Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 434
________________ રે! આ સંસાર !! 423 એ પછીના બીજા દિવસે દેવસેન અને કેતુસેને પિતાના માતા પિતાને ભવ્ય એ દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભીમસેન અને સુશીલા સાથે બીજા પણ કેટલાક મુમુક્ષુ આત્માઓ હતા. એ સૌ વાજતે ગાજતે કેવળી ભગવંત શ્રી હરિ સૂરીશ્વર મહારાજા પાસે આવ્યા. ભગવંતે તે સૌને વિધિપૂર્વક દીક્ષા આપી. નગરજનોએ એ સૌ નૂતન મુનિ ભગવંતને જયનાદ કર્યો. | દેવસેન અને કેતુસેને શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. અને માતપિતાને વંદના કરી રાજમહેલ પાછા ફર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442