________________ 374 ભીમસેન ચરિત્ર - રત દુ:ખરૂપ શત્રુથી પીડાચેલે અને પ્રતિક્ષણે મૂચ્છિ અને ભારે કચ્છમાં પડેલે આ જીવ કેઈપણ વડે નરકની અસ વેદનાથી મુકાવવા માટે શક્તિમાન નથી. - નરકમાંથી નીકળીને આ જીવ, પૃથ્વી વગેરે સ્થાવ પણામાં જાય છે. ત્યાંથી કોઈ અશુભ કર્મના ઉદયે તે નિત દુસહ એવા ત્રસપણાને પામે છે. આ સ્થાનમાંથી નીકળે પર્યાત સંસી જીવ પુણ્યના બળથી કદાચિત્ પ્રશસ્ત શ અવયવથી પરિપૂર્ણ એવા તિર્યંચ પંચેન્દ્રિયપણાને પ છે. ત્યાંથી નીકળેલો મનુષ્યપણું પામીને પણ પાંચે ઈન્દ્રિ સંપૂર્ણતા, સૂક્ષ્મબુદ્ધિ, પ્રશાંતપણું, આ રેગ્યતા, ઉદાર ભાવ વગેરે પ્રાપ્ત થયું તે કાકતાલીય સરખું દેખાય છે. ત્યાર કદાચિત્ પુણ્યગથી વિષયાભિલાષાથી વિરત અને વિ. ભાવવાળું મન થાય. પરંતુ તેના માટે તત્ત્વની શ્રદ્ધા 2 એ તો અત્યંત દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ એવું આ બધું સંપૂર્ણ મેળવ્યા છે પણ કયારેક કેટલાક અર્થમાં આસક્ત અને કામાભિલ મનુષ્ય પ્રમાદ વશથી સ્વહિતથી ભ્રષ્ટ થાય છે. :* કેટલાક મુમુક્ષુઓ સમ્યફ રત્નત્રયરૂપ મેક્ષમાર્ગને પ્રા કરીને પણ પ્રચંડ મિથ્યાત્વરૂપ હલાહલ ઝેરના પાનથી 9 કરે છે. કેટલાક સ્વયં મૂર્ખ જ પાખંડીઓના કુટ ઉપદેશ નાશ પામે છે. કેટલાક પિતે ઉન્માર્ગે જતા બીજાઓને ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust