________________ 7 : ભીમસેનનો સંસાર રાજગૃહી ઉપર હવે ભીમસેન રાજ કરતો હતો. સ્વભાતે ઘણે જ ધર્મપરાયણ અને પાપભીરુ હતો. રાજકાજમ તેને બહુ ઓછો રસ હતે. છતાં પણ તે બધાંજ કામકાજ કરતો હતો. પરંતુ તેને લાગ્યું કે હરિને પણ જે રાજની ડી જવાબદારી આપવામાં આવે તો પિતાને ઘણે ભા હળવો થઈ જાય. આ વિચાર તેણે મંત્રીઓને જણાવ્યું મંત્રીઓએ તે વિચારને વધાવી લીધો. અને એક શુભ દિવ હરિપેણને વિધિપૂર્વક યુવરાજ પદે સ્થાપન કર્યો. ભીમસેનની તેથી અધી ઉપાધિ ઓછી થઈ ગઈ. . હવે વધુને વધુ ગૃહસ્થ ધર્મનું વિશુદ્ધપણે પાલન કરવા લાગ્યું એક વખતની વાત છે. ભીમસેનની પત્ની સુશો સુખરૂપે શાંત રાત્રીએ દિવ્ય શય્યામાં સૂતી હતી. એ રા તેણે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન શુભ અને મંગલ હતું. સ્વપ્નમાં તેણે ઉત્તમ પ્રકારનું વિમાન જોયું. તે વિમ અનેક પ્રકારના ઉચ્ચ કોટિના વિવિધ રત્નોની ક્રાંતિ વડે સુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust