________________ આચાર્યશ્રી હરિપેણ સૂરિજી 39 કરનારું છે. મૃત્યુના પરિણામવાળું છે અને અંતે ભસ્મશાત્ થનારું છે. આવું આ શરીર શું કોઈને સ્વાધિન થાય ખરું? ભવ્યાત્માઓ ! હંમેશાં આવી અશુચિ ભાવના ભાવો. છે આ ભાવનાનું નિરંતર સેવન કરવાથી આત્મા શીગ્રપણે વિકાસ પામે છે. તત્ત્વજ્ઞ પુરૂષો મન, વચન અને કાયાની ક્રિયાને ચો" કહે છે. કર્મના વિવિધ પ્રકારના ભેદોથી ભિન્ન એવા તેના બે પ્રકાર કહ્યા છે. એક શુભ આસ્રવ અને બીજે અશુભ આસ્રવ. જીવ આ બંને કિયાગથી ઉતા અને નીચતા પ્રાપ્ત કરે છે. યમ, નિયમ, વિરાગથી રંગાયેલું, તત્ત્વચિંતન અને પ્રશમરસમાં નિમગ્ન થયેલું તેમજ શુદ્ધ લેસ્થામાં નિત્ય અનુગત રહેલું શુભ ને શુદ્ધ મન, ભાવનાઓ વડે શુભ આસ્ત્રવની શ્રેષ્ઠ મિત્રતા કરે છે. કષાયરૂપ દાવાનલના તાપથી અભિપ્ત થયેલ, ભેગ વિગેરેથી વ્યાકુલ બનેલ અને સદાય વિષયમાં રંગાયેલું મન, સંસારમાં રખડાવનાર એવા અશુભ કર્મ બાંધે છે. જે ભવ્યાત્મ, સંસારના સમસ્ત વ્યાપારને તૃણ સમાન Eગણીને મૃત જ્ઞાનમાં આસક્ત બને છે. તે શુભ કર્મ બાંધે છે. પ્રભુના વચને સત્ય અને કલ્યાણપ્રદ છે. તેમજ અસત્ય વચન નિધ તેમજ અન્યાય-અનીતિ માગે લઈ જનારુ પાપમય છે એમ માને છે અને જે પિતાની કાયાના વ્યાપારને ભી. 24 P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust