________________
જીવ પરસ્પર મળેલા છતાં પણ ભિન્ન-ભિન્ન રહે જીવ પરસ્પરમાં અનુવિદ્ધ એકરૂપ થઈને રહે છે. જીવાનાં શરીર અલગ-અલગ હાય છે. કિન્તુ એકજ હાય છે.
પત્તાં-પાંદડાંમાં, મૂલ જીવથી ભિન્ન એક-એક જીવ અલગ-અલગ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં એકબીજ અને બહુખીજ વૃક્ષાની પ્રરૂપણા કરતા થકા કહ્યું છે કેજ્ઞાત્તેયનીવિયા અર્થાત્ પત્તાં પ્રત્યેક જીવવાળા છે.
તથા તાલ, સરલ, નાળિએર આદિ વૃક્ષાનાં સ્કંધ એક જીવ છે, કહ્યું છે કેઃ
"
છે; પરન્તુ સાધારણુ શરીરવાળા તાત્પર્ય એ છે કે—પ્રત્યેકશરીરી આ સાધારણશરીરી જીવાનું શરીર
“ નાના પ્રકારના આકારવાળા વૃક્ષાનાં પત્તાં-પાંદડાં પ્રત્યેકજીવ છે. અને તાલ, સરલ તથા નારિએલના ધ એકજીવ છે. ’
"
ફૂલામાં અનેક સખ્યાત અસંખ્યાત અથવા અનન્ત-જીવ હાય છે. કહ્યું પણ છે ‘ પુજ્જ अणेगजीवा 9 66 ફૂલ અનેક જીવવાળા હેાય છે. ’’
“ જલમાં ઉત્પન્ન થવાવાળાં, સ્થળમાં ઉત્પન્ન થવાવાળાં વૃત્તબદ્ધ અથવા નાલિબદ્ધ ફૂલ સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત જીવવાળાં છે, એમ સમજવુ જોઈ એ. ” (પ્રજ્ઞાપનાસૂત્ર ).
“ ફૂલ એક જીવવાળાં હાય છે.” આ શીલાંકાચાયનું કથન ભૂલભર્યું છે, કેમકે તેપ્રજ્ઞાપનાસૂત્રથી વિરુદ્ધ છે.
ફ્લામાં મૂલ જીવની અપેક્ષા પ્રત્યેક એ-એ જીવ છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છેલમાં એ જીવ કહેલા છે. ”
''
અહિં સુધી વૃક્ષનું નિરૂપણ કર્યું, હવે ગુચ્છ આદિના વિષયમાં કહે છેઃગુચ્છ અનેક પ્રકારનાં છે. જેવાં કે-તુવેર, વૃન્તાકી, તુલસી, પિપ્પલી, આદિ. જેના થડ નાના હોય, કાંડ બહુજ ાય અને જે પત્તાં-ફૂલ અને ફળેાથી યુક્ત હાય તેને શુક્ષ્મ કહે છે. તે પણ ઘણા પ્રકારના છે. જેમ–સેરિકા, નવમાલિકા, કાર’ટક, મધુજીવક વગેરે; લતાઓ પણ અનેક પ્રકારની છે. જેવી રીતે કે-પદ્મલતા, નાગલતા, અશાકલતા, ચમ્પકલતા આદિ. જે વનસ્પતિની તિરછી અથવા ખાસ તરહની શાખા-પ્રશાખાઓ ફેલાતી નથી તે લતા કહેવાય છે.
વલ્લીના પણ અનેક ભેદ છે. જેવી રીતે પુષ્પલી, કૂષ્માંડી, કાલિંગી, તુમ્બી, ત્રપુષી, કૈાશાતકી તથા પટાલાલ. પગ પણ્ અનેક પ્રકારના છે. જેમ શેરડી, વાંસ, નલવશ વેત આદિ. કુશ-દાભડા અને દૂમ-ધરા આદિ તૃણ અનેક પ્રકારનાં હોય છે. તાલ, તમાલ, કેતકી, કદલી-કેળ, કન્હલી આદિને વલય કહેવાય છે. તંડુલીયક, (તાંદલજા)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૬