________________
प्रमेयचन्द्रिका टीका श० ११ १०९ सू० ३ शिवराजर्षिचरितनिरूपणम् ३६९ पश्यति-अस्मिन् लोके सप्तैव द्वीपाः, सप्तैव समुद्राश्च सन्ति, तेन परं न जानाति, नं पश्यति, इत्यादि पूर्वोक्तरीत्या हस्तिनापुरे नगरे, तापसावसथे उपागत्य, भाण्डनिक्षेपं करोति, कृत्वा, हस्तिनापुरे नगरे शृङ्गाटक यावत्-त्रिकचतुष्कचत्वरपथेषु बहुजनस्य एवम् आख्याति-अस्ति खलु देवानुपिया:! मम अतिशयं ज्ञानदर्शनं समुत्पन्नम्, एवं खलु अस्मिन् लोके सप्तैव द्वीपाः, सप्तैव समुद्राः, तेन पर व्युच्छिन्नाःद्वीपाश्च, समुद्राश्चति, 'तएण तस्स सिवस्स रायरिसिस्स अंतिए एयमह सोचा, निसम्म, जात्र समुदाय, तं णं मिच्छा' ततःखल तस्य शिवस्य समय विभंग नाम का अज्ञान उत्पन्न हो गया-सो उससे ऐसा जाना
और देखा कि इस लोक में सात ही द्वीप और सात ही समुद्र हैं-इनके विना न द्वीप और न कोई समुद्र हैं इत्यादि पूर्वोक्त रीति के अनुसार वह हस्तिनापुर नगर में तापसे के आश्रम में आया-आकर के उसने अपने भाण्डों को एक ओर रख दिया-फिर बाद में श्रृङ्गाटक यावत्त्रिक, चतुष्क, चत्वर, महापथ एवं पथ इन रास्तों पर मिले हुए अनेक मनुष्यों से अपने इस मन्तव्य को कहने लगा-कि हे देवानुप्रियो । मुझे अतिशय ज्ञान और दर्शन उत्पन्न हो चुका है-इससे मैं ऐसा जान गया है कि इस लोक में केवल सात ही द्वीप और सात ही समुद्र हैंइनके सिवा द्वीप समुद्र नहीं हैं 'तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतिए एयमढे सोच्चा निसम्म जाव समुदाय तं णं मिच्छा' सो जनता - અને ગવેષણ કરતી વખતે તેને વિલંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તેના પ્રભાવથી તેણે જોયું કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે, તે સિવાય કઈ દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી, ઈત્યાદિ “તે હસ્તિનાપુર નગરમાં આવ્યા,” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહી ગ્રહણ કરવું. ત્યાં તાપસીના આશ્રમમાં જઈને તેણે પિતાનાં પાત્ર અને ઉપકરને કેઈ એક જગ્યાએ મૂકી દીધાં. ત્યાર બાદ તે હસ્તિનાપુર નગરના શ્રગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, મહાપથ અને રાજમાર્ગ પર એકત્ર થયેલા જનસમૂહ પાસે પિતાનું આ પ્રકારનું મંતવ્ય પ્રકટ કરવા લાગ્ય
હે દેવાનપ્રિ ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. તેના પ્રભાવથી મેં એવું જાણી લીધું છે અને દેખી લીધું છે કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે ત્યાર બાદ કઈ દ્વીપ કે સમુદ્રોનું અસ્તિત્વ नथी. " तरण तस्स सिवस्स रायरिसिस्स अतिए एयम? सोच्चा निसम्म, जाव समुदा य तण मिच्छा" सायन्यारे तेभमा २ मतव्य समय
अ० ४७