Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 391
________________ 380 ભીમસેન ચરિત્ર ભગવંત! પૂર્વભવમાં મે એવાં તે શા પાપ કર્યો હશે, કે આ ભવમાં મારે આટલી બધી વિટંબણું સહન કરવી પડી? આપ તો કેવળી છે. આપનાથી શું અજ્ઞાત હોય? તો આપ મને મારા પૂર્વભવ કહેવા ઉપકાર કરે.” “ભીમસેન ! કર્મની સત્તા અમાપ છે. આ ભવમાં કરેલા કર્મનું ફળ આ ભવમાં જ મળે એવો કોઈ અટલ નિયમ નથી. પૂર્વ ભવોમાં કરેલા કર્મનો વિપાક આ ભવમાં વેઠવું પડે છે. અને આ ભવમાં કરેલા શુભ-અશુભ કર્મોને હિસાબ ભવાંતરમાં ચૂકવવો પડશે. આ ભવમાં તને જે સુખ દુઃખ પ્રાપ્ત થયાં, તે તારા પૂર્વભવના શુભાશુભ કર્મનું પરિણામ છે. તારો એ પૂર્વભવ તું હવે એકચિત્તે સાંભળ.” એમ કહી કેવળી ભગવંત શ્રી હરિણ મહારાજાએ ભીમસેનનો પૂર્વભવને વૃત્તાંત કહેવામાં માંડ : જંબુદ્વિપ નામના દ્વીપમાં પ્રભાવશાળી એવું ભરત ક્ષેત્ર છે. તેને મધ્ય ભાગમાં વૈતાઢય પર્વત તેનું શાસન જમાવીને ઊભે છે. આ પર્વત ઉપર અનેક જિનાલ છે. અને નિતાંત સુંદર એવા મનોહર સરોવરે છે. તેમજ આ પર્વત ઉપરથી ત્રણ જગતના તાપને દૂર કરતી એવી ગંગા અને સિંધુ નદી વહે છે. - આ ભરતક્ષેત્રના દક્ષિણાઈ ભરતમાં, મધ્ય ભાગે વારાણસી નગર છે. આ નગરીમાં એક સમયે સિંહગત નામે રાજા રાજ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442