________________ 282 ભીમસેન ચરિત્ર પધારો પધારો શેઠ ! આપ કંઈ આ બાજુ પધાર્યા ?" ભીમસેનનો આ ભાવ જોઈ શેઠ તે તૂટી પડયા. ને તેના પગમાં પડી રડવા લાગ્યા. ક્ષમા કરો નરેશ! ક્ષમા કરે. મેં આપને ઓળખ્યા નહિ. મારા એ અપરાધને તમે માફ કરે. હું તો આપની દાસ છું. એ શસ્ત્રોને આપ સ્વીકાર કરે ને મને પાપથી મુક્ત કરે.” . ભીમસેન ! શું આ એ જ શેઠ છે કે જેણે તારા શસ્ત્રો પડાવી લીધા હતા?”વાતને પામી જતાં અરિજયે પૂછયું. હા, મામા ! શેઠ તો એ જ છે. પણ તે શેઠ અને આ શેઠમાં ઘણો જ ફરક પડી ગ છે. આ શેઠ પાપના ભારથી કચડાયેલા છે. પસ્તાવાથી રડતા આ શેઠ છે. એ શેઠ તો બદલાઈ ગયા.” ધન્ય ભીમસેન ! ધન્ય છે તારી ઉદારતાને, ધન્ય છે. તારી કરુણાને.” અરિજયે પ્રશંસા કરી. ભીમસેને એ શેઠને ઊભા કર્યા. તેને અપરાધ માફ કર્યો. શસ્ત્રો સંભાળી પાછા લઈ લીધા અને કહ્યું. “શેઠ ! માનવી માત્ર ભૂલને પાત્ર છે. પણ એકવાર ભૂલ ભૂલ ગણાય. એ જ ભૂલ બેવડાય તો તે ગુને બની જાય છે. ફરી એવી ભૂલ ન કરશે. થોડાક લાભને માટે આત્માને કલંકિત ન કરશે. કારણ દેહ ઉપર ડાઘ પડશે તો સ્નાન વિલેપનથી તરત દૂર કરી શકાશે. આત્માના ઉપર લાગેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust