________________ ભીમસેન ચરિત્ર 115 રૂપી સાપે મને ડંખ માર્યો છે. માનરૂપી અજગરથી હું પ્રસાચે છું અને માયાપાશથી બંધાયેલો છું. તેથી હું આપને કેવી રીતે ભજી શકું ? પરલોકમાં કે લેકમાં મેં કંઈપણ હિત કર્યું નથી. તેથી હે ત્રિલેકના નાથ ! મને કિંચિત્ સુખની પણ પ્રાપ્તિ થઈ નથી. વળી હે ભગવંત ! મારા સરખા પ્રાણુઓનો જન્મ કેવળ સંસાર પુરવા માટે જ થ છે. હે જગતપાલક ! આપના મુખરૂપ ચંદ્રના દર્શનથી દ્રવિત થઈ મારુ મન શ્રેષ્ઠ કોટિમાં રહેલા મહાઆનંદ રસનો સ્વાદ લેતું નથી. આથી હું જાણું છું કે મારા સરખા પ્રાણીઓનું હૃદય પથ્થરથી પણ વધુ કઠિન છે. હે પ્રભો ! અનેક ભવો ભમ્યા બાદ મને આ માનવ ભવ મજે, તેમાંય તેમને અત્યંત દુર્લભ એવી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભવ્ય અને અદ્વિતિય રત્નત્રયીની પ્રાપ્તિ થઈ છતાં પણ મૂઢ એવા મેં તેની આરાધના કરી છે આ અંગે હવે મારે કોને ફરિયાદ કરવી? ને કોની આપી તે ફરિયાદ કરવી ? બીજાઓના મનનું રંજન કરવા મેં' પદે . બીજાઓને મુંડવા પૂરતી જ એ ધરાય લાવની છે માત્ર વિવાદ કરવા ખાતર જ છે. શાસ્ત્રનું' રીવા , છે ?' હે જિનેન્દ્ર ભગવાન ! હુ’ હારને પર આપની આગળ બે હુ વિશેષ શુ થ' Vt V * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust