________________ બંધન તૂટયાં 431 વિહાર કરતાં કરતાં તેઓ સમેતશિખરગિરિ પર પધાર્યા. અહી તેઓ શ્રીએ પોતાનો આયુષ્યકાળ નજદીક જા. આથી ગિરિરાજ ઉપર તેઓ શુક્લ યાનમાં બેઠા. આત્મા સાથે એકસુરતા સાધી અને થેડા જ સમયમાં તેમણે એકી સાથે ચારે ય કર્મ, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કર્યો. કેવળી ભગવંત શ્રી ભીમસેન નિર્વાણ પામ્યા. સાવી શ્રી સુશીલાએ પણ ચારિત્રની ઉત્કટ આરાધના, ઉગ્ર તપ કરી, ગાત્રોને ગાળી નાંખ્યા અને આયુષ્યનો અંત સમય જાણી તેઓ પણ શુકલ દયાનમાં સ્થિત થયાં. અને સકલ કર્મનો ક્ષય કરી તેઓ પણ એ જ ભવે મુક્તિપદને પામ્યા. શ્રી વિજયસેન રાજર્ષિ તેમજ સાવી શ્રી સુલોચનાએ પણું ચારિત્રધર્મની અણિશુદ્ધ આરાધના કરી બંને કેવળી બન્યા અને અંતે બંને સકલકર્મનો ક્ષય કરી મોક્ષપદને પામ્યા. સમાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust