________________ 246 ભીમસેન ચરિત્ર લીધો. અને ચાલવા માંડયું. દેવસેને ભીમસેનની આંગ0 પકડી. સૌ હવે નગર તરફ જવા લાગ્યા. જતાં જતાં વિજયસેન સુભટને આજ્ઞા ફરમાવી. ' જાવ, મહારાણને આ શુભ સમાચાર આપો કે તમાર બેન, બનેવી અને તેમનાં બાળકો આ નગરમાં પધાર્યા છે અને તેઓ રાજમહેલમાં આવી રહ્યાં છે. ? બીજા સુભટને બીજી આજ્ઞા કરી : ‘તમે નગરશેઠની હવેલીએ જાવ. ત્યાં જઈને રાણ સુશીલા દેવીને આ શુભ સમાચાર આપે. ને તેઓને અત્ય આદર ભાવથી રાજમહેલમાં તેડી લાવે.” - બંને સુભટે આ આજ્ઞાનું પાલન કરવા રવાના થઈ ગયા. : આવડે મોટો પ્રસંગ કંઈ છાનો થોડે રહે? જેતા જોતામાં તો આખા ય નગરમાં આ વાત પ્રસરી ગઈ. રાજગૃહીને નરેશ ભીમસેન પધારી રહ્યા છે. તેમનાં - મહારાણી ને બાળકો પણ તેમની સાથે છે.” સુલોચનાને આ સમાચારની તરત જ ખબર પડી. કોઈ સુભટે આવીને આ મંગળ સમાચારની વધાઈ ખાધા. તે તરત જ પોતાની મોટી બેનને મળવા માટે પાલખીમાં બેસીને નગરમાં આવી. . ત્યાં જ તેને વિજયસેનના સુભટે મળ્યા. તેમણે સુશીલાના બીજા જ સમાચાર આવ્યા. તરત જ પાલખાન નગર શેઠની હવેલીએ લેવડાવી. - મહારાણી સુચનાને પિતાની હવેલીએ આવેલી જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust