્રય લઈને મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકે છે, તેને, “આત્માનું અધઃપતન કરનારાં પાપકૃત્ય સર્વથા ત્યાજ્ય છે? એ વિચાર કરીને ષડૂજીવનિકાયના આરંભથી નિવૃત્ત થઈ જવું જોઈએ. સૂ૦ ૮.
ષકાયના આરંભને ત્યાગજ સાધુતા પ્રાપ્ત કરાવે છે. એ વાત આગળ કહે છેરં ળિય. ઈત્યાદિ.
મૂલાથ–એ વાત જાણીને બુદ્ધિમાન પુરૂષ ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રને સમારંભ કરે નહિ, બીજા પાસે ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રનો સમારંભ કરાવે નહિ, અને ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રનો સમારંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. ષજીવનિકાયસંબંધી આરંભને જે બંધનું કારણ જાણી લે છે. તેજ મુનિ છે, અને તેજ પરિશ્નાતકર્મા છે. એવું હું કહું છું. મેં સૂ૦ ૯ !
ટીકાથ–ષડૂછવનિકાયના આરંભને જ્ઞપરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણીને હેયઉપાદેયને વિવેક રાખવાવાળા પુરૂષ ષડૂજીવનિકાયના શસ્ત્રને પિતે આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, અને આરંભ કરનારને અનુમોદન આપે નહિ.
વતજીવનિકાયસંબંધી જે શસ્ત્ર પ્રથમ બતાવી આપ્યાં છે. તેના દ્વારા જીવનિકાયને પડા પહોંચાડવાવાળા સાવદ્ય વ્યાપારને જે જ્ઞપરિજ્ઞાથી કમબંધનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યજી દે છે, તે પુરૂષ ત્રણ કરણ અને ત્રણ ચોગથી સાવદ્ય વ્યાપારને ત્યાગી મુનિ હોય છે. આ સર્વે ભગવાનના મુખારવિંદથી જેવું મેં સાક્ષાત સાંભળ્યું છે, તેવુંજ કહું છું. જે સૂટ ૯ !
ઇતિ શ્રીઆચારાંગસૂત્રની “રાજારામ ટીકાના ગુજરાતી અનુવાદમાં
પ્રથમ અધ્યયનને સાતમે ઉદ્દેશ સપૂર્ણ. . ૧-૭ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૭૮
Page #299
--------------------------------------------------------------------------
________________ પ્રથમ અધ્યયન સમાપ્તિ પ્રથમ અધ્યયનમાં એ નિરૂપણ કરવામાં આવ્યું છે કે–આત્મા સંસારચક્રમાં પડીને અનેક દિશાઓમાં અને અનેક વિદિશાઓમાં નિરન્તર ભ્રમણ કરતા રહે છે. સાથેજ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને વ્યસની સચિત્તતા પણ સિદ્ધ કરી છે. અને તેને આરંભ કરવામાં પરિજ્ઞા-વિવેક પણ પ્રદર્શિત કરેલ છે. તે 1 . | ઇતિ શ્રી આચારાંગસૂત્રની “ગાવારિતો”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં “વિજ્ઞા’ નામનું પ્રથમ અધ્યયન સપૂર્ણ.૧ || સમાસ | શ્રી આચારાંગ સૂત્ર : 1 2 79