________________
भगवतीसूत्रे
२९६
म् भवति द्वयादि पत्रावस्थायां तु अनेकजीवं भवति, इत्यादिकम् पूर्वोक्तरीत्या स्वयमूहनीयम् । अन्ते गौतमो भगवद्वाक्यं प्रमाणयन्नाह - 'सेवं भंते! सेवं भंते! त्ति' हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेवेति । मू० १ ॥ इति श्री विश्वविख्यात जगवल्लभादिपदभूपित वालब्रह्मचारी 'जैनाचार्य ' पूज्यश्री घासीलाल व्रतिविरचिता श्री " भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां एकादशशतकस्य पष्ठोद्देशः समाप्तः ॥ ०११-६॥ भाणिवा' हे गौतम इस पद्मजीव वक्तव्यता में उत्पलोद्देशक वक्तव्यता सब की सब यहां कहनी चाहिये । तथा कमलविशेषरूप पद्म एकपत्रावस्था में एक है जीव जिसमें ऐसा होता है और जब वह यादिरूप अनेक पत्रोंवाला हो जाता है-तब उसमें अनेक जीव हो जाते हैं - इसलिये वह अनेक हैं जीव जिसमें ऐसा हो जाता है । इत्यादिरूप से सब कथन उत्पल संबंधी जैसा कि उत्पद्देशक में किया गया है यहां पर कह लेना चाहिये । अन्त में गौतम भगवान् के वचनों में सत्यता ख्यापन करने के निमित्त ' सेवं भंते । सेवं भंते ! ऐसा कहते हैं । इस प्रकार कहकर फिर अपने स्थान पर यावत् विराजमान हो गये || सू० १|| जैनाचार्य श्री घासीलालजी महाराज कृत " भगवतीसूत्र " की प्रमेयचन्द्रिका व्याख्याका ग्यारहवें शतक का छट्ठा उद्देशा समाप्त ॥ ११-६॥
હે ગૌતમ 1 આગળ પહેલા ઉપલેદ્દેશકમાં ઉત્પલવતી જીવાની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહી' પદ્મવતી જીવેાના વિષયમાં પણ સપૂર્ણ રૂપે થવી જોઇએ. એટલે કે “ કમળવિશેષ રૂપ પદ્મ જ્યારે એક પત્રાવસ્થામાં ઢાય છે, ત્યારે તેમાં એક જીવનું અસ્તિત્વ હોય છે, પણ જયારે તે અનેક પત્રાવસ્થામાં હાય છે, ત્યારે તેમા અનેક જીવેાના સદ્ભાવ હાય છે, ” ઇત્યાદિ સમસ્ત કથન અહી ઉપલેદ્દેશકમાં કહ્યા પ્રમાણે ગ્રહણ થવું જોઈએ. ઉદ્દેશાને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત गलने छे " सेव भते ! सेव भते ! त्ति " हे भगवन् ! माये भा વિષયનું જે પ્રતિપાદન કર્યું. તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સથા સત્ય જ છે. ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા ! ૦ ૧ ॥
તે
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ ભગવતીસૂત્ર”ની પ્રક્રયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકના છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ॥૧૧-૬ા