________________ 198 ભીમસેન ચરિત્ર ભીમસેનના વિનય વિવેકથી શેડ પણ ખુશ હતા. તેને સાથે એ મમતા ને પ્રેમથી વાત કરતા હતા. બને ત્યાં સુધી ભીમસેનને કોઈ કામ તે કરવા દેતા નહિ. પણ ભીમસે જ જીદ કરીને પ્રેમથી બધાં કામ કરી નાંખતે. શેઠના મનમ આથી ભીમસેન માટે સારી છાપ પડી હતી. એ તેમને મહેન: અને પ્રામાણિક લાગ્યું હતું. દિલનો સાફ અને સ્વચ્છ લાગે હતો. આથી શેઠ ખૂદ તેની કાળજી લેતા હતા. ભીમસે ખાધું કે નહિ, તેણે બપોરના આરામ કર્યો કે નહિ, રાતે 2 નિરાંતે ઊંચે કે નહિ, ચાલતા ચાલતા એ થાકી તે ન ગયો ને, ટાઢથી તે હેરાન તે થતો નથી ને. આવી આ અનેક બાબતેનું શેઠ ધ્યાન રાખતા. થોડા દિવસમાં તે 2 બે વચ્ચે સારી માયા બંધાઈ ગઈ એક સવારે સૌ પર્વત આગળ આવી ગયા. મંઝિ મળી ગઈ. હવે કૂચ કરવાની રહેતી. સાધનાના દિવસો શ થવાના હતા. કામનો પ્રારંભ હવે જ થવાને હતા. રેહણાચ પર્વતની એક તળેટીમાં સૌએ મુકામ કર્યો. તે દિવસે સૌ માત્ર આરામ કર્યો. મુસાફરીને થાક ઉતાર્યો. '. બીજે દિવસથી સૌ કામે લાગી ગયા. ભીમસેન 5 કામે લાગી ગયા. કેદાળી, ત્રિકમ, પાવડે અને તમારું લ એ ઉપડી ગયો. જમીન માપવા અને માટી પારખવા સાધન પણ તેણે પાસે રાખ્યાં. પિતાના યુવાનકાળમાં ભૂમિપરીક્ષાને તેણે અભ્યાસ કરે હતા. એ અભ્યાસ અહીં કામે લાગ્યો. પૂરા એક દિવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust