SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ 368 ભીમસેન ચરિત્ર વિશ્વમાં જે જે પદાર્થો જેઓએ ભગવ્યા, તે તે જ પદાર્થો ખરેખર સ્વ સ્વભાવથી ક્ષણે ક્ષણે વિલક્ષણપણું" પામે છે. | હ ભવ્યા! પુત્ર, પત્ની, મિત્ર, બંધુ વર્ગ તથા સવ ધન વગેરે પણ ક્ષણે ક્ષણે પર સ્વભાવને પામે છે એમ તમે બુદ્ધિથી ભાવના ભાવે. આ પ્રમાણે અન્યત્ર ભાવનાથી જડ અને ચેતનન ભિન્નતાને જાણીને હે સજજન પુરુ ! સંસાર સમુદ્રમાં નાવી સમાન ભવ્ય આત્મસમણતા કરે. - આ શરીર રૂધિર, આંતરડાં, માંસ, મજજાના પીડ૧ અનેક ના ડીએના જાળાથી ગુંથાયેલ છે. આ શરીરમાં અશ માત્ર પણ પવિત્રપણું જણાતું નથી. છતાં પણ જુએ જ ખરા, મૂર્ખ માણસો તેમાં મેહ પામે છે. ' આ માનવ શરીર દુર્ગધની ખાણરૂપ છે. તેના પોષણ માટે અનેક દુઃખ સહન કરવો પડે છે. આ જ શરીરના જે ચામડી ઉતારી લેવામાં આવે, તો તેને જોઈ તેના ઉપર કાગડા અને કૂતરા તૂટી પડે. એવું તેનું બંધારણ છે. વળી આ શરીર ક્ષણે ક્ષણે નાશ પામવાના રવભાવવાળું છે. આથી હે બુદ્ધિમાન પુરુષ! તું શરીરના મેહનો ત્યાગ કર. તેની મમતાનો નાશ કર. કારણ આ શરીર કૃમિ કીડા વગેરેથી મલિન છે. હાડકાનો માળા છે. અગણ્ય દુઃખનું કારણ છે. રેગોનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust adhak Ta.
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy