________________
સમારંભ કરાવે છે, અને અકાયશસ્ત્રના આરંભ કરવાવાળાને અનુમેાદન આપે છે તે અપ્લાયના આરંભ કરનારને કરાવનારને અને કરવાવાળાને અનુમેાદન આપવાવાળાને એ સૌને માટે અહિત કરનાર છે. અને અમેાધિ-જિનધમ ની અપ્રાપ્તિ માટે હોય છે. (સ્ છ) જેણે તીર્થંકર આદિના સમીપમાં અકાયના જીવાનું સ્વરૂપ જાણી લીધું છે તે આ પ્રમાણે જાણે છેઃ—' તે તં. ' ઇત્યાદિ.
મૂલા ભગવાન અથવા અણુગારા પાસેથી સાંભળીને અકાયના સ્વરૂપને જાણનારા જીવા ચારિત્ર અંગીકાર કરીને કેાઈ-કઈ આ પ્રમાણે જાણે છે—આ ગ્રંથ છે, આ માહુ છે, આ મૃત્યુ છે, આ નરક છે. ગૃદ્ધ પુરુષ નાના પ્રકારનાં (અનેક પ્રકારનાં) શસ્ત્રોથી જલના આરંભ કરીને, જલશસ્ત્રના આરભ કરતા થકા ખીજા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૮)
અખાયસચિતતા
ટીકા જે પુરુષ તીથ કર ભગવાન તથા તેના અનુયાયી શ્રમણુનિત્ર થાના સમીપ ઉપદેશ સાંભળીને સર્વ સાવદ્યવ્યાપારના ત્યાગરૂપ ચારિત્ર અંગીકાર કરીને વિચરે છે, તે અપ્લાયના આર્ભને સમજે છે તેને અહિતકર અને અખાધિજનક જાણે છે, તે આ પ્રમાણે વિચાર કરે છે કેઃ—આ મનુષ્ય લેાકમાં શ્રમણ-નિગ્રન્થાના ઉપદેશથી સભ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાવાળા કાઈ પણ આત્માર્થિએના જાણવામાં હાય છે કે—આ ગ્રંથ છે. ઈત્યાદિ. જેના દ્વારા ગૂંથી શકાય-માંધી શકાય તે ગ્રંથ કહેવાય છે. એ ઉદક-જલશસ્ત્રના સમારભ ગ્રંથ છે અર્થાત્ આઠ કર્મોના બંધ છે. અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરીને ઉદ્ઘકશસ્રના સમારંભને ગ્રંથ કહ્યો છે. વાસ્તવિક રીતે તે ગ્રંથ (કમ ખંધ)નું કારણ છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઇએ.
આ જલશઅને સમારંભ માહ-વિપરીત જ્ઞાન છે, તથા આ માર-નિગેાદ વગેરેના મરણરૂપ છે, આ નરક છે—અર્થાત્ નારકી જીવાને થવાવાળી દસ પ્રકારની વેદનાઓનું સ્થાન છે. કબંધ, મેહ મરણુ અને નરક રૂપ ઘારદુઃખરૂપ ફૂલને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેાક સ્ક્રીને તેના માટે ગૃદ્ધ-આસક્ત થાય છે. અથવા ગૃદ્ધ અર્થાત્ ભેગામાં આસક્ત સંસારી જીવ એ માટે, અર્થાત્ કંધ, મેહ, મરણુ તથા નરક માઢેજ પ્રવૃત્તિ કરે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૬