________________
भगवतीस 'रायगिहे जाव एवं वयासी' राजगृहे यावत् नगरे स्वामी समवस्तः, भगवन्तं वन्दितुं नमस्कत पर्पद निर्गच्छति, वन्दित्वा नमस्यित्वा प्रतिगता पर्पत् , तसःशुश्रूषमाणो नमस्यन् विनयेन प्राञ्जलिपुटः सन् पयुपासी रो गौतमः एवं वक्ष्यमाण प्रकारेण भवादीत्-'संवउस्स णं भंते ! अणगारस्स वीयीपथे ठिचा पुरओ रूबाई निज्जायमाणस्स मग्गओ रूवाई अवयक्खमाणस्स' हे भदन्त ! सपृतस्य सामान्येन
क्रियाविशेषवक्तव्यता-'रायगिहे जाव एवं वधासी, इत्यादि।
टीकार्थ - प्रथम उद्देशकके अन्तमें औदारिक आदि शरीरोंका कथन किया गया है. शरीरधारी क्रिया करने वाले होते हैं - इसलिये सूत्रकारने क्रियाको प्रतिपादन करनेके लिये इस द्वितीय उद्देशकका प्रारंभ किया है। 'रोयगिहे जाव एवं चघासी' यहाँ यावत् शब्दसे इस प्रकारके अथवाले पाठका संग्रह किया है - राजगृह नगरमें महावीर स्वामी पधारे । उनको वंदना एवं नमस्कार करने के लिये नगरकी परिषद निकली धर्मकथा सुनकर वन्दना नमस्कार कर वह फिर वापिस चली गई. इसके बाद विनयसे युक्त हुए गौतम गणधरने प्रभुसे धर्म श्रवणकी अभिलाषासे दोनों हाथ जोड़कर इस प्रकार पूछा - 'संघुडस्स णं भते ! अणगारस्स वीयीपंथे ठिच्चा पुरओ रूबाइं निज्झायमाणस्स मग्गओ ख्वाइं अवयक्खमाणेस्स, पालओ ख्वाइं अवलोएमा
ल्या विशेष पतव्यतारायगिहे जाव एवं वयासी" त्याह
ટીકાર્થ–પહેલા ઉદ્દેશાને અને ઔદારિક આદિ શરીરનું કથન કરવામાં આવ્યું છે. શરીરધારીએ ક્રિયા કરતા હોય છે. તે કારણે સૂત્રકારે આ બીજા ઉદ્દેશામા ક્રિયાઓનું પ્રતિપાદન કરવાને નિમિત્તે ગૌતમ સ્વામી દ્વારા એ વિષયને અનુલક્ષીને પૂછાયેલા પ્રશ્નો અને મહાવીર પ્રભુ દ્વારા આપવામાં આવેલા ઉત્તર ५४८ ४ा छ- 'रायगिहे जाव एवं पयासी'' मी यावत् ' ५४थीरे सूत्र५४ ગ્રહણ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે-રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને નગરની પરિષદ નીકળી. વંદણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી ત્યારબાદ ધર્મતત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બે હાથ २१२ प्रभुने मा प्रमाणे प्रश्न पूछये।-" संवुडस णं भते ! अणगारस्स वीयीपथे ठिच्चा पुरओ रूवाई निल्झायमाणस मग्गओ रूबाइ अवयक्खमाणस्स,