________________ ભીમસેન ચરિત્ર ગયું. તપ વધતો ચાલ્યો. નિત્યની ક્રિયાઓ તો થતી જ હતી. ગુરુગમથી યોગ પણ કર્યા. .પોતાના શિષ્યને આમ ઝડપથી વિકાસ સાધતો જોઈ ગુરુ આનંદ અનુભવતાં હતા. અને તેને વધુ ને વધુ ગ્ય બનાવતા હતા. , . . કાળક્રમે અનેક સ્થળે વિહાર કરતાં સૌ શ્રમણ ભગવંતો શ્રી સિદ્ધાચળ તીર્થ આવ્યા. આ સમયે આ શિષ્ય ગ્ય અને વીર બન્યો હતો. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિએ પોતાના શિષ્યને ચોગ્ય * જાણે પિતાના પદ ઉપર વિભૂષિત કર્યો. હવે હરિષણ મુનિ આચાર્ય બન્યા. પોતાના ગુરુને તેમણે ભાવથી વંદના કરી અને આ પદને પિતે યશસ્વી રીતે સાર્થક કરે તેવા આશીર્વાદ માંગ્યા. . આચાર્ય ભગવંતે પિતાનો અંતકાળ નજદીક જે. આથી તેમણે વિમલાચલ તીર્થમાં અનશન કર્યું. સમસ્ત જીિવ રાશીને ખમાવી. શુકુલ ધ્યાન ધર્યું. અને સમાધિ ગિને પ્રાપ્ત થયેલા અને નિર્મળ થાન ચેગથી નિવૃત્ત થયેલા સૂરીશ્વર સિદ્ધ થાનને વર્યા. - આચાર્ય શ્રી હરિણિ સૂરિજીએ ગુરૂની સ્મૃતિમાં અઠમ તપ કર્યો. અને તેનું પારણું કરી ગામેગામ વિહાર કરતાં રાજગૃહી આવ્યા. ભીમસેનને ખબર પડતાં જ તે સપરિવાર દડી આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust