________________
(૯) ઉત્સાહકપણું. ઉત્સાહ ઉત્પન્ન કરનાર પાંચ પ્રમાદનું નિવારણ
કરીને ધર્મની આરાધનામાં ત્રણેય ને ઉત્તેજન
આપનાર. (૧૦) સ્કૂતિ ઉત્પન્ન હર્ષ ઉત્પન્ન કરનાર હોવાથી મોક્ષ માટે પરાક્રમ કરવાની કરવાપણું. પિતાની ઈચ્છાનુસાર સિદ્ધિ પ્રેરણા કરનાર.
માટે પ્રવૃત્તિ કરાવનાર (૧૧) વીર્યવર્ધકપણું. તમામ ઇન્દ્રિયને શક્તિ તપ અને સંયમ દ્વારા આધ્યાઆપનાર
ત્મિક બળ વધારનાર, (૧૨) શ્રમનિવારણ સુગંધ આદિ અનેક ગુણોની ચાર ગતિઓમાં ભ્રમણ કરીને કરવાપણું. વિશેષતા હોવાથી તે તે થાકી ગયેલા જીના ભવ
ઈદ્રિયની શિથિલતા દૂર ભ્રમણને નિવારણ કરીને તેના કરનાર.
ખેદને સર્વથા નાશ કરનાર
(૧૩) મધુરપણું.
(૧૪) સ્નિગ્ધતા.
મધુર રસવાળા,
અપૂર્વ, અવિનાશી મોક્ષ
સુખના અનુભવ રૂપ રસવાળા ચિકણાપણું.
કાનમાં પડતાં જ આત્માના દરેકે–દરેક પ્રદેશમાં ધર્માનુ
રાગ જગાડનાર સે પત્ર, હજાર પત્ર આદિ સ્વસમય અને પરસમયના રૂપથી ઘણું પત્રો (પાંદડા) સ્વરૂપના પ્રકાશક હોવાના વાળા
કારણે જૂદી જૂદી જાતના પ્રમાણ, નય, નિક્ષેપ આદિથી
(૧૫) બહુદળતા.
યુક્ત.
(૧૬) વિષનાશકણું.
સ્થાવર અને જંગમ વિષને નાશ કરનાર
વિષયવાસનારૂપ વિષને-ઝેરને નાશ કરનાર.
(૧૭) મકરન્દ-ધારિત્વ. કુલના રસ વાળા.
અનિત્ય આદિ બાર ભાવનાઓથી ઉત્પન્ન વૈરાગ્ય જનિત શાંતરસ પ્રગટાવનાર.
શ્રી આચારાંગ સૂત્ર : ૧