SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશાસ્તિકાય સ્વરૂપ આકાશનું સ્વરૂપ— સત્ર પ્રતિભાસિત પુદ્ગલ અને જીવ આકાશ કહે છે. આકાશ' શબ્દમાં આ' અને કાશ' એ ભાગ છે. આ ના અથ છે-ચારેય કારથી—સત્ર, અને ‘કાશ'ના અર્થ છે પ્રકાશિત થવા વાળા, તાત્પર્ય એ છે કેપેાતાના અવગાહદાન ( અવકાશ આપવે ) નામના ગુણથી જે હાય છે તે આકાશ છે, અથવા જ્યાં ધર્મ, અધમ, કાલ, તપેાતાના સ્વરૂપથી પ્રકાશિત હાય છે—પ્રતીત થાય છે તેને ધર્મ, અધમ આદિ તમામ દ્રવ્યેના આધાર અની જે તે આકાશ છે. અવકાશ આપનાર જ આકાશ કહેવાય છે. અવકાશ આપવા તે આકાશનુ લક્ષણ ખતાવવામાં આવ્યુ છે, તે વ્યવહારનયથી ઉપચારરૂપ કથન છે. અસ્તિકાય' શબ્દની વ્યાખ્યા પ્રથમ જ કહી દીધી છે, ઉત્તરાધ્યયન સૂત્ર (અ.૨૮)માં કહ્યું છે કે “ આચળ સવ્વસ્જ્વાળ નઠું ઓગાઇ વળ - ઈતિ. તેને આશ્રય આપે છે આકાશ સદ્રવ્યોના આધાર છે. સારાંશ એ છે કે આકાશ સર્વ કબ્યાના આધાર હાવાથી અવગાહન લક્ષણવાળુ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાલના આકાશમાં સમાવેશ હોવાથી જીવ અને પુદ્ગલાના ઔપચારિક સયાગ અને વિભાગ દ્વારા અવગાહ થાય છે, અવગાહ થવાથી દેશના ભેદથી અવગાહ પણ ભિન્ન થઈ જાય છે, અને સંચાગ તથા વિભાગ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે-અવગાહ અથવા અવકાશ જ જેનું અવગાહથી જેનુ અનુમાન થાય છે તે દ્રવ્ય આકાશ છે. અથવા તે ધર્મ, અધમ આદિ દ્રષ્યાની સ્થિતિ કયાં હોય? અર્થાત્ તેને ન રહેત, એટલા માટે આકાશના અસ્તિત્વ, કેાઈ જાતની પણ વિશ્વાસ કરવા ચાગ્ય છે; એ પણ ભગવાને ઉક્ત કથનથી ધ્વનિત કર્યું” છે. આકાશની સિદ્ધિ માટે ‘માચળ સત્વવાળ' અને ‘ઓવન' આ બે વિશેષણ લગાવેલા છે. લક્ષણ છે, અર્થાત આકાશ ન હોય કોઈ આધાર જ શંકા કર્યા વગર આકાશ એ પ્રકારના છે. (૧) લેાકાશ અને (૨) અલેાકાકાશ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે –“દુવિષે બાપાને પન્નત્તે, તંજ્ઞા-જોળાનાથે ચેવ ગોપાસે ચેવ' ધર્મ આદિ તમામ દ્રબ્યાના આધાર અને અસંખ્યાતપ્રદેશરૂપ આકાશખંડ તે લેાકાકાશ કહેવાય છે. લેાકાકાશથી ભિન્ન અનન્તપ્રદેશી અલાકાકાશ છે. શંકા-જો કે આકાશ જ જીવ અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિમાં સહાયક કારણ થઈ શકે છે તેા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રબ્યાના સ્વીકાર શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૮
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy