SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ષદ્ભવ્યોં કે વિષયમેં કર્તૃત્વાકર્તુત્વ નિરૂપણ દ્રવ્યાનુ કર્તાપણું અને અકર્તાપણું— નિશ્ચયનયથી છ દ્રવ્ય, પોતપોતાના સ્વરૂપમાં કર્તા છે. તેથી સર્વ જ્ગ્યામાં કર્તાપણુ' સિદ્ધ થાય છે. વ્યવહારનયથી જીવ કર્તા છે અને આકીના ધર્માદિ પાંચ દ્રવ્યા અકર્તા છે. વ્યવહાર નય (૬) વ્યવહારનય— વ્યવહારનય છ પ્રકાર છે. (૧) શુદ્ધ વ્યવહારનય (૨) અશુદ્ધ વ્યવહારનય, શુભ વ્યવહારનય, (૪) અશુભવ્યવહારનય, (૫) ઉપચરિત વ્યવહારનય, (૬) અનુપચરત વ્યવહારનય. શ્રી આચારાંગ સૂત્ર : ૧ શુદ્રવ્યવહાર નય (૧) શુધ્ધ વ્યવહારનય જીવ કમલપ અશુદ્ધતાને હઠાવીને અનંતજ્ઞાનાગુિણુરૂપ શુદ્ધતાને ઉપાર્જન કરે છે તે શુદ્ધ વ્યવહારનય પ્રમાણે જીવમાં કત્વ-કર્તાપણું હાય છે. તે આ પ્રમાણેશુદ્ધ વ્યવહારનયથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ૫૯
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy