________________
(૨૧)-મૂછનિવારકતા, (૨૨)-પથ્થતા, (૨૩)-મેધતા, (૨૪)-ઉત્કૃષ્ટ ભાવનું ઉત્પાદક પણું અને (રપ)-અવયવસન્નિવેશવિશેષપણું.
આ પચાસ ગુણે કલ્પવૃક્ષના ફૂલેમાં તથા ભગવાનના વચનમાં કેવી રીતે સમાનપણે દેખાય છે તે બતાવે છે સં. ગુણ કલ્પવૃક્ષના કુલેના પક્ષમાં ભગવાનના વચનેના પક્ષમાં (૧) સૌન્દર્ય, મનહર આકૃતિવાળા, મધુર અને મેહક શબ્દ
સૌન્દર્ય. (૨) સુગન્ધ, નાસિકાને તૃપ્ત કરનાર, દિવ્યધ્વનિરૂપ હોવાથી
આર્ય, અનાર્ય, બે પગવાળાં તથા ચાર પગવાળાં જીને પિત પિતાની ભાષામાં પરિણત હેવાના કારણે
તૃપ્તિકારક. (૩) ત્રિદેવનાશકત્વ, વાત, પિત્ત અને કફ, આ ત્રણ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યદેશોને દુર કરવા વાળા કત્વ–મેહનીય, આ ત્રણકર્મોને
નાશ કરનાર (૪) સાતધાતુને પુષ્ટ, રસ, રક્ત માંસ, મેદ, હાડકાં દ્રવ્યાર્થિક અને પર્યાયાથિકકરવાપણું મજજા અને વીર્ય, આ સાત નયની અપેક્ષાએ કથંચિત ધાતુને બલવાન કરનાર. નિત્યતા કથંચિત્ અનિત્યતા
આદિ સાત અંગેના પિષક (૫) ચામડી અને વાળને શરીરસંબંધી વિકાર દૂર આત્માના આર્તધ્યાન અને ખળકારક, કરનાર.
રૌદ્ર ધ્યાનરૂપ વિકારને નાશ
કરનાર (૬) હૃદયને આનંદકારી, દષ્ટિ પડતાં જ હૃદયને કાનમાં પડતાં જ પ્રાણી માત્રને આનંદ આપનાર
અત્યન્ત આનંદ આપનાર (૭) તાપનિવારણ કરનાર, શીતલ હેવાથી સંતાપ શા તરસમય હોવાથી કષાયહરનાર,
જનિત સંતાપને નાશ
કરનાર, (૮) શુભાકારીપણું, ઘરેણાંરૂપ હેવાથી શેભા મિથ્યાત્વ આદિની મલિનતા વધારનાર
દૂર કરીને આત્માના તેજને પ્રકાશિત કરનાર,
શ્રી આચારાંગ સૂત્ર : ૧