Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/036419/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ORE ભીમસેન ચરિત્ર XOXFXXXSXSXabakaxes : પ્રેરક : બાલમુનિ શ્રી ઉદયકીતિસાગરજી મહારાજ કર્તાઃ આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર વિજાપુર (ઉ. ગુ.) (C) સર્વહક્ક પ્રકાશકને સ્વાધીન. દ્વિતીય આવૃત્તિ વીર સં. 2506 વિ. સં. 2036 સને. 1980 કિંમત : 12=00 મુદ્રક : પુ. મે. બ્રહ્મભટ્ટ જયશ્રી મુદ્રણ અવનિકાપાર્ક, ખાનપુર અમદાવાદ–૧૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ભીમસેન ચરિત્ર” ગ્રંથનું પુનઃ મુદ્રણ કરી, ધર્મ રસિક જન સમુદાય સમક્ષ સાદર રજૂ કરતાં અમે આજે ગૌરવ સહ અત્યંત આનંદ અનુભવીએ છીએ. આજથી 13 વર્ષ પહેલાં આ ગ્રંથનું પ્રથમ મુદ્રણ કર્યું તે સમયે આ ગ્રંથને આવો સુંદર આવકાર મળશે એવી અમોને કલ્પના પણ ન હતી. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘે પ્રસ્તુત ગ્રંથને જે અદ્દભૂત આવકાર આપ્યો છે, અને જે આ ગ્રંથ અતિ આદરમાન થયું છે, તેને અમો અમારું અહોભાગ્ય સમજીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી આ ગ્રંથની અનેક સ્થળેથી અને ભાવિકોની સતત માંગણી થતી હતી. પરંતુ નકલે ઉપલબ્ધ ન હેવાના કારણે દરેકને નિરાશ કરવા પડયા હતા. પ્રસ્તુત ગ્રન્થ પુનઃ મુદ્રિત કરવા માટે પ્રેરક શ્રી બાલમુનિશ્રી ઉદયકીતિ સાગરજી મહારાજે અમને પુનઃ પુનઃ પ્રેરણા કરતાં તેમજ પૂજ્યપા, પરમારાથપા, પરમોપકારી, પ્રાતઃ સ્મરણીય, આચાર્ય ભગવાન શ્રીમદ્ સુબોધ સાગર સૂરીશ્વરજી મ. સા. ની પરમ કૃપામથી દષ્ટિના પ્રભાવે અમો આજે આ ગ્રંથનું પુનઃ મુદ્રણ કરવા શકતમાન બન્યા છીએ. યોગનિષ્ઠ આચાર્ય ' ના સુવિહિત નામથી ભારત દેશ અને વિદેશમાં સુવિખ્યાત થયેલ સુગ્રહિત નામધેય, એકસો આઠ ગ્રંથરત્નના પ્રણેતા આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ્રસિદ્ધવકતા, પ્રભાવક પ્રતિભાવઃ આચાર્ય શ્રીમદ્ અછત સાગર સુરીશ્વરજી મ. સા. આ ગ્રંથના રચયિતા છે. પૂજ્યપાશ્રીએ સંસ્કૃત ભાષામાં વૈરાગ્યરસ ભરપુર પ્રે ઝનીરવા કરો પિ જૈન શાસનની મહન સેવા કરી છે. જન અભિયમ P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર, અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર વગેરે સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. તેમજ આગમસૂત્ર શિરોમણિ શ્રી કલ્પસૂત્ર ઉપર વિદ્રત્તાપૂર્ણ વૃત્તિ-ટીટ રચના કરી છે. જે અદ્યાપિ પર્યન્ત અપ્રકાશિત છે. સુરસુંદરી ચરિત્ર, કુમારપાળ ભૂપાલ ચરિત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ પ્રગટ કર્યો. તેમજ પ્રકરણ સુખ સિંધુ, સંવેધ–છત્રીશી વગેરે તાત્વિક આધ્યાત્મિક ગુજરાતી ગ્રંથની રચના કરી પૂજ્યપાદ્ શ્રીએ જૈન સાહિત્ય જગતમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં અજોડ ફાળો આપે છે. પ્રસ્તુત “ભીમસેન–ચરિત્ર” ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે ઉદારચરિત્ર ધર્મપ્રેમી મહાનુભાવોએ અમૂલ્ય સહકાર આપી અમોને પ્રોત્સાહિત કર્યા છે, તે સર્વેને સહૃદયભાવે આભાર માનીએ છીએ. તદુપરાંત જેમની પરમકૃપામયી દૃષ્ટિના પ્રભાવે આજે અમે આ ગ્રંથનું પુનઃ મુદ્રણ કરવા શકિતમાન બન્યા છીએ, તે અમારા પરમ ઉપકારી પૂજ્યપાદ્ આચાર્ય ભગવન્ત શ્રીમત્ સુબોધસાગર સૂરીશ્વરજી મ. સા. તથા પ્રસ્તુત પ્રકાશનના સંપાદક પૂજ્યપાદ્ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સુરીશ્વરજી મ. સા. તથા પ્રસ્તુત ગ્રંથના મુખ્ય પ્રેરક બાલમુનિ શ્રી ઉદય કીતિસાગરજી મ. તથા જેમણે પ્રસ્તુત પ્રકાશન કાર્યમાં પ્રારંભથી પ્રાન્ત સુધી ચીવટતા રાખી સહકાર આપે છે તે શ્રી નવનીતભાઈ જે. મહેતાને આભાન માનીએ છીએ. તેમજ “જયશ્રી મુદ્રણ” પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી પુરૂષોત્તમ ભાઈને પણ અમે આ તકે આભાર માનીએ છીએ. “ભીમસેન-ચરિત્ર' ગ્રંથના મનન ચિંતન અને પરિશિલન દ્વારા દેહાધ્યાસભાવથી સર્વથા મુક્ત બની. આત્મતત્વના આલંબન દ્વારા શિવસુખની કામના સિદ્ધ કરે એજ અન્તિમ શુભ અભિલાષા. - - - - -' . કા, દ્વારા દેહ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ અંધારામાં દિવડા પ્રિસ્તાવના]. પરમોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સમવસરણની અનુત્તર ધર્મસભામાં દેવ-દાનો અને માનવોની પર્ષદા સમક્ષ ચારેય અનુગથી સમ્યગૂ ગુમ્ફીત, જન ભૂમિ પ્રસરતી ધર્મદેશના વડે મોક્ષ માર્ગને પ્રકાશીત કરી વચનાતીત ઉપકાર કર્યો છે. દ્રયાનુગ, ચરણકરણનુગ, ગણિતાનુગ, અને ધર્મકથાનું ગથી સમ્યમ્ ગુસ્કૃત, સ્વયંભૂરમણસમુદ્ર સમ ગહન સમસ્ત શ્રુતજ્ઞાનમાં બાળ-અજ્ઞાની આત્માઓને ધર્મકથાનુયોગ કંઈક વિશેષ ઉપકારક છે, એમ કહીએ તે અંશ માત્ર પણ અતિશયોક્તિને સંભવ નથી. ધમ કથાનુગ સહજભાવે સુગમ્ય હોવાથી, આબાલવૃદ્ધજનો, અસાધારણ ઉત્કંઠા સહ તેમાં રસિયા બને છે. અને તેમાં વીર રસ : વગેરે ષટ્રનું સુંદર વિસ્તૃત વિવેચન હોવાથી સર્વસાધારણ ઉપયોગી બને છે. | સર્વ જન ઉપકારક આ ધર્મકથાનુયોગનું શ્રવણ કરવાથી હિંસા વગેરે શાસ્ત્રોક્ત અઢાર અસદ્ આચરણોના ફળરૂપે દુઃખપ્રદ માઠા પરિણામેના અને અહિંસા વગેરે શાસ્ત્રોક્ત અનેકવિધ સદાચારના ફળરૂપે એકાન્ત કલ્યાણકારી હિતપ્રદ પરિણામોની (Results) તાદશ્ય ઝાંખી થાય છે, - જ્યારે અસત્ તરવો અને સત તવોનું સમ્યગ શ્રદ્ધા સહ જ્ઞાન થાય છે ત્યારે અસતસ ત્યાગ માટે અને સતત પાલન કરવા માટે ભાણી ત્રિભાવ ક્વિક ઉકઠીત બને P.P. Ac. Gunratnasuri I Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યારે આંતરભાવના પૂર્ણ ભાવે વિકસે છે ત્યારે જીવ શીવને (મોક્ષ) કામી બને છે. મોક્ષને રસિક બનેલ ભવ્યાત્મા જીવસૃષ્ટિ અને અજીવસૃષ્ટિના સમ્યફ જ્ઞાનથી જીવ માત્ર પર અનંત ઉપકાર કરવા સમર્થ બને છે. અને અન્ય જીવોને પણ સમ્યકજ્ઞાનનું પ્રદાન કરી અનંત ઉપકાર કરવા સમથીત કરે છે. આ પ્રમાણે ઉપકારરૂપ વેલની જડ જે કોઈપણ હોય તે પરમોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા જ છે. - પ્રસ્તુત ભીમસેન ચરિત્ર " ગ્રન્થ, એ ધર્મ કથાનુયેગને રસથી. પરિપૂર્ણ ઉત્તમચરિત્ર ગ્રન્થ છે. અને સર્વ રસ શિરોમણિ સમરસ - સમતાસનું આ ગ્રન્થમાં પ્રચુર દર્શન થાય છે. આ ચરિત્ર ગ્રન્થના પાને પાને અને પક્તિ પંક્તિએ નીતિ, ન્યાય, પરોપકાર, સેવા, સદાચાર, ક્ષમા, તિતિક્ષા, કર્મ, ઉદ્યમ, સત્ય, શીયલ, શ્રદ્ધા અને સમભાવ વગેરે સાર્વજનીન સિદ્ધાન્તનું સમ્યમ્ પરિશીલન છે. આ પ્રમાણે પ્રત્યેક ઉપકારક સિદ્ધાન્તનું વિસ્તૃત વિવેચન કરી મોક્ષરસિક ભવ્યાત્મા પ્રિય વાચકબંધુને અહીં જ સિથર કરી ગ્રન્થ વાંચનની અભિલાષારૂપ રસની ક્ષતિ કરવી ઉચિત નહિ માનતા અત્રે જ ઈતિ શ્રી કરું છું. પ્રાન્ત સહુ કેઈ ભવ્યાત્મા આ ગ્રન્થનું વિશેષ પ્રકારે વાંચન કરી અસર તત્ત્વથી વિરામ પામી કમ મલથી અશુદ્ધ બનેલા સ્વ આત્મતત્ત્વને સદાચારથી સુવિશુદ્ધ બનાવી અક્ષયપદના સ્વામિ બની અંધારામાં દિવડા બને, એ જ શુભાભિલાષા સહ વિરમું છું. -મનહર કીતિ સાગરસૂરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકરણ વિષય * * * 1. સંસાર અને સ્વપ્ન.. .*** 2. રામ –લક્ષમણ ... ... .. *** 3. સુમિત્રદુતનું દેશાંતરગમન 4. સુશીલા .. *** પ. વર ઘેડે ચડે . 6. સંયમ પંથે ... 7. ભીમસેનને સંસાર 8. આંબાની આગ દ. ભીમસેનની નાશભાગ 10. જંગલની વાટે .. 11. હરિફેણને રાજ્યાભિષેક 12. નશીબ બે ડગલાં આગળ 13. નેકરીની શોધમાં .. 14. સુશીલાની અગ્નિ પરીક્ષા ... 15. ભદ્રાની ભાંડણ લીલા ... 16. “નહિ જાઉં બેટા ! હે " 17. પ્રથમ ગ્રાસે ... 18. ફેર નકામે ગયે . 18. સુશીલાને સંસાર . 20. મોત પણ ન આવ્યું .. 21. વિધાતા ! આમ કયાં સુધી ? 22. આચાર્યશ્રીને આત્મ સ્પર્શ 2 3. ભાગ્યપલટો .. ... 24. કુટુંબ મેળો ... ... ... 119 128 .. 134 149 156 163 173 186 203 223 235 ... ... 257 P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ 264 278 .. *** 290 25. મહાસતી સુશીલા .... ... 26. સજે ! શસ્ત્ર શણગાર .. *** 27. દેવનો પરાભવ . ... . 28. એ જ જંગલ, એ જ રાત ! 29. બાંધવ બેલડી ... ... 30. ગુરૂવરની ગરવી વાણું ... 31. આચાર્યશ્રી હરિષેણ સૂરિજી 32. પાપ આડે આવ્યાં 33. રે ! આ સંસાર ! ... 34. બંધન તૂટયાં .... ... ... 310 320 ૩૩ર. 361 377 413 424 ... ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ KiO SO 2): R પ. પૂ. થાણાનેષ્ઠ આચાર્ય કમલ બાહિરાગરસૂરીડાર ન ચા - પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ 5 પૂ. પ્રશાન્તસૂતિ આચાર્ય ભગવંત શ્રીમન કીર્તિ સાગર સૂરીશ્વરજી મ. સા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ 5 કે " : :::: * બ ક triti '* મા. શ્રી સુબોધસાગર સૂરી છે. શ્રી મનહરકિર્તિ સાગર સૂરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ 1 : સંસાર અને અપન રાજગૃહ આજ તો આ નગર ઈતિહાસની એક યાદ જેવું જ બની ગયું છે. પણ પુરાણકાળમાં આ નગરની જાહોજલાલી આજના મોટા મોટા શહેરોની હરોળમાં ઊભી રહે તેવી હતી. જમ્બુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં મગધ નામે એક દેશ હતો. દેશ એટલે આજની પરીભાષામાં રાષ્ટ્ર નહિ, પણ એક પ્રાંત. આજના મહારાષ્ટ્ર રાજયની કલપના કરી લો. એવો એક પ્રાંત મગધ હતો. રાજગૃહ એ દેશની રાજધાનીનું નગર હતું. રાજધાનીનું નગર એટલે પૂછવાનું જ શું હોય? વિશાળ ચોરસ માઈલ ધરાવતું એ નગર હતું. એ નગરની રચના અનેક વિદેશીઓને આકર્ષતી હતી. દેશ-પરદેશના અનેક સહેલાણીઓ આ નગર જોવા આવતાં. ત્યાં રોકાતાં. તેના ચોરે ને ચૌટે ઘૂમતાં. અને “વાહ વાહ! શું નગર, છે!” એવી તેની પ્રશંસા કરતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર ત્યાંના રસ્તાઓ ઘણા જ વિશાળ હતા. એક સાથે પાંચ પાંચ હાથીઓની કતાર ચાલી શકે તેટલા એ રસ્તા મોટા હતા. રસ્તાની બંને બાજુએ આસોપાલવના વૃની કતાર ઉબાડેલી હતી. જેની શીતળ છાયામાં નગરજનો શૈશાખી બપોરે પણ આરામથી ફરી શકતાં હતાં. રસ્તાની શેરીઓ પણ સમાંતર સમરસે પડતી હતી. એ બધી જ શેરી ને ખડકીઓ કોઈ ને કોઈ મોટા રસ્તાને જડતી હતી રસ્તા ઉપર વિવિધ વસ્તુઓના વેચાણની દુકાનો હતી અને એ દરેક દુકાનોમાં આકર્ષક રીતે માલ ગોઠવેલો હતે. નીચેના ભાગમાં દુકાનો અને ઉપરના ભાગમાં આવા હતાં. ને એ દરેક આવાસોનું પ્રવેશ દ્વાર શેરીના અંદરના ભાગમાં જ પડતું. આ શેરીએ પણ ઘણી મોટી હતી. ત્રણ ઘોડેસ્વારો તો એકી સાથે એક હરોળમાં જઈ શકે તેવી મેટી હતી. એ રસ્તાઓ અને શેરીઓ ઘણી જ સ્વચ્છ અને સાફ રહેતી. નગરના મધ્યભાગમાં વિશાળ બગીચો પણ હતો. શહેરના બીજા ભાગોમાં નાના નાના એવા બગીચાઓ તો ઘણા જ હતા. સરોવરે પણ હતાં. નાટયગૃહો પણ હતાં. ચિત્રશાળા, સંગીતશાળા, નૃત્યશાળા તો ચોરે ને ચૌટે નજરમાં આવતી હતી. અને દરેક શેરીમાં એક એક વ્યાયામશાળા હતી. પણ રાજગૃહનું ખરું આકર્ષણ તો તેના મંદિરે અને હવેલી હતી. આમ તે ત્યાં અઢારે વર્ણના લોકો વસતા હતા. પરંતુ જનની વસ્તી ત્યાં મોટા પ્રમાણમાં હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વપ્ન જેનોની વસ્તી હોય ત્યાં જિનાલય, ઉપાશ્રય, જ્ઞાન મંદિર, પૌષધશાળા, પાઠશાળા વગેરે ન હોય તેમ બને જ કેમ? અને તેમાં રાજગૃહ તે મગધની રાજધાનીનું નગર. રાજગૃહના રસ્તા ઉપરથી પસાર થનાર સૌ કોઈને ઉન્નત ને ગગનચુંબી જિનાલયના શિખરનું દર્શન થાય જ. બધા જ દેરાસર શિખરબંધી. ઊંચે ઊંચે જિનશાસનની ધર્મ પતાકા ફરકયા કરે અને સૂર્યના તાપમાં સુવર્ણના કળાત્મક કળશે ચળક્યા કરે. એક દેરાસર જુવોને બીજા દેરાસરને ભૂલે. એક એકથી ચડીયાતી દરેકમાં કારીગીરી. બહારથી દેરાસર જોનારનું હૈયું ભવ્યતાથી ભરાઈ જાય એવાં એ ભવ્ય દેરાસરો, ઉપાશ્ર, પૌષધશાળાઓ અને જ્ઞાન મંદિરે પણ એવાં જ વિશાળ. બહારથી એ જેટલાં ભવ્ય જણાય તેનાથી ય વિશેષ એ અંદરથી દિવ્ય લાગે. ત્યાંના પવિત્ર વાતાવરણમાં જગતના તમામ તાપ અને સંતાપ શમી જાય. - હવેલીઓ તો બધી જ ગગનચુંબી ગગન સાથે વાતો કરે. તેના ઝરુખા કલાત્મક. રાતે દીવાઓના ઝગમગાટથી રસ્તાઓ ઝળહળાં બની રહે. એ નગરના કોઈપણ ખૂણે ઘૂમનારને સમૃદ્ધિનાં જ દર્શન થાય. સાહ્યબી જ સાહ્યબી જોવા મળે. દુઃખ અને દારિદ્ર, શોધ્યાં ય ન જડે. ત્યાંના લોકો પણ સુખી અને સંતોષી. ધર્મપરાયણ = અને પ્રામાણિક. પાપભીરૂ બધા જીવ. વસે બધાં જ અઢારે વર્ણના લેક. પણ સૌ સૌના ધર્મમાં રત. કોઈ કેઈની સાથે III IIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર વેરો વંચે નહિ. જૈનોના વરઘોડામાં બ્રાહ્મણે પણ આવે. અને બ્રાહ્મણોના પ્રસંગમાં જેને પણ જાય. દરેક કોમ અને જાત વચ્ચે ભાઈચારો. આ નગરને રાજા ત્યારે ગુણસેન હતો. નામ પ્રમાણે જ તે અનેક ગુણોથી અલંકૃત હતો. પિતાની વીરતા અને પરાક્રમથી તેણે અનેક દુશમનને જીતી લીધાં હતાં અને શામ, દામ, દંડ અને ભેદથી, જ્યારે જેની જરૂર પડે તેનાથી તે રાજ્ય ચલાવતો હતો. સ્વભાવે તે ઉદાર હતો. તેના દરબારમાં આવેલું કોઈ પણ ખાલી હાથે પાછું નહતું જતું. છૂટે હાથે તે સૌને ચોગ્ય દાન કરતો. પંડિત, શાસ્ત્રીઓ, સાધુ, સંતો આદિનું તો એ ઘણું જ બહુમાન કરતા અને મોટા મોટા પારિતોષિક આપી, મોટા મોટા દાન દઈ તેઓની તે ભકિત કરતો. પ્રજાને એ પ્રથમ સંતાન માનતો પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા કેમ વધુ ને વધુ સુખી થાય તે માટે તે અહોનિશ પ્રયત્ન કરતો. ઓછા કરવેરા લેતા અને અઢળક સગવડે પ્રજાને આપતો. પ્રજાનું દુઃખ દર્દ જાણવા ગુતવેષે પણ એ કયારેક કયારેક ફરતો અને દુઃખીઆઓને જાતે મદદ કરતો. ન્યાય તોળવામાં એ નિષ્ફર પણ હતો ને દયાળુ પણ હતો. ગુનેગારનો ગુનો જોઈને નહિ પણ ગુનેગારનું હૈયુ જોઈ એ ન્યાય તોળતો અને ચગ્ય સજા કરતો. ન છૂટકે જ એ કકળતા હૈયે કોઈને દેહાંત દંડની સજા ફટકારતે. આ ને આવા બીજા અનેક ગુણોને લીધે પ્રજા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વપ્ન તેનું ખૂબ સન્માન કરતી હતી અને તેને પડો બોલ ઝીલી લેતી હતી. ગુણસેનને પ્રિયદર્શને નામે રાણે હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. તેનું નાજુક ને નમણું વદન જોનારના ચિત્તને ઉમદા જ ભાવ કરાવતું હતું. તેની આંખોમાં નિર્મળતા હતી અને રૂપમાં તો એ દેવાંગનાઓને પણ શરમાવે તેવી હતી. પણ સ્ત્રી સહજ સ્વભાવથી તે પર હતી. રૂપનું તેને અભિમાન ન હતું. જેટલું રૂપ તેનાથી હજાર ઘણું એ નમ્ર ને વિનયી હતી. દાસ-દાસીઓ સાથે પણ નીચા અવાજે જ વાત કરતી હતી. શીલ અને ચારિત્ર્યમાં તે ઉત્કૃષ્ટી હતી. રાજકુળમાં ઉછરી હતી અને રાજાની માનીતી રાણું હતી છતાં પણ કયારેય તેનામાં ઉછંખલતા કે ઉદ્દંડતા જણાયાં નહોતાં. સંયમ અને સાદાઈની તે પ્રતિમૂતિ હતી. સંસ્કારે તે જૈનધમી હતી. ગુણરસેન પણ જૈનધર્મી હતા. બંને જણા યથાશક્તિ ધર્મનું પાલન કરતાં હતાં. પૂજ્ય શ્રમણ ભગવંતોની સેવા-સુશ્રુષા કરતાં. વ્યાખ્યાન શ્રવણ કરતાં. દર્શન–પૂજા કરતાં અને આવશ્યક અનુષ્ઠાન વગેરે પણ કરતાં. આ બંનેનો સંસાર સુખે પસાર થતો હતો. બંને વચ્ચે પૂરેપૂરે એકરાગ હતો. કેઈ ચડભડ ન હતી. આનંદથી બંને જીવતાં હતાં અને યૌવનની રસ લ્હાણુ માણતાં હતાં. એક રાતે પ્રિયદર્શના સફાળી જાગી ગઈ ત્યારે રાત્રિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર છેલ્લે પ્રડર પસાર થઈ રહ્યો હતો. જાગીને તેણે જોયું તો પોતે, સુવર્ણપલંગમાં પોઢી હતી. દીવાઓની વાટ ધીમેધીમે પ્રકાશી રહી હતી; બહાર ગગનમાં તારાઓ ઝબુકી રહ્યા હતા અને પિતે ખંડમાં એકલી જ સૂતી હતી. એ વિચારવા લાગી. હું જાગી કેમ ગઈ? મારી ઊંઘ એકાએક કેમ ઊડી ગઈ? કંઈ કશુ કરડયું? કંઈ કશી અસુવિદ્યા થઈ? પરંતુ આ માટે તેને બહુ લાંબો વિચાર ન કરે પડ્યો. તેને તરત જ યાદ આવ્યું. પિતે એક સ્વપ્ન જોયું હતું. શું સ્વપ્ન હશે એ ?' તેના આંતરમને તેને પૂછ્યું. સ્વપ્ન તાજુ જ હતું અને તાબડતોબ જ એ જોયા પછી આંખ ખૂલી ગઈ હતી. તેને યાદ આવ્યું કે પોતે સ્વપ્નમાં નિર્મળ અને વિશાળ મંડળથી વિભૂષિત એવું સૂર્યનું બિંબ જોયું હતું. એ જોઈને પ્રિયદર્શનાને લાગ્યું કે સૂર્યનાં કિરણે તો ચમકી રહ્યાં છે અને હજી પતે સૂઈ રહી છે. સવાર પડી ગયું આ તે. ખૂબ જ મોડું થઈ ગયું ઊઠવામાં. અને એ સફાળી જાગી ગઈ. આંખ ખોલીને જોયું ત્યારે તો ખબર પડી કે રાત્રિનો છેલ્લે પ્રહર પસાર થઈ રહ્યો છે ને પોતે તો સ્વપ્ન જોયું છે. સવાર ઉગવાને તો હજી ઘણો સમય બાકી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વપ્ન હવે શું થાય ? તો શું પાછું સૂઈ જવું? પણ ના પ્રિયદર્શન સૂઈ ન ગઈ. કારણ તેને ખબર હતી કે પોતે એક શુભ સ્વપ્ન જોયું હતું. વનમાં પોતે મંગળ પ્રતીકનાં દર્શન કર્યા હતાં. એ સ્વપ્નથી જરૂર લાભ થશે એટલી તેને ખબર હતી. સાથે તે એ પણ જાણતી હતી કે શુભ સ્વપ્ન જોયા બાદ જે ફરી ઊંઘી જવાય તો એ સ્વપ્નનું ફળ મળે નહિ. એ પછી તો નવકાર મંત્રનું સ્મરણ જ કરવું જોઈએ. અને એ સ્વપ્નની વાત ચોગ્ય ને અધિકારી પાત્રને કહી કપડાના છેડે ગાંઠ વાળવી જોઈએ. એમ કરવાથી એ શુભ સ્વપ્ન તેનું ચોક્કસ ફળ આપે છે. આથી પ્રિયદર્શને ફરી પાછી ગઢડુ તાણીને સૂઈ ન ગઈ. નવકાર મંત્રનું તે સ્મરણ કરવા લાગી. અને હળવા પગલે એ સ્વપ્નની વાત કહેવા પોતાના સ્વામીના ખંડમાં ગઈ. તે જમાનામાં પતિ-પત્ની એક જ શય્યામાં સાથે સૂતાંનહિ. બંને અલગ અલગ ખંડમાં સૂતાં. ગુણસેન પણ તે જ પ્રમાણે બીજા ખંડમાં સૂતા હતા, તે વખતે સવારનો પ્રથમ પ્રહર હતો. ગુણસેન પણ નિત્યની ટેવ પ્રમાણે જાગી ગયો હતો. અને આત્મ ચિંતવન કરી રહ્યો હતો. - પ્રિયદર્શનાએ આવીને પ્રથમ ગુણસેનને પ્રણામ કર્યા. તેને ચરણ સ્પર્શ લીધે અને બે હાથ જોડી કંઈક કહેવા માંગતી હોય એવા ભાવથી, ગુણસેથી થોડે દૂર ઊભી રહી. -- પોતાની રાણીને આમ અચાનક આવેલી જેઈ ગુણસેનને - -- - કન : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચારિત્ર આશ્ચર્ય થયું. કારણ તે કોઈ દિવસ આવી રીતે આવી ન હતી. આજ પ્રથમવાર જ તે આ પ્રમાણે આવી હતી. આથી તેને નવાઈ લાગી. તેમણે પૂછ્યું : દેવી ! તમે ? અત્યારે કંઈ ? શરીરે તો સુખ અનુભવે છે ને ? તમને જોઈને મને અત્યારે હજારો પ્રશ્ન જાગે છે. કહો, શા માટે પધાર્યા છે ?" ગુણસેને એક સાથે અનેક સવાલો પ્રિયદર્શનાને પૂછી નાંખ્યા, અને પછી તેના જવાબ માટે રાણે સામે જોવા લાગે. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે રાણી તો ઊભાં, છે. તરત જ તેણે કીધું : “બેસે, અને નિરાંતે આપની વાત કહો કે અત્યારે આપનું આવવું શાથી થયું છે?” આયનરી પતિના કહ્યા સિવાય ઊઠતી કે બેસતી નથી. તેની આજ્ઞાનોપાલનમાં તે પોતાનો સ્ત્રીધર્મ સમજે - છે પ્રિયદર્શના ગુણરસેનને પગે લાગી ને ઊભી જ રહી. પણ એ પિતાની ળેિ બેસી ન ગઈ પતિની આજ્ઞાની તેણે રાહ જોઈ એ ઓજ્ઞા મળી કે તરત જ પિતાના વસ્ત્રોને સંકેલી એ સુવર્ણ સિંહાસન ઉપર બેઠી. અને આદરપૂર્વક વિનયથી તે બોલી : - “હે સ્વામિ ! ગાઢ નિદ્રામાં સૂતી હતી. ત્યાં ઝબકીને જાગી ગઈ. આંખ ઉઘાડીને જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે હજી તે રાત બાકી છે. અને મેં સ્વપ્ન જોયું છે. સવપ્નને લીધે હું ઝબકી ગઈ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વન પ્રિયદનાને બોલતા વચમાં જ અટકાવીને ગુણસેને પૂછયું : દેવી ! એવું તો કયું સ્વપ્ન હતું કે જેણે આપની મધુર નિંદ બગાડી નાખી ?" વ્હાલા, એ સ્વને તો મારી આજની સવાર ખુશ ખુશાલ કરી નાંખી છે. એથી મારી મધુર નિંદ તૂટી ગઈ પણ તેનું મને દુઃખ નથી. એ સ્વપ્ન દશનથી મારું મેરોમ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યું છે...” તો તો જરૂર એ મંગળ સ્વપ્ન હશે. મને એ કહેશે, એવું તે કયું સ્વપ્ન હતું કે જેથી આજ આપ સવારમાં આમ હરખાઈ ઊઠયાં છે? !" શાસ્ત્રોમાં કહ્યું છે કે શુભ અને મંગળ સ્વપ્ન દેખાય પછી સૂઈ ન જવું. યોગ્ય વ્યક્તિને એ સ્વપ્ન કહેવું અને જાગ્યા બાદ પ્રભુનું નામ મરણ કરવું. આથી નવકાર મંત્ર જાપ જપતી હું આપની ઊઠવાના સમયને રાહ જોતી હતી. આપને જાગૃત ચેલા જાણી હું આપને એ સ્વપ્ન કહેવા આવી છું...” પ્રિયદર્શનાએ પોતે સ્વપ્ન અંગે જેટલું જાણે છેલ્લે વિનયથી કહી બતાવ્યું. “તો હવે જલદી કહે કે એ સ્વપ્નમાં આપે શું જોયું હતું ?" દિવ્ય કાંતિવાળા અને અપૂર્વ મંગળદાયક એવા સૂર્યના બિંબને મેં સ્વપ્નમાં નિહાળ્યું હતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર આ સ્વપ્ન આપે ત્યારે જોયું ?" ત્રિના છેલ્લા પ્રહરે... કેમ એમ પૂછવું પડ્યું ? શું સ્વપ્ન અને સમયને કંઈ સંબંધ છે?” પ્રિયદર્શનને સ્વપ્નના સમય સંબંધની ખાસ ખબર ન હતી તેથી પૂછયું. હા, દેવી! સ્વપ્નને સમય સાથે ઘણે જ સંબંધ. રહેલો છે. એક તો આપે ઘણું જ શુભ અને મંગળ સ્વપ્ન જોયું છે. તેમાં વળી તે રાત્રિના છેલ્લા પ્રહરે જોયું છે તે ઘણું જ સુચક છે...” ગુણને કીધું. હે સ્વામિન્ ! આ શુભ સ્વપ્નનું મને શું ફળ. મળશે, તે મને જણાવશે તો ઉપકાર થશે.” સુલોચને ! આ સવપ્ન એમ નિર્દેશ કરે છે કે આપને ટૂંક સમયમાં જ પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” પ્રિયદર્શના તો એ સાંભળીને આનંદ વિભેર બની ગઈ અને કઈ સ્ત્રી એ વાતથી આનંદ ન પામે ? સ્ત્રીજન્મની સાર્થકતા તે જનેતા થવામાં છે. સંતાન વિનાની સ્ત્રીનું કઈ શુકન પણ નથી કરતું. આ સ્વપ્નથી પિતાને પુત્ર થશે તે જાણી પ્રિયદર્શનાનું હૈયું નાચી ઊઠયુ તેણે તરત જ પિતાના પાલવના છેડાને ગાંડ બાંધી. અને શુકનગ્રંથી કરી. અને ઉમળકાથી બોલી : તો તો આપના મેમાં સાકર. આપનું વચન સત્ય. થાઓ. ત્યારબાદ રાણે ફરીથી ગુણસેનને પગે લાગી. સ્વામીની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વ'ન ચરણરજ મસ્તકે ચડાવી અને વિનયથી વિદાય લઈ પોતાના ખંડમાં આવીને બેઠી. ત્યાં દાસીઓને ભેગી કરી અને ધર્મ કથા તેમજ પ્રભુસ્તવન કરવા લાગી. સમયને જતાં કંઈ વાર લાગે છે? આંખના પલકારામાં તે સવાર પડી. સૂર્યના કિરણોથી રાજગૃહ નગરી ચમકી ઊઠી. સૌ આળસ મરડીને બેઠાં થઈ ગયાં. ને સૌ સૌના કામે લાગ્યાં. રાતે શાંત ને સૂત પડેલી રાજગૃહ નગરી દિવસ ઊગતા જ પ્રવૃત્તિથી ધમધમી રહી. ગુણસેન અને પ્રિયદર્શન પણ પોતપોતાની પ્રવૃત્તિમાં પડ્યાં. પણ રાતના સ્વપ્નને બેમાંથી કોઈ વિસર્યું ન હતું. ગુણએને રાજદરબાર ભરાતા અગાઉ જ અનુચરોને મેકલી સ્વપ્નશાસ્ત્રો અને નૈમિત્તિકેને રાજસભામાં હાજર રહેવા આમંત્રણ દેવા મોકલી દીધા હતા. - રાજગૃહ નગરમાં જાતજાતના વિષયના નિષ્ણાતો અને પ્રકાંડ વિદ્વાનો રહેતા હતા. જાણે સરરવતીનો દરબાર ! નૈયાયિકો, વ્યાકરણશાસ્ત્રીઓ, સાહિત્ય સમ્રાટો, કવિઓ, સંગીતજ્ઞો, અને યુદ્ધ નિષ્ણાતો બધા જ આ નગરની શેભા હતા. ગુણસેને નૈમિત્તિકોને આમંત્રણ પાઠવ્યું. એ આમંત્રણ મળતાં જ સૌ રાજસભામાં હાજર થઈ ગયા. રાજા પધારે તે અગાઉ તો રાજસભા હકડેઠઠ ભરાઈ ગઈ હતી. નગરજનોને ખબર પડી ગઈ હતી કે પોતાના પ્રિય રાજાની રાણીને શુભ સ્વપ્ન આવ્યું છે ને તેનો ફળાદેશ કાઢવા માટે આજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ ને 12 ' . '.. ભીમસેન ચરિત્ર રાજાએ ટામેટા નૈમિત્તિકોને નિમંચ્યા છે. આથી નગરજનો એ ફળાદેશ જાણવા માટે નીયત સમયથી પણ અગાઉ આવીને પોતપોતાની જગા સંભાળી લીધી હતી. સમય થતાં જ છડીદારે છડી પોકારી. ગુણસેનના આગમનની વધાઈ ખાધી. ગુણસેન આવીને રાજસિંહાસન ઉપર બેઠો. પ્રજાએ પણ ઊભા થઈને રાજાનું સન્માન કર્યું અને તેના બેઠા પછી સૌ બેસી ગયા. રાજાએ પ્રેમભીની નજરે સૌના ઉપર નજર નાંખી. ઊંચે ઝરુખામાં પણ નજર કરી. ત્યાં સ્ત્રીઓની બેઠક હતી. અને પ્રિયદર્શીના પણ આ જ તે ત્યાં આવીને બેઠી હતી. - '' સૌના મા ઉપર ઉસુકતા અને આતુરતા જણાતી હતી. સૌ એ જાણવા અધીરા બન્યા હતા કે રાણીને કહ્યું સ્વપ્ન આવ્યું હશે અને તેનું શું ફળ આવશે. આ અંગેની વધુમાં વધુ અધીરતા પ્રિયદર્શનાની આંખમાં જણાતી હતી. તેની નજર વારંવાર નૈમિત્તિકે ઉપર જતી હતી. ગુણસેને તરત જ નૈમિત્તિકોને ઉદ્દેશીને કહ્યું : વિદ્વાન ! તમે સૌ તે આ નગરના ભૂષણે છે. તમારી વિદ્યાથી તે સરસ્વતીને દરબાર પણ લજવાય છે. તમને આજે મેં એક સ્વપ્નનું ફળ જણાવવા માટે નિમંચ્યા છે. | ગઈકાલે રાત્રિના છેલા પ્રહરે રાણીએ સ્વપ્નમાં દિવ્ય કાંતિવાળું અને અપૂર્વ મંગળદાયક એવા સૂર્યને બિંબને જો યું હતું. આ સ્વપ્નથી રાણીને શું લાભ થશે? એ હવે તમે પ્રકાશે.' ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ 13 સંસાર અને સ્વપ્ન રાણના આ સ્વપ્નની વાત જાણી સૌ સભાજને પણ આનંદમાં આવી ગયા. અને અંદર અંદર ગણગણાટ પણ કરવા લાગ્યા. કેટલાક તો બોલવા પણ લાગ્યા : ખરેખર ! રણને સ્વપ્ન તો સુંદર આવ્યું છે.” જરૂર લાભ જ થશે.” અરે લાભ જ નહિ, મહાલાભ થશે. મહાલાભ. કારણ રાત્રિના છેલલા પ્રહરે આવું મંગળ સ્વપ્ન દેખાય તો કેઈ માટે લાભ જ થશે.” રાણને એવો શુ મોટે લાભ થવાનો હશે ?" આમ અનેક જણ અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા. નૈમિત્તિકો પણ ભેગા મળીને અંદર અંદર વિચારવા લાગ્યા. અને આ સ્વપ્નનું શું ચોક્કસ ફળ મળે તેની ચર્ચા કરવા લાગ્યા. થોડા સમય બાદ એક નૈમિત્તિકે ઊભા થઈને કહેવાનું શરૂ કર્યું : હે સૂર્યસમાન પ્રતાપી રાજ! આપની કીતિ સદાય અમર રહો. રાણજીએ જે સ્વપ્ન જોયું છે તે ખરેખર જ ઉત્તમ છે. સ્વપ્નશાસ્ત્રમાં બોતેર પ્રકારનાં સ્વપ્ન બતાવ્યાં છે. જેમાં ત્રીશ પ્રકારનાં સ્વપ્ન ઉત્તમ ગણાવ્યાં છે. સ્વપ્નમાં તે પદાર્થો વ. દેખાય તો તેનાથી તે સ્વપ્ન જોનાર વ્યકિતને લાભ થાય છે. અને બાકીના બેંતાળીસ સ્વપ્નો અશુભ ગણાવ્યાં છે. જેનાથી વ્યક્તિને નુકસાન થવાનો સંભવ મોટે હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર રાણીજીએ જે સ્વપ્ન જોયું છે, તેથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે સ્ત્રી સ્વપ્નમાં સૂર્યના બિંબને જુએ છે તે ઉત્તમ ગુણવાળા પુત્રને જન્મ આપે છે તેમ સ્વપ્નશાસ્ત્રોમાં બતાવ્યું છે. - તેમાંય રાજી એ તો ઉત્તમ કાંતિવાળું સૂર્યનું બિંબ જોયું છે, તેમ જ રાત્રિના છેલલા પ્રહરે એ સ્વપન નીહાળ્યું છે. આથી ટૂંક સમયમાં જ તેમને ગર્ભ રહેશે. આ ગર્ભ ખૂબ જ ઉચ્ચ હશે. ને જે પુત્ર જન્મ પામશે તે પુત્ર બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે. પરાક્રમ કરનારે થશે. અને લોકોમાં સારો એવો પ્રભાવ પણ પાડશે. આ ઉપરાંત તે ધીર અને વીર બનશે. અને પોતાના જ બાહુબળથી તે કીર્તિને પામશે. અને ઉભય વંશને તે દીપાવનારો બની રહેશે....” આટલું કહી એ નૈમિત્તિક રાજાને તેમજ રાણીને પ્રણામ કરી પોતાના આસને બેસી ગયો. સ્વપ્નનો આ ફળાદેશ સાંભળી રાજા અને રાણીનાં હૈયાં તો હરખઘેલાં બની ગયાં. હજી તો પુત્ર જન્મ પણ જ થવાનો બાકી હતો, અરે ! તેવાં કઈ ચિહ્નો પણ પ્રિય દશનાને જણાતાં ન હતાં, પરંતુ જાણે આજે જ પુત્રજન્મ ન થ હોય તેમ તેઓ બેનાં હૈયાં નાચી ઊઠયાં. ગુણસેને ખુશ થઈ એ નૈમિત્તિકને પિતાના ગળાનો હાર ભેટ આપે. રાણીએ પણ પોતાનો હાર ઉપહાર તરીકે આપે. બીજા સાથી નૈમિત્તિકોને પણ રાજાએ છૂટે હાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને સ્વપ્ન 15 સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું અને બધાયનું રેશમી શાલ આપી યોગ્ય સન્માન કર્યું. નૈમિત્તિકોએ પણ રાજા અને રાણીની તે સમયે ભર પેટે સ્તુતિ કરી. અને મંગળ આશીર્વાદ આપ્યા. તે દિવસે રાજસભામાં બસ આટલું જ કામ થયું. સૌ આ શુભ સમાચાર સાંભળીને પુત્રજન્મની વાત કરવા લાગ્યા. અને આનંદથી ગુણસેન અને પ્રિયદર્શીનાની પ્રશંસા કરતા વિખરાવા લાગ્યા. 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 2 : રામ અને લક્ષ્મણ માનવીનું મન અતિ ચંચળ છે. કોમળ પણ તેટલું જ છે. તેના ઉપર સારી–નરસી વાતો અને બનાવોની ઘણી જ અસર થાય છે, આથી જ માનવી ઘડીમાં આનંદમાં જણાય છે તો ઘડીકમાં તે શોકમાં દેખાય છે. - પ્રિયદર્શન અને ગુણસેનના મન ઉપર સવપ્નના ફળાદેશની ઘણું જ શુભ અસર પડી હતી. તે જાણીને તેઓ બંને વધુને વધુ આનંદમાં રહેતાં હતાં અને અનેક પ્રકારે ભૌતિક આનંદોને માણતાં હતાં. અને રાજવંશોને આનંદનાં સાધનોની શી કમીના હોય ? આજે ઉપવન વિહાર તો કાલે જલવિહાર. સવારે સાગર સ્નાન તો સાંજે અશ્વકૂચ. નૃત્યના જલસા, સંગીતના જલસા, નાટક, કાવ્ય વિનોદ વ. અનેક આનંદો તેમને સુલભ હોય છે. સવારે શું થશે? તેની ઝાઝી ચિંતા તેમને કરવી પડતી નથી. જયારે માનવી આનંદમાં હેય છે, મોજશેખમાં ગુલતાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ 17 રામ અને લક્ષ્મણ હોય છે, ત્યારે તેનો સમય કયાં વીતી જાય છે તેની તેને જરાય ખબર પડતી નથી. પ્રિયદર્શન અને ગુણસેનનો સમય પણ તેવી જ રીતે ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બંને ખુશમિજાજમાં હતાં, ભૌતિક ભોગ વિલાસની સાથોસાથ તેઓ યથાશક્તિ ધર્મનું પણ આરાધન કરતાં હતાં. તેઓ સમજતાં હતાં કે આજે આપણને જે સુખ અને સાહ્યબી મળ્યાં છે તે તો પૂર્વભવની પુણ્યકમાઈની મૂડી છે. અને કો ડાહ્યો મૂડીને વાપરી નાંખે ? શાણા તો એ મૂડીને વધારે જ કરે. દેવદર્શન, પૂજ, વ્યાખ્યાન શ્રવણ, શ્રમણ ભગવંતોની સેવા, સુપાત્રદાન વગેરે અનેક પ્રકારની ધર્મક્રિયાઓ આ રાજારાણી કરતાં હતાં. સમય થતાં જ સ્વપ્નનું ફળ દેખાવા લાગ્યું. પ્રિયદર્શનાએ હવે ઝાઝુ હરવા-ફરવાનું, શરીરને વધુ શ્રમ પડે તેવું કાર્ય કરવાનું છોડી દીધું. અને પોતાના ગર્ભને પોષણ મળે, ગળથુથીમાં જ શુભ સંસ્કાર મળે તે રીતે તેણે જીવવા માંડયું. સ્ત્રી માટે આ સમય ઘણે જ નાજુક હોય છે તેમાંય સંતાન માટે તો આ સમય ઘણો જ અગત્યનો હોય છે. આ સમયમાં તેના બંધાતા જીવકો પર, માતાના જીવન વ્યવહારની ઘણી અસર પડતી હોય છે. માતા આ સમયમાં જેવાં વિચારે ને કાર્યો કરતી હોય છે તે પ્રમાણે માતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ 18 ભીમસેન ચરિત્ર ઉદરમાં રહેલે જીવ તે તે વિચાર અને કાર્યની અસર ઝીલતો હોય છે. સંતાનને સંસ્કારી બનાવવા માટે આ સમયમાં માતાએ ઘણું જ કાળજી લેવી પડે છે. પ્રિયદર્શાના પણ પિતાના ઉદરમાં રહેલા જીવને ચગ્ય, સંસ્કાર મળી રહે તે પ્રમાણે પિતાના જીવનનાં દૈનિક કાર્યો કરતી હતી. દિવસનો મોટો ભાગ તે ધર્મકાર્યો અને ધર્મકથામાં જ પસાર કરતી હતી. આનંદ વિહારો તે છેડી જ દીધા હતા. અને આહાર સાદા ને સાત્વિક લેતી હતી. આમ બધી જ રીતે તે પોતાના ગર્ભનું રક્ષણ અને સંવર્ધન કરતી હતી. ગુણસેન પણ પ્રિયદર્શનાને સુખમાં રાખવા મદદ કરતો હતો. સમય મળે તેની સાથે ધર્મકથા પણ કરતો હતો. સાથે દેવદર્શને અને ગુરુવંદને પણ જતો હતો. રાણીની દરેક ઈચ્છા પૂરી કરવા તે હંમેશા તત્પર રહેતો હતો. ત્રીજા મહિને પ્રિયદર્શનાને અશ્વસેના સાથે ઉપવનને ક્રિડા–વિલાસ કરવાને દોહેલે ઉત્પન્ન થશે. રાણીએ તેની જાણ ગુણસેનને કરી. ગુણસેને તરત જ તે અંગેની વ્યવસ્થા કરાવી અને એ દોહ પૂરો કરાવ્યું. પ્રિયદર્શનાનું મન તેથી ખૂબ જ આનંદમાં આવી ગયું. તે તેથી ઉત્સાહ અને ઉમંગ અનુભવવા લાગી. એ પછી બરાબર છ મહિને પ્રિયદર્શનાને પેટમાં સખ્ત પીડા ઉપડી. તેનું અંગેઅંગ તણાવા લાગ્યું. દર્દથી તે પીડાવા લાગી. એ પીડા કોઈ રોગની ન હતી, પ્રસૂતિનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ 19 રામ અને લક્ષ્મણ એ પીડા હતી. સ્વપ્નના ફળાદેશને જન્મ થવાની એ પૂર્વ - તૈિયારી હતી. પરિચારિકાઓ પ્રિયદર્શનાની તહેનાતમાં ખડે પગે ઊભી હતી. અને વેદનાને શાંત કરવા પ્રયાસ કરી રહી હતી અને રાણીને મીઠા ને મધુરા બોલ બેલી આશ્વાસન આપી રહી હતી. એક ધીમી ને તીણી ચીસ પાડી પ્રિયદર્શના સુવર્ણ શયામાં શાંત પડી રહી, પ્રસવ થઈ ગયે. નવજાત શિશુ ઉં....ઉ...ઉં રડીને તેના આગમનની જાણ કરવા લાગ્યું. પરિચારિકાઓએ તરત જ શિશુને હાથમાં હળવેથી લઈ લીધું. અશુચિ સાફ કરી નાખી. પ્રિયદર્શનાને પણ સ્વચ્છ કરી, યોગ્ય ઔષધ આપ્યું અને હળવેથી કાનમાં વધાઈ આપી. આનંદો! રાણી મા ! આનંદો! કૂળદીપકનું આગમન થયું છે...” પ્રિયદર્શના ઘડી પહેલાની અસહ્ય પીડા વિસરી ગઈ અને તેના હોઠ ઉપર હાસ્ય ફરકી ગયું. બાળકને તેણે મન ભરીને જોયું ને વહાલથી અસંખ્ય ચૂમીએ ભરી લીધી. પુત્ર જન્મની આ મંગળ વધાઈ ગુણસેનને પણ દાસીએ કહી. ગુણસેન ત્યારે તેના ખંડમાં આતુર ને ઉત્કંઠિત હૈ આંટા મારી રહ્યો હતો. ને વારે ઘડીએ તે પ્રવેશદ્વાર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ 20 ભીમસેન ચરિત્ર નજર કરી રહ્યો હતો. પ્રિયદર્શનાને પ્રસવ માટે લઈ ગયા તે સમયથી જ તેનું મન ચંચળ બની ગયું હતું અને વારે ઘડીએ રાણુની ખબર કઢાવી રહ્યો હતો અને મનોમન નવકાર મંત્ર જાપ જપી રહ્યો હતો. ત્યાં જ શ્વાસભેર દોડતા દોડતા આવીને દાસીએ ગુણસેનને પ્રણામ કર્યા અને એકીશ્વાસે વધાઈ ખાતા કહ્યું : “પુત્રનો જન્મ થયે છે...” આ સાંભળી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. તેને આત્મા હરખાઈ ઊઠયો. એ ખુશમિજાજમાં તેણે વધાઈ ખાનાર દાસીને પિતાના ગળાને રત્નહાર બક્ષીસમાં આપી દીધું. ' જોત જોતામાં તો નગર આખામાં પુત્ર જન્મની વાત પ્રસરી ગઈ. સૌ નગરવાસીઓએ એ દિવસે જન્મત્સવ મનાવ્યો. ઘરે ઘરના રસોડે તે દિવસે મિષ્ટાન્ન બન્યાં. અને મંદિર તેમજ દેરાસરોમાં તે દિવસે આંગીઓ થઈ પૂજા ભણાવવામાં આવી અને પ્રભાવના કરવામાં આવી. સૈએ પિત પોતાની રીતે રાજપુત્રને આશીર્વાદ આપ્યા. ગુણસને પણ તે દિવસે પુત્ર જન્મની ખુશાલીમાં નગર આખાના ગુરુકુળ અને શાળામાં પતાસાં વહેચ્યાં, સાધુ, સંતો અને ફકીરને રાજ રસોડે તેડી જમાડયા. શ્રમણ ભગવંતોને ભાવથી ગેચરી હેરાવી નગરના મુખ્ય દેરાસરમાં હીરાજડિત ભવ્ય આંગી કરાવી, પૂજા ભણાવી અને સોના મહોરની પ્રભાવના કરી. રાજદરબારમાં કર્મચારીઓ અને અનુચરેનું ચોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ રામ અને લક્ષ્મણ બહુમાન કર્યું. વિદ્વાન, પંડિત તેમજ શાસ્ત્રીઓને ઉચિત આ પારિતોષિક આપ્યા. નગરની પાંજરાપોળ, ગેકુળ તેમજ અશ્વને ગજ શાળાઓમાં પ્રાણીઓને ઘાસચારે ખવડાવ્યો. પિંજરે પુરાયેલાં અનેક પક્ષીઓને તે દિવસે મુકત કર્યા. કસાઈખાનાં તે દિવસે બંધ રખાવ્યાં અને અનેક બંદીજનોને તે દિવસે મુક્તિ બક્ષી. પુત્ર જન્મનો આ ઉત્સવ પૂરા બે દિવસ ચાલ્યો. ત્રીજા દિવસે નવજાત શિશુને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યાં. છઠ્ઠીના દિવસે સૌ કુળજનોએ જાગરણ કર્યું. બારમા દિવસે સૌ સ્વજનો, નેહીઓ, સંબંધીઓ તેમજ નગરના પ્રતિષ્ઠિત અને મુખ્ય માણસોની હાજરીમાં પુત્રનું નામાભિધાન કરવામાં આવ્યું. સૂર્ય સ્વપ્નના અનુસારે બાળકનું નામ ભીમસેન પાડ્યું. ભીમસેન જન્મથી જ તંદુરસ્ત અને રૂપાળો હતો. તેની નાની નાની આંખમાં એક અપૂર્વ તેજ ચમકતું હતું. કપાળ પણ તેનું વિશાળ અને ઝગારા મારતું હતું. તેનાં દરેકે દરેક અંગ સંપૂર્ણ વિકસિત હતાં. સુવર્ણના પારણામાં એ સૂતો હોય ત્યારે તેને જોઈને લાગતું કે જાણે અહીં કોઈ સહસ્ત્ર પાંખડીવાળું ગુલાબ સૂતું છે! એ હસતે ત્યારે જાણે વહેતા ઝરણાનો કલકલ નાદ સંભળાતો. પ્રકૃતિએ તે જન્મથી જ શાંત અને હસમુખ હતો. ભૂખ લાગતાં એ રડતે, ઠંડી-ગરમીનો અનુભવ થતાં એ રડતો. બાકી સારો સમય તેના નાજુક હોઠ ઉપર હાસ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun.Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 22 ભીમસેન ચરિત્ર રમ્યા જ કરતું. જેનાર સૌને પરાણે હાલ કરાવે તે એ બાળક હતો. આવા બાળકના ઉછેરમાં શી કમીના હેય ? એક તો રાજપુત્ર ને તેમાંય સ્વભાવે શાંત ને હસમુખે. આથી સૌ કોઈ એને હોંશે હોંશે રમાડતું. તેની તહેનાતમાં અનેક દાસ-દાસીઓ હાજર રહેતાં અને તેના ઉછેરમાં પૂરેપૂરી કાળજી રખાતી. પ્રિયદર્શન અને ગુણસેન તો તેને જોઈને હરખઘેલાં બની જતાં હતાં. તેના હસવા માત્રથી તેમનું લેહી શેર શેર ચડતું. રાજકાજની અનેક ધમધમતી પ્રવૃત્તિમાંથી પણ સમય કાઢી ગુણસેન આવીને ભીમસેનને અચૂક રમાડી જતો. તેના કાનમાં નવકાર મંત્ર સંભળાવતો અને વહાલની ચૂમીએ ભરી જતો. ભીમસેન અઢળક સુખ અને સાહ્યબીમાં ધીમે ધીમે ઉછરી રહ્યો હતો. પ્રથમ જ ગાદી ઉપર છતો સૂઈ રહેતો હતો તે ઊંધ પડવા લાગ્યો. ઊધ પડીને એ ખસતાં શી . પિતાની મેળે બેસવા લાગ્યો. ને મા....આ....મા... વગેરે બોલવા પણ લાગ્ય, સમય જતાં પોતાની મેળે ઊભો પણ રહેવા લાગ્યું. અને વરસ વરસમાં તે ઘૂંટણિયા તાણતાં તાણતાં એ નાનાં નાનાં પગલાં પણ ભરતો થઈ ગયો. બે વરસમાં તો એ પ્રિયદર્શનાની આંગળી પકડી ધીમે ધીમે દેર–ઉપાશ્રયે પણ જવા લાગ્યો. ગુણસેનની સાથે રાજ દરબારમાં જ થઈ ગયે. એકલો એકલે પણ નિદોષ રમતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ રામ અને લક્ષ્મણ 23 રમવા લાગ્યો. તેના રૂપાનાં વિવિધ રમકડાઓને એ ભાંગવા ને તોડવા લાગ્યો. કાલુ કાલુ બેલવા પણ લાગે. એ જ અરસામાં પ્રિયદર્શનાએ એક શાંત ને ચાંદની રાતે સુવર્ણ શય્યામાં સૂતા સૂતા રાત્રિના છેલલા પ્રહરે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન પૂરું થતાં જ તે જાગી ગઈ અને ચારે બાજુ જોવા લાગી. બારીમાંથી બહાર નજર કરતાં જોયું તે હજી તારા ટમટમતા હતા અને અંધારું આછું આછું અવનિ પર પથરાયેલું હતું. પણ સ્વપ્ન એટલું સુંદર ને શુભ, ભવ્ય અને દિવ્ય હતું કે તેણે સૂવાનું માંડી વાળ્યું. અને બાકીનો સમય વીતરાગ ભગવંતનું સમરણ કરવા લાગી. ગુણસેન જાગે એટલે તરત જ તેની પાસે જઈને વિનયથી ઊભી રહી. પ્રથમ પ્રણામ કર્યા ને પોતાના આવવાનું પ્રયોજન કહ્યું : હે સ્વામિન્ ! આજ મેં રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં રૂવાબથી ઊભેલા અને જગત આખાને જાણે પડકાર કરતો હોય એવા વનવિહારી મૃગેન્દ્રને જે હતે. એને જોતાં જ હું જાગી ગઈ અને આ શુભ સ્વપ્ન છે તેમ સમજી પછી બાકીનો સમય નવકાર મંત્ર ગણવા લાગી.” હે પ્રાણનાથ ! આપ મને સમજાવે કે આ સ્વપ્નનું ફળ મને શું મળશે ?" ગુણસેને તરત જ કીધું : “દેવી ! આપને સિંહસમાન એવા પરાક્રમી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે.” P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર પ્રિયદર્શનાએ તે જાણી શુકનગ્રંથી બાંધી. અને આનંદથી એ દિવસની રાહ જોવા લાગી. એ શુભ દિવસ પણ આવી ગયું. આ સમયે પ્રિયદનાને વધુ વેદના ન થઈ. સરળતાથી પ્રસવ થશે. પુરા આવ્યો. રાજમહેલ બબ્બે બાળકોનાં હાસ્ય અને રૂદનથી ગૂંજી ઊઠયો. ભીમસેન તેના નાના ભાઈને તેની રીતે રમાડવા લાગે. તેની કાલી કાલી ભાષામાં તેને છાનો રાખવા લાગે. બીજા પુત્ર જન્મનો ઉત્સવ પણ એટલી જ ધામધુમથી નગરજનોએ મનાવ્યું. ગુણને આ બીજા પ્રસંગે પણ અગાઉની રીતે જ દાન કર્યું ને પશુ પક્ષીઓને અભયદાન આપ્યું. બંદીજનોને મુકત કર્યા. આ બીજા પુત્રનું નામ હરિપેણ પાડયું. ટાનું નામ ભીમએન અને નાનાનું નામ હરિપેણ. જાણે રામ-લક્ષ્મણની નાની ડી. આ બંને બાળકે ઘણી જ કાળજીથી ઉછરવા લાગ્યાં. અનેક દાસ દાસીઓ તેમની સાર સંભાળ માટે સતત હાજરી આપવા લાગ્યાં. બંને બાળકોને હસતા ને રમતાં જોઈ પ્રિયદર્શન અને ગુણસેનનાં હયાં હરખાઈ ઊઠતાં. રાતના બંને બાળકે પ્રિયદર્શનાને વળગીને જ સૂઈ જતા. કયારેક ભીમસેન પ્રિયદર્શનાને વળગીને જ સૂઈ જતાં. કયારેક કયારેક ભીમસેન ગુણસેનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ રામ અને લક્ષ્મણ 25 સાથે પણ સૂઈ જતો. પરંતુ હરિપેણ તે મા સિવાય બીજા સાથે સૂતો જ નહિ. દિવસો વહેતા ગયા ને બંને ભાઈઓ સોનારૂપાના હાથી ઘોડે રમતાં રમતાં સાચા હાથી ઘોડા ઉપર બેસતા થઈ ગયા. અશ્વસ્વાર બંને ભાઈઓને ઘોડે બેસાડીને દૂર સુધી ફરવા લઈ જતાં. કયારેક ગજરાજ ઉપર પણ ફરી આવતા. ભીમસેન હરિપેણ કરતાં ઉમરમાં બે વરસ મોટા હતા. પરંતુ એવી મોટાઈ તે રાખતો નહિ. બંને જાણે સરખી ઉંમરના હોય તેમ જ એ વર્તતો. નાના ભાઈને તે ખૂબ જ ચાહતો. બધી વાતમાં તેને જ પ્રથમ પસંદગી આપતો. - હરિ પેણ પણ મોટાભાઈનું બહુમાન કરતા. તેમનો પડ્યો બોલ ઝીલી લેતો. તેમની સાથે ઊંચા અવાજે બોલતો નહિ. આ બધું હોવા છતાં પણ બંને વચ્ચે પ્રેમ ઘણો જ હતો. બેયના જીવ એકમેક સાથે ખૂબ જ હળીમળી ગયા હતા. આથી જયાં જુઓ ત્યાં આ બંને સાથે જ જણાતા. ભીમસેનની ઉંમર મોટી હતી આથી તેને પ્રથમ ગુરુકુળમાં મૂકો. એ પછી હરિપેણને પણ તે પછીના બે વરસે ત્યાં મૂકો. બંને ભાઈઓ બુદ્ધિમાં કુશાગ્ર હતા. અને જન્મથી જ તેઓને સારા ને ઉચ્ચ સંસ્કાર મળ્યા હતા. આથી ગુરુકુળમાં બધા જ છાત્રોની વચમાં તેઓ અલગ તરી આવતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિરા ગુરુ જે કંઈ પાઠ આપે તે બરાબર ધ્યાનથી તે સાંભળતાં. તેનું મનન કરતા. કંઠસ્થ કરવા યોગ્ય કંઠસ્થ પણ કરતા. અને ત્યાં પોતાને શંકા પડે ત્યાં પ્રશ્નો પણ પૂછતા. ચર્ચા સભાઓમાં તે બંને ભાઈઓ મોખરે રહેતા. બંને એકબીજાને મહાત કરવા માટે જડબાતોડ, એકબીજાને મુઝવી નાખે એવી દલીલ કરતા. અને બંનેય તેના જવાબ પણ સુંદર ને સચેટ આપતા. કેઈનાયથી ઉતરે તેવા તેઓ ન હતા. બંને પ્રથમ રહેતા. શું સાહિત્ય કે શું શસ્ત્ર શાસ્ત્ર, દરેક વિષયમાં બંને પ્રથમ નંબર રાખતા. આવા વિદ્યાથીએ ગુરુના વહાલા હોય તેમાં શું નવાઈ ? કયારેક તે એ ગુરુને પણ હરાવી દેતા. ત્યારે પિતા કરતાં પિતાને શિષ્ય વધુ વિદ્વાન બનતો જાય છે એ જોઈને ગુરુ, એવો શિષ્ય પિતાને હવા માટે ગૌરવ અનુભવતા. ગુરુ પણ આ બંને ભાઈઓને અદકેરો ઉત્સાહથી બધા જ પ્રકારની તાલીમ આપતાં. એ તાલીમ આપતી વેળા તે એ. ન જતા કે આ તો રાજપુત્રો છે, તેમને કેમ કંઈ કહેવાય ? ત્યારે ગુરુનું માન સૌથી ઊંચામાં ઊંચું હતું, તેમના બેલને સૌ સ્વીકાર કરતાં. બધા જ છાત્રોને એ છાત્ર જ સમજતા. આ રાજપુત્ર છે, આ નગરશેઠનો પાટવીકુંવર છે ને આ. મામુલી બાપને દીકરે છે એવા અલગ ચકાથી તે છાત્રોને શીખવતા નહિ. બધા ઉપર સરખું જ ધ્યાન આપતા. ગુરુએ અનેક વર્ષોની જહેમત લઈ આ બંને ભાઈઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ રામ અને લક્ષ્મણ પુરુષની બોતેર કળાઓમાં પ્રવીણ બનાવી દીધા. એવી એક પણ વિદ્યા કે શાસ્ત્ર ન હતું કે જે ભણ્યા વિના આ બંને ભાઈઓ રહી ગયા હોય. ગુરુએ તે બંનેને તમામ શસ્ત્ર ને શાસ્ત્રની તાલીમ આપી હતી. વિદ્યાભ્યાસ પૂરો થશે. આ બંને ભાઈઓ યૌવનના થનગનાટમાં કૂદતા ને રમતા રાજમહેલે પાછા ફર્યા. રાજમહેલમાંથી તેઓ ગયા ત્યારે સાવ નાના અને સુકુમાર હતા. આજ જ્યારે તેઓ પાછા ફર્યા હતા ત્યારે તેઓ યુવાન અને પડછંદ સશકત ને વીર બનીને આવ્યા હતા. આવીને બંને ભાઈઓએ સૌ પ્રથમ માતપિતાને પ્રણામ કર્યા. અને આશીર્વાદ માંગ્યા. ગુણસેન અને પ્રિયદર્શના તે પિતાના સંતાનોનો આ વિકાસ જોઈને, ભાવભીની આંખે જોતાં જ રહી ગયાં. મૂક આંખોથી જાણે કહી રહ્યાં હતાં : “અરે ! મારા દીકરા ! આટલા બધા મોટા થઇ ગયા !...." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 3 : સુમિત્રનું દેશાંતર ગમન ગુણસેન અને પ્રિયદર્શના એક બપોરે શીતળ ગૃહમાં બેઠાં હતાં અને અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. બંને પુત્રો તે સમયે કંઈક બહાર ગયા હતા. હળવે મને બધી રાજકાજ વગેરેની વાતો થઈ રહી હતી. ત્યાં ગુણસેને કહ્યું : “દેવી ! હવે આપણી ઉંમર થઈ. પુત્રોનો વિદ્યાભ્યાસ પણ હવે પૂરો થઈ ગયો છે અને લાગે છે હવે તેમના ઉપર જવાબદારી લાદવી જોઈએ અને તેમને સંસારી બનાવવા જોઈએ....” બરાબર છે. બંને દીકરા પણ હવે ઉંમરલાયક થયા છે. તેમના ને આપણા કુળને ચગ્ય એવી કન્યાઓની તપાસ આપણે કરવી જોઈએ.” ‘હું પણ એ જ વિચારું છું. આપણું રાજદૂતને વિવિધ દેશમાં મોકલી આપણું કૃળને અજવાળે તેવી કન્યાની તપાસ કરાઉ અને બંને પક્ષે બરાબર હોય ત્યાં તેઓના લગ્ન કરી નાંખ્યું.....” તો એમાં રાહ શી જવાની છે ? શુભસ્ય શીધ્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ 29 સુમિત્રનું દેશાંતર ગમન સારા કામમાં વળી વિલંબ શ કરે. આજે જ આપણે દૂતને મોકલે. તેને બધી માહિતી આપો અને ચોગ્ય કૂળ ને કન્યા જોઈ સંબંધ કરી લાવવાની આજ્ઞા આપો.” પ્રિયદર્શનાએ કહ્યું. એ જ દિવસે ગુણસેને સુમિત્ર નામના રાજદૂતને દેશાંતર મોકલી દીધે. આ દૂત ઘણો જ વિચક્ષણ હતો અને તે બધી જ કલાઓનો જાણકાર હતે. વારસામાં જ તેને વાચાળતા મળી હતી. આ વાચાળતા કોઈને કંટાળો નહતી આપતી. કારણ તેની ભાષા ઘણી જ સંસ્કારી હતી. અને બોલતી વેળાએ તે સામા પાત્રની ચગ્યતાને પ્રથમ જોતો હતો. ઉપરાંત તે જતિષ વગેરેનો પણ સારે જાણકાર હતો અને પ્રવાસ તે તેણે અનેક ખેડયા હતા. આથી દેશ વિદેશની તેને ઘણી માહિતી હતી. અનેક રાજાઓને, તેમના કૂળને તેમજ તેમના સંતાન ને સગાઓ સુદ્ધાને તે બરાબર ઓળખતો હતો. ગુણસેનને આ સુમિત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. અને તેને શ્રદ્ધા હતી કે જે કામ માટે તેને પોતે મોકલી રહ્યો છે તે કામ એ જરૂરથી યશસ્વીપણે પાર પાડી લાવશે, શુભ દિવસે ને શુભ ચોઘડિયે સુમિત્ર રાજાને પ્રણામ કરી તેમજ તેમના શુભાશિષ લઈને દેશાંતર માટે નીકળી પડયો. એ જમાનામાં આજના જેવા ઝડપી વાહનો ન હતાં. લાંબી કે ટૂંકી સફર કરવી હોય ત્યારે તે સમયનો માનવી કાં ગાડુ, ઘડે કે સાંઢણી લઈને નીકળી પડતો. ઝડપથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 ભીમસેન ચરિત્ર પહોંચવું હોય ત્યારે સાંઢણીને તે ઉપયોગ કરતો. તે યુગની સાંઢણું એટલે આજના યુગનું જેટ વિમાન. એ સાંઢણી લઈને સુમિત્ર નીકળી પડશે. વહેલી સવારે એ માં ઉપર પાણી છાંટીને એક ગામથી બીજે ગામ નીકળી પડતો. બપોરના કોઈ વડની છાયામાં આરામ કરતો. બપોર નમતાં ફરી દડમજલ શરૂ કરી દેતો. અને રાત પડતાં કઈ મંદિરના એટલે કે ગામના ચોરે છયુ પાથરીને સૂઈ જતો. રાજકન્યાની શોધ કરવાની હતી. ગુણરસેનના રાજમહેલને શભાવે તેવી રાજવધૂ જોવાની હતી. ભીમસેનને પડખે ઊભી રહે તો દીપી ઊઠે એવી કૂળવાન કન્યાની તપાસ કરવાની હતી. આથી સુમિત્ર વિવિધ દેશના રાજદરબારમાં જ. ત્યાંની માહિતી મેળવતો. રાજકન્યાઓને નીરખતો. બની શકે ત્યાં તેમનો સીધો કે પરોક્ષ પરિચય પણ કરતો. આ રીતે તે અનેક રાજદરબારો ઘૂમી વળ્યો. ઘણી બધી રાજકન્યાઓના નામ તેની પાસે ભેગા થઈ ગયા. એકને જો ને બીજીને ભૂલે તેવી પણ રાજકન્યાએ તેણે જોઈ. પરંતુ માત્ર રૂપ ઉપરથી જ કન્યાનું પારખું કરે ને તે જ ભીમસેન માટે એગ્ય છે એવો નિર્ણય સુમિત્ર કરે તેવો તે ન હતું. રૂપ, શીલ, ચારિત્ર્ય, વિદ્યા, સંસ્કાર, તંદુરસ્તી, ઉચ્ચકૂળ આ બધું જ તે દરેકમાં ઝીણવટપૂર્વક જેતો હતો. પણ હજી સુધી કયાંય તેનું મન માને એવી કન્યા જડી ન હતી. જે તેણે જોઈ હતી. તેમાં કોઈનામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રનું દેશાંતર ગમન 31 રૂપ હતું તો શીલ ન હતું. શીવ હતું તો સંસ્કાર ન હતા. તંદુરસ્તી હતી તો બીજુ બધું ન હતું. ઘણે બધે સમય આમ તેણે રઝળપાટ કર્યો. એક દિવસ દડમજલ કરતાં સુમિત્રે વત્સ દેશમાં પ્રવેશ કર્યો. વિવિધ ગામ નગરને નીરખતો નીરખતો તે કૌશાંબી નગરીમાં આવ્યું. આ નગરીની પ્રશંસા તેણે પિતાની સફરમાં ઘણી સાંભળી હતી. રાજગૃહથી પિતાને નીકળે ઘણો સમય થઈ ગયો હતો. અને હજી સુધી જે કામે નીકળ્યો હતો તે કામ પૂરું થયું ન હતું. તેને મનોમન એમ લાગતું હતું કે આ નગરીમાં તેનું કામ જરૂરથી સફળ થશે. આ માટે તેની પાસે કઈ નકકર કારણ ન હતું. પરંતુ સુમિત્રનો આત્મા તેને કહેતો હતો કે હવે આ સફરને શુભ અંત અહીં જ આવી જશે. - આ કૌશાંબી નગરી રાજગૃહનગરીથી જરાય ઉતરે તેવી ન હતી. ઊંચી ઊંચી હવેલીઓ, ગગનચુંબી જિનાલ, વિશાળ રસ્તાઓ, રસ્તાઓની બે બાજુઓએ શીતળ છાંય પાથરતાં આસોપાલવનાં વૃક્ષો, એ રસ્તાઓ ઉપર ચાલ્યા જતા રથે, હણહણાટ કરતાં પાણીદાર વેત, કથઈને કાળા અો, મલપતી ગતિએ ચાલતાં મદોન્મત ગજરાજે અને અઢારે આલમથી ઉભરાતાં વિવિધ ચૌટાઓ, આ બધું જોઈને સુમિત્રને રાજગૃહની યાદ આવી ગઈ. આ નગરી ઉપર માનસિંહનું રાજ્ય ચાલતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 32 ભીમસેન ચરિત્ર માનસિંહ પ્રતાપી રાજા હતો, તેની આણ ઘણા દેશ 1 ચાલતી હતી. ભાટ ચારણ અને નગરજનો તેના પરાક્રમી સ્વભાવની ગુણગાથા ગાતા ધરાતાં નહતાં. સુમિત્રે જયુ કે માનસિંહ રાજા તો જનધર્મમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. અને વીતરાગ પ્રભુનો અનન્ય ભકત છે. તેની રાણું કમલા પણ નામ પ્રમાણે કમલ સ્વભાવના છે. રાજમહેલમાં રહેતી હોવા છતાં પણ રાજાશાહી ઠાઠ અને ઠસાથી અલિપ્ત છે. આ રાજારાને બે કન્યાએ છે. મેટાનું નામ સુશીલા છે અને નાનીનું નામ સુચના છે. સુમિત્ર માટે આટલી માહિતી પૂરતી હતી. પછી તો તેણે પિતાનાં બુદ્ધિ કૌશથી ઘણુ માહિતી ભેગી કરી અને એમ કરી તે જાણી શ કે સુશીલા અને સુલોચનાને, માનસિંહે રાજમહેલમાં ખાસ તો રાખીને બંનેને ચાસડ કળાઓની તાલીમ આપી હતી. અને બંને સુતાઓનું ઘણી જ કાળજીપૂર્વક જીવનઘડતર કર્યું હતું. સુમિત્રને લાગ્યું કે પિતાનું અધું કામ તો હવે પતી ગયું છે. અધું જ બાકી રહ્યું છે. બાકીનું કામ પતાવવા તે ઉત્સાથી સુંદર વસ્ત્રોમાં પરિધાન થઈ રાજદરબારે જવા નીક. સાથે ગુણસેનની પ્રતિષ્ઠા વધે તેવું ઊચા પ્રકારનું નજરાણું પણ લઈ ગયો. રાજદરબારે એ ઘડીકવારમાં આવીને ઊભો રહ્યો. દ્વારપાળને ખાનગીમાં સોનામહોર આપી. આ મહોર મળતાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રનું દેશાંતર ગમન 33 દ્વારપાળ દેડતો દરબારમાં ગયે અને પ્રણામ કરીને ઊભે રહ્યો. અને કહ્યું : “સ્વામિન્ ! મગધદેશથી કોઈ પરદેશી આપના દર્શને આવ્યો છે. આપની આજ્ઞા હોય તે તે મહાનુભાવને આપની પાસે લઈ આવું.” માનસિંહે તરત જ કીધું : “જા, એ મહાનુભાવને તરત જ વિનયથી, આદર આપીને લઈ આવ.” સુમિત્રને શ્રદ્ધા હતી સોનામહોર તાત્કાલિક અસર કરશે જ. એ રાજમહેલની રચના જોતો ઊભો હતો ત્યાં જ દ્વારપાળ આવીને પ્રણામ કરીને સુમિત્રની સામે ઊભો રહ્યો, અને બોલ્યા: પધારે, પધારે, મહાનુભાવ! અમારા પ્રતાપી રાજા માનસિંહ નરેશ વતી હું આપનું સ્વાગત કરું છું. આપ મારી સાથે ચાલે, નરેશ આપની રાહ જુવે છે.” સુમિત્રના આનંદનો પાર ન રહ્યો. તેણે તુરત જ બીજી સેનામહોર દ્વારપાળના હાથમાં સેરવી દીધી અને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. માનસિંહને રાજસિંહાસન ઉપર બેઠેલો જોઈ સુમિત્રે દૂરથી જ પ્રથમ નમસ્કાર કર્યો, અને પછી પાસે આવી ખૂબ જ વિનયથી નરેશને ચરણ સ્પર્શ કર્યો. અને બે હાથ જોડી તેમની સન્મુખ ઊભો રહ્યો. કલ્યાણ થાઓ, મહાનુભાવ ! કહો, આપ કયાંથી 3. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ 34. ભીમસેન ચરિત્ર પધારો છે ? અને આપના આગમનનું શું પ્રયોજન છે? મારા યોગ્ય જે કંઈ કહેવા જેવું હોય તે જરૂરથી કહો.” માનસિંહે શાંત સ્વરે કીધું. અને સુમિત્રને બાજુના સુવર્ણ સિંહાસન ઉપર બેસવા માટે સુચન કર્યું. સુમિત્રે સિંહાસન ઉપર બેસતાં પહેલાં માનસિંહ નરેશને નજરાણું ધર્યું અને વિનયથી તે બેલ્યો : હે પ્રતાપી ને પરાક્રમી નરેશ! મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીના નરેશ ગુણસેન નૃપે આપને આ નજરાણું મે કહ્યું છે. આપ તેનો સ્વીકાર કરે....” | સુમિત્રને આ પ્રમાણે કહેતો સાંભળી માનસિંહ વચમાં જ બોલી ઊઠો : “એહ! ગુણસેન નરેશે મને યાદ કરીને આ નજરાણું મોકલ્યું છે ? ધન્યવાદ ! ધન્યવાદ ! ફરમાવો આપના નરેશે મારા માટે શું સેવા બતાવી છે ?" “સેવા તો અમે કરીએ રાજન ! આપ જેવા ઉચ્ચ ને મહાપુરુષોએ તો ઉપકાર કરવાનું છે. હું એક ઘણા જ શુભ અને મંગળ કામે નીકળ્યો છું અને મને શ્રદ્ધા છે આપ એ કામ જરૂરથી કરશે ને મારા ઉપર ઉપકાર કરશે.” “મહાનુભાવ ! મારાથી બનતું કામ હું જરૂર કરીશ. આપ નિ:સંકોચ કહે. અને આપનો પરિચય તો આપે આ જ નહિ? મારું નામ સુમિત્ર છે. અને હું દૂતનું કામ કરુ છું. મારા સ્વામીએ મને એક મહત્ત્વના કામે દેશાંતર મેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ 35 સુમિત્રનું દેશાંતર ગમન છે. દેશ વિદેશમાં ફરતાં મેં આપની ઘણી જ કીતિ સાંભળી. આપની દીકરીએ અને રણમાની પણ ઘણી જ પ્રશંસા સાંભળી. આથી હું બીજા દેશમાં વધુ ન રેકાતાં સીધો જ આપને ત્યાં દોડી આવ્યો....” એ ઘણું સારું કર્યું તે સુમિત્ર! હવે તારા સ્વામીએ તને ક્યા કામે મોકલ્યા છે, તે જણાવવા યોગ્ય હોયતો મને જણાવ.” એ શું બોલ્યા રાજન ! આપ જ તે એ કામ કરી શકે તેમ છે. આપને એ નહિ જણાવું તો એ કામ પાર શી રીતે પડશે?..” સુમિત્ર બોલ્યો. બોલવામાં તું ઘણે ઉસ્તાદ લાગે છે સુમિત્ર! જે રાજાને તારા જેવા દૂતો છે એ રાજા કેટલે ભાગ્યશાળી અને પ્રતાપી હશે! એ તે હવે મારે કલ્પના જ કરવી રહી.” આપ પણ રાજ! મારા સ્વામીથી કયાં ઊતર તેવા છે? આપના નામનો ડકે તે દશે દિશાએ વાગે છે. નગરજનો તે ઊઠતાંની સાથે આપનું જ નામ પ્રથમ શ્રવણ કરે છે. પરંતુ મારા સ્વામી અને આપની વચ્ચે એક ઘણો મોટે ભેદ છે....” એ કેવી રીતે ?" “મારા સ્વામીને બે રાજકુંવરે છે. એકને જુઓ ને બીજાને ભૂલે. બુદ્ધિમાં તે જાણે બ્રહસ્પતિ જોઈ લ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર પરાક્રમી ને સાહસી પણ એવા જ છે. નિશાનબાજ તે એવા છે કે આંખે પાટા બાંધીને ફરતા માસ્યની આંખ વીધી શકે છે. પરંતુ હૈયાના તેઓ બંને કુમળા છે. તેમાંય પાટવી કુંવર તો અંતરના ઘણા જ કૂણું છે. કેઈનું પણ દુઃખ જોઈ તેમની આંખ ભીની બની જાય છે. પણ છતાંય જાત પ્રત્યે તો તે ઘણું જ કઠેર છે. બોંતેર કળાએમાં તે પ્રવીણ છે. આ બાજુ આપને બે રાજકન્યાઓ છે. મેં સાંભળ્યું છે આપની તે બંને સુતાએ પણ ચોસઠ કળાઓમાં પ્રવીણ ને દક્ષ છે. સૌન્દર્યમાં અપ્રતિમ છે. ને શીલ, ચારિત્ર્યમાં તે તે બેજોડ છે. બસ ભેદ હોય તો આટલે જ છે. બાકી બંનેના કુળ ને સંસ્કાર, ભાવના અને વિચાર, ધર્મ અને જાત, સુખ અને સાહ્યબી; સત્તા અને શેખ એકસરખા છે....” સુમિત્રને બોલતા વચમાં જ અટકાવી માનસિંહ બોલી ઊઠે વાહ! ઘણું સુંદર ! તારા સ્વામીને કુવર છે ને મારે કન્યા! ઘણું જ સુદર તક કહેવાય ! એમ કેમ ન બની શકે કે અમારા બંનેના કુળે એક બની શકે ?..." રાજન ! તો તે આપના માંમાં સાકર. આપની માટી દીકરીને અમારા પાટવી કુંવરને આપશે તે સોનામાં સુગંધ ભળી જશે. અને મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે આપની દીકરીને આથી સુંદર વર બીજે કયાંય નહિ મળે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રનું દેશાંતર ગમન 37 આપ પણ જૈન ધમી છે ને મારા સ્વામી પણ જૈન ધમી છે. કુળનો તો કોઈ વાંધો નથી. રહી વાત કુંવર અને કન્યાની !...." સુમિત્ર! તું એ કુંવરની કઈ છબી લાવ્યું છે? તેમની કોઈ જન્મકુંડળી તારી પાસે છે?” માનસિંહે પૂછયું. “રાજન ! એ સિવાય તે આ કેવી રીતે બને ? લે આ મોટા દીકરાની છબી અને તેમની કુંડળી!” એમ કહી સુમિત્રે સંભાળથી ભીમસેનની છબી ને કુંડળી કાઢીને રાજાના હાથમાં મૂકી. માનસિંહ તે ભીમસેનની છબી જોઈ જ રહ્યો. પડછંદ કાયા, સશક્ત ને માંસલ શરીર, ભરાવદાર મેં, વિશાળ કપાળ, અણીયાળું નાક, પ્રતાપી આંખે, લેભામણું હોઠ ને નજરમાં ભારોભાર વિનમ્રતા. - માનસિંહે એ છબીને ધારી ધારીને અને મનભરીને જોયા કરી. આ જોઈને સુમિત્ર બોલી ઊઠ. “શું જુએ છે નરેશ? અમારા કુંવરમાં કંઈ ખામી જણાય છે ? ' “એ શું બોલ્યો સુમિત્ર ! તારા કુંવર તે સર્વાગ સુંદર છે. જે ને કેવી પ્રતાપ મુખમુદ્રા છે ?" તો પછી શું વિચાર કરો છો ?" વિચારું છું આ છબી સુશીલા અને તેની માને પણ બતાવી જોઉં. તેમનો પણ અભિપ્રાય જાણી લઉં અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ 38 ભીમસેન થરિત્ર આ કુંડળી રાજતિષીને જોવા માટે આપી દઉં. ઘણું જ સુંદર વિચાર છે રાજન પણ નરેશ! આપની દીકરીનો તે પરિચય કરાવો ? જે કે મારું મન તે સાક્ષી પૂરે જ છે કે આપની દીકરી પણ પૂરેપૂરી સુલક્ષણા અને અમારા પાટવીકુંવર માટે એગ્ય જ હશે. પરંતુ આવા જિંદગીભરના સંબંધે જોડતાં અગાઉ બધું પાકું કરવું જોઈએ. મારા આ અવિનયને આપ ક્ષમા કરશે....” ના, ના. તેમાં અવિનય શાને ? એ તો વ્યવહાર છે. કન્યા જોયા વિના કંઈ થોડાં સગપણ બંધાય ? હા, તે સુમિત્ર! તારે પાછા ફરવાની ઉતાવળ તો નથી ને ? ના, રાજન ! આ કામમાં ઉતાવળ કરે ન ચાલે. આપ કહેશો તેટલા દિવસ આપનું સ્વાગત માણીશ....” તો તું બેચાર દિવસ અને રેકાઈ જા. આ કૌશાંબી નગરમાં ને આ રાજમહેલમાં મોજ કર. ત્યાં સુધી હું આ અંગે મારે પાકો વિચાર કરી લઉં...” “જેવી આપની ઈચ્છા. સુમિરો વિનયથી કીધું. સુમિત્ર એ પછી રાજમહેમાન બન્યો. ત્યાંના રોકાણ દરમ્યાનના દિવસોમાં તેણે રાજકુળનો, રાજકુળના માનવીઓનો પરિચય કર્યો. રાણી કમળાને પણ મળે. સુલોચના અને સુશીલાને પણ જોઈ. તેમનો પણ સંપર્ક સાદો. - મોટી દીકરી સુશીલાને જોઈ તેનો આત્મા સંતોષ પાપે, તેનું લજજાશીલ વદન, વિનયી રીતભાત, બોલવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ 39 IT * * * સુમિત્ર દેશાંતર ગમન મૃદુતા, પ્રશ્નોને સમજવાની તેની બુદ્ધિ, કાંચનવર્ણ સૌન્દર્ય, નમણે ને નાજુક દેહ અને ઉચ્ચ સંસ્કાર, આ બધું જોઈને સુમિત્ર ખુશ થઈ ગયે. આનંદના આવેગમાં તેણે મને મન સુશીલા અને ભીમસેનનાં લગ્ન પણ જોઈ લીધા. ભીમસેન સાથે સુશીલાનું નકકી થઈ જાય તો રંગ રહી જાય ! પિતાનું કામ યશસ્વી બની જાય. ને તે બને તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરવા લાગ્યો. આ બાજુ માનસિંહે ભીમસેનની છબીને કમલાને બતાવી. કમલાએ પણ તે મનભરીને નીરખી. દેવી ! શું વિચારે છે? સુશીલા માટે આ કુંવર યોગ્ય છે કે નહિ? માનસિંહે પૂછયું. હું શું કહું? આપની બુદ્ધિ ને ગુણ પરીક્ષા માટે મને શ્રદ્ધા છે. આપ જે કરશે તે યોગ્ય જ હશે.” કમલાએ વિનયથી કીધું. “દેવી! એમ કહીને તો તમે મારામાં આપની શ્રદ્ધાની વાત કરી. હું તો પૂછું છું સુશીલા માટે આ વર કેવા છે? “આ પ્રશ્ન તો આપણે સુશીલાને પૂછીએ તે જ સારું છે. એની પણ ઈચ્છા તો આપણે જાણવી જોઈએ ને.' ઘણ કુશળ છે તમે હે દેવી! કઈ વાતે પણ એમ નથી કબૂલ કરતાં કે આ યુવાન મને પસંદ છે.” રહેવા દો હવે. એમ કહી મારા વખાણ ન કરે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, સ્ત્રીઓની બહુ પ્રશંસા ન કરવી.....” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર એટલે તો હું તમારી ડી પ્રશંસા કરું છું.” માનસિંહે હસતાં હસતાં જવાબ આપે. એ પછી ભીમસેનની છબી સુશીલાને બતાવી. ભીમસેનનો પરિચય આપે. ગુણસેન અને પ્રિયદર્શનને પણ પરિચય કરાવ્યું. સુશીલા તો ભીમસેનની છબી જોઈને આનંદવિભોર બની ગઈ. પરંતુ તેણે પિતાના હૈયાની ઉછળતી લાગણીઓને બહાર પ્રગટ થવા ન દીધી. શાંત ચિત્તો, મનના ભાવ મનમાં જ દબાવીને એ નીચું મેં કરીને બેસી રહી. “બેટા ! તને શું લાગે છે? તને આ યુવક ગમે છે ને ?' કમલાએ પૂછયું. “મા ! તેમાં મને શું પૂછવાનું ? આપ તો મારા હિતસ્વી છે. આ૫ જે કંઈ કરશે તેમાં મારું કલ્યાણ જ હશે.” આ સાંભળીને સુમિત્ર વિચારવા લાગ્યો. કન્યા કેટલી વિનયી છે! કેવો મોંઘમ જવાબ આપે ! ભીમસેન સાથે આ કન્યા દીપી ઊડશે. ત્યારપછી માનસિંહે સુશીલા અને ભીમસેનની કુંડલીઓ રાજ જયોતિષી પાસે સરખાવી જોઈ. બંનેનો યોગ થાય એમ છે કે નહિ, બંને સુખી થશે કે નહિ. વગેરે પ્રહ વિ. ની તપાસ કરાવી. રાજ જયતિષીઓએ બંનેની કુંડલી જોઈ અને ગણિત ગયું. એ ગણીને અભિપ્રાય આપે કે બંનેના ગ્રહો એટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રનું દેશાંતર ગમન 41 બધા ઉચ્ચ ને સારા ને સામ્ય ધરાવે છે કે બંનેનું જોડું સુખી થશે અને કન્યા પિતાના શીલ ચારિત્ર્યથી પિતાના સંસારને અભૂતપૂર્વ રીતે અજવાળશે. ભીમસેન પણ આ કન્યાને સારી રીતે રાખશે. તેને સુખ અને શાંતિ માટે સખ્ત કાળજી રાખશે. ને તેને જરાપણ દુઃખ નહિ પડવા દે. તેમજ સુશીલા પ્રત્યે અપૂર્વ રાગ ધરાવશે. જોતિષના આધારે એમ કહી શકાય કે આવો એગ બહુ ઓછાને મળે છે. આ લગ્ન સંબંધ બાંધવામાં સુખ ને સુખ જ રહેલું છે. રાજ જયોતિષીઓનો આ અભિપ્રાય જાણું બધા જ આનંદમાં આવી ગયા. ભીમસેનની છબી જોઈને તે સૌને એ યુવાન ગમી ગયો હતો. અંતરથી બધા જ ઈચ્છતા હતા કે સુશીલાનો હાથ ભીમસેનના હાથમાં આપો. ત્યાં જતિષીઓનો આ મનભાવતો અભિપ્રાય મજે. પછી પૂછવું જ શું ? વધુમાં વધુ આનંદ સુમિત્રને થયો. પિતાના સ્વામીપુત્ર માટે આવી સુંદર કન્યા મળી ગઈ તેથી તેના હર્ષને તો પાર જ ન હતો. તેનું મન તે હવે રાજગૃહમાં પહોંચી જવા ઊડું ઊડું થઈ રહ્યું હતું. કેમ જલદી આ શુભ સમાચાર ગુણસેનને પહોંચાડું એ વિચારમાં તેનો મનમયૂર નાચી ઊઠયો. માનસિંહે આ નિર્ણયને વધાવી લીધું અને સુમિત્ર સાથે સુશીલા અને ભીમસેનના સગપણનું નક્કી કર્યું. સગપણની નિશાની રૂપ સોનામહોર અને સુવર્ણ નાળિયેર આપ્યું. ભરસભામાં આ સગપણની જાહેરાત કરી અને સુમિત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર મૂલ્યવાન વસ્ત્રો, રત્નહાર વગેરે ઉપહાર આપી, વેવાઈના ઘરને માણસ માની તેનું બહુમાન કર્યું. અને વિદાયવેળાએ ગુણસેન અને પ્રિયદર્શનાને પ્રણામ તેમજ ખુશખબર કહેવડાવ્યા અને જેમ બને તેમ જલદી લગ્ન સમારંભ ગોઠવવા જણાવ્યું. સુશીલા પણ આ નજરે પિતાના સ્વામીના રાજદૂતને જતો નીહાળી રહી અને જ્યાં સુધી સુમિત્ર દેખા ત્યાં સુધી તેને જોતી એ મહેલના ઝરુખે ઊભી રહી. અને પિયુના આગમનની રાહ જોવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ 4: સુશીલા સુમિત્રના ઉત્સાહને પાર નથી. સફર લાંબી છે. પરંતુ હવે તેને તેને ઝાઝો થાક લાગતો નથી. ઉતાવળી ગતિએ તે સાંઢણીને હંકારી રહ્યો છે. બપોરનો આરામ પણ તેણે એ છે કરી નાંખે છે અને ચીલ ઝડપે તે રાજગૃહે પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કૌશાંબી પહોંચતા તેને જેટલો સમય લાગ્યો હતો તેનાથી અર્ધા સમયમાં તે રાજગૃહમાં આવી પહોંચે. આવીને તરત જ સીધે એ રાજસભામાં પહોંચી ગયો. પ્રવાસમાં ધૂળવાળાં થયેલાં કપડાં બદલાવીને કે પરસેવાથી રેબઝેબ થયેલા શરીરે નાન કરવાની પણ તેણે દરકાર ન કરી અને ચડયા શ્વાસે ગુણસેનને પ્રણામ કરીને ઊભે રહ્યો. સુમિત્રને આવેલ જોઈ ગુણસેને તરત જ તેનું સ્વાગત કર્યું. અને સૌ પ્રથમ તેના ક્ષેમકુશળ પૂછયા. પછી તેને ઉચિત આસને બેસવા કહ્યું. તેના દિદાર જોઈ લાગતું હતું કે તે રસ્તામાં ક્યાંય પણ ખાટી થયા સિવાય સીધો જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ 44 ભીમસેન ચરિત્ર રાજસભામાં ચાલ્યો આવ્યો છે. આથી તેના માટે શીતળ જળ પણ મંગાવ્યું. ઘણા સમયથી સુમિત્રે વતનનું મીઠું ને મધુરું પાણી પીધું ન હતું. વતનનું જળ કઠે પડતાં જ તેના ધખતા શરીરને શાતા વળી. જળના શીતળ સ્પર્શ માત્રથી જ તેના પ્રવાસન અર્ધા થાક ઊતરી ગએ. પાણી પીને તે સ્વસ્થ થયો. પરસેવો લૂછી નાંખ્યો અને પિતે લાવેલી કુંકુમ પત્રિકા ગુણસેનને આપી. ગુણસેને તે વાંચી, વાંચીને પૂછયું : " સુમિત્ર ! તે ઘણું જ ઉત્તમ ને ઉમદા કામ કર્યું છે. હવે એ કહે કે તે જે કન્યા જોઈ છે તે કેવી છે? તેનું કૂળ ને માબાપ બધા કેવા છે? તું લગ્નનું નક્કી કરીને આવ્યો છે ત્યારે એ આપણું રાજગૌરવને અનુકૂળ જ હશે તેમ માની લઉ છું.” “રાજન ! હું ઘણા બધા દેશમાં ફર્યો. ઘણા રાજમહેલમાં ઘૂમી વળે. અનેક રાજકન્યાઓ, શ્રેષ્ઠિ કન્યાઓ, જોઈ, પરંતુ જેની સાથે મેં યુવરાજ ભીમસેનનું સગપણ બાંધ્યું છે તેના જેવી કન્યાની તો કોઈ જેડ મેં ન જોઈ તેના જેવું ઉચ્ચ કૂળ ને ઉમદા સંસ્કાર અને બીજે ક્યાંય જોવા ન મળ્યા. વત્સ નામના દેશમાં કૌશાંબી નગરી છે. એ નગરી પર શ્રી માનસિંહ નરેશનું આધિપત્ય છે. ખૂબ જ પ્રતાપી અને પરાક્રમી રાજા છે. ન્યાયપરાયણ અને ખૂબ જ નીતિવાન એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ સુશીલા 45 રાજવી છે. જેન ધર્મમાં તેને ભારોભાર આસ્થા છે. તેની સાતેય પેઢી જન્મ અને કર્મથી જૈનધમી છે. આ રાજાને બે દીકરીઓ છે. જેમ આપને બે દીકરાઓ છે. આપની જેમ જ માનસિંહ નરેશ તેમની દીકરીઓને ચોસઠ કળાઓની તાલીમ આપીને તેમનું ઘડતર કર્યું છે. આ માટે તેઓશ્રીએ રાજમહેલમાં ખાસ તજજ્ઞો, વિદ્વાનો અને શાસ્ત્રીઓને કયાં હતાં. અને એ બધી જ ચોસઠ કળાઓમાં તે બંને દીકરીઓને પ્રવીણ ને દક્ષ બનાવી છે. મેટી દીકરીનું નામ સુશીલા છે. નામ કરતાં ગુણોમાં તે તે લાખ ઘણી વધુ સુશીલા છે. સુલક્ષણા પણ તેવી જ છે. - નાજુક અને નમણું તેની કાયા છે. કંચનવર્ણ તેનું સૌન્દર્ય છે. ગેરું ગોરું ગુલાબી વદન છે. પરવાળા જેવા કમનીય હઠ છે. હરણની આંખોને પણ ઘડી ભુલાવે એવી તેની અણીયાળી આંખો છે. એ હસે છે ત્યારે જાણે એમ લાગે છે કે પાસે કોઈ ઝરણું વહી રહ્યું છે. એ બોલે છે ત્યારે તો આપણને એમ જ લાગે કે વસંતની કોયલ ટહુકી રહી છે. તેના હાથ કમળની નાળ જેવા સુકોમળ છે. ને હાથ ઉપર રત્નકંકણ પહેરેલાં છે. તેનાથી તે તેની શોભા ઓર વધી જાય છે. કપાળમાં કરેલ ચાંદલો પણ તેના વદનની શોભામાં વધારો કરે છે. એ ચાલે છે ત્યારે રાજહંસી ચાલી રહી હોય એમ લાગે છે. પણ રાજ! આ બધું તે કન્યાનું બાહ્યરૂપ છે. તેનું ભીતરી સૌન્દર્ય તે ઘણું જ અનુપમ છે. બુદ્ધિમાં તો ઘણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર જ કુશાગ્ર છે. રાજપ્રશ્રોને એ સરળતાથી સમજી શકે છે. પરંતુ એ વિનયી એટલી બધી છે કે તેને પૂછવામાં આવે તે જ તે રાજકાજના પ્રશ્નોમાં સલાહ આપે છે. વગર પૂછે તે ડહાપણ ઓળતી નથી. વિવેકી પણ તે એટલી બધી જ છે. કોને કેટલું સન્માન આપવું, કેવી રીતે કોને કેવો સત્કાર કરવો વગેરે તે ખૂબ જ સારી રીતે જાણે છે. અને બોલવે તે એવી મધુર ભાષિણી છે કે નાના સાથે એ નાની બની રહે છે ને મોટા સાથે મેટી પણ બની રહે છે, તેના સ્વભાવમાં કયાંય ઉગ્રતા નથી. ખૂબ જ શાંત અને સરળ છે. સ્ત્રી સ્વભાવ ચંચળ કહ્યો છે, પરંતુ આ કન્યા તે પૂરેપૂરી સ્વસ્થ મિજાજની છે. રાજમહેલમાં ઉછરી છે, પરંતુ તેનામાં કયાંય અભિમાન જણાતું નથી. ખૂબ જ સાદાઈ અને સંયમથી એ રહે છે. તેનું યૌવન સોળે કલાએ પરિપૂર્ણ ખીલેલું છે, પરંતુ તેનામાં મેં કયાંય ઉદ્દેડતા કે ઉછુંખલતા જોઈ નથી. મેં તેની સાથે ઘણે સમય જ્ઞાનચર્ચા વગેરેમાં પસાર કર્યો હતો. એ પછી જ મેં નક્કી કર્યું કે આવી કન્યા આપણા પાટવીકુંવર માટે બરાબર ચોગ્ય છે. આથી પણ વધુ સારી રીતે મેં ત્યાં ભીમસેન કુંવરનો પરિચય આવ્યે હતો. તેમની છબી બતાવી હતી. ત્યારપછી તેઓએ એ છબીને મનભેર નીરખી, પૂછવા ગ્ય એવા મને પ્રશ્નો પૂછયા અને છેલ્લી વિધિમાં તેમણે કુંવર અને કન્યાની કુંડલીઓ જોવરાવી. ત્યાર બાદ માનસિંહ નરેશે ભર રાજસભામાં આ સગપણની જાહેરાત કરી અને મારું ચગ્ય સન્માન બી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ સુશીલા 47 કર્યું. આ કામ પતી ગયું એટલે તરત જ હું ત્યાંથી વિદાય થયે. અને રસ્તામાં નિરર્થક કયાંય પણ ખોટી થયા સિવાય સીધે અહી ચાલી આવ્યો છું....” સુમિત્રે પોતાનું બોલવાનું પૂરું કર્યું અને પોતાના આસને બેસી ગયો. શાબાશ! સુમિત્ર, શાબાશ ! તારી બુદ્ધિ અને કાર્ય, શકિતને ધન્યવાદ છે ! તે ખૂબ જ ઉત્તમ કૂળની કન્યા શોધી કાઢી છે! હવે આપણે ઘણી જ ત્વરાથી લગ્નની તૈયારી કરવી પડશે. કેમ ખરું ને? “હા, રાજન ! માનસિંહ નરેશે બને તેટલું જલદી આ અવસર ગોઠવવા મને જણાવ્યું છે....... સુમિત્રો કીધું. તે કરો આજથી તેની તૈયારી અને શુભ દિવસે આપણે અહીંથી પ્રયાણ કરીએ.” ગુણસેન બોલ્યો. જેવી આપની આજ્ઞા.” સુમિત્રો રાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. અને હાં, સુમિત્ર! લે આ રત્નહાર સગાઈની ખુશાલીમાં તને ભેટ. આ રાજ સાંઢણી પણ હવે તારી જ પાસે રાખજે. તે પણ તને ઉપહારમાં ભેટ આપું છું.” ગુણસેને ગળામાંથી રત્નહાર કાઢીને આપતાં કહ્યું. ઘણું જ રાજ! ઘણું જીવો! આપના સુખ શાંતિ સદાકાળ રહો !" સુમિને પ્રણામ કરી રત્નહાર લઈ લીધો. એ પછી તરત જ ગુણસેને લહીયા પાસે સુવર્ણાક્ષરે લગ્નપત્રિકા લખાવવાને હુકમ કર્યો. અને એક સાંઢણ સ્વારને P.P.:Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ 48 ભીમસેન ચરિત્ર તાબડતોબ કૌશાંબી નગર રવાના કરાવી દીધો. અને તેને સાથે કહેવડાવ્યું : લગ્નની તૈયારી કરો- અમે જાન લઈને આવીએ છીએ. એ જ દિવસે રાજગૃહ નગરીને પ્રતિષ્ઠિત સજજનેને લગ્નનું આમંત્રણ મોકલી આપ્યું. અને રાજમહેલમાં લગ્નની તૈયારી કરવાનો આદેશ આપે. જોતજોતામાં તે રાજગૃહનગર લગ્નની ધમાલથી ધમ ધમી ઊઠયું. IT III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 5 વર ઘોડે ચડયે સંસારિક જીવન વ્યવહારમાં લગ્ન એક ઘણે મોટો ઉત્સવ ગણાય છે. આ અંગે મહિનાઓ અગાઉ ભારે તૈયારીઓ થાય છે. જેને ત્યાં લગ્ન પ્રસંગ હોય છે ત્યાં પ્રવૃત્તિની ધમાલ મચી રહે છે. આ તો રાજાના દીકરાના લગ્ન હતા. પછી એમાં શી મણું હોય ? રાજમહેલના કર્મચારીઓથી માંડીને નગરના સામાન્ય જન પણ આ ઉત્સવની તૈયારી કરવા લાગી ગયાં. ઘરેઘર આનંદ છવાઈ ગયે. સ્ત્રીઓ તો આ પ્રસંગને લઈ ગેલમાં આવી ગઈ જાત જાતના લગ્ન ગીતથી રાજગૃહ નગર રાત દિવસ ગૂજી ઊઠયું. રાજ આજ્ઞાથી નગરના પાકશાસ્ત્રીઓ નામ સાંભળીને મોમાં પાણી આવી જાય તેવા મિષ્ટાન્ન બનાવવાની તૈયારીમાં લાગી ગયા. દૂર દૂર સુધી મિષ્ટાન્નમાં વપરાતા સુગંધિત પદાર્થોની સુવાસથી ચોરા ને ચૌટા મઘમઘી ઊઠયા. સોનીઓ પણ આળસ ખંખેરીને સાબદા થઈ ગયા. ભી. 4. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 50 ભીમસેન ચરિત્ર રાજકુળના માણસેના અલંકાર ઘડવા માટે તેઓ રાત દિવ મહેનત કરવા લાગ્યા. અને વિવિધ કલામાં ને નકશી કામમ કોઈ હાર, કેઈ વીંટી, કઈ બાજુબંધ, કોઈ રત્નકંકણ, કે કાનના એરીગ, તો કેઈ કાનનાં લવીંગીયાં, નાકની નથી કેટે ભરવવાનાં બટન, સાકે બાંધવાની કલગી વગેરે અને પ્રકારનાં અલંકારોના ઘાટ તેઓ ઘડવા લાગ્યા. દરજીઓએ પણ પિતાના સંચાઓને કામે લગા દીધા અને મૂલ્યવાન કાપડમાંથી પહેરતાં પ્રભાવ પડે તે પિોષાક તૈયાર કરવામાં મંડી પડયા. વાજિંત્રવાદકોએ પોતાના સાજ અને શણગાર ન બનાવી લીધા. અને રોજ રાતે તેની રીયાઝ કરવા લાગ્યા અનાજ ભંડામાં અનાજ સાફ થવા લાગ્યાં. અશ્વ શાળાએ, ગજશાળાઓમાં અશ્વો અને ગજરાજોને ખવરા પીવરાવીને તગડા બનાવવામાં આવ્યા. તેમને સુંદર રંગે રંગવામાં આવ્યા. રાજમહેલની બહાર એક વિશાળ લગ્ન મંડપની રચન કરવામાં આવી. આ રચના માટે શિપીએ, કારીગરે મજૂરો કામે લાગી ગયાં. કલાત્મક થાંભલાઓ ઊભા કરવા આવ્યા. રત્નજડિત ને વિવિધ રંગી મણીઓથી ભરેલા ચંદર ને તોરણ બાંધવામાં આવ્યાં. રાતના રેશની કરવામાં આવે ઘરેઘરે રંગોળી પૂરવામાં આવી. દરેકે પોતાના ઝરુ ને અટારી ઉપર દીવા મૂકયા, તોરણ બાંધ્યાં. જાહેર રસ્તા ઉપર પણ શણગાર સજવામાં આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ - વર ઘોડે ચડયો - જોતજોતામાં તે રાજગૃહ અને કૌશાંબી બંને નગરની સુરત બદલાઈ ગઈ. જાણે ઈન્દ્રપુરી પૃથ્વી ઉપર ઉતરી ન ન આવી હોય તેવી તેની રચના થઈ ગઈ! વરઘેડાનો દિવસ આવી પહોંચે. વરને સજાવવામાં આવ્યું. પ્રથમ ભીમસેનને પીઠ ચાળીને સુગંધિત ગુલાબ જળથી સ્નાન કરાવ્યું. ઉત્તમ અને મુલાયમ અંગલુંછણાથી ભીમસેનનું શરીર લૂછયું. પિષાક પરિધાનકોએ આવીને ભીમસેનને વેશભૂષા પહેરાવી. સુરવાલ, પહેરણ અને ઉપર મખમલન જરીભરત જડેલે લાંબે કેટ પહેરાવ્યું. માથે કલાત્મક ને બારીક કારીગરીવાળ રત્નોનો તેજ પ્રકાશ પાથરતો મુકુટ મૂકો. તેના ઉપર સુવર્ણકલગી મૂકી. દશે આંગળીએ વિવિધ રંગી વીટીઓ પહેરાવી. ગળામાં નવલખે હાર બાં કાન આગળ બે સુવર્ણ કંડલે બાંધ્યાં. કમરની ફરતી રત્ન મેખલા પહેરાવી. સુગંધિત મસાલાઓથી ભરપૂર મેંમાં પાનનું - બીડુ ખવરાવ્યું. * આ પ્રમાણે ઉત્તમોત્તમ રીતે ભીમસેનને શણગારી તે તેના હાથમાં શ્રીફળ મૂકયું. કપાળમાં કુકુમ તિલક કર્યું. અને પછી તેને સુંદર રીતે શણગારેલા એવા વેત અશ્વ ઉપર બેસાડ. મંગલ ઘડી થતાં જ વરઘોડે ચાલી નીકળે. શરણાઈ. - એના સૂર ગૂંજી ઊઠયા. ઢોલ-ત્રાંસાં ગડગડી ઊઠયાં. નગરના સ્ત્રીવૃંદેએ લગ્નગીતોથી બજારને ભરી દીધું. સાજન એટલું | અધું હતું કે જાણે માનવ મહેરામણ ઊમટયો હોય તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ પર ભીમસેન ચરિત્ર લાગતું હતું. દૂર દૂર સુધી વરઘોડે લાંબો હતો. તે ઘૂઘરમાળ બાંધેલા ગાડાઓ, ર પણ હતા. સુંદર રી શણગારેલ ને ગળે સુમધુર અવાજ કરતા ઘંટ બાંધે ગજરાજો પણ હતા. અને અશ્વ સ્વારોનો તો પાર ન હતે ભીમસેનના સૌ સ્વજને, સાથીઓ આદિ કિંમતી પિષા પહેરી, સુંદર અલંકાર પરિધાન કરી વરઘોડામાં ચાલી રહ્યું હતા અને અલકમલકની વાતો કરતાં આગળ પંથ કા જતાં હતાં. આ વરઘોડે અને વરરાજાને જોવા માટે કૌશાંબી નગરજનો રસ્તાઓ ઉપર અને પોતપોતાની હવેલીને આવા ની અગાસી ને ઝરુખા ઉપર હકડેઠઠ બની ઊભા હતા. આ દૂર દૂર સુધી ચાલતા વરઘેડાને જોઈ, તેમાં બેઠેલાને ચાલત સાજનને જોઈ, તેમજ વરરાજા અને સૌથી પાછળ લગ્નગીત ગાતા નારીવૃંદને જોઈ કૌશંબીના નગરજને પ્રશંસાનાં ફુ વેરતા હતા. નાનું મેટું સૌ ભીમસેનના વખાણ કર હતું. અને સુશીલાને આ સુંદર અને સોહામણો - મળે તે માટે તેના સૌભાગ્યની ઈર્ષ્યા કરતા હતા. ધીમે ધીમે ચાલતો આ વરઘેડે લગ્નમંડપ આગ આવીને ઊભો રહ્યો. ભવ્ય એવા મંડપના દ્વાર આગ ભીમસેનને આવીને ઊભેલો જોઈ સાસુએ ઉમળકાથી વરરાજા પિાંખ્યા. ત્યારબાદ જમાઈરાજને લગ્ન મંડપમાં લઈ જ રત્નજડિત બાજોઠ પર બેસાડયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ વર ઘોડે ચડ ભીમસેન બાજોઠ પર બેઠે કે તરત જ બે અનુચર સુંદર પિષાકમાં સજજ બનીને વીંઝણો વીંઝવા લાગ્યા. તેમના માટે શીતળ જળ મંગાવ્યું. સાજનને પણ પીવરાવ્યું ડીવાર બાદ વેવાઈએ મસાલા દૂધ દરેકને આપ્યું. આ બાજુ રાજ બ્રાહ્મણે લગ્નવિધિની શરુઆત કરી અને યજ્ઞની વેદીમાં ઘી નાંખી તેની પવિત્ર શીખાઓને વધુ પ્રજવલિત કરી. સાથે સાથે મંત્રોચ્ચાર પણ તે કરવા લાગ્યું. રાજબ્રાહ્મણની આજ્ઞાનુસાર ભીમસેન લગ્નવિધિમાં સાથ આપતો હતો. ત્યાં રાજ બ્રાહ્મણે સાદ કર્યો: “કન્યાના મામા, કન્યાને - લઈને હાજર થાય.” . કન્યાના મામા, સુશીલાને લઈને હાજર થયા. મંદ પગલે સુશીલા લગ્નમંડપમાં આવી ને શરમાતી, લજાતી ભીમસેનના સાથેના બાજોઠ પર બેસી ગઈ રાજ બ્રાહ્મણે ફરીથી લગ્નવિધિ આગળ ચલાવી. હસ્ત મેળાપ કરાવ્યો ને સપ્તપદી વર-કન્યા પાસે ભરાવી. સૌ - સગા-સંબંધીઓએ આવીને સુશીલાના કાનમાં કહ્યું : “અખંડ સૌભાગ્યવતી હો.” . ત્યારબાદ લગ્નવિધિ છેડી ચાલી અને થોડા સમયમાં એ પતી પણ ગઈ. વિધિ સમાપ્તિ બાદ માનસિંહ રાજાએ અને કમલાએ તેમજ ભીમસેનની સાળી સુચનાએ ઘણું જ આગ્રહ અને ઉમળકાથી વરરાજાને કંસાર જમાડો. -અન્ય સાજનવર્ગને પણ મિષ્ટાન જમાડયાં. માનસિંહ રાજાએ જાનૈયાઓને ખૂબ જ સુંદર રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ 54 ભીમસેન ચરિત્ર સાચવ્યાં. તેમની બધી જ જરૂરિયાતો પૂરી પાડી. અને દરેક પ્રેમપૂર્વક સત્કાર્યા ને ભાવ ને આગ્રહપૂર્વક જમાડયા. બે ત્રણ દિવસ બાદ ગુણસેને માનસિંહ રાજાને કહ્યું આપનો આદરભાવ ને ચગ્ય સત્કાર જોઈ અમે ઘણા 8 ખુશ થયા છીએ. રાજગૃહીથી નીકળ્યા અમને ઘણે સમ થઈ ગચે છે. હવે આપ અમને જવાની અનુજ્ઞા આપે.” “અરે એટલી બધી શી ઉતાવળ છે ? હજી H આપે પૂરી કૌશાંબી જોઈ પણ નથી. થોડા દિવસ વધુ રોકા જાવ. જવાનું તો છે જ ને ?.." માનસિંહે રેકાવવા મા આગ્રહ કર્યો. પરંતુ ગુણસેનાથી વધુ રોકાવાય તેમ ન હતું. તેણે પાદ ફરવાનો આગ્રહ જારી રાખ્યું. આથી ન છૂટકે માનસિં કન્યા વળાવવાની તૈયારી કરી. માનસિંહે અશ્રુભીની આંખે કન્યાને વિદાય આપી કમળાએ વિદાય આપતા સમયે દીકરીને કીધું : “બેટા આપણા કુળને શોભે એ રીતે સાસરા રહેજે. અને હવે સાસુ સસરાને જ તારા માબાપ સમજી તેમની સેવા કરજે. અને તારા શીલને બરાબર સાચવવું સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ જ શીલ છે. તેનું જાત પણ વધુ જતન કરજે.” સુશીલા રડતી આંખે મા–બાપને પગે લાગી. તેમ આશીર્વાદ લીધા અને ભીમસેનના રથમાં આવીને તે વિનય અંગેઅંગ સંકેચીને શરમાતી બેસી ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ 55 વર ઘોડે ચડયે માનસિંહે આ પ્રસંગે દાયજામાં એક હજાર હાથી, બે હજાર ઉત્તમ જાતના અશ્વો, બે હજાર દાસદાસીઓ, લાખ સોનામહોર આપી. સુશીલાને છ છ જોડી રત્નકંકણો, રત્નહાર, બાજુબંધ, વીંટીઓ તેમજ અનેક પ્રકારનાં મૂલ્યવાન વસ્ત્રો આપ્યાં. આ વિદાય પ્રસંગ ખરેખર ઘણો જ કરુણ હતો. પરંતુ તેટલે જ તે સ્ત્રી માટે અનિવાર્ય હતો. “બેટા ! સુખી રહેજે ! તારા સુખદુઃખના સમાચાર કહેવડાવજે. તારા સાસુ સસરાની સેવા-ચાકરી કરજે. ધર્મને ભૂલીશ નહિ.... વગેરે અવાજેથી સુશીલાએ વિદાય લીધી. જાન કન્યાને લઈને રાજગૃહમાં પાછી ફરી. તે સમયે નગરજનોએ વર-વધૂને અક્ષતને ફૂલોથી વધાવ્યાં. તેમજ તે બંનેના મીઠડાં ઓવારણાં લીધાં. લગ્નને આ મહાઅવસર નિવિદને પતી ગયો એટલે ગુણસેને શાંતિનો શ્વાસ લીધે અને રાજકાજની ધમાલમાં લાગી ગયો. આ બાજુ ભીમસેન અને સુશીલા પણ લગ્નજીવનને આનંદ માણવા લાગ્યાં. | હરિણ પણ હવે ઉંમરલાયક થયો હતો. તેની વય = પણ હવે લગ્નને લાયક થઈ હતી. ઘરમાં ઉંમરલાયક જુવાન દીકરો કે દીકરી હોય એટલે સ્વાભાવિક જ તેના મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ 56 ભીમસેન ચરિત્ર બાપને તેના લગ્નની ચિંતા થાય જ. તેમાંય દીકરીના માબાપને તો ચિંતા સવિશેષ થાય. અંગ દેશના રાજા વીરસેનને એક સુંદર ને સુલક્ષણ કન્યા હતી. સંગીતમાં તે નિષ્ણાત હતી અને તેને કંઠ પણ સૂરીલે હતો. આથી જ તો તેનું નામ વીરસેને સુરસુંદર રાખ્યું હતું. તેની ઉંમર દિવસે ને દિવસે વધતી જતી હતી. લગ્ન કાળ તેને થયે હતો. આથી કન્યાના વિવાહ માટે તેણે પિતાના રાજદૂતને રાજગૃહ મેક. રાજ તે આવીને ગુણસેનને પ્રણામ કર્યા, એગ્ય ને બહુમૂલ્ય નજરાણું ભેટ ધર્યું. પછી હરિષણ માટે સુરસુંદરીની વાત કરી. ગુણએન તો આવા પ્રસંગની રાહ જોઈને જ બેઠે હતો. તેમાં આ સામેથી કહેણ આવ્યું. ને એ કહેણ પણ સમાન કુળધમી રાજા તરફથી આવ્યું હતું. - રાજતે પોતાનાથી બનતી બધી રીતે સુરસુંદરીનો પરિચય આપે. ને રાજભવની પણ બધી વાત કરી. ગુણસેન વિચારવા લાગ્યો. શુભ કામમાં વળી ઢીલ શી? તેણે તરત જ એ કહેણને સ્વીકારી લીધું. અને ઘડીયા લગ્ન લેવાનું જણાવી રાજદૂતને સત્કારી વિદાય કર્યો. થોડા દિવસમાં ફરી એકવાર રાજગૃહી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી. હરિષણનો ભારે દબદબાપૂર્વક વરઘોડે ચડ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ વર ઘેડે ચઢ 57 ને એક શુભ દિવસે તે અંગે દેશમાં આવીને ઊભે રહ્યો. રાજા વીરસેને ભારે ઠાઠમાઠથી જાનૈયાઓને સત્કાર કર્યો. પિતાની દીકરીને ધામધૂમથી પરણાવી અને અઢળક દાય આપીને એક મંગળ દિને વિદાય કરી. હરિપેણ અને સુરસુંદરી લગ્ન કરીને રાજગૃહી પાછા ફર્યા. નગરજનોએ તે બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ગુણસેનની હવે બંને ચિંતાઓ પતી ગઈ. મેટા અને નાના બંનેનું લગ્ન થઈ ગયું. હવે તે હળવા અને રાજકાજમાં ધ્યાન આપવા લાગ્યું. આ બાજુ માનસિંહ રાજા પિતાની બીજી દીકરી સુચના માટે ચિંતા કરતો હતો. મોટી સુશીલાને તો ભીમસેન સાથે વળાવી દીધી. પણ હવે નાની ઉંમરલાયક થઈ હતી. તેણે રાજદૂતને મોકલી બધે તપાસ કરાવી. રાજદૂતે વિવિધ દેશમાં ફરીને આવીને જણાવ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગરમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. તેના પ્રતાપથી દુમને થરથર ધ્રુજે છે. અને રૂપ અને ગુણમાં તેમજ કુળમાં પણ આપણી સુચના માટે યોગ્ય છે.” માનસિંહે તરત જ વિજયસેનને પિતાની પુત્રીનું કહેણું મેકલાવ્યું. વિજયસેને પણ તે તરત સ્વીકારી લીધું. અને બંને પક્ષે જોરશોરથી લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ 58 ભીમસેન ચરિત્ર આ પ્રસંગે ભીમસેન અને તેના કુટુંબીજનોને પણ. લગ્નમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું. અને એક શુભ દિવસે વાજતે ગાજતે વિજયસેન અને સુચનાના લગ્ન થઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ 6 : સંયમના પંથે એક દિવસ રાજગૃહને આંગણે પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રપ્રભસૂરિ મહારાજ સાહેબ પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા. આચાર્ય ભગવંતની આકૃતિ દિવ્ય અને પ્રભાવશાળી હતી. તેમના દર્શન માત્રથી સંસારના સર્વ સંતાપ શાંત થતા હતા. તેઓશ્રી ઘણા જ વિદ્વાન અને સકલ શાસ્ત્ર પારંગત હતા. તેમની વાણી ઘણું જ અસરકારક હતી. ઘણી જ સરળતાથી અને સહજતાથી તે શ્રોતાઓને ધર્મશાસ્ત્રોની વાત સમજાવતા હતા. રાજગૃહની બહાર ઉદ્યાનમાં આ સૂરિપુંગવે પોતાના પગલાં કર્યા. ઉદ્યાનના રખેવાળે સૂરીશ્વરને વિધિપૂર્વક વંદન કર્યું. અને તેમના માટે યોગ્ય સરભરા અને સગવડ કરી. પછી દેડતો જઈને એ ગુણસેનને ખબર કરવા ગયે. ગુણસેન ત્યારે નિત્યક્રિયા કરી રહ્યો હતો. ઉદ્યાનના રખેવાળે આવીને વધાઈ ખાધી? “રાજન ! આપણા ઉદ્યાનમાં ભવતારક અને પરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર તારક એવા મહાપ્રભુ શ્રી આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રક પ્રભસૂરિ મહારાજ સાહેબ પધાર્યા છે. આ૫ દર્શનાર્થે પધારે..” ગુણસેને આ શુભ સમાચાર સાંભળી તરત જ રખેવાળને પિતાના હાથની બધી વીટીઓ કાઢીને ભેટ આપી દીધી. આચાર્યશ્રીના આગમનથી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. તેનું મરમ હર્ષ અનુભવવા લાગ્યું. તેણે રાજકાજના બધા જ કામ પડતા મૂકયા અને નિત્યકર્મથી પરવારી એ સીધે ગુરુ ભગવંતને વંદન કરવા માટે આવી પહોંચે. આચાર્યદેવ પાસે આવીને તેણે વિધિપૂર્વક પંચાંગ પ્રણિપાત કર્યા. સુખશાતાદિ પૂછી અને તેમને પવિત્ર ચરણ સ્પર્શ કર્યો. ગુરુદેવે રાજાને ધર્મલાભ આપ્યા. થોડીવાર બાદ ગુરુદેવે વ્યાખ્યાનો આરંભ કર્યો. શરૂમાં પિતાના મંજુલ કંઠે નવકાર મંત્ર ભણ્યા અને પછી આરાધ્ય ને ભવોભવ તારક, મોક્ષ દાયક એવા શ્રી તીર્થંકર પ્રભુની સ્તુતિ કરી. મંગલાચરણ કરતાં સમયે સૌ સભાજને ઊભા રહ્યાં. મંગલાચરણ પૂરું થતાં જ સભાજનો “જી” કહીને વિનયથી શાંત ભાવે બેસી ગયાં. આચાર્ય ભગવંતે તે પછી ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ! આ જગતની અંદર ધર્મથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ધર્મ મંગલરૂપ વેલીએ સીંચવામાં મેઘ સમાન છે. સર્વ મનોરથને પૂરા કરવામાં કલ્પવૃક્ષ સમાન છે, પાપરૂપ વૃક્ષેને ભેદવામાં હસ્તી સમાન છે અને સુકૃતને વધારવામાં જે મુખ્ય કારણરૂપે કોઈ હોય તો એક ધર્મ જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ સંયમના પંથે ધર્મથી પોતાની અભિલાષા સંતોષાય છે. મહાન અને અતિ દુઃખકર કષ્ટ શાંત થાય છે. તેનાથી દેવતાઓ પણ વશ થાય છે. તેમજ તેના આરાધનથી આત્માને લાગેલા અનેક કર્મો કમશઃ ક્ષીણ થતા જાય છે. અનેક પ્રકારના દાનોમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે. સર્વ ગુણોમાં જેમ ક્ષમાગુણ શ્રેષ્ઠ છે, સર્વ પૂજ્યમાં જેમ ગુરૂ ભગવંત શ્રેષ્ઠ છે. તેમ સર્વ સામાં ધર્મ શ્રેષ્ઠ છે. જેણે એકવાર ધર્મામૃતનું પાન કર્યું હોય તે ભવ્યાભાના સર્વકાર્ય સિદ્ધ થયા એમ સમજવું. કારણ જેમને દૂધ મળ્યું હોય છે, તેમના માટે પછી દહીં, ઘી વગેરે પદાર્થો સુલભ હોય છે. ' હે ભવ્યાત્માઓ ! આ દુનિયામાં દુર્લભ એવો મનુષ્ય જન્મ પામીને જેઓ યથાશકિત ધર્મની આરાધના કરતા નથી તે મૂઢજનો, અત્યંત કષ્ટથી મેળવેલ ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેંકી દે છે. | હે રાજન ! જેની અંદર મુખ્ય દયા હોય તેને જ ધર્મ કહ્યો છે. દયાને મૂકી જેઓ ધર્મ કરે છે તેઓ વાસ્તવમાં ધર્મ કરતા નથી. કારણ શાસ્ત્રકારોએ દયાહીન ધર્મને નિષ્ફળ કહ્યો છે. જેમ નાયક વિનાનું સૈન્ય ગમે તેટલું મોટું હોય તો પણ તે નિષ્ફળ નીવડે છે, તેમ દયા વિનાને ધર્મ પણ નિષ્ફળ નીવડે છે. માટે જ દયાને જ પ્રધાન ગણવામાં આવી છે. વળી ગુણ વિના ગુરૂ અને ગુરુ વિના તત્વજ્ઞાનનું યથાર્થ જ્ઞાન બુદ્ધિમાન પુરુષને પણ થઈ શકતું નથી. તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર માણસનાં નેત્રે ગમે તેવાં વિશાળ અને તેજસ્વી હોય તે પણ ગાઢા અંધકારમાં તે દીપકની મદદ વિના બરાબર જોઈ શકતો નથી. આથી ભાવિકજનોએ સન્માર્ગ બતાવવામાં દીપક સમાન, ભવસગાર પાર કરાવામાં નૌકા સમાન અને મોક્ષાથી પુરુષને હસ્તાવલંબન આપનાર ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. - ગુરુ ભગવંતની આવી અસરકારક વાણી સાંભળી ગુણસેનના હૈયામાં ધર્મના ભાવે ઉભરાવા લાગ્યા. તે દિવસથી તે વધુ ધર્મપરાયણ બન્યો. ભીમસેન અને હરિઘેણે ત્યાં ને ત્યાં જ સમ્યકૃત્વને સ્વીકાર કર્યો. બીજા અન્યધમીઓએ ત્યાં જૈન ધર્મને સ્વીકાર કર્યો. વ્યાખ્યાન ઊઠયા બાદ રાજા પરિવાર સાથે રાજમહેલમાં પાછો ફર્યો. એ પછીથી તેનું ચિત્ત સાંસારિક પ્રવૃત્તિમાંથી વિરકિત અનુભવવા લાગ્યું. એક રાત્રિએ તે શાંત મને આત્મ ચિંતવન કરવા લાગ્યું : અરેરે ! મેં આજ સુધી મને મળેલો માનવ ભવ અર્થહીન પ્રવૃત્તિમાં વેડફી નાંખે. ભૌતિક સુખ માટે જ મેં રાત દિવસ ધાંધલ ધમાલ કરી અને નિત્યસુખ આપનાર એવા સમ્યક્ત્વ વતની મેં આરાધના કરી નહિ. એ મહાત્માઓને ધન્ય છે કે જેઓએ આ સંસારને ત્યાગ કર્યો છે. સંસારથી, સંસારની વાસનાઓથી વિરક્ત થઈ જેઓ માત્ર આત્મજ્ઞાન અને આત્મચિંતવનમાં જ રત રહે છે તેવા મુનિ ભગવંતને હજાર હજાર ધન્યવાદ છે ! તેવાઓનું જ જીવું સાર્થક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ સંયમના પંથે - સાંજ અને સવાર, સુખ અને દુઃખ, આશા અને નિરાશા, જય અને પરાજય, અમીરાઈ અને ગરીબી એમ દ્વિદ્દો જગતમાં ચાલ્યા જ કરે છે. કાળનું ચક્ર નિરંતર અવિરતપણે ઘૂમતું જ રહે છે. આયુષ્ય ક્ષણ ક્ષણ કરતું ધીરે ધીરે ને ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. અને અંતે આ જીવ કાળનો કોળિ બની જાય છે. ત્યારે માનવીના પરિવારમાંથી કોઈપણ તેની સાથે આવતું નથી. પુત્ર, પત્ની, માતા, પિતા, મિત્ર, સ્વજન એ સમયે કંઈ કામ લાગતા નથી. અને એ બધાંયને અહીં જ મૂકીને પરલેક ગમન કરવું પડે છે. તે સમયે તે આ ભવે જે કઈ સુકૃત અને દુકૃત કર્યો હોય તે જ સાથે આવે છે. બાકીનું તે બધું જ અહીને અહી જ છેડીને ચાલ્યા જવું પડે છે. - ગુરુ મહારાજ કહે છે તે સાવ સત્ય છે. સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલે ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવો જૈનધર્મ જ કલ્યાણકારી છે. અને તેમાંય નિવૃત્તિ માર્ગ તો અનંત કલ્યાણકારી છે. તેની આરાધનાથી આ સમસ્ત સંસારને, આધિ, વ્યાધિ અને ઉપાધિનો, જન્મ, જરા અને મરણનો સર્વથી નાશ થાય છે. મારે પણ હવે એ જ ધર્મનું આરાધન કરવું જોઈએ. અને કાળ મારે કોળિ કરી જાય તે અગાઉ જ મારે હવે તેની સાધના કરી લેવી જોઈએ. નહિ તો આ આયુષ્યનેશે ભરોસે? આ રીતે ગુણસેને બાકીની આખી રાત આમ આત્મચિંતનમાં પસાર કરી. બીજે દિવસે સવારના તેણે પિતાના મંત્રીઓને બોલાવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર અને કહ્યું : “મંત્રીઓ ! ઘણુ સમય સુધી મેં આ રાજકાજની પ્રવૃત્તિ કરી. તે માટે મેં ઘણાં બધાં પાપ બાંધ્યાં. હવે મારી ઉંમર થઈ છે. ભીમસેન પણ ઉંમરલાયક થયો છે. મેં ઘણું વિચાર ને મનોમંથન બાદ નિર્ણય કર્યો છે કે, હું આ માનવભવ હારી જઉં તે કરતાં બાકીનું જે કંઈ આયુષ્ય મારી પાસે બચ્યું છે તેનો અપ્રમાદપણે ઉપયોગ કરી લઉં. આ માટે મેં સંસાર છોડી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે. જેથી મારા આ લેક_નેપરલેક-પણ સુધરી જાય. આ વિચાર સુમંત્ર મંત્રીને ન ગમે. તેમાં તેને રાજાનું અજ્ઞાન દેખાયું. આથી તે પોતાનું જ્ઞાન બતાવતા બોલ્યા : રાજશિમણું ! તમારા આ વિચારે મને આકાશ કુસુમ જેવા લાગે છે. કારણ જ્યાં જગતમાં જીવ તત્વ જેવું કંઈ છે જ નહિ, પછી પરલોકની તો વાત જ શેની કરવાની ? જ્યાં મૂળ જ નથી ત્યાં શાખા હોય જ શી રીતે ? જન્મ પહેલાં કે મરણ બાદ જીવનું સ્વરૂપે જોવામાં આવતું નથી. એ જીવ ક્યારે ને કેવી રીતે આ દેહમાં પ્રવેશ કરે છે તેમજ કયારે ને કેવી રીતે અને કયાં આ ળિયુ છેડીને ચાલ્યો જાય છે તે આજ સુધી કોઈએ પ્રત્યક્ષ જોયુ નથી. આથી દેહથી અલગ એવો આત્મા છે જ નહિ આત્મા તે પૃથ્વી, અગ્નિ, જલ અને વાયુના સંસર્ગથી પ્રગટ થાય છે. માટે હે રાજન! તમે દેખીતા સુખને ત્યાગ કરીને ન દેખાતાં સુખ માટે વૃથા પ્રયત્ન ન કરે. બુદ્ધિમાન પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ સંયમના પશે તે એવું નથી કરતો. કારણ ગાયના આંચળ ત્યજીને કર્યો ડાહ્ય શંગાઝથી દેહન કરે ?...." સુમંત્રને આમ અજ્ઞાનપણે જવાબ આપતો જોઈ ગુણ સેન સ્વસ્થપણે બે : “સુમંત્ર ! તારા આ વિચારમાં તો મને તારા અજ્ઞાનની જ પ્રતીતિ થાય છે. આ લોક પહેલાં અને પરલોકમાં જીવ નથી હોતો એમ કહેવું તારું બરાબર નથી. આ જીવ તે સ્વસંવેદ્ય છે. દરેક જીવ તેને પોતપોતાની મેળે જ્ઞાન દ્વારા અનુભવે છે. તે જ પ્રમાણે એ બીજાના શરીરમાં રહેલા જીવને અનુમાનથી ઓળખી શકે છે. - જો જીવ આ જન્મ પહેલાં કયાંય નહોતો અને નવે સરથી જ પ્રથમ વાર જ તે જન્મ પામતો હોય, તે બાળક જન્મ પામીને માતાનું સ્તનપાન, એ કેઈને શીખવ્યા વિના કેવી રીતે કરી શકે ? એ તેમ કરી શકે છે. એ જ બતાવે છે કે પૂર્વ ભવના સંસ્કાર તેને તેમ કરવા પ્રેરે છે. = અને જીવનું સ્વરૂપ તે અમૂર્ત અને અક્ષય છે. આ જગતમાં બાહ્ય દષ્ટિથી તેને ઓળખવા કોઈ સમર્થ થઈ શકે તેમ નથી. કોઈ સૈનિક ખડગ લઈને આકાશને ભેદવા પ્રયત્ન કરે તે એ આકાશને ભેદી શકે ખરા? ન જ ભેદી શકે એવું જ જીવનું છે. વળી તેં જે અગાઉ કીધું કે જીવનું પ્રાગટય પૃથ્વી, _લ, અગ્નિ અને વાયુના સંસર્ગથી થાય છે, તે કહેવું પણ _ક્તિ પુર:સર નથી. કારણ પવનથી પ્રદીપ્ત થયેલા અગ્નિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર તપી ગયેલા પાત્રમાં જળ ભરીને તેને વધુ ઉકાળવામાં આ તો પણ એ જળમાં ચૈતન્ય શક્તિ પ્રગટ થતી નથી જ. સુમંત્ર ! તને જડ અને ચૈતન્યનું બરાબર જ્ઞાન ન જગતની અંદર ચેતન–જીવ સ્પષ્ટ દેખાય છે. દેહથી તે સા ભિન્ન છે. સ્વભાવે તે ત્રિકાલ થાયી અને નિરાબાધ તેમ અમૂત છે. કર્મનો કર્તા અને ભક્તા પણ તે જ છે. જીવને સ્વભાવ ઉદર્વગતિવાળો જ છે. પરંતુ 5 ભમાં કરેલા કર્મોને લીધે તે ચિત્રવિચિત્ર રીતે આ જગત પરિભ્રમણ કરે છે, પવનના ઝપાટાથી જેમ દીવાની જ આમથી તેમ ધ્રુજી ઊઠે, તેમ આ જીવ અનેક પ્રકારની જીવા એનિમાં ભટકતો ને કૂટાતો સુખ દુઃખનો અનુભવ કરે છે આથી જ મેં નિર્ણય કર્યો છે કે મારા આત્માને ? કમરૂપ કાદવ લાગે છે, તેને હું તારૂપી જળ વળે સ કરીશ... ગુણસેન લંબાણપૂર્વક જીવનું સ્વરૂપ સમજાવી મૌન બને. સુમંત્ર આ અંગે હવે શું દલીલ કરે? તેણે પિતા અજ્ઞાન કબૂલ કર્યું અને રાજાના નિર્ણયને સહર્ષ વધાવી લી ત્યારબાદ તરત જ ભીમસેનને બોલાવ્યો. પિતા આજ્ઞા થતાં જ ભીમસેન તરત જ રાજસભામાં આવી પહોંચે આવીને સૌ પ્રથમ તેણે પિતાને વિનયથી પ્રણામ ક અને બોલ્યો. પિતાજી ! આપ મને યાદ કર્યો ?" હા, બેટા ! મારે તારું એક મહત્ત્વનું કામ પડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ સંયમના પંથે છે અને મને વિશ્વાસ છે તું એ જરૂરથી કરીશ.” ભીમસેનને પિતાની સાથેના સિંહાસન ઉપર બેસાડતાં ગુણસેન બોલ્ય. આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે, પિતાજી!” ભીમસેને વિનયથી કીધું. બેટા ભીમસેન ! તું તો જાણે છે હવે મારી ઉંમર થઈ છે. મારા અંગે હવે શિથિલ બનતાં જાય છે. કોને ખબર આ આયુષ્ય ક્યારે પણ પૂરું થઈ જાય ?.." પિતાજી એવું અમંગલ ન બોલે, આપ તે ઘણું જીવવાના છે !" ભીમસેન વચમાં જ લાગણી ને ભક્તિભર્યા હૈયે બોલી ઊઠયો. બેટા ! એ કંઈ આપણા હાથની થેડી વાત છે? જેટલું જીવાય તેટલું ખરું. હવે તે હું પાકયું પાન કહેવાઉં, કયારે પણ ખરી પડું. આથી મેં હવે નિર્ણય કર્યો છે કે મારું બાકીનું આયુષ્ય હું દીક્ષાવસ્થામાં પૂર્ણ કરું. આ માનવભવ હું હારી જાઉં તે પહેલાં હું તેને બને તેટલે સાર્થક કરી લેવા માંગુ છું.” - “પિતાજી! આપનો નિર્ણય ખરેખર ઉમદા છે. હવે મને ફરમાવો કે તેમાં હું આપની શી સેવા કરી શકું તેમ છું ?" બેટા ! તું એક નરેશનું સંતાન છે. હું દીક્ષા લઈ રાજપાટ છેડી દઉં, તો પછી આ રાજ્યનું પાલન કોણ કરે? તું મારે માટે પુત્ર છે. મારા પછી તારે જ આ રાજગાદી I I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર સંભાળવાની છે. હું હવે ધર્મ ધુરંધર થાઉં અને તું હવે રાજધુરંધર થા....” પિતાજી ! હુ આ રાજગાદી કેવી રીતે સંભાળી શકીશ? હજુ તો મારી એ માટે ઉંમર પણ ચગ્ય નથી થઈ. આ સિવાય બીજી કોઈ પણ આજ્ઞા મને ફરમાવે.' ભીમસેને કીધું. ને તે પછી તેણે ઘણે આગ્રહ કર્યો કે પાપકારી એવી આ રાજગાદી પિતાને ન સેપે. ગુણસેને અને મંત્રીઓએ ત્યારબાદ તેને ઘણું સમજા અને રાજગાદીને સ્વીકાર કરવા માટે મના. પિતા અને મંત્રીએ બધાનો આગ્રહ જોઈ ભીમસેને પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને એક સારા દિવસે ને શુભ ચોઘડિયે ગુણને ભીમસેનને ભારે દબદબાપૂર્વક રાજ્યાભિષેક કર્યો. રાજમુકુટ અને રાજમુદ્રા આપતી વેળાએ ગુણને કીધું. બેટા આ રાજમુકુટ ને રાજમુદ્રાનું ગૌરવ બરાબર જાળવજે. આપણે પ્રજાને તારા પિતાના સંતાન સમી ગણીને તેઓનું જતન કરજે, અને ન્યાય તેમજ નીતિપરાયણ બની રહેજે. પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનજે. અને રાજયની આબાદી તેમજ જાહેજહાલી વધુ ને વધુ વધે તે રાજવહીવટ કરજે. રાજના બધા જ ધર્મોને સરખું માન આપજે. અને સાધુ-સંતો તેમજ વિદ્વાનોનું સન્માન કરજે. પ્રમાદને ત્યાગ કરીને રાજકાજ કરજે. ભીમસેને વિધિપૂર્વક પિતાની આજ્ઞા માથે ચડાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ સંયમના પંથે 69 નગરજનોએ તે પછી “રાજા ભીમસેનનો જય હો” એવા નાદથી રાજસભાને ભરી દીધી. એ પછી ગુણસેને પિતાની દીક્ષાની તૈયારી કરી. નગર આખામાં સાંવત્સરિક દાન કર્યું. અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે આવીને વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પ્રિયદર્શનાએ પણ પતિના પગલે ચારિત્ર્ય ધર્મનો સ્વીકાર કર્યો. આ ઉપરાંત બીજા કેટલાક ભાવિ જીવોએ પણ દીક્ષા લીધી. બીજાઓએ સમ્યક્ત્વ ધર્મને સ્વીકાર કર્યો. કેટલાકે ચતુર્થવ્રતના પચ્ચક્ખાણ લીધાં. ત્યારબાદ વરસો સુધી દયાના એક પાત્રભૂત ચારિત્ર રત્નનું નિરતિચાર સભ્ય પાલન કરીને દિવ્ય ક્રાંતિવાળા તેઓ બંને આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર દેવલોકમાં ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ 7 : ભીમસેનનો સંસાર રાજગૃહી ઉપર હવે ભીમસેન રાજ કરતો હતો. સ્વભાતે ઘણે જ ધર્મપરાયણ અને પાપભીરુ હતો. રાજકાજમ તેને બહુ ઓછો રસ હતે. છતાં પણ તે બધાંજ કામકાજ કરતો હતો. પરંતુ તેને લાગ્યું કે હરિને પણ જે રાજની ડી જવાબદારી આપવામાં આવે તો પિતાને ઘણે ભા હળવો થઈ જાય. આ વિચાર તેણે મંત્રીઓને જણાવ્યું મંત્રીઓએ તે વિચારને વધાવી લીધો. અને એક શુભ દિવ હરિપેણને વિધિપૂર્વક યુવરાજ પદે સ્થાપન કર્યો. ભીમસેનની તેથી અધી ઉપાધિ ઓછી થઈ ગઈ. . હવે વધુને વધુ ગૃહસ્થ ધર્મનું વિશુદ્ધપણે પાલન કરવા લાગ્યું એક વખતની વાત છે. ભીમસેનની પત્ની સુશો સુખરૂપે શાંત રાત્રીએ દિવ્ય શય્યામાં સૂતી હતી. એ રા તેણે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન શુભ અને મંગલ હતું. સ્વપ્નમાં તેણે ઉત્તમ પ્રકારનું વિમાન જોયું. તે વિમ અનેક પ્રકારના ઉચ્ચ કોટિના વિવિધ રત્નોની ક્રાંતિ વડે સુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ ભીમસેનને સંસાર 71. પ્રભાને તેજ હીન કરતું અને ઘુઘરીઓના મનોહર નાદ વડે ચારે તરફથી દિગમંડળને વ્યાકુળ કરતું ઘૂમી રહ્યું હતું. આવા દિવ્ય વિમાનને જોઈ સુશીલા આશ્ચર્યથી જાગી ગઈ અને ચારે તરફ જેવા લાગી. પણ તેને કોઈ એવું વિમાન બહાર દેખાયું નહિ, તે વિચારવા લાગી : શું આ ઈન્દ્રજાળ હશે ? કૌતુક કરનારી કે ઈદેવાયા હશે ? કે પછી મારા ઈષ્ટ મનરને સૂચવતું કેઈ ઈશિત હશે?....' આમ વિચાર કરતી તે શમ્યા ત્યજીને બેઠી થઈ ગઈ અને નવકારમંત્રનું સ્મરણ કરતી ભીમસેનના શયન ગૃહમાં ગઈ ભીમસેન ત્યારે સૂતો હતો. સુશીલાએ જઈને તેને હળવેથી જાગૃત કર્યો. ભીમસેનને જાગેલ જોઈ તે મંજુલ સ્વરે બેલી : વસુધાધિપ ! શાંત અને તેજસ્વી મૂતિ વડે આપ સર્વ જનોના દુઃખને હમેશાં દૂર કરે છે. આપ તો કર્મ અને ધર્મ અનેના ઉત્કૃષ્ટ સાધક છે. પ્રજાપતે આ લોકમાં સર્વ પ્રજાનું પાલન કરવાથી આપ ખરેખર પિતા છો. હે ગૃપ તેઓનાં માતાપિતા તો માત્ર જન્મદાયક જ છે. હે ઈશ! હું આપની ચરણ છાયામાં આવી છું. આ છાયા મને સર્વ સુખ આપનારી છે. હે નરનાથ ! આપ પ્રેમલ દષ્ટિ વડે મને આનંદિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ s -- * - કરે. હે જનાધિપ! આપની કૃપાદૃષ્ટિ વડે સર્વજને સંપૂર સુખને ભોગવે છે. હે દુર્ભિક્ષનાશક! આપ કટાક્ષ લેશક મને શિધ્ર કૃતાર્થ કરો.” ' સુશીલાની આ મજલ વાણી સાંભળી ગુણસેન બરાબર જાગ્રત થઈ ગયે. તેણે રાણીને બેસવા માટે કહ્યું ને પૂછયું “અરે કમલાક્ષિ ! આપ અત્યારના સમયે ? રાત્રિ તો હજી ઘણું બાકી છે. આમ, એકાએક આપનું આગમન કેમ થયું? એ મને જણ.....” સુશીલાએ તરત જ હળવા સાદે પોતાના સ્વપ્નની બધી વાત જણાવી. એ જાણુ ભીમસેને સ્વપ્નનું ફળ કહ્યું : પ્રિયે ! તને આવેલું આ સ્વપ્ન ઘણું જ શુભ અને મંગળ છે. આ સ્વપ્ન બતાવે છે કે તેને તેથી પુત્ર થશે. એ પુત્ર આપણે કુળને દીપાવશે અને જગતમાં મહાયશને પ્રાપ્ત કરશે. પ્રભાવશાળી પણ એવો જ થશે.” આ સાંભળી હશીલા આનંદમાં આવી ગઈ અને તે દિવસથી તે પ્રસુતિના સમયની રાહ જોવા લાગી. ગર્ભના ત્રીજા માસે તેને દેહલે થો. તેણે ભીમસેનને જણાવ્યું કે પોતે હાથી પર બેસીને બળવાન સૈનિકે સાથે લઈ મેટા આડંબર સહિત દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની પૂજા કરવા માંગે છે. ભીમસેન તો શણની આ અભિલાષા જાણીને ખુશ થઈ ગયે. એક તો તે જિનેન્દ્ર ભગવાનને પરમ ભક્ત હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ 73 ભીમસેનને સંસાર તેમાં આ રીતે ભવ્ય પૂજા કરવાનું નિમિત્ત મળ્યું. તેણે તરત જ આ માટે બધી વ્યવસ્થા કરાવી અને વાજતે ગાજતે સુશીલાને દેહલે પૂર્ણ કર્યો. ત્યારબાદ પૂરા માસે સુશીલાને પુત્ર જન્મ આપે. કહેવત છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી. આ પુત્રનાં લક્ષણ જન્મથી જ ઉચ્ચ હતાં. તે સમયના બધા ગ્રહો પણ સૌમ્ય અને ઊંચા રથાને હતા. ટૂંકમાં પુત્ર ઉત્તમ લક્ષણવતો હતો. પુત્રજન્મ થતાં જ પરિચારિકાએ જઈને ભીમસેનને વધાઈ આપી. રાજાનું હૈયું આ ખુશખબરથી નાચી ઊઠયું. તેણે તરત જ વધાઈ આપનાર પરિચારિકાને હીરાજડિત વીંટી ભેટ આપી દીધી. અન્ય યાચકવર્ગને પણ ચોગ્ય દાન કર્યું. તે દિવસે સાધુ-સંતોની ભક્તિ કરી. જિનાલયોમાં પૂજા ભણાવી અને બહુમૂલ્ય પ્રભાવના કરી. રાજગરને બોલાવી પુત્રજન્મ સંસ્કાર કર્યો. છઠ્ઠીનું જાગરણ કર્યું અને બારમા દિવસે, નેહી–સ્વનોને બોલાવી તેઓની હાજરીમાં પુત્રનું નામ દેવસેન જાહેર કર્યુ. આ દેવસેન સ્વભાવે શાંત અને સહિષ્ણુ પ્રકૃતિને હતે. તેનું અંગે અંગ સૌમ્ય અને રૂપાળું હતું. પાંચ ધાવમાતાઓ તેનું નિરતર સંવર્ધન કરતી હતી. ભીમસેન અને સુશીલા પણ તેને વારંવાર રમાડતાં હતાં. આમ અનેકના હાથમાં રમતો કૂદતો દેવસેન મેટ થવા લાગે. - ત્યારબાદ કેટલાક સમયે સુશીલાએ ફરી એકવાર શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ 74 ભીમસેન ચા૨ત્ર સ્વપ્ન જોયું. આ વખતે સ્વપ્નમાં તેણે સુંદર વિમાન પર રહેલે ઘણો ઊંચે ઈનદ્રધ્વજ જે. સ્વપ્નથી જાગ્રત થતાં જ તે સ્વામીના શયન ગૃહમાં ગઈ. અને ભીમસેનને જગાડી સ્વપ્નની હકીકત જણાવી. અને પૂછ્યું: “સ્વામિનાથ ! આ સ્વપ્નનું મને શું ફળ મળશે ?' ભીમસેને તરત જ કીધું : “પ્રિયે! આ સ્વપ્નના પ્રભાવથી કુળમાં દીપક સમાન એ તને પુત્ર થી. આવા શુભ સમાચારથી કઈ સ્ત્રીને આનંદ ન થાય ? સુશીલા પણ તે જાણી આનંદ વિભોર બની ગઈ. ચોગ્ય સમયે તેણે સુંદર લક્ષણોથી શોભતા એવા પુત્રને જન્મ આપે. રાજમહેલમાં તો આ શુભ સમાચારથી દોડાદોડ મચી. ગઈ ભીમસેને આ સમાચાર આપનારને રત્નહાર ભેટ આપી દીધો. અને રાજમહેલના તમામ અનુચર અને કર્મચારીઓને ગ્ય પારિતોષિક વહેચ્યાં. બારમા દિવસે ઘણું જ ધામધુમથી આ બીજા પુત્રને. નામાભિધાન મહોત્સવ ઉજવ્યો. આ પ્રસંગે અનેક નેહીસ્વજનો અને નગરના પ્રતિષ્ઠિત આગેવાન અને વિદ્વાનોને. ભેજન માટે નિમંત્રણ આપ્યું. એ સૌની હાજરીમાં બાળકનું નામ કેતુસેન પાડયું. હવે રાજમહેલમાં એકના બદલે બે બાળકોના. નિર્દોષ અવાજો સંભળાવા લાગ્યા. બંને બાળકો પણ પ્રેમથી IIIIIIIII II | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ ભીમસેનને સંસાર 75 કયારેક તેડીને ફરતો હતો. ક્યારેક તે તેને હસાવતો હતો તે ક્યારેક તે તેનું પારણું પણ ઝુલાવતો હતો. નાના બાળકોની એ બધી નિર્દોષ રમતો ને કીડા જોઈ સૌ આનંદ પામતા હતા. સુશીલા અને ભીમસેન તે તેમને જેતા પણ ધરાતાં ન હતાં. એ બંને તેમને ક્યારેક ક્યારેક બહાર ઉદ્યાનમાં, ઉપાશ્રયે કે જિનાલયે પણ લઈ જતાં હતાં. આમ ભીમસેનનો સંસાર સુખે વહ્યો જતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ 8. આંબાની આગ ભીમસેનના રાજમહેલથી થોડે દૂર એક ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. આસોપાલવ, રાતરાણી, ગુલમહોર, આમ્ર વૃક્ષ વગેરેથી ઉઘાન ભર્યો ભર્યો હતો. વિવિધ ફૂલોના પણ અનેક રોપાઓ હતા. મેંદીની ચારે બાજુ વાડે હતી. - તેમાં એક દિવ્ય એ આંબે હતો. આ વૃક્ષને એવો પ્રભાવ હતો કે નિરંતર આમ્રફળ આપતો હતો. એક દિવસ ભીમસેનની દાસી સુનંદા અને હરિષણની દાસી વિમલા આ ઉદ્યાનમાં આવી. બંને દાસીએ આમ્રફળ લેવા માટે આવી હતી. દેવગે તે દિવસે આમ્રવૃક્ષ ઉપર માત્ર પાંચ જ આમ્રફળ ઊતર્યા હતાં. આમ તો રેજ છ ફળ ઉતરતાં હતાં. પરંતુ કોઈ અગમ્ય કારણસર તે દિવસે તેના ઉપરથી એક ફળ ઓછું ઊતર્યું. બાગના માળીએ તો પાંચ ફળ ઉતારી આપ્યાં. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ وق આંબાની આગ તેને વહેચવાં કેવી રીતે ? સરખે સરખા તે ભાગ પડી શકે નહિ. પણ માળી તેની ભાંજગડમાં પડ્યો નહિ. તેણે પાંચે પાંચ ફળ સુનંદાને આપ્યા. કારણ સુનંદા રાજાની દાસી હતી, જ્યારે વિમલા યુવરાજની દાસી હતી. સુનંદાએ ત્રણ ફળ પિતાની પાસે રાખ્યાં અને બે ફળ વિમલાને આપતા બોલી: “બે ફળ તું લઈ જા. કારણ તું યુવરાજની દાસી છે. મોટા ભાગ વધુ હોય અને નાનાને ભાગ છે.” પણ વિમલા બે ફળ લેવા તૈયાર ન હતી. તેને તે ત્રણ ફળ લેવાં હતાં. તેણે ત્રણ ફળ લેવા માટે જીદ કરી. અને ઊંચા અવાજે બોલી ઝઘડો કરવા લાગી. તો સુનંદા ય ક્યાંય ગાંજી જાય તેમ હતી ? તેણે પણ એટલા જ ઊંચા અવાજે પોતાની વાત પકડી રાખી. આમ આ બે દાસીઓ ગમે તેમ એકબીજાને બોલવા લાગી. બોલતી વેળાએ કોઈએ વિવેકભાન પણ ન રાખ્યું. છેવટે સુનંદાએ કીધું: “લેવાં હોય તો લઈ લે આ બે ફળ અને રસ્તે પડ. હું તને ત્રણ ફળ કદી નથી આપવાની, જા તારાથી થાય તે કરી લે.” એમ ધુત્કારીને, બે ફળ ફેકીને સુનંદા ચાલી આવી. વિમલાને આથી ખૂબ જ દુ:ખ થયું. તેમાં તેને પિતાનું અને પિતાની રાણીમાનું અપમાન લાગ્યું. આ સાંભળીને તે ચીડાઈ ગઈ. તેણે ફળને ત્યાં ને ત્યાં જ ફેંકી દીધાં. અને ઉદાસ વદને તે સુરસુંદરીના મહેલમાં ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ 78 ભીમસેન ચરિત્ર - વિમલાને આવેલી જોઈ સુરસુંદરી બોલી ઊઠી : “અરે ! તું આવી ગઈ? આમ્રફળ ક્યાં છે ?" પણ વિમલાએ કંઈ જવાબ ન આપે. ને મેં ચડાવીને ઊભી રહી. આથી રાણેએ ફરી પૂછયું. પણ તું આમ ઉદાસ કેમ છે ? તારી આંખોમાં આંસુ કેમ છે? શું બાગમાં કંઈ અઘટિત બન્યું છે?” વિમલા આ સાંભળીને ગુસ્સામાં બોલી ઊઠી: ઉદાસ ન રહે તે શું હું નાચી ઊઠું? આજ તો મારું એવું અપમાન થયું છે કે હું તે જિંદગીમાં કદી નહિ ભૂલું. અને હું તેનો હવે પૂરેપૂરો બદલો લઈશ. એ સુનંદડી તેના મનમાં સમજે છે શું?....” શું કયું સુનંદાએ? કંઈ માંડીને શાંતિથી વાત તે કર, જેથી સમજ પડે.” રાણીને કંઈ આ વાતમાં સમજણ ન પડી તેથી તે બોલી: શું માંડીને બધી વાત કરું ? મારું અપમાન કર્યું હોત તે ઠીક, આ તો ભેગું તમારું ય અપમાન તેણે કર્યું છે. કયા શબ્દોમાં હું એ બધી વાત તમને સમજાવું ? વિમલાએ જુઠું બોલી પોતાની વાત સાચી કરાવવાને પ્રયત્ન કર્યો. તો શું સુનંદાએ મારું પણ અપમાન કર્યું ? એની આવી હિંમત? હું પણ તેને બતાવી આપીશ કે સુરસુંદરીને છેડવી કેટલી ખરાબ છે! પણ તું મને કહે તો ખરી કે તેણે તને કહ્યું શું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ આંબાની આગ 78 વિમલાએ જોયું કે તીર બરાબર નિશાન ઉપર લાગ્યું છે. આથી તરત જ તે મીઠું મરચું ભભરાવીને બેલી: “એ સુનંદાએ મને રૂવાબથી કીધું, તને શું અધિકાર છે આ આમ્રફળ લેવાને? તું તો નોકરની પણ નોકર છે " જ્યારે હું તે રાજાની રાણીની દાસી છું. આ આમ્રફળ ઉપર તો અમારો જ હકક છે. તારે જોઈતાં હોય તે આ બે ફળ લઈ જા. પણ તને હું ત્રણ ફળ તો નહિ જ આપું. એમ કહી એ બે ફળને મારા પર છૂટો ઘા કરીને ચાલી ગઈ રાણી મા! હવે તે તમે મને ઝેર જ પાઈ દો. આવા અપમાન સહન કરવાં તેના કરતાં તે મૃત્યુને વરવું સારું!” આમ કહી વિમલાએ પોતાનું ગળું જોરથી દબાવ્યું ને મરવાને ટૅગ કર્યો. સુરસુંદરીએ તરત જ વિમલાને તેમ કરતાં રેકી અને તેને શાંત પાડતાં કહ્યું : “વિમલા, તું શાંત બન. હું જ આ અપમાનને પૂરેપૂરો બદલે લઈશ. એ સુનંદા ને સુશીલા તેમના મનમાં સમજે શું? રાજનો બધો કારભાર તો મારા સ્વામી જ કરે છે. સાચા રાજા તે તે જ છે અને બધે અધિકાર આપણ છે. તું ચિંતા ન કર. હું જ મારા સ્વામીને કહીને તેઓને નગર બહાર હાંકી કાઢીશ..” - ત્યારબાદ, સુરસુંદરી પોતાના આવાસે ગઈ. ત્યાં જઈ તેણે સ્ત્રી ચરિત્રની શરૂઆત કરી દીધી. માથાના વાળ વીખી નાખ્યા. આંખોને હાથથી ચાળીને લાલઘૂમ કરી નાંખી. કપડાં પણ મેલાં ને જાડાં પહેરી લીધાં. અને મેં ચડાવીને એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ 80. ભીમસેન ચરિત્ર પૂણામાં જઈને સૂઈ ગઈ. ત્યાં તે હરિપેણના આવવાની પ્રતીક્ષા કરવા લાગી. ડી જ વારમાં હરિપેણ આવ્યા. રાણીને ત્યાં ન જોઈ એટલે તેણે ત્યાં ઊભેલી વિમલાને પૂછયું : “રાણું ક્યાં છે?” વિમલાએ ગુસ્સાથી જવાબ આપે : “હશે કયાંક, પડી હશે કેક ખૂણામાં, જાવ ને તપાસ કરો.” | હરિણું તો આ જવાબ સાંભળીને સડક થઈ ગ. તે વિચારવા લાગ્યા. જરૂર કાંઈક અશુભ બન્યું હોવું જોઈએ. એમ વિચાર કરતાં તે મહેલમાં સુરસુંદરીની તપાસ કરવા લાગ્યો. તપાસ કરતાં જોયું, તો એક અંધારા ખૂણામાં રાણી શોકમગ્ન બનીને સૂતી હતી. તેને જોતાં જ હરિપેણ બેલી ઊઠો : “અરે! દેવી! આ શુ ? આપના મોં ઉપર આ ઉદાસી શાની ? આવા દિદાર કેમ બનાવી દીધા છે? મારી હયાતિ હોવા છતાં આપને ચિંતાનું શું કારણ છે? એવું તે શું બન્યું છે કે આપે રડી રડીને આ આંખ લાલ કરી નાંખી છે ?" સુરસુંદરી હરિણને જોઈને વધુ ગુસ્સામાં આવી ગઈ સ્ત્રી ચારિત્રને તેણે તે સમયે સુંદર ભાવ ભજવ્યું. તે ક્રોધથી બેલી ઊઠી : તમને શું કહું? તમારો અધિકાર કેટલે ! તમે તો ભીમસેનના નોકર છો. નોકરથી શું થઈ શકે ? આથી તમને કંઈપણ કહેવું એ વૃથા છે ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ આંબાની આગ સુરસુંદરી ! તમે શું બોલો છો? જરા, વિવેક રાખે. શાંત બનીને જે વાત બની હોય તે મને જણાવો. પણ આમ મારું લોહી ઉકળે તેવું વચન ન બોલો. હરિણ બેલી ઊઠયો. સુરસુંદરીએ તે પછી બનેલી બધી બીના કહી અને છેલે ઉમેયુ : પ્રિયે ! થોડા વરસે અગાઉ મેં કુળદેવીની આરાધના કરી હતી. મેં માંગ કરી હતી કે મારા પતિને બારમે વરસે રાજ્ય મળવું જોઈએ. નહિ તે પછી પતિ ને મારું મરણ થવું જોઈએ. દેવીએ મારી સાધનાથી પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું, કે તારે મરવાની કોઈ જરૂર નથી. બારમા વરસે તારા પતિને રાજય મળશે. એવું મારું વચન છે. સ્વામિનાથ ! એ દિવસો હવે પાકી ગયા છે. અને તમે તે જાણે છે દેવતાઓનું વચન કદી વૃથા નથી જતું. વળી તમે હવે રાજકારભારમાં હોશીયાર બની ગયા છે. બધો જ વહીવટ તમે સંભાળે છે. છતાં પણ દાસી જેવી એક મામુલી સ્ત્રી તમને દાસ ને નોકર ગણે, એ મારાથી કેમ સહન થાય ? હવે તે મારાથી આ ગુલામી નથી સહન થતી. આવા અપમાન સહન કરવા અને દાસમાં ગણાવું, તેના કરતાં તે. બહેતર છે હું ગળે ફાંસો ખાઈને મરી જઉં. કારણ મારે હવે આ કૂતરાના જેવું જીવન નથી જીવવું...” હરિઘેણે દેખીતા શાંત ભાવે રાણીની બધી વાત સાંભળી. પરંતુ તેનું રે મેરમ રાણુના વચનથી સળગી ઊઠતું હતું. ભી. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર અપમાનની દાહક જવાલા તેના અંગેઅંગને દઝાડતી હતી છતાં પણ તે શાંતિથી બોલ્યો : પ્રિયે ! તું શાંત થા. હું છું પછી તારે, ચિંત કરવાનું કોઈ જ કારણ નથી. આ રાજનો કર્તાહર્તા હું જ છું. નગરજનો મારી જ આજ્ઞાનું પાલન કરે છે. ભીમસેનને તો આ રાજમાં કોઈ ઓળખતું પણ નથી. બધે મારો જ પ્રતાપ ને સત્તા છે. ભીમસેન તો માત્ર નામને જ રાજા છે. તે આ રાજ્યમાં કંઈપણ કરવા સમર્થ નથી. કારણ મારી આજ્ઞા વિના આ નગરમાં પાંદડું પણ હાલતું નથી. ' - પ્રિયે ! હવે તું વધુ શેક ન કર. તું તો મારું જીવન છે. મારો આનંદ છે. તારું હું આ દુઃખ જોઈ શકતો નથી. તું સ્વસ્થ બન. ચિંતાઓને ફગાવી દે. હું તારાં બધાં જ મનોરથો પૂર્ણ કરીશ. તું શ્રદ્ધા રાખ કે આ રાજમાં મારી જ આણ વર્તે છે ને હું ધારું તે કરી શકું તેમ છું. માટે હવે તું ખેદ કરીશ નહિ.” - “સ્વામિન્ ! તમારી બધી વાત બરાબર છે. પરંતુ રાજગાદીએ જે બેઠે હોય તે જ રાજા ગણાય. નોકરની માફક રાજકારભાર ચલાવે તેથી કંઈ તે રાજા ન બની જાય. લોકો પણ તેને રાજા સમજીને તેને માન આપે જ નહિ. ભીમસેન નરેશ કંઈપણ કરતા નથી. આખો દિવસ સ્વર્ગના સુખમાં હાલે છે અને તમે આખે દિવસ ગદ્ધાચૈતરું કરે છે. તેથી તમને ચિંતા અને દુઃખ સિવાય બીજુ શું મળે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ સ૩. આંબાની આગ * ભીમસેન જ જે રાજા છે તો પછી તમે આવું નકામું વૈતરું શા માટે કરો છો ? એથી તમને કોઈ લાભ થવાનો નથી. અને હું તે મારો જન્મ સફળ થશે ત્યારે જ માનીશ કે જ્યારે તમે ભીમસેનને રાજભ્રષ્ટ કરીને રાજયપદ ધારણ કરશે” સુરસુંદરીનાં આ વચને હરિપેણના કાળજા સસરાનીકળી ગયાં. તેણે તરત જ કહ્યું : પ્રિયે ! હવે એમ જ થશે. હું જ હવે રાજગાદી પર બેસીશ. ને સારા ય નગરમાં મારી જ આજ્ઞા ફેલાવીશ. કાલે સવારે જ ભીમસેનને રાજભ્રષ્ટ કરીશ ને રાજની સમગ્ર સત્તા મારા હાથમાં લઈ લઈશ. દૈવયોગે કદાચ તેમ નહિ બને તે હે જાનથી ભીમસેનને તેના સ્ત્રી પુત્ર સાથે મારી નાંખીશ.” પ્રિયે ! આ ભૂમંડળમાં હજી એવો કોઈ માયનો પૂત જ નથી કે જે બળમાં મારી બરોબરી કરી શકે. હું મારા બળ અને પરાક્રમથી કાલે સવારમાં જ રાજસત્તાને હાથમાં લઈશ. તે હે પ્રિયે ! હવે તું નચિંત બની જાય. અને સુખેથી રહે. કોઈપણ વાતે ફિકર ન કરીશ. તારાં એ બધાં જ મને રથ હવે હું પૂર્ણ કરીશ.” સુરસુંદરી એ જ ઈચ્છતી હતી. તેની એક જ ભાવના ન હતી, કે ગમે તેમ કરીને પણ પોતે મહારાણું બને અને પિતાનો સ્વામી રાજા બને. મહારાણું બની ઘૂમવાની અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર લેક પર રૂવાબ છાંટવાની તેની તીવ્ર અભિલાષા હતી. આ રીતે એ ઈચ્છા બર આવતી હતી, તે જાણીને તે આનંદમાં આવી ગઈ. અને ઘડી પહેલાં તે જે ઉદાસ મુખ કરીને બેઠી હતી, તે બદલીને એ હસતી હસતી ચાલી ગઈ. હરિપેણ પણ તે પછી ચાલ્યા ગયે અને બીજે દિવસે ભીમસેનને કેવી રીતે પદભ્રષ્ટ કરવો, તેની કાર્યવાહીમાં લાગી ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ 9 : ભીમસેનની નાશભાગ કહે છે દીવાલને પણ કાન હોય છે. આથી જ સુજ્ઞજનો જ્યારે એવી કોઈ ખાનગી મંત્રણ કરે છે ત્યારે ખૂબ જ ધીમા અવાજે વાત કરે છે. અને બે કાનથી ત્રીજા કાને વાત ન જાય તેની પૂરી તકેદારી રાખે છે. પણ હરિપેણે એવી કોઈ જ સાવધાની ન રાખી અને મોટા અવાજે તે બધી વાત કરવા લાગ્યો. એ સમયે સુનંદા ત્યાં છાનીમાની ઊભી બધું સાંભળતી હતી. ભીમસેનને પદભ્રષ્ટ કરવાની અને તેમ ન બની શકે તે રાણી અને કુંવરો સાથે તેમને મારી નાંખવાની વાત સાંભળી તે નખશીખ ધ્રુજી ઊઠી. અને તરત જ કોઈને પણ જાણ ન થાય તે રીતે ગુપચુપ ત્યાંથી દેડી ગઈ. અને સીધી જ હાંફતા શ્વાસે એ ભીમસેનના મહેલે પહોંચી ગઈ ભીમસેન તે વખતે આરામ કરતો હતો. તેણે તરત જ તેમને જગાડવા કહ્યું. ભીમસેન પણ તરત જ જાગી ગયો. સુનંદાને આમ ગભરાયેલી અને ડર પામેલી જોઈ તે બોલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર ‘સુનંદા ! આમ ગભરાયેલી કેમ છે? શું બન્યું છે રાણું અને કુંવરો તે બધા ક્ષેમકુશળ છે ને ?" * સુનંદાએ તરત જ કોઈ સાંભળી ન જાય તે રીતે સાવધાની રાખીને ધીરા અવાજે બધી વાત કરી. ભીમસેન એ બીન જાણીને ઊંડા વિચારમાં પડી ગયે તે વિચારવા લાગ્યું: “અહાહા ! શી કર્મની ગતિ છે ! મારે ભાઈ આજ મને મારી નાંખવા તત્પર બન્યું છે! તેને આ રાજનું ઘેલું લાગ્યું છે. સત્તાના મદમાં તે આંધળે બન્ય છે. સ્ત્રીમાં તે મેહાંધ બની આજ તે વિવેક ભાન ખેાઈ બેઠે છે. કર્મની જ આ બધી વિચિત્રતાને ? નહિ તો સગે ભારે આજ આવા દુષ્ટ વિચાર કરે ખરે? ખરેખર કર્મ જ બધા જ ભુલાવે છે. ને ન કરવાનાં કામ કરાવે છે. હરિપેણ પણ આજે તેવું જ દુષ્કૃત કરવા ઉદ્યકત થ છે. - મારે હવે કોઈપણ હિસાબે મારી ને રાણી તેમજ કુંવરોના જાનમાલની રક્ષા પ્રથમ કરવી જોઈએ. કારણ હું જીવતો હોઈશ તો આ સંપદા પાછી મેળવી શકીશ, માટે મારે પ્રથમ તેની જ વ્યવસ્થા કરવી જોઈએ.” આમ વિચારી તેણે તરત જ પિતાના એક વિશ્વાસુ અનુચરને બોલાવ્યો અને તેને આજ્ઞા કરી કે હમણાંને હમણ પવનવેગી રથ જોડી લાવો.. અનુચરને તેમ આજ્ઞા કરી ભીમસેન રાણું તેમજ કુંવરને લઈ જવાની ખૂબ જ સાવધપણે તૈયારી કરવા લાગ્યા . આ બાજુ ભીમસેન પિતાના પ્રાણ બચાવવાની તૈયારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ - ભીમસેનની નાશભાગ કરતા હતા, ત્યારે હરિપેણ તેના મહેલમાં તેને પ્રાણ લેવાની તડામાર તૈયારીમાં પડ હતે. . હરિફેણ ચાલ્યો ગયો. એટલે સુરસુંદરીને એકાએક વિચાર આવ્યું H આ વાત કોઈ સાંભળી તો નહિ ગયું હોય ને ? એ વિચાર આવતાં જ તે સીધી હરિ પાસે દોડી ગઈ અને ત્યાં જઈ બેલી : “સ્વામિનાથ ! સંભવ છે આપણી વાત કોઈ સાંભળી પણ ગયું હોય અને જો એ વાત ભીમસેન જાણું જશે તો તે જરૂરથી અહીંથી નાશી જશે. જો તેમ બને તો એ કયારેક પણ તમારા ઉપર હુમલે કરે ને યુદ્ધ કરે. જો કે મને તમારા બળ અને પરાક્રમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છતાંય શત્રુને તો ઉગતો જ ડામી દેવો જોઈએ, જેથી એ કદી માથું ન ઊંચકી શકે. | માટે હે પ્રાણવલ્લભ ! તમે હમણાં ને હમણાં ભીમસેનના રાજમહેલ ફરતે ચોકી પહેરે મૂકાવી દે. જેથી તે નાશી ન શકે. અને તેને તેમજ તેનાં સ્ત્રી અને સંતાનોને જીવતાં જ પકડીને કેદખાનામાં પૂરી સખ્તમાં સત શીક્ષા કરે. તમે આમ કરશો તે જ મારા મનોરથ બરાબર સિદ્ધ થશે. - હરિ પેણ આ સાંભળીને ખુશ થઈ ઊઠે ! ને બેલી ઊઠઃ “વાહ! પ્રિયે! વાહ! તારી બુદ્ધિને ધન્ય છે. આ વાત તે મારા ધ્યાનમાં આવી જ નહિ. તે ઠીક સમયે મને યાદ દેવરાવ્યું. હું હમણાં જ તેને પ્રબંધ કરું છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર એમ કહી તેણે અનુચરને પિતાના સુભટને બોલાવી લાવવા હુકમ કર્યો. યુવરાજની આજ્ઞા મળતાં જ સુભટ હાજર થો ને પ્રથમ પ્રણામ કરી બોલ્યો : " ફરમાવો રાજન ! મારા ચાગ્ય શી આજ્ઞા છે. હમણાં ને હમણાં જ જઈને આપણી સશસ્ત્ર ટુકડીને લઈને તમે જાઓ ને ભીમસેનના મહેલની ફરતી સપ્ત એકી ગોઠવી દે. અને મારી આજ્ઞા વિના એ મહેલમાંથી કોઈને બહાર જવા દેશે નહિ, તેમજ કોઈને અંદર પ્રવેશ કરવા દેશે નહિ. એમ કરતાં કંઈપણ તમને નજરે મળે તો તરત જ તેને ત્યાં ને ત્યાં જ વધ કરી નાખજે. જાવ, જલદી જાવ આ તમારા મહારાજાની આજ્ઞા છે.” “જેવી આશા રાજન " એમ કહી સુભટ ત્યાંથી ચાલ ગ. ને હરિની સુચના મુજબ ભીમસેનના મહેલને ફરતી સશસ્ત્ર એકી ગોઠવી દીધી. ને દરેકને સપ્ત તાકીદ કરી કે મહેલમાંથી કોઈ બહાર નીકળવા ન પામે, = તેમજ મહેલની અંદર કઈ પ્રવેશ ન કરે, એમ કરવામાં જે ચૂકી જશે કે તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. = પિતાના સેનાનાયકની આવી સખ્ત આજ્ઞા સાંભળી - સૌ શૂરા સૈનિકો સાબદા બની ગયા ને મહેલ ફરતી ઝીણી = નજરે જોવા લાગ્યા. ભીમસેને મહેલની બહાર જોયું તો ખુલ્લી તલવાર III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ ભીમસેનની નાશભાગ લઈને હરિષણના સૈનિકે ચોકી કરી રહ્યા હતા. એ જોઈ તે વધુ વિચારમાં પડી ગયો. “હવે શું કરવું ? બહાર કેવી રીતે નીકળવું ? બહાર જ જે ન નીકળાય તો પ્રાણનું રક્ષણ કેવી રીતે થઈ શકે ? આમ અનેક વિચારમાં તે ઊંડે ઊતરી ગયો. - સુશીલાએ આ બધી અતિ સાંભળી ત્યારે તેનું હૈયું ભાંગી પડયું. તેના કુમળા દિલ પર ભારે આઘાત લાગે. તેને ચિંતા થવા લાગી. “મારાં સંતાનોનું શું થશે ? બિચારાં એને નાની વયમાં ઉપાધિ આવી પડી ! " આ ચિંતામાં તે બેભાન થઈ ગઈ ભીમસેન અને સુનંદા તરત જ તેની પાસે દોડી ગયાં અને તેને જળ છાંટીને ભાનમાં લાવ્યાં. સુશીલા ભાનમાં તે આવી પણ તેનાં બધાં જ ગાત્રો શિથિલ બની ગયાં હતાં. છતાં પણ તેણે હિંમત રાખી અને આવેલી મુશ્કેલીને સામનો કરવા સજજ બની ગઈ - ત્યારબાદ સુનંદાએ ભીમસેનને કીધું " રાજન! હવે તમે ઉતાવળ કરે ને જલદીથી કુંવર અને રણને લઈ નાસી જવાની તૈયારી કરે.” પણ સુનંદા ! બહાર તે સખત ચોકી પહેરો છે, જવાશે શી રીતે ? એમ કરવા જઈએ તો હાથે કરીને મોત જ આવે.” ભીમસેને કીધું. - “રાજન ! તમે તેની જરાય ચિંતા ન કરે. મને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ 90 ભીમસેન ચરિત્ર મહેલના ગુપ્ત માર્ગની ખબર છે. તમે એ માગે નીકળી જાવ. સવાર સુધીમાં તો તમે આ નગરથી ઘણે દૂર જગલમાં પહોંચી જશે અને અહી કોઈને ખબર પણ નહિ પડે.” - સુનંદાની આ વાત જાણી ભીમસેને તાબડતોબ બધી તૈયારી કરી. કુંવરોને બંને જણાએ તેડી લીધા. સાથે થોડી સોના મહોર અને હથીયાર લીધાં અને ઘણું જ ત્વરાથી એ બધાં સુનંદાની પાછળ પાછળ સુરંગ આગળ આવી પહોંચ્યા. લોક સુનંદાએ સુરંગની કળ દાબી. કળ દબાતાં જ સુરંગનું દ્વાર ખુલી ગયું. સૌ તેમાં દાખલ થયાં. સુનંદાએ અંદર, ઉતરી કળ દબાવી સુરંગનું દ્વાર યથાવત વાસી દીધું. અને મશાલ પકડીને તે રસ્તો બતાવતી આગળને આગળ ચાલવા લાગી. * ચાલતાં ચાલતાં ભીમસેને પૂછયું : “સુનંદા ! આજ સુધી તે મને આ સુરંગની વાત કેમ ના કરી ? અને આ સુરંગની તને કયાંથી ખબર પડી ?" સુનંદા વિનયથી બેલી : “રાજ ! કેટલીક બાબત એવી હોય છે કે તે કોઈને ખબર કરવાની નથી હોતી. સમય આવે ત્યારે જ તેનો પ્રકાશ કરવાનો હોય છે. આજે એવે સમય હતો તેથી મેં આ સુરંગ તમને બતાવી અને આ સુરંગની વાત મને મારી માએ મરતી વખતે કીથી હતી. આ હકીકત આજ દિન સુધી મારા સિવાય કોઈ જાણતું નથી. આમ વાત કરતાં કરતાં સૌએ બે એજન જેટલો પંથ કાપી નાખે ત્યાં સુનંદાએ કીધું. “હે રાજન! હવે મારે પાછા ફરવું જોઈએ. તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ ભીમસેનની નાશભાગ સૌને છોડતાં મારું અંતર વલેવાઈ જાય છે. પણ તેમ કર્યા સિવાય છુટકો નથી. હવે અહીંથી તમે અર્ધો જન જેટલું ચાલશે એટલે સુરંગ પૂરી થશે. ને ગાઢ જંગલ શરૂ થશે. એ જંગલ પસાર કરતાં એક ગુફા આવશે. એ ગુફા પસાર કરશો એટલે તરત જ વસ્તી આવશે. ત્યાંથી તમે ઠીક લાગે ત્યાં જશે. અને સ્વામિ ! હું પામર જીવ તમને શું કહું ? એવો મારો અધિકાર પણ કયાંથી ? પરંતુ હિંમત રાખજે. ને રાણમાં તેમજ કુંવરોની સંભાળ રાખજે. ધર્મનું જતન કરજો. વીતરાગ પ્રભુનું નિરંતર સમરણ કરજે. તેના પ્રભાવથી સૌ સારા વાના થશે.” એટલું કહેતાં તો સુનંદા રડી પડી. સુશીલા અને ભીમસેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. ભીમસેને તેને એક સોનામહોર આપી. પણ સુનંદાએ તે ન લીધી. અને રડતી આંખે તેણે એ બધાંયને વિદાય આપી. એ બધાં દેખાતાં બંધ થયાં ત્યાં સુધી એ મશાલ ધરીને ઊભી રહી. તે દેખાતાં બંધ થયાં કે તરત જ તે ઉતાવળી ગતિએ પાછી ફરી. અને સુરંગને ઉઘાડી, કેઈને ખબર ન પડે તે રીતે બંધ કરીને પિતાના ખંડમાં જતી રહી અને જાણે કઈ બન્યું જ નથી એમ બધી પ્રવૃત્તિ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ 10 : જગલની વાટે સુનંદાના બતાવ્યા મુજબ ભીમસેન અને રાણીએ તેમજ કુંવરેએ અર્ધો જન કાપી નાખ્યું. દડમજલ કરતાં કરતાં તેઓ સુરંગની બહાર નીકળી ગયાં. સુરંગની બહાર નીકળતાં જ ઘર, ગાઢ અને ભયાનક જગલ શરૂ થયું. જંગલની અંદર એટલાં બધાં નાનાં મોટાં અને વિશાળ વૃક્ષો હતાં કે જેને કોઈ પાર ન હતો. વળી એ વૃક્ષ એકમેકની સાથે એવાં અડીને ગોઠવાયેલાં હતાં કે નાંખી નજર નહોતી પહોંચતી. ભીમસેને જ્યાં નજર નાંખી ત્યાં તેણે લીલાં લીલાં અને બરછટ વૃક્ષે જ દેખાયાં. મહામુશીબતે તેણે જગલની કેડી શોધી કાઢી. એ કેડીએ તેઓ આગળ વધવા લાગ્યા. જેમ જેમ તેઓ સૌ આગળ વધતાં ગયાં તેમ તેમ જગલ વધુ ગાડું બનતું ગયું. ઉપરાંત સિંહની ગર્જનાઓ, વાઘની ત્રાડ, ઘુવડનો અપશુકનિયાળ અવાજ, ગજરાજ, ચિત્તા ને દીપડાએ તેમજ શીયાળવાં અને બીજા અનેક જગલી પશુઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ જંગલની વાટે વિકરાળ અવાજો સંભળાવા લાગ્યા. જગલ એટલું બધું ભયાનક હતું કે ડગલે ને પગલે સૌની છાતી ધડક ધડક થતી હતી. રસ્તો પણ કાંટાળ અને પથરાળો હતો. ચાલતાં ચાલતાં અનેક વખતે તેઓ ઠોકર ખાવા લાગ્યાં. પગમાં કાંટાને ઘણુ ઉઝરડા પડ્યા. કપડામાં પણ કાંટા ભરાયા ને ક્યાંક ક્યાંક તે કપડાં ફાટી પણ ગયાં. પગમાંથી લેહી પણ નીકળતું હતું. | દેવસેન અને કેતુસેન બંને ચલાય ત્યાં સુધી ચાલ્યા. પણ નાના કુમારો ચાલી ચાલીને કેટલું ચાલી શકે ? તેમાંય આ તે અઘેર જંગલમાં ચાલવાનું. રસ્તા ઉપર નર્યા ખાડા ટેકરા હતા. અણીયાળા કાંટા પથરાયેલા હતા. ઉપરાંત ચારે બાજુ જગલી પશુઓની ભયાનક ત્રાડે સંભળાતી હતી. આવા જંગલમાં ચાલવું જ્યાં મોટાઓ માટે મુશ્કેલ હતું. ત્યાં નાનાઓનું તે શું ગજુ? છતાં ય રાજકુંવરો હિંમત, કરીને ચલાય તેટલું ચાલ્યા. ચાલતા જ્યારે બંને થાક્યા ત્યારે ભીમસેને દેવસેનને તેડો લીધે અને કેતુસેનને કેડમાં નાખી સુશીલા અથડાતી ને ઠેકર ખાતી મંથર ગતિએ ચાલવા લાગી. સ્ત્રી અને સંતાન બંને આ જંગલના ભયથી ધ્રુજી રહ્યાં હતાં. કયારેક તો તેમના મોંમાંથી વેદના ને ડરથી ચીસ પણ નીકળી જતી હતી. ત્યારે ભીમસેન તેઓને સમજાવતો: “આ જંગલમાં આપણે બહુ સાવધાનીથી ચાલવું જોઈએ અને જરા પણ અવાજ ન થાય તેમ ગતિ કરવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ 94 ભીમસેન ચરિત્ર જોઈએ. આપણા અવાજથી જે કઈ હિંસક પ્રાણીને આપણી ગંધ આવી જશે તો તેઓ આપણને જીવતાં નહિ છોડે. માટે બધાં જ દુઃખને મૌન ભાવે સહન કરીને તમે પ્રભુનું સ્મરણ કરતાં આ જંગલને પસાર કરો.” આમ વીતરાગદેવનું સ્મરણ કરતાં કરતાં તેઓ એક મોટી ગુફા આગળ આવ્યાં. સુનંદાના બતાવ્યા મુજબ તેઓ સૌ એ ગુફામાં દાખલ થયાં.. ગુફામાં ઘણું જ અંધારું હતું. અને જીવ ગૂંગળાઈ જાય તેવી હવા હતી. પણ તેમાં દાખલ થયા સિવાય છુટકે જ ન હતો. સૌ નવકાર મંત્ર ગણતાં તેમાં દાખલ થયાં. તેમનો પદરવ થતાં જ ચામાચિડિયાં ઉડાઉડ કરવા લાગ્યા. ઝેરી સર્પો પણ કુત્કાર કરતાં આમથી તેમ દોડવા લાગ્યા. જગલ કરતાં ગુફા વધુ ભયાનક હતી. ભીમસેન ચકમક ઘસતો ને અજવાળું કરતો બધાની સાથે હિંમતથી આગળ વધી રહ્યો હતો. તેનું ધર્ય તે સમયે અપૂર્વ હતું. તે પણ મનમાં આ ભય ને આપત્તિને દૂર કરવા નવકારમંત્રનું સતત સ્મરણ કરી રહ્યો હતો. છેવટે આ ત્રાસજનક ને ભયદાયક સફરનો અંત આવ્યું. સૌ ગુફાની બહાર આવી ગયાં. ત્યાં દૂર એક પર્ણકુટિરનાં દર્શન થયાં. સૌ એટલાં બધાં થાકી ગયાં હતાં કે પગ હવે એક ડગલું પણ ભરવા ના પાડતા હતા. છતાંય મનને મકકમ કરી સૌ ધીમી ગતિએ ત્યાં પહોંચી ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ જંગલની વાટે કુમારે તો ત્યાં પહોંચતા જ જમીન ઉપર હાથનું ઓશીકું કરીને સૂઈ ગયા. વાહ રે કર્મરાજા! વાહ! શી તારી લીલા. ક્યાં રાજમહેલમાં સુવર્ણ પલંગમાં ને સુકોમલ શય્યામાં સૂતા આ રાજકુંવરો ! ને ક્યાં આજ ભેંય પથારી કરી હાથનું ઓશીકું કરીને સૂતેલા કુંવરો! કયાં એ રાજમહેલના વૈભવ ને ઠાઠમાઠ ! ને ક્યાં આ જંગલની ગરીબાઈને કછો ! કયાં એ રાજમહેલની સુખ સગવડો ! ને કયાં આ ધૂળથી ખરડાયેલાં શરીરે ! ક્યાં એ સુગંધિત જલાશમાં સ્નાન ! ને તેલમર્દન ! ને કયાં આજે ગંધાતા ને પરસેવાથી લદબદ શરીરે ! ખરેખર આ કર્મની લીલા અપરંપાર છે! તેને કોઈ પાર પામી શકયું નથી. કર્મના પ્રતાપે જીવ એકવાર અપૂર્વ સુખ અને સાહ્યબીમાં હાલે છે. તે એના જ પ્રતાપે એ જીવ આધિ ને વ્યાધિમાં સબડે છે ! સાચે જ કહ્યું છે કે, સ્વાર્થને નાશ કરનાર પ્રટ રચનાવાળી દૈવની ગતિ વિચિત્ર છે. નહિ તે આ રાજકુમારોને શી વાતની કમીના હતી ? કઈ વસ્તુની તેઓને ઉણપ હતી. પણ માંગતાં દૂધ હાજર થતું હતું. તેમને પડ્યો બોલ ઝીલવા અનેક દાસદાસીઓ ખડે પગે ઊભા રહેતા હતા. રહેવા માટે આલિશાન મહેલ હતો. ખાવા માટે પૌષ્ટિક ને સાત્વિક ભય પદાર્થો હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર પહેરવા માટે અનેક મૂલ્યવાન વસ્ત્રો ને અલંકાર હતાં. મેજ શેખ માટે અનેક પ્રકારની વિવિધ સામગ્રી હતી. તેના બદલે આજ તેઓ એક પર્ણકુટિરમાં રહેતા હતા. ખાવા માટે કણ કણના વાંધા હતા, ભૂખથી પેટ ચીમળાઈ ગયાં હતાં. અને ભૂખ્યા પેટે જ તેમને સૂઈ જવું પડયું હતું. અને તે પણ પથ્થરવાળી ને ધૂળથી રગદોળાયેલી જમીન ઉપર સૂવું પડયું હતું. ઉપર ખૂલું ગગન હતું. બહારથી શીતળ પવન કુંકાતો હતો. ટાઢથી સુકોમલ અંગે પ્રજતાં હતાં. છતાંય તેના રક્ષણ માટે વારનો એક ટુકડે પણ ન હતો. આ બધી કમની લીલા નહિ તો બીજ શું ? કુમારે વયમાં નાના હતા. પરંતુ ભીમસેન અને સુશીલાએ તેમને ધર્મનું શિક્ષણ બરાબર આપ્યું હતું. આથી તેઓ સમજતા હતા કે આ બધે કર્મને જે પ્રતાપ છે. પિતે પૂર્વભવમાં કોઈ ખરાબ કર્મો બાંધ્યાં હશે, જેનું ફળ આ ભવે ભેગવવાનું આવ્યું છે. આમ પોતાને અત્યારે આવી પડેલા દુઃખો એ પોતાના જ કર્મોનું પરિણામ છે, એમ સમજીને બંને કુમારે સમભાવે અને દઢતાપૂર્વક એ દુ:ખને સહન કરતાં થોડી જ વારમાં નિદ્રાધીન થઈ ગયાં. ત્યારબાદ ભીમસેને પોતાની સાથે લાવેલી ઘરેણાં ને સોનામહેરની પિટલી પર્ણકુટિરના એક ખુણામાં ખાડો કરીને દાટી દીધી અને કોઈને ખબર ન પડે તે રીતે ફરીથી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ જંગલની વાટે ઉપર ધૂળ અને પથ્થર વગેરે મૂકીને તે પણ આવીને કુટિરમાં સૂઈ ગયે. સૌથી છેલ્લે સુશીલા સૂતી. કારણ આર્યાનારી પતિના સૂતા બાદ જ સૂઈ જાય છે. બધાયને ચાલવાથી એટલે બધા થાક લાગ્યો કે થોડા જ સમયમાં સૌ નિદ્રાદેવીના ખોળે શાંતિથી પોઢી ગયાં. કેટલાક સમય બાદ બંને કુમારો એક ઝીણી ચીસ પાડીને જાગી ગયા. એ ચીસ સાંભળીને ભીમસેન અને સુશીલા પણ જાગી ગયાં. એ બંનેએ જોયું તે બંને કુમારના પગમાંથી લેહી નીકળતું હતું અને પગમાં કંઈક વાગ્યે હતું. એ વેદનાથી તેઓ હેરાન થઈ રહ્યા હતા. - ભીમસેન અને સુશીલાએ બંનેને સમજાવીને તેમજ થોડી સુશ્રુષા કરીને શાંત કર્યા. અને ફરીથી તેમને સૂવરાવી દીધા. કુંવરો સૂઈ ગયા છે એમ જાણી તેઓ પણ સૂઈ ગયાં. તેઓ ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં, તેવામાં ત્યાં કેટલાક ચાર આવ્યા. અને પર્ણકુટિરની પાછળના ભાગમાં ચોરીને લાવેલા માલની વહેંચણી કરવા બેઠા. એ વહેંચણી કરતાં હતાં, ત્યાં એક ચોરની નજર ભીમસેને જે ખુણામાં ઘરેણુની પોટલીઓ દાટી હતી એ જગા ઉપર ગઈ. તેને શંકા ગઈ કે અહીં આટલામાં કઈ સૂતું હોવું જોઈએ અને તેણે આ જગાએ કંઈ સંતાડયું હોવું જોઈએ. તેણે તરત જ કુટિરમાં તપાસ કરી, તે ભીમસેન વગેરે બધાને તેણે સૂતેલા જોયા. તેણે પાકી ખાત્રી કરી જોઈ ભી. 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર કે તેઓ ઘસઘસાટ ઊંઘે છે કે નહિ. એ ખાત્રી થતાં જ તેણે તે જગા બેદી કાઢી ને તેમાં સંતાડેલી પિોટલીઓ કાઢી લીધી. અને એ પિટલીઓ લઈને તે પલાયન થઈ ગયા. સવાર પડતાં જ કુકડાએ પ્રભાતને પિકાર કર્યો. પરંતુ ભીમસેન અને સુશીલા તેમજ કુમારે એટલા બધા શ્રમિત થઈ ગયા હતા અને એટલી બધી ગાઢ નિદ્રામાં હતા કે તે પિકાર તેમણે સાંભળે નહિ. છેવટે કુટિરમાં સૂર્યને તડકો પ્રવેશ પામ્યું ત્યારે તેઓ સૌ જાગ્રત થયાં. જાગ્રત થતાં જ સુશીલા અને કુમારેએ ભીમસેનને પ્રણામ કર્યા. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે, આર્યનારીએ ઊઠીને સૌ પ્રથમ પતિને પ્રણામ કરવા જોઈએ તેમજ પુત્રોએ પણ માતપિતાને પ્રણામ કરવા. કારણ શાસ્ત્રોમાં માતાપિતાને પ્રથમ તીર્થ તરીકે ઓળખાવ્યાં છે. એ વિધિ પતી ગયા બાદ સૌએ નવકાર મંત્રનું સમરણ કર્યું. - ભીમસેને એ બાદ જ્યાં પિટલી સંતાડી હતી એ જગા બેદી કાઢી. પણ ત્યાં ધૂળ ને ઢેફા સિવાય કંઈ જ ન મળ્યું. ઘરેણાંની પિટલી કેઈ ગુમ કરી ગયું હતું. - સુશીલાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે મૂચ્છિત બની ગઈ અને જમીન પર ઢળી પડી. ભીમસેને અને કુમારે એ તરત જ તેની સુશ્રુષા કરી અને શીતળ જળને તેના વદન અને નેત્રો ઉપર છટકાવ કર્યો. - ત્યાર પછી ભીમસેને સુશીલાને આશ્વાસન આપતાં કહ્યું? પ્રિયે! આ સમય રુદન કરવાનું નથી. જે બનવાનું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ 99 જંગલની વાટે તે બન્યું. હવે તે મિથ્યા થનાર નથી અને વિવેકી આત્માઓ નષ્ટ થયેલી કે ગુમ થયેલી વસ્તુઓનો શોક કરતા નથી. તું તે વિવેકી આત્મા છે. માટે શક છેડી દે ને સ્વસ્થ બન. જો તું એમ નહિ કરે ને આ સમયમાં આપણને કોઈ દુષ્ટ માણસ ઓળખી જશે તે આપણે નાહક ઉપાધિમાં મુકાઈ જશું. માટે તું બધી ચિંતા છેડીને શાંત બન અને મૌન બનીને હવે આગળ ગમન કરવા તત્પર થા.” સુશીલા પણ સમજી ગઈ કે સ્વામિ કહે છે તે બરાબર છે. જે વસ્તુ ચોરાઈ ગઈ છે તેનો શેક કર હવે વૃથા છે. મારે તે હજી ઘણું સહન કરવાનું છે. હું જે હિંમત હારી જઈશ ને આમ વારે ઘડીએ જ શકાતુર બની જઈશ તો આ કુમારે તેના આધારે હિંમત રાખશે ? આમ સ્વસ્થ બની તે આગળ પ્રયાણ કરવા માટે તત્પર બની અને કેતુસેનને પિતાની આંગળીએ વળગાડી આગળ ચાલવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ 11 : હરિષણને રાજ્યાભિષેક માનવી ધારે છે કંઈ અને થાય છે કંઈ. ક્યારેક એ શુભ મનેર કરે છે ને તે માટે પ્રયત્ન પણ કરે છે. પરંતુ કર્મની વિચિત્ર ગતિને લીધે તેના બધા જ પ્રયતને વિફળ જાય છે અને અશુભ બનીને જ રહે છે. તે કયારેક માનવી કેઈનું અનિષ્ટ ચિંતવે છે ને તે માટે પ્રયત્ન કરે છે, પણ કર્મના ન્યાય આગળ તેનું કંઈ ચાલતું નથી. તેના બધા જ ધમપછાડા ફેગટ જાય છે અને સામે માનવી આબાદ બચી જાય છે. ભીમસેન નાસી ન જાય અને તેને જીવતે જ પકડીને જેર કરી શકાય તે માટે હરિઘેણે તાબડતોબ બધી તૈયારી કરી. તેના મહેલને ફરતા સશસ્ત્ર ચોકીદારે મૂકી દીધા. કોઈ પણ જગાએથી ભીમસેન નાશી ન શકે તે માટે બધા જ રસ્તા બંધ કરી દીધા. ચકલું પણ ફરકી ન શકે તે તેણે ઘેરો નાં . પરંતુ આ કશુ જ કારગત ન નીવડયું. ભીમસેન કોઈને પણ જાણ ન થાય તે રીતે સુરંગ વાટે બહાર નીકળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ 101 હરિને રાજ્યાભિષેક ગ. પણ હરિપેણ તે એમ જ માનતે હતે હવે ભીમસેનનું આવી બન્યું. હું એને જીવતે જ પકડીને જિંદગીભર કેદખાનામાં પૂરી રાખીશ. તેનાં સ્ત્રી અને પુત્રોને પણ બેડીઓ પહેરાવીશ અને એવી સખ્ત સજા કરીશ કે કયારેક તે મારા સામું માથું ન ઉંચકી શકે. ભીમસેનને જીવતે જ પકડી લેવાના તેરમાં હરિણ ધસમસતો હાથમાં નાગી તલવાર લઈને ભીમસેનના મહેલમાં આવ્યો. પણ ભીમસેન હોય તો નજરે પડે ને? તેણે ચારે તરફ જોયું. મહેલના એકએક ખંડમાં એ જાતે ગુસાથી લાલચોળ બનીને પગ પછાડતો ઘૂમી વળ્યું. પરંતુ ક્યાંય તેને ભીમસેન ન દેખાયો. રાણી અને કુંવરોને પણ પત્તો ન લાગે. ભમરન આમ તેને હાથતાળી આપીને ચાલ્યો ગયે. તેથી તેનો ગુસ્સો આસ્માને ચડી ગયે. તે જોરથી બરાડી ઊઠ. “અરે! કોણ છે અહીં?” સુનંદા થરથરતી ત્યાં આવીને ઊભી રહી અને પ્રણામ કરીને બોલી : “જી રાજ!” તેને જોઈને હરિષણ તાડૂકી ઊઠો : “ભીમસેન કયાં છે? તેની રાણી અને કુંવરે કયાં છે ? સુનંદાએ કંઈ જવાબ ન આપે. તે મૌન બનીને ઊભી ૨હી. હરિ પેણે તરત જ ત્યાં ચોકી કરતા સુભટને બોલાવ્યેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ : ભીમસેન ચરિત્ર 12 - “અહી થી કઈ બહાર ગયું હતું ? " ‘ના રાજન ! ચકલ ય અહી થી તે ફરક નથી. અમે ઉઘાડી આંખે ને નાગી તલવારે ચોકી કરીએ છીએ.” સુભટે કીધું. . ' . ‘ભીમસેન કયાં છે ? તેની રાણી અને કુંવરે કયા છે ? મહેલમાંથી એ જાય કેવી રીતે ?" . '. સુભટ શું જવાબ આપે ? તે પણ મૌન છાની ગયે. આથી હરિણુ વધુ રે ભરાય ને તેણે તરત જ હુકમ કચી . " જાવ નગરનો ખૂણે ખૂણે ફેદી વળે. નગર બહાર ચારે તરફ ઘૂમી વળો અને ભીમસેનની તપાસ કરે. અને તેને જીવતો પકડીને મારી પાસે હાજર કરે.” - હરિણને હુકમ છૂટતાં જ પવનવેગી અશ્વો ને રથ ધનુષ્યમાંથી તીર છૂટે તેમ દોડવા લાગ્યા. સૈનિકો સાથ ગામ ધી વન્યા. નગરની બહાર દૂર દૂર સુધી ચડતા શ્વાસ તપાસ કરી આવ્યા. પરંતુ કયાંય ભીમસેનની ભાળ ન મળ: સુભટએ આવીને હરિપેણને ખબર કરી : ભીમસેનને કયાંય પત્તો લાગતો નથી. આ ખબર સાંભળી હરિફેણ તો રાજી થઈ ગયે. તેને મન તે ટાઢા પાણીએ ખસ ગઈ. | હરિણે સુરસુંદરીએ તરત જ આ બધી વાતથી વાકેફ કરી. અને બંને જણ તેથી ખૂબ જ આનંદમાં આવી ગયાં. બીજે દિવસે તેણે પિતાના રાજ્યાભિષેકની તૈયારી કરાવી. : સત્તા શું નથી કરી શકતી ? અને આ તો હરિપેણ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ હરિને રાજ્યાભિષેક 103 તેને પ્રતાપ નગરમાં સખ્ત હતું. તેના અવાજ માત્રથી નગરજને ધ્રુજતા હતા. મંત્રીમંડળ પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત નહોતા કરી શકતા. | હરિણની આજ્ઞા થતાં જ બીજે દિવસે નગરમાં રાજ્યાભિષેકનો ઉત્સવ થશે. સૌએ હરિષણની બીકથી માં ઉપર હાસ્ય ને હૈયામાં દુઃખ સંઘરીને એ ઉત્સવની તૈયારી કરી. શુભ ચોઘડિયે રાજગરે હરિણને રાજમુકુટ પહેરાવ્યું. ને રાજમુદ્રા આપી. ભાટ ચારણોએ હરિપેણની સ્તુતિ કરી. અને “રાજા હરિપેણનો જય હે.” એવા જયનાદ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - Page #115 -------------------------------------------------------------------------- ________________ 12 : નશીબ બે ડગલાં આગળ પણ કુટિરમાં આરામ કરવાથી ભીમસેન અને તેના રાણી તેમજ કુંવરનો થાક ડે હળવો થયો હતો. આથી તેઓએ આગળ પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાં અગાઉ ભીમસેને સુશીલાને કીધું આપણે સોનામહોરની પિટલી તે ચરે લઈ ગયા. હવે આપણી પાસે અંગે ઉપર જ અલંકારો છે તે જ બચ્યાં છે. જો કે લક્ષ્મીને ચંચળ કહી છે, આથી જે લમી ચાર! લઈ ગયા છે તેને શોક કરવો નકામે છે. હવે તું આ ઘરેણાંની પટલી તારા માથે લઈને ચાલ. આપણી પાસે હવે જે છે તે પણ ઘણું છે. અને ગયેલી લક્ષ્મીની શું ચિંતા કરવી ? આપણા શરીર સ્વસ્થ ને તંદુરસ્ત હશે તો પછી લક્ષ્મી જ લક્ષમી છે. માટે પ્રિયે ! શોકના વિચારો તું છોડી દે અને આનંદથી દૌર્યપૂર્વક હવે તું પ્રયાણ કર.” પતિની આજ્ઞા થતાં સુશીલાએ ઘરેણાંની એક પિટલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 105 બાંધી માથે મૂકીને ચાલવા લાગી. એક હાથે તે પોટલી સંભાળતી હતી અને બીજા હાથે તે કેતુસેનને પકડીને ચાલતી હતી. ભીમસેન અને દેવસેન સાથે સાથે ચાલતા હતા. પરંતુ બંને કુમાર ખૂબ જ થાકી ગયા હતા. રાતના તેઓએ ગાઢ નિદ્રા લીધી હતી, પરંતુ તેમને થાક ઉતર્યો નહતો. વળી પગમાં કંઈ વાગવાથી લેહી પણ નીકળ્યું હતું, અને એ ઘા સખ્ત વેદના આપતો હતો. રાજમહેલમાં કઈ દિવસ દુઃખ અનુભવ્યું ન હતું. અરે ! તેની કલ્પના પણ નહોતી કરી. આથી આ દુઃખ તેમને અસહ્ય વેદના આપતા હતા. છતાં પણ સંસ્કારના બળે તેઓ થાય તેટલું સમભાવે સહન કરતા હતા. છેવટે જ્યારે એ વેદના સહન ન થઈ શકી એટલે તેમનાથી રડી પડાયું. આંખમાંથી આંસુ સરી પડ્યાં. પિતાના સંતાનોને દુઃખમાં રડતા જોઈ કયા માબાપ ધીરજ ધરી શકે ? એવા તે કયા મા–બાપ હોય કે જે મનની સ્વસ્થતા ધારણ કરી શકે? દેવસેન અને કેતુસેનને રડતા જોઈ ભીમસેન અને સુશીલાની આંખમાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં. તેમનું હૈયું અંદરથી આનંદ કરવા લાગ્યું. ત્યાં દેવસેન બોલ્યોઃ “મા મને તરસ લાગી છે. મને પાણી લાવી દે ને.” - “લાવી દઉં છું બેટા ! જરા દર્ય ધર હોં. જે સામે નદી દેખાય છે ત્યાં સુધી તું ચાલ. સુશીલાએ કેતુસેનને વાત્સલ્યથી પંપાળતાં કહ્યું.. ધીમે ધીમે ચાલતાં તેઓ સૌ નદી કાંઠે આવી પહોંચ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 106 નશીબ બે ડગલાં આગળ ત્યાંથી થોડે દૂર એક ઝાડની શીતળ છાયામાં સૌ બેઠાં. ભીમસેને સુશીલાને કીધું: “તમે સી ડીવાર હમણાં અહીં આરામ કરે. ત્યાં સુધીમાં નદીમાં કેટલું પાણી છે તે હું જેઈ આવું.” એમ કહી ભીમસેન નદીના પાણું ઉંડાણ માપવા નદીમાં પડે અને પિતાની સશકત ભુજાઓથી નદીના નીરને વિધતે નદી પાર કરવા લાગ્યું. મા ! હવે નથી સહન થતું. તું મને પાણી લાવી દે ને. મને ખૂબ જ તરસ લાગી છે. નદી જેઈને દેવસેન બોલી ઊઠે. લાવી દઉં બેટા! હાં, અહી તું બેસ, હમણાં જ નદીમાંથી પાણું લઈ આવું છું.' એમ કહી સુશીલા ઝાડના પાંદડાંનું પડીયું બનાવીને નદીમાં પાણી લેવા ગઈ. એ પાણી લઈને આવી ત્યાં કેતુસેને દેહશૌચની માંગણી કરી. સુશીલા ફરીથી તે માટે નદીએ ગઈ આ સમયે એક ચેર તેને પાછળથી બરાબર ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની નજર પિટલી ઉપર હતી. જેવી સુશીલા નદી તરફ ગઈ કે તરત જ તેણે ઝડપથી એ પોટલી ઉપાડી લીધી અને રફુચક્કર થઈ ગયો - સુશીલા કેતુસેનને લઈ પાછી ફરી તે દેવસેને નિરાંતે - સૂર્યો હતો અને પિટલી ગાયબ થઈ ગઈ હતી. એ જોઈને તે હૈયાફાટ રડી પડી અને રડતાં રડતાં જ મૂછિત થઈ જમીન ઉપર ઢળી પડી. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર . . 107 માને રડતી જોઈ અને તેને જમીન ઉપર પડી ગયેલી જઈ બંને કુમારે ગભરાઈ ગયા. તેઓ પણ જોર જોરથી રડવા લાગ્યા અને “પિતાજી.પિતાજી...” એમ બૂમે મારવા લાગ્યા. - બાળકોની ચીસો ને રડવાનો અવાજ સાંભળી ભીમસેન ઘણી જ ઝડપથી તરતો તરતો બહાર આવ્યું અને દોડતા કુમાર પાસે આવીને ઊભો રહ્યો. કુમારોએ જણાવ્યું કે ઘરેણાંની પિટલી કોઈ આવીને ઉપાડી ગયું એટલે મા રડી પડી હતી અને રડતાં રડતાં જ જમીન ઉપર ઢળી પડી હતી. ભીમસેને પ્રથમ બાળકોને રડતાં શાંત કર્યા. પછી નદીમાંથી જળ લાવી સુશીલાના અંગે ઉપર છાંટવા લાગે ને પ્રેમથી તેને પંપાળવા લાગે. જળને શીતળ અને સ્વામીને નેહાળ સ્પર્શ થતાં જ સુશીલા થોડીવારે ભાનમાં આવી. ભાનમાં આવતાં જ તે હૈયાફાટ રડવા લાગી અને નિ:શાસા, નાખવા લાગી ભીમસેનને પણ તેથી સખત આઘાત લાગ્યું. તેનું હૈયુ પણ વિચલિત બની ગયું. તે વિચારવા લાગ્યું : હવે હું શું કરીશ ? કયાં જઈશ? મારા આ દુઃખની વાત હું કોને જઈને કહીશ? કોણ મારું સાંભળશે? મેં આ જન્મમાં તે એવા કઈ પાપ નથી કર્યો. ઉત્તમ પ્રકારના મેં દાન દીધાં છે. છતાં પણ આજ મારી આ દશા કેમ ? નહિ, નહિ, મારા પૂર્વના કર્મોનું જ આ ફળ મને મળી. રહ્યું છે. નહિ તે મારે સગે ભાઈ આજ મારે દુશમન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 108 નશીબ બે ડગલા આગળ બને ખરે? એ મને આમ ઘરવિહોણે ને સ્વજનથી દૂર કરે રે ? આજ મારું રાજ ગયું છે. સ્વજનોને મને વિચાગ થો છે. ભૂખ અને તરસે આજ મારે જગલે જંગલે રખડવું પડયું છે. બાકી હતું તે ચરે આવીને મારા ધન અને ઘરેણાં તૂટી ગયા છે. આ બધું જ કર્મનો પ્રભાવ છે ! મારા પૂર્વ જન્મના દુષ્કૃત્યે જ આજ ઉદયમાં આવ્યાં છે. નહિ તે આવું બને જ શી રીતે ?" આમ ભીમસેન કર્મની લીલા વિચાર કરતો હતો અને પિતાના મનને મનાવતો હતો. પરંતુ એમ જે મન માની જાય તો એ મન શાનું? એને તે એક જ વિચાર આવતા હતો. ધન વિના હવે હું શું કરીશ? - એ વિચાર બળ કરતાં જ ભીમસેન ધનના વિચારે ચડી ગયો : “ધનનો પ્રભાવ જ એવે આ જગતમાં છે કે દુનિયા ધનવાનોને જ વધુ માન આપે છે. જગતમાં ધનથી ઘણા કાર્યો પાર પાડે છે. ધન ન હોય અને માત્ર એકલા ગુણો હોય, તે એ ગુણો પણ નિર્ધનતાને લીધે બહાર પ્રકાશમાં નથી આવતા. અરે ! કુળહીન માણસે પાસે જે ધન હોય છે તો ધનના પ્રતાપે તેઓ કુળવાનની પ્રતિષ્ઠા પામે છે. ખરેખર આ જગતમાં ધનના જેવો બીજો કોઈ બાંધવ જે નથી. પુત્ર, પત્ની, સગા, સંબંધીઓ સૌ ધનથી જ માનવીને મૂલવે છે. ધન હોય છે તો તેઓ પણ ઘણો રાગ રાખે છે. નહિ તે તેઓ પણ નિર્ધનની ઉપેક્ષા કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ 100 ભીમસેન ચરિત્ર જગતને વ્યવહાર જ એ બની ગ છે, કે નિર્ધન માનવ આજ ધરતી ઉપર ભાર જેવું લાગે છે. આજ મારી પણ એવી દુર્દશા થઈ છે. મારી પાસેનું તમામ ધન આજ લૂંટાઈ ગયું છે. ચેર તેને ચોરી ગયા છે. આજ હું ગરીબમાં ગરીબ છું. વળી મારાં વસ્ત્રો પણ સાવ મેલાં ને ગંદાં થઈ ગયાં છે. રસ્તાના રઝળપાટ ને આવી પડેલી આપત્તિની ચિંતાથી શરીર પણ સાવ કંગાલ બની ગયું છે. હું શું કરું? શું ન કરું ? શું મારે હવે ઘરેઘર ભિખ માંગવી પડશે? ના, ના, ભિખ તે હું નહિ જ માંગું ? તે હું શું કરું ? આમ ધનના અને પિતાની ગરીબાઈના વિચાર કરતાં ફરી એ કર્મના વિચારે ચડી ગયે: ખરેખર મારું આ દુઃખ ને દઈ જ્ઞાનીઓ જ જાણી શકે તેમ છે. તેઓ જ કહી શકે કે આજ હું મારા કયા પાપનું પરિણામ ભોગવી રહ્યો છું. આ બધી કર્મની જ વિટંબના છે. પૂર્વ જન્મમાં જેવાં કર્મો કર્યા હોય તેવાં જ શુભ અશુભ ફળ આ ભવે ભેગવવાં પડે છે. આથી વૃથા ચિંતા શું કરવી ? કર્મરાજાએ કઈ ને બાકી નથી રાખ્યા. મેટા મોટા ચમરબંધી અને શહેશહેનશાહની પણ તેણે પરવા નથી કરી અને પિતાનો સમતોલ ન્યાય તે છે. રામચંદ્રને વનવાસ અપાવ્યો, બલીરાજાને બંદીવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 110 નશીબ બે ડગલાં આગળ બનાવ્યો, પાંચ પાંડવોને ઘર બાર છોડાવ્યા. નળરાજને રાજ Bણ કર્યો. રાવણ જેવા રાવણને પણ હરાવ્યો. એ પ્રથા કર્મની જ લીલા છે. અને આ જ કએ રાજા હરિશ્ચંદ્રને શું ઓછાં દુઃખ શ્રાપ્યાં હતાં? કસાઈના ઘરે તેને ગુલામ બનાવ્યો. પિતાના હાલથી તારામતીનું જાહેરમાં લીલામ કરાવ્યું, પુત્રને વિચેશકરાવ્યું અને બીજા અનેક પ્રકારનાં દુઃખો તેને આપ્યાં. ખરેખર કર્મની સત્તા અમાપ છે. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉ. મેરુ પર્વત પણ કદી ચલાયમાન થાય, અગ્નિ તેને રવજાવ બદલીને શાંત બને અને કદી પથ્થર ઉપર પણ કમળ ખીલી , પરંતુ કર્મના લેખ કદી ફેરફાર થતા નથી. જેવાં કર્મ બાંધ્યાં હોય તે ઉદયમાં આવતાં ભાગ્યે જ છુટકો થાય છે. તેમાંથી નાશી શકાતું નથી. તેમજ કોઈપણ ઉપાએ બચી શકાતું પણ નથી. આજ મારા કર્મો ઉદયમાં આવ્યા છે અને મારે તે ભગવ્યે જ છુટકો છે.” આમ ઉલટ સલટ વિચારધારામાં તણાતો ભીમસેન પિતાના પરિવારને લઈ આગળ વચ્ચે. તે સૌ એટલા બધા અમિત થઈ ગયા હતા કે થોડે સુધી ચાલતાં ચાલતામાં તો તેઓ સૌ મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા. આ એ સમયે આકાશગામી વિધાધરેએ તેમને જોયાં. તેમના દુઃખને જોઈ તેઓનાં હૈયાં પણ સહૃદયતાથી ભીંજાઈ ગયા. ડીવાર બાદ ભીમસેન મૂચ્છમાંથી જાગ્રત થયો. તેણે કુમારે IIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર - 111 અને સુશીલાને પણ જળ છાંટી તેમજ ઠંડા પવન નાંખીને જાગ્રત કર્યા. . પછી સૌ ધીમે ધીમે ડગ ભરતાં આગળ વધ્યાં. પણ બધાં એટલાં બધાં થાકી ગયાં હતાં કે ચાલતાં ચાલતાં તેઓ મજતાં હતાં અને ચકકર અનુભવતાં હતાં. પણ ચાલ્યા સિવાય છૂટકો જ નહોતો, કોઈ ગામ કે નગરમાં પહોંચાય તો જ કઈ આરામ, ખેરાક ને આવાસને બંદોબસ્ત થઈ શકે. આથી હમ ણ નગરમાં પહોંચી જઈશું; એવી આશાએ સૌ મનને મજબૂત કરીને ડગલાં ભરતાં હતાં. તેવામાં અધવચ્ચે કેતુસેન રડવા લાગ્યું. તેનાથી હવે એક ડગલું પણ આગળ મંડાતું ન હતું. તેમજ તેને સખ્ત ભૂખ લાગી હતી. ભૂખની વેદના તેનાથી સહન નહોતી થતી. આથી તે રડવા લાગ્યો અને ભીમસેનને કહેવા લાગે? પિતાજી! મને ભૂખ લાગી છે. કંઈ ખાવાનું આપ ને? હવે મારાથી ભૂખને લીધે એક ડગ પણ ભરાતું નથી.” બિચારે ભીમસેન ! ક્યાંથી ખાવાનું લાવી આપે ? દ્રવ્ય તો ઘણું બધું ચેરાઈ ગયું હતું. જંગલને રસ્તો હતો અને ગામ તો હજી દૂર હતું. પુત્રને ભૂખથી પીડાતો જોઈ તેનું હૈયું વલેવાઈ ગયું. તેની આંખના ખૂણા ભીના થઈ ગયા. સુશીલાની આંખમાં પણ આંસુ ચમકી ઊઠયાં. આહ ! શું કર્મની ગતિ છે! અને કેટલી બધી એ વિચિત્ર છે? ઈન્દ્ર સરખા દેવતા પણ તેને જીતવા સમર્થ થઈ શકતા નથી. નહિ તો ક્યાં અઢળક સુખ વૈભવમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 112 નશીબ બે ડગલાં આગળ જીવતા ભીમસેન અને ત્યાં આજ વન વન રખડતા કે ગા ભીમસેન ? એ પણ કર્મની જ લીલા ને ? ત્યા તે દેવસેન પણ રડી ઊઠો : પિતાજીહવે તો ખાધા વિના મારાથી જરા પણ ચલાશે નહિ. ગમે તેમ પણ મને તમે કંઈ ખાવાનું લાવી દે. મારાથી ભૂખ્યા નથી ૨હેવાતું. અને તમે જે ખાવાનું ના આપી શકે તેમ હા, તો તમારી તલવારથી મારું મસ્તક છેદી નાંખે. એથી મારાં બધાં જ દુઃખ શાંત થઈ જશે.” એવું અમંગળ ન બોલ બેટા ! હમણાં જ આપણે સામે ગામ પહોંચી જઈશ. ત્યાં સુધી તું ધીરજ ધ• આટલે સમય તે ભૂખ સહન કરી તો હજી થોડી વધુ ભૂખ સહન કર. આમ હિંમત ન હારી જા. દુઃખમાં તે તારે દૌય ધારણ કરવું જોઈએ.” પિતાના વચન ઉપર વિશ્વાસ રાખી બંને કુમારે પોતાના પગને પરાણે ઘસડતા આગળ ચાલવા લાગ્યા. પણ થડે સુધી ચાલતામાં જ તેઓ થાકી ગયા અને રસ્તા વચ બેસી પડયા. બેસીને રડવા લાગ્યા અને ભૂખની ફરિયાદ કરવા લાગ્યા. ભીમસેને ફરીથી બંનેને સમજાવ્યા. વહાલથી તેમને પંપાન્યા અને દેવસેનને પિતાના ખભે તેડી તેમજ કેતુસેનને સુશીલાને આપી, બંને આગળ રસ્તો કાપવા લાગ્યાં. એક તે બાળકને તેડીને ચાલવાનું, તેમાં રસ્તાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 113 પિતાને લાગેલે થાક, ભૂખ, ઉજાગર, આવી પડેલી પરિસ્થિતિની ચિંતા ને સંતાનોનું દુઃખ–આ બધાંને લીધે ભીમસેનને ચાલતાં ચાલતાં ચક્કર આવવા લાગ્યાં. મહામુશીબતે મનને મક્કમ કરી, દેવસેનને સંભાળતો તે આગળ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક સરોવર આવ્યું. હવા પણ ઠંડી કુંકાવા લાગી. સૌના દિલને ડી શાતા થઈ. ભીમસેને દેવસેનને સરોવરને કાંઠે નીચે ઉતાર્યો અને પોતે સૌના માટે પાણી લેવા સરોવરમાં ગયે. સૌને પાણી પાયું અને છેલ્લે તેણે પાણી પીધું. પાણી પીવાથી સૌના દેહમાં થોડી રૃતિ આવી. થોડા સમય ત્યાં ઠંડકમાં સૌ બેઠાં. થોડાક આરામ કર્યો અને પછી આગળ ચાલ્યા. ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગર આવ્યું. તેના પાદરે એક વાવ હતી. વાવ ઘણું જ વિશાળ હતી. અને નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. હંસના નાદથી ત્યાંનું વાતાવરણ પ્રસન્ન લાગતું હતું. ત્યાંથી થોડે દૂર એક જિનાલય હતું. શિખર ઉપર જૈન શાસનની વિજયપતાકા ફરકી રહી હતી. ભીમસેને સૌને વાવ આગળ બેસાડયા. પિતે વાવમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરીને તે પૂજા કરવા જિનમંદિરમાં ગ. સુશીલા અને કુંવરે પણ જિનેશ્વરનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યા. વીતરાગ પ્રભુની નિર્મળ ને શાંત પ્રતિમા જોઈ સૌના. અંતરની વેદના અધીર શાંત થઈ ગઈ. સૌએ ભાવપૂર્વક ત્રણ, ભી, 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 114 નશીબ બે ડગલાં આગવ પ્રદક્ષિણ દઈ ચૈત્યવંદન કર્યું અને હલકા કંઠે પ્રભુ સ્તવન ગાયું. ભીમસેનની ભકિતધારા ઓર વધવા લાગી. તે બે હા જેડી ભાવભર્યા હૈયે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હે જિનેન્દ્ર ! આપ તો કલ્યાણરૂપ વેલડીને પ્રકુતિલ કરવામાં મેઘ સમાન છે. આપના ચરણકમળમાં તો દેવ પણ નમન કરે છે. આપ સર્વજ્ઞ છો. સર્વત્ર આપને 9 મહિમા પ્રસરી રહ્યો છે. માંગલિક કાર્યના કીડાગૃહ છો. માહે દેવાધિદેવ ! આપ મારા દુઃખને નાશ કરી મને સુખ આપે આપ તો ત્રણ લેકના આધાર છે. દયાના આપ અવ તાર છો. દુરંત સંસાર રોગને શાંત કરવામાં શૈદ્ય સમાન છે ક્ષમાનિધાન હે વીતરાગ પ્રત્યે ! આપને પ્રણામ કરી હું મારા દુઃખ તમને જણાવું છું. એક બાળક જેમ તેની કાલીઘેલી ભાષામાં પિતાની વાત તેના બાપને કરે છે, તેમ હે તાત ! હું પણ તમારે બાળક છું ને મારી ભાષામાં હું તમને મારી વાત કરું છું. - હે દયાનિધે ! હું બહુ દુઃખથી પીડાયેલ છું. હે નાથ ! મેં જમ પામીને કોઈ સુપાત્ર દાન આપ્યું નથી. શીલવ્રતનું વિશુદ્ધપણે પાલન કર્યું નથી. તપશ્ચર્યા પણ કરી નથી. તેમજ મેં શુભ ભાવના પણ ભાવી નથી. જેથી મારે આ સંસારમાં ૨ખડવું પડ્યું છે. . કોધાગ્નિથી બળી રહ્યો છે. કર સ્વભાવવાળા લેભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 115 રૂપી સાપે મને ડંખ માર્યો છે. માનરૂપી અજગરથી હું પ્રસાચે છું અને માયાપાશથી બંધાયેલો છું. તેથી હું આપને કેવી રીતે ભજી શકું ? પરલોકમાં કે લેકમાં મેં કંઈપણ હિત કર્યું નથી. તેથી હે ત્રિલેકના નાથ ! મને કિંચિત્ સુખની પણ પ્રાપ્તિ થઈ નથી. વળી હે ભગવંત ! મારા સરખા પ્રાણુઓનો જન્મ કેવળ સંસાર પુરવા માટે જ થ છે. હે જગતપાલક ! આપના મુખરૂપ ચંદ્રના દર્શનથી દ્રવિત થઈ મારુ મન શ્રેષ્ઠ કોટિમાં રહેલા મહાઆનંદ રસનો સ્વાદ લેતું નથી. આથી હું જાણું છું કે મારા સરખા પ્રાણીઓનું હૃદય પથ્થરથી પણ વધુ કઠિન છે. હે પ્રભો ! અનેક ભવો ભમ્યા બાદ મને આ માનવ ભવ મજે, તેમાંય તેમને અત્યંત દુર્લભ એવી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભવ્ય અને અદ્વિતિય રત્નત્રયીની પ્રાપ્તિ થઈ છતાં પણ મૂઢ એવા મેં તેની આરાધના કરી છે આ અંગે હવે મારે કોને ફરિયાદ કરવી? ને કોની આપી તે ફરિયાદ કરવી ? બીજાઓના મનનું રંજન કરવા મેં' પદે . બીજાઓને મુંડવા પૂરતી જ એ ધરાય લાવની છે માત્ર વિવાદ કરવા ખાતર જ છે. શાસ્ત્રનું' રીવા , છે ?' હે જિનેન્દ્ર ભગવાન ! હુ’ હારને પર આપની આગળ બે હુ વિશેષ શુ થ' Vt V * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 116 નશીબ બે ડગલાં આગળ મેં મારા સુખને, પરસ્ત્રીને નીરખીને મેં મારા નેત્રને અને બીજાઓના દોષનું જ ચિંતન કરીને મે મારા મનને દુષિત કર્યું છે. હે ભગવાન! હવે મારી શી ગતિ થશે ? હે ત્રિલોકેશ્વર ! વિષયવાસનામાં આસક્ત બની છે ખરેખર વિટંબનાને પાત્ર થ છું. હે તીર્થનાયક ! આપ તો સર્વજ્ઞ છે. સકલ સેના જ્ઞાતા છે. આપનાથી મારું કયું દુઃખ અને ભાવના અજાણ હાય, છતાં ય શરમાતા શરમાતાં પણ મેં મારી જે હકીકત છે તે આપને અક્ષરશઃ જણાવી છે. હે દેવાધિદેવ! મેં મારી બુદ્ધિને ભ્રમિત કરી નાંખી છે. મૂઢ મતિને લીધે મેં આપનું ધ્યાન ધરવાને બદલે સ્ત્રીઓના મત સૌન્દર્ય અને તેના વિલાસી અંગ ઉપાંગેનું જ ધ્યાન ધર્યું છે. સ્ત્રીઓના રાગના કાદવને મેં મારા હૈયામાં એટલે બધે ભર્યો છે કે હું તારક શુદ્ધ સિદ્ધાંત સમુદ્રમાં છેવાથી પણ તે જાય તેવું નથી. હે પ્રભે ! મારું શરીર શુદ્ધ નથી. મન પણ અશુદ્ધ છે. મારા દુર્ગુણનો પાર નથી. કોઈપણ પ્રકારનું વિશુદ્ધ આચરણ મેં કર્યું નથી. હવે મારામાં કોઈ પ્રભાવ રહ્ય નથી. ઓજસ નથી. તો ચે મારામાંથી હજી અહંકાર જતો નથી. રેજે રેજ ક્ષણે ક્ષણે મારું આયુષ્ય ક્ષીણ થતું જાય છે, છતાંય મારી પાપબુદ્ધિને નાશ થતો નથી. મારી ઉંમર વધતી જ જાય છે છતાં ય મારી વિષય વાસના હે? વિરામ પામતી નથી. શરીરના સુખ અને સૌન્દર્ય માટે મે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 117 ઘણું ઔષધ લીધા પરંતુ ધર્મકાર્યમાં મે જરાય પ્રયત્ન કર્યો નહિ. ' અરેરે! આ મોહનો પાશ કે જબરે છે. આત્મા નથી. પુણ્ય નથી. પરભવ નથી. એવી નાસ્તિક વાણી ઉપર મેં શ્રદ્ધા રાખી. ખરેખર મારા માટે એ કેટલું બધું શરમજનક છે કે સત્ય સિદ્ધાંતરૂપ આપ બિરાજમાન હોવા છતાં પણ તે નાસ્તિકના દરવાચો દોરા. હે પ્રભે ! મારી એ મૂઢતાને ધિકાર છે ! - મનુષ્યજન્મ પામી મે દેવપૂજા ન કરી. પાત્ર સેવા ન કરી, પવિત્ર અને મહામૂલ એવું મને જૈનકુળ મળ્યું, છતાંય મેં શ્રાવકધર્મ ન પાળ્યો. સાધુ ભગવંતોની સુશ્રુષા ન કરી. ખરેખર ! હે પ્રભો ! મારે જન્મ તો ફોગટ ગો છે. હે નાથ કામવશ થઈ મેં વિષયમાં પ્રીતિ કરી. જે પરિણામે તે દુઃખદાયક જ હોય છે. છતાંય હું તેમાં આસક્ત બનીને રહ્યો. પરંતુ ઉભય લોકને સુધારનાર એવા જિનેન્દ્ર ભગવંતના ઉપદેશમાં મેં જરાપણ મન પરોવ્યું નહિ. નિત નવીન ભોગપભોગના વિચાર કર્યા પણ તે સૌ રાગના કારણે છે, તેવી બુદ્ધિ મને સૂઝી નહિ અને સૌ મરણના કારણ છે અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર દુષ્ટ ત છે, તેને મેં વિચાર કર્યો નહિ. - હે તારક પ્રભો ! મેં સાધુના શીલરત્નનું ધ્યાન કર્યું નથી. પરેપકાર ક નથી. તીર્થોને ઉદ્ધાર કર્યો નથી. ખરેખર મારું આ જગતમાં જનમવું વૃથા જ ગયું છે. હે જગભે ! ગરુના વચનેમાંથી શાંતિ મેળવવાને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 118 નસીબ બે ડગલાં આગળ એ હુંજ નાના વાણીસંગમાં શાંતિ ને આનંદ માન્યાં અને લેશમાત્ર પણ મે આત્મતત્વનો વિચાર કર્યો નહિ. અરેરે હું આ સંસાર સમુદ્રને હવે કેવી રીતે પાર કરી શકીશ : હે ભગવંત ! પૂર્વભવમાં તમે કોઈપણ પ્રકારનું પુણ્ય બાંધ્યું નથી. તેથી આ ભવમાં હે દુઃખ પાપે છે. આજ હું આપની અંતરના ભાવથી સ્તુતિ કરું છું, જેથી મારા ત્રણેય ભવના દુ:ખ સમાપ્ત થાય. હે પૂજય ! મારી બુદ્ધિ દુષિત થયેલી હોઈ હું આપની આગળ મારા દુશ્ચરિતનું શવર્ણન કરું ? તેમ કરવું નકામું છે. કારણ આપ તે સમસ્ત સંસારના પદાથીને હસ્તામલકવત્ જુઓ છે. હે દીનદયાળ ! આપ તો દખિયાઓના ઉદ્ધારક છી. મારું દુઃખ દૂર કરવા આ જગતમાં કોઈ જ સમર્થ નથી. અને આપના સિવાય હું હવે કાની 5 દયાની યાચના કરું ? પ્રભો હું આપની પાસે ધનની યાચના નથી કરતા. મારે તો પ્રભો ! હવે સતત્ત્વોમાં શુભરત્ન સમાન, સત્ર ઈછિત મંગલેના એકધામરૂપ એવા મોક્ષપદની જ ઈચ્છી છે. એ જ મારી આવભરી યાચના છે. હે જગદીશ ! આ મને આપે ને મારો ઉદ્ધાર કરે !" - આમ પ્રભુની સ્તુતિ કરી ભીમસેન પિતાના સ્ત્રી અને બાળક પાસે આવ્યો. આપ ના મોક્ષપદની જ છે આવભરી મને આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ 13: નોકરીની શોધમાં વીતરાગ પ્રભુની સ્તુતિ કરવાથી ભીમસેનની ચિંતાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મનનો ભાર હળવે બન્યો હતો. અને હૈયામાં ઉલ્લાસ જણાતો હતો. આથી તેણે સુશીલાને કહ્યું : “પ્રિયે ! તું અને કુમારે બંને અત્રે જ આરામ કરે. હ" નગરમાં જઉં છું. ને ત્યાંથી ભેજન વગેરેનો પ્રબંધ કરી ત્વરિત જ પાછો ફરું છું.' સુશીલા અને કુમારો વાવના કાંઠે, શીતળ છાંયમાં વીતરાગ પ્રભુનું સ્મરણ કરતાં પોતાનો થાક ઉતારવા બેઠાં અને ભીમસેન નગરમાં ગયે. આ નગરના મુખ્ય બજારમાં ઘણું બધી દુકાન હતી અને ઘણી બધી ત્યાં ભીડ હતી. અનેક લોકો અનેક જાતની ખરીદી કરતા હતા. ભીમસેન એ ભીડમાંથી પસાર થતા એક વેપારીની દુકાન આગળ આવ્યું. એની જ માત્ર એક એવી દુકાન હતી કે જયાં કોઈ ઘરાક ન હતું અને એ વેપારી ગ્રાહકે સામે આતુર નયને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 120 નેકરીની શોધમાં જોઈ રહ્યો હતો. ભીમસેન તેની દુકાનના ઓટલાની એક બાજુએ કોઈને પણ આવવા જવાની અગવડ ન પડે તે રીતે બેઠે અને વિચારવા લાગ્યું, કે હવે શું કરવું ? ભજનના પ્રબંધ કેવી રીતે કરવો ? ભીમસેન એ ઓટલે બેઠો હતો તેવામાં જ એ દુકાને ગ્રાહકો આવવા લાગ્યાં. અને ડીવારમાં તો ત્યાં ગ્રાહકેના ભારે ભીડ જામી ગઈ જોતજોતામાં તો એ વેપારીને બધા જ માલ ઉપાડી ગતે દિવસે તેને સારે તડાકે પડયે. વેપારી વિચારવા લાગ્યો : “આવું તો કોઈ દિવસ” આજસુધી બન્યું નથી. આજ એકાએક કયાંથી બધા ગ્રાહકો ઊભરાઈ પડયાં ? જરૂર આમાં કોઈ દેવનો સંકેત લાગે છે. આટલામાં કોઈ પુણ્યપ્રભાવી પુરુષને સ્પર્શ થ હોવો જોઈએ.” એમ વિચારી તેણે દુકાનની બહાર જોયું. બહાર જોતાં જ તેને પોતાની દુકાનના ઓટલા ઉપર ભીમસેનને બેઠેલે જો. તેને થયું: “નકકી આ જ માણસનો પ્રભાવ લાગે છે. તેને બેઠા બાદ જ આજ મારે સારે વેપાર થયો છે. એમ વિચારી તેણે ભીમસેનને ધારી ધારીને જે. ફરી મનમાં વિચારવા લાગ્યુઃ “નક્કી કઈ તેજસ્વી પુરૂષ લાગે છે. પણ કંઈ ઉપાધિમાં આવી પડે લાગે છે. તેની મુખમુદ્રા જેતા લાગે છે, તે ખૂબ જ વ્યગ્ર અને ચિંતામાં હશે. શેની ચિંતામાં હશે? લાવ તેને જ પૂછી લઉં. અને મારાથી થાય તેટલી તેને મદદ કરું.” ITI ITI | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 121 ' એમ વિચારી તેણે ભીમસેનને પૂછયું : “ભાઈ! તું કોણ છે? કયાંથી આવે છે? આ નગરમાં શા માટે તારે આવવું પડયું છે. તેને કોઈ દિવસ આ નગરમાં જે તે નથી. આથી લાગે છે, તે કોઈ પરદેશી છે. જે હોય તે ભાઈ! સુખેથી કહે.” શેઠનાં આવાં સહાનુભૂતિ ભર્યા વેણ સાંભળી ભીમસેન બો : “ક્ષત્રિય છું અને પૂર્વભવના પાપકર્મોનું ફળ આજ ભોગવી રહ્યો છું અને દુષ્ટ એવી ઉદરપૂતિ કરવા માટે આ નગરમાં આવ્યો છું. શેઠ! તમે તો જાણતા જ હશે, કે જેણે ઉત્તમ રાજ્ય શૈભવના સુખ મેળવ્યાં હોય, મહાજન લોક જેની સ્તુતિ કરતું હોય, સર્વ લેકની શોભાથી જે શેભતો હોય, તે જ માનવ આ જગતમાં પ્રશંસનીય સુકૃતનું એક પાત્ર ગણાય છે. તેવો જ માનવી પુણયશાળી મનાય છે. અને વિદ્વાનજને તે એવા જ માનવીના જીવનને સાર્થક ગણે છે કે જે જ્ઞાન, શૌર્ય અને શૈભવ તેમજ ઉત્તમગુણેથી ઓપતો હોય. એ વિના તો કાગડા અને કૂતરા પણ ગમે તેમ કરીને પણ જીવે છે. પણ તેના જીવનની કિંમત શું ? વળી શેઠ! જેની બુદ્ધિ હિત અને અહિતને વિચાર કરવામાં શૂન્ય છે, જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતથી જે દૂર છે, અને જે માત્ર પિટનો ખાડે ભરવા માટે જ રાત દિવસ મહેનત કરે છે, તેવા માણસ અને પશુમાં શું ફરક છે ? તેવા માણસો અને પશુ બંને બરાબર જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 122 . નેકરીની શોધમાં ખરેખર આ પેટનું દુઃખ ઘણું જ કઠિન છે. તેના લીધે ભલભલા - પુરુષનું અભિમાન નષ્ટ થઈ જાય છે. આ પેટની ભૂખની ચિંતા ન હોત, તેનું દુઃખ ન હોત, તો જાતને કોઈપણ માણસ કોઈનું ય અપમાન સહન ન કરત. શેઠ ! હું જાણું છું, કે યાચના કરવાથી માનવીનું મહત્ત્વ નાશ પામે છે. તેનાથી મને શરમ પણ આવે છે. છતાંય પણ હું આપની પાસે આવ્યો છું. આ પેટની બળતરા, ભૂખનું દુઃખ ખરેખર અસહ્ય છે. અને શેઠ! હું એ પણ સમજ કે વન અવસ્થામાં ગરીબાઈમાં જીવવું અતિ કષ્ટદાયક છે. પરંતુ પરાધીન રહેવું અને પાન ખાવું, તે દુઃખ તે તેનાથી ય વિશેષ ને કષ્ટકારક છે. શેઠ ! આ પેટને ખાડે જ એવો છે કે જે કદી ભરાતા નથી. તે સદા સર્વદા ખાલીને ખાલી જ રહે છે. આથી જ માનવી તેના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. આ માટે તેઓ દુરાચાર સેવે છે. અસત્ય બોલે છે. વિશ્વાસઘાત પણ કરે છે. આમ અનેક પ્રકારે તે જુઠ અને પ્રપંચ કરે છે. અને અનેક પાપકર્મો કરે છે. આ માનવશરીર ઉત્તમગુણેનું સ્થાન છે. કોઈ પણ પ્રકારની ધર્મક્રિયા કરવા માટેનું તે સાધન છે. અને આ જ દેહ અનેક દુઃખનું કારણ પણ છે. એટલું જ નહિ તિરસ્કારનું સ્થાન પણ તે જ છે. આ જગતમાં માનવી પિતાના અને પિતાના કુટુંબી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 123 ભીમસેન ચરિત્ર જનના પેટને ખાડે પૂરો કરવા માટે તે વેપાર કરે છે, અને કેટલાક તો આ લેકમાં નહિ સેવવા ચગ્ય એવા અધમપુરુની સેવા ચાકરી પણ કરે છે. ન જાણે માનવી આ ભૂખના દુઃખને નીવારવા શું શું નથી કરતો ? નિર્ધન પુરુષે અન્ય માણસો સાથે બનાવટ કરી તેમનું દ્રવ્ય પડાવી લે છે. લૂંટારાઓ મુસાફરોને રસ્તામાં લુંટી લે છે. ચેર લેક ખજાનામાં દાટેલ ધન ચેરી જાય છે. આ બધા જ એ પોતાના પિટને ખાડો પૂરવા માટે જ કરે છે. છતાં પણ એ ખાડે તો અધૂરે ને અધૂરો જ રહે છે. સાંજે વાળુ કરીને સૂતા બાદ સવારે તો ફરી પાછો એ ખાલી થઈ જાય છે. ને ભૂખનું દુઃખ કાયમ રહે છે. દુર્દેવને લીધે માનવીને ગરીબાઈ પ્રાપ્ત થાય છે. ગરીબાઈથી શરમ પેદા થાય છે. શરમ પિદા થવાથી સત્વથી બ્રગટ થવાય છે. નિઃસવ થવાથી પરાભવ થાય છે. પરાભવ પામવાથી માનવીના અંતરમાં શોક વ્યાપે છે. શોકથી ઘેરાયેલા રહેવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ બુદ્ધિથી નિવીય થવાય છે. આમ આ એક ગરીબાઈ જ અનેક દુઃખોની જડ છે. આ માટે શંકરનું જ દષ્ટાંત જુવોને ? શંકરનું વસ્ત્ર માત્ર એક વ્યાઘ્રચર્મ છે. આભૂષણમાં માનવની ખોપરી છે. અંગલેપનમાં જુઓ તો ભસ્મ છે. અને બેસવાના આસન માટે બળદી છે. જે ગણો તે શંકરની આટલી સંપત્તિ છે. એમ વિચાર કરીને ગંગા જેવી ગંગા નદી તેમની ગરીબાઈથી દૂર થઈ સમુદ્રમાં ચાલી ગઈ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 124 નોકરીની શોધમાં - શેઠ! સાચે જ ગરીબ અને નિર્ધન માનવીનું જીવવું આ સંસારમાં દુષ્કર છે...” ભીમસેનની આ દુખદાયક સ્થિતિ સાંભળી લમીપતિનું હૈિયું આદ્ર બની ગયું. એ વેપારીનું નામ લક્ષમીપતિ હતું. તેને ભીમસેન ઉપર દયા આવી. અને કરુણાથી એ બોલ્યા : . “ભાઈ! તારું દુ:ખ ખરેખર અસહ્ય છે. કોઈ ભવના પાપકર્મો આજ તારે ઉદયમાં આવ્યા લાગે છે. પણ કંઈ નહિ. તું મુંઝાઈશ નહિ. ચિંતા ન કરીશ. તું મારે ત્યાં રહેજે અને કામ કરજે.” ભીમસેન તરત જ બોલ્યો : “પણ શેઠજી ! હું આ નગરમાં એકલે નથી. મારી સાથે મારી પત્ની અને બે બાળકે પણ છે. તેમને હું આ નગરની બહાર વાવ ઉપર બેસાડીને આવ્યો છું. તેઓ મારી રાહ જોતાં હશે. અને બાળકો તે ભેજન માટે અધીરાં બની રહ્યાં હશે.” “કંઈ વાંધે નહિ. ભલે તું તારા કુટુંબ સાથે અહીં ચાલ્યો આવ. એ સૌને પણ મારે ત્યાં સમાવેશ થઈ જશે. અને હું તે તારા જેવા માણસની આજકાલ ધમાં જ હતો. આજ અનાયાસે તું મળી ગયે છે. તેથી મારી ઘણી ચિંતા દૂર થઈ ગઈ છે. લક્ષમીપતિએ એમ કહી તેના કુટુંબનો પણ સ્વીકાર કર્યો. થોડીવાર પછી કંઈક યાદ આવ્યું હિય એમ સંભાળી તે બોલ્યો : જે ભાઈ! હું તને મારી વાત પણ કરું. અમે પાંચ ભાઈઓ હતા. અમારા દરેક વચ્ચે એકસરખો ને અતૂટ પ્રેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 125 હતો. અમે સૌ વીતરાગ ધર્મમાં શ્રદ્ધાળુ હતા. ઉંમર થતાં અમારા સૌના ઉત્તમ કુળની સ્ત્રીઓ સાથે લગ્ન થયાં. અમારા. સૌનાં કુટુંબનો વ્યવહાર સારી રીતે ચાલતો હતો અને સી. સુખ અને સંપથી જીવન વ્યતીત કરતા હતા. પણ દેવને એ ન રૂઠુ. દૈવયોગે મારા ચારેય ભાઈઓ દેવગતિ પામ્યા. અને હું જ એક મારી પત્ની સાથે જીવતો રહી ગયો છું. આથી હાલમાં ઘણાં ઘર ખાલી પડયાં છે. તેમાં તું સુખેથી. નિવાસ કરજે. અને ભાઈ ! મારે આટલી બધી સમૃદ્ધિ ને સાહ્યબી હોવા છતાં પણ મારે દુઃખ છે. મારે શેર માટીની ખોટ છે. પુત્ર વિના સંસારનું સુખ શું કામનું? પણ જેવી દેવની ઈચ્છા. આ તો તને માત્ર જણાવવા ખાતર જ જણાવ્યું. માટે તું સુખેથી તારા પરિવારને લઈને આવ. મહિને હું તને બે રૂપિયા પગાર આપીશ. અને તારુ તથા તારા, કુટુંબનું હું ભરણપોષણ કરીશ. વસ્ત્ર ને અનાજ આપીશ. આ માટે મારી દુકાનનું કામ કરજે અને તારી પત્ની ઘરનું કામ કરશે. કેમ તને આ મંજૂર છે ને ભાઈ લક્ષ્મીપતિએ છેવટે પૂછયું. અનાયાસે જ આમ પિતાની બધી ચિંતા રહેવા. ખાવા ને પીવાની દૂર થતી હતી, તેથી ભીમસેનના આનંદને. પાર ન રહ્યો ને કૃતજ્ઞભાવે બેલી ઊઠયો. ધન્ય શેઠ ! ધન્ય! આપને ઉપકાર કદી હું નહિ ભૂલું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 126 નોકરીની શોધમાં “તો બસ, લઈ આવ તારા કુટુંબને અને લાગી જા આજથી કામે.” લક્ષ્મીપતિએ ઉતાવળ કરી. - ભીમસેન એ સાંભળી વિચારમાં પડી ગયે. તેને થયું કે આજે ને આજે તો કેવી રીતે કામે લાગી જવાય. ભૂખથી પેટ સૌના ભડકે બળે છે. ને મુસાફરીનો થાક અસહ્ય લાગ્યું છે. આથી તે દીનભાવે શેઠને કહેવા લાગ્યોઃ * “શેઠજી! એક વધુ ઉપકાર મારા ઉપર કરો. છેલ્લા ત્રણ દિવસથી અમે કેઈએ અન્નને દાણે પણ જે નથી. ત્યાં ખાવાની તો વાત જ કયાં કરવી? માટે પ્રથમ અમારા સૌની સુધા શાંત થાય તેવો પ્રબંધ કરાવી મને ઉપકૃત કરે.” લક્ષ્મીપતિએ તરત જ તેને બજારમાંથી ભોજન સામગ્રી મંગાવી આપી અને આ ભાતુ લઈ ઉતાવળી ગતિએ તે પિતાના બાળકો પાસે આવ્યો. પોતાના બાળકની ભૂખનું દુઃખ તેનાથી જોયું નહોતું જતું. આથી પ્રથમ તેણે પ્રેમથી બાળકોને જમાડયા. વાવ– માંથી પાણી લાવીને તેમને આપ્યું. પેટમાં ભેજન જવાથી દેવસેન અને કેતુસેનને ઠંડક થઈ અને તેઓ આથી ઉત્સાહમાં આવી ગયા. એ જોઈને ભીમસેન અને સુશીલાને પણ શાંતિ થઈ ત્યારબાદ બંને પતિ-પત્નીએ બાકીનું ભાતું પૂરું કર્યું અને ઉપર વાવનું શીતળ જળ પીધું. થોડીવાર બાદ સુશીલા વિનયથી બોલીઃ “સ્વામીન ! આજની ચિંતા તો દૂર થઈ ગઈ. પણ હવે પછી શું કરીશું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 127 આપણે કયાં જઈશું ? આપણા ચારેયનું પોષણ કેવી રીતે થશે ? મને તો આ બધા વિચારથી ખૂબ જ મૂંઝવણ થાય છે.” એ સાંભળી ભીમસેને લક્ષ્મીપતિ શેઠ સાથે થયેલી બધી વાત જણાવી. સુશીલાને તેથી હૈયે ટાઢક વળી અને તેની મૂંઝવણ દૂર થઈ ગઈ. એ પછી સૌ ઉતાવળા પગલે લક્ષમીપતિની દુકાને આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 14: સુશીલાની અગ્નિપરીક્ષા લક્ષમીપતિ શેઠને પરિવારમાં માત્ર એક પત્ની જ હતી. તેનું નામ તે ભદ્રા હતું. પરંતુ નામ જે તે એક પણ ગુણ ન હતે. એ તો કુભદ્રા જ હતી. પિતાનું કામ ગમે તેમ કરીને લડીને ઝગડીને પણ તે કરાવી લેવામાં કુશળ હતી. જીભ તેની ઘણું જ લાંબી અને કડવી હતી, પરનિંદા કરતાં તેની જીભ જરાય થાક નહોતી અનુભવતી. ઝાડાનો પ્રસંગ બને ત્યારે તેની જીભ તીખા મરચાં જેવી બની જતી. કુકર્મો કરવામાં તે પાવરધી હતી. તેનું દેહસૌન્દર્ય પણ જુગુસા ઉપજાવે તેવું હતું. ટૂકા અને જાડા બરછટ તેને વાળ હતા. મુખ તો લેઢી આના. જેવું હતું. નાક વિકૃત હતું. પેટ પણ ઘણું જ મેટુ હતું. આંખો વાંદરા જેવી હતી. વક્ષ સ્થળ તો સાવ ઢળી પડેલું હતું લાજ શરમને તો તે જાણતી જ ન હતી. નિર્દયી હતી. ધર્મ અને પુણ્યની વાત તેને રૂચતી નહતી. દયાળુ જનોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ સુશીલાની અગ્નિ પરીક્ષા 129 નિદા કરવામાં તે સદાય તત્પર રહેતી હતી ધમી જનેની ઈર્ષ્યા પણ ખૂબ જ કરતી હતી. - ભીમસેન અને તેનો પરિવાર લમીપતિ શેઠની દુકાને આવ્યો એટલે તેઓને લઈ શેઠ ઘરે આવ્યા. અને પોતાની પત્નીને કહ્યું : “સુંદરી ! આ લકે ઘણા જ ભાગ્યશાળી અને પુણ્યવંતા છે. પરંતુ પૂર્વભવના કંઈ પાપકર્મને લીધે આજ તેઓની આવી દુ:ખદાયક દશા થઈ છે. આપણા ભાગ્યને જ તેઓ આપણે ત્યાં આવ્યા છે. કામ કરવામાં આ પતિ-પત્ની બંને કુશળ છે. મેં તેઓ સૌને આપણી ત્યાં કામે રાખ્યાં છે. આ પુરુષ છે તે મારી દુકાનનું કામ કરશે અને આ સ્ત્રી તને તારા કામમાં મદદ કરશે. માટે હે આ ! મીઠા અને મધુરા વચનથી તેની પાસે કામ કરાવજે. તેમને દુઃખ આપીશ નહિ. અને સમય થયે તેઓને ભેજન વગેરે આપજે. અને તેમના દિલને દુિઃખ પહોંચે તેવું કોઈ કામ તેમને સોંપીશ નહિ.” પનીને આ પ્રમાણે સુચના અને શીખામણ આપી લક્ષ્મીપતિ શેઠ અને ભીમસેન દુકાને ગયા. કહ્યું છે ને શેઠની. શીખામણ ઝાંપા સુધી. અહીં પણ એમ જ બન્યું. શેઠ ચાલ્યા ગયા. ને ભદ્રાએ પિતાનું પિત પ્રકાણ્યું. સુશીલાની તે જ પળથી અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ. “અલી ! આમ વાંસડાની જેમ ઊભી છે શું ? મારા ઘેર શેઠાઈ કરવા આવી છે, તે આમ ઊભી રહી છે. ચાલ, જલદી કરી અને તારા ભુલકાંને રમવા મૂકી દે. હજી તો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 130. ' ભીમસેન ચરિત્ર કેટલું બધું કામ ઘરમાં પડયું છે !? ભદ્રાએ એક જ ધડા સુશીલાને વિના વાંકે ધમકાવી નાંખી. * સુશીલા તો ભદ્રાને આ કઠોર અવાજ સાંભળીને ચમકી ગઈ. આવા ફૂર વચનથી તેના અંતરને ભારે દુઃખ થયું - તેમાં તેને પોતાનું અપમાન પણ લાગ્યું. પરંતુ અત્યારે સ્વમાન સાચવવાનો અવસર જ કયાં હતો ? તેણે મૌનભાવે એ કઠેર વચનો સાંભળી લીધાં. બાળકોને તેણે દૂર જવા કહ્યું. પણ બાળકો તો એથી રડવા લાગ્યા. અને જીદ કરવા લાગ્યા. ના, મા ! અમે તો તારી સાથે જ રહીશું. અમે એકલાં નહિ રમીએ.” છતાં પણ સુશીલાએ તેમને સમજાવી, પટાવીને દૂર મોકલી દીધા. પછી ભદ્રાને ઉદેશીને બોલી : કહો, મારે શું કામ કરવાનું છે? મને બતાવે હું તે કરવા માંડું.” અને ભદ્રાએ તરત જ બે ભારે બેડાં આપ્યાં અને કહ્યું, “લે આ બેડાં ને સામેના કૂવેથી પાછું ખેંચી લાવ.” સુશીલાએ નતમસ્તકે બેડાં લઈ લીધાં. અને એક બેડું માથે અને એક બેડું કાખમાં. નીકળી તે કુવે પાણી ભરવા. બેડાં વજનદાર હતાં. વળી કઈ દિવસ તેણે કૂવામાંથી પાછું ભર્યું ન હતું. છતાંય મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતી એ કુવામાંથી દોરડું નાખીને પાણી ભરવા લાગી. દોરડાને લીધે તેની હથેલીમાં ચાંદા પડી ગયાં. લેહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ 131. સુશીલાની અગ્નિ પરીક્ષા નીકળી આવ્યું. છતાંય સહિષ્ણુતા રાખી તે પાણી ભરીને ને ચાલવા લાગી. કોઈ દિવસ બેડું માથે મૂકીને એ ચાલી ન હતી. આથી ચાલતાં ચાલતાં પાણી ઘણું છલકાવા લાગ્યું. વસ્ત્રો બધાં ભીનાં થઈ ગયાં. બેડું પડી જશે તો ? આવી સતત ભીતિ સેવતાં એ મહામુશીબતે પાણી ભરીને ઘરમાં આવી. થોડીવારમાં તો તેની કેડ અને ડેક દુઃખવા આવ્યાં. પાણીનું બેડું મૂકીને એ થાક ખાવા બેઠી, ત્યાં તો ચંડિકા બરાડી ઊઠી : “અરે રાણી સાહેબા ! બેસી શેના ગયાં ? હજી તો એવાં દસ બેડાં પાણી ભરવાનાં છે. ત્યાર પછી ચૂલે ફેંકવાનો છે. રસોઈ બનાવવાની છે. વાસણ માંજવાના છે. ઘર સાફસુફ કરવાનું છે. અનાજ વીણવાનું છે. હજી તે આવાં અનેક કામ બાકી છે. ને તું બેસી શેની ગઈ છે. ઊઠ, ઊભી થા ! અને જલદી જલદી કામ આટાપ.” આમ એક પછી એક ભદ્રાએ કામ ચીધવા માંડ્યાં. સુશીલા એક પછી એક કામ કરવા લાગી. તેનાથી થાય તેટલી ઝડપથી એ સર્વ કામ પૂરાં કરતી હતી. પરંતુ ભદ્રાને એ જોવાની ફુરસદ જ કયાં હતી? તે તો પિતાની શેઠાઈમાં જ મસ્ત હતી. અને બેઠા બેઠા બધા હુકમો છોડે જતી હતી. વચમાં વચમાં એ તાડુકી પણ ઊઠતી : આ તે કચરો સાફ કર્યો છે? તને તો આંખ છે કે ડેળા ? આ જે અહી કેટલે બધે કચરો રહી ગયો છે. અરે તું તે કેટલી બધી હરામ હાડકાંની છે! આ વાસણ કેટલાં બધાં ચીકણું રાખ્યાં છે? જરા ઘસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 132 કે ભીમસેન ચરિત્ર માંજતા શીખ. ઘસીને માંજીશ તો તારી મહેદી સુકાઈ નહિ જાય. . “છોકરા સાચવવા’તાં તે અહી શુ દાટવા આવી હતી. ખબરદાર ! જે છોકરાઓ પાછળ બહુ સમય બગાડથી છે તો ? અહી તું મારા ઘરનું કામ કરવા આવી છે. તારા છોકરા ઉછેરવા નથી આવી સમજીને ! આવી આવી તે અનેક કટકટ ભદ્રા કરતી ને સુશીલાને ન સંભળાવવાનું સંભળાવતી. એ સાંભળીને સુશીલાની આંખમાં આંસુ આવી જતાં. પણ એ પ્રગટ ૨ડતી નહિ. એમ રડે તો તો ભદ્રા વધુ જ ફેલી ખાય ને ? આથી એ છાનું છાનું રડી લેતી. ભીમસેનને પણ પોતાના આ દુઃખની વાત કહેતી નહિ. પિતે એકલી જ સમભાવે તે બધું સહન કરી લેતી. ભદ્રા બાળકોને વઢતી ને ડરાવતી ત્યારે તેને જીવ કપાઈ જતો હતો. એવું જ્યારે બનતું ત્યારે તે રીતે તે બાળકોને વહાલથી પંપાળીને ખૂબ રડતી. અને કયા પાપે મારા આ ફૂલ જેવા બાળકોની આ દશા થઈ છે એમ દેવને પૂછતી. પણ દેવ કંઈ થોડું જવાબ આપે છે? આથી એ વિચારતી કે આ બધી કમની લીલા છે. પિોતે પૂર્વભવમાં કોઈ ખરાબ કર્મો કર્યા હશે. તે આજ ઉદયમાં આવ્યાં છે. આમ પિતાના જ કર્મોનો દોષ દઈએ શાંતભાવે બધાં દુઃખ સહન કરતી હતી. ચેડા દિવસોમાં તો ભદ્રાએ સુશીલા અને તેના બાળકની દશા અધમૂઆ જેવી કરી નાંખી. LIIIIIIIILAL . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ 133. ભીમસેન ચરિત્ર વહેલી સવારથી જ તેણે સુશીલાને કામે જોતરી. સવારના પહોરમાં સૌ પ્રથમ તેને દળવાનું કામ સોંપ્યું. દેળાને ઊઠે એટલે તરત જ ઘરમાં વાસી પૂજે કાઢવાના. એ કરીને તળાવે ને કુવે પાણી ભરવા જવાનું. એ પછી તેને સવારમાં લુખ-સુકે નાસ્તો કરવા આપતી, એ નાસ્તો કરી રહે એટલે તરત જ તેને નદીએ કપડાં ધોવા મોકલતી. કપડાં ધોઈને આવે કે બપોરનાં વાસણ મજાવતી. અને બપોરના ભોજનમાં પણ ગણત્રી ગણુને જ ખાવા આપતી. વાસણ મંજાઈ જાય એટલે કપડાં વાળવા બેસાડતી. બાળકે પાસે પણ કપડાં વળાવતી. કપડાંનું કામ પતી જાય એટલે અનાજ સાફ કરવાનું કામ કાઢતી. આમ ઠેઠ રાત સુધી કામ કરાવતી. રાતે પણ મેડે સુધી તેની અને બાળક પાસે પોતાના પગ દબાવતી. પથારીઓ પથરાવતી. અને ખૂબ જ મોડી રાતે તેમને સૂવા માટે મેકલતી.. અને એ દરેક કામમાં તેને ગાળે દેવાનું કામ તો ચાલુ જ રહેતું. કયારેક કયારેક તે એ બાળકને ધોલ-ધપાટ પણ લગાવી દેતી. બાળકે તે નાદાન છે. કૂમળા છોડ છે, એ વિચાર જ તેને આવતો નહિ. તેમને પણ નાના નાના કામ બતાવતી અને ધમકાવતી. આમ ભદ્રાની શેઠાઈ અને સુશીલાની ગુલામીના દિવસ પસાર થયે જતા હતા. ના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ - 15: ભદ્રાની ભાંડણલીલા ભીમસેન રાજકુળમાં જન્મ્યો હતો. એ રાજવી સંતાન હિતે. જન્મથી જ તેણે સુખ અને શૈભવ જોયા હતા. રાજ ગાદીએ બેઠા પછી અને એ પહેલાં પણ તેણે માત્ર હુકમો જ કર્યા હતા. પાણી લેવાની પણ તેને મહેનત નહોતી પડી. આથી એને આજ્ઞા ઝીલતાં કયાંથી આવડે. પરંતુ પરિસ્થિતિ આગળ માનવીને નમવું પડે છે. જે કદી ન કર્યું હોય, તે કરવું પડે છે. એ ન આવડતું હોય તો તે કરતાં શીખવું પડે છે. લક્ષ્મીપતિ શેઠ સ્વભાવે દયાળુ અને નમ્ર હતા. સામા માણસના દુઃખ-દર્દ અને તેની શક્તિ અશક્તિ જાણું શકતા હતા. ભદ્રા શેઠાણી અને તેમનામાં આભ જમીનનું અંતર હતું. ભીમસેનને તેમણે પ્રેમથી બધું કામ શીખવાડ્યું. માલ કેવી રીતે આપ, દુકાનમાં માલ કેવી રીતે ગોઠવવે, ઘરાક સાથે કેવી રીતે વર્તવું, તેઓ પોતાની દુકાનેથી જ માલ કેવી રીતે લઈ જાય તેમજ માલની કીમત શું, વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ 135 ભીમસેન ચરિત્ર અનેક વાતો તેમણે શીખવી. અને ભીમસેનને તે પછી ઉઘરાણીના કામે મોકલવા માંડશે. વેપારમાં ઉઘરાણીનું કામ ઘણું કઠિન હોય છે. ચડી ગયેલી ઉઘરાણીઓને વસુલ કરતાં શેઠિયાઓને નવ નેજા થાય છે. આ માટે માણસોને એકના એક સ્થળે અનેક ધકકા ખાવા પડે છે. માણસની રાહ જોઈ ખોટી થવું પડે છે. તેમણે સમાજવવા પડે, તેમને આકરાં વેણ પણ સંભળાવવાં પડે છે.” લક્ષમીપતિ શેઠની નગરમાં ઘણી ઉઘરાણુઓ બાકી હતી. કેટલીક તે મહિનાઓ અને વરસોથી હજી વસુલ નહોતી થઈ. શેઠ ભીમસેનને રોજ બે ચાર જગાએ મેકલતા. ભીમસેન ત્યાં જતો ને ખાલી હાથે પાછો ફરતો. એક દમડીની પણ ઉઘરાણે તે વસુલ કરી શકતો નહિ. અને એ કયાંથી કરી શકે? સ્વભાવથી જ તે શરમાળ પ્રકૃતિનો હતો. તેમાંય માંગતા તે તેનું માથું વઢાઈ જતું હતું. જ્યાં એ જતો ત્યાં એ માત્ર આટલું જ કહે : મારા શેઠે પૈસા મગાવ્યા છે. ઘણી રકમ તમારી પાસે તેમને લેવાની નીકળે છે. તે એ આપીને મારા શેઠ ઉપર ઉપકાર કરો. આવી નગ્ન વાણું કોણ સાંભળે? સૌ તેની પાછળથી મજાક કરતાં અને અવારનવાર ધકકા ખવડાવતા. ઘણા દિવસ સુધી એક પણ દમડી છૂટી ન થઈ એટલે શેઠનો મિજાજ ગચો. આખર તે એ વેપારી ને ? વેપારી વાણિ બધી જ ગણત્રી મૂકે. ભીમસેન ને તેના કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર પાછળ પોતે ખર્ચ કરે છે, તો તેણે અમુક કામ તો કરી જ આપવું જોઈએ. એટલું કામ ન થઈ શકે તે દુકાને તાળુ મારવું પડે ને ભિખ માંગવાનો જ સમય આવે. લક્ષ્મીપતિ શેઠની આ માટે તૈયારી ન હતી. આથી એક દિવસ એ ઊંચા અવાજે બોલ્યા : * “અરે ભાઈ! તું તે કામ કરે છે કે વેઠ ઉતારે છે ? કેટલાય દિવસથી તને ઉઘરાણનું કામ સોંપ્યું છે. પણ તું તો હજી એક બદામ પણ વસલ કરી નથી લાવ્યા. આમ કેમ ચાલે ? તું કામ ન કરે તો મારે તને પગાર કેવી રીતે આપવો?’ આ સાંભળી ભીમસેને શાંતિથી જવાબ આપે : “શેઠ ! હું રે જ એ બધાની ત્યાં જઉં છું. ને કહું છું, મારા શેઠના પૈસા આપીને તેમના પર ઉપકાર કરે. પણ મારી વાત કોઈ સાંભળતું નથી. ભીમસેને સાચી વાત જણાવી. અરે મૂઢ! એમ તે કંઈ ઉઘરાણી વસુલ થતી હશે ? લેણદારથી તે એમ બેલાતું હશે ? એ વળી આપણા ઉપર ઉપકાર શાના કરે ? ઉપકાર તો આપણે કર્યો છે, કે તેમ મુશ્કેલીમાં ઉધાર આપ્યું છે. એવાઓને તો ધમકાવવા જોઈએ ઉગ્ર શબ્દથી તેમની સાથે વાત કરવી જોઈએ. એ લોકો આપણને પગે લાગવું જોઈએ, તેને બદલે તે તું તેમને 5 લાગે છે. સાવ ગમાર ! છે ગમાર તું છે. માત્ર શરીર 8 તગડું કરી જાયું છે. બુદ્ધિ તે જરા બળી નથી. હવે ત હ કેવી રીતે મારે ત્યાં કામે રાખી શકું ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની ભાંડણ લીલા 137 શેઠનાં આવાં વચનો સાંભળી ભીમસેન લજજા અનુભવવા લાગ્યો અને નોકરી જવાના ભયથી ગળગળો બની ગ. શેઠને આર્જવભર્યા કંઠે તે કહેવા લાગ્યા : નહિ નહિ. શેઠ ! એવું ન બોલશે. તમે તો દયાળુ છે. મારા પરમ ઉપકારી છે. તમે મને નોકરીમાંથી કાઢી મુકશે તે હું કયાં જઈશ? મારું તે શું થશે ? હું તે આપને બાળક છું. મારા ઉપર આપ ક્રોધ ન કરે. હું બરાબર ધ્યાનથી બધાં કામ કરીશ.” લક્ષ્મીપતિ શેઠને પણ દયા આવી ગઈ. તેમણે મૌન ધારણ કર્યું. થોડીવાર પછી બોલ્યા : “ઠીક, હવેથી કામમાં બરાબર ધ્યાન રાખજે. અને કડક રીતે ઉઘરાણી કરજે.” ભીમસેન તે પછી કામમાં બરાબર ધ્યાન રાખવા લાગ્યા. પોતાનાથી કંઈ ભૂલ ન થઈ જાય તેમ કાળજી રાખવા લાગ્યા. ઉઘરાણી કરવામાં તે થોડે ઉગ્ર થવા લાગ્યો. આમ તેનું ગાડું ચાલવા લાગ્યું. - પણ વિધિને ભીમસેનનું ગાડું બરાબર ચાલે તે પસંદ ન હતું. એ હજી તેની ઘણી કોટી કરવા માંગતી હતી. એક દિવસ એવી કસોટી આવીને ઊભી રહી. એક બપોરે શેઠ ઘેર આવ્યા. તેમને દેહશૌચ માટે જવું હતું. આ માટે તેમને પણ જોઈતું હતું. ભદ્રા તે સમયે ઉપરના ખંડમાં હતી. આથી સુશીલાએ કળશે પાણી ભરીને આપે. દેહશૌચથી આવ્યા બાદ તેણે જ શેઠને હાથ–પગ ધવરાવ્યા. આ સમયે અનાયાસ જ શેઠની નજર સુશીલા ઉપર ગઈ. બપેરે શઠ 1ii જોઈતું હતું ભરીને આખ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 138 ભીમસેન ચરિત્ર અને તેના નિસ્તેજ વદનને નિર્દોષ અને કરુણા ભાવે જોવા લાગ્યાં. ભદ્રા શેઠાણીએ આ જોયું. તેનું મન અસૂયા ને ઈર્ષાથી સળગી ઊઠયું. તેણે હજાર હજાર વિચાર કરવા માંડયા. તેનું મને કહેવા લાગ્યું: “શેઠ તે સુશીલાના રૂપ પાછળ આસક્ત થયા છે. તું અત્યારથી સવેળા નહિ ચેતે, તે એક દિવસ સુશીલા આ ઘરમાં બેસશે, ને તને ધકકા મારીને બહાર કાઢી મૂકશે.” - સુશીલા કે શેઠના મનમાં તો આવા વિચારને એક અંશ પણ ન હતો. પરંતુ ભદ્રાએ તે એવું જ માની લીધુ.. અને શોક્યના વિચારથી તેનું હૈયું ભભડી ઊઠયુ. તેણે મનથી નક્કી કરી લીધું કે આ સુશીલાને હવે કોઈપણ હિસાબે અહીંથી દૂર કરવી જોઈએ. નહિ તો એક દિવસ એ મારા ધણને છીનવી લેશે. અને મારે સંસાર ચૂંથી નાંખશે. મનથી આમ નક્કી કરતાં જ તેણે પોતાની કુબુદ્ધિને કામે લગાડી દીધી. અને આ માટે તેને ઉપાય પણ તરત જ જડી આવ્યું. - તેણે ધીરે ધીરે અને એક પછી એક વાસણ, કપડાં ને ઘરેણાં લઈ જઈને પિતાના બાપના ઘેર મૂકી આવી. પછી એક બપોરે શેઠ જમવા આવ્યા ત્યારે તેણે સુશીલા પાસે શેઠના માટે થાળી-વાડકો મંગાવ્યા. સુશીલા. થાળી-વાડકે લેવા ગઈ પણ થાળી-વાડકે હોય તે મળે ને ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની ભાંડણ લીલા 139 સુશીલા ખાલી હાથે પાછી ફરી. આ જોઈને તે ગુસ્સાથી બોલી ઊઠી: “ખાલી હાથે કેમ આવી? થાળી-વાડકે લઈ આવ.” ‘ત્યાં તો કશું જ નથી. સુશીલાએ ડરતાં ડરતાં કહ્યું. ‘શું કહ્યું? ત્યાં થાળી-વાડકો નથી? તો ગયાં કયાં ? તે જ તે સવારે ત્યાં મૂકયાં હતાં. પછી જાય કયાં ?" મને શી ખબર બેન ?" સુશીલાએ કીધું. તે કોને ખબર ? મને ખબર? કુલટા ! એક તે ચોરી કરે છે ને ઉપરથી શીરોરી કરે છે? છેલ્લા કેટલાય દિવસથી ચાર પાંચ વાસણ ખૂટે છે પણ હું બોલતી નહોતી. અને શેઠને પણ કહેતી નહતી. પણ આજ તે મારાથી રહેવાયું નહિ. મેં જ તને એ થાળી-વાડકે બહાર લઈ જતા જોઈ છે ને પાછી ઉપરથી શાહકારી કરે છે કે મને ખબર નથી. આમ જ તું બધાં વાસણ ચેરી જતી લાગે છે. બોલ! એ થાળી–વાડકો તું કયાં મૂકી આવી છે? કોને આપી આવી છે? કેને વેચ્યાં છે? બેલને, મૂંગી શું મરી છે ? મેંમાં મગ ભર્યા છે?” સુશીલા તો આ સાંભળીને ડઘાઈ જ ગઈ. તે કંઈ જ ન બોલી. માથું ઢાળીને ઊભી રહી. શેઠ અને ભીમસેન પણ આ વાત સાંભળી સજજડ થઈ ગયા. સુશીલાને એમ મૌન ઊભેલી જોઈ ભદ્રા ફરીથી તાડુકી ઊઠી : “બોલે શેની બાપડી ! બોલે તે બે ખાય ને. મને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 140 ભીમસેન ચરિત્ર પહેલેથી જ એનાં લક્ષણ સારાં નહોતાં જણાતાં. આજે તે વાસણ ચર્યા કાલે મારાં ઘરેણાં ચોરી જશે. કાલે તમારી પેટીમાંથી ધન ચોરી જશે. આવી ચાર બાયડીને વિશ્વાસ શો ?" એમ એકી શ્વાસે ભદ્રા બોલતી જ ગઈ. પછી જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ડોળ કરીને ફરી બોલીઃ મારે હમણું ને હમણાં મારા દાગીનાની તપાસ કરવી પડશે. એ તે ઉપાડી નથી ગઈને? આવી હલકટ સ્ત્રીને વિશ્વાસ શો?” એમ બોલીને એ પિતાના દાગીનાની તપાસ કરવા લાગી. આ માટે તેણે બધું ઉપર નીચે કરી નાંખ્યું. છેવટે કંઈ જ હાથમાં ન આવ્યું એટલે છાતી ફૂટતી ને મોટે મોટેથી રડતાં એ બોલવા લાગી. અરેરે ! આ રાંડે તો મને લુટી લીધી રે ! મારા ઘેરેણાં તેણે ચેરી લીધાં રે! હાયહવે કરીશ રે !.... મારા બાપને હવે શું જવાબ આપીશ રે!” આ તો સ્ત્રીનું રુ. તેમાંય ભદ્રા શેઠાણ રડવા બેઠાં. એ કંઈ રડવામાં બાકી રહે ? અને તેને તો હું જ ૨૩વાનું હતું. રડીને સામાના દિલની સહાનુભૂતિ જીતી પિતાની વાત સાચી કરાવવાની હતી. આથી એ તે છાતી ફાટ રડ્યાં. જાણે સાત ખોટને એકનો એક દીક ભરજવાનીમાં મરી ન ગ હોય. ભદ્રાને રડવાનો અવાજ સાંભળી આડેસી પાડેશીએ ભેગા થઈ ગયા. તમાસાને તેડું થોડું હોય છે ? વગર આમંત્રણે જ સૌ એક પછી એક આવવા લાગ્યા. અને અંદર અંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની ભાંડણ લીલા 141 એકબીજાને પૂછવા લાગ્યા: “શું થયું ? આ આમ છાતી કેમ ફૂટે છે?” બધાને ભેગા થયેલા જોઈ? ભદ્રાએ તો, હતું એટલું બધું જેર કરીને રડવા માંડ્યું. અને રડતાં રડતાં તેણે સુશીલાને ગાળ દેવાનું ચાલું જ રાખ્યું. લક્ષમીપતિ શેઠ આખર કંટાળી ગયા. છતાંય તેમણે શાંતિ રાખી અને ભદ્રાને સમજાવવા માંડી : ‘તું નકામી રડે છે. આ લેકે એવા માણસો નથી. તું વૃથા એમના ઉપર આળ ચડાવે છે. શાંત થા અને ઘરમાં તપાસ કર. કયાંક આડા અવળાં વાસણ મુકાઈ ગયાં હશે.” શેઠને આ પ્રમાણે સુશીલાની તરફેણ કરતાં જોઈ ભદ્રાએ તે ઊધે જ વિચાર કર્યો. નક્કી આ દાસીએ શેઠ ઉપર ભૂરકી નાંખી છે. અને શેઠ પણ તેના રૂપમાં મહી પડ્યા. છે. આવા સમયે તો આવા દુષ્ટ માણસોની ખબર લઈ નાંખવી જોઈએ, તેના બદલે આ તો મને જ શીખામણ આપે છે. મારે હવે વધુ ગુસ્સે થવું પડશે. શેઠની પણ ધૂળ કાઢવી પડશે. આમ મનમાં ને મનમાં વિચારતી વિફરેલી વાઘેણની માફક એ શેઠ ઉપર તાડુકી ઊઠી. હા. હા. કહેને. હું તે તેમના ઉપર ખોટું આળ ચડાવું છું. અરેરે ! તમે મને પણ ન ઓળખી! વરસોથી હું તમારી સેવા કરું છું, અને આ તે હજી આજકાલ આવી છે. હું જુઠું બોલું છું ને આ તે બાપડી સત્યવાદી હરિશ્ચંદ્રની દીકરી છે!! અરેરે ! હું મારું દુઃખ કોને કહું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ 142 ભીમસેન ચરિત્ર જ્યાં ધણું જ રૂઠો હોય, ધણું જ એક ગુલામડીના રૂપમાં આંધળો બન્યું હોય, ત્યાં મારું શું ચાલે? અરેરે! હાય રે મને તો આ દાસીએ બરબાદ કરી નાંખી ! એક તે મારા એણે વાસણ વેચી નાંખ્યાં...ઘરેણાં ચોરી ગઈ.અને હવે મારા ધણને કામણ કરવા બેઠી છે.” ભદ્રાનું આ નવું સ્વરૂપ જોઈને તો સુશીલા, ભીમસેન અને શેઠ ત્રણેય સજડ થઈ ગયાં. સુશીલાના શરીરમાંથી જાણે લોહી ઊડી ગયું. તેનું હૈયું આક્રંદ કરી ઊઠયું : સમભાવથી તેણે ચેરીને આપ સાંભળી લીધે. પણ ભદ્રાને ચારિત્ર્ય ઉપરને આ આક્ષેપ તેનાથી સહન ન થયો. છતાં પણ મનને કાબૂ ગુમાવ્યા વિના, ખૂબ જ શાંતિ અને નમ્રતાથી તેણે કીધું શેઠાણી મા ! તમે આ શું બોલે છે? શેઠ તે મારા પિતા સમાન છે. હું તો તમારી દીકરી બરાબર છું..” - સુશીલાનું આ બોલવું આગમાં ઘી પડવા જેવું બની ગયું. ભદ્રાને એથી બળ મળ્યું. તે તરત જ તેને ઝપટમાં લેવા લાગી ? જોઈ જોઈમેટી દીકરી બનવાની વાત! શરમ નથી આવતી તને આવું કહેતા ? કયાં તું એક ગુલામડી ને કયાં અમે ? અને આમ કાલું કાલું બોલીને જ તે મારા ધણને ફસાવી નાખે છે. હું તારી જાતને ઘણું ઓળખું છું. કુલ્ટા ! તારો ધણું મરી ગયો છે તે મારા ધણને હવે કામણ કરવા માંડ્યાં છે? એક તો તે ચોરી કરી, ને ઉપરથી શીરજેરી કરે છે. ન જાણે તે આવા તે કેટલાય ઘર ભાંગ્યા હશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની ભાંડણ લીલા 143 ભદ્રાનું આમ રડવાનું ચાલુ જ હતું, ત્યાં અગાઉથી નક્કી કર્યા પ્રમાણે તેના બાપ અને ભાઈઓ ત્યાં દોડી આવ્યા. ભદ્રાને તે રતા'તા ને પિયરીયાં મળી ગયાં. તેમને જોઈ એ વધુ જોરથી રડવા લાગી ને છાતી કુટવા લાગી. આથી ભદ્રાના બાપે શેઠને કીધું : અરે શેઠ ! આવા દષ્ટ માણસોને તે કંઈ ઘરમાં રખાતા હશે ? તમે તેઓને હમણાં ને હમણાં બહાર કાઢી મુકો અને આ કકળાટને શાંત કરે.” પિતાના સસરાની આ શીખામણ સાંભળીને તેમને કહ્યું : શેઠ! તમે નકામી ચિંતા કરે છે. આ માણસો એવાં ચોર ને લબાડ નથી. બિચારા ! કર્મની કઠણાઈથી આજ તેઓ આવી દશાને પામ્યા છે. મેં કયારેય પણ તેઓને ખરાબ રીતે વર્તન કરતાં જોયાં નથી. તેઓ સૌ ઘણાં જ શાંત અને સહિષ્ણુ છે. આપણે તો આવા ગરીબ માણસોની દયા કરવી જોઈએ અને તેઓને બનતી બધી મદદ કરવી જોઈએ, તેના બદલે તેઓને ઘર બહાર કાઢી મુકીએ તો આપણે તો ધર્મ જ લાજે ને ? અને લક્રમી તો વીજળીના ચમકારા જેવી ચંચળ છે. પૂર્વભવમાં શુભ કર્મો કર્યા હોય તેને જ આ ભવે તે મળે છે. અને જેઓ આ ભવમાં એવાં શુભ પુણ્ય તેમજ પરોપકારનાં કામ કરતાં નથી, તેઓની લમીને જતી રહેતા વાર લાગતી નથી. અને આ બિચારા ! વધુ મારી પાસે માંગતા પણ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ 144 ભીમસેન ચરિત્ર તેમને હું જે આપું છું, તેમાં તેઓ સંતોષ માને છે અને આનંદથી મારુ તથા ઘરનું કામ કરે છે.” . ' - ભદ્રાએ જોયું કે આ તો બાજી બગડતી જાય છે. અને જે પોતે હવે શાંત પડી જશે તો બની બનાવેલી બાજી બધી જ ઊંધી વળી જશે. આથી એ શેઠને જ ઊંચા અવાજે કહેવા લાગી : “રહેવા દે, હવે રહેવા દે. હું પણ તમારા લખણ બધાં પારખી ગઈ છું. તમે આ દુષ્ટ દાસીના રૂપમાં લુબ્ધ બની ગયા છે. એટલે તમે એનાં વખાણ કરે છે. પણ નહિ, હું નહિ ચલાવી લઉં. મારે હવે આ ઘરમાં તે એક ઘડી પણ ન જુએ. હમણાં ને હમણાં તે બધાંને આ ઘરમાંથી હાંકી કાઢે. શેઠ તો આ સાંભળીને હતપ્રભ જ થઈ ગયા. પિતાની સગી પત્ની જ પોતાના ઉપર કલંક લગાડતી હતી. કોને ફરિયાદ કરે ? તે તરત જ બીજા ખંડમાં ચાલ્યા ગયાં. એટલે ભદ્રા શેઠાણુંએ તરત જ સુશીલા અને તેના બાળકોને બાવડેથી પકડીને ખેંચ્યા. અને કહ્યું : “નીકળો મારા ઘરમાંથી. મારે તમારું હવે જરાય કામ નથી. ખબરદાર! જે હવે ફરીથી મારા ઉંબરે પગ મૂકે છે તો !એમ બોલી તેણે એ સૌને ધક્કો મારી ઘરની બહાર ધકેલી મૂક્યા. ભીમસેન પણ આ અપમાન સહન ન કરી શક્યો. કલિન પુરુ ભૂખનું દુઃખ સહન કરી શકે છે. ગરીબાઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની માંડણ લીલા 145 તે જીવી શકે છે. પણ આ જાતનું કલંક ને આ જાતના અપમાન તેઓ સહન કરી નથી શકતાં. આથી ભીમસેન રડતી આંખે ને બળતા હૈયે સુશીલા અને બાળકોને લઈ બહાર નીકળી ગયે. બાળકે-દેવસેન અને કેતસેન આ જોઈને ડઘાઈ જ ગયા હતા. તેમને સમજ નહોતી પડતી કે, આ શેઠાણું કેમ મારા મા-બાપને વઢે છે ને કેમ ગાળો દે છે. તે તે આ સાંભળીને હીબકે ને હીબકે રડતાં હતાં. | દેવસેન સુશીલાને રડતા રડતા પૂછતો હતો: “મા ! મા ! આ લકે આપણને કેમ આમ બહાર કાઢી મુકે છે ?" કેતુસેન પણ પૂછતે હતો: “મા! મા ! હવે આપણે કયાં જઈશું ? સુશીલા અને ભીમસેન તેનો શું જવાબ આપે? તેમને જ પિતાને કયાં ખબર હતી કે હવે કયાં જવાનું છે ! કમના આદેશની જ તેઓ રાહ જોતાં હતાં. એ જ્યાં દોરી જાય ત્યાં જવાનું હતું. છતાંય સુશીલાએ કીધું : “બેટા ! આપણી લેણ દેણ પૂરી થઈ. હવે તે જ્યાં ભાગ્ય દોરી જાય ત્યાં જવાનું.' - શેઠનું અંતર આ લોકોને આમ જતાં જોઈ દયાથી દ્રવી ઊઠયું. તેમને થયું: “આ બાપડા કયાં જશે ? શું કરશે ? શું ખાશે? આ ફૂલ જેવા બાળકનું હવે શું થશે ?" આમ વિચાર કરતાં તે શેઠાણીથી છાનામાના ઘરમાં સીધુ લેવા ગયા. અને સીધા ની પોટલી સંતાડી ભીમસેનને આપવા બહાર નીકળ્યા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 146 ભીમસેન ચરિત્ર - ભદ્રાએ એ જોયું. ને તરત જ વાંદરાની જેમ કુદકો મારી તેણે એ પોટલી છીનવી લીધી. અને શેઠને બળતા લાકડાનો જોરથી. પ્રહાર કર્યો. પ્રહારથી શેઠનું મન વધુ વ્યગ્ર ને વ્યથિત થઈ ગયું. તે તરત જ હાથ પંપાળતા દુકાને ગયા. ભદ્રા પણ જાણે કંઈ બન્યું નથી એમ માનીને ચાદર ઓઢીને સૂઈ ગઈ. ભીમસેન થોડીવારે દુકાને આવ્યો અને શેઠને બે હાથ જેડી પ્રાર્થના કરવા લાગ્યો : “શેઠજી! મારા ઉપર આપ દયા કરો. અને ભેજન લાવવા માટે મને થોડાક દામ આપ.” ભીમસેનની આ માંગણી સાંભળી શેઠ વિચારમાં પડી ગયા. કારણ તેમણે નક્કી કર્યું હતું કે દુકાનમાંથી એક પણ દમડીને વ્યય ન કરવો. અને બીજી જે કંઈ રકમ હતી તે તો ઘરે પડી હતી અને ભદ્રાને તે રકમની ખબર હતી. આથી એ તે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. અને કંઈપણ જવાબ આપ્યા વિના મૌન બેસી રહ્યા. આ જોઈ ભીમસેને ફરી આજીજીભર્યા સ્વરે કહ્યું : શેઠઆપ તે સજન અને દયાળુ છે. સજજન પુરુષે તો હમેશાં દુઃખીયા ઉપર દયા કરે છે. આપ મારા ઉપર દયા કરે અને આપ મારા ભેજન માટે કંઈ પ્રબંધ કરી આપો! આ૫ જે ભોજન વગેરે ન આપી શકે તે મારા પગારમાં વધારો કરી આપે. જેથી મારું ગુજરાન ચાલી શકે. હું તેટલામાં સંતોષ માનીશ. કારણ સંતોષ સમાન આ જગતમાં બીજું એકેય સુખ નથી. અને શેઠ! હું તમારું કામ ખૂબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાની ભાંડણ લીલા 147 જ કાળજીથી કરીશ. માટે હે દયાળુ ! તમે મારા ઉપર દયા કરે.” શેઠનું હૃદય આ સાંભળીને પીગળી ગયું. તેમણે તરત જ બે રૂપિયા આપ્યા. અને કહ્યું : “લે આ બે રૂપિયા, અને જોઈતી વસ્તુઓ વગેરે ખરીદી લાવજે.” બે રૂપિયા કયાં સુધી ચાલે ? ભીમસેને તેમાંથી એક રૂપિયાની વાસણ તેમજ બીજી અનાજ વગેરેની ખરીદી કરી. અને એમ છેડા દિવસ કાઢી નાંખ્યા. છેવટે એક દમડી પણ તેની પાસે બચી નહિ. ફરી પાછો એ સાવ નિર્ધાન થઈ ગયા. આથી ફરી એક દિવસે ભીમસેને શેઠને કીધું : “શેઠજી ! તમે આપેલા દામ તો બધા જ ખર્ચાઈ ગયા. હવે મારી પાસે ફુટી બદામ પણ નથી. અને અર્થમાં લુબ્ધ બનેલો માનવી તો સ્મશાનની સાધના કરવામાં પણ પાછુ વાળીને જોતો નથી. કહ્યું છે કે વયવૃદ્ધો, તપવૃદ્ધો અને જ્ઞાનવૃદ્ધો પણ ધનિકોના ઘરે આશાથી જાય છે. હે શેઠ! મને ભોજનની ખૂબ જ ચિંતા રહે છે. મારા બાળકો ને પત્ની તેમજ હું પણ ભૂખ્યા પેટે દિવસો કાઢીએ છીએ. તો તમે મારે પગાર વધારી આપે અને મારા પગારમાંથી થોડા દામ આપી મારા ઉપર ઉપકાર કરે.” શેઠે આ વખતે દયા ન કરી. તેમણે તરત જ કહ્યું : જે ભાઈ! હું હવે તને એક બદામ પણ આપી શકું તેમ નથી. બીજે તને જ્યાં વધુ મળતું હોય ત્યાં સુખેથી જા. હું તો તને માત્ર બે જ રૂપિયા મહિને આપીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 148 - ભીમસેન ચરિત્ર આ સાંભળીને ભીમસેન વિચારવા લાગ્યું: “સાચી વાત છે. કંજુસ માણસો આવા જ હોય છે. ચમડી તોડે પણ દમડી ન છોડે. લોઢાના ચણા ચાવવા, નાગના માથેથી મણિ ઉતારી લેવો, સુતેલા સિંહને છંછેડવો, એક હાથમાં પર્વત ઊંચકવો, તીક્ષણ અસિધારાને સ્પર્શ કરવો, આ બધું જ અશકય છે. છતાં તે પણ કદાચિત બનવાનો સંભવ ખરે. પણ કંજુસ માણસ પાસેથી ધનની આશા રાખવી સદા, સર્વથા અશકય જ છે. અને એવા કૃપણ માણસ નપુંસક જેવા હોય છે. જે ધનને ભેગવી પણ નથી શકતા અને બીજાને દાન પણ કરી નથી શકતા. ખરેખર વિદ્વાનોએ સાચું કહ્યું ને કે, ધન ટૌભવ વગરના માણસે અગ્નિમાં પ્રાણોની આહુતિ આપવી શ્રેષ્ઠ છે, પરંતુ દયાહીન કંજુસ માણસને પ્રાર્થના કરવી તે જરાય સારી નથી.” આમ વિચારમાં મૂઢ બનીને દીન વદને શેઠની દુકાનેથી ભીમસેન પાછો ફર્યો. અને રસ્તા ઉપર ચિંતાથી ચાલવા લાગ્યા. જ તેના મનમાં હજાર હજાર પ્રશ્ન ઊઠતા હતા : “હવે કયાં જવું? શું કરવું? બાળકને શું ભેજન આપવું? કયાં રહેવું? કેને દુઃખની વાત કરવી ? કે મારા ઉપર ઉપકાર કરે? ન જાણે આ દુઃખને ક્યારે અંત આવશે?” - આ ચિંતાના ભારમાં જ તે એક સ્થળે જઈને માથે હાથ દઈને બેસી ગયે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 16H “નહિ જઉ બેટા ! હાં” ભીમસેન રસ્તાની એક બાજુ બેઠે હતો. તેના વદન ઉપર ચિંતાઓ સ્પષ્ટ જણાતી હતી. ભૂખના લીધે તેનું વદન પ્લાન બની ગયું હતું. આંખોમાં આંસુ તરવરતો હતાં. અને અંગે અંગમાંથી થાક વરતાતો હતો. નોકરી જતી રહેવાથી તે સખ્ત મંઝવણ અનુભવી રહ્યો હતો. ' આ નગરમાં તે પરદેશી હતો. દયાભાવથી લક્ષમીપતિ શેઠે તેને નોકરી આપી ને આશરે આપો હતો. એ એકમાત્ર આશરો છીનવાઈ ગયે હતો. તેમાં ઘણી ખરાબ રીતે તેને ઘરબહાર નીકળવું પડયું હતું. આથી હવે બીજુ કોણ આ નગરમાં તેને કામ આપે ? આ વિચારથી તે સતત ને અસહ્ય અકળામણ અનુભવી રહ્યો હતો. તેની બુદ્ધિ કામ નહતી કરતી. તે અનેક સંકલ્પ વિક૯પ કરતો હતો. પિતાના ભાગ્યને જ દોષ દેતો હતો. અને વીતરાગ પ્રભુનું સ્મરણ કરતો તે આ ઉપાધિમાંથી ઉગરવાનો વિચાર શોધી રહ્યો હતો. ત્યાં એક આગંતુકે તેને આ દશામાં જોઈને સહાનુભૂતિથી પૂછયું: “અરે ભાઈ! તું આમ કેમ પ્લાન વદને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 150 ભીમસેન ચરિત્ર અહી બેઠે છે ? તારી મુખમુદ્રા જોતાં લાગે છે તારા ઉપર ઘણું ઉપાધિ આવી પડી છે. શ છે ભાઈ ! જે હોય તે મને જણાવ. મારાથી બનતી સહાય હું તને જરૂર કરીશ.' આગતુકની આ સહદયતા જોઈ ભીમસેને પિતાના વિતકથા કહી સંભળાવી. એ કથાના એક એક શબ્દ પેલા આગંતુકના હૃદયને રડાવ્યું. અરેરે ! માનવીની આ દશા? જ નિષ્ફર છે ! વાત પૂરી થઈ એટલે આગંતુકે કીધું : “ભાઈ ! તારી વેદના ઘણી જ અસહ્ય છે. એ વેદના દૂર કરવા હું તને એક રસ્તો બતાવું છું. ત્યાં તું જા. તારી બધી જ નિર્ધનતા ત્યાં દૂર થઈ જશે. અહીથી બાર યોજન દુર પ્રતિષ્ઠાનપુર નામે નગર છે. એ નગરમાં ઘણું જ ધનાઢ અને ઉદાર પુરુષ રહે છે. એ નગર ઉપર અરિજય નામે રાજા રાજય કરે છે. એ રાજા ઘણે જ દયાળ અને પરોપકારી છે. તે દર છ મહિને પ્રજાના દુઃખ, દર્દ જાણવા બહાર નીકળે છે. અને અનેક દુઃખિયાઓને તે મદદ કરી તેમના ઉદ્ધાર કરે છે. જરૂરતવાળાને ધન આપે છે. ભૂખ્યાને અન્ન આપે છે. નવસ્ત્રાને વસ્ત્ર આપે છે, ઘરબાર વિનાને રહેઠાણ આપે છે. બેકારને નોકરી આપે છે. અપંગ અને અનાથનું રક્ષણ કરે છે. સાધુ અને સંતોની સેવા કરે છે. પિતાના કર્મચારીઓને તે ચગ્ય પારિતોષક આપે છે. જીવનનિર્વાહ માટે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ નહિ જઉ બેટા ! હાં 151 દરેક કર્મચારીને પ્રતિમાસ બત્રીસ રૂપિયા આપે છે, આમ અનેક રીતે તે દયા ધર્મનું પાલન કરે છે. તે અને આ રાજાનો જમાઈ છે તે તો તેમનાથી પણ વધુ મહેનતાણું આપે છે. પ્રતિમાસે ચોસઠ રૂપિયા તે આપે છે. જિતશત્રુ તેનું નામ છે. * તો ભાઈ ! તું બધા જ સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરીને એ રાજા પાસે પહોંચી જા. ત્યાં તારું જરૂર કલ્યાણ થશી અને તારી સઘળી ચિંતા દૂર થઈ જશે.” * ભીમસેને એ આગ તકનો આ વાત માટે આભાર માન્યો. અને ત્યાં જવા માટેનો વિચાર કરતો કરતો તે સુશીલા અને મારી પાસે આવ્યો. આવીને બધી હકીકત જણાવી અને પિતે ત્યાં જવા માંગે છે એ પણ જણાવ્યું. - આ શુભ સમાચાર જાણે સુશીલા આનંદમાં આવી ગઈ. અને આ માટે તેણે પ્રભુનો પાડ માન્યો. એ પછી ભીમસેને સુશીલાને કીધું કે - “પ્રિયે ! તું મને અનુમતિ આપે તો હું એ નગરમાં જઈ આવું. બે ત્રણ માસમાં તો હું પાછો આવી જઈશ. ત્યાં સુધી તું અને બાળકો અત્રે જ રહેજે.' સુશીલા શું જવાબ આપે? હા પાડે તો પતિનો વિયોગ સહન કરવો પડતો હતો. અજાણ્યા નગરમાં એકલા રહી બાળકને ઉછેરવા પડતા હતા. અને ના પાડતી હતી તો દુઃખ દૂર થાય એમ ન હતું. આથી તેણે કંઈ જવાબ ન આપ્યો. મૌન બેસી રહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ ? ૧૫ર ભીમસેન ચરિત્ર - સુશીલાને મૌન જોઈ ભીમસેન તેને સમજાવતે બોલ્યો : જરાય ચિંતા ન કરીશ. કાર્યની સિદ્ધિ થતાં હું દોડતા આવી પહોંચીશ. તું તો જાણે છે કે જે માણસ દેશાંતર કરતો નથી, નવા નવા રીતરિવાજ, નવી નવી ભાષાઓ અને વિવિધ સંસ્કારો જાણતો નથી, શાસ્ત્ર વિશારદ એવા પંડિતની જે ચરણ સેવા કરતો નથી, તેવા માણસની બુદ્ધિ ખીલતી જ નથી. તે સદાય સંકુચિત જ રહે છે. જેમ ઘીનું ટીપું પાણીમાં પડી ગયું હોય તો તે વિસ્તારને પામે છે. તેમ જેઓ દેશાંતર કરે છે, અવનવા માણસેના વિવિધ સંસ્કાર અને રીતભાતોના સંપર્કમાં આવે છે, તેમની બુદ્ધિ વિકાસ પામે છે. અને જેઓ તેમ નહિ કરતાં આળસ ને પ્રમાદમાં સમય પસાર કરી માત્ર ખોટા ને દુર્બળ વિચાર કરી એક જ જગાએ પડયા રહે છે તેઓ તો દરિદ્રતાને જ વરે છે. આ માટે નીતિશાસ્ત્રના વિચક્ષણ પંડિતો જણાવે છે કે દેશવિદેશમાં ફરનારાઓ, નિત્ય નવા નવા કૌતુકોને જુવે છે અને વેપાર કરીને ઘણું ધન કમાઈને જયારે તેઓ પિતાના વતન પાછા ફરે છે, ત્યારે પતિના વિચગમાં તડપતી તેઓની પત્ની તેમનું ઉમળકાથી ને આવેગથી સ્વાગત કરે છે. લેકે પણ એવા પુરુષને ધન્યવાદ આપે છે ને તેની ભુરી ભુરી પ્રશંસા કરે છે. ' પરંતુ જે પુરુષ કાયર બનીને માત્ર ઘરમાં જ બેસી રહે છે, કંઈ પણ ઉદ્યમ કે પ્રયત્ન કરતો નથી એવા નિર્ધન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ નહિ જઉ બેટા ! હાં 153 કંગાળને તેની પત્ની પણ ઉપેક્ષા કરે છે, અને તેને વ્યંગ બાણથી વધે છે. એવા માણસે સૌથી ભય પામે છે અને બીજાઓને મળતાં પણ શરમ અનુભવે છે. આવા આળસુ ને પ્રમાદી જનો કુવાના દેડકા જેવા હોય છે. તેઓ આ વિશાળ દુનિયાના આશ્ચર્યોને કેવી રીતે જાણી શકે અને કેવી રીતે સુખને માણું શકે ? દેશાંતર ગમન કરવાથી રાણકપુર, ભદ્રેશ્વર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રાનો લાભ મળે છે. સ્થાને સ્થાને નવા પરિચ થાય છે. અનેક અવનવા અનુભવો મળે છે. આથી બુદ્ધિ વધે છે. વાણમાં મીઠાશ આવે છે. તેમજ અનેક પ્રકારે પ્રયત્ન કરવાથી ધનનો પણ લાભ મળે છે. આવા તો અનેક લાભો દેશાટનમાં રહેલા છે. માટે હે ભામિની! એટલે કાળ તું મારા વિયેગનું દુઃખ સહન કર. ત્યાં સુધીમાં હું ઘણું ધન કમાઈને પાછો ફરીશ.” જેમ જેમ ભીમસેન દેશાટનની વાત કરતો ગયે, તેમ તેમ સુશીલાનું હૈયું વધુ ને વધુ શોક અનુભવવા લાગ્યું. પતિના વિરહના વિચાર માત્રથી તેનું અંતર રડી ઊઠયું, ને તે આંસુ સારવા લાગી. અને બેલીઃ - “હે સ્વામિન ! આવા દુ:ખના સમયે આપ અમને છોડીને ચાલ્યા જાવ તે કેવી રીતે ચોગ્ય ગણાય? જે શરીર નિરોગી હોય તો કોઈની પણ અપેક્ષા રહેતી નથી. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ 154 ભીમસેન ચરિત્ર નાથ ! દુઃખમાં તો કુટુંબીજનો ઉપકારક છે. આથી હે. વલ્લભ ! અમને પણ તમારી સાથે જ લઈ જાવ.” - સુશીલાની સાથે આવવાની વાત સાંભળી ભીમસેન બેઃ “પ્રિયે! તારી વાત સાચી છે. પણ ત્યાં તમને સૌને કેવી રીતે લઈ જવાય ? કારણ જ્યાં ઉદંડ ને ઉછુંખલ સૈનિકની સાથે કામ કરવાનું હોય, જ્યાં તેઓની જ વસ્તી વધુ હોય, એવા સ્થાનમાં સ્ત્રીને લઈને રહેવું યોગ્ય નથી. તેથી તો ઘણી બીજી ઉપાધિ આવી પડે. માટે હે વલભે ! એટલે સમય તું પ્રભુનું સ્મરણ કરતી મારા વિચારને સહન કરજે. તને ખ્યાલ પણ નહિ આવે એટલી ઝડપથી. હું ધન કમાઈને તરત પાછા ફરીશ. તું અહી આપણું સંતાનોનું રક્ષણ કરજે. કારણ એ જ આપણું સત્ય ધન છે.” આ વાત ચાલતી હતી, ત્યાં જ દેવસેન અને કેતુસેન રડતા રડતા ત્યાં આવી પહોંચ્યા. તેમનાં વસ્ત્રો જીર્ણ થઈ ગયાં હતાં અને આંખે પણ તેમની નિસ્તેજ બની ગઈ હતી. વદન તો સાવ પ્લાન જણાતાં હતાં. આવતાં જ તેઓએ સીધું પૂછ્યું : “પિતાજી! પિતાજી! તમે અમને મૂકીને ક્યાં જાવ. છે ? દેશાંતર કરવા તો સુખી લોકો જ જાય છે. અને અમને મૂકીને જ જે તમે ચાલ્યા જવાના હો, તો પિતાજી! અમારે શિરછેદ કરે અને પછી તમે સુખેથી ગમન કરે.” પુત્રોની આવી વાણી સાંભળી ભીમસેનને ઘણું દુઃખ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ નહિ જઉ બેટા ! હે ૧પપ થયું. તેની ઈચ્છા પણ પિતાના બાળકને ત્યજીને જવાની નહતી. પરંતુ એમ કર્યા સિવાય છુટકે જ નહોતો. આથી તેણે બંને બાળકોને વહાલથી પંપાન્યા. થોડીવાર રમાડયા અને તેમને સમજાવીને કહ્યું, “નહિ જઉં બેટા ! હાં, નહિ જઉ. તમે તમારે સુખેથી આરામ કરો!” રાત પડતાં જ બંને બાળકો પિતાના વચન ઉપર શ્રદ્ધા રાખીને સૂઈ ગયાં, બાળકોને ઘસઘસાટ ઊંઘતા જોઈ વહેલી સવારે ભીમસેન જા. સુશીલા તો જાગતી જ પડી હતી. પોતાના સ્વામિને જાગેલા જોઈ તે ઊભી થઈ. પ્રથમ તેણે પ્રણામ કર્યા - ભીમસેને તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અને પછી ખૂબ જ ધીમા અવાજે તેને મીઠા બોલથી બધી સુચનાને સલાહ આપી. અને સુશીલા તરફ એક મીઠી ને કરુણ નજર નાંખી ત્યાંથી વિદાય થશે. સુશીલા કઈવાર સુધી ભીમસેનને જતો જોઈ આંસુભીની આંખે ઊભી રહી. પ્રથર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 17 : પ્રથમ ગ્રાસે વહેલી સવારની શીતળ પવન કુંકાતો હતો. વાતાવરણ આખુંય ખુશનુમા અને પ્રકૃલિત હતું. સુશીલાની વિદાય લઈ ભીમસેને પરદેશની વાટ પકડી. પ્રથમ તેણે ભાવપૂર્વક ત્રણ નવકાર ગણ્યા. પછી પૂર્વદિશા સામે ઊભું રહી, બે હાથ જોડી સીમંધર ભગવતની સ્તુતિ કરી. અને પિતાના આ કાર્યમાં સફળતા મળે તેવી વિનંતી કરી, નવકાર ગણુતાં તેણે ચાલવા માંડયું. ભીમસેનને આશા હતી. અરિજય તેનું દુ:ખ દુર કરી જ દેશે. આથી આશા ને ઉમંગથી તે ઝડપથી પંથ કાપતો હતો. વહેલી સવારથી તે બપોર સુધી ચાલતો. બપોરના કોઈ વાવના કાંઠે કે કોઈ શીતળ વૃક્ષની છાંય તળે આરામ કરતો. અને ફરી બપોર નમતાં નીકળી પડતો. રાતના કેઈ મંદિર, ધર્મશાળા કે ચોરા પર જમીન ઉપર ખૂલ્લા આકાશને જોતો સૂઈ રહેતો. ભૂખ લાગે ત્યારે રસ્તામાં આવતાં ફળવાળા ઝાડ ઉપરથી ફળ વગેરે ખાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગ્રાસે 157 લેતો. અને સરોવર, નદી કે વાવનું જળ પી સુધા શાંત કરી લેતો. - આમ દડમજલ કરતાં એક દિવસ પ્રતિષ્ઠાન–નગરના પાદરે આવી પહોંચ્યો. આ ગામ અને નગરનો તેમજ રસ્તા અને માણસનો અજાણ્યો હતો. વળી તેને તો અરિજય રાજાને મળવું હતું. આથી તેણે પાદર આગળથી પસાર થતાં એક ભાઈને પૂછયું: હે મહાનુભાવ! હું એક વિદેશી દુઃખીયારે જીવ છું. પૂર્વભવના દુષ્કર્મના પરિણામે મુશીબતમાં આવી પડ્યો છું. મને કેક દયાળુ આત્માએ જણાવ્યું કે આપના નગરનો રાજા દયાળુ છે. અને તે મારા જેવા દીન-દુખી. આનો ઉદ્ધાર કરે છે. તો હે સુજ્ઞ ! મને એ નરેશનો ભેટો, કરવાનો ઉપાય બતાવ.” આ સાંભળીને તે ભાઈ બોલ્યો : “ભદ્ર પુરુષ ! તું ગઈકાલે કેમ અહી ન આવ્યું ? હજી ગઈકાલે જ રાજાનો જમાઈ આવ્યો હતો અને ઘણાને તેણે કામ અને ધન આપ્યું હતું. ભાઈ! તું એક દિવસ મેડે પડ્યો છું. હવે તો તારું કામ છ મહિને જ બનશે. ત્યાં સુધી આ નગરમાં રાજાની વાટ જે. એ સિવાય બીજો કોઈ ઉપાય હવે = તારા માટે નથી.” . આ સાંભળીને તે ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યા. તેનાં ગાત્રે ગળવાં લાગ્યાં. તેની એકની એક આશા, ઉપર પાણી ફરી વળ્યું હતું. તે ખિન્ન અને ઉદાસ બની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 158 ભીમસેન ચરિત્ર ગયે. તેનું હૈયું ભારે બની ગયું. તેનું મન વિષાદ અનુભવવા લાગ્યું: અરેરે ! એ ભાગ્ય ! તું કેટલું બધું નિય છે ? તારે મને દુઃખ જ આપવું છે, તો હવે મને મેત જ આપ ને ! મૃત્યુનું દુઃખ તો ઘણું અસહ્ય અને ભારે કહ્યું છે. તે તું હવે મને એવું મહાદુઃખ જ આપ. પણ મને આમ વારંવાર નિરાશ ને હતાશ કરી રીબાવ ના. એ મારાથી સહન નથી થતું.” મારું એ સૌભાગ્ય છે કે મને મનુષ્યભવ મળ્યો છે. પૂર્વભવે કંઈ સુકૃત કર્યા હશે, તે મને રાજ મળ્યું. રાજશૈભવ ને રાજસાહ્યબી મળી. અને હું પૂરેપૂરી પ્રામાણિકતાથી કહું છું, કે આજ સુધી મેં જરાય નીતિ અને ન્યાયનું ઉલ્લંઘન કર્યું નથી. છતાંય આજ મારી કેવી ખરાબ હાલત છે ! - મારે જંગલે જંગલ ભટકવું પડે છે. ભૂખ્યા. અને તરસ્યા આથડવું પડે છે. મારા બાળકોને પણ મારે ખવરાવ્યા વિના જ સુવરાવવા પડે છે. અને આ બધા જ દુઃખમાં મારે મારી પત્નીને પણ સાથે ઘસડવી પડે છે. “અરેરે ! ભગવાન ! મારા દુઃખનો તો કંઈ પાર છે! ન જાણે આ દુઃખોમાંથી મારી ક્યારે મુક્તિ થશે ?" આમ વિષાદથી ભારે આંતરવ્યથા અનુભવતો તે ત્યાં જ બેસી પડશે. , . . એ સિવાય તે સમયે એ બીજુ કરી પણ શું શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગ્રાસે 158 તેમ હતો ? કારણ દેવને તિરસ્કાર કરીને માણસ જે કાર્ય કરવા પ્રયત્ન કરે છે, તે કાર્ય સફળ થતું નથી. જેમકે ચાતકને તૃષા લાગવાથી સરોવરના પાણીમાં ચાંચ તો બોલે, પણ તે પણ તેના પેટ સુધી પહોંચતું જ નથી. ગળાના છિદ્ર વાટે તે બહાર જ નીકળી જાય છે. આથી ચાતકની તૃષા તૃપ્તિ પામતી નથી. ચાતકનું કર્મ જ આમાં કારણભૂત છે, વળી જન્મ તો ભાગ્યશાળીઓને જ પ્રશંસનીય છે, શુરવીર, પંડિત પુરુષોનો નહિ. કારણ કે શુરવીર અને પંડિત ગણાતાં એવા પાંચ પાંડવો અનેક વિદ્યામાં વિશારદ હતા, શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા હતા, તોયે કૌરવોની સાથે જુગારમાં હારી ગયા. બાર બાર વરસ સુધી તેમને વનવાસ સેવ પડશે. અને અનેક દુઃખોને સહન કરવાં પડયાં. પરંતુ આથી એમ માનવાનું કારણ નથી કે કર્મની સત્તા માત્ર પશુ અને માનવે ઉપર જ ચાલે છે. અરે ! તેની સત્તા તો અબાધ છે. તેને માનવ શું કે પશુ શું. દેવ શું કે દાનવ શું. નાનો જીવ શું કે મેટો જીવ શું. સૌને તે તેના ચગ્ય જ ફળ આપે છે. તેમાં જરાય અલ્પ નહિ કે અધિકુ નહિ. નહિ તો કુબેર ભંડારી તો મહાદેવનો મિત્ર ગણાતો હતો. પરંતુ તે ય મહાદેવને સહાય ન કરી શકો. અને મહાદેવને મૃગચર્મથી જ ચલાવી લેવું પડયું. આમ કર્મની સત્તા આગળ દેવોનું પણ કંઈ ચાલતું નથી. - આપણા અંગેનું નિરીક્ષણ કરીએ તો, ત્યાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ 160 ભીમસેન ચરિત્ર આ કર્મનો ન્યાય જણાય છે. આખો દેહ છિદ્રવાળે છે. જે મધ્યભાગમાં કુટિલ છે, તે કાન અનેક પ્રકારના અલંકારોને ધારણ કરે છે. અને આંખો આખા શરીરનું એક મહત્વનું અંગ અને તે સારા ય શરીરને દોરતું હોવા છતાં તેને તો માત્ર કાજલ જ મળે છે. કવિઓ કહે છે : આવા કુટિલ સ્વભાવના દેવને ધિકકાર હે !" સૂર્ય અને ચંદ્ર તો આ જગતના નેત્ર છે. તેમને તો નિરંતર ભ્રમણ કરવું પડે છે. પળની ય તેમને નિરાંત મળતી નથી. એકધારું તેમને ફરવું પડે છે. - ખરેખર દૈવને ઓળંગવા શક્તિમાન તે કોઈ જ નથી. જયાં દેવ જ એક ફળને આપનારે છે, ત્યાં ભલા ભલા મહારથીઓ, ધનપતિઓ કે શાહ શહેનશાહનું પણ ચાલતું નથી. અને દૈવની ઉપેક્ષા કરીને કામ કરનારના કામને તે નિષ્ફળ જ બનાવે છે. અને જેનું ભાગ્ય જ સુંઠયું હોય, તેને કેણ સહાય કરે? દુઃખમાં અને આપત્તિમાં માત-પિતા, ભાઈ-બેન, ભાઈબંધ–સ્તાર, પત્ની કે પુત્ર, ગમે તેટલા પિતાની સાથે હોય, તો પણ એ સૌ દુઃખ તો પિતાને જ સહન કરવાં પડે છે. તેમાં કેઈનું કંઈપણ ચાલતું નથી. ' જુઓ તો ખરા કે, કાળા અને ગણગણાટ કરતા એવા કેશરરંગથી રંગાયેલા ભ્રમરાએ કમળના ફૂલના રસરૂપ મધુને સુખપૂર્વક આરોગે છે અને રૂપ-રંગ, રહેણી-કરણથી પણ પડે છે. તેમ અા કે, આ કમળન -કરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગ્રાસે 161 સુંદર ગણાતા એવા હંસો પાણી ઉપર માત્ર શેવાળ ખાઈને જ જીવન જીવે છે. * દેવની આ વિચિત્ર લીલા ખરેખર ખેદ ઉપજાવે તેવી છે. વ્યવહાર, ન્યાય અને નીતિના જાણકાર લોકો આમતેમ અનેક પ્રકારના વ્યાપાર ભલે કરે, પરંતુ તેનું ફળ કેટલું મળશે, એ તો એક દેવ જ કહી શકે ! સમુદ્રનું મંથન સર્વ દેવોએ ભેગા થઈને કર્યું. તેમાંથી રત્નો, હીરા, મોતી વગેરે સામાન્ય દેવ લઈ ગયા. વિષ્ણુદેવ તો અનેક મનોવાંછિત ભેગ આપનાર લક્ષ્મીને જ લઈ ગયા ! જ્યારે શ્રીમાન હરહર મહાદેવને હાથમાં તો ભયંકર અને હળાહળ ઝેર જ આવ્યું ! ! આથી પંડિતો કહે છે : દૈવ જ માણસોને શુભ અથવા અશુભ ફળ આપે છે. જેમ હજારે ગાયોનો સમુહ ઊભો હોય, છતાંય વાછરડું તો એ સમુહમાંથી તેની માની પાસે જ પહોંચી જવાનું. તેમ ગમે તે ભવમાં બાંધેલા કર્મો પણ તેના કર્તાને શોધી જ કાઢે છે. અને શુભાશુભ ફળ આપે છે. પ્રેરણું નહિ કરાયા છતાં પણ વૃક્ષ ચોગ્ય સમયે ફળ અને કુલ આપે છે. પરંતુ કાળના કમ તે ઉલ્લંઘતા નથી, તેમ પૂર્વકાલિન કર્મ પણ કાળના કમને ઉલ્લંઘતા નથી. આથી દુઃખના સમયે રડવું છું અને હર્ષના સમયે હસવું શું ? કારણ ભવિતવ્યતા પ્રમાણે જ પરિણામે પ્રગટ ભી.-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર થાય છે. કર્મોની ગતિ જ એવા પ્રકારની છે. તેમાં પછી હરિહર હોય કે બ્રહ્મા હોય કે બીજા કોઈ બળવાન દેવ હોય તે પણ લલાટે લખાયેલા લેખને ફેરવવા કોઈ જ શક્તિમાન નથી. સજજનો હોય, પિતા હોય કે પુત્ર હોય, ભાઈ હોય કે સાદર હોય, માતા હોય કે બહેન હોય, પરંતુ જ્યાં ભાગ્યે જ રૂઠયું હોય ત્યાં તેમાંથી કોઈ જ રક્ષણ આપી શકતું નથી. ' અને માત્ર દુઃખ જ અણધાર્યો ને અણચતવ્યાં આવે છે તેવું કંઈ નથી, સખે પણ તેવી જ રીતે આવે છે. આથી દેવ આગળ તે સૌ કોઈ પામર છે. ભીમસેન પણ આજ દેવની આગળ લાચાર બની ગયો હતો. નહિ તે એ ઘણી આશાથી પ્રતિષ્ઠાનપુર આવ્યું હતો. પરંતુ જ્યાં નસીબ જ બે ડગલાં આગળ હોય ત્યાં શું થાય ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ - ----- 18 ફેર નકામો ગયો જ - * * * * ભારે વિષાદમાં ગુંગળાયેલ ભીમસેન પ્રતિષ્ઠાનના પાદરે મેઠો હતો. અને વિચારતો હતો ‘હવે શું કરવું ? કયાં જવું? છ માસનો સમય કેવી રીતે પસાર કરવો? ત્યાં સુધી કેને ત્યાં રહેવું ? કેણ મને કામ આપે ? શું કામ આપે ? કેટલે પગાર મળે?” ગેરે વગેરે. ત્યાં એક અનાજનો વેપારી ત્યાંથી પસાર થયે. નસાર તેનું નામ હતું. એક અજાણ્યા પરદેશીને આમ દાસ અને પ્લાન જોઈ તેને કરુણા આવી. અને સહૃદયતાથી છે પૂછ્યું : ‘મહાનુભાવ! આપ કોણ છે ? અને આમ શું ચારી રહ્યા છે?” શેઠજી! વિચારે તે ઘણું કરું છું, પણ દેવ ગળ મારા વિચારોનું કંઈ જ ચાલતું નથી. ક્ષિતિતિષ્ઠિત નગરમાંથી આવું છું. મને ત્યાં ખબર પડીust * * Page #175 -------------------------------------------------------------------------- ________________ 164 ભીમસેન ચરિ કે, આ નગરનો રાજા અરિજય ઘેણે જ દયાળુ અને પરોપ છે. આથી મારાં દુઃખ દૂર કરવા હું અહીં આવ્યા. મને ખબર પડી કે રાજા તો હજી ગઈકાલે જ આ ચાલ્યા ગયે. હવે તે છ મહિને આવશે. એ છ મહિના કયાં ગાળું? કેવી રીતે તેટલે સમય પસાર કરું? હું આ નગરનો સાવ જ અજા છું.' એમ કહી ભીમ પિતાને પૂર્વવૃતાંત કહ્યો. ધનસારને ભીમસેન ઉપર દયા આવી. તેણે મમત કીધું: “ભાઈ! હાય એ તે. ભાગ્યે જ જ્યાં ગુડ્યું ? ત્યાં શું થઈ શકે? સૌ જીવો એ દેવને આધિન છે. ' તું મુંઝાઈશ નહિ. આ છ માસ મારે ત્યાં તું રહે ખાજે–પીજે અને મારી દુકાનનું કામ કરજે. ઊઠ ! ભા' ઊઠ. ચિંતા છેડી દે. અને ભગવાનનું નામ લઈ હિં રાખ. અંતે સૌ સારાવાના થશે.” - ભીમસેનની ચિંતા દૂર થઈ ગઈ. ધનસાર " માનતો અને કર્મની લીલાથી અચરજ ને દુઃખ પામતી તેને ત્યાં કામે લાગી ગયે. : છ માસને જતાં વાર શી? જોતજોતામાં તો એ સ. પૂરો થઈ ગયો. રાજા અરિજય પાછો આવ્યો. ભીમ તરત જ તેની પાસે પહોંચી ગ અને બે હાથ જોડી નમ્ર વિનંતી કરવા લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ ફેરો નકામે ગયે 165 - અને આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે, આપ મારા હેઃખને દૂર કરશે જ. આપ મને ગમે તે કામ આપીને - મારા આ દુઃખનો અંત કરે.” ભાઈ! તું કેણ છે? ક્યાંથી આવે છે? એ બધી ' મને વિગત જણાવ. અરિજયે કહ્યું. - ભીમસેને બધી વાત જણાવી. એ સાંભળી અરિજય વિચારવા લાગ્યું : અરે ! આ તો ધૂર્ત માણસ જણાય છે. હરિપૈણુ પાસે એ શું કરવા નહિ ગયે હોય? તે પણ આ માણસને તો કામ આપી શકે તેમ છે. તેમ નહિ કરતાં એ - અનેક ગાઉની દડમજલ કરતાં મારી પાસે આવ્યો છે, તેનું : કારણ શું ? નકકી આમાં કંઈ ભેદ જણાય છે. આવા અજાણ્યા માણસને હું કામ આપું તો કઈ દિવસ એ મારું = ખરાબ ન કરે એની ખાત્રી શી? નહિ, આ માણસ ઉપર = દયા કરવા જેવી નથી.” આમ મનમાં વિચારી તેણે = ભીમસેનને કીધું? ભાઈ! તારી બધી જ વાત મેં સાંભળી. તારે તો - તારા નગરના રાજા હરિપેણ પાસે જ યાચના કરવી જોઈએ. પણ એ યાચના તે ત્યાં ભલે ન કરી. હું તો મારી વાત જાણું. હું તને કંઈ જ મદદ કરી શકું તેમ નથી. મારે ત્યાં હમણાં માણસની જરૂર નથી. માટે ભાઈ! તારો સમય બગાડયા વિના હવે તું' બીજે પ્રયત્ન કર.” એમ બેલી અરિજય ચાલ્યો ગ. ભીમસેને આવી અપેક્ષા નહોતી રાખી. તે તે કામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 166 ભીમસેન ચરિત્ર મળશે જ અને હવે સર્વ દુઃખોનો અંત આવી જશે, એવી આશા અને ઉત્સાહથી અરિજયને મળવા આવ્યો હતો. પણ અહીં તે ઉર્ જ જોવા મળ્યું. રાજાએ જરાય દયા ન બતાવી. કામની સ્પષ્ટ ના પાડી દીધી. ભીમસેનની આશાના ચૂરેચૂરા થઈ ગયા અને ભાંગેલા હૈયે તે ધનસારને ત્યાં પાછા આવ્યા. “અરે! ભીમસેન ! આમ મેં કેમ ઉતરી ગયું છે? શું રાજાએ તારું કામ ન કરી દીધું ?" ધનસારે પૂછ્યું. . “શેઠજી ! જ્યાં નસીબ જ વાંકું હોય, ત્યાં કેણ કેનું કામ કરે ? બધી કમની જ લીલા છે. કર્મથી જ માનવી ચક્રવતી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થાય છે. કર્મના જ પ્રતાપથી માનવીને સુખ અને સંપદા મળે છે અને કમના જ પ્રતાપે માનવી રંક અને દીન બને છે. સારુંય જગત આ કર્મના તાંતણાથી ગુંથાયેલું છે. જેને જેવું પૂર્વે કર્મ કર્યું હોય, તેવું તેણે તેનું ફળ ભેગવવું પડે છે. મારાં પણ કર્મ કુટલાં ત્યારે જ ને, આજ મારું કામ ન થયું ને?” ભીમસેને ભારે વ્યથિત હૈયે બધી હકીકત જણાવી. “જેવી ભવિતવ્યતા ! બીજુ શું ? પણ ભાઈ! તું વૃથા શક ન કરીશ. ચિંતામાં તારું કાળજું બાળી ન નાંખીશ. હિંમત રાખ. છ મહિના પછી રાજાને જમાઈ આવશે, તેને તું મળજે. તે તારું દુઃખ જરૂર દૂર કરશે. ત્યાં સુધી તું ભલે મારી દુકાને જ કામ કરજે.” ધનસારે ભીમસેનને આશ્વાસન અને આશરે બંને આપ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ ફેરે નકામે ગયા ભીમસેનને ડું બળ મળ્યું અને ભાવિની સુખદ આશાએ સમય પસાર કરવા લાગે. છ માસ થતાં જ રાજાને જમાઈ જિતશત્રુ આવ્યું. ભીમસેન તરત જ તેની પાસે દોડી ગ અને પિતાની દુઃખકથા કહેવા લાગ્યો. ભાઈ ભીમસેન ! તારી બધી વાત મેં સાંભળી, પણ તે એ તે કહ્યું નહિ કે તું અહી કેટલા સમયથી રહે છે ?" જિતશત્રુએ પૂછયું. “રાજન ! મને અહીં આવ્યું તો બાર બાર માસનાં વહાણાં વાઈ ગયાં. આપની જ રાહ જોઈ રહ્યો હતો. રેજ સવાર પડે ને ગણું એક દિવસ ગયો. હવે કાલે તો આવશે જ.” તો તું આરિજય નરેશને કેમ ન મળ્યો? એ તે મારા આવતા અગાઉ એક વખત અહીં આવી ગયા હતા. તારે તેમને મળવું હતું ને ?" દયાળુ પ્રભો ! હું શું વાત કહું? મને કહેતાં પણ હવે તો શરમ આવે છે. તેઓને પણ મળે હતો અને આપને કહી તે બધી જ વિગત જણાવી હતી. ભીમસેને કીધું. તે તેમણે કંઈ જ ન કર્યું?” જિતશત્રુએ આશ્ચર્યથી પૂછયું. " ના પ્રત્યે ! તેઓએ મને કંઈ જ મદદ ન કરી.” ભીમસેનના અવાજમાં દીનતા આવી ગઈ. “કેમ ? એમ કર્યું ?' “પ્રભે! એ તે મને શી ખબર પડે? તેમણે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ 168 ભીમસેન ચરિત્ર કીધું, મારે હમણાં માણસોની જરૂર નથી. બસ આટલી જ વાત કરી અને તેઓ તે ચાલ્યા ગયા.” ભીમસેને અરિજયની વાત કરી. જિતશત્રુ એ સાંભળી વિચારમાં પડી ગયે. અરિજયે કેમ ના પાડી હશે? એ તો દયાળુ છે. દુઃખીઓનાં દુઃખ જોઈ તેમનું હૈયું દ્રવી ઊઠે છે. તો આ દુઃખીજન પર શા માટે દયા નહિ કરી હય? અગાઉ તે કયારેય આવું નથી બન્યું. તો આજ આમ કેમ ? શું તેમને તે ચગ્ય નહિ લાગ્યું હોય? આ માણસ સાચું નથી કહેતો, એવું તેમને લાગ્યું હશે? આ માણસ પિતાને છેતરે છે એમ શંકા થઈ હશે ? શું હશે ?—આમ અનેક વિચારે ઘડીકમાં કરી નાખ્યા. ત્યાં ભીમસેન આવભર્યા કંઠે બોલ્યો : રાજ! આપ તે દયાળુ છે, ઉદાર છે. આપ તે મને નિરાશ નહિ જ કરો. આપ ગમે તે કામ બતાવશે તે હું કરીશ. પણ પ્રભે! હવે તમે મારો ઉદ્ધાર કરે. હું આપના શરણે આવ્યો છું.” “નહિ ભીમસેન ! એ મારાથી હવે નહિ બની શકે. હું તારા માટે કશું જ કરી શકું તેમ નથી. મારે તારા જેવા માણસની જરાય જરૂર નથી.” જિતશત્રુએ વિચારને અંતે નકકી કર્યું. અરિજયનરેશ કંઈ વગર વિચારે કશું કરે જ નહિ. જરૂર આ માણસમાં તેમને કંઈક અપાત્રતા કે અયોગ્યતા જણાઈ હશે, માટે જ તેમણે આને કંઈ મદદ નહિ કરી હોય. એમણે જે એમ કર્યું હોય તે મારાથી તેને કેવી રીતે મદદ કરાય ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 196 ફેરે નકામે ગયો નહિ, મોટાએ જે કર્યું છે એ ઠીક જ હશે. મારે પણ આને મદદ નહિ કરવી. એમ નક્કી કરી તેણે ભીમસેનને નન ભણી દીધે. રાજન ! આ આપે શું કીધું ? આપ મને કામ નહિ આપી શકે? અરેરે ! હવે મારું શું થશે?” પણ ભીમસેનને આ વિલાપ સાંભળવા જિતશત્રુ ત્યાં ઊભું ન હતું. એ તે ના પાડીને તરત જ ચાલ્યો ગયો હતો. એક માછલુ જોર કરીને માછીમારના કઠેર હાથમાંથી છટકી ગયું. પણ તે ન બચી શકહ્યું. ત્યાંથી છટકી એ જાળમાં ફસાયું. એ જાળને પણ તેણે તોડી નાંખી અને ફરી મુક્ત થયું. પણ મુક્તિ તેના નસીબમાં હતી જ નહિ. ત્યાંથી આઝાદ થયું તે બગલાએ તેને ચાંચમાં પકડી લીધું. અને મરી ગયું. હાથીના કુંભસ્થળ ઉપર માવત અંકુશ મારતો હતો. અંકુશના મારથી ત્રાસીને તેમણે નવું રૂપ ધારણ કરવાનું મન થયું. અને નારીના વક્ષ:સ્થળ ઉપર તે બેઠા. પણ હાય ! ભાગ્ય ત્યાં પણ એ બિચારા શાંતિ ન પામ્યા ! પુરુષના નખથી ભેદાયા અને હાથથી અમળાયા! - ચંદ્રમાં કલંક, કમળનાળમાં કંટક, યુવતિને સ્તનભાર, કેશસમુહમાં પકવતા, સમુદ્રના જળનું અપેયપણુ, પંડિતની નિર્ધનતા અને પાછલી વયે ધનવિવેક. ખરેખર ! વિધાતા આ બધું જોતાં નિવિવેકી જ જણાય છે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 170 ભીમસેન ચરિ વિધિની વક્રતા અને વિચિત્રતાને વિચાર કરતો કરતો, પિતાના પૂર્વભવના પાપને નીદતો અને હવે શું થશે ? શું કરીશ ? એવી ચિંતામાં શેકાતો, ભાંગેલા હૈયે અને પગે ભીમસેન ધનસારને ત્યાં આવ્યું. કેમ ભાઈ! શું થયું ? હવે તો તારાં દુઃખ દર્દ દૂર થઈ ગયાં ને ?" ધનસારે પૂછયું. શેઠ ! નસીબ મારાં ઘણાં વાંકા છે. હું જ્યાં જ્યાં સુખની આશાએ દોડું છું ને ત્યાં જઈ ઊભો રહું છું, ત્યાં ત્યાં નસીબ બે ડગલાં આગળ આવીને ઊભું જ રહી જાય છે. જિતશત્રુએ પણ મને ના પાડી. હવે હું મારા બાળકો અને પત્નીને મારું માં કેવી રીતે બતાવીશ? એ બિચારાએ ત્યાં કેવી રીતે જીવતાં હશે? ભીમસેને કકળતા હૈયે કીધું. અને પછી ઉમેર્યું : શેઠ! હવે તો બસ મારે અહીંથી તરત ચાલ્યા જ જવું જોઈએ. જ્યાં હવે કઈ આશા નથી, ત્યાં રહીને વૃથા સમય શા માટે વ્યતિત કરે ? માટે દયાળુ ! તમે મારા શસ્ત્રો મને પાછાં આપો. હું હવે અહીંથી ચાલ્યા જ જઈશ.’ “શેનાં શસ્ત્રો ને શી વાત? ધનસારે પાઘડી ફેરવી. તેના મનમાં શેતાન વચો. તેણે ભીમસેનની લાચારીનો લાભ ઉઠાવવા માંડયો. ભીમસેનને કોઈપણ રીતે જૂઠો પાડી શકાય તે જ તેને આપવાના પગારમાંથી બચી શકાય. અને એટલું ધન બચી શકે. આમ ધનના પાપે તેણે ભીમસેનને આંખ ફેરવીને વાત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ મારે ત્યા માંગે છેઆ લખણ છે ન ફેરે નકામે ગયો 171 તને દુઃખી જાણીને એક તો મેં તારા પર દયા કરી અને હવે તું મારા ગળે પડે છે? તને તે કંઈ લાજ શરમ છે કે નહિ? મારો પાડ માનવે તો બાજુ ઉપર રહ્યો અને હવે મારા પર આળ મૂકે છે? ખરેખર ! તું તો બદમાશ માણસ લાગે છે. નહિ તો અરિજય અને જિતશત્રુ તને મદદ ન કરે? ભાઈમાં તે લખણ છે નહિ અને હવે મારી પાસે શસ્ત્રો માંગે છે? જા, ભાઈ ! જા. તું તારે રસ્તે પડ. મારે સમય હવે બરબાદ ન કર.” ભીમસેનનો તીરસ્કાર કરીને ધનસાર શેઠ પિતાના કામે ચાલી ગયા. ભીમસેન તે આ નવી ઉપાધિથી વધુ ડઘાઈ ગયો. હજી જિતશત્રુની નિરાશાના ઘાથી વાગેલી કળ માંડ માંડ શમી હતી, ત્યાં ધનસારે એક વધુ આઘાત આપે. તેનું હૈયું છિન્નભિન્ન થઈ ગયું. મરમ કાળઝાળ ગુસ્સો વ્યાપી ગયે. પણ પરિસ્થિતિ સમજીને વિવેક રાખી તેણે સંયમ રાખ્યું. અને ઉદાસ અને હતાશ હૈયે ત્યાંથી નીકળી પડયો. - નોકરીની આશાથી વિફળ થવાથી ધનની ચિંતા તો હતી જ. હવે ભીમસેનને પત્ની અને બાળકોની ચિંતા થવા લાગી. તેઓ શુ કરતાં હશે ? સુશીલા બિચારી કયાં કામ કરતી હશે? દેવસેન અને કેતુસેનનું શું થયું હશે? તેઓને નિયમિત ભેજન મળતું હશે? તેમની પાસે પહેરવા પૂરતાં કપડાં હશે? ઠંડીની રાતમાં ઓઢવાં જાડાં કોઈ સાધન હશે ! ન જાણે આ એક વરસમાં તે બધાંની શી દશા થઈ હશે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 172 ભીમસેન ચરિત્ર કાળજુ બાળી નાંખે અને જીવનને મૃતઃપાય કરી નાખે એવી ભીમસેનની દશા હતી. દશા શેની? અવદશા જ હતી. છતાંય સમભાવથી એ પંથ કાપે જતો હતો. અને ભૂખ્યા તરસ્યા એ દડમજલ કરતે હતો. ઘણા દિવસો બાદ સફરથી થાકેલ, તૃષા ને સુધાથી પીડાયેલે, નિરાશ અને હતાશ બને તે પોતાના ઘર આગળ આવીને એક રાતે ઊભે રહ્યો. મકાનની પાછળના ભાગમાં એક જાળીયું હતું. તેમાંથી એ પિતાને સંસાર જેવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 19: સુશીલાને સંસાર બાપના રાજમાં ન સમાય પણ માના રેટીંયામાં સમાય. ભીમસેન રાજા હતો. રાજગૃહ ઉપર તેની અમાપ સત્તા ચાલતી હતી. બારણે હાથી ઝુલતા હતા, ઘરમાં સુવર્ણ હીંચળા હીંચતા હતા. એક કહેતાં હજાર વસ્તુ હાજર ! કરનારા હજારે દાસદાસીઓ હતાં. કશી વાતની કમીના ન હતી. અઢળક સાહ્યબી હતી, અપરંપાર સુખ હતું. શાંતિથી તેનો સંસાર ચાલ્યા જતે હતો. પણ વિધિની વક નજરે એ બધું જ ઝુંટવાઈ ગયું. રાજ ગયું. વૈભવ ગ. શાંતિ ગઈ. એ સુખ અને ચેન ચાલ્યાં ગયાં. ભીમસેન રસ્તાના રઝળુ ભિખારી જે બની ગ. એક ગામથી બીજે ગામ દર દરની ઠેકો ખાતાં તે પિતાના પરિવારને લઈને ભટકવા લાગ્યો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યું. ત્યાં થોડા સમય રહ્યો. નસીબનું પાંદડું તે ચે ન ફરકયું. અને એક વહેલી સવારે સૂતા બાળકોને મૂકી, પત્નીની અશ્રુભીની યાદ લઈને એ નીકળી પડશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 174 ભીમસેન ચરિત્ર એક જ આશાએ, ઘણું ધન કમાઈશ. દુઃખ અને દારિદ્રતાને દફનાવી દઈશ. આ રઝળપાટને અંત આણી દઈશ. પત્નીની અશ્રુભીની યાદ લઈને એ નીકળી પડે. એ આશા ઠગારી નીવડી. દેવે તેના ઉપર જરાય મહેરબાની ન કરી. દુર બની તેણે ભીમસેનને ભાંગી નાંખે. ભીમસેન હતું તે ને તે જ પાછો ફર્યો. પોતાની પત્ની અને બાળકોને મળવા અધીરા બન્ય. પણ હાય ! ત્યાં તો કાળજુ કંપી ઊઠે તેવું દશ્ય હતું. ખૂલી જમીન ઉપર એક કંતાન પાથરેલું હતું. કંતાનનાં રેસેરેસા બહાર દેખાતાં હતાં. અને પવનના સપાટાથી આમતેમ ઉડતાં હતાં. - ફાટેલા એ કંતાન ઉપર ભીમસેનનો સારો ય સંસાર સૂતો હવે, સુશીલા આડે પડખે જમણી બાજુ ફરીને સૂતી હતી. તેનું મેં ભીમસેનને સ્પષ્ટ દેખાતું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આંખને નીચેને ભાગ કાળે પડી ગયે હતો. ત્યાં બે–ચાર આડી અવળી કરચલીઓ પડી ગઈ હતી. ગાલ સાવ બેસી ગયા હતા. તેને અસલને ગુલાબી રંગ એકદમ ઊડી ગયો હતો. જડબાનાં બે હાડકાં એકદમ વર્તાતાં હતાં. કેશકલાપ છૂટ હતો. વાળ લૂખા અને રૂક્ષ બની ગયા હતા. જમીન ઉપર પડેલે હાથ સાવ કંગાળ જણાતે હતો. તેના ઉપર પહેરેલાં સહાગકંકણુ વારે વારે સરી જતાં હતાં અને ખૂબ જ પિલાણ રહેતું હતું. છાતી સાવ ચીમળાઈ ગઈ હતી. શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ સુશીલાને સંસાર 175 આખું કૃશ થઈ ગયું હતું. તેના ઉપર ઢાંકેલાં વસ્ત્રો બરાબર ન હતાં. ઘણી જગાએથી તે ફાટેલાં હતાં અને સુશીલાના એક વખતના અપ્રતિમ સૌન્દર્યની ચાડી ખાતાં હતાં. ભીમસેને જોયું. સુશીલા નહિ પણ સુશીલાનું જીવત હાડપિંજર સૂતું હતું. તેના હૈયાએ ભારે નિઃશ્વાસ નાખે. | દેવસેન અને કેતુસેનના દેહનું વર્ણન તો કહ્યું જાય તેવું નહોતું. બંનેનાં ડાચાં સાવ બેસી ગયાં હતાં. છાતીની એક એક પાંસળી ગણી શકાય તેવી હતી. ઉઘાડા શરીરે બંને ટૂંટીયું વાળીને સૂઈ રહ્યા હતા અને પવન સતત ફૂંકાઈ રહ્યો હતો. શિયાળાને ઠંડો પવન કેઈની પણ શરમ ભરે ? ઠંડી હવાથી બંને પ્રજી રહ્યા હતા. સુશીલાને દેહ પણ ઠંડીથી કાંપતો હતો. ત્યાં કેતુસેન ઝબકીને જાગી ઊઠી. “મા! મા !" એમ કહી રડવા લાગે. | કેતુના રડવાથી સુશીલા પણ જાગી ગઈ. દેવસેન પણ બેઠો થઈ ગએ. સુશીલાએ કેતુસેનને ગોદમાં લેતાં હાલથી પંપાળી પૂછયું : “શું થયું બેટા ! કેમ રડે છે ? મા! મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપને.” બેટા ! અત્યારે કંઈ ખવાય ? હજી તો રાત ઘણું બાકી છે. સવારે આપીશ હાં, સૂઈ જા મારા લાલ ! સૂઈ જા.” સુશીલાએ કેતુસેનને થાબડો. ના, મા ! તું જૂઠું બોલે છે. કાલે પણ તે એમ જ કીધું હતું. આજે સવારથી તે અત્યારસુધી તે મને કંઈ જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 176 કેમ કણ નથી આવતાબ જ ભૂખ લાગી અધધુ ખાધું ભીમસેન ચરિત્ર ખાવા નથી આપ્યું અને કાલે પણ મેં અધુપર્ધ ખાધું હતું. મા ! મા ! મને ખૂબ જ ભૂખ લાગી છે. ભૂખને લીધે ઊંઘ પણ નથી આવતી. મને ખાવા આપને મા ! આમ કેમ કરે છે ? મને ભૂખે શા માટે મારે છે?” કેતુસેને રડતાં રડતાં કીધું. કાલે જરૂર આપીશ બેટા! આજે જ ડું નથી લેતી. કોલે પણ જૂહું નહોતી બોલી. પરંતુ જે ઘરે હું કામ કરું, છું, તે શેઠે મને કંઈ જ ન આપ્યું, આથી મારે તને આજે ભૂખ્ય રાખવો પડયે બેટા ! પણ હવે કાલે તેમ નહિ થાય. બીજ શેઠે મને કાલે લેટ, ઘી ને સાકર વગેરે આપવા કહ્યું છે. એ આપશેને એટલે જરૂરથી તને સવારે ગરમ ગરમ રઈ ખવડાવીશ, હે બેટા! અત્યારે તું સૂઈ જા.” સુશીલાએ કેતુને પટાવતા કહ્યું. પણ મા! હવે મારાથી નથી સહન થતું. આમ કયાં સુધી ચાલશે ? કેતુએ રડતાં રડતાં જ કીધું. “બેટા! હવે બહુ દિવસે આપણે આ દુઃખ નથી સહન કરવાનું. તારા પિતાજી પરદેશ ગયા છે ને, તે હવે આવતા જ હશે. એ ખૂબ ખૂબ ધન લઈને આવશે, પછી તે તને હું રોજરોજ મીઠાઈ ખવડાવીશ. સારાં સારાં કપડાં પહેરાવીશ. તને રમવા રમકડાં લાવી આપીશ.” પણ મા! પિતાજી તે છ મહિનામાં પાછા આવવાનું કહી ગયા હતા. હજી છ મહિના નથી થયા મા !" રમકડાં ને ખાવાની વાત સાંભળી કેતસેન શાંત થઈ ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ સુશીલાને સંસાર 177 છ મહિના તે કયારના ય થઈ ગયા બેટા ! પણ શી ખબર એ કેમ નહિ આવ્યા હોય ? મને પણ તેમની રેજ સતત ચિંતા થાય છે. શું થયું હશે એમને ? એ સાજાસરવા તે હશે ને ? એ ત્યાં સુખી તો હશે ને ? શું કરતા હશે? કયાં ખાતા-પીતા હશે ? કયાં રહેતા હશે ? આવા આવા તો બેટા ! હજારો વિચાર મને આવે છે. તેમની રાહ જોઈ જોઈને હવે તે મારી આંખે પણ થાકવા આવી છે. દિવસે ગણીગણીને તે મારા વેઢા પણ ઘસાઈને દુઃખવા આવ્યા છે, પણ બેટા! તું ચિંતા ન કરીશ હે! તારા પિતાજી હવે થોડા જ દિવસમાં આવી જશે. અત્યારે હવે તું સૂઈ જા.” સુશીલાએ કેતુસેનને થાબડીને સૂવરાવવા માંડે. ડીવારમાં કેતુસેન ઊંઘી ગો. માના હાથમાં જ એકમાત્ર એવો જાદુ છે, જે તેને સ્પર્શ થતાં જ ભૂખ્યું બાળક પણ નિરાંતે ઊંઘી જાય છે. કેતુસેન પણ સુશીલાને વાત્સલ્યભર્યો સ્પર્શ પામતાં જ ઘસઘસાટ ઊંઘ અનુભવવા લાગ્યો. - ત્યાં દેવસેન ફરિયાદ કરવા લાગ્યું: “મામા! મને કંઈ ઓઢાડ ને, મને બહુ ટાઢ વાય છે.” - સુશીલાએ તરત જ ઊભા થઈને પિતાની નીચે પાથરેલું ફાટેલું કંતાન તેના ઉપર ઓઢાડયું અને જે એક જાળિયું ઉઘાડું હતું, તેની બારી બંધ કરી દીધી અને પછી પિતે જમીન ઉપર જ સૂઈ ગઈ. * પણ એમ ઊંઘ શેની આવે? એક તો બહાર સાત ભી. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 178 ભીમસેન ચરિત્ર ઠંડી હતી. દિવસભરના કામને તેને થાક હતો. બબે દિવસથી તેણે કંઈ ખાધું ન હતું. ભૂખથી પેટ ચીસો પાડતું હતું બાળકે બિચારાં ભૂખ્યા તરસ્યાં સૂતાં હતાં. પતિ પરદેશ હતો. કાલે શું બાળકને ખાવા આપીશ તેની સળગતી શિલ્પ હતી. આ બધાને લીધે તે સૂઈ ન શકી. તે બેઠી બેઠી પ્રભુને ફશ્ચિાદ કરવા લાગી. સશીલાને જાળિયા પાસે આવતી જોઈ ભીમસેન જ ખસી ગયો. બારી બંધ થઈ જવાથી હવે કંઈ જેવાં મળવાનું ન હતું, છતાંય તેની ફાટમાંથી તે પ્રયત્ન કરવા લાગ્યા. બારીની ફાટમાંથી જોયું તો સુશીલાની આંખમાં આંસુ દદળતાં હતાં અને એ વિધાતાને પૂછતી હતી : અરેરે ! વિધાતા ! તું કેમ આટલે બધે ફુર અમારા પર શુ છે ? તારા હૈયામાં દયાને જરા ય છાંટો નથી રહ્યો છે શા માટે તું અમને આમ રોજ રોજ રીબાવે છે?” અને તારે જે :ખ જ દેવું છે, તે એ તમામ દુઃખ મને એકલીને જ આપને. બિચારાં આ ફૂલ જેવા કેમી બાળકોને તું શા માટે દુઃખથી દઝાડે છે? એ નિર્દોષ સંતાનોએ તારો શે અપરાધ કર્યો છે? અને માન કે તેઓએ તારે કંઈ અવિનય કે અપરાધ કર્યો હોય તો તેઓની સજા તું મને કર. મને સતાવ. મને શિક્ષા કર. પણ એ બિચારા બાપડાઓને તું શા માટે ભૂખે મારે છે શા માટે હું તેમને ઠંડીમાં થીજવી નાખે છે? શા માટે તું એમનાં ઊંધ-આરામ ને આનંદ છીનવી લે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ સુશીલાને સંસાર 179 વિધાતા ! કઈ માતા પિતાના બાળકોને દુઃખી જોઈ શકે ? મારાથી એમનું દુઃખ નથી સહન થતું. . કયાં એ રાજકુળનાં સંતાનો? એક વખત તેઓ છત્રપલંગમાં પઢતાં હતાં, મેવા-મિઠાઈ આરેગતાં હતાં, સેનાના ઝૂલે ઝૂલતાં હતાં. હીરા–મતીના રમકડે રમતાં હતાં. કીનખાબ અને જરીનાં કપડાં પહેરતાં હતાં. એક કરતાં એકવીસ વસ્તુ તેમને મળતી હતી. આજ્ઞા પણ નહોતી કરવી પડતી. વગર કીધે જ બધું તેમને મળી જતું હતું. સદાય આનંદ અને મસ્તીમાં રહેતાં હતાં. રાત પડે નિરાંતે સૂઈ જતાં હતાં. સવારે ઊઠી ફરી ખેલકૂદમાં પડી જતાં હતાં. અને જ્યાં આજનાં મારાં આ બાળકો કહે છે વિધાતા ભૂખે ઉઠાડે છે પણ ભૂખે સૂવાત નથી.' વિધાતા ! હું તને પૂછું છું ક્યાં છે તારે આ ન્યાય? મારા બાળક બબ્બે દિવસથી ભૂખ્યાં જ સૂઈ જાય છે અને ભૂખ્યાં જ ઊઠે છે અને જ્યારે તેમને ખાવાનું મળે છે ત્યારે પણ તે લૂખું-સૂકું, એઠું--જૂહું: ' અરે ઓ વિધાતા ! તું મારા બાળકે પાછળ શાં માટે પડ છે? તેમને બિચારાઓને તે સુખે જીવાડ. તેમને રાજ ન આપે તો કંઈ નહિ. સેનાના ઝલે ન ઝલવે તે ચે કંઈ નહિ. તેમને મસાલા દૂધ ને ભારે મીઠાઈ ન ખવડાવે તો કંઈ નહિ, તેમને પહેરવા કિંમતી પિષક ને આપે તો કંઈ નહિ, પણ તેમને નિરાંતે બે ટંકનો લૂખોસૂકે રોટલે તો રોજ આપ. તેમને પહેરવાં પૂરતાં કપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 180 ભીમસેન ચરિત્ર તે આપ. તેમને નિરાંતની ઊંઘ તે આપ. શૈશવના નિદો આનંદ અને મસ્તી તે આપ. . વિધાતા ! તારી નિર્દયતાની આ બધી વાત માં કોને કહેવી ? આ બધુ દુ:ખ જાણે તને ઓછું હતું, તે તે મારા સ્વામીને પણ બહાર પરદેશ મોકલી દીધા. તેમને વિના તે મારી દશા જળ વિનાની માછલી જેવી થઈ ગઈ છે. છ માસમાં જ તેઓ પાછા આવવાનું કહી ગયા હતા આ જ તો બાર બાર માસનાં વહાણાં વહી ગયાં વિધાતા હજુ પણ મને તેમનાં દર્શન નથી થયાં. * વિધાતા !' કયાં છે મારા સ્વામી ? કયાં છે એ કહે. તેઓ જ્યાં છે ત્યાં સુખી તો છે ને ? તેમનું શરીર તો સારું છે ને? ત્યાં એ શું કરે છે ? વાયદો આપીને પણ હજી તે કેમ પાછા આવ્યા નથી ? અરે ઓ ! નિર્દુ વિધાતા ! મને કંઈક તો જવાબ આપ.” પતિની યા સુશીલા વધુ વ્યગ્ર બની ગઈ. બોલતાં બોલતાં તેનાથી માટે અવાજે રડી પડાયું. ભીમસેનની આંખમાંથી તે ચોધા આંસુ દદળી રહ્યાં હતાં. પિતાના પરિવારની આ દશા જે તેનું હૈયું અંદરથી પોક મૂકીને રડતું હતું. a માના રડવાનો અવાજ સાંભળી બંને બાળકો જાગ ગયાં અને પૂછવા લાગ્યાં : “મા! મા ! તું કેમ રડે છે ' તને શું થયું છે? મા ! " - બાળકોને જાગી ગયેલાં જોઈ સુશીલાએ પોતાના શોકને સંભાળી લીધો અને ઝડપથી પિતાનાં આંસુ લૂછી નાખ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ 181 - સુશીલાને સંસાર = અને બોલી: “કઈ નહિ બેટા ! કશુ નથી થયું, હું ક્યાં રડું છું ? એ તો આ આંખમાં કંઈ પડયું છે. એટલે તમને = એમ લાગે છે. પિતાનાં બાળકે પિતાની વેદના ન જાણું જાય એટલે સુશીલા જૂઠું બોલી. . * “ના મા ! તું અસત્ય બોલે છે. તારી આંખો જ કહે એ છે કે તું ખૂબ રડી છે, મા ! તું શા માટે જૂઠું બોલે છે ? - મને સાચું કહેને.” દેવસેને કીધું. =' “હે મા હું રહું છું ને ખાવાનું માંડ્યું છે એટલે તું રડે છે? તો ના રડીશ મા! હું નહિ હવે, - હવે ખાવા પણ નહિ માંગું, બસ. હવે તું રડીશ નહિ હાં.” = કેતુસેન બોલી ઊઠે. : : ‘‘ના બેટા ! ના. હ તારા ખાવાના માંગવાથી નથી રડતી હ. તું તારે નિરાંતે સૂઈ જા મારે લાલ ! " કેતુને છાતી સરસ ચાંપતાં સુશીલાએ ગળગળા સાદે કીધું. - “મા ! તને મારા પિતાની યાદ આવે છે? તેની તને : ચિંતા થાય છે ? મા ! તને શું થાય છે! તું આમ ઉદાસ કેમ છે? આમ તું વારેવારે નિ:શ્વાસ કેમ નાંખે છે ?" | દેવસેને ફરી પૂછ્યું. તે જરા વધુ સમજદાર અને સહનશીલ હતો. માનું દુઃખ તેનાથી સહન ન થયું. હા બેટા ! તારા પિતાની યાદ આવે છે. તેમની - મને ચિંતા થાય છે. એ કેમ હજ ન આવ્યા ? માર્ગમાં - કંઈ અમંગળ તો નહિ બન્યું હોય ને ? આવા આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ - 182 ભીમસેન ચરિત્ર વિચારથી મારાથી રડી પડાય. છે! માએ અર્ધા સાચા ખુલાસો કર્યો.” - “માતું નકામી ચિંતા કરે છે. પિતાજી તે હવે એક બે દિવસમાં જ આવી પહોંચશે. તું ધીરજ રાખ. આટલા મહિના રાહ જોઈને તે આપણે કાઢયા. હવે શું બે ચાર દિવસ નહિ નીકળી જાય?” દેવસેને માને આશ્વાસન આપવા માંડયું. બિચારે ભીમસેન ! બહાર ઊભો ઊભે એ આ બધું સાંભળી રહ્યો હતે. એક એક શબ્દ તેનું હૈયું વલેવાઈ જતું હતું. એ વિચારતો હતો : આહ ! મારા આગમનની આ લકે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે ! આજ આવશે કાલ આવશે. એમ જ મારી વાટ જુએ છે, ને કેવી કેવી આશાએ બાંધીને દિવસો પસાર કરે છે ? -. અને જ્યારે આ બધાં જાણશે કે હું આવી ગયો છું ને ખાલી હાથે પાછો ફર્યો છું, ત્યારે ન જાણે એમના આશાભર્યા હૈયા ઉપર શું ને શું ચે વીતશે ? બાળકોના અરમાન ઉપર તે વીજળી જ તૂટી પડશે. સુશીલાનું હૈયું પણ ભાંગી જશે. અને મારા મળવાથી તો તેઓ સાવ જ ભાંગી પડશે. તેમના અંતરને ભારે ધકકો લાગશે. ખરેખર મને ધિકાર છે! મારા જન્મને ધિક્કાર છે! પુરુષ જે પુરુષ થઈને પણ હું ખૂદ મારા એકલાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ સુશીલાને સંસાર 183 પણ હવે તે પૂરું કરી શકું તેમ નથી. ત્યાં મારા આ સંસારનું તે કેવી રીતે પૂરું કરી શકું? મેં આજસુધી પુરુષાર્થ કરવામાં જરાય બાકી નથી = રાખ્યું. પણ દેવે સદાય મારી સાથે છેતરપીંડી કરી છે. તેણે મને સદાય દુઃખની જ ભેટ ધરી છે. ખરેખર દેવ મારું સાવ જ મેં ફેરવીને બેઠું છે. મારા સુખની એ સતત ઉપેક્ષા જ કરે છે. મને એણે સદાય અણમાનીતે જ માનીને રાખ્યો છે. અને મારી સાથે સાથે મારા આ પરિવારને પણ તેણે દુઃખમાં પીસવાનું બાકી નથી રાખ્યું. હવે હું શું કરું? મારાં બાળકોને કેવી રીતે સુખી કરું ? પત્નીને કેવી રીતે શાંતિ આપું? નિર્ધન અને અકિ. ચન હું તેને કેવી રીતે સુખ અને શાતા આપી શકીશ? અરેરે! આવા જીવન કરતાં તે મૃત્યુ જ ઘણું સારું. માટે હે મારા ભાગ્યવિધાતા ! હવે મારી આ જીવાદોરી ટૂંકી કરી નાંખ અને મને મોત આપ. મારા આ દુખોને એથી અંત લાવ. આ દુઃખ ને યાતના હવે હું નથી જોઈ શકતો નથી તેમાંથી ઉગરી શકવાને કોઈ ઉપાય છે. તેમ જ નથી એ બધું સહન કરી શકતો. માટે પ્રભો ! હવે તે તારી પાસે બે હાથ જોડી એક જ યાચના કરું છું. “તું હવે મને મેત આપ.” ભીમસેન મૃત્યુનો વિચાર કરતા ત્યાંથી દૂર ભાગવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ 184 ભીમસેન ચરિત્ર લાગે. અને ભાગતે ભાગતો નગરની બહાર નીકળી ગયે. ત્યાં એક વડ નીચે જઈને ઊભો રહ્યો. - વડની વડવાઈઓ ફણિધર નાગની જેમ નીચે લબડી રહી હતી. એ જોઈને ભીમસેને વિચાર કર્યો. આ વડવાઈઓ મારે ઉદ્ધાર કરી શકશે. મારા ગળા ફરતી એ વીંટળાઈને મારા દુઃખને નાશ કરી શકશે અને મારા જીવનને પણ અંત આણશે. લીમસેને આ દુઃખી જિંદગીનો અંત લાવવાનો પાક નિર્ણય કરી લીધું. હવે મેત બે આંગળ જ છેટુ છે, એમ સમજીને અંત સમય સુધારી લેવા મન-વચન અને કાયાને એકાગ્ર કરી વીતરાગ દેવનું સમરણ કરવા લાગ્યા. ઘણા જ ઉત્કટ ભાવથી નમસ્કાર મહામંત્રનું થડા સમય માટે પારાયણ કર્યું. અને પછી પિતાના જીવન દરમિયાન જે કંઈ જાણતાં અજાણતાં સ્થળ અને સૂમ અપરાધે કર્યા હોય તેને યાદ કરવા લાગ્યો. અને જગત સમસ્તના જીવોને ઉદેશીને એ પ્રગટ કહેવા લાગ્યા : " હે જીવરાશીઓ ! મેં અજ્ઞાનતાથી, આળસ કે પ્રમાદ વશ બનીને તમારા અનેક અપરાધ કર્યા હશે, તમને દુઃખ આપ્યું હશે, સંતાપ્યા હશે, તમારા આત્માને દુભાવ્યું હશે. તમારા અંતરને કલેશ કરાવ્યું હશે. મારા કેઈ કાર્ય ને વિચારને લીધે તમારે આ અને રૌદ્ર ધ્યાન કરવું પડ્યું હશે. એ સર્વ પાપની હું આપ સૌની નમ્ર ભાવે ક્ષમા માગું છું, મારા એ તમામ અપરાધને તમે સૌ માફ કરજે. * લીધે ii હું આજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ સુશીલાને સંસાર મારા ઉપર આપ સૌનો ઘણે જ ઉપકાર છે. હું તમારા સર્વને ઋણી છું. આજ હું તેને જરાય બદલો ચૂકવી શકું તેમ નથી. આથી તમે મારા ઉપર દયા અને કરુણું વર્ષાવી મારા એ ઋણ ભારમાંથી મને મુક્ત કરજે. મેં આ જન્મમાં ઘણાં ભયંકર દુઃખે અનુભવ્યાં છે. એ માટે હું તમારામાંથી કોઈનેય દોષ દેતો નથી. મારા જ કર્મનું એ ફળ છે. પૂર્વભવના કોઈ અશુભ કર્મના પરિ. ણામે આ ભવમાં મારે એ બધું ભેગવવું પડયું છે. આથી તેમાં હું તમારા કોઈને અપરાધ જેતે નથી. હું હવે મરણને શરણ થાઉં છું, ત્યારે હું અઢાર લાખ, વીસ હજાર એકસોને વીસ વાર મિથ્યા દુકૃત માગું છું. ' હે અરિહંત ભગવંત! તમોને નમસ્કાર થાઓ. હે સિદ્ધ પરમાત્મા ! તમને મારા પ્રણામ હ ! હે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય આચાર્ય ભગવંત ! હું તમને પ્રણિપાતુ છું. અને હે સર્વ લોકના મુનિ શ્રમણ ભગવંત ! મારા તમને આ આખરના છેલલા છેલલા નમન.” આમ પ્રભુપ્રાર્થના કરી ભીમસેને પિતાના ગળા ફરતી વડવાઈઓને વીંટાળવા માંડી. અને કસ કસીને બાંધી દીધી. અને પછી પોતે અદ્ધર ઝૂલવા લાગ્યો. અને મતની વાટ જેતા નવકારમંત્રનું રટણ કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 20 મેત પણ ન આવ્યું - પુરુષાર્થ અને પ્રારબ્ધના બે ચકોથી આ જીવન ચાલે છે. બે ચકો બરાબર હોય છે તે જીવન સીધી ગતિએ સડસડાટ ચાલ્યું જાય છે. પણ તેમાંથી જે એક પણ ચક બગડે છે તે જીવન પણ ડગમગ ચાલે છે. અને તેમાંય જે પ્રારબ્ધનું ચક સહેજ બગડેલું હોય છે તે તે સમજવું કે જીવનનું આવી જ બન્યું. એ ચકની થેડી પણ ખરાબી જીવનને ગબડાવી નાંખે છે, ભાંગી નાંખે છે ને તેને શીણુંવીશીર્ણ કરી નાંખે છે. " જીવન છે તેમાં દુઃખ પણ આવે છે અને સુખ પણ. જેવાં માનવીનાં શુભાશુભ કમ તેવું તેને ફળ મળે છે. અશુભ કર્મને જ જ્યારે ઉદય હોય છે ત્યારે જીવનમાં દુઃખની વણઝાર ચાલી આવે છે. આ દુઃખોથી માનવ રડે છે, વિલાપ કરે છે, ભાગ્યને દોષ દે છે અને અનેક રીતે દુઓને દૂર કરવા એ પ્રયત્ન કરે છે. પરંતુ અશુભ કર્મો જ્યારે સસ જેવા ચીકણું બાંધ્યા હોય છે ત્યારે દુઃખ પણ છરી બનીને જીવનને વળગી રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ મેત પણ ન આવ્યું 187 છે. માનવી તેથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી જાય છે. તેનાથી ગભરાઈને, ત્રાસીને, અકળાઈને તેનાથી છૂટવા આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ન જાણે જીવનને એક ઝાટકે કાપી નાંખવાનું પોતાના હાથમાં ન હોય, એમ તે પ્રયત્ન કરે છે. ઘાસલેટ છાંટે છે, વિષ ઘળે છે, ખૂબ ઊંચેથી પડતું મૂકે છે, કૂવે પૂરે છે, જીભ કચરે છે. ચાલતી ગાડીએ પડતું મૂકે છે. આવા હજાર હજાર પ્રયત્ન માનવી દુઃખથી ત્રાસીને કરે છે. પણ માંગ્યું મોત જે મળતું હોય અને દુઃખમાંથી છુટકારો મળી જતો હોય તે તે જોઈએ ? તે તે દુનિયામાં બધા સુખી જ માણસે ન વસતા હોત? ભીમસેને પણ મત માંગી લીધું હતું. દુઃખથી કાયમ માટે છુટકારો મેળવી લેવા ગળે ફાંસ નાંખીને મોતની રાહ જેતો હતો. પણ માંગ્યું મોત કેઈને ય મળ્યું છે? તે ભીમસેનને મળે ? એ જ સમયે એક શેઠ ત્યાં પડાવ નાંખીને પડયા હતા. તેમના પડાવ પાસે તાપણું ભડભડ સળગી રહ્યું હતું. ઠંડી સખ્ત હતી અને સૌ તેની ગરમીથી રાહત અનુભવી રહ્યા હતા. તાપણુની અગ્નિશીખાથી ચારે બાજુ અજવાળું જણાતું હતું. એ અજવાળામાં શેઠની નજર ભીમસેન તરફ ગઈ તેમણે દૂરથી જોયું. એક માનવી ગળે ફાંસે નાખી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ 188 ભીમસેન ચરિત્ર જીવનનો અંત આણી રહ્યો છે. ઘડીને ય વિલંબ કર્યા વિના તલવાર લઈને દોડયા. તેમનું હૈયું કરુણાથી : દ્રવી રહ્યું હતું. દૃશ્ય જ એવું હતું કે સહૃદય આત્માનું અંતર પીગળી ઊઠે, રડી ઊઠે. : : ' ' ' * શેડ તે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા. તેમનું અહિંસક હૃદય એ દશ્ય જીરવી ન શકયું. વેગથી દોડતા એ ભીમસેન પાસે આવી પહોંચ્યાં ને તરત જ તલવારના એક જ ઘાથી વડવાઈનો પાશ કાપી નાંખ્યો. અને ભીમસેનને પડતો ઝીલી લીધે. નીચે સંભાળથી તેને મૂકી ગળાના ફાંસાને કાઢી નાંખ્યો અને ભીમસેનને પવન નાંખવા લાગ્યા. એટલામાં તો શેડના બીજા સાથીદારે પણ ત્યાં આવી પહોંચ્યા. અને એક માણસને આમ ભરજુવાનીમાં આપધાત કરતા જોઈ અરેરાટી અનુભવવા લાગ્યા. ફાસ એટલે ફસે. એ તે તેનું કામ કરે છે. એ જડને થોડી બુદ્ધિ હોય છે, કે એ વિચાર કરે, કે આ માણસને મારી નંખાય અને પેલા માણસને ન મારી નંખાય. એ તે તેના સ્વભાવ પ્રમાણે કામ કરે જ. . ફાંસે ખાવાથી ભીમસેનનો શ્વાસ રૂંધાવા લાગ્યા. નાડીઓ તૂટવા લાગી. ગળુ સંકેચાઈ ગયું. આંખના ડેળા ચકર વકર ઘૂમવા લાગ્યા. કપાળની નસે તંગ બનીને સૂઝ ગઈ. માથાના વાળ ઊભા થઈ ગયા. હાથ ઢીલા પડી ગયા. છાતીમાં ગુંગળામણ થવા લાગી. પરંતુ ભીમસેને આ કશાયની પરવા ન કરી. કારણ તેને મન આ થોડી જ પળેનું દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ મત પણ આવ્યું 189 હતું. ઘડી પછી તે એ સઘળા દુઃખને, જીવન સમસ્તની યાતનાને અંત આવવાનો હતો. પણ વિધાતાએ ભીમસેન માટે કંઈ જુદુ જ નિર્માણ કર્યું હતું. તેણે સુખ માંગ્યું તો દુઃખ આપ્યું. ભિખ માંગી તે તિરસ્કાર આપો. નોકરી માંગી તે બેકારી આપી.અરે ! મત માંગ્યું તે એણે જીવન આપ્યું. કેઈ વાતે ય વિધાતા તેની તરફેણ નહતી કરતી. એ કઈ જુદા જ મિજાજમાં હતો. ભીમસેનને તેણે મોતના મુખમાંથી પાછો ધકેલી દીધો. શેઠે આવીને તેના ઉપર દયા કરી. પોપકાર કર્યો. કહ્યું છે કે, પારકાના ભલા માટે જે પ્રયત્ન નથી કરતા તેઓનો જન્મ નિષ્ફળ જ છે. માટે માનવીએ પોતાનાથી બને તે તમામ રીતે સામા માણસ ઉપર જરૂરથી ઉપકાર કરવો. પરોપકાર કરવા જતાં પ્રાણની આહુતિ દેવી પડે તે પણ દઈ દેવી. કારણ પરોપકાર કરવા જતા થતું મરણ શ્રેષ્ઠ છે. અને વિધાતાએ સૂર્ય, ચંદ્ર, વૃક્ષો, નદી, ગા અને સજનોનું સર્જન પરોપકાર માટે જ કર્યું છે. હવે જે માણસો અન્યને ઉપકાર નથી કરતા, તેનાથી તે જંગલમાં ઉગેલું ઘાસ પણ ઉત્તમ છે, એ ઘાસ જેવું ઘાસ પણ પોતાના પ્રાણનું બલિદાન દઈ પશુઓનું પોષણ કરે છે. લડાઈમાં લડતાં સૈનિકોનું તે રક્ષણ કરે છે. - શ્રી જનાર્દને એક વખત કાંટો લઈને પરોપકાર અને મુકિતને તન્યાં અને તેમણે નકકી કર્યું કે મુકિત કરતાં પણ પપકાર બહુમૂલ્ય છે. અને આ માટે એમ કહેવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ 190 ભીમસેન ચરિત્ર કે પરોપકાર કરવા માટે જ શ્રી જનાર્દને દશ દશ અવતાર ધારણ કર્યા. આ જીવલોકમાં સૌ પોતાનાં સુખ અને સ્વાર્થ માટે જ બહુધા જીવે છે. પણ જેઓ પરોપકાર માટે જ જીવે છે, તેઓનું જીવન જ સાચું જીવન છે. બાકી પરોપકારહીન મનુષ્યનું જીવન તો ધિક્કારપાત્ર છે. અને માણસ કરતાં તે પશુઓ વધારે ઉપકારી છે. જીવતાં તે માણસેના અનેક પ્રકારનો ભાર વહન કરે છે. અને મૃત્યુ બાદ તેઓ પિતાનું ચામડું, હાડકાં, દાંત, શીંગડાં વગેરે આપીને પણ ભલું કરે છે. પરોપકારથી પ્રેરાઈને તો વૃક્ષે પિતાનાં અમૃત તુલ્ય ફળ આપે છે. આ માટે તેઓને અનેક પ્રકારનું કષ્ટ સહન કરવું પડે છે. માણસના મારેને પણ વધાવ પડે છે. છતાંય ફળ આપવું એ પિતાનું કર્તવ્ય છે, એમ સમજી તેઓ આનંદથી ફળ આપે છે. ગાયે પિતાના સંતાનને કકળતું ને ભાંભરતું રાખીને પણ દૂધ આપી ઉપકાર કરે છે. ગોવાળ તેના આંચળને અનેક રીતે મસળે છે ને દુઃખ આપે છે, પરંતુ પરોપકારી ગાય એ દુઃખને જરાય મન ઉપર લેતી નથી. અને પરોપકારમાં આનંદ માણે છે. - ફળે આવે છે ત્યારે વૃક્ષો નીચા નમે છે. પાણીભર્યા વાદળો પણ નીચાં આવે છે. તે જ રીતે સત્પરુષે સમૃદ્ધિથી અનુદ્ધત અને વિનમ્ર બને છે. પરોપકારીઓને આ સહજ સ્વભાવ છે. કાન ધર્મશ્રવણથી શોભે છે, કુંડલથી નહિ. હાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ 191 મેત પણ ન આવ્યું સુપાત્રદાનથી શોભે છે, કંકણથી નહિ. શરીર પણ પરેપકારના પરસેવાથી શોભે છે, ચંદનથી નહિં. - સૂર્ય કમળને વિકસીત કરે છે. ચંદ્ર કૈરવ સમુહને વિકસીત કરે છે. પૃથ્વી ઉપર મેઘ પાણે વરસાવે છે. આ માટે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, કેઈની માંગણી કે યાચના, વિનંતી કે પ્રાર્થનાની રાહ નથી જોતા. તે પોતાની મેળે જ, આ મારે કરવાનું જ છે, કરવું જ જોઈએ સમજીને તેનું કામ કરે છે. સજજને અને પુરુષોને સ્વભાવ પણ એવો જ હોય છે. ભીમસેને તો મૃત્યુને આલિંગન કર્યું હતું. તે કંઈ કોઈની પાસે ભિખ માંગવા નહોતે ગયે, કે અરે ! મને કોઈ મત આપે. અને ગળે ફાંસો ખાધે ત્યારે પણ તેણે બૂમ નહોતી મારી કે, “બચાવો ! બચાવે ! હું મરી રહ્યો છું !" - શેઠે દૂરથી એ દશ્ય જોયું. તેમને પરોપકારી આત્મા તરત જ ત્યાં દેડી આવ્યો. અને ભીમસેનને મૃત્યુના દુઃખમાંથી ઉગારી લીધું. શેઠે તેને પવન નાંખ્યો. શીતળ જળનો છંટકાવ કર્યો. હાથ–પગ દબાવ્યા. માથે પંપાળે. વાંસે હાલથી હાથ ફેરવ્ય. બંધ મોંમાં ધીમે ધીમે પાણી પાયું. આ બધી ક્રિયાથી ધીરે ધીરે ભીમસેન ભાનમાં આવતે ગયે. દુઃખથી તે તે મરી જ ગયો હતો. મન તે તેનું કયારનું ય મરી ગયું હતું. પણ દેહને પ્રાણ નહોતે ગયે. એક તેણે જ સાચી વફાદારીપૂર્વક તેનો સાથ પકડી રાખ્યો હતો. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 192 ભીમસેન ચરિત્ર - થોડું ભાન આવતાં જ ભીમસેને આંખે ખેલી. તેને હોઠ ફફડયા. તે બેલ્યો : અરિહંત ! અરિહંત ! . શેઠ આ સાંભળીને ચમક્યા. તેમના હૈયામાં દુઃખને સાથોસાથ આનંદ છવા. તેમનું અંતર બેલી ઊઠયું અરે ! આ તો મારે ભાઈ! સાધર્મિક બંધુ! હું પણ જૈન. અને આ પણ જૈન લાગે છે. નહિ તો તેના હેઠેથ અરિહંતનું નામ કયાંથી નીકળે? આમે ય હું તેને માણ સમજીને, તેને દુઃખી સમજીને મદદ તો કરવાનો જ હતો પણ હવે તે મારી ફરજ વધી જાય છે. હું જરૂરથી તે બધી જ મદદ કરીશ.” મનમાં આમ વિચારી એ પ્રગટ બેલ્યા ‘ભાઈતું કોણ છે ! આમ અકાળે તું તારા જીવનને રહેંસી નાંખવા કેમ તૈયાર થ છે? જે હોય તે જણાવ હું તને બધી જ સહાય કરીશ. મને તું તારો ભાઈ જ માનજે.” !. ભીમસેને પછી બધી હકીકત જણાવી અને કહ્યું શેઠ ! હવે હું ન મરું તો શું કરું? જીવન જ એકલું બધું અસહ્ય બની ગયું હતું કે મારે મર્યા સિવાય કેદ જ છુટકે ન હતું. પણ વિધિને એ ય મંજુર નથી લાગતું તમે મને દયાભાવથી મુક્ત કર્યો. જીવતદાન આપ્યું. પણ હવે હું શું કરીશ? કયાં જઈશ? કેવી રીતે મારું જીવન ગુજરાન ચલાવીશ ?" મહાનુભાવ! તારી જિંદગી ખરેખર કષ્ટદાયક છે અનેક દુઃખો તે સહન કર્યા છે. અનેક યાતનાઓ તે ભેળવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ છે. સાથે જ તે કહી તેવી નથી. ભ છે. મ મોત પણ ન આવ્યું 193 છે. સાથે જ તે કહી જાય તેવી નથી. અને એ સાંભળ્યા પછી સહન થઈ શકે તેવી નથી. - “પણ ભાઈ! આ માનવભવ તો દુર્લભ છે. મહાપુદયે - આજ તને એ પ્રાપ્ત થયો છે. તેનું તો તારે અનેક કષ્ટ વેઠીને પણ રક્ષણ કરવું જોઈએ. તને તો કદાચ ખબર 'હશે, કે જે માણસ આપધાત કરે છે તે આત અને રૌદ્ર = ધ્યાનના દુષ્ટ યોગે નરકગતિને જ પામે છે. તું તો ભલા સુર - છે. સમજદાર છે. તારે આ રીતે હિંમત હારી જીવનનો અંત આણવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો જોઈએ. કારણ એકવાર મરણ આવી ગયું કે ખેલ ખલાસ. જીવતો હશે -તે તું કંઈ પામી શકશે. કંઈ કરી શકશે. માટે ભાઈ! નિરાશ ન બન. હિંમત ન હાર.” : “શેઠજી! હું આ બધું જ સમજુ છું. પણ અનંત એ મારી બુદ્ધિને કુંઠિત કરી નાખી છે. હવે મને = 4ટલી બધી ચિંતા સતાવે છે કે, હવે હું શું કરીશ ? કયાં કીશ ? " ભીમસેન ચિંતાથી બોલી ઊઠ્યો. - “ભાઈ! એમ દુઃખેથી હારી જઈ અવિચારી સાહસ Pોએ, તો ખરાબ જ પરિણામ આવે. પૂર્વે હતાં તેથી ય ર યુ દુઃખનો ભાર વધી જાય. * તું જ વિચારી જે. શ્રી રામચંદ્ર સગર્ભા સીતાને - નવાસમાં કાઢી મૂકી, મહારાજા નળ દમયંતીને વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા, સત્યવાદી હરિશ્ચંદ્ર ઉતાવળથી સગર્ભા કભી 13. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 194 ભીમસેન ચરિત્ર હરિને વધ કર્યો, પાંડવોએ જુગારમાં સાહસ કરી દ્રૌપદીને હોડમાં મૂકી–આ બધાએ જ પાછળથી શું હાંસલ કર્યુ ? પાછળથી ખૂબ જ પસ્તાયા. માટે ભાઈ ! સૌએ સારાસારને વિવેક કરીને જ કામ કરવાં જોઈએ. અને દુઃખ તો કોને નથી પડ્યાં? ભલભલા ચક્રવતીઓ, અરે ! ખૂદ તીર્થકર ભગવંતોને પણ દુઃખની આગમાંથી પસાર થવું પડયું છે. તો તારા મારા જેવાની તો શું વિસાત? સુખ-દુઃખનું ચક્ર તો નિરંતર ઘૂમતું જ રહે છે. કદી દુઃખ તો કદી સુખ. જેવા કર્મો તેવાં તેનાં ફળ. શુભ કર્મનાં શુભ ફળ અને અશુભકર્મનાં અશુભ ફળ. આ તો શાશ્વત નિયમ છે. માટે હે ભવ્યાત્મા ! તું સમભાવ ધારણ કર. તારા દુઃખથી દુઃખી ન બને. એ પણ તારા જ કઈ અશુભ કર્મોનું પરિણામ છે તેમ સમજ. અને સહિષ્ણુ બન. શાંતિ રાખ. ઉતાવળો ન થા. પુણ્ય પ્રગટશે ત્યારે આ દુઃખને પણ અંત આવશે.” ભીમસેનને આટલું લાંબું સહૃદયી આશ્વાસન આપી શેઠ શાંત થયા. ભીમસેને ઘણા સમયથી આવા દયાળ આત્માનો અવાજ સાંભળ્યો ન હતે. આવા શાસ્ત્રના પ્રેરક ને શાતાદાયક વચને પણ સાંભળ્યાં ન હતાં. રાજગૃહ છોડયા પછી તેને બધી જગાએથી જાકારે જ મળે હતો. લક્ષમીપતિ શેઠે કટુ વચને સ્ત્રના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ મોત પણ ન આવ્યું 195 સંભળાવ્યાં હતાં. ધનસાર શેઠે તેને જુઠો પાડો હતો. અરિજય અને જિતશત્રુએ તેને નિરાશ કર્યો હતો. આ બધાના લીધે તેનું અંતર ઘણું જ સંતપ્ત હતું. અપમાનની જવાળાએથી તેનું હિયુ ધખતું હતું. શેઠના આ શબ્દોથી તેને સળગતા જિગરને ટાઢક થઈ. કેઈ સ્વજન મળ્યું હોય એવો તેના અંતરે ભાવ અનુભવ્યો. દુઃખનાં વાદળ તેને વિખેરાતાં લાગ્યાં. નિરાશાનો અંધકાર ભેદતો લાગ્યું. તેણે શેઠને કીધું “શેઠજી ! આપના પ્રેરક વચનથી મારા દિલને ઘણી શાતા મળી છે. પરંતુ એ શાતા કાયમ કેવી રીતે ટકે ? જે દુઃખ છે, તે તે આ ગરીબાઈનું છે. ભૂખમરા અને રઝળપાટનું છે. જીવન ગુજારા જેટલું ય જે ડું મળે, તો સંતોષથી જીવી શકાય. આપ મને એવું કંઈ કામ ન આપો ? એટલે ઉપકાર તમે મારા ઉપર ન કરો ? આપનો ઉપકાર હું કદી નહિ ભૂલું. અને આપ જે બતાવશે તે તમામ કામ કરીશ. . . ' ' T “ભાઈ ! મારી શક્તિ હોવા છતાં પણ જે હું તારા માટે કંઈ ન કરી શકું તે મારું જીવ્યું ધૂળ જ થાય ને ? - તને જરૂરથી કામ આપીશ. જે અમે પણ ધન કમાવવા _નીકળ્યા છીએ. અહીંથી ઘણે દૂર એક રેહણાચલ પર્વત છે. ત્યાં આગળ ઘણી બધી ખાણો છે. એ ખાણેમાં રાજાઓના - મુકુટમાં શોભતાં રત્ન છે. સૌન્દર્યવતી નારીઓના ગળામાં શોભતા નવલખા હાર માટેના હીરાઓ છે. પન્ના છે. મેતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 196 ભીમસેન ચરિત્ર છે. માણેક છે. અમારી સાથે તું પણ એ ખાણોમાંથી તે શેધી કાઢવા મહેનત કરજે. ખાજે–પીજે અને રહેજે અમારી સાથે જ. આપણું કામ સફળ થશે એટલે તને પણ હું, તુ તારું કાયમ માટે દળદર ફેડી શકે તેટલું મહેનતાણું આપીશ. માટે ભાઈ! તું એ માટે ચિંતા ન કર. પ્રભુનું નામ લઈ અત્યારથી જ તું અમારી સાથે ચાલ.” શેઠે સક્રિય આશ્વાસન આપ્યું. ભીમસેન એ રાતે શેઠના તંબુમાં જ સૂઈ ગ. સરસ મજાના ખાટલા ઉપર સુંવાળું સુંવાળું અને પિચુ પિચુ ગાદલું પાથરેલું હતું. માથાને ટેકવવા એવા જ મજાના બે ઓશીકાં હતાં. ઓઢવા માટે રજાઈ હતી. અને તંબુના ઉપરના છિદ્રોમાંથી ચંદ્રનાં કિરણો અમૃતધારા રેલાવી રહ્યાં હતાં. ઘણા બધા સમયે સૂવા માટે આ રીતની સગવડ ભીમ સેનને મળી હતી. શરીર લંબાવતા જ તેને રાહત થઈ દુઃખતાં હાડકાંઓને આરામ મળે. અને ચંદ્રને નીરખતે એ વિચારે ચડી ગયે. વિચારમાં તેને સુશીલા અને બાળકો ની યાદ પણ આવી. એઓ શું આ રીતે સૂતાં હશે ? ના. ના. આવું સુખ કયાંથી મળે તેઓને ? મારી નજરે તે તેને મે જોયાં છે. બિચારાં! કેવી કંગાળ હાલતમાં જીવતાં હતાં. અંગે અર્ધા ભાગનાં બધાં ઉઘાડાં હતાં. અને ઠંડીથી દૂક રહ્યાં હતાં. તેઓ એવાં દુઃખમાં સબડતાં હોય અને મારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ I IIIIIIIII માત પણ ન આવ્યું 197 આ રીતે સૂઈ જવાય? ના..ના......હું તે જમીન ઉપર જ સૂઈ જઈશ. આમ વિચારી તે જમીન ઉપર હાથનું ઓશીકું કરીને આડો પડ. નવકાર મંત્ર ગણતાં ગણતાં જ સૂઈ ગયે તે સવાર વહેલી પડે. હે ફાટતા તે શેઠના ડેરા તંબુ છૂટવા લાગ્યા. બળદો ગાડે જોડવામાં આવ્યા. ગધેડાઓ ઉપર સામાન લાદવામાં આવ્યો. ઘોડાઓ ઉપર જીન નાંખ્યું. સવારે તૈયાર થઈ ગયા. ચાલવાવાળા ભોમિયા સાબદા થઈ ગયા. ભીમસેન પણ આ સૌ કામમાં મદદ કરવા લાગ્યું. સામાન ઊંચકી ઊંચકીને ગાડામાં ભરવા લાગ્યા. ઘડાઓ ઉપર જીન સરખું નાંખ્યું. અને પોતે પણ સાબદા થઈ ગો. અને સૌ ચાલવા લાગ્યા રેહણાચલ પર્વત તરફ. - સવારે સફર. બપોરના કોઈ શીતળ છાંય તળે આરામ. બપોર નમતાં ફરી પાછી દડમજલ અને રાતે ગામના પાદરે ડેરા તંબુમાં શયન. આમ સૌ કૂચ કરતા હતા. ભીમસેન કયારેક પગપાળા ચાલતું હતું. તો કયારેક ઘોડા ઉપર. તે કયારેક ગાડામાં. તેને આ સફર અને સાથીદારો સાથે આનંદ =આવતો હતો. તે પિતાનું દુઃખ ધીમે ધીમે ભૂલતો જતો _હતું. અને જીવનને ઉલ્લાસ માણી રહ્યો હતો. વચમાં વચમાં _કયારેક પિતાના પરિવારની દુઃખદ અને કરુણ યાદ આવી જતી. ત્યારે બળપૂર્વક એ યાદને ખંખેરી નાંખતે. અને ભાવિની ઉજજવળ આશામાં પંથ કાપે જતે હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ 198 ભીમસેન ચરિત્ર ભીમસેનના વિનય વિવેકથી શેડ પણ ખુશ હતા. તેને સાથે એ મમતા ને પ્રેમથી વાત કરતા હતા. બને ત્યાં સુધી ભીમસેનને કોઈ કામ તે કરવા દેતા નહિ. પણ ભીમસે જ જીદ કરીને પ્રેમથી બધાં કામ કરી નાંખતે. શેઠના મનમ આથી ભીમસેન માટે સારી છાપ પડી હતી. એ તેમને મહેન: અને પ્રામાણિક લાગ્યું હતું. દિલનો સાફ અને સ્વચ્છ લાગે હતો. આથી શેઠ ખૂદ તેની કાળજી લેતા હતા. ભીમસે ખાધું કે નહિ, તેણે બપોરના આરામ કર્યો કે નહિ, રાતે 2 નિરાંતે ઊંચે કે નહિ, ચાલતા ચાલતા એ થાકી તે ન ગયો ને, ટાઢથી તે હેરાન તે થતો નથી ને. આવી આ અનેક બાબતેનું શેઠ ધ્યાન રાખતા. થોડા દિવસમાં તે 2 બે વચ્ચે સારી માયા બંધાઈ ગઈ એક સવારે સૌ પર્વત આગળ આવી ગયા. મંઝિ મળી ગઈ. હવે કૂચ કરવાની રહેતી. સાધનાના દિવસો શ થવાના હતા. કામનો પ્રારંભ હવે જ થવાને હતા. રેહણાચ પર્વતની એક તળેટીમાં સૌએ મુકામ કર્યો. તે દિવસે સૌ માત્ર આરામ કર્યો. મુસાફરીને થાક ઉતાર્યો. '. બીજે દિવસથી સૌ કામે લાગી ગયા. ભીમસેન 5 કામે લાગી ગયા. કેદાળી, ત્રિકમ, પાવડે અને તમારું લ એ ઉપડી ગયો. જમીન માપવા અને માટી પારખવા સાધન પણ તેણે પાસે રાખ્યાં. પિતાના યુવાનકાળમાં ભૂમિપરીક્ષાને તેણે અભ્યાસ કરે હતા. એ અભ્યાસ અહીં કામે લાગ્યો. પૂરા એક દિવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ મોત પણ ન આવ્યું 199 સુધી જાત જાતની જમીનની તેણે મજણ કરી. જમીનના આડા અવળાં મા૫ દેર્યા. કરવા ચગ્ય નિશાન કર્યા. મનમાં એક અલાન દોર્યો. અને બીજે દિવસથી એકલપંડે એક જમીન ઉપર ત્રિકમ લઈ મંડી પડ. કૂકડો બોલે તે અગાઉ જ ભીમસેન એ દિવસથી ઊઠવા લાગ્યો. ઊઠીને નવકાર મંત્રનું સમરણ કરતે કરતો જ એ ખીણમાં પહોંચી જતો. કમરે કછોટે મારી, ઉઘાડા પગે, ઉઘાડા બદને જમણા હાથમાં ત્રિકમ પકડી એ ખટાફ ખટાફ દવા મંડી પડયો. જ ભીમસેનનું શરીર સશક્ત અને તંદુરસ્ત હતું. રાજકાળમાં પૂરતો વ્યાયામ અને દેહનું પૂરતું પોષણ કર્યું હતું. આથી આ કામ કરતાં તેને ઝઝ થાક નહોતે લાગતે. વળી ભૂમિ પરીક્ષા તે જાણતો હતે. આથી ઓછી મહેનત તેને કરવી પડતી હતી. . . = ' . ત્રણ ચાર દિવસ સવાર અને સાંજ એકધારું છેલ્લા બાદ તેણે ચમકતા પથ્થર જોયા. રંગ વેરતા કકડા જોયા. તેના આનંદની અવધિ ન રહી. હવે તેનું કામ સરળ બની ગયું હતું. જોતજોતામાં તે તેણે એવા ઘણા બધા ચમકતા ને રંગબેરંગી પથરા જુદા. તારવી કાઢયા. = એ દિવસથી એણે ખેદવાનું બંધ કર્યું. એ પથ્થરોની માવજતમાં પડયો. હથેડી ને છીણી લઈ એ બેસી ગયે. ને = ભથ્થર તેમજ માટીમાં જડાઈ ગયેલાં રને અને હીરા અલગ = કરવા લાગ્યો. .. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ 200 ભીમસેન ચરિત્ર - બે ચાર દિવસની મહેનત બાદ એ કામ પણ પૂર્ણ થઈ ગયું. શેઠ તો તેના આ કામ ને સફળતાથી ખુશ ખુશાલ થઈ ગયા. તેના કામને ધન્યવાદ આપ્યા. શાબાશી આપી. તેનો બરડે થાબડો. ભીમસેને ઘણી મહેનત બાદ અને સખ્ત પરિશ્રમ કરી તેણે આ રત્ન મેળવ્યાં હતાં. એ રત્નો પોતે જ રાખી લે તો પેઢી એની પેઢીઓનું દરિદ્ર ફાટી જાય. પરંતુ એણે આવી કોઈ મેલી ભાવના સેવી ન હતી. તેને તો કામમાં જ આનંદ અને સંતોષ હતો. શેઠ તેને જરૂરથી ચગ્ય મહેનતાણું આપશે જ એવી તેની શ્રદ્ધા હતી. આથી એ લાલચુ બન્યા વિના અને કંઈપણ જાતની અપ્રમાણિકતા સેવ્યા વિના એ તમામ રત્નો તેણે શેઠને આપી દીધાં. - શેઠને ભીમસેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમજ તેમના અંતરની ભાવના પણ નિર્મળ હતી. લહમીપતિ અને ધનસારના જેવા મનના તે મેલા ન હતા. તેમણે જ ભીમસેનને કીધું : “આ રત્ન લઈ તમે બાજુના ગામમાં જાવ. અને ઝવેરી બજારમાં જઈ તેને વેચી આવે. ' - ભીમસેન સુંદર કપડાં પહેરી અને જતનથી રત્નોને લઈ ગામમાં ગયો, ઝવેરી બજારની દુકાનોમાં જઈ ઊભો રહ્યો. એક ઝવેરીને એ બધાં રને બતાવ્યાં. બીજાને બતાવ્યાં. ત્રીજાને, ચોથાને એમ પાંચ છ જણ પાસે એ રોની કિંમત અંકાવી જોઈ. ઝવેરીઓએ પણ રત્નની ઉલટ સુલટ તપાસ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ મેત પણ ન આવ્યું 201 જોઈ. રત્નોની પરખ કરી. હીરાને નાણી જેયા અને તેની કીંમત પણ કાઢી જોઈ. કોઈએ ત્રણ લાખ કહ્યા. કોઈએ ચાર લાખ કહ્યા. એક બે જણાએ પાંચ લાખ આપવા કહ્યું. ભીમસેનનું મન માનતું નહોતું. તેને હજી વધુ દામની ઈચ્છા હતી. કારણ તે જાણતો હતો કે આ રન ને હીરા ઘણું જ મૂલ્યવાન છે. છેવટે એક ઝવેરીએ તેની આખર કીમત આંકી. “ભાઈ આ રને ને હીરાની કીંમત નવ લાખ રૂપિયા થશે. એથી વધુ હું તને આપી શકું તેમ નથી. તારી ઈચ્છા થતી હોય તે વેચી જા.” ભીમસેનની ધારણા હતી કે ઓછામાં ઓછા દસેક લાખ તો આની કીમત ઉપજશે જ. તેણે અત્યાર સુધી છ લાખથી વધુ કીમત સાંભળી ન હતી. આ ઝવેરીએ જ માત્ર નવ લાખની કીંમત કરી. એ ઝવેરી સાથે તેણે થોડા વધુ આપવા રકઝક કરી. છેવટે એ રો ને હીરાને સોદો પતી ગયે. ભીમસેન નવ લાખ રૂપિયા લઈને શેઠ પાસે આવે. | અને વિનયપૂર્વક બધી હકીકત જણાવી. શેઠ તો ભીમસેનની પ્રમાણિકતા ઉપર વારી ગયા. તેમને મનમાં થયું: “આ કેટલો બધો પ્રમાણિક પુરુષ છે ? નવ લાખને બદલે તેણે મને ચાર–પાંચ જ લાખ આપી દીધા હોત તો મને શી જાણ થાત ? ખરેખર, આ ભીમસેનની મારે યોગ્ય કદર કરવી જોઈએ.” ભીમસેન ! તે તો ભારે કરી ભાઈ! તે આજ ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર સરસ કામ કર્યું છે, આ રનની કીમત તું તારી પાસે જ રાખ. અને તેમાંથી તેને ઠીક લાગે તેમ ખર્ચજે. આટલું તને મારું મહેનતાણું. હવે જે રત્નો તું મને મેળવી આપે તેટલામાં મારાં. આ ઉપર હવે તારે જ અધિકાર રહેશે.” શેઠે કીધુ. ભીમસેને ઉપકારવશ બની એ રકમ લઈ લીધી, અને બીજે દિવસથી ફરી કામે ચડી ગયે. અને શેઠને ખૂબ જ રત્ન અને હીરા મેળવી આપ્યા. એક દિવસે ભીમસેને કીધું : “શેઠ હવે આ ભૂમિમાં કયાંય રને નથી. માટે તમે મને હવે જવાની અનુજ્ઞા આપો. શેઠે ભીમસેનને ભાવપૂર્વક વિદાય આપી. ભીમસેન પણ જતા સમયે ગળગળે બની ગયે. અને તેમને વારંવાર ઉપકાર માનવા લાગ્યો. શેઠની શુભાશિષ મળતાં જ તે પિતાના બાળકો પાસે આવવા અધીરો બની ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ 21 વિધાતા! આમ ક્યાં સુધી? છ માસનો વાયદો આપી ભીમસેન ચાલ્યો ગયે હતો. દેવસેન અને કેતુસેનની સઘળી જવાબદારી હવે સુશીલાના માથે પડી હતી. એક સમયની રાજરાણું આજ રસ્તાની ભિખારણ બની ગઈ હતી. સુશીલાનાં દુઃખ અને યાતનાઓનો પાર ન હતે. પતિના વિરહમાં તે સુકાતી જતી હતી. તેનું મન ઘણીવાર ચંચળ બની જતું હતું, દેવસેન અને કેતુસેન તે સમયે તેને સારા સહાયરૂપ બની રહેતા હતા. તે બેને જેઈ હિંમત ટકાવી રાખતી હતી અને અનેક દુઃખને એ સમભાવે સહી લેતી હતી. ભદ્રા શેઠાણીએ કાળો કકળાટ કરી તેમને ઘર બહાર ધકેલી મૂકયા ત્યારથી સુશીલા ગામની બહાર એક ઘાસની ઝૂંપડીમાં રહેતી હતી. ત્યાં રહી આજુબાજુના પાડેશીઓ વગેરેનાં ઘરકામ કરતી. કોઈનાં વાસણ માંજતી, કોઈનાં પાણી ભરતી. કેઈનાં કપડાં છેવા જતી. કુંભારના ઘરના માટલાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 204 ભીમસેન ચરિત્ર વેચવા એ બજારમાં પણ જતી. અને ત્યાં ધોમ તડકામાં બેસી એ માટલાં ને બીજાં માટીઠામ વેચાય તેની રાહ જોતી. આ બધા કામમાંથી, એ ત્રણેયને જીવન ગુજારે માંડ માંડ થઈ રહેતો. કયારેક તો આખો ને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું. કામના માટે રખડવું પડતું હતું. પરંતુ કામ ન મળતાં નિરાશ થઈ, થાક્યા ને ભૂખ્યા સૌને સૂઈ રહેવું પડતું. | દેવસેન અને કેતુસેન પણ હવે તો આ બધાં દુઃખેથી ટેવાઈ ગયા હતા. તે સુશીલાને ઝાઝી ફરિયાદ નહોતા કરતા. રડતા પણ નહિ. તેઓ તો સુશીલાની દશા જોઈને જ રડી પડતા હતા. પોતાના રડવાથી માને વધુ દુઃખ થાય એમ સમજી તેઓ બંને સમભાવે દુખ સહન કરતા હતા અને સુખની આશામાં દિવસો વ્યતીત કરતા હતા. . પરંતુ તેમના નશીબમાં હજી સુખ લખ્યું ન હતું. એક સવારે ભદ્રા શેઠાણું સુશીલાની ઝુંપડી આગળથી પસાર થઈ રહી હતી. બહાર ખુલલામાં દેવસેન અને કેતુસેન આનંદથી રમતા હતા. અંદર પડીમાં સુશીલા રસોઈ બનાવી રહી હતી. ભદ્રા શેઠાણનું લેહી ઊકળી ઊઠયું. તેને ઈર્ષાળુ સ્વભાવ સળગી ઊઠયો. એ સીધી જ ઝૂંપડીમાં દાખલ થઈ અને સુશીલાનું કાંડુ પકડી ઊભી કરી દીધી અને પિતાની ગંદી સરસ્વતી ચાલુ કરી દીધી. - “અરે! કુલ્ટા ! હજી પણ તું અહીં જ મરી છું ? તને તે કંઈ લાજ શરમ છે કે નહિ? મારા ઘરમાંથી તને કાઢી મૂકી, તો તું અહીં આવીને ટળી છું. તારી દાનત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ 205 વિધાતા ! આમ કયાં સુધી ? હજી સુધરી નથી લાગતી. પણ તને ખબર નહિ હોય કે હું કોણ છું. તારી બધી જ દાનત ધૂળમાં રગદોળી નાંખીશ સમજી! અને આ તારા બાપની ઝુંપડી છે, તે અહીં આવીને રહી છું. નીકળ અહીંથી. તારે રહેવાથી તો હવે મારી આ પડી પણ અપવિત્ર બની ગઈ!” સુશીલા તો ભદ્રાને આમ આવેલી જોઈ અને તેને આમ ભાંડતી જોઈ મૂઢ જ બની ગઈ. તેને કંઈ જ સમજણ ન પડી, કે પોતાને શું વાંક છે ને આ કેમ આમ ઊકળી ઊકળીને બોલી રહી છે. તે તો ભદ્રાને સાંભળતી મૌન ઊભી રહી. દેવસેન અને કેતુસેન પણ સુશીલાને પકડીને, ભદ્રાથી ડરતા ધૃજતા ઊભા રહ્યા. આ જોઈ ભદ્રા વધુ તાડુકી ઊઠી : “આમ ઠેયા જેવી ઊભી શું રહી છે. હું કહું છું તે સાંભળતી નથી ? ચલ, નીકળ મારી આ ઝુંપડીમાંથી અને ખબરદાર ! જે ફરીથી આ બાજુ તે પગ મૂકયો છે, તો જીવતીને જીવતી તને સળગાવી મૂકીશ.” આટલું બોલીને એણે ટપોટપ એક એક વાસણ ઝુંપડીની બહાર ફેંકવા માંડયાં. સુશીલાને પણ ધક્કો મારીને ઝુંપડી બહાર ધકેલી મૂકી. બાળકો પણ તેની સાથે બહાર ફેંકાઈ ગયા. પણ ભદ્રાને એટલાથી સંતોષ ન થયો. ચુલામાંથી સળગતું લાકડું કાઢીને તેણે ઝુંપડીને આગ ચાંપી. ઘાસને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ 206 ભીમસેન ચરિત્ર આગની ઝાળ લાગતાં જ એ તો સળગી ઊઠયું. જોતજોતામાં એ ઝુંપડી ભકિમભૂત થઈ ગઈ . - સુશીલા ફરી ઘરબાર વિનાની થઈ ગઈ. બાળકો ફરી ઠંડીમાં ધ્રુજવા લાગ્યાં. - આ બધું જોઈ અને અનુભવી સુશીલાનું હૈયું ચીરાઈ જતું હતું. તેનું અંતર આકંદ કરી રહ્યું હતું. તે વારંવાર પોતાના કર્મનો વિચાર કરતી હતી. અને આ સઘળું પિતાના પૂર્વકૃત કર્મોનું જ ફળ છે, તેમ સમજી હિયાને શાંત રાખી, સ્વસ્થ ચિત્તે સમભાવપૂર્વક આ બધું સહન કરતી હતી. ભદ્રાએ તો ઝૂંપડી બાળી નાંખી. થોડી ઘણી જે ઘરવખરી હતી તે પણ તોડી કેડી નાંખી અને જાણે કંઈ જ બન્યું નથી તેમ ઠસ્સાથી ચાલી ગઈ. - આ ઝુંપડી વસ્તીથી ઘણું દૂર હતી. આથી તેને કઈ બચાવનાર પણ ન હતું. ઝુંપડી ખાખ થઈ ગઈ. ભદ્રા ચાલી ગઈ. સુશીલા બાળકોને લઈ નવકાર મંત્રનું રટણ કરતી ત્યાં જ ઘણે સમય સુધી ઊભી રહી. આમ નિષ્ક્રીય ઊભું રહે કયાં સુધી ચાલે? થોડી વારે અંતરની પૂરી સ્વસ્થતા મેળવી સુશીલા કામની શોધમાં જવા લાગી. રહેવા માટે પણ જગાની. તપાસ કરવા લાગી. શોધ કરતા ત્યાંથી થોડે દૂર કિલ્લાના એક જીર્ણ ભાગ આગળ થોડી જગા હતી તે તેણે જોઈ. અને ત્યાં જ તેણે રહેવાનું રાખ્યું. દેવસેનને અને કેતુસેનને ત્યાં બેસાડી એ કામની શોધમાં નીકળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ 207 વિધાતા ! આમ ક્યાં સુધી ? બબે દિવસ સુધી તે અનેક ઘરોમાં ફરી. કામ માટે પ્રાર્થના કરી. પણ કયાંય તેને કામ ન મળ્યું. સૌએ તેને તિરસ્કારથી જાકારો આપે. એ બે દિવસ મા– દીકરાઓએ ભૂખ્યા પેટે કાઢયા. ત્રીજા દિવસે એક કુંભારને ત્યાં થોડુંક કામ મળ્યું. એ કુંભારે તેને માટીનાં વાસણો વેચવા બજારમાં મેકલી. એક સમયની રાજરાણું આજ ભરબજારે માટીનાં ઠામ વેચવા બેસવા લાગી. થોડા દિવસ બાદ તેને બીજા કામ મળવા લાગ્યાં. આ બધું જ કામ કરતાં પણ તે ત્રણેયનું માંડ માંડ પૂરું થતું હતું. લગભગ તો તે ત્રણેય અર્ધભૂખ્યાં જ દિવસો પસાર કરતાં હતાં. તેમાંય સુશીલા તો અર્ધાયથી અધીર ભૂખી રહીને પોતાના જીવનને ટકાવી રહી હતી. સુશીલાને સંસાર આમ દુઃખમાં સબડી રહ્યો હતો.. ત્યારે ભીમસેન હરખાતો હરખાતો રેહણાચલથી નીકળી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ આવી રહ્યો હતો. . રાજગૃહી નગરી છેડયા બાદ પહેલી જ વાર ભીમસેનના હાથમાં અઢળક ધન આવ્યું હતું. રેહણાચલ પર્વતમાં પોતે કરેલી કાળી મજૂરી ઊગી નીકળી હતી. કામને તેને પૂરેપૂરો બદલે મળે હતો. શેઠે તેને લાખ રૂપિયાની કિમતનાં રત્નો આપ્યાં હતાં. હવે તે બસ સુખ, સુખ ને સુખ જ હતું. રત્નો હાથમાં આવવાથી ભીમસેનની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ 208 ભીમસેન ચરિત્ર હતી. બધી જ નિરાશાઓને અંત આવી ગયો હતો. રસ્તામાં જરા પણ ખોટી રીતે વિલંબ કર્યા વિના એ ચીલ ઝડપે આવી રહ્યો હતો. ઘણા લાંબા સમયથી પત્ની અને પુત્રને જોયાં ન હતાં. તેમને મળવા અને તેમને આ શુભ સમાચાર આપવા તેનું મન અધીરું બની ગયું હતું. અને એ અધીરાઈમાં ઘણું જ જલ્દીથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર આગળ આવીને ઊભો રહી ગયો. - ત્યાંથી વસ્તી ઘણું દૂર હતી અને બાજુમાં જ સુંદર સરવર હતું. તેને નિર્મળ પાણીમાં ગુલાબી કમળ ખીલી રહ્યાં હતાં. પ્રવાસના લીધે ભીમસેનનાં કપડાં ઘણું જ જીર્ણ ને ગંદા બની ગયાં હતાં. શરીર પણ અસ્વચ્છ હતું. આવા વેશે શું પિતે પત્ની અને પુત્રોને મળશે ? તો તો એ મારા માટે શું વિચારશે? આમ મનમાં ભીમસેન વિચાર કરતો ડી પળ ઊભું રહ્યો અને પછી તેણે નક્કી કર્યું: “ના, પોતે નાહી ધોઈને, સુંદર અને સ્વચ્છ કપડાં પહેરીને જ પિતાની પત્ની અને પુત્રોને મળશે. આમ નક્કી કરી તરત જ તેણે નાહવાની તૈયારી કરી. પગથિયાની પાળ ઉપર ફાટલી કથા મૂકી. એ કથામાં તેણે કાળજીથી રત્ન બાંધ્યાં હતાં. એ કથા ઉપર પિતાનાં કપડાં ઉતારીને મૂકયાં અને પછી ચારે બાજુ જોયું. ત્યાં કોઈ જ નહેતું ભીમસેન એકલો જ હતો. - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ કયાં સુધી ? 209 અરિહંતનું નામ લઈ ઝટપટ તેણે સરેવરમાં બકી મારી. સરોવરના શીતળ જળના સ્પર્શથી તેનો થાક ઊતરવા લાગે. એકાદ બે વધુ ડૂબકી મારી તે આનંદ અને ઉલ્લાસથી નાહવા લાગ્યો. ત્યાં એક વાંદરો દોડતો દોડતો સરોવરના પગથિયે આવ્યે. પાણી પીધું. અને કંથા ઉપાડીને દોડતો ઝાડ ઉપર ચડી ગયે. આ બધું થોડીક જ ક્ષણમાં બન્યું. ભીમસેને સરોવરમાં ઊંડી ડૂબકી મારી. આ બાજુ વાંદરો કંથા લઈ પલાયન થઈ ગયે. બે ક્ષણનો જ ખેલ ! વાંદરો રમત રમ્ય અને ભીમસેનના પ્રાણ જવા લાગ્યા. ' સરોવરમાંથી બહાર નીકળતાં જ ભીમસેનની નજર કંથા ઉપર ગઈ. પણ કથા હોય તો દેખાય ને ? તેણે આંખ પટપટાવીને ફરી જોયું. પણ પગથિયાની પાળ સાવ કેરી ધકકર હતી. તાપ પડતો હતો ને તડકે ત્યાં પથરાયેલ હતું, પણ કંથી ત્યાં ન હતી. ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યાં. તેને જીવ ગૂંગળાવા લાગ્યો. તે ઝટપટ પાળ ઉપર આવ્યો ચારે બાજુ ' જેવા લાગે. ધારી ધારીને જોયું. જમીન ઉપર પણ તપાસ કરી. કેઈના ય પગલાં ત્યાં ન હતાં. તો કથા લઈ કણ ગયું ? ભીમસેન કંઈ જ નકકી ન કરી શકો. એ હતાશ હૈયે બેસી પડે. તેનું તો ભી. 14 . P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 210 ભીમસેન ચરિત્ર કિનારે આવેલું નાવ ડૂબી ગયું હતું. તે ભાંગેલા પગે પાળ ઉપર મહામહેનતે બેઠે. . ત્યાં દૂર ઝાડ ઉપરથી વાંદરાએ હુપાહુપ અવાજ કયો. ભીમસેનની નજર તરત જ એ અવાજની દિશા તરફ ગઈ. અને જોયું તો વાંદરો તેના ભાવિને આમતેમ ઝુલાવી રહ્યો હતો. તેને દાંત મારી રહ્યો હતો. નખ ભરી રહ્યો હતો અને તેની સાથે આનંદથી રમી રહ્યો હતો. ભીમસેન ઉતાવળે એ ઝાડ તરફ દોડે. ઝાડ નીચે ઊભા રહી તેણે હાકોટા કર્યા. એ સાંભળી વાંદરાએ જોરથી હુપાહુપ કરવા માંડયું. ભીમસેને પથ્થર ફેક. વાંદરાએ તે ઘા ચૂકવી દીધો. અને છલાંગ મારતો જ બીજા ઝાડ ઉપર ચડી ગયે. ભીમસેન પણ તેની પાછળ દો . આ સમયે તો તે આસ્તે રહીને ઝાડ ઉપર ચડે. પણ જે એ વાંદરા પાસે પહોંચ્યો કે તુરત જ વાંદરો બીજી ડાળે પહોંચી ગયે. વાંદરાના હાથમાંથી કંથી છોડાવવા ભીમસેને ઘણું મહેનત કરી. પરંતુ વાંદરાના પવનવેગી કુદકાઓને લીધે એ મહેનત સફળ ન થઈ શકી. વાંદરો એક ઝાડથી બીજે, ને બીજેથી ત્રીજા ઝાડે કૂદતે ભીમસેનની નજર બહાર થઈ ગયે. હવે કંથી પાછી મળવાની કોઈ જ આશા ન રહી. ભીમસેનનું હૈયું નંદવાઈ ગયું. ઘોર નિરાશાથી તેનું મન માંગી પડ્યું. તેને વદન ઉપર ભારે વિષાદ છવાઈ ગયે. કકળતા અંતરે એ વિચારવા લાગ્યું : II I IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ કયાં સુધી ? 21. અરે ! ભગવાન ! આ તે મારી કેવી જિંદગી છે? સુખનો શ્વાસ હજી તો મેં માંડ લીધે હતો, ત્યાં એ દૈવ! તે આ દુઃખનો દીર્ઘ નિઃશ્વાસ મને કયાં આપે ?" * કેવા ઉમંગ અને ઉલ્લાસથી હું . સ્નાન કરી રહ્યો હતો ! કેટકેટલા અરમાનથી હું મારા હિંયાને ભરી રહ્યો હેતે ! સુશીલાની સ્મૃતિમાં હું કુતિ અનુભવી રહ્યો હતો ! ઘણા સમયે પત્ની અને પુત્રોનું મિલન થશે. હાથમાં હવે દ્રવ્ય હોવાથી ગરીબાઈ અને ભૂખમરાનો અંત આવશે. સુખને રોજ રોટલે હશે. શાંતિની રજ નિંદર હશે. બાળકો પણ લાડ પ્યાર ને સુખ સગવડમાં ઉછરશે. - કેટલું રમ્ય સ્વપ્ન હ નીહાળી રહ્યો હતો ! પણ હાય ! મારા ભાગ્યને કંઈ જુદુ જ મંજૂર છે. હું સુખી થવાના પ્રયત્ન કરું છું. એ મને દુઃખ જ આપે છે. છે અને હું પણ કેવો મૂર્ખ ! કંથા મૂકીને સ્નાન કરવા. ગયે. એમ ન કર્યું હેત તો આજ આ દશા ન આવત ને ! આ કિનારે લાંગરેલું નાવ ફરી પાછું ડૂબી ન જાત ને ? પણ ના, સ્નાન તે નિમિત્ત જ છે. મારું ભાગ્યે જ અવળું છે. મારા પૂર્વભવનાં અશુભ કર્મોનો ઉદય આજ સોળે કળાએ ખીલી ઊઠે છે. એ કર્મો જ પરિપાક આજ હું લણી રહ્યો છું. ' પણ આમ કયાં સુધી દુખોની ઝડી વરસતી રહેશે? 'કયાં સુધી ભાગ્ય મને છેતરતું રહેશે ! - હવે તો આ યાતનાઓ નથી સહન થતી. સુશીલાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 212 ભીમસેન ચરિત્ર દુઃખ જોયું નથી જતું. બિચારાં બાળકો ફૂલ જેવા કેમી છે હજુ તો. અને એ પૂરા ખીલીને વિકાસ પામે તે પહેલા તો તેમના ઉપર વેદનાઓને કાળઝાળ તાપ પડવા માંડશે. છે! એ માસુમ બાળકની અસહાય નજર ! તેમનું એ. રુદન ! તેમનાં આંસુ હે ભગવાન! મારું કાળજુ ચીર, નાંખે છે! નથી સહન થતી એ સ્વજનોની વેદના ! નથી જે જતો એ સૌને પરિતાપ ! - “હે વિધાતા ! હવે તો મારી આ જિંદગીનો તું અંત જ આણ. મારે નથી જીવવું. મોત કરતાં પણ વધુ કષ્ટદાયક આજ મને મારું જીવન લાગે છે. એ જીવનને તું હવે નાશ કરનાશ કર.” શોકથી વ્યાકુળ બનેલે ભીમસેન ફરી આત્મહત્યાના વિચારે કરવા લાગ્યા. - ભીમસેન સમજુ હતો. જૈન ધર્મનું જ્ઞાન ને સંસ્કાર પામેલે હતો. આથી પિતાનાં આ દુઃખ માટે તેણે કોઈને દોષ ન કાઢો. હરિપેણને તેણે જરાય વાંક ન કાઢ. દેખીતી હકીકત તો એવી જ હતી. હરિજેણે તેના ઉપર જે સંકટ ન ઉતાર્યું હોત તો આજ તેને આ દુઃખના દાવાનળમાં શેકાવું ન પડયું હતું. આ માટે તે હરિણ ઉપર ભારોભાર કોલ કરી શકે છે. પરંતુ એવું તેણે કંઈ જ ન કર્યું. બધે જ દેષ તેણે પિતાના અશુભ કર્મોને જે જે. વારંવાર તેણે પિતાનાં કર્મો માટે પસ્તાવો કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ ક્યાં સુધી ? 213. . ભીમસેનની હિંમત એટલી બધી છિન્ન ભિન્ન થઈ 1 ગઈ હતી, કે એ હવે જીવવાની હામ બેઈ બેઠો હતો. ઉપરાઉપરી મળેલી નિષ્ફળતાએ તેના મનને નબળું પાડી દીધું હતું. તેનામાં એ સમજ હતી જ કે મૃત્યુને હાથે કરીને ભેટવાથી કંઈ મૃત્યુ આવવાનું નથી. અને આવી પણ જાય તો તેથી કંઈ દુઃખોનો અંત પણ આવવાનો નથી. ઉલટુ દુઃખમાં વધારે જ થવાને છે. આ સમજ તે ગુમાવી બેઠે હતો. અષાઢી અમાસની કાળી રાત જેવી હતાશાના આવરણ તળે તેની એ સમજ ઢંકાઈ ગઈ હતી. આથી એને બસ એક જ વિચાર સૂઝતો હત—મરી જવું. આ જીવનનો અંત આણું દે. શુભ વિચારોની અસર ઘણી ઓછી થાય છે. તે વિચાર કિયામાં પલ્ટાતા ઘણો સમય લે છે. જ્યારે અશુભ વિચાર ક્રિયા માટે જોર કરે છે. અનાદિ કાળથી નબળું પડેલું મન અશુભ વિચારોની જાળમાં જલદી ફસાઈ જાય છે. ભીમસેને પણ તરત જ મરવાની તૈયારી કરી. વડના ઝાડ નીચે એ ગયો. જમીન સુધી પથરાયેલી વડવાઈઓ તેણે પોતાના ગળે બાંધી. અને હવામાં અદ્ધર ખુલવા લાગ્યા. વડવાઈઓના કઠણ પાશથી તેને શ્વાસ રૂંધાવા લાગ્યું. આંખ ઊંચે ચડી ગઈ. ન તણાઈને બહાર ઉપસી આવી. રોમે રોમ ખડું થઈ ગયું. લેહીનું ભ્રમણ અટકી જવા લાગ્યું. જીવન અને મૃત્યુને બે ઘડીનું જ છેટું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 214 ભીમસેન ચરિ પાશને લઈ ભીમસેનને અસહ્ય વેદના થતી હતી પરંતુ તેની તેણે પરવા ન કરી. ઉલટુ વેદનાને વધુ વધા મૂકી. તેણે શ્વાસ રોકી રાખ્યો. ને મૃત્યુની રાહ જોવા લાગ્યા પણ એ મૃત્યુ ય તેનું વ્હાલું ન બન્યું. એટલે આવેગથી અને આવેશથી તેણે મૃત્યુની ઝંખના કરી તેના બમણ વેગથી મૃત્યુ દૂર ભાગતું ગયું. થોડા સમય સુધી એ અદ્ધર ટીંગાઈ રહ્યો. મૃત્યુની વેદના અનુભવી રહ્યો. ત્યાં જ તે એ ધબ દઈને જમીન ઉપર પડયો. પાશ તૂટી ગયે. પડતાંની સાથે જ તેના મેમાંથી શબ્દો સરી છડયા. અ...રિ...હં.ત.... - મોતને એ પાશ કંઈ એકાએક તટી નહોતો પડશે. ભીમસેન જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી થોડે દૂર એક જટાધારી સાધુ પસાર થઈ રહ્યો હતો. - ભીમસેનને મૃત્યુની રાહ જોતે જોઈ એ ઉતાવળે ત્યાં આવ્યો. પોતાની પાસે રહેલા તીણ ત્રિશૂળથી તેણે વડવાઈઓ ઉપર ઘા કર્યો. અને પાશ તૂટી ગયે. ભીમસેન મત્યુની વાટ જોતો હતો. પણ તેને જીવન જ મળ્યું કે જેનાથી તે ભારોભાર ત્રાસ અનુભવી રહ્યો હતો. - સાધુએ ભીમસેનને ચત્તો સૂવાડેચો. કમંડળમાંથી પાણી છિાંટયું. તેના હાથ પગ દબાવ્યા. પ્રેમથી છાતી પંપાળી. તેના ભીના વદનને કૌપીનથી લૂછી નાંખ્યું. અને હેતાળ અવાજથી પૂછયું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ 215 વિધાતા ! આમ ક્યાં સુધી ? મહાનુભાવ! આંખ ખોલે. જુઓ તમને નવજીવન મળ્યું છે. " ભીમસેને થોડીવારે આંખ ખેલી. તેણે જોયું તો તેની સામે એક જટાધારી સાધુ ખુલ્લા દેહે તેની માવજત કરી રહ્યો હતે. તેની છાતી અને બરડે પંપાળી રહ્યો હતો. ભીમસેને નિરાશ સ્વરે પૂછયું : “મહાત્મ! મને શું કરવા ઉગારી લીધું ? મને મરવા જ દે.” મહાનુભાવ! જીવન જેવું જીવન જીવવાનું મૂકીને તું મરવાનું પસંદ કરે છે? લાગે છે તું ઘણે દુઃખી છે. અને દુઃખથી હારીને તું આત્મહત્યા કરી રહ્યો છે. પણ ભેળ ! એમ કરીને તો તું વધુ દુઃખને નોતરી રહ્યો છે. પૂર્વભવના પાપનું ફળ તો તું ભોગવી રહ્યો છે. હવે આ એક વધુ નવું પાપ કરીને શા માટે તું તારા આવતા ભવને પણ બગાડી રહ્યો છે? મૂખ ન બન. સ્વસ્થ થા. આત્મબળ કેળવ. તારા દુઃખની મને વાત કર. મારાથી બનતું તમામ હું એ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ.' - સાધુના માયાળુ આશ્વાસનથી ભીમસેને પોતાની સઘળી વિતક કથા કહી. એ કહેતાં તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. સાધુની આંખ પણ કરુણાથી ભીની થઈ ગઈ. કંઈ નહિ વત્સ ! હિંમત ન હાર: બનવા કાળે બધું જ બને છે. તેને શોક ન કર. સ્વસ્થ થા. ચાલ, મારી સાથે તું આવ. હું સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવા માટે જઉ છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ 216 ભીમસેન ચરિત્ર મારા એ પ્રગમાં તું સાથ આપ. તને પણ હું એ સિદ્ધિ આપીશ. પછી તેને કોઈ જ દુઃખ નહિ રહે.” ઉપકારની લાગણીથી ભીમસેનનું હૈયું ગદ્ગદિત બની ગયું. તે સાધુના પગે પડ્યો. સાધુએ તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ભીમસેનના આત્માએ તેથી શાતા અનુભવી. અને નિરાશા ખંખેરી એ સાધુ સાથે ચાલવા લાગ્યા. સાધુએ જંગલની વાટ પકડી. ઘનઘોર ને નિબિડ જંગલમાંથી બંને પસાર થવા લાગ્યા. રસ્તામાં કયાંકથી સાધુએ ચાર તુંબડાં લીધાં. પિતે પ્રયોગ કરવાનું છે એથી તેણે પ્રવેગ અનુસાર અમુક અમુક જગાએ પ્રચાગને અનુળ ને જરૂરી એવી સાધન સામગ્રી તેણે અગાઉથી તૈયાર જ રાખી હતી. બે તું બડાંમાં સાધુએ તેલ ભર્યું. બે ખાલી રાખ્યાં. ખાલી તુબંડાં પિતાની પાસે રાખ્યાં અને તેલથી ભરેલાં તુંબડાં ભીમસેનને આપ્યાં. બે હાથમાં એક એક તુંબડું ઝાલીને કર્મની વિચિત્રતા ઉપર વિચાર કરતો ભીમસેન નીચી નજરે ચાલતે હતો. જંગલ વટાવી બંને એક પર્વત આગળ આવ્યા. પર્વત ઉપર થોડું ચઢાણ કરી એક ગુફામાં દાખલ થયા. ગુફા અંધારી હતી. સાધુએ ચકમકથી એક ડાળ સળગાવી. તેના પ્રકાશમાં બંને આગળ વધવા લાગ્યા. ગુફામાં ઝેરી જનાવરો ને પક્ષીઓના ચિત્કાર સંભળાતા હતા. પર્વતની કંદરાઓમાં સૂતેલા વાઘ સિંહની ત્રાડે પણ સંભળાતી હતી. કાચાપિચાનું તો હૈયું જ બેસી જાય એવી ભયાનક એ ગુફા હતી. 1લ ભર્યું પાતાની - dબડાં ભરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ ક્યાં સુધી ? 217 - આ બે તો ભડવીર હતા. તેમાંય સ્વાર્થ માટે સાહસ કરવા નીકળ્યા હતા. ડર રાખે તેમને કેમ પાલવે ? જંગલી સાપ, નાગ, ચામાચિડિયા વગેરેથી બચતા ને તેનાથી સાવધ બની તેઓ એક કુંડ આગળ અટકયા. કુંડમાં ચળકાટ મારતો રસ ઉકળી રહ્યો હતો. તે એટલે બધે ગરમ હતો કે દૂર સુધી તેની અગનઝાળ લાગતી હતી. સાધુએ દૂરથી જ કંઈક મંત્રનો જાપ કર્યો. ભીમસેનને આંખો બંધ કરવા કહ્યું. જાપ પૂરો કરીને સાધુએ કહ્યું. * સ્વાહા, સ્વાહા. ભીમસેને પણ સૂચના મુજબ એ શબ્દનું બે વાર પુનરાવર્તન કર્યું. અગનઝાળ શીતળ લાગવા માંડી. સાધુએ બે ખાલી તું બડાં કુડમાં બન્યાં, ગડડડ ગડરાડ અવાજ થશે. એ સાથે જ ભીમસેને તેમાં તેલની ધાર ભેળવી. સાધુએ કંઈક મંત્રોચ્ચાર કર્યો. ફરી છે સ્વાહાનો સાત વાર બંનેએ નાદ કર્યો, અને ચારે તુંબડાં ભરીને બંને ગુફા બહાર આવ્યા. વીર ભીમસેન ! આ તુંબડાંઓમાં સુવર્ણરસ છે. તેનું એક ટીપું લે ખંડ પર પડતાં જ આખુંય લોખંડ સુવર્ણમાં બદલાઈ જશે. વરની મહેનત બાદ મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તને હું સિદ્ધિ નહિ પણ આમાંથી એક તુંબડું આપું છું. તેને તું સદુપયોગ કરજે. તેનાથી તારી નિધનતાનો અંત આવશે.” સાધુએ ભીમસેન ઉપર કરુણા લાવીને કહ્યું. ' “મહાત્મન ! આપની કરુણ અપરંપાર છે. આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 218 ભીમસેન ચરિત્ર મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આપ વિશ્વાસ રાખજે આ રસના એકેએક બુંદનો હું સદુપયોગ જ કરીશ.”ભીમસેને ઉપકારવશ બનીને કહ્યું. તો ચાલ. હવે આપણે જલ્દીથી ક્ષિતિપ્રતિષ્ઠિત પહોંચી જઈએ.” - સાધુ અને ભીમસેન ઉતાવળા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદરે આવી પહોંચ્યા. ઝડપથી એકધારે, કંટાળાજનક પગ પ્રવાસ કર્યો હતો, તેથી બંને થાકી ગયા હતા. પરંતુ સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હોવાથી બંનેના આત્મા પ્રસન્ન હતા. હૈયું ઉલ્લાસ અનુભવતું હતું. . બંને નગરની બહાર એક યક્ષમંદિરની પરસાળમાં બેઠા. પરસાળની બહાર વડલાની શિતળ છાયા હતી. થોડી વાર બાદ સાધુ બોલ્યા: - “ભીમસેન ! મારું પેટ તો ભૂખથી ભડકે બળે છે. તિને પણ ભૂખ તે લાગી જ હશે. તું આ નગરમાં જા અને ભેજન વગેરે લઈ આવ. ત્યાં સુધી હું અહીં થાક ખાતે બેઠે છું.' . ‘જેવી આજ્ઞા મહાત્મન ! " ભીમસેને કીધું. અને સાધુ પાસેથી થેડી સુવર્ણ મુદ્રા લઈ એ નગર તરફ જવા રવાના થયો. " ભીમસેનની પીઠ દેખાતી બંધ થઈ કે તરત જ સાધુએ પિતાનો ખેલ ભજવ્યું. તેનું મન બગડયું હતું. તેના દિલમાં પાપ પેઠું હતું. રસ્તે ચાલતાં ચાલતાં જ તે વિચાર કરતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ કયાં સુધી ? 219 હતો ? શા માટે હું આ ભિખારી ભીમસેનને મારે આ મહામૂલે સુવર્ણ રસ આપી દઉ? મહેનત બધી મેં કરી અને તેનું ફળ આ રંકને આપવાથી ફાયદે શું ? આવા રંક ને દીન તો આ જગતમાં ઘણું રઝળે છે. સૌ સૌના કર્મ ભેગવે છે. મારા પુણ્યથી આજ મને આ સુવર્ણ રસ મળે છે. એ પુણ્યને ભાગીદાર હું આ ભીમસેનને શા માટે બનાવું? નહિ, મારે તેને કઈ પણ યુક્તિ કરીને દૂર કરે જોઈએ. આમ વિચારીને સાધુ એ એક આખી જના વિચારી નાંખી, તે અનુસાર ભીમસેનને તેણે નગરમાં ધકેલી દીધો. અને પોતે ત્યાંથી ઝડપથી પલાયન થઈ ગયો. - ભીમસેને નગરમાં જઈ સુંદર પકવાન લીધાં. ફરસાણ ખરીદ્યાં. ફળ પણ ડાં લીધાં. અને ઉતાવળથી એ યક્ષમંદિર આગળ પાછો ફર્યો. - મીઠાઈ, ફરસાણ ને ફળ વગેરેને એક જગાએ મૂક્યાં. અને સાધુને જોવા માટે મંદિરમાં ગયે. ત્યાં સાધુ નહોતા. ગર્ભદ્વારમાં જોયું. ત્યાં પણ નહોતા. ફરી એકવાર આખું મંદિર જઈ વ. બહાર આવી બૂમ મારી: “મહાત્મન ! 'મહાત્મન !" . . . - કે ઈ જ અવાજ ન સંભળા. પિતાના જ શબ્દને પ્રતિષ તેને સાંભળવા મળે. ભીમસેન હાંફળા ફાંફળે થિઈ ગયે. તેને દુનિયા ફરતી લાગી. હૈયુ બેસતું લાગ્યું. આંખે અંધારાં આવવા લાગ્યાં. મહામુશીબતે તેણે સ્વસ્થતા જાળવી રાખી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ 220 ભીમસેન ચરિત્ર મહાત્મન ! કયાં ગયાં હશે? શું તેમની બુદ્ધિ ફરી ગઈ હશે? તેમના દિલમાં પાપ પેઠું હશે? શું અગાઉથી જ તેમણે નકકી કરી રાખ્યું હશે કે મને નગરમાં ભેજનના બહાને મેકલ ને પિતે અહીંથી પલાયન થઈ જવું? - હાય વિધાતા ! તું કેવી ફર રમત મારી જિંદગી સાથે ખેલી રહી છે? જીતની બાજી આજ મારી હારમાં પલટાઈ ગઈ છે. કેટકેટલાં કષ્ટ વેઠીને હું સાધુ સાથે ગયા હતા. મેં ભૂખ નહોતી જોઈ, તરસ નહોતી જોઈ. ટાઢતડકાની પરવા નહોતી કરી. ખૂબ જ એકાગ્ર મને અને પૂરેપૂરી વફાદારીથી મેં એ સિદ્ધાત્માને સાથ આપે હતો. તેને વિધાતા ! શું આ જ બદલે ? મારા પ્રયત્ન ને પ્રામાણિક્તાનું શું આ જ પરિણામ? હે કર્મરાજા ! તમે મારા કયા કર્મોની આજ મને શિક્ષા કરી રહ્યા છે? આ ભવમાં તે મેં ખૂબ જ શુદ્ધ જીવન વીતાવ્યું છે. ન્યાય અને નીતિથી મેં રાજશાસન કર્યું છે. કોઈને પણ કષ્ટ ન પડે તે રીતે હું જ છું. વપત્નીમાં મેં સંતોષ માન્યો છે. પર સ્ત્રીને મેં મારી માબેન ગયાં છે. વ્યસન અને ભભૂકતી વાસનાઓથી હું સદાય દૂર રહ્યો છું. યથાશક્તિ મેં તપ કર્યું છે. સુપાત્ર દાન દીધાં છે. વ્રત નિયમનું પણ તે યથાર્થ ને શુદ્ધપણે પાલન કર્યું છે. તો હે કર્મરાજા! મારી આ અવદશા શા માટે ? આ ભવના કેઈ કર્મનું તે પરિણામ આ નથી જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ વિધાતા ! આમ કયાં સુધી ? રરા તો શું પૂર્વભવે મેં ઘણાં જ અશુભ કર્મો કર્યા હશે ? શું મેં બાળકોનાં ધાવણ છોડાવ્યાં હશે? લૂંટફાટ કરીને નિર્દોષ એવા વટેમાર્ગુઓને લૂંટયા હશે? પશુ પક્ષીઓને મોજમાં માર્યા હશે? સાધુ-સંતો ને સ્ત્રીઓ ઉપર મેં અત્યાચાર ગુજાર્યા હશે? કોઈનું ધન દગાથી લૂંટી લીધું હશે? ન જાણે મેં કયાં કયાં પાપ કર્યો હશે ? જ્ઞાની ભગવંત સિવાય એ મને કણ કહે? એ પાપ તો જે હોય તે. પણ આ વર્તમાનની વેદના કેવી રીતે દૂર કરવી ? - ધન વિના મારા અને મારા કુટુંબને જીવન નિર્વાહ કેવી રીતે ચલાવ ? હવે તે આ શરીર પણ સાથ નથી આપતું. અનેક દિવસના રઝળપાટ અને વારંવાર મળેલી નિષ્ફળતાઓથી તે પણ કંગાળ બની ગયું છે. ચેતન તો હવે સાવ જ ઓસરી ગયું છે. મારી આશા હવે મરી પરવારી છે. ભવિષ્યની કોઈ જ ઉજળી નિશાની જણાતી નથી. થોડી ઘણી કંઈક હૈયામાં ગરમી આવી હતી, તે પણ સાધુના વિશ્વાસઘાતથી ઠરીને જામ થઈ ગઈ છે. એહ! મારા જીવનને ધિકાર છે ! મારું જીવવું હવે વ્યર્થ છે! ન તો હું મારા બાળક ને પત્નીને ઉપયોગી બની શકે, કે ન તો હું ખૂદ મારા પિતાના ઉપગમાં પણ રહી શકો. મારા એકલા પંડનું પણ પૂરું કરવાની મારામાં હામ નથી રહી. આવા અસહાય, કંગાળ ને દીન જીવનને ટકાવીને શું કરવાનું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ 222 ભીમસેન ચરિત્ર નહિ...નહિ....હવે ભલે મને કોઈ બચાવવા આવે. હું તેમની કોઈ વાત નહિ માનું. હું મારા પ્રાણ હવે તો છોડીને જ જંપીશ. જીવનના આ અનેક દુઃખ કરતાં તો મરણનું એકવારનું દુઃખ સારું. હવે મારે બસ બીજે કંઈ જ વિચાર નથી કરવો. આજ જિંદગીને મારો છેલ્લો દિવસ બની રહેશે.” ભીમસેને ફરીથી મોતને નિમંત્રણ દીધું. આ તેને ત્રીજીવારનો પ્રયાસ હતો. પહેલાં સાર્થવાહ શેઠે બચાવ્યું હતો. ને તેને રત્નો આપ્યાં હતાં. એ ૨ને ચાલ્યાં ગયાં. ફરી ગળે ફાંસ નાંખે. સાધુએ બચાવ્યો. સુવર્ણ રસની લાલચ આપી. રસ મજે. પણ ભીમસેનના ભાગે એ રસ નહતો. સાધુએ દગો દીધો. ભીમસેન હવે ધીરજ ધરી શકે 1 તેમ ન હતો. તેણે તરત જ વડની વડવાઈઓને ગળા ફરતો પાશ બાંધ્યો. મૃત્યુએ તેના ગળા ફરતી મૂડ પકડી. - અને ભીમસેન જીવનને હવે છેલ્લા છેલ્લા રામ રામ કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ 22: આચાર્યશ્રીને આત્મસ્પર્શ - ભીમસેન જિંદગીથી થાકી ગયો હતે. એ થાકે એ સહજ હતું. કારણ દૈવ તેની પાછળ હાથ ધોઈને પડયું હતું. રાજગૃહી છેડયા પછી તેના ઉપર દુઃખને મેરુ તૂટી પડયો હતો. ઉપરા ઉપરી મળેલી નિષ્ફળતાઓને લીધે તે મનોબળ ઈ બેઠે હતો. બબે વાર તેણે આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. બેય વાર તે ઉગરી ગયો. આથી આ વખતે તો તેણે સંકલ્પ જ કર્યો. ભલે કોઈ મને બચાવવા આવે. હું તેનો ઈન્કાર કરીશ. અને મૃત્યુને જ વરીશ. ભીમસેન આમ હામ તો ગુમાવી જ બેઠે હતો. પરંતુ એણે સદ્બુદ્ધિ સાવ ગુમાવી દીધી નહોતી. દુઃખના ભાર તળે જે કંઈ બુદ્ધિ બચી હતી તે વડે અંત સમય સુધારી લેવાને વિચાર કર્યો. બુદ્ધિએ કહ્યું : “ભીમસેન! આયખુ તે આખું તારું ધૂળમાં ગયું. હવે જ્યારે તે આ જીવનને અંત જ લાવવાને સંકલ્પ કર્યો છે, તો પછી આ છેલ્લી ઘડી તે સુધારી લે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ 224 . ભીમસેન ચરિત્ર શા માટે આર્તધ્યાન ને હૈદ્રધ્યાન થાવી આવતા ભવોને પણ તું બગાડે છે? મૃત્યુને તારે ભેટવું છે તો હસતાં હસતાં ભેટ. રંજને રેષ રાખ્યા વિના તેને મળ. અંતરના ઉમળકાથી તેનું સ્વાગત કર. શુભ ધ્યાન ધર. પ્રભુનું નામ મરણ કર. અને તારા અંતને ઉજળું બનાવ.” બુદ્ધિની આ ટકોરે ભીમસેનને આત્મા જાગી ઊઠશે. તેણે વડવાઈઓને ફાંસે તૈયાર કર્યો. તેની ગાંઠ બરાબર ચકાસી જોઈ. પછી પૂર્વ દિશા તરફ ઊભા રહી તેણે બે હાથ ધ્યા. આંખને બંધ કરી. એ બંધ આંખેએ તે વીતરાગ પરમાત્માને નીહાળવા પ્રયત્ન કરવા લાગ્યો. આત્માની ઉજજળ જતિકાને પ્રકાશ ઢંઢવા તેણે પ્રયાસ કર્યો. તેમજ હોઠ ઉઘાડીને તે મહામંગલકારી નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક રટણ કરવા લાગ્યો. | નમો અરિહંતાણું...નમે સિદ્ધાણું...નમો આયરિયાણું .નમે ઉવજઝાયાણ....નમે એ સવસાહૂણં..... એક એક પદ એ બોલતો ગયે ને કલ્પનાથી બંધ આંખે એ સાક્ષાત્ અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત આદિને નીહાળી પિતાના આત્માને નમાવતો ગયો. નમે આયરિયાણું.... પૂજ્ય આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. એમ બેલી તેણે મસ્તક નમાવ્યું. ત્યાં તેને જાગ્રત આત્માએ વધુ ઘેરો ને ઉત્કટ ભાવ અનુભવ્યું. આ સમયે મને જે તેઓશ્રીનાં દર્શન થાય તો મારું જીવ્યું સફળ થઈ જાય ! પણ એવું સૌભાગ્ય મને કયાંથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ રર૫ મળે? હું તો આ નિર્જનતામાં ઊભો છું. એવા ગીની તો કેઈ શક્યતા નથી. તો શું મારે અવતાર એમના દર્શન વિના એળે જ જશે ? હે વિધાતા ! આજ સુધી મેં તારી પાસે સુખ ને સંપત્તિ માંગી છે. તેના બદલે તે મને દુઃખ ને વેદના જ આપી છે. તો પણ મેં તેને હસતા હસતા સ્વીકાર્યા છે. આજ મરણ પણ એ જ રીતે સ્વીકારું છું. મરતા માણસની એક અંતિમ અભિલાષા હે વિધાતા! તું પૂરી ન કરે? આ ઘડીએ મને બસ એક જ ઝંખના છે. જીવનની હવે એક જ કામના રહી છે. ‘વિધાતા ! તું મને સંસારતારક આચાર્ય ભગવંતના દર્શનનું દાન દે !..." આમ અંતરથી ભાવવિહ્વળ બની ભીમસેને પૂર્વ દિશા ભણું માથું નમાવ્યું. ને બે : “પૂજ્ય આચાર્ય ભગવંતને મારા લાખ લાખ નમસ્કાર થાઓ !...." અને જાણે સાક્ષાત્ આચાર્ય ભગવંત જ તેની સામે હોય તેમ તેણે પંચાંગ પ્રણિપાત કર્યા. બે ઘડી સુધી એ જ ભાવમાં તે જમીન ઉપર મસ્તક અડાડીને પડ્યો રહ્યો. ધર્મલાભ” એક શાંત ને શીતળ અવાજ હવામાં ગૂંજી ઊઠે. ભીમસેન એ સાંભળતાં જ આશ્ચર્ય ને આનંદથી એકદમ ઊભો થઈ ગયે. તેના સાશંક મને પૂછયું : “અહીં આચાર્ય ભી, 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 226 ભીમસેન ચરિત્ર ભગવંત કયાંથી? નહિ....નહિ....ભ્રમણ છે. પણ એ અવાજ સંભળાચો હતો એ નક્કી. જરાય વિલંબ કર્યા વિના, તે જમીન ઉપરથી ઊભું થઈ ગયો. અને જોવા લાગ્યું. એ પવિત્ર ને શાંતિદાયક અવાજ કયાંથી આવ્યું એ શોધવા ભીમસેનને ઝાઝ શ્રમ ન પડ્યો. તેની સામે જ તેની અંતરની અભિલાષા મૂર્તિમંત બનીને તેને આશીર્વાદ આપી રહી હતી. “ધર્મલાભ...” શબ્દ ફરી સંભળા. ભીમસેનનો આત્મા હરખાઈ ઊઠયો. પોતાની સામે સાક્ષાત્ શ્રમણ ભગવંત ઊભેલા જોઈ તેનું હૈયું નાચી ઊઠયું, તેની આંખમાં ઉમંગ ઉભરાઈ આવ્યું. રોમેરોમ તેનું હર્ષોલસિત બની ગયું. ઘણું જ ભાવપૂર્વક ભીમસેને વિધિપૂર્વક શ્રમણે ભગવંતને વંદન કરી. સુખશાતાદિ પૂછી અને તેમના ચરણનો સ્પર્શ કરી આનંદથી છલકાતી આંખોએ બે હાથ જેડી ઊલે રહ્યો. આ શ્રમણ ભગવંત ધર્મઘોષસૂરિ હતા. આ જ તેમને સાડ ઉપવાસના પારણને દિવસ હતો. ગોચરી માટે તે આકાશગમન કરીને કેઈ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમની કરુણુદ્ર નજર ભીમસેન ઉપર પડી. વડની નીચે લટકતો ફાંસે જે. બે હાથ જોડીને નવકાર મહામંત્રનું રટણ કરતાં ભીમસેનને સાંભળે. | | | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રાચાર્યશ્રીને આત્મસ્પર્શ રર૭ તરત જ તે નીચે ઉતર્યા અને ભીમસેનને આત્મહત્યાના મહાપાતકમાંથી ઉગારવા તેની સમીપ આવીને ઊભા રહ્યા. અને બોલ્યા : “ધ........લા...ભ.” - પૂજ્ય આચાર્ય ભગવંત જ્ઞાની હતા. ભીમસેનને તે ઓળખી ગયા. બોલ્યા: “ભીમસેન ! તું આ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરીને અનન્તા ભવ બગાડવા બેઠે છે ? રાજન! તું તો સુજ્ઞ છે. તું જાણે છે કે દુઃખ અને સુખ તો બધા કર્માધીન છે. અશુભ કર્મોનાં ઉદયથી દુઃખ આવે છે. શુભ કર્મોના ઉદયથી સુખ આવે છે. જીવનને અકાળે અંત આણને જે કર્મોનો ક્ષય થઈ જતું હોય તો કર્યો જીવ જીવવાનું પસંદ કરે? * ભીમસેન ! તું તો ભવ્યાત્મા છે. પૂર્વનું પુણ્યના બળે તને જૈન શાસન મળ્યું છે. વીતરાગ પ્રભુને તને ધર્મ મળ્યો છે. એ ધર્મ પામીને પણ તું શું આ રીતે વતી રહ્યો છે ? . . . આત્માને જાગ્રત કર રાજ! આવી પડેલાં દુઃખોને સમભાવે સહન કર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કર. એ ધ્યાનથી તો દુઃખે ઘટવાને બદલે વધતાં જ જશે. કર્મોનાં આવરણ જાડાં બનતાં જશે અને તેમાં આત્મા તો કયાંય ઊંડે ઢબૂરાઈ જશે. માટે એવું અકૃત્ય તું ન કર ! શુભ ધ્યાન ધર. કર્મોને ભેગવતાં ભેગવતાં પણ કર્મની નિર્જ કરે. વિચાર કર. આ જે દુખો તને પડી રહ્યાં છે તે તને નહિ તારા દેહને પડી રહ્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ 2280 ભીમસેન ચરિત્ર તું દેહ નથી. તું આત્મા છે. દુઃખ તો દેહના હોય. આત્માને દુઃખ ન હોય. સાવધ બન રાજન ! સાવધ બન. મનની નિર્બળતા ખંખેરી નાખ. આત્મવીર્યને ફોરવ અને મળેલા આ માનવ જન્મને સુકૃત્યોથી સાર્થક કર......” આચાર્ય ભગવંતની મંગળ અને મંજુલ વાણી સાંભળી ભીમસેનના સઘળાય પરિતાપ શાંત પડી ગયા. મનની તમામ દુર્બળતાઓ ને નિરાશાએ ભસ્મીભૂત થઈ ગઈ. તેનો આત્મા ચૌતન્ય અનુભવવા લાગ્યો. દુઃખથી થાકેલી કાયામાં તાઝગીને સંચાર થશે. ગદગદ કંઠે તે બોલ્યો : “ગુરુદેવ! આજ મારો જન્મ સફળ થઈ ગયે. આપના દર્શન માત્રથી આજ મારાં સઘળાં દુઃખ દૂર થઈ ગયા હોય એમ લાગે છે. આપનું કહેવું યથાર્થ છે. સુખ ને દુઃખ કર્માધીન છે, જીવનનો અકાળે અંત લાવી દેવાથી કર્મની સત્તામાંથી છટકી નથી શકાતું. મનની દુર્બળતાને લઈ હું ઘણું જ મહાપાતક કરવા તૈયાર થર્યો હતો. આપે મને સવેળાએ ઉગારી લીધો. ધન્યવાદ! ગુરૂદેવ ! ધન્યવાદ! મારા આપને શત કોટિ કોટિ પ્રણામ....” ભીમસેને ફરી પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદના કરી. રાજન ! તારા આત્મધર્મને ભૂલીશ નહિ. તેનું યથાર્થ આરાધન કરજે.' એમ અંતિમ ઉપદેશ આપી. આચાર્ય ભગવંતે ગૌચરી જવા માટે પગ ઉપાડયા. ગુરુદેવ! મારી એક નમ્ર વિનંતીને આપ સ્વીકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ 229 રહી છે આચાર્યશ્રીને આત્મસ્પર્શ કરશે, તે મહાઉપકાર થશે. આચાર્યશ્રીને ગૌચરી માટે જતાં જોઈ ભીમસેને પ્રાર્થના કરી. કહો રાજન! શું પ્રાર્થના છે ?' ગુરુદેવ ! હું મારા ને સિદ્ધાત્મા માટે નિર્દોષ એવું ભેજન લઈ આવ્યો છું. નિરાશાને લઈ મેં એ ભજનને સ્પર્શ પણ કર્યો નથી. આપને ખપે એવી એ વાનગીઓ છે. ગૌચરીનો લાભ મને આપશે તે મારે ભવ સાર્થક બની જશે.” અંતરની ઉભરાતી ભાવનાથી ભીમસેને આગ્રહ કર્યો. - આચાર્ય ભગવંતે ધર્મલાભ આપ્યા. આત્મભાવના રેડીને ભીમસેને પૂજ્ય આચાર્યશ્રીને ગૌચરી વહરાવી. તે વહેરાવતાં તેની આંખોમાં આનંદનાં આંસુ દદડી ઊઠયાં, તેનું હૈયું શુભ ભાવનાથી વિભેર બની ગયું. આચાર્યશ્રીએ ગૌચરી વહોરી ને ધર્મલાભ આપ્યા. એ જ સમયે નીલ ગગનમાં દેવદુભિ ગૂંજી ઊઠી. = દેવવિમાનમાંથી દેવતાઓએ પારિજાતક પુપની વૃષ્ટિ કરી. સુગંધી જળની રીમઝીમ વર્ષા કરી. દિવ્ય વસ્ત્રોનો વરસાદ _કર્યો. સુવર્ણ મહોરની વૃષ્ટિ કરી અને બુલંદ સ્વરે “અહો દાન! અહે દાન !”ના ઘેષપૂર્વક ધર્મઘોષસૂરિ મહારાજને જયનાદ કર્યો અને ધરતી ઉપર આવીને એ સૌ દેવ-દેવીઓએ _વિધિપૂર્વક આચાર્ય ભગવંતને વંદના કરી. ભીમસેનની તેને સુપાત્ર દાન માટે પ્રશંસા કરી અને મૂલ્યવાન વસ્ત્રો તેમજ અલંકારોથી તેની ઉત્તમ ભકિત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ 230 ભીમસેન ચરિત્ર ખરેખર આ માનવભવ ઉત્તમ છે. મેક્ષમાં લઈ જનાર આ જ એક માત્ર જન્મ છે. મહામાનવ ભીમસેનને જય હો.” એમ જયનાદ કરી દેવતા એ અદશ્ય થઈ ગયા. દેવદુભિનો કર્ણપ્રિય અવાજ સાંભળીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પ્રજાજને કુતૂહલ અનુભવવા લાગ્યા. આ નાદ 88 રાજદરબારમાં પણ પહોંચે. નગરનરેશ વિજયસેન તરત જ રાજકાજ છેડીને ઊભે થશે. જૈન ધર્મને શ્રદ્ધાળુ અને જ્ઞાતા હતો એ. તેણે માની લીધું, આ કઈ માનવના વાજિંત્રનો અવાજ નથી. દે દિર્દ ભિ વગાડે છે. જરૂર કોઈ પુણ્યશાળી આત્માએ મહા પુણ્ય પ્રાપ્ત કર્યું લાગે છે. કેણ હશે એ પુણ્યાત્મા? કે તેના માનવભવને ઉજાજો હશે? ' આવા કંઈ કંઈ વિચાર કરતે વિજયસેન તેના રાજશાહી રસાલા સાથે દુભિના અવાજની દિશા તરફ આવવા નીકળે. દૂરથી શ્રમણ ભગવંતને જોતાં તે અશ્વ ઉપરથી નીચે ઉતર્યો મુગટ કાઢી નાખે. શસ્ત્રાસ્ત્ર બાજુ પર મૂકયાં ને ઉઘાડા પગે શ્રમણ દર્શનની ઉત્કટતા અનુભવતો શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે આવ્યો. સાથે સાથે નગરજનો પણ આવ્યા. . જોતજોતામાં તે નગરના પાદરમાં સારી એવી મેદની જમા થઈ ગઈ. આ વડલાની છાયા તળે પૂજ્ય આચાર્ય ભગવંતે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ 231 ભવ્યાત્માઓ ! આ અખિલ બ્રહ્માંડમાં અતિ દુર્લભ એવું કાંઈ જે હોય તો તે આ માનવભવ જ છે. પૂર્વભવના કોઈ પણ પુણ્યબળે આ ભવ પ્રાપ્ત થાય છે અને આ માનવ જન્મ કંઈ વારંવાર નથી મળતો. એ માટે તે આ ભવમાં સતત જાગૃત રહેવું જોઈએ. આત્માને દરેક પળે સાવધ રાખવો જોઈએ. આમ આ મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. તેમાં ય જૈન કુળમાં જન્મ પામવો, જન્મ પામીને મોક્ષદાતા મુનિ ભગવંતનો સત્સંગ પામવો, તેમની વાણ પામવી, એ વાણી ઉપર શ્રદ્ધા જન્મવી, એ શ્રધ્ધા જમ્યા બાદ તેને અમલ કરે, એ તે મહા મહા અત્યંત દુર્લભ છે. એવું સૌભાગ્ય જેઓને મળ્યું છે તે ખરેખર પુણ્યાત્મા છે. આ ઉત્કૃષ્ટ માનવજન્મ પામીને જેઓ આત્મધર્મનું આરાધન કરતાં નથી, તેઓ આ ભવને એળે ગુમાવે છે. હાથમાં આવેલ ચિંતામણી રત્નને ફેંકી દે છે. ભવ્ય લક્ષ્મી ચંચળ છે. આયુષ્ય ચંચળ છે. સંસારનાં કહેવાતાં સુખ વીજળીના ચમકારા જેવાં ક્ષણિક છે. આવા નાશવંત પદાર્થોની પાછળ જીવનને બરબાદ કરવું એ અજ્ઞાનતા છે, મૂર્ખામી છે. - જ્ઞાની ભગવંતોએ ધર્મહીન પુરુષોને પશુની ઉપમા આપી છે. જેઓ ધર્મનું સેવન કરતાં નથી તેઓ માનવદેહમાં જીવતાં છતાં પણ પશુઓ જ છે. ભો! તમે માનવ બને. માનવને એગ્ય એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ભીમસેન ચરિત્ર કર્તવ્ય કરો. આત્મધર્મમાં સ્થિર બનો. ધર્મ જ સઘળાં સુખ-દુઃખનો અંત આણે છે. આત્મધર્મના આરાધનથી ભવ્યાત્માએ આ સંસાર તરી જાય છે. જન્મમરણના દુઃખાની તેથી કાયમ માટે અંત આવે છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મા આત્મામાં ભળી જાય છે. મહાનુભાવો ! આત્મા ઉપર અનાદિકાળથી કર્મનાં અનેક પંડળે ચડેલાં છે. એ પડળને તપના તાપથી બાળી નાખે. વર્ધમાન તપ એ સર્વ તપોમાં ઉત્તમોત્તમ તપ છે. આ તપની આરાધનાથી નિકા ચીત કર્મો પણ ક્ષય પામે છે. ઉત્કટ આરાધનાથી ભવ્યજીવ આ તપ વડે તીર્થકર નામકર્મ બાંધે છે, અને અનુક્રમે સકલ કર્મને ભસ્મીભૂત કરીને અતિને વરે છે. આ તપની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ આમ વધીને પાંચ આયંબિલ ને એક ઉપવાસ કરીને પારણું કરી શકાય છે. ત્યાર પછી જ આયંબિલ ને એક ઉપવાસ એ પ્રમાણે એક એક આયંબિલની વૃદ્ધિ કરતાં ઠેઠ સો આયંબિલને એક ઉપવાસ સુધી તપ કરતાં આ વર્ધમાન તપ પૂર્ણ થાય છે. આ તપના આરાધકોએ રોજ બાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે જોઈએ, તેમ જ ૐ નમો અરિહંતાણ, ૐ નમે સિદ્ધાણું, છે નમે તવક્સ, આ ત્રણમાંથી ગમે તે એક મંત્ર પદની 20 નવકારવાળી ગણવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ 233 આ ઉપરાંત સવાર સાંજ પ્રતિક્રમણ, દેવદર્શન, દેવ પૂજા, દેવવંદન, જેગ હોય ત્યાં ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, સ્વાધ્યાય આદિ કરવાં જોઈએ. આ તપનું આરાધન કરીને દયાના સાગર શ્રી મુનીશ્વર મહાસેન, સાધુગુણા શ્રી કૃષ્ણ સાથ્વી તેમ જ શુદ્ધ ચારિત્રી શ્રી ચંદ્ર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષપદને મેળવ્યું હતું. ભવ્યાત્માઓ ! આ તપના આરાધનથી અનંતા ભવન કરેલા કર્મોની નિર્જરા થાય છે. આ ભવ ને પરભવ બંને સુધરે છે અને કાળક્રમે સકલ કર્મને ક્ષય થાય છે. મહાનુભાવો ! આ તપનું યથાર્થ આરાધન કરે. અને મહાદુર્લભ એવા મહાજન્મને સાર્થક કરો. પૂજ્ય આચાર્યશ્રીએ તપ ઉપર ભાર મૂકો અને વ્યાખ્યાનની સમાપ્તિ કરી. ભીમસેન એકચિતે આચાર્ય ભગવંતની અમૃતવાણીનું પાન કરી રહ્યો હતો. આચાર્યશ્રીના એક એક શબ્દ તેને આત્મા પુલકિત થતું હતું. તેના અંતરની બધી જ શુભ ને શુદ્ધ ભાવનાઓ સળવળી રહી હતી. ભગવંતે તપનું માહાતમ્ય સંભળાવ્યું. એ સાંભળી તેણે મનોમન નકકી કર્યું કે પોતે પણ આ તપનું ઉત્કૃષ્ટ અને યથાર્થ આરાધન કરશે. વિજયસેન રાજાએ ઊભા થઈ આચાર્ય ભગવંતને પૂછ્યું: ‘ગુરુદેવ! મારા યોગ્ય કંઈ આજ્ઞા હોય તે ફરમાવો.” “રાજન ! તમે તે પ્રજાના પાલક પિતા છે. પશુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ 234 ભીમસેન ચરિત્ર પક્ષીઓ પણ તમારાં સંતાન જ ગણાય. તેઓનું રક્ષણ અને સંવર્ધન કરજે. નગરમાં ચાલતાં કસાઈખાનાં બંધ કરાવજે. અને જૈન શાસનની વિજયપતાકા ફરફરતી રહે તેવાં ધર્મના કૃત્ય કરજે.” આચાર્યશ્રીએ આદેશ આપે. આપની આજ્ઞા એ જ મારો ધર્મ છે. વિજયસેને મસ્તક નમાવી વિનયથી કીધું'. અન્ય શ્રોતાગણે પણ પિતાની યથાશક્તિ વ્રત નિયમોના પચ્ચકખાણ લીધાં અને સભાજને એક પછી એક વિખરાવા લાગ્યા. આચાર્ય ભગવંતે પણ ગમનની તૈયારી કરી. પોતાની જઘાને તેમણે હસ્તસ્પર્શ કર્યો અને આકાશપંથે ઊડી ગયા. - સૌએ બુલંદ અવાજે ધર્મઘોષસૂરિ મહારાજને જયનાદ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ 23 : ભાગ્ય પટો ત્રણ ત્રણ વાર સભાજનોએ આચાર્યશ્રીને જયનાદ કર્યો. પણ ભીમસેન તે એ જયનાદથી પર બની ગચો હતો. એ બુલંદ જયઘોષણા તેના કર્ણપટ પર અથડાઈ પણ તેના હોઠ કશું જ ન બેલી શકયા. ભાવ સમાધિમાં એ લીન થઈ ગયે હતો.' ચારિત્ર્ય અને તપના તેજથી ઝળહળતી આચાર્યશ્રીની મુખમુદ્રા જોતાં એ સઘળું ભૌતિક ભાન વિસરી ગયે હતો. ઘણું લાંબા સમયે તેના આત્માએ આવી પરમ શાંતિ અનુભવી હતી. એ શાંતિને તે છેવા માંગતો ન હતો. આત્માની એ અપૂર્વ શાંતિ તેને વદન ઉપર પ્રભાવ પાથરી રહી હતી. આ શાંતિ, દેવેએ પરિધાન કરાવેલાં દિવ્ય વસ્ત્રોને લઈને ઔર પ્રભાવ પાડતી હતી. વ્યાખ્યાનમાં તે સૌથી આગળ બેઠે હતે. તેની બાજુમાં જ વિજ્યસેન રાજા અને અન્ય મંત્રી સમૂહ બેઠે હતે. ભીમસેન પોતે અનહદ ભાવ સમાધિમાં હોઈ તેને આ કશાયને ખ્યાલ ન હતો. દેહથી તે અનુભવ કરી રહ્યો હતો કે પિતાની આસપાસ અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ 231 ભીમસેન ચરિત્ર માનવે ઉપસ્થિત છે. અંતરથી તેને તે સ્પર્શ નહોતો થવા દેતે. જે દિવ્ય ને ગંગાસમ નિર્મળ જ્ઞાન સાગરમાં તેને સ્નાન કરવાનો લહાવો મળે હતો, એ ૯હાવાના આનંદને બીજી વાતોમાં ધ્યાન દઈને ખંડિત કરવા નહોતો માંગત. વિજયસેનનું તેવું નહતું. એ તો દુભિને નાદ સાંભળીને દોડી આવ્યો હતો. આવીને જોયું તો એક બાજુ રાજા હતા. બીજી બાજુ મહારાજા હતા. ભીમસેનને જેતા જ તેમણે તેને ઓળખી કાઢ. જે કે ઓળખવામાં થોડી શ્રેમ પડે જ. કારણ જે ભીમસેનને તેમણે રાજગૃહીમાં જોયો હતો, તેના કરતાં આ સમયને ભીમસેન કંઈક જુદો જ હતો. દુઃખના અનેક ઉઝરડા તેના તનબદન ઉપર દેખાતા હતા. કૃશ કાયા અને ચીમળાયેલા મોં ઉપરથી ભીમસેનને તરત જ ઓળખી કાઢ મુશ્કેલ હતો. છતાંય વિજયસેને તેને ધારી ધારીને જોઈ ઓળખી કાઢયે. ધાયું હોત તો વિજયસેન સૌ પ્રથમ તેને જ બોલાવત. _ પરંતુ એમ કરવું તેણે ઉચિત ન માન્યું. પિતે આચાર્ય ભગવંતના દર્શનાર્થે આવ્યો હતો. તેમની ઉપસ્થિતિમાં તેમ = કરવું એ અવિનય ગણાય એવું તે સમજતો હતો. આથી વ્યાખ્યાન ઊઠવાની તેણે રાહ જોઈ. વ્યાખ્યાન ઊઠતાં જ તેણે ભીમસેનને પ્રેમથી પોકાર્યો : રાજગૃહીને નરેશ ભીમસેન ! અહીં મારા આંગણે પધાર્યા છે ?" આ સાંભળતાં જ ભીમસેનની ભાવ સમાધિ તૂટી ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ 237 ભાગ્ય પટ્ટો ફરી તેનું મન સંસારમાં પાછું ફરી ગયું. સામે જ વિજયસેનને પિતાને ઉદ્દેશીને બોલતાં જોઈ તેની આંખમાં આંસુ આવી ગયાં. ઘણા વરસે સનેહીનાં દર્શન થયાં હતાં. તેનું અંતર ઉભરાઈ આવ્યું. તરત જ ભીમસેન વિજયસેનને ગળે વળગી પડે. ભીમસેન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યું ત્યારે તેને ખબર જ હતી, કે આ નગરને નરેશ વિજયસેન છે. અને પિતાને સાદ્ધ ભાઈ છે. પિતે તેના આશરે ગયો હોત તો કઈ વાતે દુઃખ નહોતું પડવાનું. પણ તેને સ્વમાની આત્માએ એવા આશરા માટે ઈન્કાર ભરો. પિતાના પુરુષાર્થ ઉપર, જ જીવવાનું તેણે પસંદ કર્યું. આથી ખૂબ જ અજ્ઞાતપણે તે આ નગરમાં રહ્યો. સુશીલા અને બાળકોને પણ રાખ્યા. સુશીલાએ પણ પતિનું મન જાણી કેઈને જાણ ન થવા દીધી, કે પોતે આ નગરનરેશની સાળી છે. પિતે એક દીન કંગાળ સામાન્ય સ્ત્રી છે તેમજ સમજીને આ નગરમાં રહી. અનાયાસે આ ભેદ ખુલે પડી ગયો. ભીમસેને સુપાત્ર દાન દીધું. દેવોએ દુભિ વગાડી અને વિજયસેને ખૂદે તેને ઓળખી કાઢ. બંનેની આંખોમાંથી મિલનનાં હર્ષાસુ વહી રહ્યાં હતાં.. વિજયસેને જ અંતે મૌન તોડયું : રાજન ! આપ આજ સુધી કયાં હતા? મને એ સમાચાર તે મળ્યા હતા, કે ભાઈ હરિપેણની કંઈક ખટપટને Jun Gtr Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ 238 ભીમસેન ચરિત્ર લઈ આપ રાજગૃહીં છોડી ચાલ્યા ગયા હતા. ત્યાર પછીના કંઈ સમાચારની મને જાણ નથી. અરે ! તમે એકલા કેમ છો? બેન સુશીલા ને કુમાર કયાં છે?” એક સામટા વિજયસેને પ્રેમભીના પ્રશ્નો પૂછી નાંખ્યા. “વિજયસેન ! એ સૌ આ નગરમાં જ છે.” ભીમસેને દબાતા હૈયે કીધું. આ જ નગરમાં? કયાં?’ વિજયસેને આશ્ચર્યથી પૂછ્યું. * ભીમસેને માંડીને બધી વાત કરી. એ વાતના એક એક શબ્દ વિજયસેનનું રુવાડું ઉકળી ઊઠયું. ગુસ્સાથી તેની આંખો લાલચેળ બની ગઈ. તે બોલી ઊઠો : ' એ ભદ્રા ને લક્ષ્મીપતિની આ હિંમત ?" પછી તેણે ત્યાં ઊભેલા સુભટોને ઉદ્દેશીને કહ્યું : ' “સુભટ! હમણાં ને હમણાં જ તમે લક્ષ્મીપતિ શેઠને ત્યાં જાવ. તેમને અને તેમની પત્નીને મુશ્કેટોટ બાંધીને બંદીખાનામાં ધકેલી દે. અને જુઓ ! તેમને ત્યાં રાણી સુશીલા અને બે રાજકુમારે છે. તેઓ સૌને અત્યંત આદર સત્કાર કરીને રાજ દરબારમાં તેડી લાવો.” .. રાજ આજ્ઞા મળતાં જ સુભટો તેનું પાલન કરવા ઘેડે ચડી ગયા અને દબડૂક ડબડૂક દેડતા લક્ષ્મીપતિ શેઠને ત્યાં આવી ઊભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય 5 239 - સુભટોના ગયા બાદ વિજયસેને પ્રેમથી કહ્યું : રાજગૃહી નરેશ ભીમસેન ! જુઓ આપના આગમનના આનંદથી અશ્વો પણ હણહણાટ કરી રહ્યા છે. પધારો ! અશ્વારૂઢ બને અને મારા રાજમહેલને પાવન કરે. " * “વિજયસેન ! જ્યાં મારે સંસાર દુઃખમાં સબડતો હોય, ત્યાં મને આવાં સુખ ન શોભે. મારા બાળકે ભેય પથારી કરીને આળોટતાં હોય, ત્યારે મને મખમલની શય્યાને આરામ ન શોભે. જ્યારે મારી પત્ની ઉઘાડા પગે લોકોના ઘરે મજૂરી કરીને થાકીને લેથ બની જતી હોય, ત્યારે મને આ અવની સવારી ન લે. તમારા ઈજનને હું સ્વીકાર કરું છું. પણ હું અવારૂઢ નહિ બની શકું. એ માટે તમે મને ક્ષમા કરો.” ભીમસેને અંતરની વેદના ઠાલવતાં કહ્યું. આપની વાત યથાર્થ છે. પણ હવે આપનું દુઃખ ગયું સમજે. એ કાળ તમારો વીતી ગયે. હવે સુખનો દિવસ ઉગ્યો છે. સુભટે રાણું સુશીલાને લેવા ગયા છે. તેઓ તેમને લઈને સીધા જ રાજમહેલ જશે. માટે પધારે આપણે સો પગપાળા ત્યાં જલદી પહોંચી જઈએ.” વિજયસેને ભીમસેનની વાતનો સ્વીકાર કર્યો. બંને રાજવીઓ ચાલવા લાગ્યા. ત્યાં આકાશમાં દેવવાણી = થઈ: ‘અહીં જે સુવર્ણ મહેરો પડેલી છે, તે તમામ ભીમસેન મહારાજાની છે. કોઈએ ભૂલથી પણ તેને લઈ જવી નહિ. = એમ જેઓ કરશે તેનું મસ્તક ધડથી અલગ થઈ જશે. " વિજયસેને તરત જ એ સોનામહોરે ભેગી કરાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ 240 ભીમસેન ચરિત્ર અને અલગ રખાવી. થોડે સુધી તેઓ ગયા હશે ત્યાં જ સુભટે પાછા ફર્યા. ‘તમે સૌ અહી કેમ પાછા આવ્યા ?" વિજયસેને પૂછયું. મહારાજાધિરાજ રાણીમા અને કુમારને તો ભદ્રા શેઠાણીએ માર મારીને હાંકી કાઢયા છે. તેઓ જે ઝુંપડીમાં રહેતાં હતાં એ ઝુંપડીને પણ તેણે આગ ચાંપી દીધી છે. અત્યારે તેઓ કયાં છે તેની કોઈને ત્યાં ખબર નથી.” સુભટના અગ્રેસરે કીધું. આ સાંભળતાં જ ભીમસેનના હૈયા પર વીજળી તૂટી પડી. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સુશીલા અમંગળ સમાચારથી તેનું હૈયું બેસી ગયું. તેને મૂછ આવી ગઈ. ધબૂ દઈ એ ધરતી ઉપર ઢળી પડશે. ભીમસેન ધરતી ઉપર પછડાય તે પહેલાં જ વિજયસેને ભીમસેનને પિતાના હાથમાં ઝીલી લીધો. અને પોતાના ખેળામાં સુવાડી તેને પોતે જ પવન નાંખવા લાગ્યા. આ જોઈ સુભટો પણ હાંફળા ફાંફળા થઈ ગયા. અને તરત જ જળ લાવી ભીમસેન ઉપર હળવે હળવે છાંટવા લાગ્યા. શીતળ જળ ને ઠંડી હવાના સ્પર્શથી ભીમસેનની મૂર્ણ ડીવારે ઉતરી ગઈ. તેના શરીરમાં થોડા ચેતનને સંચાર થયો. તેણે આંખ ખોલી. ભીમસેન ! તમે સ્વસ્થ બનો. રાણમાં અને બાળકોને આપણે હમણાં જ શોધી કાઢીશ. મેં બધા જ સુભટોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ 24. ભાગ્ય પલટે. તેમની શોધ માટે મોકલી દીધા છે. તમે ધીરજ ધરે. ડી જ વારમાં એ સૌનું આપણને મિલન થશે.” ના, વિજયસેન ! ના. હું જરાય ધીરજ ધરી શકું તેમ નથી. મારું અંતર એ સૌને મળવા અધીરું બની ગયું છે. આહ! એ બિચારાઓ અત્યારે કયાં હશે ? કેવી રીતે રહેતાં હશે ? નહિ. હું પોતે જ તેમની શોધ માટે જઈશ.” એમ કહી ભીમસેન ઊભો થયો. ‘હું પણ આપની સાથે આવું છું. ચાલ આપણે બંને સાથે મળીને તેમની તપાસ કરીએ.' વિજયસેને લાગણી ભર્યા અવાજે કીધું. - અનેક સુભટના રસાલા સાથે આ બંને રાજવીએ સુશીલાની શોધમાં ભમવા લાગ્યા. બીજા અનેક સુભટ નગરમાં ઘૂમી રહ્યા હતા. આથી આ બધા નગર બહાર શોધ કરવા લાગ્યા. - ભમતાં ભમતાં સૌ નગરના કિલ્લા આગળ આવ્યા. ભીમસેન અને વિજયસેન ઝીણી નજરે કિલ્લાની એક એક જગ્યા તપાસી રહ્યા હતા. ઘણીવાર સુધી કિલ્લાની આસપાસ સૌ રખડ્યા. કયાંય પત્તો ન લાગ્યું. ત્યાં ઈટ ને ધૂળ સિવાય કોઈની વસ્તી ન હતી. છતાંય સૌએ શોધ જારી રાખી. ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળા. ભીમસેને એ અવાજ ઓળખી કાઢયે. તે હર્ષથી બોલી ઊઠો : “વિજયસેન ! વિજયસેન ! કુમારે મળી ગયા. જુઓ પહણે કેતુસેનના રડવાનો અવાજ સંભળાય છે.” ભી. 16 : ...Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 242 ભીમસેન ચરિત્ર વિજયસેને કાન સરવા કર્યા. તેને પણ એ રુદન સંભળાયું. તરત જ બંનેએ એ તરફ દોટ મૂકી. કેતુસેન... દેવસેન... કેતુસેન... દેવસેન...” ભીમ સેને દોડતાં દેડતાં સંતાનને બૂમ મારી. ' આ બૂમ દૂરથી સાંભળી, ભોંય ઉપર ઊંધે માથે રડતા કેતુસેનને જોઈ દેવસેને કહ્યું : કેતુ! એય કેતુ ! જે પિતાજી આપણને બોલાવી રહ્યા છે. ઊઠ, ઊભો થા !" કયાં છે પિતાજી! તમે તો જહું બોલે છે. કેતુસેને ૨ડતાં રડતાં કીધું. ના, કેતુ! તું જે સાંભળ. હું જરાયે અસત્ય નથી બોલતો.” . . . કેતુસેને ઊભા થઈ કાન સરવા કર્યા.. કેતુસેન. દેવસેન કેતુસેન દેવસેન.” ભીમસેનને સાદ નજદીક આવતો ગ. કેતુસેન એકદમ ઊભો થઈ ગયો. દેવસેન તે ઊભો જ હતા. બંને એક ખૂણામાંથી દડતા બહાર આવ્યા. અને બોલવા લાગ્યા. ' પિ...તા.જી... પિતા ... .." ભીમસેન સામે જવાબ આપ્યો : “બેટા... કેતુસેન, બેટા... દેવસેન...” પોતાના પિતાને જ સાદ છે આ તે, એમ બંનેને ' થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પલટો 243 નક્કી થઈ ગયું. ને બંનેય ઉતાવળ ભીમસેન પાસે પહોંચવા દોડી ગયા. - ભીમસેન પણ દોડતો હતો. સામેથી બંને કુમારે દોડી રહ્યા હતા. પિતા-પુત્રે સામ સામી દિશાઓમાંથી દોડતા એક થવા તડપી રહ્યા હતા. ત્યાં “ઓ...મારે” ચીસ પાડતો કેતુસેન ગઠીમડું ખાઈને પડી ગયો. દેવસેન તરત જ અટકી ગયે. એ જ સમયે વિજયસેન અને ભીમસેન ત્યાં આવી પહોંચ્યા. ભીમસેને કેતુસેનને ઉંચકી લીધું. તેના ગાલે કપાળે ચુમીઓને વરસાદ વરસાવી દીધો. દેવસેનને પણ વહાલથી બાથમાં લી . તેને બરડે પંપાળ્યો. તેના પણ ગાલે ને કપાળે ચુમીઓ ભરી. પુત્રને જોઈ ભીમસેનની આંખમાંથી ચોધાર આંસુ સરી પડયાં. તેના ગળે ડૂમો ભરાઈ આવ્યું. વિજયસેનની - આખો પણ સજળ બની. તેનું હૈયું પિતા-પુત્રનું મિલન જોઈ એક પળ આનંદ અનુભવતું હતું. તો બીજી જ પળે પુત્રના દિદાર જઈ તેનું અંતર કકળી ઊઠતું હતું. શુ આ રાજકુમાર છે! રાજગૃહીના આ રાજવંશે છે? કયાં છે, એ રાજ તેજ? કયાં છે એ રાજવી પ્રભ ? અહાહા ! કેવા થઈ ગયા છે આ ફૂલ જેવા સંતાને ! આંખમાં તેજ નથી. ગાલે ઉપર સુરખી નથી. હાથમાં કૌવત નથી. પગમાં ચેતન નથી. છાતીમાં હામ નથી. કપડાં, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ 244 ભીમસેન ચરિત્ર જાણે છે જ નહિ જેવા છે. લોહી નથી. માંસ નથી. હાડકાને જીવતો માળે જાણે ઘૂમી રહ્યો છે. : અરરર ! ન જાણે આ બાળકો કેટલા દિવસના ભૂખ્યાં હશે ! કેટલા ય દિવસોથી આ સમારોએ નિરાંતની ઊંઘ પણ નહિ લીધી હોય ! અરે વિધાતા ! કોઈ તને ન મળ્યું, તે તે આ માસુમ ફૂલે ઉપર તાપ ત્રાટકો ? ભીમસેન પણ એવા જ ભાવ અનુભવતો હતો. સાથે આવેલ પરિવાર પણ રાજકુમારને જોઈ કરૂણાથી રડતો હતો. પિતાજી! પિતાજી ! તમે કયાં હતા? તમારા વિના અમારી કેવી દશા થઈ ગઈ છે? બિચારી મા તો રોજ રડી રડીને અધીર થઈ ગઈ છે !" દેવસેને કીધું. પિતાજી! હવે તો તમે અમને મૂકી નહિ જતા રહે ને ? પિતાજી! હવે તો તમે અમને રોજ ખાવા આપશો. ને? અમને ભૂખે નહિ મારે ને? અમારાથી હવે આ ભૂખ નથી સહન થતી પિતાજી!” કેતસેને જોરથી ભીમસેનની છાતીએ દબાતાં કહ્યું. નહિ જઉ બેટા ! હે. હવે તમને મૂકી કદી નહિ જઉ! તમને રોજ સારું સારું ખાવાનું ખવડાવીશ. રમવા રમકડાં પણ લાવી આપીશ. ને ખૂબ આરામ ને આનંદથી તમને રાખીશ હાં...” ભીમસેને આંસુ લૂછતાં લૂછતાં કીધું. બેટા દેવસેન ! તમારા માતુશ્રી કયાં છે?” વિજયસેને પૂછયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પટ્ટો 245 કેણ મા? મા તો વહેલી સવારથી અમને ઊંઘતા મૂકીને કામે ગઈ છે. એ તો હવે સાંજના જ આવશે.” દેવસેને કીધું “કયાં કામ કરે છે એ બેટા ?" વિજયસેને પૂછયું. કામ તે એ બે ચાર જણાનું કરે છે. અત્યારે તે નગરશેઠની હવેલીએ હશે. તેમને ત્યાં કંઈ મોટો ઉત્સવ થવાને છે, એટલે હમણાં તેને ખૂબ જ કામ રહે છે. બિચારી ! મારી મા તો અધમૂ થઈ ગઈ છે!” દેવસેને ભારે નિઃશ્વાસ નાંખીને કહ્યું. * “હવે બેટા ! એમને કામ નહિ કરવું પડે હો. તમને પણ હવે દુઃખ નહિ પડે. ચાલે, આપણે સૌએ રાજમહેલમાં જવાનું છે. ત્યાં તમે ખૂબ ખાજે. ખૂબ રમજે. સારાં સારાં કપડાં પહેરજે. અને ખૂબ ખૂબ ઊંઘજે. તાજા માજા થજે. ને હેર કરજે.” વિજયસેને કુમારને આશ્વાસન આપ્યું. હે પિતાજી! હવે અમને ખૂબ ખાવાનું મળશે?” કેતુસેને પૂછ્યું. ત્યાં દેવસેન બોલી ઊઠ: પિતાજી ! આ વડીલ કોણ છે? એ આપણને તેમને ત્યાં કેમ લઈ જાય છે?” “બેટા એ તારા માસા છે. આ નગરના રાજાધિરાજ છે. તેઓ આપણને તેડવા આવ્યા છે.” ભીમસેને ખુલાસો કર્યો. A કુમારે તો આ જાણું આનંદમાં આવી ગયા. ને હસતાં હસતાં વિજયસેનને ભેટી પડયા. વિજયસેને વ્હાલથી બંને કુમારને પંપાળ્યા. કેતુસેનને પિતાના હાથમાં તેડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 246 ભીમસેન ચરિત્ર લીધો. અને ચાલવા માંડયું. દેવસેને ભીમસેનની આંગ0 પકડી. સૌ હવે નગર તરફ જવા લાગ્યા. જતાં જતાં વિજયસેન સુભટને આજ્ઞા ફરમાવી. ' જાવ, મહારાણને આ શુભ સમાચાર આપો કે તમાર બેન, બનેવી અને તેમનાં બાળકો આ નગરમાં પધાર્યા છે અને તેઓ રાજમહેલમાં આવી રહ્યાં છે. ? બીજા સુભટને બીજી આજ્ઞા કરી : ‘તમે નગરશેઠની હવેલીએ જાવ. ત્યાં જઈને રાણ સુશીલા દેવીને આ શુભ સમાચાર આપે. ને તેઓને અત્ય આદર ભાવથી રાજમહેલમાં તેડી લાવે.” - બંને સુભટે આ આજ્ઞાનું પાલન કરવા રવાના થઈ ગયા. : આવડે મોટો પ્રસંગ કંઈ છાનો થોડે રહે? જેતા જોતામાં તો આખા ય નગરમાં આ વાત પ્રસરી ગઈ. રાજગૃહીને નરેશ ભીમસેન પધારી રહ્યા છે. તેમનાં - મહારાણી ને બાળકો પણ તેમની સાથે છે.” સુલોચનાને આ સમાચારની તરત જ ખબર પડી. કોઈ સુભટે આવીને આ મંગળ સમાચારની વધાઈ ખાધા. તે તરત જ પોતાની મોટી બેનને મળવા માટે પાલખીમાં બેસીને નગરમાં આવી. . ત્યાં જ તેને વિજયસેનના સુભટે મળ્યા. તેમણે સુશીલાના બીજા જ સમાચાર આવ્યા. તરત જ પાલખાન નગર શેઠની હવેલીએ લેવડાવી. - મહારાણી સુચનાને પિતાની હવેલીએ આવેલી જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પદ્ય 247 નગરશેઠ અને નગરશેઠાણ હાંફળાં ફાંફળા થઈ ગયાં. તેમના સત્કાર માટે તેઓ હાથ જોડીને ઊભાં રહ્યાં. અને અત્યંત આદર ભાવથી સુચનાને પોતાની હવેલીમાં લાવ્યા. રાણી મા ! આજ આપ આ તરફ પધાર્યા? મને સંદેશ મોકલ્યું હોત તો હું પિતે આપની સેવામાં હાજર થઈ જાત. આપે શા સારુ આટલે શ્રમ વેઠ ? ? નગરશેઠે વિનય કર્યો. નગરશેઠ ! આપને ત્યાં સુશીલા નામે કોઈ સ્ત્રી કામ કરે છે ?" મહારાણએ સીધે જ પ્રશ્ન કર્યો. “હા. છેલ્લા એક માસથી એ સ્ત્રી મારી હવેલીની સાફ સુફીનું કામ કરે છે. વાસણ અને કપડાં પણ તે જ ધુએ છે. ઘણી જ ભલી બાઈ છે. કોઈ ઊંચા ખાનદાનની એ લાગે છે. પણ નસીબના વાંકે આજ આ દશા ભગવતી હોય તેમ લાગે છે ! નગરશેઠે વિગતથી ખુલાસો કર્યો. સુલોચનાનું અંતર ચીરાઈ ગયું. પિતા ની મોટી બેનની આ અવદશા? હું રાજરાણીનું સુખ ભેગવું ને એ ઘર ઘરનાં ઠામ માંજે ? અરરર બિચારી ! કેવાં દુઃખ ભેગવી રહી છે! આ વિચારમાં તેની આંખે આંસુથી છલકાઈ ઊઠી. અરે ! આપની આંખમાં આંસુ ? આપ ૨ડી કેમ રહ્યાં છે ? શું એ દાસીએ કંઈ આપનું ખરાબ કર્યું છે?” નગરશેઠને કંઈ ખબર ન હોવાથી પૂછયું. , “નગરશેઠ! તમે મને જલદી તેમની પાસે લઈ જાવ.” અધીરાઈથી સુચનાએ કીધું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ 248 ભીમસેન ચરિત્ર ‘મહારાણું એવી શી જરૂર છે? હમણું જ તેને હું અહીં બોલાવી હાજર કરું છું.” નગરશેઠે કીધું. ના, નગરશેઠ! ના. પિતાની મોટીબેનને હુકમ ન કરાય. તેમની પાસે તો મારે જ જવું જોઈએ. તમે ઉતાવળ કરો. તેમના દર્શન વિના મારુ હૈયુ મુંઝાઈ રહ્યું છે?” સુચનાઓ અધકચરી સ્પષ્ટતા કરી. સુશીલા તમારી મોટીબહેન ના, હોય.” નગરશેઠે આશ્ચર્યથી કીધું. હા, નગરશેઠ! એ સત્ય છે. સુશીલાબેન કર્મની લીલાનો ભંગ બન્યાં છે. એ મારા મોટીબેન છે. મારા બનેવી પણ આ નગરમાં જ છે. ને તેમને લઈ તમારા મહારાજા રાજમહેલ તરફ જઈ રહ્યા છે. હું પણ મારી મોટીબેનને રાજમહેલે તેડી જવા આવી છું.” નગરશેઠ તે આ સ્પષ્ટતા સાંભળી આશ્ચર્યચકિત બની ગયા. તરત જ ઉતાવળ મહારાણી સુચનાને લઈ જ્યાં સુશીલા કામ કરતાં હતાં, ત્યાં આવીને ઊભા રહ્યા. સુશીલા ત્યારે વાસણ માંજી રહી હતી. તેના મસ્તક ઉપર લાજ ઢાંકેલી હતી. છતાંય પરસેવાથી નીતરતું તેનું કપાળ ને ગૌર મુખ સ્પષ્ટ દેખાતું હતું. સુશીલાને જોતાં જ સુચનાએ દોટ મૂકી ને બોલી : મે.....ટી.બે.....ન...” આ સાંભળતાં જ સુશીલા એકદમ ઊભી થઈ ગઈ. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પદ્ય 249 હજી કંઈ વિચારે તે પહેલાં જ સુલોચનાએ તેને છાતી સરસી ચાંપી દીધી અને ધાર આંસુએ રડવા લાગી. રડતાં રડતાં બબડતી ગઈ મોટીબેન ! તમારી આ દશા ? મને તો મળવું હતું ? શું તમે મને પણ પારકી ગણી ? મેટી ...બેન... મો....ટી .બે ન ના રડ, મારી બેન. ના 23. સૌ કર્મના ખેલ છે. કર્માની સત્તા આગળ કોનું ચાલ્યું છે, તે મારું ચાલે ? સૌએ પિતાનાં કરેલાં કર્મો ભેગવે જ છુટકો છે. માટે બેન ! આંસુ લુછી નાંખ. રડવાથી કંઈ મારાં કર્મ ઓછા કે હળવાં નથી થઈ જવાનાં. ચાલ જવા દે એ બધી દુઃખની વાત. કહે, મારા બનેવીના શા સમાચાર છે! ક્ષેમકુશળ તો છે ને ? મોટીબેન ! તમે કેટલાં બધાં સહિષ્ણુ છે ? મારા સમાચાર પૂછો છો, પણ તમારી તો તમે કંઈ વાત જ નથી કરતાં ?" સુચના એ હૈયાનો ભાર હળવો બનાવતાં કહ્યું. “મારી શું વાત કરું બેન ? મારા જીવનમાં હવે રહ્યું છે પણ શું, કે હું તને કંઈ નવી વાત કરું ?" નિશ્વાસ નાંખી સુશીલાએ કહ્યું. - “તે બેન ! હું તમને તમારા જીવનની એક વાત કહું. જાણુને તમને જરૂર આનંદ થશે.” ખુશીથી કહે બેન ! શુભ સમાચારથી બીજુ રૂડ શુ ?" “મેટીબેન ! મારા બનેવી આ નગરમાં પધાર્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 250 ભીમસેન ચરિત્ર અને તેઓ વાજતે ગાજતે બાળકો સાથે રાજમહેલમાં જઈ રહ્યા છે. સુલોચનાએ ઉમળકાથી કીધું. - સુશીલાની જીવન સિતાર ઝણઝણી ઊઠી. ખુશીનું એક ગીત તેના સમસ્ત દેહમાં ગૂંજી ઊઠયું. વિરહની આગમાં શેકાઈ ગયેલું તેનું દિલ ફરી ખીલી ઊઠયું. તે આ સમાચાર સાચા ન માની શકી. છતાંય માનીને તેણે પૂછ્યું. . “કયાં છે એ ? એ સીધા મારી પાસે તે કેમ ન આવ્યા ?" ' , મોટીબેન ! તારા સમાચાર સાંભળ્યા કે તું લહમાપતિ શેઠને ત્યાં નથી. તારી ઝુંપડીને ભદ્રાએ બાળી નાંખી હતી. અને ફરી તમે ઘરવિહોણાં થઈ ગયાં હતાં. તરત જ તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા. ભાનમાં આવ્યા ત્યારે બાવરાં બની એ તારી શોધમાં દેડવા લાગ્યા. તારા નામની બુમો પાડી તેમણે પિતાનું હૈયું ચીરી નાંખ્યું. તમારા બનેવી પણ તેમની સાથે હતા. બંનેએ સાથે મળીને તમારા આવાસની શોધ કરી. કુમારો મળ્યા પણ તમે ન મળ્યાં. એ પણ મારી જેમ તમને જ મળવા આવવા જીદ કરતાં હતા. પરંતુ સૌએ તેમ કરવા ના પાડી. આથી તમારા નામનું જ રટણ કરતાં એ રાજમહેલ તરફ પગપાળા જઈ રહ્યા છે. તમે પણ હવે ત્યાં પધારે.” સુચનાએ વિસ્તારથી બધી હકીકત જણાવી. નગરશેઠ તે આ બધું સાંભળીને આશ્ચર્યથી દિમૂઢ જ બની ગયા. સુશીલાએ તેમને ચરણ સ્પર્શ કરીને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પલટો - 251 - “શેઠ ! આપનો ઉપકાર હું કદી નહિ ભૂલું. આપે મને જે આ થોડે ઘણે સહારો ન આ હોત, તો મારા બાળકનું શું થાત? ખરેખર! તમારી ઉદારતાને ધન્ય છે. હવે આપ રજા આપે હું મારી બેન સાથે જાઉં.” વિનયથી સુશીલાએ નગરશેઠની રજા માંગી. - “અરે, અરે ! આપ આ શું કરો છે ! વંદનના અધિકારી તો આપે છે. એમ કરીને મને વધુ શરમમાં ન નાંખે. મેં તે આપનો અક્ષમ્ય અપરાધ કર્યો છે. મને ક્ષમા કરો મા ! ક્ષમા કરો.” નગરશેઠે પસ્તાવાથી કીધું. “એવું ન બોલે નગરશેઠ ! એવું ન બોલે. અપરાધ તે માટે જ છે, કે મેં પૂર્વભવે કંઈ અશુભ પાપાચરણ કર્યું હશે એ પાપને બદલે આજ હું વાળી રહી છું. તમે તે મારા દુઃખને હળવું કર્યું છે. અને હું તમારે ત્યાં રંક બનીને આવી હતી, રાણીમા રૂપમાં નહોતી આવી. આથી તમારે પસ્તાવાની કોઈ જ જરૂર નથી. બસ, તમે મને સુખેથી રજા આપો. એટલે હું વિદાય લઉં.” સુશીલાએ નગરશેઠને સાંત્વન આપ્યું. નગરશેઠે બંને રાજરાણીઓની ભક્તિ કરી. નજરાણું ધયું અને અત્યંત આદરથી બંનેને પાલખીમાં બેસાડી આવી વિદાય આપી. પાલખી રાજમહેલ તરફ જવા રવાના થઈ. ભીમસેંન અને વિજયસેન પણ કુમારે સાથે રાજમહેલ તરફ આવી રહ્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ 252 ભીમસેન ચરિત્ર નગરનરેશ ખુદ પગપાળા રાજમહેલ તરફ જઈ રહ્યો છે, એ જાણું તેને જોવા ને તેને સત્કાર કરવા નગરજનો ચેરે ને ચૌટે, ગેખે ઝરુખે ભીડ જમાવીને ઊભા હતા. જ્યાં જ્યાંથી તેઓ પસાર થયા, ત્યાં ત્યાં પ્રજાજનોએ તેમને કુલડે વધાવ્યા, વિજયસેન અને ભીમસેનનો પણ જયનાદ કર્યો. નગરચોકમાં આવતાં, રસ્તાના બાજુ ઉપરના ઝાડની ડાળ ઉપર બેઠેલા એક કપિરાજે ભીમસેનનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. તેણે હુપાહુપ કરી પિતાનો હર્ષોલ્લાસ વ્યકત કર્યો. પોતાના બેડોળ હાથથી પુપની વૃષ્ટિ કરી. કયાંકથી ઉપાડી લાવેલી ફુલમાળાને એવી રીતે ફેંકી, કે એ સીધી જ ભીમસેનના ગળામાં પડી. ભીમસેને ઉપર જે યું તે કપિરાજ તેના સામું જોઈ હુપાહુપ કરી હર્ષની ચીચીયારી કરી રહ્યો હતો. અને એ હાથ જોડી તેને નમન કરી રહ્યો હતો. વાંદરાની આ ભક્તિ જોઈ ભીમસેન ઘડીભર તેને જોત ઊભે રહ્યો. વાંદરાએ તરત જ એક ગંદી ને છ કંથા ડાળ ઉપરથી ફેંકી. કંથા સીધી ભીમસેનના પગ આગળ પડી. ભીમસેને તરત જ તેને લઈ લીધી અને હર્ષ થી તેને પિતાના હોઠે અડકાડી. અરે ભીમસેન ! આ શું કરો છો ? આવા ગંદા ને મલિન ગાભાને તમે સ્પર્શ કરે છે ? હિ! છિ ! !i ફેંકી દે તેને.” વિજયસેને જુગુસાથી કીધું. વિજયસેન ! કાળી મજૂરીની મારી આ ભેટ છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પટો 253 કંથા જ માત્ર નથી. અમૂલ્ય રત્નોને એ ખજાનો છે.” ભીમસેને વળતે જવાબ આપ્યો. ચાલતાં ચાલતાં પછી તેની સવિસ્તર કથા કહી. વિજયસેને તરત જ એ કંથા સંભાળથી રાખવા સુભટોને સૂચના કરી. સૌ ચાલતાં ચાલતાં રાજમહેલની નજદીક આવી પહોંચ્યાં. થોડું જ અંતર હવે બાકી હતું. ત્યાં એક અંધ બા દોડતો એ સૌના માર્ગમાં આવીને બૂમ પાડવા લાગ્યું. અરેરે ! મને કઈ બચાવો. મને ઘણું વેદના થાય છે. હું તો સાવ લૂંટાઈ ગયે રે...અરેરે !..મને આવી કુબુદ્ધિ કયાં સૂઝી ?" - ભીમસેને તરત જ એ બાવાને ઓળખી કાઢ. “એ સિદ્ધ પુરૂષને અહીં દેરી લાવો. મારે તેમની સાથે વાત કરવી છે. ભીમસેને એક સુભટને આજ્ઞા કરી. સુભટ સિદ્ધ પુરૂષને લઈ આવ્યું. નમસ્કાર, સિદ્ધ પુરૂષ ! કુશળ તો છે ને ? અરે ! તમારી આંખેને આ શું થયું ?" અંધ આંખો તરફ નજર જતાં જ ભીમસેને કરુણાથી પૂછયું. કણ ભાઈ ? આ ભીમસેનનો તે અવાજ નથી ને ?" સિદ્ધ પુરૂષે અવાજ ઓળખીને પૂછયું. હા મહાત્મન ! હું જ ભીમસેન છું. પણ આ અવદશા કેવી રીતે થઈ?” ભીમસેને પૂછ્યું. કેણ ભીમસેન ? ભાઈ! તું? અરે ! હું તો સાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ 254 ભીમસેન ચરિત્ર બરબાદ થઈ ગયે છું. અરેરે ! તને કેટલું બધું દુઃખ આપ્યું ! તારી સાથે હું દગો રમ્યો, તેનું હું આ ફળ ભેગવી રહ્યો છું.” મહાનુભાવ! તું મને ક્ષમા કર. મને મારા એ પાપને ખૂબ જ પસ્તાવો થાય છે. મારું અંતર રોજ રડે છે, સુજ્ઞ! મેં રસ લઈ લીધે, ને વિધાતાએ મારી આંખ લઈ લીધી. મારા પાપને બદલે મને આજ ભવમાં મળી ગયે. હું રેજ તારી પ્રતીક્ષા કરતો હતો. પણ મને અંધને તારા દર્શન ક્યાંથી થાય? - આજ તું મળી ગયો છે તે ભાઈ! મારા એ અપરાધને ક્ષમા કર. મેં સાધુ થઈને શેતાનનું કામ કર્યું છે. દ્રવ્યની લાલચમાં લલચાઈને તારા જેવા નિર્દોષની અનેક આશાએનું મેં ખૂન કર્યું છે. મહાભાગ! તું એ રસનો સ્વીકાર કર, ને મારા એ બેજને હળ કર.” સિદ્ધ પુરૂષે રડતાં રડતાં પિતાનો પસ્તાવો કર્યો. અને ભીમસેનના પગે પડશે. ભીમસેનને દયા આવી ગઈ. સિદ્ધપુરુષની આંખો ચાલી ગઈ હોવાથી તેનું હયું કરૂણાથી છલકાઈ ગયું. તેણે પ્રેમથી સિદ્ધપુરૂષને ઊભા કર્યા. પિતાની છાતી સરસા ચાંપ્યા, અને અનુકંપાથી કીધું : ' “મહાત્મન ! એ સઘળું વિસરી જાવ. બનવાનું હતું તે બની ગયું. તમારું અંતર પાપના પસ્તાવાથી રડી રહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પશે 255 છે એ જ ઘણું છે. હૈયાનો ભડભડ બળતો પસ્તા જ તમારા જીવનને સુખી કરશે. કલંક્તિ બનેલા તમારા આત્માને વિશુદ્ધ કરશે. તમે તે સિદ્ધપુરૂષ છે, જ્ઞાની છો. તમને વિશેષ હું શું કહી શકું ? છતાં ય મારા લાયક કંઈ સેવા હોય તે ફરમાવે. - “ભીમસેન ! તારી ઉદારતાને ધન્ય છે! તું તો હૈયું વિશાળ રાખી છૂટી ગયે. પણ મારી શી ગતિ થશે ? તું તારે એ ભાગ સ્વીકારી લે. અને મને એ પાપમાંથી મુક્ત કર. સિદ્ધપુરૂષે સવર્ણરસથી ભરેલાં તુંબડાં આપવા માટે આગ્રહ કર્યો. “જેવી મહાત્મન ! આપની ઇચ્છા.” ભીમસેને સિદ્ધપુરૂષના આગ્રહનો સ્વીકાર કર્યો. એ જ પળે સિદ્ધપુરુષની આંખમાં અજવાળું થયું. નજર આગળ બંધાયેલાં આવરણે તૂટી ગયાં. અંધત્વ નાશ પામ્યું. સિદ્ધપુરુષે આંખ પટપટાવીને જોયું, તો સામે રાજ મુગટમાં શુભતાં વિજયસેન અને ભીમસેન તેમજ અન્ય સમુહ પિતાની સામે ઊભો હતો. સિદ્ધપુરૂષના હર્ષની સીમા ન રહી. પિતાનું અંધત્વ ચાલી ગયું જોઈ તેનો આત્મા આનંદથી નૃત્ય કરવા લાગ્યું. તે ફરીથી ભીમસેનને પગે પડ્યો. તેના ચરણ પકડી વારંવાર ક્ષમા માંગી અને ઉપકાર માન્ય. ભીમસેનને પણ નવાઈ લાગી. તેણે કહ્યું : “મહાત્મન ! આ બધે જ કર્મને પ્રતાપ છે. તમારા અશુભ કર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ 256 ભીમસેન ચરિત્ર બંધને લઈ તમને અંધત્વ મળ્યું. એ કર્મ પૂરું થયું. શુભ કર્મોદય પ્રગટ ને તમને પ્રકાશ મળે. હું તો તેમાં નિમિત્ત માત્ર છું ! મારૂં તેમાં કંઈ જ નથી.” સિદ્ધપુરૂષ આનંદ અને ઉપકારના ભાવમાં આંસુ સારી રહ્યો. “રાજન ! તમે સૌ ચાલતા થાવ. હું અબઘડી એ સુવર્ણરસ લઈ આવું છું. હવે મારે કઈ જ રસને ખપ નથી. મને આમરસ લાધી ગયો છે. ચારે ચાર તુંબડાં લઈ હું હમણાં જ આવી પહોંચું છું.” એમ કહી સિદ્ધપુરૂષ દોટ મૂકી. અને સૌ ડીવારમાં રાજમહેલમાં આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ 23: કુટુંબમેળો ભીમસેન અને વિજયસેન વગેરે રાજમહેલમાં આવે તે અગાઉ જ સુશીલા અને સુચના ત્યાં આવી ગયાં હતાં. સુશીલાની અધીરાઈને તે પાર ન હતો. વારંવાર તેનાં રોમાંચ ખડાં થઈ જતાં હતાં. ત્રણ ત્રણ વરસના કારમા ને દુઃસહ્ય વિગ બાદ તે આજ તેના પ્રાણવલ્લભના દર્શન કરવાની હતી. તેના ઉમંગની કોઈ અવધિ ન હતી. ચંચળ મને તે ભીમસેનની પ્રતીક્ષા કરી રહી હતી. સુચનાએ રાજમહેલમાં આવી તરત જ સુશીલાને રાજરાણીને ચગ્ય એવાં વસ્ત્રો પરિધાન કરાવ્યાં. અલંકારોથી તેને સુશોભિત કરી. સુશીલાને દેહ કૃશ થઈ ગ હતો. પરંતુ સતીત્વના તેજથી તેનું વદન પ્રભા પાથરી રહ્યું હતું. તેની આંખની નિર્મળતા જોનાર સૌના અંતરને શાતા બક્ષતી હતી. રેશમી ને મુલાયમ વસ્ત્ર પરિધાનમાં તે સૌન્દ. ર્યની તેજદીપીકા લાગતી હતી. થોડે દૂરથી તેણે ભીમસેનનો જયનાદ સાંભળે. તરત જ સ્વામીના સ્વાગત માટે એ બાવરી બની ગઈ. હાથમાં * ભી. 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ 258 ભીમસેન ચરિત્ર સુવર્ણથાળમાં આરતીની પવિત્ર તરેખાઓ ટમટમી રહી હતી. એ સુવાસ ને એ જોત રેખાઓના પ્રકાશથી તેનું સુકુમાર ને નમણું સૌદર્ય ઔર દીપી રહ્યું હતું. ભીમસેને રાજઉંબરે પગ મૂકે કે તરત જ સુશીલાએ અક્ષત ને પુખેથી વધાવ્યું. તેની આરતી ઉતારી. અને પોતે પતિના ચરણમાં પડી ભાવથી નમસ્કાર કર્યા. નમસ્કાર કરતાં સુશીલાની આંખમાંથી આંસુ સરી પડયાં. ને ભીમસેનના પગ ભીંજાવા લાગ્યા. ભીમસેન પણ ભાવવિવળ બની ગયો હતો. સુશીલાનું આ રીતે મિલન થયેલું જોઈ તેની આંખમાંથી પણ પ્રેમાકુ વહી રહ્યાં હતાં અને સુશીલાના કેશકલાપ ઉપર પડીને એ આંસુએ ટપટપ તૂટી પડતાં હતાં. “અખંડ સૌભાગ્યવતી હ.” આનંદથી રુધાયેલા અવાજે, સુશીલાના માથા ઉપર હાથ મૂકી ભીમસેને આશીર્વાદ આપ્યા. સુશીલા બાજુ ઉપર સરી ગઈ. ભીમસેન આગળ વ. દેવસેન અને કેતુસેન મામા.. બોલતાં ખુશીલાને વળગી પડયાં. અપૂર્વ વાત્સલ્યથી સુશીલાએ બંને બાળકોને પિતાની છાતી સરસા ચાંપી દીધાં. બાળકો, માત પિતા બંનેને સાથે જોઈ આનંદમાં આવી ગયા. અને એ ત્રણેય ભીમસેનની પાછળ પાછળ રાજમહેલમાં આવ્યાં. વિજયસેનના રાજમહેલમાં ઉત્સવ થઈ ગચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ કુટુંબમેળે 259 નેહીઓના મિલનથી મહેલન ખૂણેખૂણે ગૂંજી ઊઠશે. ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ત્રણ વરસના સમયમાં તે ભીમસેન અને સુશીલાના ઉપર એટલી બધી વીતી હતી કે એ વાત કહેતાં તેને પાર આવે તેમ ન હતે. પૂરા ત્રણ દિવસ સુધી સૌ સાથે ને સાથે જ રહ્યાં. વિજયસેને એ ત્રણેય દિવસ રાજકાજને બાજુ ઉપર રાખ્યું. અને સ્વજનની સરભરામાં એ પોતે જ ખડે પગે ઊભો રહ્યો. બને બને એ ગળે વળગીને વાતો કરી. સુશીલાએ પિતાની તમામ આપવીતી નાનીબેનને કહી સંભળાવી. ભીમસેને પણ વિજયસેનને પિતાની કર્મની કઠણાઈઓની કથા કહી. ભીમસેન અને સુશીલાએ પણ એકબીજાના દુઃખેની આપ લે કરી. સૌ જયારે ભેગા મળી વાત કરતાં ત્યારે તેમની એક આંખમાંથી આનંદનાં આંસુ છલકાતાં હતાં, તો બીજી આંખમાંથી દુઃખનાં આંસુ ટપકતાં હતાં. પુનર્મિલનના આનંદથી હૈયું ઘડી હરખાઈ ઊઠતું, તે બીજી જ પળે વિગના ગાળામાં પડેલી યાતનાઓની વાત સાંભળી હૈયું આકંદ કરી ઊઠતું. દેવસેન અને કેતુસેનને તે રાજમહેલમાં મઝા પડી ગઈ. ઘણું વરસે તેમને સુખ અને સાહ્યબી મળ્યાં હતાં. પેટ ભરીને ખાવાનું મળ્યું હતું. રમવા માટે સોના ચાંદીનાં રમકડાં મળ્યાં હતાં. સૂવા માટે મખમલની શય્યા મળી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ 260 ભીમસેન ચરિત્ર કઈ તેમને રોકટોક કરનાર ન હતું. માતાની મમતા પિતાનું વાત્સલ્ય એક સાથે બંને ઉપર ઘણા વરસે ઢળી રહ્યું હતું. મેજમાં આવીને તેમાં રમતાં હતાં. રમતાં થાકી જતાં ત્યારે ત્યાં ને ત્યાં જ તેઓ ઊંઘી જતાં. ઘણું વરસે ભીમસેનના સંસારે આમ સુખને શ્વાસ લીધો. ત્રીજા દિવસની બપોરે સૌ ભીમસેનને વીંટળાઈને બેઠા હતા. સુશીલા ને સુચના પણ ત્યાં હાજર હતાં. દેવસેન અને કેતુસેન પણ તેનાથી થોડે દૂર હાથી–ઘોડાની રાજરમત રમતાં હતાં. - “વિજયસેન ! જોયું ને અશુભ કમેને ઉદય હોય છે, ત્યાં સુધી માનવી સુખનો શ્વાસ પણ લઈ શકતો નથી. દુઃખના ભારમાં એ દિન પ્રતિદિન કચડાતો જ જાય છે. અને એ જ અશુભ કર્મો જ્યારે પૂરાં થાય છે ને શુભ કર્મોને ઉદય થાય છે, ત્યારે સુખ આવતાં પણ સમય નથી લાગતું. સુખ દુઃખનું ચક્ર આમ નિરંતર ગતિ કર્યા જ કરે છે. સુખ પણ સ્થાયી નથી ને દુઃખ પણ સ્થાયી નથી. બંને અસ્થિર પણે ઘૂમ્યા જ કરે છે. ન જાણે અમે પૂર્વ ભવે કેવાય નિકાચિત ને અશુભ કર્મો બાંધ્યાં હશે, તે આ ભવે આજ અમારી આ અવદશા થઈ ! અને અમારાં એ જ કર્મો પૂરાં થતાં અમને બધું જ પાછું મળવા લાગ્યું છે. નહિ તે કંથા ગઈ ત્યારે ને સુવર્ણરસ છીનવાઈ ગયે ત્યારે હું એટલો બધો હતાશ થઈ ગયો હતો, કે મૃત્યુ કરતાં પણ મને જીવન વધુ દુષ્કર ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ 261 કુટુંબમેળે -દુઃસહ્ય લાગ્યું હતું. અને મેં આ જીવનને અંત લાવવા ગળે ફાંસો પણ બાંએ હતો. - પરંતુ કર્મની લીલા જ વિચિત્ર છે. એ જ કંથા ને એ જ રસ આજ સામે ચડીને મારી પાસે આવી ગયાં. - આ વાત સાંભળતાં જ સુચનાને કંઈક યાદ આવ્યું. - તે તરત જ ઊભી થઈ. કેમ બેન ! ઊભી થઈ ગઈ? આ વાત તને પસંદ ન પડી ?" સુશીલાએ હસતાં હસતાં પૂછયું. ના મોટીબેન ! એવું નથી. આ કંથા ને રસની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે તમારાં ઘરેણું પણ તમને આપી દઉં.' સુલોચના બેલી. “મારાં ઘરેણાં ? તારી પાસે કયાંથી આવ્યાં ?" સુશીલાએ આશ્ચર્યથી પૂછયું. એની વાત હું તમને કહુ, વિજયસેન વચ્ચે બોલી ઊઠ. સુચના તે દરમિયાન ઘરેણાંની પેટી લેવા દોડી ગઈ. “અમારા નગરના ઝવેરીની દુકાને એક પરદેશી આવ્યા. ઝવેરીને તેણે એક પિટલી આપી. ઝવેરીએ પિોટલી ઉઘાડીને જોયું. અંદરથી મહામૂલ્યવાન એવાં સ્ત્રી અને પુરુષોનાં ઘરેણા નીકળ્યાં. ઝવેરીએ પૂછયું : “મહાનુભાવ! આ અલંકારનું તું શું કરવા માંગે છે?” પરદેશીએ જણાવ્યું : “હું તે વેચવા આવ્યો છું. તેની કિમત કરી મને તેના દામ આપ. અત્યારે હું ખૂબ જ ભીડમાં છું. અને આજ મારું જીવન છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ 262 ભીમસેન ચરિત્ર ઝવેરીએ ફેરવી ફેરવીને એક એક અલંકાર જે. તેનું મન શંકામાં પડી ગયું. આ અલંકાર આ પરદેશના નથી. સામાન્ય કે અસામાન્ય પ્રજાજનનું ગજ નથી કે આવા અલંકાર પિતા માટે એ ઘડાવે. આવા અલંકારો તો રાજા ને તેના પરિવારના જ હોય. અને અલંકાર ઉપરની રાજ મુદ્રા જોઈ તેની આ શંકા દઢ થઈ. તેણે પરદેશીને કહ્યું!“તમે અહીં ડીવાર બેસે. ત્યાં સુધીમાં હું એની કિંમતના દામ લઈને આવું છું.’ પરદેશીને બેસાડી ઝવેરી ઉતાવળે મારી પાસે આવ્યો. બધી વિગત જણાવી. મેં સુભટે મોકલીને તેને કેદ કરાવ્યું. ને મારી પાસે હાજર કરાવી તેને બધી વિગત પૂછી. પ્રથમ તે કંઈવાર સુધી તેણે એક જ વાત ગોખ્યા કરી. આ અલંકાર મારા જ છે. મેં એ અલંકાર જાતે જોયા. સુચનાએ પણ તે જોયાં. તેના ઉપર રાજગૃહીની મુદ્રા હતી. વળી સુચનાના જેવા અલંકારો હતા તેવા જ અલંકાર એ હતાં. અમે અનુમાનથી પછી નક્કી કર્યું કે આ અલંકાર તમારાં જ છે. ને તમારી પાસેથી એ પરદેશીએ ગમે તેમ ચોરી લીધા છે. બસ એ પછી મેં તેને બંદીખાનામાં નખાવ્યું. અને એ તમામ અલંકારે સુચનાને સાચવવા આપી દીધાં.” “મોટીબેન ! લે તમારા આ અલંકારે. છે જ ને એ તમારાં ?' વિજયસેન વાત પૂરી કરે ત્યાં જ સુલોચના અલકાર લઈને આવી પહોંચી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ કુટુંબમેળે 263 ભીમસેન અને સુશીલાએ એ બધા જ અલંકાર તપાસી જોયા. એક પણ વસ્તુ ગૂમ નહોતી થઈ જે યું ને ? આનું નામ જ કર્મ. અશુભ કર્મોનું આવરણ જયાં સુધી હતું, ત્યાં સુધી એ આપણુથી દૂર રહ્યાં. એ આવરણ દૂર થતાં જ આપોઆપ અલંકાર આવીને મળી ગયાં. વાહ કર્મરાજા! વાહ! શું તારી લીલા છે!” ભીમસેને અનાસકત ભાવે કીધું. એ જ દિવસથી ધર્મમાં વધુ શ્રદ્ધાવાન બની ભીમસેને વર્ધમાન તપને પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ 24 મહાસતી સુશીલા ભીમસેને સારો દિવસ જોઈ વિધિપૂર્વક વર્ધમાન તપનો પ્રારંભ કરી દીધા. વિજયસેન અને સુચનાએ તપ માટે ઉતાવળ ન કરવા ભીમસેનને સમજાવ્યું. તેમનું એમ માનવું હતું કે ઘણા સમયથી ભીમસેને ભૂખ અને તરસ, થાક અને અનિદ્રા સહન કર્યા છે, રઝળપાટ પણ સખ્ત કર્યો છે. આ બધાને લઈ તેનું શરીર સૂકાઈ ગયું છે. એવા શરીરે જો આવું ઉગ્ર તપ એ આદરે તો શરીર સાવ તૂટી જાય. શરીર તે ધર્મ અને કર્મનું સાધન છે. તેને જે આમ બગાડી નાખવામાં આવે તો બંનેય બગડે. આથી જ વિજયસેને ભીમસેનને તપના પ્રારંભની ઉતાવળ કરવા ના પાડી. વિજયસેન ! આજે જે કંઈ તમારા સૌનો મને પ્રેમ અને આદર મળ્યા છે, રહેવાને સુંદર આવાસ, ખાવા માટે મિષ્ટ પકવાન અને પહેરવા સુંદર વસ્ત્ર વગેરે મળ્યાં છે, એ સૌ ધર્મને જ પ્રતાપ છે. પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજને દીધેલા સુપાત્ર દાનનું જ એ ફળ છે. અને તપથી તો કાયા અને આત્મા અને નિર્મળ થાય. તમારી મારા માટેની ચિંતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ મહાસની સુશીલા 265 હું સમજુ છું, પણ એ ચિંતા વ્યર્થ છે. તપના પ્રભાવથી બધું જ સારું થઈ જશે.” ભીમસેને વિજયસેનનું કહેવું ન માન્યું. તેમ કરવું એ તેના આત્માને રુચ્યું નહિ. વિજયસેને 5) એ પછી કંઈ આગ્રહ કર્યો નહિ. તપના પહેલા જ દિવસે ભીમસેને જીવનમાં કદીય શાંતિ નહોતી અનુભવી તેવી શાંતિ અનુભવી. તેની તમામ માનસિક વેદનાઓ શાંત પડી ગઈ. બળતા જીગરે ટાઢક અનુભવી. આયંબિલનાં લુખાં ને શુષ્ક ભજનમાં પણ અપૂર્વ મીઠાશ આવી. પ્રભુ-પૂજા અને પ્રતિક્રમણ વગેરે કરતાં તેને આત્મા આનંદી ઊઠયા. સુશીલા, દેવસેન અને કેતુસેનની વિજયસેને ખૂબ જ માવજત કરાવવા માંડી. રાજૌદ પાસે તેમના આરોગ્યનું નિદાન કરાવ્યું. રાજવૈદોએ ખરલમાં જડીબુટ્ટીઓ અને વનસ્પતિ વગેરે ઘૂંટીને તેઓની સારવાર કરી. - આ ત્રણેયને હવે કોઈ જ ચિંતા ન હતી. સંપૂર્ણ આરામ હતું. સુખની નિંદ હતી. પેટ ભરપૂર ખાવાનું હતું. અને નચિંત મન હતું. સુશીલાને બેન બનેવીને પ્રેમ પણ ભરપુર હતો. ભીમસેન હવે તેની સાથે જ હતો. વિરોગનું કોઈ દુઃખ ન હતું. બાળકો પણ પિતા સાથે રહેતાં હતાં. ને તેમની બાળ રાજ રમતોમાં મશગુલ હતાં. પતિ અને પુત્રોને સુખી ને સ્વસ્થ જોઈ તે પણ આનંદમાં રહેવા લાગી. દેવસેન અને કે તુસેન પણ માસાના રાજમહેલમાં ભળી ગયાં હતાં. હવે તેમને કઈ બીક રહી ન હતી. સૌ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ 266 ભીમસેન ચારિત્ર વ્હાલથી રમાડતા હતા. જે જોઈએ તે તેમને મળી રહેતું હતું. માત પિતા પણ તેમની પાસે હતાં. તેમના માટે હવે તેમને કઈ ફરિયાદ ન હતી. થાડા સમયમાં આરામ, આનંદ અને ઔષધિઓએ ભીમસેનના પરિવાર પર અસર કરવા માંડી. તેમના દેહના રંગ બદલાવા માંડશે. કૃશ કાયામાં લેહી ભરાવા લાગ્યું તૂટતાં હાડકાઓમાં બળ પૂરાવા લાગ્યું. આંખમાં ચમક આવી. ગાલ પર સરખી આવી. ફિકકી અને નિસ્તેજ ચામડીમાં સૌન્દર્ય ઉભરાવા લાગ્યું. સૌનાં શરીર ચેતનથી થનગનવા લાગ્યાં. - વિજયસેને એ અરસામાં રાજકાજ શરૂ કરી દીધું. એક દિવસે તેણે રાજ દરબાર ભર્યો. એ દિવસે તેણે ભીમસેનને અમાનુષી રીતે ત્રાસ આપનાર ભદ્રા શેઠાણી, લક્ષમીપતિ શેઠ તેમજ ભીમસેનના અલંકારો ચોરી જનાર ચોરને શિક્ષા કરવાનું નકકી કર્યું હતું. - રાજદરબાર એ દિવસે હકડેઠઠ ભરાયે હતો. સમય થતાં વિજયસેન અને ભીમસેન રાજદરબારમાં આવ્યા. પ્રતિહારીએ બંનેની છડી પોકારી. પ્રજાજનોએ બંનેને જયનાદ કર્યો. અને બંને સાદ્ર ભાઈએ પિત પિતાના સિંહાસન ઉપર બેઠા. રાજદરબારનું કામકાજ શરૂ થયું. વિજયસેને લક્ષમીપતિ અને ભદ્રા શેડાણને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. સુભટો બંનેને લઈને દરબારમાં હાજર થયા. બંનેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સુશીલા દોરડાથી બાંધેલા હતા. અને તેમની શેઠાઈ છીનવી લીધી હતી. ઘણા સમય સુધી બંદીવાસમાં રહેવાથી બંનેનાં નર તેજ ઊડી ગયાં હતાં. શેઠ-શેઠાણીને જોતાં જ વિજયસેને તેઓને પૂછ્યું : તમે તમારો અપરાધ કબૂલ કરે છે ને ? ભીમસેન અને સુશીલા તેમજ તેમનાં બાળકોને વિના અપરાધ હેરાન કરવા માટે અને રાણે સુશીલા ઉપર ખોટો આક્ષેપ મૂકવા માટે તમને કેદ કરવામાં આવ્યા છે. તમારે આ અંગે કંઈ કહેવું છે?” - “રાજન ! અમારો અપરાધ ક્ષમા કરો. અમારા એ કૃત્ય માટે અમે ખૂબ જ શરમ અનુભવીએ છીએ.” લક્ષ્મીપતિ શેઠે દીન મુખે કહ્યું. નહિ, તમે ક્ષમાના જરાય અધિકારી નથી. તમે તે માનવતાને ન શોભે એવું કામ કર્યું છે. આપણા નગરને તમે કલંકિત કર્યું છે. તમે તમારા આત્માને પણ ડાઘ લગાડયો છે. માનવ સાથેના માનવના એગ્ય વ્યવહારને તમે ! ચૂકી ગયા છે. તમારા અપરાધ અક્ષમ્ય છે. રાજ્ય તમને ક્ષમા કરી શકે તેમ નથી. આ માટે તમને મૃત્યુ દંડની શિક્ષા કરવામાં આવે છે. વિજયસેને હુકમ સંભળાવ્યું. શેઠ અને શેઠાણી મૃત્યુના ભયથી થરથરી ગયા. ત્યાં હાજર રહેલે ભીમસેન પણ થથરી ગયે. તે બોલ્યો : વિજયસેન ! આ અંગે મને કંઈક કહેવા દેશો ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ 268 ભીમસેન ચરિત્ર જરૂર. એ માટે તમારે મારી આજ્ઞા લેવાની હોય જ નહિ. ખુશીથી તમે તમારે જે કહેવું હોય તે કહો.' વિજયસેને સંમતિ આપી. વિજયસેન ! આ નગરમાં હ ત્યારે આવ્યા ત્યારે પરદેશી હતો. તે સમયે આ શેઠે જ મને આશરો આ હતો. શેઠે તો માનવતાનું કામ કર્યું હતું. તેમનાથી બને તે તમામ રીતે મને તેમણે સુખ અને સગવડ આપ્યાં હતાં. મારા ઉપર તેમને ઘણે ઉપકાર છે. અલબત્ત, શેઠાણીએ ન કરવાનું ઘણું કર્યું છે, ન બેલાય તેવું એ બોલ્યા છે. એ તેમના સ્વભાવનો દેષ છે. - મૃત્યુ દંડ કરવાથી તેમનું જ મૃત્યુ થશે. જરૂર તે તેમના ખરાબ સ્વભાવને નાશ કરવાની છે. આપણે રાજમાંથી અપરાધ અને પાપને નિર્મૂળ કરવા છે. માણસને દેહાંત દંડની સજા કરવાથી તો માણસ જ ઓછા થશે. મને લાગે છે અને હું જોઈ રહ્યો છું કે હવે તેમને આત્મા ઘણે જ હળવે બન્યું છે. પાપના પસ્તાવાથી તેમનું જિગર હરહંમેશ બળી રહ્યું છે. કરેલા અપકૃત્યેનો તેમને બળાપ થઈ રહ્યો છે. વળી આ કંઈ રીઢા ગુનેગાર નથી. અપરાધ કર એ તેમના સ્વભાવમાં નથી. ખાનદાન માણસ છે. તેમને કેદ કરવાથી જ તેમને બધી શિક્ષા મળી ગઈ છે. કારણ ખાનદાન માણસ માટે પ્રતિષ્ઠા ચાલી જવી, એ મોત કરતાં વધુ ભયંકર છે. આવા માણસો પ્રતિષ્ઠાથી જ જીવતાં હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ મહાસતી શીલા 269 આથી મારી તમને નમ્ર અને આગ્રહભરી વિનંતી છે કે તેમને તમે મુક્ત કરી દે. - વિજયસેન ભીમસેનનું વચન માન્ય રાખ્યું. શેઠ અને શેઠાણી ઉતભાવે ભીમસેનને નમી પડયાં. અને તેને ઉપકાર માનવા લાગ્યાં. આ રીતે ચેરને પણ ભીમસેને મુકિત અપાવી. અને તેને ચોરી નહિ કરવા માટે સમજાવ્યું. ચોર પણ સરલ આત્મા હતો. તેણે તેમ નહિ કરવા પ્રતિજ્ઞા લીધી. અને ભીમસેનને તે પગે પડશે. આંસુભીની આંખે તેની ઉદારતાને ઉપકાર માનવા લાગ્યું. દરબારમાં ઉપસ્થિત પ્રજાજનોએ પણ ભીમસેનની દયા અને ઉદારતાનો જયઘોષ કર્યો. રાજપુરોહિતએ પ્રશંસાની સ્તુતિ ગાઈ. ભાટ ચારણોએ કવિત કર્યા. ભીમસેને એ સૌને સેનામહોરો આપીને ખુશ કર્યા. એ દિવસે આટલું કામ કરીને રાજ દરબાર બરખાસ્ત થ. એ પછી થોડા દિવસ બાદ ભીમસેને એક ધર્મ કાર્યને પ્રારંભ કર્યો. સુપાત્ર દાનનો મહિમાથી ભીમસેનને અઢળક દ્રવ્ય મળ્યું હતું. એ દ્રવ્યને તેણે ભૌતિક આનંદમાં ખર્ચવાને બદલે, ધર્મના પ્રતાપથી મળેલા દ્રવ્યને ધર્મના કાર્યમાં જ ખર્ચવાનું નકકી કર્યું. - વિજયસેન પાસેથી તેણે એક વિશાળ જગા ખરીદી. એ જગામાં ભવ્ય જિનાલય બંધાવવાનું નકકી કર્યું. સારા મુહૂતે તેની શરૂઆત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ 270 ભીમસેન ચરિત્ર આ જિનાલય એટલે પૃથ્વી ઉપરનું મેક્ષ ભવન. તેમાં પ્રવેશ કરનાર તેની રચના જોતાં જ મુકિતનો આનંદ અનુ. ભવે, એવી રચના કરાવવાનો ભીમસેને વિચાર કર્યો. આ માટે દેશ વિદેશમાંથી શિલ્પ શાસ્ત્રીઓને તેડાવ્યા અને આ દેરાસર ઉત્તમોત્તમ બને તે માટે હુકમ કર્યો. આ અંગે જેટલું દ્રવ્ય ખર્ચાય તેટલું દ્રવ્ય ખર્ચવાની ભીમસેને તૈયારી બતાવી. શિલ્પ શાસ્ત્રીઓએ ચેડા જ દિવસમાં જિનાલયને નકશો બનાવી ભીમસેનને બતાવ્યું. એ જોઈ ભીમસેન ખુશ થઈ ગયો. અને તેના બીજા જ દિવસથી નકશા પ્રમાણે કારીગરે કામ કરવા લાગી ગયા. રાત દિવસ કામ ચાલુ કરવામાં આવ્યું. આ કામની દેખરેખ ભીમસેને જાતે રાખી. વર્ધમાન તપની ઓળી ચાલુ હોવા છતાંય પણ જરાય પ્રમાદ સેવ્યા સિવાય તેણે જાત દેખરેખ રાખી. આ જોત જોતામાં તે જિનાલય આકાર પામતું ગયું. જ્યાં એક સમય ઉજજડ જમીન હતી ત્યાં વિશાળ અને ભવ્ય જિનમંદિર દેખાવા લાગ્યું. બહારના ગવાક્ષે અને સ્તંભોમાં શિપીઓએ બારીક કોતરકામ કર્યું હતું. તેમાં તેઓએ જિન ભગવંતના જીવન પ્રસંગેનું અંકન કર્યું હતું. જોનાર સૌ કોઈ તે મુગ્ધભાવે જોઈ રહેતાં હતાં. અંદરના ભાગમાં પણ એવી જ કલા કારીગીરી ચારેગમ નજરમાં આવતી હતી. રંગ મંડપ, તેની છત, તેના સ્તંભે વગેરે તમામમાં આબેહૂબ વીતરાગત્વનાં દર્શન થતાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ 271 મહારતી સુશીલા રંગ મંડપ બરાબર મધ્યમાં હતું. ને તેની ચારે બાજુ ભમતીની રચના કરી હતી. આ રચના એવી કુશળતાપૂર્વક કરી હતી કે ચારે બાજુની પ્રતિમાનું દર્શન એક જ સ્થળે ઊભા રહીને થઈ શકતું. આ માટે વચલા કોઈ પણ સ્તંભનો અંતરાય નડતા નહિ. આમ તો લગભગ બધું જ તૈયાર થઈ ગયું હતું. માત્ર મુખ્ય શિખરના કળશનું કામ બાકી હતું. આ કળશ શુદ્ધ સુવર્ણન મૂકવાનો હતો. સુવર્ણકારે એ કામમાં લાગી ગયા હતા. એ કળશ પણ તૈયાર થઈ ગયે. મંગલ ચોઘડિયે કળશ શિખર ઉપર ચડાવવામાં આવ્યો. પણ આશ્ચર્ય ! બીજે દિવસે ભીમસેને જોયું તો એ કળશ નીચે પડ હતો. શિખર ધડ વિનાના માથા જેવું કળશહીન હતું. આમ કેમ? તેણે શિલ્પીઓને પૂછયું. શિલ્પીઓએ આ અંગે તપાસ કરી. મંદિરની રચનામાં તે કંઈ ભૂલ નથી ને ? નકશા સાથે બધી જ રચના તપાસી જોઈ. તેમાં કંઈ જ ભૂલ ન હતી. તે શું મુહૂર્તમાં કંઈ ફેર પડ હશે? તિષીઓને બોલાવી પૂછયું. તેમણે આવી ગ્રહ-નક્ષત્રો-સૂર્ય-ચંદ્ર-અંશ અક્ષાંશ વગેરેનું ગણિત ગયું. તે ય બરાબર અને ચોક્કસ હતું. તે પછી કળશ પડી કેમ ગયે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર શું કોઈ દુષ્ટ દેવનું એ કાવત્રુ હશે ? કંઈક પ્રશ્નો વિચારી જોયા. કશાયથી સમાધાન ન થયું. બીજે દિવસે ફરી ચોકસાઈથી કહીશ ચડાવવામાં આવ્યા. એ આખી રાત ભીમસેને કળશ સામું જોઈને કાઢી. મટકુ માર્યા વિના એ રાત તેણે પસાર કરી. 'પણ આશ્ચર્ય ! સવારે શિખર ઉપર કળશ ન હતો. ભીમસેન ઊંડા વિચારમાં પડી ગયે. શિલ્પીએ અને જ્યોતિષ વિશારદો પણ મુંઝવણ અનુભવવા લાગ્યા. આમ કેમ બનતું હશે તેનો કોઈ ઉકેલ કાઢી શકતું ન હતું. એ ઉકેલ કાઢવો અનિવાર્ય હતો. કળશ ચડયા વિના મદિર અધૂરું જ ગણાય. તે કામ પડતું મૂકવું એ પાલવે તેમ ન હતું. ભીમસેનની ચિંતા વધી ગઈ. વિજયસેન પણ ચિંતા કરવા લાગ્યા. બંનેએ રાજ હુકમ કાઢ. આ કળશ નહિ ચડવાનું જે કઈ કારણ શોધી આપશે અને તે કારણે દૂર કરી કળશ ચડાવી આપશે તેને રાજ તરફથી મોં માંગ્યું ઈનામ આપવામાં આવશે. દિવસે સુધી તેનું કઈ જ કારણ ન જડ્યું. એક સવારે ભીમસેનને કોઈએ ખબર આપ્યા કે વિદેશનો કોઈ મહા નૈમિત્તિક આપને મળવા માંગે છે. નૈમિત્તિક ભીમસેનને મળ્યો. તેણે જણાવ્યું કે જે દિવસે એ જિનમંદિરના પ્રવેશદ્વારમાં શુદ્ધ શીલવતી નાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ 273 મહાસતી સુશીલા તેના પુત્ર સાથે પ્રવેશ કરશે તે જ દિવસે એ કળશ ત્યાં શિખર ઉપર સ્થિર થઈ જશે. આ સાંભળી ભીમસેને એ નૈમિત્તિકને યોગ્ય પારિતોષિક આપ્યું. અને નગરની તમામ પુત્રવતી સ્ત્રીઓને એ જિનાલયમાં પ્રવેશ કરવા માટે નિમંત્રણ આપ્યું. આ માટે સારા ય નગરમાં તેણે ઘેષણ કરાવી. આ ઘોષણા સાંભળીને તે આડે દિવસે પણ જે સ્ત્રીઓ આ નૂતન જિનમંદિર જેવા આવતી ને રંગ મંડપમાં જતી તે પણ બંધ થઈ ગઈ. શુદધ શીલની શરતથી નગરની સૌ સ્ત્રીઓ ભય પામતી હતી. વિશુદ્ધ શીલ એટલે મન-વચન અને કાયાથી કેઈપણ પર પુરુષનો જાતિય સંબંધે વિચાર ન કર્યો હોય તેવું શીલ. તેવું ઉત્કટ ચારિત્ર્ય મન છે. તેની ચંચળતાના લીધે કયારેક પરપુરુષ સાથે એ રીતે અછડતો વિચાર આવી પણ જાય. અને ન કરે નારાયણ ને પિતાના પ્રવેશથી કળશ સ્થિર ન થાય તે? પોતે તો અસતીમાં જ ખપી જાય ને ? ના, ભાઈ ના. આપણે એવાં ઝેરનાં પારખાં નથી કરાવવાં. આવું વિચારી નગરની કોઈ પુત્રવતી સ્ત્રી જિનાલયમાં આવવા તૈયાર થતી ન હતી. બળપૂર્વક તો કોઈને પ્રવેશ કરાવી શકાય તેમ ન હતો, જ્યારે શરત પ્રમાણેની કોઈ સ્ત્રી ત્યાં આવતી ન હતી. દિવસે વીતતા જતા હતા. અને ભીમસેનની ચિંતા ઘેરી બનતી જતી હતી. ભી. 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ 274 ભીમસેન ચરિત્ર પોતાના સ્વામીને ખૂબ જ વ્યગ્ર ને વ્યથિત જોઈ સુશીલાએ જ પૂછયું : આજ કાલ આપ આમ આટલા ઉદાસ કેમ જણાએ છે ? શુ તપને લીધે કંઈ આપને અશાતા તો નથી જણાતી ને ?" ના, દેવી ! તપના પ્રભાવથી તે મારા તમામ પરિતાપ ઉપશમ પામ્યા છે. મારી ઉદાસી તો આ કળશ લઈને છે. શું આ નગરમાં કોઈ વિશુદ્ધ શીલવતી નારી જ નથી ? ભીમસેને ચિંતા વ્યકત કરી. ના. એવું તો ન જ બને. પણ એવાં ઝેરનાં પારખાં કોણ કરે?” સુશીલા સ્ત્રી હતી. સ્ત્રીની શરમ ને સ્ત્રીને ભયને એ જાણતી હતી. આથી જ તેણે કહ્યું : “પણ કંઈ વાંધો નહિ. હું દેવસેન અને કેતુસેનને લઈ કાલે મંદિર પ્રવેશ કરીશ. જગત પણ ભલે જાણી લે કે રાજગૃહી નરેશની પત્ની સતી છે કે અસતી. ના દેવી! ના. એવું ન બોલે. તમે તે સતી જ છે. મને પૂરેપૂરી શ્રદ્ધા છે. તમારા પ્રવેશથી જરૂર એ કળશ સ્થિર થઈ જશે.” ભીમસેને શ્રદ્ધાથી કીધું. મારું એ અહેભાગ્ય છે કે આપને મારા પર એવી શ્રદ્ધા છે. પરંતુ એ શ્રદ્ધાને મારે આ કસોટીએ ચડાવવી જ રહી.” સુશીલાએ દઢતાથી કીધું. બીજે દિવસે તો સારા ય નગરમાં આ વાત પ્રસરી ગઈ જિનાલય આગળ તે માનવ મહેરામણ ઉમટ હતા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સુશીલા ર૭૫ મોટા ભાગે તેમાં સ્ત્રીઓ હતી. અને સૌના હાથમાં અક્ષત કે ફૂલ થાળ હતાં. સતીને વધાવવા માટે સૌ અગાઉથી જ તૈયાર બનીને આવ્યાં હતાં. સમય થતાં જ રથમાં બેસી સુશીલા દેવસેન અને કેતુસેનને લઈને આવી. દૂરથી તેણે ભાવથી વીતરાગ પ્રભુને મને મન પ્રણામ કર્યા. અને પિતાના આત્માને ઉદ્દેશી બોલી: “હે શાસન દેવતા ! આજ સુધી મેં મનથી, વચનથી કે કાયાથી કઈપણ પરપુરુષને સેવ્યું નથી. આ અંગે મારી હેજે પણ ખલના થઈ હોય તો જરૂર તમે મને શિક્ષા કરજે. પરંતુ તેમાં હું જે અણિશુદ્ધ હોઉં તો આ કળશને તમે સ્થિર કરજે.” પ્રાર્થના કરી સુશીલાએ બાળકો સાથે પ્રવેશ કર્યો. એ જ સમયે શિલ્પીઓએ શિખર ઉપર કળશ ચડાવ્યો. થોડા જ પ્રયત્નોમાં શિખર ઉપર કળશ સ્થિર થઈ ગ. એ આખી રાત સુશીલા અને બાળકોએ તેમજ અન્ય પરિવારે એ મંદિરમાં ધર્મ જાગરણું કર્યું. પ્રજાજનેમાંથી પણ કેટલાક એ રાતે ત્યાં રોકાયા. અને વહેલી સવારમાં તો લેકની હકડેઠઠ જામવા લાગી. લોકે ટોળાબંધ ત્યાં આવવા લાગ્યા. સવારના સૂર્યે પોતાનું પ્રથમ કિરણ એ સુવર્ણ કળશ ઉપર ફેંકયું. કળશ ઝગમગી ઊઠયો. ઘણા દિવસો બાદ કળશ ઉપર સૂર્ય કિરણે વિસ્તરી રહ્યાં હતાં. જિનાલય બંધાયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ 276 ભીમસેન ચારિક બાદ આજ પ્રથમ દિવસ હતો કે શિખર ઉપર સુવર્ણ - તેના તેજ પાથરી રહ્યો હતો. સુશીલાએ સવારમાં ભીમસેનને ભાવપૂર્વક પ્રણામ કે ભીમસેને તેને આશીર્વાદ ને ધન્યવાદ આપ્યા. નગરજનેર ભારે હર્ષપૂર્વક જયઘોષણા કરી. “મહાસતી સુશીલા રાણીનો જય હો.” રાણીએ રાજમહેલ તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌ નગ વાસીઓએ તેના ઉપર કુલેન વરસાદ વરસાવ્યો. નગર સ્ત્રીઓએ સુશીલાના સતીત્વનાં ગીતો ગાયાં. એ પછીના એક શુભ દિવસે ભારે દબદબાપૂર્વક જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનની વિશાળ ને ભ૦ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ભમતીમાં પણ અન્ય તીર્થ પરમાત્માની પ્રતિમાનું પ્રતિષ્ઠા પન કર્યું. ભીમસેને અનર્ગળ દ્રવ્ય આ પ્રસંગે ખચ્યું. શાંતિ સ્નાત્ર મહોત્સવ કર્યો. અઠ્ઠાઈ મહત્સવ ઉજવ્યું. સ્વામિ વાત્સલ્ય કર્યું. મુનિ ભગવંતને સુપાત્રદાન દીધું. અને જીને અભયદાન આપ્યું. દેવોએ આપેલા દ્રવ્યમાંથી જે કંઈ થોડું બચ્યું હતું તેમાંથી બીજા પણ ઘણા શુભ કામ કરાવ્યાં. ઉપાશ્રય બંધાવ્યું પરબ બંધાવી. પ્રભાવના કરાવી. અને તેની પાઈએ પા શુભ કામોમાં ખચી નાખી. એ જ અરસામાં ભીમસેનને તપ નિવિદને પૂર્ણ થશે પારણના દિવસે નૂતન જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવંતન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ હાસની સુશીલા 277 ન કરી; પરમ સંસારતારક એવા શ્રમણ ભગવંતને =ક્તભર્યા હૈયે ગોચરી વહોરાવી તેમજ અન્ય દીન ગરીબોને ન કરી પોતે પારણું કર્યું. * - આ પ્રસંગે પણ પિતે અોઈ મહોત્સવ કર્યો. ભીમસેને - બધો તપને જ પ્રભાવ માન્યો. તપના પ્રભાવથી જ તાના દુઃખને અંત આવી ગયો હતો એવી તેને પાકી દ્વા બેસી ગઈ. - તપને લીધે તેને આત્મા વિશદ્ધ બની ગએ. કાયામાં શુ તપના તેજ ચમકારા દેખાતા હતા. એ પછી વિજયસેને ધીમસેનને શરીરની રોગ્ય કાળજી લેવા આગ્રહ કર્યો. ભીમસેને ના સમયે આનાકાની ના કરી. અને શરીરનું સંપૂર્ણ વાગ્યા મેળવવા તેણે એગ્ય ઔષધ ને અનુપાન લેવા માંડયા. થોડા જ સમયમાં તેનું આરોગ્ય પાછું હતું તેવું ને તેવું થઈ ગયું. - હવે તેના શરીરમાં રાજતેજ વર્તાતું હતું. તેની મુખમુદ્રા પ્રતાપી ને પ્રભાવી લાગતી હતી. તેણે હવે નિર્ણય કર્યો કે પોતાની રાજગૃહી પાછી મેળવવી. અને આ માટે વજયસેનના સાથ સહકારથી તેણે પ્રયત્નો શરૂ કરી દીધાં. P.P. Ac. Gunratnasuri M.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ - 25: સજે શસ્ત્ર શણગા પ્રતિષ્ઠાનપુરના નરેશ અરિજયને સમાચાર મળ્યા છે પોતાનો ભાણેજ ભીમસેન તેના પરિવાર સાથે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવીને રહ્યો છે. ત્યાં એ ભાણેજે દિવ્ય અને ભવ્ય જિનાલય બંધાવ્યું છે. કળશની વાતની પણ તેને ખબ પડી. મનોમન જ તેણે પિતાની સતી ભાણેજ વહુ સુશીલા પ્રણામ કર્યા. ' ' મામા ભાણેજનાં નગરો કંઈ બહુ દૂર ન હતાં. એ સમયે પોતાના કાર્યક્રમ મુજબ અરિજયે પ્રવાસ શરૂ કર્યો વિજયસેનને તે મહેમાન બન્ય. પોતાના સાટુને ત્યાં મામા આવ્યા છે, એ ખબર મળતાં જ ભીમસેન તરત જ તેમને મળવા રાજમહેલમાં ગયે. ‘પ્રણામ, મામા ! પ્રણામ.” અરે ! ભીમસેન તું ? કેમ કુશળ તો છે ને ? " મામાએ ભાણેજને પિતાની બાથમાં લેતાં કહ્યું. “આપના આશીર્વાદથી મામા બધું જ ક્ષેમકુશળ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ 270 સજો શસ્ત્ર શણગાર - આ અવાજને રણકે, તે બોલવાની ભીમસેનની ઢબ અરિજય ઘડી જોઈ જ રહ્યો. તેના આંતરમનમાં કંઈક ખળભળાટ થશે. તેને થયું “આ ભીમસેનને મેં કયાંય જોવે છે. પણ કયાં જે હશે ?" અરિજ પિતાની યાદદાસ્તને સંકોરી જોઈ અને થોડું યાદ તે આવવા લાગ્યું. કૃશકાય, દીન અને પ્લાન ભીમસેનની તેને ઝાંખી તે થઈ. પણ એ જ ભીમસેન હશે કે કેમ? તે અરિજય નકકી ન કરી શકશે. - મામાને વિચારમાં પડેલા જોઈ ભીમસેને પૂછ્યું : મામા ! શું ઊંડા વિચારમાં પડી ગયા? કુશળ તો છો ને?” - “ભીમસેન ! મેં તને કયાંક પ્રથમ જોયો હોય તેવું લાગે છે. પણ કયાં તે યાદ આવતું નથી.” અપિંજયે પોતાની મુંઝવણ કહી. તેમાં શું યાદ કરવાનું હતું, મામા રાજગૃહીમાં મને હશે.” ભીમસેને અસલ વાત છુપાવી મજાક ભર્યા સ્વરે કહ્યું. : “રાજગૃહી છેડ્યા પછી તને કયાંક જોર્યો છે. એ તું જ હશે કે બીજો કોઈ એ નકકી નથી કરી શકતો. પણ બરાબર તારા જેવું જ મોં હતું. બલવાની ઢબ પણ તારા જેવી જ હતી. ફરક હોય છે એટલે જ માત્ર હતો. એ માણસ સાવ નિસ્તેજ અને કમાલ હતે. શરીરે સાવ કૃશ હતો અને તેના કપડાના પણ કંઈ ઠેકાણું ન હતા. ' ' આ સાંભળી ભીમસેનની આંખમાં આંસુ આવી ગયાં. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ 280 ભીમસેન ચરિત્ર એ દિવસે જ એટલા બધા ખરાબ ને કઢંગી પસાર થયા હતા કે તેની સ્મૃતિ થતાં જ હૈયું ગળગળું બની જાય. ભીમસેનનું હૈયું પણ એ પુરાણું સ્મૃતિથી લેવાઈ રહ્યું હતું. ભીમસેન ! તારી આંખમાં આંસુ કેમ ?" અરિજયે આશ્ચર્યથી પૂછયું. “મામા ! એ કમનશીબ કંગાળ માણસ બીજે કોઈ નહિ પણ હું જ હતો. હું જ તમારી પાસે નોકરી કરવા માટે આવ્યો હતો.” અરરરઅને મેં જ તને ના પાડી દીધી ! હે ભગવાન ! મારા હાથે તે આ કેવું કામ કરાવ્યું ? ભીમસેન ! મને માફ કર. મેં તને એથી ઘણું જ દુઃખ આપ્યું છે. હું તને ત્યારે ઓળખી પણ ન શક, કે તું મારો ભાણેજ છે. માફ કર. ભીમસેન ! મને માફ કર.... અરિજયને પિતાની ભૂલ સમજાઈતે શરમ અનુભવવા લાગે. “મામા ! એ અપરાધ તો મારો જ હતો. પૂર્વભવે મેં કંઈ અશુભ કર્મો બાંધ્યાં હશે. નહિ તો રાજના ધણીને નોકરી માટે રઝળવું પડે ખરું ? કર્મની સૌ કઠપૂતળીએ છયે આપણે તો. એ નચાવે તેમ નાચવાનું ભીમસેને સ્વસ્થતાથી કીધું. પણ ભીમસેન ! તારે તે તારી ઓળખ આપવી હતી? એમ કર્યું હોત તો શું હું તને દુઃખમાં ધકેલત ખરે ?' મામા ! બનવાનું હતું તે બની ગયું. હવે તેને રંજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ સજે શસ્ત્ર શણગાર 281 શે ? મારા ઉપર તમારો આટલે ભાવ છે એ જ મારે મન ઘણું.” ભીમસેને માધ્યસ્થતા બતાવી. ખરી વાત છે તારી. પણ ભીમસેન ! તું એ તો કહે, ત્યાં તે એક વરસ કયું શું ?" ન છૂટકે મામાના આગ્રહથી ભીમસેને એ બધી વાત કહી. અરિજય એ વાતના એક એક શબ્દ આંસુ સારી રહ્યો હતો. છેવટે જ્યારે ભીમસેને શસ્ત્ર ગુમાવ્યાની વાત કરી, ત્યારે તેનાં આંસુ અટકી પડયાં. તેની આંખ માં ગુસ્સો સળગવા લાગ્યા. એ શેઠની આ હિંમત ? મારે તેને શિક્ષા કરવી પડશે. અજાણ્યા પરદેશીઓને આ રીતે લૂંટનાર દેશવાસીઓને તો સખ્ત શિક્ષા કરવી જોઈએ.” અરિજય બોલી ઊઠે. નહિ મામા ! એ શેઠ તો પારિતોષકને પાત્ર છે. મારા ઉપર તેમને અનહદ ઉપકાર છે. તેમણે મને એ એક વરસ આશરો ન આ હોત તો ન જાણે તમારા નગરમાં મારું શું થાત?” ભીમસેને કરુણા બતાવી. એ જ સમયે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા : પ્રતિષ્ઠાનપુરથી એક કેષ્ઠિ આવ્યા છે અને તે રાજગૃહી નરેશ શ્રી ભીમસેનને મળવા માંગે છે.” “આદરથી તેમને અહીં લઈ આવ.” ભીમસેને આજ્ઞા કરી. આવનાર શેઠને દૂરથી જોતાં જ ભીમસેન સિંહાસન ઉપરથી નીચે ઉતર્યો. એ શેઠને સામે જઈ તેનું સ્વાગત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ 282 ભીમસેન ચરિત્ર પધારો પધારો શેઠ ! આપ કંઈ આ બાજુ પધાર્યા ?" ભીમસેનનો આ ભાવ જોઈ શેઠ તે તૂટી પડયા. ને તેના પગમાં પડી રડવા લાગ્યા. ક્ષમા કરો નરેશ! ક્ષમા કરે. મેં આપને ઓળખ્યા નહિ. મારા એ અપરાધને તમે માફ કરે. હું તો આપની દાસ છું. એ શસ્ત્રોને આપ સ્વીકાર કરે ને મને પાપથી મુક્ત કરે.” . ભીમસેન ! શું આ એ જ શેઠ છે કે જેણે તારા શસ્ત્રો પડાવી લીધા હતા?”વાતને પામી જતાં અરિજયે પૂછયું. હા, મામા ! શેઠ તો એ જ છે. પણ તે શેઠ અને આ શેઠમાં ઘણો જ ફરક પડી ગ છે. આ શેઠ પાપના ભારથી કચડાયેલા છે. પસ્તાવાથી રડતા આ શેઠ છે. એ શેઠ તો બદલાઈ ગયા.” ધન્ય ભીમસેન ! ધન્ય છે તારી ઉદારતાને, ધન્ય છે. તારી કરુણાને.” અરિજયે પ્રશંસા કરી. ભીમસેને એ શેઠને ઊભા કર્યા. તેને અપરાધ માફ કર્યો. શસ્ત્રો સંભાળી પાછા લઈ લીધા અને કહ્યું. “શેઠ ! માનવી માત્ર ભૂલને પાત્ર છે. પણ એકવાર ભૂલ ભૂલ ગણાય. એ જ ભૂલ બેવડાય તો તે ગુને બની જાય છે. ફરી એવી ભૂલ ન કરશે. થોડાક લાભને માટે આત્માને કલંકિત ન કરશે. કારણ દેહ ઉપર ડાઘ પડશે તો સ્નાન વિલેપનથી તરત દૂર કરી શકાશે. આત્માના ઉપર લાગેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ સજો શસ્ત્ર શણગાર 283 ડાઘને દેવા માટે તો ન જાણે કેટલાય ભવો કરવા પડશે, માટે શેઠ! આત્માને ઉજળો રાખજે.” વિદાય આપતાં ભીમસેને. શેઠને કહ્યું. શેઠે ભીમસેનની સલાહને શીરામાન્ય કરી અને લળી લળીને પ્રણામ કરી ત્યાંથી વિદાય લીધી. અરિજય તો ભીમસેનની આ માનવતા ને કરુણ જોઈ આભો જ બની ગયા. પિતાના ભાણેજમાં આવા ઉત્તમ ગુણોને વાસ છે, તે જોઈ તેની છાતી હર્ષથી ફુલાવા લાગી. છ એક દિવસ મામા-ભાણેજ સાથે રહ્યા. એ દિવસોમાં બંનેએ ખૂબ ખૂબ વિચારોની આપ-લે કરી. અરિજચે ભીમસેનના બાળકોને પેટભરીને રમાડયા અને તેમને અનેક પ્રકારનાં સેનાનાં રમકડાં વગેરે અપાવ્યાં. ભાણેજ વહુને પણ ગ્ય ભેટ આપી. - વિદાય વેળાએ કહ્યું “ભીમસેન ! જ્યારે પણ તને કંઈ જરૂર પડે તો મને સંદેશો મોકલજે. તરત જ તેને અમલ કરીશ. તું હવે જરાય મુંઝાઈશ નહિ. અને જ્યારે તું રાજગૃહે જવા નીકળે ત્યારે મને જરૂરથી ખબર કરજે.' * : ભીમસેને વિદાય થતાં મામાને પ્રણામ કર્યા. મામાએ તેના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા : “સુખી થા. તારું કલ્યાણ થાય.” ભીમસેને એ પછી પિતાનું સઘળું ચિત્ત દેવસેન અને કેતુસેનની કેળવણીમાં લગાડયું. બંનેની ઉંમર હવે જીવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ 284 ભીમસેન ચરિત્ર ડતરને થઈ હતી. ભીમસેને બને ત્યાં સુધી જાતે તે ડતર કરવા માડયું. રાજકુમારો માટે શસ્ત્રોની તાલિમ અનિવાર્ય ગણાય. ભીમસેને એ તાલિમ પોતે આપવા માંડી. અન્ય વિષ માટે જોને રાજમહેલમાં તેડડ્યા. બંનેએ ભેગા મળી રાજગૃહીને માવી રાજવીઓનું ઘડતર કરવા માંડયું. | દેવસેન અને કેતુસેન બંને ચપળ અને હોંશીયાર હતા. યાન રાખીને પિતાને જે પાઠ ને દાવ બતાવવામાં આવતો તે તૈયાર કરતા. ખૂબ જ મન લગાવીને તેઓ પોતાના જીવનનું શાસ્ત્રીય ઘડતર કરી રહ્યા હતા. - સંતાનના વિકાસને જોઈ ભીમસેન અને સુશીલા બંને હર્ષ પામી રહ્યાં હતાં. અને આ સઘળે ધર્મનો પ્રભાવ છે તેમ સમજી યથાશક્તિ ધર્મધ્યાન પણ કરતાં હતાં. જોત જોતામાં તો બંને કુમારો બોતેર કળામાં પ્રવીણ બની ગયા. વ્યાયામ અને શાસ્ત્રની તાલિમથી તેમનાં શરીર પિલાદી બની ગયાં. તેઓ ચાલતા ત્યારે તેમના પડછંદ શરીરના પડછાયા પણ ઘડીભર જોઈ રહે તેમ મન થતું હતું. અને પૂર્ણ બ્રહ્મચર્યના પાલનથી તેમના મુખારવિંદ ઉપર એક આભા પ્રગટતી હતી. જે જોનારને પિતા તરફ ખેંચી ' રાખતી હતી. તાલીમના અરસામાં દેવસેન અને કેતુસેને જાણી લીધું હતું કે તેઓ રાજગૃહીના ભાવી વારસદારે છે. પિતાના કાકાએ કાકીની ચડવણીથી પોતાના પિતાને રાતોરાત રાજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ સજે શસ્ત્ર શણગાર 285 દૂર ભગાડ્યા હતા. જેમ જેમ તેઓ તાલીમ પામતા ગયા તેમ તેમ તેમનો વિચાર દઢ થતે ગ, કે પોતે રાજગૃહી પાછી મેળવીને જ જંપશે. અન્યાયનો પિતે પ્રતિકાર કરશે ને ન્યાયનું શાસન ત્યાં સ્થાપશે. હવે તાલીમ પૂરી થઈ ગઈ હતી. કંઈ શીખવાનું બાકી નહોતું રહેતું. દેહ અને મનનું ઘડતર પૂરું થયું હતું. તેમનું મન હવે રાજગૃહી પાછી મેળવવા તલપાપડ બની રહ્યું હતું. પિતાજી ! આપ અનુજ્ઞા આપિ તો અમે રાજગૃહ ઉપર ચડાઈ કરીએ.” દેવસેને એક સમયે કહ્યું. દેવસેન ! તારી મહત્વાકાંક્ષા હું સમજું છું. પણ આપણે ઉતાવળ નથી કરવી. પહેલાં આપણે ત્યાંના ખબર મેળવી લઈએ. એ પછી જે કરવું હશે તે કરીશું.” તો આપ આજે જ આપણા ગુપ્તચરને ત્યાં મોકલો. અમારાથી હવે ધીરજ ધરાતી નથી. ઘણો સમય કાકાને અન્યાય સહન કર્યો. અમારે ન્યાય જોઈએ છે ને એ ન્યાય કરાવીને જ અમે જપીશું. કેમ કેતુસેન ! તારું શું કહેવું છે?” દેવસેનની સાથે જ કેતુસેન પિતાની વાત કહેવા આવ્યા હતા. આથી તેને વિચાર દેવસેને પૂછ. મારું પણ એ જ કહેવું છે પિતાજી ! અન્યાય કરનાર તો ગુનેગાર છે જ. પણ તેને દીનભાવે સહન કરનાર પણ તેટલે જ ગુનેગાર છે.” કેતુસેને દેવસેનની વાતને ટેકો આપે. એમ જ થશે દીકરાઓ ! એમ જ થશે. આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ 286 ભીમસેન ચરિત્ર જરૂરથી અન્યાયનો સામનો કરીશું. પણ આ માટે તમારે | ડી રાહ જોવી પડશે. ગુપ્તચરને ત્યાંના સમાચાર લઈ આવવા દે. એ આથી જ આપણે અહીંથી પ્રયાણ કરીશું.' ભીમસેને કુમારોને પ્રેત્સાહન આપ્યું. - બીજે જ દિવસે વિજયસેનના બાહોશ ગુપ્તચરે રાજગૃહ તરફ જવા ઉપડી ગયા. થડા માસ બાદ એ ગુપ્તચરે પાછા ફર્યા. અને રાજ ગૃહી નરેશ શ્રી હરણની પૂરેપૂરી વિગતથી ભીમસેન અને વિજયસેનને વાકેફ કર્યા. તેમણે જણાવ્યું: રાજગૃહી આજ નધણીયાત જેવી બની ગઈ છે. ત્યાંનું તમામ કામકાજ વિશ્વાસુ મંત્રીએ જ ચલાવે છે. હરિફેણનું મન રાજકાજમાંથી સાવ ઊઠી ગયું છે. ભીમસેનને ભગાડયા બાદ હરિ પેણને પસ્તાવો થવા લાગ્યા. પિતાથી એક મહાપાપ થઈ ગયું છે એવી બળતી ભાવના તેમના દિલમાં સતત સળગવા લાગી. અરેરે ! હું કયાં સ્ત્રીના ફંદામાં ફસાઈ ગયો? હે ભગવાન ? હવે મારું શું થશે? પિતાતુલ્ય એવા મોટાભાઈને રાતેરાત ભગાડીને મેં શું મેળવ્યું? - હાય ! આજ તેઓ ક્યાં હશે? સદાય સુખ ને આનંદમાં રહેતા એવા મારા પૂજ્ય ભાભીની આજ શું દશા હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ જે શસ્ત્ર શણગાર 287 " ઓહ ! તેમનો વિચાર આવતાં જ મારું હૈયું કકળી ઊઠે છે! નહિ, નહિ, મારે નથી જોઈતું આ રાજ. નથી ખપતા મને આ વૈભવ ને વિલાસ! અરે ! મને કોઈ બચાવે ! મારા અંગે અંગમાં દાહ બળે છે. હે ભગવાન ! મારા ભાઈ અને ભાભીને જ્યાં હોય ત્યાં સુખી રાખજે ! આવી બળતરામાં હરિપેણનું મન અસ્વસ્થ બની ગયું. બુદ્ધિ ઉપરનો કાબૂ તે ગુમાવી બેઠા. મંત્રીઓએ રાજદોને તેડાવ્યા. સારવાર કરાવી. ઘણા દિવસો બાદ ફરી તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી. પરંતુ અસલ જેવો તરવરાટ જોવા મળતો નથી. ખૂબ જ ઉદાસ રહે છે. રાજકાજની પ્રવૃત્તિ પણ જાણે ન છૂટકે કરતા હોય તેમ કરે છે. અને પિતાની પત્ની અને જેના નિમિત્તે આ બધું બન્યું તે વિમલા દાસીને તેમણે કાઢી મૂકી છે. અને હવે એ નરેશ! આપના જ આગમનની રાહ જુવે છે. ખરેખર! રાજગૃહી આજ નધીયાતી બની ગઈ છે. ત્યાંની પ્રજા હવે તેનો અસલ રાજવી માંગે છે. અમારું તો માનવું છે, નરેશ! કે આ૫ અબઘડી પ્રયાણ કરો. આપને જરાય લેહી નહિ રેડવું પડે. વિના સુધે જ રાજગૃહી આપના ચરણે નમશે.” ગુપ્તચરે પોતાની વાત પૂરી કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ 288 ભીમસેન ચરિત્ર આ સાંભળતાં ભીમસેનની આંખમાં પાણી આવી ગયાં. તેનું કરુણાદ્રિ હૈયું બોલી ઊઠયું: “અરેરે! મારા નાના ભાઈની આ દશા? કેવો પ્રતાપ ને પરાક્રમી હતો ! હાય! આજ તેની કેવી અવદશા થઈ ગઈ છે! હય, ગુસ્સામાં એ ભૂલ કરી બેઠે. પણ એમાં તેનો શું વાંક? એ તો બિચારો નિમિત્ત જ છે. મારા જ નશીબમાં જ્યાં જોગવવાનું લખ્યું હોય ત્યાં કેણ મિથ્યા કરી શકે ? નહિ નહિ હું તેને માફ કરીશ. તેને ગળે લગાડીને તેને ભરપૂર પ્રેમ કરીશ અને કહીશ. ભૂલી જા, ભાઈ ! ભૂલી જા બધું. એ એક કુસ્વપ્ન હતું ઊડી ગયું. હવે સવાર થઈ તેનો આનંદ માણ...” “પિતાજી! શું વિચારમાં પડી ગયા ?" ભીમસેનને આમ શૂન્યમનસ્ક થયેલો જોઈ દેવસેને પૂછ્યું. “કંઈ નહિ, બેટા !" પિતાની વેદના છુપાવતા ભીમસેને કહ્યું. તે હવે આપ શી આજ્ઞા કરે છે ?" કેતુસેને પૂછયું. એ પણ આ વાતમાં હાજર હતો. મારો આત્મા તો મને તીર્થયાત્રા કરવા કહે છે. ' પિતાજી! આ અવસર વિજયયાત્રા માટે છે. તીર્થયાત્રા પણ કરીશું. પહેલું કર્તવ્ય અત્યારે આપણા માટે રાજગહીને સંભાળવાનું છે. દેવસેને દલીલ કરી. બેટા ! તારી વાત બરાબર છે.” પરંતુ મારે આમા યુદ્ધથી ડરી રહ્યો છે. નિર્દોષના લેહી રેડવાથી એ કંપી P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ સજે શસ્ત્ર શણગાર 289 ભાઈ સામે ? નાના ..... મારાથી એ નહિ બને ! પાપભીરૂ ભીમસેને પિતાની આંતરવ્યથા કહી. ભીમસેન ! આ કંઈ યુદ્ધ નથી કરવાનું. અન્યાય સામે પડકાર કરવાનું છે. નાના ભાઈના માથે કંઈ તલવાર વીઝવાની નથી. અન્યાયીના સામે તલવાર ઉપાડવાની છે. ક્ષત્રિયોનો એ ધર્મ છે. અન્યાયને સામનો કરવો, આતતાયીને જેર કરો.” વિજયસેન બોલી ઊઠશે. અને પિતાજી ! આપણે યુદ્ધ કરવું જ નહિ પડે. ગુપ્તચરો જે બાતમી લાવ્યા છે, તે ઉપરથી તે એમ જ લાગે છે કે પૂજ્ય કકા ખૂદ, સામે આવીને આપણને રાજગૃહીનો મુગુટ સોંપી જશે.” દેવસેને કહ્યું. , “જેવી તમારા સૌની ઈચ્છા. તે કરે પ્રયાણ અને સજે શસ્ત્ર શણગાર. મારા તમને આશીર્વાદ છે.” ભીમસેને સંમતિ આપી. નજદીકના જ શુભ મુહૂતે ભીમસેને, વિજયસેનના સૈન્ય સાથે કૂચ આરંભી. ભી. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ - 26 દેવને પરાભવ દેવોની પણ એક દુનિયા છે. આ ધરતીથી તે દુનિયા તદ્દન જુદી છે. ત્યાંની દુનિયાને સ્વર્ગ કહેવામાં આવે છે. એ સ્વર્ગમાં દેવો વસે છે. માનવથી વિશેષ શક્તિ તેઓ ધરાવે છે. પોતાના જ્ઞાન બળથી એ ઘણું બધું જોઈ શકે છે. માત્ર ઈચ્છા શક્તિથી જ તેઓ ઘણું ઉથલપાથલ કરી શકે છે. આ દેવતાઓનું પણ એક વ્યવસ્થિત શાસન હોય છે. ત્યાં પણ આપણી લોકસભાએ જે દરબાર ભરાય છે. એવા એક દરબારમાં સૌ દેવતાઓ બેઠા હતા. અલક મલકની વાતો ચાલી રહી હતી. ઈદ્ર મહારાજા સભાને કહી રહ્યા હતા. “ખરેખર આપણા કરતાં તો માનવભવ ઘણો ઉત્તમ છે. ત્યાં જે સાધના અને સિદ્ધિ મેળવી શકાય છે, એવી સાધના અને સિદ્ધિ આપણા લોકમાં મેળવવી ઘણું દુષ્કર છે. તેમાંય મુક્તિની સાધના તે દુષ્કરથી ય દુષ્કર છે. એ માટે તે માનવ જન્મ જ લેવું પડે. એ બાબતોમાં માનવ આપણાથી શ્રેષ્ઠ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 291 પણ આજ મને સર્વશ્રેષ્ઠ એવા ભીમસેનનું મરણ થાય છે. તેની સ્મૃતિ થતાં જ મારું મન એ ભવ્ય પુરુષને આપ આપ નામ છમાંથી એ પ રત જંગલની આહ ! કેવાં કેવાં કષ્ટોમાંથી એ પસાર થયે? રાજ ગુમાવ્યું. નાના બાળકને લઈ પત્ની સાથે રાતોરાત જંગલની વાટ પકડવી પડી. પેટ ગુજારા માટે પત્ની અને પુત્રેથી દૂર થવું પડયું, ભૂખમરો વેઠ. અપમાન અને આક્ષેપ સહન કર્યા. અનેક વિટંબણાઓ અનુભવી. છતાંય તેણે વીતરાગમાંથી શ્રદ્ધા ન ખોઈ અટલ વિશ્વાસથી એ અપરંપાર દુબેને સહન કરતો રહ્યો. ધરતી ઉપર અનેક માનવે છે. પરંતુ તેણે જે રીતે સ્વપત્ની વતને જાળવ્યું છે, તેવું કોઈએ જાળવ્યું નથી. શું તેને સંયમ! શું તેની નિષ્ઠા ! શું તેની આસ્થા ! ખરેખર ભીમસેન તે ભીમસેન જ છે! મારા તેને વારંવાર નમસ્કાર !..." “એક પામર માનવીની આટલી બધી પ્રશંસા ? છેિ !" એક દેવ તિરસ્કારથી બોલી ઊઠશે. “જેને તમે એક પામર ગણે છે, તે પામર નથી. ભડવીર છે એ તો ભડવીર. ઈન્દ્ર મહારાજાએ ભીમસેનની તરફેણ કરતાં કહ્યું. “દેવે આગળ એવા ભડવીર શી વિસાતમાં ? કયાં અનંત શક્તિ ધરાવતા દે ને કયાં અશક્તિથી ખદબદતા માનવો !" પેલા દેવતાએ ઘમંડથી કીધું. P.P.AC. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૯ર ભીમસેન ચરિત્ર . “તમે ભીત ભૂલે છે દેવ ! માનવને જ્યારે આત્મા જાગે છે ત્યારે દેવો પણ એની તાકાત આગળ મસ્તક નમાવે છે.” માનવને માથું નમાવે એ દેવ બીજા, હું નહિ.” હુંકારથી પેલે દેવ બોલી ઊઠ. તે તમે કોટી કરી છે. ભીમસેનને તેને બ્રહ્મચર્ય વતમાંથી ચલાવી શકે તો હું પણ જાણું કે ના, દેવે પણ મહાન છે.” ' “ભલે, હું પણ આપને બતાવી આપીશ, કે દેવની તાકાત આગળ માનવ કેટલા ક્ષુદ્ર છે !" એ દિવસે દેના દરબારમાં ગરમી આવી ગઈ. ઈન્દ્ર મહારાજા ને દેવ વચ્ચેની ચકમકમાં સૌને મઝા આવી ગઈ. - ઈર્ષ્યા અને ઘમંડમાં દેવે પણ માનવે જેવાં જ છે. બલકે વધુ હીન છે. ઈષ્યની આગમાં ને ઘમંડના તેરમાં એ શું ન કરે એ જ સવાલ ! પેલા ઘમંડી દેવે ઈન્દ્ર મહારાજાને પોતાની તાકાતની પરિચય બતાવી આપવાનું નક્કી કર્યું. અને ભીમસેનને તેના વતમાંથી કેમ ચલિત કર તેની એજના ઘડવા લાગ્યો થોડી જ પળમાં તેણે સઘળો ઘાટ ઘડી કાઢયે અને દેવલેક છોડી, ધરતી ઉપર આવ્યો. - દેના દરબારમાં ભીમસેનની પ્રશંસા થઈ રહી હતી, ત્યારે ભીમસેનની પ્રચંડ સેના સાથે રાજગૃહી તરફ દડમજલ કરી રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 293 યુદ્ધ તેને કરવું ન હતું અને કોની સામે યુદ્ધ ? પોતાના જ નાના ભાઈ સાથે ? જમીનના થડા ટુકડા માટે શું નિદોંધાનાં માથાં વધેરવાનાં ! અનેક સેહાગણનાં કંગન તાડવાનાં ? નાના બાલુડાંઓને તેમના બાપથી વિખુટા પાડવાનાં? નહિ, નહિ. એવી હિંસાથી મળતું રાજ નકામું છે અને– કોની હાયથી મળેલ એ વિજય ગોઝારે છે. ભીમસેનનું આંતર મન તો અહિંસાને જ વિચાર કરી રહ્યું હતું. તે તો પ્રેમ યુદ્ધમાં જ મશગુલ હતુ. પ્રેમથી જે ભગવાન મહાવીરે ચંડકૌશિકને વશ કર્યો, તો શુ પતે પ્રેમથી પોતાના જ સગા ભાઈને વશ નહિ કરે ? ન કરી શકે તે પોતાનો પ્રેમ એટલે અધૂર, બાકી પ્રેમની તાકાત અમાપ છે, અપૂર્વ છે. ભલભલા કટ્ટર દુમનો પણ તેની નજર પડતાં ગળે વળગી આનંદ માણે છે. ભીમસેનનું મન આમ પ્રેમ અને શૈરમાં અટવાયેલું હતું. તેનું અંતર વધુ પ્રેમ તરફ જ ઢળેલું હતું. કારણ કે તેના ભાઈને દુશ્મન નહોતે માનતો. પિતાનાં અશુભ કર્મનું એ તો નિમિત્ત હતું. આથી જ પિતે પ્રચંડ સેના ની આગેવાની લીધી હોવા છતાં પણ સેનાની આંખમાં જે યુદ્ધની આગ ભડકતી દેખાય છે. તેવી આગ તેની આંખમાં જણાતી ન હતી. ત્યાં તે નરી કરુણા જ છલકાતી હતી. સેનાને પણ તેથી તેણે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. કોઈને પણ રંજાડશે નહિ, ઘાસના તણખલાને પણ ઉખેડશે નહિ. તમારે કોઈ સામનો કરે તે જ તમે તમારા રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ 294 ભીમસેન ચરિત્ર માટે તલવાર ઉપાડજો. એ ઉપાડતા સમયે પણ તમે એમ જ માનજે કે તમે તમારું રક્ષણ કરવા એ લડાઈ લડી રહ્યા છો. યુદ્ધ એ આપણો મંત્ર નથી. વિજય આપણે જરૂર મેળવવો છે. પરંતુ આપણે પ્રેમનો વિજય જોઈએ છે. એ જ વિજય સારો ને અંતિમ છે.” | દેવસેન અને કેતુસેનને પણ ભીમસેન પ્રેમના પાઠ ભણાવતો હતો, તેમના દિલમાંથી એ હિંસાના સંસ્કાર ભૂંસવા માંગતો હતો. ‘દેવસેન ! તુ એક રાજાનું સંતાન જરૂર છે. પણ એ પહેલાં તું માનવ બાળ છે. તારું કુળ રાજવી ખરુ, પણ સૌ પ્રથમ તે તું માનવું છે. એ માનવનું કર્તવ્ય તું ભૂલીશ નહિ. તું રાજગૃહીનો રાજા બને પણ જે તારામાં માણસાઈ નહિ હોય, માનવતા નહિ હોય તો રાજાશાહી તારી કોઈ જ કામની નથી. માટે પ્રથમ માનવધર્મને સમજજે, એ ધર્મ સમજ્યા પછી તને રાજધર્મ સમજ અઘરા નહિ પડે.” - બંને કુમારે પિતાના પિતાની વાત ધ્યાનથી સાંભળતા હતા અને તેમના આત્માને જરા પણ દુઃખ ન પહોંચે એ * રીતે વતી રહ્યા હતા. સવાર સાંજ એકધારી દડમજલ કરતાં સૈન્યને, ગંગા નદી આવતા થોડા દિવસ માટે પડાવ નાંખવા ભીમસેને હુકમ કર્યો. - સુભટોએ જોતજોતામાં તંબૂઓ બાંધી દીધા. ઘેડાએ TITL TT_ _ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 295 ઉપરથી જિન ઉતારી નાંખ્યા. ખભા ઉપર બાંધેલા ધનુષ્ય બાણ સુભટોએ કાઢી નાંખ્યા. કેડ ઉપર લટકાવેલી તલવાર ન કટાર પણ બાજુ ઉપર મૂકી દીધાં. અને સૌ મુકત મને ત્યાં પ્રવાસનો થાક ઉતારવા આનંદથી વિહરવા લાગ્યા. ભીમસેનન તંબૂ સૌથી અલગ બાંધવામાં આવ્યા હતા. તેના તંબૂથી થોડે જ દર એક ઉપવન હતું. એ ઉપવનમાં કોયલ ટહૂકા કરી રહી હતી ને પપૈ પિયુ પિયુ બેલી રહ્યો હતે. જાર્વતી અને જાસુદના ફુલની સુવાસથી હવા મઘમઘી રહી હતી. યૌવનને હિલોળે ચડાવે એવી રમ્ય સૃષ્ટિ ત્યાં વિસ્તરેલી હતી. ભીમસેન માટે આ સૃષ્ટિ આત્માના આનંદ માટે પોષક હતી. તે માનતો હતે વાસના અને વિકાર તે માનવીના મનમાં છે પદાર્થ તે જડ છે. મન તેમાં વાસનાની કલ્પના કરે તો જ એ પદાર્થ દેહને ઝણઝણાવે. બાકી જડની તે શી તાકાત છે કે તે ચૈતન્યને ચંચળ કરે ? ભીમસેનના આ આંતર–સૃષ્ટિની પેલા દેવને શી ખબર ? એને તે આ તક ઉત્તમોત્તમ લાગી. - બપોરનો સમય હતો. તાપથી ધરતી શેકાઈ રહી હતી. સૌ કોઈને શીતળ છાંયમાં સૂઈ જવાનું મન થાય એવી બહાર અગનઝાળ વરસતી હતી. પાસે જ નદી–કિનારો હતો અને પાસે જ વનનિકુંજે હતી. સૌ મનફાવે ત્યાં જઈને આરામ લઈ રહ્યા હતા. ભીમસેન પણ સૈન્યની વસ્તીથી થેડે દૂર એક એકાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ 296 ભીમસેન ચરિત્ર સ્થળે ઘેઘૂર આમ્રઘટાની તળે આરામથી પડ હતો. ઘણી લાંબા સમયે તેને આવી નિરાંત ને શાંતિ મળ્યાં હતા. પ્રિવાસનો થાક તે તેને પણ લાગ્યો હતો. પરંતુ તેના વદન ઉપર જરાય કંટાળે કે વ્યગ્રતા જણાતી ન હતી. સ્વસ્થ ચિરો ને પ્રફુલ્લ મને એ મંજરીને નિહાળી રહ્યો હતો. લીલી લીલી હરિયાળી જોતાં તેના તન અને મન બંનેને ટાઢક વળતી હતી. . . . એ જ સમયે પિલા દેવતાએ પિતાની માયાજાળ ઊભા કરી દીધી. . . . . વાતાવરણને તેણે એકદમ સુગંધમય કરી નાખ્યું. મન ભરાઈ જાય એવી સોડમ હવામાં પ્રસરી ઊઠી, શીતલ હવા, સુગંધી હવા. ભીમસેનને મનમયૂર હરખાઈ ઊઠ. મળતા બળતા બપરમાં આ હવા તેને ભાવી ગઈ. - ત્યાં તો ભીમસેને હવામાં કયાંક સંગીતનો સૂર ઘૂંટાતા જે. વીણાના તારનો ઝીણે રવ કયાંક ગૂંજી રહ્યો. સંગીત ધીમે ધીમે મત્ત ને મદીલું બનતું ગયું. હવામાં ઊડતા તેના તરંગો અસર કરવા લાગ્યા. કયાંકથી દોડતા દોડતા ઢેલને મોર આવી પહોંચ્યાં. મોરે નૃત્ય શરૂ કર્યું. પોતાની કળાનો વિસ્તાર કર્યો, અને ઢેલને જોઈ આનંદથી કૂદવા લાગે. ભીમસેન જે આમ્રવૃક્ષ નીચે સૂતો હતો, તેની ડાળ ઉપર શુક અને શુકી આવીને બેસી ગયાં. એકમેકની ચાંચ મોંમાં લેવા ગયાં. શરીર સ્પર્શના કરવા લાગ્યા. આ તો દેવી માયા ! નશીલું સંગીત ને મદીલી હવા! પંખી-જગત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 297 ભાન ભૂલવા લાગ્યું. કેલીની રમણતામાં એ જગત રમમાણ બની ગયું. ઉઘાડી આંખે સૂતેલા ભીમસેને આંખ મીંચી દીધી. રતિ પ્રસંગો કેઈન. પણ ન જોવાય. પશુ હોય કે પક્ષી હોય, માનવ હોય કે દેવ હોય. તેમના એવા પ્રસંગો અજાણતા પણ જોવાઈ જાય તે પોતાના વતનું ખલન થાય. . ભીમસેન તે એ વ્રતને કડક આગ્રહી હતો. સુશીલામાં જ તેણે પોતાની મર્યાદા બાંધી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને જાતિય સંબંધ, જાતિય વિચાર વજર્ય હતો. સ્વદારા સંતોષ એ જ તેનું સુખ હતું. હવા ને સંગીત તો દેહને ઝણઝણાવી રહ્યાં હતાં. લેહીને ધીમે ધીમે એ ગરમ કરી રહ્યાં હતાં. ભીમસેન સાવધ બની ગયે. એક ક્ષણ પણ જે આ અંગે બેદરકારી સેવાશે, તો પિતાની વરસોની સાધના ધૂળમાં મળી જશે. તેણે નવકાર મંત્રનું રટણ શરૂ કરી દીધું. માનસપટ ઉપર વીતરાગની છબી ખડી કરી દીધી. - હવા અને સંગીત નાકામિયાબ નીવડયાં. ભીમસેન ઉપર તેની કોઈ ઝાઝી અસર થઈ નહિ, ઉલટું એ સજાગ બની ગયે. આવનારા આંધીના ઓળાને એ પારખી ગયે. મન વિફરે ને વકરે તે અગાઉ જ તેણે મનને શુભ ધ્યાનમાં લગાડી દીધું.' દેવતાએ તરત જ જીવંત સૃષ્ટિ ખડી કરી દીધી. ત્યારે ભીમસેન પલાંઠી વાળી, આંખ મીચીને આત્મધ્યાન ધરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ 298 ભીમસેન ચરિત્ર રહ્યો હતો. તેની ખૂબ જ નજદીક આવીને એક અપસરાએ પિતાનો પાલવ ભીમસેનના મુખારવિંદ ઉપર ફેરવ્યું. - ભીમસેનની આંખ ખૂલી ગઈ. સામે જોયું તો સાક્ષાત્, રંભા તેને આહવાહન કરતી ઊભી હતી. તેના હાથમાં સૂર પાત્ર હતું અને એ પાત્ર ધરીને ઊભી રહી હતી. ભીમસેને સ્વસ્થતાથી પૂછયું: “કોણ છે તમે ?" તમારી જનમજનમની પૂજારણ છું.' સ્વર ટહૂકી ઊઠો. બેલતી વેળાએ અસરાએ મૃગનયનોને એક માદક ઈશારો કર્યો. પૂજા વીતરાગની કરે, હું તો પામર છું.” - “મારે મન તે તમે જ મારા વીતરાગ છે. આવે, ઊભા થાવ. માર અર્થે સ્વીકારે.” પિતાના અંગને મરેડ લેતાં અસરાએ કીધું. ભીમસેન મૌન રહ્યો. તેને આ સ્ત્રી વાચાળ લાગી. તે ઝાઝી ચર્ચામાં ઉતરવા માંગતો ન હતો. તેણી તેની ઉપેક્ષા કરી અને ઉદાસીનભાવે બેસી રહ્યો. અસરાએ ઝાંઝરનો ઝણકાર કર્યો. પિતાના કેશકલાપને અજબ રીતે ઉછાળે. કમળની કુમાશથી પણ ચડે એવી પાનીને ધરતી ઉપર તાલબદ્ધ રીતે પછાડી. યૌવનનું નૃત્ય આરંક્યું. વાસનાનો ઉત્કટ નાચ કર્યો. કમનીય દેહલતાના અંગેઅંગને હચમચાવી નાખ્યું. આંખના ઈશારા કરી જોયા. હેઠેના વળાંક વાળી જોયા. કટપ્રદેશને મરેડ લઈ ચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 299 નિતંબને હલાવી જોયા. વક્ષ:સ્થળને નચાવી જોયા. ધીરે ધીરે વસ્ત્રો ઓછા કરી નાખ્યાં અને મુક્ત મને અસરા નાચી. ખૂબ નાચી. અંગેઅંગ શિથિલ થઈ જાય ત્યાં સુધી નાચી. સાથે સુરીલું સંગીત તો ચાલુ જ હતું. હવામાંથી માદકતા તો વહેતી જ હતી, અને નૃત્ય પણ ગતિમાં વેગ પકડતું જતું હતું. યૌવન હતું, એકાંત હતું, તન અને મનને તરબતર કરી મૂકે એવું વાતાવરણ હતું, ભેગ ને વિલાસનું ઈજન હતું. ભીમસેન ઉદાસભા બેઠો હતો. અને સામે અપસરા નૃત્ય કરી રહી હતી. પતન માટેની સઘળી સામગ્રી સજજ હતી. કોઈ રોકનાર ન હતું. કેઈજોનાર ન હતું. મન ભરીને ભગવાય એવી અનુકૂળતા હતી. પુરુષ હતો. સ્ત્રી હતી. યૌવન હતું. સૌન્દર્ય હતું. વિકાર હતા. વિહવળતા હતી. ' ખામી માત્ર ભીમસેનની હતી. તે તૈયાર ન હતે. તેનું મન સ્વસ્થ હતું. તેનું યૌવન શાંત હતું. લડાઈ એક પક્ષની હતી. સામાને ભીમસેનને હરાવવો હતા, પરંતુ ભીમસેન લડવા જ તૈયાર ન હતો. એ પામી ગયે હતો. આ માયા છે, કોઈ દેવની કપટજાળ છે. પિતાની પરીક્ષા લેવા આ બધું તે કરી રહ્યો છે. નબળે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ભાન ભૂલી ગબડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ 300 ભીમસેન ચરિત્ર પડે એવું વાતાવરણ હતું. પણ ભીમસેન વીર હતો અને આ વીરતા માત્ર હષ્ટપુષ્ટ શરીરની જ ન હતી. સંસ્કારથી પણ તે વીર હતે. . તેની આંખો ખુલી હતી, પરંતુ એ આંખમાં વિકાર ન હતો. વાસના ન હતી. એક ઘેરી ઉદાસી ત્યાં સળવળતા હતી. એક તટસ્થ પ્રેક્ષક બની એ અસરાનું નૃત્ય નિહાળી રહ્યો હતો. અસરા આખર થાકી અને ઢગલો થઈને એ ધરતી ઉપર ઢળી પડી. ભીમસેન ઊભો થયો. તેણે પોતાની શાલ તેને ઓઢાડી અને ત્યાંથી ચાલી પિતાની શિબિકા–તંબૂમાં આવ્યો. : સૌ પ્રથમ તેણે ઠંડા પાણીએ સ્નાન કર્યું. શીતળ જલની છાલકે વડે આંખને બહારથી બરાબર સાફ કરી નાંખી. જે ખુલ્લી આંખે તેણે અસરાનું વિલાસી નૃત્ય જોયું હતું એ આંખમાંથી તે દશ્ય તે ભૂંસી નાખવા માંગતો હતો. આથી તેણે બરાબર ખેને સાફ ને સ્વચ્છ કરી. દેહશુદ્ધિ કરી તેણે આત્મશુદ્ધિ કરવા માંડી. શુદ્ધ ને સ્વચ્છ કપડાં પહેરી તે સામાયિક લઈને બેઠે. મન છે, જાણે અજાણે પણ તે અશુભ સંસ્કાર ઝીલી લે. નૃત્ય વખતે પોતે મન ઉપર સખ્ત ચેકી પહેરો મૂક્યું હતું. તેને જરાય આડું અવળું કે ઊંચુંનીચું થવા દીધું ન હતું, છતાંય કયાંક કરતાં કયાંક પણ તેની ઝીણી અસર રહી ગઈ હોય તે? દુશ્મનનો તે ઉગતા જ નાશ કરવો સારો અને આ તે વળી આંતરિક દુશ્મન. પ્રેમથી પેટમાં પેસે ને પછી પગ T TTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 301 પહોળા કરે. તેના તરફ જે કડક નજર રાખવામાં ન આવે, તે તો એ ભવોભવનું નિકંદન કાઢી નાંખે. આથી ભીમસેને આત્મધ્યાનમાં મનને પરચું, દેહ અને આત્માનું એ ચિંતવન કરવા લાગ્યા. એમ કરી તેણે મનની તમામ અશુદિધને વાળી ગુડીને સાફ કરી નાંખી. ભીમસેને એ ધ્યાનથી અપૂર્વ રીતિ અનુભવી. ' ' જ્યારે પિલ દેવ પિતાની આ એક સદ્ધર બાજી વિફળ ગઈ તેથી અશાંત બની ગ. કોઈએ કહ્યું હતું, કે સઘળી અનુકૂળતા હોવા છતાં, સ્ત્રીનું સામે ચડીને ભોગ માટેનું આમંત્રણ મળ્યું હોવા છતાં પુરુષ ચલિત ન થશે, તે તો એ માનત જ નહિ. પણ આ તે તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હતે. જાતટી કરી હતી અને તેમાં તે ધરાર નિષ્ફળ ગયો હતો. અરે ! મનને તે સહેજ પણ ઉશ્કેરી શકયો ન હતા, ત્યાં બીજી તે વાત જ શી કરવાની ? . . . ખેર ! કંઈ નહિ. બીજે દાવ લગાડીશું. એમ દેવે મન મનાવ્યું. અને એ જ રાતે તેણે બીજી યુક્તિ લડાવી. પ્રથમ કરતાં આ યુક્તિ સીધી અસર કરે તેવી હતી. કારણ પ્રથમમાં કસોટી સ્પષ્ટ વર્તાતી હતી. બીજી યુક્તિમાં એ ગર્ભિત હતી. પ્રથમમાં મન સામે આવાહન હતું. બીજામાં આત્મા સામે. ભીમસેનનો આત્મા કરુણાળું હતું. કોઈનું દુઃખ એ જોઈ શકતે ન હતો. એટલું જ નહિ સામાનું દુઃખ દૂર કરવા માટે બધું જ કરી છૂટવા એ તત્પર બનતો હતો. ' : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર 302 દેવ સમજતે હતો, માનવી જ્યારે ધર્મસંકટમાં મુકાય છે, ત્યારે તેના માટે કયું શ્રેષ્ઠ એ પસંદ કરવું અઘરું બને છે. કારણ બંનેમાં ધર્મ હોય છે. એકમાં આત્મધર્મ જોવાને હોય છે, જ્યારે બીજામાં દયાધર્મ. કોને વહાલો કરશે ? દયા ધર્મને કે આત્મધર્મને? દેવે ભીમસેનને ધર્મસંકટમાં ઉતારવાને ઘાટ ઘડચો. ભીમસેન સુખની ઊંઘ લઈ રહ્યો હતો. મધ્યરાત્રિ તેની સત્તા જમાવી રહી હતી. સૌ જપીને ગાઢ નિદ્રા લઈ રહ્યા હતા. સઘળું જગત શાંત હતું. ઉપાધિ ને ઉપદ્રવો નિદ્રાના આંચલમાં ઢબુરાઈ ગયા હતા. એ સમયે ઝીણે ને કરુણ સ્વર હવામાં ગૂંજી ઊઠ. સ્વરમાં ભારોભાર લાચારી હતી. ઝીણે ને તીણ સ્વર હતે. એથી એમ લાગતું હતું કે કોઈ દુ:ખી ને સંત નારી અંધારી રાતે પોતાનું દુઃખ રડી રહી છે. એ સ્વર ધીમે ધીમે ઘેરે બનતો ગ. શોકનો અવાજ તેમાં ભળતો ગો. સાંભળનારનું હૈયું દ્રવી જાય તે ભારોભર તેમાં વિલાપ હતો. હૈયાને ચીરતો એ કરુણ સ્વર ભીમસેનના કાને અથડાયે. તેની આંખ ખુલી ગઈ. તેણે કાન સરવા કર્યા. અવાજ વધુ ને વધુ સંભળાવા લાગે. - “અરે ! આ મધરાતે કેણ રડી રહ્યું હશે ? કયા દુખે એ આનંદ કરી રહ્યું હશે ? અવાજ પરથી તો લાગે છે કે કોઈ સ્ત્રી રડી રહી છે. કોણ હશે એ ? કયાં હશે એ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 303 | કઈ વેદને તેને આમ આંસુ પડાવતી હશે?” ભીમસેનના દયાળુ મને એક પછી એક પ્રશ્નો ઊભા કર્યા. પથારીમાંથી ઊભા થઈ તરત જ તેણે અવાજની દિશા તરફ કાન માંડયા. અવાજની કરુણું તેના અંતરને સ્પર્શી ગઈ. તાબડતોબ ક ય વિચાર કર્યા વિના એણે એ દિશા તરફ ચાલવા માંડ્યું. જેમ જેમ એ સ્વરની દિશા તરફ આગળ વધતો ગયે, તેમ તેમ એ વરમાં શેકની ઘેરાશ વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. ભીમસેને ઝડપ કરી. ઉતાવળથી એ અવાજ જ્યાંથી આવતો હતો ત્યાં આવી ઊભો રહ્યો. ભીમસેને ત્યાં આવીને જોયું તો એક સુંદર ને સ્વરૂપવાન યુવતી છાતી ફાટ રડી રહી હતી. તેની આંખોમાંથી ચોધાર આંસુ દદડી રહ્યાં હતાં. તેના દેહનું સૌન્દર્ય તે એટલું બધું ઝગારા મારતું હતું, કે એ અંધારી રાતે પણ તેને દેહ સૌન્દર્ય દીપિકા જેવો લાગતો હતે. માથાના વાળ છુટા કરી ને છાતી પર હાથ પછાડી પછાડી તે રડી રહી હતી. દશ્ય તે ખરેખર દિલને અનુકંપા જગાડે એવું હતું. ભીમસેનનું હૃદક આદ્ર બન્યું. યુવતીથી થોડે દૂર ઊભા રહી મમતાભર્યા અવાજે પૂછયું : હે બેન ! તું આમ મધરાતે શા માટે વિલાપ કરી રહી છે? અને તું કોણ છે?” . ભીમસેનને જવાબ આપવાને બદલે તે એ યુવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ 304 ભીમસેન ચરિત્ર વધુ જોરથી રડવા લાગી. ને વધુ જોરથી છાતી કૂટવા લાગી. જમીન સાથે માથું પણ પછાડવા લાગી. “ના 27 બેન ના રડ. તું મને તારું દુઃખ કહે. શા માટે તું આમ શેક કરી રહી છે તેનું કારણ કહે. હું તને મારાથી બનતી તમામ મદદ કરીશ. તું મને તારા શુભ હિતચિંતક માન. અને તારી સઘળી વાત મને જણાવ.' અરેરે ! હું તે લુંટાઈ ગઈ રે ! હવે મારું શું થશે રે!....હ કયાં જઈશ રે !...મારે તો ભવ બગડી ગ રે !.... હે ભગવાન ! તને આ શું સૂઝયું રે !.." યુવતીએ ભીમસેનને કઈ જવાબ આપવાને બદલે રડવાનું ચાલુ જ રાખ્યું. કોણે તને લૂંટી લીધી ? કોણે તારે ભવ બગાડ? બેન! જે હોય તે મને સ્પષ્ટ કહે. મારાથી તારું આ રુદન સહન નથી થતું. તું હવે રડવાનું બંધ કર. સ્વસ્થ બન. અને મારા પર શ્રદ્ધા રાખી તું તારી વિતક કથા મને કહે.' ભીમસેને ખૂબ જ લાગણીભર્યા સ્વરે કહ્યું. તમને હું મારું દુઃખ કેવી રીતે કહું? તમને હું ઓળખતી પણ નથી. અજાણ્યાને મારી વેદના કહેવાથી શું વળે ? અરેરે ! હવે મારું શું થશે ? " યુવતીએ પોતાની વેદના કહેતાં કહેતાં ફરી રડવા માંડયું. “બેન ! હું રાજગૃહીને નરેશ ભીમસેન છું. મારા પર વિશ્વાસ રાખ. અને તારા દુઃખની વાત મને કરે. મારાથી બનતી તમામ મદદ કરી હું તારું દુઃખ દૂર કરીશ.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ દેવનો પરાભવ 305 પોતાની સામે રાજગૃહીને નરેશ ભીમસેન ઊભે છે એ સાંભળતાં જ યુવતિએ રડવાનું બંધ કરી દીધું. પોતાના છૂટા મૂકેલા વાળને એક જ ઝાટકે પિતાની પીઠ ઉપર નાંખી દીધા. આંસુ લુછી નાંખ્યા. અને ગદગદ કંઠે ભીમસેનને કહેવા લાગી : “હે નરેશ ! મારા દુઃખનો પાર નથી. હું તે ભરયૌવને લૂંટાઈ ગઈ છું. કર વિધાતાએ મારી સાથે ખૂબ જ ફિર રમત ખેલી છે. અને તેમાં હું મારી બાજી સાવ જ હારી ગઈ છું. હવે તે હે કૃપાળ ! તમે જ મારો ઉદ્ધાર કરો! તમે જ મારી જિંદગી અને જવાનીને બચાવી લો ! તમારે ઉપકાર હું જનમો જનમ નહિ વિસરું.” પણ બેન ! તું તારા દુઃખની કંઈ ખુલાસાથી તો વાત કર. તારી આ વાતથી મને શી ખબર પડે કે તને શું દુઃખ છે? માટે બેન ! મને તું તારી પૂરેપૂરી હકીકતની જાણ કર.” ભીમસેને કીધું. હે કરુણાસિંધુ! હું વિદ્યાધર કન્યા છું. વૈતાઢય પર્વત ઉપર વિજય નામનું નગર છે. ત્યાં મારા પિતા મણિચૂડ રાજય કરે છે. મારી માનું નામ વિમલા છે. અને તેમની હું ગુણસુંદરી પુત્રી છું. મારી યૌવન અવસ્થા થતા મારા પિતાએ મારુ પાણિગ્રહણ કુસુમપુર નગરમાં આવેલા ચિત્રગ વિદ્યાધર સાથે કર્યું. આ પાણિગ્રહણ સ્વયંવરથી મેં કર્યું હતું.. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ 306 ભીમસેન ચરિત્ર સ્વયંવરમાં અનેક વિદ્યાધરે આવ્યા હતા. પરંતુ મારું મન ચિત્રવેગ ઉપર મોહ પામ્યું અને મેં મારી વરમાળ તેમના ગળામાં આરોપણ કરી. ત્યારે મને શી ખબર કે મારું લગ્ન માત્ર લગ્ન જ . રહેશે ? એ સ્વયંવરમાં ભાનવેગ નામને વિદ્યાધર પણ આવ્યા હતા. મને જોઈને તે મારા પ્રેમમાં લુબ્ધ બન્યો હતો. તેને એમ કે હું તેના ગળામાં વરમાળ આરોપીશ. ભર્યા સ્વયંવર વચ્ચે તેણે એ પ્રમાણેની ચેષ્ટાઓ પણ કરી જોઈ. પરંતુ મારું મન તો ચિત્રવેગ ઉપર ઢળી પડયું હતું. આથી મેં તેને છેડી ચિત્રવેગને વરમાળા પહેરાવી. ભાનુવેગથી આ સહન ન થયું. તેણે તરત જ મારું અપહરણ કર્યું. અને મને લઈ ભાગવા માંડશે. મારા સ્વામીનાથ પણ તેની પાછળ દોડયા. ખૂબ અંતર કાપ્યા બાદ ચિત્રવેગે અમને બંનેને પકડી પાડયા. ભાનુવેગે મને પડતી મૂકી ચિત્રો સાથે હાથે હાથની લડાઈ આરંભી દીધી. હું તો ભયથી નખશીખ ધ્રુજી રહી હતી. ધરતી ઉપર પડેલી હું ઊંચે ગગનમાં બંનેને લડતા જઈ રહી. બંને વચ્ચે ભયાનક લડાઈ જામી. બંનેએ મંત્ર વિદ્યાથી શસ્ત્રોની લડાઈ પુરજોશમાં આરંભી દીધી. મારાથી ચીસ નંખાઈ ગઈ. પણ મારું સાંભળે કોણ? બંને ખૂબ જ ખુન્નસથી એકબીજાને પરાસ્ત કરવા મથી. રહ્યા હતા. શાસ્ત્રોના તીર્ણ ઘાથી તેમનું રૂધિર ધરતી ઉપર ઢળી રહ્યું હતું. મારી તે કોઈ બુદ્ધિ કામ નહોતી કરતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ દેવને પરાભવ 307 ત્યાં જ મેં બે મર્મભેદન ચીસ સાંભળી. મેં ડરતાં કરતાં ઉપર નજર કરી તો બંનેનાં માથાં ધડથી જુદાં થઈ ગયાં હતાં. અને લેહીને કુવારે હવામાં ઊડી રહ્યો હતો. મારા ગળામાંથી ચીસ નીકળી ગઈ. હું બેશુદ્ધ બની ગઈ. થોડીવારે ભાનમાં આવીને જોયું તે ઉપર ગગનમાં કાઈ નહતું. હું બેબાકળી બની ગઈ. જયાં તેમનું લેહી છેટાયું હતું ત્યાં દોડી ગઈ. પરંતુ ત્યાં તો કોઈની ય લાશ દેખાતી ન હતી. હું પાગલ બનીને ગંગા નદીના કિનારા આગળ દેડી ગઈ. દૂરથી જોયું તે બે ધડ ને બે અલગ માથાં ગંગાના તરંગે ઉપર તરી રહ્યાં હતાં. હું ત્યાં પહોંચું તે પહેલાં તે એ મારી નજર બહાર જતાં રહ્યાં. બસ, ત્યારથી મારું હૈયું હાથમાં નથી. મારા શોકને કઈ પાર નથી. મારું દુઃખ હોય તો હવે એક જ છે. મારી ભરવાની હું એકલા એકલા કેવી રીતે જીરવી શકીશ? લગ્ન જરૂર કર્યા છે, પણ મેં હજી મારા પતિને સ્પર્શ સુદ્ધા પણ નથી કર્યો. હજી હું અક્ષત યૌવના જ છું. શું મારું યૌવન આમ અકાળે જ મુરઝાઈ જશે ? . જિંદગી અને જવાનીના આનંદ હું હવે જરાય માણું નહિ શકું ? નહિ નહિ..મારાથી એ દુઃખ જરાય સહન થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ 308 ભીમસેન ચરિત્ર તેમ નથી. હું તો બીજા લગ્ન જરૂર કરીશ. મારી જવાની આમ ચીમળાઈ નહિ જવા દઉં. - હે કૃપાળુ નરેશ! આ મારું દુ:ખ છે. તમે મારે હાથ ઝાલે. તમારી મને પત્ની બનાવો. તમારા હદય સિંહા સન ઉપર સ્થાપ. મારી આ કાયા ને આત્માના તમે ભરથા બને. અને મારું દુઃખ દૂર કરો. - તમારા જેવા સ્વામી મેળવી હ મારાં તમામ દુઃખ ભૂલી જઈશ. - હે કરુણાળુ ભીમસેન ! મુજ રંક ઉપર દયા કરે. મને બસ આટલી ભીક્ષા આપે. તમારી મને અર્ધામના બનાવે, હું તમારી દાસાનુદાસી બની જિંદગી પસાર કરી નાંખીશ..... ? યુવતીએ પોતાની વિતક કથા કહી. બેન ! તને આમ બોલવું શોભતું નથી. તારું દુઃખ જરૂર અસહ્ય છે. પણ બેન ! કર્મની આગળ કોનું ચાલ્યું છે કે તારું કે મારું ચાલે? તું સ્વસ્થ બન. મનમાંથી આવા પાપી વિચાર કાઢી નાંખ. સતીત્વ એ જ સ્ત્રીનો ધર્મ છે. એ ધર્મથી ભ્રષ્ટ ન બને. યાદ રાખ. પૂર્વના કેઈ અશુભ કમ તે કર્યા હશે તે તારે ભરથાર આજ ચાલ્યા ગયા. એથી તું બેધ પામ, અને નવીન કર્મ બાંધી તારા ભવાંતરને ન બગાડ. અને મેં તે એક પત્નીનું વ્રત લીધું છે. મારે સુશીલ ને સગુણ પત્ની પણ છે. તેને બે બાળકો પણ છે. વળી મેં તે તને મારી બેન માની છે. બેન કહીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ ન દેવને પરાભવ 309 જ તને બોલાવી છે. બેન સાથે એવો કોઈ વિચાર કરે તે પણ મહાપાપ છે. | તું સુખેથી મારા રાજમહેલમાં રહે છે. એક ભાઈની જેમ હું તારું સન્માન કરીશ. તને કોઈ પણ વાતે દુઃખ = નહિ પડવા દઉ. ઊઠ, ઊભી થા! જે બન્યું તેને ભૂલી જા. ધર્મનું - સેવન કર. આત્માને તારો ગણું. દેહની મમતા છોડી દે, અને આ ભવમાં એવી ઉત્કટ સાધના કરી લે કે ભવાંતરમાં ય કદી આ પ્રસંગ તને ન સાંપડે.” - યુવતીના કોચલામાં બેઠેલે દેવ તો આ સાંભળીને ઠરી જ ગર્યો. તેને મનોમન પસ્તાવો થવા લાગ્યું. તેણે પિતાની માયા સંકેલી લીધી. અને અસલ દેવ સ્વરૂપે હાથ જોડીને ભીમસેનની સામે ઊભે રહ્યો. “ધન્ય ભીમસેન ! ધન્ય! તારા સત્યવ્રત ઉપર ને તારા સ્વદારા વ્રત ઉપર હું ખુશ થયે છું. તારી મેં ઘણી કસોટી કરી. પણ તું જરાય ચલિત ન થ. માગ, માગ. જે માગે તે તને આપું.” દેવે ખૂશ થઈ કહ્યું. “મારા ધનભાગ્ય કે મને આજ દેવના દર્શન થયા. તમે માંગવાનું કહે છે તે બસ આટલું જ માગુ છું, રીતરાગના ધમ ઉપર મારી બુદ્ધિ સદાય માટે સ્થિર રહો.’ બીજા કંઈપણ પ્રભનમાં તણાયા વિના ભીમસેને કહ્યું. દેવે છેવટે તેને દિવ્ય વસ્ત્રો ને હાર ભેટ આપ્યા. ને અદશ્ય થઈ ગયો. ભીમસેન પણ કર્મની લીલાને વિચાર કરતો પિતાના તંબૂમાં આવ્યું ને સૂઈ ગચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ 27: એ જ જંગલ, એ જ રા ભીમસેને ગંગા નદીના કિનારે ઘણા સમય પસ કર્યો. પ્રવાસનો થાક હવે ઊતરી ગયો હતો. ચાલી ચાલી થાકી ગયેલા સુભટના પણ હવે નવચેતન અનુભવતા હતા લાંબી મજલ સુધી અશ્વો ઉપર બેસીને સુભટેની કો જકડાઈ ગઈ હતી તે હવે કૃતિમાં જણાતી હતી. પ્રવાસ ઉજાગરાથી લાલ બનેલી આખે શાંત બની હતી. અશ્વ ગજરાજે, બળદો વગેરે સૌને પૂરતો આરામ મળી ગો હતે સૌના તનબદન ઉપર તાઝગી અને તરવરાટ જણાતા હતા. ભીમસેને સેનાને આગળ વધવાને હુકમ કર્યો. સુભટોર તાબડતોબ તૈયારીઓ આરંભી દીધી. તંબૂઓ ઉપાડી લેવામાં આવ્યા. અશ્વો ઉપર જીન નાંખી દેવામાં આવ્યું, બળદ ઘૂઘરમાળ બાંધી દીધી. દેવસેન અને કેતુસેને વાકવચ પહેરી લીધું. મારે શિરસ્ત્રાણ બાંધ્યું, કેડે તલવાર બાંધી. કમરપટ્ટામાં જામ તમા છે. ખભાની પાછળ તીણ ધારવાળા તીરેનું ભાથું બાંધ્યું અને જમણા ખભાની અંદર ધનુષ્યબાણ લટકાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ એ જ જંગલ, એ જ રાત * 31 * શસ્ત્ર સજજ બનેલા આ યુવાનોને કઈ જુએ તો એ માની પણ ન શકે કે એક દિવસ આ જ યુવાનો જગલની મધરાતે ભૂખથી ૨ડતા હતા. પૂરેપૂરું યૌવન બંનેની દેહયષ્ટિી ઉપર ઝગારા મારતું હતું. વદન ઉપર વીરશ્રી ચમકતી હતી. -બીડાયેલા હોઠ સત્તાનું સૂચન કરતા હતા. બંને પૂરી તૈયારી કરી ભીમસેન પાસે આવ્યા. પિતાજીને પ્રણામ કર્યા, તેમનો ચરણ સ્પર્શ કર્યો, આશીર્વાદ લીધા. પિતાને પ્રણામી મા સશીલાને પણ વંદન કર્યો. તેના અંતરની આશિષ લીધી અને એ વિધિ પતાવી બંને સફેદ અશ્વો ઉપર સવાર થયા. : ભીમસેન પણ આગળ પ્રયાણ માટે ઝડપથી તૈયાર થઈ ગયે. તે પણ અશ્વ ઉપર બેઠે. સૌથી આગળ તેણે પોતાને અશ્વ ઊભો રાખ્યો. તેની પાછળ બંને રાજકુમારના અ ગોઠવાયો. અને એ સૌની પાછળ આખી સેના ચાલવા લાગી. ભીમસેને પિતાના અશ્વને ડચકારે કર્યો. અવે સ્વામીની આજ્ઞાને સ્વીકાર કર્યો. અને ધીમે ધીમે ચાલવા માંડયું. સેનાએ બુલંદ અવાજે ઘેષણ કરી : “મહારાજાધિરાજ રાજગૃહી નરેશ ભીમસેન જય. ‘મહાપ્રતાપી દેવસેન કુંવરને જય હે.” નર બંકો કેતુસેન કુંવરને જય હે.” ભીમસેને એ સમયે નવકાર મંત્રનું સમરણ કર્યું. મનોમન ભાવથી તેણે પંચ પરમેષ્ઠિને નમસ્કાર કર્યા અને કૂચનો પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ ગાગે 312 ભીમસેન ચરિત્ર આ સેનામાં કંઈ હજારો સુભટો જોડાયા હતા. પરિચારકો પણ હતા. પાકશાસ્ત્રીઓ હતા. બાંધકામના જાણકાર કુશળ કારીગરો પણ હતા. આમ અનેક માણસોના સથવારા સાથે ભીમસેન રાજગૃહી તરફ જઈ રહ્યો હતો. ' હાથી, ઘોડા, બળદો, રથ, ગાડા વગેરેની પ્રચંડ સામગ્રી હતી. જ્યાં જ્યાંથી એ સૌ પસાર થયા, ત્યાં ત્યાંના રસ્તા ધૂળના ગોટથી ઉભરાઈ જવા લાગ્યા. અનેક ગામ, નગર, પુર અને પાટણમાં થઈ આ સૈન્ય પસાર થવા લાગ્યું. ગામેગામના નગરજનોએ ભીમસેનનું સ્વાગત કર્યું નગરશ્રેષ્ઠીઓએ પણ તેને અનેક ઉપહાર ભેટ ધર્યા. કુમારીકાએએ ભીમસેન, દેવસેન અને કેતુસેનને કુંકુમ તિલમ કર્યા. સુહાગણેએ વિજયનાં ગીત ગાયાં. ગ્રામજનોએ ગગન ચીરતા અવાજે ભીમસેનના ઠેર ઠેર જયનાદ કર્યા. દડમજલ ચાલુ જ રાખી. ન છૂટકે કયાંક કયાંક સેનાએ પડાવ નાંખે. તે પણ એક બે દિવસ પૂરતો જ. કૂચ વણથંભી ચાલુ જ રહી. રાજગૃહી હવે કંઈ બહ કર ન હતી, જયાંથી સેના પસાર થઈ રહી હતી, ત્યાંથી તે રાજગૃહી વચ્ચે માત્ર એક ગાઢ જંગલ જ આડે હતું. એ જગલ વટાવ્યું કે સીધા રાજગૃહીના પાદરે. દેવસેન ! આ જગલને ઓળખે છે તું ?" ભીમસેને પૂછયું. ના કેમ ઓળખું પિતાજી! અહી જ તો આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ એ જ જંગલ, એ જ રાત 313 સૌએ પણ કુટિરમાં એક રાત કાઢી હતી!” દેવસેને જૂની સ્મૃતિને તાજી કરી. દેવસેન ! જો ને કાળનો પ્રભાવ ! એક સમય એવો હતો કે ટાઢથી થરથરતા ને ભયાનક જાનવરોની બીકથી પૂજતા અહી આપણે રાત વીતાવી હતી. થાકથી ત્યારે ગાત્રો શિથિલ બની ગયાં હતાં. ભૂખથી પેટ ચીમળાઈ ગયાં હતાં. નીચે રૂક્ષ ધરતી અને ઉપર ભૂખરુ' ગગન માત્ર હતું. ને કંઈ ઓઢવાનું. ટૂંટીયું વાળી આપણે સૌએ અહીં રાત પસાર કરી હતી. અને આજ એ જ જંગલમાં આપણે રાત પસાર કરી રહ્યા છીએ. આજે આપણી પાસે શું નથી ? કોઈ વાતની કમીના નથી. આપણો બોલ ઝીલવા ખડે પગે માણસો ઊભા છે. આપણી રખેવાળી કરવા માણસો અખંડ ઉજાગર કરે છે. આપણને જરાય અસુવિધા ન થાય તે માટે જે આપણા સેવકએ આ કેવી સરસ શિબિર બાંધી છે!” જગલમાં શિબિરમાં બેઠેલ ભીમસેન પોતાના પરિવાર સાથે એ ભૂતકાળના કડવા ને કપરા સંસ્મરણો ઉખેળી રહ્યો હતો. કમની જ આ બધી રમત છે. માનવી તો કર્મરાજાની કઠપૂતળી છે. માનવીનો તમામ દેર તેના હાથમાં છે. એ જેમ નચાવે તેમ નાચવાનું. અને એ કર્મો પણ આપણાં પિતાનાં જ કરેલાં ને? પૂર્વાભવોમાં આપણે જરૂર કંઈક પાપાચરણ કર્યું હશે. નહિ તે આ એ જ જગલ છે. એ જ રાત છે. એ જ ધરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ 314 ભીમસેન ચરિત્ર ને એ જ ગગન છે. આપણે પણ તેના તે જ છીએ. પણ છતાંય એ બે સમયનો કેટલે મોટો તફાવત છે ! એ રાત આપણા અશુભ કર્મની ઉપાર્જનાની હતી. આ - રાત શુભ કમની ! ત્યારે પાપોદય હતો. આજે પુણ્યદય છે ! ' બંને કર્મનાં ફળ આપણે ભગવ્યાં. આમાંથી દીકરાએ ! એટલે જ સાર લેજો કે કોઈ સુખ સ્થિર નથી, કોઈ દુઃખ સ્થિર નથી. બધુ જ પિતાના કર્માધીન છે. જેવું પામશે તેવું લણશે. જેવા બીજ વેરશે, તેની જેવી માવજત કરશે, તેવો પાક પામશે. શુભ આચારવિચાર રાખશો તો શુભ પરિણામ મેળવશે. કર્મનું ફળ તે તમને મળશે જ અને એ તમારે ભોગવવું જ પડશે, માટે મારા લાડલા ! જીવનને શુદ્ધ ન શુભ આચાર-વિચારવાળું રાખજો. સુશીલા એ અનુભવ તારતમ્ય કાઢયું. તેને પણ આ જંગલની હવાને સ્પર્શ થતાં દુઃખના એ દિવસોની યાદ આવી ગઈ. એ યાદથી તે દુઃખી ન થઈ, તેમજ બદલાયેલા દિવસથી તેણે ઘમંડ પણ ન સેવ્યું. બધું જ તેણે કર્મના ચરણે ધરી દીધું. આ એ જ સમયે દ્વારપાળે અંદર આવી જણાવ્યું, કે આ જગલને પલ્લીપતિ સુભદ્ર આપના દર્શનાર્થે આવવા માંગે છે. આપ નરેશની આજ્ઞા હોય તો તેને અંદર લઈ આવું. ભીમસેને તેને અંદર આવવાની સંમતિ આપી. - પડછંદ અને ભયાનક મુખાકૃતિવાળ સુભદ્ર શિબિરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ એ જ જગલ, એ જ રાત 315 આવ્યો. આવીને તેણે સૌ પ્રથમ ભીમસેનને પ્રણામ કર્યાઃ ‘મહાપ્રતાપી, રાજગૃહીના રાજાધિરાજ ભીમસેન નરેશને મારા પ્રણામ છે.” ‘સુખી થાવ. કહે કેમ આવવું થયું છે ?" ભીમસેને આશીર્વાદ આપતાં કહ્યું. થોડું ભેટાણું આપના ચરણે ધરવા આવ્યો છું અને આપના દર્શન કરી જીવનને ધન્ય કરવા આવ્યો છું.” એમ કહી સુભદ્ર સુવર્ણને થાળ ભીમસેનના ચરણ આગળ મૂકો. એ થાળમાં મૂલ્યવાન રતને, હીરા ને સુવર્ણ અલંકારે હતાં. “અરે ! આ તે મારા જ બાજુબંધ છે ! અને આ ૨નહાર પણ મારે જ લાગે છે!” અલંકાર તરફ નજર જતાં જ મહારાણી સુશીલા બેલી ઊઠી. “એ સત્ય પણ હશે મહારાણીજી !" સુભદ્ર સત્યને સ્વીકાર કર્યો. - સુશીલાએ એ અલંકારે હાથમાં લઈ તપાસી જોયા. ભીમસેને પણ હાથ ફેરવી છે. બંનેને યાદ આવી ગયું. આ એ જ અલંકારે છે. જે આ જ જંગલમાં ચોરાઈ ગયા હતા. કર્મને કેવો પ્રભાવ! ગયું ત્યારે બધું જ એક સામટું ગયું. રડી રડીને આંખ લાલ કરી નાખી, એ મેળવવા કાયાને ઘસી નાંખી પણ ત્યારે કંઈ પાછું ન મળ્યું, તે ન જ મળ્યું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ 316 ભીમસેન ચરિત્ર અને આજે ? વાદળ વિખેરાતાં હતાં. વાદળ આડે ઢંકાયેલો સૂર્ય તેને પ્રકાશ વેરતો હતો. ધુમ્મસ ઓછું થતું હતું. તેજસ્વી કિરણે અજવાળું પાથરતાં હતાં. અનાયાસે બધું, આપોઆપ પાછું આવી રહ્યું હતું. કંથી પાછી મળી, અલંકારો પાછા આવ્યા. શસ્ત્રો મળી ગયા, સુવર્ણરસ પણ પ્રાપ્ત થયે. અને આ અલંકારે પણ આજ પાછા મળી રહ્યા હતા ! “વાહ રે કમરાજા! વાહ! તારી લીલા અકળ છે! તારે ન્યાય અચળ છે ! તું નથી અધીકુ દેતો, નથી ઓછું દેતે !" ભીમસેન મનોમન બોલી ઊઠયે. . પણ આ અલંકારો આપની પાસે આવ્યા કયાંથી? દેવસેને કુતૂહલતાથી પૂછયું. નાના નરેશ ! એ કહેતાં મારું મસ્તક શરમથી નમી પડે છે, પરંતુ આપ સૌની સમક્ષ અસત્ય નહિ બોલું. - મારે વ્યવસાય ચોરી ને લુટનો છે. મારા તાબામાં અનેક માણસો આ કાર્ય કરે છે. ઘણા સમય પહેલાં તમે આ જંગલમાં સૂતા હતા. ત્યારે મારા માણસો એ તમારા અલંકારે ચોરી લીધા હતા. એ જોતાં જ મેં તેને સાચવી રાખ્યા. નિર્દોષો ને ગરીબોને અમે લુંટતા નથી. એ ચોરને ખબર નહિ કે તમે રાજગૃહીના નરેશ છે. ધનની લાલચથી તેણે એ કામ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ 317. સાજન એ મને પિતાની એ જ જંગલ, એ જ રાત મને પાછળથી બધી વિગતની ખબર પડી કે તમારે, રાજગૃહી છોડી ભાગવું પડયું હતું. ત્યાર પછી મેં તમારી તપાસ કરાવી. પણ તમારે કયાંય પત્તો લાગ્યો નહિ. આથી મેં નક્કી કર્યું કે જ્યારે ત્યારે હું જ એ ઘરેણાં તમને પાછા આપીશ. આથી હું જ તમારી રાહ જોતો હતો અને જેરોજ તમારા સમાચાર મેળવવા પ્રયત્ન કરતો હતો. ત્યાં મને સમાચાર મળ્યા કે આપ સ્વયં અહીં પધારી રહ્યા છે અને રાતવાસો આ જંગલમાં કરી રહ્યા છે. આ ખુશખબર સાંભળતા જ હું આપની પાસે દોડી આવ્યો છું. “રાજન ! એ મારે મહાન અપરાધ છે. મને ક્ષમા કરે.” સુભદ્ર નિખાલસતાથી પોતાની બધી વાત જણાવી. ‘સુભદ્ર! તારી સત્ય પ્રિયતા અને મારા માટેની તારી લાગણી અને માનથી મને અનહદ આનંદ થયો છે. સાથે સાથે દુઃખ પણ તેટલું જ ભારે ભાર થયું છે.. તારું સ્વચ્છ હદય જોતાં તો લાગે છે કે તું ઘણો જ કામને માણસ છે, પરંતુ તું જે વ્યવસાય આજ કરી રહ્યો છે : તે ઘણો જ નીચ છે. પેટ ગુજારા માટે આ હલકે કરો એ તને શેભતો નથી. અને તને ખબર છે, ધન એ તો મહાપ્રાણ છે. તેના ચાલ્યા જવાથી માણસ નથી તે જીવી શકતો કે નથી તો મરી શકતો. તેના વિના રીબાઈ રીબાઈને મરે છે. આથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ 318 - ભીમસેન ચરિત્ર તું માણસનું માત્ર ધન જ લૂંટી નથી લેતું, પરંતુ તેઓની ઊંઘ અને ચેન પણ છીનવી લે છે અને તેઓને અકાળ મેત તરફ ધકેલી દે છે. ' - શાસ્ત્રકારોએ પણ ચેરીને વજર્ય ગણી છે. તેને મહા પાપ માન્યું છે. ચોરી કરનારને આ ભવ તો બગડે જ છે પણ તેનાથી તેના ભવાંતરેય બગડે છે. સુભદ્ર ! તું ચેરીને ત્યાગ કર. પ્રામાણિક જીવન જીવ. પરિશ્રમ કર. પરસેવો પાડ. તારી મહેનતથી તને જે કંઈ મળે તેમાં સંતોષ માન. અને નિર્દોષ જીવન ગાળ. મારા પ્રત્યે તને જે સાચી ભક્તિ હોય, તું મને ખરા અંતઃકરણથી સ્વામી તરીકે ભજતો હોય તો મારું આ વચન તું માન્ય રાખ. ‘તું ચેર મટી જા અને માનવ બન. અસત્યને છોડ અને સત્યને સાથ કર....” “રાજન ! આપની આજ્ઞા મને શીરોમાન્ય છે. આપ કહે તે કરવા હું તૈયાર છું, હુકમ કરે. પ્રાણાતે પણ તમારી આજ્ઞાનું પાલન કરીશ. " સુભદ્ર પસ્તાવાથી વિનમ્રભાવે કીધું. તો ચાલ મારી સાથે. હું તને રાજગૃહીમાં તારા રોગ્ય કામ આપીશ.” ભીમસેને સુભદ્રને સાથે લઈ લીધે. સુભદ્દે ફરી પ્રણામ કરી, ભીમસેનને ચરણસ્પર્શ કરીને કહ્યું : “આપ સૌની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું ચોરી કરીશ નહિ તેમજ કોઈ પાસે ચોરી કરાવીશ નહિ” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ 319 એ જ જગલ, એ જ રાત _ ‘શાબાશ ! સુભદ્ર! શાબાશ!” ભીમસેને સુભદ્રનો -પાંસો થાબડ અને તેને રાજગૃહી આવવા કહ્યું. = સુભદ્રે એ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ભીમસેનની સેના સાથે જ એ ભળી ગયે. બીજી સવારે સેનાએ ફરી કૂચનો પ્રારંભ કર્યો. મંઝીલ હવે નજદીક હતી. બે ત્રણ દિવસમાં તે સૌ રાજગૃહી પહોંચી જવાના હતા. સૌના ઉત્સાહને પાર નહોતો. - યુદ્ધ થશે કે નહિ તે કોઈને ખબર ન હતી. છતાંય યુદ્ધ થાય તો પણ ન્યાય માટે લડી લેવાની સૌની તૈયારી હતી. એ માટેની સઘળી તૈયારી સાથે જ સૌ આગળ વધી રહ્યા હતા. ભીમસેન આ અંગે તટસ્થ હતો. તેને શ્રદ્ધા હતી. લડાઈ નહિ કરવી પડે. યુદ્ધની નોબત વાગશે જ નહિ. પિતા સામે તલવાર નહિ ઉપાડે. એ તો સામે આવીને ગળે જ ભેટશે. ઘણા સમયે પોતાનો ભાઈ જોવા મળશે. એ વિચારથી તનું હિયું આનંદ અનુભવતું હતું. અને એ આનંદ ને ઉ૯લાસમાં, પ્રેમ અને મમતાના વિચારમાં જ એ રાજગૃહી તરફ જઈ રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ - 28 : બાંધવ બેલડી રાજગૃહીના દરબારમાં હરિણ શૂન્યચિત્તો બેઠે હતો. રાજસભામાં અન્ય મંત્રીગણ અને મહાજન પણ બેઠું હતુ. એક પછી એક કામની ચર્ચા ચાલી રહી હતી. સભાનું કામકાજ બધું લગભગ મંત્રીએ જ કરી રહ્યા હતા. હરિઘેણું ના છુટકે જ એ કામકાજમાં કંઈ ભાગ લેતો હતો. - રાજશાસનમાંથી એની રૂચિ ઓછી થઈ ગઈ હતી. પ્રતિભા તો તેની હજી તેવી ને તેવી જ રહી હતી. પરંતુ તેમાં એક મહત્વનો ફેરફાર વર્તાઈ આવતો હતો. એ પ્રતિભામાં સત્તાને રૂવાબ ચાલ્યો ગયો હતો. ત્યાં એનેહનું સૌન્દર્ય ચમકતું હતું. * પોતાના વડીલ બંધુને પિતાના કાચા કાનને લઈને રાતોરાત ભાગવું પડયું હતું, એ યાદથી તેનું હૈયું શેકાઈ રહ્યું હતું. પસ્તાવા ની આગથી તેનું જિગર બળી રહ્યું હતું. એક વખત તેને સત્તાનો મોહ હતો. એ મેહ આજ નષ્ટ બની ગયે હતો. રાજા બનવાની, રાજધુરા પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ 321. બાંધવ બેલડી હાથમાં લેવાની એક સમયે તેને ધૂન હતી. એ ધૂન ચાલી ગઈ હતી. તેના બદલે આજ તે કર્તવ્ય બજાવી રહ્યો હતો. રાજસભામાં આવી એ બેસતો ખરે, પરંતુ એ રાજસિંહાસન ઉપર બેસતો નહિ. પિતાના પિતાએ તેમજ વડીલ બંધુએ તેને જે સિંહાસન ઉપર બેસાડે હતો એ યુવરાજ પદના સિંહાસન ઉપર બેસતો હતે. રાજસભામાં આવી સૌ પ્રથમ એ ભીમસેનના સિંહાસનને પ્રણામ કરતો. થોડીવાર ત્યાં ઊભા રહી, આંખ બંધ કરી મનોમન પિતાના અપરાધની ક્ષમા યાચતો અને પછી જ પિતાના સિંહાસન ઉપર એ બેસતો. આજ સવારથી જ તેની જમણી આંખ ફરકી રહી હતી. તેને લાગતું હતું જરૂર આજ કંઈ શુભ સમાચાર મળશે. નક્કી કઈ પ્રિયજનનું દર્શન કે તેના સમાચાર સાંભળવા મળશે. સભાના ચાલુ કામકાજમાં પણ એ તેને જ વિચાર કરી રહ્યો હતો. શુ આજ મને વડીલ બંધુના સમાચાર મળશે? શું તેમના જ દર્શન મને થશે ? તો તો કેવું સારું ? વચમાં સંદેશવાહક ખબર લાવ્યો હતો કે વડીલ બંધુ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં છે. પણ ત્યાર પછી કંઈ સમાચાર મળ્યા નથી. એ કુશળ તો હશે ને? ભાભી ને બાળકે સોજા–નરવાં તે હશે ને ?, મારા માટે એ શું વિચારતા હશે? મારા ઉપર ગુસ્સે ભરાયેલા હશે ? મને શ્રાપ તે નહિ દેતા હોય ને ? "ભી. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩રર ભીમસેન ચરિત્ર નહિ...નહિ...મારા વડીલ બંધુ એવા નીચ વિચારના નથી, તે મારે તિરસ્કાર કરે જ નહિ. અને ભાભી તે ખૂબ જ વિશાળ મનનાં છે. તે તો શ્રાપ દે જ નહિ. - જે હોય તે. તેમને મળતાં જ હું તેમના પગે પડીશ. આંસુથી તેમના ચરણ ધોઈ નાંખીશ. અને મારા તમામ અપરાધની શિક્ષા માંગીશ. તેઓ મને જે શિક્ષા કરશે તે હું હસતા ભાવે સહન કરીશ, આ રાજપાટ બધું જ તેમના ચરણે મૂકી દઈશ.” હરિપેણ જેમ જેમ પિતાના વડીલ બંધુ ભીમસેનને વિચાર કરતો ગયે તેમ તેમ તેનું હયું વધુ આદ્ર બનતું ગયું. તેની આંખના ખૂણા ભીના બની ગયા. ભાઈની યાદ આંસુ બનીને ટપકી પડી. એ જ સમયે દ્વારપાળે આવીને વધાઈ આપી : “રાજગૃહીના યુવરાજ શ્રી હરિશેણને જય હે. રાજન આપની આજ્ઞા હોય તો એક શુભ સમાચાર આપને આપું.” “મારે મન હવે માત્ર એક જ શુભ સમાચાર છે. અને તે મારા વડીલ બંધુ ભીમસેનના. તેમના કંઈ પણ સમાચાર લાવ્યું હોય તો જલદી કહે. બાકી બીજા કોઈ સમાચાર મારે સાંભળવા નથી. એવા સમાચાર તું રાજમંત્રીને કહે.' હરિષણ ભાઈની યાદમાં એટલે બધે ડૂબેલે રહેતા હતો કે હરહમેશ તે તેને જ વિચાર કરતો હતો. એ એટલે સુધી કે તેમના સમાચારને જ એ સમાચાર માનતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ બાંધવ બેલડી 323 - “રાજન ! આપ જલ્દી તૈયાર થાવ. આપના વડીલ ધુ ભીમસેન રાજગૃહી આવી રહ્યા છે.” | ‘બંધુ ભીમસેન આવી રહ્યા છે ? કયાં છે ? કયાં છે ? r૯દી બેલ આ સંદેશવાહક ! ઉતાવળ કર !" હરિણ માનદથી ચિત્કાર કરી ઊઠયો. “તેઓ અહી થી બાર એજન દુર એક જગલ છે. તે જંગલ વીધીને પ્રચંડ સેના સાથે આવી રહ્યા છે. - “મંત્રીરાજ! મારા અવને રૌયાર કરો. આજનું કામકાજ બંધ કરો. તમે પણ આવવું હોય તો સાથે ચાલે. અબઘડી જ વડીલ બંધુ પાસે જવા માંગુ છું.” અને લે આ સંદેશવાહક ! લે. આ રત્નહાર. તારી શુભ વધાઇને મારા તરફથી તને આ ઉપહાર. અને હા, સારા ય નગરમાં ડિડિમ નાદે જાહેર કરે.. રાજગૃહી નરેશ શ્રી ભીમસેન પધારી રહ્યા છે. તેમના સ્વાગતની સૌ તૈયારીઓ કરે. નગરકે સાફ કરાવો. રસ્તાઓ ઉપર સુગંધી જળનો છંટકાવ કરવો. આંગણે આંગણે રંગોળી પુરાવે. ધ્વજાએ બંધાવે. સારા ય નગરને ભવ્ય રીતે શણગારી દે. - નગરજનેને જણાવી દે કે તેઓ એવું દબદબાપૂર્વક ને શાનદાર સ્વાગત કરે કે વડીલ બંધુ પણ ભૂલી જાય કે પતે રાજગૃહીમાં પ્રવેશ કરી રહ્યા છે ! " હરિપેણે ઉત્સાહથી એક પછી એક સુચનાઓ આપવા માંડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ ભીમસેન ચરિત્ર - સુચનાઓ આપી એ સિંહાસન ઉપરથી ઊભું થઈ ગયે. અને રાજસભા છોડી પોતાના મહેલમાં આવ્યો - મહેલમાં આવી રાજપષાક ઉતારી સામાન્ય પવાર પહેરી લીધું. અને ઉમંગથી ઉછળતા હૈયે દોડતા આવીને તૈયાર રાખેલા અશ્વ ઉપર એક જ કુદકે સવાર થઈ ગચા એડી મારીને અશ્વને દેડવાનો સંકેત કર્યો. અશ્વ પણ સ્વામીની ઉતાવળ સમજી ગયે. તેણે પોતાની તમામ તાકાત વાપરીને એકી શ્વાસે દોડવા માંડયું. હરિપેણ ભીમસેન પાસે પહોંચે તે અગાઉ જ તેના મંત્રીઓ, મહાજનના શેઠિયાઓ, અન્ય સેનાનાયક આદિ ભીમસેન પાસે પહોંચી ગયા હતા. ભીમસેનની પાસે પહોંચી સૌએ યોગ્ય નજરાણું ધર્યું. સૌના ક્ષેમકુશળ પૂછયા. તેમના ગયા બાદ હરિપેણ કેવી રીતે બેશુદ્ધ બની ગયે, રાજકાજમાંથી તેનું મન કેવી રીતે ઉદાસ થઈ ગયું, સુરસુંદરી અને વિમલાને કેવી રીતે કાઢી મૂકયા, રાજમાં હાલ શી પ્રવૃત્તિ ચાલે છે, વગેરે અથથી ઈતિ સુધીની તમામ હકીકતેથી ભીમસેનને જાણ કરવામાં આવી. . પિતાના અનુજબંધુની દશાનું વર્ણન સાંભળી ભીમસે નની આંખમાં આંસુ આવી ગયાં. સુશીલાની આંખના ખૂણા પણ ભીના બન્યા. દેવસેન અને કેતુસેન પણ કાકાની દશા સાંભળી રડી પડયા. “તેઓ પણ હમણાં આવી જ પહોંચ્યા સમજે.' મંત્રીએ છેવટે કહ્યું , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ બાંધવ બેલડી 325 ભીમસેને સેનાને થંભી જવા કહ્યું. ને ત્યાં જ સૌ ઝાડ નીચે પડાવ નાંખીને હરિષણની રાહ જોવા લાગ્યા. ત્યાં જ હરિષણનો અશ્વ દેડતે દેડતો આવી પહોંચે. કુલટાને જોતા જ પૂછયું : " અરે ભાઈ! રાજગૃહી નરેશ ભીમસેન ! કયાં છે?” - “અહીંથી સીધા ચાલ્યા જાવ. ત્યાં દૂર આમ્રવૃક્ષ તળે બારામ લઈ રહ્યા છે.” પેલા સભટે આંગળી ચીંધી જવાબ આપે. હરિઘેણે ફરી અવને તેજ કર્યો. અવે પણ વેગથી કીડવા માડયું હરિપેણે અશ્વ ઉપરથી જ સાદ કરવા માંડયા : "બંધુ ! બંધુ !.." જ હરિપેણની બૂમ સાંભળતા જ ભીમસેન તરત ઊભે ચઈ ગયે. તેણે સામો પ્રત્યુત્તર વાઃ “હરિ .......ણ હરિ ............." . . સામેથી પણ એ જ જવાબ મળ્યો : બંધું.... અં.ધુ... - બંને અવાજ . ઘણા નજદીક થઈ ગયા. ભીમસેનને જોતા જ હરિણે અશ્વ ઉપરથી કદકો માર્યો, અને દોડતો જઈ -વહાલથી ભીમસેનને વળગી પડો. ભીમસેને પણ તેને તરત જ પિતાની છાતી સરસ ચાંપી દીધો. * બે ભાઈઓન એ અપૂર્વ મિલન હતું ! બંને ગળે વળગી એકબીજાનો નેહ પ્રદર્શિત કરી રહ્યા હતા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ ભીમસેન ચરિત્ર ભીમસેને વહાલથી હરિષણના માથા ઉપર હાથ ફેરવ્યું. તેને વારસો પંપાળે, તેના કપાળે પ્રેમભર્યું ચુંબન કર્યું “કેટલે સૂકાઈ ગયે છે તું હરિણ! જરા જે તે ખ. તારા ગાલનાં હાડકાં પણ બહાર દેખાય છે. અરે ! તારી આ અવદશા ?" ભીમસેને વાત્સલ્યથી આંસુ નીતરત આંખે કીધું. . ત્યારે હરિણની તે દશા જ કંઈ જુદી હતી. ભીમ સેનને વળગીને તેના ખભા ઉપર એ પ્રસકે ને ધ્રુસ્કે ચોથા આંસુએ રડી રહ્યો હતો. તેનું આકંદ પિાષાણ હયાને પીગ ળાવી નાખે એવું હતું. ના, રડ ભાઈના રડ, આંસુ લૂછી નાખ. તારા જેવા યુવાનને આમ રડવું શોભે છે ખરું? ચાલ, સ્વસ્થ બને જા..” ભીમસેને અનુજને આશ્વાસન ને હિંમત આપતાં કહ્યું કેમ કરી આંસુ લૂછી નાંખું બંધુકેમ કરી તે અટકાવી શકું? અને કેવી રીતે સ્વસ્થ બનું? નહિ, બંધુ નહિ. મને આજ પેટભરીને રડી લેવા દે. મારા આંસુથી તમારા ચરણને ધોઈ લેવા દે. ' મેં આપને ઘણાં જ કષ્ટ આપ્યાં છે. મૂર્ખ, એવા મે આપને ઘણો અન્યાય કર્યો છે, બંધુ! ઘણે અન્યાય કર્યો છે મારે અપરાધ અક્ષમ્ય છે. બંધુ ! અક્ષમ્ય છે ! હું તે હવે મૃત્યુદંડને જ એગ્ય છું. તમે મને મારી નાંખે તલવારથી મારી ગરદન જુદી કરી નાંખે. હું મહાપાપી છું બંધુ! હું મહાપાપી છું. પિતાતુલ્ય એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ બાંધવ બેલડી (૩ર૭ તમારા ઉપર મેં નિરર્થક ત્રાસ વર્તાવ્યું છે ! 1 મારા લીધે જ તમારે જગલ જંગલ ભટકવું પડયું છે. બાળકો ભૂખથી તડપતા જેવા પડયા છે. ભાભીને ભય પથારી કરીને સૂવું પડ્યું છે.' આ બધું જ મેં કર્યું છે! બંધુ! મેં જ કર્યું છે. આહ ! મારે ગુને ઘણે ભયાનક છે. ઘેર અપરાધ મેં કર્યો : છે. બંધુ ! મને સખ્તમાં સખ્ત સજા કરો. અને મારા પાપ મને ભેગવવા દો.” હરિઘેણે કારમું કરુણ કલ્પાંત કરતાં પિતાની વેદના રડવા માંડી. ભૂલી જા એ બધું હરિણ! ભૂલી જા. એ યાદ કરીને હવે વધુ શોક ન કર. આનંદ માન કે તારા વડીલ બંધુ હેમખેમ પાછા આવ્યા છે.” ભીમસેને હરિણને સમજાવવા માંડશે. * “કેમ કરી ભૂલ ભાઈ ! કેમ કરી એ બધું ભૂલી શકું ? એ યાદ આવતાં જ મારું હૈયુ આનંદ કરી ઊઠે છે. અરેરે ! મને હતભાગીને એ પળે એવું કયાંથી સૂઝયું? . હું પણ કે મહામૂખે કે પત્નીની વાતમાં ફસાઈ ગયે ! નહિ નહિ....બંધુ! હું એ કશું જ ભૂલી શકું તેમ નથી. કશું જ ભૂલી શકું તેમ નથી. એ પ્રસંગ જ મેં બનવા દીધો ન હેત તે ?" કે “બનવા કાળ બધું જ બને છે ભાઈ! તું તે તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ 328 ભીમસેન ચરિત્ર નિમિત્ત માત્ર છે. અમારા જ કઈ અશુભ કમો નું એ પરિણામ હતું. નહિ તે એવું બને જ કયાંથી ? અને આજ તને તારા દુષ્કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો છે, એ જ શું બસ નથી ? પાપ તે ઘણું કરે છે. પણ પાપથી પસ્તાનારા આ જગતમાં ઘણું જ ઓછા છે. - જે દિવસે તને તારા પાપનું ભાન થયું, એ જ દિવસથી તારું પાપ તો ધોવાતું ચાલ્યું છે. રોજ રોજ તેના માટે આત્મ સાક્ષીએ માફી માંગી એ પાપને તે તે કયારનું ય હળવું કરી નાંખ્યું છે. - તારી બધી જ વિગત મને મંત્રીઓએ જણાવી છે, તું હવે સ્વસ્થ બન. તું નિરપરાધી છે. નિર્દોષ છે. * ગઈ ગુજરી હવે વિસરી જા. નવા પ્રભાતનું નવી તાકાતથી સ્વાગત કર. આ મારા પડખોપડખ ઊભો રહે. રાજની આબાદી કર. જૈન શાસનની પ્રભાવના કરવામાં મને સાથ દે. તારા ભત્રીજાને રાજધુરાની તાલીમ આપ. જા, તેમને વહાલથી બોલાવ. તારા ભાભીને પણ પ્રેમથી પગે લાગ; જા, તને મળવા એ અધીરા બની રહ્યાં છે. ભીમસેન બોલ્યો. “ભાભી ! ભાભી ! મને માફ કરે ! માફ કરે ! સુશીલાના પગમાં પડતાં હરિષણ રડતાં રડતાં બોલી ઊઠી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ બાંધવ બેલડી 329 : ઊઠે, હરિપેણ ! ઊઠે. તમારો આત્મા રડી રહ્યો છે એ જ ઘણું છે. બહારના આંસુને લૂછી નાખો અને એ કડવી યાદને ખંખેરી નાંખો. કારણ આપણે સૌ વકર્માધીન છીએ. કર્માને એ મંજુર હશે કે તમને અમારા દુઃખના નિમિત્ત બનાવ્યા. પણ તેથી શું? અમારે અમારા કર્મો ભેગવે જ છુટકો થાત. જે થયું તે સારું થયું એમ સમજે. અમને અનેક પ્રકારના, અનુભવ મળ્યા. જાતજાતના માણસે, વિવિધ દેશને તેથી અમને પ્રત્યક્ષ અનુભવ થશે. કર્મની લીલાને અમે પરચે છે. તમારા અશુભ ઈરાદાથી અમને તે શુભ જ થયું છે. સુખ, દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે. તેમાં તમારે શું વાંક ? ઊઠે ! સ્વસ્થ બને અને તમારા વડીલ બંધુના કામમાં મદદ કરે. સુશીલાએ દીયરને ભૂતકાળ ભૂલી જવા સમજાવ્યું. દેવસેન અને કેતુસેને પણ કાકાને પ્રેમથી બોલાવ્યા. બંને કાકાને પગે લાગ્યા. પૂજ્ય કાકા ! આપ તો સુજ્ઞ છે, વિદ્વાન છે, શુરવીર છે. તમારા જેવા ભડવીર જે આમ રડશો તો પછી અમારા જેવા નાના બાળનું શું થશે ? હવે તે તમે જ અમારા જીવન ઘડયા છે. અમને રાજની તાલીમ આપો. રાજધુરાને એગ્ય એવા સંસ્કારનું અમારામાં સિંચન કરો.” . સૌને વાત્સલ્યભાવ અને નેહ જોઈ હરિષણનું સંતપ્ત અને પાપના ભારથી પીડાતું હૈયું શાંતી અનુભવવા લાગ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ 330 ભીમસેન ચરિત્ર તેની શરમ જતી રહી. ભ એ છે થઈ ગયે અને હળવા હૈયે પિતાના સ્વજને સાથે તે ભળી ગયે. ' - મંત્રીઓ અને નગરશ્રેણીએ તો ભીમસેનની આ ઉદારતા જોઈ મુગ્ધ બની ગયા. તેઓએ તેમને જયનાદ કર્યો. ડીવારે સૌએ પ્રયાણ કર્યું અહીંથી ભીમસેન અને હરિના અ સાથે સાથે ચાલવા લાગ્યા. રાજગૃહી હવે કંઈ બહુ દૂર ન હતી. થોડા જ સમયમાં સૌ રાજગૃહીના પાદરે આવી ઊભા રહ્યા. ભીમસેને દૂરથી દેખાતા જિનચૈત્યના ઉન્નત શિખર જેઈને ભાવથી પ્રણામ કર્યા : નમે જિણાણું.. રાજગૃહીના નગરજને તે તેમના નરેશના આગમનની રાહ જોઈને જ ઊભા હતા. જેવા તેઓના દર્શન થયાં કે તરત જ મંગલ વાજિંત્રો ગૂજી ઊઠયાં. હવામાં ભીમસેનના નામના જયનાદને પ્રચંડ ઘેષ ઊઠવા લાગ્યો. વજાએથી બજાર બધા શણગારેલા હતા. અને ઊંચે ઝરુખા અને અટારીઓ ઉપર અનેક જનોની ભીડ જામી હતી. રસ્તા ઉપર પણ માનવ મેદનીનો પાર ન હતો. ઠેર ઠેર રંગોળી પૂરેલી હતી. આસોપાલવના, સાચા મોતીઓના તોરણ બાંધેલા હતા. નગરની કુમારિકાઓ, યુવતીઓ અને સેહાગણ હાથમાં અક્ષત અને ફૂલહાર લઈને ઊભી હતી. જ્યાં જ્યાંથી ભીમસેન પસાર થશે, ત્યાં ત્યાં સૌએ તેને કુલડે વધાવ્યું. અનેકોએ તેના કુલહાર પહેરાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ 1. બાંધવ મેલડી 331 દેવસેન અને કેતુસેનને પણ સૌએ વધાવ્યા. અને બુલંદ સ્વરે સૌએ ભીમસેનના નામની ઠેરઠેર જયઘોષણા કરી. સુહાગણેએ વધાઈના ગીત ગાયાં. ભાટ ચારણોએ સ્તુતિ કરી. પુરોહિતેએ અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. આમ વાજતે ગાજતે સૌ રાજમહેલમાં આવ્યા. બીજે દિવસે રાજસભામાં ભીમસેન મુખ્ય સિંહાસન ઉપર આરૂઢ થ. એ દિવસે તેણે અનેક બંદીજનોને મુક્ત કર્યા. ઘણા બધા અનુચને તેમને એગ્ય પારિતોષકો આપ્યા. અનેકના કર અને મહેસુલ માફ કર્યો. . . - નગરના તમામ જિનચૈત્યમાં પૂજા ભણાવી. મુખ્ય દેરાસર અષ્ટાનિકા મહોત્સવ કરાવ્યું. કસાઈખાના બંધ કરાવ્યા. દીન અને ગરીબોને ભોજન આપવાનો પ્રબંધ કર્યો. તેમજ સારા ય નગરમાં ચેરી, દારૂ, માંસ, જુગાર, શિકાર, વેશ્યાગમન અને પરસ્ત્રીગમનની કડક બંધી કરવાનું ફરમાન કર્યું. આ ઉપરાંત અન્ય સ્થળે એ ઉપાશ્રયે, જિનચૈત્ય, સરવરે, ધર્મશાળાઓ બંધાવવાનો પ્રબંધ કર્યો. આ શુભ કામની જાહેરાત કરી ભીમસેને તે દિવસની રાજસભા બરખાસ્ત કરી. સભાજનોએ ભારે હર્ષનાદ પૂર્વક ભીમસેનને જયનાદ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ 29 ગુરુની ગરવી વાણું 1 . દિવસોને જતાં કંઈ વાર લાગે છે? ડા દિવસોમાં તો હરિષણની ઉદાસીનતાથી કથળેલા રાજવહીવટને ભીમસેને સ્થિર કરી દીધો. હરિપેણ પિતાએ પણ રાજ વહીવટમાં મનપૂર્વક રસ લેવા માંડે દેવસેન અને કેતુસેન પણ તે કામમાં સાથ આપતા હતા. - રાજગૃહી છેડયા બાદ ભીમસેન અનેક દુઃખમાંથી પસાર થયો હતો. ભૂખથી પેટ કેવી ચીસો પાડે છે તેને અનુભવ કર્યો હતો. ધન વિના માનવી કેવી હાલાકી ને કેવા કેવા અપમાન ને અગવડ અનુભવે છે, તેને તેને બરાબર પરચો થયો હતો. જાત અનુભવથી તે ઘણું શીખ્યો હતો. * દુઃખથી રીઢા બનવાને બદલે કે દુઃખથી ત્રાસી જઈ નાસ્તિક બનવાને બદલે, તે વધુ ધર્મ ઉપર શ્રદ્ધાળુ બળે હતું. તેનું હિયુ વધુ નાજુક બન્યું હતું. કુમાશથી તે પાતળું બન્યું હતું. આથી પોતાના નગરમાં કઈ ભૂખ્યું ન રહે તે માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 333 તેણે પાકે પ્રબંધ કરાવ્યો. કેઈ સશકત કામધંધા વિનાને ન રહે, તે માટે પણ તેણે ચોગ્ય વ્યવસ્થા કરી. બાળકોને નાની વયથી જ ચગ્ય ને ઉત્તમ સંસ્કાર મળે તે માટે પણ ખાસ ધ્યાન આપ્યું. પિતાના નગરજને કેમ વધુ સુશીલ, સંસ્કારી ને ધર્મિષ્ઠ બને તે માટે તેણે સતત કાળજી રાખવા માંડી. પિતે રાજગૃહીનો નરેશ હતો, છતાં પણ તેણે કદી રાજાશાહી ભેગવવાની ઈચ્છા ન કરી. એક પિતાની જેમ તેણે પ્રજાને પુત્ર રૂપ માની તેનું રક્ષણ અને સંવર્ધન કરવા માંડયું. - નગરજનો તેના શાસન તળે સુખી અને સમૃદ્ધ હતાં. કોઈને ય તેના માટે કંઈ ફરિયાદ ન હતી. સૌ ભીમસેનની ઉદારતા, ન્યાયપ્રિયતા ને વધુ તો તેના માનવતાલક્ષી ગુણોની પ્રશંસા કરતું હતું. પરદેશીએ તો તેને મુક્ત કઠે ગીત ગાતા હતા. - એક સવારે ઉદ્યાનપાલે ભીમસેનના રાજમહેલમાં આવી વધાઈ ખાધી : રાજગૃહી નરેશ શ્રી ભીમસેન જય હે !" કહે, શું ખબર લાવ્યા છે ? આજ કંઈ શુભ સમાચાર છે? હોય તે જણાવે.” ભીમસેને ઉદ્યાનપાલન પ્રણામ સ્વીકારતાં કહ્યું. - “રાજન! સમાચાર તે આપના માટે ઘણા જ શુભ અને મંગલ છે. રાજગૃહીની ધરતી આજ પાવન થઈ રહી છે ! સંતના ચરણ સ્પર્શથી તેની ધૂળ પવિત્ર બની રહી છે ! શ્રમણ ભગવંતના આગમનથી રાજગૃહીની દશે ય દિશાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ 334 - ભીમસેન ચરિત્ર સુવાસિત બની રહી છે ! કુસુમશ્રી ઉદ્યાનમાં પ્રાતઃસ્મરણીય, સંસારતારક, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા તેમના શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે ! - આચાર્ય ભગવંતની નજરમાં શું દિવ્ય તેજ છે! શું તેમની પ્રભાવી ને પ્રતાપી દેહયષ્ટિ છે! અંગેઅંગમાંથી જ્ઞાન અને ચારિત્ર્યનાં તેજ કિરણો જાણે ચમકે છે! શું તેમને ગંભીર સ્વર છે! - તેમના મુખમાંથી સરેલા એ શબદ “ધર્મ લાભ” હજી ય મારા કાનમાં ગૂંજે છે? મારા તે તેમના દર્શન માત્રથી સઘળા તાપ શમી ગયાં છે ! રાજન ! આપ પણ ભગવંતના દર્શનાર્થે પધારો. સંસા૨ આખે આપને સુવાસિત બની જશે.” “ઉદ્યાનપાલ ! તારા આ શુભ સમાચારથી મારું રમે રેમ હર્ષિત થઈ ઊઠયું છે. મારે મન મયૂર નાચી ઊઠે છે. લે, આ રત્નહાર ! તારી વધાઈને તને ઉપહાર ! હું અબઘડી ત્યાં આવી પહોંચુ છું. અને જે, આચાર્યશ્રીની પૂરેપૂરી આગતા સ્વાગતા કરજે. તેઓશ્રીને વિના પૂછે જ તેમને જોઈતી ને તેમને ખપે એવી તમામ ચીજ વસ્તુઓની સગવડ કરી દેજે. સંતની તારી સેવાનો લાભ મિશ્યા નહિ જાય.” જેવી આપની આજ્ઞા.” ઉદ્યાનપાલે રત્નહાર લઈ વિદાય લીધી. ભીમસે પણ આચાર્ય ભગવંતને વંદના કરવા જવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 335 માટે ઉતાવળ કરવા લાગ્યો. અને ત્યાં ઊભેલા દ્વારપાળને મંત્રીને બોલાવી લાવવાની આજ્ઞા કરી. તેમજ હરિણ, દેવસેન, કેતુસેન, સુશીલા સૌને આ શુભ સમાચાર પહોંચાડવા જણાવ્યું. રાજ આજ્ઞા મળતાં જ મંત્રી ભીમસેનને પ્રણામ કરીને ઊભો રહ્યો. આપણી સેનાને તૈયાર કરાવો. હમણાં જ આપણે કુસુમશ્રી ઉદ્યાનમાં જવું છે. ત્યાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પધાર્યા છે. તેમના દર્શન કરવા જવું છે. " “જેવી આપની આજ્ઞા.” મંત્રી રાજ આજ્ઞાનું પાલન કરવા ચાલ્યો ગયો. એટલીવારમાં તે હરિણ, દેવસેન, કેતુસેન અને મહારાણી સુશીલા પણ સુંદર વસ્ત્રોમાં સજજ થઈને આવી પહોંચ્યા. ભીમસેન પણ થોડીવારમાં સ્નાન વગેરે નિત્ય કર્મ પતાવી રાજપષાક પહેરીને તૈયાર થઈ ગયો. તે અને સેના સાથે ભીમસેન ગજરૂઢ થઈને કુસુમશ્રી ઉધાન તરફ જવા લાગ્યા. ઉદ્યાનથી થોડે દૂર પહોંચતાં જ પોતે ગજરાજ ઉપરથી નીચે ઉતરી ગયે. પિતાને રાજમુગુટ પણ ઉતારી કાઢ. ઉપાનહ પણ કાઢી નાખ્યા અને ઉઘાડા પગે આત્માનો ઉલ્લાસ અનુભવતો આચાર્યશ્રી પાસે સપરિવાર આવીને ઊભો રહ્યો. - સૌ પ્રથમ તેણે ભાવપૂર્વક આચાર્યશ્રીને પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદના કરી. તેમની સુખશાતાદિ પૂછી. ત્યાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ 336 | ભીમસેન ચરિત્ર પછી અન્ય મુનિ ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. સૌને વંદના કર્યા બાદ બે હાથ જોડી વિનયથી આચાર્યશ્રીને વિનંતી કરવા લાગ્યા : ગુરુ ભગવંત ! આપના દર્શનથી મારે આજને દિવસ ધન્ય બની ગયું છે! આપ તે વિદ્વાન છે. ગીતાર્થ છો. શાસ્ત્રજ્ઞ છે. આપની અમૃતવાણીનું અમને પાન કરાવે. શ્રી વીર પરમાત્માનો અમને સંદેશ સુણા. સંસારના તાપથી સળગતા એવા અમને તમારી વાણી જળથી શાંત કરી. આચાર્યશ્રીને ભીમસેન અજ આત્મા લાગ્યો. ધર્મ પમાડવાનું તો તેમનું કર્તવ્ય હતું. તેમણે રાજાની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો. અને નિર્દોષ આસન ઉપર બેસી, મુખ આડે મુહપત્તી રાખી તેમણે દેશના પ્રારંભ કર્યો. પ્રથમ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કર્યું. તીર્થકર ભગવંતના સ્તુતિ કરી. ગુરુ ભગવંતની સ્તવના કરી અને વ્યાખ્યાનની શરૂઆત કરી : ભવ્યાત્માઓ ! ધર્મ અને અધર્મના વિવેકને જાણો. ધર્મથી રાજ્ય પ્રાપ્ત થાય છે. ધર્મથી ઉત્તમ ને ખાનદાન કુળમાં જન્મ થાય છે. ધર્મથી જ સુખ અને સાહ્યબી મળે છે. આરોગ્ય ધર્મથી જળવાઈ રહે છે. મનની શાંતિ અને આરામ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. એ ધર્મનું અહોનિશ તમે આરાધન કરે.” : ભવ્ય ! યાદ રાખે કે એ ધર્મના પ્રભાવથી જ તમને આજ માનવ જન્મ મળે છે. આ માનવ જન્મ મેળવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 337 * પહેલાં જીવન ચોર્યાશી લાખ યોનીમાં ભટકવું પડયું છે. દરેક ભવે તેને જન્મ અને મરણનું દુઃખ સહન કરવું પડયું છે. ત્યારે કેક ભવના પુણ્ય બળે આજ તમને પાંચ ઇનિદ્રાથી યુકત એવું માનવ શરીર પ્રાપ્ત થયું છે. શાસ્ત્રકાર મહારાજાએ આ માનવ જનમને સમજાવતાં એક સુંદર દષ્ટાંત કહ્યું છે આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામે એક નગર છે. ત્યાં એક સમયે શતાયુધ રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને ચંદ્રાવતી નામે એક રા હતી. નામ પ્રમાણે જ તે શરદ પૂનમના ચંદ્ર જેવી સૌન્દર્યવતિ હતી. એક દિવસ આ ચંદ્રાવતી પોતાના મહેલના ઝરુખામાં ઊભી ઊભી રસ્તા ઉપર જતા આવતા માણસ, વાહનો વગેરેને જોતી હતી. ત્યાં તેની નજર દૂરથી આવતા એક યુવાન ઉપર પડી. યુવાન સહામણો ને સુંદર હતો. તેના કાળા ભમ્મર ને વાંકા ઝુલ્ફા જનારના ચિત્તને ખેંચી રાખે તેવાં હતાં. પડછંદ કાયા હતી. ભવ્ય લલાટ હતું. વિશાળ નેત્રો હતાં. આજાન બહુ હાથ હતા. અને વિશાળ છાતી હતી. તેની ચાલમાં એક છટા હતી. રૂવાબ હતો. સિંહ ગતીની જેમ તે ધીરે પણ મક્કમ પગલે રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ચંદ્રાવતી આ યુવાનને જોઈ જ રહી. તેની આંખ તેના ઉપર સ્થિર બની ગઈ. જેમ જેમ એ નજદીક આવતે ગયો, તેમ તેમ તેની છબી સ્પષ્ટ થતી ગઈ. જ્યારે એ ભી દિવસ સોન્ટયતિ લી. 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ 1 338 ભીમસેન ચરિત્ર બરાબર નજદીક આવ્યો ત્યારે તે તેનું એ રૂપ, તેને એ બાંધે, તેનું ગુલાબી વદન જોઈ ચંદ્રાવતી ભાન ભૂલી ગઈ. * તેના અંગેઅંગમાં કામ સળગી ઊઠશે. તેની આ તેને બાળવા લાગી. તેનું મન ચંચળ બની ગયું. તે એ યુવાનને ઝંખવા લાગી. મને મન જ તેણે નકકી કર્યું. આ યુવાનને હું મારે બનાવીને જ જંપીશ. ચંદ્રાવતી યુવાનના વિચારમાં એટલી બધી ઊંડી ઊતરી ગઈ હતી, કે તેને એ પણ ખબર ન પડી કે તેની બાજુમાં આવીને તેની દાસી કયારની ય ઊભી રહી છે. પણ દાસીએ રાણીની સમાધીમાં ભંગ ન પાડો. તે ચૂપચાપ ઊભી રહી અને રાણીના મનોભાવ વાંચવા લાગી. રાણીને જ્યારે ખબર પડી કે દાસી તેના હુકમની રાહ જોતી શાંત ઊભી છે ત્યારે તે બોલી : “અરે ! તું કયારે આવી ?" રાણજી! ઘણા સમયથી હું તો અહી ઊભી છું. તમને ઊંડા વિચારમાં ઊભેલાં જોઈ હું કંઈ બોલી નહિ.” દાસીએ કહ્યું. મારુ એક કામ ન કરે તું ?" રાણીએ ધીમા સ્વરે કીધું. એક શું? તમે કહે તેટલાં કામ કરી દઉં ? કહો, તે પેલા યુવાનને મેળવી આપું.” દાસીએ રાણીના કાન પાસે જઈને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ 339 ગુરૂની ગરવી વાણું “તને કેવી રીતે ખબર પડી કે હું એ યુવાનના વિચારમાં છું? ખેર, કંઈ નહિ. તું એ યુવાનને પત્તો મેળવી લાવ. અને હું તને એક પત્ર લખી આપું છું, તે તુ તેને આપી દેજે. રાણીએ સુચના કરી. અને જતાં જતાં કહ્યું : " જોજે. આ વાતની કોઈને જાણ ન થાય. ખૂબ જ સાવધાની અને ખબરદારીથી આ કામ કરજે.” સજજનો ! વિચાર કરજે. આ રાણી પરિણીતા છે. રાજરાણું છે. છતાં પણ પિતાના પતિ સિવાય બીજા પુરુષને ભોગવવા કામાંધ બની છે. દાસીને એ આ વાત તે ખાનગી રાખવા જણાવે છે. કારણ છે આ કર્મની રાજાને ખબર પડી જાય તે તે પોતાનું આવી જ બને. ભળે ! આ સંસારમાં ઘણું મોટા ભાગના માણસો આ રાણી જેવાં જ છે. પાપનો તેમને ડર નથી હોતો. પાપથી પકડાઈ જવાનો જ તેમને ડર હોય છે. ખરું જોતાં તે માણસે પાપથી જ ડરવું જોઈએ. પાપકર્મનો વિચાર કરતાં જ ભય લાગવો જોઈએ. પરન્ત આવું ભાગ્યે જ બને છે. માણસ પાપ જરૂર કરે છે, પણ એ પાપની કેદને જાણ ન થાય તે માટેની જ એ સાવધાની રાખે છે. પરંતુ આવું પાપ કયાં સુધી છૂપું રહી શકે ? કદાચ જગતથી તે છાનું રહી શકે પણ કર્મરાજાની આંખમાંથી એ અછતું રહે ખરું? દાસી પણ આવા કામ કરવામાં કુશળ હતી. રાણીને પત્ર લઈ એ યુવાનના મહેલે ગઈ, યુવાનને મળી. તેને પરિચય કેળવ્યો અને તેને વિશ્વાસમાં લઈ દાસીએ રાણીનો પત્ર આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ 340 ભીમસેન ચરિત્ર યુવાન તે વિચારમાં પડી ગ. શું કરવું? રાણી પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું. તમે જે મારા દિલની આગ શાં નહિ કરે તે તમારી યાદમાં ને તમારા વિરહમાં હું માર પ્રાણને પણ ત્યાગ કરી બેસીશ. મારા મૃત્યુનું કારણ તને જ બનશે. તમને સ્ત્રીહત્યાનું મહાપાપ લાગશે. માટે માર હૃદયના ચેર! તમે જરૂર થી મારી આશા અને કામના પૂરી કરવા સત્વરે આવી પહોંચજે. આ પત્ર વાંચી યુવાનને પોતે ક્યાંક સાંભળેલું યાર આવ્યું. તેણે કયાંક સાંભળ્યું હતું, કે કામીજનોની દશ દશાઓ હોય છે. શરીરમાં વિકાર ઉત્પન્ન થયા પછી ધીમે ધીમે એ દશ દશામાંથી પસાર થાય છે. પહેલાં તેના મનમાં ચિંતા થાય છે. મનમાં એ વ્યગ્ર બને છે. આમ પત્રના વિચારમાં જ એ નિશદિન ડૂબેલે રહે છે. એ પછી અનુક્રમે બીજી દશામાં સંગની ઈચ્છા થાય છે. ત્રીજી દિશામાં તે ગરમ ગરમ શ્વાસ લે છે ને કાઢે છે. ચેથી દશામાં તેને ઝીણો તાવ આવે છે. શરીર ગરમ 23 છે. પાંચમી દશામાં આખા શરીરે તેને બળતરા થાય છે. અંગેઅંગ તેનું વિહવળ બને છે. કયાંય તેને ચેન પડતું નથી. આમ થવાથી છઠ્ઠી દશામાં ભોજન પ્રત્યે તેને અરુચિ થાય છે. ખાવાનું ભાવતું નથી. ખાવા બેસે છે તે પૂરતું ખવાતું નથી. સાતમી દશામાં તેથી તેને મૂચ્છ આવે છે. એ શૂન્યચિત્ત બની જાય છે. તેનું મન કશાયમાં ગોઠd નથી. અને આવીને આવી દશા વધુ રહેતાં તે આઠમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણું 341 દશામાં ગાંડે બને છે. પાગલ બની એ ભટકે છે અને વ્યર્થ પ્રલાપ કરે છે. આ ગાંડપણમાં તે નવમી દશાએ પહોંચતા મરવા તૈયાર થાય છે. આપઘાત કરવા એ પ્રયત્ન કરે છે. . અને આખરે આ વિકાર ઉગ્ર ને ઉત્કટ બનતાં ને તેની શાંતિ ન થતાં તે છેલ્લે આત્મહત્યા કરે છે. - યુવાનને થયું આ રાણી તો છેલી દશા સુધી આવી ' પહોંચી છે. પોતે જે તેના દિલને શાતા નહિ આપે તો એ જરૂરથી આત્મહત્યા કરશે. - પણ રાણી પાસે પહોંચવું શી રીતે? તે વિચારમાં - એ ઊડે ઊતરી ગયે. “શું વિચાર કરે છે?” દાસીએ પૂછ્યું.' પણ આ બને કેવી રીતે ? મને અંતઃપુરમાં આવવા કોણ દે? અને ત્યાં આવી મને કોઈ જોઈ જાય છે તે હું જાનથી જ માર્યો જાઉં ને ?" * “તેની ચિંતા તમે ન કરશે. એ બધું જ હું સંભાળી લઈશ. કૌમુદી મહોત્સવની રાતે તમે અંત:પુરના પાછળના - ભાગમાં આવજે. તે રાત્રિએ રાજા શતાયુધ વગેરે તમામને બહાર ગયા હશે. એ સમયે રાણીને ત્યાં રોકી રાખીશ. ત્યારે તમને ભરપૂર એકાન્ત મળશે. રાણી પણ મળશે. ચેનથી તમે આનંદ કરજે.” આમ યુવાનને વિશ્વાસ ને હિંમત આપી દાસી રાણી પાસે આવી. શું' કરી આવી? કોણ છે એ યુવાન ?' દાસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ 342 ભીમસેન ચરિત્ર જોતાં જ તેને એકદમ પિતાની નજદીક બેસાડી ઘણુ બધા પ્રશ્નો રાણીએ પૂછી નાંખ્યા. - દાસીએ કહ્યું : “શ્રીધર નામના સાર્થવાહને એ પુત્ર છે. લલિતાંગ તેનું નામ છે.” આટલે પરિચય આપી પછી પોતે જે પેજના કરી હતી તે બધી સવિસ્તર કહી. રાણી દાસીની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગઈ અને તેને પિતાની વીંટી ભેટ આપી દીધી. કૌમુદી મહોત્સવની રાતે દાસીની ચેજના મુજબ લલિતાંગ રાણીના અંતઃપુરમાં આવ્યો. આવીને એ રાણીની સામે બેઠે. રાણીએ તેને વાસનાને ઉત્તેજે તેવાં મિષ્ટાને ખવડાવ્યાં. તેવું પીણું આપ્યું ને વાત પણ તેવી જ કરવા લાગી. લલિતાંગ પણું રાણીને જોઈ ભાન ભૂલી ગયે. તેના રૂપમાં એ લુબ્ધ બન્યો. કહ્યું છે કે, વિષયેના વિચારથી સંગની ઈચ્છા થાય છે. સંગ થવાથી કામ ઉત્પન થાય છે. કામથી કોધ પ્રગટે છે. ક્રોધથી સંમેહ જન્મે છે. સંમોહથી સ્મૃતિ ભ્રમ થાય છે. સ્મૃતિ ભ્રમથી બુદ્ધિને ક્ષય થાય છે. અને બુદ્ધિ ક્ષય થવાથી સર્વનાશ થાય છે. લલિતાંગની પણ દશા એવી જ થઈ રહી હતી. બુદ્ધિને ગીરવે મૂકી એ રાણે સાથે આનંદથી વિલાસને માણી રહ્યો હતો. રાણું પણ તેમાં તલ્લીન બની ગઈ હતી. બેયમાંથી કેઈને કશાયનું ભાન રહ્યું ન હતું. આ દુનિયામાં જાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણું 343 પોતે બે જ જીવ જીવે છે ને બીજા કોઈનું અસ્તિત્વ નથી તે મ વિલાસમાં ડૂબી રહ્યાં હતાં. ત્યાં કોણ જાણે કયાંથી શતાયુધ ત્યાં આવી પહોંચે, બંધ બારણાને તેણે ખખડાવ્યું. આમ તે શતાયુધ મહોત્સવમાં ગયે હતો. રાણીને પણ સાથે આવવા આગ્રહ કર્યો હતો. પરંતુ પોતાનું આજ માથું દુખે છે તેથી પિતે આવી શકે એમ નથી, તેવું બહાનું કાઢી એ ઘેર રહી અને રાજા એકલે ગયે. ત્યાં અંતઃપુરની વૃદ્ધ કઈ દાસીએ જઈને શતાયુધને ખબર કરી રાણીનું માથું દુઃખતું નથી. પણ એવું અસત્ય બોલી તે કોઈ પરપુરુષ સાથે ભોગ વિલાસ માણી રહી છે. આ જાણ થતાં તે સીધે અંતઃપુરમાં આવ્યો ને રાણીના ખંડનાં બારણાં ખખડાવ્યાં. બારણે અવાજ સાંભળી રાણું અને લલિતાંગ બંને ગભરાઈ ગયાં. હવે કરવું ? રાજાની નજરથી કેવી રીતે બચવું ? રાણી તરત જ કપડાં વગેરે વ્યવસ્થિત કરીને ઊભી થઈ ગઈ. લલિતાંગ પણ નાસવાની તૈયારી કરવા લાગ્યા. * રાણીએ તરત જ તેને પાછળના ભાગમાં જયાં સંડાસ વગેરે હતા એ ખાડામાં સંતાઈ જવા કહ્યું. ડરનો માર્યો લલિતાગ તરત જ એ ખાડામાં કૂદી પડશે. ખાડામાં પડતાં જ વિષ્ટા વગેરેથી તેનાં કપડાં અને શરીર ગંદા બની ગયાં. દુર્ગધથી તેનું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #355 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર પણ થાય શું? રાજાના કર મોતે મરવું તેના કરતાં આ ગંદકી સહન કરવી સારી. એમ વિચારી એ આખી રાત તેમાં પડી રહ્યો. ને ત્યાં પડ પડયે વિચારવા લાગ્યા. અરર ! આજ મેં મારી કેવી દશા કરી મૂકી ! કયાં મારી બુદ્ધિ! કયાં મારુ રૂપ! ને મેં ક્યાં આ સાહસ કર્યુ! વળી કયાં આ કુબુદ્ધિ કરી? રાણીના રૂપમાં હું લુખ્ય ન બન્યો હોત, તેની સાથે ભેગવિલાસમાં હું રત ન બન્યું હોત, તો આજ મારી આવી દશા થાત ખરી ? . હે પ્રભે! હું ફરીથી હવે આવી ભૂલ કદી નહિ કરું. કયારેય કોઈ પરસ્ત્રી સામે કુદષ્ટિથી જોઈશ નહિ. તેના વિષ વિચાર કરીશ નહિ. આખી રાત તે આમ પડે રહ્યો, બીજે દિવસ ઉ. પણ રાણી તો સાવ ભૂલી જ ગઈ હતી, કે તેના દિલનો ચોર સંડાસના ખાડામાં પડે છે. એ તો તેના જીવનમાં મસ્ત બની ગઈ. - લલિતાંગથી તો બહાર નીકળાય તેમ ન હતું. કારણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જ તેને દેખાતો ન હતો. અને અંદર રહેવાનું પણ સહન થાય તેમ ન હતું. અધૂરામાં પૂરું સવાર પડતાં જ એ ખાડામાં વિષ્ટા ને એઠાં ધાન વગેરે પડવા લાગ્યાં. લલિતાંગ તો આ વેદનાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ગયો. કેટલોક સમય ગયા બાદ એ ખાડાનો માર્ગ કેઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #356 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણું 345 ખે. ભંગીઓ એ ખાડે સાફ કરવા આવ્યા હતા. લલિતાગ મળમૂત્ર ને વિષ્ટાથી ખરડાઈ ગયે હતો. તે જીવતા હતા. પરંતુ તેને ભાન ન હતું. બેશુદ્ધ અવસ્થામાં પાણીના ધસારા સાથે એ બહાર ફેંકાઈ ગયો. તેના ભાગ્યદયે એ સમયે ત્યાંથી તેની ધાત્રી ત્યાંથી પસાર થઈ. લલિતાંગને જોતાં જ તેણે પ્રેમથી સાફ કર્યો. સુંદર કપડાં પહેરાવ્યાં અને તેના ઘરે તેને મોકલી દીધો. લલિતાંગને એટલે બધો કડવો અનુભવ થ હતા, કે તે હવે એવા પાપ કરવાની છે ભૂલી ગચો. અને એ પછી ધર્મકર્મમાં વધુ તત્પર બન્યો. ફરી એકવાર લલિતાંગ ઘોડે ચઢી રાણના મહેલ તરફથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રાણીએ તેને બેલાવ્યો. દાસી સાથે નિમંત્રણ મોકલ્યું. પરંતુ લલિતાંગ હવે ફસાવા નહોતો માંગતો. રાણીના રૂપમાં લુબ્ધ બની નરકની યાતના ભોગવવા નહોતા ઈચ્છતો. ‘રાણીના ઈજનનો તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો અને દુઃખથી ઊગરી ગયો. જ્ઞાની ગીતાર્થ ભગવતે આ દૃષ્ટાંતનો ઉપનય સમજાવતાં જણાવે છે કે, હે મહાનુભાવો ! આ લલિતાગ કુમારને તમે વ જાણો. માનવ ભવ એ રાણી ચંદ્રાવતી જેવો છે. ઘણુ , બધાં આકર્ષણો ને પ્રલોભનોથી એ જીવને પિતા તરફ આકર્ષે છે, ખેંચે છે. પિતાની પાસે એ જીવને જકડી રાખે છે. અને જે દાસી છે તેને ભેગેચ્છા સમજે. એ ઈચ્છા જીવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ 346 ભીમસેન ચરિત્ર વધુ વિહવળ બનાવે છે. પાપમાં દોરી જાય છે, પાપ કરાવે છે. ને અંતે નરકના ખાડામાં જીવને પડવું પડે છે. રાજાને સાક્ષાત્ મૃત્યુ જાણે. તેનાથી જીવ ડરે છે અને તેનાથી ગભરાયેલો જીવ ગમે ત્યાં કૂદી પડે છે. જે વિષ્ટાનો ખાડે હતું તે ગર્ભવાસ છે. જીવ ત્યાં નવ નવ માસ સુધી ઊંધા માથે રહે છે. વીર્ય ને પરસેવા વગેરેથી એ ગધાયેલું રહે છે. લલિતાંગના ખાડામાંથી બહાર નીકળવાના પ્રસંગને પ્રસવ જાણો. જીવ અનેક યાતના વેઠી માતાના ગર્ભમાંથી બહાર આવે છે. ધાત્રીને તમે પુણ્ય માન. પુણ્ય હોય તો એ સંવેગ મળે છે. સુખ ને સાહ્યબી મળે છે. ભવ્યાત્માઓ! ગર્ભાવાસનું દુઃખ ખરેખર અસહ્ય ને અકથ્ય છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે, કેળના ગર્ભ જેવું સુકોમળ શરીર હોય, એ શરીર ઉપર અગ્નિથી તપાવેલી લાલચળ અનેક એકી સાથે ભેંકવામાં આવે ને તેનાથી શરીરને જે વેદના થાય, રોમેરોમમાં જે લાય બળે, અંગે અંગમાં જે બળતરા, કષ્ટ થાય તેના કરતાં આઠ ઘણું વિશેષ . દુ:ખ ગર્ભમાં રહેલા જીવને થાય છે. અને પ્રસવ સમયના જીવને થતાં દુઃખની તે કઈ ગણત્રી જ નથી. અનંત દુઃખ તે સમયે જીવ અનુભવે છે. ભવ્ય! ગર્ભાવાસના આ દુઃખને સાંભળીને તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 347 સૌ એવો પુરુષાર્થ કરો કે જેથી ભવાંતરમાં કયારેય પણ તમારે એ દુઃખ સહન ન કરવું પડે. આ દુઃખ નિવારવાનો એક માત્ર ઉપાય ધર્મ જ છે. જે જીવ શુભ ને શુદ્ધ મને આત્મધર્મની એકાગ્રતાપૂર્વક ઉત્કટપણે આરાધના કરે છે, તે જીવેને ફરી ફરી જનમવું પડતું નથી. બાકી આ ચૌદ રાજલેકમાં એવું એક પણ સ્થાન ખાલી નથી રહ્યું, કે જ્યાં કર્મ તંત્રથી પરાધિન એવા જીવે ત્યાં જન્મ ન લીધે હેય! અને આ જનમ-મરણના ફેરા જીવે કેટલીકવાર કર્યો, કયાં કર્યા તેને કઈ હિસાબ નીકળી શકે તેમ નથી. આવા અનંતા જન્મમાં ભમી ભમી આજ જીવને માનવજન્મ પ્રાપ્ત થયું છે. ત્યારે આ ભવ કેટલે દુર્લભ હશે ? આ હિસાબે આ માનવ જન્મનું કેટલું બધું મૂલ્ય હશે ? દેવભવ, તિર્યચભવ વગેરે ભવો તો વારંવાર મળે છે. પરંતુ આ માનવભવ વારંવાર મળતો નથી. આથી જ તે શાસ્ત્રકાર મહારાજાઓએ આ માનવભવને દશ દૃષ્ટાંતો વડે દુર્લભ કહ્યો છે. આ દશ દૃષ્ટાંતો અનુક્રમે આ પ્રમાણે કહ્યાં છે ? (1) બ્રાહ્મણનું ભેજન, (2) પાશક, (3) ધાન્યનો ઢગલે, (4) જુગાર, (5) મણી, () ચંદ્રના પાનનું સ્વપ્ન, (7) ચક્ર, (8) કાચબા, (9) યુગ અને (10) પરમાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #359 -------------------------------------------------------------------------- ________________ 348 ભીમસેન ચરિત્ર આ દૃષ્ટાંતો માનવભવની દુર્લભતા સમજાવનારા છે. આપણે તે વિગતથી જોઈએ. બ્રહ્મદત્ત ચક્રવતીએ એક બ્રાહ્મણને ખુશ થઈ વરદાન આયું કે “જાવ, ભૂદેવ ! આ સમસ્ત ભરતક્ષેત્રમાં જેટલા ઘર છે, તે દરેક ઘેરથી તમને રોજેરેજ ભેજન મળશે. ભરતક્ષેત્રમાં ઘર કેટલાં? અને બ્રાહ્મણનું આયુષ્ય કેટલું? એ આયુષ્યના દિવસે કેટલા ? એ દિવસોના ટંક કેટલા? - હવે જે ઘરેથી તે બ્રાહ્મણને એક ટંક ભેજન મળ્યું હોય, તે ઘરનો ફરીથી બ્રાહ્મણને જમાડવાનો સમય આવે ખરો? એ શક્ય છે ખરું? આ એ જ રીતે માનવભવનું છે. એ એકવાર મળે તે મો. વારંવાર તે મળતો નથી. + + + જુગારમાં ખેલાડી ચાણકયે તમામ શ્રીમંતોને જુગારમાં હરાવી દીધા. ને તેનાથી જે ધન મળ્યું તેનાથી તેણે ચંદ્રગુપ્તનો રાજભંડાર ભરી દીધા આ શ્રીમંતેમાંથી કોઈ કદાચ ચાણકયને ફરી જુગારમાં હરાવી પોતાનું ધન મેળવી શકે એ કદાચ બને. પરંતુ જે જીવ માનવ જન્મને એકવાર હારી જાય છે, તે જીવ ફરીથી માનવજન્મને મેળવી શકતો નથી. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણું 349 કઈ કડે મણના હિસાબે એક શ્રીમતે ધાન્યને ઢગલે કર્યો. તેમાં પાશેર જેટલા જ સરસવ ભેળવી દીધા. અને પછી એક ડોશીને એ જુદા કરવા કહ્યું. શું આ શકય છે ખરું? કદાચ શકય બને. પણ એકવાર જે માનવભવથી ભ્રષ્ટ બની ગયો, તે તે કોઈ કાળે પછી પાછે મેળવી શકાતો નથી. એક રાજાએ પોતાના પુત્રને કહ્યું : હે સુત! તું જે મારી શરત પ્રમાણે મને જીતે તે હું તારે રાજ્યાભિષેક કરું. શરત આ પ્રમાણે છે : આપણું રાજસભામાં એક હજાર ને આઠ સ્તંભ છે. દરેક સ્તંભને એકસો ને આઠ ખૂણા છે. જુગારના કેમ વડે એક એક ખૂણાને જીતતા, એક સોને આઠ ખૂણ જીતે ત્યારે એક સ્તંભ છતા કહેવાય. આમ જીતતાં જે તું એકવાર પણ હારે તો તારે ફરીથી, દાવ રમવું પડે. આમ તે દરેક બાજીએ જીતતા ઠેઠ 1008 થંભ જીતી લે તે તને રાજ આપું.” દેવની સહાયથી કદાચ એ પુત્ર બધી બાજી જીતી પણ લે. પરંતુ સુકૃત્ય વિનાનો હારી ગયેલ માનવભવ ફરીને મેળવો દુર્ઘટ છે. જુગારમાં ફરીથી દાવ ખેલી શકાય છે. માનવભવની શરૂઆત એમ ફરી ફરી થતી નથી. એ તે એકવાર હાર્યા તે હાર્યા જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #361 -------------------------------------------------------------------------- ________________ 350 ભીમસેન ચરિત્ર ઝવેરીના પુત્રોએ દેશવિદેશથી આવેલા ઘણા બધા પરદેશીઓને કિંમતી રને વેચ્યા. પિતા તે સમયે બહારગામ હતા. બહારગામથી પાછા આવી તેમણે પૂછયું : “રને કયાં ગયાં ?" - પુત્રોએ કીધું: " એ રતનો તો અમે સારા મૂલ્ય વિદેશીઓને વેચી નાંખ્યા છે.” આ વિદેશીઓ પણ કોઈ એક દેશના ન હતા. એક એક વિદેશી અલગ અલગ દેશનો હતો અને વિદેશી તે ઘરાક હતા. વધુ પરિચય તે પુત્રોને હતો નહિ. એ રતનો પાછા મેળવી લાવવા પુત્રોને પિતા કહે તો શું એ રત્નો પાછાં મેળવી શકાય ખરાં ? માનવભવ પણ એક વખત ગયો તે ગો જ સમજ. + મુળદેવ અને એક બાવાના શિષ્યને એક જ રાતે એક સરખું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બંનેએ ચંદ્રનું પાન કયુ. મુળદેવને એ સ્વપ્નના પ્રતાપે રાજ્ય મળ્યું. બાવાના શિષ્ય ગુરુને સ્વપ્ન ફળ પૂછ્યું, તે ગુરુએ કહ્યું આજ તને ભિક્ષામાં ઘી અને ગોળવાળે સુંદર માલપુઓ મળશે. સ્વપ્ન બાદ જે વિધિ કરવી જોઈએ તે શિષ્ય કરી નહિ ને તે ઉત્તમ ફળ ગુમાવી બેઠે. માનવભવ પામી જે સુકૃત કર્મ કરવામાં ન આવે તે તે ભવનું ફળ પણ ગુમાવી જ દેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 351 * . તેલનો ભરેલે માટે કુંડ છે. એ કુંડની વચમાં એક સ્થંભ છે. એ સ્થંભ ઉપર રાધા પૂતળી છે. એ પૂતળીની નીચે ઉલટ સુલટ કેમે ફરતા એવા ચાર ચકો સતત ફર્યા કરે છે. આ ઉપરાંત આ સ્થંભ ઉપર એક મોટું ત્રાજવું લટકાવેલું છે. આ ત્રાજવામાં ઊભા રહી જે કઈ નીચી નજરે એટલે કે તેલમાં પડતા રાધા પૂતળીના પડછાયાને જોઈ તેની ડાબી આખને તીરથી વીધી શકે, તેણે રાધાવેધ સિદ્ધ કર્યો કહેવાય. આ રાધાવેધ અત્યંત દુર્ઘટ છે. તેમ સુકૃત વિનાનો હારી ગયેલો માનવભવ ફરીથી પ્રાપ્ત થવો અશકય છે. પૂર્ણિમાની એક રાતે સરેવરના કાંઠા ઉપર રહેલા કાચબાએ, પવનના ઝપાટાથી સેવાલ દૂર થતા ચંદ્રનો પ્રકાશ જે. આ પ્રકાશ જવા માટે તે પિતાના કુટુંબને બોલાવવા દોડે. કુટુંબને લઈને પાછા ફર્યો ત્યારે બધું જ પૂર્વવત્ હતું. સેવાલને લઈ ચંદ્રનું દર્શન થતું ન હતું. આ કાચબો કદાચ ફરી ચન્દ્ર દર્શન કરવા ભાગ્યશાળી બને, પરંતુ મનુષ્યભવને ગુમાવનાર જીવ ફરીથી તે જન્મ પામી શકતો નથી. + + + અસંખ્ય એજનના વિસ્તારવાળે અને હજાર યોજના ઊડે એ સ્વયંભૂરમણ સમુદ્ર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ 352 ભીમસેન ચરિત્ર કોઈ દેવ કૌતુકથી આ સમદ્રમાં પૂર્વ દિશામાં ગાડીના ધુંસરી નાંખે અને પશ્ચિમ દિશાએ તેની ખીલી નાંખે. આવડા મોટા સમુદ્રના જલતર વચ્ચે એ ખીલી શું ધુંસરીમાં પેસે ખરી ? કદાચ દૈવગે તે ખીલી પિતાની મેળે પ્રવેશ કરે પણ ખરી. ' પરંતુ પુણ્યહીન માણસ એકવાર આ માનવભવ ગુમાવી બેસે છે, તે તે કદી પાછી મેળવી શકતો નથી. : - + + + એક દેવે માણિકના બનાવેલ એક સ્થંભનું તેણે બારીક ચૂર્ણ કર્યું, એ ચૂર્ણને તેણે એક નળીમાં ભર્યું. એ નળી લઈ તે મેરૂ પર્વતના ઊંચામાં ઊંચા શિખર ઉપર ગચો. ત્યાં જઈ તેણે નળીને જોરથી ફૂંક મારી અને બધું જ ચૂર્ણ ઉડાડી મૂકયું. માણિકના પરમાણે પરમાણુ ચારેય દિશામાં વેરાઈ ગયો. - હવે તેના તે જ પરમાણુને ભેગા કરી, ફરીથી હતા તેવો ને તે માણિકને થંભ બનાવવાનું તેને કહેવામાં આવે તો શું ફરીથી એ સ્થંભ તે બનાવી શકે ખરા? શું એ શક્ય છે ખરું? તે જ રીતે એકવાર મળેલા માનવભવને ગમે તેમ વેડફી દેવાથી ફરી પાછો મેળવી શકાતો નથી. આ પ્રમાણે માનવભવ અતિ દુર્લભ છે. એકવાર જે ફરીથી આ રથભ બનાવાર ફરીથી હવે શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 353 તેને યથાર્થ ઉપયોગ કરી લેવામાં ન આવે. આ ભવમાં પુણ્યને સંચય કરી તેને સાર્થક કરવામાં ન આવે, તે આ માનવભવ કયારેય પાછો મળતો નથી. માટે હે પુણ્યશાળી આત્માઓ! ધર્મનું આરાધન કરી, ધર્મમાં રાતદિવસ રત બનીને તમે તમારા માનવજન્મને સાર્થક કરે. - કારણ જયાં સુધી આ શરીર સ્વસ્થ અને રોગરહિત છે. વૃદ્ધાવસ્થા આવી નથી, પાંચે ઈનિદ્રો હજી બરાબર કામ આપે છે, અને આયુષ્યનો અંત થ નથી ત્યાં સુધી સુજનોએ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. ઘર બળવા લાગ્યું હોય અને કૂવો ખોદી તેને હોલવવા જવું, એ તે મૂર્ખાઈ જ ગણાય ને ? કયે ડાહ્યો પુરુષ તેમ કરે ? તેમ જ્યારે શરીર રોગથી ઘેરાઈ ગયું હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને સંભળાતું ન હોય, પગ અને હાથ ધ્રુજતા હોય, સ્થિરપણે ન ઊભા રહેવાતું હોય, કે ન બેસાતું હોય અને મૃત્યુ નજદીકમાં જ જણાતું હોય ત્યારે શું આત્મકલ્યાણ તમારાથી થઈ શકવાનું છે ખરું? માટે ભવ્યો ! અત્યારથી જ જાગ્રત બને. પ્રમાદનો ત્યાગ કરે. આત્મધર્મનું આરાધન કરે. આયુષ્ય તે પાણીના બૂદ જેવું અસ્થિર છે. પરપોટા જેવું તે ક્ષણિક છે. અને રાજયાદિક વૈભવ તો વીજળીના ચમકારા જેવા છે. આમ જે સમજતો નથી અને પ્રમાદને ભી. 23.AC. Gunratnasuri M.S. Tu Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ 354 ભીમસેન ચરિત્ર સેવે છે. તે મુખ માણસ આ માનવભવને હારી જાય છે. અને જે મૂર્ખ માણસ સ્વર્ગના દ્વાર ઉઘાડનાર એવા ધર્મનું સેવન કરતો નથી, તે વૃદ્ધાવસ્થાથી પીડાતો પસ્તાવો કરતો શોકાગ્નિથી બળે છે. ભળે ! ગુરુ વચનમાં દઢ શ્રદ્ધા રાખો. ગર્ભાવાસના દુઃસહ્ય દુખોને યાદ કરે. એવાં દુઃખે વારંવાર સહન ન કરવાં પડે, તે માટે પ્રમાદનો ત્યાગ કરે. કારણ મૂર્ખાઓનો સમય પ્રમાદમાં જ જાય છે. તેઓ વ્યસન અને વાસનામાં જ જીવન બરબાદ કરી નાંખે છે. જ્યારે તત્ત્વજ્ઞાનીઓ, સુજ્ઞ જનો અને વિચારશીલ આત્માએ પિતાને સમય આત્મ વિચારણામાં, શુભ કાર્યોમાં પસાર કરે છે. મૂર્ખાઓનું જીવન ઘેરવામાં ને ઝઘડવામાં જાય છે, જ્યારે ધર્મને સમજેલા આત્માઓનું જીવન આત્મકલ્યાણમાં જ વ્યતીત થાય છે. આ લેકમાં જે જે માણસ જમ્યા, તે તે મૃત્યુને વશ થયા છે. કોઈ આ પૃથ્વી ઉપર અમર નથી રહ્યું. પરંતુ જેઓ ધર્મમાર્ગમાં હંમેશાં આસક્ત છે, તેઓને જન્મ જ સફળ થયેલ છે. તેઓનું જીવન જ પ્રશંસનીય છે. ભવ્ય ! યાદ રાખે. જેઓની સમ્યકત્વ ગુણથી શોભતી બુદ્ધિ જિન ભાષિત શાસ્ત્રોમાં સ્થિર રહે છે, તેઓ જ આ ભવ સમુદ્રને પાર કરી શકે છે. તેમાં જરાય સંશય નથી. પરંતુ જેઓ બુદ્ધિનો ઉપયોગ માત્ર વાગૂછટામાં, વાતોના તારક માત્રામાં છે અને નીચે છે... . -- .> > Bo P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ 355 ગુરૂની ગરવી વાણી વયં લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા બાણની જેમ જન્મ, જરા અને પ્રત્યુથી દુ:ખીત થયેલા કયારે પણ આ ભવસાગરને પાર કરી તા નથી. માણસને મોહમાં નાખનારા કેટલાક ગુરૂઓ પથ્થર જેવા છે. તેઓ પોતે તે આ સંસાર સમુદ્રમાં ડૂબે છે, પણ સાથે સાંસારિક સુખની ઇચ્છાથી બીજાઓને પણ તેમાં ડૂબાડી દે છે. કેટલાક ગુરૂઓ વાંદરા જેવા હોય છે. જ્યાં સુધી પ્રોજન સિધ્ધ ન થાય ત્યાં સુધી તેઓ બંધ પમાડે છે, પણ ત્યાર પછી તેનો ત્યાગ કરી લુબ્ધ થયેલા તેઓ બીજે સ્થળે ચાલ્યા જાય છે. આથી વિચક્ષણ પૂરુએ માણસેમાં એક રત્ન સમાન અને સજજનોએ ઉપાસના કરવા ચગ્ય એવા ગુરુ ઉપર જ શ્રધા કરવી. તેઓને જ પોતાના ગુરૂ સમજવા, માનવા ને પૂજવા. માંસ અને મજાથી યુક્ત તથા વિષ્ટા અને મળમૂત્રના ઉત્પત્તિ સ્થાન રૂ૫ આ માનવ શરીર છે. એ શરીર ઉપર જેઓ જરાપણ આસક્ત બનતા નથી, મેહ રાખતા નથી, તેઓ જ સાચા તત્ત્વજ્ઞાની છે એમ જાણે. | કોય હંમેશાં ત્યાજ્ય છે. શત્રુઓને પેદા કરનાર ક્રોધ છે. ક્રોધ કરવાથી ઘણુ બધુ નુકસાન થાય છે. સાંસારિક વ્યવહારે તો તેનાથી બગડે જ છે. એટલું નહિ આત્માને પણ તે દુષિત કરે છે. માટે ભજો ! કદી ક્રોધ કરશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચ= 356 ક્રોધની પળ આવે ત્યારે મન ઉપર સંયમ રાખજે. સહિ બનજે. ક્ષમાવાન થજે. આ કુટુંબ, સ્વજન વગેરે સૌ સ્વપ્ન સમાન છે. - બાદ કઈ સાથે આવનાર નથી. આંખ મીંચાતા જ એ સાથેના તમારા સંબંધ તૂટી જવાના છે. - આ દેખાતા વૈભવ વિલાસે ઝાંઝવાના જળ જેવા તેમાં તમે મેહ ન પામો. અધવ, અશાશ્વત અને અનિત્ય એવા આ શરીર પ્ર આસક્ત ન બને. તેની મમતાનો ત્યાગ કરે. દેહ તો બળી ખાખ થઈ જવાને છે. આત્મા જ અમર છે. એ આત્મા: ધ્યાન ધરી લે. કે જેઓ આવી આત્મ સંપત્તિમાં મગ્ન બને છે, તે દુનિયાની ભૌતિક સમૃધિને તો તૃણવત્ જ સમજે છે. ધર્મના બે પ્રકાર છે. શ્રત ધર્મ અને ચારિત્ર ધમ આગમ સૂત્રોનું શ્રવણ કરે, તેના ઉપર શ્રદ્ધા રાખે અને પ્રમાણે જીવન વ્યતીત કરે. - ચારિત્રધર્મના બે પ્રકાર છે. આગારી ધર્મ અને અન ગારી ધર્મ. આલોક અને પરલોકના ભયનો નાશ કરનાર પહેલ આગારી ધર્મમાં શ્રાવકના બારવ્રતનો સમાવેશ થાય છે. જ્યાં બીજા અનગારી ધર્મમાં પાંચ મહાવ્રતનો સમાવેશ થાય છે શુભ ભાવથી અને ધર્મ નું આરાધન કરવાથી ભવાંતરે મે સુખ મળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ગરવી વાણી 357 = ભવ્યાત્માઓ ! સુખ અને સંપત્તિ જોઈતા હોય, સૌન્દર્ય [અને સ્વાશ્ય જોઈતું હોય, શાંતિ અને આરામ જોઈતા હોય તે શુભ ભાવથી ધર્મનું સેવન કરે. જે ભવ્યાત્માઓ શ્રી જિનેશ્વર ભગવંતના વચનનો આદર કરે છે, તે તે પ્રમાણે તેનું પરિપાલન કરે છે, તેઓ આલાક ને પરલેકમાં અવશ્ય સુખી થાય છે. - માનવભવની મહત્તા સમજાવી આચાર્ય ભગવંતે વ્યાખ્યાનની સમાપ્તિ કરી. અને સર્વ મંગલ માંગલ્યમ સંભળાવ્યું. - આચાર્યશ્રીની વાણી પ્રભાવક હતી. તેમનું ચારિત્ર્ય એટલું બધું ઉત્કટ અને અણિશુદ્ધ હતુ કે તેમના શબ્દોમાં એક જાદુ ટપકતો હતો. તેઓ જે કંઈ બોલતા તેની શ્રોતા Eઉપર ધારી અસર થતી. તેમની વાણી શ્રોતાના હૈયા ઉપર જઈને અથડાતી અને શુભ ભાવનાને તે જગાડતી. ભીમસેન અને તેનો પરિવાર તે આચાર્યશ્રીની વાણી સુધાનું પાન કરી હર્ષોલષિત બની રહ્યા હતા. પળે પળે તેમના મુખારવિંદ ઉપર શુભ ભાવનાઓની ઝલક વર્તાતી હતી. આચાર્યશ્રીની મંગળ વાણીથી તેમના અનેક પરિતાપ ઉપશમ પામ્યા હતા. આચાર્યશ્રીના પ્રવચનની વધુ ઘેરી અસર તો હરિણ ઉપર થઈ તેનો ત્રાજુ આત્મા સંસારની અસારતા અનુભવવા લાગે. દેહની નશ્વરતાથી તેને આત્મા અવસ્થ બની રહ્યો. તે વિચારી રહ્યો: હવે શા માટે મારે આ સંસારમાં પડી રહેવું ? તેના માટે આ બધે પાપ ભાર વેઠવાને? અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ 358 ભીમસેન ચL એ વેઠીને મને શું મળવાનું ? તેમાં મારું શું સાધ્ય થવોમારો તો જન્મ વિફળ જ જવાને? પણ નહિ, હજી કંઈ બગડી નથી ગયું. હજી માર યૌવનની તાઝગી છે. તરવરાટ છે. મારી બધી ઇન્દ્રિયે પણ સ્વસ્થ ને નિગી છે. જે આયુષ્ય વીતી ગયું તે ભલે વીતી ગયું. બાકે મારા આયુષ્યની પળેપળ હું આત્મકલ્યાણમાં ખચી નામ સંસારમાં રહીને તે એ કંઈ જ બની શકે તેમ ન આથી હું હવે દીક્ષા જ અંગીકાર કરીશ. પૂજ્ય આચ ભગવંતે ભાખેલે એ પવિત્ર અનાગારી ધર્મ જ પાળી આમ સૌ ધર્મભાવના અનુભવી રહ્યા હતા. વ્યાખ્યા પૂરું થયા બાદ સૌ કોઈએ પિતાની યથાશક્તિ પ્રમાણે વ્રત પચ્ચકખાણ લીધા. નિયમોની પ્રતિજ્ઞા લીધી. અને સ્વ સ્થાનકે ગયા. પણ હરિપેણ તો આચાર્ય ભગવંત પાસે જ બે રહ્યો. વડીલ બંધુ આદિને તેણે જવા દીધા. અને એક ત્યાં સંતના સાનિધ્યમાં ઊભે રહ્યો. ‘મહાનુભાવ! તમે હજી કેમ અહીં ઊભા છો? આપ કંઈ પૂછવું છે?” વાત્સલ્ય નીતરતા સ્વરે સૂરિજીએ કહ્યું ‘ગુરુદેવ ! આપની વાણીની મારા ઉપર એટલી બી ઘેરી અસર થઈ છે, કે આપની પાસેથી મને દૂર થવાનું મ જ થતું નથી. આપે એટલી સચોટતાથી માનવ ભવની દુલભતા TIT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #370 -------------------------------------------------------------------------- ________________ - = ગુરુની ગરવી વાણી 359 જ્ઞાન અમને આપ્યું છે, કે એ ભવ હું હવે હારી જવા નથી માંગતો. મારે આત્મા તો હવે આપે બતાવેલો એવો અનાગારી ધર્મનું આરાધન કરવા જ કહે છે.” હરિપેણે વિનમ્રભાવે કીધું. મહાનુભાવ! તો વિલંબ શા માટે ? ગયેલી પળ કદી પાછી નથી આવતી. સુખેથી દીક્ષા અંગીકાર કરે અને આત્મ કલ્યાણ કરો.” ‘ગુરુદેવ ! હું આજે જ મારા વડીલ બંધુની આજ્ઞા મેળવી લઈશ. તેમની અનુમતિ મળતાં જ હું આપની પાસે ચાલ્યો આવીશ. હવે તો એક પળ પણ આ અસાર સંસારમાં રહેવું અકારું લાગે છે.” હરિઘેણે પિતાની આત્મભાવના જણાવી. વડીલેની આજ્ઞા જરૂર મેળવે તેમના આશીર્વાદ લે. અને પછી ચાલ્યા આવો. વીરપ્રભુને આ ધર્મ તો સૌ માટે સદાય ખૂલે છે.” હરિપેણ તરત જ રાજમહેલમાં આવ્યો. આવીને ભીમસેનને મળે. હાથ જોડીને વિનમ્રભાવે તેણે પોતાની આત્મભાવના જણાવી. “હરિણ! તારી શુભ ભાવનાનું હું અનુમોદના કરું છું. આવી ભાવના અંતરમાં જન્મવી એ જ ઘણું ભાગ્ય છે. તું ખરેખર ભાગ્યશાળી છે. L. પણ ભાઈ! હજી તો તું મારાથી ઉંમરમાં માને છે. વળી સંસારના સુખે પણ તે તો હજી પૂરાં ભગવ્યાં નથી. અને દીક્ષા એ કંઈ બાળકના ખેલ નથી. ઘણી બધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #371 -------------------------------------------------------------------------- ________________ 360 ભીમસન ચાર્જ સહન શક્તિ એ માટે જોઈએ છે. બાવીસ બાવીસ પરિષહોને સામનો કરવો પડે છે. ભાઈ એ સહન કરવાને તુ હજી નાનો છે. ઉંમર થયે હું જાતે જ તને દીક્ષા માટે અનુમતિ આપીશ.” ભીમસેને હરિપેણને સમજાવવા માંડ્યો. “વડીલ બંધુ! મારો અવિનય ક્ષમા કરજે. હું ઉંમરમાં નાનો છું તેની ને નહિ. પરંતુ આ આયુષ્યને શે ભરોસા કરવે છે, અને કોને ખબર કેનું મૃત્યુ કંઈ ઘડીએ થવાનું છે? અને નાની ઉંમરમાં જે કઈ પમરાધાન થઈ શકે, એ કંઈ વૃદ્ધ ઉંમરે ડું થઈ શકવાનું છે? " વળી સંસારનાં સુખ એ તો આભાસ છે. તે શાશ્વત સુખ નથી. ક્ષણિક છે. ચંચળ છે. તેમાં શું આનંદ માણવો ? અને સંસારમાં પણ દુઃખનો કયાં પાર નથી ? એ માટે પણ સહન શક્તિ તો જોઈએ જ છે ને ? એ દુઃખ સહન કરી આપણે શું મેળવીએ છીએ ? એ કરતાં તો શુભ દયેય માટે સહન કરવું શું ખોટું ? આ માટે પૂજ્ય ભાઈ! મને દીક્ષાની અનુમતિ આપે. તમારા મંગળ આશીર્વાદ આપે. ભીમસેને એ પછી હરિણને સંસારમાં રહેવા ઘણું સમજાવ્યું. પરંતુ હરિણને આત્મા જાગી ગયે હતે. તેની ભાવના બળવત્તર બની ચૂકી હતી. તેણે જ બધી વાતોને દિ આ યું, કે ભીમસેને જોયું કે હરિપેણની ભાવના પાછી ન વળાય તેવી છે. આથી શુભ કામમાં વિરાધક ન બનતાં તેણે હરિર્ષણને સહર્ષ અનુમતિ આપી. માં વિરોધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ 30 : આચાર્યશ્રી હરિષણ સુરિજી ભીમસેને આત્માના ઉલાસપૂર્વક હરિષણને દીક્ષા લેવાની અનુમતિ આપી. હરિપેણને તેથી ઘણો જ આનંદ થો. ભીમસેનની આ અનુમતિમાં સુશીલાએ પણ સાથ આપે. તેણે પણ પોતાના દિયરને અંતરના ઉમળકાથી ખરા અંતઃકરણથી આશીર્વાદ આપ્યા. હરિષણ વડીલ બંધની અનુમતિ મળતાં જ સીધે આચાર્ય ભગવંત પાસે આવ્યા. સૂરીકવરે દીક્ષાનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું. ભીમસેને એ દરમિયાન સારી ય રાજગૃહી નગરીમાં ભારે ધામધૂમપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યો. નગરના તમામ - જિનાલમાં પૂજા ભણાવી. ભારે આંગી રચાવી. અષ્ટાદ્વિકા મહત્સવ મનાવ્યું. ઠેર ઠેર સ્વામીવાત્સલ્ય કરાવ્યું. ગરીબોને - ભોજન અને વસ્ત્રોનું દાન કરાવ્યું. અમારિ પડહ વગડાવ્યો. કસાઈખાના બંધ કરાવ્યા. અને હરિષેણના પાસે મુક્ત હાથે સાંવત્સરિક દાન કરાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Page #373 -------------------------------------------------------------------------- ________________ 362 ભીમસેન ચરિત્ર દીક્ષાના મંગલદિને ભારે દબદબાપૂર્વક વડે કાઢયો. હરિર્ષણને સુંદર રીતે શણગારેલા ગજરાજ ઉપર સુવર્ણ અંબાડીમાં બેસાડયો. વાજતે ગાજતે તેને નગરના મુખ્ય રસ્તે ફેરવ્યું. પ્રજાજનોએ તેને ફલ, અક્ષત ને મોતીઓથી વધા. મંગલ ધર્મ ગીતો ગાયાં. * કુસુમશ્રી ઉદ્યાન આવતાં વરઘોડે ઉતરી ગયે. સે પગે ચાલીને ઉદ્યાનમાં આવ્યા. આચાર્ય ભગવંતને સૌ વંદના કરી. દીક્ષાનો અવસર થતાં જ આચાર્યશ્રીએ દીક્ષા વિધિની શરૂઆત કરી. હરિપેણને આજીવન સામાયિક લેવરાવ્યું સમય થતાં હરિજેણે પંચમૃષ્ટિ લોન્ચ કર્યો. સંસારી વસ્ત્ર ઉતારી નાખ્યાં. અને ગુરુ ભગવંતે આપેલ શ્રમણનાં સફેદ અને નિર્દોષ વસ્ત્ર પહેરી લીધાં. આચાર્ય ભગવંતે હરિષણને આઘે આપે. ને તેમના નામકરણની વિધિ કરી. સભાજનોએ નવ દીક્ષિત સાધુન જય બોલાવી. - દીક્ષાનો અવસર પતી ગયે. ભીમસેન અને બીજાઓએ નવદીક્ષિત હરિષણ મુનિને વંદના કરી અને મુનિપુંગવે સોધર્મલાભ આપ્યા. અને બીજે જ દિવસે સૌ શ્રમણ ભગવંતોએ વિહા કર્યો. ભીમસેન અને સુશીલાએ, દેવસેન અને કેતુસેને તેમને અન્ય સ્નેહી અને પરિવાર જનોએ અA ભીની આંખે હરિશેષ મુનિને વિદાય આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #374 -------------------------------------------------------------------------- ________________ 363 આચાર્ય શ્રી હરિપેણ સૂરિજી ભીમસેન હવે એકલે પડશે. ભાઈના વિરહથી તેનું મન વ્યાકુળ બન્યું. ભાઈની યાદથી તેની આંખમાં આંસુ આવી ગયાં. પોતાનો નાનો ભાઈનાની ઉંમરમાં સંસાર છોડીને નાકળી ગયો, પણ પોતે નથી નીકળી શકતા એ વિચારથી પણ તેને પસ્તાવો થવા લાગ્યો. અને પોતાની અશક્તિને નીંદવા લાગ્યું. | નાના ભાઈને ચાલ્યા જવાથી રાજવહીવટની જવાબદારી વધી. એ બધું જ કામ કરતાં તેને હરિષણની યાદ સતત સતાવ્યા કરતી હતી. એ સમયે એ વિચારતે ? ‘સાધુ તો ચલતા ભલા. આજે આ ગામ તો કાલે બીજા ગામ. ન જાણે હવે તેમના દર્શન અને કયારે થશે?” ભીમસેને દીક્ષા તે ન લીધી. પરંતુ પોતાનું જીવન વિશુદ્ધપણે વ્યતીત કરવા લાગ્યું. ધર્મકિયા તે વધુ ને વધુ કરવા લાગે. આ બાજ હરિષણ મુનિએ પણ પોતાનું જીવન બદલી નાંખ્યું. પોતે એક સમય રાજવી સંતાન હતો, તે એ વિસરી ગયા. અને ખૂબ જ એકાગ્ર બની આત્મ સાધના કરવા લાગ્યા. - આચાર્યશ્રીની નિશ્રામાં તેમણે શાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. વ્યાકરણ, ન્યાય, વગેરેનું અધ્યયન કરવા લાગ્યા. જપ અને તપથી આત્માને વિશુદ્ધ બનાવવા લાગ્યા. ખૂબ જ સાવધાનીથી અપ્રમત્તભાવે જીવનના દિવસો વ્યતીત કરવા લાગ્યા. દિવસો વિતતા ગયા તેમ તેમ તેમનું જ્ઞાન વધતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર ગયું. તપ વધતો ચાલ્યો. નિત્યની ક્રિયાઓ તો થતી જ હતી. ગુરુગમથી યોગ પણ કર્યા. .પોતાના શિષ્યને આમ ઝડપથી વિકાસ સાધતો જોઈ ગુરુ આનંદ અનુભવતાં હતા. અને તેને વધુ ને વધુ ગ્ય બનાવતા હતા. , . . કાળક્રમે અનેક સ્થળે વિહાર કરતાં સૌ શ્રમણ ભગવંતો શ્રી સિદ્ધાચળ તીર્થ આવ્યા. આ સમયે આ શિષ્ય ગ્ય અને વીર બન્યો હતો. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિએ પોતાના શિષ્યને ચોગ્ય * જાણે પિતાના પદ ઉપર વિભૂષિત કર્યો. હવે હરિષણ મુનિ આચાર્ય બન્યા. પોતાના ગુરુને તેમણે ભાવથી વંદના કરી અને આ પદને પિતે યશસ્વી રીતે સાર્થક કરે તેવા આશીર્વાદ માંગ્યા. . આચાર્ય ભગવંતે પિતાનો અંતકાળ નજદીક જે. આથી તેમણે વિમલાચલ તીર્થમાં અનશન કર્યું. સમસ્ત જીિવ રાશીને ખમાવી. શુકુલ ધ્યાન ધર્યું. અને સમાધિ ગિને પ્રાપ્ત થયેલા અને નિર્મળ થાન ચેગથી નિવૃત્ત થયેલા સૂરીશ્વર સિદ્ધ થાનને વર્યા. - આચાર્ય શ્રી હરિણિ સૂરિજીએ ગુરૂની સ્મૃતિમાં અઠમ તપ કર્યો. અને તેનું પારણું કરી ગામેગામ વિહાર કરતાં રાજગૃહી આવ્યા. ભીમસેનને ખબર પડતાં જ તે સપરિવાર દડી આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ 365 આચાર્યશ્રી હરિપેણ સૂરિજી ભાવપૂર્વક વિધિસહ વંદના કરી. અને ધર્મોપદેશ સંભળાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને મેઘસમ ગંભીર નાદે ધર્મદેશનાની શરૂઆત કરી : ‘આ સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓ માટે સમ્યફૂત્વ ધમ નૌકા સમાન છે. આ સંસારથી ભય પામતાં એવા પાપભીરુ આત્માઓએ હમેશા શુભ અને શુદ્ધ મનથી સમ્યકત્વ ધર્મની આરાધના કરવી જોઈએ. ભવ્ય ! આત્માની વિશુદ્ધિ માટે શ્રી જિનેશ્વર ભગવંતે બાર ભાવના બતાવી છે. આ બારે ભાવનાઓ નિત્યપણે ભાવવાથી દુરંત એવા સંસાર સમુદ્રને તરી જવાય છે. . હે મૂખ! તું સંસારના સુખોની ચાહના કેમ કરે છે? એ સુખો તો વિનશ્વર છે. બીજના ઝબકારા જેવા ક્ષણિક અને ચંચળ છે. સંસારના ભોગ વિલાસે સમુદ્રના જળ તરંગ સરીખા છે. તેને કોઈ અંત જ નથી. તેમાં ચ કયારેય તૃતિ મળતી જ નથી. આથી હે જીવ! સંસારની જડ રૂ૫ એવા મોહને ત્યાગ કર. માયાને ભયાનક વિષ સમાન જાણું. અને વિલાસોને વિપત્તિનું મૂળ જાણ. આ રીતે હે ભવ્યાત્માઓ ! તમે અનિત્ય ભાવનાને ભાવે. મહાનુભાવો ! આ સંસારમાં પ્રાણીઓને મોક્ષ સુખ આપનાર શ્રી જિનેશ્વર ભગવંત સિવાય અન્ય કોઈ શરણ નથી. Page #377 -------------------------------------------------------------------------- ________________ 366 ભીમસેન ચરિત્ર જે નિન્દિત આત્મા પરિવાર સહિત દુઃખથી પીડાય છે, તે શું અન્ય નિ:સહાય દુખી જીવનું રક્ષણ કરવા કયારે ય સમર્થ થઈ શકે ખરે ? અરે! યમરાજાના સુભટો જ્યારે તને લેવા આવશે. ત્યારે સ્વાથી એવા માતા, પિતા, પુત્ર, પત્ની, મિત્ર, ભાઈ, નોકર વગેરે તારું કંઈ જ રક્ષણ નહિ કરી શકે. આ જગત સ્વપ્ન સમાન છે. ક્ષણ વિનશ્વર છે. પાણીના પરપોટા જેવું આ જીવન છે. આ સઘળું મિથ્યા છે. ભ્રમણ ઉત્પન્ન કરનારું છે. આ બધું તે અલ્પ જ્ઞાનવાળાને સમજાવવા માટે છે. પરંતુ વિષમાંથી વિમુખ થયેલા સત્ય શૈભવવાળા મહાતમાઓ તે આ વિષય જન્ય ભેગની ક્ષણને ભયંકર કાળા ઝેરી સર્પ સમાન જુવે છે. - આમ અશરણ ભાવનાથી તજવા લાયક સંસારત્વને વિચારીને, ભવનો અંત કરનારા શરણ્ય એવા શ્રી જિનેશ્વરને હે ભવ્ય ! તમે ભજો. આ સંસારમાં સર્વ જીવે કર્માધીન છે. સૌ પોતપોતાના કર્મ અનુસારે સુખ દુઃખ અનુભવે છે. આ સંસારમાં કઈ જીવ સ્વર્ગથી એવે છે, જ્યારે કોઈ દુઃખી જીવ સ્વર્ગમાં જાય છે. કેઈ રંક જીવ રાજા બને છે. અને કોઈ રાજા રંક પણ બને છે. ભવ્ય ! સત્ય સ્વરૂપવાળી આ સંસાર ભાવનાને ભાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી હરિ સુરિજી 367 પુત્ર, પૌત્ર, પૌત્રી વગેરે પ્રજા જન્મ મરણના ભયને દૂર કરવા સમર્થ નથી. નરકરૂપ નગરના માર્ગને કુટુંબનું કોઈપણ સભ્ય રોકી શકતું નથી. તેમજ અગણિત આવતાં હઃખોને પણ કઈ અટકાવી શકતું નથી. આ બધાને અટકાવી શકવા કોઈપણ સમર્થ હોય તે એક માત્ર ધર્મ જ છે. વિપત્તિરૂપ અગ્નિથી બળેલે આ જીવ પોતે કરેલા અતિ ઘર કમેં કોઈની પણ સહાય વિના એકલે જ ભગવે છે. તમે કદાચ એમ માનતા હશે, કે એવા દુઃખના કે પાપના ઉદય સામે તમારું કઈ રક્ષણ કરશે, પણ એવું રક્ષણ કરવા કઈ શક્તિમાન થતું નથી. દરેક જીવને પિતાના કરેલા કમે પિતે જ ભોગવવાં પડે છે. - વિપુલ ભયને આપનાર આ સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવ કઈ પણ સ્થાનમાં પરવશપણાને નથી પામ્યા એમ બન્યું જ નથી. માટે સંસારના પરિભ્રમણને અંત લાવનાર એક ધમની તમે આરાધના કરે. - હે આત્મન ! એકત્વ ભાવના ભાવવાથી પ્રાર્થના વિના જ તને શાંતિ મળશે. નરક વગેરેના ભયંકર દુઃખોનું શમન થશે. સ્વાર્થ, અંધ, દુષ્ટ અને મૂર્ખ માણસનું મમત્વ ભાવથી પતન થાય છે. માટે જ સુગુરુના મુખથી ધર્મ તત્વને જાણ તે માટે ઉદ્યમ કર. “હે ભવ્ય ! જડ સ્વભાવરૂપ શરીરથી ચૈતન્ય સ્વરૂપી આત્મા ભિન્ન છે. માટે મેહબુદ્ધિનો ત્યાગ કરીને શુદ્ધાત્મ--- . ...P.P AC. ( Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ 368 ભીમસેન ચરિત્ર વિશ્વમાં જે જે પદાર્થો જેઓએ ભગવ્યા, તે તે જ પદાર્થો ખરેખર સ્વ સ્વભાવથી ક્ષણે ક્ષણે વિલક્ષણપણું" પામે છે. | હ ભવ્યા! પુત્ર, પત્ની, મિત્ર, બંધુ વર્ગ તથા સવ ધન વગેરે પણ ક્ષણે ક્ષણે પર સ્વભાવને પામે છે એમ તમે બુદ્ધિથી ભાવના ભાવે. આ પ્રમાણે અન્યત્ર ભાવનાથી જડ અને ચેતનન ભિન્નતાને જાણીને હે સજજન પુરુ ! સંસાર સમુદ્રમાં નાવી સમાન ભવ્ય આત્મસમણતા કરે. - આ શરીર રૂધિર, આંતરડાં, માંસ, મજજાના પીડ૧ અનેક ના ડીએના જાળાથી ગુંથાયેલ છે. આ શરીરમાં અશ માત્ર પણ પવિત્રપણું જણાતું નથી. છતાં પણ જુએ જ ખરા, મૂર્ખ માણસો તેમાં મેહ પામે છે. ' આ માનવ શરીર દુર્ગધની ખાણરૂપ છે. તેના પોષણ માટે અનેક દુઃખ સહન કરવો પડે છે. આ જ શરીરના જે ચામડી ઉતારી લેવામાં આવે, તો તેને જોઈ તેના ઉપર કાગડા અને કૂતરા તૂટી પડે. એવું તેનું બંધારણ છે. વળી આ શરીર ક્ષણે ક્ષણે નાશ પામવાના રવભાવવાળું છે. આથી હે બુદ્ધિમાન પુરુષ! તું શરીરના મેહનો ત્યાગ કર. તેની મમતાનો નાશ કર. કારણ આ શરીર કૃમિ કીડા વગેરેથી મલિન છે. હાડકાનો માળા છે. અગણ્ય દુઃખનું કારણ છે. રેગોનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust adhak Ta. Page #380 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી હરિપેણ સૂરિજી 39 કરનારું છે. મૃત્યુના પરિણામવાળું છે અને અંતે ભસ્મશાત્ થનારું છે. આવું આ શરીર શું કોઈને સ્વાધિન થાય ખરું? ભવ્યાત્માઓ ! હંમેશાં આવી અશુચિ ભાવના ભાવો. છે આ ભાવનાનું નિરંતર સેવન કરવાથી આત્મા શીગ્રપણે વિકાસ પામે છે. તત્ત્વજ્ઞ પુરૂષો મન, વચન અને કાયાની ક્રિયાને ચો" કહે છે. કર્મના વિવિધ પ્રકારના ભેદોથી ભિન્ન એવા તેના બે પ્રકાર કહ્યા છે. એક શુભ આસ્રવ અને બીજે અશુભ આસ્રવ. જીવ આ બંને કિયાગથી ઉતા અને નીચતા પ્રાપ્ત કરે છે. યમ, નિયમ, વિરાગથી રંગાયેલું, તત્ત્વચિંતન અને પ્રશમરસમાં નિમગ્ન થયેલું તેમજ શુદ્ધ લેસ્થામાં નિત્ય અનુગત રહેલું શુભ ને શુદ્ધ મન, ભાવનાઓ વડે શુભ આસ્ત્રવની શ્રેષ્ઠ મિત્રતા કરે છે. કષાયરૂપ દાવાનલના તાપથી અભિપ્ત થયેલ, ભેગ વિગેરેથી વ્યાકુલ બનેલ અને સદાય વિષયમાં રંગાયેલું મન, સંસારમાં રખડાવનાર એવા અશુભ કર્મ બાંધે છે. જે ભવ્યાત્મ, સંસારના સમસ્ત વ્યાપારને તૃણ સમાન Eગણીને મૃત જ્ઞાનમાં આસક્ત બને છે. તે શુભ કર્મ બાંધે છે. પ્રભુના વચને સત્ય અને કલ્યાણપ્રદ છે. તેમજ અસત્ય વચન નિધ તેમજ અન્યાય-અનીતિ માગે લઈ જનારુ પાપમય છે એમ માને છે અને જે પિતાની કાયાના વ્યાપારને ભી. 24 P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ 370 ભીમસેન ચરિત્ર કાબૂમાં રાખે છે, દેહના મમત્વનો ત્યાગ કરે છે, અને પવિત્ર કાય ચોગથી નીતિ માગે સંયમી જીવન જીવે છે, તે આત્મ શુભ કર્મ બાંધે છે. - જ્યારે બીજા આત્માઓ, કે જે સતત પાપની જ પ્રવૃત્તિ કરે છે. પિતાની કાયાને પાપકર્મમાં જ ડૂબાડી રાખે છે, તેઓ અશુભ કર્મોને બાંધે છે. ભવ્યાત્માઓ ! આ પ્રકારની આશ્રવ ભાવના ભાવવા આત્મા શાશ્વત સુખને પામે છે. | સર્વ આસ્ત્રોને સર્વ પ્રકારે નિરોધ, તે સંવર. આ સંવર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તપસ્વીએ દયાન ધરીને પાપનો અવરોધ કરે છે. તે સર્વ મતમાં પ્રધાન અને પ્રથમ દ્રવ્ય સંવર છે અને સંસારના ભયને નાશ કરનાર તેમજ સંસારના મૂળ કારણરૂપ ક્રિયાન વિરતિ, તે ભાવ સંવર છે. આ સંવર એક મહાવૃક્ષ જેવું છે. શુદ્ધ આચાર અને વિવેક તેનાં મૂળીયાં છે. ચારિત્ર તેનું થડ છે. સુવિશુધ્ધ પ્રથમ તેની ડાળી છે. સદ્ધ પુછે છે, ભાવને તેનાં ફળ છે. આ સંવર ભાવનાથી આત્મા ઘણા પાપ કર્મથી બચી જાય છે. | ભ! જેનાથી અન્ય જન્મના બીજ સ્વરૂપ કમ નાશ થાય છે, તેને જ્ઞાની ભગવતે નિર્જરા કહે છે. સકામ - - - - - - - -. . . .. . 0 0 છે સચમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ 371 આચાર્યશ્રી હરિફેણ સૂરિજી -આત્માઓને સકામ નિર્જરા હોય છે, જ્યારે અકામ નિજેરા સર્વ પ્રાણીઓને હોય છે. વૃક્ષ ઉપર રહેલાં ફળે બે રીતે પકવાય છે. એક ફળ -આપોઆપ વૃક્ષ ઉપર પાકે છે ને બીજા ફળ બાહ્ય ઉપાસેથી પકવવામાં આવે છે. તે જ પ્રમાણે આત્માને લાગેલા કર્મો યથાયોગ્ય કાળે સ્વતઃ ઉદયમાં આવે છે અને ભગવાય છે. એજ તપ, અનુષ્ઠાન, ધ્યાન વગેરેથી એ કર્મોનો ક્ષય થાય છે. જેમ પ્રયત્ન વડે સેનામાં ભળેલી માટી વગેરે અશુદ્ધિ અગ્નિથી દૂર થાય છે, તે જ પ્રમાણે આત્માને વળગેલી અશુદ્ધિ તપરૂપી અગ્નિથી દૂર થાય છે. - સંસારિક દુઃખોથી ભય પામેલા, ધીર સ્વભાવવાળા અને યુત જ્ઞાનના પારંગત મહર્ષિએ સુખપૂર્વક વિવિધ પ્રકારના બાહ્ય તપનું આરાધન કરે છે. આ બાહ્ય તપ છ પ્રકારે છે. આ તપથી ઉત્કૃષ્ટપણે Bહ શુદ્ધિ થાય છે અને આંતર તપથી આત્માની શુદ્ધિ વાય છે. આ તપ પણ છ પ્રકારે છે. * ભવ્યાત્માઓ ! આવી નિર્જર ભાવના ભાવી તમે મારા દેહ અને આત્માને વિશુદધ કરો. જેના વડે આ ગેલેકયની હંમેશાં વિશુદ્ધિ થાય છે, જેના વડે આ લેકનો ઉદ્ધાર થાય છે, એવા પવિત્ર ચિરંતન મેરૂપી કલ્પવૃક્ષને નમસ્કાર હે ! - શ્રી જિનેશ્વર ભગવંતોએ જે ધર્મની પ્રરૂપણા કરી રાવાળા અને : આ સુ ખ આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ 372 ભીમસેન ચરિત્ર જે છે કરવાથી તિ છે, તેની વિશુદધ મને અંશમાત્ર પણ સેવન કરવાથી શિ સુખ મળે છે. શુભ લક્ષણવાળા આ ધર્મના દશ પ્રકાર શાસ્ત્રકારો બતાવ્યા છે. (1) ક્ષમા ધર્મ (2) માર્દવ ધર્મ (3) આર્જવ ધર (4) શૌચ ધર્મ (5) સત્ય ધર્મ (6) તપ ધર્મ (7) સંય ધર્મ (8) ત્યાગ ધર્મ (9) અકિંચન ધર્મ અને (10) બ્રહચર્ય ધર્મ. હિંસા, અસત્ય તેમજ વિષયોમાં રત બનેલા મિથ્યાત આત્માએ આ આત્મકલ્યાણકારી ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. ચિંતામણિ રત્ન, દિવ્યનિધિ, સિદ્ધિ, કલ્પવૃક્ષ તેમજ પ્રસન્ન કામધેનું વગેરે બધા આ ધર્મરૂપ રાજરાજેશ્વર ધનાઢય સેવક છે. ધર્મની આરાધના કરવાથી આ સેવ ઇચ્છિત એવી લક્ષમીને આપે છે. - ત્રણ જગતમાં ધર્મ સમાન અન્ય કોઈ પણ મુકિત કારણ નથી. સર્વ પ્રકારના અસ્પૃદયને આપનાર, આનંદ . ઉલાસદાતા, હિતકારક, પૂજેમાં શ્રેષ્ઠ તેમજ શિવ સુખદ માત્ર એક ધર્મ જ છે. તેની બરાબરી બીજુ કઈ - કરી શકે એમ નથી. આપણા આત્માને મન, વચન અને કાયાથી જે = અનિષ્ઠ છે, તે કાર્ય માણસ સ્વપ્નમાં પણ અન્ય પ્રત્યે આચ= નથી. એ જ ધર્મનું મુખ્ય ચિહ્ન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ Rાર્યશ્રી હરિણિ સૂરિજી શ્રેષ્ઠ સુખ પામે છે. ધર્મમાં એટલી બધી અનહદ 1 છે, કે તે એક ક્ષણમાત્રમાં અમરાવતીનાં સુખ આપે છે. આ વિશ્વમાં જે જડ અને ચૈતન્યરૂપ પદાર્થો દેખાય તેને ગીતાર્થજનોએ જીવલેક કહ્યો છે. અને તેનાથી અન્ય ગાશ છે, એમ કહ્યું છે. આ લોક તાલવૃક્ષના આકારવાળે છે. ઘનવાત, તન, ઘોદધિ અને તનોદધિ વડે વ્યાત છે. અને ત્રણેય કમાં વિસ્તરે છે. આ લેકનો નીચેનો ભાગ વેત્રાસન જેવે છે. મધ્યભાગ કલરીના સરખે છે. અને ઉપરનો અગ્રભાગ મુરજના જેવું છે. છે આ લેક અનાદિકાળથી છે અને અનંતા કાળ સુધી હેવાનો છે. તે સ્વયંસિદ્ધ છે. કઈ જ તેને સજક કે સૃષ્ટા નથી. આ લેકનો કદી નાશ થનાર નથી. અનીશ્વર હોવા છતાં પણ તે વિસ્તૃત પ્રભાવવાળી છે. અને જીવાદિ પદાર્થથી તે ભરપૂર છે. - આ લોકમાં ચિત્ર વિચિત્ર પ્રકારની નિમાં સ્થિતિને ધારણ કરતા અને સંસ્કૃત કર્મરૂપ પાશથી પરવશ બનેલા સમસ્ત જી જન્મ-મરણ વગેરેના સતત દુઃખ પ્રાપ્ત કરે છે. [ આ લેક ઉત્પત્તિ અને નાશ વગરનો છે. વિનાશાત્મક ય પદાર્થોથી પૂણ ભરેલ છે. અનાદિકાળથી સિદ્ધ છે. વાયુચકની તા મધ્યમાં અનાદિકાળથી તે સ્વયમેવ સ્થિત છે. તેમજ તે - નિરાધાર છે અને અવકાશમાં અવસ્થિત છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jan G oradiak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ 374 ભીમસેન ચરિત્ર - રત દુ:ખરૂપ શત્રુથી પીડાચેલે અને પ્રતિક્ષણે મૂચ્છિ અને ભારે કચ્છમાં પડેલે આ જીવ કેઈપણ વડે નરકની અસ વેદનાથી મુકાવવા માટે શક્તિમાન નથી. - નરકમાંથી નીકળીને આ જીવ, પૃથ્વી વગેરે સ્થાવ પણામાં જાય છે. ત્યાંથી કોઈ અશુભ કર્મના ઉદયે તે નિત દુસહ એવા ત્રસપણાને પામે છે. આ સ્થાનમાંથી નીકળે પર્યાત સંસી જીવ પુણ્યના બળથી કદાચિત્ પ્રશસ્ત શ અવયવથી પરિપૂર્ણ એવા તિર્યંચ પંચેન્દ્રિયપણાને પ છે. ત્યાંથી નીકળેલો મનુષ્યપણું પામીને પણ પાંચે ઈન્દ્રિ સંપૂર્ણતા, સૂક્ષ્મબુદ્ધિ, પ્રશાંતપણું, આ રેગ્યતા, ઉદાર ભાવ વગેરે પ્રાપ્ત થયું તે કાકતાલીય સરખું દેખાય છે. ત્યાર કદાચિત્ પુણ્યગથી વિષયાભિલાષાથી વિરત અને વિ. ભાવવાળું મન થાય. પરંતુ તેના માટે તત્ત્વની શ્રદ્ધા 2 એ તો અત્યંત દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ એવું આ બધું સંપૂર્ણ મેળવ્યા છે પણ કયારેક કેટલાક અર્થમાં આસક્ત અને કામાભિલ મનુષ્ય પ્રમાદ વશથી સ્વહિતથી ભ્રષ્ટ થાય છે. :* કેટલાક મુમુક્ષુઓ સમ્યફ રત્નત્રયરૂપ મેક્ષમાર્ગને પ્રા કરીને પણ પ્રચંડ મિથ્યાત્વરૂપ હલાહલ ઝેરના પાનથી 9 કરે છે. કેટલાક સ્વયં મૂર્ખ જ પાખંડીઓના કુટ ઉપદેશ નાશ પામે છે. કેટલાક પિતે ઉન્માર્ગે જતા બીજાઓને ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ - આચાર્યશ્રી હરિણ સૂરજ ઉ૫ - સાથે દેરી જાય છે અને બંનેનો નાશ નોંતરે છે. આવા મૂઢ અને સંસારનો પાર પામી શકતા નથી. . . - કેટલાક સદ્દગુરુ ભક્તિહીન મૂર્ખ આત્માઓ અપ્રમેય વાર્થ સિદ્ધિને આપનાર વિવેકરૂપ માણિકયને ત્યાગ કરીને બાહ્યાડંબરવાળા મતેમાં જોડાય છે. મૂઢ મનવાળા માનવ આમ અનેક દુષ્ટ મતોને ભજે છે. - જેમ અગાધ સમદ્રમાં પડી ગયેલા મહા મૂલ્યવાન કિંમતી રત્નને ફરીથી પ્રાપ્ત કરવું કઠીન છે, તેમ મનુષ્યને આ સંસાર સમુદ્રમાં બધી રત્નને પુનઃ પ્રાપત કરવું દુર્લભ છે. માનને આ જગતમાં સુર, અસુર અને રાજાઓનું અધિપત્યપણું તેમજ ઈન્દ્રપદ પામવું સુલભ છે. સૌભાગ્ય, ઉત્તમકુળ, શૂરવીરતા, કળાઓ, રૂપલાવણ્ય મથી અંગનાઓ, ત્રણલકમાં સર્વપ્રિય એવી વસ્તુઓ સહેલાઈથી મળે છે, પરંતુ સર્વોત્તમ અને સર્વ શ્રેષ્ઠ એવા સબધિ રત્નને પ્રાપ્ત કરવું અત્યંત દુર્લભ છે. જેના હૃદયમાં હમેશાં સુબોધરૂપ દીપક પ્રકાશે છે એવો જ્ઞાની, આ દિવ્ય ભાવનાઓ વડે હમેશાં અતીન્દ્રિય એવા અક્ષયસુખને પ્રાપ્ત કરે છે. આ બારે ભાવનાઓ મુક્તિરૂપી લમીની સખીઓ છે. સુજ્ઞ જનોએ તેની સાથે સખ્યપણુ સાધવું જોઈએ. હે ભીમસેન નરેશ! તમે આ બારે ભાવનાનું નિત્ય સેવન કરો અને મુક્તિ સુખને વર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Just Page #387 -------------------------------------------------------------------------- ________________ ક૭૬ ભીમસેન ચોરત્ર : આચાર્ય શ્રી હરિપેણ સૂરીશ્વરજીની આ મંગળ વાણી સાંભળી ભીમસેન પ્રભાવિત થયો. બાર ભાવનાઓનું સુંદર અને સમ્યક સ્વરૂપ જાણું તેની શુભ ભાવના સળવળી ઊઠી. - આચાર્યશ્રી પાસે ઊભા થઈ તેણે શ્રાવકના બાર વ્રતોના પચ્ચક્ખાણ લીધા. સુશીલાએ. પણ સાથે હાથ જોડયા. અન્ય શ્રોતાગણે પણ પોતાની યથાશક્તિ વ્રત ગ્રહણ કર્યા. - આચાર્યશ્રીની અમૃતવાણીનું સ્મરણ કરતાં ભીમસેન સપરિવાર રાજમહેલમાં પાછો ફર્યો. - થોડા દિવસો સુધી આચાર્યશ્રીએ રાજગૃહીમાં સ્થિરતા કરી. અને ભવ્યજીવોને જ ધર્મદેશના સંભળાવી. ત્યારબાદ તેઓ અન્ય સ્થળે વિહાર કરી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ T - 31: પાપ આડે આવ્યાં આચાર્યશ્રી હરિણસૂરિ ગામેગામ વિહાર કરતાં, ત્યાંના પ્રજાજનોને પ્રતિબોધ પમાડતાં પમાડતાં એક દિવસ પિતાના શિષ્ય સમુદાય સાથે શૈભારગિરિ આવી પહોંચ્યા. આચાર્યશ્રીએ અત્યાર સુધીમાં સંયમની ઉત્કૃષ્ટપણે સાધના કરી હતી. ચૌદ પૂર્વેનો અભ્યાસ કર્યો હતો. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. દેહનું દમન કરીને દેહની અનેક અશદિધઓને ભસ્મીભૂત કરી નાંખી હતી. જ્ઞાન અને કર્મચગથી તેમજ સહજ સમાધિથી આત્માને પણ કંચનવણે કર્યો હતો. આ સર્વને લઈ તેમને આપોઆપ જ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ લબ્ધિઓનો તેમણે કદી ઉપગ કર્યો નહિ. તે સ્વમાં ગોપનીય જ રાખી. ગિરિરાજ ઉપર આચાર્યશ્રી ક્ષપકશ્રેણું ઉપર ચડયા. અને અશેષઘાતી કર્મનો ક્ષય કર્યો. કર્મના બંધન તૂટતાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂત, વર્તમાન અને ભવિષ્ય હસ્તામલકવતું જણાવા લાગ્યું. અતીન્દ્રિય એવા પદાર્થોનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #389 -------------------------------------------------------------------------- ________________ 378 ભીમસેન ચરિત્ર દર્શન પણ તેમને સહજ બન્યું. શંકા કુશંકાઓનો નાશ થશે. સઘળું સ્પષ્ટ ને સુરેખ જણાયું. આચાર્યશ્રીના કેવળજ્ઞાનથી ઈદ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું. ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયે. જ્ઞાનથી કેવળજ્ઞાનની જાણ થઈ. તરત જ દેવોના સમુહ સાથે કેવળીને વંદન કરવા તેમજ કેવળજ્ઞાનનો ભવ્ય મહોત્સવ ઉજવવા તે સૌ આવી પહોંચ્યા. દેએ કેવળજ્ઞાનના આ સમાચાર ચારેય દિશામાં પ્રસારિત કર્યા. દિવ્ય દુદુભિ નાદ કર્યો. પુષ્પવર્ષા કરી. અને સુવર્ણકમળની રચના કરી. અનેક માનવ સમૂહ કેવળી ભગવંતના દર્શનાર્થે આવ્યા દેવે, દાનવ, માન અને તિર્યા પણ પર્ષદામાં આવ્યા. સૌએ ભક્તિભર્યા હિંચે કેવળી ભગવંતની પ્રથમ ધર્મદેશના સાંભળી. અને નૂતન કેવળી ભગવંતે પ્રચંડ ઘોષણાથી જય જયકાર કર્યો. . કેવળી ભગવતે વૈભારગિરિ થડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કર્યો. અને ગામનગમ અનેક ભવ્ય જીવન સંયમ માર્ગે વાળતાં, અનેકને સમ્યકત્વ ધર્મ પમાડતો પમાડતાં રાજગૃહી આવી પહોંચ્યા. - . પિતાના નગર . આંગણે કેવળી ભગવંત પધારી રહ્યા છે, એ શુભ સમાચાર મળતાં જ ભીમસેન પિતાની ચતુરંગી 1 સેના લઈ તેમનું સામૈયુ કરવા ગયે. અને વાજતે ગાજતે | તેમને પિતાના નગરમાં તેડી લાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 378 કેવળી ભગવત અને તેમનો શિષ્ય સમુદાય સુંદર ઉપવનમાં બિરાજમાન થયા. અને એ ઉદ્યાનમાં જ તેઓશ્રીએ ધર્મદેશના આપવી શરૂ કરી. ‘મહાનુભાવો ! આ જગત સઘળું કર્માધીન છે. દરેક જીવ પોતાના જ શુભ અશુભ કર્મનું ફળ ભોગવે છે. શુભ કર્મોનો જ્યારે ઉદય હોય છે. ત્યારે જીવ સુખ ભોગવે છે. અને અશુભ કર્મો જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે એ જ જીવ દુઃખમાં સબડે છે. ' - કર્મ વિના કશુ જ બનતું નથી. કર્મથી જ જીવ ભવભવ ટકે છે. અનેક પ્રકારના દેહ ધારણ કરે છે. અને અનેક રીતે સુખ દુઃખને તે ભેગવે છે. ' એ તમામ કર્મોનો જ્યારે ક્ષય થાય છે, ત્યારે જ જીવ અમરત્વને પામે છે. પછી નથી તેને મરવાનું રહેતું. નથી તેને જનમવાનું રહેતું.' કેવળી ભગવંતે કર્મનું મહાસ્ય સમજાવતાં હતા, ત્યાં જ ભીમસેને ઊભા થઈ વિનયભાવથી બે હાથ જોડી કહ્યું : - “હે પ્રભે! આ જન્મ પામીને મેં ઘણાં જ દુઃખ સહન કર્યા છે. સુખ પણ તેટલું જ ભેગવ્યું છે. રાજકુળમાં જન્મ્યા હોવા છતાં પણ મારે જંગલ જંગલ ભટકવું પડયું છે. ભૂખે રીબાવું પડયું છે. ટાઢે થથરવું પડયું છે. અપમાન અને અવહેલના સહન કરવી પડી છે. ' પ્રભો! આમ શાથી બન્યું હશે ? આ ભવે તે મેં એવા કોઈ જ અશુભ કર્મનું આચરણ નથી કર્યું. તે હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #391 -------------------------------------------------------------------------- ________________ 380 ભીમસેન ચરિત્ર ભગવંત! પૂર્વભવમાં મે એવાં તે શા પાપ કર્યો હશે, કે આ ભવમાં મારે આટલી બધી વિટંબણું સહન કરવી પડી? આપ તો કેવળી છે. આપનાથી શું અજ્ઞાત હોય? તો આપ મને મારા પૂર્વભવ કહેવા ઉપકાર કરે.” “ભીમસેન ! કર્મની સત્તા અમાપ છે. આ ભવમાં કરેલા કર્મનું ફળ આ ભવમાં જ મળે એવો કોઈ અટલ નિયમ નથી. પૂર્વ ભવોમાં કરેલા કર્મનો વિપાક આ ભવમાં વેઠવું પડે છે. અને આ ભવમાં કરેલા શુભ-અશુભ કર્મોને હિસાબ ભવાંતરમાં ચૂકવવો પડશે. આ ભવમાં તને જે સુખ દુઃખ પ્રાપ્ત થયાં, તે તારા પૂર્વભવના શુભાશુભ કર્મનું પરિણામ છે. તારો એ પૂર્વભવ તું હવે એકચિત્તે સાંભળ.” એમ કહી કેવળી ભગવંત શ્રી હરિણ મહારાજાએ ભીમસેનનો પૂર્વભવને વૃત્તાંત કહેવામાં માંડ : જંબુદ્વિપ નામના દ્વીપમાં પ્રભાવશાળી એવું ભરત ક્ષેત્ર છે. તેને મધ્ય ભાગમાં વૈતાઢય પર્વત તેનું શાસન જમાવીને ઊભે છે. આ પર્વત ઉપર અનેક જિનાલ છે. અને નિતાંત સુંદર એવા મનોહર સરોવરે છે. તેમજ આ પર્વત ઉપરથી ત્રણ જગતના તાપને દૂર કરતી એવી ગંગા અને સિંધુ નદી વહે છે. - આ ભરતક્ષેત્રના દક્ષિણાઈ ભરતમાં, મધ્ય ભાગે વારાણસી નગર છે. આ નગરીમાં એક સમયે સિંહગત નામે રાજા રાજ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 381 કરતે હતે. આ રાજા ઘણો જ પ્રતાપી, પરાક્રમી, તેજસ્વી, વિચક્ષણ અને ધર્મપરાયણ હતો. આ રાજાને વેરાવતી નામે રાણી હતી. રૂપ અને સૌન્દર્યમાં તે સમયે તેની કોઈ જેડ નહોતી. તે સુશીલ અને પતિવત્સલા હતી. - આ સિંહગુપ્તને એક માનીતે મંત્રી હતા. વિદ્યાસાગર તેનું નામ હતું. નામ પ્રમાણે જ તે ખરેખર વિદ્યાઓને મહાસાગર હતો. રાજા-રાણી બંનેને અપાર સુખ હતું. ખૂબ જ અશ્વર્ય ને વૈભવ તેમને મળ્યાં હતાં. યૌવન પણ બંનેનું થનગનતું હતું અને બંને સદાય નિરોગી રહેતાં હતાં. લગ્ન કર્યાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં વેગવતીને કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું. આથી તે ચિંતાતુર રહેતી હતી અને આ ચિંતામાં તેનું લાવણ્ય મુરઝાતું જતું હતું. પત્નીને આ રીતે સદાય ઉદાસ રહેતી જોઈ સિંહગુપ્ત તેનું કારણ પૂછ્યું. રાજન ! આપના શાસનમાં દુઃખ તો કોઈ વાત નથી. પરંતુ આ આપણું રાજનૈભવને આપણા પછી ભોગવશે કોણ? સંસાર માંડયાને આપણને ઘણે સમય વ્યતીત થઈ ગયો, છતાંય હજી તેને કોઈ વારસદાર જ નથી એ વિચારથી જ મારું મન હંમેશ ઉદાસ રહે છે.” રાણીએ નિખાલસ ભાવે કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ 382 ભીમસેન ચરિત્ર * આ કારણ જાણી રાજાને પણ ચિંતા થઈ પણ તે : શું કરી શકે ? તેણે રાણીને આશ્વાસન આપ્યું, પણ પિતે આધાસ્ત ન બની શક્યો. રાજાને આમ વ્યગ્ર બનેલે જોઈ મંત્રીએ તેમની ચિંતાનું કારણ પૂછ્યું. રાજાએ પિતાની ચિંતા જણાવી. મંત્રી બેલ્યો: રાજન ! આ સઘળું જગત દેવને આધીન છે. આ જગતમાં કશું જ ઈચ્છા માત્રથી નથી મળતું. એ મેળવવા પુણ્ય ઉપાર્જન કરવું પડે છે. પુણ્યથી લમી મેળવાય છે, પુણ્યથી જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુણ્ય હોય તો જ સુંદર સંતતિ મળે છે અને પુણ્યના બળથી જ સુખ અને સાહ્યબી મળે છે. - આથી હે નરેશ! આપ વિશેષ પ્રકારે ધર્મારાધન કરે. ધર્મના પ્રભાવથી આપની ચિંતા જરૂર નાશ પામશે.” મંત્રીની આ સુંદર અને રોચક સલાહ સાંભળી તે દિવસથી સિંહગુપ્ત અને વેગવતી બંને વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યાં. પોતાના ધનભંડાર તેમણે ખુલ્લા મૂકી દીધા. છૂટે હાથે તેમણે દાન દેવા માંડયું. સાધુ-સંતોની સેવા કરવા માંડી. દીન અને ગરીબનાં દુઃખમાં ભાગ લેવા માંડયો, તેમને અન્ન અને વસ્ત્ર પૂરાં પાડ્યાં. રેગીઓને ઔષધ કરાવ્યાં. પ્રભુ-પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પર્વતિથિએ પૌષધ, ઉપવાસ આદિ ધર્મક્રિયા પણ બંનેએ કરવા માંડી. ' એક દિવસ રાજા અને મંત્રી ઘેડે ચડી નગરથી ઘણે - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 383 દૂર ઉપવન વિહાર કરવા ગયા. વનશ્રીના સૌન્દર્યનું પાન કરતાં કરતાં તેઓ નગરથી ઘણે દૂર ને દૂર નીકળી ગયા. સમયનું પણ તેઓને ભાન ન રહ્યું. ફરતાં ફરતાં બંને એક વિશાળ વાવ આગળ આવ્યા. ત્યાં તેઓ છેલ્યા. વાવનું નિર્મળ જળ પીધું અને તેના એટલે આરામ કરવા બેઠા. આ વાવથી થોડે દૂર એક જિનાલય હતું. તેનું ઉન્નત શિખર ગગન સાથે વાતો કરતું હતું. તેની વજા હવામાં મસ્ત બનીને મુક્તપણે લહેરાતી હતી. રાજાની નજર જતાં જ તે બોલી ઊઠ : “નમે જિણાણું.” આ સાંભળી મંત્રીએ પૂછયું : “રાજન ! શું મનમાં પંચપરમેષ્ટિનું સમરણ કરી રહ્યા છે કે શું ?" . “મંત્રીવર્ય ! પ્રભુનું સ્મરણ તો સતત ચાલુ જ છે. પરંતુ આ દર જિનાલયનું શિખર જોયું, તેથી શ્રી વીતરાગ પ્રભુને મનોમન અહીં બેઠા વંદના કરી.” મંત્રીએ તરત જ એ દિશામાં જોયું તો ઝાડની ઘટાઓમાં ઘેરાયેલું એક જિનચૈત્ય ત્યાં હતું. અને તેનો સુવર્ણ કળશ સહસ્ત્રશ્મિના તેજથી ઝળકી રહ્યો હતો. તો રાજન ! મને મન જ શા માટે વંદના કરવી ? ચાલોને ત્યાં જઈ સાક્ષાત્ પ્રભુના દર્શન કરી આવીએ ?' મંત્રીએ ઉત્સાહ બતાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ 384 ભીમસેન ચ રત્ર રાજાની પણ ભાવના તો એવી જ હતી, ત્યાં મંત્રીએ ઉત્સાહ બતી, આથી તરત જ એ ઊભું થઈ ગયે અને મંત્રીને લઈડીવારમાં એ પ્રથ્વી ઉપરના મોક્ષભવનમાં આવ્યી. * જિનાલયમાં પ્રવેશતાં જ ત્યાંનું પવિત્ર ને નિર્મળ વાતાવરણ બંનેને અસર કરવા લાગ્યું. હૈયામાં ભક્તિના ભાવ ઉભરાવા લાગ્યા. રાજા અને મંત્રી બંનેએ ગદગદ કંઠે, આત્માના ઉલ્લાસથી શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરી, ત્રણ પ્રદક્ષિણા ફરી ચૈત્યવંદન કર્યું અને ફરી એક છેલ્લી નજરે પ્રભુની પ્રતિમાને પિતાના હૈયામાં સમાવી બંને દેરાસરમાંથી બહાર આવ્યા. - પ્રભુદર્શનથી બંનેનું હૈયું પ્રફુલ્લિત બની ગયું હતું. આનંદના અનેરા ઉત્સાહ સાથે બને તેટલામાં જ ફરવા લાગ્યા. ત્યાં તેમણે એક યાનસ્થ શ્રમણ ભગવાનને જોયા. - “બુદ્ધિસાગર ! આજ પુણ્યનો સૂરજ ઊગ્ય લાગ્યો છે. જો તો ખરો, સામે જ ભવસાગરના તારક એવા શ્રમણ ભગવંત ઊભા છે. ચાલ, તેઓશ્રીને વંદન કરીએ અને તેમની અમૃતવાણીનું પાન કરીએ.” મુનિને જોઈ હરખાઈ ઊઠતા સિંહગુતે કહ્યું. બને જણું મુનીશ્વર પાસે આવ્યા. ભાવપૂર્વક વિધિસહ અને એ ગુરુવંદના કરી, સુખશાતાદિ પૂછી અને મુનિશ્રીના પાસે હાથ જોડી વિનયથી બેસી ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ 385 પાપ આડે આવ્યા - મુનીશ્વરે ધર્મલાભ આપે અને ઉપદેશ આપે : * ભવ્ય ! મહા દુર્લભ એવા માનવભવને પામીને, ભવ્ય આત્માઓએ એક ક્ષણને પણ ખરાબ રીતે વ્યય ન કરતાં ધર્મનું આરાધન કરવું જોઈએ. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહને સર્વાશે ત્યાગ કરે. સર્વસ્વ ત્યાગ ન બની શકે તે તેનાથી જેટલું ખચાય તેટલું બચે. તેને ત્યાગ કરવામાં જ ધર્મ છે. જેઓ આવા ધર્મનું નિરંતર સેવન કરે છે, તેઓને જરૂરથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. જેઓ ધર્મ નહિ કરતાં પાપમય જીવન ગુજારે છે, તેઓ મરીને અંતે નરક આદિ નીચ ગતિમાં જાય છે અને અસહ્ય દુઃખોને ભોગવે છે, આથી મહાનુભાવો ! ધર્મ કરે. ધર્મ કરો. મુનીવરની ધર્મદેશના સાંભળી બનેના આત્માને અત્યંત આનંદ થશે અને ધર્મ ઉપર તેઓ અને વધુ શ્રદ્ધા સેવવા લાગ્યા. ત્યાંથી તેઓ ફરી વાવને કાંઠે આવ્યા, ત્યારે સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. નગર તરફ પાછા ફરવામાં આવે તો મામાં જ અંધારું થઈ જાય. આથી બને એ રાતવાસે ત્યાં જ કરવાનું નકકી કર્યું. અને મનમાં નવકાર મંત્રનું રટણ કરતાં તેઓ એ વાવ ઉપર જ નિદ્રાધીન બન્યા. મોડી રાતે રાજા જાગી ગયો. તેણે કયાંક કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળે. એ અવાજ કોનો હશે એ વિચારથી તે જાગી ગયે. પિતે સ્વપ્નમાં તો રુદનનો અવાજ સાંભળ્યો નથી ને ? એ ખાત્રી કરવા તેણે કાન સરવા કર્યા. એમ * લી. 25 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ 386 ભીમસેન ચરિત્ર કરતાં જ તેણે એક ધીમો પણ કરુણ અને કોમળ રુદનને સ્વર સાંભળે. રાજાએ મંત્રીને જગાડ. મંત્રીશ્રી ! તમને કોઈને રડવાનો અવાજ સંભળાય છે ?" મંત્રીએ અવાજની દિશામાં કાન ધર્યો. તેણે પણ એ અવાજ સાંભળે. “મને લાગે છે કે કોઈ સ્ત્રી દુઃખમાં છે. તેના ઉપર કોઈ આપત્તિ આવી પડી લાગે છે. આથી તે રડી રહી છે. ચાલો, તેની તપાસ કરીએ અને બને તે તેને મદદ કરીએ.” મંત્રી સહાય માટે ઉતાવળ બન્યું. પોતાના શસ્ત્રોને સાવધ કરી બંને રુદનની દિશા તરફ આગળ વધ્યા. રાત જામી ચૂકી હતી. અંધારું ઘનઘોર હતું. વળી વૃક્ષેની ગાઢી ઘટા હતી. રસ્તો મહામુશીબતે પસાર થતો હતો. ચકમકથી અજવાળું કરતાં બંને આગળ વધી રહ્યા હતા. રુદનનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો. એ અવાજ એક દેવીના મંદિરમાંથી આવતો હતો. બંને હળવે પગલે દેવીના મંદિરમાં દાખલ થયા અને ગુપચુપ શ્વાસ થંભાવી ઊભા રહ્યા. મંદિરના રંગમંડપમાં એક પરિવ્રાજક બેઠે હતો. યજ્ઞની વેદી સળગાવી હતી. હાડકાં બળવાની તીવ્ર ગંધ આવી રહી હતી. યજ્ઞની આસપાસ માણસની ખોપરીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યા 387 ગ પડ હતો અને પેલે પરિવ્રાજક મોટા મોટા અવાજે નિમાં કંઈક દાણું નાખતા >> સ્વાહા છે. સ્વાહા બેલી હ્યો હતો. એ યજ્ઞવેદીની સામેના એક થાંભલે એક સુકુમાર વતીને દોરડાથી બાંધી હતી. એ યુવતી આ દશ્યથી ભય મીત બનીને રડી રહી હતી. - આ જ યુવતી રડતી હોવી જોઈએ, એમ રાજા તેમજ મંત્રીને મનમાં બેસી ગયું. એ સાથે તેઓ એ પણ સમજી સ્થા, કે આ પિશાચ પરિવ્રાજક કંઈ મેલી સાધના કરી રહ્યો છે ને તે માટે આ યુવતીને કયાંકથી ઉપાડી લાવ્યા છે. યુવતીના ભાગે એ પોતાની સિદ્ધિ મેળવવા માંગે છે. - આ યુવતીને બચાવવી જ જોઈએ. તે માટે પ્રાણનો પણ ત્યાગ કરવો પડે તે ભલે, એમ નક્કી કરી રાજાએ સેટમાંથી એક જ ઝાટકે ચકચકતી તલવાર કાઢી અને મોટા અવાજે બોલી ઊઠે : ‘સાવધાન ! એ પિશાચ! સાવધાન ! " - અચાનક રીતે આ અવાજ આવેલે સાંભળી પરિવ્રાજક વોંકી ઊઠયો. તેણે પીઠ ફેરવી પાછું જોયું. ત્યાં રાજા અને મંત્રી બંને તલવાર લઈ તેનો સામનો કરવા ઊભા હતા. - પરિવ્રાજક સાવધ થઈ ગયે. તેણે રાજા સામે મંત્ર ગળથી તલવાર લઈ લડવા માંડયું. રાજા વીરતાથી એ પરિ ત્રાજક સામે લડી રહ્યો અને પિતાના પરાક્રમથી તેણે એ માંત્રિક પારિવાજકને ભગાડી મૂકશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ 388 ભીમસેન ચરિત્ર રાજાએ તરત જ પેલી યુવતિને મુક્ત કરી. તેને બાંધે દોરડાના બંધને તોડી નાંખ્યા. એવામાં જ આ યુવતિની શોધ કરતે તેને પતિ : આવી પહોંચ્યો. આવીને તેણે પિતાની પત્નીને પાસે લી - યુવતિએ બધી બનેલી બીના પિતાના પતિને કે સંભળાવી. તેને પતિ વિદ્યાધર હતો. શૈતાઢય પર્વત ઉ૧ રહેતા હતા. મદનવેગ તેનું નામ હતું. જાનના જોખમે પણ પોતાની પત્નીને બચાવનાર છે ઉપર વિદ્યાધરને માન ઉપર્યું. તેણે તેને પ્રણામ કરી વા વાર ઉપકાર માન્યો. અને પિતાને ત્યાં લઈ જવા પ્રેમ ભારે આગ્રહ કર્યો. - વિદ્યાધરને અત્યંત આગ્રહ જોઈ રાજા મંત્રી સ વિદ્યાધરને ત્યાં આવ્યા. વિદ્યારે તેમને ખૂબ જ આતિ સત્કાર કર્યો. અને ચાર પ્રભાવિક ગુટિકા રાજાને ભેટ આ એ ચારેય ગુટિકાનો પ્રભાવ અલગ અલગ હતો. તે અગાધ જલમાં પણ તારનારી હતી. બીજી વિકરાળ શત્રુ સંહાર કરનારી હતી. ત્રીજી શસ્ત્રોના જીવલેણ ઘાને પળમાત્ર રૂઝવનારી હતી અને ચોથી ગુટિકા સંજીવની પ્રદાતા હે આ ગુટિકા આપી અને પિતાને ત્યાં છ માસ સુ રહેવા આગ્રહ કર્યો. આ સમય દરમિયાન પોતે તેઓ પવિત્ર તીર્થોની યાત્રા કરાવશે તેમ જણાવ્યું. તીર્થયાત્રાને અનુપમ ને મહામૂલે લાભ મળે છે, જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ તપ આડે આવ્યા 389 7 રાજા અને મંત્રીએ ત્યાં રોકાવાની હા પાડી અને ત્યાં કાઈ ગયા. વિદ્યારે પોતાના સેવકને મોકલી વારાણસી નગરીમાં લીને ખબર કહેવડાવી દીધી કે રાજા અને મંત્રી બંને યાત્રાએ ગયા છે, અને છ માસ બાદ આવશે. ને આમ બધી વ્યવસ્થા કરી અને વાર્તા વિનોદ કરતાં છે અને મંત્રી વિદ્યાધરને ત્યાં રહેવા લાગ્યા. હવે બન્યું એવું કે પેલે પરિવ્રાજક અચાનક મૃત્યુ ભ્યો. મરીને તે વ્યંતર નિમાં જો .. = એક સમયે તે ફરતો ફરતો આ વિદ્યાધરના મહેલ પરથી પસાર થા. ત્યાં તેણે રાજા અને મંત્રીને સૂતેલા યા. તેમને જોતાં જ પોતાના પૂર્વભવનું બૈર તેને યાદ Iળ્યું. તરત જ તેણે બંનેને ઊંઘતા ઉપાડી લીધા. . અને એ બંનેને ઊંઘતા જ તેણે એક વિશાળ અને ગાધ સમુદ્રમાં ફેંકી દીધા. - પાણીનો સ્પર્શ થતાં જ રાજા અને મંત્રી સફાળા લગી ગયા. જાગીને જોયું તે બંને સાગરના વિરાટકાય રાજાઓ ઉપર નાવડી તરે તેમ કરતા હતા. તે સાગરમાં પડતાં જ બંને ડૂબી જવા જોઈતા હતા. રંતુ ગુટિકાના પ્રભાવથી બંને બચી ગયા. અને તરતા રિતા બંને સાગરના કાંઠે આવ્યા. - સાગર કાંઠે ગાઢ જંગલ હતું. બંને જંગલમાં દાખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિ થયા. ત્યાં ખાવા ગ્ય ફળ ખાધાં. ઝરણામાંથી જળપ કર્યું. અને નિરાંતે એક ઝાડ તળે આરામ કરવા બેઠા. આરામ કરતાં કરતાં જ બંને ફરી પાછા સૂઈ ગય તેઓ શાંતિથી સૂતા હતા ત્યાં જ પિલે વ્યંતર ક્રોધ ધસમસતો ત્યાં આવી પહોંચ્યો. તેને ખબર પડી કે પિતા દુશ્મનને મર્યા નથી પણ હજી તે જીવે છે. આ સમયે તેણે બંનેને ઉપાડી એક અંધારા કૂવા નાખી દીધા. કૂવામાં પાણી પણ પુષ્કળ હતું. પાણીમાં પડતા રાજા અને મંત્રી જાગી ગયાં. તેમને સમજ ન પડી, કે આમ તેમને કણ પાણી ડૂબાડી રહ્યું છે. આ વખતે પણ ગુટિકાના પ્રભાવથી તે બચી ગયાં. તેઓ કૂવામાં હતા ત્યાં જ રાજાએ એક જગ્યા બખોલ જેવું કંઈક જોયું. કુતુહલથી રાજાએ એ વખતે લાત મારી. લાત મારતાં જ બખલ ઉઘડી ગઈ. રાજ જોયું તો તેમાંથી એક રસ્તે દેખાતું હતું. તરત જ 2 અને મંત્રી બંને તેમાં દાખલ થઈ ગયા. અને એ 2 ચાલવા લાગ્યા. - થોડે સુધી ચાલ્યા હશે ત્યાં એક સુંદર બગીચો આવે બગીચાની વચ્ચે એક સુંદર, ભવ્ય અને આલિશાન મ હતું. અને એ મહેલમાંથી સ્વરકિન્નરીઓને સુમધુર અવ આવી રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #402 -------------------------------------------------------------------------- ________________ | પાપ આડે આવ્યા 391 બંને જણે ત્યાં આગળ ગયા. એ મહેલ આગળ ફળથી લચેલાં વૃક્ષે હતાં. ફળ જોઈને બંનેને ખાવાનું મન થયું. આમેય બંનેને ભૂખ તે લાગી જ હતી. મંત્રીએ ફળ તેડયાં અને બંને ખાવા લાગ્યા. ફળ ખાતાં તો જાદુ થઈ ગયે. બંનેનું માનવ સ્વરૂપ અદશ્ય થઈ ગયું. અને વાનર બની ગયા. એચિંતાનો થયેલે આ ફેરફાર જોઈ બંને એકબીજાના સામું વિસ્મય અને ભયથી જોવા લાગ્યા. આ અવસ્થામાં કેટલાક સમય તેઓ ત્યાંને ત્યાં જ ડરથી ધ્રુજતા બેસી રહ્યા. એ જ સમયે પેલે વિદ્યાધર ત્યાં આવ્યું. તેની સાથે પેલી યુવતી પણ હતી. એ યુવતી અને વિદ્યાધરને આ બંને ઓળખી ગયા. એટલે તરત જ તેમણે ભયથી ચીચીયારી કરી. - વાંદરાનો અવાજ સાંભળી વિદ્યાધર તે તરફ જેવા લાગ્યો. એ જોતાં જ તેને ખ્યાલ આવી ગયે, કે આ તો મારા ઉપકારીજને છે. તેણે તરત જ એક ઝાડ પરથી પુષ્પ તોડયું. અને એ પુ૫ એ બંનેને સુંઘાડયું પુષ્પની સુવાસનો સ્પર્શ થતાં જ બંનેએ પિતાનું માનવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તમે અહીં કયાંથી ? વિદ્યારે પૂછયું - મંત્રીએ બનેલી બધી વિગત જણાવી. અને ઉપકાર માનતા કહ્યું : “આપે જે અમને પેલી પ્રભાવિક ગુટિકા ન આપી હતી, તો તો અમે કયારનાય મૃત્યુ પામ્યા હોત. આપના પ્રભાવથી જ અમે અત્યારે આપની સમક્ષ ઊભા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #403 -------------------------------------------------------------------------- ________________ 392 ભીમસેન ચરિત્ર એ જ સમયે પેલે વ્યંતર ત્યાં આવ્યો. તેણે રાજા અને મંત્રીને પોતાની વિદ્યાના બળથી અધર ઉપાડયા અને નાસવા માંડયું. એ જોતાં જ વિદ્યાધર તેની પાછળ દોડ. તેને પકડી પાડે. અને તેને સખ્ત રીતે માર માર્યો. વ્યંતરે વિદ્યાધરના પગે પડી ક્ષમા માંગી. અને હવે ફરીથી પોતે કયારેય એ એને હેરાન નહિ કરે, તેવી પ્રતિજ્ઞા લીધી. આથી વિદ્યારે એ યંતરને છોડી મૂક્યો. ત્યાર પછી વિદ્યારે રાજાને કંઈક માંગવાનું કહ્યું. આ તક જોઈ મંત્રીએ કહ્યું. રાજાને પુત્રની ઘણી ચિંતા સાલે છે. પુત્ર વિના તેમની જિદગી નિરસ પસાર થાય છે. વિદ્યાધરે તરત જ કહ્યું : “રાજન ! તમે ચિંતા ન કરશે. હું તમને એક મંત્ર આપું છું. તેનું તમે વિધિપૂર્વક આરાધન કરશે. એ મંત્રના પ્રભાવથી દેવીનો સાક્ષાત્કાર થશે. એ દેવી પાસે તમે પુત્રનું વરદાન માંગજો.’ આ પ્રમાણે વિદ્યારે રાજાને મંત્ર આપી પોતાની વિદ્યાથી બંનેને વારાણસી નજદીકના એક ઉદ્યાનમાં મૂકી દીધા. અને પોતાના ઉપકારીજનોને પ્રણામ કરી તેણે બંનેની વિદાય લીધી. - આ ઉદ્યાનમાં તે સમયે એક મુનિ ભગવંત કાઉસ્સગ કરી રહ્યા હતા. રાજા તથા મંત્રીએ શ્રમણને વંદના કરી. - શ્રમણ ભગવંતે પ્રસંગચિત થોડે ઉપદેશ આપ્યો. રાજાએ તેમની પાસે પરસ્ત્રી સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #404 -------------------------------------------------------------------------- ________________ જ કામ જ મજા પાપ આડે આવ્યા 393 . એ પછી બંને રાજમહેલમાં આવ્યા. થોડા દિવસ બાદ શુભ દિવસે રાજાએ મંત્ર સાધનાની તેયારી કરી. કાલિકાના મંદિરમાં તેણે આ સાધનાની શરૂઆત કરી. પોતે અઠમ તપ કર્યો. આ સાથે મંત્રીને પણ તેણે ઉત્તરસાધક તરીકે રાખે. ત્રીજા દિવસની રાતે કાલિકાદેવીએ રાજાની અગ્નિપરીક્ષા કરવી શરૂ કરી. વિકરાળ સિંહગર્જના કરી. ભરિંગ નાગના કુંકાર કર્યા. ચામડી શેકી નાંખે તેવી અગ્નિ વર્ષા કરી. શરીરને આરપાર વીધી નાખે તેવા કીડાઓ રાજાના શરીર ઉપર ફેંકયા. પણ રાજા પિતાની સાધનામાંથી જરા પણ ચલિત ન થશે. એકચિ તે મંત્રનું રટણ કરતો રહ્યો. પ્રતિકૂળ ઉપસર્ગોથી રાજા ચલિત ન થશે, એટલે દેવીએ અનુકૂળ ઉપસર્ગો કરવા માંડયા. ' તેણે પોતાનું સુંદર અને જાજવલ્યમાન સ્વરૂપ પ્રગટ કર્યું. અને બોલી : “રાજન ! હું તારી સાધનાથી પ્રસન્ન થઈ છું. માંગ તારે શું જોઈએ છે.” “દેવી ! મારી માંગથી આ૫ કયાં અજ્ઞાત છે ? આપ પ્રસન્ન થયા હોય તે મારી એ અભિલાષા પૂર્ણ કરે.' ' જરૂર પૂર્ણ કરું. પરંતુ એ પહેલાં તારે મારી ઇચ્છાને તાબે થવું પડશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #405 -------------------------------------------------------------------------- ________________ 394 ભીમસેન ચરિત્ર આપની ઉચિત ઈચ્છાનો હે' જરૂરથી અમલ કરીશ. ફરમાવો.” રાજાએ વિનમ્રભાવે કહ્યું. ‘તો આવ, ઊભું થા. અને મારી સાથે ભેગ ભેગવ.” - “એ નહિ બને દેવી ! પરસ્ત્રી એ મારે મન માં બરાબર છે. તમે મારી મા છો. પૂજ્ય છે. એવી અનુચિત ઈરછા કરી મને પાપમાં ન ઢસડે.” રાજાએ મક્કમ સ્વરે કહ્યું : - દેવીએ તેથી હાર ન માનતા રાજાને ચલિત કરવા ઘણા પ્રકારે પ્રયત્ન કર્યા. ખૂબ જ કામેરોજક હાવભાવ કયો. -પરંતુ સિંહગુપ્ત તો સિંહ જ બની રહ્યો. આંખ મીચીને મંત્રનું રટણ કરતે શાંત અને સ્વસ્થ ચિત્ત બેસી રહ્યો. : દેવીએ જોયું, કે રાજા પ્રતિજ્ઞાપાલક છે ને ઉગ્રસાધક છે. તેણે પોતાની માયા સંકેલી લીધી અને દેવી સ્વરૂપે પ્રગટ થઈ કહ્યું: “રાજ ! તારું દૌર્ય અને શૌર્ય જોઈ હું પ્રસન્ન થઈ છું. લે આ શ્રીફળ વેગવતીને તે ખવડાવજે. તેના પ્રભાવથી તને મહાપ્રતાપી એવા બે પુત્રરત્નોની પ્રાપ્તિ થશે.” આટલું કહી દેવી અદશ્ય થઈ ગઈ. રાજા શ્રીફળ લઈ રાજમહેલમાં આવ્યો. અડમનું પારણું કર્યું. અને વેગવતીને પિતાની સાધનાનો સઘળો વૃતાંત જણાવ્યું. તેમજ દેવીએ આપેલું શ્રીફળ પણ આપ્યું. શ્રીફળના પ્રભાવથી વેગવતીએ કાળક્રમે બે પુત્રોને જન્મ આપે. પુત્ર જન્મથી રાજા અને રાણે બંનેને આનંદ આનંદ થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #406 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યો 395 બાર દિવસ પૂરા થતાં બંને કુમારનું નામાભિધાન કરવામાં આવ્યું. એકનું નામ કામજિત રાખ્યું અને બીજાનું નામ પ્રજાપાલ. - પાંચ ધાવમાતાઓનું રક્ષણ પામતા, સોના રૂપાના રમકડે રમતા, માતા-પિતાના અનેક પ્રકારના લાડ પામતા બંને કુમારે મેટા થવા લાગ્યા. આઠ વરસની ઉંમર થતા બંનેને ગુરુકુળમાં મૂક્યા. ત્યાં તેઓને શાસ્ત્ર વિશારદ ગુરુ અનેક પ્રકારની વિદ્યાઓની તાલીમ આપવા લાગ્યા. કેમે ક્રમે તેમને બેંતેર કળામાં પ્રવીણ કર્યા. આ કામજિત અને પ્રજાપાલે વિદ્યાભ્યાસ પૂરો કર્યો. હવે તેઓ પરિપૂર્ણ યુવાન બન્યા હતા. યૌવનની તાકાત અને તાઝગીથી, સૌન્દર્ય અને શક્તિથી બંને તરવરાટ અનુભવતા હતા. બંને કુમારેને લગ્નની ચોગ્ય વચ્ચે પહોંચેલા જોઈ સિંહગુપતે બંનેના લગ્ન કરાવ્યાં. કામજિતના લગ્ન પ્રીતિમતિ સાથે કર્યા અને પ્રજાપાલના લગ્ન વિન્મતિ સાથે કર્યા. આ બંનેનો સંસાર સુખે ચાલ્યો જતો હતો. - એક દિવસ વારાણસી નગરમાં પૂજ્ય આચાર્ય ભગવંત ધાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા. આચાર્યશ્રી પ્રભાવિક લાગવેસકલ શાસ્ત્રના પારગામી હતા. પિડુગુપ્તને આ સમાચાર મળતાં જ તે પિતાના કર્તવ્ય છે, હિત આચાર્યશ્રીને વંદના કરવા આવ્યું. રાજકારભાર . 1 - રર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust કી Page #407 -------------------------------------------------------------------------- ________________ 396 ભીમસેન ચરિત્ર વિધિપૂર્વક વંદના કરી તે આચાર્યશ્રીના સન્મુખ બેઠે અને ધર્મ દેશના સંભળાવવા વિનંતી કરી. - આચાર્યશ્રીએ ફરમાવ્યું કે હે ભવ્યામાએ ! આ માનવ જન્મ વારેઘડીએ મળતો નથી. આ જન્મ પામનાર ખરેખર મહાભાગ્યશાળી મનાય છે. આવા અત્યંત દુર્લભ અને મહામૂલા માનવ જન્મને પામી જે જીવે સારાય જીવન પર્યત મોજશેખ અને ભોગ વિલાસમાં જ રચ્યા પચ્યા રહે છે, તેઓ હાથમાં આવેલા ચિંતામણી રત્ન સમાન એવા માનવ ભવને ગુમાવી દે છે. તેવાઓનું જીવ્યું ધૂળ જાય છે. તેમને મનખો એળે જાય છે. માનવ જન્મ પામીને સુજ્ઞ જનોએ પૂરેપૂરું ધર્મારાધન કરવું જોઈએ. આ ધર્મ મુક્તિદાતા છે. શ્રી જિનેશ્વર ભગવંતે એ બે પ્રકારને ધર્મ બતાવ્યો છે. પ્રથમ મહાવ્રત ધર્મ અને બીજે અણુવ્રત ધર્મ. હે રાજન! પ્રથમ ધર્મનું આરાધન કરવાથી આ જીવ નજદીકના ભવમાં જ મુક્તિને પામે છે. આ ધર્મ સથા વિરતિ ક્રિયા રૂપ છે. બીજે અણુવ્રત ધર્મ શ્રાવકોને સુખદાયક છે. આ વૃતાંત - તેની સમ્યક્રપણે આરાધના કરવાથી તે પણ ક્રમશઃ મ્યું. સુખને આપે છે. - ત્રિોને જન્મ જેઓ પ્રથમ ધર્મનું આરાધન કરવાની શક્તિ અને આનંદ નથી, તેઓએ બીજા શ્રાવક ધર્મનું અવશ્ય પાલન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #408 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 397 - આચાર્યશ્રીએ ટૂંકમાં પણ સચોટ રીતે સંયમ ધર્મનું મહાતમ્ય સમજાવ્યું. સિંહગુપતને આ પ્રવચનની ધારી અસર થઈ. તેને આ સંસાર અસાર જણાયો. તેણે તરત જ સંયમ લેવાનું નકકી કર્યું. રાજમહેલમાં જઈ તેણે બંને પુત્રોને રાજ્ય શાસનને રોગ્ય એવી હિતકારી સૂચનાઓ આપી. કામજિતનો રાજ્યાભિષેક કર્યો. પ્રજાપાલને યુવરાજ પદે સ્થાપિત કર્યો. અને સૌની સંમતિ લઈ બીજે દિવસે તે પત્ની સહ આચાર્ય ભગવંત પાસે આવ્યો. અને પત્ની સહ તેણે સંયમ ધર્મને સ્વીકાર કર્યો. રાજા-રાણી બંનેએ દીક્ષા લઈ સંયમ ધર્મનું ઉત્કૃષ્ટપણે પાલન કર્યું. અપ્રમત્ત ભાવે સ્વાધ્યાય કર્યો. ઉગ્ર ને ઉત્કટ તપશ્ચર્યા કરી. અંતકાળ નજદીક જાણી બંનેએ અનશન કર્યું અને કાળધર્મ પામી બંને સ્વર્ગે ગયા. કાળક્રમે આ બંને જીવ સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. . પિતાના કાળધર્મના સમાચાર સાંભળી કામજિત અને પ્રજાપાલને દુઃખ તો થયું જ, પરંતુ તેઓ તે પિતાનું જીવ્યું સફળ કરી ગયાં એમ માની એ દુઃખ વધુ ન લાગવા દીધું. પિતાએ ચીધેલા માર્ગે ચાલવું તેમાં જ પોતાનું પુત્ર કર્તવ્ય છે, એમ સમજી બંને કુમારો નીતિમય રીતે વારાસણીને રાજકારભાર ચલાવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #409 -------------------------------------------------------------------------- ________________ 398 ભીમસેન ચરિત્ર આ બંને ભાઈઓ વચ્ચે અપૂર્વ સખ્ય હતું. બંનેના વિચારો ને આદર્શો એક સરખા હતા. જીવનની નીતિ રીતિ પણ સમાન હતી. અને બેય ભાઈઓ એક બીજા ઉપર ખૂબ જ સ્નેહ ને આદરભાવ રાખતા હતા. ક્યારેય તેઓ વચ્ચે ઝઘડે થતું નહિ. પ્રેમ અને શાંતિપૂર્વક બંને પિતા પોતાનું કર્તવ્ય અદા કરતા હતા. પરંતુ આ બંનેની પત્નીઓનું તેવું ન હતું. તેઓ બંનેને જીવ એકબીજામાં મળી ગયે ન હતો. જેઠાણને પોતાની મોટાઈનું થડ અભિમાન હતું. પરંતુ એ એટલી બધી કુશળ હતી કે આ અભિમાનને તે પ્રગટપણે કોઈને જણાવવા દેતી નહિ. પહેલી નજરે જોનાર અને તેના પરિચયમાં આવનારને તે વિનમ્ર જ જણાતી. એક દિવસ દેવદત્તાએ વિન્મતિને સુંદર અને કલાત્મક અલંકારોથી સજજ થયેલી જોઈ. આ દેવદત્તા પ્રીતિમતિની માનીતિ દાસી હતી. અને પ્રીતિમતી કામજિતની પત્ની હતી. રાજરાણી હતી. વિન્મતિના અલંકારો જોઈ આ દાસીની આંખો પહોળી થઈ ગઈ. અલંકારો એટલા બધા કિમતિ અને બારીક નકશીવાળા હતા, કે તે જોઈ દાસીને ઘણું જ આશ્ચર્ય થયું. અને મનમાં તે લધુતા અનુભવવા માંડી. આવા અલંકારો તે મારા રાણ પ્રીતિમતિના શરીરે જ શોભે? જેઠાણું જેવી જેઠાણી, મહારાણું જેવી મહારાણી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #410 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યા 399 તેના અલંકારે સાદા અને આ નાની રાણીના અલંકાર આટલા બધા ભવ્ય ને મેઘા ! દાસીના મનમાં ઈષ્યને કીડા સળવળી ઊઠ. તરત જ તેણે પ્રીતિમતિ પાસે જઈને વાત કરી : “રાણી મા ! રાણી મા ! તમે દેરાણીના-નાની રાણીને રત્નહાર જો ? શું તેના હીરાની ચમક છે! એક એક હીરામાં નાની રાણના મુખકમળનું તેમાં પ્રતિબિંબ પડે છે !" " અને શું તેમના રત્ન કંકણ છે ! શું તેમના બાજુબંધ છે ! ઝાંઝરનો ઝણકારમાંથી તો જાણે દિવ્ય સંગીતની સરદ નીકળે છે ! એવા અલંકારો તો રાણી માં ! આપને જ શેભે ! દાસીએ અલંકારોની પેટ ભરીને પ્રશંસા કરી. સાથે સાથે પ્રીતિમતિના મનમાં એમ પણ ઠસાવ્યું, કે એ અલંકારે તો માત્ર તમારાથી જ પહેરી શકાય. એવા ભારે ને મેંઘા, દિવ્ય ને ભવ્ય આભૂષણે પહેરી જે નાની રાણીમા બહાર નીકળે, તે રાજરાણીનો પ્રભાવ એટલો ઓછો થાય. એ અલંકાર તે મહારાણીને જ શોભે. અને માત્ર તેમનાથી જ એ આભૂષણો અંગ ઉપર રખાય. - દાસીએ એવી કુશળતાથી પ્રીતિમતિના કાનમાં વિષ રેડયું. અને તેનું મન એ અલંકારો કોઈપણ ભેગે મેળવી લેવા તલપાપડ બની ગયુ. કામજિત તેના ખંડમાં આવતાં જ તેણે અલંકારેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #411 -------------------------------------------------------------------------- ________________ 400 ભીમસેન ચરિત્ર વાત છેડી. દેરાણીના એ અલંકાર લાવી આપવા તેણે જીદ કરી. | ‘પણ આપણી પાસે કંઈ અલંકાર ઓછા છે, કે તું તારી દેરાણીના અલંકારો માંગે છે? હું તને તેનાથી ય સુંદર ને કારીગરીવાળા અલંકારો બનાવી આપીશ.” * કામજિત આવા ક્ષુલ્લક કામમાં પડવા નહોતો માગતો. કારણ તેને ખબર હતી, આવી બધી બાબતો ક્યારેક ભયાનક ઝઘડાનું કારણ બની જાય છે. અને આપસ-આપસનો પ્રેમ તૂટી જઈ વૈરનું કારણ બની જાય છે. આથી તેણે રાણીને સમજાવવા માંડી. સમજાવે સમજે તે સ્ત્રી શાની ? એ તો હઠ લઈને બેઠી. મને એ અલંકારે જ જોઈએ. તમે મને એ લાવી આપો. કામજિતે સ્ત્રી હઠ સામે હાર માની. એ અલંકાર જોવા માટે લાવી આપવાનું તેણે વચન આપ્યું. પ્રજાપાલ! તારા ભાભીને તે તારી પત્ની માટે જે હમણાં નવાં અલંકાર બનાવ્યાં છે, તે જોવા માટે જોઈએ છે. તો તું તે લાવી આપ.” બીજે દિવસે કામજિતે પોતાના ભાઈને કહ્યું. પૂજ્ય ! ભાભીથી વિશેષ શું હોય ? અબઘડી હું લાવી દઉં છું.” ભાભીને મા તુલ્ય માનતા દિયરે કહ્યું. ને પત્ની પાસે જઈ તે અલંકારો લઈ આવ્યો. એ અલંકારે પ્રીતિમતિએ પિતાના અંગ ઉપર પહેર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #412 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યા ‘કેમ હવે હું કેવી લાગુ છુ ?? અભિમાનથી તેણે કામજિતને પુછયું. * ‘ઘણું જ સુંદર ! પણ આ અલંકારે હવે તું જોઈ પાછા આપી દેજે. હું તને આનાથી પણ વધુ ચડીયાતા બનાવરાવી આપીશ. કામજિતે સ્ત્રીને ખુશ કરી. આ અલંકારો આપ્યાને આઠ દિવસ થઈ ગયા, તો પણ પ્રીતિમતિએ એ અલંકારે પાછા ન મોકલાવ્યા. આથી વિધુમ્મતિએ પોતાની દાસી કામદત્તાને જેઠાણી પાસે મેકલી. પ્રણામ મહારાણીજી! મને નાની રાણમાએ આપની પાસે મોકલી છે. અને તેઓએ આપને આપેલા અલંકાર પાછા મંગાવ્યા છે.” દાસીએ વિનયથી અલંકારોની માંગણી કરી. આ સમય આવશે જ. એ પ્રીતિમતિને ખબર હતી એટલે તરત જ ક્ષોભ પામતાં અને આંખમાં આંસુ લાવી કહ્યું : અરર હું તે સાવ લૂંટાઈ ગઈ. ન જાણે મેં એ અલંકારો ડાબે હાથે કયાં મૂકી દીધા છે, તે મને જડતા જ નથી. રોજ તેની તપાસ કરું છું. પણ મળતાં જ નથી. જડશે એટલે તરત જ હું પોતે આવીને તે અલંકારે આપી જઈશ.” કામદત્તા તે આ સાંભળીને ઠરી જ ગઈ. પણ તે ય સ્ત્રી હતી. સ્ત્રી સ્ત્રીને ન સમજે તે થઈ રહ્યું ને? તે સમજી ગઈ મહારાણે જ હું બોલે છે. ને અલંકારો કયાંય મૂકાઈ ગયા છે, તેને ખોટો ડેળ અને શેક કરે છે. અલંકારે તે સહીસલામત જ છે, પણ મહારાણીને તે પાછા આપવા નથી. ભી.-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #413 -------------------------------------------------------------------------- ________________ 402 ભીમસેન ચરિત્ર છે પરંતુ આ ભાવ તેણે પિતાના મનમાં જ રાખ્યા. તે એક શબ્દ પણ એ અંગે ન બોલી. માત્ર આટલું જ કહ્યું : “ઠીક ત્યારે, જ્યારે જડે ત્યારે જલ્દી પાછા મોકલાવજે.” કામદત્તાએ વિન્મતિને બધી વાત કરી. પિતાની શંકા પણ જણાવી. વિદ્યન્મતિ તો એ જાણીને ભારે શેક કરવા લાગી. અલંકાર વિના તેને જીવ મુંઝાવા લાગ્યો. . પ્રજાપાલને આ વાતની ખબર પડી. તેણે મોટાભાઈ કામજિતને કહ્યું. કામજિતે જાતે બધે તપાસ કરી. પણ અલંકારે છેવાયા હોય તો જડે ને ? એ કયાંક મૂકાઈ ગયા હોય તે મળી આવે ને ? આ તો જાણી જોઈને સંતાડી રાખ્યા હતા. પ્રીતિમતિએ કામજિતને વાત કરી, કે અલંકારે ખવાયા નથી પરંતુ પોતાને એ ગમી ગયા હોવાથી તે સંતાડી દીધા છે. કામજિત ખૂબ જ ગુસ્સે થશે. આ ખોટું થાય છે, એમ તેને લાગ્યું. એમ ન કરવા તેણે પત્નીએ ઘણું સમજાવ્યું પણ પત્ની ન માની તે ન જ માની. ઉલટું આ વાત કોઈને પણ નહિ કરવા માટે કામજિતને મનાવી લીધું. કામજિતે જાતે જયારે કહ્યું, કે અલંકારે નથી મળતાં, ત્યારે પ્રજાપાલને ખૂબ જ દુઃખ થયું. તેના કુમળા હિંયા ઉપર ભારે આઘાત લાગે. “અરર! મારા મોટાભાઈએ મને છેતર્યો ! જેમને મેં પિતા તુલ્ય માન્યા, એ વડીલ બંધુએ જ મારે વિશ્વાસઘાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #414 -------------------------------------------------------------------------- ________________ પા૫ આડે આવ્યા 403 કર્યો!” પ્રજાપાલનું હૈયું રડવા લાગ્યું, વિદ્યુમ્નતિ પણ શકાતુર બની ગઈ બંનેની આ દશા જોઈ પ્રીતિમતિની દાસી દેવદત્તાએ પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યો. આવા વિશ્વાસઘાતથી કંઈ સારું પરિણામ નહિ આવે. એ અલંકારો તમે નાની રાણીને પાછા આપી દે. પણ પ્રીતિમતિ ન માની, તે ન જ માની. માયા અને છળકપટ કરી પ્રીતિમતિએ આથી કમબંધ કર્યો. વિશ્વાસઘાતનું તેને પાપ લાગ્યું. પરંતુ તેને તે આ પાપની કંઈ પડી ન હતી. અલંકારે આ રીતે મેળવી લેવાથી તે ખુશખુશાલ હતી. એક દિવસ વારાણસીમાં આચાર્ય ભગવંત પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં પધાર્યા. ' કામજિત, પ્રજાપાલ તેમજ અન્ય પરિવારજનો તે ભગવંતને વંદના કરવા માટે ગયા. આચાર્ય ભગવતશ્રીએ સૌને ધર્મલાભ આપે અને પ્રેરક ધર્મદેશના આપી. આચાર્યશ્રીએ તે દિવસે વિશ્વાસઘાત વિષે સચોટ ઉપદેશ આપ્યો. વિશ્વાસઘાત એ મહાપાપ છે. એ પાપ કરનાર દુર્ગતિ પામે છે, અને અનંતા ભવ દુઃખ પામે છે. જેઓ તેવા પાપ આચરતા નથી, તેઓ આ લેક ને પરલોકમાં નાગદત્તની જેમ સુખી થાય છે. આમ કહી ભગવંતે નાગદત્તનું દષ્ટાંત કહ્યું. આચાર્યશ્રીના આ દેશના સાંભળી કામજિત અને પ્રીતિ Page #415 -------------------------------------------------------------------------- ________________ 404 ભીમસેન ચરિત્ર મતિન પાપભીરું આત્મા ધ્રુજી ઊઠ. પોતે જે છળકપટથી અલંકાર લઈ પાપ સેવ્યું હતું, એ પાપને યાદ કરતાં, બંનેને આત્મા પસ્તા કરવા લાગ્યો. અરર અમે ભાન ભૂલી આ કેવું મહાપાપ બાંધી દીધું ! હે પ્રભે ! હવે અમે આ પાપથી ક્યારે છુટીશું?' બંનેએ ખૂબ જ ઉત્કટ ભાવથી પિતાના પાપની નિંદા કરી. એ અલંકારે વિદ્યમતિને પાછા આપી દીધા. તેઓની ખરા અંતઃકરણથી ક્ષમા માંગી. પસ્તાવા અને ક્ષમ ભાવનાથી તેઓનું આ પાપ હળવું બન્યું. કમને બંધ ઢીલે પ. ત્યાર પછી તેઓ બંને વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યા પરંતુ તેઓ હજી જોઈએ તેવી એકાગ્રતાએ ધર્મ કરી શકતા ન હતા. તેમનું મન હજી બરાબર ધર્મવાસિત બન્યું ન હતું. આથી થોડા જ દિવસોમાં તેઓ સંસારના ભોગ વિલાસમાં ફરી ડૂબી ગયા. એક દિવસ કામજિત પ્રિયા સહ જળક્રિડા કરવા નગરથી ઘણે દૂર એક સરોવર આગળ ગ. આ સરવર ઘણું વિશાળ અને મનહર હતું. કમળોથી તે અપૂર્વ શોભા પામતું હતું. તેમાં જળચર પ્રાણીઓ પણ હતાં. કામજિત તે સમયે તોફાને ચડ્યો હતો. તેની યુવાની ફાટ ફાટ થતી હતી. અને તે મસ્તીમાં આવી ગયે હતે. અંગેઅંગ તેને થનાની ઠ ડ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #416 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 405 * તેણે સરોવરમાંથી એક મહા વિકરાળ જળચરને પોતાની તાકાતથી બહાર ખેંચી કાઢયું. જળ વિના તે જીવ અકળાવા લાગ્યો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે તરફડીયા ખાવા લાગ્યું. કામજિતે થોડીવાર સુધી તેની આ વેદના જોઈ. તેને આનંદ આવ્યું. પણ પછી તેને એ જીવની દયા આવી. આથી તરત જ તેણે એ જીવને પા છે સરોવરમાં ફેંકી દીધા. આમ વિવિધ પ્રકારે સરોવરમાં પ્રિયા સહ આનંદ કરી તે વનમાં દાખલ થશે. અને વનનું સૌન્દર્ય જોવા લાગ્યું. - ત્યાં તેની નજર જતા એક વટેમાર્ગ ઉપર પડી. તરત જ તેણે તોફાન કર્યું. એ વટેમાર્ગુને લૂંટી લીધેએ વટેમાર્ગ રતને લઈને જતો હતો. અને ઝવેરી હતો. આમ અચાનક પિતે લુંટાઈ ગયે. તેથી ઝવેરી બેબાકળો બની ગયો. ને રડવા લાગ્યો. લગભગ તે મૂચ્છિત થઈ જવા જેવું થઈ ગયે. કામજિતને કંઈ રત્નોની જરૂર ન હતી. એ કંઈ લૂંટારે ન હતો. પણ એક ગમ્મત ખાતર તેણે આમ કર્યું હતું. ઝવેરીની દયા આવી. આથી તેણે તેના રત્નો પાછા આપી દીધા. ત્યાંથી બંને જણા આગળ વધતાં એક દેવીના મંદિરમાં આવ્યા. આ મંદિરમાં એક કન્યા દેવીની ભક્તિ કરી રહી હતી. રાણીની નજર તેના ગળા ઉપર ગઈ. એ ગળામાં ૨નહાર હતો. એ રત્નાહાર ઉપર તેની નજર બગડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #417 -------------------------------------------------------------------------- ________________ 406 . ભીમસેન ચરિત્ર કામ જિતે તરત જ કન્યાને રડતી = દયા આવી * ‘મને પેલે હાર લાવી આપે. ઈશારાથી પ્રીતિમતિએ કામજિતને કહ્યું. કામજિતે તરત જ એ કન્યાને ભય પમાડી હાર લઈ લીધો. થોડીવાર સુધી એ કન્યાને રડતી ને ભય પામતા જોઈ રહ્યો. રાણી પણ જોઈ રહી. પછી તેની દયા આવી. આથી એ હાર તેણે કન્યાને પા છે આપી દીધો. * આમ બંને વન વિહાર કરતાં કરતાં નગર તરફ પાછા ફર્યા. * નગરમાં પ્રવેશ કરતાં કામજિતે એક દીન અને કંગાળ વણિકને . તેની સાથે તેની પત્ની પણ હતી. બંનેને પહેરવેશ જોતાં તેમજ તેમના સૂકાયેલા શરીર જોતાં લાગતું હતું, કે બંને ખૂબ જ દુઃખમાં છે. * કામજિતે બંને ઉપર કરુણા લાવી પિતાને ત્યાં કામે રાખી લીધા. વણિકની પત્ની સ્વભાવે નમ્ર હતી. શાંત હતી. અને જાત તોડીને પણ કામ કરતી હતી. પરંતુ પ્રીતિમતિ તેના કામમાં વારંવાર ભૂલ કાઢતી. અને તેને અનેક કડવા વેણ સંભળાવતી. તો પેલી સ્ત્રી મૂગા મેએ ચૂપચાપ બધું સહન કરતી. * એક દિવસ પ્રીતિમતિ ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ. અને તે પિલી સ્ત્રીને ઘરમાંથી હાંકી કાઢવા તૈયાર થઈ. કામજિતને તેણે કડવા શબ્દોમાં ફરીયાદ કરી. કામજિતે તેને ઘણું સમજાવી. એવી રીતે કોઈ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #418 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં રટલે ન છીનવી લેવા ઘણું સમજાવ્યું. પરંતુ પ્રીતિમતિએ કામજિતનો એક પણ શબ્દ કાને ન ધર્યો. તેણે પોતાને જ કક્કો ખરો કર્યો. અને તેણે એ સ્ત્રી તેમજ તેના પતિ બનેને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. કામજિતને પત્નીના આ પગલાથી ઘણું જ દુઃખ થયું. પણ સ્ત્રીમાં તે એટલો બધો આસકત હતું, કે તેનાથી ઉપર વટ જઈ એ કશું જ ન કરી શકશે. - હવે એક દિવસ કામજિતના રાજમહેલમાં એક તપસ્વી ભીક્ષા માટે આવ્યા. આ તપસ્વીએ તપથી પોતાની કાયા ગાળી નાંખી હતી. દેહની મમતાનો નાશ કર્યો હતો. જેને દેહની મમતા ન હોય તેને દેહ ઢાંકવાના કપડાને તો મોહ જ કયાંથી હોય ? આથી આ તપસ્વીએ જીણુ અને મલિન એવાં કપડાં પહેર્યા હતાં. કામજિત આ તપસ્વીને જોઈ ક્રોધે ભરાયો. આ ભિખારી માર મહેલમાં કયાંથી ઘૂસી ગયે? એમ વિચાર કરી એ તુરત જ તપસ્વી પાસે આવ્યો. તેને તિરસ્કાર કર્યો. કડવાં વેણ કહ્યાં. અને ધકકા મારી તેને બહાર ધકેલી કાઢશે. એ પછીના થોડા દિવસ બાદ કામજિત નગરમાં હાથી ઉપર બેસીને ગ્રામચર્ચા કરી રહ્યો હતો. ત્યાં તેણે એક શ્રાવકને સુપાત્રદાન દેતા જે. એ જોઈએ બોલી ઊઠો: “છિ ! આમ તે કંઈ ભીખ દેવાતી હશે? આવા દાન કરવાથી શું વળે ?" , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #419 -------------------------------------------------------------------------- ________________ 408 ભીમસેન ચરિત્ર પોતે દાન તો કર્યું નહિ, પણ દાન કરનારની પણ તેણે આ રીતે નિ દો કરી, તેથી કામજિતે દુષ્કર્મ બાંધ્યું. - એ પછી એક વખત કામજિત વનક્રીડા કરી રહ્યો હતો. ત્યાં તેણે એક મુનિને આહાર કરતા જોયા. કામજિતને શું સૂઝયું તે તેણે મુનિનો આહાર લાત મારી ફેકી દીધો. અને મનિને ગળું દબાવી ખૂબ જ હેરાન કર્યા. ડીવાર પછી મુનિને તેણે મુકત કર્યા. | મુનિની આ રીતે કદર્શન કરવાથી કામજિતે વળી નવું એક પાપકર્મ ઉપાર્જન કર્યું. - ત્યાંથી આગળ જતાં રાજાએ વાંદરા અને તેના બચ્ચાને રમતાં જોયા. કુતૂહલથી તેણે એક નાના બચ્ચાને ઉપાડી લીધુ માથી વિખૂટા પડવાથી બચ્ચે આકંદ કરી ઊઠયું. રાજાને તેથી દયા આવી અને છેડી મૂકયું. - નિરર્થક રીતે આમ એક જીવને હેરાન કરવાથી રાજાએ એક વધુ પાપ બાંધ્યું. " એક વખત કામજિત વનમાં ગયે. ત્યાં એક આશ્રમ હતો. એ આશ્રમમાં મુનિ રહેતા હતા. મુનિને થોડા સતાવવા એ ચોરી છુપીથી સાવધ પગલે આશ્રમમાં દાખલ થયો. | મુનિ ત્યારે એક જલપાત્ર ભરી રહ્યા હતા. જલપાત્ર ભરી એ કયાંક આઘાપાછા થયા. આ તક જોઈ કામજિતે તે જલપાત્ર સંતાડી દીધું. મુનિએ પાછા ફરી જોયું, તો જલપાત્ર ન મળે. કયાં ગયું હશે એ ? કોણ લઈ ગયું એ? અહીં કોણ આવ્યું હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #420 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 489 - તરસથી મુનિનું ગળું શેકાતું હતું. અંગેઅંગમાં દાહ બળી રહ્યો હતો. જળપાત્ર ગુમ થઈ જવાથી તે વ્યાકુળ બની ગયા. * ઘેડીકવારે કામજિતને મુનિ ઉપર દયા આવી. અને જળપાત્ર પાછું આપ્યું. તેમજ મુનિની ધર્મદેશના સાંભળવા એ બેઠે. મુનિએ તેને દયાધર્મ સમજાવ્યું. મુનિની વાણી સાંભળી તેને આત્મા જાગી ઊઠયો અને ફરી આવા અઘટિત કૃત્ય નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. મુનિની વાણી સાંભળી એ નગર તરફ પાછો ફરી રહ્યો હતો. ત્યાં તેણે એક હરણને જોયું. આ હરણના પગમાં વેલ વીટાઈ ગઈ હતી, તેથી તે ખૂબ જ દુઃખ અનુભવી રહ્યું હતું. મહામુસીબતે તે કૂદકા મારી શકતું હતું. કામજિતે તરત જ તેને પકડી પાડયું અને દયથી પ્રેરાઈ તેણે વેલ કાપી નાખી. બંધન હળવું થતાં જ હરણ કૂદતું ફરતું ચાલ્યું ગયું. કામજિત પણ આ ધર્મકૃત્યથી આનંદ પામતો રાજમહેલમાં પાછે આ. બીજે દિવસે એ સપરિવાર ફરીથી એ આશ્રમમાં આઘે. મુનિને ભાવપૂર્વક વંદના કરી, તેમની અમૃતવાણું સાંભળી. - મુનિશ્રીએ સરળ અને સચોટ ભાષામાં ધર્મદેશના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #421 -------------------------------------------------------------------------- ________________ 410 ભીમસેન ચરિત્ર આપી. એ સાંભળી સૌના આત્મા કૃતકૃત્ય બન્યા અને સૌએ અહિંસાદિ મુખ્ય વ્રતો ગ્રહણ કર્યા. - એ પછી કામજિત અને પ્રીતિમતિ બંનેએ વિશુદ્ધપણે ધરાધના કરી. ઉત્કટપણે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના કરી. આ સાધના કરતાં તેમણે જરાપણ ખલન ન થવા દીધી. અપ્રમત્તભાવે તેમણે આત્મધર્મનું સેવન કયુ : ધર્મની ઉત્કટ અને ઉગ્ર, શુભ અને શુદ્ધ આરાધના કરવાથી આયુષ્ય પૂરું થતાં બંને મરીને સ્વર્ગલોકમાં ગયા. ' હે ભીમસેન ! કામજિત સ્વર્ગમાંથી શ્યવીને આ પૃથવી ઉપર રાજગૃહી નગરીમાં આવ્યો. એ કામજિત તે જ તુ” ભીમસેન. પ્રજાપાલનો જીવ તે હરિર્ષણ રાજા થયે. પ્રીતિમતિ દેવલોકથી ચ્યવીને સુશીલા રાણું થઈ. સુરસુંદરી તે વિઘત્મતિનો જીવ. દેવદત્તા સ્વર્ગથી ચ્યવીને સુનંદા દાસીનો અવતાર પામી. કામદત્તા વિમળા દાસી બની. વિદ્યાસાગર મંત્રીનો જીવ તે આ દેવસેન અને વસુભૂતિનો જીવ તે આ કેતુસેન. - પૂર્વજન્મમાં તે ત્રણ ત્રણ વાર મુનિ ભગવંતના અવહેલના કરી હતી, આથી આ ભવમાં ત્રણ ત્રણ વાર તારી સંપત્તિ ચાલી ગઈ. પૂર્વજન્મમાં સ્ત્રી સહિત તે વણિકનું રક્ષણ કર્યું હતું અને તારી પત્નીએ કારણ વિના વણિક પત્નીને ત્રાસ આ હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #422 -------------------------------------------------------------------------- ________________ પાપ આડે આવ્યાં 411 આથી આ ભવે એ જ વણિકનો જીવ મરીને લક્ષ્મી પતિ થશે. તેની પત્ની સુભદ્રા થઈ અને તેઓએ. આ ભવે તમારા ગત જન્મનો બદલે લીધે. પૂર્વભવમાં તે વિશ્વાસઘાતથી તારા ભાઈના અલંકારો દદ લઈ લીધા તેથી આ ભવે તેણે તારું રાજ્ય ઝુંટવી લીધું. માટે હે રાજન ! બોધ પામ. અને કર્મની ગતિને સમજ. જે જીવ જે કર્મ કરે છે, તે ભોગવવાથી જ તેનો ક્ષય થાય છે. પૂર્વ જન્મમાં કરેલાં અશુભ કર્મ તે આ ભવમાં ભગવ્યાં. હવે નવીન કર્મ ન બંધાય ને સકલ કર્મનો ક્ષય તિ થાય તે ઉદ્યમ કર. હંમેશા ધર્મ કર. જ્યાં ધર્મ છે, ત્યાંજ જય છે. જે હંમેશા સર્પની જેમ જન સંસને ત્યાગ કરે છે, જે મડદાની જેમ યુવતીને દૂરથી પણ જોતો નથી, તેમજ જે વિષય સુખને વિષ સમાન સમજે છે, તે ધીર પુરુષ વિજય મેળવે છે. અને અંતે મોક્ષપદને પામે છે. અજ્ઞાનરૂપ કાદવથી ઉત્પન્ન થયેલું, તત્ત્વ વગરનું, દુઃખનું એક સ્થાન, જન્મ, જરા અને મૃત્યુથી યુક્ત એવા સંસારના બંધનને અનિત્ય જાણ! જ્ઞાનરૂપ તલવારથી તેનાં બંધનો કાપી નાંખ! આલેકમાં સુવિધિપૂર્વક અને સમ્યગ્ર રીતે સેવન કરાયેલ ધમ ત્રિવિધ તાપને દૂર કરે છે. પિતાની જેમ હિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #423 -------------------------------------------------------------------------- ________________ 412 ભીમસેન ચરિત્ર કરનાર છે. મોક્ષ માગે ગમન કરનારાઓ માટે તે પરમ પાથેય છે. આથી ભવ્યાત્માઓ ! તમે આ ધર્મનું ઉત્કૃષ્ટપણે આરાધન કરે. કેવળી ભગવતે ભીમસેનના પૂર્વભવની સમાપ્તિ કરી અને ધર્મનું સેવન કરવાની શીખ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #424 -------------------------------------------------------------------------- ________________ 33 4 રે ! આ સંસાર !! કેવળી ભગવંત શ્રી હરિ સૂરીશ્વરજી મહારાજાના મંગલ સ્વર ચારેય દિશામાં ગૂંજી રહ્યા હતા. શ્રોતાઓ મુગ્ધ ભાવે એ અમૃતવાણુનું પાન કરી રહ્યા હતા. પર્ષદા હકડેઠઠ ભરાયેલી હતી. દેવ, દાનવો, મનુષ્ય અને તિર્યંચે પણ શાંતભાવે ભગવંતની દેશના કાને ધરી રહ્યા હતા. ભગવતે આજે ભીમસેનને પૂર્વભવ કહે શરૂ કર્યો હતો. તેમાં કથા હતી. કથામાં નરી સચ્ચાઈ હતી. એ સચાઈમાં આત્માને જાગ્રત કરે તેવી અખૂટ તાકાત હતી. કેવળી ભગવંતના એક એક શબ્દ ભીમસેનનું રેમેરેમ ધ્રુજી ઊઠતું હતું. ભગવંત એવી અસરકારક વાણીમાં પિતાના પૂર્વભવના પ્રસંગેનું વર્ણન કરી રહ્યા હતા, કે ભીમસેન એ તમામ પ્રસંગે પિતાની આંખ સામે ભજવાઈ રહ્યા હોય તેમ અનુભવી રહ્યો હતે. સુશીલા પણ પિતાના પૂર્વભવને નિહાળી રહી હતી. સુશીલાના સ્વરૂપમાં એ પ્રીતિમતિના ભવને અનુભવ કરી રહી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #425 -------------------------------------------------------------------------- ________________ 414 ભીમસેન ચરિત્ર “અરર ! શું હું આવો હતો ? ઉછુંખલ અને ઉદ્ધત કામજિતના ભવમાં મેં શું આવાં ઘોર પાપ કર્યા હતાં ? અને એ પાપ પણ પાછાં મેં હસતા હસતા કરેલા. મને મજાક સૂઝી તે જળચર જીવને પાણીમાંથી બહાર ખેંચી કાઢો, વાંદરાના બચ્ચાને જનેતાથી વિખૂટું પાડયું, વણિકના રને ઝૂંટવી લીધાં, મુનિ ભગવંતની મેં ત્રણ ત્રણ વાર કદર્થના કરી. આ બધું જ મેં વિના કારણે કર્યું. ન તેમને કંઈ વાંક હતો. ન કંઈ તેમનો ગુનો ! અપરાધ વિના જ એક રમત કરવા ખાતર જ મેં એ બધું કર્યું ! એ રમતે હાય ! આજ મારી શી શી દશા થઈ? પ્રીતિમતિના પ્રેમમાં લુબ્ધ બની પ્રજાપાલને છેતર્યો, તે આ ભવે તેણે મારું રાજ્ય લૂંટી લીધું ! - વણિક અને તેની પત્નીને વિના અપરાધે કાઢી મૂક્યા. તો આ ભવે મારે ખૂદ એ રીતે બેહાલ થઈ રેટલા માટે રઝળવું પડ્યું ! - મુનિ ભગવંતની અવહેલના કરી, તે ત્રણ ત્રણ વાર હાથમાં આવેલી સંપત્તિને મારે ગુમાવવી પડી.” - આહ! શું કર્મને ન્યાય છે! " એકએક પાપકર્મ મારે ભોગવવું પડ્યું. તેમાંથી સહેજ પણ હું છટકી ન શકો. એકએક કર્મને મારે પૂરેપૂરે હિસાબ ચૂકવવો પડશે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #426 -------------------------------------------------------------------------- ________________ રે! આ સંસાર !! 415 એ પાપમાંથી ન મને પ્રતિમતિ ઉગારી શકી કે ન મને મારું અશ્વય એ કર્મમાંથી બચાવી શકયું ! મારાં કરેલાં કર્મ મારે જ ભેગવવાં પડયાં. તેમાં કોઈએ પણ ભાગ ન પડાવ્યો.” ભીમસેન પોતાના કર્મને સંભારી તેને બળબળતો પસ્તા કરતો આંસુ સારી રહ્યો. - સુશીલા ની આંખ પણ આંસુથી ઊભરાઈ રહી હતી. તે પણ પિતાના પ્રીતિમતિના ભવને યાદ કરી પસ્તાવાથી સળગી રહી હતી. પિતે વિશ્વાસઘાત કરી અલંકારે સંતાડી રાખ્યા, વણિક પત્નીને ખોટી રીતે ત્રાસ આપી તેમને ઘર બહાર કાઢી મૂકયા વગેરે પિતાના કર્મોને યાદ કરી પિતાની એ પાપને નિંદવા લાગી. તેને પણ થયું, કે આ જગતમાં જે જીવ જેવાં કર્મ બાંધે છે, તેવાં જ કર્મને બદલે તેને ચૂકવવું પડે છે. કર્મને પાશમાંથી કોઈપણ છટકી શકતું નથી. પાપ ભલે નિર્દોષભાવે કયુ હોય કે પછી અત્યંત ક્રૂર ને વૈરભાવે કર્યું હોય, તેનું પરિણામ ભેગવવું જ પડે છે. - સુનંદા અને વિમલા દાસી પણ આજ જાતને ભાવ અનુભવી રહી હતી. તેમનું અંતર પણ પોતાનો પૂર્વભવ જાણે ધર્મ ભાવનાથી પીગળી રહ્યું હતું. અન્ય જીવ પણ ભીમસેનના આ પૂર્વભવને જાણીને સંસારની અસારતા, કર્મની સત્તા, કર્મના પરિણામ વગેરેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #427 -------------------------------------------------------------------------- ________________ 41 ભીમસેન ચરિત્ર વિચાર કરી રહ્યા હતા. અને પિતાના ભવાંતરે પોતાના પાપથી શું હાલ થશે, તે વિચારથી ધ્રુજી રહ્યા હતા. પિતાને પૂર્વભવ જાણ ભીમસેનની રહી સહી આસક્તિ પણ સંસાર ઉપરથી ઉડી ગઈ. - “શુ આ સંસાર જીવવાને? એ જીવીને આખર પામવાનું શું ? દુઃખ અને દુઃખ સિવાય બીજુ આ સંસારમાં છે પણ શું ? સંસારમાં દેખાતા સુખ પણ દુઃખ રૂ૫ છે. સુખના આવરણ તળે દુઃખ જ ઢંકાયેલું છે. અને આ માનવભવ ગુમાવી દીધો તો? એશ અને આરામમાં એઈ નાંખે તો? લેગ અને વિલાસમાં તેને વેડફી નાંખ્યો તો ? આળસ અને આરામમાં તેને બગાડી મૂક તે ? કોને ખબર કે પછી આ ભવ મળે કે કેમ? અને આ ભવમાં બાંધેલા કર્મ તો પાછા ભેગવવા જ પડવાના. એ કર્મોનો ક્ષય કરતાં પાછાં ન જાણે કેટલાય ભવો નીકળી જાય? અને એક ભવ એટલે ? જનમ-મરણના અસહ્ય દુઃખે. આધિ-વ્યાધિ ને ઉપાધિની અનતી વણઝાર. એકમાંથી છુટી બીજામાં બંધાવાનું. બીજામાંથી છુટી ત્રીજામાં જકડાવાનું, આમ પરંપરા પાછી ચાલ્યા જ કરવાની. નહિ...નહિ....આ સંસારમાં હવે વધુ ન રહેવાય. આ ગૃહસ્થ જીવનમાં હવે એક દિવસ પણ પસાર ન કરાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #428 -------------------------------------------------------------------------- ________________ રે! આ સંસાર !! 417 મહામૂલે મેં સમય વ્યતીત થઈ રહ્યો છે. જીવન એક એક પળ પસાર કરતું ધીમી ને ચેકસ ગતિએ મૃત્યુ તરફ ધસી રહ્યું છે. કોને ખબર આ જીવન જ્યારે કાળને કે ળિો બની જશે ? એ જીવન પૂરું થાય એ પહેલાં જ મારે આ સંસારનો ત્યાગ કરી દેવું જોઈએ. સંસારની મમતાને ફગાવી દેવી જોઈ છે. દેહના મોહનો નાશ કરી નાંખવે જોઈએ. આ જ પળ છે. આ જ ક્ષણ છે. જીવનને સાર્થક કરી લેવાની આ જ ઘડી છે. હવે મને વિલંબ ન ખપે....” સંસારની અસારતાથી વિચાર કરતો ભીમસેન સરિવાર રાજમહેલમાં પાછો ફર્યો. રાજમહેલમાં પાછા ફરેલે ભીમસેન ભીમસેન ન હતો. લાંબી ઊંઘમાંથી જાગ્રત થયેલ એ આત્મા હતો. રાજમહેલ હવે તેને ખૂંચવા લાગ્યો. ભોના બંધનમાં બાંધનાર એ કેદખાના જેવું લાગ્યું. અને જાણે પિતે એક મોટા બંદીખાનામાં આવ્યો હોય તેવા ભાવ એ અનુભવવા લાગ્યું. પિતાની આત્મભાવનાની વાત કરતાં તેણે સુશીલાને કહ્યું : દેવી ! મને આ સંસાર હવે ખારો ઝેર લાગે છે. ઘણું વરસે એ ઝેર પીધું. એ ઝેરની મને હવે અભ્ય અકળામણ થાય છે. - ભેગ વિલાસથી ખરડાયેલા આ દેહની હું શુદ્ધિ કરવા ભી, રાંs Ac: Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #429 -------------------------------------------------------------------------- ________________ 418 ભીમસેન ચરિત્ર માંગુ છું. મોહ અને માયાથી મલિન બનેલા મારા આત્માને જ્ઞાન-દર્શન અને ચારિત્રથી વિશુદ્ધ કરવા માંગું છું. “સ્વામી ! મારી પણ એ જ દશા છે. જ્યારથી મેં મારો પૂર્વભવ જાણ છે, તે પળથી જ મારું મન તો આ સંસાર ઉપરથી ઊઠી ગયું છે. મને કયાંય ચેન પડતું નથી. આ વૈભવ ને વિલાસ, આ સુખ અને સાબી, મને કંટકની જેમ ભેંકાઈ રહી છે. પુત્રની મમતા, તમારી માયા, આ રાજલક્ષમીની મા, આ દેહની આસક્તિ, આ બધાથી મને શું મળવાનું ? એથી જનમોજનમ એક યોનિમાંથી બીજી એનિમાં મારે ભટકયા જ કરવાનું ને ? પણ ના. મારે હવે એ ભવભ્રમણ નથી કરવી. હવે તો એ બંધનો બધા તોડી જ નાંખવા છે. સકલ કર્મનો ક્ષય કરે છે. ' - હવે પછી ન જનમ જોઈએ, ન મૃત્યુ જોઈએ, ન દુઃખ જોઈએ, ન સંતાપ જોઈએ. ન કોઈ કશાયની વળગણ જોઈએ. * હું આત્મા છું. એ આત્મા જ મારે બની રહેવું છે. નશ્વર આ દેહનો સદાયના માટે મારે નાશ કરી નાંખવા છે અને આત્માને આત્મતત્વમાં ભેળવી સંસારને સદાય માટે, સર્વથા અંત આણવે છે.” સુશીલાએ નમ્રભાવે પોતાના આંતરભાવના પ્રગટ કરી. “ધન્ય દેવી ! ધન્ય! તમારી ભાવના અનમેદનીય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #430 -------------------------------------------------------------------------- ________________ રે! આ સંસાર ! ! 419 મારા તમને આશીર્વાદ છે. એ ભાવનાને સાર્થક કરે. સંસારને નાશ કરો. કમનો ક્ષય કરો. અને મુક્તિને પામે. ભીમસેને ઉત્સાહથી કીધું. - ભીમસેન અને સુશીલાએ આ અસાર સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો દઢ નિર્ધાર કર્યો. આ નિર્ધારની જાણ તેમણે વિજયસેન અને સુચનાને પણ કરી. ભીમસેનનો આ શુભ સંદેશ મળતાં જ વિજયસેન અને સુચના ચીલઝડપે રાજગૃહી આવી પહોંચ્યા. તેઓ પણ આ શુભ કાર્યમાં સાથે નીકળવા તત્પર બન્યા હતા. તમને પણ આ સંસાર અસાર જણ હતો. બધાં ભેગા મળતાં જ સૌ દીક્ષાની વાત કરવા લાગ્યા. ભીમસેને દેવસેનને અને કેતુસેનને પણ લાવ્યા. તેમને પોતાના નિર્ણયની વાત કરી. અને શુભ દિવસે દેવસેનને રાજ્યાભિષેક કર્યો. કે ભીમસેને દેવસેનને રાજમુગુટ પહેરાવ્યું. રાજમુદ્રા આપી. અને રાજવહીવટ માટે સુંદર શીખામણ આપતાં કહ્યું : - " પુત્ર ! વરસ સુધી મેં આ નગરના પ્રજાજનો ઉપર શાસન કર્યું છે. જે રીતે તારું ઘડતર કરી તારો વિકાસ કર્યો છે, એથી પણ વિશેષ રીતે પુત્ર ભાવે મેં આ પ્રજાનું કલ્યાણ ને હિત કરવા પ્રયત્ન કર્યો છે. તું પણ હવેથી આ પ્રજાનું પુત્ર ભાવે રક્ષણ કરજે. પ્રેમ અને મમતાથી તેમની સંભાળ લે છે. - સંકટનો સમય આવે ત્યારે ધીરજ ગુમાવીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #431 -------------------------------------------------------------------------- ________________ 420 ભીમસેન ચરિત્ર દૌર્ય ધારણ કરજે. કારણ દર્ય એ પુરુષનું આભૂષણ છે અને પ્રજાનું શાસન સંભાળતા રાજવી માટે તે એ ગુણ ઘણે જ અનિવાર્ય છે. આથી જરાય ઉતાવળે બન્યા વિના સ્વસ્થ અને શાંત ચિત્તે દૌર્ય ને શૌર્ય થી પ્રજાનું કલ્યાણ કરજે. રાજકારભાર એ ઘણે જ અટપટો વિષય છે. એ કારભાર કરતાં તું નીતિને ચૂકીશ નહિ. અનીતિ આદરી નહિ. કારણ અનીતિ એ અનેક આપત્તિનું મૂળ છે. હંમેશા ગુણો જ મેળવજે. સગુણ વિનાનું જીવ ભારરૂપ છે. એશ્વર્ય ને શૈભવમાં છકી જઈ અવગુણથી તાર જીવનને બરબાદ ન કરીશ. આ રાજસંપત્તિ એ પ્રજાની સંપત્તિ છે તેમ માની તેને ઉપગ કરજે. બધી જ બાબતેમાં વિચક્ષણ એવા મંત્રીની સલા લેજે. તેમને સાથે રાખી બધા શુભ કામ કરશે. અને રાજ લક્ષમીને નિરંતર વધારે કરજે. અને એ લક્ષમીને પ્રજાન સુખ અને સગવડમાં ઉપયોગ કરજે. - સૌ ઉપર પ્રેમ રાખજે. તારાથી વચે મેટા અ જ્ઞાનમાં સમૃદ્ધ હોય તેવા વિદ્વાન અને વડીલેનું ઉચિ સન્માન કરજે. તેમનો આદર સત્કાર કરજે, તેમની હિત વાણીનું પાલન કરજે. રાજશાસન તારે ચલાવવાનું છે, તેથી તારી પાસે રે બરોજ અનેક પ્રશ્નો આવશે. જનતાની ફરિયાદો આવશે ન્યાય માટેની પુકાર આવશે. એ સઘળામાં વિવેક રાખજે સત્તાના ઉપગ કરતાં આત્માના અવાજને વધુ મહત્વ આપજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #432 -------------------------------------------------------------------------- ________________ રે ! આ સંસાર! ! 421 : સત્તાના લીધે અભિમાની ન બનીશ. નમ્ર બનજે. સત્તાને ઉપગ શાસનને સુવ્યવસ્થિત અને સુતંત્રિત કરવા માટે કરજે. યુદ્ધને આશરો લઈશ નહિ. રક્ષણ માટે યુદ્ધ કરજે. નવા નવા રાજ્ય મેળવવાના લેભમાં નિર્દોનું લોહી રેડાવીશ નહિ. બને ત્યાં સુધી યુદ્ધથી વિરમજે. - યુદ્ધ કરવાનું મન જેર કરે તે તારી પિતાની જાત સાથે જ યુદ્ધ ખેલજે. તારા મનને નબળા પાડનારા, તને દુર્ગતિમાં ઘેરી જનારા, તારા આત્માને કલંકિત કરનારા એવા તારા આંતરશત્રઓ સામે ખૂનખાર યુદ્ધ લડી લેજે. એ શત્રુઓ ઉપર વિજય મેળવજે. ને આમરાજ્યને યશસ્વી વિજેતા બનજે. - રાજવૈભવમાં પડીને તારા ધર્મને વિસરીશ નહિ. તું પહેલાં માનવ છે. માનવતા એ તારે પ્રથમ ધર્મ છે. એ ધર્મથી ટ્યુત થઈશ નહિ. અને એક રાજા તરીકે તારા અનેક કર્તવ્ય ધર્મો છે. એ ધર્મનું યથાર્થ પાલન કરજે. = અર્થ અને કામમાં, પૈસા અને પતનમાં અટવાઈને તારા ધર્મને નેવે ન મૂકીશ. અને યાદ રાખજે જે દિવસે તું તારો ધર્મ ભૂલીશ, તે દિવસથી તારું સઘળું અશ્વય નાશ પામશે. - ન્યાયના સિંહાસન ઉપર બેસીને નિર્દોષોને દંડ કરીશ નહિ. ગુનેગારોને પણ ઉચિત જ દંડ કરજે. અને મૃત્યુ દંડ તે કોઈનો પણ કરીશ નહિ. કારણ જે જીવન આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #433 -------------------------------------------------------------------------- ________________ 422 ભીમસેન ચરિત્ર કેઈન આપી શકતાં નથી તે જીવન છીનવી લેવાનો આપણને કઈ જ અધિકાર નથી. આપણું કર્તવ્ય તે અપરાધને દૂર કરવાનું છે, અપરાધીઓને નહિ. આથી અપરાધને તિરસ્કા કરજે. અને અપરાધીઓ ઉપર દયા ચિંતવજે. તારા આંગણે જે કોઈ સંત, જ્ઞાની, ગુરુ ભગવંત આદિ આવે તેના વિનય કરજે. તેમની ભક્તિ કરજે, તેમની હિતકારી વાણી નું પાન કરજે. સુપાત્ર દાન દેજે. ગરીબ ગુરબાઓને અન્ન અને વસ દિજે. રાજચર્ચા કરવા નીકળજે અને જે કઈ દુઃખી જણાય તેઓના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરજે. પૂર્વભવના પુણ્યબળથી તને આ રાજ્ય મળ્યું છે. એ પુણ્યમાં ધર્મ આરાધન કરીને વધારો કરજે. યૌવનના ઉન્માદમ એ પુણ્ય ખચી ન નાંખીશ. અને આથી વિશેષ તને શું કહેવું ? તું સુજ્ઞ છે સમજદાર છે. તને, તારા કુળને, તારા ધર્મને તેમજ તાજ આત્માને વધુ ઉજજવળ અને યશસ્વી કરે તેવી રીતે આ રાજધુરાને વહન કરજે.” ઘણા જ વિસ્તારથી ભીમસેને દેવસેનને રાજ ચલાવવા માટેની યોગ્ય સુચનાઓ આપી. દેવસેને તેને વિનયપૂર્વ સ્વીકાર કર્યો. “પિતાજી! આપ નચિંત રહે છે. આપની આજ્ઞાનું હું અક્ષરશ: પાલન કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #434 -------------------------------------------------------------------------- ________________ રે! આ સંસાર !! 423 એ પછીના બીજા દિવસે દેવસેન અને કેતુસેને પિતાના માતા પિતાને ભવ્ય એ દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભીમસેન અને સુશીલા સાથે બીજા પણ કેટલાક મુમુક્ષુ આત્માઓ હતા. એ સૌ વાજતે ગાજતે કેવળી ભગવંત શ્રી હરિ સૂરીશ્વર મહારાજા પાસે આવ્યા. ભગવંતે તે સૌને વિધિપૂર્વક દીક્ષા આપી. નગરજનોએ એ સૌ નૂતન મુનિ ભગવંતને જયનાદ કર્યો. | દેવસેન અને કેતુસેને શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. અને માતપિતાને વંદના કરી રાજમહેલ પાછા ફર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #435 -------------------------------------------------------------------------- ________________ 34 બંધન તૂટયાં ભીમસેન આદિ મુમુક્ષુ આત્માઓને દીક્ષા આપી પિતાના શિષ્ય સમુદાય સાથે કેવળી ભગવંત શ્રી હરિ મહારાજાએ રાજગૃહીથી વિહાર કર્યો. નગરજનોએ એ સૌ શ્રમણ ભગવંતોને આંસુભીની આંખે વિદાય આપી. કેવળી ભગવંત ગામાનગામ વિહાર કરતાં અને અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડતાં એક દિવસે સમેતશિખર આવી પહોંચ્યા. ભગવંતે પોતાના આયુષ્ય પૂર્ણ થવાને સમય જે. આથી તેમણે એ પવિત્ર તીર્થ ઉપર અનશન કર્યું. શુભ ધ્યાનમાં આત્મા પરવીને એ બેસી ગયા. દેહની માયાને ખંખેરી નાંખી. ચૌદ રાજલોકના જીવોની ક્ષમાપના માંગી. અને માત્ર એક જ આત્માનું ધ્યાન ધરતાં અને આત્માની આત્મા સાથે સુરતા મેળવી એકલીન બની ગયાં. ધ્યાતા–ધ્યાન ને દયેયને અકય રચાયુ. ભગવંતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #436 -------------------------------------------------------------------------- ________________ 425 ભીમસેન ચરત્ર આત્મા દેહ અને દુનિયા વિસરી ગયે. આત્મા આત્માને અનુભવ કરવા લાગ્યો. - દિવ્ય ધ્યાનની આ દીક્ષી તેમના મુખારવિંદ ઉપર વિલસી રહી. અને સભાનપણે ભગવંતે દેહના પરમાણુઓને વોસરાવી દીધા. ભગવંત નિર્વાણ પામ્યા. આત્મા આત્મામાં મળી ગયો. સંસારનો ભગવતે નાશ કર્યો. અને તેઓ મુક્તિને વર્યા. દેવતાઓએ ભગવંતનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યું. શિષ્ય સમુદાયે ગુરુ ભકિતરૂપે તે દિવસે ઉપવાસ કર્યો. ગુરુને ગુણેનું ચિંતવન કર્યું. ગુરુની હિત શિક્ષાને યાદ કરી. અને એ માર્ગે સતત સાવધ રહી ચાલવા સૌ સજાગ બન્યા. - મુનિરાજ શ્રી ભીમસેન ગુરુના જવાથી થોડા વ્યાકુળ તો બન્યા. પરંતુ ઘડી પછી તેમણે ગુરુના દેહની માયા ખંખેરી નાંખી. અને ગુરુના આત્માને ભજવા લાગ્યા. ચારિત્રધર્મની તેમણે ઉત્કટ આરાધના કરી. જ્ઞાનાભ્યાસ કર્યો. ઉગ્ર તપશ્ચર્યા કરી. ગામેગામ વિહાર કર્યો. એકચિત્તે આત્માનું ધ્યાન ધર્યુ. આ સંસારમાં રહેવાથી આત્માને જે કંઈ ભોગ વિલાસ મોહ-માયા વગેરેને કાદવ લાગ્યું હતું, તે તેમણે જ્ઞાન અને ક્રિયાથી, તપ અને સ્વાધ્યાયથી ધોઈ નાંખે. દેહની અશુદ્ધિ પણું સ્વચ્છ કરી. અને એક દિવસ વિહાર કરતાં કરતાં તેમાં અનેક શિષ્ય સમુદાય સાથે રાજગૃહી પધાર્યા. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #437 -------------------------------------------------------------------------- ________________ 426 ભીમસેન ચરિત્ર - આ રાજગૃહીમાં એક વખત તેઓ રાજા હતા. પોતાની પાસે અઢળક અવર્ય હતું. સુખ અને સાહ્યબી હતી. પોતાના સેવા ખડે પગે ઊભા રહેતા અનુચર હતા. પણ આ બધું કશું જ તેમને યાદ નહોતું આવતું. જુના સ્થળે જોઈ એ સ્થળેની સ્મૃતિ તેમને સતાવતી ન હતી. બધી જ આસક્તિ તેમણે ભસ્મીભૂત કરી નાંખી હતી. જ્યાં સુધી સઘળા કર્મોનો ક્ષય નથી થયું, ત્યાં સુધી એ કર્મો ભોગવવાનાં જ છે. આયુષ્ય કર્મ પૂરું નથી થયું ત્યાં સુધી જીવન જીવવાનું જ છે. અને એ જીવાય ત્યાં સુધી સઘળાં કર્મોને બાળી ખાખ કરી નાંખવાના છે. એ હેતુથી જ તેઓ રાજગૃહી આવ્યા હતા. અહી તેમની આત્મભાવના વધુ ને વધુ તીવ્ર બની. બારે ભાવના થી આત્મા સમલાસ પામવા લાગ્યો. આત્માની અમર તેનું એકત્વ, તેની અક્ષયતા, તેમજ આત્માનું આમામાં વિલીન થઈ જવું તે જ સત્ય છે. એવી શુભ ભાવના ભાવતાં હતાં, ત્યાં જ તેમના ચાર ઘાતી કર્મના બંધ તૂટી ગયા. મુનિશ્રી ભીમસેનને કેવળજ્ઞાન પ્રગટ થયું. લેકાલાર્ક પ્રકાશિત થશે. સૂક્ષ્માતિસૂમ અને અતીન્દ્રિય પદાર્થો અને ભાવને સાક્ષાત્કાર થશે. કશું જ અજાણ્યું ન રહ્યું. બધું જ પ્રગટ થયું. કેવળજ્ઞાનના પ્રભાવથી ઈન્દ્ર મહારાજાનું અચલ એવું સિંહાસન ડેલી ઊઠયું. અવધિજ્ઞાનને ઉપગ મુકી ઈન્દ્ર મહારાજાએ તેનું કારણ તપાસ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #438 -------------------------------------------------------------------------- ________________ - - બંધન તૂટયાં જોયું તે શ્રી ભીમસેન મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. ઈન્દ્રને આત્મા હરખાઈ ઊઠશે. તરત જ તેણે પોતાના પ્રભાવથી રાજગૃહીમા સુગંધી જળની વર્ષા કરી. સુવાસથી મઘમઘતા પુપની વૃષ્ટિ કરી. દેવેના સમુહ સાથે, દિવ્ય દુંદુભિ એનો નાદ કરતાં ઈદ્ર મહારાજા પૃથ્વી લેકમાં આવ્યા. - જ્યાં મુનિ ભગવંત કેવળજ્ઞાન પામ્યા હતા, એ ભૂમિને એક જન સુધી સુગંધિત કરી. શીતળ છાંય કરી. વિશાળ ને ભવ્ય એવા સુવર્ણ કમળની રચના કરી. “બિરાજે ભગવંત! બિરાજે, અને અમને ધર્મ દેશના સંભળાવો.” ઈદ્ર મહારાજાએ ભગવંતને વંદના કરી વિજ્ઞપ્તિ કરી. દુંદુભિનો નાદ સાંભળતાં જ રાજગૃહીના નગરજનો એ દિશામાં દોડવા લાગ્યા. દેવસેનને અને કેતુસેનને ઉદ્યાનપાલે શુભ વધાઈ આપી. વધાઈ મળતાં જ સપરિવાર ચતુરંગી સેના લઈ બંને પુત્ર પિતાના પિતાને, કેવળી ભગવંતને વંદના કરવા તેમજ ધર્મદેશને સાંભળવા ઉત્સાહભેર દોડી આવ્યા. પશુ-પક્ષીઓ પણ ભગવંતના પ્રેમ પ્રભાવથી ત્યાં દોડી આવ્યા. એ સમયે સૌ એકબીજાના જન્મ જાતર વિસરી ગયા. અને નિર્ભય બની એકબીજાની સાથે સાથે બેઠા. દેવ, દાનવ, માન અને તિર્યંચેથી પર્ષદા ભરાઈ ગઈ. નાના, મેટા, વૃદ્ધ અને યુવાન, સ્ત્રી અને પુરૂષ, અઢારે આલમ ભગવંતની વાણી સાંભળવા ઉલટભેર આવી હતી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #439 -------------------------------------------------------------------------- ________________ 428 બંધન તૂટયા કેવળી ભગવંત શ્રી ભીમસેને દેશનાનો પ્રારંભ કર્યો : - “ભવ્યાત્માઓ ! આ સંસાર દુઃખરૂપી દાવાનળથી સતત ભડકે બળી રહ્યો છે. તેમાં કયાંય શાંતિ નથી. વિરામ નથી. સુખ નથી. આધિથી તે ઘેરાયેલું છે, વ્યાધિથી તે વીંટળાચેલે છે ને ઉપાધિથી તે ઉભરાયેલ છે. જન્મ અને મરણના અસહ્ય દુઃખોથી આ સંસાર ભરેલું છે. આ દુઃખરૂપ સંસારનો તમે જે નાશ ઈચ્છતા હૈ, તો ચારિત્રધર્મનું આરાધન કરે. સંસારના તમે અનેક દુઃખ સહન કરે છે, પણ તેથી તમને સાચું ને અક્ષય સુખ મળતું નથી. ઉલટું તેનાથી તમે તમારી ભવની પરંપરામાં વધારો જ કરે છે. આથી ચારિત્રધર્મની આરાધનામાં પડતાં પરિષહોને આત્માના આનંદથી સહન કરે. એ સહન કરવાથી તમારા આત્માને લાગેલા કર્મને બંધને તૂટી જશે. - કમરાજાની ભક્તિ કરવાને બદલે, તમે આ ચારિત્રનરેશની ભક્તિ કરો, સેવા કરો, તેની અહેનિશ પૂજા કરે. - આ સંસારમાં સૌ સ્વાર્થના સગાં છે. તમારા કર્મો ભોગવતી વેળાએ તમને કોઈ સાથ નહિ આપે. તમારા કરેલા કર્મ તમારે એકલાએ જ ભેગવવા પડશે. જેવા કર્મ કરશો, તેવાં જ ફળને પામશે. - આ આત્માને અનાદિકાળથી કર્મરૂપી કચરે બાઝેલ છે. આત્મા ઉપર અનેક શુભાશુભ કર્મના થર જામી ગયા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #440 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ચરિત્ર તેના દબાણને લઈ તમે જે છે, તમારે જે અસલ સ્વભાવ છે, તમારું જે ખરું ને સાચું સ્વરૂપ છે, તેનો તમને ખ્યાલ આવતો નથી. પરિણામે દેહને જ તમારે માની, તેના ધર્મમાં મશગૂલ બની તમે અનેક પ્રકારનાં સુખદુઃખ ભેગો છો, ભવની ભ્રમણ કરે છે. આથી હે ભવ્યો ! તમે તમારા આત્માને ઓળખે. તમારા આત્મસ્વરૂપને જાણે, અને જે તમારે આત્મધર્મ છે તેનું યથાર્થ પરિપાલન કરો. - મેહનો ત્યાગ કરે, મમતાને દૂર કરે, આસક્તિને નાશ કરે, પાપથી બચો. જ્ઞાનનું સેવન કરે, તત્ત્વને ઓળખે. સુદેવ સુગુરુ અને સુધર્મનો સંગ કરો. વિશુદ્ધ શિયળનું પાલન કરે, બાર પ્રકારના તપ કરે, બાર વ્રતોનું પાલન કરે, બાર ભાવનાઓ ભાવો. દુષ્ટ વિપાકવાળા અસગ્રહને મૂકી દે. શુભધ્યાનથી કર્મમળનું પ્રક્ષાલન કરે અને વૈરાગ્ય ભાવનાથી આત્માને વાસિત કરે. - જે ભવ્ય જુવો આ રીતે કર્મને ક્ષય કરવા અપ્રમત્ત ભાવે ઉદ્યમશીલ બને છે, તે કદી દુર્ગતિ પામતો નથી અને કેમે કમે તે મુક્તિને વરે છે. ભવ્ય ! આદેશ . કરેલા ગુણનું નિયમપૂર્વક નિષ્ઠાથી પાલન કરે. તેના પાલનથી સંસારના ત્રિવિધે ય તાપને નાશ થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #441 -------------------------------------------------------------------------- ________________ 430 ભીમસેન ચરિત્ર મહાનુભાવે ! જે જીવ તને જાણતો નથી, તે જીવ અજાણ્યા મુસાફરની જેમ અહીંથી તહી વ્યર્થ ભમ્યા કરે છે. આ તો નવ પ્રકારના છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ. બંધ તત્ત્વમાં પુણ્ય અને પાપન અંતર્ભાવ કર્યો છે. ઉત્પતિ, સ્થિતિ અને વ્યયવાળો, અમૂર્ત, ચેતનાલક્ષણ વાળે, કર્તા, ભોકતા અને શરીરમાં ઉત્પન્ન થનારો, ઉર્ધ્વગામી તે જીવ તત્વ છે. જે કર્મ પ્રવૃત્તિનો કર્યા છે અને કર્મના ફળનો ભક્તા છે. તેમજ જે સંસારમાં પરિભ્રમણ કરે છે અને અંતે મોક્ષ પામનારે છે, તે આત્મા છે. આત્માના સિદ્ધ અને સંસારી એવા બે ભેદ છે. અને નરક આદિ ચાર ગતિના ભેદથી સંસારી જીવ ચાર પ્રકારના છે. માટે ભો! આ નવે તને તમે બરાબર ઓળખે. તમે પાપમાંથી અટકો અને આ માનવભવનો યથાર્થ ઉપગ કરી લે.” કેવળી ભગવંતે પોતાની ધર્મદેશના પૂરી કરી. શ્રોતાઓએ પિતાની યથાશક્તિ તે સમયે વ્રતો ગ્રહણ કર્યા અને ભગવંતની પ્રચંડ અવાજે જયઘોષણા કરી. સૌ શ્રોતાઓ વિખરાઈ ગયા. દેવ દેવસ્થાને ગયા અને માનવ સૌ સ્વ સ્વસ્થાને ચાલ્યા ગયા. કેવળી ભગવંત શ્રી ભીમસેન મહારાજાએ ચગ્ય દિવસે વિહાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #442 -------------------------------------------------------------------------- ________________ બંધન તૂટયાં 431 વિહાર કરતાં કરતાં તેઓ સમેતશિખરગિરિ પર પધાર્યા. અહી તેઓ શ્રીએ પોતાનો આયુષ્યકાળ નજદીક જા. આથી ગિરિરાજ ઉપર તેઓ શુક્લ યાનમાં બેઠા. આત્મા સાથે એકસુરતા સાધી અને થેડા જ સમયમાં તેમણે એકી સાથે ચારે ય કર્મ, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કર્યો. કેવળી ભગવંત શ્રી ભીમસેન નિર્વાણ પામ્યા. સાવી શ્રી સુશીલાએ પણ ચારિત્રની ઉત્કટ આરાધના, ઉગ્ર તપ કરી, ગાત્રોને ગાળી નાંખ્યા અને આયુષ્યનો અંત સમય જાણી તેઓ પણ શુકલ દયાનમાં સ્થિત થયાં. અને સકલ કર્મનો ક્ષય કરી તેઓ પણ એ જ ભવે મુક્તિપદને પામ્યા. શ્રી વિજયસેન રાજર્ષિ તેમજ સાવી શ્રી સુલોચનાએ પણું ચારિત્રધર્મની અણિશુદ્ધ આરાધના કરી બંને કેવળી બન્યા અને અંતે બંને સકલકર્મનો ક્ષય કરી મોક્ષપદને પામ્યા. સમાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust