________________
ત્રસકાયપ્રરૂપણા
ચપણાહાર—
ત્રસ કાયના ચાર ભેદ છેઃ-દ્વીન્દ્રિય, ત્રોન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય. આજ શાસ્ત્રના પ્રથમના ઉદ્દેશમાં લેાકવાદીપ્રકરણમાં ત્રસજીવાના ભેદ–પ્રભેદ ખતાવ્યા છે, વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળા ત્યાંથી જાણી લે. આ સૂત્રમાં ભગવાને-અડજ અને પાતજ આદિના જે ભેદ ખતાવ્યા છે, તે સર્વના તેમાં સમાવેશ થઈ જાય છે,
ત્રસકાયપરિણામ
પરિમાણુદ્નાર---
ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સ ંવર્તિત લેાકપ્રતરના અસખ્યાતમા ભાગવત્ત પ્રદેશેાની રાશિના બરાબર છે. તે આદર તેજસ્કાય પર્યાપ્ત જીવાથી અસંખ્યાત ગણા છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવાની અપેક્ષા અપર્યાપ્ત ત્રસજીત્ર અસંખ્યાત ગણા છે.
કાલની અપેક્ષા જઘન્યપદ્યુમાં પ્રત્યુત્પન્ન ત્રસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરાપમની સમય–રાશિના ખરાખર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની સમય-રાશિના ખરાખર જ છે. આગમમાં પણ કહ્યું છેઃ
પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવ કેટલા કાલની ખરાખર છે ? ગૌતમ ! જાન્ય પદમાં એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની ખરાખર અને ઉત્કૃષ્ટ પદમાં પણ એટલાં જ છે.”
વિરહની અપેક્ષા ત્રસ જીવાનું નિષ્ક્રમણ અને ઉપપાત જઘન્ય એક, બે અથવા ત્રણ છે. અને ઉત્કૃષ્ટ પ્રતરના અસખ્યાતમા ભાગવત્ત પ્રદેશોની ખરાબર છે. ત્રસકાયમાં જીવાની નિરંતર ઉત્પત્તિ અથવા નિષ્ક્રમણ (ચ્યવન) જઘન્ય એક સમય, એ સમય અથવા ત્રણ સમય સુધી છે. ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પરિમિત કાલ સુધી નિર'તર ઉત્પત્તિ અને નિષ્ક્રમણ (નિકળવું) થતુ રહે છે. નિરંતર એક જીવની ( સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂત સુધી ત્રસકાયમાં હોય છે. અને તે પછી તે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એ હજાર સાગરાપમ સુધી નિરંતર સકાયમાં રહી શકે છે, તે પછી પૃથ્વીકાય આદિ સ્થાવરામાં ઉત્પન્ન થાય છે. સૂ॰ ૧૫
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૫