Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 413
________________ 402 ભીમસેન ચરિત્ર છે પરંતુ આ ભાવ તેણે પિતાના મનમાં જ રાખ્યા. તે એક શબ્દ પણ એ અંગે ન બોલી. માત્ર આટલું જ કહ્યું : “ઠીક ત્યારે, જ્યારે જડે ત્યારે જલ્દી પાછા મોકલાવજે.” કામદત્તાએ વિન્મતિને બધી વાત કરી. પિતાની શંકા પણ જણાવી. વિદ્યન્મતિ તો એ જાણીને ભારે શેક કરવા લાગી. અલંકાર વિના તેને જીવ મુંઝાવા લાગ્યો. . પ્રજાપાલને આ વાતની ખબર પડી. તેણે મોટાભાઈ કામજિતને કહ્યું. કામજિતે જાતે બધે તપાસ કરી. પણ અલંકારે છેવાયા હોય તો જડે ને ? એ કયાંક મૂકાઈ ગયા હોય તે મળી આવે ને ? આ તો જાણી જોઈને સંતાડી રાખ્યા હતા. પ્રીતિમતિએ કામજિતને વાત કરી, કે અલંકારે ખવાયા નથી પરંતુ પોતાને એ ગમી ગયા હોવાથી તે સંતાડી દીધા છે. કામજિત ખૂબ જ ગુસ્સે થશે. આ ખોટું થાય છે, એમ તેને લાગ્યું. એમ ન કરવા તેણે પત્નીએ ઘણું સમજાવ્યું પણ પત્ની ન માની તે ન જ માની. ઉલટું આ વાત કોઈને પણ નહિ કરવા માટે કામજિતને મનાવી લીધું. કામજિતે જાતે જયારે કહ્યું, કે અલંકારે નથી મળતાં, ત્યારે પ્રજાપાલને ખૂબ જ દુઃખ થયું. તેના કુમળા હિંયા ઉપર ભારે આઘાત લાગે. “અરર! મારા મોટાભાઈએ મને છેતર્યો ! જેમને મેં પિતા તુલ્ય માન્યા, એ વડીલ બંધુએ જ મારે વિશ્વાસઘાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442