________________ 176 કેમ કણ નથી આવતાબ જ ભૂખ લાગી અધધુ ખાધું ભીમસેન ચરિત્ર ખાવા નથી આપ્યું અને કાલે પણ મેં અધુપર્ધ ખાધું હતું. મા ! મા ! મને ખૂબ જ ભૂખ લાગી છે. ભૂખને લીધે ઊંઘ પણ નથી આવતી. મને ખાવા આપને મા ! આમ કેમ કરે છે ? મને ભૂખે શા માટે મારે છે?” કેતુસેને રડતાં રડતાં કીધું. કાલે જરૂર આપીશ બેટા! આજે જ ડું નથી લેતી. કોલે પણ જૂહું નહોતી બોલી. પરંતુ જે ઘરે હું કામ કરું, છું, તે શેઠે મને કંઈ જ ન આપ્યું, આથી મારે તને આજે ભૂખ્ય રાખવો પડયે બેટા ! પણ હવે કાલે તેમ નહિ થાય. બીજ શેઠે મને કાલે લેટ, ઘી ને સાકર વગેરે આપવા કહ્યું છે. એ આપશેને એટલે જરૂરથી તને સવારે ગરમ ગરમ રઈ ખવડાવીશ, હે બેટા! અત્યારે તું સૂઈ જા.” સુશીલાએ કેતુને પટાવતા કહ્યું. પણ મા! હવે મારાથી નથી સહન થતું. આમ કયાં સુધી ચાલશે ? કેતુએ રડતાં રડતાં જ કીધું. “બેટા! હવે બહુ દિવસે આપણે આ દુઃખ નથી સહન કરવાનું. તારા પિતાજી પરદેશ ગયા છે ને, તે હવે આવતા જ હશે. એ ખૂબ ખૂબ ધન લઈને આવશે, પછી તે તને હું રોજરોજ મીઠાઈ ખવડાવીશ. સારાં સારાં કપડાં પહેરાવીશ. તને રમવા રમકડાં લાવી આપીશ.” પણ મા! પિતાજી તે છ મહિનામાં પાછા આવવાનું કહી ગયા હતા. હજી છ મહિના નથી થયા મા !" રમકડાં ને ખાવાની વાત સાંભળી કેતસેન શાંત થઈ ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust