Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૪ :
: શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક
આપણી જ છે ત્યાર પછી સેમદેવ નાન કરવા બેઠા ત્યાં તે ભાતભાતના અંતરે જાતછે જાતના તેલ મહેકી રહ્યાં ત્યાં જ તેની બે ઘડી વ્યતીત થઈ ત્યાર પછી જ્યાં ષ-રસવતી છે
જમે છે ત્યાં તે ધનવતીએ જવાબ આપે પધારે નાથ કેટલે સમય થઈ ગયો ત્યાં છે તે સમદેવ શય્યા પર બેઠે ધનવતી તેની સામે બેઠી. ત્યાં ૨-૪ મીનીટ થઈ ત્યાં બારણે છે ટકોરા પડયા. સમદેવના રંગમાં ભંગ પડે. જેથી તે ગુસ્સે થઈ છે કે આવ્યું છે છે ત્યાં તે અવાજ આવ્યો જલદી લો. આ અવાજ સાંભળી કોટવાળને લાગે છે. આવી આ
આનંદભરી રાત્રે શું આવે એમ કહી ધનવતીને કહે છે, મારી આબરૂ તારે હાથ છે. ૨ એમ સાંભળી ધનવતી બેબાકળી થઈ ગઈ હોય તેમ દેખાવ કરતી ચારે બાજુ જોયું ત્યાં ? પુરોહિતે એક ખુણામાં એક પેટી પડી હતી તે જે ઈ પેટી પાસે જઈને એણે પૂછયું આની છે ચાવી કયાં છે. પેટી મોટી છે એમાં હું પૂરાઈ જઉં. એમ સાંભળતા જ ધાવતીએ પેટી ? ખે લી અને એ પુરોહિત પેટીમાં પુરાયો. પછી ધનવતી હસતી હસતી બારણું ખોલ્યું !
ત્યાં કેટવાળ ઉંબરામાં પગ મુકતા જ આવ સુરી તારી પ્રતીક્ષા મા માટે યુગ ૨ 8 જેવડી થઈ છે.
હવે ધનવતી નાનખંડનું બારણું ખેલતા કહ્યું. કેટવાળજી શી ઉતાવળ છે પહેલા ૧ નાન કરો પછી ખાવાપીવાની મેજ ઉડાવે પછી આપણું જ રાજ્ય છે ને ?
કેટવાળ સ્નાન પતાવીને જયાં બહાર આવ્યા ત્યાં ઘણે સમય થઈ ગયો પછી છે ખાનપાનમાં એ મસ્ત હતાં ત્યાં ધનવતી બેલી તમારી ઝંખનામાં મારી આંખે પણ દુખવા આવી. ત્યાં કેટવાળ જલદી ઉભો થઈ શય્યા પર બેઠે અને ઘનવ ની શય્યામાં બેસવા જાય છે ત્યાં દરવાજે અવાજ આવ્યા. દરવાજો ખોલે. એ સાંભળી કોટવાળ ગભરાઈ ગયે ને બોલી ઉઠશે. મંત્રીને અવાજ છે એમ સાંભળીને જાણે માનવતી પણ
ભયભીત બની ગઈ. તેમ દેખાવ કર્યો. પછી કહે, હવે કેટવાળજી આબરૂ રાખવી હોય છે છે તે પેટીમાં છુપાઈ જાવ. જયાં કેટવાળ પેટી પાસે ભાંગેલા હૃદયે ગમે ત્ય ધનવતી એ છે
પેટીનું બીજું ખાતું ખોલ્યું, તેમાં કેટવાળ પુરાઈ ગયે. છે પછી ધનવતીએ દરવાજો છે અને મહાઅમાત્યનું સ્વાગત કર્યું, ધાવતીને જોતાં 8 જ મંત્રી બેલ્યા. ચાલ સુંદરી આજે દેહનું મીલન કરીએ ત્યાં તે ધનવતી જેમ ઉપર છે વિધિ કરી તેમ મંત્રી આગળ પણ કરી. નાનપાન ? ખાનપાન આ બધી વિધિ { થતા ત્રીજો પર પુરો થવા આવ્યું. મંત્રી શય્યા ઉપર આવ્યા ને ઘનવતી સાથે થોડીક વાતચીત કરી. ત્યાં તે દરવાજે ટકે થયે. દરવાજો ખોલો આ સાંભળતા તે મંત્રી
ગભરાયા ને રડતા અવાજે બોલ્યા, રાજાજી આવ્યા લાગે છે. એમ જયાં મંત્રી બેલ્યા છે *@Gજજજજજજજswaroo