Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/032159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમો તિત્થસ્સ 'ણમોત્યુ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સા શ્રી ગંગેશપાધ્યાયવિરચિત “તત્ત્વચિંતામણ’’ ગ્રન્થના અંશભૂત નિર્યુક્તિ હરિભદ્રસૂરિ જીના શક્યો. ઉપાધ્યાયજીના ગ્રન્યો જિનાગમ સામાન્ય નિરુકિત હોધિત + ગાઠાધરી મૃત તથા ગુજરાતી વિવેચન સહિત વિવેચનકાર ૫. ચન્દ્રશેખરવિજ્યજી Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थूणं समणस्स भगवओ महावीरस्स શ્રીમંગેશોપાધ્યાપણીત તત્ત્વચિંતામણી ગ્રન્થ અંતર્ગત સામાન્ય નિકિત શ્રીરઘુનાથશિરોમણિકૃત દીધિતિ તથા શ્રીગદાધરભટ્ટાચાર્ય વિરચિત ગાદાધરી ઉપર ચન્દ્રશેખરીયા ગુજરાતી વિવેચન સહિત વિવેચનકાર પં. ચન્દ્રશેખરવિજયજી ૩૪૬ ક્મલ પ્રકાશન ટ્રસ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કમલ પ્રકાશભટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ર૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ : ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ લેખક-પરિચય: સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય ૫. પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજી. આવૃત્તિઃ પ્રથમ સંસ્કરણ નકલ: ૫૦૦ સંવત ૨૦૬૧, તા. ૨૦-૧૦-૨૦૦૫ મૂલ્ય રૂા. ૭૫/ ટાઈપસેટિંગ: અરિહંત ગ્રાફિક્સ* ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ મુદ્રકઃ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટ રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ 'વિવેચનકારની પ્રસ્તાવના વિ.સં. ૨૦૦૮ના વૈ.વ. છ ભાયખલા-મુંબઈમાં મારી દીક્ષા થઈ. મારા તરણતારણહાર દીક્ષા દાતા - જીવનદાતા - ગુરુદેવ પૂજયપાદ સ્વ. આ. દેવ ય શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ. A સર્વ રીતે મારા અનન્ત ઉપકારી ગુરુદેવ પૂજયપાદ સ્વ. આ. દેવ શ્રીમદ્ આ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ. બે ય ગુરુદેવો વારાફરતી મા પ્રાયશ્ચિત્ત દાતા – મારી ગુરુમૈયાઓ. દીક્ષાના સોળ વર્ષ થયા અને - પ્રથમ ગુરુદેવશ્રીએ ધરતી ઉપરથી વિદાય લીધી. એ કાળ એ મારો અભ્યાસકાળ તેમાં ગુરુદેવોના માર્ગદર્શન પૂર્વક ન્યાય અને 5 વ્યાકરણનો અભ્યાસ કર્યો. મારી એવી ટેવ પડી હતી કે જે જાણવું તેનું વિશદરૂપે લેખન કરવું. અહીં નવ્ય ન્યાયના ગ્રંથો ઉપર મેં કરેલા લેખનની વાત કરું. લગભગ ૩ થી ૪ વર્ષમાં મેં તે અભ્યાસ પૂરો કર્યો. ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલિ, તેની ટીકા – દિનકરી, વ્યાપ્તિ પચ્ચક (જાગદીશી અને આ એ માથરીટીકા) સિદ્ધાન્ત લક્ષણ, અવચ્છેદક નિરુક્તિ, બાધ, પક્ષતા, સામાન્યલક્ષણા, એ. તર્કપ્રકરણ, સમ્મતિપક્ષ, વ્યધિકરણ સવ્યભિચાર, વ્યુત્પત્તિવાદ (બે કારક) ન્યાય કુસુમાંજલિ (વર્ધમાનપ્રકાશટીકા) નામના ગ્રન્થો ધુરંધર પંડિતવર્યશ્રી દુર્ગાનાથજી પાસે હું ન T ભણ્યો. તે જ વખતે – રોજેરોજ તેનું વિવેચન ગુજરાતી ભાષામાં લખતો ગયો. કુલ ૧૧ હજાર ઉપરાન્ત પેઈજો લખ્યા. લગભગ ૩૦ નોટો લખી. પરમકૃપાળુ ગુરુમાતાની એવી ભાવના હતી કે તે તમામ ગ્રન્થોનું હિન્દીકરણ થાય. આ પછી કાશીના પંડિતોને તે પુસ્તકોના વિવરણનું મૂલ્યાંકન કરાવાય. પણ ભવિતવ્યતાએ પણ | તે વાત અમલમાં ન આવી. ઘણી બધી નોટો અધ્યેતાઓમાં ફરતી રહી. તેના સહારાથી ગ્રન્થોનું ખૂબ અઘરું ન પઠન સાવ સરળ બની ગયું. હવે ૪૫ વર્ષ બાદ તે વિવેચનનું મુદ્રણકાર્ય કમલ પ્રકાશનમાં શરૂ થયું છે. મારા શિષ્યગણમાં નવ્ય-ન્યાયનો અભ્યાસ દસેક જેટલા મુનિઓએ કર્યો છે. તેમણે આ છે પણ જે ગ્રન્થોનો અભ્યાસ કર્યો તેના મારી મારફત પોતાના સ્વતંત્ર વિવેચનો લખ્યા છે. આ - -- - - - - -- - -- -- -- Page #5 -------------------------------------------------------------------------- ________________ કેટલાક મારા વિવેચનો, તો કેટલાક તેમના વિવેચનો ફમલ પ્રકાશન ટ્રસ્ટ બે વર્ષથી મુદ્રિત કરી રહેલ છે. અહીં તેમની નોંધ આપું છું. (૧) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલિ – પ્રેસમાં છે. (૨) મુક્તાવલિ - ટીકા : દિનકરી – પ્રેસમાં છે. (૩) વ્યાપ્તિપશ્ચક - મુદ્રિત થઈ ગયેલ છે. (૪) સિદ્ધાન્ત લક્ષણ ભાગ-૧-૨ – મુદ્રિત થઈ ગયેલ છે. (૫) સામાન્ય નિરુક્તિ – પ્રસ્તુત વિવેચન. હજી ઘણા ભાષાંતર પામેલા વિવેચનો મુદ્રિત કરી શકાય; પણ વર્તમાનકાળમાં ઉપરની કક્ષામાં ગણાતા તે બધા ગ્રન્થોનો અભ્યાસ થતો જણાતો નથી. એટલે તેનું મુદ્રણ કમલ પ્રકાશન ટ્રસ્ટે હાથ ઉપર લીધું નથી. આ ગ્રન્થોમાં ક્યાંય પણ મુદ્રણ-ક્ષતિ કે પદાર્થ-ક્ષતિ જોવામાં આવે તો મને તુરત જણાવવા વિનંતિ કરું છું. તેવી ક્ષતિઓ બદલ ક્ષમા યાચું છું. જૈન - જ્ઞાનભંડારોને, અધ્યયન કરનારા વિદ્યાર્થીઓને તથા અધ્યાપન કરતાં પંડિતપ્રવરોને ઉપર્યુક્ત પુસ્તકો વિના મૂલ્યે કમલ પ્રકાશન ભેટ આપશે. પુસ્તકો પોસ્ટથી નહિ મંગાવતા રૂબરૂ મેળવવા. તા. ૧૬-૧૦-૨૦૦૫ ૨૦૬૧, આસો સુદ ૧૫મ પંકજ સોસાયટી, અમદાવાદ-૭. લિ. ગુરુપાદપદ્મરણુ પં. ચન્દ્રશેખરવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - - - - 'એક ઉડતી નજર T “નવ્ય ન્યાય'નું નામ શ્રવણપથ પર આવતા તરત તેના આદ્યપ્રણેતા “શ્રીગંગેશ ઉપાધ્યાયનું નામ સ્મૃતિપટ પર આવ્યા વિના ન રહે. એક નાનો બાળક જેને કશી ગતાગમ પડે નહીં, જે લગભગ ઠોઠ જેવો હતો, તેના મગજમાં અચાનક એક દિવસ એવો | એ જાદુ થયો કે તેણે નબન્યાયની રચના કરી અને તે રચના એવી કરી કે ભલભલા વિદ્વાનોને મ મ ય તેને ઉકેલવામાં નાકે દમ આવી જાય. શ્રીગંગેશજીએ નવ્ય ન્યાયનો મૂળભૂત તે A તત્ત્વચિંતામણી નામનો ગ્રંથ રચ્યો. આ તત્ત્વચિંતામણી ગ્રંથના અમુક અમુક અંશોને લઈ જ જે પાછળથી થયેલા ટીકાકારોએ તેના પર સ્વતંત્ર ટીકાઓ રચી અને ટીકાસહિત તે અંશો ? જુદા જુદા લઘુગ્રંથો રૂપે બહાર આવ્યા, જેમકે – વ્યાપ્તિના પૂર્વપક્ષીએ કહેલા પાંચ લક્ષણો ઉપર મથુરાનાથે માથુરી ટીકા રચી અને જગદીશ તર્કલંકારે જાગદીશી ટીકા રચી અને તે L “વ્યાપ્તિપંચક નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. ઉત્તરપક્ષીએ કહેલા વ્યાપ્તિના સૈદ્ધાંતિક | લક્ષણ ઉપર રઘુનાથ શિરોમણીએ દીપિતિ ટીકા રચી અને જગદીશ તિર્થાલંકારે જાગદીશી ટીકા રચી અને તે “સિદ્ધાંતલક્ષણ' નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. એવી જ રીતે ( હેત્વાભાસના ત્રણ લક્ષણો ઉપર રઘુનાથ શિરોમણીએ દીધિતિ ટીકા રચી અને ગદાધર ને. # ભટ્ટ ગાદાધરી ટીકા રચી અને તે “સામાન્ય નિયુક્તિ' નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. ' આવા અનેક ગ્રંથો નબન્યાયમાં રચાયા છે. આ પ્રસ્તુત પ્રકાશનમાં આ જ “સામાન્ય નિયુક્તિ' ગ્રંથ અનુવાદ સહિત પ્રકાશિત કરાયો છે. આ મૂળગ્રંથમાં હેત્વાભાસના ત્રણ લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દીધિતિકારે આ મૂળગ્રંથ ઉપર સંક્ષિપ્ત પણ મહત્ત્વના મુદ્દાઓને આવરી લેતી દીધિતિ નામની ટીકા , ન રચી છે. તેમાં “મૂળગ્રંથમાં તે તે પદો શા માટે મૂક્યા છે ?” તેના સચોટ અને સુંદર છે હેતુઓ આપ્યા છે. આ “દીધિતિ' ઉપર ગદાધર ભટ્ટ “ગાદાધરી' નામની વિસ્તૃત ટીકા જ રચી છે. તેમાં દીધિતિનું પદકૃત્ય કરાયું છે. તેમજ હેત્વાભાસના લક્ષણોની અવ્યાપ્તિ, 1 અતિવ્યાપ્તિ, અસંભવ જણાવવા દ્વારા સહેતુક પરિષ્કારો કરાયા છે. ટૂંકમાં આ નાના 1 Iગ્રંથની અંદર હેત્વાભાસના લક્ષણનું સંપૂર્ણ સ્વરૂપ આવરી લેવાયું છે. જો હેવાભાસનું .. સંપૂર્ણ જ્ઞાન હોય તો પ્રતિવાદીએ પ્રયોજેલા અસદ્ધાંતને ઓળખી, તેનો નિરાસ કરી, IT ય પોતાના સદ્ધતુનો પ્રયોગ કરી, પોતાનો પક્ષ સ્થાપિત કરી શકાય છે. તે માટે આ ગ્રંથનું છે આ અધ્યયન ખૂબ ઉપયોગી બને તેમ છે. જો કે નૈયાયિકમત જૈનમત કરતા તદ્દન ભિન્ન છે તેથી તૈયાયિકોના ગ્રંથોનું અધ્યયન - = - Page #7 -------------------------------------------------------------------------- ________________ A જૈનો માટે સીધી રીતે જરાય ઉપયોગી નથી, છતાં નાયિકોના ગ્રંથોનો અભ્યાસ કરવા . I પાછળ મુખ્યતયા બે પ્રયોજનો છે : (૧) નૈયાયિકોના પદાર્થોનો અભ્યાસ કરી તેઓ | | જૈનમતથી ક્યાં ક્યાં જુદા અને ખોટા પડે છે તે વિચારવું અને તેના દ્વારા અવસરે અવસરે | | નૈયાયિકમતનું ખંડન કરી જૈનમતની સર્વોપરિતા સ્થાપવી. (૨) નૈયાયિક ગ્રંથોમાં આવતા | એ વારંવારના આક્ષેપ-પરિહારોથી બુદ્ધિને એવી રીતે ઘડવી અને કસવી જેથી જૈનગ્રંથો ) આ વાંચતા તે તીક્ષ્ણ બનેલી બુદ્ધિ સર્વત્ર અપ્રતિહતગતિવાળી બને. આવી રીતે કસાયેલી બુદ્ધિ છે * જૈનશાસ્ત્રોના ઉંડા રહસ્યાર્થીને પકડવામાં ખૂબ સહાયભૂત બને છે. આવી બુદ્ધિ ન 1 તત્ત્વચિંતનમાં મિત્રની ગરજ સારે છે. જૈનશાસ્ત્રોમાં યાકિનીમહત્તરાસુનુ પૂજયશ્રીહરિભદ્રસૂરિ મહારાજાના ગ્રંથો અને ) | ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્યના ગ્રંથો ખુબ મહત્ત્વના, ઉંડાણભર્યા || છે અને આકર ગ્રંથો ગણાય છે. નવ્યન્યાયનો અભ્યાસ કર્યા પછી આ ગ્રંથોમાં ચંચુપાત કરવો એ જ સરળ પડે છે અને પદાર્થોનો બોધ સરળતયા થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે છે પોતાના ગ્રંથોમાં નવ્યન્યાયનો ઉપયોગ કર્યો છે. તેથી નવ્ય ન્યાયમાં હથોટી બેસી જતા આ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો ઉકેલવાની કળા હસ્તગત થઈ જાય છે. | નવ્ય ન્યાયના ગ્રંથો માત્ર વાંચી જવા માટે કે પંક્તિઓ બેસાડવા માટે જ નથી હોતા. 1 | ખરી હોંશિયારી તો દરેક પંક્તિની પાછળ છુપાયેલા અને નહીં કહેલા એવા હેતુ-પ્રશ્નને ! LI શોધી કાઢવાની અને તે દ્વારા ચિંતન-શક્તિ, તર્કશક્તિ વધારવાની છે. પૂજ્ય હરિભદ્રસૂરિ ! મહારાજના ગ્રંથોનો અભ્યાસ પણ આવી શક્તિ ખીલ્યા બાદ સુગમ બને છે. કેમકે પૂજ્ય એ A હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથોમાં જેટલું શબ્દ દ્વારા નથી કહેવાય તેટલું અશબ્દ દ્વારા આ કહેવાયું છે. અને તે અશબ્દને શોધી કાઢવાની શક્તિ આવા અભ્યાસ પછી પ્રગટ થાય છે. હાલ નવ્યન્યાયના અભ્યાસી સાધુ-સાધ્વીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પણ સામે નવ્યન્યાયનો અભ્યાસ કરાવનારા વિદ્વાન સાધુઓ-પંડિતેં બહુ વિરલ પ્રમાણમાં છે. તેથી || ઘણા અભ્યાસુઓને સીદાવું પડે છે. આવા અભ્યાસીઓને તે ગ્રંથો ઉકેલવામાં - છે બેસાડવામાં મદદરૂપ બને એવા ઉદ્દેશથી કમલ પ્રકાશન ટ્રસ્ટે નવ્ય ન્યાયના ગ્રંથોની સરળJ ૧ ટીકાઓ અને ભાવાનુવાદો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. આ પૂર્વે વ્યાપ્તિપંચક અને ધ જ સિદ્ધાંતલક્ષણની સરળ ટીકા અને ભાવાનુવાદ પ્રકાશિત થઈ ગયા છે. હાલ આ ટ્રસ્ટ એ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રખરપ્રવચનકાર પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યશ્રી દ્વારા લિખિત ભાવાનુવાદ 1 સહિત “સામાન્ય નિયુક્તિ' ગ્રંથ પ્રકાશિત કરી રહ્યું છે. પ્રસ્તુત ભાવાનુવાદ પૂજ્યશ્રીએ Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પોતે આ ગ્રંથ ભેણતા હતા ત્યારે રચ્યો છે. પૂજ્યશ્રીએ આ ભાવાનુવાદ છપાવવાની દૃષ્ટિએ નહોતો રચ્યો પણ માત્ર પોતાના અભ્યાસ માટે જ રચ્યો હતો. એ રચતી વખતે કદાચ એમને પોતાને પણ કલ્પના નહી હોય કે આ ભાવાનુવાદ એક દિવસ પુસ્તકરૂપે પ્રગટ થઈ ઘણા અભ્યાસીઓ માટે ભોમિયાસ્વરૂપ બનશે. પૂજ્યશ્રીની એ એક વિશેષતા હતી કે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતી વખતે તેની નોટ અવશ્ય બનાવતા. અને એ નોટ એવી સુંદર, સરળ અને સચોટ બનાવતા કે એ નોટના આધારે પણ ઘણા અભ્યાસીઓ ગ્રંથો બેસાડી શકતા. બીજા વિષયના ગ્રંથનો ભાવાનુવાદ રચવો સહેલો છે. પણ ન્યાયના ગ્રંથો પ્રથમ તો પોતે સમજવા જ અઘરા હોય છે,સમજ્યા પછી બીજાને સમજાવવા તો તેનાથી પણ અઘરા હોય છે. અને તેનો સરળ ભાષામાં ભાવાનુવાદ રચવો તો બહુ જટિલ અને દાદ માગી લે તેવું કાર્ય છે. પૂજ્યશ્રીએ ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્ય પાર પાડ્યું છે. બાહ્ય જગતમાં પૂજ્યશ્રીની છાપ એક પ્રખરપ્રવચનકાર અને સંસ્કૃતિપ્રેમી લેખક તરીકેની છે. જોશિલા પ્રવચનો દ્વારા એમણે ગુમરાહ થયેલા યુવાનોના જીવન પરિવર્તન કર્યા છે. એમણે લગભગ ૩૦૦ થી વધુ જેટલા પુસ્તકો લખી યુવા પેઢીનો ઉદ્ધાર કર્યો છે. પણ આ પુસ્તક પ્રગટ થયા પછી જનમાનસપટ પર એમની એક નવી છાપ ઉપસી આવશે અને એ હશે ‘ન્યાયવિશારદ' તરીકેની. એમણે નવ્યન્યાયના ઘણા ગ્રંથો ઉપર ભાવાનુવાદો લખ્યા છે, જેમકે - મુક્તાવલી, દિનકરી, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્યનિરુક્તિ, અવચ્છેદકત્વ નિરુક્તિ, પક્ષતા, સામાન્યલક્ષણાપ્રક૨ણ, તર્કપ્રકરણ, સવ્યભિચાર, વ્યધિકરણ, ન્યાયકુસુમાંજલી વગેરે. આમાંનું પ્રસ્તુત પ્રકાશન એ ત્રીજું પુષ્પ છે. આશા છે કે ટૂંક સમયમાં જ બાકીના પુષ્પો પણ સુગંધ પસરાવવા ખીલી ઊઠશે. સંયમજીવનના પ્રારંભિક કાળમાં પૂજ્યશ્રીએ ખૂબ અભ્યાસ કરેલો. એમણે ૨૦,૦૦૦ શ્લોકો કંઠસ્થ કર્યા હતા. દ૨૨ોજ તેનું પુનરાવર્તન કરતા હતા. ૧ કલાકના ૧૦૦૦ શ્લોકોનો પાઠ કરતા હતા. શ્લોકોનો પાઠ એટલો બધો રૂઢ થઈ ગયેલો કે એમને ઘડિયાળ જોવાની જરૂર ન પડે. ૧૦૦૦ શ્લોકનો પાઠ થાય એટલે ૧ કલાક થઈ જ ગયો હોય. ન્યાયના વિષયમાં પણ પૂજ્યશ્રી ખૂબ ઊંડા ઉતરેલા. છેક ન્યાય કુસુમાંજલી સુધીનો અભ્યાસ કરેલો. જ્ઞાનાભ્યાસ સાથે ગુરુમહારાજની તનતોડ ભક્તિ પણ એમણે કરેલી. પોતાના ગુરુમહારાજની બધા પ્રકારની વૈયાવચ્ચ પોતે સંભાળતા. એમની દરેક પ્રવૃત્તિ પાછળ એક જ ઉદ્દેશ રહેતો “મારા ગુરુ મહારાજ કેમ ખુશ થાય ?” ગુરુ મહારાજને Page #9 -------------------------------------------------------------------------- ________________ In પ્રસન્ન રાખવા તેઓ આકાશ-પાતાળ એક કરી નાખતા. એમના અભ્યાસથી 1 It ગુરુમહારાજને ખૂબ પ્રસન્નતા થતી. તેથી એમણે વિચાર્યું કે હું જેટલો વધુ અભ્યાસ કરીશ 1 તેટલા ગુરુમહારાજ વધુ પ્રસન્ન થશે. તેથી રાત્રે સુવુ નથી. ૨૪ કલાક અભ્યાસ કરવો.” ડૉક્ટરની સલાહ લઈ ઊંઘ ન આવે તેવી ગોળીઓ લઈ એક મહિના સુધી સતત એક પણ મટકુ માર્યા વિના ૨૪ કલાક અભ્યાસ પૂજયશ્રીએ કર્યો હતો. આજે પૂજ્યશ્રીની U A જિનશાસનમાં જે પ્રભાવકતા દેખાય છે તેના મૂળમાં આવો ગુરુસમર્પણભાવ રહેલો છે. તે # પૂજયશ્રી આજે લગભગ ૭૦ જેટલા શિષ્યરત્નોના ગુરુપદે બિરાજમાન છે. પૂજ્યશ્રીનો બ્રહ્મચર્ય ગુણ અદ્વિતીય છે. કોઈએ ક્યારેય પણ કોઈ સ્ત્રીને એકાંતમાં એમની સાથે વાત ( કરતા પાંચ મિનિટ માટે પણ નહી જોઈ હોય. પ્રભાવક્તાની સાથે એમની અંતરની જાગૃતિ I પણ ઉત્કટ કોટિની છે. તેથી જ તેઓ પ્રભાવકતાથી નિર્લેપ રહી શક્યા છે. A પ્રસ્તુત ભાવાનુવાદ પૂજ્યશ્રીએ એકદમ સરળ ભાષામાં રચ્યો છે. તેથી કોઈ , અધ્યાપકની મદદ વિના પણ અભ્યાસુ પોતે જ એનો બોધ પામી શકે તેમ છે. આ જ ભાવાનુવાદ અતિસંક્ષિપ્ત પણ નથી અને અતિવિસ્તૃત પણ નથી. તેથી વાચકવર્ગ છે. જ સહેલાઈથી તેનો બોધ પામી પોતાની અધ્યયનયાત્રા આગળ વધારી શકે છે. | પ્રાંતે આ ગ્રંથરત્ન ન્યાયાભ્યાસુઓ માટે ખૂબ ઉપયોગી બનશે. કોઈની પણ સહાયતા I વિના માત્ર આ ભાવાનુવાદની મદદથી સામાન્ય નિરુક્તિનો તલસ્પર્શી બોધ તેઓ પામી II ઇ શકશે. સહુ તેના પઠન-પાઠન દ્વારા જિન-આગમોના ઐદંપર્યાથને પામી સ્વપરકલ્યાણને ક સાધે એજ શુભાભિલાષા. P. નાના મોઢે મોટી વાતની જેમ મારું જ્ઞાન ઓછુ છે અને મેં લખી ઘણું જ નાખ્યું છે, પણ 1 તેમાં કંઈ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. મ વિ.સં. ૨૦૬૧ લિ. # તા. ૨૫-૮-૨૦૦૫ આ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ રત્નબોધિવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ ગણિતરીપૂ મેઘદર્શન વિ. મ.સા.ની પ્રેરણાથી 'શ્રી નવજીવન જેન જે. મૂ.પૂ. સંઘ નવજીવન સોસાયટી, લેમિંગ્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦0૮. ફોનઃ ૨૩૦૧૧૪૦૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ આ શાળામાં બે જણ છે, Golmad બે તપોવનમાં શિબિરોમાં બાળકોને અવશ્ય મોકલા) બાળકોને મનગમતી, વિવિધતા સભર, અનેક સ્પર્ધાઓ રમત ગમતો અને ઈનામોથી ભરપૂર, qનર્મલ બાળકને હડમી બનાવતી, એપ્રીલ - મે મહિનામાં યોજાતી, હાઉસફૂલ થઈ જતી અને જીવન – પરિવર્તક ફી માત્ર ૫૦૦/- રૂપિયા) તપોવન સંકારપીઠ મુ. અમીરાપુર, પો. સુઘડ, ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : ૨૩૨૦૬૯૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ S - SO & 2 જોડાઓ...... જોડાઓ... જોડાઓ... સત્સંગની અને સંસ્કરણની સાથોસાથ સમ્યગજ્ઞાન આપતી અજોડ સંસ્થા એટલે... શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત - પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંરકૃત પાઠશાળા પ્રેરણામૂર્તિઃ પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ તથા પૂ. સાધ્વીશ્રી મહાનંદાશ્રીજીના સ્વર્ગીય માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પ્રેરણાદાતા પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ સંયોજકઃ પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ.સાહેબના [ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ : ૦૩ કેપ વર્ષનો કોર્ષ૦ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક પ્રકરણ-ભાષ્યકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ ૦ અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટરપૂજનાદિનો કોર્સ ૯ વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો ૦ મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ ૦ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક.: આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. સંપર્ક સ્થળ: પ્રેમસૂરીશ્વરજી સંરકત પાઠશાળા ન પોવન સંસ્કારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ, જિ, ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૩૨૮૯૭૩૮, ૧૩૨૭૬૯૦૧-૯૦૨ | લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩ રાજુભાઈનો મોબાઈલ ન. : ૯૪૨૬૫ ૦પ૮૮૨ : પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવયને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે. તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર કરવાના લક્ષને વરેલા તપોવનમાં ભણતા બાળકો અતિથિઓને નમોનમઃ કરે છે. ...રોજ નવકારશી કરે છે. ...રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. ...રોજ ગુરુવંદન કરે છે. ...રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે. ...રોજ નવી નવી વંદનાઓ ગાય છે. ...રોજ નવા સ્તવનના રાગ શીખે છે. ...કોમ્પ્યુટર શીખે છે ...કરાટે શીખે છે... ...સ્કેટીંગ શીખે છે ...યોગાસન શીખે છે... ...સંગીતકળા શીખે છે... નૃત્યકળા શીખે છે.... ...લલીતકળા શીખે છે ...ચિત્રકળા શીખે છે... ...વકતૃત્વકળા શીખે છે ...અભિનયકળા શીખે છે... ...અંગ્રેજીમાં Speech આપતાં પણ શીખે છે... ... માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स चन्द्रशेखरीया આ ગ્રન્થમાં ૫ પ્રકારના હેત્વાભાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હેતુનું પૂર્વે નિરૂપણ કર્યા બાદ હેત્વાભાસનું નિરૂપણ કરવું જરૂરી છે. કેમકે દોષરહિત જે હેતુ તે સદ્વેતુ કહેવાય અને દોષસહિત હેતુ હોય તો તે અસદ્વેતુ અર્થાત્ હેત્વાભાસ કહેવાય. આમ હેતુત્વેન હેતુ તો બન્ને ય છે જ. એટલું જ માત્ર કે હેતુવદ્ જેમાં આભાસ થાય અથવા તો હેતુનો જે આભાસ તે હેત્વાભાસ દોષ કહેવાય. આમ આ પ્રસંગ સંગતિ અહીં આવી. હેતુના જ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય અને વાદીવિજય થાય. તે જ કાર્ય હેત્વાભાસના જ્ઞાનનું પણ છે, કેમકે એનું જ્ઞાન જો ન હોય તો પ્રતિવાદી હેત્વાભાસથી અસદનુમિતિ કરી લે તો ત્યાં અસતત્ત્વ (સાધ્ય)નો તે હેતુથી નિર્ણય થઈ જાય. હવે જો હેત્વાભાસનું જ્ઞાન હોય તો તરત જ પ્રતિવાદીને તે વખતે પરાસ્ત કરી શકાય. અર્થાત્ પ્રતિવાદી ઉપર વિજય મેળવી શકાય અને તત્ત્વનિર્ણય પણ થાય. આમ, હેતુ અને હેત્વાભાસનું એક જ કાર્ય હોવાથી હાર્યારિત્વસંગતિ પણ અહીં રહેલી છે. હવે આપણે એ જોઈએ કે સહેતુ કોને કહેવાય ? સદ્વેતુને શોધવાની સરળ રીત આ છે. પચ્ચરૂપથી જે ઉપપન્ન હોય તે સદ્વેતુ કહેવાય. (અયં સદ્વેતુ: પદ્મપોપપન્નવાત) પક્ષસત્વ, સપક્ષસત્વ, વિપક્ષ-અસત્વ, અબાધિતત્વ અને અસત્પ્રતિપક્ષિતત્વ. આ ૫ રૂપો જે હેતુમાં ઉપપન્ન થાય તે સદ્વેતુ કહેવાય. વિર્તમાન્ ધૂમાત્ સ્થળે જોઈએ. ધૂમની પક્ષમાં=પર્વતમાં સત્તા છે, સપક્ષ મહાનસમાં સત્તા છે, વિપક્ષ જલહૂદમાં અસત્ત્વ છે, આ ધૂમ વર્જ્યભાવવત્ પર્વતમાં રહી શકતો નથી એટલે અબાધિત છે, તેમજ તેની સામે સત્પ્રતિપક્ષ દોષ ઊભો થઈ શકતો નથી. (કોઈ ઊભો કરે તો તેમાં અનુકૂળતતિભાવાત્ તે સત્પ્રતિપક્ષનો હેતુ અપ્રયોજક બની જાય.) તેથી હેતુ અસત્પ્રતિપક્ષિત પણ છે. આમ પાંચ રૂપોથી આ હેતુ ઉપપન્ન હોવાથી તે સદ્વેતુ કહેવાય. આમાનું એક પણ રૂપ જો હેતુમાં ઉપપન્ન ન થાય તો તે અસદ્વેતુ બની જાય. પ્રશ્ન : ધટોમિથેય: વાવ્યાત્ । અહીં વિપક્ષ જ કોઈ પ્રસિદ્ધ નથી તો સામાન્ય નિરુક્તિ ૦ (૧) Page #15 -------------------------------------------------------------------------- ________________ ને વિપક્ષાસત્ત્વ હેતુમાં ઉપપન નહિ થાય અને તેથી આ વાચ્યત્વરૂપ સદ્ધતુ પણ અસત્ બની 1 ' જવાની આપત્તિ આવશે. U. ઉત્તરઃ ના, એ માટે અમે કહીશું કે કવચિત્ આવા સ્થળે ચાર રૂપથી ઉપપન હેતુ આ પણ સદ્ધતુ બની શકે. અન્યત્ર તો એકની પણ ન્યૂનતા આવે તો તે સદ્ધ, બની શકે નહિ. આ અસદ્ધતના વક્ષ્યમાણ લક્ષણમાંથી અન્યતમ લક્ષણને આપણે બધે હેતુમાં લગાડીને છે. 1 તેમાં અસદ્ધતુ કે સદ્ધતુનો નિર્ણય કરી શકીએ નહિ. એટલે પૂર્વોક્ત રીતિથી જ તે નિર્ણય (સુગમતાપૂર્વક થઈ શકે. ' LI હેત્વાભાસના મુખ્ય ૫ પ્રકાર છે. તેમાં વ્યભિચારના અવાંતર ૩ પ્રકાર છે. ] અસિદ્ધિના પણ અવાંતર ૩ પ્રકાર છે. (૧) બાધ (૨) સત્યતિપ્રક્ષ (૩) વ્યભિચાર (૪) વિરોધ (૫) અસિદ્ધિ સાધારણ અસાધારણ અનુપસંહારી આશ્રયા- સ્વરૂપા-વ્યાખવા સિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ --- | હેતુમાં પાંચ રૂપમાંનું કયું રૂપ નિત્ય છે? સાધ્યાભાવવાનું પક્ષઃ - બાધ – બાધિતત્વ છે. સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ - સત્યતિપક્ષ - સત્પતિપતિત્વ છે. સાધ્યાભાવવવૃત્તિત્વમ્ - વ્યભિચાર-વિપક્ષસત્ત્વ છે. સાધ્યાસામાનાધિકરણઃ - હેતુ-વિરોધ - સપક્ષાસત્ત્વ છે, વિપક્ષ સત્ત્વ છે. છે અથવા સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગી હેતુ - વિરોધ આશ્રયાસિદ્ધિમાં કાંચનમયપર્વતો વહિમાનું ધૂમાતા દત્ત છે. અહીં આશ્રય જA. I અસિદ્ધ છે. સ્વરૂપાસિદ્ધિમાં હેતુ પક્ષમાં ન રહ્યો હોય. હા, ભલે તે હેતુ જગતમાં બીજે ન 1 પ્રસિદ્ધ હોય. દષ્ટાન્તઃ દૂતો વદ્ધિમાન ધૂમાત્ | જો હેતુ જગતમાં ય અપ્રસિદ્ધ હોય તો તે હેત્વપ્રસિદ્ધિ દોષ કહેવાય. દા.ત. પર્વતો છે वह्निमान् काञ्चनमयधूमात् । પર્વતો વદ્ધિમાન નીત્તધૂમન્ - અહીં હેતુમાં વ્યાપ્યત્વાસિદ્ધિ રહેલી છે. U ધ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુમાં વ્યાપ્યત્વ અર્થાત્ વ્યાપ્તિ રહે. અહીં નીલધૂમત એ છે ગુરૂભૂતધર્મ હોવાથી હેતુતાનો અવચ્છેદક ન બને એટલે નીત્તધૂમવાવચ્છિન્નનીત્તધૂમ | હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુ ન બને તેથી તેમાં વ્યાપ્યત્વની = વ્યાપ્તિની અસિદ્ધિ રહે ! ૨ સામાન્ય નિરુક્તિ ... (૨) Fe -- Page #16 -------------------------------------------------------------------------- ________________ A B = A A A A A A T . વ્યભિચારમાં અવાંતર સાધારણાદિ દોષ : (૧) સપક્ષવિપક્ષસધારનવૃત્તિઃ હેતુ: સાધારણતોષકુટ: I આ ચાલુ વ્યભિચાર એ દોષ તરીકે પ્રસિદ્ધ છે. । (२) सपक्षविपक्ष-एतदुभयस्माद्वयावृत्तः हेतुः असाधारणदोषदुष्टः। साध्यवत्तया ( નિશિતઃ સપક્ષઃ | સાધ્યશ્ચતયા નિશ્ચિતઃ વિપક્ષઃ | દા.ત. શબ્દો નિત્યઃ શદ્ધવાન્ અહીં શબ્દમાં અનિત્યત્વનો સંદેહ હોય ત્યારે સપક્ષ ઘટ બને. વિપક્ષ આકાશ, 1 બને. આ બે યમાં શબ્દ– અવૃત્તિ છે માટે બે યથી વ્યાવૃત્ત શબ્દત બને. એટલે તે ન ( અસાધારણદોષ દુષ્ટ બને. . (૩) અનુપસંહારી: સર્વ મયં પ્રમેયત્વાન્ ! વિપક્ષ-અસત્ત્વ અપ્રસિદ્ધ - જ્યાં વ્યતિરેક વ્યાપ્તિનું દષ્ટાન્ત જ ન મળે તે હેતુ H અનુપસંહારીદોષદુષ્ટ કહેવાય. અહીં વિપક્ષાસત્ત્વ જ નથી મળતું કેમકે વિપક્ષ જ અપ્રસિદ્ધ - 0 : 0 0 1 છે. હવે હેત્વાભાસનું પ્રથમ સામાન્ય લક્ષણ આપણે બધા ય હેત્વાભાસમાં જોઈ લઈએ. अनुमितिकारणीभूताभावप्रतियोगियथार्थज्ञानविषयत्वम् । હેત્વીમાત્રમ્ બાધ : हृदो वह्निमान् धूमात् मे स्थणे. अनुमति प्रत्ये हृदो वढ्यभाववान् । ઈત્યાકારક નિશ્ચય પ્રતિબંધક બને છે. એટલે આ અનુમિતિ પ્રતિ વર્ચભાવવાનું હૃદઃ | ઈત્યાકારક નિશ્ચયનો અભાવ કારણ બને. ફૂલો વચમાવવાનું મનાત્ એવી અનુમિતિ પ્રતિ ફૂલો વહ્નિનાર્ એવો બાધનિશ્ચય જરૂર પ્રતિબંધક બને પણ બાધદોષથી હેતુ=જલ બાધિત અર્થાત્ દુષ્ટ ન થાય કેમકે વદ્વિમાન હૂદઃ એ જ્ઞાનનો વિષય વદ્વિમાનહૂદ જ અપ્રસિદ્ધ છે. આથી સિદ્ધ થયું કે પ્રમાત્મક એવા જ બાધ નિશ્ચયથી હેતુ દુષ્ટ થાય - બાકી ભ્રમ-અમાસાધારણ તાદશનિશ્ચયથી અનુમિતિ તો જરૂર રોકાય. પણ હેતુ છે છે દુષ્ટ ન થાય. એટલે તાદશનિશ્ચયનો અભાવ એ કારણભૂત અભાવ છે. એનો પ્રતિયોગી છે વહુન્યભાવવાનું હૃદ: ઈત્યાકારક યથાર્થનિશ્ચય - યથાર્થજ્ઞાન છે. એ યથાર્થજ્ઞાનનો વિષય R. 1 વન્યભાવવજૂદ બને. એટલે વહુન્યભાવવદ દોષ બને. આ દોષથી દુષ્ટ હેતુ બને. | LEGE સામાન્ય વિરક્તિ (૩) GAJ Page #17 -------------------------------------------------------------------------- ________________ T E E = 2 - - - - - અર્થાત્ હેતુમાં આ દોષ વિષયજ્ઞાનવિષયપ્રવૃતદેતુનાવછેર્મવલ્વે સંબંધથી રહી જાય. વચમાવવઃ ધૂમશ એવું સમૂહાલંબન જ્ઞાન કરવું. અર્થાત્ દોષજ્ઞાન આ # સમૂહાલંબન સ્વરૂપ કરવું. એનો વિષય વન્યભાવવત્ હ્રદ અને ધૂમ. તબિયતરીકે . ન હેતુતાવચ્છેદક ધૂમત્વ છે અને તાદશeતુતાવચ્છેદધર્મવત્ત્વ ધૂમમાં છે એટલે સ્વ-દોષ ન ધૂમમાં રહી જાય. આમ વચગાવવત્ઃ ઈત્યાકારક બાધ દોષને લઈને હૃર રૂત્તિ પશે, વઢ) साधने, धूमो हेतुः तादृशसम्बन्धेन दुष्टः । હવે અહીં જો હેતુને જ સીધો દુષ્ટ બનાવવો હોય તો પહેલેથી જ આ | કારણભૂતાભાવપ્રતિયોગીવન્યભાવવઠ્ઠદયથાર્થજ્ઞાન ન લેતાં વચમાવવા ધૂમ એવું યથાર્થજ્ઞાન લેવું. તેથી વિષયતા પ્રાપ્તનસંબંધથી ધૂમમાં ચાલી જાય. (અહીં / જો તે પણ ન લઈએ તો વચમાવંવદ્ધ પટa એ જ્ઞાન પણ અનુમિતિ પ્રતિબંધક બનતું ઇ હોવાથી ઘટમાં પણ તાદશયથાર્થજ્ઞાનીયવિષયતા ચાલી જતાં લક્ષણ અતિવ્યાપ્ત થાય તે ન આ થવા દેવા “પ્રકૃતહેદુતાવચ્છેદકધર્મવત્ત્વ' ઘટિત સંબંધ લીધો.) બે પ્રક્રિયામાં ફેર એટલો જ કે દોષને લેવો હોય તો પહેલા વહુન્યભાવવધૂદ્ધદઃ એ જ 1 જ જ્ઞાન પ્રતિબંધક તરીકે લેવું પછી સંબંધ દ્વારા દોષને હેતુમાં લઈ જવા માટે સમૂહાલંબન I I જ્ઞાન કરવું. છે અને જો હેતુને જ દોષદુષ્ટ બનાવવો હોય અર્થાતુ વહુન્યભાવવધૂ પક્ષને દોષ આ બનાવીને હેતુમાં દોષ ન લઈ જવો હોય અને સીધો હતમાં જ દોષ લઈ જવો હોય તો બે પહેલેથી જ સમૂહાલંબન જ્ઞાન પ્રતિબંધક તરીકે લઈ લેવું અને પ્રોક્તસંબંધથી હેતુદુષ્ટ બની ને ન જાય. T સત્રતિપક્ષ દોષ : અનુમિતિ પ્રતિ સાધ્યાભાવવ્યાપ્યોતમાનું પક્ષઃ સત્રતિપક્ષ. | તેનું જ્ઞાન અનુમિતિનું પ્રતિબંધક બને. તદભાવ અનુમિતિકારણભૂત અભાવ બને. દા.ત. એ હૂદો વતિમાનું. આ અનુમિતિ પ્રતિ વચમાવવ્યાણનત્તવતઃ ઇત્યાકારક નિશ્ચયનો છે. # અભાવ કારણ બને. ત—તિયોગી યથાર્થજ્ઞાન બને. તેનો વિષય તાદશ હૃદ દોષ બને. # વ્યભિચાર (૧) સાધારણ અહીં લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવું. 1 ધૂમવાનું વધે અનુમિતિ કારણ જે હેતુમાં સાધ્યાભાવવવૃત્તિત્વના જ્ઞાનનો અભાવ, તેનો આ પ્રતિયોગિ તાદશયથાર્થજ્ઞાન અને તેની વિષયતા સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ આ તે જ સામાન્ય વિરક્તિ ૦ (૪) - J Page #18 -------------------------------------------------------------------------- ________________ [ E AA : 1 સાધારણદોષમાં રહે. આવો દોષ યદ્યપિ સ્વરૂપસંબંધથી હેતુમાં જ રહી જાય છે. પણ ન સર્વત્ર એક જ સંબંધ લેવા માટે પૂર્વોક્ત સંબંધથી જ દોષ હેતુમાં લઈ જવો જોઈએ. (૨) અસાધારણ : અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવુ. || આ શબ્દમાં અનિત્યત્વનો જો નિશ્ચય થઈ જાય તો અસાધારણ દોષ ન રહે કેમકે સાધ્યવરયા છે તે નિશ્ચિત બનતાં શબ્દ જ સપક્ષ બની જાય અને તેથી તેમાં તો શ્રાવણત્વ વૃત્તિ છે જ એટલે આ A વિપક્ષવ્યાવૃત્ત રહેવા છતાં સપક્ષવ્યાવૃત્ત ન બનતાં તેમાં અસાધારણ્ય ન આવે. શ. નિત્ય: શ્રાવIFાત ! અનુમિતિ કારણભૂત વ્યાપ્તિજ્ઞાન=સાધ્યસામાનાધિકરણ્યરૂ૫ વ્યાપ્તિજ્ઞાન. એમાંના | સાધ્ય સામાનાધિકરણ્યક-અંશસાધ્યાસામાનાધિકરણ્યનિશ્ચય રોકે. એટલે સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચયનો અભાવ એ વ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને. A (સાધ્યાસામાનાધિકરણ્યનો નિશ્ચય હોય તો આ અનુમિતિનું ભ્રમાત્મક ને - સાધ્યસામાનાધિકરણ્ય વ્યાતિજ્ઞાન ન થાય.) આમ અનુમિતિ-વ્યાતિજ્ઞાન કારણભૂત છે ? સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચયઅભાવ. તેનો પ્રતિયોગી સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચય. R Sા તેનો વિષય સાધ્યાસામાનાધિકરણ્ય બને તેમાં વિષયતા આવી જવાથી તે વિષય સાધ્યા સામાનાધિકરણ્ય દોષ બને. પ્રોક્તસંબંધથી હેતુ દુષ્ટ બને. (પટોમિથેયઃ A y ત્વા એ સહેતુક વ્યાપ્તિ છે. કેમકે દષ્ટાન્ત પટાદિ મળે છે.). (૩) અનુપસંહારીઃ સર્વ પદેયં પ્રમેયવાહૂ I અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવું. અહીં સપક્ષ-સત્ત્વ અને વિપક્ષ-અસત્ત્વ નથી. અહીં વ્યતિરેકવ્યાપ્તિજ્ઞાન પ્રતિ # સાધ્યાભાવવ્યાપકી-ભૂતાભાવાપ્રતિયોગીત્વનો નિશ્ચય પ્રતિબંધક બને. આ નિશ્ચયનો જ fi અભાવ એ પ્રોક્તાનુમિતિવ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને. તેનો પ્રતિયોગી સાધ્યાભાવવ્યાપકી- 1 ભૂતાભાવ-અપ્રતિયોગિત્વ નિશ્ચય બને. તેનો વિષય સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવાપ્રતિયોગિત્વ એ દોષ બને. વિરોધ – દૂતો વહિમાન નતાત્ | અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવું. સાધ્યવ્યાપ્ય હેતુ (વ્યાપ્તિ)જ્ઞાન પ્રતિ સાધ્યાભાવવ્યાપ્ય હેતુનિશ્ચય પ્રતિબંધક બને. તક્રિશ્ચયનો અભાવ એ ઉક્તાનુમિતિમાં કારણ બને. તત્વતિયોગી સાધ્યાભાવવ્યાપ્ય હેતુ ] નિશ્ચય બને. તેનો વિષય વહુન્યભાવવ્યાપ્ય હેતુ દોષ બને. --- સામાન્ય વિરક્તિ - ૫૦ - - J Page #19 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - 3 સ્વરૂપ-અસિદ્ધિઃ દૃો વહિમાનું ધૂમાત્ | મ અહીં પરામર્શમાં પ્રતિબંધક દોષ બને. વદ્વિવ્યાપ્યધૂમવાનું દૂદ: પરામર્શનો ય આ પ્રતિબંધક ધૂમાભાવવાનું હૃદનિશ્ચય છે. તદભાવ અનુમિતિમાં કારણ બને. તે કારણભૂતાભાવપ્રતિયોગીધૂમાભાવવાનું હૃદ નિશ્ચય બને. તદ્વિષયતા ધૂમાભાવવહૂદમાં . જતાં ધૂમાભાવવતુહૃદ એ દોષ બને. પ્રોક્ત સંબંધથી હેતુ દુષ્ટ બને. પક્ષ - અસિદ્ધિ (આશ્રયસિદ્ધિઃ) અહીં પરામર્શ કે અનુમિતિ - ઊભયને પક્ષાસિધ્ધિ | આ દોષ રોકે છે. એટલે વાચનમયપર્વતો વહિમાન ધૂમતુ I સ્થળે વદ્વિવ્યાપ્યધૂમવાનું કાગ્યનમયત્નાવચ્છિન્નઃ પર્વતઃ એ પરામર્શ પ્રતિ કે પ્રોક્તાનુમિતિ પ્રતિ કાગ્યનમયતાભાવવાનું પર્વતઃ નિશ્ચય પ્રતિબંધક બને. તશિશ્ચયાભાવ અનુમિતિમાં કારણ બને. તે અભાવનો પ્રતિયોગી કાચ્ચનમયતાભાવવત્પર્વત નિશ્ચય બને. તેનો વિષય 1 કાચ્ચનમયતાભાવવતુ પર્વત એ દોષ બને. (૩) વ્યાપ્યત્વાસિદ્ધિઃ વહિમાનું વ્યાપ્યધૂમાન્ ! અનુમિતિ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ વ્યાખવાસિદ્ધિ નિશ્ચય પ્રતિબંધક બને. તદભાવનિશ્ચય છે વ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને. તેનો પ્રતિયોગી વ્યાખ્યત્વાસિદ્ધિનિશ્ચય=વ્યાપ્યત્વાભાવવધૂમ એ નિશ્ચય બને. તેનો It વિષય વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ બને. આ રીતે આપણે હેત્વાભાસનું સામાન્ય લક્ષણ બધે જોઈ ગયા. R (૨) હેત્વાભાસનું બીજું લક્ષણ : યતિષયવેન જ્ઞાનારા પતિ? એ વિરોધિત્વ યવિષયક જ્ઞાન અનુમિતિવિરોધી હોય તે હેત્વાભાસ કહેવાય. વ્યભિચાર-બાધાદિ વિષયક જ્ઞાન અનુમિતિ વિરોધી છે માટે વ્યભિચાર-બાધાદિ દોષ છે કહેવાય. [1 (૩) હેત્વાભાસનું ત્રીજું લક્ષણ : જ્ઞાયમાન સતુ જે અનુમિતિ પ્રતિબંધક હોય તેને હેત્વાભાસ દોષ કહેવાય. (આ લક્ષણ પ્રાચીનોના અનુસારે છે.) આ ત્રણ લક્ષણ ઉપર હવે વિસ્તારથી આપણે સામાન્ય નિરુક્તિની પંક્તિ સાથે ચાલશું. દ્રિતામા: अथ हेत्वाभासास्तत्त्वनिर्णयविजयप्रयोजकत्वान्निरूप्यन्ते । - ૨ સામાન્ય નિયુક્તિ . (૬) - - Page #20 -------------------------------------------------------------------------- ________________ -- - -- - - -- -- -- -- दीधितिः एतावता प्रबन्धेन सपरिकरं हेतुं निरूप्य तत्प्रसङ्गात् तत्त्वनिर्णयादि। रूपतत्कार्यकारित्वाच्च तदाभासनिरूपणं प्रतिजानीते अथेति । - ચન્દ્રશેખરીયાઃ અહીં ગઝેશે એકકાર્યકારિત્વસંગતિ જ બતાવી છે. એટલે દીધિતિકાર 1 પ્રસંગસંગતિ પણ બતાવવા માટે કહે છે કે આ પગૂરૂપોપન હેતુનું અર્થાત્ પક્ષધર્મતા અને વ્યાપ્તિજ્ઞાન ઉપપન્ન હેતુનું અર્થાત્ | સપરિકર સપરિવાર હેતુનું નિરૂપણ કરીને - તેના પ્રસંગથી પણ હેત્વાભાસનું નિરૂપણ જ કરે છે. મૃતણ ૩પેક્ષાનત્વ પ્રકૃતિ: હેતુ નિરૂપણથી હેત્વાભાસ નિરૂપણ મૃત આ બને છે કે જે ઉપેક્ષાને યોગ્ય નથી. એટલે આ રીતે હેત્વાભાસનિરૂપણમાં પ્રસાસંગતિ ન આવી. गादाधरी : हेत्वाभासनिरूपणे प्रसङ्गस्याऽपि सङ्गतित्वं सम्भवति, " व्याप्तिपक्षधर्मताविशिष्टहेतु निरूपणे सति - व्याप्तिपक्ष-" धर्मताविरोधितद्विरहवतो दुष्टहेतोः स्मरणाद्, अतस्तदप्रदर्शकमूलस्य [] न्यूनतां परिजिहीर्षुः प्रसङ्गस्यापि तनिरूपणप्रयोजकत्वमाह एतावतेति ॥ હવે એ જ દધિતિની પંક્તિ ઉપર ગદાધર કહે છે કે હેત્વાભાસના નિરૂપણમાં પ્રસંગસંગતિ પણ છે જ. કેમકે વ્યાપ્તિ અને પક્ષધર્મતાથી વિશિષ્ટ હેતુનું નિરૂપણ પૂર્વે થયેલું છે. તેનાથી વ્યાપ્તિ+પક્ષધર્મતાના વિરોધી એવા વ્યાપ્તિ-પક્ષધર્મતાના વિરહવાળા દુષ્ટ હેતુનું સ્મરણ થઈ જાય છે. એટલે આ પ્રસંગસંગતિનું મૂલકારે તો પ્રદર્શન કર્યું નથી માત્ર એકકાર્યકારિત્વનું જ કથન કર્યું છે. આ તેમની ન્યૂનતા દૂર કરવા દીધિતિકારે પતાવતા પ્રત્યેન' ઇત્યાદિ કહ્યું છે. गादाधरी : परिकरो व्याप्तिपक्षधर्मते । પરિકર એટલે વ્યાપ્તિ અને પક્ષધર્મતા છે. અથવા તો પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ આદિ U પાંચ રૂપને પણ હેતુનો પરિકર કહેવાય. એનો ઉક્ત બેમાં સંકોચ કરી લીધો છે. ન સામાન્ય નિરુક્તિ • O Page #21 -------------------------------------------------------------------------- ________________ । गादाधरी : निरूप्येत्यन्तमुक्तक्रमेण दुष्टहेतोः स्मृतत्वस्य प्रसङ्ग-।। । निर्वाहकस्य लाभाय । तत्प्रसङ्गादिति । सपरिकरहेतुनिरूपित-" प्रसङ्गसङ्गतेरित्यर्थः । तज्ज्ञानजन्यजिज्ञासाधीनत्वं पञ्चम्यर्थः। अन्वयश्चास्य । | निरूपणमित्यनेन । “પતાવિત પ્રત્યેન સપરિવરં દેતું નિરૂપ્ય' એ દીપિતિ-પંક્તિનું પ્રયોજન ગદાધર 1 મા બતાવે છે. માત્ર પ્રત્ પર્યકારિત્વષ્ય હેત્વમાનિરૂપાં મારતે . એમ - તેમણે કહ્યું હોત તો ય મૂલકારની ન્યૂનતાપન પ્રસંગસંગતિનું કથન તેઓ કરી શકતા જ ન ( હતા. છતાં ય તેમ ન કહેતા નિરૂપ્યાન્ત સહિત કહ્યું છે તેનું કારણ આ છે : 1 જ હેત્વાભાસનિરૂપણની પૂર્વે જો વ્યાપ્તિ-પક્ષધર્મતાવિશિષ્ટ હેતુનું નિરૂપણ હોય તો વ્યાપ્તિ ? | પક્ષધર્મવાભાવવત્ હેતુ એ દુષ્ટ છે એમ કહી શકાય. આ સૂચિત કરવા જ તેમણે ( “સપરિકર હેતુનું નિરૂપણ પૂર્વે થયેલું છે” તે નિરૂપ્યાન્ત પદથી જણાવ્યું જેથી હવે તરત J જ એકસંબંધીજ્ઞાનથી દુષ્ટ હેતુ રૂપ બીજા સંબંધીના સ્મરણનો પ્રસંગે ઉપસ્થિત થાય એ ! નિર્ણાંત થઈ જાય અને તેથી પ્રસંગ સંગતિ ઉપપન્ન બને અથવા દુષ્ટહેતુ એ મૃત બને છે. આ ય અને એ મૃતત્વ જ પ્રસંગનો નિર્વાહક બને છે. એવા જ્ઞાનના લાભ માટે નિરૂપ્યાન્નનો તે બ નિવેશ કરવામાં આવ્યો છે. ___यन्निरुपणानन्तरं यो निरूपितो भवति तन्निरुपितसंगतिमान् स भवति मेवात | વ્યાપ્તિના બળથી સતનિરૂપણાનત્તર નિરૂપણીય હેત્વાભાસમાં પણ 10 સદ્ધનિરૂપિતસંગતિમત્વ આવશ્યક બને છે એ સૂચિત કરવા ગદાધર કહે છે કે ત—સંગાતા છે એટલે કે સપરિહેતુનિરૂપિત્તપ્રકૃતેઃ | I અહીં પચ્ચમીનો અર્થ જ્ઞાનાન્યનઝાલીનત્વ એમ કરવો. તે પ્રસંગસંગતિના | એ જ્ઞાનથી જન્ય હેત્વાભાસજિજ્ઞાસા અને એ જિજ્ઞાસાથી જન્ય હેત્વાભાસ નિરૂપણ બને. આપ એ તજજ્ઞાનજન્ય જિજ્ઞાસાજન્યત્વનો અન્વય નિરૂપણ પદાર્થમાં કરવો. અર્થાત્ તાદશી હેત્વાભાસનું જે નિરૂપણ છે તેમાં પ્રસંગસંગતિ રહી. गादाधरी : तत्त्वनिर्णयविजयप्रयोजकत्वादिति मूलं यद्यपि Y हेत्वाभासनिष्ठतत्त्वनिर्णयादिजनक ज्ञानविषयत्वार्थक तया । | शिष्यप्रवृत्त्युपयोगिनिरूपणघटकज्ञानप्रयोजनप्रदर्शनपरम्, तथापि તે જ સામાન્ય વિરક્તિ ૦ (૮) વAAJ Page #22 -------------------------------------------------------------------------- ________________ तन्मात्रपरत्वे सङ्गत्यप्रदर्शनेन न्यूनता स्यादिति તત્ત્વનિયિવિનયપ્રયોગાત્ એ મૂળનો અર્થ હેત્વાભાસનિષ્ઠ એવી તત્ત્વનિર્ણયાદિજનકહેત્વાભાસજ્ઞાનનિરૂપિત વિષયતા છે. અને માટે જ શિષ્યની હેત્વાભાસ ગ્રન્થમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઉપયોગી જે હેત્વાભાસનું નિરૂપણ છે. તેમાં ઘટકીભૂત જે હેત્વાભાસજ્ઞાન, એનું પ્રયોજન જે તત્ત્વનિર્ણયાદિ છે, તેને દર્શાવનાર આ મૂળ ગ્રંથ બને છે. હેત્વાભાસમાં પ્રસંગસંગતિનું જ્ઞાન થયું એટલે એનાથી જિજ્ઞાસા થાય કે તો પછી હેત્વાભાસ પદાર્થ કોણ ? આ જિજ્ઞાસાથી જન્ય હેત્વાભાસપદાર્થ તો નથી પણ તનિરૂપણ છે. આમ નિરૂપણમાં જન્યત્વનો અન્વય કરવાનો કહ્યો. તેનું પ્રદર્શન તો ઉપર્યુક્ત અર્થ લેતાં થઈ જાય છે એટલે કે ફલનું પ્રદર્શન કરાવે છે તે તો બરાબર છે પણ આટલો જ અર્થ લેતાં સંગતિનું પ્રદર્શન તો થયું જ નથી. અને તેથી જો આવો અર્થ લઈએ તો સંગતિના અપ્રદર્શનને લીધે મૂલકારની એ ન્યૂનતા કહેવાય. गादाधरी : तस्यैककार्यकारित्वरूपसङ्गतिप्रदर्शनपरत्वमपि सम्भवतीति स्फुटीकर्त्तुमाह तत्त्वनिर्णयादीति । आदिपदाद् विजयपरिग्रहः । तत्कार्यकारित्वात्सपरिकरहेतुप्रयोज्यकार्यप्रयोजकत्वात्, ગદાધર : એ ન્યૂનતાને દૂર કરવાના હેતુથી જ દીષિતિકાર કહે છે કે તે હેતુ ાર્યારિત્વરૂપ સંગતિપ્રદર્શનપરક પણ છે. અર્થાત્ સપરિકરહેતુપ્રયોજ્ય જે તત્ત્વનિર્ણયાદિકાર્ય, તત્પ્રયોજક હેત્વાભાસ બને. गादाधरी : प्रयोजकत्वं च जनकजनकतावच्छेदकादिसाधारणमिति स्वविषयकज्ञानकार्यं प्रति स्वस्य तथात्वमक्षतमेव । પ્રશ્ન : પ્રયોગત્ત્વ તત્ત્વનિયાનિનત્વ અર્થ કરશો તો તો તત્ત્વનિર્ણયાદિ જનક હેત્વાભાસજ્ઞાન જ જનક હોવાથી તે જ પ્રયોજક બનશે પણ હેત્વાભાસ કે જે જનકતાવચ્છેદક છે તેમાં શી રીતે પ્રયોજકતા આવશે ? અર્થાત્ જનકતાવચ્છેદકરૂપ હેત્વાભાસ પ્રયોજક શી રીતે બનશે ? ગદાધર : પ્રયોનત્વ નન-નનતાવછેવાવિ-સાધારણમ્ | હવે હેત્વાભાસવિષયકજ્ઞાનના કાર્ય જે તત્ત્વનિર્ણયાદિ છે, તેના પ્રતિ સ્વ એટલે હેત્વાભાસ જનકતાવચ્છેદક તો સુતરાં બને જ છે અને તેથી હવે તે પૂર્વોક્તાર્થને લીધે પ્રયોજક બની સામાન્ય નિરુક્તિ ૦ (૯) જ Page #23 -------------------------------------------------------------------------- ________________ T-SE-SA 4 MAR 3 || જશે. મારિ પદનું અહીં કોઈ પ્રયોજન નથી. કેમકે આદિ પદથી તેમ જનકતાવચ્છેદકતાવચ્છેદક વિગેરે જ લેવાય. આપણે અહીં તો હેત્વાભાસને પ્રયોજકમાં આ સંગૃહીત કરવો છે તે તો જનકતાવચ્છેદક જ છે. આદિ પદથી “જનક નો સંગ્રહ કરવો છે. અનુચિત લાગે છે. વળી તેમ કરવાની જરૂર પણ નથી કેમકે પરંપરાએ કારણ એવું હેત્વાભાસજ્ઞાન એ જનક છે અને તેથી તે પ્રયોજક છે જ – આથી એને પ્રયોજક કહેવાની | જરૂર નથી. गादाधरी : तत्त्वनिर्णयः प्रमितकोटिनिश्चयः । तत्र व्याप्तिपक्षधर्मताविशिष्ट प्रकृतहेतुज्ञानमिव तद्विपरीतकोटिसाधकस्य हेत्वाभासत्वज्ञानम| प्युपयुज्यते, प्रतिबन्धकीभूतविपरीतकोटि व्याप्यवताज्ञानेऽप्युभयोस्तत्त्वनिर्णयप्रयोजकत्वम् । પ્રશ્નઃ પરિકર હેતુ અને હેત્વાભાસ તત્ત્વનિર્ણયપ્રયોજક શી રીતે? ઉત્તરઃ તત્ત્વનિય: પ્રમોનિશ્ચય: / પર્વતો વદ્ધિમાન વચમાવવા? વા ઈત્યાકારક સંશયીયપ્રકારત્વરૂપકોટિવ યદ્યપિ જ વઢિમાં અને વહુન્યભાવમાં પણ છે. કિન્તુ વહિંમત્પર્વતવિશેષક-વહિપ્રકારક પ્રમાશાનીયવિષયત્વરૂપ અમિતત્વ તો વહ્નિમાં જ છે. એટલે પર્વતાદિમાં વહુન્યાદિકોટિ નિશ્ચય એ જ તત્ત્વનિર્ણય શબ્દનો અર્થ છે. વન્યભાવમાં તાદશ પ્રમિતત્ત્વ નથી. માટે વહુન્યભાવ એ પ્રતિકોટિ જ નથી. વઢિ જ પ્રમિત હોવાથી તેમાં જ પ્રતિકોટિનિશ્ચયT અર્થાતુ તત્ત્વનિર્ણય રહેલો છે. પર્વતમાં વહુન્યાદિનિશ્ચય એ વહુન્યાદિ અનુમિતિ સ્વરૂપ | જ છે. અર્થાત્ જેમ વહ્નિની અનુમિતિમાં (પ્રતિકોટિનિશ્ચયમાં) વ્યાપ્તિધર્મતાવિશિષ્ટ= સપરિકર ધૂમ હેતુનું જ્ઞાન ઉપયોગી બને છે માટે પ્રયોજક બને છે તેમ વિપરીતકોટિ A વન્યભાવસાધક જે હેતુ તેમાં હેત્વાભાસત્વનું જ્ઞાન પણ તે વદ્ધિની અનુમિતિમાં ઉપયોગી બને છે. જો વન્યભાવસાધક હેતુમાં હેત્વાભાસત્વનું જ્ઞાન ન થાય તો વન્યભાવની અનુમિતિના પરામર્શમાં અપ્રામાણ્યનો ગ્રહ ન થાય અને તેથી તે અપ્રામાણ્ય ગ્રહાનાસ્કન્દિત નિશ્ચય પ્રથમની વહુન્યનુમિતિમાં પ્રતિબંધક બની જાય. અર્થાત્ પ્રતિકોટિનિશ્ચય=વદ્વિ-તત્ત્વનિશ્ચય ન થાય. જો વિપરીતકોટિ સાધક હેતુમાં જ સામાન્ય નિક્તિ - (૧) - DJ --- Page #24 -------------------------------------------------------------------------- ________________ -- - -- ---- ------ 1 હેત્વાભાસત્વનું જ્ઞાન થઈ જાય તો તે જ્ઞાન વિપરીતકોટિકાનુમિતિના પરામર્શમાં ને અપ્રામાણ્યનો નિશ્ચય કરાવી દે અને તેમ થતાં અપ્રામાણ્યગ્રહાચ્છદિત નિશ્ચય વહ્નિની ચા I અનુમિતિમાં પ્રતિબંધક ન બને અને તેથી જ વહ્નિની અનુમિતિ અર્થાતુ પ્રતિકોટિ નિશ્ચય || અર્થાત્ તત્ત્વનિર્ણય થઈ શકે. આમ હેત્વાભાસત્વનું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયમાં પ્રયોજક | બન્યું. ॥ गादाधरी : अथवा-तत्त्वनिर्णयः साध्यवत्ताज्ञाने प्रमात्वनिश्चयः ।।। तत्राऽनुमापकहेतोाप्त्यादिविशिष्टत्वरूपसद्धेतुत्वज्ञानमिव विपरीतकोटिसाधकहेतोर्दुष्टत्वग्रहविघटकत्वात् ।। ગદાધરે તત્ત્વનિર્ણયનો અર્થ પ્રતિકોટિનિશ્ચય અહીં કર્યો છે. અર્થાતુ તત્ત્વ પદને છે પ્રતિકોટિપરક કરવાથી લક્ષણાની આપત્તિ આવે છે. વસ્તુતઃ તત્ત્વ પદ યથાર્થ બ્રહ્મ આદિમાં પ્રસિદ્ધ છે. (તસ્વં બ્રહ્મષિ યથાર્ગે થમેં સાધારોડપ વ) આ અરૂચિને લીધે હવે તે તત્ત્વનિર્ણયનો અર્થ બદલીને તેના પ્રતિ ઉભયની (હેતુ+હેત્વાભાસની) પ્રયોજકતા તે બતાવે છે. તનિર્ણયઃ સાળવવીજ્ઞાને પ્રમા–નિશ્ચય: I સાધ્યવત્તાજ્ઞાન એટલે જ વન્યાદિપ્રકારક પર્વતો વદ્ધિમાન ! એવી અનુમિતિ અને પ્રમા–નિશ્ચય એટલે 1િ વાતિમતિ પર્વતાવી વરચલિવરત્વ રૂપ-પથાર્થનિશ્ચય. હવે વદ્ધિમતુ પર્વતમાં વઢિપ્રકારકત્વરૂપ નિશ્ચય તો તત્ર વહિંમતમાં વદ્વિ-તત્ત્વનો છે. 1 જ નિશ્ચય છે એટલે અહીં લક્ષણા કરવાની આપત્તિ નથી. હવે ઊભયની પ્રયોજકતા જોઈએ. છે. સાધ્યવત્તાજ્ઞાનધર્મિક પ્રમા–નિશ્ચયના અનુમાપક હેતુ ધૂમમાં સદ્ધતત્વજ્ઞાન ઉપયોગી છે. ધ બને છે. તેમ વિપરીતકોટિસાધક હેતમાં દુષ્ટત્વજ્ઞાન પણ ઉપયોગી બને છે. કેમકે . # વિપરીતકોટિસાધક હેતુમાં જો અદુત્વનું જ્ઞાન હોય તો વહુન્યનુમિતિમાં જ અપ્રામાણ્યનો | A ગ્રહ થઈ જાય. અને જો વિપરીતકોટિ સાધક હેતુમાં દુખત્વનો ગ્રહ થાય તો તે ગ્રહની P અદુષ્ટત્વના ગ્રહનું વિઘટન કરી નાંખે અને તેથી વદ્ધિમત્તાનિશ્ચયમાં અપ્રામાયનો ગ્રહ ન જ H રહે અને તેથી વદ્ધિમત્તાજ્ઞાનમાં પ્રમા–નિશ્ચય ઉપપન્ન થાય. આમ ઊભયની | તત્ત્વનિર્ણયમાં ઉપયોગિતા અર્થાત્ પ્રયોજકતા બતાવી. - --સામાન્ય વિરક્તિ, (૧૧) - G J Page #25 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : विजयप्रयोजकत्वं च हेत्वाभासस्य स्वज्ञानाधीनपरोक्तहेतुदोषोद्भावनद्वारा, व्याप्त्यादिविशिष्टहेतोश्च स्वज्ञानाधीनसन्न्यायप्रयोगद्वारेति बोध्यम् । હવે ઊભયની વિજય પ્રતિ પ્રયોજકતા બતાવે છે. હેત્વાભાસજ્ઞાન હોય તો પરોક્ત હેતુના દોષનું ઉદ્દ્ભાવન કરી શકાય. એટલે તેના દ્વાંરા વિજય પ્રાપ્ત થાય. આમ હેત્વાભાસ એ સ્વજ્ઞાનાધીન-પરોક્તહેતુદોષોદ્ભાવન દ્વારા વિજયપ્રયોજક બને છે. જો વ્યાપ્તિવિ.થી વિશિષ્ટ હેતુનું જ્ઞાન હોય તો એ સદ્વેતુ પોતાના જ્ઞાનથી જન્ય પ્રતિજ્ઞાદિપંચાવયવ-વાક્યાત્મકસન્યા પ્રયોગ દ્વારા વિજય પ્રયોજક બને. જો સપરિકર હેતુ - સદ્વેતુનું જ્ઞાન ન હોય તો પંચાવયવવાક્યપ્રયોગ થઈ શકે નહિ અને તેમાં ક્ષતિ આવતાં પોતાનો વિજય થાય નહિ. આ રીતે તત્ત્વનિર્ણય અને વિજય પ્રતિ સદ્ગુતુ અને હેત્વાભાસની પ્રયોજકતા બતાવી. चिन्तामणिः अथ प्रथमलक्षणम् । तत्राऽनुमितिकारणीभूताऽभावप्रतियोगियथार्थज्ञानविषयत्वम् । - દેત્વાભાસાઃ નિરૂપ્યો એમ પૂર્વે ચિંતામણિકારે કહ્યું હતું. એના અનુસંધાનમાં હવે આગળ વધે છે. તંત્ર = હેત્વામાક્ષનિરૂપણે = સપ્તમ્યર્થો વિષયત્ન । અન્વયથાય हेत्वाभासत्वमित्यनेन । हेत्वाभासनिरूपणविषयत्वं हेत्वाभासत्वं किम् ? अत्रोच्यते અનુમિતિારની ભૂતામાવપ્રતિયોળિયથાર્થજ્ઞાનવિષયત્વમ્ । અનુમિતિમાં કારણીભૂત જે પ્રતિબંધકાભાવ, તેનો પ્રતિયોગી જે યથાર્થજ્ઞાનરૂપ પ્રતિબંધક તેનું વિષયત્વ એ હેત્વાભાસત્વ । આ લક્ષણની દરેક દોષમાં જુદી જુદી સંગતિ આપણે પ્રારંભમાં જ કરી છે. હવે પાંચ દોષોપેત એક સ્થળ જોઈ લઈએ. કુવો વહ્વિમાન્ પટત્વાત્ – અહીં વક્ત્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ઘટત્વરૂપ વ્યભિચાર છે. સાધ્યાસામાનાધિકરણ્યવિશિષ્ટઘટત્વરૂપ વિરોધ છે, ઘટત્વાભાવવિશિષ્ટÇદરુપ અસિદ્ધિ સામાન્ય નિરુક્તિ – (૧૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ 1 છે, વહુન્યભાવવ્યાપ્યજલવહૂદરૂપ સત્પતિપક્ષ છે, અને વહુન્યભાવવદ્દદરૂપ બાધ પણ f (છે. || નિરક્ત જે વ્યભિચારાદિ, તેના નિશ્ચયનો અભાવ એ પ્રોક્ત અનુમિતિમાં કારણ II મ બને. તત્વતિયોગી યથાર્થજ્ઞાન=વ્યભિચારાદિનિશ્ચય બને. તેની વિષયતા વ્યભિચારાદિમાં જાય એટલે વ્યભિચારાદિ દોષ બને. અર્થાત હેત્વાભાસ બને. 1. અય વહિનાનું તાત્ સ્થળે વદ્વિવ્યાપકીભૂતાભાવપ્રતિયોગીજલરૂપ અસાધારણમાં સર્વ નિત્યં મેયત્વીત સ્થળે નિત્યત્વવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વાભાવવિશિષ્ટપ્રમેયત્વરૂપ અનુપસંહારીમાં, શાનમયપર્વત: 1શનમયદ્ધિમાન શિનમયધૂમાત 1 સ્થળે કાચ્ચનમયત્વાભાવવિશિષ્ટ૫ર્વતરૂપ આશ્રયાસિદ્ધિમાં, કાખ્યનમયત્વાભાવ- II T વિશિષ્ટવહ્નિસ્વરૂપ સાધ્યાસિદ્ધિમાં અને કાચ્ચનમયત્વાભાવવિશિષ્ટધુમસ્વરૂપદેવસિદ્ધિમાં ક્રમશઃ અસાધારણ-અનુપસંહારી-આશ્રયાસિદ્ધિ-સાધ્યાસિદ્ધિ-હત્વસિદ્ધિના નિશ્ચયનો અભાવ 4 અનુમિતિમાં કારણભૂત અભાવ છે. ત—તિયોગિયથાર્થજ્ઞાનવિષયતા અસાધારણ્યાદિમાં જતાં , લક્ષણ સમન્વય થઈ જાય. गादाधरी : मूलोक्तलक्षणानां दुष्टहेतुलक्षणत्वे दोषेष्वतिव्याप्तिः - । હવે ગદાધર કહે છે કે મૂલોક્ત લક્ષણો જો દુષ્ટહેતુના હોય તો આ લક્ષણ દોષમાં પણ છે ને પૂર્વોક્ત રીતે જાય છે માટે તેમાં અતિવ્યાપ્તિ થાય છે. गादाधरी : यथार्थज्ञाननिष्ठानुमितिप्रतिबन्धकतावच्छेदकविषयता॥ श्रयत्वपर्यन्तस्य समूहालम्बनज्ञानविषयताश्रयोदासीनपदार्थवारणाय प्रथमलक्षणे विवक्षणीयतया बाधादिज्ञानप्रतिबन्धकतायां प्रायशो हेतुविषयताया अनवच्छेदकत्वात्तत्रत्यहेतावव्याप्तिश्च । વળી પર્વતો ધૂમવાનું વધે ઇત્યાદિ સ્થળે તો દુષ્ટહેતુનું પણ આ લક્ષણ બની શકે છે આ જ છે. કેમકે ધૂમાભાવવધૂ-વૃત્તિત્વવિશિષ્ટવદ્વિ-નિશ્ચયાભાવ આ પ્રસ્તુત અનુમિતિના- એમ આ વ્યાપ્તિજ્ઞાનમાં કારણ છે. તેના પ્રતિયોગીની વિષયતા ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહિ ! ૧ પર જતાં વહ્નિરૂપ હેતુમાં જ લક્ષણ ઘટી જાય એટલે વદ્ધિ દુષ્ટ બની ગયો આમ અહીં તો દુષ્ટ હેતુનું લક્ષણ બની શકે છે. પણ ટૂલો વદ્ધિમાન ધૂમાન્ સ્થળે અનુમિતિ કારણભૂત J વચગાવવાદઃ ઇત્યાકારક નિશ્ચયનો જે અભાવ - તેના પ્રતિયોગીની વિષયતા છે - - - સામાન્ય વિરક્તિ • (૧૩) -- -- --- Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - વન્યભાવવત્ હૃદમાં જતાં વન્યભાવવતહૃદ દોષ બન્યો પણ “ધૂમ હેતુ તો દુષ્ટ ન. બન્યો. આમ બાધાદિ સ્થળમાં તો હેતુમાં દુષ્ટહેતુનું લક્ષણ અવ્યાપ્ત પણ થાય છે. | અર્થાત્ દુષ્ટહેતુનું જો આ લક્ષણ હોય તો દોષમાં પણ તે જતાં અતિવ્યાપ્ત થાય છે. | અને બાધાદિસ્થળમાં દોષમાં ચાલી જતાં અને હેતુમાં ન જતાં અવ્યાપ્તિ પણ થાય છે. H પ્રશ્ન - ના, લક્ષણમાં જે અવ્યાપ્તિ આવે છે તેને અમે આ રીતે દૂર કરશું. H. વચમાવવાનું ફૂઃ ધૂમ એવું સમૂહાલંબન જ્ઞાન પ્રતિબંધક કહીશું હવે યથાર્થજ્ઞાનીયા , આ વિષયતા ધૂમ પર આવી જતાં અર્થાત્ લક્ષણ ધૂમમાં પણ આવી જતાં ધૂમ દુષ્ટહેતુ બની છે જશે. આમ લક્ષણની અવ્યાપ્તિ નહિ રહે. ઉત્તર - નહિ, એમ કહો તો તો વચમાવવાનું ફૂલ પટ એવા સમૂહાલંબન H જ્ઞાનની તાદશ વિષયતા ઘટમાં પણ આવી જતાં ઘટમાં ય લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. II ય એટલે તેના વારણ માટે અનુમિતિકારણભૂતાભાવપ્રતિયોગી = અનુમિતિપ્રતિબંધકજ્ઞાન વિષય એટલો જ અર્થ ન લેતાં (તેમ લે તો ઘટમાં લક્ષણ ચાલી જાય) -મિતિ પ્રતિબંધ यथार्थज्ञाननिष्ठ-अनुमितिप्रतिबंधकतावच्छेदकविषयताश्रयत्वं भेम લક્ષણ કહેવું જ પડશે. એટલે હવે ફૂલો વહિપાન અનુમિતિ પ્રતિ પ્રતિબંધક ભૂત છે યથાર્થજ્ઞાન ભલે વચ-માવવત્ દૂ ધ બને. અને બે યમાં તદીયવિષયતા રહે પણ પ્રતિબંધકતાવચ્છેદકીભૂત વિષયતાનો આશ્રય તો વહુન્યભાવવાનું હૃદ જ છે. ઘટ નહિ, કેમકે એકલા ઘટના જ્ઞાનથી અનુમિતિ પ્રતિબધ્ધ બનતી નથી. આમ તાદશપ્રતિબંધકતાડનવચ્છેદક વિષયતાશ્રય ઘટ બનવાથી લક્ષણ તેમાં તો હવે નહિ જ જાય. આમ અનુમિતિપ્રતિબંધકયથાર્થ જ્ઞાનવિષયતાનો “અનુમિતિપ્રતિબંધકને યથાર્થજ્ઞાનનિષ્ઠપ્રતિબંધકતાવચ્છેદકવિષયતાશ્રયત્ન” અર્થ કરવાથી યદ્યપિ ઘટમાં અતિવ્યાપ્તિ હતી તે દૂર થઈ, પણ તેથી હેતુમાં લક્ષણની અવ્યાપ્તિ તો રહી જ છે. કેમકે વચમાવવાન : ધૂન એવા સમૂહાલંબન-આત્મક-યથાર્થ જ્ઞાન Jિ પ્રતિબંધકતાવચ્છેદકવિષયતાશ્રય ધૂમ નથી જ. આમ દુષ્ટહેતુનું આ લક્ષણ માનીએ તો દોષોમાં અતિવ્યાપ્તિ અને બાધાદિક હેતુમાં ૧ | લક્ષણની અવ્યાપ્તિ પ્રાયશઃ કહી છે એનું કારણ એ કે દૂતો વદ્વિમાન દુલાત) A વા સામાન્ય વિરક્તિ , (૧૪) - - J Page #28 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિસ્થળે તો પ્રતિબંધકતાવચ્છેદક વિષયતાશ્રય હૃદ બને જ છે જે હેતુરૂપ પણ છે જ એટલે ત્યાં તો હેતુમાં જ લક્ષણ જાય છે. જ્યાં પક્ષ પોતે હેતુ ન બને તેવા બાધાદિ દોષ સ્થળે હેતુમાં અવ્યાપ્તિ દોષ પણ ઊભો રહે. गादाधरी : यद्विषयकत्वेनेत्यादिलक्षणे च तृतीयाया अवच्छेदकत्वार्थकतया सुतरां तथेत्यत आह હવે યદ્વિષયકત્વન અનુમિતિ પ્રતિબન્ધકવં રૂપ જે બીજું લક્ષણ છે અને ત્રીજું જે લક્ષણ છે, તેમાં તો સુતરાં દોષમાં અતિવ્યાપ્તિ અને હેતુમાં બાધાદિસ્થળે અવ્યાપ્તિ ઊભી છે કેમકે દ્વિષયત્વેનમાં તૃતીયાર્થ: અવછેવત્વ છે એટલે યદ્વિષયકત્વાવચ્છિન્ના પ્રતિબંધકતા અર્થ થયો. અર્થાત્ યન્નિષ્ઠવિષયતા પ્રીતાનુમિતિપ્રતિબંધ તાવચ્છેવિા તત્ત્વ હેત્વામાસત્વ એવું લક્ષણ થયું. આમ અહીં તો સ્પષ્ટતયા તે જ રીતે અતિવ્યાપ્તિ દોષ અને હેતુમાં અવ્યાપ્તિ દોષ ભાસે જ છે. दीधिति: दुष्टहेतुनाम्, तदभिप्रायेणैव उपधेयसङ्करेऽपीत्यादि वक्ष्यति । — यथाश्रुतमिदं हेतुदोषाणां लक्षणम्, तद्वत्त्वं च ગાવાધરી : યથાશ્રુતમિતિ । વ=તક્ષળત્રયમ્ । આ આપત્તિને લીધે દીષિતિકાર કહે છે કે યથાશ્રુત આ ત્રણ લક્ષણ દોષના જ લક્ષણ છે. દુષ્ટકેતુનાં નહિ. આ અભિપ્રાયથી જ ઉપધેયસઙ્ગરેડપિ ઇત્યાદિ ચર્ચા આગળ ઉપર મણિકાર કહેવાના છે. गादाधरी : ननु हेतुवदाभासन्ते इति व्युत्पत्त्या हेत्वाभासपदस्य दुष्टहेतुपरत्वाद् दुष्टहेतुनिरूपणस्यैव प्रतिज्ञातत्वात्तल्लक्षणमेवाऽऽकाइ क्षितम्, अतस्तदनुक्तौ मूलस्य न्यूनता, પ્રશ્ન - હેતુવવામાસન્તે રૂતિ હેત્વાભાસા: એ વ્યુત્પત્તિના બળથી તો દુષ્ટહેતુપરક જ આ હેત્વાભાસ પદ બને છે એટલે દુષ્ટહેતુ નિરૂપણની જ પ્રતિજ્ઞા કરેલી છે માટે તેના જ લક્ષણની આકાંક્ષા છે તો હવે જો દોષના લક્ષણ કરે તો મૂલકા૨ની ન્યૂનતા કહેવાય. કેમકે સામાન્ય નિરુક્તિ ૦ (૧૫) Page #29 -------------------------------------------------------------------------- ________________ 2 - - - - - - - 1 H (યાક્ષિત મવતિ તવૈવ નિરૂપમાં પવિતું આઈતિ) જેની આકાંક્ષા નથી તેવા | આ દોષનું લક્ષણ કરવું એ યોગ્ય નથી. આકાંક્ષા દુષ્ટહેતુ નિરૂપણની અને નિરૂપણ દોષનું કરવું એ કેમ બને? गादाधरी : अन्यविधव्युत्पत्त्या हेत्वाभासपदस्य हेतुदोषपरत्व- ।। सम्भवेऽपि 'तेचे'त्यादिना दुष्टहेतूनामेव विभजनाद् दुष्टहेतुनिरूपणस्यापूऽप्रतिज्ञातत्वे तदसङ्गतेः, ન ઉત્તર - દેતોઃ ગામાના હેત્વાભાસ: Iએ વ્યુત્પત્તિથી તો હેત્વાભાસ પદ દોષપરક જ બને છે. આમ દોષ-નિરૂપણની જ પ્રતિજ્ઞા થતાં તેની આકાંક્ષા થાય છે અને તેનું જ 1 SP નિરૂપણ થાય તે ઉચિત જ છે એમાં મૂલકારની ન્યૂનતા શી છે? છે. પૂર્વપક્ષ - તે ચ સવ્યમવારવિરુદ્ધસપ્રતિપક્ષાસિદ્ધિવાહિતી પૐ આ પંક્તિમાં છે દુષ્ટહેતુઓના જ વિભાગ કરવામાં આવ્યા છે. હવે જો દુષ્ટહેતુના નિરૂપણની પ્રતિજ્ઞા ન છે. # હોય તો દુષ્ટહેતુના વિભાજનની સાથે વિરોધ આવશે. યત્રિ પર્વ પ્રતિજ્ઞાત મવતિ તવ વિમા રૂતિ નિયમાન્ દોષનિરૂપણની પ્રતિજ્ઞા કરી છે અને દુષ્ટહેતુનો વિભાગ છે કર્યો છે તો વિરોધ આવશે. r गादाधरी : एवं दुष्टहेतुनिरूपणस्याऽप्रकृतत्त्वे दुष्टहेतूनां । विभागानहतया तेषां सङ्कण विभागव्याघातशङ्काया अनवतारात्, વળી દુષ્ટહેતુનું નિરૂપણ જો અપ્રકૃત હોય તો દુષ્ટહેતુના વિભાગ કરાય નહિ અને તે તો પછી આગળ જે શંકા કહેવાના છે કે – દુષ્ટહેતુના સાંક્યને લીધે તેમના વિભાગ વ્યાઘાત થઈ જશે. એનો પણ અવતાર શી રીતે થાય? – કેમકે દુષ્ટહેતુના વિભાગનું | નિરૂપણ પ્રતિજ્ઞાત નથી માટે તેના વિભાગ કરી શકાય નહિ અને તેથી વિભાગના વ્યાઘાતની શંકા શી રીતે સંભવે ? गादाधरी : उपधेयसङ्करेऽपीत्यादिग्रन्थस्य उपाध्यसङ्करण विभागोपपादनपरस्याऽसङ्गतिरिति । વળી તે શંકાનો નિરાસ કરવા માટે ઉત્તર આપવામાં આવ્યો છે કે ઉપધેય (દુષ્ટહેતુ)નું | સાંકર્મ આવવા છતાં ઉપાધિ (દોષ)માં તો ભેદ=ભિન્નતા છે જ એટલે દોષના વિભાગથી - - ૨ સામાન્ય વિરક્તિ ૦ (૧) | - - - Page #30 -------------------------------------------------------------------------- ________________ [ = - - - - - - 1 1 દુષ્ટહેતુના વિભાગ થઈ શકે છે. આ જે સમાધાન છે તે પણ હવે સંગત થતું નથી મૂ | નાસ્તિ ગુd: શાવી . I गादाधरी - अत आह तद्वत्त्वं चेति । तादृशदोषवत्त्वं चेत्यर्थः ।। दुष्टहेतूनां लक्षणमित्यनुषज्यते । स्फुटिमिति शेषः । तथा च । दुष्टहेतुनिरूपणस्य प्रकृतत्वेऽपि दोषलक्षणे कृते तद्वत्त्वरूपदुष्टहेतु लक्षणस्य स्फुटतया लाभेन दोषलक्षणाभिधानस्य तत्र तात्पर्यान्नोक्तानुपपत्तिरिति भावः । तदभिप्रायेणैवेति । दुष्टहेतुलक्षणाभिप्रायेणैवेत्यर्थः ।। - સિદ્ધાન્તી એટલે જ અમે કહીશું કે યથાશ્રુત આ લક્ષણ દોષનું બને. અને તત્ત્વ ન એ દુષ્ટ હેતુનું લક્ષણ બને. આમ બે ય ના લક્ષણનું નિરૂપણ પ્રતિજ્ઞાત બન્યું એટલે કોઈ ન આપત્તિ રહી નહિ. I “ઉપધેયસાંકર્ય” સ્થળ પર આમ દુષ્ટહેતુનું નિરૂપણ પણ પ્રકૃત થયું છતાં ય દોષનું | ઇ લક્ષણ કરવામાં આવે તો તત્ત્વરૂપ દુહેતુનું લક્ષણ સરળતાથી લબ્ધ બને એ માટે જ આ દુષ્ટહેતુના લક્ષણના તાત્પર્યથી (ધ્યેયથી) દોષલક્ષણાભિધાન કરવાથી ઉક્તાનુપપત્તિ છે A રહેલી નથી. . . . . . ! ' # આમ દુહેતુલક્ષણના નિરૂપણની પ્રતિજ્ઞાના અભિપ્રાયથી જ ‘ઉપધેયસફરે સ્થળે 1 શંકા અને સમાધાન કરવામાં આવ્યું છે : , , , , , , , , મા મણિવિરાણીપૂતામાવતિયોયિથાર્થજ્ઞાનવિષયત્વમ્ ન પડે એ गादाधरी : अनुमितिपदस्याऽनुमितिसामान्यपरत्वेऽसम्भवात्, - यत्किञ्चिदनुमितिपरत्वेऽतिप्रसङ्गात् प्रकृतपक्षसाध्यहेतुकाऽनुमितिपरत्व-- | मावश्यकम्, तथा च व्यभिचारादावव्याप्तिः, वह्निर्धूमव्यभिचारीति-11 ज्ञानाभावस्य पर्वत धूमवानित्यनुमित्यजनकत्वात्, પૂર્વપક્ષ અહીમાણિતિપદ કોને જણાવે છે , 87 57:17:07. " જો અનુમિતિ સામાન્ય પરક હોય તો અસંભવ દોષ આવે કેમકે અનુમિતિ સામાન્ય 4 પ્રતિ કોઈ એક યથાર્થજ્ઞાન પ્રતિબંધક બની શકે જ નહિ તેથી તદીય વિષયતા ક્યાંય મળે છે છે જ નહિ. _ _ _ સામાન્ય વિરક્તિ ૦ (૧) ૧ - E J Page #31 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થ : યત્કિંચ્ચિદનુમિતિપરક અનુમિતિપદ કહીશું. હવે તો વદ્ધિમાન એ તો આ યત્કિંચિત્ અનુમિતિ પ્રતિ વચમાવવાનું ફૂલ એ પ્રતિબંધક બને. તેમાં વિષયતા રહી છે # જતાં તે દોષ બને. 1 પૂર્વપક્ષ - તેમ કહેશો તો તો પર્વતો વદ્વિમાનું અનુમિતિને અમે યત્કિંચિત અનુમિતિ | તરીકે લઈશું અને હૂદો વહિમાનું અનુમિતિ પ્રતિબંધકીભૂત વન્યભાવવાનું હૃદ દોષ બને ! શુ છે તે સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવ. સં. થી સહેતુ ધૂમમાં ચાલી જાય એટલે ધૂમ હેતુ | દુષ્ટ બની જાય. અહીં ખ્યાલ રાખવો કે ડ્રદો વદ્ધિમાનું અને પર્વતો વહિમાનું ઊભયાનુમિતિમાં “ધૂમ' હેતુ છે. એટલે જ પ્રકૃતહેદુતાવચ્છેદકધર્મવત્તાસંબંધથી સદ્ધતુ ધૂમ પણ દુષ્ટ બની ગયો. આમ યત્કિંચિત્ અનુમિતિપરક અનુમિતિ પદ લેતાં અતિવ્યાપ્તિ | આવે. સિદ્ધાન્તી - વારૂ, અમે કહીશું પ્રકૃતિપક્ષક-પ્રતિસાધ્યક-પ્રકૃતહેતુકાનુમિતિપરક | મ અનુમિતિ પદ લેવું. હવે હૃદપક્ષક, વદ્વિસાધ્યક, ધૂમહેતુક અનુમિતિ પ્રતિ જ એ U વન્યભાવવાનું હૃદઃ પ્રતિબંધક બને અને તેથી દોષવત્તા તેમાં જ જાય. પર્વતો વતિમાનું ! આ સ્થલીય ધૂમકેતુ દુષ્ટ ન બને. કેમકે તે પ્રકૃતિપક્ષકાદિ અનુમિતિ નથી માટે તેના પ્રતિ છે. # વન્યભાવવાનું હૃદ પ્રતિબંધક જ ન બને. ન પૂર્વપક્ષ - વારૂ, તેમ કહેશો તો વ્યભિચાર-વિરોધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે 1. Ot પ્રકૃતિપક્ષકાદિ અનુમિતિ પ્રતિ વતિ ધૂમવ્યભિચારી (વદ્વિમાં સાધ્યાભાવવધૂવૃત્તિત્વ) એ [ જ્ઞાન પ્રતિબંધક જ નથી બનતું. એ તો વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને છે. અને તેથી તે એ જ વ્યભિચારાદિજ્ઞાનાભાવ અનુમિતિ કારણ ન બને. જો તાદશજ્ઞાન અનુમિતિપ્રતિબંધક અ બનતું હોત તો પ્રતિબંધકાભાવ અનુમિતિમાં કારણ બને એટલે તેના રહેતાં જ અનુમિતિ થવી જોઈએ. પણ તેમ થતું નથી. હવે આમ અનુમિતિપ્રતિબંધક વ્યભિચારાદિ યથાર્થજ્ઞાન જ ન બનતાં તદીયવિષયતા વ્યભિચારાદિ પર ન જતાં તેમાં લક્ષણની અવ્યાપ્તિ ઊભી રહે છે. A गादाधरी : लक्षणया तस्य तादृशानुमितिजनकज्ञानमात्रपरत्वे ची बाधादावव्याप्तिः, बाधादिज्ञानस्य परामर्शाऽप्रतिबन्धकत्वात् । સિદ્ધાન્તી - અનુમિતિ પદની અમે તાદશાનુમિતિજનકજ્ઞાનમાત્ર (વ્યાપ્તિજ્ઞાન-S છે પરામર્શ) માં લક્ષણા કરશું. અર્થાત્ અનુમિતિપ્રતિબંધકયથાર્થજ્ઞાનવિષયતા એટલે સામાન્ય નિરતિ (૧૮) - Page #32 -------------------------------------------------------------------------- ________________ 1 વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધકયથાર્થજ્ઞાનવિષયતા એ હેત્વાભાસનું લક્ષણ બન્યું. હવે તે વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધક વ્યભિચારજ્ઞાન છે જ. માટે તદીયવિષયતા વ્યભિચારમાં આવી જતાં ? ] તે દોષ બની જાય. પૂર્વપક્ષ - તેમ કહેશો તો બાધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે બાધજ્ઞાન વ્યાપ્તિજ્ઞાનાદિ (પરામર્શ પણ સમજી લેવો) પ્રતિ પ્રતિબંધક નથી. પરંતુ અનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક છે. गादाधरी : अतः तत्रानुमितिपदमजहत्स्वार्थलक्षणया तदुभयपरतया વ્યાછે - તિ दीधितिः : तत्राऽनुमितिपदम् अनुमितिनिष्ठकार्यतानिरूपकसम्बन्धित्वेनाऽनुमितितत्कारणज्ञानपरम् । गादाधरी : तादृशलक्षणवाक्ये इत्यर्थः । लक्षणघटकतावच्छेदकमु-) भयसाधारणमनुगतरूपमाह अनुमितिनिष्ठकार्यतानिरूपकसम्बन्धित्वेनेति। अनुमितिपदस्य प्रकृतपक्षतावच्छेदकविशिष्ट प्रकृतसाध्यतावच्छेदका वच्छिन्नप्रकारकहेतुतावच्छेदकावच्छिन्नहेतुकानुमितिपरत्वं स्वयमेव । दर्शयिष्यति, अतो न वक्ष्यमाणाऽतिप्रसङ्गः । સિદ્ધાની - વારૂ, તો ઊભયત્ર અવ્યાપ્તિ દૂર કરવા માટે અમે અજહતુ સ્વાર્થલક્ષણયા, અનુમિતિ પદને અનુમિતિ, વ્યાપ્તિજ્ઞાન, પરામર્શ પરક કહીશું. લ. જે પોતાનો અર્થ છોડ્યા વિના અન્યપરક પણ બને તે અજહસ્વાર્થ-લક્ષણા કહેવાય. શાખ્યો ધ રહ્યતામ્ સ્થળે કાક અને અકાક ઊભયનો અજહસ્વાર્થલક્ષણાથી સંગ્રહ 3 થાય. કાક એ શક્ય પદ છે, અકાક એ લક્ષ્ય છે. ઊભયનું સંગ્રાહક લક્ષ્યાવચ્છેદક | અકાકત તો થાય નહિ એટલે ત્યાં તેવું લક્ષ્યાવચ્છેદક દધ્યપઘાતકત્વ બને. કાક=શક્યનો અને અકાક=લક્ષ્યનો ઊભયનો સંગ્રહ લક્ષ્યાવચ્છેદક દધ્યપઘાતકર્વન રૂપેણ થઈ જાય. એ જ રીતે પ્રસ્તુતમાં અનુમિતિ પદ શક્ય છે અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ લક્ષ્ય છે. H અહીં લક્ષ્યાવચ્છેદક કોણ બને કે જેનાથી શક્ય-લક્ષ્યનો સંગ્રહ થાય? એ જોઈએ. H. ન -૨ સામાન્ય નિરતિ ૦ (૧૯) = Page #33 -------------------------------------------------------------------------- ________________ - અનુમિતિ એ કાર્ય હોવાથી તેમાં કાર્યતા રહી. આ કાર્યતા રૂપ સંબંધ 1 અનુમિત્યનુયોગિક વ્યાપ્તિજ્ઞાન-પરામર્શપ્રતિયોગિક છે. કાર્યતાના નિરૂપક અનુમિતિ, It ] વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ છે. આથી કાર્યકારૂપ સંબંધના અનુમિતિ અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ || | સંબંધિ પણ બન્યા. એટલે તે બધાયમાં કાર્યતાનિરૂપકસંબંધિત્વ રહ્યું. આ બને છે લક્ષ્યતાવરચ્છેદક. આ કાર્યતાનિરૂપકસંબંધિત્વ નામના લક્ષ્યતાવચ્છેદકરૂપથી અનુમિતિપદ છે અનુમિતિ-તત્કારણપરક બન્યું. આમ થતાં હવે બાધાદિમાં અવ્યાપ્તિ પ્રસંગ સંભવતો નથી. અહીં એ ખ્યાલ રાખવો કે અનુમિતિપદ એ પ્રકૃતિપક્ષતાવચ્છેદકથી વિશિષ્ટ / આ પર્વતાદિમાં પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારક અને પ્રકૃતહેદુતાવચ્છેદકાવચ્છિન્નહેતુક [] એવી અનુમિતિને જણાવનારું છે. એમ દધિતિકાર જાતે જ આગળ કહેશે. એટલે, વક્ષ્યમાણ અતિપ્રસંગદોષ નહિ લાગે. गादाधरी : निरूपकत्वं चाऽत्र यदि प्रतियोगित्वं, तदा कार्यस्य । V कार्यताप्रतियोगित्वाभावादनुमित्यसंग्रहः, પ્રશ્ન - વાર્યતાનિરુપસંબંધિત્વ રૂપ લક્ષ્યતાવચ્છેદકમાં નિરૂપકત્વ એટલે જો ! એ પ્રતિયોગિત કહેશો તો કાર્યતાપ્રતિયોગી સંબંધિ તો વ્યાપ્તિજ્ઞાન-એ પરામર્શ જ બનશે ! છે એટલે બાધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે બાધાદિ વ્યાપ્તિજ્ઞાનાદિ પ્રતિ પ્રતિબંધક બનતાં ધ નથી. હવે જો નિરૂપકનો અર્થ અનુયોગી કરશો તો કાર્યતાનિરૂપકસંબંધિ અનુમિતિ બને છે છે એટલે વ્યભિચારાદિમાં અવ્યાપ્તિ આવે કેમકે વ્યભિચારાદિ અનુમિતિ પ્રતિબંધક બનતાં ? H નથી. 1. गादाधरी - अतः सम्बन्धिपदं सम्बन्धिद्वयसाधारणस्य तत्साक्षात्कारजनकसाक्षात्कारविषयतात्मकनिरूपकत्वस्य लाभाय । સિદ્ધાન્તી - સંબંધિદ્વયનો સંગ્રહ કરી લેવા અને નિરૂપકત્વનો અર્થ આમ કરીશુ. આમ સંબંધના સાક્ષાત્કારમાં સંબંધિનો સાક્ષાત્કાર કારણ બને છે. કાર્યતારૂપ સંબંધના એ સાક્ષાત્કારનો જનક અનુમિતિ-પરામર્શ સાક્ષાત્કાર બને. તેની વિષયતા અનુમિતિ, આ A વ્યાપ્તિજ્ઞાન, પરામર્શમાં રહે. બસ, આ વિષયતા રૂપ નિરૂપકત્વ લેવાનું અમે કહીશું. હવે તેમાં તાદશસાક્ષાત્કારીય વિષયતા અનુમિતિ અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાં છે એટલે તદ્રુપ 1 નિરૂપકત્વ પણ તે બધાયમાં છે. આમ કાર્યતાનિરૂપક સંબંધિત્વ રૂપ જે લક્ષ્મતાવચ્છેદક છેT LL - સામાન્ય વિરક્તિ ૦ (૨) PERS Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમાં નિરૂપકત્વનો અર્થ પ્રતિયોગિત્વ કે અનુયોગિત્વ કોઈ ન લેતાં પૂર્વોક્ત લેવો જોઈએ. . અહીં કાર્યતાનિરૂપક સંબંધિત્વ માં સંબંધિ પદ તાત્પર્યગ્રાહક છે. અર્થાતું : કાર્યતાનિરૂપકત્વ માત્ર કહેતાં આવું નિરૂપકત્વ બે યમાં રહેતું ન હતું હવે જ્યારે સંબંધિપદ એ મૂક્યું ત્યારે પણ યદ્યપિ પૂર્વોક્ત પ્રતિયોગિત્વ રૂપ કે, અનુયોગિત્વ રૂપ નિરૂપત્વ હોય, એ તો આપત્તિ ઊભી જ રહે, તથાપિ તે આપત્તિ હવે ન આવે કેમકે સંબંધિત્વ પદનું તાત્પર્ય જ તાદશનિરૂપકત્વમાં છે. गादाधरी : अत्र पर्वतो वह्निमान् हुदश्च तथेत्यादिसमूहालम्बनानुमित्यादिविरोधिहदनिष्ठवल्यभावादिरूपबाधादेः पर्वतादौ धूमादिना | वयादिसाधने दोषताप्रसङ्गः, [1 પૂર્વપક્ષ - વારૂ, તમારું લક્ષણ આવું થયું છે. પ્રતાનુત્તિનિકવાર્યતા સાક્ષ-n त्कारजनकसाक्षात्कारविषयताश्रयग्रहनिष्ठप्रतिबध्यतानिरूपकप्रतिबंधकतावत् यथार्थज्ञानविषयत्वं हेत्वाभासत्वम् । - હવે જુઓ આમાં દોષ આવે છે. પર્વતો વઢિI 8 વઢિમામ્ આવી સમૂહાલંબન અનુમિતિ લઈશું. આ અનુમિતિ કાર્યતા સાક્ષાત્કારજનકસાક્ષાત્કારવિષયતાના આશ્રયભૂત સંબંધિ| ગ્રહરૂપ છે. તાદશગ્રહનિષ્ઠ-પ્રતિબધ્ધતાનિરૂપક એ પ્રતિબંધકતાવતું યથાર્થજ્ઞાન || Sા વહુન્યભાવવાનું હ્રદ બને. તેમાં વિષયતા રહી એટલે તે વહુન્યભાવવજૂદ સમૂહાલંબન I ગત પર્વતો વદ્વિમાનું અનુમિતિ પ્રતિ દોષ બની ગયો. - गादाधरी : प्रकृतानुमितिनिष्ठकार्यतासम्बन्धिग्रहत्वस्य कस्यापि प्रतिबध्यतानवच्छेदकतया तदवच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकताY निवेशाऽसम्भवात् । છે. સિદ્ધાની -પર્વતો વદ્વિમાન અનુમિતિ પ્રતિ વચભાવવાનું હૃદ દોષ ન બને એ છે માટે અમે કહીશું કે પ્રકૃતિપક્ષક-સાધ્યક-હેતુકાનુમિતિનિષ્ઠકાર્યતા-સાક્ષાત્કારજનક બ * સાક્ષાત્કારવિષયતાશ્રય જે સંબંધિગ્રહ બને. તાદશસંબંધિગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાIT નિરૂપિત પ્રતિબંધકતાવયથાર્થજ્ઞાનવિષયત્વ હેત્વાભાસત્વમ્ | 1 - સામાન્ય વિરક્તિ , (૨૧) - - J Page #35 -------------------------------------------------------------------------- ________________ - BE A A AT. હવે પર્વતપક્ષક વહિંસાધ્યકાનુમિતિનિષ્ઠ કાર્યતા સાક્ષાત્કારજનક સાક્ષાત્કાર | આ વિષયતાશ્રય સંબંધિગ્રહત્વેન - પર્વતપક્ષકવહિંસાધ્યકાનુમિતિરૂપ સંબંધિગ્રહનો અને | વન્યભાવવાનું હૃદ: ઈત્યાકારક નિશ્ચયત્વેન વન્યભાવવાનું હૃદ નિશ્ચયનો પરસ્પર || પ્રતિબધ્ધ પ્રતિબંધકભાવ નથી. પણ હદો વદ્ધિમાનું અનુમિતિ સાથે વન્યભાવવાનું હૃદનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક A ભાવ છે. એટલે વહુન્યભાવવાનું હૃદમાં પ્રતિબંધકતા રહેવા છતાં પણ પર્વતપક્ષકવતિસાધ્યકા- 1 1 નુમિતિનિષ્ઠકાર્યતાનિરૂપકસંબંધિગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતા નથી II છે કે -- છે એટલે પર્વતપક્ષકવન્યનુમિતિ પ્રતિબંધક વન્યભાવવાનું હૃદમાં તાદશવિષયતાના છે અતિવ્યાપ્તિ હવે આવતી નથી. પૂર્વપક્ષ - ભલે તે અતિવ્યાપ્તિ દૂર થઈ ગઈ, પણ હવે તો જ્યાં લક્ષણ જવું જોઈએ [] ત્યાં પણ તે ક્યાંય ન જતા અસંભવ દોષ જ ઊભો થાય છે. જુઓ, પ્રકૃતાનુમિતિનિષ્ઠકાર્ય- 1 | તાસાક્ષાત્કારજનકસાક્ષાત્કારવિષયતાશ્રયસંબંધિગ્રહત્નાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતI પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાન - વિષયત્વે હેત્વાભાસતં લક્ષણ થયું. હવે હ્રદો વહિમાનું અનુમિતિ પ્રતિબંધક વહુન્યભાવવાનું હૃદમાં પણ તાદશવિષયતા છે જ ન જતાં અસંભવ દોષ આવે, કેમકે તદ્વત્તા બુદ્ધિમાં તદભાવવત્તા નિશ્ચય પ્રતિબંધક બને. H. A એટલે તદભાવનિશ્ચયનિરૂપિતા પ્રતિબધ્ધતા તત્વકારકબુદ્ધિવાવચ્છિન્ના બને. તમે તે T તો તાદશસંબંધિગ્રહવાવચ્છિન્ના-પ્રતિબધ્ધતા કહો છો તે તો ક્યાંય ન સંભવતાં અર્થાત્ I તાદશગ્રહવાવચ્છિન્ન પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાનવિષયતા કોઈ પણ | દોષમાં ન મળતાં અસંભવ દોષ જ આવી પડશે. એટલે તેમ ન લેવાય તેથી પર્વતો છે વતિમાન અનુમિતિ સ્થલે વન્યભાવવાનું હૃદમાં અતિવ્યાપ્તિ થઈ જશે. ॥ गादाधरी : तथाविधग्रहत्वव्यापकप्रतिबध्यतानिवेशे चाऽनुमित्यविरोधिनि व्यभिचारादौ परामर्शाविरोधिनि बाधादौ चाऽव्याप्तिः, उभयविरोधिपक्षाऽप्रसिद्ध्यादावेव तादृशप्रतिबध्यतानिरूपकज्ञानविषय॥ त्वसत्त्वात् । A સિદ્ધાન્તી - ચાલો, અમે તાદશગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાદિ ન કહેતાં તાદશગ્રહત્વ , - સામાન્ય વિરક્તિ , (રર) - - - __ Page #36 -------------------------------------------------------------------------- ________________ T - 2 - - - - - - - - Hi વ્યાપક પ્રતિબધ્ધતાદિ કહીશું. હવે પર્વતો વહિમાનું છુંદશ્વ સમૂહા. સ્થળે વહુન્યભાવવધૂદ્દદ H. દોષ બની શકે નહિ. કેમકે કેવળ પર્વતો વદ્ધિમાનું અનુમિતિમાં પણ સંબંધિગ્રહત્વ છે પણ | વહુન્યભાવવહૂદનિષ્ઠપ્રતિબંધકતાનિરૂપિતપ્રતિબધ્ધતા નથી એટલે ગ્રહત્વવ્યાપક || પ્રતિબધ્ધતા ત્યાં ન હોવાથી તાદશગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા મા વન્યભાવવાનું હૃદ નિશ્ચયમાં ન મળતાં તે દોષ નહિ બને. - પૂર્વપક્ષ - જો તેમ કહેશો તો અનુમિતિ પ્રતિ વ્યભિચારાદિ અપ્રતિબંધક છે. અને આ પરામર્શપ્રતિ બાધાદિ અપ્રતિબંધક છે. હવે વ્યભિચારાદિ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક છે. # 1 એટલે પ્રતિબધ્ધતા વ્યાપ્તિજ્ઞાનમાં રહી હવે અનુમિતિનિષ્ઠકાર્યતાના સંબંધિ તો અનુમિતિ | અને પરામર્શ પણ છે. તેમાં સંબંધિગ્રહત્વ છે. પણ વ્યભિચારજ્ઞાનનિષ્ઠ [] પ્રતિબંધકતાનિરૂપિત પ્રતિબધ્ધતા અનુમિતિમાં તો નથી. તે તો માત્ર વ્યાતિજ્ઞાન રૂપ || સંબંધિગ્રહમાં છે. આથી સંબંધિગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતા ન બની. બલકે સંબંધિગ્રહત્વવ્યાપ્યપ્રતિબધ્ધતા બને. A આ જ રીતે બાધનિષ્ઠપ્રતિબંધકતાનિરૂપિતપ્રતિબધ્ધતા પોતાના સંબંધિગ્રહભૂત H. અનુમિતિ-વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાંથી અનુમિતિમાં જ છે. વ્યાપ્તિજ્ઞાન, પરામર્શમાં તો 1 તાદશ પ્રતિબધ્ધતા નથી. અને ત્યાં સંબંધિગ્રહત્વ છે. એટલે અહીં પણ ગ્રહત્વવ્યાપક 1 આ પ્રતિબધ્ધતા ન બની એટલે હવે વ્યભિચાર-વિરોધ-બાધાદિમાં આ લક્ષણ ન જતાં || અવ્યાપ્તિ આવશે. અહીં અસંભવ દોષ નથી કહ્યો, કેમકે આશ્રયાસિદ્ધિ સ્થળે સંબંધિગ્રહત્વવ્યાપક જ પ્રતિબધ્ધતા મળી જાય છે. વદ્વિમાન ઘૂમત અનુમિતિ પ્રતિ કાગ્યનમયત્વાભાવવાનું 1 પર્વતઃ જ્ઞાન પ્રતિબંધક બને તેમ પરામર્શ પ્રતિ પણ તાદશજ્ઞાન પ્રતિબંધક બને અને 1 | પરામર્શઘટકીભૂત વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પણ પ્રતિબંધક બને. એટલે સંબંધિગ્રહમાં પ્રતિબધ્ધતા | છે. માટે સંબંધિગ્રહત્વવ્યાપક પ્રતિબધ્ધતા મળી જાય માટે તાદશપ્રતિબધ્ધતાનિરૂપિતઆ પ્રતિબંધકતા શાલિ નિશ્ચય વિષયતા આશ્રયાસિદ્ધિ દોષમાં મળવાથી તે તો દોષરૂપ બની આ જાય છે. આમ સંબંધિગ્રહત્વવ્યાપક પ્રતિબધ્ધતા લેવા પર પણ દોષ ઊભો જ રહે છે એટલે તે અર્થ પણ કરી શકાતો નથી. અને તેથી પર્વતો વદ્વિમાનું પ્રતિ વહુન્યભાવવાનું હૃદ પ્રતિબંધક બની જાય એ મૂળ આપત્તિ ઊભી જ રહે છે. એટલે અનુમિતિ પદનો અર્થ શું H કરવો ? સામાન્ય નિરુક્તિ • (ર) Page #37 -------------------------------------------------------------------------- ________________ 5 - ht । गादाधरी : अतः कल्पान्तरमाह । दीधितिः - साध्यव्याप्यहेतुमान्पक्षः साध्य-वानित्याकारानुमितिपरं ।। વાત गादाधरी - प्रकृतपक्षतावच्छेदकविशिष्टपक्षे प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नतद्व्याप्तिविशिष्टप्रकृतहेतुतावच्छेदकावच्छिन्नप्रकारकानुमितिसामान्यपरमित्यर्थः । * ઉત્તર - સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું એવી સમૂહાલંબન અનુમિતિ લક્ષણમાં છે + રહેલા અનુમિતિ પદથી લેવી. એમ અમે કહીશું. અર્થાત્ પક્ષ માં સાધ્ય વિશેષણ છે અને આ 1 સાધ્યવ્યાપ્ય હેતુ વિશેષણ છે. સાધ્ય એ પક્ષમાં વિશેષણ છે એટલે પ્રકૃતિપક્ષતાવચ્છેદકા| વચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતા પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા બની. * હવે સાંધ્યાવ્યાપ્ય હેતુ એ પણ પક્ષમાં વિશેષણ છે. એટલે પ્રકૃત [][ ઈ પક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતા પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતઆ વ્યાપ્તિવિશિષ્ટહેતતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા બની. તાદશપ્રકારતાશાલિ અનુમિતિ છે છે. સામાન્ય લક્ષણઘટક અનુમિતિ પદથી લેવી જોઈએ. હવે સામાન્યપદ કહ્યું છે. તે વ્યાપકનું A સૂચક છે. માટે તાદશ અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિ M. યથાર્થજ્ઞાનવિષયત્વે દોષઃ આ પરિષ્કૃત લક્ષણ બન્યું. છે હવે આમ કહેવાથી પર્વતો વઢિમા દૂર તથા એવી સમૂહાલંબન અનુમિતિ આ પ્રતિ વહુન્યભાવવાનું હૃદ એ દોષ નહિ બને. કેમકે પર્વતો વતિમાનું અનુમિતિ પણ ઉક્ત આ પરિષ્કૃત અનુમિતિ હોવાથી તે પણ અનુમિતિ સામાન્યપદથી લેવાય હવે તે A તનિષ્ઠપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધતા વન્યભાવવાનું હૃદમાં નથી જ એટલે કે તે જ T અનુમિતિમાં અનુમિતિત્વ હોવા છતાં ત્યાં “વન્યભાવવાન્ હ્રદનિષ્ઠપ્રતિબંધકતા 1 OL નિરૂપિત પ્રતિબધ્ધતા નથી” માટે અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા ન બની એટલે તે અંશ It | ખૂટતાં વન્યભાવવાનું હૃદ એ સમૂહાલંબન અનુમિતિમાં રહેલી પર્વતો વહિમાનું ! આ અનુમિતિ પ્રતિ દોષ બનવાની અતિવ્યાપ્તિ રહેતી નથી. છે એ ખાસ ખ્યાલ રાખવો કે અનુમિતિ પદથી તે બધી અનુમિતિ લઈ શકાય જેમાં | પરિષ્કૃત રૂપ હોય. એ બધી અનુમિતિ સામાન્ય જેનાથી પ્રતિબધ્ધ બને તે દોષ બને. ન સામાન્ય નિરક્તિ, (ર) - J Page #38 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તાદશ અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાન : વિષયતાશ્રય દોષ બને. હવે પૂર્વોક્ત સ્થળે વહુન્યભાવવાનું હૃદ દોષ ન બન્યો કેમકે : તાદશપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતાશાલિ તો શુદ્ધ પર્વતો વતિમાનું અનુમિતિ પણ છે ! મ તેમાં વન્યભાવ હૃદની પ્રતિબધ્ધતા નથી માટે અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતા નથી એટલે આ આ તાદશ પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાનવિષયતા વહુન્યભાવવાનું હૃદમાં છે ન આવતાં તે પર્વતો વતિમાનું અનુમિતિ પ્રતિ દોષ ન બને. गादाधरी : एवं च समूहालम्बनानुमितेर्व्याप्त्यादिविषयकतया व्यभिचारादिज्ञानप्रतिबध्यत्वान्न व्यभिचाराद्यसङ्ग्रहः । આપણે જોઈ ગયા છીએ કે અનુમિતિ પદને તાદશ સંબંધિગ્રહત્વ પરક કરીને | ઇ તદ્દવ્યાપક પ્રતિબધ્ધતા લેતાં પર્વતો વતિમાનું પ્રતિ વહુન્યભાવવાનું હૃદ દોષ રહેતો નથી છે પણ ત્યાં વ્યભિચારાદિ અને બાધાદિમાં પાછી અવ્યાપ્તિ હતી માટે તેમ માની તે દોષ દૂર છે થઈ શકયો નહિ. હવે અહીં તે દોષ દૂર થાય છે અને પછી બાધાદિમાં અવ્યાપ્તિ પણ રહેતી નથી. In એનું કારણ એ છે કે પૂર્વે સંબંધિગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતા લીધેલી, તે બાધાદિસ્થળે ન મળી ન કેમકે સંબંધિગ્રહત્વ તો વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાં પણ હોય ત્યાં બાધાદિની પ્રતિબધ્ધતા ની I] મળે. અને સંબંધિગ્રહત્વ અનુમિતિમાં હોય ત્યાં વ્યભિચારાદિની પ્રતિબધ્ધતા ન મળે | એટલે સંબંધિગ્રહત્વની વ્યાપક પ્રતિબધ્ધતા ન મળી માટે અવ્યાપ્તિ આવેલી. હવે અહીં એ તો અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા લેવાની છે. અને અનુમિતિ સમૂહાલંબનાત્મક છે. આ એટલે તેમાં વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ પણ આવી જ જાય છે માટે બાધાદિની પ્રતિબધ્ધતા આ બ. સમૂહાલંબનાત્મક અનુમિતિમાં સાધ્યવાનું પક્ષઃ અંશમાં રહે, વ્યભિચારાદિની પ્રતિબધ્ધતા વ્યાપ્તિ અંશમાં રહે અને આશ્રયાસિદ્ધિ આદિની પ્રતિબધ્ધતા પરામર્શ અંશમાં રહે આમ | S જ્યાં અનુમિતિત્વ છે ત્યાં પ્રતિબધ્ધતા પણ દરેકની કોઈને કોઈ અંશમાં મળી જાય એટલે આ | || તેમાં અનુમિતિત્વની વ્યાપકતા મળી જાય. આ રીતે અહીં બાધાદિસ્થળે અને વ્યભિચારાદિ || સ્થળે અવ્યાપ્તિ સંભવ રહેતો નથી. गादाधरी : दर्शितसमूहालम्बनानुमितिप्रतिबन्धकतामादायाऽतिप्रसङ्गवारणाय सामान्यपदम् । દર્શિતસમૂહાલંબન અનુમિતિ - “પર્વતો વદ્ધિમાનું હદશ્ચ તથા” એ અનુમિતિ છે. || મ સામાન્ય વિરક્તિ, (રપ) - - ૧ ) Page #39 -------------------------------------------------------------------------- ________________ 1 તેના પ્રતિ વહુન્યભાવવાનું હૃદ પ્રતિબંધક હોવાથી તેની પ્રતિબધ્ધતા સમૂહાલંબન 1 I અનુમિતિ પર્વતો વતિમાનું....માં રહે એટલે સમૂહાલંબન અનુમિતિ પ્રત્યેની I] પ્રતિબંધકતાને લઈને વન્યભાવવાનું હૃદ દોષ બને એટલે અતિવ્યાપ્તિ આવે તે હવે દૂર I] થઈ. કેમકે અનુમિતિ એકાદ નથી લેવાનીસ પણ તાદશ-અનુમિતિસામાન્યનિષ્ઠ 4 એ પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થ જ્ઞાનવિષયત્વ લેવાનું છે. અર્થાત્ | અનુમિતિત્વવ્યાપક એવી પ્રતિબધ્ધતા લેવાની છે. પણ શુદ્ધ એવી “પર્વતો વદ્ધિમાનું અનુમિતિમાં તો વહુન્યભાવવધૂહૂદની પ્રતિબધ્ધતા નથી. એટલે અનુમિતિત્વવ્યાપક છે. 1 તાદેશપ્રતિબધ્ધતા ન મળવાથી વન્યભાવવધૂ હૃદ દોષ ન બને. गादाधरी : तथाच तादृशानुमितित्वव्यापकप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकताशालियथार्थज्ञानविषयत्वं पर्यवसितार्थः । एवं चा - साध्यतावच्छेदकावच्छिन्नादिप्रकारकानुमितिसामान्यान्तर्गतायां पर्वतो । ॥ वह्निमान् वह्निव्याप्यधूमवांश्चेत्याद्यनुमितो हुदो न वह्निमानित्यादिनिश्चय-।। स्याऽप्रतिबन्धकत्वान्नातिप्रसङ्गः। આમ સામાન્યપદના ઉપાદાનથી આ અર્થ નીકળ્યો. તાદશાનુમિતિત્વવ્યાપક1 પ્રતિબધ્ધતાનિરૂપક પ્રતિબંધકતા શાલિ યથાર્થજ્ઞાન વિષયત્વે દોષ. તાદશાનુમિતિ એટલે આપણે પૂર્વે જ કહી ગયા છીએ છતાં ફરી તે પણ જોઈ લઈએ. પ્રકૃતિપક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતસાધ્યતાવચ્છેદક-અવચ્છિન્ન પ્રકારતાપ્રકૃતિપક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષતાનિરૂપિતસાધ્યતાવચ્છેદક-અવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિ- A 'વિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્ન-પ્રકારતાશાલિ-અનુમિતિ. R. આવી જે કોઈ અનુમિતિ હોય તે બધાય માં નિરૂપિત પ્રતિબધ્ધતા રહે તે દોષ H. Sા કહેવાય. ફરીને પૂર્વોક્ત અતિપ્રસંગને સ્પષ્ટ રીતે દૂર કરે છે. આપણે પણ તેની પંક્તિ મુજબ ફરી જોઈ લઈએ. પર્વતો વદ્ધિમાનુ, વદ્વિવ્યાપ્ય ધૂમવાનું હૃદૐવદ્ધિમાનું આ અનુમિતિની જેમ પર્વતો , એ વહિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિ પણ અનુમિતિ સામાન્યમાં અન્તર્ગત થાય છે. આ અને તેના પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદ દોષ બનતો નથી માટે સમૂહાલંબન અનુમિતિ + અન્તર્ગત પર્વતો વતિમાનું અનુમિતિ પ્રતિ વહુન્યભાવવાનું હૃદ દોષ બની શકે નહિ. હવે ? આપણે સમસ્ત લક્ષણનો આકાર સામે રાખીને પછી આગળ વધીએ. - સામાન્ય નિરક્તિ (૨) E J Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रकृतपक्षतावच्छेदकावच्छिन्न- विशेष्यता- निरूपिता प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारता, अथ च प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्याप्तिविशिष्टहेतुतावच्छेदकावच्छिन्नप्रकारता शालि अनुमितित्व व्यापक प्रतिबध्यता निरूपित प्रतिबंधकता शालि यथार्थज्ञान विषयत्वं તત્ત્વમ્ । गादाधरी : बाधसत्प्रतिपक्षस्वरूपासिद्ध्याश्रयासिद्धिषु अव्याप्तिवारणाय प्रकृतपक्षतावच्छेदकावच्छिन्नपक्षविशेष्यकत्वनिवेशः । હવે અહીં ‘પ્રકૃતપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતા' ને કાઢી નાંખે તો બાધ, સત્પ્રતિપક્ષ - સ્વરૂપાસિદ્ધિ, આશ્રયાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે. બાધ : છૂંદો વિńમાન્ માત્ એ અનુમિતિ પ્રતિ વન્યભાવવાન્ હૃદ પ્રતિબંધક બને જ છે પણ હવે તો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા..... પ્રકારતાશાલિ અનુમિતિ સામાન્ય લેવાની છે એટલે જેમ છૂંદો વિર્તમાન્ વહ્નિવ્યાપ્ય ધૂમવાંશ્ચ અનુમિતિ તેવી છે તેમ પર્વતો હિમાન્ વહ્નિવ્યાપ્યધૂમવાંશ્વ અનુમિતિ પણ તેવી હોવાથી તે પણ અનુમિતિ સામાન્યમાં આવી જાય. (પક્ષતાવચ્છેદકાવ. પક્ષ વિશેષ્ય તો અપેક્ષિત નથી.) આ અનુમિતિ પ્રતિ તો વર્જ્યભાવવાનું હ્રદ પ્રતિબંધક બની શકતો નથી. અર્થાત્ વર્જ્યભાવવાનું હ્રદ નિરૂપિત પ્રતિબધ્ધતા પર્વતો વર્તિમાન્ વહ્નિવ્યાપ્ય ધૂમવાંશ્વ અનુમિતિનિષ્ઠ નથી બનતી એટલે અનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્યતા ન બની. આમ પક્ષાંશ ન લેતાં બાધમાં અવ્યાપ્તિ આવે. જો તેનો નિવેશ કરીએ તો અવ્યાપ્તિ નથી કેમકે હૃદત્વાવચ્છિન્નહૂદ વિશેષ્યતાક અનુમિતિ તો પર્વતો વિદ્ધમાન્ અનુમિતિ છે જ નહિ. માટે તેને અનુમિતિ સામાન્યપદથી ન લેવાય. એટલે પછી અવ્યાપ્તિ ન રહે. આ જ રીતે સત્પ્રતિપક્ષમાં અવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે વૃદ્ઘિમાન્ ફૂલો વહ્વિમાન વહ્નિવ્યાયધૂમવાંશ્ચ પ્રતિ પ્રદો વર્જ્યભાવવાન્ જલાત્ સત્પ્રતિપક્ષ બને છે. તે નહિ બને, કેમકે પર્વતો વિમાન્ વહ્નિવ્યાપ્યધૂમવાંશ્વ એ અનુમિતિ પણ અનુમિતિસામાન્યથી પકડાય (પક્ષાંશ દૂર કરેલો છે માટે સાધ્ય અને હેતુ સરખા જ્યાં મળે તે અનુમિતિ પકડાય) હવે તેના પ્રતિ તો તે પ્રતિબંધક ન બને. એટલે તેમાં અવ્યાપ્તિ આવે. સામાન્ય નિરુક્તિ (૨૦) Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપાસિદ્ધિઃ હૂદો વહિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ - અહીં ધૂમાભાવવિશિષ્ટહૂદ એ 1 આ દોષ બને છે. પણ પર્વતો વદ્ધિમાનું વહિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિ પણ અનુમિતિ | [] સામાન્યથી હવે પકડાય એટલે તેના પ્રતિ તો તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવે છે. ] આશ્રયાસિદ્ધિઃ કાગ્યનમયપર્વતો વદ્ધિમાનું વદ્વિવ્યાખધૂમવાંશ્ચ આ અનુમિતિ પ્રતિ છે કાખ્યનમયવાભાવવાનું પર્વત દોષ બને છે. પણ અનુમિતિસામાન્ય પ્રતિ તે દોષ ન બને તે કેમકે હવે તો અનુમિતિ સામાન્યમાં પર્વતો વતિમાનું અનુમિતિ પણ લેવાય અને તેના ન પ્રતિ તે દોષ નથી બનતો. આમ અવ્યાપ્તિ આવે. [ આ અવ્યાપ્તિ દૂર કરવા પ્રકૃતિપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતાનો નિવેશ કર્યો. [1] હવે પૂર્વોક્ત સ્થળે જેને આપણે અનુમિતિ સામાન્યમાં લઈ લેતા હતાં તે લેવાય જ નહિ એટલે તે સિવાયની અનુમિતિસામાન્યમાં બાધાદિની પ્રતિબધ્ધતા મળી જતાં એમાં અવ્યાપ્તિ ન આવે. गादाधरी : द्रव्यत्वादिना हुदादिविशेष्यकानुमितौ तथाविधबाधनिश्चयस्याऽप्रतिबन्धकत्वात्तद्दोषतादवस्थ्यमतः पक्षतावच्छेदकावच्छिन्नत्वोपादानम् । પ્રશ્ન - પ્રકૃતિપક્ષતાવાદમાવચ્છિન્નવિશેષ્યતા ન કહેતાં પ્રકૃતિપક્ષનિષ્ઠવિશેષ્યતા જ તે કહો તો ? ઉત્તર - તો ફરી તે બધા દોષ ઊભા રહેશે. હ્રદો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચત અનુમિતિ પ્રતિ વન્યભાવવાનું હૃદ દોષ બને છે. હવે પક્ષનિષ્ઠ વિશેષતા નિરૂપિત..... 1 પ્રકારતા શાલિ અનુમિતિ એ અનુમિતિ સામાન્યથી પકડાય એટલે હવે દ્રવ્ય (હૃદ) || વહિંમદ્ વદ્વિવ્યાપ્યધૂમવચ્ચ અનુમિતિ પોતે પકડાય, કેમકે તેમાં પણ પક્ષનિષ્ઠવિશેષ્યતા તો છે જ – હવે આ અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદ દોષ બનતો નથી. એટલે એ ફરી અવ્યાપ્તિ ઊભી જ રહે. હવે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતા મૂકીએ તો વાંધો ન આવે, કેમકે પક્ષતાવચ્છેદક ધર્મ તો હૃદત્વ છે. માટે હૃદ–ાવચ્છિન્ન વિશેષતા દ્રવ્ય / A વહિંમદ્ સ્થાનીય પક્ષ દ્રવ્યમાં નથી જ. માટે તે અનુમિતિ સામાન્યમાં ન આવી શકે એટલે ન પછી આપત્તિ પણ ન રહે. આ જ રીતે સત્વતિપક્ષમાં છુંદો વદ્ધિમાનું વહિવ્યાયધૂમવાંશ્ચ અનુમિતિ પ્રતિ H. | વન્યભાવવ્યાપ્યજલવાનું હૃદ એ પ્રતિબંધક બને છે. પણ અનુમિતિ સામાન્યમાં તો દ્રવ્યું : 4 વહ્નિમતુ વદ્વિવ્યાપ્યધૂમવચ્ચે એ પણ પકડાય અને એના પ્રતિ તો તે સત્યંતિપક્ષ પ્રતિબંધક છે == == સામાન્ય વિરક્તિ ૦ (૨૮) - J Page #42 -------------------------------------------------------------------------- ________________ નથી. એટલે અવ્યાપ્તિ રહે. આમ સર્વત્ર તે અવ્યાપ્તિને દૂર કરવા ? પક્ષતાવચ્છેદકાવચ્છિન્નત્વનો નિવેશ કરવો જ જોઈએ. गादाधरी : अवच्छेदकत्वं च तत्पर्याप्त्यधिकरणत्वम्, तेनाऽतेजस्वी पर्वतो वह्निमानित्यादौ विशिष्टपर्वतत्वादिमति वयाद्यभावरूपबाधस्य, काञ्चनमयपर्वतो वह्निमानित्यादौ चाऽश्रयाऽसिद्धेः शुद्धपर्वतत्वावच्छिन्नपक्षकाऽनुमित्यविरोधित्वेऽपि नाऽसंग्रहः । एवमग्रेऽपि बोध्यम् । હવે આગળ વધતાં ગદાધર કહે છે કે અવચ્છેદકત્વ એટલે પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણત્વ લેવું. અર્થાત્ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતા કહી છે તો પક્ષતાવચ્છેદકમાં જે પક્ષતાવચ્છેદકતા છે. તેનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ લેવું. જો તેમ ન ન લઈએ તો વળી અવ્યાપ્તિ આવે. મનસ્વી પર્વતો વદ્ધિમાન - હવે અહીં . પક્ષતાવચ્છેદક તેજસ્વી-અભાવવ૫ર્વતત્વ છે. અર્થાત્ તે સામાન્ય માવત્વ અને પર્વતત્વ બે ય પક્ષતાવચ્છેદક છે. પર્યાપ્તિસંબંધથી પક્ષતાવચ્છેદકતાનું અધિકરણ એ બેય ! બને. પણ પર્યાપ્તિસંબંધથી ન લઈએ. તો તો પક્ષતાવચ્છેદક માત્ર પર્વતત્વ બની શકે. એટલે પર્વતન્ત્રાવચ્છિન્નપર્વત વિશેષ્યતાક અનુમિતિ એ અનુમિતિ સામાન્યમાં પકડી શકાય એટલે પ્રસ્તુત અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવતુ-અતેજસ્વી પર્વત રૂપ બાધ દોષ | બને પણ અનુમિતિ સામાન્યમાં તો પર્વતો વદ્વિમાન વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ પણ હવે પકડી ! શકાય. કેમકે તે પણ પક્ષતાવચ્છેદક પર્વતત્વાવચ્છિન્ન વિશેષતા નિરૂપિત... આદિ છે તે જ અને આ અનુમિતિ પ્રતિ તે પ્રતિબંધક બનતો નથી એટલે તેમાં અવ્યાપ્તિ આવે. આ , છે અવ્યાપ્તિ દૂર કરવા પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણ કહેવું જોઈએ. હવે તે છે તેજસામાન્યાભાવવાવચ્છિન્ન અને પર્વતત્વાવચ્છિન્નવિશેષતાક અનુમિતિમાં તો પર્વતો ન જે વદ્ધિમાનું અનુમિતિ ન પકડાય કેમકે તે તેજસામાન્યાભાવવિશિષ્ટ પર્વતન્ત્રાવચ્છિન્ન | વિશેષ્યતાક નથી. અને તે ન પકડાતાં અવ્યાપ્તિ દોષ રહેતો નથી. કાચ્ચનમયપર્વતો વદ્ધિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ આ અનુમિતિ પ્રતિ તો કાચ્ચનમયત્વાભાવવાનું પર્વત દોષ બને છે. પણ હવે જો પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ ન લેવાનું હોય તો પક્ષતા.વ. પર્વતત્વાવચ્છિન્ન વિશેષ્યતા પણ લઈ શકાય. આ તાદશ વિશેષ્યતાક તો પર્વતો વદ્ધિમાનું વહિવ્યાપ્યધૂમવાં અનુમિતિ પણ છે એટલે એ પણ બ પણ અનુમિતિસામાન્યથી પકડી શકાય. અને તેના પ્રતિ તો કાચ્ચનમયત્વાભાવવાન પર્વત . સામાન્ય નિરતિ . (૨૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ [ 2 - - - - 1 પ્રતિબંધક બનતો નથી એટલે અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા પક્ષતાવ.તાનું T પર્યાયધિકરણ જ કહેવું જોઈએ. એટલે હવે કાચ્ચનમયત્વવિશિષ્ટપર્વતત્ત્વાવચ્છિન્નની | વિશેષતા પર્વતો વદ્વિમાન્ વદ્વિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિમાં ન આવે. અને એટલે તે || અનુ.સામાન્યમાં ન આવે, માટે આપત્તિ નથી. ત આ રીતે ગદાધરે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતાદલને લઈને પદવ્યાવૃત્તિ કરી. u गादाधरी - साध्यतावच्छेदकावच्छिन्नसाध्यप्रकारकत्वाऽनिवेशे ।। परामर्शाविरोधितया बाधसत्प्रतिपक्षयोरव्याप्तिः, હવે પ્રકારતાના બે દલમાં પ્રથમ દલને લઈને પદવ્યાવૃત્તિ કરે છે. [ જો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાનો નિવેશ ન કરીએ તો બાધ, સત્પતિપક્ષમાં 4 અવ્યાપ્તિ આવે. હૂદો વહ્નિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ એ અનુમિતિ પ્રતિ તો વન્યભાવવત્ હૃદ A પ્રતિબંધક બને છે. પણ હવે તો અનુમિતિ સામાન્યમાં હૂદો વદ્વિવ્યાપ્યધૂમવાનું એ છે અનુમિતિ પણ આવી શકે. (સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાનો અનિવેશ એટલે સાધ્ય fa કોટિ દૂર કરી નાંખવી જોઈએ.) અને આ અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદ | પ્રતિબંધક નથી બનતો એટલે તેમાં અવ્યાપ્તિ આવી. L આ જ રીતે હૂદો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાનું પ્રતિ જે વન્યભાવવ્યાપ્યજલ | આ સત્રતિપક્ષ બને છે, તે નહિ બને કેમકે અનુમિતિ સામા માં પૂર્વોક્ત રીતે “હૂદો મ A વદ્વિવ્યાપ્યધૂમવાનું અનુમિતિ પણ પકડાય અને તેના પ્રતિ તો તે સત્પતિપક્ષ પ્રતિબંધક . બ નથી બનતો. આ અવ્યાપ્તિ ટાળવા માટે “સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા'નો નિવેશ ન. ન કરવો જોઈએ. તેમ થતાં “હૂદો વદ્વિવ્યાપ્યધૂમવાનું અનુમિતિ એ અનુમિતિસામાન્યમાં ન જ ન આવી જાય કેમકે તે સાધ્યતાવરચ્છેદકાવચ્છિન્ન પ્રકારતક નથી. M गादाधरी - तत्र साध्यतावच्छेदकावच्छिन्नत्वस्यानुपादानेऽपि । I तद्दोषतादवस्थ्यम्, वह्नित्वावच्छिन्नाभावादिनिश्चयस्य धूमजनकतेजस्वी । - वह्निव्याप्यधूमवांश्च हुद इत्याद्यनुमित्यप्रतिबन्धकत्वात् । પ્રશ્ન - સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાને બદલે સાધ્યનિષ્ઠ પ્રકારતા જ કહો ને ? ઉત્તર - તેમ થતાં ફરી તે જ દોષ ઊભા રહે. જુઓ. ડ્રદો વદ્ધિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ” અનુમિતિ જેમ સાધ્યનિષ્ઠ પ્રકારતક છે તેમ હદો ધૂમજનકતેજસ્વી વહિવ્યાપ્યધૂમવાંશ એને સામાન્ય વિરક્તિ . (૩) A J વનું Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુમિતિ પણ સાધ્ય=વહ્નિ નિષ્ઠ પ્રકારતક તો છે જ અને તેથી અનુમિતિ સામાન્યમાં તે | અનુમિતિ પણ પકડાય. અને તેના પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદઃ પ્રતિબંધક બનતો નથી ) ] એટલે અવ્યાપ્તિ આવી. એને દૂર કરવા “સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાક અનુમિતિ | એ અનુમિતિ સામાન્યમાં લેવી જોઈએ” એમ કહેવું જ રહ્યું. હવે “દો ધૂમજનકતેજસ્વી ! છે વદ્વિવ્યાપ્યધૂમવાં” અનુમિતિ નહિ પકડાય, કેમકે વઢિવાવચ્છિન્નવદ્વિપ્રકારતક તે આ અનુમિતિ નથી. તે તો ધૂમજનકતેજસ્વિત્નાવચ્છિન્નપ્રકારતક છે. માટે તે ન પકડાતાં તે અવ્યાપ્તિ દોષ રહેતો નથી. गादाधरी : यत्तु साध्याऽप्रसिद्ध्यव्याप्तिवारणप्रयोजनकत्वं तदुपादानस्येति કેટલાક કહે છે સાધ્યતાવચ્છેદકતાનું પર્યાપ્તિ અધિકરણ જે ધર્મ બને તદવચ્છિન્ન . આ પ્રકારતા લેવી જોઈએ એમ જે કહ્યું છે તે સાધ્યાપ્રસિદ્ધિસ્થળની અવ્યાપ્તિ દૂર કરવા માટે આ તે છે. જો આવી પ્રકારતા ન લઈએ તો પર્વતઃ કાગ્યનમયવહિમાનું વદ્વિવ્યાપ્યધૂમવશ્વ એ છે અનુમિતિ પ્રતિ કાચ્ચનમયતાભાવવાનું વહ્નિઃ જે દોષ બને છે, તે નહિ બને. કેમકે હવે ! તો અનુમિતિ સામાન્યમાં પર્વતો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવશ્વ અનુમિતિ પણ પકડાય કેમકે તે પણ સાધ્યતાવચ્છેદક – વહ્નિત્નાવચ્છિન્ન પ્રકારતક તો છે જ. અને આ અનુમિતિ પ્રતિ તાદશજ્ઞાન તે પ્રતિબંધક નથી બનતું એટલે અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા સાધ્યતાવચ્છેદકતા-પર્યાયધિકરણ - ધર્માવચ્છિન્ન-પ્રકારતાક અનુમિતિ કહી છે. હવે એ પર્વતો વદ્વિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાં અનુમિતિ અનુમિતિસામાન્યમાં ન પકડાય એટલે ! પ્રોક્ત અવ્યાપ્તિ ન રહે. गादाधरी : तन्न सत्, वह्निर्न काञ्चनमय इतिनिर्णयस्य शुद्धवह्नित्वादिना वह्याद्यनुमित्यविरोधित्वेऽपि द्वितीयदले प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नान्तर्भावसत्त्वात्, तस्य काञ्चनमयवह्निव्याप्यधूमवान्पर्वत इत्यनुमितिविरोधितया तत्र लक्षणगमनात् । ગદાધર કહે છે કે આ બરોબર નથી. સાધ્યતા વચ્છેદકતા . A પર્યાયધિકરણધર્માવચ્છિન્નપ્રકારતા નિવેશનું પ્રયોજન સાધ્યાપ્રસિદ્ધિની અવ્યાપ્તિ દૂર II Tી કરવાનું નથી કેમકે ત્યાં તે ન કહે તો ય અવ્યાપ્તિ આવે તેમ નથી. પ્રકારતામાં જે બીજું ? દલ છે – સાધ્યતાવચ્છેદકતા પર્યાયધિકરણ ધર્માવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિ... તેનાથી જા EC 1 સામાન્ય નિરક્તિ ૦ (૩૧) R A J Page #45 -------------------------------------------------------------------------- ________________ E 1 - - - - - - - ] 1 અવ્યાપ્તિ દૂર થઈ જાય છે. ૩ ય દલમાં પર્યાયધિકરણ ધર્માવચ્છિન્નત્વ લેવાનું તો કહ્યું 1 છે જ. એટલે ત્રીજા દિલમાં પણ તે સાધ્યતાવચ્છેદકતા પર્યાધિકરણધર્માવચ્છિન્નત્વનો ) નિવેશ છે જ. એટલે તેનાથી જ કાચ્ચનમયદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વત વાળી જ અનુમિતિ || I પકડવી રહી. એટલે તેનાથી જ અનુમિતિ સામાન્યમાં પર્વતો વહિમાનું વદ્વિવ્યાપ્ય , ધૂમવાં અનુમિતિ પકડી શકાય નહિ અને તેથી સાધ્યાપ્રસિદ્ધિ દોષમાં અવ્યાપ્તિ પ્રકારતાના પ્રથમ દલના અનિવેશથી આવતી જ નથી. એટલે એ દલના અનિવેશે બાધાદિ સ્થળે જ અવ્યાપ્તિ આવે – એમ જ કહેવું જ || જોઈએ. M गादाधरी : द्वितीयदलप्रवेशाद् व्यभिचारविरोधसाधनाप्रसिद्धि| स्वरूपासिद्धिषु नाव्याप्तिः, U આ રીતે પ્રકારતાના પ્રથમ દલની પદવ્યાવૃત્તિ કરીને ગદાધર પ્રકારતાના દ્વિતીય | દલની પદવ્યાવૃત્તિ કરે છે. જો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ # હેતુતાવચ્છેદ-કાવચ્છિન્ન પ્રકારતક (પર્વતો વહિવ્યાપ્યધૂમવાંશ) આનો નિવેશ ન કરીએ છે અર્થાત્ દ્વિ. દલનો આખાનો નિવેશ ન કરીએ તો વ્યભિચાર, વિરોધ, હેત્વપ્રસિદ્ધિ અને આ # સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે. કેમકે પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્યવતિમાં અનુમિતિ = [1 પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વ એ દોષ નહિ બને. કેમકે પર્વતો ધૂમવાનું એ પણ અનુમિતિ તિ D[ સામાન્યમાં આવી જાય અને તેના પ્રતિ તો ધૂમાભાવવવૃત્તિત્વ પ્રતિબંધક બને નહિ. હવે U પૂર્વોક્ત નિવેશ થાય તો પર્વતો ધૂમવાનું અનુમિતિ જ ન પકડાય કેમકે તે | સાધ્યતાવ.અવ.નિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતક નથી. તે આ જ રીતે અન્ય સ્થાનોમાં પણ અનુમિતિ સામાન્યથી પર્વતો ધૂમવાનું અનુમિતિ ને પકડીને એના પ્રતિ તે તે દોષની અપ્રતિબંધકતા રહેવાથી અવ્યાપ્તિ આવે. SP (સાધ્યાધિકરણનિરૂપિતવૃત્તિત્વાભાવવિશિષ્ટ હેતુ= વિરોધ, હેતુતાવચ્છેદકાભાવવિશિષ્ટ [] હેતુ = હેત્વપ્રસિદ્ધિ, હેત્વભાવવત્યક્ષ સ્વરૂપાસિદ્ધિ ઇત્યાદિ સમજી લેવું , ' गादाधरी : तत्रापि साध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्याप्तिविशिष्टत्वनिवेशाद्व्यभिचारविरोधयो व्याप्तिः । આ પ્રશ્ન - પ્રકારતાનું દ્વિતીય દલ યત્કિંચિત-નિરૂપિતવ્યાપ્તિ વિ. હેતુસાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા એટલું જ કહોને? શા માટે સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નિરૂપિત વ્યાપ્તિ છે. સામાન્ય વિરક્તિ, (૩) J - an - 1 - Page #46 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટત્વનો નિવેશ કરો છો? ઉત્તર - જો તેમ ન કરીએ તો વ્યભિચાર-વિરોધમાં ફરી અવ્યાપ્તિ રહે. પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહ્નિમાંશ્ચ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વ રૂપ વ્યભિચાર પ્રતિબંધક બને છે. પણ હવે પૂર્વોક્ત રીતે તો અનુમિતિ સામાન્યમાં પર્વતો ધૂમવાન્ રૂપવ્યાપ્યવહિમાંશ્ચ એ અનુમિતિ પણ પકડાય કેમકે દ્વિતીયદલ - યત્કિં. નિરૂપિત વ્યાપ્તિવિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતારૂપ અહીં છે જ. આ અનુમિતિ પ્રતિ તો ધૂમાભાવવવૃત્તિત્વ એ પ્રતિબંધક બનતું નથી એટલે અવ્યાપ્તિ રહે. વળી અયંગોત્વવાન્ અશ્વત્વાત્ અનુમિતિ પ્રતિ ગોત્વાધિકરણ ગોનિરૂપિતવૃત્તિત્વાભાવવદ્ અશ્વત્વ એ પ્રતિબંધક બને છે. પણ હવે તે અનુમિતિ સામાન્ય પ્રતિ પ્રતિબંધક નથી બનતું કેમકે અનુમિતિ સામાન્યમાં તો હવે ‘અયં ગોત્વવાન્ પશુત્વવ્યાપ્યઅશ્વત્વવાંશ્વ' એ અનુમિતિ પણ પકડાય તેના પ્રતિ તો તે પ્રતિબંધક નથી માટે અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિત વ્યાપ્તિ કહેવી જ જોઈએ. गादाधरी : वह्निर्धूमव्यभिचारीतिज्ञानदशायामपि द्रव्यत्वादिना धूमादिनिरूपितव्याप्ते र्भानसम्भवात्तद्दोषतादवस्थ्यमतो व्याप्तौ साध्यतावच्छेदकावच्छिन्नीयत्वनिवेशः । પ્રશ્ન - ભલે, પણ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતત્વ વિશિષ્ટ વ્યાપ્તિ ન કહેતાં સાધ્યનિરૂપિતત્વવિશિષ્ટ વ્યાપ્તિ અને તદ્ધિશિષ્ટ હેતુતાવ. અવ. પ્રકારતા કહો ને ? ઉત્તર - ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિઃ એવા વ્યભિચાર જ્ઞાન દશામાં પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહિમાંશ્ચ અનુમિતિ યપિ ન થાય પણ પર્વતો ધૂમવાન્ દ્રવ્યવ્યાપ્યધૂમવાંશ્ચ એ અનુમિતિ વ્યાપ્તિમાં સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નિરૂપિતત્વ છોડીને સાધ્યનિરૂપિતત્વની જ વિવક્ષા કરી છે એટલે આવા દ્વિતીય દલવાળી જેમ પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાયવહ્નિમાંશ્ચ અનુમિતિ છે તેમ પર્વતો ધૂમવાન્ દ્રવ્યવ્યાપ્યધૂમવાંશ્ચ અનુમતિ પણ છે. માટે તે પણ અનુમિતિ સામાન્યમાં આવી ગઈ. અને તેના પ્રતિ વ્યભિચારનિશ્ચય પ્રતિબંધક બનતો નથી એટલે તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવે, એ જ રીતે ધ્રુવો વહ્વિમાન નતાત્ સ્થળે વહ્લિમવૃત્તિત્વાભાવવિશિષ્ટજલ રૂપ વિરોધ એ પ્રતિબંધક બને છે તે હવે નહિ બને, કેમકે અનુમિતિ સામાન્ય પ્રતિ તે પ્રતિબંધક નથી બનતો અનુમિતિ સામાન્યમાં સામાન્ય નિક્તિ (33) Page #47 -------------------------------------------------------------------------- ________________ 1 હવે હુદો વદ્ધિમાનું દ્રવ્યવ્યાપ્યજલવાંશ્ચ એ અનુમિતિ પણ આવે કેમકે અહીં પણ ન સાધ્યનિરૂપિતત્વ વિશિષ્ટ વ્યાપ્તિ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા રૂપ દ્વિતીય | દલ તો છે જ. એટલે આ અનુમિતિ પ્રતિ વહિમવૃત્તિત્વાભાવવત્ જલત્વ જ્ઞાન એ | I પ્રતિબંધક નહિ બનતાં તેમાં અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા . સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતત્વવિશિષ્ટ વ્યાપ્તિ કહેવી જ જોઈએ. गादाधरी : अन्वयव्याप्ति-व्यतिरेकव्याप्ती विशिष्योपादाय ! तदुभयविशिष्टहेतुप्रकारकत्वमेव निवेश्यम्, एकतरमात्रव्याप्त्युपादाने साधारण्याऽनुपसंहारित्वयोरेकतराऽसंग्रहप्रसङ्गादित्यग्रे व्यक्तीभविष्यति । પ્રશ્ન - સાધ્યતાવ.અવ.નિરૂપિત વ્યાપ્તિ કેવી કેવી ? જો અન્વયવ્યાપ્તિ લેવાનું કહેશો તો સર્વ અનિત્ય પ્રમેયવાત સ્થળે નિત્યસ્વાભાવવ્યાપીમૂતામાવાઆ પ્રતિયોત્વિવિશિષ્ટ પ્રમેયત્વ રૂપ અનુપસંહારીમાં અવ્યાપ્તિ થશે. કેમકે આ અનુમિતિ 0 તાદશ અન્વયવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવ. પ્રકારતક નથી એટલે અનુમિતિપદથી આ [] જ અનુમિતિ પકડાય નહિ. અને તેવી સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ અન્વયવ્યાપ્તિ બુદ્ધિ ઘટિત મ પણ અનુમિતિ પ્રતિ તો નિરૂક્ત અનુપસંહારી પ્રતિબંધક બને નહિ એટલે તેમાં અવ્યાપ્તિ ન IT આવશે. અને જો તે વ્યાપ્તિ વ્યતિરેકવ્યાપ્તિપરક કહેશો તો ધૂમવાનું વલ્લેઃ પ્રતિ [] ધૂમાભાવવવૃત્તિ સ્વરૂપ દોષ જે પ્રતિબંધક બને છે તે પ્રકૃતિ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક નn બનતા અવ્યાપ્તિ આવે કેમકે સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિરૂપવ્યતિરેક વ્યાપ્તિઘટિત અનુમિતિ એ જ અનુમિતિ સામાન્ય પદથી લેવાની છે. તેના પ્રતિ તો બ ધૂમાભાવવવૃત્તિત્વ જ્ઞાન પ્રતિબંધક બની શકે નહિ. એટલે તેમાં અવ્યાપ્તિ આવશે. આ તો હવે વ્યાપ્તિપદથી કઈ વ્યાપ્તિ લેવી જોઈએ ? ઉત્તર - અન્વય અને વ્યતિરેક ઊભય વ્યાપ્તિનું વિશેષ રૂપથી નિર્વચન કરીને બેય | II લઈ લેવી. ગ્રાહકતયા અર્થાતુ સાધ્યાભાવ-વટવૃત્તિત્વરૂપ કે સ્વવ્યાપક It | સાધ્યસામાનાધિકરણ્ય રૂપ અન્વયવ્યાપ્તિ અને સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વરૂપ | વ્યતિરેકવ્યાપ્તિ એ પ્રત્યેકને તે તે વ્યાપ્તિરૂપથી લઈને તદુભયવિશિષ્ટ હેતુનિષ્ઠ પ્રકારતા શાલિ અનુમિતિનિષ્ઠ અનુમિતિત્વ લેવું. તદું વ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થનિશ્ચયવિષયત્વે દોષઃ | = == સામાન્ય નિયુક્તિ • (૩૪) = 0 Page #48 -------------------------------------------------------------------------- ________________ [ 2 2 2 2 ---- --- આ જ લક્ષણને આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. પક્ષતાવિચ્છેદાછિન્ન- H. । विशेष्यतानिरूपिता साध्यतावच्छेदकावच्छिन्न प्रकारता अथ च साध्यतावच्छेद-" कावच्छिन्ननिरूपित-अन्वयव्याप्तिनिष्ठ प्रकारता निरूपित हेतुनिष्ठ विशेष्यता। तादृशविशेष्यत्वावच्छिन्न-हेतुतावच्छेदकावच्छिन्नप्रकारता-तन्निरूपकत्वे सति या । साध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्यतिरेकव्याप्तिनिष्ठप्रकारता-निरूपितहेतु निष्ठविशेष्यता, तादृशविशेष्यत्वावच्छिन्ना या हेतुतावच्छेदकावच्छिन्नM हेतुनिष्ठप्रकारता, तन्निरूपिका या अनुमितिः तादृशअनुमितित्वव्यापकप्रति-M 1 बध्यतानिरूपितप्रतिबंधकताशालि यथार्थज्ञानविषयत्वं तत्त्वम् ।। - હવે આમ થતાં સાધારણાદિદોષ અન્વયવ્યાપ્તિ ઘટિત અનુમિતિના ! 4 અન્વયવ્યાપ્તિઅંશને પ્રતિબદ્ધ કરે અને અનુપસંહારિદોષ વ્યતિરેક વ્યાપ્તિ ઘટિત જ અનુમિતિના વ્યતિરેક વ્યાવંશને પ્રતિબદ્ધ કરે એટલે અનુમિતિમાં પ્રતિબધ્ધતા આવી છે. A જતાં અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા બની જાય. જો વ્યતિરેક વ્યાપ્તિવિરોધી જ્ઞાન હોય તે ? તો તે સમૂહાલંબન અનુમિતિના વ્યતિ. વ્યાપ્તિઅંશને પ્રતિબધ્ધ કરે અને અન્વયવ્યાપ્તિ ? વિરોધી જ્ઞાન તે સમૂહ. અનુમિતિમાં રહેલાં અન્વય વ્યાપ્તિના અંશને પ્રતિબધ્ધ કરે આમ | ઊભયને લેતાં આપત્તિ રહેતી નથી. गादाधरी : तादृशव्याप्तिद्वयप्रकारतानिरूपितहेतुप्रकारतायाः तत्साध्यकतद्धेतुकानुमितिजनकतावच्छेदकप्रकारतात्वेनाऽनुगमय्य निवेशस्तु न सम्भवति, साध्याभावववृत्तित्वज्ञानदशायां केवलव्यतिT रेकव्याप्त्यादिप्रकारकहेतुमत्ताज्ञानोत्पत्त्या साधारण्यादेस्तादृशप्रकारता" शाल्यनुमितिसामान्यविरोधित्वाभावात् । 1 પ્રશ્ન - અન્વયવ્યતિરેકવ્યાપ્તિનું શૂગ્રાહતયા વિશેષરૂપમાં ઉપાદાન કરીને તેમાં તમે ખૂબ જ ગૌરવ કરી દીધું છે લક્ષણ ઘટિત અન્વય-વ્યાપ્તિ પાછી આખી કહેવી પડે તેમ | U] વ્યતિરેક વ્યાપ્તિ પણ કહેવી પડે તેમાં પાછી સિદ્ધાન્તલક્ષણીય અને પૂર્વપક્ષીય વ્યાપ્તિ ] ય કહેવી પડે. આ બધા કરતાં જેમ અન્વય વ્યાપ્તિ પ્રકારતામાં અનુમિતિજનકતાવચ્છેદકતા . છે તેમ વ્યતિરેક વ્યાપ્તિનિષ્ઠપ્રકારતામાં પણ અનુમિતિજનકતાવચ્છેદકતા છે તો | વ્યાપ્તિદ્વયનિરૂપિત એવી હેતુ નિષ્ઠપ્રકારતાનો તત્યાધ્યક, તદ્ધતુકાનુમિતિજનકતા H -સામાન્ય વિરક્તિ (૩૫) - G U Page #49 -------------------------------------------------------------------------- ________________ | વચ્છેદકપ્રકારતાત્વેન અનુગમ કરીને જ લાઘવાતુ નિવેશ કરી લેવો જોઈએ ને ? એના ઉત્તરમાં ગદાધર કહે છે કે આ નિવેશ સંભવી શકતો નથી માટે જ અમે ગુરૂભૂત લક્ષણનું ઉપાદાન કર્યું છે. જુઓ, આ જે અન્વયવ્યાપ્તિનિષ્ઠ પ્રકારતાનિરૂપિત હેતુનિષ્ટપ્રકારતા છે તે જ જ હતુનિષ્ટપ્રકારતા વ્યતિરેકવ્યાપ્તિનિષ્ઠપ્રકારતા નિરૂપિતા પણ છે. હવે આ જ હેતુનિઇ છે, પ્રકારતા એ અનુમિતિનિષ્ઠ જન્યતા નિરૂપિત જનકતાની અવચ્છેદક છે. (વ્યાપ્તિ વિશિષ્ટ હેતુમાનું પક્ષઃ એવો પરામર્શ જનક છે એટલે હેતુ જનતાવચ્છેદક કહેવાય. હેતુ પણ 1 પ્રકારનાવિશિષ્ટ છે માટે તે પ્રકારતા પણ જનકતાવચ્છેદક કહેવાય.) અન્વય-વ્યાપ્તિ કે || વ્યતિ.વ્યાપ્તિની પ્રકારતાથી નિરૂપિત હેતુ પ્રકારતા એ અનુમિતિ નિઝ જન્યતાનિરૂપિત જનકતાચ્છેદક છે. એટલે આ બે ય પ્રકારતાનો તાદશપ્રકારતાત્વેન અનુગમ કરી લઈએ તો લક્ષણનો આકાર આવો થાય. તત્યાધ્યક તદ્ધતકાનુમિતિજનકતાવચ્છેદકઆ પ્રકારતાત્વાવચ્છિન્ના વા. વ્યાપ્તિદ્વય પ્રકારતાનિરૂપિત હેતપ્રકારતા, મ, | તાદશપ્રકારતાશાલિઅનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત પ્રતિબંધકતા શાલિ ન = યથાર્થજ્ઞાનવિષયત્વે દોષઃ - હવે આમ કહેવાથી યદ્યપિ “અન્વય-વ્યાપ્તિ વિગેરે પદનો ? ઉલ્લેખ કરવો નથી પડતો અને તત્વયુક્ત લાઘવ પણ છે છતાં ય એમાં દોષ આવવાથી તે આ એ લાઘવ અકિંચિકર છે. જ. પર્વતો ઘૂમવાનુ વ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વજ્ઞાન પ્રતિબંધક છે. | બનતું નથી પણ તે જ્ઞાન ધૂમાભાવવદવૃત્તિત્વરૂપ અન્વયવ્યાપ્તિના જ્ઞાન પ્રતિ પ્રતિબંધક 1 બને છે. પણ ધૂમાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વરૂપ વ્યતિરેક વ્યાપ્તિ-જ્ઞાન પ્રતિ તો ] તે પ્રતિબંધક બનતું નથી. હવે પ્રકારતા–ાવચ્છેદન તાદશઊભય પ્રકારતાને લીધી છે. ] એટલે પ્રકારતા–ાવચ્છેદન ઊભય પ્રકારતા શાલિ અનુમિતિમાં તો વ્યતિ. વ્યાપ્તિ પણ આવે જ અને તેથી પ્રકારતા–ાવચ્છેદેન પ્રકારતા શાલિ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવ ) વૃત્તિત્વ જ્ઞાન પ્રતિબંધક બનતું નથી તેથી તેમાં અવ્યાપ્તિ આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધ્યાભાવવવૃત્તિત્વજ્ઞાન દશામાં કેવલ-વ્યતિ.વ્યાખ્યાદિ પ્રકારક હેતુમત્તાનું જ્ઞાન તો ન ઉત્પન્ન થાય જ છે. એટલે તાદશાનુમિતિ સામાન્ય પ્રતિ સાધારણ એ પ્રતિબંધક ન બનતાં તે અવ્યાપ્તિ આવે. એ દોષને લીધે અમે તે લાઘવપ્રયુક્ત એવો પણ નિવેશ ન લઈને વિશેષ રૂપથી વ્યાપ્તિ ઉપાદાન કર્યુ છે. હવે ત્યાં તો પૃથક પૃથક અંશો છે એટલે તે તે અંશને તો તે વ્યભિચારજ્ઞાન પ્રતિબદ્ધ કરી શકે જ છે. -જન સામાન્ય વિરક્તિ (૩) J Page #50 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ॥ गादाधरी : व्याप्तिविशिष्टविषयकत्वमात्रस्य तद्विशिष्टहेतुता-।। वच्छेदकावच्छिन्नविषयकत्वमात्रस्य वा निवेशे स्वरूपासिद्धावव्याप्तिः, अतः पक्षांशे तादृशव्याप्तिविशिष्टहेतुतावच्छेदकावच्छिन्नप्रकारत्वनिवेशः । પૂર્વપક્ષ - ભલે પ્રકારતાના બીજા દલમાં તમે “તાદશવ્યાપ્તિવિશિષ્ટ હેતુ પ્રકારતક” | તે કહ્યું છે તેને બદલે તાદશ વ્યાપ્તિવિશિષ્ટ વિષયક માત્રનો જ નિવેશ કરો તો ? ઉત્તર - તો પછી સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવશે. ફૂલો દ્રવ્યવાન) એ દ્રવ્યત્વવ્યાપ્તિમાંશ, અથવા તો દૂલો વ્યત્વવા વ્યર્વવ્યાવ્યવશ તથા ફૂલો વ્યવવાર્તવ્યત્વવ્યાપ્યો ધૂમ આ અનુમિતિ પણ તાદશવ્યાતિવિશિષ્ટ વિષયક છે જ અને તેના પ્રતિ ધૂમાભાવવાનું હ્રદ પ્રતિબંધક બનતો નથી. કેમકે અહીં ધૂમનો 1 ઉલ્લેખ છે માટે તે ધૂમત્વાવચ્છિન્નધૂમવાનું હૃદ જ્ઞાન પ્રતિ જ પ્રતિબંધક બને, અને ત્યાં ! તો વ્યાપ્તિવિશિષ્ટ વિષયકત્વેન હેતુ પડેલો છે. ધૂમત્વેન ધૂમ તો છે જ નહિ. આ દોષ દૂર છે આ કરવા તેમ કહી શકાય નહિ. પ્રશ્ન - વારૂ. વ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્નહેતુ વિષયકત્વ ત્યાં કહો અથવા તે * સાધ્યતાવચ્છેદકવચ્છિન્ન પ્રકારતાનિરૂપિતા જે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતા છે તે જ 1 વિશેષતાનું વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ. હેતુ વિષયતા વિશેષણ ન કરો અને વ્યાપ્તિ વિ.fm II હેતુતાવ. અવ. હેતુ વિષયક અનુમિતિ જ કહો. ઉ – તો પણ સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ - કેમકે તેવી અનુમિતિ તો પક્ષઃ સાધવાનું સાધ્યવ્યાપ્ય હેતુશ્ચ પણ બને અને તેના જ પ્રતિ તો ધૂમાભાવવાનું હૃદઃ પ્રતિબંધક બને નહિ. તે તો ધૂમવાવચ્છિન્નધૂમવહૂદ પ્રતિ H જ પ્રતિબંધક બને છે. આમ અવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ.H | વિષયક અનુમિતિ ન કહેતાં વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ. પ્રકારના નિરૂપિત તાદશા [ પક્ષતાવ. અવ. વિશેષતા એમ કહેવું જ જોઈએ. તાદશ વિશેષતાશાલિ અનુમિતિ | | ત્વવ્યાપક પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થવિષયત્વે દોષઃ | गादाधरी : पक्षांशे व्याप्तिविशिष्टप्रकारकत्वमात्रनिवेशेऽपि । । तद्दोषतादवस्थ्यम्, धूमाभाववान् हुद इति ज्ञानस्य द्रव्यत्वादिना । ॥ हेतुमत्ताज्ञानाऽविरोधित्वात्, ન સામાન્ય નિરુક્તિ • (80) - 0 Page #51 -------------------------------------------------------------------------- ________________ A પૂર્વપક્ષઃ પક્ષાંશમાં તાદશ પ્રકારતાને વિશેષણ કરો પણ વ્યાપ્તિવિશિષ્ટ પ્રકારતાને જ 1. ( વિશેષણ કરો. વ્યાપ્તિ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાને વિશેષણ ન કરો. It | ઉત્તર - તો પછી તેવી અનુમિતિ તો પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય દ્રવ્યવાં તથા પક્ષઃ | સાધ્યવાનું સાધ્યનિરૂપિત વ્યાપ્તિવિશિષ્ટવાંશ્ચ અનુમિતિ પણ બને. હવે આના પ્રતિ સ્વરૂપાસિદ્ધિ પ્રતિબંધક નહિ બને કેમકે આ અનુમિતિમાં તો તાદશવિશિષ્ટત્વેન પ્રકાર છે. તે બ પણ હેતુતાવચ્છેદકરૂપથી નથી. સ્વરૂપાસિદ્ધિ તો હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુમાન્ પક્ષ લ # બુદ્ધિ પ્રતિ જ પ્રતિબંધક બને છે. આમ તે દોષને દૂર કરવા માટે હેતુતાવ. અવ. પ્રકારતા ? H ને જ પક્ષાંશમાં વિશેષણ કરવું જોઈએ. ____ गादाधरी : साधारण्याद्यव्याप्तिश्च वह्नित्वावच्छिन्ने धूमाभाववद्वृत्तित्वग्रहस्य धूमादिव्याप्तिविशिष्टतव्यक्तित्वावच्छिन्नप्रकारकज्ञानाऽविरोधित्वादतो हेतुतावच्छेदकावच्छिन्नत्वनिवेशः । હેતુતાવ. એવ. નો નિવેશ ન કરે તો વ્યભિચારમાં પણ આપત્તિ આવે. (૧) | I પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્તિ વિશિષ્ટ તદ્ધતિમાંશ, (૨) પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્ય J તદ્ધતિથ્ય અનુમિતિ પણ અનુમિતિ સામાન્યથી પકડાય. - હવે ધૂમાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ વહ્નિ: એ જ્ઞાન ધૂમવ્યાપ્તિવિશિષ્ટ વહ્નિઃ જ્ઞાન પ્રતિ એ કે ધૂમવ્યાપ્તિવિશિષ્ટવહ્નિત્નાવચ્છિન્ન વહ્નિઃ જ્ઞાન પ્રતિ પ્રતિબંધક છે. પણ જ ૧ ધૂમવ્યાપ્તિવિશિષ્ટતદ્દદ્ધિ જ્ઞાન પ્રતિ પ્રતિબંધક નથી આમ પૂર્વોક્ત અનુમિતિદ્વય પ્રતિ ૧ અપ્રતિબંધક બનતાં તે અનુમિતિમાં પ્રતિબધ્ધતા ન રહેતા અનુમિતિત્વવ્યાપક 1 પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા શાલિ યથાર્થજ્ઞાનવિષયત્વ ધૂમાભાવવવૃત્તિત્વમાં ન It રહેતાં દોષ ન બને અને તેથી અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા માટે તાદશ હેતુતાવ. અવ. I એ હેતુપકારતાને જ પક્ષાંશમાં વિશેષણ બનાવવું જોઈએં. ॥ गादाधरी : पक्षांशे साध्यादिप्रकारकस्य संस्कारादेः आहार्यज्ञानादेश्च ।। बाधादिज्ञानाऽप्रतिबध्यत्वादसंभव इत्यतस्तादृशानुमितित्वव्यापकताનિવેશ: પૂર્વપક્ષઃ વારૂ, બધું જ કહો. પણ પક્ષતાવ અવ. વિશેષતા નિરૂપક અનુમિતિ શા || ધ માટે કહો છો ? ની સામાન્ય વિરક્તિ , 30 - - Page #52 -------------------------------------------------------------------------- ________________ એમ જ કહો કે તાદશપક્ષતાવ અવ. વિશે ખ્યતાક જે કોઈ બને, ને આ તાદશવિશેષ્યતાત્વવ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત પ્રતિબંધકતાશાલિ યથાર્થજ્ઞાન વિષયત્વે ? દોષઃ | ઉત્તરપક્ષ - વિશેષ્યતાક માત્ર કહીએ તો તો વિશેષતાનિરૂપક અનુમિતિ રૂપ જ્ઞાન આ સિવાય દ્વેષ, ઈચ્છા, પ્રયત્ન, સંસ્કાર પણ બને. તે બધાયમાં વિશેષતાકત્વ રહેશે પણ આ તેમાં પ્રતિબંધકનિરૂપિત પ્રતિબધ્ધતા નહિ રહે કેમકે દોષો પ્રતિબંધક તો જ્ઞાન પ્રતિ જ બને, સંસ્કારાદિ પ્રતિ નહિ. આમ વિશેષ્યતાકત્વ વ્યાપક પ્રતિબધ્ધતા જ ન મળતાં અસંભવ દોષ આવે. પૂર્વપક્ષ ઃ ભલે ત્યારે, સંસ્કારાદિન પકડાઈ જાય એટલા માટે તાદશ વિશેષતાક 1 એ જ્ઞાન કહો. તાદશજ્ઞાનત્વવ્યાપક પ્રતિબધ્ધતાદિ કહો. પછી તો અસંભવ નથી ને ? ) ઉત્તર પક્ષ - નહિ. જ્ઞાન માત્ર લઈએ તો તો તાદશ વિશેષતાનિરૂપક આહાર્યજ્ઞાન # પણ બને વળી શંખઃ પીતત્વાભાવવાનું એવો બાધનિશ્ચય હોવા છતાં દોષ વિશેષાદિથી જ fa શંખઃ પીતઃ એવું જ્ઞાન થાય છે. તો ત્યાં બાધનિશ્ચય પ્રતિબંધક બનતો નથી. આમ તે આહાર્યાદિ જ્ઞાનમાં જ્ઞાનત્વ છે પણ પ્રતિબંધકતાનિરૂપિત પ્રતિબધ્ધતા નથી. માટે ? || જ્ઞાનત્વવ્યાપક-પ્રતિબધ્ધતા જ ન મળતાં અસંભવ દોષ ઊભો જ રહે. માટે જ તાદશવિશેષતાક અનુમિતિજ્ઞાન જ કહેવું જોઈએ. અને તેથી તાદશ અનુમિતિત્વવ્યાપક મ IJ પ્રતિબધ્ધતાદિ કહેવું જ જોઈએ. गादाधरी : साध्यव्याप्यहेतुधर्मितावच्छेदककसाध्यवत्ताज्ञानस्यैव ।। M साध्यव्याप्यहेतुमान्पक्षः साध्यवानित्याकारकतया तादृशाकार लिखनस्वरसात्तादृशहेतुविशिष्टपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यकसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारकाऽनुमितित्वव्यापकप्रतिबध्यत्वस्य लक्षणघटकत्वोपगमे पर्वतत्वावच्छेदेन वह्नः साध्यत्वे तत्सामाना-[1 धिकरण्येन साध्याभावादेरदोषत्वप्रसङ्गः। सामानाधिकरण्यमात्रावगाहिबाधादिज्ञानस्य शुद्धपर्वतत्वावच्छेदेन वह्नयादिज्ञानं प्रत्येव प्रतिबन्धकतया धूमविशिष्टपर्वतत्वावच्छिन्नधर्मिकवल्यादिज्ञाना-) ऽप्रतिबन्धकत्वादिति तदुपेक्षितम् । Eન સામાન્ય વિરક્તિ , (૩૯) E D Page #53 -------------------------------------------------------------------------- ________________ TET A - SEM - 11 પૂર્વપક્ષ - દીધિતિકારે અનુમિતિ શબ્દથી કોણ લેવાય ? એના ઉત્તરમાં પહેલાં I અનુમિતિનિષ્ઠકાર્યતાનિરૂપકસંબંધિત્વેન અનુમિતિસ્તત્કારણ જ્ઞાનપરક એવું લક્ષણઘટક | [] અનુમિતિપદ કહ્યું હતું. તેમાં અરૂચિ રહેતાં તેમણે “સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું | ને અનુમિતિ પરક કહ્યું છે. હવે એ કથન બાદ ગદાધરે જે બધી ચર્ચા કરી છે તેમાં પક્ષ તે સાધ્યવાનું સાધ્યવ્યાપ્યતુમાંશ્ચ એવી અનુમિતિને લઈને પરિષ્કાર કર્યો છે. હવે દીધિતિકારે તો સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું એ સમૂહા. અનુમિતિ અનુમિતિપદથી ન લીધેલી છે. તો તેનું સ્વારસ્ય સાધ્યવ્યાપ્ય હેતુનિષ્ઠ અવિચ્છેદકતાનિરૂપિતપક્ષતાવચ્છેદકા1 વચ્છિન્ન વિશેષતાક સાધ્યપ્રકારક અનુમિતિમાં જ છે. (સાધ્યવ્યાપ્ય હેતુ એ પક્ષમાં વિશેષણ છે એટલે તે પક્ષતાવચ્છેદક છે તેમાં પક્ષતાવ. તા રહી. વળી પક્ષનિષ્ઠધર્મ પણ પક્ષતાવચ્છેદક બને. એટલે પક્ષતાવચ્છેદકતાથી નિરૂપિત તે પક્ષીનિષ્ઠધર્મ રૂપ | પક્ષતાવચ્છેદક બને. એનાથી અવચ્છિન્ને પક્ષ બને તેમાં વિશેષતા રહી. તનિરૂપક અને એ સાધ્યપ્રકારક અનુમિતિ) આમ લક્ષણઘટક અનુમિતિપદથી આવી જ અનુમિતિ લેવામાં આ દીધિતિકારનું સ્વારસ્ય સંભવે છે તો પછી ગદાધરે પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ એવો અનુમિતિનો આકાર કેમ લીધો? દીધિતિકારે ગ્રહણ કરેલી સાધ્યવ્યાપ્ય હેતુમાપક્ષ સાધ્યવાનું અનુમિતિનું સ્વારસ્ય તે ગુરૂભૂત આકારમાં નથી તો પણ પક્ષઃ સાધ્યવાનું S' સાધ્યવ્યાપ્ત હેતુમાંશ્ચ એવી અનુમિતિ એ અનુમિતિપદથી લઈને તેનો ગુરૂભૂત આકાર) લેવાનું ગદાધરે શા માટે પસંદ કર્યું? સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનમાં સાધ્યવ્યાપ્ય હેતુ એ પક્ષમાં વિશેષણ પણ બનવાથી પક્ષતાવચ્છેદક અર્થાતુ ધર્મિતાવચ્છેદક બને છે. આથી આ પક્ષમાં આ બે સાધ્યવ્યાપ્ય હેતુ એ ધર્મિતાવચ્છેદક છે. માટે પક્ષ સાધ્યવ્યાપકહેતુ રૂપ ધર્મિતાવચ્છેદકવાળો છે જ બન્યો. તથા તેમાં સાધ્યવત્તાનું જ્ઞાન કરવાનું છે. એટલે આ અનુમિતિનો આકાર કેમ સાધ્યવ્યાપ્યો,ધર્મિતાવચ્છેદકક સાધ્યવત્તાજ્ઞાન જ બને મણ ગદાધરકથિત ગુરૂભૂત આકાર | આ અનુમિતિનો બની શકતો જ નથી. એટલે દીધિતિકારના મતાનુસાર તો લક્ષણ આવું [] બને. સાધ્યવ્યાપ્યોતવિશિષ્ટ જે પક્ષતાવચ્છેદક, તદવચ્છિન્ન જે પક્ષ તવિશેષ્યકI I સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન-સાધ્યપ્રકારક અનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત . પ્રતિબંધકતા શાલિ યથાર્થજ્ઞાન વિષયત્વે દોષઃ | હવે આ બધું છોડીને ગદાધરે અનુમિતિ પદથી પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્યવાશ્ચ” # એવી સમૂહાલંબન અનુમિતિ લઈને તેનું ગુરૂભૂત આકાર ઘટિત લક્ષણ કેમ બનાવ્યું? 1 ઉત્તર - મૂળનું અનુમિતિપદ વિશિષ્ટવૈશિષ્ટઢાપનાદિ નિશ્ચયરૂપ અનુમિતિને (0 A - ૨ સામાન્ય નિરતિ ૦ (૪૦) PRESS Page #54 -------------------------------------------------------------------------- ________________ 21 22 22 ET ] જણાવનાર ન માનતા, સમૂહાલંબન અનુમિતિપરક કરી લેવામાં દોષનું નિવારણ છે. . પર્વતત્વાવચ્છેદન વહિંસાધ્યની અનુમિતિ “પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવાનું || પર્વતઃ” એવો બાધ નિશ્ચય થઈ જાય તો પ્રતિબધ્ધ બની જાય છે. હવે પર્વતત્વ II એ સામાનાધિકરયેન બાધનિશ્ચય એ શુદ્ધ પર્વતત્વવચ્છેદન વહુન્યનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક થ બને છે. જો દીધિતિના મતાનુસાર તે અનુમિતિનો આકાર સાધ્યવ્યાપ્યવતિમાનું પર્વતો વદ્વિમાન્ એવો લઈએ તો પર્વતત્વ સામાનાધિકરયેન બાધનિશ્ચય તેના પ્રતિ પ્રતિબંધક નહિ બને. કેમકે તે વદ્વિ-અનુમિતિ શુદ્ધ પર્વતત્વવચ્છેદન પર્વતમાં વિલિની અનુમિતિ નથી. પણ સાધ્યવ્યાપ્યોતવિશિષ્ટ પર્વતત્વાવચ્છેદન વહિની અનુમિતિ છે. હવે પક્ષઃ સાધ્યવાનું સાધ્યથાપ્ય હેતમાં શુ એવી અનુમિતિ લઈએ તો ! પર્વતત્વવચ્છેદન પર્વતો વહ્નિમાનું વહિવ્યાપ્યધૂમવાં એ પ્રસ્તુત અનુમિતિ બને. | આ અનુમિતિ તો શુદ્ધપર્વતત્વાવચ્છેદન પર્વતમાં વદ્ધિની અનુમિતિ છે. એટલે તેના બે જ પ્રતિ પર્વતત્વસામાનાધિકરયેન બાધનિશ્ચય જરૂર પ્રતિબંધક બની જાય. આમ તેની અપ્રતિબંધકતાની આપત્તિ દૂર થઈ જાય એટલા માટે જ વિશિષ્ટવૈશિસ્સાવગાહિ નિશ્ચય મ. ન લેતાં તેને સમૂ. લે. અનુમિતિમાં ફેરવી નાંખ્યો. 0 गादाधरी : न च विशेष्यतावच्छेदककोटौ धूमादेधिकस्य भानेऽपि । Mशुद्धपर्वतत्वावच्छिन्नसंयोगादेयंत्र संसर्गता तत्र पर्वतत्वसामानाधिकरण्येन ॥ वल्यभावादिज्ञानस्य प्रतिबन्धकत्वमावश्यकम्, तादृशानुमितेरपि । Hशुद्धपर्वतत्वावच्छेदेन वह्याद्यवगाहित्वा-दिति वाच्यम्, | પૂર્વપક્ષ - સાધ્યવ્યાપ્યદેતુમાન પક્ષ સાથ્યવાન એમાં ભલે ને વિશેષતાવચ્છેદક | કોટિમાં અધિકાંશ પ્રવિષ્ટ હોય, ભલેને પક્ષતા તાદશ ધૂમ અને પર્વતન્ત્રાવચ્છિન્ન હોય, આ પણ સાધ્યતાવચ્છેદક સંસર્ગ તો પર્વતત્વવ્યાપકસંયોગ બને છે ને ? અર્થાત્ A પર્વતત્વવ્યાપકસંયોગેન પર્વતમાં વદ્ધિ સાધ્ય છે. એટલે આ અનુમિતિમાં પણ શુદ્ધ લ પર્વતત્વ વ્યાપક વહ્નિ પ્રતિયોગિક સંયોગાવગાહિત્વ તો સ્વીકારવું પડશે. અર્થાત ત્યાં રે તાદશ ધૂમ-પર્વતત્વ વ્યાપક વહિ પ્રતિયોગિકસંયોગાવગાયિત્વ સ્વીકારવાની જરૂર નથી. ft Sી હવે એ સંસર્ગકોટિમાં જે શુદ્ધપર્વતત્વાવચ્છેદેન વતિ પ્રતિયોગિક સંયોગ છે એને ? [] પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય જરૂર પ્રતિબધ્ધ કરી શકે છે. અને તેથી કોઈ દોષH રહેતો નથી. પછી તમે શા માટે વિ. વૈશિ.અવગાહિ નિશ્ચય આકાર છોડીને તેને છે સમૂહાલંબન અનુમિતિમાં ફેરવી નાંખ્યો ? - ના સામાન્ય નિરતિ ૦ (૪૧) - - Page #55 -------------------------------------------------------------------------- ________________ T गादाधरी : धर्मितावच्छेदकावच्छेदेन विशिष्टबुद्धौ धर्मितावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वमेव संसर्गांशे भासते न तु । तदेकदेशावच्छिन्नत्वमपि, तद्धर्मावच्छिन्नविशेष्यतानिरूपिततदेकदेश-I व्यापकत्वावच्छिन्नसंसर्गताया अप्रामाणिकत्वात् । ઉત્તર પક્ષ - ધર્મિતાવચ્છેદકાવચ્છેદન પર્વતમાં વહ્નિની વિશિષ્ટબુદ્ધિ કરવી છે તો | ધર્મિતાવચ્છેદકતા પર્યાધિકરણધર્માવચ્છિન્ન વ્યાપકસંયોગ જ સંસર્ગ બને. અર્થાત્ વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વતમાં જો વદ્ધિમત્તાનું જ્ઞાન કરવું છે તો પક્ષતાવચ્છેદક વદ્વિવ્યાપ્યધૂમ પર્વતત્ત્વ, તનિષ્ઠ પક્ષતાવચ્છેદકતા, તેનું પર્યાપ્તિ અધિકરણ વદ્વિવ્યાપ્યધૂમ અને પર્વતત્વ તે ઊભય, તે ઉભયને વ્યાપક સંયોગ જ સંબંધ બને. પણ શુદ્ધ એકદેશરૂપ પર્વતત્ત્વ વ્યાપક સંયોગ સંબંધ બને નહિ. અને તેથી હવે પર્વતત્વ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય વદ્વિવ્યાપ્યધૂમ વિશિષ્ટ પર્વતત્વ વ્યાપક વહ્નિ સંયોગાવગાહિ બુદ્ધિ પ્રતિ પણ | પ્રતિબંધક ન બને એટલે અવ્યાપ્તિ દોષ ઊભો જ રહે. એને દૂર કરવા દીધિતિગત વિ.વૈ. I અવગાણિનિશ્ચયનો આકાર સમૂહાલંબન અનુમિતિમાં ફેરવવો જ જોઈએ. છે. ગદાધર કહે છે કે એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં માનવું એ અપ્રામાણિક છે. એમાં ય છે કારણ એ છે કે – દ્રવ્ય વહિમાનું ધૂમામાં વહિવ્યાપ્યધૂમવદ્ધવ્ય વદ્ધિમતું આ આકાર ન જ દધિતિના અનુસારે થયો. હવે અહીં જો માત્ર દ્રવ્યત્વ વ્યાપક સંયોગસંથી વદ્ધિમત્તાની # A અનુમિતિ કરીએ તો તે ભમાત્મક બની જાય. કેમકે દરેક દ્રવ્યમાં વહ્નિની અનુમિતિ કરવી . એતો ભ્રમ રૂપ જ છે. આ કારણથી જ એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં કહી શકાય નહિ.' | હા, અહીં વદ્વિવ્યાપ્યધૂમવદ્ધવ્યમાં જરૂર ઊભયધર્મ વ્યાપકસંયોગસંથી વદ્વિની ) 4 અનુમિતિ થાય જે પ્રમાત્મક જ કહેવાય. નિષ્કર્ષ એ આવ્યો કે દીધિતિની અનુમિતિ સાધ્યવ્યાપ્ય ધર્મિતાવચ્છેદક પક્ષમાં છે. ૧ સાધ્યવત્તાના જ્ઞાન રૂપ છે. માટે ત્યાં સંસર્ગ પણ ઊભય પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન જ માનવો 1 જોઈએ અને તેમ થતા શુદ્ધપર્વતત્વ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય અપ્રતિબંધક બનતાં દોષ આવે. એને દૂર કરવા પક્ષ સાથ્યવાન સાધ્યવ્યાપ્યામાં એવી સમૂહાલ. અનુમિતિમાં જ તે રૂપાંતર કરવું જોઈએ. જેથી શુદ્ધપર્વતત્વાવચ્છેદન પર્વતમાં બુદ્ધિમત્તાનું છે અવગાહન કરનારી આ અનુમિતિ બનવાથી તેના પ્રતિ પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક બની જાય. - ૨ સામાન્ય નિરતિ ૯ (૪૨) - Page #56 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : अथ लिङ्गोपधानमते हेतोः सर्वत्रैव धर्मितावच्छेदकतया । भानात्तादृशसंसर्गताभ्युपगम आवश्यकः, अन्यथा शुद्धपर्वतत्वावच्छेदेन हेतुमत्ताज्ञानस्थले हेतुविशिष्टपर्वतत्वावच्छिन्नधर्मिकसंयोगादि संसर्गकानुमितेरेवोपगमे पर्वतत्वसामानाधिकरण्यमात्रावगाहिबाधादि| ग्रहकालेऽपि तत्र तथाविधसाध्यनिश्चयवतोऽनुमित्यापत्तेः, नहि । सामानाधिकरण्येन बाधसिद्ध्योः सत्योः कश्चिदनुमितिमुपैति । तादृशबाधादिग्रहस्य क्वचिदप्यनुमितौ प्रतिबन्धकत्वाऽसम्भवात्तेषां । V हेत्वाभासता-विलोपापत्तिश्च इति चेद्, A પૂર્વપક્ષ - લિંગોપધાનવાદિના મતમાં તો બધી જ અનુમિતિ લિંગના ઉલ્લેખયુક્ત જh Sા હોય છે. (સિદ્ધાન્તી તો પર્વતો વહ્નિમાનું એટલી પણ અનુમિતિ કહે છે.) તેના મતે તો ? || બધી જ અનુમિતિમાં લિંગ ધર્મિતાવચ્છેદક બને છે. એટલે બધી અનુમિતિનો આકાર || સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું બનવો આવશ્યક છે કેમકે તો જ લિંગ એ » ધર્મિતાવચ્છેદક બને. (પક્ષ સાથ્યવાન સાધ્યવ્યાપ્યામા માં તો લિંગ પક્ષમાં ૨ 1 પ્રકાર માત્ર જ બને.) હવે તેમની બધી જ અનુમિતિ આવી છે અને જો તમે Hિ. 'ને એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં નહિ સ્વીકારો તો પછી પર્વતત્વસામાનાકરયેન બાધ [1 નિશ્ચય તેને કોઈ ઠેકાણે પ્રતિબંધક ન બનતાં બાધનિશ્ચય દોષ જ અનુપપન્ન થઈ જશે. I આની ઉપપત્તિ માટે સંસર્ગમાં એકદેશાવચ્છિન્નત્વ તમારે સ્વીકારવું જોઈએ. જેથી તે . એ બાધનિશ્ચય તે પર્વતત્વવ્યાપકસંયોગવશાતુ અનુમિતિને પ્રતિબધ્ધ કરી શકે. A હવે જો તમે સંસર્ગમાં એકદેશાવચ્છિન્નત્વ નહિ જ માનો, તો પર્વતત્વ છે જ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય હોવા છતાં અને સાધ્યનો નિશ્ચય પણ સામાનાધિકરણ્યન / હોવા છતાં તે પ્રતિબંધક ન બનતાં અનુમિતિ થઈ જવાની આપત્તિ આવશે. અમારું કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટપર્વતત્વાવચ્છેદેન હેતુ મત્તાનું જ્ઞાન હોય તો એ ત્યાં તો ઊભય-મતે શુદ્ધ પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક ન બને. પણ I જ્યાં શુદ્ધ પર્વતત્વાવચ્છેદન હનુમત્તાનું જ્ઞાન છે ત્યાં પણ લિંગોપધાનવાદિમતે તો આ વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વતો વતિમાનું અનુમિતિ જ થવાની અને તેથી જ A વિશિષ્ટપર્વતત્વાવચ્છિન્ન સંસર્ગાવગાહિ અનુમિતિ જ હોય એટલે તેના પ્રતિ શુદ્ધ પર્વતત્વના - સામાન્ય નિરુક્તિ ૦ (૪૩) - Page #57 -------------------------------------------------------------------------- ________________ -- - -- -- - -- - --- 1 સામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક નહિ બને એટલે અનુમિતિની આપત્તિ આવશે. 1 T તમારા મતે તો અહીં શુદ્ધ પર્વતત્વાવચ્છેદેન હેતુમત્તાનું જ્ઞાન છે માટે અનુમિતિ પ્રતિબધ્ધ [ બની જ જવાની. પણ લિંગોપધાનવાદિમતે તો શુદ્ધ પર્વતત્વાવચ્છેદેન હેતુમત્તાનું જ્ઞાન || હોવા પર પણ તે અનુમિતિનો આકાર સાધ્યવ્યાપ્ય હેતુમાનું પક્ષઃ સાધ્યવાનું જ થાય અને ! છે તેથી ત્યાં બાધનિશ્ચયાદિ પ્રતિબંધક ન બનતાં અનુમિતિની આપત્તિ આવે એને ઈષ્ટાપત્તિ લ પણ નહિ કહેવાય. કેમકે બાધનિશ્ચય કે સાધ્યસિદ્ધિ હોવા પર અનુમિતિ થઈ શકે જ નહિ. આ આપત્તિ દૂર કરવા એકદેશાવચ્છિન્ન સંસર્ગતા કહેવી જ જોઈએ. તો જ તે . 1 લિંગોપધાનવાદિમતમાં આપત્તિ નહિ આવે. गादाधरी : एवमपि लिङ्गानुपधानमते तादृशविषयतायां मानाभाव । एव, प्रकृतग्रन्थस्तु न लिङ्गोपधानमताभिप्रायकः, तन्मतेऽनुमितेः सर्वत्रैव । तथाकारतया तादृशाकारत्वस्याऽव्यावर्त्तकतयाऽनुमितिपदस्य । M तादृशानुमितिपरत्वप्रदर्शनाऽसंगतेः । ઉત્તર - ભલે તેમ હોય, તો ય લિંગ-અનુપધાનવાદિના મતમાં પદ્દેશધર્મવ્યાપ વાવચ્છિન્નસંસતા રૂપ વિષયતામાં કોઈ પ્રમાણ નથી. સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષ 1 1 સાધવાનું એ દીસ્થિતિનો ગ્રન્થ લિંગાનુપધાનવાદિનો છે એટલે તેને તો 1 I ઊભયધર્મવ્યાપકત્વાવચ્છિન્ન સંસર્ગતા જ માનવી જોઈએ અને તેથી તાદશસંસર્ગU અવગાહિ અનુમિતિ પ્રતિ પર્વતત્વસામાનાધિકરયેન બાધનિશ્ચય પ્રતિબંધક ન જ બનતાં , આપત્તિ ઊભી જ રહે છે એટલે જ સમૂહાલંબન અનુમિતિમાં તેનું રૂપાંતર કરવું આવશ્યક ત છે. લિગોપધાનવાદિના મતાનુસાર દીધિતિગત સાધવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું 1. નિશ્ચય અનુમિતિપરક લઈ શકાય નહિ. કેમકે તેને તો બધી જ અનુમિતિ તેવી જ છે. તો [1 પછી અન્ય અનુમિતિથી આવી અનુમિતિનું વાવર્તન તો થતું નથી. છે એટલે હવે લિંગાનુપધાનવાદિના હિસાબે જ આ ગ્રન્થ કહેવાય અને તેથી ત્યાં છે. એકદેશવ્યાપક સંસર્ગતામાં કોઈ પ્રમાણ નથી. હા, લિંગઉપધાનવાદિના મતમાં તે એકદેશાવ. સંસર્ગતા ન માનીએ તો બાપની છે હેત્વાભાસતા જ ન રહે એટલે ત્યાં અમે તેમ માની લઈશું. પણ લિંગાનુપધાનવાદિના 1 હિસાબના આ ગ્રન્થમાં તો તેમ ન મનાય એટલે દોષ ઊભો જ રહે તેને દૂર કરવા માટે == =૨ સામાન્ય નિરતિ ૦ (૪૪) - - J Page #58 -------------------------------------------------------------------------- ________________ સમૂહાલ. અનુમિતિ માં તેનું રૂપાંતર કરવું આવશ્યક જ છે. " गादाधरी : केचित्तु लिङ्गानुपधानमतेऽनुमितिपदस्य तदुभयपरत्वं ॥ व्याख्याय यथाश्रुतपरतानिहाय लिङ्गोपधानमतमाश्रयते साध्यव्याप्येत्यादिना, इत्याकारानुमितिपरम् अनुमितेरित्याकारकतामताभिप्रायकम्, | इति व्याचक्षते । વિત્ : કેટલાક કહે છે કે દીધિતિકારની અનુમતિપર્વ અનુમિતિનિB%ાર્યતાनिरूपकसंबंधित्वेन अनुमिति - तत्कारणज्ञानपरं साध्यव्याप्यहेतुवान् पक्षः સાધ્યવાન રૂત્યારાનુમતિપરં વા' એ પંક્તિનું તાત્પર્ય આ રીતે લેવું જોઈએ. દીધિતિકારે અનુમિતિપદને અનુમિતિ તત્કારણ ઉભય પરક કહ્યું. પણ તેમાં અનુમિતિપદની એ. તેમણે લક્ષણા કરવી પડી એટલે યથાશ્રુતપરતાનો નિર્વાહ થયો નહિ માટે તેમણે તે પક્ષને | છોડીને લિંગોપધાનવાદિનો આશ્રય લઈને અનુમિતિપદને સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ 1. ' સાધ્યવાનું એવી અનુમિતિ પરક લીધું. અર્થાત્ અહીં તેમણે લક્ષણા કરવાની રહી નહિ. R || અર્થાત્ લિંગાનુપધાનવાદિના મતમાં પ્રથમ કલ્પમાં યથાશ્રુતપરતા ન રહી એટલે O લિંગપધાનવાદિ મતમાં સર્વત્ર આવશ્યક અનુમિતિને લઈ લીધી. પ્રશ્ન - 'ફારીનુમિતિપ’ એ પંક્તિ સાથે અસંગતિ આવશે. કેમકે તેમાંથી એ તો આ ભાવ નીકળતો નથી. કેચિત - “મનુમિત્તેરિત્યાક્ષરતામતામિપ્રાય' એવા અર્થપરક તે વાક્ય છે છે એમ સમજવું. A ગદાધરની આ પક્ષમાં અરૂચિ છે. તે કહે છે કે પ્રથમકલ્પમાં પૂર્વોક્ત દોષો હોવાથી તે જ તે કલ્પનો પરિત્યાગ કરેલો છે. વળી દ્વિતીયકલ્પ પણ લિંગોપધાનવાદિના અભિપ્રાયનો જ 1 જ શા માટે કહેવો જોઈએ ? કેમકે તે જ કલ્પ ઊભયનો સંગ્રહ કરી લે છે અર્થાત્ | I લિંગોપધાનવાદિમતમાં તે જ અનુમિતિના સ્થળે જે અવ્યાપ્તિ છે ત્યાં તેને દૂર કરવા | એકદેશાવચ્છિન્નવ્યાપકતા કહેવી જોઈએ અને લિંગાનુપધાનવાદિમતે તો તે દોષ ઊભો જ II ય રહે છે. એટલે જ અમે પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ એવો સમૂહ. અનુમિતિમાં છે જ તેનો આકાર ફેરવીને તેનો જે ગુરૂભૂત આકાર પરિષ્કૃત કર્યો છે તે આકાર પક્ષઃ સાધ્યવાનું ! A સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ અને સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ ઊભયને લાગુ પડે છે. માં - ૨ સામાન્ય વિરક્તિ, (૪૫) - G U Page #59 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - | અને તે ગુરૂભૂત આકારને હિસાબે લિંગાનુપધાનવાદિ મતમાં પૂર્વોક્ત અવ્યાપ્તિ પણ રહેતી નથી. આમ બધું સામજસ્ય આવી જાય છે એટલે કેચિત્ મતનું કથન યોગ્ય ઠરતું નથી. એ दीधितिः - तेन एकत्र हेतौ व्यभिचारादिग्रहेऽपि अन्यस्य परामर्शादनुमित्युत्पादेन व्यभिचाराद् व्याप्त्यादिज्ञानेनाऽन्यथासिद्धत्वाच्च ।। व्यभिचारादिग्रहाभावस्याऽनुमित्यजनकत्वेऽपि न क्षतिरिति वदन्ति । દીધિતિકારે “અનુમિતિ' પદને ઊભયપરક અથવા સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ J સાધ્યવાનું અનુમિતિ પરક કહ્યું. તે જો ન કહે તો અર્થાતુ અનુમિતિપદનું આ રીતે નિર્વચન ) ન કરે તો શું આપત્તિ આવે તે દીધિતિકાર કહે છે. અનુમિતિ પદ ઉભયાદિપરક ન લેતાં છે હવે આપણું લક્ષણ અનુમતિવારીમૂનામાવતિયોગિયથાર્થજ્ઞાનવિષયત્વે અર્થાત ને અનુમિતિપ્રતિબંધ યથાર્થજ્ઞાન-વિષયવં એટલું જ રહ્યું. એટલે એક જ હેતુમાં જયાં ] વ્યભિચારનો ગ્રહ થયો ત્યાં અન્ય હેતુના પરામર્શથી અનુમિતિનો ઉત્પાદ થાય છે અર્થાત 4 આ વ્યભિચારગ્રહાભાવ રૂપ પ્રતિબંધકાભાવ-કારણ-ન હોવા છતાં કાર્ય થઈ જતાં તે વ્યતિરેકવ્યભિચાર આવે અને તેથી પ્રતિબંધકારભાવને કારણ જ ન કહેવાય એટલે તે HP અનુમિતિકારણભૂતાભાવ એ પ્રતિબંધકાભાવ ન બનતાં તત્વતિયોગિ એ પ્રતિબંધક પણ ને || ન બને તેથી વ્યભિચારમાં તાદશ યથાર્થજ્ઞાનની વિષયતા ન જતાં અવ્યાપ્તિ આવે. દા.ત. પર્વતો ઘૂમવાનું વહે તદશ (બે હેતુથી પણ અનુમિતિ થઈ શકે.) હવે ધારો કે અહીં વઢિમાં તો ધૂમામવિવવૃત્તિત્વ રૂપ વ્યભિ. ગ્રહ છે. પણ ન [1 તદ્વિમાં તો ધૂમાભાવવત્તિત્વ રૂ૫ વ્યભિચારગ્રહ નથી એટલે તેના પરામર્શથી 1 II તદ્વિલિંગ, અનુમિતિ થઈ જવાની આ અનુમિતિ વ્યભિચારજ્ઞાનરૂપ પ્રતિબંધક હોવા U છતાં થઈ ગઈ. અર્થાત્ પ્રતિબંધકાભાવરૂપ કારણ ન હોવા છતાં અનુમિતિરૂપ કાર્ય થયું ! છે. એટલે એમ જ કહેવાય કે વ્યભિ. ગ્રહ એ અનુમિતિમાં પ્રતિબંધક યથાર્થજ્ઞાન નથી. એટલે એ વ્યભિચારમાં તાદશજ્ઞાનવિષયતા ન જતાં તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવી. (આ છે અવ્યાપ્તિ દૂર કરવા “અનુમિતિ' પદને ઊભયપરક અથવા સમૂહા. લ. અનુમિતિપરક બ. કહ્યું એ અંતિમ નિષ્કર્ષ છે.) - - સામાન્ય નિક્તિ ૦ (૪૬) --- Page #60 -------------------------------------------------------------------------- ________________ | મીતિધરી હતાશ વ્યાડ્યા (થા) પ્રયોગને સુવ્યતિ નેતિ | "एकत्र-वह्नित्वाद्ये कधर्मावच्छिन्ने । व्यभिचारादीत्यादिना १ स्वरूपासिद्धिपरिग्रहः । अन्यस्य परामर्शात् तत्तद्वयादिरूपाऽपरधर्माVवच्छिन्ने व्याप्तिपक्षधर्मत्वावगाहिज्ञानात् । व्यभिचारादिति= " M व्यभिचारादिग्रहाभावस्याऽनुमित्यजनकत्वेऽपीत्यनेन सम्बन्धः । ' હવે આપણે ગદાધરને જોઈએ. વહ્નિત્વાદિ એક ધર્માવચ્છિન્ન વહ્નિમાં વ્યભિચાર કે | સ્વરૂપાસિદ્ધિનો ગ્રહ થયો હોય ત્યારે તદ્વિવાદિ રૂપ અપરધર્માવચ્છિન્નતદ્વતિમાં આ વ્યાપ્તિ+પક્ષતધર્મતાનું જ્ઞાન થતા પર્વતો ધૂમવાનું અનુમિતિ થઈ જાય છે. એથી . જે વ્યભિચારગ્રહાભાવરૂપ પ્રતિબંધકાભાવ અનુમિતિનો કારણભૂતાભાવ ન બનતાં મ. A વ્યભિચારમાં અવ્યાપ્તિ આવવા છતાં અને તેથી પ્રતિબંધકાભાવ અને અનુમિતિ વચ્ચેના (H T કા. કા. ભાવમાં વ્યતિ. વ્યભિચાર આવવા છતાં હવે વાંધો નથી કેમકે અમે જે અનુમિતિ : | પદના બે કલ્પ લીધા છે તેના હિસાબે અવ્યાપ્તિ રહેતી નથી. गादाधरी : यत्र यदूपावच्छिन्ने व्यभिचारज्ञानोत्पत्तिद्वितीयक्षणे । कथंचित्तदूपावच्छिन्नलिङ्गकपरामर्शस्तत्र क्षणैकविलम्बेनाऽनुमि। त्युपगमाव्यभिचाराभावाच्च न तत्र व्यभिचारो दर्शितः । પૂર્વપક્ષ - તમે બે હેતુક અનુમિતિ સ્થળે પ્રતિબંધકાભાવ અને અનુમિતિના [ કા.કા.ભાવમાં વ્યતિ. વ્યભિ. શા માટે બતાવ્યો ? એકહેતુક અનુમિતિ સ્થળે પણ તે એ બતાવી શકાય છે. જુઓ. પ્રથમ ક્ષણે વહ્નિ ઘૂમવ્યfમવાર એવું વ્યભિચાર જ્ઞાન થયું. દ્વિતીય ક્ષણે It લૌકિકસંનિકર્ષવશાત્ ધૂમવ્યાપ્યવતિમાનું અય એવો પરામર્શ થયો. અને ત્યારબાદ ત્રીજી ] ક્ષણે પર્વતો ધૂમવાનું અનુમિતિ થઈ તો અહીં પણ દ્વિતીય ક્ષણમાં વ્યભિ. ગ્રહ અને | પરામર્શ બે ય હોવા છતાં અનુમિતિ થઈ ગઈ. એટલે અહીં જ તમે કહી શકો છો કે J વ્યભિચારગ્રહાભાવ ન હોવા છતાં અનુમિતિ થઈ ગઈ. અને પ્રતિબંધકાભાવ-J. અનુમિતિના કા. કા. ભાવમાં વ્યતિ. વ્યભિચાર આવ્યો અને તેથી વ્યભિચારગ્રહાભાવ એ H અનુમિતિમાં કારણભૂત અભાવ ન કહેવાય અને તેથી વ્યભિચારમાં લક્ષણ અવ્યાપ્ત # થાય. LEવ જ સામાન્ય નિરતિ ૦ (૪) - GJ Page #61 -------------------------------------------------------------------------- ________________ - - ઉત્તર - તેવા સ્થળે વ્યભિચારજ્ઞાનની ઉત્પત્તિની તૃતીય ક્ષણમાં અનુમિતિનો ઉપગમ | નથી પણ ચતુર્થ ક્ષણમાં અર્થાત્ સર્ણકવિલંબેન અનુમિતિનો સ્વીકાર છે - માટે અમે તે II સ્થળ નથી લીધું. કેમકે પછી તો ત્રીજી ક્ષણે વ્યભિ. જ્ઞાન નષ્ટ થાય એટલે ત્યાં માત્ર 1 પરામર્શ જ છે અને તેથી ચતુર્થ ક્ષણે અનુમિતિ ઉત્પન્ન થાય એમાં પ્રતિબંધકાભાવ તો પૂર્વેક્ષણે હતો જ માટે પ્રતિબંધક ન હોવા પર તે અનુમિતિ થઈ એમ કહીને ત્યાં વ્યતિ. આ છે વ્યભિચાર આપી શકાતો નથી. આ જ હેતુથી એકહેતુક અનુમિતિ સ્થળે તે કા.કા. ભાવમાં તે વ્યભિચાર ન બતાવતાં અનેકહેતુક અનુમિતિ સ્થળનું અનુસરણ કર્યું. આમ અનેક હેતુક સ્થળે જે અનુમિતિ થઈ તે વ્યભિચારગ્રહ હોવા છતાં પણ થઈ, ( એટલે વ્યભિચારગ્રહાભાવ વિના થઈ. માટે વ્યભિચારગ્રહાભાવ અને અનુમિતિના [ કા.કા.ભાવમાં વ્યતિ. વ્યભિચાર બતાવ્યો અને તેથી તેની અનુમિતિ પ્રતિ કારણતા ન ! રહી. એ સિદ્ધ કર્યું. અને તેથી અનુમિતિ કારણભૂત અભાવ તરીકે તે વ્યભિચાર પ્રહાભાવ ન પકડાતાં વ્યભિચારમાં લક્ષણ અવ્યાપ્ત થયું એ હકિકત દીધિતિકારે બતાવી. લ આ અવ્યાપ્તિ દૂર કરવા “અનુમિતિ' પદનો અર્થ કરવો પડ્યો. गादाधरी : ननु तद्धर्मावच्छिन्नलिङ्गकानुमितौ तद्धर्मावच्छिन्नधर्मिकY व्यभिचारज्ञानाभावस्य हेतुत्वोपगमान्न व्यभिचारः, પ્રથમ પૂર્વપક્ષ : તદ્ધર્માવચ્છિન્નલિંગકાનુમિતિમાં તદ્ધમવચ્છિન્નધર્મિકI] વ્યભિચારજ્ઞાનાભાવ અનુમિતિ પ્રતિ હેતુ છે એમ અમે કહીશું. હવે તદ્ધતિત્વાવચ્છિન્ન છે તદ્ધિધર્મિક વ્યભિચારજ્ઞાનનો તો અહીં અભાવ છે જે માટે તદ્ધિત્વાવચ્છિન્નતદ્વતિલિંગકત વ અનુમિતિ ઉત્પન્ન થાય જ. વહ્નિત્નાવચ્છિન્નવર્તિલિંગ, અનુમિતિ અહીં નહિ જ થાય છે કેમકે વહિત્નાવચ્છિન્ન ધર્મિક વ્યભિ. જ્ઞાનાભાવ રૂપ કારણ અહીં નથી. આમ જ “પ્રતિબંધકાભાવ અને અનુમિતિનો કાર્યકારણભાવ વ્યતિરેક વ્યભિચાર ગ્રસ્ત છે” એH | હકીકત બિલકુલ બરોબર નથી. (અને તેથી અનુમિતિપદના બે અર્થ કરવાની જરૂર રહેતી નથી. કેમકે કારણભૂતાભાવ વ્યભિગ્રહાભાવ-યથાર્થજ્ઞાનવિષયતા તેમાં રહી જતાં || અવ્યાપ્તિ સંભાવની જ નથી.) गादाधरी : तद्धर्मावच्छिन्नलिङ्गकत्वं च अव्यवहितोत्तरत्वसम्बन्धेन । तदूपावच्छिन्नधर्मिकव्याप्त्यादि-ज्ञानविशिष्टत्वम्, तादृशसम्बन्धेन । । व्यभिचारज्ञानविशिष्टं यत्तदन्यत्वमेव वा जन्यतावच्छेदकं वाच्यम्, तेन । સામાન્ય વિરક્તિ . (0) - Page #62 -------------------------------------------------------------------------- ________________ धूमव्याप्यवह्निमानयमित्यादिशाब्दादिपरामर्शोत्पत्तिद्वितीयक्षणे यत्र ।। Mलौकिकसन्निकर्षजन्यो वह्निर्धूमव्यभिचारी धूमव्याप्येन्धनवानित्या-M Y कारकसमूहालम्बनग्रहः तज्जन्यानुमित्तेस्क्तसम्बन्धेन वह्नित्वावच्छिन्न-T Vधर्मिकव्याप्त्यादिज्ञानविशिष्टत्वेऽपि न क्षतिः । પ્રથમપૂર્વપક્ષ : તદ્ધિત્વાવચ્છિન્નતલિગક અનુમિતિ એટલે તે ( અવ્યવહિતતત્તરત્નસંબંધથી તદ્વિ–ાવચ્છિન્ન તદ્વિધર્મિક વ્યાખ્યાદિ વિશિષ્ટ H અનુમિતિ. અહીં તદ્વિરૂપ હેતુમાં કોઈ વ્યભિચારગ્રહ નથી માટે ત્યાં પૂર્વેક્ષણમાં HI I વ્યાખ્યાદિ છે જ. એટલે અવ્યવહિતોત્તરત્નસંબંધથી તેનાથી વિશિષ્ટ તદ્વિલિંગ, આ 5 અનુમિતિ બની ગઈ. વઢિવાવચ્છિન્ન વહ્નિધર્મિક વ્યાખ્યાદિ નિશ્ચય પૂર્વેક્ષણમાં નથી . અ (કેમકે વદ્વિમાં વ્યભિ. દોષનું જ્ઞાન છે) એટલે વહિલિંગકાનુમિતિ થાય નહિ. (એ છે જ વહ્નિલિંગ, અનુમિતિ અવ્ય.ઉ.ત્વ સંથી તાદેશવ્યાખ્યાદિજ્ઞાનવિશિષ્ટ બને નહિ.) A. બીજો પૂર્વપક્ષ - તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વ નો પૂર્વોક્ત અર્થ લેશો તો આપત્તિ આવશે. તે આ પ્રથમ ક્ષણે ધૂમવ્યાપ્યવદ્વિમાનય એવો શાબ્દ પરામર્શ કે અન્યન્દ્રિયજન્ય લૌકિક પ્રત્યક્ષ R થયું. પછી દ્વિતીય ક્ષણે કોઈક ઇન્દ્રિયથી લૌકિકસંનિકર્ષ દ્વારા વતિઃ ધૂમવ્યભિચારી HI ધૂમવ્યાખેધનવાનું પર્વતઃ એવું સમૂહાલંબન જ્ઞાન થયું અને ત્યાર બાદ ઈન્દ્રનલિંગક I અનુમિતિનો ઉત્પાદ થાય છે. હવે અહીં પૂર્વેક્ષણમાં વહ્નિધર્મિકવ્યાખ્યાદિ જ્ઞાન રહેલું છે. . બીજી ક્ષણમાં એટલે અવ્ય. ઉત્તરત્નસંબંધથી વઢિવાવચ્છિન્નતિલિંગઅનુમિતિ થવી તે જ જોઈએ. પણ તે થતી નથી કેમકે વહ્નિત્નાવચ્છિન્ન વહિધર્મિક વ્યભિ. ગ્રહ પૂર્વમાં પડેલો A છે એટલે હવે તમે તો વહિલિંગ, અનુમિતિ એટલે વહ્નિધર્મિક વ્યાખ્યાદિવિશિષ્ટ ન [ અનુમિતિ કહો છો તો વહ્નિધર્મિક વ્યાખ્યાદિ પૂર્વેક્ષણમાં છે જ પછી વહ્નિત્નાવચ્છિન્ન [1 વર્તિલિંગ, અનુમિતિ કેમ ન થઈ ? અને ઇન્વનત્વાવચ્છિન્ન ઇન્ધનધર્મિક પરામર્શથી 1 આ ઈન્જનવાવચ્છિન્ન ઇન્ધનલિંગકાનુમિતિનો ઉત્પાદ કેમ થયો? પ્રથમ પૂર્વપક્ષ - વારૂ, આ આપત્તિને લીધે તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વ એટલે હવે આ અવ્ય. ઉ.ત્નસંબંધથી વ્યભિચારજ્ઞાનવિશિષ્ટ ય, તદન્યત્વમ્ એમ કહીશું. હવે યદ્યપિ ત્યાં વહ્નિલિંગ, અનુમિતિ થતી જ નથી એટલે જ્યાં તે થાય છે ત્યાં તે | H વ્યભિ. જ્ઞાન વિશિષ્ટ નથી પણ વિશિષ્ટાન્ય છે. અને ઇન્વનત્વાવચ્છિન્ન લિંગકાનુમિતિ || આ થાય છે તે તો પૂર્વના વ્યભિચાર જ્ઞાનથી અવ્ય. ઉ.ત્વ સંથી વિશિષ્ટ છે જ. અર્થાત્ તે | | વિશિષ્ટાન્ય નથી. તથાપિ તદ્ધર્માવચ્છિન્ન ધાર્મિક વ્યભિચાર જ્ઞાનવિશિષ્ટાન્ય લેવાનું છે. એ L ENGG - સામાન્ય વિરક્તિ ૦ (૪૯) કે Page #63 -------------------------------------------------------------------------- ________________ 1 એટલે વહિતાવચ્છિન્ન ધર્મિકવ્યભિચાર જ્ઞાનવિશિષ્ટ તરીકે ઈન્જનવાવચ્છિન્નલિંગક 1 અનુમિતિ ન બને. અર્થાત્ તે તાદશવ્યભિજ્ઞાન વિશિષ્ટાન્ય જ બને અને તેથી તે | ઈન્જનવાવચ્છિન્નલિંગકાનુમિતિ થાય અને વહિતાવચ્છિન્નવઢિલિંગ, અનુમિતિ ન || થાય. કેમકે ત્યાં વહ્નિત્નાવચ્છિન્ન વહિધર્મિક વ્યભિચાર જ્ઞાન પડેલું જ છે એટલે તે તો આ | તેનાથી વિશિષ્ટ બની જાય – અર્થાત વિશિષ્ટાન્ય ન રહે. આમ હવે તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વનો અર્થ બદલવાથી તેમાં કોઈ આપત્તિ રહેતી ૧. નથી. હવે અમે જે વાત કરી હતી કે તદ્ધર્માવચ્છિન્નલિંગકાનુમિતિમાં તદ્ધર્માવચ્છિન્નધર્મિક 1 વ્યભિ. પ્રહ એ પ્રતિબંધક બને. અર્થાત્ તદ્ધર્માવચ્છિન્નધર્મિક વ્યભિ. ગ્રહનો અભાવ એ આ એ તાદશ અનુમિતિમાં કારણ બને. એટલે કે અનેકહેતુક સ્થળે તેમ કહેલું કે પ્રતિબંધક રહેવા છે છતાં અનુમિતિ થાય છે માટે પ્રતિબંધકાભાવને કારણ કહી શકાય નહિ તે વાત દૂર થઈ જ જાય છે, કેમકે તકલિહેતુક અનુમિતિમાં તો તદ્ધતિર્મિક પ્રતિબંધકાભાવ ગ્રહ છે જ અને . ન તેથી તે અનુમિતિ થઈ છે. વતિર્મિક વ્યભિ. ગ્રહ રૂપે પ્રતિબંધક હોવાથી વહિલિંગ, ૧ અનુમિતિ નથી થઈ. આમ પ્રતિબંધકાભાવ એ અનુમિતિ પ્રતિ કારણ બને જ છે અને તેથી જ 1 - અનુમિતિ કારણભૂતાભાવ=પ્રતિબંધકાભાવ પ્રતિયોગી યથાર્થજ્ઞાન વિષયત્વ વ્યભિ. HI I ગ્રહમાં ન જતાં અવ્યાપ્તિ આવે એ વાત રહેતી નથી. અને તો પછી તેને લઈને તમે પ U “અનુમિતિ' - પદના માટે બે કલ્પનું અનુસરણ કર્યું તે ગેરવ્યાજબી ઠરે છે. | તારી ઃ ગતઃ મા ચાલીતિ વસ્તૃતારVIતાવ્યાજ્યાદ્રિ॥ ज्ञानसत्त्वे व्यभिचारज्ञानाद्यभावव्यतिरेकेणाऽनुमितिव्यतिरेकस्याऽ-M सिद्धत्वादिति भावः। | હવે ગદાધર કહે છે કે વારૂ આ રીતે તમે તાદશ કલ્પના અનુસરણના પ્રયોજનનું ! ખંડન કરી નાંખ્યું તો અમે બીજું પ્રયોજન આપશું. અમે કહીશું કે પ્રતિબંધકાભાવ એ વ્યાતિજ્ઞાન પરામર્શાદિ કલુપ્તકારણોથી પણ A અન્યથાસિદ્ધ થઈ જાય છે. અર્થાત જો વ્યાપ્તિજ્ઞાનાદિ હોય તો અનુમિતિ થાય તે ન હોય તો અનુમિતિ ન થાય. પ્રતિબંધકાભાવને કારણ માનવાની જરૂર જ નથી. કેમકે સર્વત્ર 1 વ્યાપ્તિજ્ઞાનાદિથી જ કાર્યનો નિર્વાહ થઈ જાય છે. પછી અકલુપ્ત પ્રતિબંધકાભાવને શા | માટે કારણ માનવું જોઈએ ? અર્થાતુ પ્રતિબંધકાભાવનો અભાવ હોય તો અનુમિતિનો , [ પ જ સામાન્ય વિરક્તિ ૦ (૫૦) ) Page #64 -------------------------------------------------------------------------- ________________ અભાવ અને પ્રતિબંધકાભાવ હોય તો જ અનુમિતિ થાય એ અસિદ્ધ છે. બસ, વ્યાપ્ત્યાદિ જ્ઞાનનો અભાવ હોય તો જ અનુમિતિનો અભાવ રહે એમ અમે કહીશું. गादाधरी : व्याप्तिज्ञानादेर्व्यभिचारज्ञानाभावादिना अन्यथासिद्धत्वशङ्का तु प्रागेव निराकृता । न क्षतिः = न व्यभिचारादावव्याप्तिः । પ્રશ્ન પ્રતિબંધકાભાવથી વ્યાપ્તિજ્ઞાન કેમ અન્યથાસિદ્ધ ન થઈ જાય? તે માટે તમારી પાસે કોઈ વિનિગમક છે ? ઉત્તર - હા, પ્રતિબંધકાભાવ હોય અને વ્યાપ્તિજ્ઞાન ન હોય તો કોઈ સ્થાને પણ અનુમતિ થઈ જતી હોત તો જરૂર પ્રતિબંધકાભાવથી વ્યાપ્તિજ્ઞાન અન્યથાસિદ્ધ થાય. પણ તેવું તો થતું નથી. ઉલટું અનેકહેતુક સ્થળે પ્રતિબંધકાભાવનો અભાવ હોવા પર પણ વ્યાપ્ત્યાદિજ્ઞાનથી અનુમતિ થઈ ગઈ એટલે પ્રતિબંધકાભાવ જ વ્યાપ્ત્યાદિજ્ઞાનથી અન્યથાસિદ્ધ બને એમ કહેવું જ જોઈએ. આમ પ્રતિબંધકાભાવ અનુમિતિ પ્રતિ કા૨ણ ન બન્યો એટલે હવે અનુમિતિ કારણીભૂતાભાવપ્રતિયોગિયથાર્થજ્ઞાનવિષયત્વ એ લક્ષણનો યથાશ્રુત અર્થ લઈએ તો અનુમિતિ કા૨ણીભૂત અભાવ જ વ્યભિચારાદિ ગ્રહાભાવ ન બનતાં તાદેશ યથાર્થજ્ઞાનવિષયત્વ વ્યભિચારાદિમાં ન આવતાં અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા માટે અનુમિતિ પદને ઊભયપરક કે સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ અનુમિત પરક કલ્પવું આવશ્યક છે. હવે ભલે વ્યભિચારગ્રહાભાવ અનુમિતિનો અજનક હોય તો પણ હવે અવ્યાપ્તિનો સંભવ રહેતો નથી. - गादाधरी : यत्राऽसद्धेतुविशेषे तादृशानुमितेरप्रसिद्धिः तत्रत्यदोषेष्वव्याप्तेर्वक्ष्यमाणतया ईदृशव्याख्यायामनिर्भरसूचनाय वदन्तीत्युक्तम् । અનુમિતિપવું...અનુમિતિપરં...તેન.... ઇત્યાદિ કથન બાદ ‘વદન્તિ' કહીને દીષિતિકારે તેમાં અસ્વરસનું સૂચન કર્યુ છે. તેનું બીજ એ છે કે જે અસદ્વેતુ વિશેષમાં તાદશાનુમિતિ (ઊભયપરક કે સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ જ અપ્રસિદ્ધ છે ત્યાં લક્ષણ ન જતાં તે અસદ્વેતુમાં લક્ષણની અવ્યાપ્તિ આવશે. આ હકીકતને પોતે જ આગળ જઈને કહેવાના છે એટલે આપણે તે સ્થળ વિશેષને અહીં ન લેતાં આગળ ચાલીએ. સામાન્ય નિરુક્તિ ૭ (૫૧) Page #65 -------------------------------------------------------------------------- ________________ । दीधितिः : पर्वतो निर्वह्निधूमो वढेरभिधेयत्वं मेयत्वस्य । " व्यभिचारीत्यादिभ्रमादनुमितिप्रतिबन्धादाह “यथार्थेति" । " गादाधरी : पर्वतो वह्निमानित्यादिसद्धेतुस्थले बाधादिभ्रम। विषयेऽतिव्याप्तिवारकतया यथार्थपदं सार्थकयति पर्वतो निर्वह्निरिति ।। ५ अत्र इतिपदस्य त्रितयस्थले सम्बन्धाद् भ्रमत्रयलाभः ।। प्रत्येकभ्रममादायाऽतिप्रसङ्गसम्भवात् समूहालम्बनभ्रमपर्यन्तानुधा-) वनवैफल्यात् तत्परत्वाऽसङ्गतिरिति ध्येयम् । - સમિતિવારીમૂનામાવતિયોણિયથાર્થજ્ઞાનવિષયવં લક્ષણમાં આવતાં 1 “અનુમિતિ', “કારણ”, “પ્રતિબંધકના પદોની ઉપર વિચારણા કરીને હવે યથાર્થ પદની || સાર્થકતા બતાવે છે. જો યથાર્થપદ ન લઈએ તો તો અનુમિતિકારણભૂતાભાવપ્રતિયોગિ છે ભ્રમાત્મકજ્ઞાન વિષયતા પણ આવી જતાં તેનાથી સદ્ધત દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે. પર્વતો વહિમાનું ધૂમાતુ અનુમિતિ પ્રતિ વહુન્યભાવવાનું પર્વતઃ એવો બાધનિશ્ચય 1 પ્રતિબંધક છે. પણ આ બાધ નિશ્ચય ભ્રમાત્મક છે. એટલે તે યદ્યપિ અનુમિતિને તો રોકી || It દે પણ હેતુને બાધિત કરી શકે નહિ એવો સિદ્ધાન્તનો મત છે. હવે જો યથાર્થ પદ ન લઈએ તો અનુમિતિ કારણભૂતાભાવ=બાધનિશ્ચયાભાવ, અને તેનો પ્રતિયોગી જે ભ્રમાત્મક | જ્ઞાન તેની વિષયતા વન્યભાવવાનું પર્વતમાં આવી જાય અને તેથી તે દોષ બને. સંબંધવિશેષથી દોષવત્તા સદ્ધ, ધૂમમાં જતાં તે દુષ્ટહેતુ બની જાય. એટલે અતિવ્યાપ્તિ છે ન આવે. એ જ રીતે પર્વતો વહિમાનું ધૂમાતુ પ્રતિ વહુન્યભાવવવૃત્તિ ધૂમ એ ભ્રમાત્મક 1 વ્યભિ. નિશ્ચય છે તે વ્યભિચાર પણ પૂર્વોક્ત રીતે દોષ બનતાં સદ્ધતુ દુષ્ટ બનતાં જ અતિવ્યાપ્તિ આવે. એ જ રીતે કરો મેયઃ બધેયાત્ આ અનુમિતિ પ્રતિ ભ્રમાત્મક મધેયત્વે , આ મેયત્વવ્યમવારી નિશ્ચય પ્રતિબંધક છે. તે દોષ બનતાં દોષવત્તા હેતુમાં જતાં તે દુષ્ટ બને ૪ એટલે અતિવ્યાપ્તિ આવે. આ આ અતિવ્યાપ્તિ દૂર કરવા યથાર્થપદ જરૂરી છે. પૂર્વોક્ત પ્રતિબંધક નિશ્ચય એ છે યથાર્થજ્ઞાન નથી. માટે તે દોષ ન બનતાં સદ્ધતુ દુષ્ટ ન બને. E સામાન્ય વિરક્તિ ૦ (પર) ૧GG J Page #66 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - -- -- ગદાધર કહે છે કે દીધિતિની દોષજ્ઞાનપ્રતિપાદક પંક્તિને સમૂહાલંબન ભ્રમપરક nિ ગ ગણવાની જરૂર નથી, કેમકે પ્રત્યેક ભાગ ભ્રમરૂપ બની શકે છે તો તાદશ આયાસ કરવો || | योग्य नथी. गादाधरी : प्रथमभ्रमोऽनुमित्तौ विरोधी अन्त्यौ च तज्जनकज्ञाने " तथा, तयोरपि अन्यत्र प्रसिद्धस्य साध्याभावववृत्तित्वस्य धूमाद्यंशे भ्रमत्वम्, अन्त्ये च प्रमेयत्वाभावववृत्तित्वस्याऽप्रसिद्ध्या न तद्धमत्वं,." । किन्तु अभावांशेऽनुयोगिताविशेषसम्बन्धेन साध्यस्य भ्रमत्वमित्येतादृश- 1) "विशेषमादृत्य शिष्यव्युत्पादनायाऽनेकविधभ्रमकथनम् । આ ૩ ભ્રમોમાં પ્રથમ ભ્રમ (બાધનિશ્ચયરૂપ) અનુમિતિનો વિરોધી છે, જ્યારે રજો ૩જો | ભ્રમ અનુમિતિજનકવ્યાપ્તિજ્ઞાન વિરોધી છે. આ બીજા ત્રીજામાં જે પહેલો વહુન્યભાવવત્ | વૃત્તિત્વરૂપ ભ્રમ તે અખંડભ્રમ છે કેમકે તાદશવૃત્તિત્વ અખંડ રીતે મીનાદિમાં મળે છે તેનો ભ્રમ ધૂમમાં થઈ ગયો. ૩જો અંતિમ ભ્રમ અખંડ ન કહી શકાય. કેમકે मेयत्वाभावववृत्तित्व मां यांय मणतुं नयी मेयत्वाभाववतः अप्रसिद्धेः मेथी 2401 સખંડભ્રમ કહેવાય. અર્થાત્ (વહુન્યાદિ) અભાવવસ્તિત્વ તો મીન સેવાલાદિમાં પ્રસિદ્ધ છે જ અને મેયત્વનો અભાવમાં મેયત્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપિત અનુયોગિતાસંબંધન ભ્રમ [ કહેવો જોઈએ. A આ રીતે અખંડ-સખંડ ભ્રમના વ્યુત્પાદનની સાથે “યથાર્થ પદનું પ્રયોજન ગદાધરે पताव्यु. गादाधरी : इदं त्ववधेयम् । अभिधेयत्त्वं मेयत्वस्य व्यभिचारीत्यत्र । स्वरूपसम्बन्धावच्छिन्नप्रेमयत्वत्वाच्छिन्नप्रतियोगिताकत्वसम्बन्धेन प्रमेयत्वभ्रमो वाच्यः, प्रतियोगितांशे साध्यतावच्छेदकसम्बन्धा-1 वच्छिन्नत्वसाध्यतावच्छेदकावच्छिन्नत्वयोः साध्याभाववदवृत्तित्वरूपव्याप्तिघटकतया तदंशे नदुभयावगाहिव्यभिचारज्ञानस्यैव । व्याप्तिज्ञानविरोधित्वात्, एवञ्च भेदादौ प्रमेयत्वत्वावच्छिन्नप्रतियोगिताकत्वस्य प्रसिद्धावपि स्वरूपसम्बन्धावच्छिन्नतादृशप्रतियोगिता-10 L -- सामान्य निरस्ति . (43) - -- -- - - - - Page #67 -------------------------------------------------------------------------- ________________ कत्वाऽप्रसिद्ध्या तादृशसम्बन्धेन भ्रमत्वानुपपत्तिः । ગધેયત્વ મેયત્વસ્થ વ્યધવારી એવા ભ્રમાત્મક જ્ઞાનનો વિષય વ્યભિચાર બની છે જતાં સદ્ધતુ મધેયત્વ પણ દુષ્ટ થઈ જાય તે આપત્તિ દૂર કરવા યથાર્થ પદ મૂક્યું છે. એ આપણે જોઈ ગયા. હવે તેમાં મેચવામાવવવૃત્તિત્વ તો અપ્રસિદ્ધ જ હોવાથી તેનો ગધેયત્વમાં ભ્રમ થાય જ શી રીતે ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એની સામે મેયત્વનો 1 અભાવાંશમાં સખંડ ભ્રમ કહ્યો અને તે રીતે મેયવાભાવવધ્વસ્તિત્વનો અભિધેયત્વમાં ભ્રમ I થઈ શકે એમ બતાવ્યું. અને તેથી “યથાર્થ પદ ન લે, તો અતિવ્યાપ્તિ આવે એને દૂર ] મ કરવા “યથાર્થ” પદ મૂક્યું. આ ગદાધર કહે છે કે મેયત્વનો અભાવાંશમાં જે ભ્રમ કહ્યો છે તે કયા સંબંધથી ? એના | A ઉત્તરમાં કહેવું પડશે કે સ્વરૂપસંબંધાવચ્છિન્ન પ્રમેયતત્વાવચ્છિન્ન પ્રતિયોગિતા નિરૂપિત છે. અનુયોગિતાકત્વ સંબંધથી. કેમકે મેયત્વનો અભાવ કહ્યો એમાં અભાવ અનુયોગી છે એમાં અનુયોગિતા રહી. 1 મેયત્વ પ્રતિયોગી છે એમાં પ્રતિયોગિતા રહી એ પ્રતિયોગિતા સ્વરૂપસં. થી અને . મેયત્વત્વથી અવચ્છિન્ના છે. હવે આમાં મેયત્વતાવચ્છિન્ન+સ્વરૂપસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ છે. આ છે કેમકે મેયત્વનો ભેદ (વટાદિ)માં તો મળે પણ તેની પ્રતિયોગિતા એ તાદાત્ય સંથી જ અવચ્છિન્ના છે. મેયત્વનો અત્યંતાભાવ તો ન જ મળે એટલે સ્વરૂપ સં. અવ. મેયત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા ક્યાંય ન મળે અર્થાત્ અપ્રસિદ્ધ રહે. એમ થતાં પૂર્વોક્ત સંબંધ પણ અપ્રસિદ્ધ બને. અને તેથી તે સંબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ ઉપપન્ન કરી || I[ શકાશે નહિ અને તેમ થતા મેયવાભાવવવૃત્તિત્વનો સખંડભ્રમ પણ ન થાય. તેનો એક | અખંડભ્રમ તો બને નહિ કેમકે તે ક્યાંય પ્રસિદ્ધ નથી. એટલે પછી તાદશ વ્યભિ. જ્ઞાન , અપ્રસિદ્ધ બનતાં તેની વિષયતા તેમાં ન આવતાં તે દોષ નહિ બને એટલે સદ્ધતુને તે દુષ્ટ છે કરી શકતો જ નથી અર્થાતુ અતિવ્યાપ્તિનો પ્રસંગ પછી સંભવતો નથી અને તેથી “યથાર્થ છે પદની જરૂર રહેતી નથી. પ્રશ્ન - તમે પૂર્વે કહ્યું હતું કે મેયત્વવાવચ્છિન્ન સ્વરૂપ સં. અવ. 1 પ્રતિયોગિતાનિરૂપિત અનુયોગિતાકત્વ સંબંધ જ અપ્રસિદ્ધ છે કેમકે તાદેશપ્રતિયોગિતા Iિ છે ક્યાંય પ્રસિદ્ધ નથી. - - - Gર સામાન્ય નિરક્તિ, (પ) - - J Page #68 -------------------------------------------------------------------------- ________________ --- --- - 1 વારૂ, એની સામે અમે કહીશું કે શા માટે પ્રતિયોગિતાને અહીં સંબંધથી અવચ્છિન્ન H T કરવી? માત્ર મેયત્વવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધ કહો ને? તેની પ્રતિયોગિતા તો OL | મેયત્વ ભેદસ્થળે મળી જવાની છે. અને તેથી તે પ્રસિદ્ધ બનેલા સંબંધથી મેયત્વનો | આ અભાવમાં ભ્રમ કહી શકાય અને તેથી મેયવાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ અભિધેયત્વ એ આ આ વ્યભિચારી બને અને તેથી તદ્જ્ઞાનવિષયતા તેમાં જતાં તે દોષ બને અને તેથી સતુ દુષ્ટ છે A બને. એ અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ' પદ સાર્થક છે જ. | ગદાધર : ના, સ્વરૂપ સં.થી અવચ્છિન્ના પ્રતિયોગિતા અને પ્રમેયત્વત્વથી 1 અવચ્છિન્ન પણ પ્રતિયોગિતા કહેવી જ પડશે. કેમકે સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ વ્યાપ્તિ H જ્ઞાનમાં સા.વા.વ. ધર્મ અને સા:ૉ.વ. સંબંધ ઘટક છે જ એટલે તેના પ્રતિ તે જ [] વ્યભિચારદોષ પ્રતિબંધક બને જે તે ઊભયથી અવ. પ્રતિયોગિતાવના અભાવવાળામાં | વૃત્તિત્વ રૂપ હોય. આમ સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા તો કહેવી જ રહી અને તેની તો I અપ્રસિદ્ધિ છે. ભલે મેય–ભેદ સ્થળે મેયત્વત્વરૂપસાધ્યતાવચ્છેદકધવચ્છિન્ના / A પ્રતિયોગિતા પ્રસિદ્ધ હોય પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા તો ત્યાં પ્રસિદ્ધ છે # નથી જ એ તો તાદાભ્યાવચ્છિન્ના છે. અને અપ્રસિદ્ધ સંબંધથી મેયત્વનો અભાવ પણ ભ્રમ ? [ન કહી શકાય નહિ. એટલે મેયસ્વાભાવવવૃત્તિત્વ અપ્રસિદ્ધ જ રહે અને તેથી તે તદ્જ્ઞાનવિષયતા જ તેમાં ન જતાં તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ ન બને એટલે તેના I ભયથી “યથાર્થ પદ આપવાની જરૂર રહેતી જ નથી. गादाधरी : प्रतियोगितांशे सम्बन्धविशेषावच्छिन्नत्वस्य भ्रमः પ્રશ્ન - વારૂ, અમે કહીશું કે મેયત્વનો અભાવમાં ભ્રમ કહેવા માટે જે સંબંધ લીધો એ તેમાં સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનવાથી તે સંબંધ અપ્રસિદ્ધ બન્યો છે ને તે છે? ચાલો તો હવે એમ કરવું જોઈએ કે સ્વરૂપ સં. અવ. ત્વનો પણ પ્રતિયોગિતામાં ભ્રમ છે ને કહેવો. સ્વરૂ. સં. અવત્વ પ્રસિદ્ધ છે. પ્રતિયોગિતા પણ અન્યત્ર પ્રસિદ્ધ છે. એટલે જ स्वरूपसंबन्धा-वच्छिन्नत्वाभाववत्यां प्रतियोगितायां स्वरूपसम्बन्धावच्छिनत्वस्य પ્રમ: અર્થાત્ સ્વરૂપ સં.અવચ્છિન્નત્વાભાવવપ્રતિયોગિતા વિશેષ્યક સ્વરૂપ » સમ્બન્ધાવચ્છિન્નત્વ પ્રકારક ભ્રમ પ્રતિયોગિતામાં કહેવો જોઈએ. આવી પ્રતિયોગિતા એ A નિરૂપિત જે અનુયોગિતા, તનિરૂપકત્વ સબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ કહેવો ન જોઈએ. અને તેથી મેયવાભાવવવૃત્તિત્વની પણ સખંડ પ્રસિદ્ધિ થાય એટલે તેમાં 1 તજ્જ્ઞાનીય વિષયતા આવતા તે દોષ બને એટલે સદ્ધતુ દુષ્ટ થાય એટલે તે અતિવ્યાપ્તિ ન - - ૨ સામાન્ય નિરતિ ૦ (૫૫) - - Page #69 -------------------------------------------------------------------------- ________________ 1 દૂર કરવા “યથાર્થ' પદ મૂકવું જ જોઈએ. પ્રસ્તુત જ્ઞાન ભ્રમાત્મક છે. યથાર્થ નથી એટલે 1 તેમાં યથાર્થજ્ઞાનય વિષયતા જ ન હોવાથી તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ બનવાની [ આપત્તિ ન આવે. આમ સંબંધમાં ઘટકીભૂત પ્રતિયોગિતામાં પણ સ્વ. સં. અવત્વિનો ભ્રમ [J કહેવાથી આપત્તિ રહેતી નથી. 1 गादाधरी : इत्यपि न युक्तम् । तस्य सम्बन्घटकतया तत्प्रकारकत्व| घटिततद्धमत्वानुपपत्तेः । 1 ગદાધર - નહિ, સંબંધકોટિમાં વિશેષ્ય વિશેષણભાવ સંભવી શકે છે. પણ વિશેષ- 1 પ્રકારભાવ સંભવતો નથી કેમકે પદજન્ય ઉપસ્થિતિ જેની થઈ તે જ પ્રકાર બની શકે. ? સંબંધની તો પદજન્યોપસ્થિતિ છે નહિ. માટે તેમાં પ્રકાર તરીકે કોઈ ન કહી શકાય. ] અર્થાત્ પ્રતિયોગિતામાં જો સ્વરૂપસંઅવચ્છિન્નત્વનો ભ્રમ કહેશો તો ભ્રમ એટલે છે ત૮માવષ્યિ -તત્કાર. હવે તેમ થતાં પ્રતિયોગિતા એ વિશેષ્ય બને અને સ્વ. ૪ લ સં. અવચ્છિન્નત્વ તેમાં પ્રકાર જ બને. તે તો સંબંધમાં ઘટતું નથી. એટલે સંબંધમાં ૧ ઘટકીભૂત પ્રતિયોગિતામાં સ્વરૂપ સં.અવચ્છિન્નત્વનો ભ્રમ કહેવો બિલકુલ વ્યાજબી નથી. F એટલે સ્વરૂપ સં.અવ. પ્રતિયોગિતા એ અપ્રસિદ્ધ જ રહી. તેથી તદ્ઘટિત આખો સંબંધ [1. પણ અપ્રસિદ્ધ રહે. તેથી તેવા સંબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ કહી શકાય નહિ અને એ તેથી મેયવાભાવવધૂવૃત્તિત્વ એક અખંડ અપ્રસિદ્ધ બને એટલે તદ્જ્ઞાનીયવિષયતા જ તેમાં | ન જતાં તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ બનવાની આપત્તિ ન આવે અને તેથી “યથાર્થ એ પદની આવશ્યકતા આ સ્થળને લઈને સંભવી શકતી નથી. गादाधरी : न च तेन रूपेण प्रतियोगिताप्रकारक एवात्र भ्रमो। विवक्षितः नतु तदवच्छिन्न प्रतियोगितासंसर्गकः इति वाच्यम्, પ્રશ્ન - ભલે ત્યારે, સંબંધ કોટિમાં ભ્રમ કહેવાથી તેમાં પ્રકાર વિગેરેનું ભાન ના I] હોવાથી આપત્તિ આવે છે ને ? ચાલો, સંબંધકોટિમાં અમે તે મને નહિ કહીએ. અમે II કહીશું. સ્વરૂપ સં. અવચ્છિન્નત્વેન રૂપેણ, પ્રમેયત્વવાવચ્છિન્નત્વેન રૂપેણ (આ તો ન આ લે, તો પણ ચાલે. કેમકે તેના માટે અપ્રસિદ્ધિની આપત્તિ નથી.) જે પ્રતિયોગિતા, એ A તત્યકારક ભ્રમ કહેવો પણ સ્વરૂપસંબન્ધાવચ્છિન્ન પ્રતિયોગિતાસંસર્ગક ભ્રમ નહિ કહેવો. બ. હવે સંસર્ગકોટિમાં તે ભાન ન હોવાથી સ્વ. સં. અવચ્છિન્નત્વેન રૂપેણ પ્રતિયોગિતા | H પ્રકારક ભ્રમ ઉપપન્ન થઈ શકે છે, -- =-સામાન્ય વિરક્તિ ૦ (પ) - - - Page #70 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : लाघवात् प्रतियोगितासंसर्गकज्ञानस्यैवानुमितिहेतुतया " तत्प्रकारकव्यभिचारज्ञानस्याऽकिञ्चित्करत्वात् । II ગદાધર - નહિ, લાઘવાતુ પ્રતિયોગિતાસંસર્ગકવ્યાપ્તિજ્ઞાન અનુમિતિમાં હેતુભૂત છે આ છે એટલે તેના પ્રતિ પ્રતિયોગિતા સંસર્ગક વ્યભિચાર જ્ઞાન જ પ્રતિબંધક બને. એટલે તમે ! આ પ્રતિયોગિતા પ્રકારક વ્યભિ. જ્ઞાન જો લેશો તો તે પ્રતિયોગિતા સંસર્ગક વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક જ નહિ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિયોગિતા પ્રકારક વ્યાપ્તિજ્ઞાન જો તે લ લઈએ તો તે ગુરૂભૂત છે જ્યારે પ્રતિયોગિતા સંસર્ગક વ્યાપ્તિજ્ઞાન જો લઈએ તો તે લઘુભૂત ન ' છે. [] સ્વરૂપસંબન્ધાવચ્છિન્નત્વ - પ્રમેયત્વવાવચ્છિન્નત્વ વિશિષ્ટ પ્રતિયોગિતા વિશિષ્ટ | 4 અભાવવદવૃત્તિત્વ = ગુરૂભૂત વ્યાતિજ્ઞાનનો આકાર. મિ પ્રમેયત્વત્નાવચ્છિન્નપ્રતિયોગિતાનિરૂપિત+અનુયોગિકત્વસંબંધન પ્રમેયત્વવિશિષ્ટ છે A (સાધ્યવિશિષ્ટ) અભાવવ-અવૃત્તિત્વ=લઘુભૂત વ્યાપ્તિજ્ઞાનનો આકાર. હવે આની સામે પ્રતિબંધક વ્યભિચાર જ્ઞાન પણ બે જાતના જ બને. હવે વ્યભિચાર જ્ઞાન જો “પ્રતિયોગિતા પ્રકારક ઘટિત લઈએ તો તે “પ્રતિયોગિતા સંસર્ગક લઘુભૂત આ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બનતું જ નથી માટે તે લઈ શકાય જ નહિ. અર્થાત્ | તાદેશલઘુત્રાપ્તિજ્ઞાન પ્રતિબંધક તો પ્રતિયોગિતા સંસર્ગક વ્યભિચારજ્ઞાન જ લેવું જોઈએ ! - અને તેમ થતાં તેમાં સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા અપ્રસિદ્ધ રહે. તેની પ્રસિદ્ધિ માટે જ સ્વરૂપ સં. અવચ્છિન્નત્વનો પ્રતિયોગિતામાં ભ્રમ કરવા જાઓ તો સંબંધમાં વિશેષ્ય માં પ્રકારના ભાનની આપત્તિ આવે એટલે તે ન કરી શકાય માટે સ્વ. સં. અવ – એ પ્રતિયોગિતામાં અપ્રસિદ્ધ જ રહે તેથી તદ્ઘટિત આખો સંબંધ અપ્રસિદ્ધ રહે એટલે તે || અપ્રસિદ્ધ સંબંધથી પ્રમેયત્વનો અભાવમાં ભ્રમ કહી શકાય જ નહિ. એટલે પછી I પ્રમેયત્વાભાવવવૃત્તિત્વ રૂપ અખંડ તો અપ્રસિદ્ધ જ છે એટલે તદ્જ્ઞાનીયવિષયતા J પ્રમેયવાભાવવવૃત્તિત્વમાં આવે નહિ માટે તે દોષ બને નહિ. માટે સહેતુ દુષ્ટ થાય | ય નહી. પછી “યથાર્થ' પદની આવશ્યકતા રહેતી નથી. गादाधरी : अत्राहुः- स्वावच्छिन्नसाध्यतावच्छेदकसम्बन्धावच्छिन्न। प्रतियोगिताकत्वसम्बन्धेन साध्यतावच्छेदकवत्त्वमेवाऽभावस्य साध्याभाववदवृत्तित्वरूपव्याप्तिघटकं लाघवात् । एवं च तादृशेन - ૧ - સામાન્ય વિરક્તિ , (પ) - - - J ૨ - ૨ - Page #71 -------------------------------------------------------------------------- ________________ --- [ - - - - - - - । सम्बन्धेनाऽभावांशे साध्यतावच्छेदकप्रकारकव्यभिचारज्ञानस्य | व्याप्तिग्रहविरोधितया घटत्वत्वादेः प्रसिद्धेन तादृशसम्बन्धेन । प्रमेयत्वत्वादेरभावांशे भ्रमात्मक एव तथाविधग्रहो विवक्षित इति न किञ्चिदनुपपन्नम् । [H - (હવે આની સામે ત્રીદુર કરીને ખુદ ગદાધર સમાધાન આપે છે. ત્યારબાદ તે આ “અન્ય તુ કરીને બીજા પણ તેનું સમાધાન કરશે. આપણે પણ તેની પંક્તિની સાથે સાથે આ U તે રસિક સમાધાન જોઈએ.) * સ્વાવચ્છિન્નસાધ્યતાવચ્છેદક સં. અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વસંબંધન સાધ્યતાવચ્છેદક A ને વિશિષ્ટ કમાવવવવૃત્તિત્વ રૂપ વ્યાપ્તિજ્ઞાન કહેવું. (પૂર્વે સાથ્યવશિષ્ટમાવવવવૃત્તિવ 1 અને પ્રતિયોગિતાવિશિષ્ટ અભાવવદવૃતિત્ત્વરૂપ વ્યાપ્તિ જ્ઞાન લીધેલું હવે સાધ્યતાવચ્છેદક વિશિષ્ટ-અભાવવદવૃતિસ્વરૂપ વ્યાપ્તિજ્ઞાને લાઘવાત્ લે છે.) આવું વ્યાપ્તિજ્ઞાન અનુમિતિ પ્રતિ કારણ કહેવું જોઈએ. હવે આ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ ! છે જે વ્યભિચાર જ્ઞાન પ્રતિબંધક બને તેનો પણ આકાર આવો જ બને. સ્વાવચ્છિન્નસાધ્યતા . જ વચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ-સંબંધન સાધ્યતાવચ્છેદકવિશિષ્ટ , || અભાવવવૃત્તિત્વ જ્ઞાન. હવે અહીં જે સંબંધ છે તે સ્વરૂપેણ ઘટવં નાસ્તિ અથવા ઘટવવાનું ઘટીયરૂપાત્ | || અથવા વન્યધિકરણતાવાનું ધૂમાતુ ઈત્યાદિ સ્થળે પ્રસિદ્ધ છે. અર્થાત્ ત્યાં | A ઘટતત્વાવચ્છિન્ન સ્વરૂપ સં. અવ.પ્રતિયોગિતાકત્વસંગથી ઘટતત્વવિશિષ્ટ અભાવ છે પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં પ્રમેયતત્વ વિ. અભાવ યદ્યપિ બની શકે નહિ પણ તે સંબંધથી અહીં આ હવે અભાવમાં પ્રમેયત્વત્વનો ભ્રમ સુતરાં થઈ શકે છે એટલે પ્રમેયત્વત્વવિ. અભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચારજ્ઞાન પણ પ્રસિદ્ધ બને. તદીયવિષયતા વ્યભિચારમાં ; ન રહેતા તે દોષ બને એટલે સદ્ધતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે એને દૂર કરવા યથાર્થ 1 આ પદ મૂકવું જ રહ્યું. गादाधरी : अन्ये तु प्रथमे साध्याभाववदवृत्तित्वज्ञानविरोधी हेतौ । 1J साध्याभावववृत्तित्वरूपव्यभिचारस्य भ्रमः, द्वितीये च तदप्रसिद्ध्या व्यापकसामानाधिकरण्यज्ञानविरोधी साध्यतावच्छेदके हेतुसमाना E - ૬ સામાન્ય નિરક્તિ ૦ (૫૮) E J Page #72 -------------------------------------------------------------------------- ________________ e T ER 2 2 2 - STREET | । धिकरणाभावप्रतियोगितावच्छेदकत्वस्य भ्रमोऽभिहितः, असमानप्रका-।। M रकज्ञानस्याऽविरोधितया द्विविधव्यभिचारसंग्रहाय द्विविधव्याप्ति| विषयकसमूहालम्बनस्यैव लक्षणे निवेशनीयत्वात् । અચે તું ? બીજા કેટલાંક યથાર્થ પદની સાર્થકતા કરવા માટે વ્યભિચારની A અપ્રસિદ્ધિને વફ્ટમાણ રીતે દૂર કરે છે. તેઓ કહે છે કે ધૂમો વૉઃ વ્યભિચારી હત્યાકારક પ્રથમ ભ્રમ એ S T સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક કહેવો જોઈએ કેમકે આ ભ્રમ સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચારવિષયક છે. પણ વિધેયવં પ્રમેયસ્વસ્થ વ્યભિચારી છે એ ભ્રમ તો સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચાર ભ્રમ કહી શકાતો નથી કેમકે આ તે પ્રમેયત્વાભાવ અપ્રસિદ્ધ હોવાથી પ્રમેયવાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિ. પણ અપ્રસિદ્ધ જ ને. રહે. એટલે આ ભ્રમ “વ્યાપક સામાનાધિકરણ્યજ્ઞાનનો વિરોધી જે સાધ્યતાવચ્છેદકમાં ? fl હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિત્વરૂપ ભ્રમ થાય છે” તે ભ્રમરૂપ લેવો. આપણે જાણીએ 1 એ છીએ કે અન્વયવ્યાપ્તિ સિદ્ધાન્તીની હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્ય રૂપ છે. હેતુનું I LI વ્યાપક સાધ્ય એટલે હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાનવચ્છેદક જે સાધ્યતાવચ્છેદક, આ તે તદ્ વિશિષ્ટ જે સાધ્ય, તેનું હેતુમાં સામાનાધિકરણ્ય તે વ્યાપ્તિ. પણ હવે સાધ્યતાવચ્છેદકમાં હેતુસામાના... અભાવ પ્રતિયોગિતાવચ્છેદકત્વનું જ્ઞાન થઈ A જાય તો હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિજ્ઞાન પ્રતિબધ્ધ બને. આમ નક્કી થયું કે ને કે આ વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક તો સાધ્યતાવચ્છેદકે હેતુસમાનાધિકરણાભાવ-S H પ્રતિયોગિતાવચ્છેદકત્વનું વ્યભિ. જ્ઞાન છે. પણ તાદશ વ્યાપ્તિનું અસમાનપ્રકારક || સાધ્યાભાવવવૃત્તિત્વજ્ઞાન પ્રતિબંધક નથી. એટલે હવે અમારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ મિથેયત્વે પ્રમેયસ્વસ્થ વ્યવરી એવો જે ભ્રમ, એ “સાધ્યતાવચ્છેદકે A હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ રૂપ વ્યભિચારનો ભ્રમ કહેવો જોઈએ. લિ I[ પણ સાધ્યાભાવવઘ્રતિજ્વરૂપ વ્યભિચારનો ભ્રમ કહેવો ન જોઈએ. (તસ્થ પ્રસિદ) T સાધ્યતાવચ્છેદકમાં હેતુસમાનાધિકરણ-અભાવ પ્રતિયોગિતાવચ્છેદકત્વનું જ્ઞાન અન્યત્ર તો LI એ પ્રસિદ્ધ છે જ. મેયત્વત્વ રૂપ સાધ્યતાવચ્છેદકમાં અભિધેય–સમાનાધિકરણાભાવ ! આ પ્રતિયોગિતાવચ્છેદકત્વ નથી. પણ તેનો ભ્રમ હવે થઈ શકે છે. આમ અન્યત્ર પ્રસિદ્ધનો ! બ અહીં ભ્રમ ઉપપન્ન થઈ જતાં તે વ્યભિ. ભ્રમાત્મકજ્ઞાન વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક બને. . - સામાન્ય વિરક્તિ • (૫૯) - Page #73 -------------------------------------------------------------------------- ________________ 1 એટલે પ્રમેય: ગધેયવાન્ સ્થલીય સતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે તેને દૂર | કરવા યથાર્થ પદનો નિવેશ કરવો જ જોઈએ. >(અન્ય તુ ની આ હકીકતને આપણે સ્થૂલ રૂપથી જોઈ લીધી. હવે ઉપરની જ ! હકીકતમાં તેઓ જે સૂક્ષ્મ વિચાર કરે છે તે જોઈએ.) – પક્ષ સાથ્યવાનું સાધ્યવ્યાખ્યામાં એવી અનુમિતિનો પરિષ્કૃત આકાર ગદાધરે પહેલાં કર્યો છે. તેમાં અન્વય-વ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ ઊભયનું શુઝ , ગ્રાહકતયા ઉપાદાન કર્યું છે. અહીં આ મત વધુમાં કહે છે કે તે અયવ્યાપ્તિમાં પણ સાધ્યાભાવવદવૃત્તિત્વ અને હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્ય રૂપ ઊભય વ્યાપ્તિનું ગ્રહણ પણ કરવું જોઈએ એમ થતાં તેની સામેના તેના વિરોધી બે ય વ્યભિચાર ગ્રહનો સંગ્રહ થઈ શકે જ એટલે બે ય વ્યભિચારમાં તાદશવિષયતા આવતાં તે દોષ બને તેથી હેતુ દુષ્ટ થાય. અર્થાત ? 1 પ્રસ્તુતમાં અહીં સદ્ધતુ દુષ્ટ થાય અને તેથી તે અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ પદનો | નિવેશ કરવો જ રહ્યો. गादाधरी : न च हेतुः साध्यस्य व्यभिचारीत्यतः साध्यतावच्छेदके हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वस्य दुर्लभतया ।। तदवगाहिज्ञानस्य अभिधेयत्वं मेयत्वस्य व्यभिचारीत्याकारकता नोपपद्यते इति वाच्यम्, પ્રશ્ન : “હેતઃ સાધ્યસ્ય વ્યભિચારી' આ વ્યભિચારના આકારથી ! ધ સાધ્યાભાવવ વૃત્તિત્વ આકાર તો પ્રાપ્ત જરૂર થાય પણ સાધ્યતાવચ્છેદકે છે. તે હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વનું અવગાહન એનાથી કરવું એ તો દુર્લભ છે છે. અને તેવું દુર્લભ અવગાહન હેતુ: મેયસ્વસ્થ વ્યપિવાથીનું છે જ એટલે તે અવગાહન I હેતુ સાધ્યસ્ય વ્યભિચારી’ પદથી તો ઉપપન્ન નહિ થાય. તેથી ભલે તમે વિધવ્યભિચારના આ સમૂહ માટે વિધવ્યાપ્તિ વિષયક સમૂહાલંબનાનુમિતિને લક્ષણઘટક બનાવી. પણ તેથી અહીં શું લાભ થયો? ગધેયત્વે યત્વષ્ય નિવારી એવા શબ્દથી , प्रमेयत्वत्वरूपसाध्यतावच्छेदके अभिधेयत्वरूपहेतुसमानाधिकरणाभावप्रतियोगिતાવ છેવત્વનું પ્રતિપાદન તો દુર્લભ છે તો પછી ત્યાં તાદશ ભ્રમ જ શી રીતે સંભવે ? . गादाधरी : यतोऽभावववृत्तित्वं समानाधिकरणाभाव || આ સામાન્ય નિયુક્તિ • () D Page #74 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगितावच्छेदकत्वं चेति द्वयमेव " हेतुः साध्यस्य व्यभिचारी " त्यत्र व्यभिचारपदार्थः । तत्र प्रथमव्यभिचारपदार्थैकदेशेऽभावेऽनुयोगितारूपषष्ठ्यर्थस्य, तंत्र प्रकृत्यर्थतावच्छेदकवह्नित्वावच्छिन्ननिरूपितत्वसम्बन्धेन प्रकृत्यर्थस्यान्वयः, मत्वर्थीयार्थः स्वरूपसम्बन्धवान्, तस्य चाभेदसम्बन्धेन प्रथमान्तार्थे ऽन्वयः, ઉત્તર - ના, તે પ્રતિપાદન અલભ્ય તો નથી જ. હા, જરૂર દુર્લભ છે. જુઓ અમે તેનો લાભ આ રીતે કરી આપશું. હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી સ્થળે માત્ર વ્યભિચાર પદનો અર્થ અમાવવવૃત્તિત્વ અને સમાનાધિરળામાવપ્રતિયોગિતાવછેવત્વ એ બે જ થાય. હેતુ અને સાધ્ય પદ તો તેમાં રહેલા જ છે એટલે તેનું કથન વ્યભિચારપદાર્થમાં કરવાનું રહેતું નથી હવે અમાવવવૃત્તિત્વરૂપ પ્રથમ વ્યભિચાર પદાર્થનો એક દેશ જે અભાવ છે તેમાં ‘સાધ્ય’ પદથી રહેલી ષષ્ઠી વિભક્તિ નો જે અનુયોગિતા અર્થ, તેનો અન્વય નિરૂપિતત્વ સંબંધથી કરવો. અર્થાત્ નિરૂપિતત્વસંબંધેન અનુયોગિતા વિશિષ્ટ જે અભાવ. હવે પ્રકૃત્યર્થ જે સાધ્ય છે તેનો પ્રકૃત્યર્થતાવચ્છેદક + વહ્નિત્વાવચ્છિન્ન (વર્તિ) નિરૂપિતત્વસંબંધથી અનુયોગિતામાં અન્વય કરવો. અર્થાત્ પ્રકૃત્યર્થતાવચ્છેદક વહ્નિત્વાવચ્છિન્નનિરૂપિતત્વસંબંધેન વહ્રિવિશિષ્ટા યા અનુયોગિતા, તાદેશાનુયોગિતાવિશિષ્ટો નિરૂપિતત્વસંબંધેન યઃ અભાવઃ તાદેશાભાવવવૃત્તિત્વ વ્યભિચારપદાર્થઃ । વ્યભિચારીમાં રહેલા મત્વર્થીયઇન્ પ્રત્યયનો અર્થ ‘સ્વરૂપસંબન્ધવાન્’ કરવો. અને તે વ્યભિચારી પદાર્થનો અભેદ સંબંધથી હેતુમાં અન્વય કરવો. એટલે તાશાભાવવવૃત્તિત્વરૂપવ્યભિચારપદાર્થ સ્વરૂપસંબંધવાન્ જે વ્યભિચારી, તદભિન્નો હેતુઃ આ ‘હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી' નો પ્રથમ પદાર્થ થયો. गादाधरी : द्वितीयतत्पदार्थपरवाक्यस्थले च तदेकदेशसामानाधिकरण्ये हेतुपदार्थान्वितप्रथमार्थनिरूपितत्वस्यान्वयः, षष्ठीप्रकृतेस्तद्धर्मपरतया षष्ठ्यन्तार्थस्य साध्यतावच्छेदकनिष्ठत्वस्य तादृशान्वयबलસામાન્ય નિરુક્તિ ૭ (૬૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ लभ्यहेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदक त्वे, तस्य ।। तद्धितार्थसम्बन्धिनः एकदेशे घटकत्वरूपसम्बन्धे, सम्बन्धिनश्चाभेदेन M । प्रथमान्तार्थेऽन्वयः। II હવે પ્રસ્તુત પ્રકરણને આવશ્યક દુર્લભ એવો દ્વિતીય પદાર્થ તેમાંથી કેવી રીતે નીકળે છે ધ છે? તે જોઈએ. R. તેમાં સાધ્યતાવચ્છેદકે સામાનાધિકરણ્યાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ એ વ્યભિચાર | I પદાર્થ છે. તેના એકદેશ સામાનાધિકરણ્યમાં હેતુપદાર્યાન્વિત જે પ્રથમા, તેનો અર્થ જે જે Sા નિરૂપિતત્વ તેનો સ્વનિર્ઝનિરૂપકતાકનિષ્ઠત્વસંબંધેન અન્વય કરવો. ષષ્ઠી પ્રકૃતિ જે સાધ્ય ) | અર્થાત્ મેયત્વ, તેની સાધ્યતાવચ્છેદક મેયત્વત્વમાં લક્ષણા કરવી. હવે ષષ્ઠીનો અર્થ | નિષ્ઠત્વ અર્થાત્ વૃત્તિત્વ છે. એટલે ષડ્યન્તનો અર્થ સાધ્યતાવચ્છેદક નિરૂપિતવૃત્તિત્વ અર્થ ) એ થયો. હવે મેયત્વત્વમાં હેતુસમાનાધિકરણ-અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વૃત્તિ છે એટલે આ હેતુસમાના. અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વમાં મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્વનો અન્વય છે કરવો. અર્થાત્ સ્વનિષ્ઠનિરૂપક્તકનિષ્ઠત્વસંબંધેન હેતુપદાર્યાન્વિત-નિરૂપિતત્વસ્ય 1 It સામાનાધિકરણ્ય યો અન્વય, તાદેશ સમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વે ) [] મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્વસ્ય અન્વય, અર્થાત્ મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્ત્વવત્ યદું | સ્વનિર્ઝનિરૂપકતાકનિષ્ઠત્વસંબંધન નિરૂપિતત્વવિશિષ્ટસામાનાધિકરણ્યવદ્ય સમાનાધિકરણતદભાવપ્રતિયોગિતાવચ્છેદકર્તા તેનો તદ્ધિતાર્થ જે સંબંધિ, એનો એકદેશ સંબંધ પદાર્થ જે ઘટકત્વ, તેમાં તે અન્વય કરવો. અહીં ખ્યાલ રાખવો કે બ. સાધ્યતાવચ્છેદકે હેતુસમાનાધિકરણ-અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વ્યભિચાર પદાર્થ છે. , A હવે હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી સ્થળે હેતુઃ પદ તો પડેલું છે તે કેવું છે? તેના ઉત્તરમાં કહે 1 I છે કે તે પૂર્વોક્ત વ્યભિચાર પદાર્થમાં ઘટકીભૂત છે. એટલે તેમાં ઘટકત્વ છે. આમ આ ઘટકત્વ એ સંબંધપદાર્થ બન્યો. તેનો સંબંધી હેતુ પોતે જ છે એટલે હેતુ પ્રથમાન્ત સાથે L સંબંધીનો અભેદન અન્વય થયો. આમ આનો દુર્લભ આકાર આ રીતે બન્યો. દેતુતાવવચ્છિન્નનિરૂપવત્તા , | निरूपितत्वसंबंधेन साध्यतावच्छेदकनिरूपितवृत्तित्ववत्हेतुविशिष्टा या निरूप्यता, तादृशनिरूप्यतावत् समानाधिकरणाभावविशिष्टप्रतियोगिता L, મન ૨ સામાન્ય વિરક્તિ , કરી વ ન - U Page #76 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - । वच्छेदकत्वं तद्घटकत्ववदभिन्नो हेतुः । गादाधरी : एवं चोक्तवाक्यात्तत्र साध्यतावच्छेदके हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेकत्वस्यापि लाभात्तत्र तदवगाहिभ्रमस्य । Y दर्शिताकारतासम्भवादित्यपि वदन्ति । - આ રીતે હેતુ મધ્યસ્થ વ્યવારી એવા વાક્યથી સાધ્યતાવચ્છદકે II હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વનો પણ લાભ થાય છે એટલે તેને જ અવગાહિ ભ્રમ એ “હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી વાક્યનો સંભવી શકે છે. માટે “હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી” વાક્યથી નિષ્પન્ન થતા આકારનું અવગાહન કરતો ભ્રમ એ તેના Hિ વિરોધી વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને. એટલે વ્યાપ્તિજ્ઞાનનિષ્ઠ પ્રતિબધ્ધતાનિરૂપિત " ન પ્રતિબંધકતા શાલિજ્ઞાન વિષયતા આમાં આવી જતા સદ્ધતુ દુષ્ટ બનતાં અતિવ્યાપ્તિ આવે I તેનું નિવારણ કરવા માટે “યથાર્થ' પદનો નિવેલ્શ કરવો જ જોઈએ. गादाधरी : भ्रमादिति पञ्चम्यर्थः प्रयुक्तत्वम्, तस्य प्रतिबन्ध| पदार्थेऽनुत्पादेऽन्वयः । यथार्थेतीति । यथार्थपदेन स्वव्यधिकरण" प्रकारावच्छिन्ना या या विषयता तदनिरूपकत्वस्य सर्वांशे प्रमात्वस्य । I विवक्षणीयतया दर्शितभ्रमाणां किञ्चिदंशे प्रमात्वेऽपि न तानादाय दोष । । इति भावः। 0 દીપિતિમાં ત્યાદ્રિ પ્રમાત્ કહ્યું છે ત્યાં પચ્ચમ્યર્થ પ્રયુક્તત્વ લેવો. અર્થાત ! A પ્રમપ્રભુત્વાન્ ! એનો પ્રતિબન્ધ પદાર્થમાં અન્વય કરવાનો એટલે ભ્રમપ્રયુક્ત જે તે P અનુમિતિ પ્રતિબન્ધ એવો અર્થ થાય. અર્થાત્ ભ્રમપ્રયુક્ત સઢેતુક અનુમિતિનો પ્રતિબન્ધ છે થવાથી સહેતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે તેને દૂર કરવા માટે “યથાર્થ' પદનો Hિ. નિવેશ કર્યો છે. પ્રશ્ન ઃ “યથાર્થ પદનો ભલે તમે નિવેશ કર્યો. હજી પણ અતિવ્યાપ્તિ દોષ ઊભો [] ધ રહેશે. કેમકે જે જ્ઞાન તમે ભ્રમાત્મક કહો છો તે બધા ય અંશમાં તો ભ્રમ નથી અર્થાત્ ય અમુક અંશોમાં તો તે પણ યથાર્થ છે જ. તો તેને આખાને ભ્રમાત્મક તમે શી રીતે કહી છે. શકો ? વહુન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટો ધૂમઃ આ જ્ઞાનમાં વહ્નિ - વહુન્યભાવ, - જ સામાન્ય નિરુક્તિ • (9) - Page #77 -------------------------------------------------------------------------- ________________ 1 વન્યભાવવત્ વૃત્તિત્વ તો યથાર્થ છે જ. માત્ર તાદશવૃત્તિત્વ વિશિષ્ટ ધૂમ એ એક જ અંશ ( અયથાર્થ છે. તો પછી આ આખાય જ્ઞાનને ભ્રમાત્મક કહીને યથાર્થ પદના નિવેશથી તેને | તમે દૂર કરી શકતા નથી. ઉત્તર - યથાર્થજ્ઞાન અમે તેને કહીશું જે સ્વવ્યધિકરણપ્રકારા-વચ્છિન્ન જે જે વિષયતા A (વિશેષતાત્મક) હોય તે બધાનું અનિરૂપક હોય. ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવહ્નિ આ છે યથાર્થજ્ઞાન છે. તો અહીં ઉપરોક્ત લક્ષણ ઘટવું જોઈએ. જુઓ, ધૂમ વિશિષ્ટ અભાવ છે 1 T માટે અભાવમાં જેમ ધૂમ નિરૂપિત વિશેષતા છે તેમ ધૂમ પણ છે જ એટલે આ વિશેષતાનું ! સમાનાધિકરણે ધૂમ બન્યો. સ્વ=વિશેષતાવ્યધિકરણપ્રકાર ધૂમ ન બન્યો. એ જ રીતે I અભાવવિશિષ્ટવૃત્તિત્વ છે. એટલે વૃત્તિત્વમાં અભાવીય વિશેષતા છે અને અભાવ પણ છે ) જ એટલે વિશેષતાસમાનાધિકરણ પ્રકાર અભાવ બન્યો. પણ વિશેષતાસમાનાધિકરણ- ] પ્રકારાવચ્છિન્ના વિશેષ્યતા બની. એ જ રીતે તાદશવૃત્તિત્વ વિશિષ્ટ વહ્નિ છે. વહ્મિનિષ્ઠવિષયતા એ વૃત્તિત્વની સમાનાધિકરણ બની. એટલે વિષયતા સમાનાધિકરણ પ્રકારાવચ્છિન્ના તે વિષયતા બની. આમ અહીં જે જે વિષયતા છે તે બધી પોતાના પ્રકારની સમાનાધિકરણ હોવાથી પ્રકારાવચ્છિન્ના છે. અર્થાત્ સ્વવ્યધિકરણપ્રકારાવચ્છિન્ન વિષયતા આ બધી નથી, એવી કોઈ બીજી છે. એનું નિરૂપક જ્ઞાન ત્યાં જ છે, આ | ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવહ્નિ જ્ઞાન તો સમાનાધિકરણમકારાવચ્છિન્નવિષયતાનું નિરૂપક હોવાથી સ્વ-વ્યધિકરણ પ્રકારાવચ્છિન્ન વિષયતાનું અનિરૂપક છે જ. માટે તે | યથાર્થજ્ઞાન કહેવાય. - હવે વહુન્યભાવવધ્વત્તિત્વવિશિષ્ટો ધૂમ: એ જ્ઞાનમાં ધૂમનિષ્ઠ વિષયતા એ તાદશ જ ૧ વૃત્તિત્વની વ્યધિકરણ છે. અર્થાત્ ધૂમમાં વિષયતા છે પણ વન્યભાવવશ્ર્વત્તિત્વ તો નથી ને. R જ એટલે કે તે તો અન્યત્ર જ છે. માટે (સ્વ) વિષયતાવ્યધિકરણ પ્રકાર H (વહુન્યભાવવવ્રુત્તિત્વ), તદવચ્છિન્ના વિષયતા બની અને તેનું નિરૂપક જ આ જ્ઞાન H. I બન્યું. અનિરૂપક ન બન્યું એટલે એક પણ અંશે તાદશવિષયતાનું નિરૂપક જ્ઞાન બની જતાં J તે યથાર્થજ્ઞાન ન કહેવાય. આમ આ જ્ઞાનના ઇતરાંશો ભલે પ્રમાત્મક હોય પણ એક અંશ ] છે પણ ભ્રમરૂપ થતાં આખું ય જ્ઞાન ઉક્ત રીતે યથાર્થ બની શકે નહિ. એ જ રીતે મેયવાભાવવધૂવૃત્તિત્વવિશિષ્ટાભિધેયત્વ સ્થળે પણ તાદશવૃત્તિત્વનો પણ A અભિધેયત્વમાં અભાવ હોવાથી અભિધેયત્વ નિઝ વિષયતાનો તે સમાનાધિકરણ પ્રકાર ન. # નથી બનતો. અર્થાત સ્વવ્યધિકરણપ્રકારાવચ્છિન્ના અભિધેયત્વનિષ્ઠ વિષયતા બને છે તેનું અનિરૂપક આ જ્ઞાન નથી અપિ તુ નિરૂપક જ છે. માટે તે યથાર્થ ન કહેવાય. - સામાન્ય વિરક્તિ () GAJ + + + Page #78 -------------------------------------------------------------------------- ________________ 0 गादाधरी : अत्र यथार्थपदेन सद्धेतस्थलेऽनुमितिविरोधिभ्रमविषय" साध्याभावादावतिप्रसङ्गवारणेऽपि असद्धेतुस्थले तादृशप्रमाविषयदोष घटकसाध्यादेः प्रत्येकं दोषत्वापत्तिर्दुवारैव, तदर्थं प्रकारान्तरानुसरणे च Vतत एव पूर्वदोषस्याऽपि वारणसम्भवे यथार्थपदं व्यर्थम् इति दोषस्य । ॥ दुरुद्धरतया तस्यैव यथार्थपदाऽघटितलक्षणान्तरानुसरणे बीजत्वमाह || બે નાન્વિતિ | પૂર્વપક્ષ - તમે યથાર્થ પદથી સદ્ધનુકસ્થળે આવતી અતિવ્યાપ્તિને દૂર કરી પણ 1 અસદ્ધસ્થળે તાદેશયથાર્થજ્ઞાન વિષયતા તો દોષઘટક પ્રત્યેક સાધ્ય-અભાવ-વૃત્તિત્વ[] ઇત્યાદિમાં જાય એટલે તે બધા ય હેત્વાભાસ બની જવાની આપત્તિ આવશે. અર્થાત્ એ વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટટવહ્નિઃ જ્ઞાન એ પ્રતિબંધકીભૂત છે યથાર્થજ્ઞાન છે. એની વિષયતા તો દોષઘટકીભૂત પ્રત્યેકમાં જાય એટલે બધાય હેત્વાભાસ છે A બની જાય. ઉત્તર - ના, તે માટે અમે કહીશું કે વિશિષ્ટ વિષયક જ્ઞાન પ્રતિબંધક બને. એટલે છે તેની વિષયતા તો વિશિષ્ટ વિષયમાં જ જાય. અર્થાત્ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટો વહ્નિઃ [ આ જ વિશિષ્ટ વિષયક જ્ઞાન છે. માટે વિષયના વિશિષ્ટ વહ્નિમાં જ જાય “ધૂમાભાવ | ઇત્યાદિ વિશિષ્ટ જ્ઞાન પ્રતિબંધક જ નથી માટે તે બધા ઘટકોમાં વિષયતા હવે ન જતાં ત્યાં મ. તે હેત્વાભાસત્વાપત્તિ સંભવે નહિ. પૂર્વપક્ષ - જો આ રીતે દોષનું વારણ કરો છો તો આનાથી જ સઢેતુક સ્થલીય ભ્રમજ્ઞાનપ્રયુક્ત અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જશે. કેમકે ભ્રમવિષયવિશિષ્ટ જ અપ્રસિદ્ધ | બનતાં ભ્રમ વિષય વિશિષ્ટ જ્ઞાન પણ અપ્રસિદ્ધ એટલે તદીય વિષયતા વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટો ધૂમમાં જાય જ નહિ. માટે તે દોષ બને નહિ. એટલે એ સદ્ધતુ દુષ્ટ બનવાની આપત્તિ આવે નહિ. - તો પછી તે અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “યથાર્થ પદનો નિવેશ વ્યર્થ જાય છે. કેમકે , I અતિવ્યાપ્તિ તો પ્રકારાન્તરના અનુસરણથી જ દૂર થઈ ગઈ હવે “યથાર્થ' પદનું વૈયÅ A દુરૂદ્ધર છે. આ વૈયર્થાત્મક દોષનો ઉદ્ધાર તમે કરી શકતા નથી. ઉત્તર - તમારી વાત સાચી છે. તમે આપેલો દોષ જ નવા યથાર્થપદ વિનાના બીજા I લક્ષણને અનુસરવાનું બીજ છે. Enત-શ્વ સામાન્ય નિયુક્તિ - (૫) નJ Page #79 -------------------------------------------------------------------------- ________________ - V दीधिति : ननु प्रतिबन्धकज्ञानविषयव्यभिचारादिघटकसाध्यादेरपि । प्रत्येकं हेत्वाभासतापत्तिः । गादाधरी : एकदेशस्याऽपि विशिष्टघटकतया हेत्वाभासपदार्थत्वस्येष्टत्वादाह प्रत्येकमिति । प्रत्येकपदार्थपर्याप्तसाध्यतावच्छेदका द्यवच्छिन्नस्येत्यर्थः । हेत्वाभासतापत्तिः हेत्वाभासपदार्थत्वापत्तिः । 1 ગદાધર કહે છે કે આ ચર્ચામાં એ ખ્યાલ રાખવો કે ધૂમાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ II . વહિં એવું જે યથાર્થજ્ઞાન છે તેની વિષયતા તાદશદોષઘટકર્ઘન ઘટક વહુન્યાદિમાં રહે અને તે રીતે તે હેત્વાભાસ બને તેમાં તો કોઈ વાંધો નથી કેમકે આખા હેત્વાભાસના ઘટક ! છે પણ તદ્ઘટકત્વેન હેત્વાભાસ બની શકે જ છે. અહીં તો એ પ્રશ્ન ઊભો કર્યો છે કે તેમ નહિ, અપિ તુ સ્વાતંત્ર્યણ વદ્વિવાદ્યવચ્છિન્ન વહુન્યાદિ પણ હેત્વાભાસ બની જવાની ૧ આપત્તિ આવે गादाधरी : यदूपावच्छिन्नज्ञानस्यानुमित्यविरोधित्वं तद्रूपावच्छिन्ने । Y हेत्वाभासत्वव्यवहारस्य तदूपावच्छिन्नमात्रज्ञानाद्धेतौ दुष्टत्वव्यवहारस्य :Wचाऽनुदयेन इष्टापत्तिर्न सम्भवतीति भावः । A પૂર્વપક્ષ - ભલે ને પ્રત્યેક વઢિ વનિત્વેન દોષ બને તે હેતુને દુષ્ટ તો કરવાના જ જ છે. અર્થાત્ સિદ્ધાંતને દુષ્ટ તેઓ કરે તેમાં ઈષ્ટાપત્તિ કેમ ન કહેવાય ? છેઉત્તરપક્ષ - ના, યહૂપાવચ્છિજ્ઞાનયાનુમતિ-વિરોધવં તદ્રુપાચ્છને हेत्वाभासत्वव्यवहारस्य, तद्रूपावच्छिन्नमात्रज्ञानातं हेतौ दुष्टत्वव्यवहारस्य च, Tમનુયેન રૂછપત્તિ નૈવ સામતિ અર્થાત્ વહ્નિત્વેન વહ્નિ' એ અનુમિતિનું અવિરોધી જ્ઞાન છે તો વહ્નિત્નાવચ્છિન્ન વહ્નિરૂપ હેતુમાં દુષ્ટત્વ વ્યવહાર વહ્નિત્વેન થઈ શકે નહિ. A ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટત્વેન રૂપેણ ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટો વહ્નિ એ જ્ઞાન , આ અનુમિતિ વિરોધિ છે તો ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટત્વેન રૂપેણ જ વહ્નિમાં દુષ્ટત્વવ્યવહાર | થાય. એટલે ત્યાં વહ્નિત્વેન વઢિમાં દુષ્ટત્વવ્યવહાર કહેવામાં ઇષ્ટાપત્તિ સંભવતી જ નથી. गादाधरी : यादृशविशिष्टविषयकत्वं तादृशाऽनुमितिविरोधिताऽनति»ન સામાન્ય નિયુક્તિ • (9) D Page #80 -------------------------------------------------------------------------- ________________ -- -- - ॥ रिक्तवृत्ति तत्त्वमिति विवक्षया न साध्यादावतिव्याप्तिरित्याशयेनाऽऽ-1 शङ्कते । अथेति " दीधिति : अथ विशिष्टविषयकं ज्ञानं प्रतिबन्धकम्, तद्घटकं च न विशिष्टमिति चेत्, तर्हि यथार्थेति व्यर्थम् भ्रमविषयविशिष्टस्याप्रसिद्ध- त्वादित्यनुशयेनाऽऽह यदिति । 0 गादाधरी : विशिष्टविषयकम् साध्याभावववृत्तित्वविशिष्ट- ।। साधनादिविषयकमेव । तद्धटकं च तादृशविशिष्टघटकप्रत्येकपदार्थविषयकत्वं च । न विशिष्टम्=न तादृशविशिष्टनिरूपितम् । तथाच । - प्रत्येकपदार्थविषयकत्वस्य प्रतिबन्धकताया अतिरिक्तवृत्तित्वान्नाति-" M व्याप्तिरिति भावः । એટલે દીધિતિકારે ઘટકોમાં સ્વાતંત્ર્યણ દોષતાપત્તિ દૂર કરવા “વિશિષ્ટવિષયકત્વ એ પ્રકારાન્તરનું અનુસરણ કર્યું. યાદશ એટલે યહૂંપાવચ્છિન્નવિશિષ્ટવિષયકત્વ એ તાદશ એ બ અનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોવું જોઈએ અર્થાતુ અનુમિતિ નિરૂપિત છે. પણ પ્રતિબંધકતાથી અતિરિક્તવૃત્તિ આ વિશિષ્ટવિષયકત્વ ન હોવું જોઈએ. H. I ધૂમાભાવવવૃત્તિવલિઃ જ્ઞાન એ વિ.વિષયક છે માટે ત્યાં વિ. વિષયકત્વ છે અને अनुमिति प्रतिबंधsq. ५९छ. ५५॥ पलिमा म विशिष्टविषयत्व छ (अयं वह्निः में विशिष्टशन छ भाट) ५९ त्यो अनुमति प्रतिवंत न डोवाथी त. ને પ્રતિબંધકત્વાતિરિક્તવૃત્તિ બની ગયું છે માટે સ્વાતંત્ર્યણ તે ઘટકીભૂતઅંશો દોષ બની શકે જ નહિ. આમ આ પ્રત્યેક હેત્વાભાસત્વાપત્તિ દૂર થઈ જાય છે. 1 गादाधरी : व्यर्थमिति । यथार्थपदाऽदानेऽपि सद्धेतुस्थलेऽतिव्या प्तिवारणसम्भवात् । ननु तत्र भ्रमविषयप्रत्येकपदार्थविषयकत्व" स्योक्तरीत्या वारणेऽपि तद्विषयविशिष्टेऽतिव्याप्तिरत आह भ्रमविषयेति । Y अप्रसिद्धत्वादिति । तथाच क्वातिव्याप्तिरिति भावः । એની સામે પૂર્વપક્ષ કહે છે કે આ રીતે જ સદ્ધતુક સ્થળીય અતિવ્યાપ્તિ પણ દૂર થઈ છે ---- सामान्य नियन्ति . (७) - -- -- - Page #81 -------------------------------------------------------------------------- ________________ 1 જાય. કેમકે ત્યાં પણ પૂર્વોક્ત રીતે ઘટકીભૂત અંશો હેત્વાભાસ નહિ બને અને માત્મક (I ( જ્ઞાન વિશિષ્ટવિષયક મળે જ નહિ કેમકે ત્યાંનો વિશિષ્ટવિષય જ અપ્રસિદ્ધ છે. એટલે || તાદશજ્ઞાનીયવિષયતા જ ન જતાં તે દોષ ન બનતાં સદ્ધતુ દુષ્ટ થવાની આપત્તિ પણ || [ સંભવતી નથી. પછી યથાર્થ પદનો નિવેશ વ્યર્થ જાય છે. છે આનો ઉત્તર આપતાં દીધિતિકાર કહે છે કે આ વૈયથ્યપત્તિ પ્રથમ લક્ષણમાં ઊભી છે ન જ રહે છે માટે તેનો પરિત્યાગ કરીને ગણેશે દ્વિતીયલક્ષણનું અનુસરણ કર્યું છે. હવે કેટલાક આ સ્થળે યથાર્થપદની સાર્થકતા બતાવે છે. પરંતુ તે બતાવવા પૂર્વે તે I ભૂમિકા કરે છે. दीधिति : केचित्तु दुष्टानामेव हेतूनामेतानि लक्षणानि । M गादाधरी : केचित्त्विति । ननु आद्यस्य दुष्टहेतुलक्षणत्वे I दोषेष्वतिव्याप्तिः, तेषामपि अनुमितिविरोधियथार्थज्ञान-विषयत्वात् । હત્વાભાસના ૩ ય લક્ષણો દુષ્ટ હેતુના જ છે પણ દોષના નથી. બે પ્રશ્ન - તો પછી દોષના પણ આ લક્ષણો તો બને છે માટે તેમાં અતિવ્યાપ્તિ આવશે ને P ને ? કેમકે દોષો પણ અનુમિતિ પ્રતિબંધક યથાર્થજ્ઞાન વિષય છે જ. गादाधरी : न च हुदादिपक्षकवयादिसाध्यस्थले वयभाववद्ध्रदादिरूपदोषाणामपि दुष्टहेतुतया दुष्टत्वमेवेति वाच्यम्, કેચિ - ફૂલો વદ્વિમાન ઘૂમર્ ઇત્યાદિ સ્થળે વહુન્યભાવવધૂદ્ધદાદિ રૂપ દોષો ન # પણ દુષ્ટ હેતુ હોવાથી તેમનામાં દુષ્ટત્વ અમને ઈષ્ટ જ છે. અર્થાત્ હ્રદો વહિમાનું # Fી અનુમિતિમાં “વહુન્યભાવવધૂદ્ધદાત' એ હેતુ પણ બની શકે છે અને તેથી તેમાં દુષ્ટતH જાય, તેમાં વાંધો શું છે? એ તો દુષ્ટ હેતુમાં જ લક્ષણ ગયું ને? 7 गादाधरी : तदूपावच्छिन्नपक्षकतदूपावच्छिन्नसाध्यकतद्रूपावच्छिन्न॥ हेतुकस्थले तेन रूपेण दुष्टस्य लक्षणं यदि तद्रूपावच्छिन्नपक्षसाध्य हेतुकानुमितिविरोधियथार्थज्ञानविषयत्वमात्रं तदा हुदत्वावच्छिन्न-4 I पक्षकवह्नित्वावच्छिन्नसाध्यकधूमत्वावच्छिन्नहेतुकानुमितिप्रतिबन्धक-1 ૨ સામાન્ય વિરક્તિ, (૪૮) ન J Page #82 -------------------------------------------------------------------------- ________________ प्रमाविषयवह्न्यभाववद्धदादीनां धूमत्वादिना दुष्टत्वाभावादतिव्याप्तिरित्याशङ्कां परिजिहीर्षुः तादृशाभावप्रतियोगिनां ज्ञानमिति षष्ठीसमासमाश्रित्य तादृशाभावप्रतियोगिप्रकारकयथार्थज्ञानविषयत्वमर्थं व्याख्यास्यति, तच्च ज्ञायमानदोषस्य प्रतिबन्धकतामते एव सङ्गच्छते, अतस्तन्मतमवलम्ब्यैवाह तत्रेति । दीधिति : तत्र तृतीयमिव प्रथममपि ज्ञायमानव्यभिचारादेः प्रतिबन्धकत्वमभ्युपेत्य । तदर्थश्च तादृशाभावप्रतियोगिनो ये व्यभिचारादयस्तत्प्रकारकयथार्थज्ञानविषयत्वम् । तत्त्वमित्यस्य च तद्वत्त्वमर्थः । आद्यस्यैव वा दुष्टलक्षणत्वमिति प्राहुः । गादाधरी : तेषु लक्षणेषु मध्ये इत्यर्थः । तृतीयलक्षणस्य सर्वमते एव ज्ञायमानदोषप्रतिबन्धकतामताभिप्रायकतया दृष्टान्तत्वेनोपन्यासः । પ્રશ્ન - ના, યેન રૂપેણ હેતુ દુષ્ટ બનતો હોય તેન રૂપેણ હેતુમાં દુષ્ટત્વવ્યવહાર ઈષ્ટ છે. હવે જ્યાં ધૂમકેતુક હૃદપક્ષકમાં વૃદ્ધિની અનુમિતિ છે. ત્યાં વર્જ્યભાવવહૃદત્વેન વર્જ્યભાવવહૃદ દુષ્ટ તો બને છે પણ હવે ધૂમડ્વેન વર્ત્યભાવવહૃદ જે દુષ્ટ નથી બનતો તે પણ બની જતાં અતિવ્યાપ્તિ આવશે. અર્થાત્ હૃદપક્ષક, વહ્નિસાધ્યક અનુમિતૌ ધૂમત્યેન અયં દુષ્ટઃ. એટલે તાદશ અનુમિતિપ્રતિબંધકદોષવિષયઃ એટલે કે હ્રદપક્ષકવહ્નિ સાધ્યક અનુમિતિમાં ધૂમત્વેન દુષ્ટ તે બને, જે તાદશ અનુમિતિપ્રતિબંધકદોષવિષય હોય. વસ્તુતઃ ધૂમત્વેન અયં એટલે ધૂમ જ દુષ્ટ બને છે પણ હવે તો એવા દોષનો વિષય વર્જ્યભાવવહૃદ પણ બનવાથી તે ધૂમત્તેન અયં એટલે વન્યભાવવહૃદ દુષ્ટ બની જવાની આપત્તિ આવે. જે વસ્તુતઃ ધૂમત્તેન દુષ્ટ નથી. હા, હૃદપક્ષકવતિસાધ્યક વન્દ્ગભાવવછૂંદત્વહેતુક જે અનુમિતિ હોય ત્યાં હૃદપક્ષકવહ્નિસાધ્યક અનુમિતૌ વન્યભાવવહૃદત્યેન અયં દુષ્ટઃ. એટલે તાદેશાનુમિતિ પ્રતિબંધકોષવિષયવન્યભાવવહ્રદ બનવાથી તે જ દુષ્ટ બને એમાં તો ઈષ્ટાપત્તિ જ છે. કેમકે વન્દ્ગભાવવછૂંદડ્વેન વર્જ્યભાવવહૃદ દુષ્ટ બને તેમાં તો વાંધો જ નથી પણ જ્યાં ધૂમત્તેન ધૂમને જ દુષ્ટ કહેવો છે. અર્થાત્ ધૂમત્વેન ધૂમ એ દોષવિષય બનાવવો છે ત્યાં સામાન્ય નિરુક્તિ ૦ (૬૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ [ 2 2 - - - - - - - ન દોષવિષય વહુન્યભાવવધૂહૂદ બની જતાં તેમાં ધૂમત્વેને દુષ્ટત્વવ્યવહાર તો ઈષ્ટ નથી જ. If ( આમ હૃદપક્ષકાયધૂમાનુમિતિમાં ધૂમત્વેન દુખત્વાપત્તિ વન્યભાવવધૂહૂદમાં થઈ જતાં || અતિવ્યાપ્તિ આવે જ છે. એટલે વહુન્યભાવવધૂહૂદમાં ધૂમહેતુકાનુમિતિ સ્થળે લક્ષણની | અતિવ્યાપ્તિ તો થાય જ છે. કેચિત્ - બરાબર છે. માટે જ આ લક્ષણને જો દુષ્ટનું જ લક્ષણ કહેવું છે તો તે ન અતિવ્યાપ્તિ દૂર કરવી જ જોઈએ. અને તે માટે અમે કહીશું કે તૃતીય લક્ષણમાં જેમ ને જ્ઞાયમાન દોષને જ પ્રતિબંધક સ્પષ્ટતયા કહેલો છે અર્થાત્ ત્યાં દોષવિષયકજ્ઞાનને ? ૧ પ્રતિબંધક નથી કહ્યું તેમ આ બે ય લક્ષણમાં પણ દોષવિષયક જ્ઞાનને પ્રતિબંધક ન કહેતાં 1 જ્ઞાયમાન દોષને જ પ્રતિબંધક કહેવો જોઈએ. હવે જો જ્ઞાયમાનદોષને પ્રતિબંધક કહીશું તો [] અનુમિતિકારણભૂતાભાવ જે પ્રતિબંધકાભાવ, તે દોષાભાવ રૂપ બનશે. (પૂર્વે તો એ દોષજ્ઞાનને પ્રતિબંધક માનતાં હતાં એટલે દોષજ્ઞાનાભાવ કારણભૂતાભાવ બનતો હોય.) , છે એટલે તાદશાભાવપ્રતિયોગીદોષ બનશે. પહેલાં જ્ઞાન બનતું હતું. હવે પૂર્વે તો પ્રતિયોગી દોષ , જ્ઞાન બનતું હતું એટલે કારણભૂતાભાવપ્રતિયોગી જે યથાર્થજ્ઞાન...એવો કર્મધારયમાં જ # વિગ્રહ આવશ્યક હતો. હવે દોષને પ્રતિયોગી બનાવ્યો માટે દોષરૂપ જે યથાર્થજ્ઞાન, એમ || ને કર્મધારયમાં તો વિગ્રહ થાય નહિ એટલે દોષોનું યથાર્થજ્ઞાન અર્થાત્ દોષ પ્રકારકજ્ઞાન એવો ને. - ષષ્ઠી તત્યુ. માં વિગ્રહ કરવો જ જોઈએ અને તાદશજ્ઞાનવિષયવં (વિશેષ્યત્વરૂપ) તુહેતુત્વ છે એ કહેવું જોઈએ. અર્થાતુ હવે લક્ષણ આવું બનશે. अनुमितिकारणीभूतोभावप्रतियोगिनां यद् ज्ञानं तद्विषयत्वं अर्थात् होपामा આ પ્રતિયોગિપ્રકારકજ્ઞાનવિષયત્વે દુષ્ટહેતુત્વમ્. જો આમ કહીએ તો દોષમાં જે અતિવ્યાપ્તિ | આવતી હતી તે દૂર થાય કેમકે તાદશ દોષપ્રકારક જ્ઞાન વિષયત્વ (વિશેષ્યત્વરૂપ) દોષમાં || તો નહિ જ આવે કેમકે દોષમાં તો પ્રકારત્વ છે. તાદશ વિશેષ્યત્વ હેતુમાં જ છે માટે આ દુષ્ટહેતુમાં જ આ લક્ષણ પહોંચી જાય. 0 गादाधरी : तदर्थश्चेति । प्रतियोग्यन्तेन व्यभिचारादिदोषानादाय | लक्षणं सङ्गमनीयमिति दर्शयितुं व्यभिचारादय इति, न तु तेन रूपेण लक्षणघटकत्वमित्यवधेयम् । एवं च यथार्थपदानुपादाने दुष्टत्वभ्रममादाय ! प्रकृतहेतुभिन्नेऽतिप्रसङ्ग इति यथार्थपदसार्थक्यम् । || ગદાધર કહે છે કે દીસ્થિતિમાં તાશામાવ પ્રતિયોનિનો જે વ્યભિચારાયઃ 1 (ા સામાન્ય નિરુક્તિ • () 10 Page #84 -------------------------------------------------------------------------- ________________ 50 - 1 પંક્તિ છે તેમાં વ્યભિચાર' પદનો લક્ષણમાં ઘટક તરીકે ઉલ્લેખ નહિ સમજી લેવો કેમકે (. | પ્રતિયોગી પદથી તે વ્યભિચારાદિ દોષો જ પકડાવવાના છે. અર્થાત્ પ્રતિયોગિત્યના IT વ્યભિચારાદિદોષ આવી જવાના છે માટે લક્ષણમાં વ્યભિચારત્વેન વ્યભિચારાદિને ઘટક || બનાવવાની જરૂર નથી. હવે જે પૂર્વોક્ત લક્ષણમાં “યથાર્થ પદનો નિવેશ ન કરીએ અર્થાત્ “અનુમિતિ Tલ કારણભૂતાભાવપ્રતિયોગીપ્રકારકજ્ઞાનવિષયવં લક્ષણ કરીએ તો પર્વતો વદ્વિમાન ધૂમાત્ સ્થળે સદ્ધતુ દુષ્ટ થવાની આપત્તિ આવે. કેમકે આ અનુમિતિમાં કારણભૂતાભાવ= જ વહુન્યભાવવતૃત્તિત્વવિશિષ્ટ ધૂમ રૂપ દોષાભાવ બને. તત્વતિયોગી = 1 વન્યભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ ધૂમ રૂપે દોષ. એનું જ્ઞાન = અહીં ભ્રમાત્મક જ્ઞાન છે જ. H I ત...કારકજ્ઞાનવિષયત્વ હેતુમાં આવી જાય. કેમકે વહુન્યભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ ધૂમ 1 એવું જ્ઞાન હોવાથી તકારકજ્ઞાનવિષયત્વ વિશેષરૂપ જે હેતુ છે તેમાં જતાં સત ધૂમ | એ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે. આ દોષ દૂર કરવા યથાર્થ પદનો નિવેશ કર્યો. હવે આ A વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમવાનું ધૂમ: એમાં પ્રકારરૂપ જ્ઞાન યથાર્થજ્ઞાન જ નથી. આ તે માટે તત્પકારક જ્ઞાન પણ યથાર્થજ્ઞાન નથી. એટલે તદીયવિષયતા ધૂમ રૂપ સદ્ધતુમાં ન A. જ જતાં તે દુષ્ટ નહિ જ બને. આમ “યથાર્થ પદનો નિવેશ સાર્થક જ છે. અર્થાત્ તેના જ ભ વૈયથ્યને લીધે ગણેશ દ્વિતીય લક્ષણનું અનુસરણ કરે છે એમ કહેવું વ્યાજબી નથી. H. गादाधरी : यद्यपि पर्वतत्वाद्यवच्छिन्ने वह्नित्वावच्छिन्नसाधने धूमत्वावच्छिन्नो दुष्ट इत्यादेः सद्धेतौ दुष्टत्वव्यवहारस्य नापत्तिः, तत्र | तत्पक्षसाध्यहेतुकानुमितिप्रतिबन्धकरूपदोषप्रकारकज्ञानविषयत्वस्यैव । प्रत्येतव्यत्वात्, तादृशानुमितिप्रतिबन्धकबाधव्यभिचारादेश्चाऽ-1 प्रसिद्धत्वात्, हृदादौ वयादिसाधनमादाय च सर्वत्र दुष्टत्वव्यवहार इष्टः, ગદાધર કહે છે કે સદ્ધનુકસ્થલીય અતિવ્યાપ્તિ કેચિના નવા પરિષ્કાર મુજબ તો ૧ સંભવતી જ નથી પછી ત્યાં “યથાર્થ પદની જરૂર રહેતી જ નથી. જુઓ, પર્વતો વહ્નિમાન ધૂમાન્ સ્થળે વસાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમ એ દોષ છે. ન તત્વકારકજ્ઞાનવિષયત્વ ધૂમમાં જઈ શકતું જ નથી કેમકે દોષ એ પ્રકાર ત્યારે જ બને છે જયારે તે પોતે પ્રસિદ્ધ હોય. અહીં વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાત્મક દોષ | . કે સામાન્ય નિરક્તિ , (૧) – J Page #85 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પર્વતપક્ષકવહિંસાધ્યકધૂમહેતુકાનુમિતિ પ્રતિબંધકરૂપ જ અપ્રસિદ્ધ છે તો ત...કારકજ્ઞાન જ ન આ અપ્રાપ્ય બની જાય અને તેથી અતિવ્યાપ્તિ સંભવતી જ નથી. અને હૃદપકવહિંસાધ્યકધૂમહેતુકાનુમિતિપ્રતિબંધક વન્યભાવવઠ્ઠદદોષ | મ (પ્રતિયોગી)પ્રકારકજ્ઞાનવિષયત્વ ધૂમમાં જતાં ત્યાં દુષ્ટત્વવ્યવહાર ઈષ્ટ છે જ. એટલે આ છે આ રીતે યથાર્થ જ્ઞાનની આવશ્યકતા જણાતી નથી. ॥ गादाधरी : तथापि धूमसाधने वह्नित्वेनाऽयं दुष्ट इत्यादौ ।। वह्नित्वावच्छिन्नहेतुकधूमाद्यनुमितिप्रतिबन्धकदोषप्रकारकज्ञानविषयत्वस्य प्रत्ययात् वक्ष्यमाणसम्बन्धावच्छिन्नतादृशानुमितिप्रतिबन्धकधूमाभावववृत्तित्वविशिष्टवयादिरूपदोषप्रकारताशालिभ्रममादाय ! M रासभादितात्पर्येणाऽपि तथा व्यवहारः स्यात् । તથાપિ – છતાંય કેચિત્ મતાનુસાર યથાર્થ પદની સાર્થકતા અહીં સંભવે છે. જુઓ આ * પર્વતો ઘૂમવાન્ વ આ સ્થળે ધૂમાનુમિતૌ વદ્વિવેન અય દુષ્ટ એવો જે વ્યવહાર થાય ? છે. તેનો અર્થ એ થયો કે સમિતિ પ્રતિબંધ તોષવારજ્ઞાનવિષયો વહ્નિ છે પણ હવે તો તાદશદોષપ્રકારક જ્ઞાન એ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવદ્ધિમાનું વહ્નિઃ આ જેમ છે તેમ ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટવર્તિમાનું રાસભા પણ બને અને તેથી રાસભામાં દુષ્ટત્વ વ્યવહાર થઈ જાય. અર્થાત્ ધૂમાનુમિત વદ્વિવેન મયં કુષ્ટઃ એટલે ] ન ધૂમામિતી વહ્નિત્વેન વ િતુષ્ટ એમ ન થતાં ધૂમાનમિત્તે વદ્વિવેન રામ (૩ એમ થઈ જાય. આ રીતે રાસભમાં અતિવ્યાપ્તિ આવી જાય. (અહીં ખ્યાલ રાખવો કે ‘વત્રિત્વેન” માં જે તૃતીયાર્થ વૈશિસ્ત્ર (અવચ્છિન્ન) છે તેનો અન્વય વહ્નિત્વેન છે વલિહેતુકાનુમિતિમાં કરવાનો છે.) અર્થાત્ આ અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ' પદ મૂકવું - જ જોઈએ. હવે યૂનામાવવવૃત્તિ-વિશિષ્ટવદ્ધિમાન રામ: એ ભ્રમાત્મક જ્ઞાન | હોવાથી તેમાં (રાસભમાં) તાદશદોષપ્રકારક યથાર્થજ્ઞાનવિષયત્વ ન જતાં તેમાં | અતિવ્યાપ્તિ નહિ આવે. આ રીતે ગદાધરે “કેચિત્રના મતાનુસાર “યથાર્થ પદના નિવેશનું પ્રયોજન બતાવ્યું. गादाधरी : नच तत्र विशेष्ये तृतीयान्तार्थवह्नित्ववैशिष्ट्यभानादासभे ક Gજ સામાન્ય વિરક્તિ (૨) GEO Page #86 -------------------------------------------------------------------------- ________________ ॥ तद्बाधेन नायमतिप्रसङ्ग इति वाच्यम्, આ પ્રશ્ન - રાસભામાં આવતી અતિવ્યાપ્તિનું વારણ તો અમે અન્ય રીતે કરી આપશું. # ધૂમાનુમિતી વહ્નિત્વેન ગયે તુ એમાં વહ્નિત્વના વૈશિષ્ટયનો ઇદન્તાવવચ્છિન્ન ઈદ 1 પદાર્થમાં અન્વય કરશું. અર્થાત્ ધૂમાનુમિતી વહ્નિત્વવિશિષ્ટ: વહ્નિઃ દુષ્ટ: એ જ વ્યવહાર 1 T' થાય અને તે તો ઈષ્ટ છે જ. આમ વહ્નિત્વેન “અયંથી વહ્નિત્વવિશિષ્ટ જ પકડાવાનું. અમે આ કહીશું કે રાસભ તો વહ્નિત્વવિશિષ્ટ છે જ નહિ. માટે તે પકડી શકાય જ નહિ. આમ રાસભમાં અતિવ્યાપ્તિ સંભવતી જ નથી અને તેથી “યથાર્થ પદ નિવારણમાં જરૂરી નથી. ॥ गादाधरी : तथा सति दोषपदार्थघटकानुमितौ वह्नित्वावच्छिन्नहेतु"कत्वाऽलाभात् तल्लाभानुरोधेन हेतुप्रकारकज्ञानजन्यानुमितिप्रतिबन्ध करूपदोषपदार्थघटकहेतौ वह्नित्ववैशिष्ट्यरूपतृतीयान्तार्थस्य, I तत्प्रकारतायां वाऽवच्छिन्नत्वार्थकतृतीयान्तलभ्यवह्नित्वावच्छिन्न-1 त्वस्यान्वय इत्यस्यैवोपगन्तव्यत्वात् । ગદાધર - વહિવેનમાં તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય જો ઈદ પદાર્થમાં કરશો તો વહ્નિત્નાવચ્છિન્ન વદ્વિહેતુકાનુમિતિમાં તેનો લાભ નહિ થાય. કહેવાનો ભાવ એ છે કે A પક્ષતાવ દકવચ્છિન્નક સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નક અને હેતતાવચ્છેદકા-. વચ્છિન્નકાનુમિતિ પ્રતિ જ અમુક દોષ પ્રતિબંધક બને તેમ તો કહેવું જ પડશે. અર્થાત્ | અનુમિતિમાં હેતુતાવચ્છેદકાવચ્છિન્નતકત્વ તો કહેવું જ પડશે. જો તેમ ન કહો તો તો | પર્વતો ઘૂમવાન્ તત્પર્વતત્વા રૂપ સહેતુક અનુમિતિનો તત્પર્વતત્વસદ્ધતુ પર્વતો ઘૂમવાનું વડા પ્રતિબંધક ભૂત દોષથી દુષ્ટ થઈ જવાની આપત્તિ આવશે. કેમકે In હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુકાનુમિતિ પ્રતિ પ્રતિબંધક ભૂત દોષ તો તમે કહ્યું નથી. માત્રn. I પક્ષતાવ. એવ. પક્ષક, સાધ્યતાવ. અવ. સાધ્યકાનુમિતિ પ્રતિબંધકીભૂત દોષ કહો છો તો ) J પર્વતો ધૂમવાનું વહ્નઃ સ્થળે તાદશાનુમિતિ પ્રતિબંધક દોષ પ્રકારક જ્ઞાન વિષયત્વ વહ્નિમાં [] જતાં જેમ વતિ દુષ્ટ બને છે. તેમ તેવી જ (તત્પષક તત્યાધ્યક) પર્વતો ધૂમવાનું વલ્લેઃ સ્થલીય અનુમિતિપ્રતિબંધકદોષપ્રકારકજ્ઞાનવિષયત્વ તત્પર્વતત્વમાં પણ જતાં તે દુષ્ટ બની છે જવાની આપત્તિ આવે. મને સામાન્ય નિરતિ ૦ (૩) મે -- - Page #87 -------------------------------------------------------------------------- ________________ આ આપિત્ત દૂર કરવા હેતુતાવચ્છેદકાચ્છિન્નહેતુકાનુમિતિ તો કહેવી જ જોઈએ. અર્થાત્ હેતુતાવચ્છેદકનું વૈશિષ્ટ્ય તદ્વેતુક અનુમિતિમાં કહેવું જ પડશે. એટલે ધૂમાનુમિતૌ વહિત્યેન અયં દુષ્ટઃ સ્થળે વહ્નિત્વ રૂપ હેતુતાવચ્છેદકનું વૈશિષ્ટ્ય તમે ‘ઇદં’ પદાર્થમાં તો આપી શકતા જ નથી. કેમકે તેમ કરતાં ‘વહ્નિત્વાવચ્છિન્નહેતુકાનૈમિતિ’નો લાભ થાય નહિ. એટલે તેના લાભ માટે તૃતીયાર્થ વૈશિષ્ટ્યનો અન્વય તદ્વેતુક અનુમિતિમાં જ તમારે કરવો પડશે. અર્થાત્ વહ્નિત્વરૂપ હેતુતાવચ્છેદકનો હેતુમાં અન્વય કરવાના લાભ માટે વૈશિષ્ટ્યનો અન્વય હેતુમાં જ કરવો રહ્યો. (‘હેતુ’માં એટલે સદ્વેતુકાનુમિતિમાં) અર્થાત્ હેતુપ્રકારક જે પરામર્શરૂપ જ્ઞાન તજ્જન્ય જે અનુમિતિ એના પ્રતિબંધકરૂપ જે દોષ એ દોષ પદાર્થ તત્વક્ષક, તત્સાધ્યક, તદ્વેતુક (પ્રસ્તુતમાં વહ્નિત્વાવચ્છિન્નવહ્નિહેતુક) અનુમિતિ કારણીભૂતાભાવ પ્રતિયોગિરૂપ છે. એટલે એમાં ઘટક હેતુ છે આ હેતુમાં તૃતીયાર્થ વૈશિષ્ટચનો અથવા તો આ હેતુનિષ્ઠ પ્રકારતામાં વૈશિષ્ટચનો અર્થાત્ વહ્નિત્વાવચ્છિન્નત્વનો અન્વય કરવો જ પડશે. હવે આ રીતે ધૂમાનુમિતૌ વહ્નિત્વન અયં દુષ્ટઃ સ્થળે વહ્નિત્વન સ્થળે તૃતીયાર્થ વૈશિષ્ટયનો અન્વય હેતુમાં કરવાનો નિશ્ચિત થઈ ગયો એટલે તેનો અન્વય ‘ઇદં’ પદાર્થમાં તો તમે કરી શકતા જ નથી અને તેથી ભ્રમસ્થળે રાસભમાં અતિવ્યાપ્તિ દુર્વા૨ ૨હે છે. એટલે એના વારણ માટે ‘યથાર્થ’ પદની આવશ્યકતા ઊભી જ રહે છે. गादाधरी : नच विशेष्ये वह्नित्वादिधर्मवैशिष्ट्यबोधकपदसमभिव्याहारस्थले दोषार्थकधातोरेव वह्नित्वावच्छिन्नहेतुकानुमितिप्रतिबन्धकोऽर्थः, अथवा अनुमित्यर्थकसाधनशब्दस्यैव वह्नित्वाद्यवच्छिन्नहेतुकानुमितिरूपविशेषलाक्षणिकत्वम्, दुष्धात्वर्थे ऽनुमित्यन्तर्भावे साधनपदार्थानन्वयप्रसङ्गात्, तथा च विशेष्य एव तृतीयार्थवैशिष्ट्या - न्वयोपगमान्नोक्तातिप्रसङ्ग इति वाच्यम्, પૂર્વપક્ષ : વારૂ, જો અનુમિતિમાં ઘટકીભૂત હેતુમાં હેતુતાવચ્છેદકાવચ્છિન્નત્વનો લાભ આવશ્યક જ છે તો તેનો લાભ અમે તમને અન્ય રીતે કરી આપશું. વહ્નિત્વન અર્થ તુષ્ટઃ અહીં વહ્નિત્વધર્મવૈશિષ્ટય બોધકપદ - ‘વહ્નિત્વેન’ પદ છે સામાન્ય નિરુક્તિ ૭ (૦૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ | તેનો “અય' રૂપ વિશેષ્ય સાથે સમભિવ્યાહાર છે. આ સ્થળે કુષ્ટઃ પદનો અર્થ છે વોષવિષયક થાય છે તેમાં જે દુષ્ય ધાતુ છે તેનો અર્થ વહિવાવચ્છિન્ન હેતુકાનુમિતિ પ્રતિબંધક દોષ એવો અમે કહીશું. અહીં વહ્નિત્વનાં વૈશિસ્યનો હેતુમાં લાભ થઈ જ જાય છે પછી વહ્નિત્વેન એવા પદ ગત તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય ઇદ પદાર્થરૂપ વિશેષ્યમાં અમે કેમ ન કરી શકીએ ? અને તેમ થતાં રાસભમાં અતિવ્યાપ્તિ પ્રસંગ સંભવતો જ નથી. શંકા - આવો, તમે દુન્ ધાતુનો અર્થ કરી શકતા નથી કેમકે ધૂમનાથને 1 વદ્ધિત્વેન મયં તુષ' આ સ્થળે સાધનનો અર્થ પણ અનુમિતિ છે અને દુષ્ટ્ર ધાતુનો અર્થ શું પણ તમે “અનુમિતિ' પદ ઘટિત કરેલો છે. તો પુનરુક્તિદોષબલથી આવો અન્વય થઈ # શકતો નથી. પૂર્વપક્ષ ઃ વારૂ. તો અમે દુષ ધાતુનો તાદશ અર્થ નહિ લઈએ પણ અનુમિત્કર્થક જે II સાધન પદ છે તેની વહ્નિત્વાવચ્છિન્નહેતુકાનુમિતિમાં લક્ષણા કરશું. અર્થાત્ સાધનપદને I ] વહ્નિતાવચ્છિન્ન હેતુકાનુમિતિપરક કહીશું. હવે તેમાં જ હેતુતાવ. વહ્નિત્વના વૈશિસ્યનો [] છેઅન્વય હેતુમાં થઈ ગયો છે માટે વહ્નિત્વેન સ્થલીય તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય “ આ 'P પદાર્થમાં સુતરાં ઉપપન્ન થઈ શકે છે તેમ થતાં રાસભામાં અતિવ્યાપ્તિ દોષ સંભવતો ? નથી. એટલે “યથાર્થ પદના નિવેશની જરૂર રહેતી જ નથી. गादाधरी : एवमपि वह्निना धूमसाधने रासभो दुष्ट इत्यादिव्यवहारस्य | भ्रममादायातिप्रसङ्गादिति यथार्थपदसार्थक्यम् । ગદાધર કહે છે કે નહિ. ભલે તેમ તમે કહો. છતાંય જ્યાં વહ્નિતા (‘વહિત્ત્વની નહિ) નાથને રામો દુષ્ટ એવો ભ્રમાત્મક વ્યવહાર થાય છે તેને લઈને તો II I અતિવ્યાપ્તિ આવે જ છે એટલે તેના વારણ મળે તો “યથાર્થ' પદનો નિવેશ કરવો જો એ પડશે. કહેવાનું તાત્પર્ય એ છે કે વહ્નિનું વૈશિસ્ય વહ્નિમાં તો બાધિત છે. એથી વતિનો SP અન્વય અનુમિતિમાં જ કરવો પડશે. અને તેમ થતાં મયં પદથી રાસભ પણ પકડી શકાય IT એટલે ત્યાં અતિવ્યાપ્તિ આવે એને દૂર કરવા “યથાર્થ પદનું ઉપાદાન આવશ્યક છે જ. || गादाधरी : अथवा इतरभेदानुमापकमेवेदं लक्षणम् । तथा च पर्वत- સામાન્ય નિરુક્તિ (૫) = 0 Page #89 -------------------------------------------------------------------------- ________________ पक्षकधूमसाध्यकवह्निहेतुकदुष्टलक्षणस्य तथाविधानुमितिविरोधिव्यभिचारादिभ्रममादाय सद्धेतावितरभेदव्यभिचारित्वात् यथार्थपदसार्थक्यम् । (પૂર્વપક્ષ - વદ્ઘિના ધૂમસાધને અયં દુષ્ટઃ સ્થળની આપત્તિ દૂર કરવા અમે કહીશું કે અહીં તૃતીયાર્થ ‘અભેદ’ છે. અને તેથી વત્ત્તભેદ રાસભમાં બાધિત હોવાથી અતિવ્યાપ્તિ પ્રસંગ નથી. અને તેથી યથાર્થ પદનું ઉપાદાન વ્યર્થ જાય છે.) ઉત્તર પક્ષ - વારૂ, ત્યારે અમે હવે કહીશું કે આ લક્ષણ વ્યવહાર પ્રયોજક નથી. પણ વ્યાવૃત્તિ પ્રયોજક છે. અત્યાર સુધી વ્યવહારલક્ષણ કર્યુ હતું હવે વ્યાવૃત્તિ એટલે કે ઇતરભેદાનુમિતિજનક આ લક્ષણ અમે કહીશું. હેતુઃ કૃતમિન: ( તહેવિતર भिन्नः ) अनुमितिकारणीभूताभावप्रतियोगिप्रकारकयथार्थज्ञानविषयत्वात् । હવે આ અનુમિતિના હેતુમાં જો ‘યથાર્થ’ પદ ન આપીએ તો વ્યભિચાર આવે. પર્વતો ધૂમવાન્ વતૅઃ અનુમિતિ પ્રતિબંધક દોષ - ધૂમમાવવવૃત્તિત્વવિશિષ્ટ વત્તિ. હવે ‘પર્વતો ધૂમવાન્ ફન્ચનવાત્” એ સદ્વેતુક અનુમિતિ છે. ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહિમાન્ ઈન્ધન ન હોય છતાં તેવું જ્ઞાન કરીએ તો તે ભ્રમાત્મક કહેવાય અને તેથી તાદશદોષપ્રકારક જ્ઞાન વિષયત્વ ઇન્ધનાત્મક સદ્વેતુમાં આવી જાય છે અને ત્યાં દુષ્ટàત્વેતરભિન્નત્વરૂપ સાધ્ય નથી. માટે ઇતરભેદાનુમિતિજનક આવો વ્યભિચારી હેતુ બની શકે નહિ. એટલે ઇતરભેદાનુમિતિજનક તેને બનાવવા માટે ‘યથાર્થ’ પદનો નિવેશ આવશ્યક છે. ધૂમાભાવવવૃત્તિત્વવિ.વતિમદિન્ધનમ્ એ તાર્દશદોષ પ્રકારક યથાર્થજ્ઞાન નથી માટે ઇન્ધનમાં હેતુ જઈ શકતો નથી. હવે જ્યાં જ્યાં હેતુ જાય છે ત્યાં ત્યાં દુષ્ટતરભેદ રહે જ છે આમ તે સદ્વેતુથી ઇતરભેદાનુમિતિ થઈ શકે છે. આ રીતે છેવટે ઇતરભેદાનુમાપક આ લક્ષણને કહીને તેમાં યથાર્થપદની સાર્થકતા કેચિત્ મતે કરી આપી. गादाधरी : ज्ञानञ्चात्र स्वज्ञानविषयप्रकृतहेतुतावच्छेदकवत्त्वसम्बधावगाहि ग्राह्यम् । तेन प्रकृतहेतुभिन्नस्यापि सम्बन्धान्तरेण दोषप्रमाविषयत्वेऽपि नातिप्रसङ्गः । अग्रेऽपीदृशसम्बन्धेनैव तद्वत्वं बोध्यम् । ગદાધર કહે છે કે દોષ પ્રકારક યથાર્થજ્ઞાન (યથાર્થપદ લે ત્યારે) જે લેવાનું છે તે · સ્વજ્ઞાનવિષયપ્રકૃત હેતુતાવચ્છેદકવત્વ સંબંધથી લેવું અર્થાત્ દોષનિષ્ઠ પ્રકારતા ઉક્ત સામાન્ય નિરુક્તિ ♦ (૭૬) Page #90 -------------------------------------------------------------------------- ________________ સંબંધથી અવચ્છિન્ન સમજવી. એટલે કે દોષને રહેવાનો આ સંબંધ સમજવો. ધૂમવાનું છે વ સ્થળે ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિઃ વલિશ અહીં દોષ ઉક્તસંબંધથી વતિમાં SY જતાં દોષ વદ્વિ દોષવાનું (અર્થાત દુ) બને. પર્વતો વદ્વિમાન ઘૂમતું સ્થળે સદ્ધતુ દુષ્ટ [] નહિ બને કેમકે ત્યાં વહુન્યભાવવવૃત્તિત્વવિ.ધૂમક્ષ એ દોષપ્રકારક યથાર્થજ્ઞાન જ નથી. તે ભ્રમજ્ઞાન છે. વળી ધૂમવાનું વહ્નઃ સ્થળે જે યથાર્થ દોષ છે – ધૂમાભાવવવૃત્તિત્વવિ.વતિઃ , તેને સાથે લઈને ધૂમશ્ચ એવી સમૂહાલંબન અનુમિતિ ન લેવાય કેમકે “ધૂમ'માં રહેલું છે ધૂમત્વ એ પ્રકૃત હેતુતાવચ્છેદક નથી. વહ્નિત્વ જ તેવું હોવાથી દોષ તાદશ સં. થી વતિમાં જ જાય. પણ જો દોષને રહેવાનો આવો કોઈ સંબંધ ન કહીએ અર્થાત્ દોષ નિષ્ઠ પ્રકારના આવા સંબંધથી અવચ્છિન્ન ન કહીએ તો તો “યથાર્થ પદ આપવા છતાં અતિવ્યાપ્તિ ઊભીએ ઇ રહે. પર્વતો વદ્ધિમાન ઘૂમર્ સ્થળે વહુન્યભાવવાળા પર્વત રૂપ દોષ તો અપ્રસિદ્ધ છે તે એ પણ ધૂમવાનું વહેઃ સ્થળે ધૂમાભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ વહ્નિ એ દોષ તો પ્રસિદ્ધ છે. તે કાલિક ને સંબંધથી સદ્ધતુ ધૂમમાં જરૂર રહી જાય. કાલિકેન ધૂમાભાવવદ્ધત્તિત્વવિશિષ્ટ વતિમાનું ધૂમઃ Y ન આ દોષપ્રકારક યથાર્થજ્ઞાન છે જ એટલે તેની વિષયતા સદ્ધતુમાં ચાલી જતાં તે દુષ્ટ બને. | આ આપત્તિ નિવારવા માટે પૂર્વોક્તસંબંધવાચ્છિન્ના દોષપ્રકારતા લેવાનું અને કહ્યું , J છે. આગળ પણ દોષવત્તા હેતુમાં લઈ જવા માટેનો આ જ સંબંધ જાણવો. પ્રોક્ત સંબંધ ન લઈએ તો ઇતરભેદાનુમિતિમાં હેતુ વ્યભિચારી બનવાની પણ # આપત્તિ આવે તે પણ ઉપલક્ષણથી જાણવું. 4 गादाधरी : अथ ज्ञायमानपक्षनिष्ठसाध्याभावत्वादिना बाधादिदोषाणां । प्रतिबन्धकता न सम्भवति, साध्याभावत्वादिना पदार्थान्तरस्यैव यत्र ज्ञानं ।। तत्र दोषाणामज्ञायमानतयाऽविरोधित्वेनानुमित्यापत्तेः, किन्तु । ज्ञानीयपक्षतावच्छेदकाद्यवच्छिन्नविषयतानिरूपितसाध्याभावत्वाद्यवच्छिन्नविषयतावत्त्वेन, तादृशविषयतया ज्ञानविशिष्टत्वेन वा । तच्च रूपं || तादृशभ्रमविषयपदार्थान्तरसाधारणमेवेति तेषामपि तादृशभ्रमदशायां विरोधित्वान्नोक्तापत्तिः । एवञ्च सद्धेतूनामनुमितिप्रतिबन्धकता [ વા સામાન્ય નિક્તિ • (o) n ] Page #91 -------------------------------------------------------------------------- ________________ वच्छेदकनिरुक्तविषयताश्रयवह्न्यभावादिप्रमाविशेष्यत्वादतिव्याप्तिरिति , પૂર્વપક્ષ - અત્યાર સુધીમાં દોષવિષયકજ્ઞાનને પ્રતિબંધક માનતા અને શાયમાનદોષને પ્રતિબંધક માનતા બે પક્ષ જોયા. તેમાં દોષવિષયકજ્ઞાન પ્રતિબંધકતાવાદિમતે અનુમિતિ પ્રતિબંધક યથાર્થજ્ઞાનવિષયતા પ્રતિબંધકમાં રહે છે. તેથી પ્રતિબંધકતાવચ્છેદક વિષયતા બને. હવે જો આવી વિષયતાશ્રયને જ હેત્વાભાસ તેઓ કહે તો આપત્તિ આવે. વન્ત્યાવહ્રદત્તેન હૃદાવગાહિ જ્ઞાન જે છૂંદો વહ્લિમાન્ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક છે તેમ વન્દ્ગભાવવહૃત્યુંન ઘટાવગાહિ ભ્રમાત્મક જ્ઞાન પણ પ્રતિબંધક છે. જેમ રજતત્ત્વેન રજતાવગાહિ જ્ઞાન થતાં ઇદં રજતમ્ જ્ઞાન થાય છે તેમ રજતત્વન શુક્યવગાહિ જ્ઞાન પણ ઇદં રજતમ્ ઇત્યાકારક જ થાય. એ જ રીતે પ્રસ્તુતમાં વન્યભાવવહ્રત્યેન હૂંદાવગાહિ કે ઘટાવગાહિ જ્ઞાન વન્યભાવવહ્રદ વિષયક જ કહેવાય. હવે વત્ત્વભાવવહ્રત્યેન ઘટાવગાહિ જ્ઞાન ભ્રમાત્મક હોવા છતાં તે પણ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક તો જરૂર બને. (યથાર્થ પદ ન લેવાથી તો ભ્રમ+પ્રમા ઊભયબુદ્ધિ પ્રતિબંધક બને જ.) આમ એ તો નક્કી થયું કે વર્જ્યભાવવહૃદત્યેન હૂંદાવગાહિજ્ઞાન અને વર્ત્યભાવવષ્કૃત્યેન ઘટાવગાહિ જ્ઞાન બે ય અનુમિતિ પ્રતિબંધક બની શકે. કેમકે બેય વત્ત્વભાવવવિષયક જ્ઞાન તો છે જ. હવે વત્ત્વભાવવત્વેન ઘટાવગાહિ જ્ઞાન હોવા છતાં ય અનુમિતિ તો થાય જ છે. એટલે પ્રતિબંધક હોવા છતાં પણ અનુમિતિની આપત્તિ આપી શકાય. હવે વર્ત્યભાવવત્પ્રદત્યુંન ઘટાવગાહિજ્ઞાન વિષય વત્ત્વભાવવહ્રદ વિષયક જ્ઞાન તો છે જ. તેના હોવા ઉપર અનુમિતિની ઇષ્ટાપત્તિ તો કહી શકાય નહિ એટલે તેના વારણ માટે તેમને નિરૂપ્યૂનિરૂપકભાવાપન્ન અર્થાત્ સખંડવિષયતા કહેવી પડશે. એટલે કે વર્જ્યભાવવછૂંદડ્વેન ઘટાવગાહિ જ્ઞાનીય વિષયતા એક અખંડ વિષયતા છે તેથી તેની વિષયતાનો આશ્રય પ્રતિબંધક જ નહિ બને. વર્ધિત્વાવચ્છિન્નવિષયતાનિરૂપિત અભાવત્વાવચ્છિન્ન વિષયતા નિરૂપકÇદત્વાવચ્છિન્નવિષયતાસ્વરૂપ આવી નિરૂપ્ય નિરૂપકભાવાપન્નવિષયતાનો આશ્રય વર્જ્યભાવવાન્ હ્રદ બને. હવે વર્તિત્વન વન્યવગાહિ તે વિષયતા હોય કે ગુજ્રાવગાહિ વિષયતા હોય, અભાવત્વેન અભાવત્વાવગાહિ વિષયતા હોય કે મઠાવગાહિવિષયતા હોય અને હૃદત્વન હ્રદાવગાહિવિષયતા હોય કે ઘટાવગાહિવિષયતા હોય - ગમે તેમ હોય પણ નિરૂપ્ય-નિરૂપકભાવાપન્ન - અર્થાત્ સખંડ વિષયતા હોવી જોઈએ એવી વિષયતાનો આશ્રય દોષ બને. આમ સામાન્ય નિરુક્તિ ♦ (૦૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ T E - - - -- --------- - 1 દોષવિષયકજ્ઞાનવાદિને માનવું જ જોઈએ જેથી વહુન્યભાવવધૂ હૃદત્વેન જો જ ઘટાવગાણિજ્ઞાનીય-અખંડવિષયતાશ્રય વહુન્યભાવવધૂહદ પ્રતિબંધક જ ન બને અને તેથી આ I તેના હોવા ઉપર અનુમિતિની આપત્તિ તો ન જ આપી શકાય કેમકે તે અનુમિતિ પ્રતિ | , પ્રતિબંધક જ હવે તો ન રહ્યો. આમ દોષવિષયકજ્ઞાનવાદિમતમાં જેમ સખંડ વિષયતાના ! એ આશ્રયને જ પ્રતિબંધક કહેવો પડે છે, અર્થાતુ પ્રતિબંધકતાવચ્છેદકીભૂતવિષયતાશ્રયને જ ! બ પ્રતિબંધક કહેવો પડે છે તેમ જ્ઞાયમાનદોષને પ્રતિબંધક કહેનારાને પણ તેવી સખંડવિષયતા છે જ માનવી જ પડશે. અર્થાત્ સખંડવિષયતા અથવા જો આ વિષયતાવત્ત્વને સંબંધ બનાવી 11 દઈએ તો તાદશ સંબંધથી જ્ઞાન વિશિષ્ટ દોષ પ્રતિબંધક વિષય એ જ દોષને પ્રતિબંધક || ( કહેવો પડશે. અર્થાત્ સખંડ વિષયનારત્વેનૈવ દોષને પ્રતિબંધક કહેવો પડશે. જો તેમ ન | કહે તો વહુન્યભાવવધૂહૂદવેન કે હદવૃત્તિત્વવિશિષ્ટ વહુન્યભાવત્વેને ઘટાવગાણિજ્ઞાન એ | પ્રતિબંધક ન બને કેમકે તેઓ તો જ્ઞાયમાન દોષને પ્રતિબંધક કહે છે જ્યારે અહીં તો દોષ છે જ્ઞાયમાન નથી, ઘટ જ્ઞાયમાન છે. આમ વહુન્યભાવવા દોષપ્રકારક જ્ઞાન હોવા છતાં તે છે હવે તે પ્રતિબંધક ન બને એટલે અનુમિતિની આપત્તિ આવે. પ્રતિબંધક હોવા છતાં તે જ અનુમિતિને ઈષ્ટાપત્તિ તો કહેવાય નહિ. એટલે આ આપત્તિ દૂર કરવા જ A અખંડવિષયતાવત્વેન દોષને તેઓ પ્રતિબંધક જ ન કહી શકે તેવું કરવું જોઈએ. અને તે ન માટે સખંડ વિષયતા તેમણે માનવી જ રહી. અર્થાત્ વહુન્યભાવવધૂહૂદવેન અખંડ ) 1 વિષયતાત્વેન દોષ પ્રતિબંધક જ ન બને પણ વહ્નિત્વાવચ્છિન્નવિષયતાનિરૂપિત | | હૂદત્વાતચ્છિન્નાવિષયતા નિરૂપિત અભાવત્નાવચ્છિન્ન જે વિષયતા, I ઈ તાદશવિષયતાવત્વેન દોષને પ્રતિબંધક કહેવો જોઈએ. (આવી વિષયતા ભ્રમ- A પ્રમાસાધારણ બને.) હવે આમ થવા છતાં પણ તેમને આપત્તિ ઊભી રહે છે. પર્વતો વદ્ધિમાનું ધૂમાડુ સ્થળે . | સદ્ધતુ દુષ્ટ બની જાય છે. જુઓ. વહિવાવચ્છિન્ન વિષયતા નિરૂપિત-અભાવત્નાવચ્છિન્ન આ વિષયતાવત્વેન વન્યભાવ તેમના હિસાબે પ્રતિબંધક બને. આવા વહુન્યભાવરૂપ પ્રતિબંધક પ્રકારકજ્ઞાન તે વહુન્યભાવવાનું ધૂમ: એવુ બને. તેની વિષયતા || ધૂમમાં જતાં સતુ દુષ્ટ બની જાય. गादाधरी : यद्रूपावच्छिन्नविषयतासामान्यं प्रकृतानुमितिप्रतिबन्धकतावच्छेदकं तद्रूपविशिष्टप्रकारकप्रमाविशेष्यत्वमेव विवक्षणीयम् । हृदो। वह्निमान् धूमादित्यादौ च तादृशं रूपं हृदविशिष्टवल्यभावत्वादिकं, हृदे ।। A સામાન્ય વિરક્તિ , (૯) G J Page #93 -------------------------------------------------------------------------- ________________ । वह्निर्नास्तीत्यादिज्ञाननिरूपिततद्रू पावच्छिन्नविषयतासामान्यस्यैव ।। हृदत्वाद्यवच्छिन्नविषयतानिरूपितवल्यभावत्त्वाद्यवच्छिन्नविषयतात्वेन दोषनिष्ठानुमितिप्रतिबन्धकतायामवच्छेदकत्वात् । सद्धेतुस्थले च न केवलवल्यभावत्वादिकं तथा, तदवच्छिन्नविषयतासामान्यान्तर्गतधर्म्य- 1) " विषयकज्ञाननिरूपिततादृशविषयतानामनुमितिप्रतिबन्धकतानवच्छेदकत्वात् । पर्वतविशिष्टवल्यभावत्वादिविशिष्टञ्च न किञ्चिद्वस्तु प्रसिद्धमिति नातिप्रसङ्गः । तृतीयमपि लक्षणमनयैव रीत्या परिष्काઐમિતિ ઉત્તરપક્ષ - એ દોષ દૂર કરવા અમે કહીશું કે નિરૂપ્યનિરૂપક-ભાવાપન્નવિષયતા જે જ જે હોય તે તે જો અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને તો તેવી વિષયતાનો આશ્રય દોષ છે. પ્રતિબંધક બને. અર્થાત્ યહૂપાવચ્છિન્ન વિષયતા સામાન્ય અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક બને તો તરૂપવિશિષ્ટ એ દોષ પ્રતિબંધક બને, ત—કારકજ્ઞાનવિશેષ્યત્વે દુષ્ટહેતુત્વમ્ I હવે પૂર્વે નિરૂપ્યનિરૂપકભાવાપન્ન વિષયતાશ્રય વહુન્યભાવ બને છે અને તે || વન્યભાવવાનું હ્રદ ઘટિત હોવાથી પ્રતિબંધક પણ બનતાં તેમાં પ્રતિબંધકતા પણ છે. પણ આ વહુન્યભાવીયવિષયતા તો શુદ્ધ વચમાવ:' એવા જ્ઞાનમાં પણ છે. ત્યાં અનુમિતિ , પ્રતિબંધકતા ન હોવાથી તે વિષયતા તો પ્રતિબંધકતાવચ્છેદક ન બની એટલે વહુન્યભાવત્નાવચ્છિન્નયાવવિષયતાપ્રતિબંધકતાવચ્છેદક ન બનવાથી વહુન્યભાવત્વવિશિષ્ટવહુન્યભાવ પ્રકારક જે વહુન્યભાવવાનું ધૂમઃ જ્ઞાન, તેને લઈને હવે ધૂમ” હેતુ દુષ્ટ || L બનાવી શકાય નહિ. વન્યભાવવાનું હૃદની નિરૂખનિરૂપકભાવાપન વિષયતા તો તેવી II છે છે કે જ્યાં જ્યાં વહુન્યભાવવાનું હૃદ જ્ઞાન છે ત્યાં ત્યાં તે એનુમિતિ પ્રતિબંધકતા છે જે માટે આ A વન્યભાવવધૂહૂદાવચ્છિન્નવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બનવાથી જ વહુન્યભાવવધૂદવાવચ્છિન્નવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છિન્ન બનવાથી 1 વન્યભાવવધૂહૂદવાવચ્છિન્ન વિ. વન્યભાવવધૂમકારક જે વન્યભાવદવાનું ધૂમ P એવું યથાર્થજ્ઞાન તેની વિશેષ્યતા ધૂમમાં જતાં ધૂમ દુષ્ટ હેતુ બની જ જાય. 0 પ્રશ્ન - વદ્ધિમાનું ધૂમાત્ સ્થળે જ વન્યભાવવાનું પર્વતઃ અથવા તો પર્વત || ય વન્યભાવઃ એવું જ્ઞાન જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તે અનુમિતિ પ્રતિબંધક બને અને તેથી છે આ જ્ઞાનીયવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને તો તે દોષ બને એટલે આ - સામાન્ય નિરતિ ૦ (૮) - 2 .J Page #94 -------------------------------------------------------------------------- ________________ - - - - - 3 A દોષપ્રકારક વન્યભાવવાનુપર્વતવિશિષ્ટો ધૂમઃ એવું જ્ઞાન બને. તેની વિશેષ્યતા ધૂમમાં . જતાં તે દુષ્ટ બની જાય ને ? || ઉત્તર - ના, વન્યભાવવાનું પર્વતઃ એવું વિશિષ્ટ જ્ઞાન જ અપ્રસિદ્ધ છે એટલે તેમાં ! મ તદીયવિષયતા રહી શકતી જ નથી. આમ અતિવ્યાપ્તિ સંભવતી નથી. ત્રીજું લક્ષણ પણ આ ન આ જ રીતે પરિષ્કાર કરવા યોગ્ય છે. ___ गादाधरी : यद्यपि अस्य दुष्टहेतुलक्षणत्वे ज्ञायमानदोषप्रतिबन्धकतामतानाश्रयणेऽपि तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकानुमितिप्रतिबन्धकप्रमाविषयतद्धतुतावच्छेदकवत्त्वं तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकस्थले तेनैव । रूपेण दुष्टत्वमित्यर्थकतामुपगम्य यथार्थपदसार्थक्यमुपपादयितुं शक्यते।।। तथापि दुष्टस्य दोषधटितत्वानुरोधेन तन्मतमवलम्ब्य षष्ठीसमास आदृत। રૂતિ | ગદાધર કહે છે કે ૩ ય લક્ષણોને દુષ્ટ હેતુના લક્ષણ કહેવા હોય તો તે માટે છે જ્ઞાયમાનદોષને પ્રતિબંધક માનવાની જરૂર નથી. અર્થાત્ દોષ વિષયક જ્ઞાનને જ આ જ પ્રતિબંધક માનવાથી પણ ૩ ય લક્ષણો દુષ્ટોતના બની શકે છે. અનુમિતિકારણીભૂતા- જ [1 ભાવપ્રતિયોગિયથાર્થજ્ઞાનવિષયવહેતતાવચ્છેદકવતં દુષ્ટહેતુત્વે એમ કહી શકાય છે. હવે fl ' અહીં જો યથાર્થ પદ ન કહીએ તો ભ્રમાત્મક જ્ઞાનવિષયતા સદ્ધતુમાં આવી જાય એટલે અતિવ્યાપ્તિ આવે તેના વારણ માટે યથાર્થ પદ પણ સાર્થક બની જાય. અર્થાત્ પર્વતો , વઢામાન્ ધૂમાત્ સ્થળે યદ્યપિ વન્યભાવવાનું પર્વત અપ્રસિદ્ધ છે પણ ‘ વન્યભાવવાનું કે આ પર્વતો ધૂમક્ષ એવું સમૂહાલ. જ્ઞાન તો થઈ શકે જ છે. આ જ્ઞાન વિષયતદ્ધતુતાવચ્છેદકવત્વ | ધૂમમાં જતાં સદ્ધતુ દુષ્ટ બની જાય. એને દૂર કરવા “યથાર્થ” પદ આપવું જ જોઈએ. ! છે આમ દોષવિષયકજ્ઞાનને પણ પ્રતિબંધક તરીકે લઈએ તો ય “યથાર્થ પદની મ. એ સાર્થકતા તો થાય છે પણ છતાં ય તેમ ન કરતા જ્ઞાયમાનદોષ'ને પ્રતિબંધક તરીકે ગણીને એ A તેમ કર્યું છે તેનું કારણ એ છે કે દોષવિષયકજ્ઞાનને લઈને યથાર્થ પદની સાર્થકતા છતાં છે જ દુષ્ટ હેતુનું લક્ષણ દોષ ઘટિત નથી બનતું. વસ્તુતઃ દુષ્ટનું લક્ષણ એટલે દોષવિષયનું લક્ષણ ? I અને તેથી તે દોષઘટિત તો હોવું જ જોઈએ. આમ દુષ્ટનું દોષ ઘટિત લક્ષણ પ્રાપ્ત કરવા | માટે જ્ઞાયમાનદોષનું પ્રતિબંધકત્વેને અનુસરણ કર્યું છે અને તેના દ્વારા યથાર્થપદની | સાર્થકતા કરી. LET - સામાન્ય નિરતિ ૦ (૮૧) -- J Page #95 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : ननु द्वितीयतृतीयलक्षणयोर्दोषेऽतिव्याप्तिरव्याप्तिश्च ।। क्वचिद्धेतौ, यत्पदेन दोषस्यैवोपादेयतया तत्त्वस्य तन्मात्रवृत्तित्वात् । T પ્રશ્ન - ભલે આ રીતે પ્રથમ લક્ષણ તો દુષ્ટનું જ બની ગયું તેથી દોષમાં ન જ જતાં છે અતિવ્યાપ્તિ નહિ આવે. પણ દ્વિતીય-તૃતીય લક્ષણ તો દોષમાં જાય જ છે કેમકે ત્યાં તો ! યવિષયકજ્ઞાન અનુમિતિ પ્રતિબંધક તે હેત્વાભાસ. તો અહીં તો દોષવિષયકજ્ઞાન જ અનુમિતિ પ્રતિબંધક બને એટલે યક્ પદથી ગૃહીત દોષ જ હેત્વાભાસ બને. એ જ રીતે તૃતીય લક્ષણ પણ જ્ઞાયકાને સત્ મનુપ્રતિવન્યજં યત્ અહીં યત્ પદથી દોષ જ આવે | તો તત્ત્વમ્ તોષત્વમ્ જ બને. આમ દ્રિતીય તૃતીય લક્ષણમાં તો દોષમાં અતિવ્યાપ્તિ થાય છે વળી દુષ્ટહેતુમાં તે લક્ષણ બાધ સત્યતિપક્ષ સ્થળે જતું નથી. વ્યભિચારાદિ સ્થળે તો A દોષ અને હેતુનું તાદાભ્ય હોય છે તેથી દોષમાં લક્ષણ જતાં તે દુષ્ટનું પણ બની જ જાય. H 7 પણ બાધાદિમાં તો તેમ થતું નથી. (વહુન્યભાવવદ દોષ છે ધૂમ તો દુષ્ટ ન થયો.) જ ॥ गादाधरी : अतः आह तत्त्वमित्यस्येति । प्रथममात्रस्य दुष्टहेतु-1) M लक्षणत्वेनैवोपपत्तौ चरमयोर्दोषलक्षणत्वमेवोचितम्, तत्त्व-मित्यस्य यथाश्रुतार्थकत्वानुरोधादतस्तथैवाह आद्यस्यैवेति । ईदृशव्याख्याया। - निर्दोषत्वात् प्राहुरित्युक्तम् । 1 ઉત્તર - વારૂ, તે બે ય લક્ષણ ગત તત્ત્વમ્ નો અર્થ અમે તત્વમ્ અર્થાત્ છે તોષવર્વ કરશું. (પૂર્વોક્ત સંબંધથી દોષવત તો દુષ્ટતુ જ બનશે.) [ પ્ર - પણ તત્ત્વમ્ નો યથાશ્રુતાર્થનો પરિત્યાગ કરવો વ્યાજબી નથી. ઉ - વારૂ, તો અમે કહીશું કે બધા લક્ષણો દુષ્ટના નથી પણ પ્રથમ જ દુષ્ટ હેતુનું છે. | મ અને દ્વિતીય-તૃતીય લક્ષણ દોષનું જ છે. હવે કોઈ આપત્તિ નહિ રહે. * કેચિત્ની આવા પ્રકારની વ્યાખ્યામાં કોઈ દોષ નથી માટે દીધિતિકારે પ્રલ્િટ (ખૂબ જ સારું કહ્યું) કહ્યું છે. એમ આ લક્ષણની સમાપ્તિમાં ગદાધર કહે છે. इति हेत्वाभास-प्रथमलक्षणम् । - સામાન્ય નિરુક્તિ • () Page #96 -------------------------------------------------------------------------- ________________ E अथ द्वितीयं लक्षणम् चिन्तामणिः - यद्विषयकत्वेन लिङ्गज्ञानस्याऽनुमितिप्रतिबन्धकत्वं तत्त्वम्। दीधिति : लिङ्गमविवक्षितम् । गादाधरी : लिङ्गज्ञानस्येति । लिङ्गांशनिवेशस्य निष्प्रयोजनकतया M तस्याऽविवक्षितत्वमाह लिङ्गमिति । દીધિતિકાર કહે છે કે આ લક્ષમાં બલિંગ' પદની વિવક્ષા નથી. જો તેને લઈએ તો બાધાદિજ્ઞાન અનુમિતિ પ્રતિબંધક ન બને. કેમકે તે લિંગજ્ઞાન (અર્થાત્ લિંગવિષયકજ્ઞાન) નથી. આમ ટૂંકું લક્ષણ આ થયું. યદિષય જ્ઞાન મનુમિતિપ્રતિષશ્વ : કોષઃ | વહુન્યભાવવધૂહૂદ-વિષયકજ્ઞાન અનુમિતિપ્રતિબંધક છે તો વહુન્યભવવહૂદ દોષ કહેવાય. અર્થાત્ સ્વવિષયકજ્ઞાનવિષયકપ્રકૃતહેદુતાવચ્છેદકવન્તસંબંધથી તે દોષ હેતુમાં જતાં હેતુ દુષ્ટ બને. गादाधरी : यद्विषयकत्वेनेत्यत्र तृतीयार्थोऽवच्छेदकत्वं, तच्च यदि। अनतिरिक्तवृत्तित्वरूपमिदानी निवेश्यते तदाऽसंभवः, विशिष्टस्याऽनतिरिक्ततया वयभावविशिष्टहृदादिरूपदोषविषयकत्वस्य शुद्धह्रदत्वांवच्छिन्नविषयकज्ञानेऽपि सत्त्वेनाऽनुमितिप्रतिबन्धकतातिरिक्तवृत्तित्वात्, “દિષયત્વેન’ પદમાં તૃતીયાર્થ અવચ્છેદકત્વ છે. એટલે વિષયવૈછિન્ના | સમિતિપ્રતિબંધતા તત્ત્વ તોષઃ | અનુમિતિપ્રતિબંધક્તા તત્ત્વ વન્યભાવવધૂહૂદ આ વિષય છે. માટે તેનું જ્ઞાન તદ્વિષયક કહેવાય. તેમાં વિષયકત્વ રહે. આ જ્ઞાન અનુમિતિ R. A પ્રતિબંધક છે. માટે તેમાં પ્રતિબંધકત્વ પણ રહે તેથી પ્રતિબંધકતાનો અવચ્છેદક વિષયકત્વ | બને. પ્રતિબંધકતાવચ્છેદકતા વિષયકત્વમાં રહે. હવે આ પ્રતિબંધકતાવચ્છેદકતા જો 11 અનતિરિક્તવૃત્તિત્વ રૂપ લઈએ તો અસંભવ આવે. (પ્રતિબંધકતાથી અનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બને તો તેમાં રહેલી અવચ્છેદકતા એ પ્રતિબંધકતાઅનતિરિક્ત-વૃત્તિત્વ રૂપ છે બને.) ET - સામાન્ય વિરક્તિ , (૮૩) - J Page #97 -------------------------------------------------------------------------- ________________ વન્યભાવવાનું હૃદવિષયકજ્ઞાનમાં વિષયકત્વ છે તેમ અનુમિતિ પ્રતિબંધકતા પણ ન છે. તેથી પ્રતિબંધકત્વવિષયકત્વ છે તેમ અનુમિતિ પ્રતિબંધકતા પણ છે. તેથી ] પ્રતિબંધકતાવચ્છેદક વિષયકત્વ બને. તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા રહે. પણ વિશિષ્ટ || શુદ્ધાતુ નાતિરિચ્યતે | ન્યાયથી શુદ્ધ હૃદ જ્ઞાનમાં પણ તાદશવિષયકત્વ છે જ પણ ત્યાં પ્રતિબંધકતા નથી. આમ પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ વિષયકત્વ બની જતાં અવચ્છેદકતા છે છે અનતિરિક્તવૃત્તિત્વ રૂપ ન થઈ. આ રીતે સર્વત્ર પૂર્વોક્ત ન્યાય લાગતાં અસંભવ દોષ છે. આવે. 4 गादाधरी : अतः स्वरूपसंबंधरूपमेव वाच्यम्, तथा च पर्वतो। ॥ वह्निमान्त्यिाद्यनुमितिप्रतिबंधकभ्रमविषयवल्यभावादावतिप्रसङ्गः, Mतद्विषयकत्वस्यापि प्रतिबन्धकतावच्छेदकघटकत्वात् । જ હવે જો સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતા કહીએ તો વહુન્યભાવવધૂઠુદ-જ્ઞાનમાં વિષયકત્વ . H છે અને તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા સ્વરૂપ સંબંધરૂપ તો છે જ. એટલે લક્ષણ જતા અહીં f1 તો આપત્તિ ન આવે. પણ હવે અતિવ્યાપ્તિ દોષ ઊભો થાય. વતિમાનું ધૂમાડુ સ્થળે? | વન્યભાવવાનું પર્વત જ્ઞાન પ્રતિબંધક છે માટે વન્યભાવવત્પર્વત વિષયક ભ્રમાત્મક || - એ જ્ઞાનમાં વિષયકત્વ છે અને પ્રતિબંધકતા પણ છે. હવે વહુન્યભાવવત્પર્વત વિષયક જ્ઞાન , છે એ પર્વત વિષયક છે તેમ વન્યભાવવિષયક પણ છે જ. અને તેથી તે વહુન્યભાવ જ્ઞાનમાં પણ વહુન્યભાવવિષયકત્વ છે. પર્વતવિષયકત્વ પણ છે. અને હવે આ વિષયકત્વ પણ - સ્વરૂપસંબંધરૂપ પ્રતિબંધકતાવચ્છેદક્તાવત્ છે જ. અને તેથી ય પદ ગૃહીત વન્યભાવ ન A કે પર્વત પણ દોષ બની જતાં ઉક્તસંબંધથી સદ્ધતુ દોષવાનું અથવા દુષ્ટ બની જવાની ન. આપત્તિ આવે. गादाधरी : असंभवभयेन चाऽवच्छेदकतापर्याप्तिनिवेशाऽसम्भवात्, || હવે આ આપત્તિ દૂર કરવા પર્યાપ્તિ સંબંધથી અવચ્છેદકતાનું અધિકરણ કહીએ તો 1 જરૂર અહીં તો આપત્તિ દૂર થઈ જાય કેમકે અવચ્છેદકતાનું પર્યાપ્ય અધિકરણ કેવળ J વન્યભાવવિષયકત્વ ન બને પણ વહુન્યભાવવિશિષ્ટ પર્વતવિષયકત્વ જ બને અને તેથી ! છે. તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા પણ રહેતાં લક્ષણ વહુન્યભાવવત્પર્વતરૂપ ભ્રમજ્ઞાનમાં જતાં .. યદું પદ ગૃહીત “વહુન્યભાવવત્પર્વત’ જ દોષ બને. હવે “વહ ભાવ' દોષ નહિ બને. છે તેથી તેને લઈને અતિવ્યાપ્તિ ન આવે. LEE = ૨. સામાન્ય વિરક્તિ (૮૪) D J Page #98 -------------------------------------------------------------------------- ________________ પણ તેમ કરતાં ફરી અસંભવ ઊભો થાય છે. વમાવવાનું હ્રદ્ જ્ઞાન, हूदो વૃદ્ઘિમાન્ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક છે. હવે વન્ત્યભાવવાન્ જ્ઞાન પ્રમાત્મક હોય કે ભ્રમાત્મક હોય બે ય અનુમિતિપ્રતિબંધક બને. અર્થાત્ વહ્નિત્વન વત્ત્તવગાહિ, અભાવત્વેન અભાવાવગાહિ, હૃદત્યેન હૂંદાવગાહિ જ્ઞાન પ્રમાત્મક છે તે પ્રતિબંધક બને તેમ વહ્નિત્વેન ગુજ્રાવગાહિ, અભાવત્વેન મઠાવગાહિ, હૃદત્યેન ઘટાવગાહિ જ્ઞાન પણ પ્રતિબંધક બને. આમ વર્જ્યભાવવછૂંદ જ્ઞાનમાં ત્રણ જ અંશમાં વિષયકત્વ નથી. પણ વન્યભાવવદ્દ્નદાનમાં ગુજાઘટપટાદિશાનવિષયકત્વ પણ છે. આથી પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ વહ્નિ અભાવ વિશિષ્ટ હૃદ જ ન બન્યાં પણ ગુજ્રાદિ ઇતરાંશો પણ બન્યાં જ અને તેથી યદ્ પદથી વન્યભાવવછૂંદ પ્રમાત્મક જ્ઞાન ન પકડાય કેમકે તન્નિષ્ઠ વિષયકત્વ એ પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ નથી. આમ અસંભવ દોષ આવે છે. गादाधरी : अतः यद्विषयकत्वेनेति पदं व्याचष्टे यादृशविशिष्टविषयकत्वेनेति । दीधिति : यद्विषयकत्वेन यादृशविशिष्टविषयकत्वेन । तेनाऽनुमितिप्रतिबन्धकपक्षविशेष्यक भ्रमविषये साध्याभावादौ सद्धेत्वादिनिष्ठे नातिप्रसङ्गः । गादाधरी : यद्रूपावच्छिन्नविषयताकत्वेनेत्यर्थः । एवं च तत्त्वमित्यस्य तद्रूपावच्छिन्नत्वमर्थः । व्याख्यायाः प्रयोजनं स्फुटयिति तेनेति । આથી ‘દ્વિષયત્ત્વેન’પદ ગત તૃતીયાર્થ અવચ્છેદકત્વ કેવું લેવું જોઈએ ? એ કહેવા માટે પહેલા વ્યક્તિષયત્વેનનો અર્થ “યાતૃશવિશિષ્ટવિષયત્વેન' કરવો એમ કહે છે. યદૂપાવશિવિષય જ્ઞાનં અનુમિતિવિશેષિ તત્ત્વમ્ । વર્જ્યભાવવહૃદત્વરૂપાવચ્છિન્ન વર્જ્યભાવવહૃદવિષયકજ્ઞાન અનુમિતિ વિરોધી છે તો (તત્ત્વ=તદ્રુપવાચ્છિન્ન) વન્યભાવવહૃદાવચ્છિન્ન વત્ત્વભાવહૃદ દોષ કહેવાય. સામાન્ય નિક્તિ ૦ (૮૫) Page #99 -------------------------------------------------------------------------- ________________ ASS L = === દીધિતિકાર કહે છે કે યદ્વિષયકત્વેન કહેવાથી પૂર્વે વહુન્યભાવવા૫ર્વતઃ રૂપ ( પક્ષવિશેષ્યકભ્રમ વિષય વહુન્યભાવ (સાધ્યાભાવ) કે પર્વતને લઈને અતિવ્યાપ્તિ [ આપેલી. તે હવે નહિ રહે. કેમકે વહુન્યભાવવાવચ્છિન્ન વહુન્યભાવવિષયકજ્ઞાન || મ અનુમિતિ પ્રતિબંધક નથી. પણ વહુન્યભાવવિશિષ્ટ પર્વતત્વ વિશિષ્ટ A વન્યભાવવત્પર્વતજ્ઞાન જ અનુમિતિ પ્રતિબંધક છે માટે તેનો વિષય વન્યભાવવત્પર્વત છે બ જ દોષ બને. " गादाधरी : यत्प्रकारकत्वेन प्रतिबन्धकत्वमित्युक्तौ पक्षविशेषणक१ भ्रममादाय वल्यभावादौ नातिप्रसङ्गसंभवः, पर्वतादावतिप्रसङ्गसंभवेऽपि । यत्संबन्धावच्छिन्नयनिष्ठप्रकारताकत्वेन अनुमितिविरोधित्वम् तेन सम्बन्धेन | " तद्वत्त्वस्य दुष्टताव्यवहारनियामकत्वोपगमे पर्वतादिविशेषणकवल्यभावज्ञानस्य विशेषणताविशेषावच्छिन्नाधेयतासंसर्गावच्छिन्नपर्वतनिष्ठप्रकारताकत्वेन प्रतिबन्धकत्वात्तेन सम्बन्धेन पर्वतादिमत्तायाः पर्वतमहानसान्यतरत्वादिरूपसद्धेतौ सत्त्वेऽपि प्रसिद्धधूमादिहेतावसत्त्वात्तत्र ।। दुष्टताव्यवहारापत्तेरयोग इति तदनुरोधेन पक्षविशेष्यकेत्युक्तम् । भ्रमपदं निश्चयसामान्यपरम्, तेन सद्धत्वादीत्यादिपदग्राह्यसाध्यशून्यपक्षकदुष्टहेतौ । प्रतिबन्धकप्रमाविषयसाध्याभावादेरेव सत्त्वेऽपि नासङ्गतिः । પ્રશ્ન - યદ્વિષયકત્વેને ન કહેતાં જો પત્યકારકત્વેન કહો તો પર્વતે વચમાવત ઇત્યાકારક પક્ષવિશેષણકબ્રમવિષય વન્યભાવમાં અતિવ્યાપ્તિ નહિ આવે કેમકે વન્યભાવ અહીં પ્રકાર જ નથી. એ ઉત્તર - પણ પર્વત પ્રકાર છે તો તેમાં તો અતિવ્યાપ્તિ આવવાની જ છે. અર્થાત્ છે જ પર્વતિ વૈ માવઃ જ્ઞાનમાં વિષયકત્વ છે. તો તે પર્વત પ્રકારકજ્ઞાન પણ હોવાથી પર્વત [1 પ્રકારકત્વ પણ છે. તેથી તેનો વિષય પર્વત બનતાં તેમાં અતિવ્યાપ્તિ આવવાની જ છે. IT. પૂર્વપક્ષ - ના, તે અતિવ્યાપ્તિ પણ અમે દૂર કરી આપશું. પર્વતિ વચમાવ: જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને છે. પર્વતમાં અધિકરણતા છે. વહુન્યભાવમાં સ્વરૂપ સં. ૧ અવચ્છિન્ન આધેયતા છે. એટલે પર્વત એ વન્યભાવમાં પ્રકાર બને છે. તેમાં રહેલી | વન સામાન્ય વિરક્તિ , (૮) - J Page #100 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રકારતા પર્વતનિષ્ઠ-અધિકરણતાનિરૂપિત સ્વરૂપ સં. અવચ્છિન્ન આધેયતા સં. Hિ અવચ્છિન્ના છે. આમ અમે કહીશું કે જે સંબંધાવચ્છિન્નપ્રકારતાકત્વેન પ્રકારતક જ્ઞાન , I અનુમિતિ પ્રતિબંધક બને તે જ સંબંધથી હેતુમાં દુખત્વવ્યવહાર થાય. હવે જો પર્વતવિષયકત્વ લઈને પર્વતને દોષ બનાવી તેને ધૂમમાં લઈ જાઓ તો ત્યાં છે A પર્વત રૂપ દોષવાનું ધૂમ બન્યો. અર્થાત્ પર્વતનિષ્ઠ પ્રકારના છે, અને ધૂમમાં વિશેષતા છે. આ પણ અહીં પર્વતનિષ્ઠ પ્રકારતા નિરૂપિત ધૂમમાં જે આધેયતા છે તે સ્વરૂપ સં. અવચ્છિન્ન નથી. પણ સંયોગ સંબંધ અવચ્છિન્ન છે. એટલે અહીં પર્વતનિષ્ઠ અધિકરણતા નિરૂપિત સ્વરૂપ સં. અવચ્છિન્ન આધેયતા રૂપ સંબંધ જ ન હોવાથી તે સંબંધથી પર્વતનિષ્ઠ પ્રકારતા || અવચ્છિન્ના નથી અર્થાતુ અન્ય સં. શી અવચ્છિન્ના છે. માટે તેવી પ્રકારતાનું નિરૂપક ) જ્ઞાન દોષ ન બને. આમ પર્વત પણ દોષ બની શકતો નથી. અર્થાત આ રીતે “યત્વકારકત્વેન જો કહો કે તો વહુન્યભાવ દોષ ન બને અને પૂર્વોક્ત રીતે પર્વત પણ દોષ ન બને. અને તેથી સતુ ધૂમ તો દુષ્ટ નહિ જ બને. હા, પર્વતો વહિમામ્ પર્વતમહાન સાન્યતરત્નાત્ સ્થળે અપ્રસિદ્ધ હેતતાદશાન્યતરત્વમાં પૂર્વોક્ત સંબંધથી દોષવત્તા જતાં તે દુષ્ટ બની જાય. પણ આ તો ! અપ્રસિદ્ધહેતુક સ્થળ છે. પ્રસિદ્ધધૂમાદિમાં દુષ્ટવાપત્તિ તો નથી જ. તાદશા તરવમાં આ પૂર્વોક્ત સંબંધથી દોષવત્તા જતાં તે દુષ્ટ બની જશે. પણ અહીં તો અપ્રસિદ્ધ હેતુ સ્થળ છે. પ્રસિદ્ધ ધૂમાદિમાં દુખત્વાપત્તિ તો નથી જ. ઉત્તરપક્ષ - હા, છતાં ય દધિતિકારની જે પંક્તિ છે તેના અનુરોધથી એ જ તાત્પર્ય ન ૧ નીકળે છે કે ભલે પક્ષ વિશેષણક ભ્રમ સ્થળ લઈને સદ્ધતુમાં અતિપ્રસંગ ન આવે પણ પક્ષ 1 વિશેષ્યક ભ્રમ વિષયમાં તો જરૂર અતિપ્રસંગ સંભવે છે અને તેથી તદ્વત્તા સદ્ધતુમાં જતાં U હેતુ પણ દુષ્ટ બની જવાની આપત્તિ આવે. પ્રશ્ન - “દિષયત્વે’ કહીએ તો વચમાવવાન્ દૂઃ એ સ્થળે પણ તમે તે ' વહુન્યભાવમાં લક્ષણની અતિવ્યાપ્તિ કહેવા માંગો છો. પણ આ વહુન્યભાવ H પક્ષવિશેષ્યકભ્રમવિષય ક્યાં છે ? અર્થાતુ વહુન્યભાવવાનું પર્વતઃ એ તો ભ્રમાત્મકજ્ઞાન | હોવાથી ત્યાં ભ્રમવિષય વન્યભાવવાનુ-પર્વત બની શકતો હતો. પણ વહુન્યભાવવાનું આ 0 હૃદ એ જ્ઞાન તો યથાર્થ છે. તો આ વન્યભાવ એ પક્ષવિશેષ્યકભ્રમવિષય જ ક્યાં છે? | હા તમે તો આ અસદ્ધતુ સ્થળમાં પણ તે આપત્તિ આપવા માટે સક્રેતાદિમાં “આદિ પદ છે LEAR - સામાન્ય વિરક્તિ , (૮) - RJ Page #101 -------------------------------------------------------------------------- ________________ - -- -- -- - -- -- - -- | મૂકેલું છે. આ ઉત્તર પક્ષ - વારૂ, અમે “ભ્રમ' પદને ભ્રમનિશ્ચય સાધારણ કહીશું. " गादाधरी : उक्तव्याख्यानेऽनतिरिक्तवृत्तित्वमेवाऽवच्छेदकत्वं विवक्षणीयम् । विशेषणीभूतवल्यभावाद्यविषयके शुद्धहूदत्वादिना ।) " हृदादिविषयकज्ञाने वयभावविशिष्टहूदत्वाद्यवच्छिन्नविलक्षणविषयता-" निरूपकत्वस्याऽसत्त्वेनोक्तासम्भवाऽनवकाशात् । तथा च केवलवल्य" भावत्वावच्छिन्नविषयकत्वस्य प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वान्नातिप्रसङ्ग । રૂત્યર્થ.. હવે જ્યારે યષિયકત્વનો અર્થ યાદશવિશિષ્ટવિષયકત્વ અમે કર્યો ત્યારે આ જ વ્યાખ્યાનમાં તો અનતિરિક્તવૃત્તિત્વરૂપ જ અવચ્છેદકતા લેવી. તેમ થતાં “વિશિષ્ટ છે H શુદ્ધાત્કાતિરિચ્યતે' ન્યાય લઈને જે અસંભવ દોષ આપેલો તે હવે નહિ રહે. કેમકે શુદ્ધ 1 હૃદ જ્ઞાનમાં યહૂપાવચ્છિન્નવિશિષ્ટ-વિષયકત્વ જ નથી. તે તો વહુન્યભાવવધૂહૂદજ્ઞાનમાં Hી જ છે કેમકે વન્યભાવવિશિષ્ટહૂદતાવચ્છિન્નવહુન્યભાવવઠ્ઠદવિષયકત્વ તો . I વન્યભાવવદજ્ઞાનમાં જ છે અને શુદ્ધહૂદમાં તો હૃદ–ાવચ્છિન્નવિષયકત્વ જે જ્ઞાનમાં [] છે તેમાં જ પ્રતિબંધકતા છે જ. અર્થાત્ તદિતર કોઈ જ્ઞાનમાં પ્રતિબંધકતા નથી રહેતી | ય એટલે વન્યભાવવધૂહૂદવિષયકત્વનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદકતા એ અનતિરિક્તવૃત્તિત્વમ રૂપ બની ગઈ. વળી, સ્વરૂપ સં. રૂ૫. અવચ્છેદકતા લઈને કેવળ વહુન્યભાવમાં લક્ષણની | T અતિવ્યાપ્તિ આપેલી તે પણ હવે નથી સંભવતી કેમકે વન્યભાવવિષયકત્વ એST પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બનવાથી પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિસ્વરૂપ અવચ્છેદકત્વ તેમાં નથી માટે તાદશવિષયકત્વવિશિષ્ટ જ્ઞાનીય વિષય પદથી ન પકડાય એટલે તેમાં લક્ષણ ની અતિવ્યાપ્તિ પણ ન આવે. गादाधरी : ननु स्वरूपसम्बन्धरूपाऽवच्छेदकत्वनिवेशेऽयमेवाऽतिप्रसङ्गो दुर्वारः, अप्रामाण्यज्ञानाभावविशिष्टयद्रूपावच्छिन्नविषयकनिश्चयत्वं । | प्रतिबन्धकतावच्छेदकतापर्याप्त्यधिकरणमित्येतादृशविवक्षया | T જ સામાન્ય નિરુક્તિ • (૮૮) રનન J Page #102 -------------------------------------------------------------------------- ________________ तादृशातिप्रसङ्गवारणे पुनरसम्भवः, वह्न्न्यभावत्वादिना घटाद्यवगाहिनो वह्न्न्यभाववान् ह्रद इति ज्ञानस्यापि प्रतिबन्धकतया तत्साधारण्यानुरोधेन वह्नित्वावच्छिन्नप्रकारतानिरूपिताभावत्वावच्छिन्नप्रकारतानिरूपित हूदत्वावच्छिन्नविशेष्यताकनिश्चयत्वेनैव प्रतिबन्धकताया वाच्यतया वह्न्न्यभावविशिष्टहूदत्वावच्छिन्नविषयतायास्तादृशप्रकारतानिरूपित हृदत्वावच्छिन्नविषयतात्वेनाऽवच्छेदकत्वेऽपि अप्रामाण्यज्ञानाभावादि विशिष्टहृदत्वावच्छिन्नविषयताकनिश्चयत्वस्याऽवच्छेदकतापर्याप्त्यनधिकरणत्वादतस्तृतीयाया अनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वं स्फुटयति अवच्छेदकत्वं चेति । दीधिति : अवच्छेदकत्वं चेहाऽनतिरिक्तवृत्तित्वम् । ગાલાધરી : રૂ નક્ષળે। યાં સપ્તમ્યર્થ:। ‘યાદૃશવિશિષ્ટાવચ્છિન્નત્વ' યદ્વિષયકત્વનો અર્થ કર્યા બાદ ‘અવચ્છેદકતા’ અનતિરિક્તવૃત્તિત્વરૂપ લેવી જોઈએ એમ ગદાધરે તો કહી દીધું પણ તે જ હકીકત દીષિતિકાર હવે કહે છે તેની અવતરણિકા કરવા દ્વારા ગદાધર એ બતાવી દે છે કે આ વિવક્ષામાં પણ અવચ્છેદકત્વ સ્વરૂપ સં. રૂપ કે ‘પર્યાપ્ત્યા’ લઈ શકાય નહિ. વર્જ્યભાવવાન્ પ્રદઃ જ્ઞાનીય વિષયકતા કેવળ વત્ત્વભાવમાં પણ છે અને ત્યાં પ્રતિબંધકતા પણ છે તો વસ્ત્યભાવત્વવિશિષ્ટ વર્જ્યભાવવિષયકત્વ અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક છે માટે વન્યભાવત્વવિશિષ્ટ વક્ત્યભાવ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે આને દૂર કરવા જો અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ લેવાનું કહેશો તો યદ્યપિ અહીં તો અતિવ્યાપ્તિ દૂર થશે પણ વન્યભાવડ્વેન ઘટાવગાહિ (ભ્રમ પ્રમા સાધારણજ્ઞાનને પ્રતિબંધક બનાવવા માટે અખંડ વિષયતાનું અનુસરણ કરવું પડે છે. અને તેથી ઘટપટાદિ પણ વિષયો બની જાય છે. અને તેથી અવ.તાનું પર્યાપ્ત્યા અધિક વર્જ્યભાવવધહૂદ ન બનતાં અસંભવ દોષ આવે.) હૃદત્યુંન મઠાવગાહિ ભ્રમાત્મક નિશ્ચય પ્રતિબંધક નહિ બને કેમકે પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ વહ્નિ અભાવ છૂંદ માત્ર નથી. પણ ઘટ-પટાદ પણ છે. અર્થાત્ અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા સામાન્ય નિરુક્તિ (૮૯) Page #103 -------------------------------------------------------------------------- ________________ 1 અધિકરણ વન્યભાવવધૂહૂદવિષયકત્વ ન બનવાથી વહુન્યભાવવઠ્ઠદ દોષ નહિ બને. 1 ST આમ અસંભવ દોષ આવશે. I] આમ સ્વરૂપ સં. રૂપ અવચ્છેદકતાથી કે અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ નિવેશ ] કરવાથી લાભ નથી. માટે અવચ્છેદકતા એ અનતિરિક્તવૃત્તિત્વ રૂપ લેવી જોઈએ. ગદાધરે અપ્રામાણ્ય જ્ઞાનાભાવવિશિષ્ટ યાદશાવિશિષ્ટ વિષયક નિશ્ચયત્વ' કહ્યું છે ને તેનું કારણ આપણે જોઈ લઈએ. જો તેમ ન કહે તો વચમાવવાન દત કૃતિ જ્ઞાન A I મામા એ નિશ્ચયમાં પણ વિષયકત્વ છે. પણ ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા નથી એટલે કે , છે તે જ્ઞાન પ્રતિબંધક બનતું નથી. પણ હવે તે જ્ઞાનમાં વહુન્યભાવવધૂદવિષયકત્વ છે. જ ન કહેવાનું તાત્પર્ય એ છે કે પર્યાપ્તિ નિવેશ કરવા છતાં અતિવ્યાપ્તિ ટળી જાય પણ અસંભવ ન દોષ આવી પડે. પર્યાપ્તિસંબંધથી સ્વરૂપ સં. રૂપ અવચ્છેદકતાનું અધિકરણ વિષયકતા E] મળે જ નહિ કેમકે વાચમાવવાનું પર્વતઃ રૂતિ જ્ઞાનં મામા એવું જ્ઞાન કોઈને થાય ! અથવા તો વચમાવવા પર્વતો વઢિમામ્ એવું આહાર્ય જ્ઞાન થાય અથવા તો પર્વતો વચમાવવાનું ર વી એવો સંશય થાય તો તે ત્રણેય અનુમિતિપ્રતિબંધક બનતા નથી. એટલે એનો અર્થ એ થયો કે વચમાવવાપર્વત એવું આખું ય જ્ઞાન લેવા છતાં તેમાં તે એ રહેલી વિષયકતા એ પર્યાપ્તિસંબંધથી અવચ્છેદકતાનું અધિકરણ બનતી નથી. આમ ય અસંભવ દોષ આવે છે એને દૂર કરવા યાશવિશિષ્ટનાણા પ્રામાન્યજ્ઞાનાના ન્જિનિયવિષયવં પ્રવૃતાનુપતિપ્રતિબંધકત્તા વચ્ચે તવંતોષઃ એવું | લક્ષણ કરવું જ જોઈએ. હવે, તેમ કહેવા છતાં આપણે ઉપર જોઈ ગયા કે અસંભવ દોષ ઊભો જ રહે છે. A એટલે અવચ્છેદકતાનું પર્યાખ્યા અધિકરણ પણ ન લેતાં અનતિરિક્તવૃત્તિત્વ રૂ૫ 1 અવચ્છેદકત્વ લેવાનું કહ્યું. વચ્છર્વ રદ્દ (7) અતિરિવૃત્તિત્વમ્ સપ્તમર્થ ઘટકત્વ લેવાનો ! કહ્યો છે. એટલે લક્ષણઘટકીભૂત વિચ્છેદકત્વ અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ લેવું એવો અર્થ છે થયો. . गादाधरी : न च विशिष्टविषयकत्वस्याप्रतिबन्धकसंशयादौ सत्त्वात् । | पुनरसम्भव इति वाच्यम्, -- -- -સામાન્ય નિરતિ , (૯) J -- - Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - વિશિષ્ટ વિષયકત્વ અપ્રતિબંધકસંશય કે આહાર્યજ્ઞાનમાં પણ છે ત્યાં પ્રતિબંધકતા તો નથી. એટલે અવચ્છેદકતા એ પ્રતિબંધકતા અતિરિક્ત વૃત્તિત્વ રૂપ બની ગઈ. તેથી અસંભવ દોષ આવશે. . गादाधरी : ज्ञानस्येत्यत्र ज्ञानपदमनाहार्य्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयपरं षष्ठयर्थ आधेयत्वं तस्य यद्विषयकत्वेऽन्वयः । एवञ्च तादृशनिश्चयवृत्तित्वविशिष्टं यादृशविशिष्टविषयकत्वमनुमितिप्रति-, बन्धकतानतिरिक्तवृत्ति तादृशत्वस्य विवक्षणीयतया असम्भवाभावात् । ઉત્તર - એનો ઉત્તર અમે પહેલાં જ આપી દીધો છે. લક્ષણગત જ્ઞાન પદ અનાહાર્ય અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દ્રિત નિશ્ચય પરક લેવું. અનાહાર્ય કહેવાથી આહાર્યજ્ઞાન નહિ લેવાય, અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કેન્દ્રિત કહેવાથી અપ્રામાણ્યજ્ઞાનાસ્કન્દ્રિત જ્ઞાન નહિ લેવાય અને નિશ્ચય પદ લેવાથી સંશયજ્ઞાન નહિ લેવાય એટલે હવે અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકત્વ લેવાથી અસંભવ દોષ રહેતો નથી. જ્ઞાનસ્ય સ્થળે જ્ઞાન પદ તાદશનિશ્ચયપરક કહ્યો. અને ષહ્યર્થ આધેયત્વ લઈને તેનો વિષયકત્વમાં અન્વય કરવો. અર્થાત્ અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કાન્દ્રિત નિશ્ચય માં વિષયકત્વ વૃત્તિ છે. એટલે વિષયકત્વ એ તાદશવૃત્તિત્વવિશિષ્ટ છે. પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બને એટલે વિષયકત્વનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદકતા એ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વ રૂપ બને. આમ લક્ષણનો આકાર આવો થયો. યનૂપાવચ્છિન્ન અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાस्कन्दित निश्चयवृत्तित्वविशिष्टविषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकतानतिरिक्तवृत्ति तद्रूपावच्छिन्नत्वम् दोषः । વન્યભાવવછૂંદાવચ્છિન્ન વહૂન્યભાવવહૃદનિશ્ચય એ અનાહાર્યઅપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત છે જ. તન્નિરૂપિત વૃત્તિત્વ વિશિષ્ટ-વિષયકત્વ એ હૃદપક્ષકવહ્નિસાધ્યકાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે જ (કેમકે જ્યાં જ્યાં આવું વિષયકત્વ મળે ત્યાં ત્યાં પ્રકૃત અનુમિતિપ્રતિબંધકતા મળે જ.) એટલે વન્યભાવવહૃદત્વાવચ્છિન્ન વસ્ત્યભાવવદ્ધદ દોષ બન્યો. આમ હવે આહાર્યજ્ઞાનાદિને લઈને જે અસંભવ આવતો હતો તે ન રહ્યો. સામાન્ય નિરુક્તિ ♦ (૯૧) Page #105 -------------------------------------------------------------------------- ________________ | गादाधरी : अनतिरिक्तवृत्तित्वं स्वव्यापकतत्कत्वम् नतु | । तच्छून्यावृत्तित्वम्, तादृशनिश्चय-वृत्तित्वविशिष्टस्य विशिष्टविषयकत्वस्य । विशेष्यीभूतविशिष्ट-विषयकत्वानतिरिक्ततया तस्यातिप्रसक्तत्वेन विशिष्टे तस्मिन्ननतिप्रसक्तत्वस्य दुर्घटत्वात् । ને પ્રશ્ન - પ્રતિબંધકતાઅનતિરિક્તવૃત્તિત્વ એટલે પ્રતિબંધકતાશૂન્યમાં અવૃત્તિત્વ [1 I કહેવાય. હવે આમ થતાં તો અસંભવ આવે. વહુન્યભાવવધૂહૂદતાવચ્છિન્નવિષયકત્વ | વન્યભાવવધૂદ્દદનિશ્ચયમાં છે તેમ શુદ્ધ હૃદનિશ્ચયમાં પણ છે. (વિશિષ્ટ , શુદ્ધાત્કાતિરિવ્યતા) અને ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા તો નથી એટલે પ્રતિબંધકતા || શૂન્યમાં વિષયકત્વ વૃત્તિ બની ગયું. હવે જો વિશે ખ્યરૂપ વિશિષ્ટમાં વિષયકત્વ અતિપ્રસક્ત થઈ ગયું તો એ છે વન્યભાવવઠ્ઠદમાં અનતિરિક્તવૃત્તિ રૂપ વિષયકત્વ અનતિપ્રસક્ત તો ન જ રહ્યું. આમ જ સર્વત્ર અસંભવ દોષ આવશે. ઉત્તર - હા, એટલે જ અમે અનતિરિક્તવૃત્તિત્વનો અર્થ પ્રતિબંધકત્વાભાવ| વટવૃત્તિત્વ ન લેતાં સ્વવ્યાપકતત્કત્વ લઈશું. સ્વ-અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત) I] નિશ્ચયવિષયકત્વ, એની વ્યાપિકા છે પ્રતિબંધકતા(ત) જેની તે સ્વવ્યાપકતત્ક. સ્વ= | ઇ તાદશવિષયકત્વ= તેમાં રહેનારી અવચ્છેદકતા એ સ્વવ્યાપકતત્કત્વ રૂપ બની અર્થાતુ છે આ અવચ્છેદકતા એ અનતિરિક્તવૃત્તિત્વ રૂપ છે એટલે કે સ્વવ્યાપકતત્કત્વરૂપ છે. એમ અમે આ કહીશું. અહીં પણ યત્ર યંત્ર તારા વિષયવં તત્ર તત્ર પ્રતિબંધર્વ એવો અર્થ ? 1 કરીએ તો ફરી પૂર્વોક્તાપત્તિ રહે જ કેમ કે શુદ્ધહૂદનિશ્ચયમાં વિષયકત્વ છે. પણ ત્યાં | પ્રતિબંધકતા તો નથી એટલે ક્યાંય તાદશવિષયકત્વવ્યાપકપ્રતિબંધકતા જ ન મળે. માટે તેમ J તેવી રીતે વ્યાપકતા ન લેતાં આમ લેવી જોઈએ. અનાહાર્યાપ્રામાણ્ય નિશ્ચય | ધ વિષયકત્વનિષ્ઠ- આધેયતા નિરૂપિત-અધિકરણતાવનિરૂપિત. # આમ કહેવાથી વહુન્યભાવવ હૃદ અને શુદ્ધ હૃદ એક હોવા છતાં # IA ઉક્તાધેયતાનિરૂપિતાધિકરણતા અતિરિક્ત હોવાથી શુ. હૃદમાં ન મળવાથી તેમાં તાદશH. IT વિષયકતા પણ ન જતાં ભલે ત્યાં પ્રતિબંધકતા ન હોય તેમાં કોઈ આપત્તિ નથી. આમ, 5 તાદશ વિષયકત્વ તો વહુન્યભાવવિ. હૃદમાં જ મળે ત્યાં તો પ્રતિબંધકતા છે જ. એટલે ! LEA - ૨ સામાન્ય નિરતિ ૦ (૧૨) E J Page #106 -------------------------------------------------------------------------- ________________ [ E n --- ન તે પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બનવાથી તનિષ્ઠાવચ્છેદકતા | પ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિત્વ રૂપ બની રહે. | ફરી એક વાર લક્ષણને જોઈ લઈને આપણે આગળ ચાલીએ. ] " अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयवृत्तित्वविशिष्ट यदूपावच्छिन्नविषयकत्व व्यापिका प्रकृतानुमितिप्रतिबंधकता तद्रूपावच्छिन्नत्वं दोषः । गादाधरी : यत्तु प्रतिबन्धकताशून्यतादृशनिश्चयावृत्तित्वमेवा-1 | नतिरिक्तवृत्तित्वम्, अतो नोक्तरीत्या असम्भव इति, પૂર્વપક્ષ - અનતિરિક્તવૃત્તિત્વને અર્થ પ્રતિબંધકતાશૂન્યાવૃત્તિત્વ કર્યો એટલે તમે તે આપત્તિ આપી અને પછી અનતિરિક્તવૃત્તિત્વનો અર્થ સ્વવ્યાપકતત્કત્વરૂપ કર્યો. અમે જે તમને કહીશું કે જે અર્થ પ્રસિદ્ધ છે તેને છોડીને આવો અર્થ કરવામાં ગૌરવ છે. માટે તે પ્રસિદ્ધ અર્થનો જ સ્વીકાર એવી રીતે કરવો જોઈએ કે કોઈ દોષ આવી શકે નહિ. અને આ [] જુઓ. તે આ રીતે થઈ પણ શકે છે. નિતિરિફ્ટવૃત્તિત્વ એટલે પ્રતિબંધકતા શૂન્ય તાદશ ) નિશ્ચયાવૃત્તિત્વ અર્થાત્ પ્રતિબંધકતાશૂન્ય અનાહાયપ્રામાણ્યશાનાનાસ્કન્દિત- એ જ નિશ્ચયાવૃત્તિત્વ | હવે ભલે પ્રતિબંધકતાશૂન્ય આહાર્યજ્ઞાન કે સંશયજ્ઞાન કે અપ્રામાણ્યજ્ઞાનમાં લે ( વિષયકત્વ હોય છતાં આપત્તિ નથી. કેમકે અમે તો પ્રતિબંધકતાશૂન્યઅનાહાટ્યપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચયમાં જ અવૃત્તિત્વ રૂપ અવચ્છેદકતા કહી છે. અર્થાત્ તાદશનિશ્ચયમાં જ અવૃત્તિ વિષયકત્વ કહ્યું છે. એવો નિશ્ચય તો પટવહૂતi ઇત્યાદિ બને. તે અનુમિતિપ્રતિબંધકતાશૂન્ય છે ત્યાં વન્યભાવવધતાવચ્છિન્ન ૧ વિષયકત્વ અવૃત્તિ છે જ. શુદ્ધ હૃદ જ્ઞાન એ અનુમિતિપ્રતિબંધકતાશૂન્ય છે તો તેમાં તે વહુન્યભાવવધૂહૂદવાવચ્છિન્ન વિષયકત્વ અવૃત્તિ પણ છે જ. આમ ક્યાંય દોષ સંભવતો નથી. યg ના આવા પરિષ્કારથી આખું લક્ષણ તેના હિસાબે આવું બને. ____ अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयवृत्तित्वविशिष्टयदूपावच्छिन्न । विषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकताशून्यानाहार्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयावृत्ति तद्रूपावच्छिन्नत्वं दोषः । ૨ _EER - ૨ સામાન્ય વિરક્તિ ૦ (૩) - G ] Page #107 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : तदसत्, "तथासति मूलोक्तस्य ज्ञानस्येत्यस्य वैयर्थ्यप्रसंगाद्, I ઉત્તર પક્ષ - જો આમ કહેશો તો તો ભૂલોક્ત જ્ઞાન પદ વ્યર્થ જશે. અર્થાત્ તે જ્ઞાન પદ અનાહાટ્યપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચયપરક છે તેથી અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કતિનિશ્ચયપરક નિવેશ વ્યર્થ થશે. કેમકે તમે તે ન કહેશો તો પણ ચાલી શકશે. અર્થાત્ यद्रूपावच्छिन्नविषयकत्वं प्रकृतानुमितिप्रतिबन्धक्ताशून्यानाहार्याप्रामाण्यज्ञानाना| ઋન્દિનિશ્ચયવૃત્તિ તતૂપાવચ્છિન્નત્યં તોષ: એવું લક્ષણ કરો તો પણ ચાલી જાય અને છે તેથી ‘જ્ઞાન' પદમાં વૈયÁની આપત્તિ આવે. गादाधरी : हृदत्वाद्यवछिन्ना या वल्यभावविशिष्टह्रदत्वाद्यवच्छिन्न+ विषयकयत्किञ्चिज्ज्ञानीयविषयता तन्निरूपकत्वस्य प्रतिबन्धकता[ शून्यतादृशनिश्चयावृत्तित्वेन शुद्धहुदत्वाद्य-वच्छिन्नेऽतिप्रसङ्गाच्च । । પૂર્વપક્ષ - ભલે વ્યર્થ જાય. તેથી શું થઈ ગયું? અમે જે લાઘવાતું નિવેશ કર્યો છે તે એ જો કોઈ દોષયુક્ત નથી તો “જ્ઞાન” પદ વ્યર્થ જાય તો ભલે જાય. તેની સાર્થકતા માટે ગુરૂભૂત છે છે આયાસ શા માટે કરવો જોઈએ? જ ઉત્તર પક્ષ - અરે ! પણ તમારા લાઘવમાં પણ દોષ રહેલો છે. એટલે તમે તે 1 લાઘવથી તાદશ લક્ષણનો સ્વીકાર કરી શકતા જ નથી. જુઓ. યત્કિંચિત્ જ્ઞાનીયવિષયતા હૃદમાં લીધી એનો અર્થ એ કે શુદ્ધ) U હૃદજ્ઞાનીયવિષયતા હૃદમાં નથી લીધી પણ વહુન્યભાવવધૂદ્ધદજ્ઞાનીય વિષયતા હૃદમાં ! એ લીધી. વહુન્યભાવવધૂહૂદજ્ઞાનીયવિષયતા છૂંદવાવચ્છિન્ના છે. એ વિષયતાના નિરૂપક , આ હૃદ–ાવચ્છિન્ન હૃદ જ્ઞાન થાય અર્થાત્ પ્રતિબંધકતા શૂન્ય તે દવાવચ્છિન્ન હૃદય A નિશ્ચયમાં વન્યભાવવાવચ્છિન્નવન્યભાવવધૂહૂદવિષયકત્વ અવૃત્તિ છે જ (જ્ઞાનભેદન 1 # વિષયતાભદાત) એટલે હૃદ–ાવચ્છિન્નહૂદ દોષ બની જતાં લક્ષણ ની અતિવ્યાપ્તિ થઈ. Y ___गादाधरी : मन्मते चानुमितिप्रतिबन्धकतायास्तादृशनिश्चयवृत्तित्व॥ विशिष्टहूदत्वाद्यवच्छिन्नविषयितात्वावच्छिन्नव्यापकताविरहेणाति प्रसङ्गानवकाशात् । [] સામાન્ય નિયુક્તિ • (૪) Page #108 -------------------------------------------------------------------------- ________________ H. હવે અમે તો અતિરિક્તવૃત્તિત્વ એટલે સ્વવ્યાપક્તત્કત્વ કહીએ છીએ માટે . ( અતિવ્યાપ્તિ નથી. કેમકે હૃદ–ાવચ્છિન્ન-વિષયકત્વત્નાવચ્છિન્ન જે આ | હૂંદવાવચ્છિન્નવિષયકત્વ તે તો હૃદમાત્રવિષયકમાં પણ છે જ અને ત્યાં અનુમિતિ | પ્રતિબંધકતા નથી એટલે (ય&િ. જ્ઞાનીયવિષયતા ન લીધી. વ્યાપક કહેવાથી આ લાભ છે | થયો.) તતૂપાવચ્છિન્ન = હૂંદવાવચ્છિન્ન હૃદ દોષ બનવાનો નથી. 0 गादाधरी : अथैवमपि जातित्वादिना ह्रदत्वादिविषयकस्य जातिमान || "वल्यभाववानित्यादिज्ञानस्यापि वढ्यभाववद्हुदत्वाद्यवच्छिन्न । (विषयकतया तस्य च हृदो बह्निमानित्याद्यनुमित्यविरोधित्वाद-सम्भवः । પ્રશ્ન - વારૂ. ભલે તમે અનતિરિક્તવૃત્તિજ્વરૂપ પ્રતિબંધકતાવચ્છેદકતા કહો તો ય જ આ લક્ષણમાં અસંભવ દોષ આવવાનો છે. દૂતો વઢિમામ્ અનુમિતિ પ્રતિ દૂવો (H It વચમાવવાનું નિશ્ચય પ્રતિબંધક બને. કેમકે તે વહુન્યભાવવધૂહૂદતાવચ્છિન્ન વિષયક II જ છે. પણ હવે હૃદત્વેન હૃદનું અવગાહન ન કરતાં, નાતિત્વેન દૂત્વવચ્છિનું ( અવગાહન કરતાં દૃો વચમાવવાન્ આકાર ન બનતાં નાતિમાન વચમાવવા મા TI નિશ્ચયરૂપ આકાર બને હવે આ પણ વન્યભાવવધૂહૂદત્નાવચ્છિન્નવિષયક તો છે જ તેથી આ I] તેમાં તાદશવિષયકત્વ છે. અને આ જ્ઞાન હૃદપક્ષક વહિંસાધ્યકાનુમિતિનું પ્રતિબંધક નથી | બનતું એટલે પ્રતિબંધકતાશૂન્યમાં વિષયકત્વ રહી જવાથી , આ તાદશવિષયકત્વવ્યાપકપ્રતિબંધકતાકત્વ વિષયકત્વમાં ન રહેતાં અનિતિરિક્તવૃત્તિત્વ રૂપ છે અવચ્છેદકતા ન બની. આમ તેવી અવચ્છેદકતા ક્યાંય ન મળતાં સર્વત્ર લક્ષણ ન જતાં તે અસંભવ દોષ દુર્વાર છે. गादाधरी : जलवान् वह्निमानित्यादिस्थलीयदोषासंग्रहेण अविशेषितधर्मावच्छिन्नपक्षकादिस्थलीयस्य किञ्चिद्विशिष्टतद्घटितस्यासंग्रहेण च पक्षतावच्छेदकाद्यंशेऽन्याप्रकारकत्वादिनिवेश-M मस्याशक्यत्वात्, 0 ઉત્તર પક્ષ - આ જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક નથી બનતું તેથી અમે તે નિશ્ચયને દૂર 1. ન કરી દેવા આમ કહીશું. પક્ષતાવચ્છેદક જે બને તે અન્યાપ્રકારક હોવું જોઈએ અર્થાત્ | ન સામાન્ય નિયુક્તિ • (૫) Page #109 -------------------------------------------------------------------------- ________________ અન્યાપ્રકારકત્વ વિશિષ્ટ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન અનાહાર્યઅપ્રા.જ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચય યદ્નપાવચ્છિન્નવિષયકત્વ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ તદ્નપાવચ્છિન્નત્યં દોષઃ હવે જ્ઞાતિમાનૢ વદ્યમાવવાનું નિશ્ચય જ નહિ પકડાય. કેમકે પક્ષતાવચ્છેદક હૃદત્વ વિશેષ્યતા નિરૂપિત જાતિત્વનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક તાદશનિશ્ચય છે. અર્થાત્ અન્યાપ્રકારકત્વ તેમાં નથી માટે તે નિશ્ચય જ ન લેવાય. એવો નિશ્ચય તો હ્રો વક્ષ્યમાવવાનું ઇત્યાકારક જ બને તેમાં જે વિષયકત્વ છે તે પ્રતિબંધકતા અનતિરિક્તવૃત્તિ છે જ. માટે વર્જ્યભાવવહૃદ દોષ બની જાય. આમ અસંભવ દોષની સંભાવના નથી. પૂર્વપક્ષ - જો આપેલો અસંભવ દોષ દૂર કરવા માટે પક્ષતાવચ્છેદકાંશમાં ‘અન્યઅપ્રકારકત્વ’ નિવેશ કરશો તો અવ્યાપ્તિ દોષ તો આવશે જ. નતવાન્ દ્ઘિમાન્ એવી અનુમિતિ સ્થળે વત્ત્વમાવવત્ નતવત્ દોષ બને. અર્થાત્ નનવત્ વત્સ્યમાવવત્ ઇત્યાકારકનિશ્ચય પ્રતિબંધક બને. હવે આ પ્રતિબંધક નહિ બને કેમકે અહીં પક્ષતાવચ્છેદક જલ બને છે. તેનો ઉલ્લેખ હોવાથી તે નતત્ત્વાવન્નિ છે જ. એટલે પક્ષતાવચ્છેદકનિષ્ઠવિશેષ્યતાનિરૂપિત જલત્વનિષ્ઠપ્રકારતાનો અનિરૂપક આ પક્ષતાવચ્છેદક ન રહ્યો તેથી જલવત્ વત્ત્વભાવવત્ નિશ્ચય વિષયકત્વ પકડાય જ નહિ એટલે તેમાં લક્ષણ જાય નહિ. વળી અવિશેષિત ધર્માવચ્છિન્નપક્ષક સ્થળ હોય જ્યાં કોઈક ધર્મથી વિશિષ્ટ તે અવિશેષિત ધર્મ ઘટિત હોય ત્યાં પણ અવ્યાપ્તિ આવશે. हुदो वह्निमान् ह्रदत्वात् । અહીં આપણે વ્યભિચાર દોષ લઈને તેમાં લક્ષણની અવ્યાપ્તિ આપશું. આ અનુમિતિમાં શુદ્ધ હૃદ પક્ષ છે માટે પક્ષતાવચ્છેદક હૃદત્વ એ અવિશેષિત ધર્મ છે. (જો હૃદત્વનો પક્ષમાં ઉલ્લેખ હોય તો તે હૃદત્વત્વ વિશિષ્ટ કહેવાત એથી તે અવિશેષિતધર્મ ન કહેવાય.) આવા અવિશેષિત ધર્મથી અવચ્છિન્ન અહીં પક્ષ છે. હવે એ જ અવિશેષિત ધર્મ એ હેતુ રૂપે પણ છે. અને ત્યાં તો તેનો ઉલ્લેખ હોવાથી તે હૃદત્વત્વવિશિષ્ટપ્રદત્વ છે એમ કહેવું જ પડે. આમ અવિશેષિતધર્મ એ યત્કિંચિત્પ્રદત્વત્વ ધર્મ વિશિષ્ટથી ઘટિત છે. હવે આ સ્થળે વત્ત્વભાવવહૃદત્વત્વવિશિષ્ટÇદત્વ એ વ્યભિ. દોષ બને. હવે અહીં પક્ષતાવચ્છેદકÇદત્વ એ અન્યાપ્રકારક નથી રહ્યો કેમકે તે સ્વનિષ્ઠ વિશેષ્યતાનિરૂપિત સામાન્ય નિરુક્તિ ♦ (૯૬) Page #110 -------------------------------------------------------------------------- ________________ Fi હૃદત્ત્વનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક જ છે. આથી વહુન્યભાવવધૂહૂદત્ત્વવિશિષ્ટહૂદ– H. નિશ્ચય પકડી શકાય નહિ અને તેથી લક્ષણ તેમાં ન જતાં અવ્યાપ્તિ આવે. આમ આ બે ય સ્થળની અવ્યાપ્તિના ભયને લીધે તમે “નાતિમાનું વચમાવવાનું તે સ્થળની પ્રતિબંધકત્વાપત્તિ દૂર કરવા પક્ષતાવરચ્છેદકાંશમાં અન્યાપ્રકારકત્વનો નિવેશ કરી ને ન શકતા જ નથી. અને તેથી તે પ્રતિબંધકત્વાપત્તિ આવતાં સર્વત્ર અસંભવ દોષ ઊભો રહે છે. गादाधरी : तादृशविशिष्टाघटकपदार्थाविषयकत्वस्य ज्ञानविशेषण(त्वोपगमे सर्वमाकाशवदित्वादिस्थलीयबाधादौ तदघटकाप्रसिद्ध्या । अव्याप्तिः । ઉત્તર પક્ષ - ચાલો ૩ય સ્થળની આપત્તિ અને આ રીતે દૂર કરીશું. વિશિષ્ટ | તે ન માનીયે તાદશવિશિષ્ટમાં અઘટક જે પદાર્થ હોય એનો અવિષયક # (અનાહાટ્યપ્રામાણ્યાજ્ઞાનાનાસ્કન્દિત) યકૂપાવચ્છિન્ન નિશ્ચય હોવો જોઈએ. તેવા ? 1 નિશ્ચયમાં રહેલું વિષયકત્વ જે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોય તો . આ તકૂપાવચ્છિન્ન દોષઃ આમ અમે કહીશું. J. હવે બે અવ્યાપ્તિઓ પહેલા દૂર કરી લઈએ. આ બન્નેય નિશ્ચયનો હવે સંગ્રહ થઈ 0. તે જશે. જુઓ. વન્યભાવવજ્જલવન્તાવચ્છિન્ન વન્યભાવવજલવમાં લક્ષણ સંગમનીય છે છે તો તેમાં ઘટકીભૂત પદાર્થો વહ્નિત્વ-વદ્વિ-અભાવત્વ-અભાવ-અભાવવત્ત્વ-જલ અને 1 જલત્વ છે. અઘટકીભૂત પદાર્થ ઘટ-પટાદિ છે. એ અઘટકીભૂત પદાર્થનો અવિષયક આ લિ. [ વહુન્યભાવવજજલવત્ નિશ્ચય છે જે માટે તેનો સંગ્રહ થઈ જાય. અર્થાતું ? 1 તાદશનિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટવિષયકત્વ એ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે માટે | આ વન્યભાવવજ્જલવન્તાવચ્છિન્ન વન્યભાવવજ્જલવત્ દોષ બને. છે એ જ રીતે દો વલ્લિકા દ્વત્થાત્ સ્થળે પણ વહુન્યભાવવધૂદ્રદતવિશિષ્ટ i હૃદમાં લક્ષણ સંગમનીય છે તો તેમાં હૃદત્ત્વ તો ઘટક પદાર્થ છે. અઘટકીભૂત પદાર્થ H T ઘટપટાદિનું અવિષયકત્વ આ નિશ્ચયમાં છે જ. હવે તાદશનિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ વિષયકત્વ એ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોવાથી તદ્રુપાવચ્છિન્ન એટલે કે H. વન્યભાવવધૂહૂદત્તાવચ્છિન્ન વહુન્યભાવવધૂહૂદત્વવિશિષ્ટદ દોષ બની જાય. HG - ૨ સામાન્ય નિરતિ લઇ - - J. Page #111 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજું સ્થળ પકડીએ જે પ્રતિબંધક નથી બનતું. એટલે તે નિશ્ચય પકડાવો ન જોઈએ. જુઓ ત્યારે ! નતત્વેન ધ્રુવત્તાવાળાદિ ખાવાનું વચમાવવાનું નિશ્ચય છે. હવે વōભાવવહૃદત્વવિશિષ્ટ વન્યભાવવહૃદમાં લક્ષણ સંગમનીય છે એમાં ઘટકીભૂત પદાર્થ તિત્વ તિ આદિ છે. પણ જલત્વ-જલ અઘટક પદાર્થ છે. હવે એ તો નાવત્ વદ્યમાવવત્ નિશ્ચયના વિષય બની ગયા હોવાથી નાવત વક્ષ્યમાવવત્ નિશ્ચય એ અઘટકીભૂત પદાર્થ વિષયક નથી માટે તેને પકડાય જ નહિ. એટલે તેમાં અનુમિતિ પ્રતિબંધકતા ન આવે. આમ બધે જ યોગ્ય ઉપપત્તિ થઈ જાય છે. પૂર્વપક્ષ - વારૂ, તેમ કરશો તો સર્વ આાગવત્ અનુમિતિ સ્થલીય બાધાદિમાં લક્ષણની અવ્યાપ્તિ થશે. કેમકે યાદૃશવિશિષે લક્ષાં સંગમનીય आकाशाभाववत्सर्वत्वविशिष्ट आकाशाभाववत्सर्वस्मिन् लक्षणं संगमनीयं अर्थ थाय = હવે તેમાં અઘટક પદાર્થ જ કોઈ પ્રસિદ્ધ નથી કેમકે ‘સર્વ’ પદાર્થ ઘટક છે તો સર્વથી અતિરિક્ત કોઈ પદાર્થ ન રહ્યો જે અઘટક કહી શકાય અને તેથી અઘટક પદાર્થ વિષયકત્વ ઞાશામાવવવિશિષ્ટસર્વરૂપ નિશ્ચયમાં ન આવતાં તે નિશ્ચય ન પકડાય અને તેથી તેમાં લક્ષણ ન જતાં અવ્યાપ્તિ આવે અને આ અવ્યાપ્તિને લીધે તમે પદાર્થાઘટકત્વ’ ઘટિત લક્ષણ કરી શકતા નથી. અને તે ન કરો એટલે પૂર્વોક્ત ગતિમાન વહ્યમાવવાન સ્થળને લઈને આપેલો અસંભવ દોષ ઊભો જ રહે છે. गादाधरी : यद्यद्रूपावच्छिन्नस्य यस्य यस्य यादृशविशिष्टघटकता तत्तद्रूपावच्छिन्नतत्तन्निष्ठविषयताभिन्नकिञ्चिदवच्छिन्नविषयताशून्यत्वं ज्ञाने निवेश्यम् । जातित्वाद्यवच्छिन्नस्य हृदत्वादेर्न वह्न्यभाववद्ह्रुदत्वावच्छिन्नात्मकदोषघटकतेति जातित्वाद्यवच्छिन्नहृदत्वादिविषयता तादृशविषयताभिन्नैव, तच्छून्यत्वञ्च नोक्तज्ञानस्येति न दोषः, ઉત્તર પક્ષ - ચાલો, તેને દૂર કરવા હવે અમે આમ કહીશું. યસ્તૂપાવાિસ્ય યસ્ય यस्य यादृशविशिष्टघटकता तत्तद्रूपावच्छिन्नतत्तन्निष्ठविषयताभिन्नकिञ्चिदवच्छिन्न विषयताशून्ययद्रूपावच्छिन्ननिश्चयविषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकतानतिસામાન્ય નિક્તિ . (૯૮) Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્તિવૃત્તિ તનૂપાાિં રોષઃ । આમ અહીં નિશ્ચયનું વિશેષણ શૂન્યાન્ત બનાવશું. હવે જ્ઞાતિમાનું વદ્યમાવવાન્ ને લઈને અસંભવ દોષ તો વક્ષ્યમાવવાન્ માં નહિ આવે. વક્ષ્યમાવવત્નાવચ્છિન્ન વદ્યમાવવન્દ્વન્દ્વ એમાં યાદવિશિષ્ટ એટલે વહ્નિત્વાવચ્છિન્ન વહ્નિ, અભાવત્વાવચ્છિન્ન અભાવ, હૃદત્વાવચ્છિન્નÇદની ઘટકતા છે. એટલે વન્યભાવવદ્ન-દાવચ્છિન્ન વન્યભાવવછૂંદ એ નિશ્ચય જ તેમાં રહેલી તે તે વિષયતાથી ભિન્ન વિષયતાથી શૂન્ય છે. પણ જ્ઞાતિમાનું વસ્યમાવવાન્ નિશ્ચય એ તો તાદેશ ભિન્ન જ્ઞાતિાવન્ત્રિ વિષયનાથી શૂન્ય નથી માટે તે નિશ્ચય જ ન પકડાય અને તેથી લક્ષણમાં અસંભવ દોષ ન આવે. गादाधरी : इत्यपि न सत् तथा सति हृदो जात्यभाववानित्यादिस्थलीयबाधादेरेव दुःसंग्रहत्वात् । जातित्वादिना हूदत्वादिरूपधर्मितावच्छेदकावगाहिनो जातिमान् जातिमानित्यादिज्ञानस्य जातित्वाद्यवच्छिन्नहूदत्वादिनिष्ठधर्मितावच्छेदकतारूपविषयताया निरुक्तविषयताभिन्नत्वविरहेण तादृशज्ञानस्यानुमित्यप्रतिबन्धकस्य शून्यत्वान्तेनावारणात् । પૂર્વપક્ષ - આમ કહો તો તે પણ બરોબર નથી. તેમ થતાં છૂંદો જાત્યભાવવાન્ સ્થળે બાધાદિનો અસંગ્રહ થઈ જવાની આપત્તિ આવે. જુઓ. આ અનુમિતિ સામે હૂતો નાતિમાન્ એ બાધ દોષ બને. હવે જ્ઞાતિમ ત્વાાિ જ્ઞાતિમદ્રુપ દોષ બને જ છે, જે હવે નહિ બને. કેમકે અહીં હૃદનું અમે હૃદત્યેન અવગાહન ન કરતાં નાતિત્વન દુત્વન અવગાહન કરશું અને તેથી તેનો આકાર જ્ઞાતિમાન્ બની જશે. હવે જ્ઞાતિમત્વત્નાવાિમાં લક્ષણ સંગમનીય છે એટલે તેમાં રહેલી તે તે વિષયતાથી ભિન્ન વિષયતા શૂન્ય નિશ્ચય હોવો જોઈએ. જ્ઞાતિમાનું જ્ઞાતિમાનું નિશ્ચય પણ ભિન્ન વિષયતાથી શૂન્ય છે જ એટલે તે નિશ્ચય પકડી શકાય એમાં વિષયકત્વ છે પણ ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા નથી એટલે તે વિષયકત્વ તાદશપ્રતિબંધકતા અનિતિરિક્તવૃત્તિ ન બન્યું. એથી લક્ષણ જતાં નાતિમવત્વાાિ દોષ ન બનતાં અવ્યાપ્તિ આવી. સામાન્ય નિક્તિ ૭ (૯) Page #113 -------------------------------------------------------------------------- ________________ --- [ E A B C D E આમ તમે સૂચવીત ને નિશ્ચયનું વિશેષણ બનાવો તો પણ આ આપત્તિ દુર્વાર છે. ૧. પાથરી? પૈવ, यद्रूपावच्छिन्नविषयितात्वं (यादृशविशिष्टे लक्षणं संगमनीयं) तादृशविशिष्टविषयकत्वसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकं । । तद्रूपावच्छिन्नविषयिताशून्यत्वस्य ज्ञानविशेषणतया सामञ्जस्यात् । । " अप्रतिबन्धकज्ञानविषयतावच्छेदकजातित्वादिविशेषितहूदत्वादिघटित तत्तद्रूपावच्छिन्न (विषयतानिरूपक) विषयितात्वावच्छिन्नाभावस्य । V दोषात्मकविशिष्टविषयितासमानाधिकरणत्वात् तज्ज्ञानव्यावृत्तिरिति । । 1 ઉત્તરપક્ષ દૂતો વદ્ધિમાન અનુમિતિ પ્રતિ વન્યભાવવધૂદ્દદ તો દોષ બને જ છે પણ તે મ હૃદનું જાતિવૅન હૂદત્વેન અવગાહન કરતાં વહુન્યભાવવજાતિમદ્ આકાર બનતાં તેમાં છે લક્ષણ જતું નથી આ આપત્તિ અને આ રીતે દૂર કરશું. " यादृशविशिष्टे लक्षणं संगमनीयं, तादृशविशिष्टविषयकत्व समानाधिकरणाभावप्रतियोगितावच्छेदकं यद्रूपावच्छिन्नविषयकत्वत्वं तद्रूपावच्छिन्नविषयिताशून्यत्वं तादृशनिश्चये विशेषणीयम् । અપ્રતિબંધકજ્ઞાન નાતિમાન વચમાવવાનું છે. તદ્જ્ઞાનીય વિષયતા નાતિમદરમાવવદ્ માં છે. વિષયતાવચ્છેદક નાતિત્વ-વહ્નિત્વ જમાવવું બને. મ એનાથી વિશિષ્ટ જાતિહૂદત્વ, વહ્નિ, અભાવ બને. એનાથી ઘટિત જે તત્તરૂપ છે. A (જાતિત્વ, વતિત્વ, હૃદ4) તેનાથી અવચ્છિન્ન વિષયતા નિરૂપિત જે વિષયિતા - તાદશH વિષયિતાતાવચ્છિન્ન વિષયકત્વ-વિષયિતાનો દોષરૂપ વહુ ભાવવધૂહૂદ નિશ્ચયમાં || અભાવ છે. એટલે કે તેવી વિષયિતાથી શૂન્ય તે નિશ્ચય છે. જ્ઞાતિમહિચાવવત્ નિશ્ચય | તેવી વિષયિતાથી શૂન્ય નથી. માટે તાદશ વિષયિતા શૂન્યનિશ્ચયને જ પકડાય અને તેથી આ આ આપત્તિ રહેતી નથી. 1 યહૂપાવચ્છિન્નવિષયિતા– જે સામગ્ઝસ્યાન્ત છે તે પંક્તિની આ રીતે ઘટના કરીએ કે તો સમજવું સરળ બને છે. 0 (યાદશવિશિષ્ટ લક્ષણ સંગમનીય) તાદશવિશિષ્ટવિષયકત્વ-સમાનાધિકરણાભાવ - - સામાન્ય નિરષિ, (૧૦) - - - - J - Page #114 -------------------------------------------------------------------------- ________________ - 0 1 1 પ્રતિયોગિતાવચ્છેદક યહૂપાવચ્છિન્નવિષયિતાતં તતૂપાવચ્છિન્નવિષયિતાશૂન્યત્વે નિશ્ચયે | વિશેષણીયમ્ | વન્યભાવવધૂહૂદતાવચ્છિન્ને લક્ષણ સંગમનીય તાદશ= ! વન્યભાવવધ્ધદતવિશિષ્ટ, વન્યભાવવઠ્ઠદવિષયકત્વ- એનો સમાનાધિકરણ | મ અભાવ=જાતિમધન્યભાવવવિષયકત્વાભાવ એની પ્રતિયોગિતાનો અવચ્છેદક= મ છે જાતિસદ્ધહુન્યભાવવદ્વિષયકત્વત્વ બને. એ યહૂપાવચ્છિન્ન (જાતિમહત્યભાવવત્તા- છે વચ્છિન્ન) વિષયિતાત્વ છે. તદ્રુપાવચ્છિન્ન જાતિમન્યભાવવત્તાવચ્છિન્નથી શૂન્ય જે તે નિશ્ચય = વહુન્યભાવવદ્દદનિશ્ચય જ બને. તેથી તે જ પકડાય. અને તેમાં લક્ષણ સંગતિ થાય. दीधिति : तेन विशिष्टस्याऽसत्त्वेऽपि भ्रमात्प्रतिबन्धेऽपि न क्षतिः ।। गादाधरी : विशिष्टस्य विशिष्टविषयकत्वस्य, असत्त्वेऽपि वल्यभावत्वादिना घटाद्यवगाहिभ्रमेऽसत्त्वेऽपि । तथा च विशिष्टविषयकत्वेन । प्रतिबन्धकता न सम्भवतीति भावः। । भ्रमात्प्रतिबन्धेऽपि तादृशभ्रमस्यानुमित्यनुत्पादप्रयोजकत्वेऽपि, न । क्षतिः-नोक्तयुक्त्या पर्याप्तिनिवेशेऽसम्भवस्तदनिवेशे पूर्वोक्तातिप्रसङ्गो । દીધિતકાર કહે છે કે અવચ્છેદકતાને અનતિરિફતવૃત્તિત્વરૂપ અમે કહી છે એટલે હવે | સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા લઈને કે પર્યાવ્યા તેનું અધિકરણ લઈને જે દોષ આવતા હતા ? છે તે નહિ આવે. અર્થાત ત્યાં વિશિષ્ટવિષયકત્વ ભ્રમમાં ન રહેતાં પ્રતિબંધકતા સંભવતી નથ ઇ હતી. તે હવે નહિ રહે. કેમકે અમે અખંડવિષયતાનું અનિતિરિક્તવૃત્તિત્વરૂપ- 4 ત્વ.અવચ્છેદકતાને લેવા દ્વારા અનુસરણ કર્યું છે. એટલે હવે ભલે વિશિષ્ટવિષયકત્વેન છે. અપ્રતિબંધકતા રહે. અમે તેને અખંડવિષયતાત્વેન પ્રતિબંધક બનાવશું. અને તેથી તે અનુમિતિની ઉત્પત્તિ નહિ થાય. गादाधरी : ननु विशिष्टदोषघटकीभूततदेकदेशविषयितायां स्वरूप-। सम्बन्धरूपावच्छेदकत्वसत्त्वेऽपि यादृशविशिष्टविषयितासामान्यस्य तादृशावच्छेदकत्वविवक्षया अतिप्रसङ्गवारणसम्भवात् तदेव कथं न LEEનું સામાન્ય વિરક્તિ , (૧૦૧) - G U Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - 1 વિવસમિતિ તે પૂર્વપક્ષ : વન્યભાવવધૂદ્દદરૂપ વિશિષ્ટ દોષમાં ઘટકીભૂત વહુન્યભાવરૂપ છે. જ એકદેશનિષ્ઠવિષયતામાં સ્વરૂપ સં.રૂપ અવચ્છેદક હોવા ઉપર પણ કોઈ આપત્તિ આવતી છે, તે નથી તો પછી તેને છોડીને અનિતિરિક્તવૃત્તિત્વરૂપ પારિભાષિક વિચ્છેદકતાને શા માટે તે 9 લીધી? જુઓ. “ત્યાં પણ કંઈ દોષ નથી?” તે તમને બતાવું. યાદશવિશિષ્ટવિષયિતાH સામાન્યસ્ય તાદશાવચ્છેદકત્વની વિવક્ષા કરવાથી અર્થાત્ વિષયિતાત્વવ્યાપક | I અવચ્છેદકત્વની વિવક્ષા કરવાથી અતિવ્યાપ્તિ દૂર થાય છે. હવે વહુન્યભાવવાનું આ પર્વતીયજ્ઞાનીય વહુન્યભાવનિષ્ઠવિષયિતા ભલે પ્રતિબંધકતાવચ્છેદક બને પણ આ આ શુદ્ધવહુન્યભાવજ્ઞાનીયવિષયિતા તો પ્રતિબંધકતાવચ્છેદક નથી બનતી માટે વહુન્યભાવીયન A વિષયિતાત્વની વ્યાપક જ અવચ્છેદકતા નથી. માટે તે નિશ્ચય લઈ શકાય જ નહિ. આ વહુન્યભાવવધૂહૂદીયવિષયિતાત્વ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પ્રતિબંધતાવચ્છેદકતા પણ છે માટે આ વન્યભાવવધૂહૂદતવિશિષ્ટ વન્યભાવવઠ્ઠદવિષયિતામાં જ વિષયિતાત્વવ્યાપક | સ્વરૂપસંબંધરૂપે અવચ્છેદકતા હોવાથી વન્યભાવવધૂદતાવચ્છિન્ન વન્યભાવવધૂહૂદ જ [n II દોષ બનશે. આમ સ્વરૂપસંગરૂપ અવચ્છેદકતાને લેવા ઉપર પણ હવે દોષ રહેતો નથી માટે છે તેનું જ અનુસરણ કરવું જોઈએ. गादाधरी : नच सामान्यपदस्य व्यापकत्वार्थकतया प्रतिबन्धकतावच्छेकतायां विशिष्टविषयतात्वव्यापकत्वं प्रवेश्यं, तदपेक्षया प्रतिबन्धकतायां विशिष्टविषयताव्यापकत्वनिवेशनमेवोचितमिति वाच्यम् । ઉત્તર પક્ષઃ “સામાન્ય પદ વ્યાપકત્વાર્થક છે એટલે તમે વિષયિતાત્વની વ્યાપક આ પ્રતિબંધકતાવચ્છેદકતા કહી છે જ્યારે અમે તો વિષયિતાની વ્યાપક પ્રતિબંધકતા કહીએ છે છીએ. આમ તમે એક કોટિ આગળ વધો છો તેથી તેમાં ગૌરવ છે અને તેથી અમે તે બ સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતાનું અનુસરણ નથી કર્યું. गादाधरी : यतो वयभावविशिष्टहूदादिनिरूपितविषयताया। अनुमित्यप्रतिबन्धकसंशयाहा-प्रामाण्यज्ञानास्कन्दितज्ञानसाधारणतया || नानुमितिप्रतिबन्धकतायां तद्व्यापकत्वमित्यनाहा-प्रामाण्यज्ञानाना-1) स्कन्दितनिश्चयवृत्तित्वविशिष्टाया विशिष्टविषयताया एव व्यापकत्वं - - સામાન્ય નિરક્તિ , (૧૦૩) J Page #116 -------------------------------------------------------------------------- ________________ प्रतिबन्धकतायां भवता विवक्षणीयं तदपेक्षया लाघवेन च स्वरूपसम्बन्धरूपावच्छे-दकतायां बाधादिरूपदोषविषयतात्वव्यापकत्वं वक्तुमुचितम् । પૂર્વ પક્ષ : નહિ, તમે ભલે વિષયિતાને જ પ્રતિબંધકતાની વ્યાપક કહો પણ તેથી લાઘવ નથી કેમકે તમારે અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાના-સન્દ્રિતનિશ્ચયત્વનો લક્ષણમાં પ્રવેશ કરવો પડે છે. તેમાં કેટલું બધું ગૌરવ છે ? અમે તો તેનો નિવેશ જ નથી કરવાના. એમાં અમારું લક્ષણ તો યદ્નપાવચ્છિન્નવિષયિતાત્વવ્યાપકં પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાવચ્છેદકત્વ તત્ત્વ દોષઃ એવું જ બનવાનું છે. गादाधरी : तथा सति निश्चयत्वाद्यनिवेशात् समानाकारकज्ञानस्य विषयताया भेदस्याप्रामाणिकतया संशयादिज्ञानीयविषयताया अपि निश्चयत्वादिविशिष्टीयतयैव प्रतिबन्धकतावच्छेदकतया बाधादिरूपदोषनिरूपितविषयतात्वव्यापकताया अक्षतत्वात् । ઉત્તર પક્ષ : જો તેટલું જ તમારું લક્ષણ હોય તો તો આહાર્યજ્ઞાનાદિ (સંશયઅપ્રમાણ)માં તમને અતિવ્યાપ્તિ નહિ આવે ! પૂર્વપક્ષ : ના, તમે સમાનાકારકવિયિતાને ભિન્ન માની છે અને તેથી જ વમાવવાનું તઃ એવું જે અપ્રામાણ્યગ્રહાસ્કેન્દ્રિતજ્ઞાન અને દોષરૂપજ્ઞાન તે બેયની વિષયિતાને તમે એક જ ન માની અને તેથી અનાહાર્યાદિ જ્ઞાનમાં રહેલી વિષયિતા પણ પ્રતિબંધકતાની વ્યાપિકા ન બની માટે તમે તેને દૂર કરવા અનાહાર્યજ્ઞાનાદિ નિવેશ કર્યો. મ • અમે તો સમાનાકારકવિષયતાને ભિન્ન માનતાં જ નથી. એટલે બે ય વિષયિતા એક જ છે તેથી જો દોષનિશ્ચયીયવિષયિતા એ સંશયીયવિયિતાથી અભિન્ન છે માટે નિશ્ચયત્વાદિવિશિષ્ટીયતયા (તાદાત્મ્યતયા) જ તે સંશયીયવિયિતામાં પણ પ્રતિબંધકતાવચ્છેદકતા રહી શકે છે અને તેથી વિષયિતાત્વવ્યાપક પ્રતિબંધકતાવચ્છેદકતા બની ગઈ એટલે અનાહાર્યાદિ નિશ્ચયવૃત્તિત્વવૈશિષ્ટયનો અમારે નિવેશ કરવાનો રહેતો જ નથી. આમ બાધાદિદોષનિરૂપિત જે તજ્ઞાનીયવિયિતાત્વ, એની વ્યાપકતા અક્ષત રહેવાને લીધે તાદૃશનિશ્ચયવૃત્તિત્વવૈશિષ્ટ્યઅનિવેશપ્રયુક્ત લાઘવ તો અમારા જ મતમાં છે. તો પછી સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા ન લેતા અનતિરિક્તવૃત્તિત્વરૂપ સામાન્ય નિરુક્તિ ૦ (૧૦૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ અવચ્છેદકતાનો ગુરૂભૂતસ્વીકાર શા માટે કરવો જોઈએ ? गादाधरी : न च वह्न्यभाववान् हूदो वह्निमानित्याहार्य्यज्ञानीयवह्न्न्यभावविशिष्टहृदादिविषयता नाऽनाहार्य्यज्ञानसाधारणी तादृशाहार्य्यज्ञानसमानाकारकानाहार्य्यज्ञानाप्रसिद्धेः, हृदो वह्न्यभाववानित्यनाहार्य्यज्ञानीयवह्न्न्यभावविशिष्टहृदादिविषयतातश्च वह्न्यादिप्रकारतानिरूपिततादृशाहार्यज्ञानीयवह्न्यभावविशिष्टहृदादिविषयाताया भिन्नत्वात्, तथा चा नाहार्य्यज्ञानवृत्तित्वविशिष्टविषयताया एव प्रतिबन्धकतावच्छेदकतया, न प्रतिबन्धकतावच्छेदकतायां दर्शिताऽऽहार्य्यज्ञानीयविषयितासाधारणविशिष्टविषयतात्वव्यापकत्वमिति वाच्यम्, उत्तर पक्ष : वह्न्यभाववान् हृदो वह्निमान् मेवा आहार्यज्ञानाहिनी विषयिता मे તેવા અનાહાર્ય જ્ઞાનમાં તો રહેતી જ નથી કેમકે તેવા આહાર્યજ્ઞાનની સમાનાકારક અનાહાર્યજ્ઞાનની પ્રસિદ્ધિ નથી. આમ અહીં તો બે ય વિષયતાઓ ભિન્ન થઈ જ ગઈ એટલે હવે અનાહાર્યજ્ઞાનીય વિષયતા એ જ પ્રતિબંધકતાવચ્છેદક બની એટલે આહાર્યજ્ઞાનીયવિષયતામાં વિષયતાત્વ હોવા છતાં ત્યાં પ્રતિબંધક્તાવચ્છેદકતા નથી એટલે વ્યાપક્તા ન રહી. આમ તે વ્યાપક્તાનું રક્ષણ કરવા માટે તમારે આહાર્યજ્ઞાનભિન્નત્વનો તો નિવેશ કરવો જ પડશે. गादाधरी : तथा सति अनाहार्य्यज्ञानीयविशिष्टविषयितात्वव्यापकताया एव विवक्षणीयत्वात्, तावताऽपि संशयान्यत्वाप्रामाण्यज्ञानानास्कन्दितत्वाप्रवेशेन लाघवानपायात् । પૂર્વપક્ષ : ભલે અનાહાર્યજ્ઞાનનો અમે નિવેશ કરશું પણ તે છતાંય સંશયજ્ઞાન અને અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિતત્વનો નિવેશ અમારે કરવાનો રહેતો નથી. (આ જ્ઞાન તો તદતિરિક્ત પણ પ્રસિદ્ધ છે માટે ત્યાં વિષયતા ભિન્ન ન બને તે શક્ય છે. આહાર્યજ્ઞાનની વિષયતા જ અતિરિક્ત અનાહાર્યાદિમાં પ્રસિદ્ધ નથી કેમકે બે ય વિષયતા ભિન્ન છે.) એટલે એ લાઘવ તો રહેલું જ છે. सामान्य निरुति (१०४) Page #118 -------------------------------------------------------------------------- ________________ ॥ गादाधरी : मैवम्, स्वरूपसम्बन्धरूपावच्छेदकत्वप्रवेशे पाषाणमय- 0 Hत्वाद्यवच्छेदेन वल्यभाववत्तानिश्चयविशिष्टस्य पाषाणमयत्वादिविशिष्टस्य 4 पक्षादेर्ज्ञानस्य वढ्यनुमितिप्रतिबन्धकतया तववच्छेदकविषयिताक-Y पाषाणमयत्ववत्पर्वतेऽतिव्याप्तिः । अनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्व- ।। निवेशपक्षे तादृशविशिष्टविषयतायाः पाषाणमयत्वावच्छेदेन वल्यभाव-11 वत्तानिश्चयाविशिष्टज्ञानसाधारणतया अनुमितिप्रतिबन्धकतातिरिक्तवृत्तित्वेनातिप्रसङ्गानवकाशात् । ઉત્તર પક્ષ = સ્વરૂપસં.રૂપ અવચ્છેદકત્વનો નિવેશ કરવામાં ઉક્ત લાઘવ || 4 અકિશ્ચિકર છે કેમકે તેમાં દોષ આવે છે. પાષામથર્વવાન વચમાવવાનું આવો છે # એક નિશ્ચય થયો ત્યારબાદ પાષા નિયત્વવાં પર્વત એવો બીજો નિશ્ચય થયો. આ જ In TષTTEયત્વવાં પર્વતઃ એવો નિશ્ચય વિશિષ્ટવદ્ધિમાનું કહેવાય. હવે [l પાષાણયત્વવાનું વઢિમામ્ અનુમિતિને પાષામથર્વવાન પર્વતઃ પ્રતિબધ્ધ કરી છે A દે, કેમકે પાષાણામયત્વવાનું વહુન્યભાવવાનો નિશ્ચય છે અને પર્વત પાષાણમયત્વવાનું જ જ છે એટલે હવે તેમાં વદ્ધિમત્તાની અનુમિતિ શી રીતે થાય ? વસ્તુતઃ પાષાપામથર્વવાન વદ્ધિમાન અનુમિતિ પ્રતિ તદભાવવત્તાબુદ્ધિ કે છે તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ પ્રતિબંધક બને છે એટલે કે વહુન્યભાવવત્તા બુદ્ધિ કે છે વન્યભાવવ્યાપ્યપાષાણમયત્વવત્તાબુદ્ધિ પ્રતિબંધક બને. હવે પૂર્વોક્ત છે # નિશ્ચયવિશિષ્ટનિશ્ચય પાષાણમયત્વવાનું પર્વત: પણ અનુમિતિપ્રતિબંધક બને છે એટલે મા, A તાદશાનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદકતા (સ્વ.સં.રૂ૫) પાષાણમયત્વવાનું પર્વતજ્ઞાનમાં 1. ગ રહેલી વિષયિતામાં છે જ. તેથી પાષાણમયત્વવપર્વતત્વાવચ્છિન્ન પાષાણમયત્વવત્પર્વત | દોષ બને. આમ તમારા મતમાં અતિવ્યાપ્તિ દોષ ઊભો છે. છે. જો અતિરિક્ત વૃત્તિ રૂપ અવચ્છેદકતા લઈએ તો આ દોષ રહેતો નથી કેમકે ભલે આ નિશ્ચયવિશિષ્ટનિશ્ચયરૂપ પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનમાં તાદશ વિષયિતા છે પણ શુદ્ધ છે છે પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનમાં પણ તાદશ વિષયતા છે. અને ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા છે # નથી. આમ તે વિષયિતા પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ ન રહેતાં લક્ષણ તેમાં ન જાય એટલે અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. - સામાન્ય વિરક્તિ (૧૦૫) 2 - Page #119 -------------------------------------------------------------------------- ________________ " गादाधरी : न चानतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वनिवेशपक्षेऽपि जलाद्यवच्छेदेन वल्यभाववत्ताघटितस्य वयभाववज्जलादिमवृत्तिजलादिविशिष्टस्य हुदादिरूपपक्षस्य जलवान् वल्यभाववानित्यादिज्ञानसहितस्य जलवाँश्च हूद इत्यादिज्ञानस्य तादृशज्ञानविशिष्टता| दृशज्ञानत्वेनैव प्रतिबन्धकतया तादृशप्रतिबन्धकताशून्यज्ञानाविषयस्य । सत्प्रतिपक्षाद्यनात्मकस्य वारणाय ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वस्य । प्रतिबन्धकतायामवश्यं निवेशनीयतया मन्मतेऽपि तत्रानतिप्रसङ्गादिति । Vवाच्यम्, પૂર્વ પક્ષ : જુઓ. અમને આપેલો આ અતિવ્યાપ્તિદોષ અમે દૂર કરીશું. પણ તે 1 ન પહેલાં તેના માટે અમે તમને એક દોષ આપીએ છીએ. ભલે તમે અનતિરિક્તવૃત્તિત્વરૂપ [] અવચ્છેદકતા કહો છતાં ય આ સ્થળે તમને આપત્તિ ઊભી રહે છે. આ દૂ વદ્ધિમાન અનુમિતિ પ્રતિ વર્ચભાવવધૂદ્દદ દોષ બને છે. પણ હવે તે વન્યભાવવજ્જલવવ્રુત્તિજલવિશિષ્ટહૂદરૂપ પક્ષ છે એવું જ્ઞાન થાય તો તે પણ દૂર 0 દ્વિમાન અનુમિતિને પ્રતિબદ્ધ કરી દે. તે જ રીતે બનવાનું વચમાવવાન્ એવા | નિશ્ચયથી વિશિષ્ટ પત્નશ દૂનિશ્ચય થાય તો તે પણ તે અનુમિતિને પ્રતિબધ્ધ કરી છે TI દે. હવે દુલ વહ્યાન ધૂમા સ્થળે ધૂમ વચમાવવપિવાલો તુષ્ટઃ વ્યવહાર તો થાય છે પણ વન્યભાવવજ્જલવવ્રુત્તિજલવિશિષ્ટહૂદરૂપબાલદોષણ કે એ નવશ દરૂપ નિશ્ચયી વાતો કુછ એવો વ્યવહાર થતો નથી. અને તે ને અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા તમે માનો તો તે પણ અહીં આવે છે કેમકે જ્યાં જ્યાં આવું જ્ઞાન હોય તે તે જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને જ તેમાં તે જ્ઞાનમાં || I પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયિતા મળે જ. આમ થતાં લક્ષણ તેમાં ય જતાં અતિવ્યાપ્તિ આવે છે. છે હવે આ અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે તમારે જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્નત્વનો ભ. # પ્રતિબંધકતામાં નિવેશ કરવો જ પડશે. હવે અહીં તો પ્રતિબંધકતા જ્ઞાનવૈશિશ્યાવચ્છિન્ના ? H છે માટે તે લઈ શકાય નહિ અને તેથી અતિવ્યાપ્તિ દૂર થાય. - - - સામાન્ય વિરક્તિ, (૧૦) = P U Page #120 -------------------------------------------------------------------------- ________________ A A A A A E = 1 (નિશ્ચયવિ.નિશ્ચયરૂપ જે સ્થળો લીધા તે સત્યતિપક્ષવ્યભિચારાદિથી શૂન્ય હોવા 1 જોઈએ અને પ્રતિબંધક બનતાં જ્ઞાનનો વિષય જોઈએ. અર્થાતુ પ્રતિબંધકતાશૂન્યજ્ઞાનનો ! I વિષય ન જોઈએ. એ ખ્યાલમાં લેવું કેમકે સત્કૃતિપક્ષાદિરૂપ તેવામાં તો લક્ષણ ગમન ઈષ્ટ | ! જ હોય ત્યાં અતિવ્યાપ્તિ ન આપી શકાય.) હવે જો આ રીતે જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો નિવેશ ઉક્ત અતિવ્યાપ્તિ દૂર કરવા તે A તમને આવશ્યક છે તો તેના જ દ્વારા અમને આપેલી આપત્તિ પણ અમે દૂર કરી દઈશું. પાષાણમયત્વવાનું વહુન્યભાવવાનું નિશ્ચયથી તેમાં રહેલી અનુમિતિ પ્રતિબંધકતા એ 1 જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્ના નથી એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થવાનું. गादाधरी : ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वस्य प्रतिबन्धकताविशेषणत्वे प्रतिहेतुव्यापकसाध्याभावसमानाधिकरणतद्धेतुमत्पक्षरूपसत्प्रतिपक्षाव्याप्तेः । साध्याभावांशे तद्व्यापकताग्रहविशिष्टतद्वत्ताज्ञानत्वेन | स्वतन्त्रसाध्याभावर्मिकतद्रूपव्यापकताग्रहविशिष्टतद्वत्ताज्ञानसाधारण्यानुरोधेनावश्यकल्प्यप्रतिबन्धकतयैवोपपत्तेः, तादृशविशिष्टज्ञानस्य ज्ञानवैशिष्ट्यानवच्छिन्नप्रतिबन्धकतान्तरे मानाभावादुक्तविशिष्टेऽतिप्रसङ्गस्तु विवक्षणीयविशिष्टान्तराघटितत्वनिवेशनेनैव वारणीयः । । A ઉત્તરપક્ષઃ ના, જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વને પ્રતિબંધકતાનું વિશેષણ બનાવીએ તો તે પ્રતિ(વિરુદ્ધ) હેતુ વ્યાપકસાધ્યાભાવ-સમાનાધિકરણતદ્ધતમત્યક્ષરૂપ સત્યંતિપક્ષમાં || અવ્યાપ્તિ આવે. ફૂલો વદ્ધિમાન ઘૂમર્ સામે સત્યંતિપક્ષ ફૂલો વચમાવવાના બતાત્ બને. જલ એ પ્રતિ હેતુ છે. એનો વ્યાપક વન્યભાવ છે. એનો સમાનાધિકરણ જ તે જલહેતુ છે. તદ્ધાનું હ્રદ છે. (સિદ્ધાન્તલક્ષણીય વ્યાપ્તિના અનુસારે સત્રતિપક્ષનો જ આકાર લીધો છે.) હવે અહીં વન્યભાવમાં જલવ્યાપકતાનો ગ્રહ છે. અને જલવત્તાનો T I પક્ષમાં ગ્રહ છે. એટલે બનવાન (વ્યાપ્ય) વચમાવવાન(વ્યાપ%) નવાં ) રૂદ્ર એ નિશ્ચય પણ પૂર્વોક્ત આકાર સદશ છે અર્થાતુ આવા બે ય પ્રકારના એ નિશ્ચયવિશિષ્ટનિશ્ચય અનુમિતિપ્રતિ પ્રતિબંધક બને જ છે તેથી તે બે ય પ્રતિબંધકતા અવશ્ય માનવી જ રહી. અને તેથી બે યની પ્રતિબંધકતા સાધ્યાભાવાંશે તવ્યાપક્તાગ્રહવિશિષ્ટ-દ્વત્તાજ્ઞાનત્વેન જ લેવાય. (“સ્વતંત્ર પદ ન લે તો પણ ચાલે, ---ર સામાન્ય નિરતિ ૦ (૧૦૭) - - 4 Page #121 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - - | કેમકે નવ્યાપ વચમાવઃ નવૉશ દૂર અહીં જેમ વક્યભાવ સ્વતંત્ર છે ! તેમ નતવાન વચમાવવામાં તો વહુન્યભાવ સ્વતંત્ર નથી છતાંય તેનો પણ આમાં છે જ સ્વીકાર તો કરવો જ છે. અથવા તો ભલે સ્વતંત્ર પદ હોય. આ તદ્દવ્યાપકતાનો ગ્રહ તો ? વન્યભાવવમાં નથી થતો. વહુન્યભાવમાં જ થાય છે. એટલે ત્યાં પણ સ્વતંત્ર | આ વન્યભાવધર્મિક તથ્થાપક્તા ગ્રહ મળી શકે છે.) હવે અહીં તો તવ્યાપકતાગ્રહવિશિષ્ટતદ્વત્તાનિશ્ચયવાવચ્છિન્ના જ પ્રતિબંધકતા બની ) ગઈ છે તેથી વૈશિસ્યાનવચ્છિન્ના તે ન રહેતાં લક્ષણની તેમાં અવ્યાપ્તિ આવી. અહીં તે નિશ્ચયવિ.નિશ્ચયમાં જ્ઞાનવૈશિસ્ત્ર-અનવચ્છિન્ન અન્ય પ્રતિબંધકતા છે ન કહેવામાં કોઈ પ્રમાણ જ નથી. આમ આ અવ્યાપ્તિ આવી જાય એટલે H. # જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વનો નિવેશ કરી શકાય નહિ. પૂર્વપક્ષઃ જો જ્ઞાનવૈ.નિવચ્છિત્ત્વનો નિવેશ નહિ કરો તો પૂર્વોક્ત અતિપ્રસંગનું વારણ તમે શી રીતે કરશો ? ઉત્તરપક્ષ એ અતિપ્રસંગનું વારણ વક્ષ્યમાણ વિશિષ્ટાન્તરાઘટિતત્વ નિવેશથી જ અમે U કરી લઈશું. વક્ષ્યમાણ વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ અત્રે જ આપણે જોઈ લઈએ. स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं प्रकृतानुमितिप्रतिबन्धकतानतिरिक्तवृत्तिविषयतावच्छेदकं अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दित-0 निश्चयवृत्तित्वविशिष्टयद्रूपं तद्रूपावच्छिन्नविषयकत्वव्यापिका प्रकृतानुमितिप्रतिबन्धकता तद्पावच्छिन्नत्वं दोषः । (प्रथम स्व-वय-Y भाववद्-जलवद्-वृत्तिजलवद्हुदत्व) (द्वितीय स्व जलवद्हुदत्व) છે વિશિષ્ટાન્તરથી અઘટિત જે હોય તે તદ્રુપાવચ્છિન્ન દોષ બને. 1. વર્ચભાવવજલવવૃત્તિજવિદ્દ એ તો નવીનું વર્ચમાવવાનું નવશ J માં રહેલાં વિશિષ્ટાન્તર જલવહૂદથી ઘટિત જ છે. એટલે તે યદ્રુપ પકડાય જ નહિ ! છે તેથી તદ્રુપાવચ્છિન્ન દોષ ન બનતાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. પ્રથમ સ્વ પદથી તેને લેવું છે જોઈએ જેમાં લક્ષણ લઈ જવું હોય. અતિવ્યાપ્તિ આપવા માટે પ્રથમ સ્વથી જ વન્યભાવવજલ-વવૃત્તિજલવહૂદને લીધું પણ આગળ જતાં તેમાં લક્ષણ ન ગયું ન ST એટલે અતિવ્યાપ્તિ ન રહી. J. હવે જ્યાં લક્ષણ જાય છે ત્યાં પણ જોઈ લઈએ. વહુન્યભાવવધૂદ દોષ છે. સ્વI મને જ સામાન્ય નિરક્તિ , (૧૮) ન J Page #122 -------------------------------------------------------------------------- ________________ 1 પદથી વહુન્યભાવવહૂદત્વ બને. સ્વાવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદક 1 હૃદનિષ્ઠવન્યભાવત્વ બને. (ઊલટું કરી દેવું તેમ જ કરવું જોઈએ કેમકે તે પાછું 0 પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ બનવું જોઈએ.) હવે તે હદનિષ્ઠવન્યભાવત્વ ] એ પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. માટે આવું - સ્વ=હ્રદનિષ્ઠવન્યભાવત્ બન્યું. તે હૃદનિષ્ઠવન્યભાવવાવચ્છિશાવિષયક- આ ( પ્રતીતિવિષયતાવચ્છેદક હ્રદનિષ્ઠવદ્વિભાવત્વ તો ન જ બને. પણ વહુન્યભાવવદત્વ તે જ બને. તે અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત-નિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ જ છે. માટે આવું જે આ | વહુન્યભાવવદત્તદવચ્છિન્નવિષયકત્વવ્યાપિકા પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતા છે માટે તકૂપાવચ્છિન્ન એટલે કે વહુન્યભાવવધૂહૂદવાવચ્છિન્નવહુન્યભાવ૬ઠ્ઠદ દોષ બને. [] આ રીતે આપણે લક્ષણનો સમન્વય કરી લીધો અને તે નિવેશથી પૂર્વોક્તાતિવ્યાપ્તિ ! દૂર કરી. 1 गादाधरी : न च ज्ञानद्वयसाधारणप्रतिबन्धकतायाः प्रत्येकज्ञानन विषयविशिष्टविषयकत्वं नानतिरिक्तवृत्तित्वरूपावच्छेदकतावत्, तथा चY 0 दर्शितविशिष्टघटकस्य प्रत्येकज्ञानविषयस्य न निरुक्तविशिष्टान्तरात्मकतेति | निरुक्तविशिष्टान्तराघटितत्वमुक्तविशिष्टस्याक्षतमेवेति वाच्यम्, પૂર્વ પક્ષ ઃ નહિ, ઉક્ત રીતે પણ તમે ત્યાં અતિવ્યાપ્તિનું વારણ કરી શકતા નથી. જ fl જુઓ વહુન્યભાવવજલવદ્રુત્તિજલવદ રૂપ વિશિષ્ટને તમે વિશિષ્ટાન્તર જલવાનું . હૃદથી ઘટિત બનાવી દીધું અર્થાત્ તેમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વનું તમારું લક્ષણ ન ગયું. ના, એ | તેમ છે જ નહિ આ વિશિષ્ટ પણ વિશિષ્ટાન્તરાઘટિત જ છે. A પ્રથમ સ્વપદથી તમે આ વિશિષ્ટને પકડ્યું હવે તદવચ્છિન્નવિષયક પ્રતીતિ- A P વિષયતાવચ્છેદક જલવહૂદત્વરૂપ વિશિષ્ટ બન્યું. પણ આ વિષયતાવચ્છેદક પ્રકૃતાનુમિતિ H પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક તો નથી જ. કેમકે ભલે જલવાનું H. ( વહુન્યભાવવાનું નિશ્ચયવિશિષ્ટ તે જલવાહૂદ નિશ્ચય તેવો હોય પણ તાદશનિશ્ચય | 1 અવિશેષિત અર્થાત્ શુદ્ધ જે જલવાનું હૃદઃ નિશ્ચય છે તે તો પ્રકૃતાનુમિતિ પ્રતિબંધક નથી || જ. એટલે જલવઠ્ઠદત્વ એ પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક ન આ રહ્યું અને તેથી યú-સ્થળે (બીજું સ્વ) તમે જલવહૂદત્વને લઈ શકતા જ નથી. અર્થાત્ | અમે એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે જલવદત્વ તો બીજા સ્વપદથી પકડી શકાય જ છે મને તે જ સામાન્ય નિરતિ • (૧૦૯) - Page #123 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - 31 1 નહિ. તે હવે પ્રશ્ન થાય કે ત્યારે કોણ તેવું બને જે સ્વાવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાJ વચ્છેદક પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતા-વચ્છેદક બને ? જેને બીજા | , “સ્વ”પદથી પકડાય ? તેના ઉત્તરમાં અમે કહીશું કે સ્વાવચ્છિન્નવિષયપ્રતીતિ વિષયતાવચ્છેદક હૂદવૃત્તિજલવદૂવહુન્યભાવત્વ (પ્રથમ સ્વથી ઊલટું લેવું) બને અને તે પણ A પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક છે જ. આમ તેને જ તમે બીજા સ્વપદથી લઈ શકો. હવે તે બીજા સ્વથી અવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક પ્રથમ 1 સ્વ બને. (આટલું વિશિષ્ટાન્તરાઘટિતત્વનું લક્ષણ તેમાં આવી ગયું.) તે અનાહાર્યજ્ઞાના.. H આ નિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ યદ્રુપ - પ્રથમ સ્વ બને. તદૂપાવચ્છિન્નવિષયકત્વવ્યાપિકા [] પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતા છે જ તદ્રુપાવચ્છિન્ન દોષ =વહુન્યભાવવઠ્ઠલવદ્ધત્તિહૂદવા- || વચ્છિન્ન દોષઃ આમ હજુ પણ લક્ષણ અતિવ્યાપ્ત બને જ છે. गादाधरी : वक्ष्यमाणविशिष्टान्तराघटितत्वस्येव यादृशविशिष्टविषयकनिश्चयविशिष्टयादृशविशिष्टविषयकनिश्चयत्वं प्रतिबन्धकतानतिरिक्तवृत्ति, तादृशविशिष्टद्वयाघटितत्वस्यापि निवेशनीयतया ।। उक्तविशिष्टवारणसम्भवात् । - ઉત્તર પક્ષ ? વારુ, ભલે “વફ્ટમાણવિશિષ્ટાન્તરાઘટિતત્વ' નિવેશથી તેનું વારણ ન 1 થાય પણ જેમ “વફ્ટમાણવિશિષ્ટાન્તરાઘટિતત્વ' નો નિવેશ કરવાના છે તેમ || [ વિશિષ્ટદ્વયાઘટિતત્વનો પણ નિવેશ કરવાના છે એ નિવેશથી જ ઉક્તાતિવ્યાપ્તિનું વારણ એ થઈ જશે. યાદશવિશિષ્ટવિષયકનિશ્ચયવિશિષ્ટયાદશવિશિષ્ટવિષયકનિશ્ચયત્વે છે પ્રતિબંધતાનિતિરિક્તવૃત્તિ, તાદશ વિશિષ્ટદ્ધયાઘટિતત્વનો નિવેશ કરવો છે. હવે અહીં એ તો જલવાનું વહુન્યભાવવાનુ નિશ્ચય વિ. જલવાનું હૃદનિશ્ચય છે. તે વિશિષ્ટનિશ્ચયત્વ આ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે પણ તેવા નિશ્ચયત્વથી શૂન્ય વહુન્યભાવવધૂંજલવકૃત્તિ-R. જલવહૂદત્વરૂપ વિષયતાવચ્છેદક નથી માટે તેમાં હવે લક્ષણ ન જતાં અતિવ્યાપ્તિ રહેતી ન નથી. આમ અમારા મતમાં તો અતિવ્યાપ્તિનું વારણ થઈ જાય છે. એટલે હવે તમારા રે પક્ષમાં (સ્વરૂપ સં. રૂ૫ અવતા વાદી મતમાં) પાષાણમયત્વવાનું પર્વતઃ સ્થળે આ અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. કેમકે ઉક્ત બે ય નિવેશો છતાં ય ત્યાં લક્ષણ જાય છે. જુઓ. ---- ૫સામાન્ય વિરક્તિ ૦ (૧૧) 2 Page #124 -------------------------------------------------------------------------- ________________ 1 પાષાણમયત્વવાનું પર્વતઃ રૂપ વિશિષ્ટ વિશિષ્ટાન્તરથી ઘટિત નથી (એમાં કોઈ fi ( વિશિષ્ટાન્તર ઘટક નથી જ) વળી વિશિષ્ટદ્વયથી શૂન્ય પણ છે. એટલે આટલો નિવેશ થવા | છતાં તેમાં અતિવ્યાપ્તિ દુર્વાર છે. અમે તો અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતાવાદી છીએ. એટલે અમારા મતે ત્યાં આપત્તિ નથી કેમકે શુદ્ધ એવા પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનીયવિષયિતા પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જવાથી ત્યાં પ્રતિબંધકતાનતિરિક્તA વૃત્તિવિચ્છેદકતા ન મળતાં લક્ષણ અતિવ્યાપ્ત થવાનો સંભવ જ નથી. આપણે ખ્યાલ રાખવો જોઈએ કે પૂર્વપક્ષ સ્વ.સં.રૂપ અવચ્છેદકતાવાદી છે અને તેને પાષાણમય–ત્પર્વતમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. એનું વારણ કરવા તે અનેકવિધ I ઉપાયો લે છે. આ બાજુ સિદ્ધાન્તીને તેણે વહુન્યભાવવજ્જલવવ્રુત્તિજલવદ્દ સ્થળે . અતિવ્યાપ્તિ દોષ આપ્યો હતો. પણ સિદ્ધાન્તીએ તેનું વારણ વક્ષ્યમાણ ] વિશિષ્ટદ્વયાઘટિતત્વ નિવેશથી જ કરી લીધું. આગળ ઉપર હવે જે ચર્ચા ચાલશે તેમાં પૂર્વપક્ષનું દૃષ્ટિબિંદુ સ્વ.સં.રૂપ અવચ્છેદકતા H લેવા માટે સ્વમતગત દોષ દૂર કરવાનું જ રહે છે એ ખ્યાલમાં રાખીને હવે આપણે આગળ ને ચાલીએ. गादाधरी : न चैवं तादृशविशिष्टद्वयघटितोक्तसत्प्रतिपक्षेऽव्याप्तिस्तस्य प्रतिहेतु व्यापकताविशिष्टसाध्याभावप्रतिहेतु विशिष्ट-1 पक्षात्मकनिस्तविशिष्टद्वयघटितत्वादिति वाच्यम्, પૂર્વપક્ષ : આ રીતે વિશિષ્ટઢયાઘટિતત્ત્વનો તમે નિવેશ કરશો તો સત્કૃતિપક્ષમાં 1 અવ્યાપ્તિ આવશે. કેમકે સત્યતિપક્ષનો આકાર પ્રતિવેતવ્યાપક સાધ્યાભાવસમાના-II A ધિકરણહેતુ મત્પક્ષ છે એટલે પ્રતિ હેતુ વ્યાપકતાવિશિષ્ટ સાધ્યભાવ, એક વિશિષ્ટ એ પ્રતિ હેતુવિશિષ્ટપક્ષ બીજું વિશિષ્ટ થાય. છૂંદો વહુન્યભાવવાનું જલાતું - જલવ્યાપકો છે A વન્યભાવઃ જલવાશ્વ હૃદઃ આમ વિશિષ્ટદ્વયથી આ ઘટિત જ છે. આ અવ્યાપ્તિને લીધે તે તમે તાદશનિવેશ શી રીતે કરી શકો? गादाधरी : सत्प्रतिपक्षघटकतादृशदलद्वयविषयताभिन्ननिस्तवि-1 शिष्टद्वयविषयताशून्यप्रतीतिविषयत्वस्य विशिष्टद्वयाघटित-त्वार्थकत्वात् ।। છે. ઉત્તર પક્ષ ઃ એ અવ્યાપ્તિ દૂર કરવા અમે કહીશું કે સત્કૃતિપક્ષઘટકતાદશ- ) સામાન્ય નિધિ ૦ (૧૧૧). Page #125 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - 1 દલદ્ધયવિષયતાથી ભિન્ન જે વિશિષ્ટઢયવિષયતા, તમ્બ્રન્યપ્રતીતિવિષયત્વે | આ વિશિષ્ટદ્ધયાઘટિતત્વમ્ - આમ હવે આવું વિશિષ્ટઢયાઘટિતત્વમ્ સત્પતિ માં પણ આવી | જતાં અવ્યાપ્તિ રહેતી નથી. એટલે વિશિદ્ધયાઘટિતત્ત્વ નિવેશથી કોઈ વાંધો નથી માટે || X વિશિષ્ટઢયાઘટિતત્ત્વનિવેશથી જ અમે વહુન્યભાવવજ્જલવવૃતિ જલવદ–સ્થલીય ઈ દોષ દૂર કરશું અને તેથી પાષાણમયત્વવત્પર્વતમાં તમને અતિવ્યાપ્તિ દોષ ઊભો જ રહે ! છે. (કેમકે ત્યાં તો વિશિષ્ટદ્વયાઘટિતત્ત્વ જ છે.) ___गादाधरी : यत्र तादृशसत्प्रतिपक्षाप्रसिद्धिस्तत्र भिन्नान्तमनुपादेयमेव, साध्यादिभेदेन लक्षणभेदात् भ्रमात्मकज्ञानीयतादृशविषयतासाधारणरूपेणैव वा प्रतिहेतुव्यापकताविशिष्टसाध्याभावादिविषयतोपेया। (પૂર્વપક્ષ પર્વતો ઘૂમવાન્ વ અનુમિતિ પ્રતિ પર્વતો ધૂમાવવાનો પાષાણમયત્વાન્ ને તો તમે સત્યતિપક્ષ કહી શકતા જ નથી કેમકે પાષાણમયત્વવ્યાપકધૂમાભાવ અપ્રસિદ્ધ છે. તો હવે અહીં પ્રકૃતાનુમિતિસતિપક્ષઘટકદલદ્રયવિષયતા જ અપ્રસિદ્ધ બનતાં તર્ભિન્નવિશિષ્ટદ્વયઘટિતવિષયતા લેવાય શી રીતે? અને તેથી વહ્નિ # હેતુમાં લક્ષણ ન જતાં અવ્યાપ્તિ આવે.) | ઉત્તર પક્ષ જ્યાં તેવા સત્પતિપક્ષની અપ્રસિદ્ધિ હોય ત્યાં તેવું લક્ષણ લેવું કે જેમાં | I તાદશભિન્નત્વનું ઉપાદાન ન હોય - ભલે લક્ષણ અનેક બને સાધ્યાદિભેદથી લક્ષણભેદ તો ! એ થાય જ છે. અથવા તો અમે એમ કહીશું કે ત્યાં સત્પતિ.અપ્રસિદ્ધ હોવા છતાં ખંડશઃ તેની છે પ્રસિદ્ધિ હોવાથી તેનો ભ્રમ તો થઈ શકે જ છે એટલે તાદેશભ્રમાત્મક સત્કૃતિપક્ષજ્ઞાનીય | વિશિષ્ટદલદ્રયવિષયતા મળી જાય તેથી તભિન્નત્વ પણ લઈ શકાય – આમ આ રીતે સમન્વય કરતાં કોઈ આપત્તિ રહેતી નથી. ' गादाधरी : न च दर्शितविशिष्टस्य सत्प्रतिपक्षरूपता न स्वीक्रियतेऽपि तु हेतुतावच्छेदकाघटितसाध्याभावाभाववदवृत्तिमत्पक्षात्मकविशिष्टस्यैव, व्यापकसामानाधिकरण्यरूपव्याप्तिविशिष्टस्य उक्तरीत्या संग्रहे तद्धर्मव्यापकसाध्याभावकालिकतद्धर्मविशिष्टपक्षादिव्यावृत्तिरप्यशक्या *ન સામાન્ય નિયુક્તિ • (૧૨) આD -- -- Page #126 -------------------------------------------------------------------------- ________________ स्यादित्यविशेषेण व्यापकताघटितविशिष्टमात्रस्यालक्ष्यताया एव युक्तत्वात्, तथा चोक्तप्रयासमपेक्ष्य ज्ञानवैशिष्ट्यानवच्छिन्नप्रतिबन्धकतानिवेशनमेवोचितमिति वाच्यम्, પૂર્વપક્ષ : સત્પ્રતિપક્ષનું સ્વરૂપ તમે પ્રતિહેતુવ્યાપકસમાનાધિકરણહેતુમત્વક્ષઃ કર્યુ અને તેમ થતાં જે અવ્યાપ્તિ આપી તેને દૂર કરવા સત્પ્રતિપક્ષઘટકતાદેશદલદ્રયવિષયતાભિન્નવિષયતાશૂન્ય પ્રતીતિવિષયત્વ કહ્યું અને તે રીતે સત્પ્રતિ.ની અવ્યાપ્તિ ભલે દૂર કરી પણ તેમ થતાં અતિવ્યાપ્તિ આવે છે. એવો જુઓ. ગતવ્યાપ વન્ત્યાવલિન નભવાન્ ધ્રુવઃ નિશ્ચયવિશિષ્ટનિશ્ચય પણ અનુમિતિ પ્રતિબંધક બને છે. પણ આ નિશ્ચય એ સત્પ્રતિપક્ષસ્વરૂપ નથી કેમકે સત્પ્રતિપક્ષ એ વ્યાપ્તિ ઘટિત હોય છે (હેતુવ્યાપકસાધ્યાભાવસામાનાધિકરણ્યવત્ હેતુમાન્ પક્ષ:) અને તેથી જ તદ્વત્તાબુદ્ધિ પ્રતિ તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ આ બનવાથી પ્રતિબંધક બની છે. હવે હેતુવ્યાપકસાધ્યાભાવનું સામાનાધિકરણ્ય હેતુમાં અવગાહિત ન કરીએ. અને માત્ર હેતુવ્યાપન સાધ્યામાવાલિન હેતુમાન પક્ષ: એવું જ અવગાહન કરીએ તો આમાં વ્યાપ્યંશ ન આવવાથી તે સત્કૃતિ. રૂપ બનતો નથી. પણ હવે તમારું લક્ષણ તો આમાં અતિવ્યાપ્ત થઈ જાય છે. તમે કહ્યું છે કે સત્પ્રતિપક્ષઘટક તાદેશદલદ્વય વિષયતાથી ભિન્ન વિશિષ્ક્રયવિષયતાથી શૂન્ય પ્રતીતિનો જે વિષય બને તે દોષ કહેવાય. હવે અહીં તો સત્પ્રતિપક્ષમાં ઘટકીભૂત જે બે વિષયતા છે તે જ બે વિષયતા છે. ભલે અહીં વ્યાપ્યંશ ઘટક નથી પણ ખતવ્યાપો વચમાવઃ અને નનવાદ્ભુતઃ એ બેયની વિષયતા તો અહીં છે જ. એટલે આ વિષયતાથી ભિન્ન વિશિષ્ટદ્રયવિષયતા બીજી કોઈ બને એનાથી શૂન્ય પ્રતીતિનો વિષય આ જલવ્યાપકવત્ત્વભાવકાલિન જલવાન્દ્રદ બની જાય એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. આમ ‘ભિન્નત્વાદિ’ નિવેશ કરીને ભલે તમે સદ્ઘતિ.ની અવ્યાપ્તિ દૂર કરી પણ આ અલક્ષ્યની વ્યાવૃત્તિ ન કરી શક્યા એટલે ફરી અતિવ્યાપ્તિ આવીને ઊભી રહી. હવે તેમ થવાથી સત્પ્રતિપક્ષની અવ્યાપ્તિ દૂર કરવા તમે જે રસ્તો લીધો છે તે બરોબર નથી. માટે અમે તમને કહીશું કે સત્પ્રતિપક્ષનું આ સ્વરૂપ જ તમારે માનવું ન જોઈએ. તમે સત્પ્રતિપક્ષઘટિતવ્યાપ્તિને સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિ લઈને આ સ્વરૂપ લીધું છે સામાન્ય નિરુક્તિ ૦ (૧૧૩) Page #127 -------------------------------------------------------------------------- ________________ 1 તેથી તે વિશિષ્ટઢયઘટિત બની જતા “ભિન્નત્વ નિવેશ કરવો પડ્યો. પણ તમે તે સત્પતિપક્ષઘટિતવ્યાપ્તિને પૂર્વપક્ષીયવ્યાપ્તિ લો તો સત્પતિપક્ષનું જ સ્વરૂપ બનશે તે ] વિશિષ્ટદ્ધયઘટિત જ નહિ બને. જુઓ. પૂર્વપક્ષની વ્યાપ્તિ-સાધ્યાભાવવદવૃત્તિત્વસ્વરૂપ છે. | આ સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષ એ સત્યંતિ.નો આકાર છે. અર્થાત્ સાધ્યામાવાભાવવત મ. ને વૃત્તિત્વવામાન પક્ષઃ એવો સત્વતિનો આકાર થયો. અર્થાતું ? વહુન્યભાવાભાવવદવૃત્તિત્વવિશિષ્ટ જલવાનું હૃદ: એ સત્યંતિ. બને. હવે આ તો | વિશિષ્ટદ્વયથી ઘટિત નથી જ, કેમકે અહીં “જલ' પદ એક જ વાર આવે છે. છે નવ્યાપ વચમાવ:, નવાંશ દૂર, એ વિશિષ્ટદ્ધયઘટિત કહેવાય કેમકે A તે જલ એ વિશિષ્ટ બે વાર બનીને તેમાં રહે છે. પણ અહીં તો તેવું છે જ નહિ. એટલે હવે 11 જ આ સત્પતિપક્ષ વિશિષ્ટદ્ધયાઘટિત જ રહ્યો એટલે તેમાં વિશિષ્ટદ્વયાઘટિતત્ત્વ ચાલી જવાથી ને || લક્ષણ અવ્યાપ્ત થવાનું નહિ અને તેથી તમારે “ભિન્નત્વાદિ નિવેશ કરવો જ નહિ પડે. H. વળી જલવ્યાપકવન્યભાવકાલિક જલવાનું હૃદઃ જે નિશ્ચય છે તેમાં અતિવ્યાપ્તિ , ઈ પણ નહિ જ રહે કેમકે તે તો વિશિષ્ટદ્વયથી ઘટિત જ છે. છે. આમ ઉભયત્ર આપત્તિઓ દૂર થઈ જાય છે. પણ અમે તમને હવે કહીશું કે જો આ ને જે રીતનું જ સત્યતિપક્ષનું સ્વરૂપ માનવાનું આવશ્યક બને છે તો પછી હવે સ્વરૂપસંગરૂપ જ In અવચ્છેદકતા જ લાઘવાત શા માટે માનવી ન જોઈએ? II સત્મતિ.નું પૂર્વોક્તસ્વરૂપ જયારે હતું ત્યારે અમે જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો U નિવેશ કરેલો તેની અવ્યાપ્તિ તમે તે સ્વરૂપમાં આપી હતી. પણ હવે તો તે અવ્યાપ્તિ છે. ય રહેવાની નથી કેમકે સત્પતિપક્ષનું નવું સ્વરૂપ જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્ન જ છે એટલે સ્વરૂપ છે. A સંરૂપ અવચ્છેદકતા માનવા પર હવે સત્યતિપક્ષમાં આવ્યાપ્તિ સંભવતી જ નથી. એટલે જ A અનતિરિક્તવૃત્તિત્વસ્વરૂપ એક પારિભાષિક અવચ્છેદકતા માનવામાં ગૌરવ હોવાથી ન | લાઘવાત્ સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા જ તમારે માનવી જોઈએ. . આમ થવાથી પાષાણયત્વિવત્પર્વતઃ નિશ્ચય સ્થળે પણ સ્વરૂપસં.રૂપ આ અવચ્છેદકતાવાદી અમને તમે અતિવ્યાપ્તિ દોષ આપી શકતા નથી કેમકે તે નિશ્ચય તો છે. + જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્ન નથી. આ રીતે બધું સામજસ્ય આવી જવાથી સ્વરૂપ સં.રૂપ અવચ્છેદકતા જ લાઘવાતું ( માનવી જોઈએ. સામાન્ય નિયુક્તિ • (૧૧) D Page #128 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : एवमपि प्रकृतहेतुनिष्ठसाध्यव्यापकीभूताभावप्रतियोगित्वघटितस्य मतभेदेनासाधारण्यविरोधरूपस्य विषयतायाः पक्षधम्मिक प्रकृतहेतुमत्ताज्ञानवैशिष्ट्यावच्छिन्नप्रतिबन्धकतायामेवावच्छेदकत्वात् प्रतिबन्धकतायां ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वनिवेशासम्भवात् । | दर्शितातिप्रसङ्गवारणाय च निरुक्त विशिष्टद्वयाघटितत्वस्यैव निवेशनीयत्वात् । ઉત્તર પક્ષ : જો જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્નત્વનો નિવેશ તમે કરશો તો અસાધારણ અને વિરોધમાં અવ્યાપ્તિ આવશે. જેઓ અસાધારણને સાધ્યાસામનાધિકરણ્ય રૂપ માને છે તેઓ વિરોધને હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવ પ્રતિયોગિત્વરૂપ માને છે અને જેઓ અસાધારણને હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ રૂપ માને છે તેઓ વિરોધને સાધ્યાસામાનાધિકરણ્ય રૂપ માને છે. આમ મતભેદેન વિરોધનો કે અસાધારણનો હેતુનિષ્ઠ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ આકાર બને. હવે હેતુમાં સાધ્યવ્યાપકીભૂતાભાવ પ્રતિ.ત્વનું જ્ઞાન જ અનુમિતિનું પ્રતિબંધક બની શકતું નથી, કેમકે તદ્વત્તાબુદ્ધિમાં તદભાવવત્તા કે તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ જ પ્રતિબંધક બને. અહીં ઊભય નથી માટે તે પ્રતિબંધક બની શકે નહિ. માટે કહેવું જ જોઈએ કે પક્ષધર્મિક તાદશજ્ઞાન પ્રતિબંધક બને. અથવા साध्यव्यापकीभूताभावप्रतियोगित्वविशिष्टो हेतुः । हेतुमांश्च पक्ष ज्ञान અનુમિતિપ્રતિબંધક કહેવું જ રહ્યું. (દા.ત. છૂંદો વિદ્ઘમાન્ જલાત્) વવવ્યાપીભૂતનભાભાવપ્રતિયોશિનનં, નનવાંશ્ચ દ્રુટ્ઃ જ્ઞાન પ્રતિબંધક બને. હવે આ જ્ઞાનમા વહ્વિવ્યાપકજલાભાવ ભાસિત થાય છે એનો અર્થ એ કે જલવ્યાપક વન્ત્યભાવ ભાસિત થાય છે. એટલે વજ્યભાવવ્યાપ્યજલવત્તા બુદ્ધિરૂપ આ જ્ઞાન હોવાથી તે પ્રતિબંધક બની જાય. હવે આ જ્ઞાન તો જ્ઞાનવૈશિષ્ટ્યાવચ્છિન્ન બની ગયું છે એટલે જ્ઞાનવૈ.નવચ્છિન્નત્વ તેમાં ન જતાં લક્ષણ અવ્યાપ્ત થાય છે. આમ જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વનો નિવેશ તમે કરી શકતા નથી. વન્યભાવવજલવવૃત્તિજલવહ્રદ સ્થલીય જે અતિવ્યાપ્તિ અમને આપી હતી તેનું વારણવિશિષ્ટન્દ્વયાઘટિતત્વ નિવેશથી જ થઈ જાય છે. માટે તેનો જ નિવેશ કરવો જોઈએ સામાન્ય નિરુક્તિ ૭ (૧૧૫) Page #129 -------------------------------------------------------------------------- ________________ જેનાથી આ વિરોધ-અસાધારણ સ્થલીય અવ્યાપ્તિ પણ ન આવે. (વિરોધ-અસાધારણ એ વિશિષ્તયાઘટિત જ છે માટે.) गादाधरी : न च पक्षवृत्तित्वविशेषितं प्रकृतहेतुनिष्ठसाध्यव्यापकीभूताभावप्रतियोगित्वमेवासाधारण्यादिरूपं वाच्यम्, पक्षवृत्तित्वाघटितविशिष्टविषयताया अप्रतिबन्धकज्ञानसाधारणतया प्रतिबन्धकतानवच्छेदकत्वात् तादृशस्य चासाधारण्यादेः पक्षवृत्तित्वविशिष्टप्रकृतहेतुसाध्यव्यापकाभावप्रतियोगित्वविशिष्टप्रकृतहेत्वादिरूपनिरुक्तविशिष्ट| द्वयघटिततया निरुक्त-विशिष्टद्वयाघटितत्वनिवेशोऽपि न सम्भवतीति वाच्यम्, પૂર્વપક્ષ : જુઓ. વિરોધ અસાધારણનું લક્ષણ હેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતા ભાવપ્રતિયોગિત્વ માત્ર તમે કરો છો તો તે બરોબર નથી. કેમકે અપ્રતિબંધકજ્ઞાન પણ આવું હોઈ શકે છે અને તેથી ત્યાં પ્રતિબંધક્તાતિરિક્તવૃત્તિવિષયકતા જતાં અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા જે તમે માનો છો તે ન મળતાં અહીં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવે. એટલે એને દૂર કરવા માટે તમારે પક્ષવૃત્તિત્વ વિશિષ્ટ પ્રકૃતહેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વને દોષ કહેવો જ જોઈએ. હવે આમ થતાં એનો આકાર વિશિષ્ટદ્રયઘટિત જ બની ગયો. પક્ષવૃત્તિત્વવિશિષ્ટપ્રકૃતહેતુ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ-વિશિષ્ટપ્રકૃતહેતુ આ બે વિશિદ્ધયથી ઘટિત વિરોધઅસાધારણ બની ગયા. અને તેથી તમારું લક્ષણ તેમાં અવ્યાપ્ત થાય છે. અમારે અહીં અવ્યાપ્તિ આવે તેમ નથી. કેમકે અમે તો સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા માનીએ છીએ. એટલે અપ્રતિબંધકજ્ઞાનમાં પ્રતિબંધ તાતિરિક્તવૃત્તિવિષયક્તા રહેવા છતાં ય અમારે તે આપત્તિના ભયથી તમારે કરવો પડતો નિવેશ કરવાનો નથી અને તેથી વિરોધ-અસાધારણનું પ્રકૃતહેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ રૂપ જ લક્ષણ રહેવાનું અને તેથી તે જ્ઞાનવૈ.થી અનવચ્છિન્ન હોવાથી એમાં લક્ષણ સમન્વય થઈ જ જવાનો અને આ જ જ્ઞાનવૈ.અનવચ્છિન્તત્વ નિવેશથી પાષાણમયત્વવત્પર્વત જ્ઞાનસ્થલીય અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જવાની. માટે વિશિષ્ક્રયાઘટિતત્ત્વનિવેશ કરવા છતાં તમને અવ્યાપ્તિ રહે છે માટે તે નિવેશ કરી શકાય નહિ અને તેથી જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વ નિવેશથી જ અહીંની આપત્તિ દૂર સામાન્ય નિરુક્તિ . (૧૧૬) Page #130 -------------------------------------------------------------------------- ________________ = = = = = 1 1 કરવી જોઈએ. આમ થતાં પાષાણમયત્વવત્પર્વત સ્થલીય અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જાય . છે માટે નિર્દષ્ટ એવી સ્વ.સંબંધરૂપ અવચ્છેદકતા જ લાઘવાત્ માનવી જોઈએ. गादाधरी : पक्षवृत्तित्वाघटितविशिष्टस्यैवासाधारण्यादिरूपताया | "विरोधोऽपि फलतः प्रतिरोध एव तदन्यत्वेन वा विरोधि विशेषणीयमिति' पंक्तिव्याख्यानावसरे सम्पादनीयत्वात् । | ઉત્તર પક્ષ : પક્ષવૃત્તિત્વઘટિત અમે વિરોધ-અસાધારણનું લક્ષણ જ નથી માનતાં. અને તેથી તેમાં વિશિષ્ટદ્વયાઘટિતત્વ આવી જવાથી અવ્યાપ્તિ નથી રહેતી. આ પૂર્વપક્ષ ઃ અમે તમને પહેલાં જ કહ્યું છે કે વિરોધ-અસાધારણનું સ્વરૂપ જો બ. ' હેતુનિષ્ટસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વમાત્ર જ કહેશો તો તે અપ્રતિબંધકજ્ઞાનસાધારણ હોવાથી અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવિચ્છેદકતા ન મળે. હવે જો તમે તેવું જો વિલક્ષણસ્વરૂપ નહિ જ માનો તો તમને અનતિરિક્તવૃત્તિજ્વરૂપ અવચ્છેદકતા ત્યાં નહિ) મળે એટલે તત્વયુક્ત અવ્યાપ્તિનું શું કરશો ? ઉત્તરપક્ષ વિરોધી પાનતઃ પ્રતિરોધઃ વિ એવી સવ્યભિચાર ગ્રન્થની છે. પંક્તિનું વ્યાખ્યાન કરતાં કરતાં ત્યાં જે હકિકતનું સંપાદન કર્યું છે તેનાથી જ અમે 1 ઉતાપત્તિ દૂર કરશું. ત્યાં કહ્યું છે કે યથો વિશિષ્ટતયાદિત-f1 यदूपावच्छिन्नविषयकनिश्चयत्वव्यापकः प्रकृतानुमिति-अप्रतिबंधकत्वपक्षधर्मिकहेतुमत्ताज्ञानकालीनत्व एतदुभयाभावः तदूपरूपवत्वमेव દેત્વામસિંā હવે પ્રસ્તુતમાં જો વિરોધનિશ્ચય પક્ષવૃત્તિત્વવિશિષ્ટ હેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ જ્ઞાનાત્મક હોય તો ત્યાં તે તો અનુમિતિ એ પ્રતિબંધક બની જ જાય એટલે ત્યાં પક્ષધર્મિકહેતમત્તાશાન હોવા છતાં , A પ્રકૃતાનુમિત્યપ્રતબંધકત્વ ન મળે એટલે ઉભયાભાવ રહી જતાં તાદશવિરોધનિશ્ચયત્વ- A વ્યાપક તે ઉભયાભાવ બની ગયો એટલે લક્ષણ સમન્વય થઈ ગયો. ન હવે જયારે પક્ષવૃત્તિત્વવિશિષ્ટનિશ્ચયકાલીન હેતુ નિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવ 1 પ્રતિયોગિત્વ નિશ્ચય ન મળે ત્યારે તે અનુમિતિપ્રતિબંધક ન બનવાથી તેમાં જ ] અનુમિત્યપ્રતિબંધકત્વ હોવા છતાં ત્યાં પક્ષધર્મિકહેતમત્તાજ્ઞાનનો અભાવ છે માટે LI ઊભયાભાવ રહી જતાં તે વિરોધનિશ્ચયત્વવ્યાપક બની જ ગયો. આથી તદ્રુપાવચ્છિન્નએ વિરોધ એ દોષ બની જતાં લક્ષણ સમન્વય થઈ જાય છે. મન સામાન્ય વિરક્તિ , (૧૧) SAJ મા : - - Page #131 -------------------------------------------------------------------------- ________________ 1 2 2 1 0 0 2 1 1 R. આ રીતે વિશિષ્ટયાઘટિતત્વનો નિવેશ કરવા પર કોઈ આપત્તિ ન હોવાથી ન . સામજસ્ય આવી જાય છે માટે તે જ બરોબર છે. જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો નિવેશ It [ કરીને સ્વરૂપ સં.રૂપ અવચ્છેદકતા માની લેવાથી વિરોધ-અસાધારણમાં અવ્યાપ્તિ ઊભી જ રહે છે. આટલી ચર્ચા બાદ નક્કી થયું કે અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકતા જ માનવી ન જોઈએ. गादाधरी : नन्वनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वनिवेशेऽपि व्यभिचारादिघटितपदार्थान्तरेऽतिव्याप्तिस्तिद्वषयक त्वस्यापि प्रतिबन्धकतानतिरिक्तवृत्तित्वादत आह विशेषणीयञ्चेति । दीधिति : विशेषणीयञ्च तादृशविशिष्टान्तराघटितत्वेन । गादाधरी : तादृशलक्षणमितिशेषः । तादृशविशिष्टेति । अनुमिति- ।। प्रतिबन्धकतायां यदूपावच्छिन्नविषयकत्वमवच्छेदकं तद्रूपावच्छिन्नेत्यर्थः ।। પ્રશ્ન - અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતાનો નિવેશ કરવા છતાં ય) U વ્યભિચારઘટિત મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે. મેયત્વવિશિષ્ટવ્યભિચાર એ અલક્ષ્ય છે છતાં ય ત્યાં પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકત્વ રહે છે એટલે અતિવ્યાપ્તિ તો છે જ. એ જ રીતે મેયત્વવિશિષ્ટબાધાદિમાં અતિવ્યાપ્તિ સમજવી. ૧ 11. ઉત્તરઃ એને દૂર કરવા કહ્યું કે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ કરી લેવો. વ્યભિચાર તો | એ વિશિષ્ટ (સાધ્યાભાવવવૃત્તિત્વવિશિષ્ટો વ્યભિચાર:) અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર એT 1 વ્યભિચાર રૂપ વિશિષ્ટાન્તરથી ઘટિત જ છે માટે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. || . ઉપર આપણે વિશિષ્ટ-અન્તર અને અઘટિતનો પરિષ્કાર જોઈ ગયા છીએ. અહીં પણ આ છે તે જ કહે છે. અને સાથે સાથે પદવ્યાવૃત્તિ પણ બતાવે છે. તાદશવિશિષ્ટ એટલે આ અનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક. गादाधरी : व्यभिचारत्वाद्यवच्छिन्नस्य व्यभिचारत्वादिरूपतादृश-M रूपावच्छिन्नघटितत्वादसम्भव इत्यतोऽन्तरेति । પ્રશ્ન : વિશિષ્ટાઘટિત એટલું જ કહે તો શું વાંધો? કેમકે વ્યભિચાર રૂપ વિશિષ્ટથી ) E - સામાન્ય વિરક્તિ ૦ (૧૧૮) RAJ Page #132 -------------------------------------------------------------------------- ________________ મેયત્વવિશિષ્ટ વ્યભિચાર અઘટિત નથી માટે અતિવ્યાપ્તિ દોષ દૂર થઈ જ જવાનો છે. ઉત્તર ઃ ના, ‘અન્તર' પદ ન લઈએ તો વ્યભિચારાદિ રૂપ વિશિષ્ટ પોતાનાથી જ ઘટિત બની જતાં શુદ્ધ વ્યભિચારાદિમાં જ અવ્યાપ્તિ (અસંભવ) આવી જાય. એટલે હવે શુધ્ધ વ્યભિચાર એ વિશિષ્ટાન્તરથી તો ઘટિત નથી જ માટે તેમાં લક્ષણ અવ્યાપ્ત ન થાય. गादाधरी : स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकावच्छिन्नार्थकम्, अतः शुद्धव्यभिचारादेर्मेयत्वविशिष्टव्यभिचाराद्यभिन्नत्वेऽपि न क्षतिः । હવે આ અન્ત૨૫દનો અર્થ ગદાધર ખુદ કહે છે. સ્વાવચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકાવચ્છિન્ન. હવે જો આમ ‘અવચ્છિન્નત્વ' પદ ન કહે અને સ્વાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહેત તો તો શુદ્ધવ્યભિચાર અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર સ્વરૂપ જ છે માટે બે ય અભિન્ન બની જાય અને તેમ થતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારા-વિષયકપ્રતીતિ ‘વ્યભિચાર:’ એવી પ્રતીતિ ન થાય. પણ વ્યભિચારવિશિષ્ટમેયત્વ થાય. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ બની જતાં તે વિશિષ્ટાન્તરાઘટિત બની જાય એટલે ફરી અતિવ્યાપ્તિ આવે. હવે સ્વાવચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અન્તરત્વ કહ્યું એટલે મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતા-વચ્છેદક વ્યભિચારત્વ બની જ શકે છે-તેમ થતાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ.વ્યભિચારત્વ નથી બનતું માટે તે વિશિષ્ટાન્તરાઘટિત ન બનતાં લક્ષણ તેમાં અતિવ્યાપ્ત નહિ થાય. गादाधरी: तदघटितत्त्वं तदविषयक प्रतीतिविषयत्वम्, एवञ्चानुमितिप्रतिबन्धकतायां यादृशरूपावच्छिन्नविषयकत्वमवच्छेदकं तादृशं यत्स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं यत् तदवच्छिन्नत्वं समुदितार्थः । यद्रूपावच्छिन्ने लक्षणं सङ्गमनीयं तदेव स्वपदार्थः । અઘટિતત્વ : તવિષયપ્રતીતિવિષયત્વમ્ (અથવા ત ્વચ્છિन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं) આમ વિશિષ્ટાન્તરાઘટિતત્વનો સમુદિતાર્થ આ થયો. અનુમિતિપ્રતિબન્ધકતાયાં યાદેશરુપાવચ્છિશવિષયકત્વમવચ્છેદક તાદશં યત્સ્યાવચ્છિશાવિષયક સામાન્ય નિક્તિ ૦ (૧૧૯) Page #133 -------------------------------------------------------------------------- ________________ no 00000000n [ પ્રતીતિવિષયતા વચ્છેદક તદવચ્છિનાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક યત્ | તદવચ્છિન્નત્વમ્ | છે જેમાં લક્ષણ લઈ જવું હોય તેને જ સ્વપદાર્થ બનાવવો. ॥ गादाधरी : भवति हि व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकीभूता ये बाधत्वादयस्तदवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं व्यभिचारत्वादीति तदवच्छिन्ने लक्षणसङ्गतिः । - પૂર્વે આપણે લક્ષણનો પરિષ્કાર કરીને જે સંગતિ કરી છે ત્યાં જે લક્ષ્યમાં લક્ષણ લઈ આ A જવું હોય તે લક્ષ્યને સ્વપદથી તો પકડ્યું જ હતું પણ ત્યારબાદ તદવચ્છિન્નાવિષયક- A # પ્રતીતિવિષયતાવચ્છેદક તરીકે તે જ લક્ષ્યનું ઊલટું સ્વરૂપ આપણે લીધું હતું, કેમકે તેના મા આ સિવાય તો બીજું લઈએ તો તે પછી અનુમિતિપ્રતિબંધકતાનતિ-રિક્તવૃત્તિવિષયતાવચ્છેદક 1 બની શકે નહિ. II હવે આ તો લક્ષણનો અંતિમ નિષ્કર્ષ આપણે જોઈ ગયા હતા. હમણાં તો ગદાધર I] લક્ષ્ય હોય તેનાથી ઊલટું રૂપ તદવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદક તરીકે નથી એ ઈ લેતાં પણ ત્યાં વ્યભિચાર લક્ષ્ય સ્થળે બાધાદિને લે છે કેમકે બાધાદિ પણ અનુમિતિપ્રતિબંધકતા-નતિરિક્તવિષયતાવચ્છેદક તો બને જ છે. છતાં ય “પ્રકૃતાનુમિતિએ કહ્યું છે એટલે પ્રશ્ન થાય કે પર્વતો ઘૂમવાનું વઢે સ્થળે વ્યભિચાર-અવિષયક બાધાદિ તો કેમ લેવાય? કેમકે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધફ જ નથી. તેના ઉત્તરમાં સમજવું કે આવું સ્થળ તો તે જ પકડાય જ્યાં વ્યભિચાર અને બાધ ઊભય દોષ રહેલા હોય. દા.ત. યોગોનવં ઘૂમવદ્ વલ્લે અહીં ધૂમાભાવવવૃત્તિત્વવિ. વહ્નિત્વ રૂપવ્યભિચારત્નાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક રૂપ ધૂમાભાવવદયોગોલકત્વરૂપ બાધ છે. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિ-વિષયતાવચ્છેદક ય સ્વં તાદશવ્યભિચારત્વ, તદવચ્છિન્નવિષયક-નિશ્ચયત્વવ્યાપક્તા ‘અયોગોનવં ઘૂમવદ્ ઘૂમવ્યાણદ્વિત્રિ' | ઈત્યાકારક સમૂહાલ.રૂપ અનુમિતિપ્રતિબંધક્તામાં છે જ એટલે વ્યભિચારવાવચ્છિન્ન / A વ્યભિચાર દોષ બન્યો. આ જ રીતે દૂતો વહ્નિાન ધૂમાન્ સ્થળે - વન્યભાવવધૂદતાવચ્છિન્નાવિષયક - - - સામાન્ય નિરતિ ૦ (૧૨) - - J Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિક્તિવૃત્તિ-વિષયતાવચ્છેદક ધૂમાભાવવદ રૂપ સ્વરૂપાસિદ્ધિ બને. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિ-વિષયતાવચ્છેદક તાદશબાધત્વ બને. આમ તેમાં લક્ષણસમન્વય થઈ જાય. હા, જ્યાં માત્ર વ્યભિચાર દોષ હોય કે માત્ર બાધ દોષ હોય ત્યાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક રૂપ બાધત્વ ન પડે એટલે ત્યાં જે દોષ હોય તેનું ઊલટું સ્વરૂપ તેવું લઈ લેવું. અર્થાત્ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિરૂપ વ્યભિચાર સ્થળે તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક તરીકે વર્તવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાભાવવવૃત્તિત્વત્વ બની જાય. અર્થાત્ આ વિશિષ્ટાન્તર બને એનાથી અઘટિત તે શુદ્ધ વ્યભિચાર બને એટલે તેમાં લક્ષણ સંગતિ થઈ જાય. गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारत्वादेः स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदक व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदकत्वाभावान्न तदवच्छिन्नेऽतिव्याप्तिः । મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં હવે અતિવ્યાપ્તિ ન આવે કેમકે મૈયત્વવિ. વ્યભિચારત્વાવચ્છિન્તાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બને. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ.વ્યભિચારત્વ નથી જ એટલે તેમાં વ્યભિચારત્વાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકત્વ ન રહેતા તદભાવ રહી ગયો એટલે તે વિશિષ્ટાન્તરાઘટિત ન બનતા તેમાં અતિવ્યાપ્તિ ન આવી. गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारादेरपि मेयत्वादिना व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषयत्वात्तद्दोषः स्यादतस्तादृशरूपाश्रयधम्मिणं तदवच्छिन्नाविषयकप्रतीतिविषयत्वेनाविशिष्य स्वमेव तादृशविषयतावच्छेदकत्वेन विशेषितम् । હવે અઘટિતત્વનું લક્ષણ કહ્યું છે કે તદવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદકવૃં • જો અહીં તાદશપ્રતીતિવિષય જ કહે અર્થાત્ તાદેશપ્રતીતિવિષયતાવચ્છેદક ન કહે તો સામાન્ય નિરુક્તિ ૭ (૧૨૧) Page #135 -------------------------------------------------------------------------- ________________ A - - - - - A ફરી મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે. વિશિષ્ટાન્તર તરીકે વ્યભિચાર આપણે કહ્યો છે એટલે તથ્રી વ્યભિચારત્વ અહીં લેવાય. વ્યભિચારવાવચ્છિન્નાવિષયકપ્રતીતિ “પ્રમેય એવી પણ થાય. તેનો વિષય બધા ! જ બને એટલે પ્રમેયત્વ વિશિષ્ટવ્યભિચાર પણ બને. આમ તે પ્રમેયત્વવિ.વ્યભિચારત્વ# સ્વરૂપ તાદેશરૂપાશ્રય પ્રમેયત્વવિ.વ્યભિચાર આત્મકધર્મી પોતે જ તદવચ્છિન્નાવિષયક- 1 પ્રતીતિનો વિષય બન્યો. અર્થાતુ તદવચ્છિન્નાવિષયક પ્રતીતિના વિષયનું વિશેષ ધર્મી 1 પ્રમેયત્વવિ. વ્યભિચાર બની ગયો એથી અતિવ્યાપ્તિ આવી. છે હવે મેયત્વવિ.વ્યભિચારત્વાશ્રય ધર્મીને વિશેષણ ન બનાવતાં મેયત્વવિ. ) તે વ્યભિચારત્વને જ (“સ્વ” ને જ) વિશેષણ બનાવ્યું એટલે કે તદવચ્છિન્નાવિષયક- A જ પ્રતીતિવિષયતાવચ્છેદક જે મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ લેવાનું કહ્યું તે તો સંભવતું નથી. જો ન કે વ્યભિચારવાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વવિ. વ્યભિચારત્વ છે જ કે Ot નહિ. આમ થતાં તેમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વ ન જતાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે. | गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारत्वाद्याश्रयाविषयकत्वस्य व्यभिचारत्वाद्यवच्छिन्नविषयकप्रतीतौ दुर्घटत्वात्तद्दोषः स्यादतः स्वाश्रयाविषयकत्वमुपेक्ष्य स्वावच्छिन्नाविषयकत्वनिवेशः। “વિશિષ્ટત્વ લક્ષણમાં જો સ્વાશ્રયાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક કહે તો ફરી તે [] જ અતિવ્યાપ્તિ આવત. વ્યભિચારત્વાશ્રય =શુદ્ધ વ્યભિચાર બને તેમ મેયત્વવિશિષ્ટવ્યભિચાર પણ બને. આ એટલે સ્વાશ્રયાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક બાધત્વાદિ બની જ જાય. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક પ્રમેયત્વવિ.વ્યભિચારત્વ બની જતાં તેમાં તે * વિશિષ્ટાન્તરાઘટિતત્વ આવતાં લક્ષણની અતિવ્યાપ્તિ થાય. · गादाधरी : स्वावच्छिन्नाविषयक प्रतीतिविषयवृत्तित्वस्य । तादृशधर्मविशेषणत्वे व्यभिचारत्वादेरपि मेयत्वादिना व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषये व्यभिचारादौ वर्तमानत्वादसम्भव इत्यतस्तादृशविषयतावच्छेदकत्वेन धर्मो विशेषितः । પ્રશ્ન : વિશિષ્ટાંશમાં સ્વાવચ્છિનાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહેવાને બદલે ! નું સામાન્ય નિરુક્તિ • (૧૨) E J Page #136 -------------------------------------------------------------------------- ________________ 1 તાદેશવિષયવૃત્તિત્વ કહે તો ? વિષયતાવચ્છેદક એ વિષયવૃત્તિ જ હોય છે ને ? H. ઉત્તર : તેમ થતાં સર્વત્ર અસંભવ આવે. વ્યભિ.માં લક્ષણ આપણે જોઈએ. સ્વ- 1 એ વ્યભિચારત્વ, તદવચ્છિન્નાવિષયક પ્રતીતિ યં એ પ્રતીતિ તદ્વિષય વ્યભિચાર બને તેમાં છે વ્યભિચારત્વ વૃત્તિ છે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. ત. # આવે જે વ્યભિચારત્વ એ તદવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક નથી માટે તે જ 1 વિશિષ્ટાન્તરાઘટિત ન બન્યું. આ રીતે અન્યત્ર પણ અસંભવ યોજવો. - અ આ આપત્તિ દૂર કરવા વિશિષ્ટાંશમાં તાદશવિષયતાવચ્છેદક કહ્યું તેમ થતાં મેય આ પ્રતીતિવિષયતાવચ્છેદક મેયત્વ જ બને હવે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્ત1 વૃત્તિવિષયતાવચ્છેદક નથી જ. માટે તેને પકડાય જ નહિ. આમ અસંભવ દોષ ન આવે. गादाधरी : प्रमेयं गगनवद्वाच्यत्वादित्यादौ व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदकं यद्गगगनाभाववन्मेयत्वादि तदाश्रयाविषयकप्रतीत्यप्रसिद्ध्या व्यभिचारादौ तादृशप्रतीतिविषयत्वस्य । दुस्मपादतयाऽव्याप्तिरतस्तदवच्छिन्नाविषयकत्वनिवेशः। . પ્રશ્ન : અઘટિતત્વાંશમાં તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ન કહેતા તદાશ્રયાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક કહે તો ? ઉત્તર : પ્રમેયં ગાનવતાવવા અહીં વ્યભિચારમાં અવ્યાપ્તિ આવે. ગગન T કોઈમાં વૃત્તિ નથી એટલે સઘળા ય પ્રમેય ગગનાભાવવત્ છે આથી અહીં બાધ દોષ પણ આ 0 રહેલો છે. હવે આપણે લક્ષણ જોઈએ. વ્યભિચાર–ાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ગગનાભાવવતુ પ્રમેયત્વ જ A બને. તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. હવે આવા | ગગનાભાવવપ્રમેયત્વાશ્રયાવિષયકપ્રતીતિ જ અપ્રસિદ્ધ હોવાથી અઘટિતત્વાંશ તેમાં ના II માનતાં લક્ષણ અવ્યાપ્ત થયું. હવે અઘટિતત્વાંશમાં “અવચ્છેદકત્વનો નિવેશ કરતાં આH અવ્યાપ્તિ દૂર થાય છે. ગગનાભાવવધૂમેયવાવચ્છિન્નાવિષયક પ્રતીતિ વ્યભિચારઃ' એવી | પ્રતીતિ જરૂર બની શકે. (વ્યભિચારત્વેન વ્યભિચારઃ પ્રતીતિ તાદશમેયત્વ-અવિષયક છે ! સામાન્ય નિરુક્તિ ૦ (૧૨૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ ઈ - - - - - - - - - - गादाधरी : अत्र च तादृशविशिष्टान्तराविषयकप्रतीतिविषयता। वच्छेदकत्वस्य दोषतावच्छेदकधर्मे विशेषणतापेक्षया ज्ञानस्येत्यत्र || M ज्ञानपदार्थे तादृशविशिष्टान्तराविषयकत्वनिवेश एवोचितः । ____ एवञ्च निष्कृष्टवक्ष्यमाणकल्पे यद्विषयकनिश्चयस्येत्यत्र निश्चय एव । पतन्निवेश्यं लाघवादित्यवधेयम् । 1. હવે આ અઘટિતત્વાંશમાં ‘વિષયતાવચ્છેદકત્વનો નિવેશ કરેલો છે તે દૂર કરી દેવો ને જોઈએ એમ ગદાધર કહે છે. તેનું કહેવું એ છે કે તદવચ્છિન્નાવિષયકપ્રતીતિU વિષયતાવચ્છેદન દોષતાવચ્છેદક બનાવવું અર્થાત્ યહૂપનું તેને વિશેષણ કરવું, એના ! ય કરતાં દોષવિષયકજ્ઞાનનું વિશેષણ જ તાદશવિષયકત્વને કરવું જોઈએ. અર્થાત્ આ આ તદવચ્છિન્નાવિષયક જે અનાહાર્ય....નિશ્ચય એમ કહેવું જોઈએ. એમાં કોઈ આપત્તિ છે ન આવતી નથી માટે આવો લઘુ નિવેશ જ કરવો જોઈએ. TP આગળ ઉપર મત્ર વાિ સ્થળે જે નિષ્કર્ષરૂપ લક્ષણ મૂકવામાં આવશે ત્યાં પણ 0 (દીધિતિની પંક્તિમાં) નિશ્ચયમાં જ “વિશિષ્ટાન્તરાઘટિત ને જ લાઘવાત્ વિશેષણ તરીકે 1. એ લઈ લેવું. गादाधरी : अथ धूमव्यभिचारिवह्निमान् धूमवान् वह्नरित्यादौ V बाधादेर्व्यभिचारादिघटिततया तत्राव्याप्तिः । પ્રથમ પૂર્વપક્ષ ઃ તમારું આ રીતે લક્ષણ થવા છતાં પણ હજુ વ્યભિચારઘટિતબાધ 1 સ્થળે અવ્યાપ્તિ આવે છે. ઘૂમવ્યોમવારવદ્વિમાન, ધૂનવાન વ સ્થળે ધૂમાભાવવધૂમ-વ્યભિચારિવદ્ધિમત્ત બાધ છે. આમાં “ધૂમવ્યભિચારવહ્નિ' રૂપ વ્યભિચાર A ઘટક છે. - હવે તાદશબાધત્વાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવર્તિત્વરૂપ વ્યભિ. બને. [ તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક છે જ. પણ આ એ વ્યભિચારવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકબાધત્વ ન બનતાં તેમાં લક્ષણ છે અવ્યાપ્ત થયું. - મ ન ની સામાન્ય વિરક્તિ, (૧ર) JU Page #138 -------------------------------------------------------------------------- ________________ -- - - - -- -- - - गादाधरी : न च यद्रूपावच्छिन्नविषयकत्वं स्वावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्यावच्छेदकं तादृशरूपान्तरा-वच्छिन्ना। घटितत्वस्य विवक्षितत्वान्न दोषः, व्यभिचारस्य उक्तबाधविषयकत्वान्यू7 नवृत्तिव्याप्तिज्ञानप्रतिबन्धकतावच्छेदकविषयिताकत्वेऽपि तादृश॥ बाधविषयकत्वाऽन्यूनवृत्तिप्रतिबन्धकतासामान्यान्तर्गतानुमिति-1 " प्रतिबन्धकतावच्छेदकविषयिताकत्वविरहेण तादृशघटितत्वस्याकिञ्चि(त्करत्वादिति वाच्यम्, . द्वितीय पूर्वपक्ष : (भाने न च चतुष्ट्य ४ छ. ॥ ५९j न च छ.) ॥ सपत्ति 1 દૂર કરવા વિશિષ્ટાંશમાં થોડો ફેરફાર કરવો જોઈએ. તેમાં પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાOt નતિરિક્તવૃત્તિવિષયતાવચ્છિન્ન કહ્યું છે તેને બદલે સ્વાવચ્છિન્નવિષયજ્વાવચ્છિન્ન- ] પ્રતિબંધક્તા સામાન્યાવચ્છેદકીભૂતા યા વિષયિતા તદવચ્છેદકે કહેવું જોઈએ. હવે આમ || થતાં બાધત્વાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચાર– બન્યું છે પણ તે ઉક્ત મ U સ્વરૂપ નથી. (સ્વ=બાધત્વ) બાધવાવચ્છિન્નબાધવિષયકત્વઅવચ્છિન્નપ્રતિબંધકતા- 4 તે સામાન્યમાં અનુમિતિનિરૂપિત પ્રતિબંધકતા આવે તેમ વ્યાપ્તિજ્ઞાનનિરૂપિતા પ્રતિબંધકતા છે પણ આવે (કેમકે આ બાધ વ્યભિચારઘટિત છે.) આ પ્રતિબંધકતા સામાન્યની આ H અવચ્છેદકીભૂત વિષયિતાનો અવચ્છેદક વ્યભિચાર નથી જ કેમકે 1 TR પ્રતિબંધકતા સામાન્યાન્તર્ગત અનુમિતિપ્રતિબંધકતા પણ છે તેની વિષયતાનો ? | અવચ્છેદકવ્યભિચારત્વ ન બની શકે. આમ થતાં તે “વિશિષ્ટાન્તર' જ ન બન્યો એટલે ભલેને તેનાથી ઘટિત બાધ હોય તો તેમાં વાંધો શું છે ? વિશિષ્ટાન્તર જે બને તેનાથી આ ઇ અઘટિત તો બાધ છે જ. गादाधरी : व्यभिचारत्वादिविशिष्टविषयकत्वावच्छिन्न प्रतिबन्धकता-1 सामान्यावच्छेदकविषयितानिरूपकतावच्छेदकस्य तदवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकस्याप्रसिद्ध्याऽसम्भवात्, व्यभिचारत्व-T | मेयत्वविशिष्टव्यभिचारत्वादेरेव तथाविधविषयितानिरूपकता-4 वच्छेदकत्वात्, तस्य च व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीति ---- सामान्य निति . (१२५) ----- - Page #139 -------------------------------------------------------------------------- ________________ [ E A PELA - GE-- | विषयतावच्छेदकत्वाभावात् । પ્રથમ પૂર્વપક્ષ ઃ તેમ કહેશો, તો અસંભવ દોષ જ આવશે. જુઓ. વ્યભિચારમાં આપણે લક્ષણ લઈ જવું છે. એટલે વ્યભિચારત્નાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાભ વચ્છેદક બાધત્વ બને. પણ આ સ્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતા- H સામાન્યાવચ્છેદકીભૂતવિષયતાવચ્છેદક તો નથી, કેમકે બાધ તો અનુમિતીયપ્રતિબંધકતા1 વચ્છેદકીભૂત વિષયતાવચ્છેદક બને. હવે વ્યભિચારસ્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્ન પ્રતિબંધકતા-સામાન્યાવચ્છેદકી- . એ ભૂતવિષયતાવચ્છેદક મેયત્વવિશિષ્ટવ્યભિચાર– જરૂર બને પણ તે વ્યભિચારવાવ- ચ્છિત્રાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક બનતું નથી. આમ વિશિષ્ટ જે બને તે અત્તર ન બને. અન્તર બને તો તે વિશિષ્ટ ન બને. એટલે કોઈ વિશિષ્ટાન્તર જ ન બનતાં તત્વયુક્ત અસંભવ દોષ આવી જાય. गादाधरी : न च स्वावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्यावच्छेदकविषयितानिरूपकतावच्छेदकः कश्चित् स्वावच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदको यस्य एवं भूतं यद्यत्स्वं । M 'प्रमेयत्वविशिष्टव्यभिचारत्वादि' तदवच्छिन्नाविषयकप्रतीतिविषयता-" "वच्छेदकत्वस्य विवक्षणीयतया न दोष इति वाच्यम्, ? ક્રિતીય : વ્યભિચારઘટિતબાધ સ્થળની અવ્યાપ્તિ દૂર કરવા માટે પ્રથમ નt | ચ કલ્પે જે આયાસ કર્યો તેમાં અસંભવ દોષ આવ્યો અને અવ્યાપ્તિ દૂર ન થઈ. હવે આ ઇ દ્વિતીય “ન ચ” કલ્પ અસંભવ દોષને આવવા દેતો નથી. જ આ કલ્પમાં સ્વ પદથી જે દોષતાનવચ્છેદક હોય તેને પકડવાનું છે. (પૂર્વે તો આ દોષતાવચ્છેદકને જ પકડતા હતા.) સ્વાવચ્છિન્નવિષયકત્વા-વચ્છિન્નપ્રતિબંધકતા|| સામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાવચ્છેદક કશ્ચિતુ સ્વાવચ્છિન્નવિષયકપ્રતીતિ- I વિષયતાવચ્છેદકો યસ્ય એવંભૂત યત્વે, તદવચ્છિાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક 1 T વિશિષ્ટાન્તરાઘટિત. વ્યભિચારમાં લક્ષણ લઈ જવું છે તો દોષતાવચ્છેદક વ્યભિત્વ બને. ' ] તદતિરિક્ત મેયત્વવિ. વ્યભિચારત્વ બને. તેને બધે સ્વપદથી લેવો જોઈએ. ] વ મેયત્વવ્યભિચારવાવચ્છિન્નવિષયકતાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂત-ત. - - - સામાન્ય નિરતિ ૦ (૧૨) - U Page #140 -------------------------------------------------------------------------- ________________ i વિષયિતાવચ્છેદક કશ્ચિતુ=વ્યભિચારત્વ બને. તે પ્રમેયત્વવિશિષ્ટ વ્યભિ.વાવચ્છિન્ન- A અવિષયક પ્રતીતિવિષયિતાવચ્છેદક પણ છે. એ છે જેનું તેવું મેયત્વવિ.વ્યભિત્વ બને. It તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બનતાં તે વિશિષ્ટાન્તરાઘટિત બન્યું. પૂર્વે અહીં આ રીતે લેતાં અસંભવ આવતો હતો તે અહીં ન રહ્યો. અને તેથી લક્ષણ સમન્વય થયો. હવે આ રીતે લેતાં અવ્યાપ્તિ પણ દૂર થઈ જાય છે. તે પણ જોઈ લઈએ. ધૂમાભાવવધૂમવ્યભિચારવતિમત્વ એ દોષતાવચ્છેદક છે. એટલે સ્વપદથી તેને ન ' લેવાય પણ દોષતાનવચ્છેદકરૂપ મેયત્વવિશિષ્ટ ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ | પકડાય. મેયત્વવિ.ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્ન( પ્રતિબંધકતા સામાન્યાવચ્છેદકીભૂતવિષયાવચ્છેદક ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ : || બને. તે મેયત્વવિ. ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વાવચ્છિન્નાવિષયક ! એ પ્રતીતિવિષયતાવચ્છેદક પણ છે. આ છે વિચ્છેદક (ધૂમાભાવવધૂમવ્યભિચારિ- એ. જ વહિંમત્વાવચ્છિન્નાવિષયક મેયત્વવિ... તાદશવદ્ધિમત્ત્વ નથી. પણ મેયત્વવિ. મ. A ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્વિમત્વાવચ્છિન્નવિષયક ધૂમાભાવવધૂમ- h. વ્યભિચારિવતિમત્વ તો છે) જેનું તે મેયત્વવિશિષ્ટધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ A બને. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષિયાવચ્છેદક ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ T બને. આમ તે વિશિષ્ટાન્તરાઘટિત બની જતાં બાકીનું લક્ષણ પણ તેમાં જતાં અવ્યાપ્તિ ન [] રહી. . गादाधरी : तथा सति धूमव्यभिचारिवह्निमान् धूमवान् वह्नरित्यादौ ।। M बाधत्वाद्यवच्छिन्नघटकतावच्छेदकस्य धूमव्यभिचारिवह्निमत्त्वादेः ।। स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकीभूतस्वावच्छिन्नविषयकत्वावच्छिन्न प्रतिबन्धकतासामान्यावच्छेदकविषयितानिरूपकता-1 M वच्छेदकव्यभिचारत्वकत्वादव्याप्तेर्दुरित्वात् । ઉત્તરપક્ષ ? નહિ, અવ્યાપ્તિ દુર્વાર છે સ્વ પદથી દોષતાનવચ્છેદક પકડી શકાય | [] એટલે મેયત્વવિ ધૂમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ રૂપ દોષતાનવચ્છેદક જ પકડાય ! , તેવું તો નથી જ. ધૂમાભાવવધૂમ-વ્યભિચારિવહ્નિમસ્વરૂપદોષતાવચ્છેદકથી અતિરિક્ત છે છે અમે ધૂમવ્યભિચારિ વદ્ધિમત્ત્વ રૂપ પક્ષતાવચ્છેદક કે જે દોષતાનવચ્છેદક રૂપ છે, તેને સ્વ છે પદથી પકડશું. ધૂમવ્યભિચારિવદ્ધિમત્ત્વ=ધૂમાભાવવવૃત્તિવદ્ધિમત્ત્વ એ પક્ષતાવચ્છેદક H. - -- - ૨. સામાન્ય વિરક્તિ ૦ (૧ર) - - - Page #141 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- -- - - કહેવાય જે દોષતાવચ્છેદક ન હોવાથી સ્વ પદથી પકડી શકાય. ધૂમાભાવવત્ વૃત્તિવલિમખ્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્ન પ્રતિબંધકતા- I | સામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાવચ્છેદક ધૂમાભાવવદ્રવૃત્તિવહ્નિત્વસ્વરૂપ વ્યભિચાર છે. છે અને તે ધૂમાભાવવવૃત્તિવદ્ધિમત્તાવચ્છિન્નપ્રતીતિ-વિષયિતાવચ્છેદક પણ છે. એવું છે ધૂમાભાવવવૃત્તિવહ્નિત્વ છે જેનું તે જે સ્વ=ધૂમાભાવવધૂવૃત્તિવમિત્ત બને. A તદવચ્છિન્નાવિષયકપ્રતીતિ-વિષયતાવચ્છેદક ભલે ધૂમાભાવવવૃત્તિવતિત્વરૂપ H. વ્યભિચાર છે. પણ લક્ષણ તો બાધમાં લઈ જવું છે એટલે ધૂમાભાવવવૃત્તિવદ્ધિમત્ત્વા| વચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવરચ્છેદક ધૂમાભાવવધૂમવ્યભિચારિ-વદ્ધિમત્ત્વરૂ૫ બાધત્વ H. નથી જ એટલે તે વિશિષ્ટાન્તરાઘટિત ન બન્યું માટે તેમાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવીને ઊભી રહી. આ રીતે ન ચ પ્રથમ કલ્પના અસંભવને ન ચ દ્વિતીયકલ્પ ભલે દૂર કર્યા પણ મૂળ અવ્યાપ્તિ તો અહીં પણ ઊભી જ રહી. ___गादाधरी : न च स्वावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासा। मान्यावच्छेदकीभूतयत्किञ्चिद्विषयित्वंयादृशयादृशधर्मावच्छिन्ना निरूपितं तादृशतादृशधर्मावच्छिन्नाविषयकप्रतीति-विषयतावच्छेदकं । । यत्स्वं तदूपावच्छिन्नत्वमेव समुदितार्थः । ____ मेयत्वविशिष्टव्यभिचारत्वावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रति" बन्धकतासामान्यावच्छेदकीभूतायाः शुद्धव्यभिचारत्वाद्यवच्छिन्ननिरूपितविषयिताया मेयत्वविशिष्टव्यभिचारत्वाद्यवच्छिन्नानिरूपितत्वेन तदवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकत्वस्य च स्वस्मिन्नसत्त्वेन मेयत्वविशिष्टविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्यावच्छेदिकायाः कस्याश्चिदपि विषयितायाः व्यभिचारत्वादिविशिष्टानिरूपितत्वासम्भवात्, तादृशविषयिताया यादृशधर्मविशिष्टानिरूपितत्वं घटत्वमेयत्वविशिष्टव्यभिचारत्वादेरेव तादृशत्वात् । " तदवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकतया व्यभिचारत्वादेः। ---- सामान्य निस्ति . (१२८) --- - Page #142 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - । स्वपदेनोपादातुं शक्यत्वाच्च न कश्चिद्दोषः । ___ अथवा यद्धर्मावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्या-1 Yवच्छेदकीभूतविषयितात्वं यद्धर्मावच्छिन्ननिरूपितत्वव्याप्यं तद्धर्मवत्त्वमेव । ५ समुदितार्थ इति वाच्यम् । ન તુતીય ૨૫ : સ્વાવચ્છિન્ન વિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાવચ્છેદકીભૂતયત્કિંગ્વિદ્વિષયિત્વે યાદશયાદશધર્માવચ્છિન્નાનિરૂપિત તાદશતાદશધર્મા- ઇ વચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક યવં તદ્ભપાવચ્છિન્નમ્ | સ્વપદથી જેમાં લક્ષણ લઈ જવું હોય તે લેવું. (વ્યભિચારમાં લક્ષણ લઈ જવું છે.) A વ્યભિચારત્નાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાવચ્છેદકીભૂતયત્કિંચિતnિ વિષયિતામાં વ્યભિચારવાવચ્છિન્ના વિષયિતા આવે કે મેયત્વવિ.વ્યભિચારવાવચ્છિન્ના . વિષયિતા આવે. એમાં વ્યભિ.–ાવવચ્છિન્નવિષયિતા એ મેયત્વવિ. U વ્યભિચારિત્નાવચ્છિન્નાડનિરૂપિતા છે તેમ ઘટતાવચ્છિન્નાડનિરૂપિતા પણ છે અને મેયત્વવિ. I આ વ્યભિચારવાવચ્છિન્નાવિષયતા એ ભલે મેયત્વ વિ.વ્યભિચારવાવચ્છિન્નાડનિરૂપિતા નથી એ પણ ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા છે. એટલે વ્યભિચારિત્નાવચ્છિના વિષયિતા તો ન મેયત્વવિ.વ્યભિચારત્વ કે ઘટત્વ-અવચ્છિન્નાડનિરૂપિતા છે. માટે તાદશ-મેયત્વવિશિષ્ટ ને જે વ્યભિ. વાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક કે ઘટવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારત્વ છે જે માટે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ. હવે મેયત્વવિ.વ્યભિચારત્વમાં અતિવ્યાપ્તિ પણ ન આવે તે જોઈ લઈએ. - (સ્વ) મેયત્વ વિ. વ્યભિચારવાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતા-મ A સામાન્યાવચ્છેદકીભૂત યત્કિંચિતવિષયિતામાં મેયત્વવિ. વ્યભિચારિત્વ આવે. તેમને 5 વ્યભિતાવચ્છિના વિષયિતા પણ આવે. આ વ્યભિચારિત્નાવચ્છિન્ના વિષયતા એ છે A મેયત્વવિશિષ્ટ-વ્યભિચારત્વથી અનિરૂપિતા છે. હવે મેયત્વવિ. વ્યભિચારવાવચ્છિન્ના-H વિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક તાદશ મેયત્વવિ.વ્યભિત્વ. તો નથી જ માટે તેમાં લક્ષણ | I ન ગયું. એ જ અતિવ્યાપ્તિ કેમ ન આવે ? એને ગદાધર પોતે કહે છે તે જોઈએ. આ મેયત્વવિ.વ્યભિચારિત્નાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂત છે વિષયિતા તે શુદ્ધવ્યભિ.ત્નાવચ્છિન્ના વિષયિતા બની શકે. (ભલે ? - ૨ સામાન્ય નિરલિ ૯ (૧૨૯) - Page #143 -------------------------------------------------------------------------- ________________ મેયત્વવિ.વ્યભિ.ત્યાવચ્છિન્નવિષયિતા પણ બને કિન્તુ યત્કિંચિત પદથી તો ગમે તે લેવાય એટલે અતિવ્યાપ્તિન લાવવા શુદ્વવ્યભિ.ત્વાવચ્છિન્નવિષયિતા લીધી.) આ વ્યભિ.ાવચ્છિન્નવિષયિતા મેયત્વવિશિષ્ટ વ્યભિ.ાવચ્છિન્નાઽનિરૂપિતા છે જ. તાદશમેયત્વવિશિષ્ટ વ્યભિ.ત્વાવચ્છિન્નાડવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકત્વ (સ્વ) મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્વમાં જ ન હોવાથી સ્વપદથી મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્વને ન પકડાય. અને તેથી અતિવ્યાપ્તિ ન આવે. હવે ગદાધર એ જ લક્ષણનો વ્યભિચારમાં સમન્વય પણ કરી બતાવે છે. વ્યભિચારત્વાવચ્છિન્નવિષયકત્વ....વિષયિતા કાં તો વ્યભિ. ત્યાવચ્છિન્ના વિષયિતા બને કાં તો મેયત્વવિ.વ્યભિ.ત્વાવચ્છિન્ના વિયિતા બને. આમાંની કોઈ પણ વિષયિતા એ શુ.વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા તો બની શકે નહિ. હા, તેમાંની વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતા છે તે મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતાઅનિરૂપિતા બને અથવા તો ઘટત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા પણ બને. અને તેમાંની મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્યાવચ્છિન્ના વિષયિતા એ માત્ર ઘટત્વાવચ્છિન્ના વિષયિતા અનિરૂપિતા બને. તદવચ્છિશા એટલે મેયત્વવિવ્યભિચારિત્વાવચ્છિન્ના કે ઘટત્વાવચ્છિન્ના-અવિષયકપ્રતીતિ વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બની જાય માટે તેમાં લક્ષણ સમન્વય થઈ જાય. આ જ રીતે ધૂમવ્યમિત્રાવિદ્ધિમાન્ ધૂમવાન્ વર્તેઃ સ્થળે હવે અવ્યાપ્તિ શી રીતે દૂર થાય છે તે જોઈ લઈએ : ધૂમભાવવ ્મવ્યભિ.વર્તિમત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિશપ્રતિબંધકતા સામાન્યાવચ્છેદકીભૂતવિષયિતામેયત્વવિશિષ્ટમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્ના વિષયિતા આવે અથવા તો શુદ્ઘમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્વાવચ્છિશા વિષયિતામેયત્વવિ.ધૂમાભાવવધૂમવ્યભિચારિવર્તિમત્ત્વાવચ્છિન્ન વિષયતા આવે આમાંની ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા છે તેમ ઘટત્વાવચ્છિન્નવિષયિતા-અનિરૂપિતા પણ છે. અને એમાંની મેયત્વવિ.ધૂમાભાવવધૂમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્નવિષયિતા એ માત્ર ઘટત્વાવચ્છિન્નવિષયિતા-અનિરૂપિતા છે. આમ યાદેશયાદેશધર્મ તરીકે ઘટત્વ અને મેયત્વવિશિષ્ટમાભાવવધૂમવ્યભિચારિવર્તિમત્વ ધર્મો પકડાયા. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વ બની જ જાય છે એટલે તેમાં લક્ષણ સમન્વય થઈ સામાન્ય નિક્તિ ૦ (૧૩૦) Page #144 -------------------------------------------------------------------------- ________________ ગયો. આ રીતે અહીં અવ્યાપ્તિ પણ દૂર થઈ જાય છે. અવ્યાપ્તિને દૂર કરવાના પહેલા બે ‘ન ચ’ કલ્પ નિષ્ફળ ગયા એટલે આ ત્રીજો ‘ન ચ' કલ્પ તે અવ્યાપ્તિને દૂર કરવા યત્ન કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે અવ્યાપ્તિ દૂર પણ થઈ જાય છે. પરંતુ આમ કરવા છતાં તેને બાધવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિનો દોષ આવી જાય છે. એટલે ચોથો ‘ન ચ’ કલ્પ એ અવ્યાપ્તિ દૂર કરે છે પણ તેને ય તે જ બાધવિ.વ્યભિ. સ્થળે અતિવ્યાપ્તિ દોષ આવી રહે છે. આમ બે ય અંતિમ કલ્પને એક જ દોષ આવે છે માટે તે દોષ પહેલાં ન લેતાં ગદાધર અથવા (ન ચ ચતુર્થકલ્પ) કરીને પહેલાં ચતુર્થકલ્પ મૂકે છે. અને ત્યારબાદ બે ય ને સાથે * અતિવ્યાપ્તિ દોષ આપશે. યુદ્ધર્માવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકી-ભૂતવિષયિતાન્વં યુદ્ધર્માવચ્છિન્નનિરૂપિતત્વ વ્યાપ્યું તદ્ધર્મત્ત્વમેવ દોષઃ । (વ્યભિ.માં લક્ષણ લઈ જઈશું.) વ્યભિચારત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિશ પ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ એ મેયત્વવિશિષ્ટવ્યભિ.ાવચ્છિન્નવિષયિતામાં રહે તેમ વ્યભિચારત્વાવચ્છિશવિયિતામાં પણ રહે. આ બે ય વિષયિતાત્વ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતત્વનું વ્યાપ્ય છે જ. જ્યાં જ્યાં વિષયિતાત્વ છે ત્યાં ત્યાં વ્યભિચારત્વાવચ્છિન્ન નિરૂપિતાત્વ છે જ. અર્થાત્ મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નવિષયિતા એ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા છે જ. શુદ્ધ વ્યભિચારત્વાવચ્છિન્નવિષયિતા એ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા છે જ. આમ બે ય વિષયિતામાં વિષયિતાત્વ છે તે વિષયિતામાં તાદશનિરૂપિતત્વ પણ છે જ. હવે મેયત્ત્વવિ.વ્યભિચારમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે પણ જોઈ લઈએ. યુદ્ધર્મ=મેયત્વવિશિષ્ટવ્યભિ.ાવચ્છિશવિષયકત્વાવચ્છિશપ્રતિબંધક્તાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ મેયત્વવિશિષ્ટ વ્યભિ.ત્વાવચ્છિન્ન-વિષયિતામાં છે તેમ વ્યભિ.ત્વાવચ્છિન્નવિયિતામાં પણ છે અને તે વ્યભિત્વાવચ્છિન્નવિષયતા મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા નથી એટલે વ્યભિ.ત્યાવચ્છિન્નવિષયિતામાં વિષયિતાત્વ હોવા છતાં ત્યાં મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતત્વ તો નથી એટલે વિષયિતાત્વ એ નિરૂપિતત્વવ્યાપ્ય ન બનવાથી તેમાં લક્ષણ ન જાય એટલે અતિવ્યાપ્તિ ન આવે. સામાન્ય નિરુક્તિ ૦ (૧૩૧) Page #145 -------------------------------------------------------------------------- ________________ હવે ધૂમવ્યભિચારિ વૃદ્ધિમાન્ ધૂમવાન્ વહેઃ સ્થળની અવ્યાપ્તિ શી રીતે દૂર થાય છે ? તે પણ જોઈ લઈએ. ધૂમાભાવવદ્મવ્યભિચારિવર્તિમત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ મેયત્વવિ. ધૂમાભાવવમવ્યભિચારિ વદ્ધિમત્ત્વાવચ્છિન્નવિષયિતામાં છે તેમ ધૂમાભાવવમવ્યભિચારિવદ્ધિમત્વાવચ્છિન્નવિષયિતામાં પણ છે. આ બે ય વિષયિતામાં ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્નનિરૂપિતત્ત્વ પણ છે. એટલે લક્ષણસંગતિ તેમાં થઈ જતાં અવ્યાપ્તિ ન રહી. गादाधरी : बाधविशिष्टव्यभिचारत्वावच्छिन्नेऽतिप्रसङ्गात् तादृशधर्मावच्छिन्नविषयकत्वावच्छिन्नबाधज्ञानप्रतिबन्धकतायां केवलव्यभिचारविषयितायाः तादृशव्यभिचारज्ञानप्रतिबन्धकतायां च केवलबाधविषयिताया अनवच्छेदकत्वेन बाधविशिष्टव्यभिचारत्वाद्यवच्छिन्नविषयिताया एव तथाविधप्रतिबन्धकतासामान्यावच्छेदकत्वं, तस्यां च तादृशधर्मविशिष्टनिरूपितत्वस्यावश्यकत्वात् प्रथमकल्पे स्वपदेन चरमकल्पे च यद्धर्मपदेन तस्योपादानसम्भवात् । પ્રથમ પૂર્વપક્ષ : હવે ‘ન ચ’ના આ બે ય કલ્પોએ અવ્યાપ્તિ હટાવી છતાં તેને અતિવ્યાપ્તિ દોષ આપવામાં આવે છે. ગદાધરે ચતુર્થ ‘ન ચ’ કલ્પને લઈને જ અતિવ્યાપ્તિ દોષ બતાવ્યો છે. પહેલાં આપણે તે જોઈ લઈએ. બાધવિશિષ્ટવ્યભિચારમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે માટે યુદ્ધર્મપદથી બાધવિશિષ્ટવ્યભિચારત્વ પકડાય. બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકી-ભૂતવિષયિતાત્વ એ બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નવિખિયતામાં છે તેમ મેયત્વવિશિષ્ટ બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નવિખિયતામાં પણ છે. અને બેય વિયિતામાં બાધવિશિષ્ટવ્યિભિચારત્વાવચ્છિન્ન નિરૂપિતત્વ પણ છે. તેથી તાદશ નિરૂપિતત્વવ્યાપ્ય તાદ્યશવિષયિતાત્વ બની જતાં બાધવિશિષ્ટવ્યભિચારમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ ગયું. અહીં ગદાધર કહે છે કે બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્ન-વિષયકત્વાવચ્છિન્નસામાન્ય નિક્તિ ૦ (૧૩૨) Page #146 -------------------------------------------------------------------------- ________________ T બાધજ્ઞાનપ્રતિબંધકતાનો કેવળ વ્યભિચારવિષયિતા અવચ્છેદક બની શકતો નથી. તેમણે તાદશવિષયકત્વાવચ્છિન્નવ્યભિચારજ્ઞાનપ્રતિબંધકતાનો કેવળ બાધજ્ઞાનવિષયિતા ) અવચ્છેદક બની શકતો નથી. એટલે તાદશપ્રતિબંધકતાનો અવચ્છેદક તો || બાધવિશિષ્ટ વ્યભિચાર–ાવચ્છિન્નવિષયિતા જ બને (કે મેયત્વવિશિષ્ટ છે બાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્નવિષયિતા બને) તે બન્ને ય વિષયિતામાં ય A બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નનિરૂપિતત્વ પણ છે જ એટલે આ ચતુર્થ ન ચ કલ્પમાં તે - અતિવ્યાપ્તિ રહી જ છે. (ગદાધરે અહીં તૃતીયકલ્પને આ રીતે આ સ્થળમાં ઘટાવ્યો તો નથી છતાં ય “પ્રથમ 1 ( કલ્પે સ્વપદેન’ કહ્યું છે. એટલે એમ લાગે છે કે અહીં તે ઘટનાની પંક્તિ ઊડી ગઈ છે.) હવે આપણે તૃતીય કલ્પમાં પણ આ અતિવ્યાપ્તિ ઘટાવી લઈએ. બાધવિશિષ્ટ વ્યભિચારવાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબં ધકતા- A સામાન્યાવચ્છેદકીભૂતયત્કિંચિતવિષયિતામાં બાધવિશિષ્ટવ્યભિચાર-ત્નાવચ્છિન્નવિષયિતા કે અને મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્ના વિષયિતા આવે. આમાં | મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્ના વિષયિતા એ માત્ર | ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા છે જ્યારે પહેલી બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્ના વિષયિતા | L એ ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા હોવા સાથે મેયત્વવિશિષ્ટ મ એ બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નાડનિરૂપિતા પણ છે. આમ યાદશપદથી મેયત્વવિશિષ્ટ છે બાધવિશિષ્ટવ્યભિચારત્વ અને ઘટત્વ પકડાયા. તે મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્વ અને ઘટવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક બાધવિશિષ્ટવ્યભિચારત્વ છે જ એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ ગયું. આપણે જાણીએ છીએ કે વિશિષ્ટાન્તરાઘટિતત્વનો નિવેશ સિદ્ધાન્તીએ કર્યો ત્યારે એ પૂર્વપક્ષે અથ કરીને ધૂમમવારિવાલિમાન ઘૂમવાનું વહે સ્થળને લઈને સિદ્ધાન્તીને આ અવ્યાપ્તિ આપી. આ અવ્યાપ્તિ દૂર કરવા સિદ્ધાન્તીએ ચાર વખત “ન ચ” (જો કે તે છે છેલ્લીવાર અથવા છે) કરીને એ અવ્યાપ્તિ દૂર કરવા યત્ન કર્યો. પણ હજુ સુધી એકે ય છે. A રીતની વિવક્ષા કરવામાં સિદ્ધાન્તી ફાવ્યા નથી કેમકે અથ પૂર્વપક્ષ ફરી ફરી તે તે વિવફા 1. It કરતાં બીજા દોષો આપી દે છે અને તેથી તે વિવક્ષા અયોગ્ય ઠરતાં મૂળ અવ્યાપ્તિ | સિદ્ધાન્તીના માથે ઊભી જ રહે છે. गादाधरी : अथ वल्यभावादिधर्मितावच्छेदककवल्यादि-। - - - સામાન્ય નિરતિ ૦ (૧૩૩) - - - Page #147 -------------------------------------------------------------------------- ________________ प्रकारकबुद्धेरिव धूमव्यभिचारविशिष्टवत्यादिधर्मितावच्छेदककस्य धूमव्याप्यतया वह्न्न्यादिप्रकारक ग्रहस्याऽनाहार्य स्याऽसम्भवेन तादृशपक्षतावच्छेदकावच्छिन्नपक्षकसमूहालम्बनानुमितेरप्रसिद्ध्या तादृशानुमितिप्रतिबन्धकताघटितयथाश्रुतलक्षणस्य तद्रूपावच्छिन्नपक्षकवन्यादिहेतुकदोषेऽव्याप्तिं स्वयमेव वक्ष्यतीति तद्वारणायायासोऽयं वृथेति चेद् ? હવે સિદ્ધાન્તીનો એક સલાહકાર સિદ્ધાન્તીને કહે છે કે આ અવ્યાપ્તિ દૂર કરવાની આપણે કાંઈ જરૂર જ નથી. કેમકે આપણું વિશિષ્ટાન્તરાઘટિત જે પ્રતિબંધકતાઘટિત લક્ષણ છે તે દોષદુષ્ટ તો છે જ અને તેથી જ આગળ ઉપર તેને પ્રતિબંધકત્વાઘટિત લક્ષણરૂપમાં ફેરવવાનું છે. એ નિષ્કૃષ્ટ કલ્પમાં પણ ધૂમવ્યભિચારિવર્તિમાન ધૂમવાનું વહેઃ સ્થળનો જ સ્પષ્ટ ઉલ્લેખ કરવાના છે અને ત્યાં એ અવ્યાપ્તિ દોષ નિષ્કૃષ્ટ કલ્પથી દૂર કરી જ દેવાના છે એટલે હવે અહીં આપણે આ અવ્યાપ્તિ દૂર કરવાનો આયાસ કરવાની જરૂર નથી. એ તો આગળ ઉપર દૂર થઈ જ જવાની છે. આમ સલાહકારે સિદ્ધાન્તીને કહેવા દ્વારા તે પૂર્વપક્ષને કહી દીધું કે તારી આ અવ્યાપ્તિ તો દૂર થઈ જ જવાની છે. આ જ હકિકતને હવે ગદાધરની પંક્તિથી આપણે જોઈ લઈએ. અથ (સલાહકાર) નિવૃદ્ધિઃ પર્વતો વૃદ્ધિમાન્ એ વર્જ્યભાવાદિધર્મિતાવચ્છેદકક અને વન્ત્યાદિપ્રકારક બુદ્ધિ છે. આ જેમ અનાહાર્ય બુદ્ધિ નથી અર્થાત્ આહાર્યબુદ્ધિ છે તેમ धूमव्यभिचारिवह्निमान् धूमवान् धूर्मव्याप्यवह्निमांश्च हत्याका२४ ४ ધૂમવ્યભિચારવિશિષ્ટવન્ત્યાદિધર્મિતાવચ્છેદકક (ધૂમવ્યભિચારિ-વદ્ધિમાન) બુદ્ધિ એ પાછી ધૂમવ્યાપ્યવહ્નિપ્રકારક હોવાથી અનાહાર્ય સંભવી શકતી નથી. (ધૂમમિત્રાવિદ્ધિમાન્ ઘૂમવાન્ એટલી જ બુદ્ધિ આહાર્ય ન બને માટે ધૂમવ્યમિષાવિદ્ધિમાન્ ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહિમાંશ્ર્વ બુદ્ધિને આહાર્ય કહી, જે અયોગોલક ધૂમવ્યભિચારિવર્તિમાન છે તે ધૂમવ્યાપ્યવલિમાન્ છે એવી તેમાં બુદ્ધિ કરવી તે આહાર્ય નહિ તો બીજું શું ?) સામાન્ય નિરુક્તિ (૧૩૪) Page #148 -------------------------------------------------------------------------- ________________ હવે આવી આહાર્યબુદ્ધ્યાત્મક સમૂહાલંબન અનુમિતિ જ અપ્રસિદ્ધ હોવાથી તે પ્રતિબંધક તો ન બને (આહાર્યનિશ્ચય પ્રતિબંધક નથી બનતો.) અને તેથી પ્રતિબંધકતાઘટિત આ લક્ષણ તેમાં જાય નહિ. પણ હા. તે અનુમિતિગત હેતુ દુષ્ટ છે એટલે તે લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ જરૂર રહે. પણ તે અવ્યાપ્તિનો તો દીષિતિકાર સ્વયં આગળ જઈને આ સ્થળના ઉલ્લેખપૂર્વક નિરાસ કરવાના છે એટલે તેના વારણનો પ્રયાસ અહીં કરવો એ વ્યર્થ છે. આમ પૂર્વપક્ષની આ સ્થળની અવ્યાપ્તિ આ સ્થળના ઉલ્લેખ સાથે હટી જવાની છે એમ પૂર્વપક્ષને જણાવી દેવાથી હવે પૂર્વપક્ષ અન્ય સ્થળે અવ્યાપ્તિ આપે છે. જે સ્થળનો આગળ ઉપર જઈને ઉલ્લેખ કરવાના નથી. (અથ થી શરૂ થયેલો પૂર્વપક્ષનો વૃત્તિ ચેત આગળ એક ભાગ પૂર્ણ થયો.) गादाधरी : भवतु तावदेवम्, तथापि विशेषगुणाभाववान् घटो गुणसामान्याभाववानित्यादौ दर्शितसमूहालम्बनानुमिति प्रसिद्ध्या विशेषगुणवद्घटरूपाश्रयाऽसिद्धेर्गुणवद्घटरूप- बाधघटिताया: संग्रह आवश्यकः । પૂર્વપક્ષ : વિશેષનુળામાવવાનું ષો મુળસામાન્યામાવવાનું થાત્ । અહીં વિશેષગુણવઘટ રૂપ આશ્રયાસિદ્ધિ છે (ઘટ વિશેષગુણાભાવવાન્ હોઈ શકે જ નહિ એટલે આશ્રય જ અસિદ્ધ છે.) અને ગુણવન્દ્વટરૂપ બાધ છે. (પક્ષ ઘટમાં ગુણ સામાન્યાભાવનો અભાવ છે માટે) હવે અહીં વિશેષગુણવટરૂપ આશ્રયસિદ્ધિ એ બાધઘટિત છે. માટે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વઘટિત લક્ષણની આ આશ્રયાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે છે. વિશેષગુણવઘટાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક ગુણવટત્વ બને. તદ્=ગુણવટત્વાવચ્છિન્તાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વિશેષગુણવટ નથી જ. એટલે તેમાં વિશિષ્ટાન્તરનું અઘટિતત્ત્વ ન આવવાથી લક્ષણ અવ્યાપ્ત થયું. गादाधरी : यदि च तत्र घटत्वावच्छेदेन गुणवत्त्वमेव बाधः, आश्रयासिद्धिश्च तत्सामानाधिकरण्येन तदवच्छेदेन वा विशेषगुणवत्त्वम्, तस्याञ्च गुणत्वरूपसामान्यधर्मावच्छिन्नघटत्वव्यापकताघटितोक्तबाधस्य સામાન્ય નિરુક્તિ ૭ (૧૩૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ न प्रवेशः, विशेषगुणत्वेन घटत्वव्यापकतायास्तत्र प्रवेशेऽपि । सामान्यरूपेण व्यापकतायास्तदनन्तर्भावादिति न तादृशाश्रयाऽसिद्ध्य-M । संग्रहप्रसङ्ग इत्युच्यते, સિદ્ધાન્તીઃ ગુણવઘંટ એ ઘટવાવચ્છેદેન જ બાધ બને. (બાધ સામાનાધિકરયેની A પ્રતિબંધક ન બને.) અર્થાત્ ઘટતાવચ્છેદન ગુણવત્વે બાધ = ગુણત્વાવચ્છેદન ૧. ઘટત્વવ્યાપકત્વ ઘટીભૂત. આશ્રયસિદ્ધિઃ ઘટત્વસામાનાધિકરણ્યન ઘટતાવચ્છેદેન વા વિશેષગુણવત્ત્વરૂપ T બને=ઘટત્વસામાનાધિકરણ્યન વિશેષગુણત્યાવચ્છેદન ઘટત્વવ્યાપકત્વ ઘટકીભૂતમ્ | [ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આશ્રયસિદ્ધિમાં વિશેષગુણવત્ત્વ એ ] આ ઘટવાવચ્છેદન ઘટત્વસામાનાધિકરણ્યન ઘટકભૂત છે પણ ગુણત્વ એ ઘટવાવચ્છેદેન છે - ઘટકીભૂત તો નથી જ. અર્થાત્ ગુણવાવચ્છેદન ઘટત્વવ્યાપકતા રૂપ બાધ તો છે વિશિષ્ટગુણત્વાવચ્છેદન ઘટત્વસામાના.રૂપ આશ્રયસિદ્ધિમાં ઘટક તરીકે નથી જ અને તેથી તે અવ્યાપ્તિ સંભવતી નથી કેમકે વિશિષ્ટાન્તર તરીકે જે બાધ બન્યો તાદશ જે T બાધત્વાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક આશ્રયાસિદ્ધિત્વ છે જ અને તેથી તે | વિશિષ્ટત્તરાઘટિત બની જતાં તેમાં લક્ષણ સંગતિ થઈ જ જાય છે. गादाधरी : तदापि विशेषगुणाभाववान् द्वितीयक्षणावच्छिन्नो घटो। गुणसामान्याभाववानित्यादौ द्वितीयक्षणावच्छिन्ने घटे विशेषगुणवत्त्वरूपाश्रयासिद्धौ तदवच्छिन्ने घटे गुणवत्त्वरूपबाधप्रवेशस्यावश्यकत्वात्, लक्षणे च तत्संग्रहस्यावश्यकतया उक्तविशेषणदानानुपपत्तिः। - પૂર્વપક્ષઃ વારુ, તો અમે તમને આ જ સ્થળને થોડું ફેરવીને આપશું જ્યાં અવ્યાપ્તિ || દોષ દુર છે. વિશેષગુણાભાવવાનું દ્વિતીયાણાવચ્છિશો ઘટઃ (પક્ષ) J ગુણસામાન્યાભાવવાનું ઘટવાતું. અહી કાલાવચ્છેદન પક્ષ મૂક્યો છે. જ્યાં દેશ કે || બ કાલાવચ્છેદન બાધ હોય ત્યાં તે અવચ્છેદકાવચ્છેદન પ્રતિબંધક ન બને પણ એ મ સામાનાધિકરયેન જ બને. એ લક્ષ્યમાં રાખીને જ આવું સ્થળ પૂર્વપક્ષે લીધું છે. | ગુણવદ્વિતીયક્ષણાવચ્છિન્નો ઘટઃ બાધ છે. વિશેષગુણવદ્વિતીયક્ષણાવચ્છિન્નો ઘટઃ 1 - સામાન્ય નિરુક્તિ - (૧૩) 3 0 Page #150 -------------------------------------------------------------------------- ________________ - - ન આશ્રયસિદ્ધિ છે. બાધ ઃ ઘટત્વસામાનાધિકરયેન ગુણવત્ત્વ પ્રવિષ્ટ અતઃ ગુણત્વાવચ્છેદન (ઘટત્વસામાનાધિકરણ્યમેવ ઘટકીભૂતમ્ (ન તુ ઘટત્વવ્યાપકત્વ) | આશ્રયાસિદ્ધિ: - ઘટત્વસામાનાધિકરણ્યન વિશિષ્ટગુણવત્ત્વ પ્રવિષ્ટ ! અતઃ || મ વિ.ગુણવાવચ્છેદન ઘટત્વસામાનાધિકરણ્યમેવ ઘટકીભૂત. ન આમ બે યમાં ઘટત્વવ્યાપકતા તો ઘટકીભૂત બનતી નથી. એટલે અહીં આશ્રયાસિદ્ધિ A એ બાધ ઘટિત જ બની જાય છે. (પૂર્વે તો એકની ઘટત્વ વ્યાપકતા હતી બીજાની ઘટ–સમાનાધિકરણતા હતી તેથી બાધથી ઘટિત આશ્રયાસિદ્ધિ ન બની હતી) અને તેથી R બાધવાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક આશ્રયાસિદ્ધિત્વ ન બનતાં તેમાં લક્ષણ || અવ્યાપ્તિ થાય જ છે. આ આમ “વિશિષ્ટાન્તરાઘટિતત્વ' રૂપ વિશેષણ દાન કરવા પર તેની અનુપપત્તિ થઈ છે છે જાય છે. गादाधरी : वस्तुतस्तु 'अत्र वदन्ती' त्यादिनिष्कृष्टकल्पे मेयत्वविशिष्टव्यभिचारादिवारणाय विशिष्टान्तराऽघटितत्वस्य निवेशनीयतया दर्शितबाधाद्यसंग्रहः दोष एव । A સિદ્ધાની : પ્રતિબંધકતાઘટિત આ લક્ષણનો પૂર્વોક્ત વ્યભિચારઘટિતબાધમાં અને H. બાધઘટિતાશ્રયાસિદ્ધિમાં સમન્વય નથી થતો એટલે અત્યારનું અમારું આ લક્ષણ દોષયુક્ત ન જ છે. અને તેથી જ આ દોષદુષ્ટ લક્ષણમાંથી એક નિષ્કૃષ્ટ લક્ષણ આગળ ઉપર કહેવાના || છીએ જેમાં મેયત્વવિશિષ્ટવ્યભિચારાદિના વારણ માટે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ પણ કરવાના છીએ. એ નિષ્કૃષ્ટ લક્ષણથી જ આ દોષો દૂર થઈ જાય છે. બાકી આવા | દોષોનો અત્યારના પ્રતિબંધકતાઘટિતલક્ષણમાં તો સંગ્રહ થઈ શકતો નથી. (અને તેથી જ આ છે આમાં પણ અમે સુધારો કરીને નિષ્કૃષ્ટ કલ્પ આગળ ઉપર મૂકવાના છીએ. એમાં છે વિશિષ્ટાન્તરાઘટિતત્વનો નિવેશ કર્યા બાદ પણ આ દોષોનો સંગ્રહ ન થાય તો જરૂર તે દોષ માટે જ કહેવાય. બાકી અહીં તે દોષોનો અસંગ્રહ રહે તેમાં કંઈ વાંધો અમને નથી.) P. गादाधरी : एतेन स्वावच्छिन्ननिरूपितविषयित्वावच्छिन्नयत्किञ्चित्प्रतिबन्धकतावच्छेदकविषयिताकविशिष्टनिरूपितविषयितात्वव्यापकस्वाM वच्छिन्ननिरूप्यताकधर्मवत्त्वं समुदितलक्षणार्थः। - - - સામાન્ય વિરક્તિ ૦ (૧૩) - - - Page #151 -------------------------------------------------------------------------- ________________ । प्रमेयत्वविशिष्टव्यभिचारत्वादिकं नैतादृशं स्वं, तदवच्छिन्नविषयक-। त्वावच्छिन्न प्रतिबन्धकतावच्छेदकविषयिताकशुद्धव्यभिचारादिविषयितात्वस्य तदवच्छिन्ननिरूपितत्वाऽव्याप्यत्वात् । उक्त स्थले विशेषगुणविशिष्टघटादिरूपाऽऽश्रयासिद्ध्यादिविषयकत्वावच्छिन्न-। विशिष्टपक्षग्रहादिनिरूपितयत्किञ्चित्प्रतिबन्धकतावच्छेदकविषयिताकविशिष्टनिरूपितविषयितात्वस्य तादृशाश्रयासिद्ध्यादिनिरूपितत्वव्याप्यत्वात्तत्र लक्षणसमन्वयः । प्रतिबन्धकतायां यावत्त्वानिवेशा| नोक्तरीत्या बाधविशिष्टव्यभिचारादावतिप्रसङ्गः । म स्वावच्छिन्नाऽनिरूपितविशिष्टविषयित्वानवच्छिन्नयत्किञ्चित्प्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्नविषयिताको यो धर्मस्तद्वत्त्वं समुदितलक्षणार्थः । प्रमेयत्वविशिष्टव्यभिचारत्वादिकं नैतादृशं स्वम्,। [ तदवच्छिन्नानिरूपितशुद्धव्यभिचारत्वाद्यवच्छिन्नविष-यित्वावच्छिन्नायामेव M प्रतिबन्धकतायां तदवच्छिन्नविषयिताया अवच्छेदकत्वात् । उक्तस्थले चाऽऽश्रयासिद्धिविषयकत्वस्य तदनिरूपितबाधविषयि। त्वानवच्छिन्ना या विशिष्टपक्षग्रहप्रतिबन्धकता तदवच्छेदकत्वाल्लक्षणसमन्वय इति परास्तम् । અહીં કેટલાક કહે છે કે પ્રતિબંધકતાઘટિત આ લક્ષણમાંથી પણ આવી વિવફા ! પ કરવામાંથી દોષો દૂર થઈ જાય છે. સ્વાવચ્છિન્નનિરૂપિત-વિષયકત્વાવચ્છિન્ન , યત્કિંચિત્ પ્રતિબંધકતાવચ્છેદકવિણયિતાકવિશિષ્ટનિરૂપિતવિષયિતાત્વવ્યાપકસ્વાવચ્છિન્નનિરૂપિત– તદ્ધર્મવત્ત્વમ્ ____व्यमि.त्वावछिन्न....लि.प्रतिबधताछेविषयत विशिष्ट व्यत्मियार है મેયત્વવિ.વ્યભિચાર બને. આ બે ય ની વિષયિતા વ્યભિચારવાવચ્છિન્નનિરૂપિતા છે | માટે વિષયિતાત્વવ્યાપક વ્યભિચારત્નાવચ્છિન્ન નિરૂપિતત્વ બન્યું એટલે II ય વ્યભિચારવાવચ્છિન્ન વ્યભિચાર એ હેત્વાભાસ બન્યો. ---- सामान्य निरस्ति . (१३८) - -- -- - Page #152 -------------------------------------------------------------------------- ________________ - 1 મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ નહિ આવે કેમકે તેને સ્વ પદથી પકડતાં || વિશિષ્ટ વ્યભિચાર અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર: તે બે ય ની વિષયિતા એ છે | મેયત્વવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નનિરૂપિતા નથી માત્ર મેયત્વવિશિષ્ટવ્યભિચારરૂપ-1 મ વિશિષ્ટની વિષયિતા જ તેવી છે માટે વિષયિતાત્વવ્યાપકનિરૂપિતત્વ ન બનતાં તેમાં લક્ષણ આ ત ન ગયું. ન પૂર્વોક્ત જે વ્યભિચારઘટતિબાધ છે તેમાં અવ્યાપ્તિ પણ નહિ આવે. તે જ વ્યભિચારઘટિતબાધવિષયત્નાવચ્છિન્ન....વિશિષ્ટ બને મેયત્વવિશિષ્ટવ્યભિચારઉં ઘટિતબાધ અને વ્યભિચારઘટિત બાધ તે બે યની વિષયિતા વ્યભિચારઘટિતબાધત્વ- 1 | વચ્છિન્નનિરૂપિતા છે જ એટલે તેમાં લક્ષણ ચાલી ગયું. J (જો યાવતિબંધકતા કહી હોત તો તો અહીં અતિવ્યાપ્તિ આવત. કેમકે ! એ વ્યભિચારવિશિષ્ટબાધપ્રતિબંધકતા પણ પકડાય અને તેથી પ્રતિબંધકતાવચ્છેદક વિષયિતાકવિશિષ્ટ વ્યભિચારવિશિષ્ટબાધ બને અને તે તો સ્વ=વ્યભિચારવિશિષ્ટબાધત્વા1 વચ્છિન્ન નિરૂપિત છે જે માટે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. | બાધઘટિતઆશ્રયાસિદ્ધિ સ્થળે પણ અવ્યાપ્તિ નથી રહેલી કેમકે ત્યાં | યત્કિંચિતુપ્રતિબંધકતા....વિશિષ્ટ બાધઘટિતઆશ્રયાસિદ્ધિ બને. તે બાધઘટિત . 4 આશ્રયાસિદ્ધિવાવચ્છિન્નનિરૂપિતા છે જ.) યત્કિંચિત્ પ્રતિબંધકતા કહેવાથી વ્યભિચારવિશિષ્ટબાધ સ્થળે અતિવ્યાપ્તિ પણ નહિ A આવે કેમકે વ્યભિ.વિ.બાધત્વાવચ્છિન્ન... યત્કિંચિત્ પ્રતિબંધકતામાં અનુમિતિનિરૂપિતપ્રતિબંધકતા પકડાય અને વ્યાપ્તિજ્ઞાનનિરૂપિત પ્રતિબંધકતા પકડાય.. 1 આવી પ્રતિબંધકતાવચ્છેદકવિષયિતાકવિશિષ્ટ શુદ્ધબાધ કે શુદ્ધ વ્યભિચાર બને. તેની 1. || વિષયિતા એ સ્વ=વ્યભિચાર-વિશિષ્ટબાધત્વાવચ્છિન્ન નિરૂપિતા નથી જ એટલે તેમાં || લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. આમ આ વિવક્ષા કરવાથી કોઈ દોષ સંભવતો નથી પછી શા માટે કહેવું જોઈએ કે A પ્રતિબંધકતાઘટિતલક્ષણમાં દોષ રહેલા જ છે? A બીજા પણ આ જ રીતે કહેતાં કહે છે કે નિમ્ન વિવક્ષાથી પણ આ જ લક્ષણમાં દોષ ન. રહેતા નથી. (આ વિવક્ષામાં પૂર્વની વિવક્ષાએ લાઘવ એ છે કે ભલે નન્દ્રયથી પ્રવિષ્ટ હોય પણ તેમાં વ્યાપકત્વનો નિવેશ કરવામાં આવ્યો નથી.) વાવચ્છિન્નાનિરૂપિવિशिष्टविषयित्वानवच्छिन्न यत्किचित्प्रतिबंधकतावच्छेदक स्वावच्छिन्न -- -સામાન્ય વિરક્તિ (૧૩) E J Page #153 -------------------------------------------------------------------------- ________________ विषयताको यो धर्मः तद्वत्त्वम् । વ્યભિચારાવચ્છિન્નાડનિરૂપિતવિશિષ્ટ=મેયત્વવિશિષ્ટવ્યભિચારતદીયવિષયિતાત્વાનવચ્છિન્નયત્કિંચિત્ પ્રતિબંધકતાવચ્છેદક=વ્યભિચારત્વ બને છે. તે સ્વ=વ્યભિચારત્યાવચ્છિન્નવિષયિતાક ધર્મ પણ છે જ તેથી તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ. પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ ન આવે કેમકે પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નાડનિરૂપિત વિશિષ્ટ-શુદ્ધવ્યભિચાર બને. તેની જે વિષયિતા, એનાથી અનવચ્છિન્ના પ્રમેયત્વવ્યભિચારપ્રતિબંધકતા જો બનત તો પ્રતિબંધકતાવચ્છેદક પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ બને. તે સ્વ=પ્રમેયત્વવિ.વ્યભિચારત્વા-વચ્છિન્નવિષયિતાક ધર્મ પણ બનત. પણ વ્યભિચારવિયિતાથી અનવચ્છિન્ન પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારપ્રતિબંધકતા બનતી જ નથી. એનું કારણ એ છે કે શુદ્ધવ્યભિચારવિષયિતાનો અવચ્છેદક જે પ્રતિબંધકતા બને તે જ પ્રતિબંધકતા પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચાર વિષયિતાનો અવચ્છેદક બને. અર્થાત્ જે શુદ્ધવ્યભિચારવિષયિતાનો અવચ્છેદક પ્રતિબંધકતા ન બને તે મેયત્વવિશિષ્ટવ્યભિચારવિયિતાનો પણ અનવચ્છેદક પ્રતિબંધકતા જ રહે. આમ, વ્યભિચારવિયિતાથી અવચ્છિન્ના જે પ્રતિબંધકતા છે તે મેયત્વવિશિષ્ટવિષયિતાથી અવચ્છિન્ના પણ છે જ. અર્થાત્ મેયત્વવિશિષ્ટવ્યભિચારવિષયિતાથી અનવચ્છિન્ના તે પ્રતિબંધકતા બનતી નથી. આમ થવાથી ત્યાં લક્ષણની અતિવ્યાપ્તિ પણ ન થાય. આ જ રીતે વ્યભિચારઘટિતબાધમાં પણ લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ પણ ન આવે. વ્યભિચારઘટિતબાધત્વાવચ્છિન્નવિષયિત્વાનિરૂપિતત્વવિશિષ્ટ=મેયત્ત્વવિશિષ્ટવ્યભિચારઘટિતબાધવિષયીતા 1 એનાથી અનવચ્છિન્નયકિચિત્ પ્રતિબંધકતાવચ્છેદક=વ્યભિચારઘટિતબાધત્વ એ વ્યભિચારઘટિતબાધવિષયતાક ધર્મ છે જ. માટે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ. આ રીતે આ લઘુભૂત લક્ષણની વિવક્ષા કરવા પર કોઈ દોષ રહેતો નથી. गादाधरी : यद्विषयक निश्चयस्य विरोधिविषयिताप्रयुक्त इत्यादिनिष्कृष्टकल्पे अनुमितिप्रतिबन्धकताया अघटकत्वात् प्रतिबन्धकतायां विशिष्टान्तरविषयकत्वानवच्छिन्नत्वविशेषणदानस्याऽसम्भवेन यत्पदार्थस्यैव तादृशपदार्थान्तराऽघटितत्वेन विशेषणीयतयोक्तबाधाऽव्याप्तेरशक्यपरिहारत्वात् । સામાન્ય નિરુક્તિ ૭ (૧૪૦) ܝ Page #154 -------------------------------------------------------------------------- ________________ ગદાધર કહે છે કે આવું કહેનારા પૂર્વોક્ત અમારા કથનથી પરાસ્ત થઈ ગયા - આવા સ્થળે ભલે કદાચ તેઓ દોષ દૂર કરે પણ આહાર્યાનુમિતિ પ્રતિબંધક બનતી નથી અને તેનો હેતુ દુષ્ટ હોય જ છે અને આ પ્રતિબંધકતાઘટિત લક્ષણ અપ્રતિબંધક એવી આહાર્યાનુમિતિના હેતુમાં જઈ શકતું જ નથી તેથી આ લક્ષણમાં દોષો રહેલાં જ છે. નિષ્કૃષ્ટકલ્પમાં તો પ્રતિબંધકતા ઘટક જ નથી. એટલે ત્યાં વિશિષ્ટાન્તરાઘટિતત્વ વિશેષણ પ્રતિબંધકતામાં આપવાનું રહેતું જ નથી. (આ બન્ને ય કલ્પે તો પ્રતિબંધકતામાં તે વિશેષણ આપ્યું છે.) એટલે તે વિશેષણ ત્યાં યદ્રૂપમાં (પૂર્વોક્ત સિદ્ધાન્તી લક્ષણમાં જેમ યદ્રૂપમાં જ આપ્યું છે તેમ) આપવાનું રહેશે અને તેથી તે દોષો ઊભા જ રહેવાના છે એટલે એનું વારણ કરવા માટેનો ઉક્ત ક્યાય સંભવી શકતો જ નથી. गादाधरी : अत्र केचित् । स्वसजातीयविशिष्टान्तराऽघटितत्वमेव यत्पदार्थे देयम् । साजात्यं च हेत्वाभासविभाजकरूपेण । तच्च रूपं बाधत्वव्यभिचारत्वादि, तेन च रूपेण व्यभिचारादेर्न बाधादिसाजात्यमिति व्यभिचारघटितबाधादौ नाऽव्याप्तिः । અત્ર કેચિત્ - આ લોકો કહે છે કે ભલે યત્પદાર્થ (યફ્રૂપ)માં જ નિકૃષ્ટકલ્પ કે પ્રતિબંધકતાઘટિતપ્રસ્તુત કલ્પ વિશેષણ તરીકે વિશિષ્ટાન્તરાઘટિતત્વને આપે પણ સ્વસજાતીયવિશિષ્ટાન્તરાઘટિતત્વને યત્પદાર્થમાં વિશેષણ બનાવવું જોઈએ. સાજાત્ય હેત્વાભાસ વિભાજકધર્મણ કહેવું જોઈએ. બાધત્વનું સજાતીય વિશિષ્ટાન્તર બાધત્વ જ બને. વ્યભિચારનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર જ બને. આમ થતાં હવે ક્યાંય પણ દોષ નહિ રહે. વ્યભિચારઘટિતબાધ એ ભલે વ્યભિચારથી ઘટિત છે પણ બાધથી ઘટિત નથી માટે તે સ્વસજાતીયવિશિષ્ટાન્તરથી અઘટિત જ છે માટે તેમાં લક્ષણ સંગતિ થઈ જાય. એ જ રીતે વ્યભિચારઘટિત આશ્રયાસિદ્ધિ પણ આશ્રયાસિદ્ધિ રૂપ સ્વસજાતીયવિશિષ્ટાન્તરથી અઘટિત છે જ માટે તેમાં પણ લક્ષણ ચાલી જાય. गादाधरी : न चैवं यद्विषयकनिश्चयस्य विरोधिविषयिताप्रयुक्तोभयाभावस्तत्त्वमित्यत्र विरोधिविषयिताप्रयुक्तत्वदलस्य वैयर्थ्यम्, घटादेस्तादृशरूपेण सजातीयत्वाऽप्रसिद्ध्यैव तत्र नातिप्रसङ्ग इति वाच्यम्, સામાન્ય નિરુક્તિ ૦ (૧૪૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ = = = = ને સિદ્ધાન્તી - જો આમ કરો તો તો આગળ ઉપર નિર્કાષ્ટકલ્પમાં ઘટમાં આવતી ન અતિવ્યાપ્તિના વારણ માટે “વિરોધિવિષયિતાપ્રયુક્તત્વનો જે નિવેશ કર્યો છે તે વ્યર્થ જશે. કેમકે તમારી વિવક્ષાથી જ ઘટમાં લક્ષણ જવાનું જ નથી. સ્વ=વ્યભિચાર એનું | સજાતીયવિશિષ્ટાન્તર મેયત્વવિશિષ્ટવ્યભિચાર કે વ્યભિચાર બને પણ ઘટ તો ન જ બને છે છે આમ અહીં જ ઘટની વ્યાવૃત્તિ થઈ જાય છે. गादाधरी : स्वसजातीयविशिष्टान्तरघटितं यद्यत्स्वं ।। तदविषयकप्रतीतिविषयत्वविवक्षणेन अनुयोगिनि स्वत्वानन्तर्भावेण । पदार्थान्तरेषु अतिप्रसङ्गवारकतया तद्दलसार्थक्यात् । છે. કેચિત - ના. તે દલનો નિવેશ વ્યર્થ નહિ જાય. અમારી વિરક્ષામાં અમે સ્વ પદથી માં લક્ષ્યાવચ્છેદક ધર્મ નથી લેતા પણ લક્ષ્યતાનવચ્છેદક ધર્મ લઈએ છીએ. Sા લક્ષ્યાવચ્છેદક એ અનુયોગી છે અને લક્ષ્યાનવચ્છેદક એ પ્રતિયોગી છે, કેમકે ? In સ્વસજાતીયવિશિષ્ટાન્તરાઘટિતત્વ એટલે સ્વસજાતીયવિશિષ્ટાન્તરઘટિતત્વાભાવ. આ [1 Dા અભાવ સ્વસજાતીયવિશિદાત્તરાઘટિતમાં રહે એટલે કે તાદશ લક્ષ્યતાવચ્છેદકમાં રહે માટે છે છે તે અભાવનો અનુયોગી કહેવાય. અને અભાવનો પ્રતિયોગી સ્વસજાતીયવિશિષ્ટાન્તર-પ લ ઘટિતત્વ બને છે તે લક્ષ્યતાનવચ્છેદક છે. અમે સ્વત્વને પ્રતિયોગીમાં અંતર્ભત કરવા માંગીએ છીએ. પૂર્વે તો સ્વ પદથી મ. 1 ઉપરોક્ત અનુયોગી અર્થાત્ લક્ષ્યતાવચ્છેદકરૂપ વિશિષ્ટાન્તરાઘટિતત્વ પકડતાં હતાં. 1. | સ્વ=વ્યભિચાર–સજાતીય વિશિષ્ટાન્તર મેયત્વવિશિષ્ટવ્યભિચાર બને એનાથી અઘટિત જેવા 1 સ્વ તે વ્યભિચાર જ બને. આમ બે ય સ્વથી લક્ષ્યાવચ્છેદક(અનુયોગી)માં સ્વત્વ આવતું ! હતું હવે સ્વજાતીયવિશિષ્ટાન્તરઘટિતરૂપ પ્રતિયોગી અર્થાત્ લક્ષ્યતાનવચ્છેદક જે હોય તેને બે ય સ્થળે સ્વપદથી લેવાનું અમે કહીએ છીએ. એમ થતાં ઘટમાં પણ અતિવ્યાપ્તિ ઊભી , જ રહે અને તેથી એના વારણ માટે “વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ' દલ નિવેશ સાર્થક » બનવાનો જ છે. ન જુઓ. સ્વ=મેયત્વવિશિષ્ટવ્યભિચાર (લક્ષ્યતાવચ્છેદકરૂપ પ્રતિયોગી) કે જેને Sા વિશિષ્ટાન્તરઘટિત છે તેનું સજાતીય વિશિષ્ટાન્તર વ્યભિચાર બને એનાથી ઘટિત જે જે || સ્વ=મેયત્વવિશિષ્ટવ્યભિચાર. તદવિષયક પ્રતીતિ-વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બને ! એટલે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ. પણ તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકઘટત્વ પણ 2 - સામાન્ય નિરતિ ૦ (૧૪) - YOU Page #156 -------------------------------------------------------------------------- ________________ [ 2 - - - - - - - - SET H બને એટલે તેમાં અતિવ્યાપ્તિ આવી જાય તેના વારણ માટે ઉક્તદલનિવેશ સાર્થક બની || ( જ જવાનો છે. L] આ રીતે સ્વત્વ પદાર્થનો અમે અનુયોગીરૂપ લક્ષ્યાવચ્છેદકમાં અન્તર્ભાવ ન કરીએ | મ અને પ્રતિયોગીરૂપ લક્ષ્યતાનવચ્છેદકમાં અન્તર્ભાવ કરીએ એટલે અતિવ્યાપ્તિ આવવાથી તે ઉક્ત દલનિવેશ સાર્થક બને જ છે. " गादाधरी : न च व्यभिचारविशिष्टमेयत्वादेर्हेत्वाभासत्वविरहात " । हेत्वाभासविभाजकरूपेण स्वसजातीयाऽप्रसिद्ध्या तस्य स्वपदेनोपादा। तुमशक्यत्वात् मेयत्वविशिष्टव्यभिचारत्वादिकमेव स्वपदेनोपादेयम्, तस्य शुद्धव्यभिचाराधभिन्नतया व्यभिचारत्वादिरूपहेत्वाभासविभाजकरूपेण तत्सजातीयप्रसिद्धेरिति तदविषयक प्रतीतिविषयत्वस्य । व्यभिचारविशिष्टमेयत्वादौ सत्वात्तत्रातिप्रसङ्ग इति वाच्यम्, સિદ્ધાન્તી : આ રીતે લક્ષ્યતાનવચ્છેદકને સ્વપદથી પકડશો તો તો અતિવ્યાપ્તિ || આવશે. I સ્વપદથી વ્યભિચારવિશિષ્ટમેયત્વને તો પકડી શકાય નહિ. કેમકે જો તેને પકડીએ એ તો તેમાં હેત્વાભાસત્વ ન હોવાથી તેનું સજાતીય-વિશિષ્ટાન્તર જ ન મળે. એટલે કે A મેયત્વવિશિષ્ટવ્યભિચારને સ્વ પદથી પકડી શકાય=એયત્વવિશિષ્ટવ્યભિાચર- A ને સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બને કેમકે યદ્યપિ મેયત્વવિશિષ્ટવ્યભિચાર એ પણ ? તે હેત્વાભાસ તો નથી જ તથાપિ વિશિષ્ટ શબ્દાનાતિરિવ્યક્ત ચાયત તેf , શુદ્ધવ્યભિચારથી અભિન્ન છે એટલે તેનું સજાતીય વિશિષ્ટાન્નરવ્યભિચાર બની શકે. છે તેનાથી ઘટિત જે સ્વ, તે મેયત્વવિશિષ્ટવ્યભિચાર, તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક છે વ્યભિચારવિશિષ્ટમેયત્વ બની જતાં તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થયું. H. (અહીં ખ્યાલ રાખવો કે સિદ્ધાન્તીએ વ્યભિચારવિશિષ્ટમેયત્વ એ હેત્વાભાસ બનતો ? નથી માટે તેનું સજાતીયવિશિષ્ટાન્તર ન મળે એ વાત લક્ષ્યમાં રાખીને સ્વપદથી | T વ્યભિચારવિશિષ્ટમેયત્વને ન લઈને તેમાં અતિવ્યાપ્તિ આપી છે. મેયત્વવિશિષ્ટવ્યભિચાર 1 એ સ્વપદથી લીધો છે કેમકે તે લક્ષ્યાવચ્છેદક નથી વળી તે પણ હેત્વાભાસ ન હોવા છતાં ] તે વ્યભિચારથી અભિન્ન હોવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર પ્રાપ્ત થઈ શકે છે. LEGE- સામાન્ય નિરતિ ૦ (૧૪૩) AJ Page #157 -------------------------------------------------------------------------- ________________ [ n = - - - - - 1 કેચિતુમત વાળા જે ઉત્તર આપે છે તેમાં તેઓ વ્યભિચારવિશિષ્ટમેયત્વ પણ તે વ્યભિચાર પદાર્થ છે એમ સિદ્ધ કરવાના છે. એમ જો સિદ્ધ થાય તો સ્વપદથી | વ્યભિચારવિશિષ્ટમેયત્વ પણ પકડાય કેમકે પછી તો તેના સજાતીયવિશિષ્ટાન્તર - વ્યભિચારાદિ બની શકે અને તેમનાથી તે વ્યભિચારવિશિષ્ટમેયત્વ ઘટિત હોવાથી બીજા છે સ્વપદથી પણ વ્યભિચારવિશિષ્ટમેયત્વ જ આવી જાય. તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક આ વ્યભિચારવિશિષ્ટમેયત્વ ન બનતાં તેમાં અતિવ્યાપ્તિ ન આવે.). गादाधरी : विशिष्टान्तराऽघटितत्वेनाऽघटितस्य विशिष्टसाध्यसाधनग्रहाऽविरोधिज्ञाननिष्ठविषयितासम्बन्धेन व्याप्तिग्रहप्रतिबन्धकताऽनतिरिक्तवृत्तित्वादिरूपस्य व्यभिचारादिविभाजकस्याऽत्र प्रवेशात्," तादृशरूपस्य च व्यभिचारविशिष्टप्रमेयत्वादिसाधारणत्वादित्याहुः। ॥ હવે તેઓ શી રીતે વ્યભિચારવિશિષ્ટમેયત્વ-મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ, U વ્યભિચાર– એ બધાયને વ્યભિચાર પદાર્થ બનાવે છે તે જોઈએ. જો વિશિષ્ટાન્તરથી અઘટિતને હેત્વાભાસ આપણે કહેતાં હતાં તો જ છે મેયત્વવિશિષ્ટવ્યભિચાર કે વ્યભિચારવિશિષ્ટમેયત્વ એ વ્યભિચારરૂપ હેત્વાભાસ બનતો છે જ ન હતો ને? કેમકે તેમાં બે ય વિશિષ્ટાન્તર વ્યભિચારથી ઘટિત જ છે. Sા હવે તે બેયને વ્યભિચાર પદાર્થ બનાવવા હોય તો “વિશિષ્ટાન્તરાઘટિતત્વ' નિવેશ) U દૂર કરવો જ જોઈએ. એટલે જ તેઓ કહે છે કે વિશિષ્ટાન્તરાઘટિત અઘટિત એવું અમે વ્યભિચારપદાર્થનું છે આ નિર્વચન કરીએ છીએ. A વ્યભિચાર એ વ્યાતિગ્રહ પ્રતિબંધક છે. વિશિષ્ટસાધ્ય અને વિશિષ્ટસાધનના વિરોધી ને T બાધ-સ્વરૂપાસિધ્યાદિ છે. અર્થાત્ વિશિષ્ટસાધ્ય-સાધન ગ્રહનું અવિરોધી જ્ઞાન | વ્યભિચારજ્ઞાન છે. હવે તે શુદ્ધવ્યભિચારજ્ઞાન બને તેમ મેયત્વવિશિષ્ટવ્યભિચારજ્ઞાન પણ | બને અર્થાત્ ત્રણેય વિશિષ્ટસાધ્યસાધનગ્રહાવિરોધી જ્ઞાન છે. U હવે વ્યાતિગ્રહનિષ્ઠપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા બાધાદિ નિશ્ચયમાં ન મળે DJ છે એટલે તેઓ તાદશપ્રતિબંધકત્વાભાવવતુ બને. તાદશબાધનિશ્ચયનિરૂપિતવૃત્તિતા બાધમાં ન A રહે. આ વૃત્તિતાનો વિશિષ્ટસાધ્ય સાધનગ્રહાવિરોધિજ્ઞાનનિષ્ઠવિષયિતાસંબંધથી મેયત્વવિશિષ્ટ વ્યભિચારાદિ ત્રણેયમાં અભાવ જ મળે. કેમકે તાદશસંબંધથી _ _ _ ૨ સામાન્ય નિરલિ (૧૪) - J Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબંધકતાવવ્યભિચારનિશ્ચયનિરૂપિતવૃત્તિતા તે ત્રણેયમાં મળે પણ તાદશસંબંધથી પ્રતિબંધકત્વાભાવવત્ બાધનિશ્ચય નિરૂપિતવૃત્તિતાનો તો તે ત્રણેયમાં અભાવ જ મળે. (કેમકે પ્રતિબંધકત્વાભાવવત્ બાધાદિનિશ્ચયમાં વ્યભિચાર વૃત્તિ નથી.) આમ વિશિષ્ટ સાધ્યસાધનગ્રહાવિરોધીજ્ઞાનનિષ્ઠવિયિતાસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વ અર્થાત્ તાદશસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકત્વાભાવવદવૃત્તિત્વ અર્થાત્ તાદેશસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકત્વાભાવવવૃત્તિત્વાભાવ એ જ વ્યભિચારવિભાજક પદાર્થ છે એમ અમે કહીશું. ઉક્ત સંબંધથી ઉક્તવૃત્તિત્વાભાવ પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારાદિ ત્રણેયમાં રહી જવાને લીધે ત્રણેયમાં વ્યભિચારપદાર્થ સામાન્ય આવી ગયું. અમે ‘તે વિશિષ્ટાન્તરાઘટિત જોઈએ' એવું તો કહેતાં જ નથી એટલે તમારી માફક મેયત્વવિશિષ્ટવ્યભિચારનો કે વ્યભિચારવિશિષ્ટમેયત્વનો શુદ્ધવ્યભિચારસાજાત્યેન લેવામાં અસંગ્રહ નહિ થાય. હવે આમ વ્યભિચારવિશિષ્ટમેયત્વ સજાતીયવિશિષ્ટાન્તરવ્યભિચાર મળી જાય. એનાથી ઘટિત જે સ્વ તે વ્યભિચારવિશિષ્ટમેયત્વ બને. તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારવિશિષ્ટમેયત્વ તો ન જ બને એટલે તેમાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : तन्न, व्यभिचारघटितबाधादावपि विशिष्टान्तराऽघटितत्वाऽघटितव्यभिचारत्वादिसत्त्वेन तद्घटकव्यभिचारादेर्व्यभिचारत्वादिना तत्सजातीयतया तत्संग्रहानुपपत्तेः । સિદ્ધાન્તી : જો તેમ કહેશો તો વ્યભિચારઘટિતબાધમાં લક્ષણની અવ્યાપ્તિ આવી જશે. વ્યભિચારઘટિતબાધમાં વસ્તુતઃ બાધત્વ હોવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર બાધ જ બને. પણ હવે તો વ્યભિચારઘટિતબાધમાં ત્વદુક્ત વ્યભિચારત્વ આવવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બની જાય. જુઓ, વ્યભિચારઘટિતબાધમાં તાદશસંબંધેન તાદેશપ્રતિબંધકત્વાભાવવવૃત્તિત્વાભાવ છે માટે તેમાં વ્યભિચારત્વ આવી ગયું. એટલે હવે વ્યભિચારઘટિતબાધમાં પણ તમે જે વિશિષ્ટાન્તરાઘટિતશૂન્ય વ્યભિચારત્વ કહ્યું છે તેવું વ્યભિચારત્વ છે જ. અર્થાત્ વ્યભિચારિઘટિતબાધમાં આવું વ્યભિચારત્વ છે. એટલે હવે તેનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બને. તેનાથી ઘટિત તે વ્યભિચારવિશિષ્ટબાધ છે. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારવિ.બાધત્વ તો ન જ બને એટલે તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય. સામાન્ય નિરુક્તિ (૧૪૫) Page #159 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : न च स्ववृत्तियावद्धेत्वाभासविभाजकरूपेण साजात्यं विवक्षणीयं, तथा च बाधादिघटकव्यभिचारादौ बाधत्वाद्यसत्त्वान्न तादृशबाधादिसजातीयत्वम्, अतस्तत्संग्रहसम्भव इति वाच्यम्, एवं सति बाधविशिष्टव्यभिचारादौ स्ववृत्तिबाधत्वव्यभिचारत्वादियावद्धर्मेण सजातीयविशिष्टान्तरस्य व्यभिचारविशिष्टबाधादे: प्रसिद्धावपि तद्घटितत्वाऽसत्त्वेन तत्रातिव्याप्तेः । तस्मात् व्यभिचारादिघटितबाधादेः संग्रहप्रकारोऽग्रे प्रदर्शनीय एवाऽऽदरणीयः । પ્રશ્ન ઃ સ્વવૃત્તિ જેટલા હેત્વાભાસવિભાજક રૂપ (ધર્મ હોય) તેના વડે અહીં સાજાત્યની વિવક્ષા કરવી. એટલે બાધાદિના ઘટક એવા વ્યભિચારાદિમાં બાધત્વાદિ ન હોવાથી તે વ્યભિચારાદિમાં તાદશબાધાદિની સજાતીયતા નહી આવે. અને તેથી તેનો સંગ્રહ સંભવી શકશે. : • ઉત્તર ઃ જો આમ માનશો તો બાધવિશિષ્ટવ્યભિચારાદિમાં સ્વવૃત્તિબાધત્વવ્યભિચારત્વ વગેરે યાવધર્મ વડે સજાતીયવિશિષ્ટાન્તર એવા વ્યભિચારવિશિષ્ટ બાધાદિની પ્રસિદ્ધિ હોવા છતાં તદ્ઘટિતત્વ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. માટે વ્યભિચારાદિ ઘટિતબાધાદિનો સંગ્રહ કરવાનો પ્રકાર આગળ જે બતાવાશે તે જ આદરવા યોગ્ય છે. दीधिति : तेन प्रमेयत्वादिविशिष्टे व्यभिचारादौ नातिप्रसङ्गः । गादाधरी : मेयत्वविशिष्टे व्यभिचारादौ = तादृशव्यभिचारत्वाद्यवच्छिन्ने, नातिप्रसङ्गः न दोषत्वप्रसङ्गः । अत्र मेयत्वविशिष्टव्यभिचारो दोषः इत्यादिव्यवहाराभावान्नेष्टापत्तिः सम्भवति । દીધિતિમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વવિશેષણનો નિવેશ કહ્યો તેના ઉપર કહે છે કે તેમ થવાથી મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ નહિ આવે. પ્રશ્ન ઃ મેયત્વવિશિષ્ટવ્યભિચારને દોષ કહેવામાં વાંધો શું છે ? ઉત્તર ઃ લોકવ્યવહાર વ્યભિચારને દોષ નથી માનતો માટે તે લક્ષ્ય બની શકતું નથી. सामान्य निरुक्ति • ( १४५ ) Page #160 -------------------------------------------------------------------------- ________________ R E E = = = = = = गादाधरी : न च विशिष्टव्यभिचारादौ शुद्धव्यभिचारत्वादिना । दोषत्वस्याक्षततयोक्तविशेषणदानेऽपि तादृशव्यवहारापत्तिर्दुवारैवेति, । तत्रेष्टापतौ च व्यर्थं विशेषणमिति वाच्यम्, # પ્રશ્ન : વિશિષ્ટ શુદ્ધાતિવ્ય ન્યાયાત્ મેયત્વવિ.વ્યભિચાર અને | શુદ્ધવ્યભિચાર તો એક જ છે અને તેથી તેમાં લક્ષણ જતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં તે આ દોષવ્યવહારા૫ત્તિ આવવાની જ છે અને જો તેમાં ઈષ્ટાપત્તિ કરશો તો તે “વિશિષ્ટાન્તરાઘટિતત્વ નિવેશ વ્યર્થ જાય છે. । गादाधरी : दोषादिपदस्य निरुक्त विशेषणावच्छिन्नानु-U मितिप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्ननिरूपितवियिताकत्वेनान्वयिता वच्छेदकधर्मबोधकताया व्युत्पन्नतया च मेयत्वविशिष्टव्यभिचार-1 Vत्वादिरूपस्यान्वयितावच्छेदकस्योक्त विशेषणासत्त्वेनातिप्रसङ्गा-1 M भावादिति हृदयम् । ઉત્તર : દોષ પદ વક્ષ્યમાણ-અન્વયિતાવચ્છેદકનું બોધક છે. વ્યાખવા કોષણ જ અહીં દોષ અન્વયી છે. અન્વયિતાવચ્છેદક વ્યભિચારત્વ છે. f વિશિષ્ટાન્તરાઘટિતવિશેષણવિશિષ્ટ યદ્રપ (વ્યભિચારત્વ) હોય તેનો જ બોધક “દોષ'T. પદાર્થ અમે કહેવા માંગીએ છીએ. અર્થાત્ નિરૂક્તવિશેષણ વિશિષ્ટ જે અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક સ્વ તદવચ્છિન્નનિરૂપિતવિષયિતા, (દોષનિશ્ચયનિષ્ઠા અનુમિતિ ધ પ્રતિબંધકતાવચ્છેદિકા) તગ્નિરૂપક, યદ્રુપ=વ્યભિચારત્વ=વિષયિતાક, તાદશવિષયિતા- ૧ A કન્વેન વિષયિતાક=(યદ્રપ) જે અન્વયિતાવચ્છેદક તેનો બોધક દોષ પદાર્થ છે. આ ન હવે આમ થતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ એ નિરૂક્તવિશેષણવિશિષ્ટ જ ન હોવાથી ને તે અન્વયિતાવચ્છેદકનો બોધક દોષ પદાર્થ બને નહિ એટલે તેમાં દોષ વ્યવહારોપત્તિ જ II નથી. ॥ गादाधरी : नन्वाश्रयासिद्ध्यादिस्थले पक्षतावच्छेदकाभाववत्पक्षकत्वादिकमेव दोषस्तस्यैव हेतुनिष्ठतया हेतोर्दुष्टत्वव्यवहार-M - સામાન્ય નિક્તિ • (૧૪) ] Page #161 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- --- || निर्वाहकत्वात्, तादृशधर्मस्य च तादृशाऽभाववत्यक्षादिरूप-।। तादृशविशिष्टान्तरघटिततयाऽव्याप्तिः इति । પ્રશ્નઃ પક્ષતાવચ્છેદકાભાવવત્પક્ષકત્વ આશ્રયાસિદ્ધિઃ દોષઃ | પક્ષતાવચ્છેદકાભાવ પક્ષક હેતુ બને તેમાં રહેલું જે પક્ષકત્વ તે જ દોષ બને. તેમ થાય તો જ હેતુ દુષ્ટ બની આ શકે. હવે આ જ રીતે સાધ્યતાવચ્છેદકાભાવવત્સાધ્યકત્વ સાધ્યાસિદ્ધિ, હેતુતાવચ્છેદકાU ભાવવધૂતકત્વ હેત્વસિદ્ધિ બને. સાધ્યાભાવવત્પષકત્વ બાધ બને. હેત્વભાવવત્પક્ષત્વ છે. સ્વરૂપાસિદ્ધિ બને. આ બધામાં લક્ષણ અવ્યાપ્ત થાય છે. (આશ્રયાસિદ્ધિમાં ઘટાવી मे.) પક્ષતાવચ્છેદકાભાવવત્પક્ષકત્વવાવચ્છિન્નાવિષયક પ્રતીતિ-વિષયતાવચ્છેદક અને તે । प्रकृतानु....विषयताछ६४ ५क्षतावमावत्यक्षत्व बने. तहरिनाविषय-T [ પ્રતીતિવિષયતાવચ્છેદક પક્ષતાવચ્છેદકાભાવવત્પક્ષકત્વ નથી જ. આમ સર્વત્ર અવ્યાપ્તિ || લગાવવી. ____गादाधरी : अत आह एवञ्चेति । । दीधिति : एवञ्च पक्षतावच्छेदकादिविरहविशिष्टः पक्षः,I V पक्षनिष्ठस्तद्विरहो वा, साध्याभावववृत्ति साधनं, साधनवद् वृत्तिस्साध्याभावो वा हेतुदोषः । येन केनापि सम्बन्धेन तद्वांश्च ।। प्रकृतहेतुर्दुष्टः । ___गादाधरी : तादृशविशेषणदाने चेत्यर्थः । आदिपदात् साध्यादिपरिग्रहः । पर्वतादिधर्मिककाञ्चनमयत्वादिविशिष्टबुद्धौ पर्वतः काञ्चनमयत्वाभाववानित्यादिम्मिविशेष्यकनिश्चयस्येव पर्वते || काञ्चनमयत्वं नास्तीत्यादिम्मिविशेषणकनिश्चयस्यापि विरोधित्वमानुभविकमतस्तद्विषयस्यापि दोषत्वमाह पक्षनिष्ठ इति । आधेयता-T सम्बन्धेन पक्षविशिष्ट इत्यर्थः । समुच्चयार्थको वाकारः । ઉત્તર : અમે પાતાવચ્છેદકાભાવવત્પક્ષકત્વને દોષ નથી કહેતા પણ ન ---- सामान्य निति • (१४८) ------ - Page #162 -------------------------------------------------------------------------- ________________ --) : H પક્ષતાવચ્છેદકાભાવવત્યક્ષને જ દોષ કહીએ છીએ. વળી પર્વતર્મિક કાગ્યનમયત્વાદિ 1 વિશિષ્ટબુદ્ધિ પ્રતિ જેમ કાગ્યનમયતાભાવવત્પર્વત બુદ્ધિનિશ્ચય વિરોધી બને તેમ પર્વત I] કાચ્ચનમયતાભાવઃ બુદ્ધિનિશ્ચય પણ વિરોધી બને છે એ અનુભવસિદ્ધ છે માટે તેને પણ II || અમે દોષ કહીશું. આ રીતે સર્વત્ર કહેવું. સાધ્યતાવચ્છેદકાભાવવત્સાર્થે દોષ: ૧ સાધ્યસિદ્ધિ અથવા સાથે સાધ્યતાવચ્છેદકાભાવઃ દોષઃ * હેતુતાવચ્છેદકાભાવવઢેતુ દોષઃ ૧ હેતી હેતુતાવચ્છેદકાભાવઃ દષઃ હાસદ્ધિ સાધ્વાભાવવાનું પક્ષ કે પક્ષે સાધ્યાભાવઃ = બાધ હત્વભાવવાનું પક્ષ કે પક્ષે હેત્વભાવ = સ્વરૂપાસિદ્ધિ गादाधरी : साधनववृत्तिः साध्याभाव इति । साधनधर्मिकसाध्याभावववृत्तिप्रकारकज्ञानं साधनधर्मिकव्याप्तिग्रहप्रतिबन्धकम् । साधनवति साध्याभाव इति ज्ञानेऽपि साधने साध्याभावववृत्तित्वं [ तुल्यवित्तिवेद्यतया नियमतो भासत इति तदपि व्याप्तिज्ञानप्रतिबन्धक-0 मितिमताभिप्रायेण । तादृशज्ञाने नियमतस्तदभानेऽपि मणिमन्त्रादिन्यायेन तस्यासमानविशेष्यकस्यापि व्याप्तिज्ञानप्रतिबन्धकत्वमिति प्राचीनमताWभिप्रायेण वा । दोष इति । न तु पक्षतावच्छेदकाभाववत्पक्षकत्वा-4 दिकमिति शेषः । तथा चालक्ष्यत्वान्न तत्राव्याप्तिरिति भावः । હવે વ્યભિચારનો ઉક્ત રીતે સમાવેશ થતો નથી. એટલે તેના માટે અમે જુદું કહીશું . છે કે સાધ્યાભાવવદ્વૃત્તિઃ હેતુઃ અથવા હેતુમવૃત્તિઃ સાધ્યાભાવઃ વ્યભિચારો દોષઃો A સાધનધર્મિકસાધ્યાભાવવવૃત્તિત્વપ્રકારકજ્ઞાન સાધનધર્મિક વ્યાતિગ્રહનું પ્રતિબંધક છે. [[ બને. વઢિમતિ ધૂમામાવ: એવા જ્ઞાનમાં જેમ વદ્વિમવૃત્તિધૂમાભાવ ભાસિત થાય છે ] તેમ તે જ જ્ઞાનથી વઢૌ ધૂમાભાવવવૃત્તિત્વ પણ નિયમતો ભાસિત થાય જ છે. (તુલ્યયા | ધ વિજ્યા (જ્ઞાનેન) વેદ્યમ્) એટલે વદ્વિમાનમાં ધૂમાભાવજ્ઞાન પણ વ્યાપ્તિઝહ પ્રતિબંધક , 1 - આ બને. - -- સામાન્ય વિરક્તિ ૦ (૧૪) - - Page #163 -------------------------------------------------------------------------- ________________ म पायानीनो मत छ. तो छ ? वह्निमति धूमाभावः शानमा धूमामाववृत्तित्वं 4 नियमत: मासित न ५ थाय तो य वह्निमति धूमाभावः જ્ઞાન પ્રતિબંધક બની શકે. અહીં પ્રશ્ન થાય કે વ્યાપ્તિજ્ઞાન તો વહ્નિવિશેષ્યક છે અને આવું તે વ્યભિચારજ્ઞાન તો વહિપ્રકારક છે આમ સમાનવિશેષક તો ન બન્યું પછી શી રીતે તે તે વ્યાપકજ્ઞાનપ્રતિબંધક બને? તેના ઉત્તરમાં અમે કહીશું કે છતાં ય તે પ્રતિબંધક બને કેમકે I] वह्निमति धूमाभावः शान घूमामावृत्तित्ववि.वनिविषय तो ४३२ छेमने तथा । એ ભલે જ્ઞાનનો સમાન આકાર નથી પણ તે જ્ઞાનનો વિષય તો તે પણ પડે જ છે અને તેથી છે Vतशत वह्निमति धूमाभावः शान ५१ व्याप्तिशान प्रति जना 3. 1 આ રીતે દીધિતિકારે દોષના આકાર જુદા બતાવ્યાં અને તેથી પૂર્વપક્ષીય અવ્યાપ્તિ न २६.. ___गादाधरी : ननु पक्षतावच्छेदकाभाववत्पक्षादीना हेत्ववृत्तित्वात् कथं । Jहेतौ दुष्टताव्यवहार इत्यत आह येन केनापीति । एकज्ञानविषयMत्वादिनेत्यादिः । तद्वान् तदवच्छिनः, दुष्टः दुष्टप्रतिपाद्यः । तथा च हेतौ ।। तादृशदोषानधिकरणत्वेऽपि न क्षतिः, दुष्ट इत्यादौ सामान्यतः सम्बन्धिन ! एव निष्ठार्थत्वात् । एवं च एक ज्ञानविषयत्वादिना । वल्यभाववदहुदादिरूपदोषस्य धूमादौ सत्त्वेऽपि पर्वतादौ वयादिसाधने । M तस्य दुष्टत्वव्यवहारविषयतायास्तदू पावच्छिन्नपक्षसाध्यहेतु वाचकपदसमभिव्याहारस्थले तदूपावच्छिन्नपक्षसाध्यहेतुकानुमिति| प्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्ननिरूपितवियिताकधर्मावच्छिन्नसम्बन्धी । दुष्टपदेन बोध्यते, ईदृशव्युत्पत्त्या पूर्ववद्वारणेऽपि पूर्ववदेव वह्निना || धूमसाधने रासभो दुष्ट इत्यादिव्यवहारो निस्क्तदोषमात्रस्य दुष्टत्वव्यवहारविषयतावच्छेदकत्वे दुर्वार इति प्रकृतहेतुतावच्छेदकविशिष्टसम्बन्धो । निष्ठार्थतावच्छेदको वाच्यः । एतलाभाय प्रकृतहेतुरित्युक्तम् । પૂર્વ પક્ષ: પક્ષતાવચ્છેદકાભાવવત્યક્ષ એ જો દોષ બને તો તે હેતુમાં તો વૃત્તિ નથી? A ---- सामान्य निति . (१५०) - -- - - Page #164 -------------------------------------------------------------------------- ________________ Fિ - - - - [ ] - - - - - - - - | | પછી હેતુમાં દુખત્વ વ્યવહાર શી રીતે થાય? ઉત્તર પક્ષઃ સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકવત્વ સંબંધેન દોષ હેતુમાં જતાં છે ત્યાં દુષ્ટત્વવ્યવહાર થઈ શકે. વચમાવવા ફૂલો ધૂમ એવું સમૂહાલંબન જ્ઞાન થાય એ વન્યભાવવિષયક 7 જ્ઞાન છે. એમાં વિષય તરીકે પ્રકૃતહેદુતાવચ્છેદકવાનું ધૂમ છે. તદ્વત્ત્વસંબંધથી દોષ ધૂમમાં | જતાં ધૂમ દોષવિશિષ્ટ અર્થાત્ દુષ્ટ બન્યો. દુષ્ટ માં વતનો અર્થ સંબંધી કરવો. દોષનો સંબંધી (ઉક્તસંબંધથી) હેતુ બને. જો અહીં “પ્રકૃતહેતુ દુષ્ટઃ પદ્મન મૂક્યું હોત તો વહિતા ધૂમનાથને રાસમો તુઃ U વ્યવહાર થઈ જાત કેમકે વચમાવવાનું કદ રામશ્વ એવા સમૂહાલંબન જ્ઞાનમાં ) સ્વવિષયકજ્ઞાનવિષયત્વસંથી રાસભામાં દોષ ચાલી જતાં તેમાં દુષ્ટત્વવ્યવહારોપત્તિ # આવત. હવે પ્રnત છે કહ્યું એટલે સંબંધ તરીકે માત્ર સ્વવિષયકજ્ઞાનવિષયત્વ ન લેતાં છે, fી સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકવન્ત સં. લેવાનો એ એનું તાત્પર્ય છે. અને તેમ1. થતાં એ સંબંધથી રાસભ દુષ્ટ ન બને. આ પૂર્વપક્ષ ઃ “પ્રતહેતુ” પદ ન હોત તો વહુન્યભાવવધૂદ રૂપ દોષથી છે તે પર્વતપક્ષકવદ્વિસાધ્યકાનુમિતિક ધૂમ હેતુ દુષ્ટ ન બને? કેમકે વન્યભાવદ્દ્દદ રૂપ દોષથી છે પણ ધૂમ દુષ્ટ થયો એટલે પછી સઢેતુસ્થલીય ધૂમ પણ દુષ્ટ થયો જ ને ? R ઉત્તરપક્ષઃ ના, “પ્રતહેતુઃ નિવેશ ન પણ હોય તો ય ઉક્તપત્તિ તો આવે તેમ નથી T કેમકે તદ્રુપાવચ્છિન્નપક્ષ-સાધ્ય હેતુવાચકંપદ-સમભિવ્યવહારસ્થલે તતૂપાવચ્છિન્નપક્ષસાધ્યI હેતુકાનુમિતિપ્રતિબંધકતા-વચ્છેદક સ્વાવચ્છિન્નનિરૂપિતવિષયિતાકધર્માવચ્છિન્નસંબંધી || દુષ્ટપદેન બોધ્યતે | જ હવે એમ થતાં વહિંસાધ્યક હૃદપક્ષક ધૂમસમભિવ્યાહાર સ્થલે તાદશાનુમિતિ ) ન પ્રતિબંધકતાવચ્છેદક જે વન્યભાવવધૂદત્વ, તદવચ્છિન્નનિરૂપિતવિષયિતાક ધર્મ T. # વહુન્યભાવવધૂહૂદત્વ અવચ્છિન્ન જે વહુન્યભાવવçદ તેનો સંબંધી ધૂમ દુષ્ટ બને. ન પણ પર્વતપકવદ્વિસાધ્યકાનુમિતિ પ્રતિબંધક્તાવચ્છેદકસ્વાવચ્છિન્ન-f I નિરૂપિતવિષયિતાકધર્મ વહુન્યભાવવધૂદત્વ છે જ નહિ. માટે તદવચ્છિન્ન સંબંધી તે ધૂમ .. ય નથી માટે તેમાં બાધને લઈને દુત્વવ્યવહારોપત્તિ સંભવતી જ નથી. A હા, પર્વતપક્ષકવદ્વિસાધ્યકાનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક સ્વાવચ્છિન્નનિરૂપિતવિષ - સામાન્ય નિરુક્તિ (૧૫૧) n ] Page #165 -------------------------------------------------------------------------- ________________ - -- - -- -- -- -- -- -- -- 1 યિતાકધર્મ વહુન્યભાવવત્પર્વતત્વ બનત તો તદવચ્છિન્ન વહુન્યભાવવત્પર્વત સંબંધી તે ધૂમ || ( દુષ્ટ બનત. પણ વહુન્યભાવવત્પર્વત જ અપ્રસિદ્ધ હોવાથી તાદશાપત્તિ સંભવતી જ નથી. U. દુષ્ટપદનો બોધક આવો બને એટલું કહેવા પર પણ “રાસભ' દુષ્ટ બની જવાની ! આપત્તિ આવે જ છે કેમકે તાદશ ધર્માવચ્છિન્ન જે વહુન્યભાવવધૂહૂદ એનો સંબંધી - એકજ્ઞાનવિષય–સંબંધથી રાસભ બની જ જાય. આ આપત્તિ દૂર કરવા માટે પ્રકૃતહેતુઃ પદ આવશ્યક બને છે. गादाधरी : हुदे वह्नेः साधने धूमो दुष्ट इत्यत्र हुदत्वावच्छिन्नपक्षक( वह्नित्वावच्छिन्नसाध्यकधूमत्वावच्छिन्नलिङ्गकानुमितिप्रतिबन्धकता-1 "वच्छेदकस्वावच्छिन्नविषयिताकधर्मावच्छिन्नसम्बन्धी धूम इत्यन्वयबोधः, " ॥ तत्र प्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्नविषयिताकधर्मविशिष्ट एव ।। दुष्धातोरर्थः, साधनपदं लक्षणया धूमत्वावच्छिन्नहेतुकानुमितिपरं, तत्र हुद इति सप्तम्यन्तार्थहूदत्वावच्छिन्नपक्षकत्वस्य, वह्नरिति षष्ठ्यन्तार्थस्य । वह्नित्वावच्छिन्नसाध्यकत्वस्य चान्वयः, तादृशानुमित्यन्वितसप्त- म्यर्थनिरूपितत्वस्य दुष्धात्वर्थैकदेशे प्रतिबन्धकत्वेऽन्वयः । एवञ्च पर्वते । वह्नः साधने धूमो दुष्ट इत्यत्र पर्वतत्वावच्छिन्नपक्षकवह्नित्वावच्छिन्न-1 साध्यकधूमत्वावच्छिन्नहेतुकानुमितिप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्नविषयताकधर्मविशिष्टसम्बन्धी धूम इत्येव प्रतीयते, तत्र तादृशधर्म-10 श्वाप्रसिद्ध एवेति न तथा व्यवहारः । पक्षविशेषादिकमनन्तर्भाव्य धूमो दुष्ट इति व्यवहारस्त्वबाधित इष्यत एवेति दिक् । ___०६५ : हूदे वह्नेः साधने धूमो दुष्टः=zत्वावछिन्नपक्ष, पलित्वाવચ્છિશસાધ્યક, ધૂમત્વાવચ્છિસહેતુક અનુમિતિપ્રતિબંધકતા-વચ્છેદક સ્વાવચ્છિન્નવિષયિતાકધર્માવચ્છિન્નસંબંધી ધૂમઃ ઈત્યવબોધઃ | છે. અહીં દુષ ધાતુનો અર્થ પ્રતિબંધકતા વચ્છેદકસ્વાવચ્છિન્નવિષયિતાકધર્માવચ્છિન્ન છે - - -- ---- सामान्य नियन्ति . (१५२) - ---- - Page #166 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - 1 ] H (દોષ) છે. સાધનપદ લક્ષણાથી ધૂમતાવચ્છિaહેતુકાનુમિતિ પરક છે. દૂ - સપ્તમ્મન્નાર્થ હૃદ–ાવચ્છિન્નપક્ષકત્વ...૧ વ - ષક્વન્સાર્થ-વહિવાવચ્છિન્નસાધ્યકત્વ....૨ T સાધને - સ્થળે જે સપ્તમી છે તેનો અર્થ નિરૂપિતત્ત્વ. એનો અન્વયે પ્રતિબંધકતામાં || ( અર્થાત્ સાધનનિરૂપિતા જે પ્રતિબંધકતા. - હવે પર્વતે વર્લેઃ સાધને ધૂમો દુષ્ટ એવા વાક્યનો અન્વયબોધ કરવો હોય તો આવો જ A પ્રતીત થાય. પર્વતત્વાવચ્છિન્નપક્ષક, વઢિવાવચ્છિન્નસાધ્યક, ધૂમતાવચ્છિન્નહેતુકાનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક સ્વાવચ્છિન્નવિષયિતાકધર્માવચ્છિન્નસંબંધી ધૂમઃ | પણ અહીં તાદશ ધર્મ જ અપ્રસિદ્ધ છે માટે તેવો વ્યવહાર થઈ શકતો નથી. અને તેથી તે તે તત્રસ્થ ધૂમ હેતુમાં દુષ્ટત્વવ્યવહારોપત્તિ સંભવતી નથી. 11 હા, પક્ષવિશેષકનો નિવેશ કરવામાં ન આવે તો તો વહ્નિતાથને ધૂમો તૂટ: એવો [1 I વ્યવહાર અબાધિત જ છે અને તે અમને ઈષ્ટ પણ છે જ. (ત્યાં પર્વતપક્ષક કહ્યું નથી છે વહિંસાધને ધૂમો દુષ્ટ: થી હૃદપક્ષકધૂમ જ અંતતઃ તો દુષ્ટ થવાનો. કેમકે છે. આ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાદિ કહેતા સદ્ધતધૂમમાં દુષ્ટવાપત્તિ સંભવવાની નથી.) 4 गादाधरी : साधननिष्ठसाध्याभावववृत्तित्वादेरेव व्यभिचारतया ! 7 प्रसिद्धिर्न तु तद्विशिष्टसाधनादेरतो न तस्य दोषत्वमिति कश्चिदाह ।। || व्याचष्टेऽपि लक्षणमन्यथैव, अन्यथाऽतिप्रसङ्गात् । तादृशव्याख्यामपन्य" स्यति यादृशेति । दीधिति : यादृशधर्मिणि यादृशधर्मवत्ताज्ञानमनुमिति-प्रतिबन्धकं T तस्य धर्मिणस्तादृशधर्मवत्त्वं हेतुदोष इत्यपि कश्चित् । र गादाधरी : यद्पावच्छिन्नेत्यर्थकम् । ज्ञानम्-ज्ञानत्वावच्छिन्नम् । तस्य धर्मिणः तद्धर्मावच्छिन्नस्य, तेन सम्बन्धेने ति शेषः ।। || तादृशधर्मवत्त्वम् तद्रूपावच्छिनधर्मवत्त्वम् । - સામાન્ય નિરુક્તિ . (૧પ) Page #167 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક કહે છે કે સાધનનિષ્ટસાધ્યાભાવવવૃત્તિત્વ એ જ વ્યભિચાર છે પણ સાધ્યાભાવવવૃત્તિત્વવિશિષ્ટસાધન વ્યભિચાર નથી એ જ રીતે પક્ષે સાથ્થામાવ એજ બાધ છે પણ સાથ્થામાવવપક્ષ: બાધ નથી. હવે તેમના હિસાબે તો ઉક્તલક્ષણ સાધ્યાભાવવત્પક્ષમાં પણ જાય એટલે અતિવ્યાપ્તિ આવી ગણાય. એને દૂર કરવા માટે અર્થાત પનિક સાધ્યમોવ, સાયનિષ્ઠ સાથ્થામાવવદ્રવૃત્તિત્વ માં જ લક્ષણ જાય એવું લક્ષણ તેઓ બનાવે છે. M यादृशर्मिणि यादृशधर्मवत्ताज्ञानं अनुमितिप्रतिबन्धकं तस्य धर्मिणः।। | तादृशधर्मवत्त्वं हेतुदोषः । ૫ વહ્નિત્વાવચ્છિન્નવદ્વિમાં ધૂમાભાવવધૂવૃત્તિતાત્વાવચ્છિન્ન ધૂમાભાવવવૃત્તિત્વજ્ઞાન અનુમિતિપ્રતિબંધક છે માટે વહ્નિમાં ધૂમાભાવવવૃત્તિત્વવત્વે એ હેત્વાભાસ કહેવાય. હવે આમનું લક્ષણ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવદ્વિમાં ન જાય એટલે તેમને ? 1 અતિવ્યાપ્તિ ન આવે. गादाधरी : साधनादिविशेषणकसाध्याभावववृत्तित्वादिविशेष्यकज्ञानस्य व्याप्त्यादिज्ञानप्रतिबन्धकत्वेऽपि साध्याभावववृत्तित्त्वादेराधेयतासम्बन्धेन साधनीयत्वादिकं न दोषः, साधनादेः " साध्याभावववृत्तित्वादिधर्मताविरहात् । પ્રશ્નઃ ભલે તેમ હો પણ વઢી ધૂમામાવવિદ્રવૃત્તિ માં જેમ તે લક્ષણ ગયું તેમ ન ધૂમામાવવવૃત્તિત્વે વહ્નિ સ્થળમાં પણ તે લક્ષણ જતાં તે પણ દોષ બનશે ને? જુઓ, ધૂમાભાવવવૃત્તિત્ત્વાવચ્છિન્ન ધૂમાભાવવધૂવૃત્તિત્વ વહ્નિત્નાવચ્છિન્મવદ્વિજ્ઞાન . અનુમિતિ પ્રતિબંધક છે તો ધૂમાભાવવૃત્તિત્વરૂપ ધર્મીનો વહ્નિઃ દોષ બને. આમ ધૂમાભાવવવૃત્તિત્વ આધેયતાસંગથી અહીં સાધનમાં રહી પણ જાય. એટલે તે A દોષ બની જાય ને ? ઉત્તર : ના, આધેયતા સં.ને અમે નૃત્યનિયામક સંબંધ માનીએ છીએ એટલે સાધનમાં વૃજ્યનિયામક સંબંધથી સાધ્યાભાવવવૃત્તિત્વ રહી શકતું જ નથી. હા, સાધનમાં 1. | સાધ્યાભાવવવૃત્તિત્વ સ્વરૂપસંબંધથી જરૂર અમે રાખ્યું છે પણ તે તો વૃત્તિનિયામક સંબંધ Gર સામાન્ય નિરતિ ૦ (૧૫) - AJ Page #168 -------------------------------------------------------------------------- ________________ - -- -- -- --- આમ વઢિમાં ધૂમાભાવવવૃત્તિત્વાભાવ સ્વ.સં.થી રહે છે તો તેના પ્રતિ તે જ 1 સંબંધથી વ્યભિ.જ્ઞાન પ્રતિબંધક બને પણ સાધનનું આધેયતાસંબંધથી | | ધૂમાભાવવધૂવૃત્તિત્વમાં જ્ઞાન તે પ્રતિબંધક જ ન બને એટલે આમ નૃત્યનિયામકસંબંધતયા || તેમાં અતિવ્યાપ્તિ સંભવતી નથી. ____गादाधरी : अत्राप्यवच्छेदकत्वं पूर्ववन्नतु स्वरूपसम्बन्धविशेषः ।। पक्षतावच्छेदकावच्छिन्ननिष्ठकेवलाभावत्वावच्छिन्नवत्त्वादावतिप्रसङ्गात्, । । तदवच्छिन्नधर्मिकतद्पावच्छिन्नवत्ताज्ञानत्वस्यापि प्रतिबन्धकता- ।। वच्छेदककोटिप्रविष्टत्वात्, આ મતમાં અવચ્છેદકતા પૂર્વવત્ લેવી જોઈએ. પણ સ્વરૂપસંબંધરૂપ નહિ. પહેલાં આપણે આ લક્ષણનો આકાર જોઈ લઈએ. यादृशर्मिणि.....हूदत्वावच्छिन्नविशेष्यताक वयभावत्वावच्छिन्नप्रकारताकज्ञानमनुमितिप्रतिबंधकं अतः हुदधर्मिणः वल्यभाववत्त्वं-हुदेर वल्यभाववत्त्वं दोषः । અહીં પ્રતિબંધકતાવચ્છેદક વન્યભાવવઠ્ઠદવિષયિતા બને તે જે સ્વરૂપ સં.રૂપ છે. ન લઈએ તો અતિવ્યાપ્તિ આવે કેમકે તાદશ અવચ્છેદકતા તો અભાવવધૂદમાં પણ છે જ એટલે છંદે અભાવવત્ત્વ પણ દોષ બની જાય. M गादाधरी : अवच्छेदकतापर्याप्तिविवक्षणे तु हृदत्वावच्छिन्ननिष्ठ-" T. वयभावत्वाद्यवच्छिन्नवत्त्वेऽव्याप्तेः, वह्नित्वादिना घटाद्यवगाहिनो हुदो । न वह्निमानित्यादिनिश्चयस्य हुदो वह्निमानित्याद्यनुमितिप्रतिबन्धकतया । हुदत्वावच्छिन्नविशेष्यकवास्तववल्यभावत्वावच्छिन्नप्रकारतानिरूपिता-11 भावत्वावच्छिन्नप्रकारताकनिश्चयत्वेनैवातस्तादृशमेव रूपं प्रतिबन्धकतावच्छेदकतापर्याप्त्यधिकरणं न तु हृदत्वावच्छिन्नमिकवल्यभावत्वा-Y वच्छिन्नप्रकारकत्वमिति यद्पपदेन वल्यभावत्वाद्युपादानं न सम्भवति, । ___पर्वतो वयभाववानित्यादौ पर्वतत्वावच्छिन्ननिष्ठवह्नित्वावच्छिन्न-1 ---- सामान्य मिति • (१५५) ----- - Page #169 -------------------------------------------------------------------------- ________________ || रूपबाधादेरसंग्रहभयेन यद्पावच्छिन्ने धर्मिणि यद्पावच्छिन्नप्रकारतानिरूपितयद्पावच्छिन्नप्रकारताकनिश्चयत्वेन प्रतिबन्धकता तद्पविशिष्टे तद्रूपावच्छिन्नविशेषिततद्पावच्छिन्नवत्त्वं दोष । Vइत्यादिविवक्षाया असम्भवात् । હવે જો સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ લેવાની વિવક્ષા કરીએ H આ તો અતિવ્યાપ્તિ ટળી જાય અધિકરણ તેમ આ મત તો વચમાવત ને જ દોષ માને છે. વહુન્યભાવવધૂહૂદને દોષ નથી માનતો એટલે તેમાં પણ અતિવ્યાપ્તિ દૂર થઈ જાય. U તે માત્ર સ્વરૂપસં.રૂપ અવરચ્છેદકતા તો વન્યભાવવધૂહૂદમાં પણ છે જ એટલે તે દોષ બનતો . જ હોવાથી અતિવ્યાપ્તિ આવતી હતી. હવે પત્યા અધિકરણ કહેવાથી આ વહુન્યભાવવધૂહૂદમાં અતિવ્યાપ્તિ ન આવે, કેમકે આ જ્ઞાન ભ્રમપ્રમાસાધારણ છે અને તે ને તેથી ત્યાં સખંડવિષયતા જ લઈને ઊભયજ્ઞાનની પ્રતિબંધકતા કહેવી પડે. હવે તેવી ? in સખંડવિષયતાવચ્છેદકતા તો વહિવેન ગુન્જાવગાહિ, અભાવન મઠાવગાહિ, હૃદત્વેની ઘટાવગાણિ જ્ઞાન હોવાથી ગુજાદિવિષયોમાં પણ છે. અને તેમ થતાં અવચ્છેદકતાનું, U પર્યાવ્યા અધિકરણ માત્ર વન્યભાવવધૂહૂદ ન જ બને. આમ તેમાં લક્ષણ ન જતાં ! અતિવ્યાપ્તિ ન આવે. પણ દે વન્યભાવવત્ત્વમાં રૂપ લક્ષ્યમાં આવ્યાપ્તિ આવી જાય છે. છે આ પણ જ્ઞાન ભ્રમ પ્રમાસાધારણ બનવાથી અહીં પણ માત્ર દે વહુન્યભાવ પર્યાપ્યા A અવચ્છેદકતાનું અધિકરણ ન બની શકે એટલે અવ્યાપ્તિ આવે. અહીં ખ્યાલ રાખવો કે પૂર્વે પર્યાપ્યા અધિકરણ લેતા અસંભવ દોષ બતાવેલો અહીં ! | અવ્યાપ્તિ દોષ બતાવે છે કેમકે વચમાવવાનું પર્વતઃ અનુમિતિ પ્રતિ વતિમતુપર્વત || બાધ છે એમાં ઉક્ત રીતે વિચ્છેદકતા લેવા પર પણ લક્ષણ સંગતિ થઈ જાય છે. એમ જ થવાનું કારણ એ છે કે વહિંમત્પર્વત એ જ્ઞાન વહિતાવચ્છિન્નપ્રકારતાનિરૂપિતપર્વત-. ૧ વાવચ્છિન્નવિશેષ્યતાક છે. એટલે અહીં સખંડવિષયતા જેવું લેવાનું કાંઈ રહેતું જ નથી. તે વહુ ભાવવધૂહૂદસ્થળે તો ભ્રમ સ્થળે વન્યભાવવાવચ્છિન્નપ્રકારતા લેવાતી ન હતી 1 એટલે એને સખંડવિષયતામાં ફેરવી નાંખ્યું. પણ વહિંમત્પર્વતઃ સ્થળે તો ભ્રમપ્રમાત્મક કોઈ પણ જ્ઞાન લેતાં સખંડવિષયતા કરવાની જરૂર રહેતા જ નથી જે પ્રમાત્મક સ્થળે આકાર છે તે જ આકાર તે જ્ઞાન ભ્રમાત્મક બને ત્યારે પણ રહે છે. આમ જ્યારે સખંડવિષયતાનું અનુસરણ નથી ત્યારે ગુજદિપદાર્થાન્તરનો તેમાં નિવેશ નથી. અને એ - - - જ સામાન્ય નિરલિ૦ (૧૫) - - Page #170 -------------------------------------------------------------------------- ________________ GS 2 2 2 - ST] 1 તેથી અવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ વદ્ધિમત્પર્વત બની જ જાય આમ તેમાં લક્ષણ સંગતિ થઈ જાય છે એટલે અસંભવદોષ ન કહેતાં અવ્યાપ્તિ કહી. આ રીતે અવ્યાપ્તિ આવે છે માટે અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ પણ લઈ | A શકાય નહિ અને તેથી માત્ર સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતા લેતાં સમાવવત્વે પણ છે જ દોષ બની જતાં અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. હવે આ અતિવ્યાપ્તિ દૂર કરવા આમ કહી શકાય. ઉક્ત લક્ષણનો અર્થ આ રીતે 1. ન કરવો જોઈએ. યહૂપાવચ્છિન્ને દૂપાવચ્છિન્નપ્રવરતાનિરૂપિતયહૂપાવચ્છિન્નप्रकारताकनिश्चयत्वेन प्रतिबंधकता, तदूपाविशिष्टे तद्रूपावच्छिन्नविशिष्टतद्रूपावच्छिन्नत्वं दोषः । હૃદતાવચ્છિન્ને હૃદજ્ઞાને વહ્નિત્વાવચ્છિન્ન પ્રકારતાનિરૂપિત અભાવવાવચ્છિન્નપ્રકારતકનિશ્ચયત્વેન પ્રતિબંધકતા છે તો ત્વવિશિષ્ટ વહ્નિવી વચ્છિન્ન છે ॥ वह्निविशिष्ट-अभावत्वावच्छिन्न अभाववत्त्वं (वल्यभाववत्त्वं) दोषः ।। I હવે અતિવ્યાપ્તિ નથી રહેતી. કેમકે ત્યાં અભાવાવચ્છિન્ન-પ્રકારતાનિરૂપિત કોઈ ઈ પ્રકારતા જ નથી અને તેથી વઢિની જેમ અહીં અભાવ કોઈથી વિશેષિત બનતો જ નથી. આ છે પણ આ રીતે અતિવ્યાપ્તિ ટાળી શકાતી નથી કેમકે તેમ કરવા જતાં વહુન્યભાવવત- A પર્વતાનુમિતિપ્રતિબંધક વમિત્પર્વતનિશ્ચયીય વહિંમત્પર્વતરૂપબાધમાં અવ્યાપ્તિ આવી છે. 1 જાય. અહીં પર્વતે વદિ દોષ છે. હવે વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતાનિરૂપિત કોઈ 1 L પ્રકારતા જ નથી અને તેથી વહિં કોઈથી વિશિષ્ટ બનતો જ નથી. એટલે ફરી ટ્વે ૩૪માવવન્દ્ર સ્થલીય અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. A એટલે જ અહીં પૂર્વવતુ અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા લેવી જોઈએ. હૃદH. | વન્યભાવજ્ઞાનરૂપ અભાવના નિશ્ચયમાં ભલે પ્રતિબંધકતાવચ્છેદકતા છે પણ શુદ્ધ “કે ૩માવ:” જ્ઞાનમાં તો તાદશાનુમિતિપ્રતિબંધક્તા નથી જ એટલે પ્રતિબંધક્તાતિરિક્ત એ A વૃત્તિ વિચ્છેદકતા બની જતાં તે અનિતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા ન હોવાથી તેમાં તે P હવે અતિવ્યાપ્તિ ન આવે. " गादाधरी : अत्र साधननिष्ठसाध्याभावववृत्तित्वादेरिव साध्याभाव|| ववृत्तिसाधनादेरपि दोषत्वे क्षतिविरहात् एतावानायासोऽनर्थक ।। 1 - સામાન્ય નિરક્ષિ, (૧૫) --- Page #171 -------------------------------------------------------------------------- ________________ ------------------ इत्यस्वरसः कश्चिदित्यनेन सूचितः । A આ રીતે કશ્ચિતના મતની સંગતિ સાબિત કર્યા બાદ તેમાં અસ્વરસ બતાવે છે. આ જ એ મત સાધનનિષ્ઠસાધ્યાભાવવધૂવૃત્તિત્વાદિને દોષ માને છે તો તેની માફક આ | સાધ્યાભાવવધૂવૃત્તિત્વવિશિષ્ટ સાધન પણ દોષ બને તેમાં તેમને અરૂચિ શા માટે હોવી ને જોઈએ? અને તેના દોષ તરીકેના વારણ માટે આટલો બધો તેમને આયાસ કરવો પડે એ જ | अनुथित छे. मन छे. गादाधरी : यथाव्याख्यातयथाश्रुतार्थे निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ । प्रकृतपक्षतावच्छेदकविशिष्ट प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारकाY नुमितेरप्रसिद्ध्याऽव्याप्तिदर्शयिष्यते, तत्र विशिष्य पक्षतावच्छेदका-Y () द्यप्रवेशे नाऽप्रसिद्धिरतस्तन्निवेशप्रयोजनमाह अथेति । ॥ दीधितिः : अथ पर्वतत्वेन पक्षत्वे वह्नित्वेन साध्यत्वे विशिष्टधूमत्वेन || च हेतुत्वे पर्वतादेः काञ्चनमयत्वविरहः, हृदस्य वह्निधूमशून्यत्वम्, पर्वतस्य महानसीयवह्निधूमविरहित्वम्, मेयत्वस्य केवलधूमस्य वा | - वह्निव्यभिचारो, विशिष्टधूमस्य वा पर्वतीयवह्निव्यभिचारो न दोषः। । ___गादाधरी : पर्वतादेः काञ्चनमयत्वविरह इत्यादौ सर्वत्र न दोष इति । " सम्बध्यते । तथा च पक्षतावच्छेदकाद्यप्रवेशे पूर्वोक्तयुक्त्याऽसम्भवात्, तद्वारणाय यत्किञ्चिद्धर्मावच्छिन्नपक्षसाध्यहेतुकानुमितिसामान्य प्रतिबन्धकत्वमेव निवेश्यमिति पर्वतो वह्निमान् धूमादित्यादौ । || पर्वतादिनिष्ठकाञ्चनमयत्वाभावादावतिव्याप्तिः, तस्यापि काञ्चनमयत्वा-[1] "दिसहितपर्वतत्वादिरूपयत्किञ्चिद्वावच्छिन्नपक्षसाध्यहेतुकानुमितिगप्रतिबन्धकज्ञानविषयत्वादिति भावः । आदिपदञ्च वस्त्वन्तरसंग्राहकम् ।। કે હવે આપણે પ્રતિબંધકતાઘટિત વિશિષ્ટત્તરાઘટિત મૂળ લક્ષણ ઉપર આવીએ. આ Mमत्यार सुधान परिष्कृत १९॥ ४२१॥ ७di x निर्वह्निः पर्वतो वह्निमान् धूमात् स्थणे L -- -- सामान्य निरहित (१५८) - ---- - Page #172 -------------------------------------------------------------------------- ________________ અવ્યાપ્તિ આવે છે. એનું કારણ એ છે કે આ આહાર્યાનુમિતિ અપ્રસિદ્ધ છે. વળી પ્રત્યક્ષેત્ર (આહાર્યજ્ઞાન પ્રતિબંધક બનતું નથી. એમ થવાથી પ્રતિબંધકતા ઘટિત આ લક્ષણ આવા | સ્થળે જતું નથી. અહીં પણ ધૂમ હેતુ દુષ્ટ તો છે જ એટલે તે લક્ષ્ય તો છે માટે તેમાં લક્ષણ જવું તો જોઈએ. અને જતું નથી. માટે અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ અહીં ઊભી જ રહે છે. હવે જો પક્ષતાવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ ન લઈએ તો અહીં પણ સાધ્યતા- / જ હેતુતા અપ્રસિદ્ધિ રહેતી નથી, કેમકે અહીં પક્ષતાવચ્છેદક વહુન્યભાવત્વ અને પર્વતત્વ છે. તે હવે આપણે વહુન્યભાવવત્પર્વતત્વ કે જે વિચ્છેદકતાનું પર્યાયાધિકરણ છે તેને તો લેવું નથી કેમકે તેમ થતાં તે અપ્રસિદ્ધ બની જાય છે. હવે તો માત્ર પક્ષતાવચ્છેદકનું અધિકરણ ન લેવાનું એટલે પક્ષતાવચ્છેદક તો પર્વતત્ત્વ પણ છે તેથી પર્વતત્વાવચ્છિન્નપક્ષકવલિતા- : વચ્છિન્નસાધ્યકધૂમવાવચ્છિન્નહેતુકાનુમિતિ પર્વતો વદ્ધિમાનું ધૂમાત્ - પ્રસિદ્ધ જ છે એટલે કે આ અનુમિતિ પણ પર્વતત્વાવચ્છિન્ન પક્ષક, વહ્નિત્નાવચ્છિન્નસાધ્યક, આ છે ધૂમતાવચ્છિન્નોતક છે જ. માટે આ પણ પ્રસિદ્ધ બની જાય છે અને તેથી આ અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ સંભવતી તો નથી. છતાં ય આગળ ઉપર અપ્રસિદ્ધિનિબંધન છે # અવ્યાપ્તિ અહીં કહેલી છે તેનું પ્રયોજન શું? 1. આ પ્રયોજન દીધિતિકાર આપણને અહીં બતાવે છે. તેનું કહેવાનું તાત્પર્ય એ છે કે 1િ O જો અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ નહિ કહીએ તો અન્યત્ર અતિવ્યાપ્તિ આવે એટલે Iી તેનો નિવેશ અનિવાર્ય છે અને તેથી અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ ઊભી જ રહે છે. | છે. અહીં અવચ્છેદકતાનું પર્યાખ્યાધિકરણ તો હવે લેવું જ જોઈએ. અને તેમ થતાં આખું . A જે લક્ષણ અને તેના પ્રત્યેક પદોની હવે વ્યાવૃત્તિ કરીને પણ બતાવે છે. પહેલાં તો આખું લક્ષણ રાખીને તેમાંથી અવચ્છેદકતાનું પર્યાયાધિકરણ ન લઈએ 1 તો શું થાય ? તે જોઈ લઈએ. પર્વતો વહ્નિમાન પૂના અનુમિતિ સ્થળે ઇ કાચ્ચનમયત્વાભાવવાનું પર્વતઃ આશ્રયાસિદ્ધિ દોષ લાગી જતાં અતિવ્યાપ્તિ આવે કેમકે એ 4 વાનમયપર્વતો વહ્નિમાન ધૂમર્િ અનુમિતિ પણ પક્ષતાવચ્છેદક પર્વતત્વાજ વચ્છિન્નપક્ષક, વદ્વિવાવચ્છિન્ન સાધ્યક, ધૂમતાવચ્છિન્નહેતુક છે જ એટલે બે ય સમાન ? અનુમિતિ થઈ. તેની પ્રતિબંધકતા વિશ્વનાથામાવવા પર્વતઃ આશ્રયાસિદ્ધિ 1 નિશ્ચયમાં છે એટલે તે જેમ ઝૂનમયપર્વતો વીમાનું અનુમિતિ પ્રતિદોષ બને, તેમ જ R પર્વતો વલ્લમનું અનુમિતિ પ્રતિ પણ દોષ બને. અને તેમ થતાં તેનાથી સદ્ધતુ દુષ્ટ બની જ જવાથી અતિવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ લેવું મન ની સામાન્ય વિરક્તિ , (૧૫) G J Page #173 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. તેમ થતાં અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ પર્વતત્ત્વ જ છે. અને તદિતર અનુમિતિમાં તો પર્યાપ્ત્યા અધિકરણ કાચ્ચનમયપર્વતત્ત્વ છે એટલે સમાન અનુમતિ ન બનતાં આપત્તિ ન આવે. જો પક્ષતાવચ્છેદકાદિનો કોઈ જ નિવેશ ન કરે તો તો અસંભવ દોષ જ આવી જાય, કેમકે ગમે તે અનુમિતિપ્રતિબંધકતા ગમે તે અનુમિતિ સ્થળે આવી જાય. તેના વારણ માટે યત્કિંગ્વિધર્માવચ્છિન્ન-પક્ષ-સાધ્યહેતુકાનુમિતિપ્રતિબંધકતા કહેવી જોઈએ. અને તેમ થતાં ફરી પર્વતો વૃદ્ધિમાન્ ધૂમાત્ સ્થળે કાગ્યનમયત્વાભાવવત્પર્વત દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે, કેમકે પર્વતત્વાવચ્છિન્ન યત્કિંચિત્ ધર્માવચ્છિન્ન પક્ષક આ અનુમિતિ છે તેમ કાચ્ચનમયપર્વતત્વ રૂપ યત્કિંચિત્ ધર્માવચ્છિન્નપક્ષક કાચ્ચનમય પર્વતો વહ્વિમાન્ અનુમિતિ પણ છે જ. તેની પ્રતિ જે પ્રતિબંધક બને તે પ્રથમાનુમિતિ પ્રતિ પણ પ્રતિબંધક બની જતાં અતિવ્યાપ્તિ આવે. ‘પર્વતત્વાદેઃ કાચ્ચનમયત્વવિરહઃ' દીદ્ધિતિ સ્થળે આદિપદ ઘટત્વાદિ વસ્વન્તરનું સંગ્રાહક સમજવું. गादाधरी : प्रकृतानुमित्यविषयपदार्थाभावेऽतिव्याप्तिं सूचयित्वा तद्विषयसाध्याद्यभावे तां सूचयति हृदस्येति । हूदनिष्ठं वह्निशून्यत्वं धूमशून्यत्वञ्चेत्यर्थः । हृदादिनिष्ठाभावेऽतिव्याप्तिसूचनञ्च प्रकृतपक्षतावच्छेदकावच्छिन्नप्रकृतपक्षकत्वरूपसमुदायदलस्यैवानिवेशे बोध्यम् । ઉપર આપણને ‘કાચ્ચનમયત્વ’ કે જે પર્વતો વહ્નિમાથી અનુમતિનો અવિષય હતો તેને લઈને અતિવ્યાપ્તિ બતાવી. હવે પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્ અનુમિતિના વિષયીભૂત વહ્નિ-ધૂમને લઈને અતિવ્યાપ્તિ બતાવે છે. જો પ્રશ્નપક્ષતાવચ્છેદકાવચ્છિન્નપ્રકૃતપક્ષકત્વરૂપ સમુદાય દલનો જ અનિવેશ કરીએ તો તો વહ્નિત્વાવચ્છિન્નસાધ્યકધૂમત્વાવચ્છિન્ન હેતુકાનુમિતિપ્રતિબંધકતા જ લેવાની રહી. એટલે પર્વતો વહિમાન ધૂમાત્ ની સદેશ છૂવો વહ્વિમાન્ ધૂમાન્ અનુમિતિ પણ બની તેની પ્રતિબંધકતા વર્જ્યભાવવઘ્ધદ નિશ્ચયમાં છે તેમ ધૂમાભાવવર્દ્ધદરૂપ નિશ્ચયમાં છે. આ બે યના વિષય પર્વતો વહ્વિમાન્ પ્રતિ દોષ બની જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : महानसीयेति । महानीसयवह्न्यभावो महानसीयधूमाभावो સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૦) Page #174 -------------------------------------------------------------------------- ________________ --- - - --- -- - वेत्यर्थः । अत्रातिव्याप्तिसूचनञ्च प्रकृतसाध्यतावच्छेदकप्रकृतहेतुता वच्छेदकयोरनिवेशे बोध्यम् । ( હવે પ્રકૃતસાધ્યતા વચ્છેદકનો અનિવેશ હોય તો પર્વતો વદ્ધિમાન અનુમિતિ સદશ આ પર્વતો મનાયવલિમાન અનુમિતિ પણ બને અને તેથી તેના પ્રતિ ) A મહાનસીયવહુન્યભાવવાનું પર્વત દોષ બને છે તેમ તે પર્વતો વદ્ધિમાનું પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. એ જ રીતે પ્રકૃતહેદુતાવચ્છેદકનો અનિવેશ હોય તો પર્વતો | વદ્ધિમાનું ધૂમાત્ અનુમિતિ સદશ પર્વતો વદ્ધિમાન મહીનારીયધૂમાન્ અનુમિતિ પણ ; બને. ત્યાં રહેલો મહાનસીયધૂનીભાવવત્પર્વત દોષ પ્રસ્તુતમાં પણ લાગી જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : इदमुपलक्षणम् - साध्यहेत्वोरनिवेशेऽपि जलत्वाभावा-" दावतिव्याप्तिर्बोध्या, प्रकृतहेतुतावच्छेदकावच्छिन्नहेतुकत्वानिवेशे। पक्षधर्मताज्ञानप्रतिबन्धकतामादायातिव्याप्ति सूचयित्वा व्याप्तिज्ञानप्रतिबन्धकतामादायातिव्याप्तिं सूचयति मेयत्वस्येति । वह्निव्यभिचार । ॥ इत्यनेनान्वयः । अत्रातिव्याप्तिस्तादेशदलसमुदायस्यैव अनिवेशे बोध्या।। ઉપલક્ષણથી અહીં આ પણ લઈ લેવું. સાધ્યનો અનિવેશ હોય તો પર્વતો વદ્ધિમાન # ધૂમાન અનુમિતિ સદશ પર્વતો નતત્વવાન ઘુમાત અનુમિતિ બને. ત્યાં 5 જલવાભાવવાનું પર્વત બાધ છે તેમ પ્રસ્તુતમાં પણ તે દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. એ 1 જ રીતે હેતુનો અનિવેશ હોય તો પ્રસ્તુતાનુમિતિ સદશ પર્વતો વલ્લિમાન ખાનાવાત અનુમિતિ બને. ત્યાં જેમ જલવાભાવવત્પર્વત સ્વરૂપાસિદ્ધિદોષ છે તે પ્રસ્તુતમાં પણ બની છે. 1 જતાં અતિવ્યાપ્તિ આવે. અને હેતુ તો કહે પણ પ્રકૃતહેદુતાવચ્છેદકાવચ્છિન્ન તકત્વ ન કહે તો આપણે પૂર્વે ? જ કહ્યું છે કે પર્વતો વઢિમા મહાનારીય ધૂમાન્ અનુમિતિ સ્થલીય દોષ પર્વતો [ | વઢિમાન ધૂમાત્ સ્થળે બની જતાં અતિવ્યાપ્તિ આવે. (માનસીયધૂમાભાવવપર્વત-બ સ્વરૂપાસિદ્ધિ.) છે. હવે જો આખુ પક્ષદલ અને સાધ્યદલ રાખે પણ હેતુદલ કાઢી નાંખે તો પર્વતો છે E ૨ સામાન્ય નિરતિ (૧૬) - J Page #175 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ઘિમાન્ ધૂમાત્ સદેશ પર્વતો વહિમાન વહિવ્યાપ્યપ્રમેયત્વાત્ અનુમિતિ બને તેના પ્રતિ વહ્નિવ્યભિચારીપ્રમેયત્વ દોષ બને જ છે. તે પ્રસ્તુતાનુમિતિ પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. આ દોષનું વારણ પ્રકૃતહેતુકત્વનો જ નિવેશ કરે તો થઈ શકે છે એટલે તેમ કરવા પર પણ હેતુતાવચ્છેદકનો નિવેશ ન કરવા પર દોષ બતાવે છે. અહીં પ્રસ્તુતાનુમિતિ સદેશ પર્વતો વહિમાન વહિવ્યાધૂમાન્ અનુમિતિ બને. તે પ્રકૃતહેતુક અનુમિતિ તો છે. તેના પ્રતિ ધૂમવ્યભિચારીવહ્નિરૂપ વ્યભિચાર એ દોષ બને છે તે પ્રસ્તુતાનુમિતિ પ્રતિ પણ બની જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : प्रकृतहेतुकत्वनिवेशेऽपि एतद्दोषस्य शक्यवारणतया हेतुतावच्छेदकनिवेशनायाह केवलधूमस्येति । वह्निशून्यदेशान्तरवृत्तिधूमव्यक्तिव्यावर्त्तकविशेषणानवच्छिन्नेत्यर्थः । साध्यतावच्छेदकानिवेशे पूर्वं साध्यवत्ताज्ञानविरोधिन्यतिव्याप्तिर्दर्शिता, इदानीं व्याप्तिज्ञानविरोधिन्यतिव्याप्तिं दर्शयति "विशिष्टधूमस्य वा पर्वतीयवह्निव्यभिचार" इति । પર્વતો વહ્વિમાન્ ધૂમાવ્ સ્થળે પણ વિશેષણરહિત ધૂમ એ દુષ્ટકેતુ બની જાય કેમકે . અવિચ્છિન્ન મૂલત્વવિશિષ્ટધૂમમાં જ વહ્નિની વ્યાપ્તિ મળે. એન્જિન ચાલ્યું જતું હોય અને ધૂમ પાછળ રહી ગયો તો તે ધૂમ તો વહ્નિનો વ્યભિચારી જ કહેવાય કેમકે તે ધૂમ જ્યાં છે જ્યાં વહ્નિ નથી જ. આમ કેવળ ધૂમ લેતાં તે વહ્નિવ્યભિચારી બની જાય. આ રીતે જ ઉપર ધૂમને વહ્નિવ્યભિચારી કહ્યો છે. . હવે સાવચ્છિન્ન અર્થાત્ વિશિષ્ટધૂમ લઈએ તો ત્યાં પણ દોષ આવે તે બતાવે છે. पर्वत पर्वतीयवह्निमान् धूमात् ॥ अनुमिति ने पर्वतो वह्निमान् धूमात् અનુમિતિ બે ય સમાન બને. (જો સાધ્યતાવચ્છેદકવિશિષ્ટવ્યાપ્તિનો નિવેશ ન કરે તો) આમ થતાં પ્રથમાનુમિતિ પ્રતિ પર્વતીયવૃદ્વિવ્યભિચારવત્ ધૂમ: (વિશિષ્ટમ) જેમ દોષ બને તેમ તે પર્વતો વહ્વિમાન્ ધૂમાત્ અનુમિતિ પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા ઉક્તનિવેશ આવશ્યક જ છે. गादाधरी : दोषलक्षण इव दुष्टलक्षणेऽपि पक्षतावच्छेदकादिनिवेशस्यावश्यकतां दर्शयति न वा तत्सम्बन्धेनेति । સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૨) Page #176 -------------------------------------------------------------------------- ________________ दीधितिः : नवा तत्सम्बन्धेन तत्र तस्य हेतोर्दुष्टत्वम्, अतस्तद्धर्म्माविच्छिन्नतत्पक्षकतद्धर्म्मावच्छिन्नतत्साध्यकतद्धर्म्मावच्छिन्नतद्धेतुका नुमितिप्रतिबन्धकत्वम् वाच्यम् । गादाधरी : तत्र = पर्वतत्वावच्छिन्ने वह्नित्वावच्छिन्नवह्निसाधने । |तस्य विशिष्टधूमत्वावच्छिन्नस्य । पक्षादौ पक्षतावच्छेदकादेर्यादृशसम्बन्धेन विशेषणत्वं यत्राभिमतं तत्र तत्सम्बन्धेन तदवच्छिन्नत्वं निवेश्यमिति सूचयितुं तत्पक्षकेत्युक्तम्, पक्षतावच्छेदकादिनिवेशे पक्षादिनिवेशस्याप्रयोजकत्वादिति । वाच्यम् - तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकदोष- लक्षणे निवेशनीयम् । હવે જો આ દોષનું લક્ષણ હોત તો અને ઉક્ત તત્તનો અનિવેશ હોત તો અતિવ્યાપ્તિ આવત. માટે તત્તત્ નિવેશ અનિવાર્ય બન્યો એટલે તે તે અતિવ્યાપ્તિ ન આવી. આ જ રીતે જો આ દુષ્ટકેતુનું લક્ષણ હોત તો સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેતુતાવચ્છેદકવત્ત્વ સંબંધથી સદ્વેતુ પણ તત્તત્ અનિવેશમાં દુષ્ટ બનતાં અતિવ્યાપ્તિ આવત. હવે તત્તત્ નિવેશથી તે અતિવ્યાપ્તિ ઊભી રહેતી નથી. આમ તદ્ધર્માવચ્છિન્નત૫ક્ષક, તદ્ધર્માવચ્છિન્નતસ્રાધ્યક, તદ્ધર્માવચ્છિન્નતદ્વેતુકાનુમિતિપ્રતિબંધકતા કહેવી જોઈએ. અહીં માત્ર તદ્ધર્માવચ્છિન્નપક્ષક કહેવાથી તો ફરી અતિવ્યાખ્યાદિ દોષ આવી જ જાય એટલે ગદાધર કહે છે કે તત્પક્ષકનો નિવેશ સૂચિત કરે છે કે પર્વતો વહિમાન્ ધૂમાત માં પક્ષતાવચ્છેદક-સાધ્યતાવચ્છેદક-હેતુતાવચ્છેદક જે સંબંધથી વિશેષણ તરીકે પક્ષાદિમાં અભિમત હોય તે સંબંધથી પક્ષતાવચ્છેદકાવચ્છિન્નત્વનો નિવેશ કરવો જોઈએ. પર્વતમાં પર્વતત્વ સમવાયસંબંધથી વિશેષણ તરીકે અભિમત છે માટે સમવાયસં.અવચ્છિન્ન પર્વતત્વાવચ્છિન્નપર્વતનો નિવેશ ઉક્તાનુમિતિમાં કરવો જોઈએ. આ જ રીતે સાધ્ય-હેતુ સ્થળે સમજી લેવું. હવે આપણે પક્ષ સ્થળનો વધુ પરિષ્કાર કરીએ. પક્ષતાવચ્છેદકપર્વતત્વ છે. તેમાં પક્ષતાવચ્છેદકતા છે. પર્વતત્વ પક્ષતાવચ્છેદકતાનું સામાન્ય નિરુક્તિ ૦ (૧૯૬૩) Page #177 -------------------------------------------------------------------------- ________________ - - - [ 1 A A A A A A A A 1 પર્યાવ્યા અધિકરણ લેવાનું છે એ પૂર્વે આપણે જોઈ ગયા છીએ. હવે પર્વતત્વમાં રહેલી (પક્ષતાવચ્છેદકતા એ સમવાયસંથી અવચ્છિન્ના છે. એ અવચ્છેદકતાથી નિરૂપિત | વિશેષ્યતા છે. આમ આકાર આવો થયો. પક્ષતાવચ્છેદકતા પર્યાયાધિકરણધર્મનિષ્ઠા || આ પક્ષતાવચ્છેદક-તાવચ્છેદકસંબંધાવચ્છિન્ના પક્ષતાવચ્છેદકતાનિરૂપિતવિશેષતા. છે આ એક ભાગ થયો. અહીં ખ્યાલ રાખવો કે વિશેષતામાં પર્વત વહિંસંયોગસંબંધાA વચ્છિન્નત્વ ન કહેવાય કેમકે સંયોગસ.થી વઢિ પર્વતમાં રહે છે માટે વઢિયા પ્રકારતામાં A. જ સંયોગસંબંધાવચ્છિન્નત્વ આપવું જોઈએ. E હવે આપણે સાધ્યસ્થળે પણ એ જ રીતે જોઈએ. સાધ્યતાવચ્છેદકતાપર્યાયાધિકરણધર્મનિષ્ઠાસાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાએ વચ્છિન્ના સાધ્યતાવચ્છેદકતાપદ્ધર્માવચ્છિન્ના સંયોગસંબંધાવચ્છિન્નાપ્રકારતા છે. આ A હવે હેતના બે અંશો જોઈ લઈએ. તાદેશપ્રકારના નિરૂપિત વ્યાપ્તિવિશિષ્ટ અથ ચ ને. જ હેતુતાવચ્છેદકતાપર્યાયાધિકરણધર્મનિષ્ઠહેતુતાવચ્છેદકતા વચ્છેદકસંબંધાવચ્છિન્નાહેતુતાIT વચ્છેદકતાપદ્ધધર્માવચ્છિન્ના હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્ના પ્રકારતા. આમ પક્ષવિશેષતા, સાધ્યપ્રકારતા અને હેતુપ્રકારતા એમ ૩ ભાગ થયા. એને છે આપણે જોડી દઈએ. તાદશવિશેષતાક તાદેશપ્રકારતા-નિરૂપિત પ્રકારતક જે અનુમિતિ, ૫ એ તાદશ-અનુમિતિપ્રતિબંધક્તાવચ્છેદકતા (વન્યભાવવધૂદ્ધદવિષયકત્વનિષ્ઠ)નિરૂપિત છે એ (વિશિષ્ટત્તરાઘટિત) સ્વાવચ્છત્રાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક જે પ્રકૃતાનુમિતિપ્રતિ-મ બંધક્તાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક ય સ્વં તદવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતા7 વચ્છેદક યહૂપમ્ તતૂપાવચ્છિન્નત્વ દોષઃ આ પ્રતિબંધક્તાઘટિત લક્ષણ થયું. दीधितिः : तथा च निर्वह्निः पर्वतो वह्निमान् पर्वतावृत्तिवह्निमान । || वा तद्व्यभिचारिणः, पर्खतावृत्तेर्वा धर्मादित्यादौ न कोऽपि हेत्वाभासः ।। " स्यात्, तादृशानुमितेर-प्रसिद्धत्वात् । M गादाधरी : तथाचेति । निर्वह्निः पर्वतो वह्निमान् इत्यत्र पक्षतावच्छेदकनिर्वह्नित्वविशिष्टपर्वते वह्निवैशिष्ट्यावगाहित्वमनुमितेर्न । सम्भवति, स्वविरोधिधर्मधमितावच्छेदककस्वप्रकारकानाहार्य|| ज्ञानस्यानभ्युपगमात् । - - - સામાન્ય નિરતિ , (૧૬) - 5 Page #178 -------------------------------------------------------------------------- ________________ - - - - - H. હવે આમ થતાં (૧) નિર્વહિંપર્વતો વદ્વિમાન “માતુ | (૨) પર્વતઃi પર્વતાવૃત્તિવદ્ધિમાનું ધૂમાતુ . (૩) પર્વતો વહિમાનું તવ્યભિચારિણઃ | (૪) પર્વતો : વતિમાનું પર્વતાવૃત્તઃા સ્થળે આ લક્ષણ ન જવાથી તે તે હેતુ કોઈ પણ પ્રકારનો હેત્વાભાસ || ન બનતા અવ્યાપ્તિ આવે. તે આ ૪ ય આહાર્યજ્ઞાન છે. હવે આહાર્યજ્ઞાન પ્રત્યક્ષાત્મક જ હોય. જો આ . A આહાર્યજ્ઞાનને અનુમિત્યાત્મક કહીએ તો અનુમિતિ તો પરોક્ષજ્ઞાનરૂપ છે માટે તે * આહાર્યજ્ઞાન પ્રત્યક્ષાત્મક ન રહે એટલે આવી અનુમિતિ જ માની શકાય નહિ. ' FI આમ આહાર્યાનુમિતિ અપ્રસિદ્ધ હોવાથી તે આહાર્યજ્ઞાન પ્રતિબંધક બનતું નથી | ( એટલે પ્રતિબંધકતાઘટિત આ લક્ષણ ૪ ય સ્થળે ન જવાથી અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ U અહીં ઊભી જ રહે છે. હવે આપણે પ્રત્યેક સ્થળ-તેની વિશેષતા અને તેમાં આહાર્યત્વને જોઈએ. (૧) નિર્વત્તિપર્વતો વદ્ધિમાન ધૂમાત્ઃ અહીં પક્ષતાવચ્છેદકતા પર્યાયાધિકરણ I નિર્વતિત્વવિશિષ્ટપર્વતત્વ બને તદવચ્છિન્ને પક્ષમાં વદ્ધિની અનુમિતિ સંભવતી જ નથી ! આ કેમકે જે પર્વતમાં નિર્વહિત્વનો નિશ્ચય છે તેમાં વદ્ધિની અનુમિતિ થાય જ નહિ. આમ આ છે આ જ્ઞાન સ્વવિરોધિધર્મધર્મિતાવચ્છેદકકસ્વપ્રકારક હોવાથી અનાહાર્ય તો સંભવી શકતું જ છે, કે નથી. સ્વ=હિ. વહ્નિવિરોધિધર્મ વહુન્યભાવ બને. તે ધર્મિતાવચ્છેદક વન્યભાવIf વિશિષ્ટપર્વતનો છે. એટલે સ્વવિરોધિર્મિતાવચ્છેદકક નિર્વહ્નિત્વવિ.પર્વત બન્યો. આ આ જ્ઞાનમાં વહ્નિ પ્રકાર પણ છે (વતિમાનું) એટલે આ જ્ઞાન સ્વપ્રકારક પણ બન્યું. આમ તે અનાહાર્ય ન બન્યું માટે તેની અનુમિતિ થઈ શકતી જ નથી અને તેથી અહીં લક્ષણ ન જતાં ! , અવ્યાપ્તિ બની જ રહે છે. એ જ રીતે સર્વત્ર સમજવું. આપણે સામાન્યરૂપથી જોઈ લઈએ. गादाधरी : पर्वतः पर्वतावृत्तिवह्निमान् इत्यत्र पर्वते पर्वतावृत्तित्व॥ रूपसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारकत्वमनुमितेर्न सम्भवति स्वस्मिन् । स्वावृत्तित्वाद्यवच्छिन्नप्रकारकानाहाय॑ज्ञानस्याननुभविकत्वात् । P (૨) પર્વત પર્વતાવૃત્તિવૃદ્ધિમાન ધૂમાન્િત: આની અનુમિતિનો આકાર થાય તો આવો થાય. પર્વત પર્વતાવૃત્તિવાહિમામ્ પર્વતાવૃત્તિવવ્યાપ્યધૂમવશ હવે આ ) - -- સામાન્ય નિરતિ ૦ (૧૫) --- = Page #179 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- - -- -- 1 જ્ઞાનથી વદ્વિમાં પર્વતાવૃત્તિત્વનું જ્ઞાન થાય છે. તેમ પર્વતવૃત્તિત્વનું પણ જ્ઞાન થાય છે. . હવે પર્વતવૃત્તિત્વનાં વૈશિસ્ત્રનું જ્ઞાન થાય છે તેમાં પર્વતવૃત્તિત્વના વૈશિસ્ત્રનું અનુમાન | ન જ થઈ શકે. સ્વ=પર્વતવૃત્તિત્વ વિરોધિ ધર્મ-જે ધર્મિતાવચ્છેદક બને છે તે પર્વતાવૃત્તિત્વ. I તાદશધર્મિતાવચ્છેદકક અને પર્વતવૃત્તિત્વપ્રકારક આ જ્ઞાન બને છે માટે તે અનહાય નથી. गादाधरी : एवं पर्वतो वह्निमान् वह्निव्यभिचारिण इत्यत्र ५ वह्निव्यभिचारित्वरूपहेतुतावच्छेदकावच्छिन्ने वह्निव्याप्यत्ववैशिष्ट्या-" | वगाहित्वमनुमितेर्न सम्भवतीति पूर्वोक्तयुक्तेः । M (3) पर्वतो वह्निमान् वह्निव्यभिचारिणः । : पर्वतो पलिमा ને વદ્વિવ્યાપ્યવર્તિવ્યભિચારિમાં શાપર્વતો વહિમાનું વહિનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ છે. पलव्यत्मियारिभांश्च । અહીં વ્યાયંશને લઈને અપ્રસિદ્ધિ છે, જે વદ્વિનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ છે તે વહ્નિ [] વ્યભિચારી શી રીતે સંભવે ? આમ સ્વ=વદ્વિનિરૂપિત વ્યાપ્તિ વિરોધિ ! ધર્મ-વર્તિવ્યભિચારિત્વ. તે છે ધર્મતાવચ્છેદ જેમાં તે વદ્વિવ્યભિચારિજ્ઞાન બને. એ જ જ વદ્વિવ્યાપ્તિપ્રકારક પણ છે જ. गादाधरी : पर्वतो वह्निमान् पर्वतावृत्तेरित्यत्र पर्वते पर्वतावृत्तित्वरूपहेतुतावच्छेदकावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं नानुमितेः सम्भवति | उक्तयुक्तेरिति यथाविवक्षितानुमित्यप्रसिद्धिप्रयोजकभेदेन नानास्थलेऽव्याप्तिकथनम् । न कोऽपि हेत्वाभासः स्यादिति । तथा चावार्थकरूपनिग्रहस्थानत्वेन ) । तथाप्रयोक्तुर्निग्रहोपपत्तावपि निर्वह्नित्वेन पर्वते वह्नः साधने धूमो दुष्ट I इत्यादिव्यवहारो दुस्पपाद इति भावः । ___ तादृशानुमितेः तथाविवक्षितानुमितेः । अप्रसिद्धत्वादिति ।। |आहार्य्यपरोक्षज्ञानानभ्युपगमादिति भावः । ___पति पतिमान् पर्वतuवृत्तेः। . - ---- सामान्य निस्ति - ---- - - - Page #180 -------------------------------------------------------------------------- ________________ પર્વતો વહિમાન્ વહિવ્યાપ્યપર્વતાવૃત્તિમાંશ્ચ । જે વહિવ્યાપ્યપર્વતમાં અવૃત્તિમાન્ છે. તે વિદ્ધમાન્ શી રીતે બને ? અહીં વહ્નિમાં પર્વતવૃત્તિત્વનું ભાન છે અને પર્વતાવૃત્તિત્વનું પણ ભાન છે. સ્વ=પર્વતવૃત્તિત્વવિરોધિધર્મધર્મિતાવચ્છેદક પર્વતાવૃત્તિત્વતનિરૂપક અને સ્વ=પર્વતાવૃત્તિત્વપ્રકારક આ જ્ઞાન અનાહાર્ય ન બની શકે. આ રીતે યથાવિવક્ષિત અનુમિતિ અપ્રસિદ્ધિમાં પ્રયોજક અનેક બનવાથી અનેક સ્થળે અપ્રસિધ્ધિનિબંધન અવ્યાપ્તિ કહી શકાય. હવે આમ થતાં ઉક્ત સ્થળનો કોઈ વાદી પ્રયોગ કરે તો જરૂર તે અપાર્થકત્વરૂપ નિગ્રહસ્થાન આપવાથી નિગૃહીત થઈ જાય પણ નિવૃહિત્યેન પર્વતે વહેઃ સાધને બૂમો દુષ્ટઃ ઈત્યાદિ વ્યવહાર ઉપપન્ન ન થઈ શકે. કેમકે અહીં દોષનું લક્ષણ જ અવ્યાપ્ત થયેલું છે. दीधिति: : अत्र वदन्ति यद्विषयकनिश्चयस्य विरोधिविषयताप्रयुक्तस्तदुत्तरमनुमितावनाहार्य्यमानसज्ञाने वा पक्षतावच्छेदकविशिष्टपक्षे साध्यतावच्छेदकविशिष्टसाध्यवैशिष्ट्यावगाहित्वस्य साध्यतावच्छेदकविशिष्टसाध्यनिरूपितव्याप्तिविशिष्टहेतुमत्तावगाहित्वस्य च द्वयोर्व्यतिरेकस्तत्त्वं हेतुदोषत्वम् । गादाधरी : यद्विषयकनिश्चयस्येति । यद्रूपावच्छिन्नविषयकनिश्चयस्येत्यर्थः । उत्तरपदस्य उत्तरकालीनार्थकतया तदुत्तरमितिधातूपस्थाप्यानुमितिरूपक्रियाविशेषणमतो द्वितीया । अग्रिमकल्पे तादृशज्ञानरूपक्रियाविशेषणमतो ज्ञानपदमपि सार्थकम् । અત્રવત્તિ-આ અવ્યાપ્તિ ટાળવા માટે હવે દીષિતિકાર નિષ્કૃષ્ટ લક્ષણનું અનુસરણ કરે છે. (૧) યદ્વિષયકનિશ્ચય એટલે દોષતાવચ્છેદકાવચ્છિન્નનિશ્ચય. (૨) પક્ષતાવચ્છેદકવિશિષ્ટપક્ષ એટલે પક્ષતાવચ્છેદકતા પર્યાપ્તિ અધિકરણધર્મનિષ્ઠ સામાન્ય નિરુક્તિ ૦ (૧૬) Page #181 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - 1 પક્ષતાવચ્છેદકતા વચ્છેદકસંબંધાવચ્છિન્નાવચ્છેદકતા-નિરૂપિતવિશેષતાક | એ રીતે | સાધ્યતાવચ્છેદકવિશિષ્ટસાધ્યાદિમાં પણ સમજી લેવું. (૩) તદુત્તર એ ક્રિયાવિશેષણ અવ્યય હોવાથી દ્વિતીયાન્ત છે. મનુ + મ ધાત્વર્થ છે છે જે ક્રિયા, તેનું વિશેષણ તત્તરે છે. આમ તદ્દત્તર જે અનુમિતિ એવો અર્થ થાય. વળી તે અનાહાર્યમાનસજ્ઞાન જ્ઞાધાત્વર્થક્રિયાનું વિશેષણ પણ અગ્રિમ કલ્પમાં તે બને છે એટલે ? ત્યારે “તદુત્તર જે અનાહાર્યમાનસજ્ઞાન” એવો અર્થ પણ થાય છે. (૪) ઉત્તરપદ ઉત્તરકાલીનાર્થક છે. (૫) અનુમિતિ સામાન્યમાં ઊભયાભાવ રહેવો જોઈએ. આમ આ લક્ષણનો અર્થ સામાન્યતઃ આવો થાય. યદ્ભપાવચ્છિન્નવિષયકનિશ્ચય બાદ જે અનુમિતિસામાન્ય ઉત્પન્ન થાય તેમાં જ TET પક્ષતાવચ્છેદકાવચ્છિન્નપક્ષનિષ્ઠવિશેષ્યતાનિરૂપિતસાધ્યતા-વચ્છેદકાવચ્છિન્નપ્રકારતાત્ | અને પક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નસાધ્યU નિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ હેતતા વચ્છેદકાવચ્છિન્નપ્રકારતાકત્વ-એતદુભાયાભાવ ! | વિરોધિવિષયિતાપ્રયુક્ત રહે તો તતૂપાવચ્છિન્નત્વ દોષઃ | હૂદો વહિમાનું ધૂમાતું સ્થળે , જ આપણે વહુન્યભાવવધૂદમાં પહેલાં લક્ષણ ઘટાવી લઈએ. A વન્યભાવવધૂહૂદતાવચ્છિન્ન-વહુન્યભાવવધૂહૂદવિષયકનિશ્ચય બાદ હૂદો f વતિમાનું અનુમિતિ તો થઈ શકતી જ નથી તેથી ઈત્તર ઘટાદિ અનુમિતિઓ જ સંભવે. [] આ અનુમિતિસામાન્યમાં હૂદવાવચ્છિન્નવિશેષતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન-1 પ્રકારતાકત્વ અને તાદશવિશેષ્યતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિ આ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાક્ત આ બે ય નો અભાવ રહી જ જાય. વળી આ છે છે ઉભયાભાવ વિરોધિવિષયિતાપ્રયુક્ત પણ છે કેમકે વહુન્યભાવવધૂદ નિશ્ચયોત્તર જે તે જ અનુમિતિ થઈ જાય છે તેના પ્રતિ તો વહજભાવવદનિશ્ચય પ્રતિબંધક બની શકતો જ નથી. એ તો દૂતો વદ્વિમાન અનુમિતિને પ્રતિબધ્ધ કરે છે. એટલે વન્યભાવવધૂદ્ધદ-[ I વિષયક નિશ્ચયીય પ્રતિબધ્ધતાવચ્છેદક તો હૃદ–ાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતJ વદ્વિવાવચ્છિન્ન પ્રકારતા જ બને. એ તો તાદશપ્રતિબંધકોત્તર-જાયમાનાનુમિતિમાં ન જ ! ય મળે એટલે જે નિશ્ચય બાદ અનુમિતિ થાય તે નિશ્ચયપ્રતિબધ્ધાનુમિતિથી ઈતર જ હોય છે છે અને તેથી તે અનુમિતિમાં ઉક્ત ઊભય-અભાવ મળે જ. આમ આ ઊભયાભાવમાં છે A પ્રયોજક અનુમિત્યવ્યવહિતપૂર્વ નિશ્ચય બને છે. માટે જ આ ઊભયાભાવને વિરોધિ છે. - ----- | - સામાન્ય નિર િ . (૧૮) - R J Page #182 -------------------------------------------------------------------------- ________________ વિષયતાપ્રયુક્ત કહ્યો છે. गादाधरी : तत्पदञ्च तादृशनिश्चयपरामर्शार्थ कम्, उत्तरपदश्चाऽव्यवहितोत्तरार्थकम्, कालाध्वनोरत्यन्तसंयोगे इत्यनेन द्वितीया अधिकरणे, उत्तरकालपरत्वादिति तु न युक्तं, व्यापकतात्मकस्यात्यन्तसंयोगस्य प्रकृतेऽविवक्षितत्वादिति । अनुमितौ - अनुमितिसामान्ये || द्वयोर्व्यतिरेकः इत्यभिसम्बन्धः । तत्त्वम् तद्रूपावच्छिन्नत्वम् । કેટલાક કહે છે કે તદુત્તર સ્થળે તત્ પદ નિશ્ચયપદનો પરામર્શ કરે છે, ઉત્તરપદ અવ્યવહિતોત્તરાર્થક છે. ‘કાલાધ્ધનોરત્યન્તસંયોગે' સૂત્રથી અધિકરણમાં દ્વિતીયા થાય, ઉત્તરપદ ઉત્તરકાલ૫૨ક હોવાથી. આ યુક્ત નથી. કેમકે અત્યંત સંયોગ વ્યાપક્તાત્મક છે અને તેની પ્રકૃતમાં વિવક્ષા કરવાની જરૂર નથી એટલે ‘વ્યાપકત્વ’ ઘટિત તેવા નિવેશમાં ગૌ૨વ રહેલું છે. गादाधरी : अत्र च तज्ज्ञानानन्तरज्ञाननिष्ठतादृशो भयाभावे तज्ज्ञानीयाया एव विरोधिविषयितायाः प्रयोजकत्वात् विरोधिविषयतायां तादृशनिश्चयीयत्वकथनं स्वरूपकीर्तनमात्रं न तु तल्लक्षणघटकम्, પ્રશ્ન : લક્ષણમાં નિશ્ચયનો બે વાર પ્રવેશ કર્યો છે તે ગુરુભૂત નથી? પહેલાં વહ્ત્વભાવહૂદનિશ્ચયની જે વિરોધિવિષયિતા, તેનાથી પ્રયુક્ત ઊભયાભાવ કહ્યો અને પછી તેવા નિશ્ચયની ઉત્તરમાં જાયમાનાનુમિતિ કહી. ઉત્તરપક્ષ : પ્રથમનિશ્ચયને અમે લક્ષણમાં પ્રવિષ્ટ નથી કહેતાં. તે તો માત્ર સ્વરૂપકથન છે કેમકે નિશ્ચયોત્તર જે અનુમિતિ થાય તેમાં જે ઊભયાભાવ રહે તે, તે નિશ્ચયીયવિષયિતાથી પ્રયુક્ત જ હોય એટલે તેનું અહીં લક્ષણઘટકત્વ ન સમજવું. गादाधरी : तथा च यदरूपावच्छिन्ननिश्चयाव्यवहितोत्तरानुमितिसामान्यस्य विरोधिविषयिताप्रयुक्तोभयाभाववत्त्वं तादृशरूपावच्छिन्नत्वं दोषत्वमिति समुदितार्थः । આ રીતે સમુદિતાર્થ આવો થયો : યદ્નપાવચ્છિન્નનિશ્ચયાવ્યવહિતોત્તરાનુમિતિ સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૯) " Page #183 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- -- -- - 1 સામાન્યસ્ય વિરોધિવિષયતાપ્રયુક્તોભયાભાવવત્તે તાદશરૂપાવચ્છિન્નત્વ દોષત્વમ્ | ' હવે ઉક્તલક્ષણની ઘટના વહુન્યભાવવધૂહૂદમાં ગદાધરે જે રીતે કરી છે તે રીતે પંક્તિ છે U સાથે ફરી જોઈ લઈએ. ॥ गादाधरी : वयभावविशिष्टहूदत्वावच्छिन्नविषयकनिश्चयानन्तरं हृदो ।। "वह्निमान् वह्निव्याप्यधूमवांश्चेत्याकारकानुमितेः कदाचिदप्यनुत्पत्त्या घटाद्यनुमितयः एव तादृशनिश्चयाव्यवहितोत्तरानुमितिसामान्या"न्तर्गतास्तासु च हुदत्वादिविशिष्टे यत् वह्नित्वाद्यवच्छिन्नवैशिष्ट्या| वगाहित्वं, वह्नित्वावच्छिन्नवह्निव्याप्तिविशिष्टधूमत्वावच्छिन्नवैशिष्ट्यावगाहित्वञ्च, तदुभयाभाववत्त्वमक्षतमेव, तत्र तादृशनिश्चयीयविरोधिविषयिताप्रयुक्त त्वमपि, स्वनिष्ठप्रतिबन्धकतावच्छेदकधर्मस्य || स्वानन्तरोत्पन्नज्ञाननिष्ठप्रतिबध्यतावच्छेदकधर्माभावप्रयोजकत्वात्, तत्र || हुदत्वादिविशिष्टविशेष्यकत्वावच्छिन्नवह्नित्वादिविशिष्टप्रकारकत्वावच्छिन्न । प्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकीभूताया हूदत्वावच्छिन्नविशेष्यकत्वावच्छिन्नवह्नित्वावच्छिन्नाभावीयप्रकारितायास्तादृश| वह्नित्वादिविशिष्टप्रकारकत्वघटितोभयाभावे तथात्वात् । पड्न्यमाप१६ हत्यापछिन्ननिश्चयानन्तर 'हृदो वह्निमान् वह्निव्याप्यधूमवांश्च' त्या॥२४ मनुमिति तो यारे ५९ Gत्पन्न न थाय. भेटले तहत२ चाहि અનુમિતિ જ થાય. તે અનુમિતિમાં હૃદત્વવિશિષ્ટહૂદમાં જે વહ્નિત્વવિ.વચગાહિત્વ છે I અને વહિવવિ.વર્તિનિરૂપિતવ્યાપ્તિ-વિશિષ્ટધૂમતવિશિષ્ટધૂમાવગાહિત્વ છે - એ બેયનો એ U અભાવ જરૂર મળી જાય. આ ઊભયાભાવમાં અનુમિતિ પૂર્વોત્પન્નનિશ્ચયીયવિરોધિ-U વિષયિતાં પ્રયોજક છે. (કેમકે તે પૂર્વે હોવાથી જ તેવો ઊભયાભાવ તદુત્તરાનુમિતિમાં તે સંપન્ન થયો છે.) કેમકે સ્વનિપ્રતિબંધક્તાવચ્છેદકધર્મ એ સ્વાનન્તરોત્પન્નજ્ઞાનનિષ્ઠ I A પ્રતિબધ્ધતાવચ્છેદકધર્માભાવમાં પ્રયોજક બને. નિશ્ચય પ્રયોજક કેમ બને? તેમાં હેતુ આપે છે. "वह्निमान्हुदः" निश्चयनितबध्यतानि३पितातिवंत पइन्यमा१६५६----- सामान्य निरस्त . (१७०) - -- -- Page #184 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયમાં છે. માટે પ્રતિબંધક્તાવચ્છેદક વન્ત્યભાવવન્દ્વદનિશ્ચયપ્રકારકત્વ (વિષયક્ત્વ) બને. આથી જ તે વસ્તિત્વવિ.વક્ષિપ્રકારકત્વ ઘટિત ઊભયાભાવમાં પ્રયોજક બને. गादाधरी : न च तादृशविशिष्टप्रकारकत्वमात्रं न विपरीतनिश्चयप्रतिबध्यतावच्छेदकम् अपि तु तद्विशेषितानाहार्यज्ञानत्वं तत् कथं तत्प्रकारकत्वाभावस्य तथाविधविरोधिविषयिताप्रयुक्तत्वमिति वाच्यम्, પૂર્વપક્ષ ઃ તમે કહ્યું છે કે સ્વનિષ્ઠપ્રતિબન્ધક્તાવચ્છેદકધર્મ એ સ્વાનન્તરોત્પન્નજ્ઞાનનિષ્ઠપ્રતિબધ્ધતાવચ્છેદકધર્માભાવમાં પ્રયોજક છે. હવે પ્રતિબધ્ય તો હૂઁદ્દો વહ્વિમાન ઈત્યાકારક શાન બને છે તેથી પ્રતિબધ્ધતાવચ્છેદકધર્મ તાદશજ્ઞાનત્વ બને પણ હૃદત્વાવચ્છિન્ન-વિશેષ્યતાનિરૂપિત વહ્નિત્વાવચ્છિન્નપ્રકારતાકત્વ (જ્ઞાનનિષ્ઠ) ન બને કેમકે તાદશપ્રકારતાકત્વ તો આહાર્યસ્થળે પણ મળે અને તે પ્રતિબધ્ય બનતું નથી. તો તમે તો તાદશપ્રકારકત્વાભાવ પ્રતિ વિરોધિવિષયિતાને પ્રયોજક શી રીતે કહી શકો ? કેમકે તે તો પ્રતિબધ્ધતાવચ્છેદક જ નથી માટે તે પ્રતિબધ્ધતાવચ્છેદકાભાવ શી રીતે કહેવાય ? તાદેશપ્રકારતાકત્વવિશિષ્ટાનાહાર્યજ્ઞાનત્વાભાવને જ પ્રતિબધ્ધતાવચ્છેદકાભાવ કહેવો જોઈએ અને તેના પ્રતિ ઉક્ત નિશ્ચયને પ્રયોજક કહેવો જોઈએ ને ? गादाधरी : विशिष्टाभावप्रयोजकस्य विशेष्यवन्निष्ठविशेषणाभावप्रयोजकत्वात् अनाहार्यज्ञानत्वाद्याश्रयानुमितिनिष्ठतादृशविशिष्टप्रकारकत्वाभावस्य विरोधिविषयिताप्रयुक्तत्वाक्षतेरिति हृदो वह्निमान् धूमादित्यादौ वह्न्यभावविशिष्टहृदत्वाद्यवच्छिन्ने लक्षणसमन्वयः । ઉત્તરપક્ષ : વિશેષણવિશિષ્ટાનાહાર્યજ્ઞાનમાં વિશેષ્યાંશ તરીકે અનાહાર્યજ્ઞાન છે. વિશેષણાંશ તરીકે તાદશપ્રકારકત્વાભાવ છે. હવે નિશ્વયોત્તરાનુમિતિરૂપ અનાહાર્યજ્ઞાનમાં પણ અનાહાર્યજ્ઞાનત્વ તો રહે જ છે. એટલે આ અનુમિતિ જ્ઞાન પણ વિશેષ્યવત્ જ્ઞાન બન્યું. તેમાં રહેલું જે તાદેશપ્રકારકત્વાભાવરૂપે વિશેષણ, તેના પ્રતિ પણ નિશ્ચય પ્રયોજક બને. કેમકે જે વિશિષ્ટાભાવમાં પ્રયોજક છે તે વિશેષ્યવન્નિષ્ઠવિશેષણાભાવનો પણ પ્રયોજક બને. ધ્રુવો વહ્વિમાન્ ધૂમાત્ માં લક્ષણસમન્વય શી રીતે થાય તે બતાવવું. સામાન્ય નિરુક્તિ – (૧૭૧) Page #185 -------------------------------------------------------------------------- ________________ ___गादाधरी : निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ तादृशानुमितेरप्रसिद्धावपि । ।। वह्निमत्पर्वतादिरूपाश्रयासिद्ध्यादिविषयकनिश्चयानन्तरप्रसिद्ध-॥ Mघटाद्यनुमितिषु अन्यत्र प्रसिद्धपक्षतावच्छेदकविशिष्टविषयकत्वा.वच्छिन्नसाध्यतावच्छेदकविशिष्टप्रकारकत्वघटितोभयाभाववत्त्वमक्षतमेवेति तत्र लक्षणसमन्वयः ।। હવે નિર્વહિં પર્વતો વદ્વિમાન વદ્વિવ્યાપ્યપૂવૉશ સ્થળે વદ્ધિમત્પર્વત રૂ૫ [] I આશ્રયાસિદ્ધિ છે. વહિંમત્પર્વતનિશ્ચયોત્તર ઉક્તાનુમિતિથી ઈત્તર જ અનુમિત્યાદિ થાય . છે તેમાં ઉક્તજ્ઞાનમાં પ્રસિદ્ધ જે પર્વતન્ત્રાવચ્છિન્ન વિશેષતાનિરૂપિત વહુન્યભાવસ્વા- | વચ્છિન્નપ્રકારતાકત્વ છે તેનો અભાવ આ બધી અનુમિતિમાં મળી જવાનો. એનો પ્રયોજક A પર્વતત્વાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતવહ્નિતાવચ્છિન્ન પ્રકારતાકત્વ (વિષયિતા) બની છે ન જાય. અહીં ખ્યાલ રાખવો કે પાયમાન અનુમિતિઓમાં બીજો જે અભાવ રહેવાનો તેનો . # પ્રયોજક ઉક્ત વિષયિતા ન બની શકે કેમકે તે તેની વિરોધિવિષયિતા નથી બનતી. પણ ? | છતાં ય આ વિરોધિવિષયિતા એક અભાવની પ્રયોજક બનવા છતાં ઊભયાભાવની જ|| પ્રયોજક બની કહેવાય કેમકે તે એક અભાવ એ પણ ઊભયાભાવ સ્વરૂપ જ છે કેમકે તેના IJ એકના જ રહેવા ઉપર બીજો ન રહે ત્યારે તે ઊભયાભાવસ્વરૂપ જ બની જાય છે. ! 0 गादाधरी : न चाहार्यज्ञानमात्रे प्रसिद्धस्य निर्वह्निपर्वतत्वावच्छिन्नMविशेष्यकवह्निप्रकारकज्ञानत्वस्य विरोधिविषयकज्ञानप्रतिबध्यतान वच्छेदकतया तादृशधर्मावच्छिन्ने वयादिप्रकारकत्वस्याभावे विरोधिविषयताप्रयुक्तत्वमप्रामाणिकमिति वाच्यम्, 11 પૂર્વપક્ષ પૂર્વે પ્રતિબધ્ધતા વચ્છેદક તાદશાના હાર્યજ્ઞાનત્વને લીધે તાદશપ્રકારતાક્ત ( પ્રતિબધ્ધતાવચ્છેદક ન બન્યું હતું એટલે વિશેષ્યવનિષ્ઠવિશેષણાભાવને વિરોધિવિષયિતા | Fi પ્રયુક્ત કહ્યો હતો. પણ ત્યાં તો વહુન્યભાવવધૂદ્દદનિશ્ચયીયવિરોધિવિષયિતાપ્રયુક્ત તે 1 | ઊભયાભાવ તદુત્તરાનુમિતિમાં મળ્યો કેમકે ઊભયાભાવપ્રતિયોગિ તાદેશપ્રકારતાકત્વ U પ્રસિદ્ધિ હોવાથી પ્રકારતાકત્વવિશિષ્ટ હૃદ–ાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતવહિ- ] વાવચ્છિન્નપ્રકારતાકત્વ - અનાહાર્યજ્ઞાનત્વ જે પ્રતિબધ્ધતાવચ્છેદક છે તે પ્રસિદ્ધ બની [ ન જ સામાન્ય વિરક્તિ (૧૭૨) 2 Page #186 -------------------------------------------------------------------------- ________________ = -- 1 ગયું અને તેથી તેનો અભાવ મળી ગયો. આ પણ “નિર્વહિંપર્વતો વહિમાનું સ્થળ જે વદ્ધિમતુપર્વતરૂપ આશ્રયાસિદ્ધિ છે ત્યાં તમે તે ! શી રીતે લક્ષણ સમન્વય કરી લીધો? જુઓ. આવું જ્ઞાન આહાર્યજ્ઞાનમાં જ પ્રસિદ્ધ છે એ | નિર્વિવાદ હકિકત છે હવે આહાર્યજ્ઞાન એ પ્રતિબધ્ય નથી બનતે માટે ય A વન્યભાવવત્પર્વતન્ત્રાવચ્છિન્નવિશેષતાનિરૂપિત વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતકત્વ વિશિષ્ટ A જ્ઞાનત્વ એ પ્રતિબધ્ધતાવચ્છેદક બની શકતું જ નથી. એને તેથી તેની અપ્રસિદ્ધિ બનતાં તે # વહિંમત્પર્વતનિશ્ચયોત્તરજાયમાન ઘટાઘનુમિતિમાં તાદશ અભાવ પણ ન જ મળે આમ | ઊભયાભાવ ન મળતાં વહિંમત્પર્વતત્વાવચ્છિન્નત્વ દોષ શી રીતે બને ? આમ અહીં આ લક્ષણ અવ્યાપ્ત થાય છે. गादाधरी : तादृशज्ञानत्वस्य प्रतिबध्यतानवच्छेदकत्वेऽपि Vतद्व्यापकस्य पर्वतत्वावच्छिन्ने वह्नित्वावच्छिन्नाभावप्रकारकज्ञानत्वस्यैव 1 वह्निविशिष्टपर्वतविषयकज्ञानप्रतिबध्यतावच्छेदकतया व्यापकाभावप्रयोजकस्य सुतरां व्याप्याभावप्रयोजकतया तादृशविशिष्टविशेष्यकत्वा वच्छिन्नवल्यादिप्रकारकत्वाभावे तादृशदोषविषयिताप्रयुक्तत्व। स्यावश्यकत्वात् । ઉત્તરપક્ષ નહિ, ભલે વહુન્યભાવવિશિષ્ટપર્વતત્વાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતપ્રકારતકત્વ વિશિષ્ટ જ્ઞાનત્વ એ પ્રતિબધ્ધતા વચ્છેદક ન બને પણ A પર્વતત્વાવચ્છિન્ન વિશેષ્યતાનિરૂપિતવતિત્વાવચ્છિન્ન પ્રકારતકત્વવિ.જ્ઞાનત્વ તો વન્યભાવવત્પર્વતનિશ્ચયનિરૂપિતપ્રતિબધ્ધતાનું અવચ્છેદક જરૂર બને છે. હવે | પ્રતિબધ્ધતાનવચ્છેદક એ વ્યાપ્ય છે અને આ પ્રતિબધ્ધતાવચ્છેદક એ વ્યાપક છે. - પ્રતિબધ્ધતાનવચ્છેદક જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પર્વતત્વાવચ્છિન્નવિશેષતાઆ નિરૂપિતવલિત્વાવચ્છિન્નપ્રકારતાકત્વ વિજ્ઞાનત્વ જરૂર હોય - હવે આ પ્રસિદ્ધ વ્યાપકનો | આ અભાવ વદ્ધિમત્પર્વતનિશ્ચયોત્તરાનુમિતિમાં જરૂર મળે. આમ વ્યાપકાભાવનો પ્રયોજક . આ વિરોધિવિષયિતા બને તો વ્યાપ્યાભાવરૂપ વહુન્યભાવવિશિષ્ટ પર્વતત્વાવચ્છિન્ન-ય. A વિશેષતાનિરૂપિતવહિતાવચ્છિન્નપ્રકારતકત્વ વિજ્ઞાનત્વાભાવનો પણ પ્રયોજક બને છે. # જ. આ રીતે વહુન્યભાવવિશિષ્ટ-પર્વતત્વાવચ્છિન્નવિશેષતાનિરૂપિતવહ્નિત્વાવચ્છિન્ન1 પ્રકારતાકત્વવિ.જ્ઞાનત્વમાં પણ વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ સિદ્ધ થઈ જવાથીf - સામાન્ય વિરક્તિ ૦ (૧૦૩) G J Page #187 -------------------------------------------------------------------------- ________________ વદ્ધિમત્સર્વતમાં લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી. गादाधरी : न च विरोधिज्ञानासत्त्वेऽपि निर्वह्निः पर्वतो वह्निमानित्यादित्यादिज्ञानस्यानाहार्यस्यानुत्पत्त्या इच्छादिघटिततादृशाहार्य्यज्ञानसाम्ग्यभावस्यैव निर्वह्नित्वविशिष्टे वह्निवैशिष्ट्यावगाहित्वाभावप्रयोजकत्वं न तु विरोधिविषयित्वस्य क्वचिदप्यक्लृप्तत्वादिति વાત્ત્વમ્, " પૂર્વપક્ષ : નિવૃદ્ધિપર્વતો વહ્વિમાન્ જ્ઞાન અનાહાર્ય તો સંભવતું જ નથી એટલે વહિમત્પર્વત નિશ્ચય હોય તો જ આવું અનાહાર્ય જ્ઞાન નથી થતું એમ નથી તેના ન હોવા ઉપર પણ આવું અનાહાર્યજ્ઞાન નથી થતું, હા. જો વહિમત્પર્વતનિશ્ચય ન હોવા ૫૨ એવું આહાર્યજ્ઞાન થઈ જતું હોય તો જરૂર વદ્ધિમત્સર્વતવિરોધિવિષયિતાપ્રયુક્ત ઊભયાભાવ તદુત્તર અનુમિતિમાં મળી શક્ત. પણ વદ્ધિમત્પર્વતનિશ્ચય ન હોવા ઉપર પણ આવું આહાર્યજ્ઞાન નથી સંભવતું એટલે જે કોઈ અનુમિતિજ્ઞાન હોય તે વખતે પણ તેમાં તેવા આહાર્યજ્ઞાનત્વનો ઊભયાભાવ મળવાનો જ છે. તો પછી ઊભયાભાવ પ્રયોજક વહ્રિમન્પર્વતનિશ્ચયવિરોધિવિષયિતા ન જ કહી શકાય એટલે અહીં તો ઈચ્છાઘટિતસામગ્યભાવને જ ઊભયાભાવ પ્રયોજક કહેવો જોઈએ. બાધકાલીન ઈચ્છા ન હોય એટલે ઈચ્છાઘટિતસામગ્યભાવ રહી જાય અને તેથી ઊભયાભાવમાં તે પ્રયોજક બને. આમ વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ તો અહીં ઊભયાભાવમાં નથી મળતું. गादाधरी : अभावाधिकरणतायामेव विरोधिविषयताप्रयुक्तत्वस्य निवेश्यतया अधिकरणतायाश्चाभावाभेदेप्यधिकरणभेदेन भिन्नतया विरोधिज्ञानानन्तरोत्पन्नज्ञाने तादृशवैशिष्ट्यावगाहित्वाभावाधिकरणतायां विनिगमनाविरहेण पूर्वज्ञानीयविरोधि - विषयिताया अपि प्रयोजकत्वात् । ઉત્તરપક્ષ : વાસુ, ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા ન કહેતાં ઊભયાભાવાધિક૨ણતાનો જ પ્રયોજક અમે કહીશું હવે ઊભયાભાવ ભલે એક હોય પણ ઊભયાભાવાધિકરણતા તો અધિકરણભેદથી ભિન્ન ભિન્ન પડી જ જાય. એટલે હવે જ્યારે વહિમત્પર્વતવિરોધિનિશ્ચય બાદ થના૨ી અનુમિતિમાં ઊભયાભાવ રહે ત્યારે તો સામાન્ય નિક્તિ – (૧૭૪) Page #188 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાઘટિતસમાજ્યભાવ તેમાં પ્રયોજક બને તેમ વિનિગમનાવિરહથી વિરોધિવિષયિતા પણ પ્રયોજક બની જાય. હા, જ્યારે તેવો નિશ્ચય ન હોય ત્યારે થનારા જ્ઞાનમાં રહેલા ઊભયાભાવનો પ્રયોજક ભલે ઈચ્છાઘટિતસામગ્યભાવ જ બને પણ તાદશનિશ્ર્ચયોત્તરજ્ઞાનગત ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા પણ વિનિગમનાવિરહેણ જરૂર બની શકે છે. આમ આહાર્યસ્થળે પણ ઊભયાભાવમાં વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ અક્ષત રહે છે. गादाधरी : यद्विषयिताप्रयुक्तस्तादृशोभयाभावस्तत्त्वमित्येतावन्मात्रे कृते हृदो वह्न्न्यभाववानित्यादिज्ञानीयवह्न्न्यभावादिविशिष्टहदादिविषयिताया इव तदन्तः पातिवह्न्न्यभावत्वादिविशिष्टविषयिताया अपि प्रतिबन्कतावच्छेदककोटिप्रविष्टतया प्रतिबध्यतावच्छेदकस्य हृदत्वादिविशिष्टे वह्न्न्यादिवैशिष्ट्यावगाहित्वस्य विरहप्रयोजकतया बाधाद्येकदेशे वह्न्यभावादिरूपविशिष्टेऽतिव्याप्तिरिति यद्विषयकनिश्चयाव्यवहितोत्तरानुमितिसामान्यस्य विरोधिविषयिताप्रयुक्तो भयाभाववत्त्वं निवेशितम् । પૂર્વપક્ષ : દ્વિષયિતાપ્રવૃર્તા: તાલુશ મામાવ: તત્ત્વમ્ એટલું જ લક્ષણ કરવામાં આવે તો ? ‘અનુમિતિ-સામાન્ય’ પદનો નિવેશ શા માટે કર્યો છે ? ઉત્તરપક્ષ ઃ હૂઁવો વમાવવાન્ ઈત્યાકારક નિશ્ચયીય વિષષયતા વર્જ્યભાવવછૂંદાવચ્છિન્ના વિષયિતા છે તેમ વર્જ્યભાવાવચ્છિન્ના અર્થાત્ વન્દ્ગભાવવિષયિતા પણ છે. આમ થતા ઊભયાભાવમાં વન્યભાવત્વાવચ્છિન્ના વિષયિતા પણ પ્રયોજક બનતાં વર્જ્યભાવ (એકદેશમાં) લક્ષણની અતિવ્યાપ્તિ આવે. હવે ‘અનુમિતિ સામાન્ય' નો નિવેશ કર્યો છે એટલે વત્ત્વભાવઃ ઈત્યાકારક શુદ્ઘનિશ્ચયવિષયિતા એ વિરોધી વિષયિતા બની શકતી નથી કેમકે તેની ઉત્તર તો જાયમાન અનુમિતિમાં છૂંદો વિહ્વમાન્ અનુમિતિ પણ આવે અને તેથી તેમાં ઊભયાભાવ ન જ મળે એટલે શુદ્ધવન્યભાવમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે. गादाधरी : न च यादृशविशिष्टविषयितासामान्यप्रयुक्तस्तादृशोभयाभावस्तादृशत्वमित्येव सम्यक्, ह्रदत्वादिविशिष्टविषयितासामान्याસામાન્ય નિરુક્તિ ૦ (૧૭૫) Page #189 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - [ ] |न्तर्गतायां हूद इत्यादिज्ञानीयविषयितायामुभयाभावप्रयोजकत्वासत्त्वा-। दतिव्याप्तेरनवकाशादिति वाच्यम्, પૂર્વપક્ષ : અરે ! આ અતિવ્યાપ્તિ યહૂપાવચ્છિન્ન વિષયકનિશ્ચયવિષયિતા[H સામાન્ય પ્રયુક્તત્વ ઊભયાભાવમાં લેવાનું કહેવાથી પણ દૂર થઈ જાય છે પછી 1 અનુમિતિસામાન્યપદની શી જરૂર છે? વિશિષ્ટાન્તર્ગતવહુન્યભાવવાવચ્છિન્નવિષયિતા જેમ વહુ ભાવવધવા-ઈ A વચ્છિન્નનિશ્ચયવિષયિતા રૂપ બને તેમ શુદ્ધવહુન્યભાવત્નાવચ્છિન્નવિષયિતા પણ છે જ વહુન્યભાવવાવચ્છિન્ના છે જ. આમ વિષયિતા સામાન્યમાં તે વહુન્યભાવવાવચ્છિન્ના 1 વિષયિતા પણ આવી જાય. અને એ તો ઊભયાભાવમાં પ્રયોજક નથી જ એટલે તે 1. વન્યભાવવિષયિતા સામાન્ય પ્રયુક્ત ઊભયાભાવ ન બનતાં અતિવ્યાપ્તિ ન આવે. વન્યભાવવધૂદતાવચ્છિન્ના વિષયિતા જ તેવી બનતાં તેમાં લક્ષણ સંગતિ થઈ જાય. 1 गादाधरी : पाषाणमयो न वह्निमानितिज्ञानसहितस्य पर्वतः।। पाषाणमय इति ज्ञानस्य पर्वतो वह्निमानितिज्ञानप्रतिबन्धकतया ज्ञानभेदेन विषयिताभेदाभावात् पाषाणमयत्वविशिष्टपर्वतादिविषयितासामान्यस्यैव ।। । उभयाभावप्रयोजकत्वात् पाषाणमयत्वविशिष्टपर्वतादावतिव्याप्ते-॥ "दुरित्वात् । ૪ ઉત્તરપક્ષ યદ્યપિ એમ કહેવાથી અતિવ્યાપ્તિ દૂર થઈ જાય પણ પર્વતો વઢિમાના ન ધૂમાન્ સ્થળે પાષાણમયત્વવત્પર્વત દોષ બની જતાં અહીં અતિવ્યાપ્તિ આવે. જુઓ પાષાનિયત્વ વ્યાપ વચગાવઃ એવા નિશ્ચયકાળમાં || ય પાષાણમયત્વવાનું પર્વતઃ નિશ્ચય થાય. હવે પાષાણમયત્વવાનું પર્વતઃ નિશ્ચય ઉત્તર A પર્વતો વદ્ધિમાન અનુમિતિ થઈ શકે જ નહિ અને તેથી જે અનુમિતિ થાય તે બધામાં છે A ઊભયાભાવ રહે એટલે તેનો પ્રયોજક પાષાણમયત્વવાનું પર્વતરૂપ ન. નિશ્ચયવિશિષ્ટનિશ્ચયવિષયિતા બની જાય. આમ અહીં તમે એમ કદાચ કહો કે નહિ, શુદ્ધ પાષાણમયત્વવતુપર્વત નિશ્ચયવિષયિતા પણ વિષયિતા સામાન્યાન્તર્ગત છે એટલે તે તો || ઊભયાભાવ પ્રયોજક નથી જ. એની સામે અમે કહીશું કે ભલે જ્ઞાન ભિન્ન ભિન્ન હોય ! J (એક નિશ્ચયવિશિષ્ટનિશ્ચયાત્મક અને બીજું શુદ્ધનિશ્ચયાત્મક) પણ બે ય માં રહેલી છે. - - - સામાન્ય નિરતિ : (૧૦૬) - - | Page #190 -------------------------------------------------------------------------- ________________ 2 - - - - - H વિષયિતા તો અભિન્ન જ છે એટલે એક વિષયિતા એ ઊભયાભાવમાં પ્રયોજક બની તો Fri તિદભિન્ન શુદ્ધનિશ્ચયવિષયિતા પણ બની જ જાય. આમ પાષાણમયત્વવત્પર્વતનિશ્ચય : વિષયિતા સામાન્ય ઊભયાભાવમાં પ્રયોજક બની જાય એટલે અતિવ્યાપ્તિ દુર્વાર છે. ] હવે “અનુમિતિસામાન્ય' પદનો નિવેશ કરીએ તો આ અતિવ્યાપ્તિ નથી રહેતી. તે કેમકે શુદ્ધ એવા પાષાણમયત્વવત્પર્વત નિશ્ચયોત્તરભાયમાનાનુમિતિમાં પર્વતો વદ્ધિમાનું છે A અનુમિતિ પણ આવી જાય અને તેથી તેમાં ઊભયાભાવ ન જ મળે એટલે ઊભયાભાવ H. P પ્રયોજક બનતાં તેમાં અતિવ્યાપ્તિ સંભવે નહિ. गादाधरी : हृदो वयभाववानित्यादिहुदादिविषयकनिश्चयानन्तरो-1 त्पन्नघटाद्यनुमितौ विरोधिविषयिताप्रयुक्तोभयाभावसत्वात् केवलहदादावतिव्याप्तिरतः सामान्यपदं पूरितम् । तथा सति हुदादिनिश्चयानन्तरोत्पन्नानुमितिसामान्यान्तर्गतायां हूद इत्यादिनिश्चयानन्तरजात "हृदो वह्निमान् | वह्निव्याप्यधूमवांश्चे"त्याद्यनुमितौ विरोधिविषयिताप्रयुक्ततादृशोभयाभावसत्त्वान्नातिव्याप्तिः। હવે જો માત્ર અનુમિતિ પદ કહે અર્થાત્ અનુમિતિસામાન્ય ન કહે તો ફરી તે જ આપત્તિ આવે. ક્વો વચમાવવાન ઈત્યાદિ હ્રદાદિવિષયકનિશ્ચયોત્તર ઘટાદિ મ. અનુમિતિમાં વિરોધિવિષયિતાપ્રયુક્ત ઊભયાભાવ રહે છે એટલે કેવળ હૃદમાં અતિવ્યાપ્તિ આવે. હવે “સામાન્ય' પદનો નિવેશ કરવાથી કેવળ દૂર એવા નિશ્ચયોત્તર તો ફૂલો વદ્વિષાર્ અનુમિતિ પણ થાય અને તેથી તેમાં તો ઊભયભાવ ન મળે એટલે એ છે અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે. ___गादाधरी : हृदत्वादिना वल्यभावविशिष्टहूदादिविषयकनिश्चया-M । नन्तरमुक्त समूहालम्बनानुमित्युत्पत्त्या तादृशविशिष्टस्यापि | दोषत्वानुपपत्तिरतो यत्पदं यदूपावच्छिन्नपरतयोपवर्णितम् । । યદ્વિષયકનિશ્ચયમાં થતું પદ યહૂપાવચ્છિન્નપરક કહ્યું છે જો તેમ ન કહેત તો હૃદત્વનાબ વન્યભાવવિશિષ્ટહૂદાદિવિષયકનિશ્ચયોત્તર ડૂતો વહ્નિમાન વદ્વિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિ ઉત્પન્ન થાય અને તેમાં ઊભયાભાવ ન મળતાં વન્યભાવવધૂદમાં લક્ષણની LET-સામાન્ય નિરતિ ૦ (૧૭) - - - 4 Page #191 -------------------------------------------------------------------------- ________________ y અવ્યાપ્તિ થઈ જાય. હવે વન્યભાવવિશિષ્ટહૂદત્વેન વન્યભાવવધૂદવિષયનિશ્ચય 1. ( લેવાનો એટલે વહુન્યભાવવધૂદમાં લક્ષણસંગતિ થઈ જાય. गादाधरी : वल्यभावविशिष्टहदादिविषयकस्य हुदो वह्निमान्नवेत्यादिज्ञानस्यानन्तरं तादृशसमूहालम्बनानुमित्युत्पत्त्या तद्दोषतादवस्थमतो - નિશક્તિ આ નિશ્ચયપદ ન લે તો દૂતો વદ્વિમાન વા એવા સંશયાત્મક જ્ઞાન બાદ તો વદ્વિમાન વદ્વિવ્યાણઘૂમવાશ અનુમિતિ ઉત્પન્ન થાય છે એટલે તેમાં ઊભયાભાવ ન જ 1 મળતાં વન્યભાવવિશિષ્ટહૂદવિષયક આ વિરોધિ સંશયમાં અવ્યાપ્તિ આવે. તે દૂર કરવા | 7 નિશ્ચય કહ્યું. હવે વહુન્યભાવવધૂહૂદવિષયકનિશ્ચય હોવા પર તદુત્તરાનુમિતિમાં | ઊભયાભાવ મળી જ જાય માટે તેમાં લક્ષણની સંગતિ થઈ જાય. " गादाधरी : अनाहा-प्रामाण्यज्ञानानास्कन्दितसंशयान्यज्ञानपरं,। I तेनाहार्य्यस्याप्रामाण्यज्ञानास्कन्दितस्यापि दोषविषयकनिश्चय-स्यानन्तरं " तादृशानुमित्युत्पत्तावपि न क्षतिः । 11 આ નિશ્ચયપદ અનાહાર્ટઅપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત-સંશયાન્યજ્ઞાનપરક લેવું. 1 || આહાર્યજ્ઞાનરૂપ વન્યભાવવધૂહૂદ જ્ઞાન. (વહિંમદુદ્દદરૂપ ભ્રમાત્મકબાધનિશ્ચયકાલીન) 1 જો તેમ ન કહેત તો આહાર્યજ્ઞાનરૂપ વહુન્યભાવવધૂહૂદજ્ઞાન થયા બાદ જે અનુમિતિ થાય | , તેમાં તો ઊભયાભાવ ન મળે એટલે વહુન્યભાવવધૂહૂદવિષયક જ્ઞાનમાં લક્ષણ ન જતાં આ આ અવ્યાપ્તિ આવે તે જ રીતે તેવું જ્ઞાન “અપ્રમા’ નિશ્ચય થયા બાદ થનારી અનુમિતિમાં પણ આ ઊભયાભાવ ન મળતાં અવ્યાપ્તિ આવે. હવે તાદશજ્ઞાનપરક નિશ્ચય લીધો માટે આ તે જ અવ્યાપ્તિ ન રહી. ___ गादाधरी : दोषविषयकनिश्चयनाशे सति तादृशानुमितेस्त्पत्त्या । " तदोषापत्तिरतोऽव्यवधाननिवेशः । દોષવિષયકનિશ્ચયનો તૃતીય ક્ષણમાં નાશ થયા બાદ જે અનુમિતિ થાય તેમાં J ઊભયાભાવ ન મળે એટલે અવ્યાપ્તિ આવે તેને દૂર કરવા અવ્યવહિતત્વનો નિવેશ કર્યો. આ गादाधरी : एवं दोषविषयकलौकिकनिश्चयाव्यवहितपूर्वमनु-| -- - - સામાન્ય નિરતિ ૦ (૧૦૮) = = = J Page #192 -------------------------------------------------------------------------- ________________ E - E - - - - - - - मित्युत्पत्त्या तद्दोषः स्यादिति उत्तरेति । तत्सामानाधिकरण्यमनुमितौ ।। निवेश्यमत एकस्य बाधनिश्चयानन्तरमन्यस्यानुमितावपि न क्षतिः । અવ્યવહિત પૂર્વાનુમિતિમાં તો તાદશ ઊભયાભાવ ન મળે એટલે અવ્યાપ્તિ આવે 1 તેને દૂર કરવા ઉત્તરત્ત્વનો નિવેશ કર્યો. અહીં પણ નિશ્ચય સમાનાધિકરણ અનુમિતિ લેવી. અન્યથા એક પુરુષમાં નિશ્ચય એ થાય અને તદુત્તરક્ષણે અન્ય પુરુષમાં જે અનુમિતિ થાય તેમાં ઊભયાભાવ ન મળે એટલે લક્ષણમાં અવ્યાપ્તિ આવે. गादाधरी : बाधादिनिश्चयानन्तरं पक्षतावच्छेदकावच्छिन्ने साध्यादिप्रकारकस्याहार्य्यस्य लौकिकस्य च प्रत्यक्षस्य उत्पत्त्या ज्ञानसामान्यमुपेक्ष्यानुमितिसामान्यनिवेशः। નિશ્ચયોત્તર જાયમાન કોઈ પણ જ્ઞાન કહેત તો તો વહુન્યભાવવધૂદ્દદનિશ્ચયોત્તર જ વઢિમદ્દદરૂપ બ્રમાત્મકલૌકિકપ્રત્યક્ષજ્ઞાન કે આહાર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય અને તેમાં જે I ઊભયાભાવ ન મળે એટલે લક્ષણની અવ્યાપ્તિ આવે. આથી અનુમિતિસામાન્ય કહ્યું. હવે તે બાધનિશ્ચય બાદ તેવી અનુમિતિ તો ન જ થાય માટે થનારી અનુમિતિમાં ઊભયાભાવ મળે જ એટલે લક્ષણની સંગતિ થઈ જાય. गादाधरी : यत्पक्षकयत्साध्यकयद्धेतुकस्थले यादृशदोषविषयकनिश्चयानन्तरं कस्याप्यनुमितिर्न जाता तत्र तादृशानुमितेरप्रसिद्ध्याऽव्याप्तिरतोऽनुमितिस्थलेऽनाहार्यदोषविशेषाजन्यज्ञानं निवेश्य कल्पान्तरमाहानाहायेति । तथा च यत्र तादृशानुमित्यप्रसिद्धिस्तत्र तथाविधमानसोपनीतभानादिकमादायैव लक्षणं सङ्गमनीयमिति भावः । પૂર્વપક્ષ : કોઈ એવા દોષવિષયકનિશ્ચય બાદ કોઈ પણ વ્યક્તિને અનુમિતિ જ | ઉત્પન્ન ન થઈ હોય ત્યાં તો ઊભયાભાવ ન મળે એટલે તે દોષમાં લક્ષણની અવ્યાપ્તિ , થશે ને ? ઉત્તર ઃ વારુ, તો અમે “અનુમિતિસામાન્ય ન કહેતાં હવે તે સ્થળે અનાહાર્યમાનસA જ્ઞાન કહીશું. અહીં પણ “માનસ પદ દોષવિશેષાજન્યત્વપરક લેવું. એટલે હવે ગમે તેવા ન ન સામાન્ય નિરુક્તિ • (૧૯) - Page #193 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - | બાધનિશ્ચય થાય ત્યાર બાદ કોઈને કોઈ વ્યક્તિને અનાહાર્ય, દોષવિશેષાજન્યજ્ઞાન તો ? ( ઉત્પન્ન થવાનું જ છે અને તેથી ત્યાં દોષમાં લક્ષણની સંગતિ થઈ જાય. गादाधरी : बाधादिनिश्चयानन्तरं आहार्य्यसाध्यादिप्रकारकप्रत्यक्षोत्पत्त्याऽसम्भवोऽव्याप्तिर्वेत्यत अनाहायेति । છે હવે આપણે “અનાહાર્યદોષવિશેષાજન્યજ્ઞાનની પદવ્યાવૃત્તિ જોઈએ. જો અહીં માત્ર ને ને દોષવિશેષાજન્યજ્ઞાન કહેત, તો તો બાધનિશ્ચય બાદ દોષવિશેષાજન્યજ્ઞાન રૂપ 1 પ્રત્યક્ષાત્મક આહાર્યજ્ઞાન ઉત્પન્ન થાય તેમાં ઊભયાભાવ ન મળે એટલે અવ્યાપ્તિ આવે તે ( આ કારણથી “અનાહાર્ય પદનો નિવેશ કર્યો. અહીં અસંભવ એ દષ્ટિએ કહ્યો છે કે જો , J તેવા બાધનિશ્ચય બાદ બધે દોષવિશેષાજન્યઆહાર્યજ્ઞાન થાય તો અસંભવ. પણ તેવું તો | આ સર્વત્ર બનતું નથી કેમકે ક્યાંક તો દોષવિશેષાજન્યાનાહાર્યજ્ઞાન પણ થઈ જ જાય તેથી આ છે તેમાં તો લક્ષણસમન્વય થાય જ. માટે આવ્યાપ્તિ કહેવી જોઈએ. गादाधरी : शङ्खो न पीत इत्यादिनिश्चयानन्तरं शङ्खादौ ।। पीतत्वादिप्रकारकस्य दोषविशेषजन्यचाक्षुषादेरुत्पत्त्या शङ्खः पीतः।। ॥ शङ्खत्वादित्यादिस्थलीयबाधादावव्याप्तिरतो मानसेति । શ પીતવામાવવાન્ એવા નિશ્ચયબાદ દોષવિશેષને લીધે શ તિઃ | 1 શgવાન્ અનુમિતિ થઈ શકે છે. એટલે તેમાં ઊભયાભાવ ન મળતાં અવ્યાપ્તિ આવે. | હવે દોષવિશેષજન્યઅનાહાર્યજ્ઞાન કહ્યું માટે આ દોષ રહેતો નથી. કેમકે તે તત્વામવિવાન શ એવા બાધનિશ્ચય બાદ દોષવિશેષજન્યજ્ઞાનમાં શઃ પીતઃ | શતાત્ તો ન જ આવે અને તેથી તે જ્ઞાનોમાં ઊભયાભાવ મળી જતાં લક્ષણની સંગતિ 1 થઈ જાય. T · गादाधरी : मानसपदं दोषविशेषाजन्यज्ञानपरं, तेन नाहं गौर । | इत्यादिनिश्चयानन्तरं मिथ्याज्ञानजन्यवासनादिरूपदोषविशेषजन्यात्मविशेष्यकगौरत्वादिप्रकारकमानसज्ञानस्योत्पत्तावपि अहं गौर। आत्मत्वादित्यादिस्थलीयबाधादौ नाव्याप्तिः । . સામાન્ય નિરુક્તિ • (૧૮) D Page #194 -------------------------------------------------------------------------- ________________ C - - - - - 3 અનાહાર્યમાનસજ્ઞાનમાં ઊભયાભાવ લેવાનું કહ્યું છે એટલે-“નાહ ગૌર એવા જ ( નિશ્ચય બાદ મિથ્યાજ્ઞાનજન્યવાસનારૂપદોષવિશેષજન્ય “અહં ગૌરઃ” અનાહાર્યમાનસજ્ઞાન 1 તો થાય છે અને તેમાં ઊભયાભાવ તો ન મળે એટલે લક્ષણની અવ્યાપ્તિ થવાની – એવી II શંકા હવે ન રહે. કેમકે “માનસ' જ્ઞાન પદને દોષવિશેષાજન્યજ્ઞાન પરક અમે કહ્યું છે. આ ઉક્ત જ્ઞાન ભલે માન છે પણ તે દોષવિશેષાજન્ય નથી, માટે તેને લેવાય નહિ. ના નૌ નિશ્ચય બાદ અનાહાર્ય દોષવિશેષાજન્ય જે જ્ઞાન થવાનું તેમાં તો ઊભયાભાવ મળવાનો જ એટલે આમ લક્ષણની અવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : एतेन यादृशपक्षसाध्यहेतुकस्थले यद्विषयकनिश्चयानन्तरं । विरोधिसामण्यादिवशेन मानसज्ञानं कदापि न जातं तत्राव्याप्तिरित्यपि । निरस्तम् । तत्राप्यनुमितिशाब्दबोधादिकमादाय लक्षणगमनसम्भवात् । । કેટલાક કહે છે કે તેવા નિશ્ચયબાદ અનાહાર્ય માનસજ્ઞાન વિરોધિસામગ્રીવશાત્ આ છે ક્યારે પણ થયું જ નહિ તો ત્યાં લક્ષણની અવ્યાપ્તિ થશે. આ વાત પરાસ્ત થાય છે કેમકે !! A ભલે અનાહાર્યમાનસશાન ન થાય પણ અનાહાય અનુમિત્યાત્મક કે શાબ્દબોધાત્મક છે જે દોષવિશેષાજન્યજ્ઞાન તો જરૂર થાય અને તેથી તેમાં ઊભયાભાવ મળતાં લક્ષણ સમન્વય ? થઈ જ જાય. गादाधरी : पक्षतावच्छेदकेत्यादिदलद्वयनिवेशस्य व्यावत्तिः I पूर्वोक्तरीत्या बोध्या। विरोधीविषयिताप्रयुक्तत्वनिवेशप्रयोजनं स्वयमेवाग्रे । પત વસત્તિા [H પ્રથમદલને છોડીને સાધ્યવ્યાપ્યહેતુમન્તાવગાયિત્વાભાવનો જ પ્રવેશ કરે તો બાધ || સત્મતિમાં અવ્યાપ્તિ આવે. કેમકે બાધનિશ્ચયોત્તર ઉત્પન્ન સાધ્યવ્યાપ્યાન પક્ષી એ એવી અનુમિતિમાં પક્ષે સાધ્યવ્યાપ્ય હેતુવૈશિષ્ટચાવગાહિત્વાભાવ સંભવી શકતો નથી. આ તે જ રીતે દ્વિતીયદલને છોડીને પક્ષે સાધ્યવ્યાપ્ય હેતુવૈશિષ્ટયાવગાહિત્વાભાવનો જ નિવેશ કરે છે (કેમકે બાધો ત્તરાનુમિતિમાં તો પક્ષમાં સાધ્યવૈશિષ્ટટ્યાભાવ જ મળે. વન્યભાવવધૂદ્દદનિશ્ચય બાદ પર્વતો વદ્ધિમાન ઘૂમર્ અનુમિતિ તો થાય જ અને તેમાં દૂતો વદ્વિમાન યૂમાત્ સ્થલીય સાધ્યવ્યાપ્યહેતુવૈશિષ્ટયાવગાહિત્વ છે તે તો અહીં પણ L -- --સામાન્ય નિરતિ ૦ (૧૮૧) - - - - Page #195 -------------------------------------------------------------------------- ________________ - - C - - - --- - || છે જ તેનો અભાવ નહિ મળવાનો. અહીં તો ત્યાં રહેલાં પક્ષે સાધ્યવૈશિસ્યનો જ અભાવ 1 મ મળવાનો એ રીતે અન્યત્ર પણ સમજી લેવું.) તો વ્યભિ.-વિરોધ-સ્વરૂપાસિદ્ધિમાં જ અવ્યાપ્તિ આવે, કેમકે વ્યભિચારાદિ નિશ્ચયાનન્તર ઉત્પન્ન પક્ષ સાથ્યવાન IH અનુમિતિમાં પક્ષે સાધ્યવ્યાપ્યવૈશિસ્ત્રાવગાહિત્વાભાવ તો ન મળે. આમ બે ય અવ્યાપ્તિ 1 T ટાળવા ઊભયનો નિવેશ કરવો જોઈએ. મારા વિષયિતાપ્રયુક્તત્વ ન કહેતાં વિરોધિવિષયિતા-પ્રયુક્તત્વનિવેશનું પ્રયોજન આગળ કહેવામાં આવશે. गादाधरी : यत्र विषयविशेषे समूहालम्बनज्ञानं न कस्यापि जातं तत्र पक्षतावच्छेदकविशिष्टे साध्यवैशिष्ट्यावगाहित्वविशिष्टसाध्यव्याप्तिविशिष्टहेतुवैशिष्ट्यावगाहित्वाभावरू पविशिष्टाभावा प्रसिद्ध्याऽव्याप्तिरतो विशिष्टाभावमुपेक्ष्योभयाभावनिवेशः कृतः।। A પૂર્વપક્ષઃ ઊભયાભાવ કહેવા કરતાં વિશિષ્ટાભાવ કહોને ? કેમકે ઊભયાભાવ છે # પ્રયોજ્ય બને તો પ્રયોજ્યતાવચ્છેદક ત્રણ બને. (ઘટત્વ-પટત્વ-તદુભયત્વ) અને ? વિશિષ્ટાભાવમાં તો તેમ નથી બનતું ! માટે તેમાં લાઘવ છે. I ઉત્તરપક્ષઃ જો તેમ કહીએ તો વિશિષ્ટાભાવ તો સમૂહાલંબન જ્ઞાનમાં જ મળે. હવે ) [] જ્યાં અમુક વિષયમાં સમૂહાલંબનજ્ઞાન કોઈનું ય નથી થયું ત્યાં તેવા વિશિષ્ટની અપ્રસિદ્ધિ ! રહેતાં વિશિષ્ટાભાવ પણ અપ્રસિદ્ધ બને અને તેથી અવ્યાપ્તિ આવે. આ કારણથી અમે જ ઊભયાભાવનો પ્રયોજક વિરોધિવિષયિતા કહ્યો છે. હવે તેવા સ્થળે પણ ઊભયાભાવ તો જરૂર મળે એટલે અવ્યાપ્તિ ન રહે. गादाधरी : तादृशोभयाभावप्रयोजकविरोधिविषयितावत्त्वं । यद्पविशिष्टविषयकत्वव्यापकं तद्पावच्छिन्नत्वं दोषत्वमित्यस्य | सम्यक्त्वेऽपि यथासन्निवेशे न वैयर्थ्यम् । પૂર્વપક્ષ : તાદશોભયાભાવવિરોધિવિષયિતાવર્ત યતૂપાવચ્છિન્ન-વિષયકત્વવ્યાપક 1 SP તતૂપાવચ્છિન્નત્વ દોષઃ એવું જ લક્ષણ કરો તો ? ઉત્તરપક્ષઃ ૩પાયવ્ય રૂપીયાન્તરદૂષવા પ્રસ્તુત લક્ષણનિવેશમાં કોઈ વૈયÁ ! નથી. A G - સામાન્ય નિરક્તિ , (૧૮) -- -- J Page #196 -------------------------------------------------------------------------- ________________ । गादाधरी : ननु काञ्चनमयः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदक॥ विशिष्टपक्षाद्यप्रसिद्ध्या विशिष्टपक्षे विशिष्टसाध्यादिवैशिष्ट्या वगाहित्वाद्यप्रसिद्धिरित्याश्रयासिध्यादावव्याप्तिरित्यत आह ! पक्षतावच्छेदकेति । दीधितिः : पक्षतावच्छेदकवैशिष्ट्यादिकञ्च वैज्ञानिकं न तु. | वास्तविकं ग्राह्यम् । गादाधरी : आदिपदात् साध्यतावच्छेदकवैशिष्ट्यादिपरिग्रहः ।। वैज्ञानिकमिति । तत्तत्प्रकारेण ज्ञायमानत्वरूपमित्यर्थः, तथा च पर्वतादेः। काञ्चनमयत्वादिवैशिष्ट्यस्य वास्तविकस्य विरहेऽपि तेन रूपेण ज्ञायमानत्वमादाय लक्षणसमन्वय इति भावः । n पूर्वप : काञ्चनमयः पर्वतो वह्निमान् त्यहि स्थणे ५क्षताछे६४-विशिष्ट । પક્ષની જો અપ્રસિદ્ધિ છે તો કાચ્ચનમયત્વવિશિષ્ટપર્વતાવાવચ્છિન્નવિશેષતાનિરૂપિત વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતાકત્વ જ અપ્રસિદ્ધ બને અને તેથી તદભાવ ન મળતાં ઊભયાભાવ છે શી રીતે મળશે? ઉત્તરપક્ષઃ પક્ષતાવચ્છેદકનું પક્ષમાં વૈશિસ્ત્ર વાસ્તવિક લેવું જોઈએ એમ અમે નથી R. 1 કહેતાં અર્થાત્ વૈશિસ્ય વૈજ્ઞાનિક લેવું. વસ્તુતઃ કાચ્ચનમયત્વનું વૈશિસ્ત્ર પર્વતમાં નથી | Sા પણ સ્વજ્ઞાનવિષયત્વરૂપ વૈજ્ઞાનિક (જેમાં જ્ઞાન ઘટક છે તે) સંબંધથી તે વૈશિશ્ય મળી શકે छ. मेट होप २३तो नथी.. આદિ પદથી સાધ્યતાવચ્છેદકવૈશિટ્યાદિ લેવા. ____ गादाधरी : न च हृदो न वह्निमानित्यादिनिश्चयानन्तरं जायमाने हृदो द्रव्यं जलमयो वह्निमानित्याद्याकारकसमूहालम्बने हुदत्वादिना ज्ञायमाने । वल्यादिवैशिष्ट्यावगाहित्वासत्त्वादसम्भव इति वाच्यम्, પૂર્વપક્ષ: જો પક્ષતાવચ્છેદકાદિ પ્રકારેણ જ્ઞાનવિષયતા માત્ર જ તાદશવૈજ્ઞાનિકત્વ છે ---- सामान्य निस्ति . (१८3) - -- -- - Page #197 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - 3 | હોય, તો તો ડૂતો વલ્લમાન સ્થલીય વન્યાભાવવધૂદ્દદરૂપ બાધાદિમાં સર્વત્ર અસંભવ દોષ આવશે કેમકે તેવા બાધનિશ્ચય બાદ [વો દ્રવ્ય જ્ઞાનમયો વદ્ધિમાન વદ્વિવ્યાધૂમવાંશ એવી સમૂહાલંબન અનુમિતિમાં કૂદત્વપ્રકારેણ નિરૂક્તસમૂહા1 લંબનજ્ઞાનવિષય જલમયમાં વદ્વિવૈશિસ્ત્રાવગાહિત્ય અને વદ્વિવ્યાપ્યધૂમવૈશિસ્યા- 1 વગાયિત્વ ઊભય છે આમ ઊભયાભાવ ન રહેતાં અસંભવ દોષ આવ્યો. गादाधरी : पक्षतावच्छेदकांवच्छिन्ना या पक्षनिष्ठविशेष्यता। तन्निरूपिता या साध्यतावच्छेदकावच्छिन्ना साध्यप्रकारतानिरूपितहेतुता-V वच्छेदकावच्छिन्नप्रकारता तत्प्रतियोगित्वयोरवगाहित्वान्तद्वयेन । विवक्षणात्, ઉત્તરપક્ષ ઃ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ના યા પક્ષનિષ્ઠવિશેષતા, તનિરૂપિતા યા છે. If સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ના સાધ્યપ્રકારતા, યા ચ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન 1 પ્રકારતાનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા - એનું જે અવગાહિત્ય એનો અભાવ એને લેવાનું કહીશું. અથવા આ રીતે નિરૂખનિરૂપકભાવાપન્ન પ્રકારતા લઈને તદવગાયિત્વાભાવ લેવો જોઈએ. હવે આમ થતાં વહુન્યભાવવધૂદ્દદરૂપ બાધનિશ્ચયોત્તર જે અનુમિતિ થાય તે બધાયમાં ઉક્ત નિરૂપ્ય-નિરૂપકભાવાપન્ન પ્રકારતાક્તા-વગાયિત્વાભાવ તો મળે જ તેથી ઉપરનો અસંભવદોષ સંભવતો નથી. गादाधरी : विशिष्टविषयाप्रसिद्धावपि पर्वताद्यंशे काञ्चनमयत्वाद्यवगाहिभ्रमविषयताया व्यधिकरणकाञ्चनमयत्वाद्यवच्छिन्नायाः प्रसिद्ध्या लक्षणसमन्वयात् । વિશિષ્ટ વિષય અપ્રસિદ્ધ હોય તો પણ ત્યાં ય કાચ્ચનમયત્વ# વત્પર્વત(નિરૂપ્યનિરૂપકભાવાપન્નવિષયતા પ્રમાત્મકસ્થળે તો મળે જ પણ ભ્રમસ્થળે પણ જે તેનાથી પ્રસિદ્ધિ મળી જાય.) ભ્રમવિષયતા તો (નિરૂપયનિરૂપકભાવાપન્ના) પ્રસિદ્ધ બની | Jા જ જાય. 1 गादाधरी : व्याप्तिप्रकारतास्थले च निरूप्यनिरूपकभावापन्ना | व्याप्तिघटकतत्तत्पदार्थप्रकारता निवेशनीया । तेन धूमवान् वढेरित्यादौ ।। 12 સામાન્ય નિરતિ ૦ (૮૪) J Page #198 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- -- -- - । वह्निव्यापकधूमसामानाधिकरण्यरूपव्याप्तेरप्रसिद्धावपि न क्षतिः । व्याप्तिप्र२तास्थणे पर्वतो धूमवान् वह्नः स्थलीय व्यमियर निश्चयोत्तर यमान अनुमितिम पर्वतो धूमवान् वह्नेः मनुमिति तो मणे ४ न वे डी | નિશ્ચયોત્તર થનારી અનુમિતિમાં તાદશવિશેષ્યતાનિરૂપિત || વહિવ્યાપકધૂમસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિવિશિષ્ટવહ્નિત્નાવચ્છિન્ન-પ્રકારતાકત્વ તો એ અપ્રસિદ્ધ બનતાં તેનો અભાવ પણ ન મળે. એટલે અહીં પણ આપત્તિ દૂર કરવા માં નિરૂપ્યનિરૂપકભાવાપન્ના વિષયતા લેવી જોઈએ. આમ હવે અપ્રસિદ્ધિ ન રહે એટલે ૧ આપત્તિ ન આવે. गादाधरी : नन्वत्र व्याप्तिपदेनान्वयव्याप्तिश्चेद्विवक्ष्यते तदा । । व्यतिरेकव्याप्तिज्ञानविरोधिनि साध्यादिनिष्ठाभावाप्रतियोगित्वादिरूपा-1 नुपसंहारित्वेऽव्याप्तिस्तज्ज्ञानस्यान्वयव्याप्तिज्ञानाविरोधित्वात्,M व्यतिरेकव्याप्तिविवक्षणे च हेतुनिष्ठसाध्याभाववद्वत्तित्वसाध्यता-T वच्छेदकनिष्ठहेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वादा-1 "वव्याप्तिः, तज्ज्ञानस्य ग्राह्याभावाद्यनवगाहितया व्यतिरेकव्याप्तिज्ञानI विरोधित्वे मानाभावादत आह व्याप्तिश्चेति । दीधितिः : व्याप्तिश्चान्वयतो व्यतिरेकतश्च ग्राह्या, तादृशावगाहित्वप्रसिद्धिराहार्यज्ञान एवाभ्युपेतव्या, अनन्यगतिकत्वात् । ५ गादाधरी : अन्वयत: अन्वयनिरू पिता, प्रकृ तहेतुनिष्ठा | साध्यनिरूपितेति यावत्, सा चात्यन्ताभावान्योन्याभावभेदेन भिन्ना ) अव्यभिचरितत्वहेतुव्यापकसाध्यसामानाधिकरण्यरूपा नानाविधैव ग्राह्या, अतोऽत्यन्ताभावादिगर्भव्याप्तिज्ञाने अन्योन्याभावादिगर्भव्यभिचारज्ञानस्य । व्यापकत्वादिज्ञाने साध्याभावववृत्तिहेत्वादिज्ञानस्य ग्राह्याभावाद्यनवगाहितया अविरोधित्वेऽपि न क्षतिः । व्यतिरेकतः व्यतिरेकनिरूपिता, ---- सामान्य निति . (१८५) ----- - Page #199 -------------------------------------------------------------------------- ________________ - साध्याभावव्यापकीभूताभावप्रतियोगित्वरूपा, ग्राह्या व्याप्तिपदेन । विवक्षणीया, तथा च तत्तद्व्याप्तिप्रकारतानिरूपितहेतुतावच्छेदका। वच्छिन्नप्रकारताप्रतियोगित्वकूटाभावो निवेशनीय इति भावः । ॥ ननु निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदकविशिष्टे । ॥ साध्यतावच्छेदकविशिष्टवैशिष्ट्यावगाहित्वमेवाप्रसिद्धमिति तत्र कथं ।। लक्षणसमन्वय इत्यत आह तादृशावगाहित्वप्रसिद्धिरिति । 7 आहार्वज्ञान एवेति । निर्वह्नित्वविशिष्टपर्वते वह्निप्रत्यक्षं जायतामित्याकारकेच्छाजन्यप्रत्यक्ष एवेत्यर्थः । પ્રશ્ન : અહીં વ્યાપ્તિપદથી જો અન્વયવ્યાપ્તિ લેવાની હોય, તો તેને | વ્યતિરેકવ્યાપ્તિજ્ઞાનના વિરોધિ એવા સાધ્યાદિનિષ્ઠ-અભાવ-અપ્રતિયોગિતાદિરૂપ જે અનુપસંહારિ દોષ છે. તેમાં અવ્યાપ્તિ આવશે, કેમકે તે દોષનું જ્ઞાન અન્વયવ્યાપ્તિ || જ્ઞાનનું વિરોધિ નથી. U અને જો વ્યાપ્તિપદથી વ્યતિ.વ્યાપ્તિ લેશો, તો હેતુનિષ્ઠ-સાધ્યાભાવવવૃત્તિત્વ તથા ય સાધ્યતાવચ્છેદકનિષ્ઠ-હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વગેરે રૂપ જ વ્યભિચારમાં અવ્યાપ્તિ આવશે, કેમકે તે દોષનું જ્ઞાન ગ્રાહ્યાભાવાવગાહિ ન હોવાથી માં વ્યતિ.વ્યાપ્તિજ્ઞાનનું વિરોધિ માનવામાં અત્રે કોઈ પ્રમાણ નથી. ઉત્તરઃ દીધિતિકાર કહે છે કે અહીં અન્વય અને વ્યતિરેક બે ય વ્યાપ્તિ લેવી. અને આહાર્યસ્થળે જે નિશ્ચયોત્તરાનુમિતિ થાય, તેમાં જે અભાવ રહે તેનો પ્રતિયોગી | અનાહાર્યસ્થળે તો ન જ મળે, એટલે આહાર્યસ્થળે જ તેની પ્રસિદ્ધિ માની લેવી જોઈએ. | ગદાધર કહે છે કે અન્વયવ્યાપ્તિ અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ એ બેથી જુદા મા જુદા પ્રકારની અર્થાત્ અવ્યભિચારિતત્વ + હેતુ વ્યાપક સાધ્ય સામાનાધિકરણ્યરૂપ લઈ / # લેવી. એટલે હવે અત્યન્તાભાવાદિ ગર્ભિત વ્યાપ્તિજ્ઞાનમાં અન્યોન્યાભાવાદિગર્ભિત રે H વ્યભિચારજ્ઞાન વિરોધિ ન બને કે વ્યાપકત્વાદિજ્ઞાનમાં સાધ્યાભાવવવૃત્તિeત્વાદિજ્ઞાન || I ગ્રાહ્યાભાવાદ્યનવગાહિ હોવાથી વિરોધિ ન બને તો પણ વાંધો ન આવે. નિષ્કર્ષ એ આવ્યો કે તાદ્દવ્યાપ્તિપ્રકારતાથી નિરૂપિત એવી છે ! હેતુતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા, તાદેશપ્રકારના પ્રતિયોગિતાકૂટનો અભાવ લક્ષણમાં છે. - 2 - સામાન્ય નિરુક્તિ • (૧૮૬) - A A Page #200 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- - प्रविष्ट ४२वो. પ્રશ્ન : નિર્વહ્નિઃ પર્વતો વહિમાનું વગેરે સ્થળે પક્ષતાવચ્છેદકવિશિષ્ટમાં ) | સાધ્યાવચ્છેદકવિશિષ્ટવૈશિસ્યાવગાહિત્વ જ અપ્રસિદ્ધ છે તો તેમાં શી રીતે લક્ષણ | સમન્વય થાય. ઉત્તર : માટે જ દીધિતિકાર કહી ગયા કે તાદશાવાહિત્યની પ્રસિદ્ધિ આહાર્યજ્ઞાનમાં ॥ ४ स्वी२वी. मात्र निर्वह्नित्वविशिष्टपर्वते वह्निप्रत्यक्षं जायताम् मेवी । I ઈચ્છાથી અન્ય પ્રત્યક્ષમાં તાદેશાવગાહિત્વ મળી જાય. गादाधरी : विरोधिविषयिताप्रयुक्तत्वनिवेशनप्रयोजनमाह एवञ्चेति ।। दीधितिः : एवञ्च वस्तुमात्रनिश्चयानन्तरं निर्वह्नित्वविशिष्टे वढेरग्रहेऽपि Uन क्षतिस्तस्य विरोध्यविषयकत्वात् । - गादाधरी : विरोधिविषयिताप्रयुक्तत्वनिवेशे चेत्यर्थः । न क्षतिः-न निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ घटादावतिव्याप्तिः । तस्य= " घटादिनिश्चयस्य, विरोध्यविषयकत्वात् स्वानन्तरोत्पन्नानुमितिसामान्य निष्ठतादृशोभयाभावप्रयोजकविरोधिविषयिताकत्वविरहात् ।। ॥ वह्निमत्पर्वतादिविषयकसमूहालम्बनात्मकघटादिनिश्चयानन्तरजातM ज्ञाननिष्ठतादृशोभयाभाववत्त्वस्य तज्ज्ञानीयविरोधिविषयिताप्रयुक्तत्वेऽपि T घटादिनिश्चयाव्यवहितोत्तरानुमितेविरोधिविषयिताप्रयुक्तोभयाभाव-1 Vवत्त्वविरहान्नातिव्याप्तिरितिभावः । प्रयोज्यप्रयोजकभावश्चानुभवसिद्धः। ॥ स्वरूपसम्बन्धविशेषः । વિરોધિવિષયિતાપ્રયુક્તત્વના નિવેશનું પ્રયોજન. श्री मात्र विषयित प्रयुsa GcMucused dl तो वल्यभाववान् हुदः घटश्च । 1 એવા સમૂહાલંબનનિશ્ચયોત્તરભાયમાના-નુમિતિમાં ઊભયાભાવ મળી જાય જે ઉક્ત | આ સમૂહાલંબન વિષયિતા પ્રયુક્ત બને. હવે સમૂહાલંબન વિષયિતા તો ! J વહુન્યભાવવઠ્ઠદવિષયિતા કહેવાય તેમ ઘટવિષયિતા પણ કહેવાય અને તેથી ઘટમાં દોષ | | -- - सामान्य निस्ति . (१८७) - -- -- - Page #201 -------------------------------------------------------------------------- ________________ લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. હવે ‘વિરોધિ’ પદ કહ્યું માટે તેવી વિષષયતા ઘટની નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન આવે. गादाधरी : विरोधिपदप्रयोजनमाह एवमिति । दीधिति: : एवं साध्यनिश्चयोत्तरं तस्याननुमितावपि | मानसज्ञानाविरोधित्वात् न क्षतिः । ગાવાધરી : અનનુમિતાવીતિ। ન ક્ષતિઃ, તસ્ય વિરોધ્ધવિષयकत्वादित्यनुषज्यते । न क्षतिः = न साध्यवत्पक्षे - ऽतिव्याप्तिः । પૂર્વપક્ષ : વહ્લિમપર્વતરૂપ સિદ્ધિ હોય તો પણ તદુત્તરજાયમાનાનુમિતિમાં પર્વતો વૃદ્ઘિમાન્ ન સંભવે એટલે જે અનુમતિ થાય તેમાં ઊભયાભાવ મળી જાય એટલે વદ્ધિમત્પર્વત દોષ બની જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : विरोधिविषयितापदेन तादृशोभयाभावप्रतियोगितावच्छेदककोटौ यद्रूपावच्छिन्नांशे यद्रूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं निविष्टं तद्रूपावच्छिन्नविषयितानिरूपिततदूपावच्छिन्नाभावतद्व्याप्यान्यतरविषयितायाः साध्यविशिष्टपक्षविषयता - साध्यतावच्छेदकावच्छिन्नप्रकारतानिरूपितपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यताबहिर्भूतविषयताया वा विवक्षितत्वादिति भावः । ઉત્તરપક્ષ ઃ આ અતિવ્યાપ્તિનો નિરાસ પણ ‘વિરોધિ પદ નિવેશથી જ થઈ જાય છે. વદ્ધિમત્સર્વતવિષયિતા એ સિદ્ધિવિષયતા છે. વિરોધિવિષયતા નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન સંભવે. કેમકે વિરોધિવિષયિતા એટલે તાદશોભયાભાવ પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં યદ્મપાવચ્છિન્નાંશે યદ્નપાવચ્છિન્નવૈશિષ્ટ્યવગાહિત્વ નિવિષ્ટ હોય, તદ્નપાવચ્છિન્ન-વિષયિતાનિરૂપિતતદ્રુપાવચ્છિશાભાવ-તદ્વ્યાપ્ય-અન્યતર વિષયિતા અમને વિવક્ષિત છે. વહ્રિમન્નિશ્ચયોત્તર જાયમાન ઘટાઘનુમિતિમાં જે ઊભયાભાવ રહે છે તેની પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં પર્વતત્વાવચ્છિન્નપર્વતમાં વહ્નિત્વાવચ્છિન્નવહ્નિવૈશિષ્ટ્યનું અવગાહિત્વ રહેલું છે એટલે તેની વિરોધિવિષયિતા સામાન્ય નિરુક્તિ (૧૮૮) Page #202 -------------------------------------------------------------------------- ________________ 1 પર્વતત્વાવચ્છિન્નપર્વતમાં વહ્નિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવત્નાવચ્છિન્નવિષયિતા અથવા તવ્યાપ્યત્વાવચ્છિન્નવિષયિતા જ બને અર્થાતુ વહુન્યભાવવત્પર્વતનિશ્ચય| વિષયિતા જ વિરોધિવિષયિતા બને. હવે અહીં તો વહિંમત્પર્વતવિષયતા છે તે ] I વિરોધિવિષયિતા ન બનવાથી લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. અથવા તો વિરોધિવિષયિતા એટલે સાધ્યવિશિષ્ટપક્ષવિષયિતા બહિર્મુતવિષયિતા અમે કહીશું. હવે વદ્ધિમત્પર્વતવિષયિતા બહિર્ભત વહ્નિમસ્પર્વત વિષયિતા નથી જ. માટે તે વિરોધિવિષયિતા જ ન બને આ રીતે પણ અતિવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : न च सिषाधयिषाधीनायां साध्यनिश्चयानन्तरं समूहालम्बनानुमितौ तादृशोभयाभावासत्त्वात् सिद्धिविषयेऽतिप्रसङ्ग एव नास्ति, एवं पक्षे साध्यनिश्चयोत्तरं तदतिरिक्ताविषयकसाध्यविषयकानुमितेरनुत्पादेऽपि पक्षांशे साध्यांशे वाऽधिकावगाहिन्या अनुमितेः । साध्यमितावच्छेदककान्यविधेयकानुमितेः साध्यावच्छिन्नपक्षविधेय-" | कानुमितेश्चोत्पत्त्या तत्रोभयाभावासत्त्वादपि नातिप्रसक्तिरिति वाच्यम्, ।। - પૂર્વપક્ષ વદ્ધિમત્પર્વત નિશ્ચય હોવા ઉપર પણ સિપાધષિાને લીધે તદુત્તર પર્વતો વદ્વિમાન અનુમિતિ થઈ જ શકે છે એટલે અનુમિતિ સામાન્યમાં તો સિષાયિષાબલજન્ય | પર્વતો વદ્ધિમાન અનુમિતિ પણ આવી જાય અને તેમાં તો ઊભયાભાવ ન મળે એટલે | અતિવ્યાપ્તિ સંભવતી જ નથી. વળી અન્ય રીતે પણ અહીં અતિવ્યાપ્તિ નથી. વહિંમત્પર્વતનિશ્ચયોત્તર ત th પર્વતઅતિરિક્ત-અવિષયક અને સાધ્યવિષયક=પર્વતો વહ્નિનાર્ અનુમિતિ કદાચ નn પણ થાય તો ય તાણે પર્વતો વહ્નિમાન કે પર્વતો નીનવદ્વિમાન એવી પક્ષાંશમાં કે સાવ્યાંશમાં અધિકાવાહિની અનુમિતિ તો જરૂર થઈ શકે છે અને તેમાં તો ઊભયાભાવ ન જ મળે એટલે હવે વહિંમત્પર્વતરૂપ નિશ્ચયમાં અતિવ્યાપ્તિનો સંભવ જ ક્યાં છે ?' અથવા તો તાદશનિશ્ચયોત્તર વનિત્પર્વતઃ માત્નોવાન એવી જ સાધ્યધર્મિતાવચ્છેદકકા વિધેયકાનુમિતિ પણ સંભવે છે તેમાં ય ઊભયાભાવ ન મળતાં અતિવ્યાપ્તિ નથી સંભવતી. સામાન્ય નિધિ .(૧૮૯) : Page #203 -------------------------------------------------------------------------- ________________ [– 2 AE ARE GEET અથવા તો તાદેશનિશ્ચયોત્તર અર્થ વહ્નિવિશિષ્ટપર્વતવાનું અનુમિતિ સંભવે એટલે | તેમાં ઊભયાભાવ ન મળતાં અતિવ્યાપ્તિ નથી જ સંભવતી. પછી તમે શા માટે , અતિવ્યાપ્તિ વારણનો આયાસ કર્યો? गादाधरी : यत्र विषयविशेषे सिषाधयिषाबलात् सिद्ध्युत्तरं ।। M तादृशानुमितिः कदापि न जाता तत्रैवातिव्याप्तिसम्भवात् । ઉત્તરપક્ષ : જયાં સિપાધમિષાબલાતુ કે પક્ષાંશમાં અથવા સાધ્યાંશમાં I અધિકાવગાહની આદિ અનુમિતિ જ ન થઈ ત્યાં તો અતિવ્યાપ્તિ જરૂર સંભવે છે એટલે તેના વારણ માટે જ અમે “વિરોધિ'પદનો નિવેશ કર્યો છે અર્થાતુ વહિંમત્પર્વતવિષયિતા એ વિરોધિવિષયિતા નથી માટે તેમાં ઉક્તસ્થળે આવતી અતિવ્યાપ્તિ હવે ન સંભવે. गादाधरी : द्वितीयकल्पे विषयितामात्रं निवेश्यं न तु ।। विरोधिविषयितापर्यन्तमित्याशये नाह मानसज्ञान इति । I साध्यनिश्चयस्येत्यादिः । છે હવે જો “અનુમિતિસામાન્યના સ્થળે “અનાહાર્યમાનસશાન પદ મૂકેલા દ્વિતીય છે ભ કલ્પના હિસાબે વિચાર કરીએ તો તો “વિરોધિ' પદના નિવેશની જરૂર રહેતી જ નથી કે કેમકે તે કલ્પાનુસાર વહિંમત્પર્વતમાં અતિવ્યાપ્તિ જ નથી સંભવતી. ન જુઓ, આ દ્વિતીય કલ્પમાં તો નિશ્ચયોત્તર ભાયમાન અનુમિતિ નથી કહી પણ 1 [ અનાહાર્ય માનસજ્ઞાન કહ્યું છે એમાં ઊભયાભાવ લેવાનો છે. હવે વદ્ધિમત્પર્વતનિશ્ચય | એ બાદ ભલે પર્વતો વઢિયાન અનુમિતિ ન જ થાય પણ તેવું અનાહાયમાનસજ્ઞાન થવામાં ન છે તો કોઈ બાધ નથી કેમકે તાદશનિશ્ચય તો તાદશાનુમિતિનો જ વિરોધિ છે. હવે તેવું તે અનાહાર્ય-માનસજ્ઞાન થઈ જાય એટલે તેમાં ઊભયાભાવ ન જ મળે માટે અતિવ્યાપ્તિ સંભવે જ નહિ. (આ જ હકિકતને કહેનારી દીધિતિની પંક્તિ પર્વ સાધ્યનિયોત્તર [] तस्य अननुमितावपि मानसज्ञानाविरोधित्वात् न क्षतिः) । અર્થાત્ તેવા માનસજ્ઞાનની વહિંમત્પર્વતરૂપસિદ્ધિવિષયિતા વિરોધિ જ નથી બનતી A એટલે તેના હોવા પર તેવું માનસશાન તો જરૂર થાય અને તેથી તેમાં ઊભયાભાવ નH I[ મળતાં વહિંમત્પર્વત નિશ્ચયમાં અતિવ્યાપ્તિ જ ન સંભવે અને તેથી અતિવ્યાપ્તિ વારણાર્થે | નિવિષ્ટ “વિરોધિ' પદનો નિવેશ આ કલ્પમાં અનાવશ્યક બની જાય છે. »ન સામાન્ય નિયુક્તિ • (૧૯) J Page #204 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : अत्र प्रमेयत्वविशिष्टव्यभिचारादिवारणाय यथाश्रुतविशिष्टान्तराघटितत्वनिवेशे उपदर्शितव्यभिचारघटितबाधा द्यव्याप्तेः, विशिष्टान्तरविषयित्वाप्रयोज्यस्वविषयिताप्रयोज्यतादृशोभयाभावप्रयोजकाभावाधिकरणताकत्वरूपं तादृशविशेषणं निवेशनीयम् । પૂર્વપક્ષ : આટલું બધું કરવા છતાં ય પ્રમેયત્વવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે છે. કેમકે તાદેશનિશ્ચયોત્તરજાયમાન અનુમિતિમાં પર્વતો ધૂમવાન્ વજ્ઞેઃ અનુમિતિ તો ન જ થાય એટલે થનારી અનુમિતિઓમાં ઊભયાભાવ રહી જતાં પ્રમેયત્વવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિ દુર્વાર રહે છે. હવે આ અતિવ્યાપ્તિ દૂર કરવા યથાશ્રુતવિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ કરો. અર્થાત્ વિશિષ્ટાન્ત૨ાઘટિતયદ્રૂપાવચ્છિન્નવિષયિતાશાલિનિશ્ચયોત્તરાનુમિતિસામાન્યમાં ઊભયાભાવ કહો તો યદ્યપિ અહીં તો વિશિષ્ટાન્તર વ્યભિચારથી ઘટિત જ આ નિશ્ચય હોવાથી તેને લઈ શકાય જ નહિ અને તેથી અતિવ્યાપ્તિ ન આવે પણ તેમ કરતાં ધૂમવ્યમિનારિવતિમત્ત્પર્વતઃ ધૂમવાન્ વર્તેઃ સ્થલીય વ્યભિચાર ઘટિત ધૂમાભાવવમવ્યભિચારિ-વતિમત્ત્વરૂપ બાધમાં અવ્યાપ્તિ આવે, કેમકે તે પણ વિશિષ્ટાન્તરાઘટિત યદ્મપાવચ્છિન્ન વિષયતાશાલિ નિશ્ચય નથી. જુઓ - તાદશવદ્ધિમત્વા-વચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ દ્રૂપ (સ્વ) બને. તદવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક ઉક્ત બાધ નથી. આમ વિશિષ્ટાન્તરાઘટિતત્વના નિવેશ કરવામાં અતિવ્યાપ્તિ દૂર થવા છતાંય વ્યભિચારઘટિત બાધમાં અવ્યાપ્તિ આવી જાય છે. ઉત્તર પક્ષ ઃ વારુ, આ બે ય દોષોને અમે અન્ય રીતે દૂર કરીશું. પહેલાં એક વાર અમે વિરોધિવિષયિતાને ઊભયાભાવનો પ્રયોજક ન કહેતાં અભાવાધિકરણતાને પ્રયોજક કહ્યો છે એ ખ્યાલમાં હશે. હવે એને જ અહીં લઈને અમે આપત્તિ દૂર કરીશું. જે વિશિષ્ટાન્તર બને એની વિષયિતાથી અપ્રયોજ્ય હોય અને નિશ્ચયવિષયિતાથી પ્રયોજ્ય હોય એવી અભાવાધિકરણતા હોવી જોઈએ. હવે જો પ્રકારતાત્વાભાવ નિશ્ચયોત્તરજાયમાન અનુમિતિમાં રહે તો જ ઊભયાભાવ મળે એટલે આ રીતે ઊભયાભાવમાં પ્રયોજક આ અભાવાધિકરણતા, બને આમ ઊભયાભાવમાં પ્રયોજક જે અભાવાધિકરણતા તે સ્વવિષયિતાપ્રયોજ્ય હોય અને વિશિષ્ટાન્તરવિષયિતાઽપ્રયોજ્ય સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૧) Page #205 -------------------------------------------------------------------------- ________________ - - -- -- - -- - -- -- -- -- 1 હોય તો તેવી વિષયિતાવાળો જે નિશ્ચય, તદ્વિષય દોષ બને. ॥ गादाधरी : प्रमेयत्वविशिष्टव्यभिचारादिविषयिताप्रयोज्याया । उक्तोभयाभावप्रयोजकव्याप्त्याद्यवगाहित्वाभाववत्तायाः शुद्धव्यभिचारादिविषयिताप्रयोज्यत्वनियमेन प्रमेयत्वविशिष्टव्यभिचारादौ न विशिष्टान्तरविषयित्वाप्रयोज्यस्वविषयिताप्रयोज्यनिरुक्तोभयाभाव-10 प्रयोजकाभावाधिकरणताकत्वमिति नातिप्रसङ्गः।। - હવે ઉપરના બે ય સ્થળો જોઈ લઈએ. પ્રમેયત્વવિ. વ્યભિચારમાં હવે અતિવ્યાપ્તિ || નહિ આવે કેમકે આ વિષયિતાથી ઊભયાભાવપ્રયોજક અભાવાધિકરણતા પ્રયોજ્ય તો છે ! જ પણ વિશિષ્ટાન્તરવિષયિતાથી પણ આ અભાવાધિકરણતા પ્રયોજય બની જાય છે. મેયત્વવિ. વ્યભિચારનું વિશિષ્ટાન્તર યદ્રપ વ્યભિચારત્વ બને. હવે જે અભાવાધિકરણતાવ્યાપ્ય એવી મેયત્વવિ.વ્યભિચારવિષયિતાથી પ્રયોજ્ય છે તે વ્યાપક એવી વ્યભિચારવિષયિતાથી સુતરાં પ્રયોજ્ય બની જાય. આમ વિશિષ્ટાન્તરવિષયિતાથી IT અપ્રયોજ્ય ન રહેતાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી. M गादाधरी : उपदर्शितव्यभिचारादिघटितबाघादिविषयिताप्रयोज्यायाः Tपक्षे साध्यावगाहित्वाद्यभावाधिकरणतायास्तद्घटकव्यभिचारादिV विषयित्वाप्रयोज्यतया तत्संग्रहः । હવે વ્યભિચારઘટિતબાધની અવ્યાપ્તિ આ રીતે દૂર થઈ જાય તે પણ જોઈ લઈએ. || | વ્યભિ.ઘટિતબાધવિષયિતાથી પ્રયોજ્ય જે ઊભયાભાવપ્રયોજક અભાવાધિકરણતા, તે વ્યભિઘટિત બાધના વિશિષ્ટાન્તર રૂપ વ્યભિચારની વિષયિતાથી અપ્રયોજ્ય જ છે માટે ય લક્ષણની અવ્યાપ્તિ નથી રહેતી. गादाधरी : न च विशिष्टपक्षे विशिष्टसाध्यवत्ताग्रहप्रतिबन्धकतावच्छेदिकायास्तादृशबाधादिविषयतान्तःपातिव्यभिचारादिविषयिताया | अपि तादृशबाधादिविषयताप्रयोज्यायां विशिष्टपक्षे विशिष्टसाध्य" वैशिष्ट्याद्यवगाहित्वाभावाधिकरणतायां प्रयोजकतया तादृशबाधादेर्दुः ---- सामान्य मिति . (१२) ----- - Page #206 -------------------------------------------------------------------------- ________________ संग्रह इति वाच्यम्, પૂર્વપક્ષ : વિશિષ્ટપક્ષમાં વિશિષ્ટસાધ્યવત્તાગ્રહ અર્થાત્ (ધૂમવ્યભિવતિમત્પર્વતે 'ધૂમતવિશિષ્ટધૂમવત્તાગ્રહ) ઘુમવ્ય. વઢિયર્વતઃ ઘૂમવા ગ્રહનો પ્રતિબંધક | વ્યભિચારઘટિતબાધ બને એટલે વ્યભિ. ઘટિતબાધવિષયિતા એ પ્રતિબંધકતાવચ્છેદક બને. પણ તેની સાથે તદન્તર્ગત વ્યભિચારવિષયિતા પણ પ્રતિબંધકતાવચ્છેદક બની જ J જાય. હવે વ્યભિ.ઘટિતબાધવિષયિતા જો ઊભયાભાવપ્રયોજકાભાવા-ધિકરણતાની | પ્રયોજક છે તો વ્યભિચારવિષયિતા પણ પ્રયોજક બની જ જાય છે આમ વિશિષ્ટાન્તર જે છે વ્યભિચાર તેની વિષયિતાથી અપ્રયોજય તાદશાભાવાધિકરણતા ન રહેવાથી અવ્યાપ્તિ , ઊભી જ રહે છે. गादाधरी : यत्किञ्चिद्विशिष्टतान्तरविषयितात्वव्यापकरूपावच्छिन्नाप्रयोज्यतानिवेशेन तत्संग्रहसम्भवात्, व्यभिचारादिविषयिताया बाधविषयतान्तः पातिविषयितामात्रवृत्तिरूपेणैव उपदर्शितसाध्य| वत्ताग्रहप्रतिबन्धकतावच्छेदकतया तेनैवरूपेण तादृशसाध्यावगाहिताविरहवत्ताप्रयोजकत्वात्तादृशस्य च रूपस्य बाधादिविषयतानन्तः पातिव्यभिचारादिविषयतासाधारणव्यभिचारादिरूपविशिष्टविषयतात्वाव्यापकत्वात्तद्व्यापकरूपावच्छिन्नाप्रयोज्यत्वस्य उक्तबाधादिविषयिताप्रयुक्तसाध्यावगाहित्वाभाववत्तायामक्षतत्वात् । # ઉત્તરપક્ષ : વિશિષ્ટાન્તરવિણયિતાપ્રયોજયતા એટલે યત્કિંગ્નિતુ Fી વિશિષ્ટાન્તરવિષયિતાત્વવ્યાપકરૂપાવચ્છિન્નાપ્રયોજાતા અમે કહીશું. યત્કિંગ્નિતું . આ વિશિષ્ટાન્તરવિષયિતાત્વ=બાધઘટિતવ્યભિવિષયિતાત્વ એનું વ્યાપકરૂપ (યત્કિંચૈિતુ તે વિશિષ્ટાન્તરવિણયિતાત્વ તરીકે શુદ્ધવ્યભિચારવિષતિત્વ લઈએ તો તેનો તો એ બાધઘટિતવ્યભિચારવિષયિતાત્વ વ્યાપક જ નથી એટલે વસ્તુતઃ આમ તો લેવાય જ છે એ નહિ.) શુદ્ધ વ્યભિચારવિષયિતાત્વ બને. હવે આનાથી તો તાદશાભાવાધિકરણતા એ અપ્રયોજય જ રહે છે. આમ અહીં આવ્યાપ્તિ પણ સંભવતી નથી. गादाधरी : मेयत्वविशिष्टव्यभिचारादिविषयिताया येन रूपेण [ ન સામાન્ય નિયુક્તિ • (૧૯૩) __ Page #207 -------------------------------------------------------------------------- ________________ व्याप्त्यादिग्रहप्रतिबन्धकतावच्छेदकता तद्रूपेण निरुक्तविषयतात्वव्यापकेन मेयत्वविशिष्टव्यभिचारादिविषयताप्रयोज्यव्याप्त्याद्यवगाहित्वाभाववत्तायां नियमतः प्रयोजकत्वान्नातिप्रसङ्गावकाशः । મેયત્વવિ. વ્યભિચારમાં અતિવ્યાપ્તિ પણ ન આવે કેમકે મેયત્વ.વિ. વ્યભિચારવિયિતા વ્યભિચારવિષયિતાત્વન રૂપેણ વ્યાપ્ત્યાદિગ્રહ પ્રતિબંધક્તાવચ્છેદક છે તો તે મેયત્વવિ.વ્યભિચાર વિષયિતાત્વવ્યાપક વ્યભિચારવિષયત્વેન રૂપેણ પણ મેયત્વવિ. વ્યભિચારવિષયિતા પ્રયોજ્ય અભાવાધિકરણતા પ્રયોજય જ બની ગઈ. જે વ્યાપ્યવિષયિતાથી પ્રયોજય હોય અર્થાત્ (અભાવાધિકરણતા) જેનો પ્રયોજક વ્યાપ્યવિષયિતા હોય તેનો પ્રયોજક વ્યાપકવિયિતા પણ બની જ જાય. આમ વિશિષ્ટાન્તરવ્યભિચારની વિશ્વયિતાથી અપ્રયોજય આ ઊભયાભાવપ્રયોજકાભાવાધિકરણતા ન બની એટલે તેમાં અતિવ્યાપ્તિ ન આવી. गादाधरी : बाधसत्प्रतिपक्षादिविषयकज्ञानस्य नानाविधबाधविषयकज्ञानस्य वाऽनन्तरं जायमानायामनुमितौ या बाधादिविषयताप्रयोज्याऽभावाधिकरणता तस्या विशिष्टान्तरविषयिताप्रयोज्यत्वेऽपि स्वपूर्ववर्त्तिज्ञानीयविरोधिविषयताया एव स्वनिष्ठप्रतिबध्यतावच्छेदकधर्म्माभावाधिकरणताप्रयोजकत्वात्तत्रे कै कविधबाधादिज्ञानानन्तरं | जातज्ञाने या तत्तद्बाधादिविषयताप्रयोज्या पक्षे साध्यवैशिष्ट्यावगाहित्वाभावाधिकरणता तस्या विशिष्टान्तरविषयित्वाप्रयोज्यतया बाधादौ लक्षणसमन्वयः । પૂર્વપક્ષ : સત્પ્રતિપક્ષવિષયકજ્ઞાન થયા બાદ તરત બાધવિષયક જ્ઞાન પણ થયું હવે ત્યારબાદ જે અનુમિતિ થાય તેમાં ઊભયાભાવ તો રહે જ પણ આ ઊભયભાવપ્રયોજક જે અભાવાધિકરણતા, તેનો પ્રયોજક જેમ બાનિશ્ચયવિષયિતા બને તેમ બાધનું વિશિષ્ટાન્તર સત્પ્રતિપક્ષવિષયિતા પણ પ્રયોજક જ બની જાય કેમકે જો બાધજ્ઞાન એ અભાવાધિકરણતામાં પ્રયોજક બને તો સત્પ્રતિ.જ્ઞાન પણ તે જ અભાવાધિકરણતામાં પ્રયોજક બની જ જાય. આમ વિશિષ્ટાન્તરવિષયિત્વાપ્રયોજ્ય અભાવાધિકરણતા ન રહેતાં અવ્યાપ્તિ આવે. સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૪) Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - [ 2 - - - -- - - -- 1 એ જ રીતે (૧) વહુન્યભાવવધૂહૂદ (૨) હ્રદ વહુન્યભાવ જે નાનાબાવિષયકજ્ઞાન, In તેમાંની વન્યભાવવધૂ હૂદવિષયિતા અભાવાધિકરણતાની પ્રયોજક બને તો વહુન્યભાવવધૂહૂદનું વિશિષ્ટાન્તર દૂદ્દે વચમાવઃ વિષયિતા પણ પ્રયોજક બની જ જાય એટલે અહીં પણ અભાવાધિકરણકતા વિશિષ્ટાન્તરવિશ્વયિત્વાપ્રયોજય ન રહેવાથી પર અવ્યાપ્તિ આવશે. ઉત્તરપક્ષ: ના, એને દૂર કરવા અમે કહીશું કે સ્વપૂર્વવર્તિજ્ઞાનીય-વિરોધિવિષયિતા 1 આ જ અભાવાધિકરણતાની પ્રયોજક બને. છે. હવે બાધનિશ્ચયોત્તર જાયમાનાનુમિતિનિષ્ઠ અભાવાધિકરણતા બાધવિષયિતાથી જ ! આ પ્રયોજ્ય બને પણ જાયમાનાનુમિતિની પૂર્વે અવિદ્યમાન બાધના વિશિષ્ટાન્તરરૂપ છે | સત્પતિપક્ષની વિષયિતા પ્રયોજ્ય ન બને. એ જ રીતે વહુન્યભાવવઠ્ઠદ જો જાયમાનાનુમિતિપૂર્વવર્તિ હોય તો તેની જ H ( વિષયિતા અભાવાધિકરણતા પ્રયોજક બને એટલે વિશિષ્ટાન્તર રૂપ લે વચમાવ: U વિષયિતાથી અભાવાધિકરણતા અપ્રયોજ્ય જ રહે એટલે હવે અવ્યાપ્તિ રહે નહિ. J 0 गादाधरी : व्यभिचारघटितबाधादिविषयिताप्रयोज्याया दीधित-।। " कारोक्तोभयाभावाधिकरणताया व्याप्त्याद्यवगाहिताविरहप्रयोज्यत्वेन । यत्किञ्चिद्विशिष्टान्तरविषयितात्वव्यापकरूपावच्छिन्नबाधादिविषय तानन्तःपातिव्यभिचारादिविषयिताप्रयोज्यत्वनियमात्तत्संग्रहाय तादृशो| भयाभावप्रयोजकाभावाधिकरणतापर्यन्तनिवेशः । तथा सति || दर्शितोभयाभावाधिकरणताया उक्तरूपावच्छिन्नव्यभिचारादिविषयित्वप्रयोज्यत्वनियमेऽपि तादृशोभयाभावप्रयोजकसाध्यादिमत्तावगाहित्वाभावाधिकरणताया उक्तरूपावच्छिन्नव्यभिचारादिविषयत्वा-1 प्रयोज्यत्वेन तादृशबाधादेः संग्रहः । T તાદશઉભયાભાવપ્રયોજકાભાવાધિકરણતાનો પ્રયોજક વિરોધિવિષયિતા શા માટે ? I] કહી ? તાદેશ-ઊભયાભાવાધિકરણતાનો જ પ્રયોજક વિરોધિવિષયિતા કહો ને ? ઉત્તરપક્ષ ઃ એમ કરીએ તો ફરી વ્યભિચારઘટિતબાધમાં અવ્યાપ્તિ ન આવે. - સામાન્ય નિરુક્તિ • (૧૫) – J Page #209 -------------------------------------------------------------------------- ________________ વ્યભિચારઘટિતબાધવિષયિતાપ્રયોય જે ઉભયાભાવાધિકરણતા છે તે વ્યાખ્યાઘવગાહિત્વાભાવ (બીજો અભાવ)થી પ્રયોજ્ય છે. એટલે હવે વ્યભિચારઘટિતબાધનું યત્કિંચિત્ વિશિષ્ટાન્તરવિષયતાત્વ વ્યાપક જે શુદ્ધવ્યભિચારવિયિતાત્વ, એનાથી પણ આ ઉભયાભાવાધિકરણતા પ્રયોજ્ય જ બની ગઈ, કેમકે વ્યાપ્ત્યવગાહિત્વાભાવ પ્રયોજ્ય ઉભયાભાવાધિકરણતા તો અન્તઃપાતિ વ્યભિચારવિયિતાત્વ કે શુદ્ધવ્યભિચારવિયિતાત્વ બે ય થી પ્રયોજ્ય જ બની જાય. (હા, જો આ ઉભયાભાવાધિકરણતાને પક્ષે સાધ્યવૈશિષ્યવળાહિત્વાભાવ રૂપ પ્રથમ અંશનો પ્રયોજ્ય કહેત, તો તો તે અન્તઃપાતિ વ્યભિચારવિષયિતાથી જ પ્રયોજ્ય જ બને ભલે વ્યભિચારવિષયિતા=સામાન્યથી ન બનત.) હવે જો વ્યાપ્ત્યવગાહિત્વાભાવ એ વ્યભિચારવિષયિતાત્વ પ્રયોજ્ય બને તો વ્યાપ્ત્યવગાહિત્વાભાવ પ્રયોજ્ય ઉભયાભાવ પણ તેનાથી પ્રયોજ્ય જ બની જાય એટલે અવ્યાપ્તિ આવે. હવે ઉભયાભાવપ્રયોજકાભાવાધિકરણતા વિશિષ્ટાન્તરવિષયિત્વાપ્રયોજ્ય તરીકે વિવક્ષા કરીએ તો આ અવ્યાપ્તિ ન રહે, કેમકે પક્ષે સાધ્યવૈશિષ્ટ્યાવગાહિત્વાભાવાધિકરણતા તો બાધ અન્તઃપાત્તિ વ્યભિચારવિષયિતાથી જ પ્રયોજ્ય બને પણ તત્અનન્તઃપાતિવ્યભિચાર-વિષયિતાથી પ્રયોજ્ય ન બને આમ તત્વ્યાપક એવા વ્યભિચારવિષયિતાત્વથી ઉભયાભાવનો પ્રથમાંશ અપ્રયોજ્ય જ રહે છે. અને તેથી અવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : बाधादिविषयिताप्रयोज्यस्य साध्यादिमत्तावगाहिताविरहस्य सत्प्रतिपक्षादिरूपविशिष्टान्तरविषयताप्रयोज्यत्वनियमादसम्भवः स्यादित्युभयाभावप्रयोजकाभावे विशिष्टान्तरविषयत्वाप्रयोज्यत्वमनिवेश्य तादृशाभावाधिकरणतायां तन्निवेशः । પ્રશ્ન : ભલે તો ઉભયાભાવપ્રયોજક અભાવને જ તાદ્યશવિષયિતા પ્રયોજ્ય કહો ને? તેવા અભાવની અધિકરણતામાં તાદ્યશવિયિતા પ્રયોજ્યત્વ શા માટે કહો છો ? ઉત્તરપક્ષ : આનું સમાધાન તો પૂર્વે આવી ગયું છે. ફરી જોઈ લઈએ. જો તેમ કહીએ તો સત્પ્રતિ.વિષયક જ્ઞાન બાદ બાવિષયકશાન થયું. તદ્વિષયિતાપ્રયોજય ઉભયાભાવપ્રયોજક અભાવ બને તેમ વિશિષ્ટાન્તરીભૂત સત્પ્રતિપક્ષવિષયિતા પ્રયોજ્ય પણ બને જ કેમકે અભાવ તો એક જ છે. અને તેથી સર્વત્ર અસંભવ આવે. સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૬) Page #210 -------------------------------------------------------------------------- ________________ - - -- -- -- -- -- -- -- -- -- -- - गादाधरी : तथा सति अधिकरणताया अधिकरणभेदेन भिन्नतया । पूर्ववर्तिनिष्ठप्रतिबन्धकतावच्छेदकधर्मस्यैव तदुत्तरोत्पन्ननिष्ठप्रतिबध्यता-11 वच्छेदकधाभावाधिकरणताप्रयोजकत्वेन बाधादिनिश्चयानन्तरोत्पन्ना१ नुमितिनिष्ठसाध्यादिमत्त्वावगाहित्वाभावाधिकरणतायां सत्प्रतिपक्षा-1 न्यादृशबाधादिविषयताया अप्रयोजकत्वेन सामञ्जस्यात् । હવે અધિકરણતા તો અધિકરણભેદથી ભિન્ન બને એટલે પૂર્વવર્તિનિષ્ઠપ્રતિ- ૧ ને બંધકતા વચ્છેદક ધર્મ જ તેવી અધિકરણતાનો પ્રયોજય કહી શકાય એટલે જ f] બાધવિષયિતાપ્રયોજ્ય તાદશઅધિકરણતા સત્વતિ વિષયિત્વાપ્રયોજ્ય જ રહે અને તેથી . ( લક્ષણ સમન્વય થઈ જાય. 1 गादाधरी : अथैतादृशोभयाभाववत्त्वघटितलक्षणकरणेऽपि के वलनिवह्नित्वादिपक्षतावच्छेदककवल्यादिसाध्यकस्थलीय-। निर्वह्निनिष्ठवल्यभावादिरूपबाधादिरू पदोषेऽव्याप्तिस्तादृश बाधादिरूपदोषज्ञानस्याप्रतिबन्धकतया तदीयविषयतायाः प्रतिबन्धकता-I 7 नवच्छेदकतया तथाविधोभयाभावाप्रयोजकत्वात्, तस्य दोषत्वानुपगमे । तत्र हेतोर्दुष्टत्वव्यवहारानुपपत्तेः, इष्टापतौ तु निर्वह्निः पर्वतो।। M वह्निमानित्यादावपि तत्सम्भवेन एतादृशप्रयासवैफल्यात् । पूर्वपक्ष : मयाभावत्वरित क्षL ४२१७ti निर्वह्निः वह्निमान् स्थलीय વન્યભાવવદ્ધન્યભાવવત્ બાધ દોષમાં અવ્યાપ્તિ આવશે. છે. તમે પ્રયોજ્ય-પ્રયોજકભાવ સ્થળે પૂર્વે જ કહ્યું છે કે જે પ્રતિબંધકતાવચ્છેદકીભૂત- A. આ વિષયિતા બને તે વિષયિતાથી પ્રયોજ્ય ઊભયાભાવપ્રયોજકાભાવાધિકરણતા હોવી છે જોઈએ. હવે વહુન્યભાવવનિર્વહ્નિઃ જ્ઞાન પ્રતિબંધક કોનું બને ? જો બનતું હોય તો ST વદ્વિમનિર્વહિ:જ્ઞાનનું બને. પણ તે તો આહાર્યજ્ઞાન છે એટલે એ પ્રતિબધ્ધ બની શકતું ? જ નથી અને તેમ થતાં વહુન્યભાવવનિર્વહ્નિ જ્ઞાન પ્રતિબંધક ન બને એટલે L તદીયવિષયિતા પ્રતિબંધકતાવચ્છેદક ન બને અને તેથી કોઈપણ અભાવાધિકરણતા આવી . પ્રતિબંધકતાનવચ્છેદકવિષયિતાથી પ્રયોજય ન બની અર્થાત્ સ્વવિષયિતાપ્રયોજ્ય ન બની.. --- - सामान्य निरन्ति । (१७) - -- -- - य Page #211 -------------------------------------------------------------------------- ________________ એટલે ઊભયાભાવપ્રયોજક તે વિરોધિવિયિતા ન બનતાં અવ્યાપ્તિ આવી અને અહીં વહૂન્યભાવન્તિવૃદ્ધિઃ ને દોષ જ નહિ માનો તો પછી દુષ્ટત્વવ્યવહારની જ અનુપપત્તિ થઈ જશે. જો તેમાં ય ઈષ્ટાપત્તિ કહો તો તો નિર્વહ્નિઃ પર્વતો વહ્રિમાનું સ્થળે દુષ્ટત્વવ્યવહારની અનુપપત્તિમાં ઈષ્ટાપત્તિ જ કરી લેવી હતી. તેમ ન કરતાં ત્યાં તો તાદેશવ્યવહારઉપપન્ન કરવા તમે અત્ર વન્તિ કલ્પનું અનુસરણ કર્યુ છે. એટલે હવે અહીં પણ ઈષ્ટાપત્તિ તમે કરી શકતા નથી અને તેથી લક્ષણની અવ્યાપ્તિ ઊભી રહે છે. गादाधरी : न च तत्र अभाववान् वह्निमानित्यनाहार्य्यज्ञानस्य प्रसिद्ध्या तत्प्रतिबन्धकीभूताभाववान् निर्व्वह्निरित्यादिज्ञानविषय एव दोष इति वाच्यम्, ઉત્તરપક્ષ : વારૂ. અમે કહીશું કે નિવૃદ્ધિ ધૂમવાનું ભલે આહાર્યજ્ઞાન હોય પણ ગમાવવાનૢ વૃદ્ઘિમાન્ તો તેમાં અનાહાર્યજ્ઞાન જ છે અને તે તો પ્રસિદ્ધ જ છે. એટલે તેના પ્રતિ અભાવવાનું વદ્યમાવવાનું પ્રતિબંધક બને એટલે અમાવવાનું નિવૃત્તિઃ જ્ઞાનવિષય જ અહીં દોષ બને અને તેથી ઉક્તાનુમિતિગતહેતુમાં દુષ્ટત્વવ્યવહારની ઉપપત્તિ थर्ध भय }भ} अभावत्वावच्छिन्ने (अभावे ) वह्नित्वावच्छिन्नप्रकारताकत्वाभाव ये वह्न्यभावत्वावच्छिन्ने ( वह्न्यभावे ) वह्नित्वावच्छिन्नप्रकारताकत्वाभाव नो વ્યાપક છે. હવે અભાવત્વાવચ્છિન્નવહ્નિત્વાવચ્છિન્નપ્રકારતાન્ક્વાભાવ રૂપ વ્યાપકાભાવનો જે અભાવવાન્ વર્ટૂન્યભાવવાન્ નિશ્ચય પ્રયોજક બને તે વ્યાપ્યાભાવરૂપ વન્યભાવત્વાવચ્છિન્ને વહ્નિત્વાવચ્છિન્નપ્રકારતા-વાભાવનો પ્રયોજક પણ બની જ જાય. આમ નિવૃદ્ધિ વૃદ્ઘિમાન્ બાધમાં અવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : अभाववत्त्वसामानाधिकरण्येन निर्व्वह्नित्वग्रहस्य तादृशवह्निमत्त्वग्रहाविरोधित्वात्, अभाववत्त्वावच्छेदेन वह्न्यादिमत्ताग्रहविरोधित्वेऽपि तादृशवह्न्यादिमत्तावगाहित्वस्य वह्न्यभावादिमत्त्वरूपपक्षतावच्छेदकविशिष्टे साध्यवैशिष्ट्यावगाहित्वाव्यापकतया तदवच्छिन्ननिरूपितप्रतिबन्धकतावच्छेदकविषयितायास्तथाविधोभया સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૮) Page #212 -------------------------------------------------------------------------- ________________ भावाप्रयोजकत्वात् तद्विषयस्य दोषत्वानुपपत्तेः, अभाववत्त्वावच्छेदेन निर्व्वह्नित्वग्रहस्य भ्रमरूपतया तद्विषयविशिष्टस्याप्रसिद्धेः । : પૂર્વપક્ષ ઃ ઊભા રહો. અમે તમને પૂછશું કે અભાવવાનૢ વહ્નિમારૂપ નિશ્ચય તે અભાવત્વસામાનાધિકરણ્યેન છે ? કે અભાવત્વાવચ્છેદન ? જો પ્રથમ વિકલ્પ કહેશો તો તો અભાવત્વસામાનાધિકરણ્યેન નિશ્ચય અભાવત્વસામાનાધિ.વદ્ધિમત્તાજ્ઞાનનો વિરોધિ બની શકતો જ નથી. અને અભાવત્વાવચ્છેદેન વહ્રિમત્તાજ્ઞાનનો યદ્યપિ તે અભાવત્વસામાનાધિકરણ્યેન નિશ્ચર્ય વિરોધી બને છે પણ અભાવત્વાવચ્છેદેન વર્તિમત્ત્વાવગાહિત્વ એ નિદ્ઘિત્વાવચ્છિન્ને વહિમજ્વાવાહિત્વ નો વ્યાપક જ નથી બનતો એટલે તે અભાવત્વસામાનાધિકરણ્યેન વર્જ્યભાવવત્તાનિશ્ચય એ અભાવત્વાવચ્છેદેન વક્તિમત્ત્વાગાહિત્વાભાવનો પ્રયોજક જરૂ૨ બને પણ તે અભાવ વ્યાપકાભાવ ન બનતાં નિર્વહ્નિત્વાવચ્છિન્ને વહિમત્વાવગાહિત્વાભાવ વ્યાપ્યાભાવ ન બનતા તેનો પ્રયોજક તો આ સામાનાધિકરણ્યેન નિશ્ચય ન જ બને એટલે કે અભાવત્વસામાનાધિકરણ્યેન વહ્લિમત્તાનિશ્ચયપ્રયોજ્ય વ,ભાવત્વાવચ્છિન્ને વદ્ધિમત્ત્વાગાહિત્વાભાવાધિકરણતા ન બનતાં તેમાં દોષત્વની અનુપપત્તિ થઈ જાય. હવે જો દ્વિતીય વિકલ્પ (અભાવત્વાવચ્છેદેન વન્ત્યાભાવવત્તાનિશ્ચય) લો તો તે તો ભ્રમરૂપ છે (કેમકે જે અભાવ હોય તે વત્ત્વભાવ હોય તેવું બને જ નહિ) એટલે તદ્વિષયવિશિષ્ટની જ અપ્રસિદ્ધિ થઈ જાય એટલે તેમ તો કહી શકાય જ નહિ. આમ તમે અભાવત્ત્વસામાનાધિકરણ્યેન નિશ્ચયવિષયને પણ દોષ કહી શકતા નથી. અને તેથી પાછી નિવૃદ્ધિઃ વહ્વિમાન્ સ્થલીય બાધમાં અવ્યાપ્તિ ઊભી રહે છે. गादाधरी : एवं वह्निमान्निर्व्वह्निरित्यादिस्थलीयदोषे नितरामव्याप्तिर्व्वह्निमत्त्वादेरेव तत्र दोषत्वसम्भवात्, तद्विषयकस्य ज्ञानस्यक्वचिदपि प्रतिबन्धकत्वायोगात् । આ જ રીતે વહ્વિમાન્ નિદ્ધિઃ સ્થળે બાધમાં પણ અવ્યાપ્તિ આવી જાય છે. અહીં બાધ વિતમતિમમ્ બને. હવે આનાથી વજ્યભાવવત્ વદ્ધિમત્ આહાર્યજ્ઞાન પ્રતિબધ્ય બને જ નહિ એટલે આ પ્રતિબંધક ન બનતાં તદીયવિયિતા પ્રતિબંધક્તાવચ્છેદક જ ન સામાન્ય નિરુક્તિ ૰ (૧૯૯) Page #213 -------------------------------------------------------------------------- ________________ -- -- -- - -- -- - बने. આમ આ બે સ્થળે અવ્યાપ્તિ અને જાહેર કરીએ છીએ. गादाधरी : एवं यत्र निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ पर्वतत्वादिसामानाधिकरण्येन वयभावादिमत्त्वस्य पक्षतावच्छेदकघटकता तत्र । पर्वतत्वसामानाधिकरण्येन वयादिमत्त्वं न दोषः, विशिष्टपक्षग्रहाद्यविरोधित्वेनाश्रयासिद्ध्यादिरूपत्वानुपपत्तेः, उक्तरीत्यैतल्लक्षणानाक्रान्तत्वाच्च । quी. निर्वह्निः पर्वतो वह्निमान् स्थणे. तमे श्रयासिद्धिीप मानीने भव्याप्तिने । દૂર કરવા આયાસ કર્યો છે. પણ અમે તો કહીશું કે અહીં દોષ જ નથી. જો પર્વતત્વસામાનાધિકરયેન નિર્વહિંમાં વદ્ધિમત્તાનો નિશ્ચય હોય તો | પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવત્તાગ્રહ પ્રતિબંધક ન બનતાં દોષ બની શકતો જ ? નથી. આમ નિર્વતિત્વવિ.પર્વતગ્રહનો અવિરોધી બનતાં આશ્રયાસિદ્ધિત્વ અહીં ! અનુપપન્ન થઈ જાય અને આ મંત્ર વક્તિ કલ્પ-લક્ષણ અહીં આક્રાન્ત પણ ન થાય. U गादाधरी : पर्वतत्वाद्यवच्छेदेन वल्यादिमत्त्वञ्चाप्रसिद्धम्, वह्निशून्यपव्वतादेरपि सत्त्वात् । - હવે જો પર્વતતાવચ્છેદન નિર્વતિમાં વદ્ધિમત્તાનો નિશ્ચય કહો તો તો તે અપ્રસિદ્ધ 1 છે. કેમકે કોઈને કોઈ પર્વત તો વદ્વિશૂન્ય પણ જરૂર હોય આમ અહીં દોષત્વ જ નથી || संभवतुं. गादाधरी : नापि पर्वतत्वादिसामानाधिकरण्येन, निर्वह्निपद्धतत्वाद्यवच्छेदेन वा वल्यभावादिमत्त्वरूपबाधादिदोषः ।। M तज्ज्ञानस्य पक्षतावच्छेदकविशिष्टे साध्यवैशिष्ट्यावगाहित्वव्यापक। विषयताघटितधर्मावच्छिन्नाप्रतिबन्धकतया तत्र लक्षणगमनायोगात् । प नापि पर्वतत्वावच्छेदेन वयाभावादिमत्त्वम्, अप्रसिद्धत्वादिति न कोऽपि दोषः स्यात् । ---- सामान्य निस्ति . (२००) - - -- - Page #214 -------------------------------------------------------------------------- ________________ હવે જો આ નિર્વત્રિ પર્વતો વઢિમામ્ સ્થળે આશ્રયાસિદ્ધિને ઉક્તકારણસર દોષ El આ જ ન કહેતાં અહીં બાધને દોષ કહીને તમે દુષ્ટ વ્યવહાર ઉપપન્ન કરો તો તે પણ સંભવતું એ છે નથી. પર્વતત્વસામાનાધિકરણ્યન વદ્ધિમત્તાગ્રહ પ્રતિ તો પર્વતત્વસામાનાધિકરણ્યન U વહુન્યભાવવત્તાનિશ્ચયપ્રતિબંધક બનતો જ નથી. અને નિર્વહ્નિત્વવિશિષ્ટપર્વતત્વાવચ્છેદન છે જ વદ્ધિમત્તાગ્રહ પ્રતિ પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવત્તા ગ્રહ પણ દોષ ન બને કે, 1 કેમકે નિર્વતિત્વવિ.પર્વતત્વાવચ્છેદન નિર્વલિત્વવિ.પર્વત જ અપ્રસિદ્ધ છે. હવે તે વ્યાપકાભાવથી વ્યાપ્યાભાવની રીત પણ તમે અજમાવી શકતા નથી, કેમકે એ જ I નિર્વહિતાવચ્છેદેન વદ્ધિમત્તાગ્રહનો વ્યાપક પર્વતત્વાવચ્છેદેન વદ્ધિમત્તાગ્રહ છે. હવે ! એ પર્વતત્વવચ્છેદન વદ્ધિમત્તાવગાહિત્વબુદ્ધિનો આ નિશ્ચય પ્રતિબંધક જ નથી બનતો એટલે આ | વ્યાપ્યાંશનો પણ પ્રતિબંધક ન બને અને તેથી વ્યાપકાભાવનો પ્રયોજક ન બનતાં , વ્યાપ્યાભાવનો પણ પ્રયોજક ન બને. | હવે જો અવચ્છેદકાવચ્છેદન વન્યભાવવત્તારૂપ નિશ્ચયને દોષ કહો તો તેનો વિષય 1 અપ્રસિદ્ધ બનવાથી તે પણ સંભવતું નથી. આમ નિર્વલ્લિ પર્વતો વદ્ધિમાન સ્થળે કોઈ દોષ સંભવતો નથી. આ રીતે પૂર્વોક્ત બે સ્થળે અવ્યાપ્તિ દોષ અને પ્રસ્તુતમાં દોષત્વની અનુપપત્તિ || ઊભી રહે છે. । गादाधरी : यत्तु प्रयुक्तत्वं व्यापकत्वम्, यद्विषयकनिश्चयनिष्ठविरोधि| विषयिताया उभयाभावव्याप्यत्वञ्च स्वाश्रयतादृशनिश्चयाव्य वहितोत्तरानुमितित्वसम्बन्धेन, तादृशसम्बन्धलाभायैव तदुत्तर-H मनुमितावित्युक्तम् । एवञ्च विरोधिविषयकयद्विषयकनिश्चयाव्य-11 वहितोत्तरानुमितित्वव्यापकस्तादृशोभयाभावस्तत्त्वम् इति पर्यवसितम् ।। एवञ्च निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयबाधादिस्थलीयबाधादिविषयितायां स्वरूपसम्बन्धरूपोभयाभावप्रयोजकत्वासम्भवेऽपि उभयाभावप्रति-। योगितावच्छेदककोटौ यद्रूपावच्छिनाविशेष्यकयदूपावच्छिन्नप्रकारकत्त्वं | निविष्टं तदूपावच्छिन्नविशेष्यकतदूपावच्छिन्नाभावतद्व्याप्यान्यतर (સામાન્ય નિરુક્તિ • (૨૦૧૦ - - Page #215 -------------------------------------------------------------------------- ________________ - [TL E E - - - - - - 3 ।। प्रकारकत्वस्यैव विरोधिविषयत्वार्थकतया तत्र लक्षणं सुसमन्वेयमेव ।। तादृशप्रयोजकत्वस्यानिवेशात् । યgઃ આ દોષ હટાવવા માટે કેટલાક આમ કહે છે. ઉક્ત લક્ષણમાં પ્રયુક્તિત્વનો 1 અર્થ વ્યાપકત્વ કરવો. વિરોધિવિષયિતાવ્યાપક ઊભયાભાવ હોવો જોઈએ. યત્ર યત્ર 1 IT વિરોધિવિષયિતાતં તત્ર તત્ર ઉભયાભાવપ્રયોજકાભાવાધિકરણત્વમ્ વિરોધિવિષયિતા સ્વાશ્રયતાદશનિશ્ચયાવ્યવહિતોત્તરાનુમિતિત્વ સંબંધથી છે A તાદશઅનુમિતિમાં જાય ત્યાં ઉભયાભાવ પણ રહી જાય. [ આમ વિરોધિવિષય વિષયનિશાવ્યવહિતોત્તરનુમિતિવ્યાપી ૩મયમાવઃ તત્ત્વમ્ પર્યવસિત લક્ષણ થયું. (સત્ર વન્તિ લક્ષણમાં તો ઊભયાભાવ આ જ લીધો છે. તેને લઈને અહીં કહ્યું છે.) ને હવે નિર્વહ્નિ વદ્ધિમાન સ્થળે ઊભયાભાવ (સ્વરૂપ સં.રૂપ)ની અયોજક બાધાદિ IT વિષયિતા ભલે રહી પણ અમારે તો તે અપ્રયોજક નથી. તમે તો પ્રતિબંધકતાવચ્છેદકીભૂત || વિષયિતાને જ પ્રયોજક કહી છે એટલે જ તે અહીં અપ્રયોજક બની પણ અમે તો એ ઊભયાભાવપ્રતિબંધકતાવચ્છેદકકોટિમાં યદુરૂપાવચ્છિન્નવિશેષ્યકાંદ્રપાવચ્છિન્ન- પ્રકારકત્વ નિવિષ્ટ હોય તતૂપાવચ્છિન્નવિશેષ્યકતકૂપાવચ્છિન્નાભાવ-તવ્યાપ્ય-અન્યતર છે # પ્રકારકત્વને જ વિરોધિવિષયિત્વ કહીશું એટલે અહીં નિર્વવિદ્ધિમાન સ્થલીય ? [1 વર્ચમવિશ્વવિદ્ધિ બાધવિષયિતા તેવી હોવાથી તે વિરોધિવિષયિતા બની જ જાય ! અને હવે ઉક્ત સંબંધથી તે પાયમાન ઘટાદ્યનુમિતિમાં રહી જતાં ત્યાં વિરોધિવિત્વવ્યાપક, ઊભયાભાવ મળી જાય એટલે તસ્થલીય બાધમાં દોષલક્ષણનો સમન્વય સુતરાં થઈ જાય. આ (કેમકે તાદશપ્રયોજત્ત્વ એટલે કે સ્વરૂપસં.રૂપ પ્રયોજત્ત્વનો અમે નિવેશ જ નથી તે કરતાં.) - गादाधरी : न चैवं तत्र वस्तुमात्रेऽतिव्याप्तिर्दुव्वरिव, तादृशोभया-1 भावस्य विरोधिविषयकसमूहालम्बनरूपघटादिविषयकनिश्चयाव्यवहितोत्तरानुमितित्वव्यापकताया अक्षतत्वादिति वाच्यम्, ઉત્તરપક્ષ : એમ કહેશો તો તે વસ્તુમાત્રમાં અતિવ્યાપ્તિ આવશે. વચમાવવçો યશ અહીંની ઘટવિષયિતા પણ વિરોધિવિષયિતા બની જાય એટલે 1 જ સામાન્ય નિયુક્તિ - (૨૨) - D J Page #216 -------------------------------------------------------------------------- ________________ I ઊક્ત સંબંધથી તે ઘટાઘનુમિતિમાં જાય અને તેથી તાદશવિષયિતાવ્યાપક ઊભયાભાવ 1 બની જતાં ઘટમાં લક્ષણ જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : विरोधिविषयितानतिरिक्तवृत्तिर्यद्विषयिता तच्छालि॥ निश्चयस्य निश्चयान्तेन विवक्षणाद् घटादिविषयितायास्तत्र निस्त- । विरोधिविषयितानतिरिक्तवृत्तित्वविरहात् । યg? ના, તે અતિવ્યાપ્તિ દૂર કરવા અમે કહીશું કે વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ ! | યવિષયિતા હોય તેમાં જ લક્ષણ જાય. હવે ઘટવિષયિતા તો શુદ્ધઘટજ્ઞાનમાં પણ છે અને ! મ તે તો વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ છે માટે ઘટમાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી જ છે. નથી. गादाधरी : न चैवं विरोधिविषयितानतिरिक्तवृत्तिर्यदीयविषयिता। तत्त्वमित्येतावतैव सामञ्जस्ये शेषवैयर्थ्यमिति वाच्यम्, ઉત્તરપક્ષ ? તો તો પછી વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિઃ યદીયવિષયિતા તત્ત્વમ્ | છે એટલું જ લક્ષણ આવશ્યક છે શેષ સઘળું વ્યર્થ જાય છે ને ? ____गादाधरी : यत्र पर्वतत्वादिसामानाधिकरण्येन वयादेः साध्यता || तत्र पर्वतत्वादिसामानाधिकरण्येन वल्यभावादिमत्त्वविषयिताया निरुक्तविरोधिविषयितानतिरिक्तवृत्तितया तत्रातिव्याप्तिवारकतया | Vशेषसार्थक्यात् । तदुपादाने तादृशवयभावादिमत्त्वविषयकनिश्चयानन्तरं । । पद्धतत्वादिसामानाधिकरण्येन वयाद्यनुमित्युत्पत्त्या तादृशानुमितौ ।। तथाविधोभयसत्त्वेनातिव्याप्त्यनवकाशादिति, યg : ના, શેષનું વૈયÁ સંભવતું નથી. જો શેષાંશ ન કહીએ તો તો HY 1 પર્વતત્વસામાનાધિકરણ્યન જયાં વદ્ધિમત્તાગ્રહ હોય ત્યાં પર્વતત્વસામાનાધિકરણ્યન / વહુન્યભાવવત્તાગ્રહ એમાં પણ વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ વિષયિતા જ છે અને તેથી [] વહુન્યભાવવત્પર્વતમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. હવે શેષાંશના ઉપાદાનથી આH અતિવ્યાપ્તિ ન આવે કેમકે પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવત્તાનિશ્ચય ઉત્તર ! આ પર્વતત્વસામાનાધિકરણ્યન વદ્ધિમત્તા બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે અને તેથી તેમાં મન - ૨ સામાન્ય વિરક્તિ , (૨૦૩) - J Page #217 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ને ઊભયાભાવ ન મળતાં વિરોધિષિવિતાવ્યાપકત્વરૂપ પ્રયુક્તત્વ ઊભયાભાવમાં ન 1. ન આવતાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. (તાદશનિશ્ચયોત્તર યદ્યપિ વિચ્છેદકાવચ્છેદેન [1 પર્વતમાં વદ્ધિમત્તા બુદ્ધિ ન થાય પણ તેવી બુદ્ધિનો વિષય જ અપ્રસિદ્ધ બનવાથી તે બુદ્ધિ લઈને ઊભયાભાવ લઈ શકાય નહિ.) : પાથરી : તનુચ્છમ, ५ निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ यत्र वह्निमानित्यादौ यत्र । || पर्वतत्वादिसामानाधिकरण्येन वयाभवादेः पक्षतावच्छेदकता तत्र पद्धतत्वसामानाधिकरण्येन वयादिमत्त्वस्य विशिष्टपक्षग्रहाविरोधिTत्वादाश्रयासिद्ध्यनात्मकहेत्वाभासान्तरताभयेनासम्भवलक्ष्यभावस्य । " निस्तविरोधिविषयितानतिरिक्तवृत्ति-विषयिताकतयाऽतिव्याप्तेः । । ઉત્તરપક્ષ સિદ્ધાની યાનો આ મત બરોબર નથી. નિર્વહ્નિ પર્વતો વદ્વિમાન સ્થળે જો પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવને પક્ષતાવચ્છેદક બનાવીએ તો ત્યાં J પર્વતત્વસામાનાધિકરયેન વહ્નિત્પર્વત એ વિરોધિ ન બનતાં આશ્રયાસિદ્ધિ રૂપ છે એ હેત્વાભાસ તો સંભવતો જ નથી. હવે તદત્તિરિક્ત કોઈ હેત્વાભાસ આ બની શકતો નથી એ ને એટલે અતિરિક્ત કોઈ હેત્વાભાસાન્તર બની ન જાય એટલે એ લક્ષ્ય જ સંભવતું નથી , છે અર્થાત્ તેમાં હેત્વાભાસ લક્ષણ ગમન જ વસ્તુતઃ અનાવશ્યક છે. હવે યજુના આ મતે તો તે # આમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ જ આવી ગઈ. યજુમત તો વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ જેની વિષયિતાનો વ્યાપક ઊભયાભાવ બને તેને દોષ કહે છે એટલે હવે || વહિંમત્પર્વત એ તેમની વિવેક્ષા મુજબ તો વિરોધિવિષયિતા છે જ અને તેથી આખું ય લક્ષણ તેમાં સંગત થવાથી વદ્ધિમત્પર્વતમાં અતિવ્યાપ્તિ આવી જાય. 1. गादाधरी : तादृशोभयाभावप्रतियोगितावच्छेदकगर्भे यदूपविशिष्टे । "येन सम्बन्धेन यदूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं निविष्टं तदूपा-M वच्छिन्नविशेष्यकतत्संसर्गकतदूपावच्छिन्नप्रकारकानुमितित्वावच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकत्वरूपविरोधित्वस्य। विषयितायां निवेशे तु शेषवैयर्थ्यम्, उक्तरीत्या निर्वह्निर्वह्निमानित्यादि- -સામાન્ય નિરુક્તિ • (૨૦) J Page #218 -------------------------------------------------------------------------- ________________ । स्थलीयदोषेऽव्याप्तिश्च । હવે જો આ આપત્તિ દૂર કરવા તેઓ કહે કે તાદશોભયાભાવ-પ્રતિયોગિતાવચ્છેદક ગર્ભમાં યદ્રપવિશિષ્ટ યેન સંબંધેન યતૂપાવચ્છિવૈશિસ્યાવગાયિત્વ નિવિષ્ટ A તપાવચ્છિન્નવિશેષ્યક, તત્સંસર્ગક, તતૂપાવચ્છિન્નપ્રકારકાનુમિતિ–ાવચ્છિન્ન H. # પ્રતિબધ્ધતા-નિરૂપિત પ્રતિબંધક્તાવચ્છેદકત્વ વિરોધિત્વ, આમ કહેવાથી અહીં તેવી i અનુમિતિ જ અપ્રસિદ્ધ બનવાથી વહિંમત્પર્વતવિષયિતા એ વિરોધી ન બને એટલે 1 ( વિરોધિવિષયિતા જ ન રહેતાં અતિવ્યાપ્તિ ન આવે. તો આ પણ બરોબર નથી. ભલે આ રીતે અતિવ્યાપ્તિ દૂર થતી હોય પણ તેમ થતાં તો ફરી શેષની વૈયથ્યપત્તિ ઊભી જ રહેવાની. વળી આવી રીતે વિરોધિત્વનું નિર્વચન છે. કરવામાં નિર્વલ્લિ વદ્ધિમાન સ્થલીય દોષમાં અવ્યાપ્તિ પણ આવશે, કેમકે ત્યાં પણ ન તાદશાનુમિતિ અપ્રસિદ્ધ બનવાથી વિરોધિવિષયિતા જ ન મળતાં લક્ષણ ન જાય. આમ || D યજુનો મત તો ખંડિત થઈ જાય છે. આપણે એક વાર યાદ કરી લઈએ કે યજુના મતનું સિદ્ધાન્તીએ આ રીતે ખંડન કરી ! નાંખવાથી અર્થવ મતે જે બે અવ્યાપ્તિઓ અને નિર્વહ્નિો પર્વતો વદ્વિમાન સ્થલીય # દોષમાં દોષ–ાનુપપત્તિ આપી હતી તે તો હજુ ઊભી જ છે. गादाधरी : यत्तु पक्षतावच्छेदकविशिष्टे निस्तसाध्यहेतुवैशिष्ट्या|| वगाहिनिश्चयावृत्तिविषयितैव विरोधिविषयितापदार्थः । तथा च । M यनिरूपिततादृशविषयिताशालिनिश्चयोत्तरानुमितित्वव्यापक उभयाभावपा स्तत्त्वमिति समुदितार्थः । निश्चयत्वं च विशेषणविशेष्यतावच्छेदकभावानापन्नविरोधिकोटिद्वयप्रकारकैकर्मिविशेष्यकज्ञानान्यज्ञानत्वम् । દ્વિતીય યહુમતઃ - વિરોધિવિષયિત્વ નિરક્તસાધ્ય હેતવૈશિષ્ટચા-લ વગાણિનિશ્ચયાવૃત્તિવિષયિત્વ અમે કહીશું. આમ થતાં માત્ર વતિ બાકીના અંશ સાથે આખું લક્ષણ આવું થાય. યજ્ઞપિતતા વિષયતાાત્મિનિશ્ચયોત્તરી- नुमितित्वव्यापकः उभयाभावः तत्त्वम् । વહુન્યભાવવધૂહૂદવિષયિતા એ વિરોધિવિષયિતા બને. કેમકે વદ્વિધૂમ 1 એ વૈશિસ્ત્રાવગાહિ જે દલો વહ્નિમાન નિશ્ચય, તેમાં એ અવૃત્તિ જ છે. એટલે આવી ! જ સામાન્ય નિયુક્તિ • (૨૦૫) = Page #219 -------------------------------------------------------------------------- ________________ 1 વિષયિતાશાલિ જે વહુન્યભાવવધૂદનિશ્ચય તદ્ વ્યાપક તદુત્તરાનુમિતિનિષ્ઠ ઊભયાભાવ બની જતાં લક્ષણ સંગતિ થઈ જાય. સાધ્ય હેતવૈશિસ્ત્રાવગાહિ જે નિશ્ચય કહ્યો છે ત્યાં નિશ્ચયત્વ વિશેષણવિશેષતા- || ય વચ્છેદકભાવાનાપન્નવિરોધિકોટિયપ્રકારÁકધર્મ-વિશેષ્યકજ્ઞાનાન્યજ્ઞાનત્વ રૂપ લેવું. આ 1 गादाधरी : कोटिद्वये विशेषणविशेष्यतावच्छेदकभावानापन्नत्वनि वेशात् निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदकविशिष्टे । । साध्यादिवैशिष्ट्यग्रहस्य एकत्र विरोधिद्वयप्रकारकत्वनियमेऽपि न " तादृशवैशिष्ट्यावगाहिनिश्चयाऽप्रसिद्धिः । અહીં અનાપન્નતાન્ત ન કહે તો શું થાય તે જોઈએ? નિર્વહ્નિ પર્વતો વઢિમા ને || જ્ઞાનમાં વન્યભાવ અને વદ્ધિ એવી બે વિરોધિકોટિ પ્રકાર છે અને પર્વત વિશેષ છે. માટે 1 આ વિરોધિકોટિકયપ્રકારક-એકધર્મવિશેષ્ય, આ જ્ઞાન બન્યું પણ આ જ્ઞાનથી અન્ય જ્ઞાન જે. I] નિરૂક્ત (નિવલિઃ પર્વતો વતિમાનું ધૂમાત્ સ્થલીય જ) સાધ્યવૈશિસ્ત્રાવચ્છિન્ન બની શકે ! એ જ નહિ એટલે આવું જ્ઞાન જ આ આહાર્યજ્ઞાન બને પણ આવું જ્ઞાનાન્યજ્ઞાન તો અપ્રસિદ્ધ જ બની જાય અને તેથી નિર્વત્રિ પર્વતો વદ્વિમાન એ જ્ઞાનાન્યજ્ઞાન રૂપ ન બનતાં ને In નિશ્ચય ન બને અને તેથી તેમાં અવૃત્તિ વિષયિતા પણ લેવાની ન રહે. એટલે અવ્યાપ્તિ 1. આવે. હવે અનાપન્નત્વનિવેશથી આ આપત્તિ નથી કેમકે આ નિર્વહ્નિ પર્વતો વહ્નિમાન છે બ જે વિરોધિકોટિકયપ્રકારમૈકધર્મવિશેષ્યકજ્ઞાન છે તે વિશેષણ વિશેષતાવચ્છેદકભાવાપન્ન : ન જ છે. તાદશભાવાનાપન કોઈ બીજું જ્ઞાન બને તે બીજા જ્ઞાનથી અન્ય જ આ જ્ઞાન બની | જતાં નિશ્ચયરૂપ બની ગયું. હવે તેમાં વદ્ધિમત્પતરૂપ વિષયિતા તો (જ્ઞાનભેદન આ વિષયિતાભેદા) અવૃત્તિ જ છે એટલે તે વિરોધિવિષયિતા બની ગઈ તદુત્તરાનુમિતિનિષ્ઠા J ઊંભયાભાવ તે વિષયિતાનો વ્યાપક બનતા લક્ષણની સંગતિ થઈ ગઈ. નિર્વહ્નિ વશ્વિમાન નિશ્ચયમાં વચમાવત્રિર્વ ની વિષયતા અવૃત્તિ છે માટે છે # તે વિરોધિવિષયિતા બની ગઈ. તત્વવ્યાપક તદુત્તરાયમાન ઘટાઘનુમિતિમાં ઊભયાભાવ | ll મળી જાય એટલે લક્ષણની અવ્યાપ્તિ ન રહે. " गादाधरी : यदीयविषयता तादृशनिश्चयाऽवृत्तिस्तत्त्वमित्येतावति कृते " 1 જ સામાન્ય નિરુક્તિ - (૨૦) J Page #220 -------------------------------------------------------------------------- ________________ हृदो वह्निव्याप्यधूमवानित्यादौ हृदादिनिष्ठवह्न्यभावादिमत्त्वेऽतिव्याप्तिः, वह्न्न्यादिव्याप्यवत्तानिश्चयस्यापि वह्न्यादिनिश्चयवत्कार्यसहभावेन वह्न्न्यभावादिग्रहविरोधित्वाद्वह्न्न्यभावादिमत्त्वविषयतायास्तादृशनिश्चयावृत्तित्वादिति न शेषवैयर्थ्यमिति । ઉત્તરપક્ષ : યદીયવિયિતા તાર્દશનિશ્ર્ચયાવૃત્તિઃ તત્ત્વ એટલું જ લક્ષણ કરો ને ? શેષ વ્યર્થ જાય છે. યસ્તુ પૂર્વ પક્ષ : ના. તેમ કરતાં હૂઁવો વહ્નિવ્યાધૂમવાન્ નિશ્ચયસ્થળે વક્ષ્યમાવવુદ્દોષ બની જાય એટલે અતિવ્યાપ્તિ આવે. (આ સાધ્ય-હેતુ વૈશિષ્ટ્યવગાહિનિશ્ચય સ્થળે વહિવ્યાપ્યધૂમાભાવદ વસ્તુતઃ બાધ દોષ બને છે.) કેમકે નિરૂક્ત સાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં વન્યભાવવહૃદ વિષયિતા અવૃત્તિ છે કેમકે વર્જ્યભાવવત્તાબુદ્ધિ પ્રતિ વત્ત્વભાવાભાવવત્તા બુદ્ધિ અને વન્યભાવાભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ વિરોધી બને એટલે વહ્નિ જે નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં વહ્નિવ્યાપ્યવત્તા વિષયિતા છે તેમાં વર્જ્યભાવવિષયિતા અવૃત્તિ જ રહે. તેમ થતાં આ વિરોધિવિષયિતા બની એટલે વત્ત્વભાવવઘ્ધદમાં અતિવ્યાપ્તિ આવી ગઈ. વન્યભાવને વિરોધિ જેમ વહ્રિનિશ્ચય (સમૂહાલંબનાત્મક અનુમિતિરૂપ નિશ્ચય) કાર્યસદ્ભાવેન બને તેમ તેનો વિરોધિ વહિવ્યાપ્યધૂમવત્તાનિશ્ચય પણ બને. શેષના ઉપાદાનથી જ આ અતિવ્યાપ્તિ ન ૨હે, કેમકે આવી વન્યભાવવહૂવિષયતાનિશ્ચયોત્તર અનુમિતિમાં વહ્નિવ્યાધૂમવાન્ ધ્રૂવઃ અનુમિતિ તો થાય એટલે તેમાં ઉભયાભાવ ન મળતાં તાદૃશવિયિતાત્વવ્યાપક ઉભયાભાવ ન રહેતાં અતિવ્યાપ્તિ ન આવે. આમ શેષવૈયર્થ્યપત્તિ રહેતી નથી. गादाधरी: तदपि न वह्निव्याप्यवान् वह्निव्याप्यव्याप्यवांश्च हूदो वह्न्यभाववानित्येतादृशाहार्य्यज्ञानोपगमेन वह्न्यभावादिमत्त्वविषयिताया वह्निव्याप्यादिमत्त्वनिश्चयवृत्तितया उक्तातिव्याप्त्यनवकाशेन शेषसार्थक्यानुपपत्तेः । ઉત્તરપક્ષ : ના, નિરૂક્તસાધ્યકેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ વિષયિતાને સામાન્ય નિરુક્તિ ૦ (૨૦૭) Page #221 -------------------------------------------------------------------------- ________________ तमे विरोधिविषयिता ईडी छे तो भेभ वह्निव्याप्यधूमवान् हृदः निश्चय अर्थात् हूदो वह्निव्याप्यधूमवान् वह्निव्याप्यधूमवाप्यवांश्च निश्चय निस्तसाध्यहेतुवैशिष्ट्या वगाडि छे ते हृदो वह्निव्याप्य( धूम )वान् वह्निव्याप्य ( धूम ) व्याप्यवांश्च हृदो વક્ષ્યમાવવાન્ એવો આહાર્યનિશ્ચય પણ નિરૂક્તસાધ્યàતુવૈશિષ્ટયાવગાહિ તો છે જ. હવે આમાં તો વજ્યભાવવહૃદવિષયિતા વૃત્તિ જ બની જાય છે. આમ થતાં વન્દ્ગભાવવહૃદવિષયિતામાં અતિવ્યાપ્તિ સંભવતી જ નથી. એટલે તેના નિરાસ માટે કરેલું શેષનું ઉપાદાન નિરર્થક જાય જ છે. गादाधरी : वह्निमान्वह्निव्याप्यवांश्च हृदो वह्न्न्यभाववानित्येतादृशाहार्य्यसाध्यादिवैशिष्ट्यनिश्चये हृदो वह्निमानित्यादिस्थलीयबाधादिविषयितायाः सत्त्वेनासम्भवप्रसङ्गाच्च । वणी ह्रदो वह्निमान् धूमात् से ४भ धूमवह्निसाध्य-हेतुवैशिष्ट्यावगाहिनिश्चय छे तेभ वह्निमान् वह्निव्याप्यधूमवांश्च हृदः वह्न्न्यभाववान् आहार्यनिश्चयमां पा નિરૂક્તસાધ્ય હેતુવૈશિષ્ટ્યાવગાહિત્વ છે જ અને એમાં તો વન્યભાવવહૂદ વિષયિતા વૃત્તિ જ છે એટલે હવે વન્યભાવવહૃદમાં પણ લક્ષણ ન જાય આમ સર્વત્ર લક્ષણ ન જતાં અસંભવ દોષ આવીને ઊભો રહે. गादाधरी : वहन्यादिरूपधम्मितावच्छेदकानवच्छिन्नवह्न्यभावादिविशेषितहूदादिनिरूपितविषयितायाः साध्यादिनिश्चयावृत्तित्वेऽपि घटादिनिरूपिताया अपि दोषविशेषावच्छिन्नाया विषयितायाः साध्यादिनिश्चयावृत्तितया घटादावुदासीनेऽतिव्याप्तिवारणाय यादृशविशिष्टविषयितासामान्यं तादृशनिश्चयावृत्ति तादृशविशिष्टनिरूपितविषयिताया एव विरोधिविषयितेत्यनेन विवक्षणीयतया अप्रतीकारात् । યત્તુ - ના, અમે કહીશું કે વહ્રિવિયિતાનરૂપિતવન્યભાવવિષયિતાનિરૂપિતÇદવિષયિતા ભલે ઉક્ત આહાર્યનિશ્ચયમાં વૃત્તિ છે. પણ કેવળ વર્જ્યભાવવિષયિતાનિરૂપિત હૃદવિષયિતા તો અવૃત્તિ જ છે ને ? તેથી અસંભવનો પ્રસંગ सामान्य निरुक्ति • ( २०८ ) Page #222 -------------------------------------------------------------------------- ________________ તો નથી જ. ઉત્તરપક્ષ ઃ ઊભા રહો. એ પહેલાં અમે તમને એક બીજી વાત કરી લઈએ. વમાવવો યશ એવા નિશ્ચયમાં ઘટવિષયિતા પણ વિરોધિવિષયિતા ન બની જાય એ માટે તમારે ‘વિષયિતા સામાન્ય' કહેવું પડશે એટલે ઘટિવખિયતા તો નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ ઘટવિષયકસમૂહાલંબન નિશ્ચયમાં વૃત્તિ બની જાય એટલે અતિવ્યાપ્તિ ન રહે. હવે જ્યારે વિષયિતાસામાન્યને નિરૂક્તસાધ્યવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ કહેવાની ફરજ પડે છે ત્યારે પૂર્વોક્ત આપત્તિ ઊભી જ રહે છે કેમકે ભલે કેવળ વત્ત્વભાવનિરૂપિતÇદવિષયિતા નિરૂક્તસાધ્યકેતુ-વૈશિષ્ટચાવગાહિ આહાર્યનિશ્ચયમાં અવૃત્તિ હોય પણ તે આહાર્યનિશ્ચયીય વર્જ્યભાવવહૃદવિષયિતા તો તે આહાર્યનિશ્ચયમાં વૃત્તિ જ છે એટલે વિષયિતાસામાન્ય અવૃત્તિ ન રહેતાં અસંભવદોષ ઊભો જ રહે છે. गादाधरी : भ्रमान्यवृत्तियदीयविषयितासामान्यं तादृशनिश्चयावृत्ति तदीयविषयिताविवक्षणेन निर्वाहेऽपि विरोधियद्विषयिताशालिनिश्चयोत्तरानुमितिसामान्ये द्वयोर्व्यतिरेक इत्यनभिधाय यद्विषयकनिश्चयस्येत्यादिवक्राभिधानस्य ग्रन्थकारीयरीतिविरुद्धत्वात् । યત્તુ : તો હવે અમે કહીશું કે ભ્રમાન્યવૃત્તિ જે વિષયિતા હોય તે જ વિષયિતા નિરૂક્તસાધ્યકેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ જોઈએ. હવે આહાર્ય તો ભ્રમાત્મક નિશ્ચય છે એટલે આહાર્યનિશ્ચયીય વિષયિતા તો ભ્રમવૃત્તિ જ વિષયિતા છે. એટલે તે વૃત્તિ પણ બની જાય તો અમને તેની સાથે કોઈ નિસ્બત નથી. દોષવિષયકવિયિતા એ ભ્રમમાં વૃત્તિ નથી, ભ્રમાન્યમાં વૃત્તિ છે એટલે આ જ વિષયિતાની અમે નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિત્વની વિવક્ષા કરીએ છીએ. ભ્રમાન્યવૃત્તિવિષયિતાસામાન્ય તો તાર્દશનિશ્ર્ચયમાં અવૃત્તિ છે જ એટલે હવે અસંભવ દોષ રહેતો નથી. ઉત્તરપક્ષ : હા, આ રીતે જરૂર તમે અહીં તો નિર્વાહ કરી શકો છો પણ જો આમ જ કહેવું હોત તો દીષિતિકારે અત્ર વવન્તિ કલ્પમાં વિરોધિયદ્વિયિતાશાતિનિશ્ચયોત્તાનુમિતિસામાન્યે દયાભાવ: સીધું જ ન કહ્યું અને દ્વિષય નિશ્ચયસ્ય ઇત્યાદિ વક્રાભિધાન કર્યુ એ ગ્રન્થકારની રીતિ વિરુદ્ધ બની જાય. એટલે તદ્નયેન ઉક્ત રીતે વિવક્ષા તમે કરી શકતા જ નથી. સામાન્ય નિક્તિ ૦ (૨૦૯) Page #223 -------------------------------------------------------------------------- ________________ भने म त भूण निर्वह्निः वह्निमान् स्थलीय व्याप्ति तथा निर्वह्निः पर्वतो ) वह्निमान् स्थणे होषत्वनी ४ अनुपपत्ति-२ ले होष अत्र वदन्ति ४५vi GcAL °४ २ ॥ छ. गादाधरी : एतेन विषयिताया उभयाभावप्रयोजकत्वं तादृशोभयाभावप्रतियोगितावच्छेदकं यदूपविशिष्टे येन सम्बन्धेन यद्रूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वघटितं तदूपावच्छिन्नविशेष्यकतत्संसर्गकतदूपा वच्छिन्नप्रकारकत्वविशेषितेनानुमितित्वेनानाहार्यलौकिकसन्निकर्षाद्य|| जन्यज्ञानत्वेन वा अवच्छिन्ना या प्रतिबध्यता तन्निरूपितप्रतिबन्धकता-10 वच्छेदकत्वम् । ___ एवञ्च यादृशविशिष्टविषयिता निस्ततथाविधोभयाभावप्रयोज। कताश्रयस्तादृशत्वमेव लक्षणम् । विषयितादौ विरोधित्वादिकथनन्तु । ॥ स्वरूपाख्यानमात्रमेव इति प्रलपितमप्यनादेयमेव । निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयदोषस्य उक्तयुक्त्या दुःसङ्ग्रहात् । ___यमिय॥२५टितपायवीय व्याप्तिने दू२ ४२१। माटे अत्र वदन्ति । કલ્પાનુસરણને બદલે બીજા કેટલાક આવું લક્ષણ કરે છે તે પણ પરાસ્ત થઈ જાય છે કેમકે ! , વ્યભિચારઘટિતબાધસ્થલીય અવ્યાપ્તિ ભલે તેઓ તે રીતે દૂર કરી શકતા હોય પણ ઉક્ત निर्वह्निः वह्निमान् माहि स्थगन होप तो तभने ५५L cau ४ २४ छ. એમનો મતઃ - વન્યભાવવત્ વિષયિત ઉભભાભાવ પ્રયોજક છે એટલે તેમાં || I ઉભયાભાવપ્રયોજકત્વ છે. આ ઉભયાભાવપ્રયોજકત્વ એટલે તાદશોભાયાભાવJ પ્રતિબંધકતાવચ્છેદક યહૂપવિશિષ્ટ યેન સમ્બન્ધન યહૂપાવચ્છિન્નવૈશિષ્ટચાવગાહિત્યઘટિત J. આ તતૂપાવચ્છિન્નવિશેષ્યક-તસંસર્ગક-તકૂપાવચ્છિન્નપ્રકારકત્વવિશેષિતેનાનુમિતિ–ન મ અનાહાર્યલૌકિક સંનિકર્ષાદિ-અજન્યજ્ઞાનત્વેન વા - અવચ્છિન્ના યા પ્રતિબધ્ધતા તે A તનિરૂપિત પ્રતિબંધકતાવચ્છેદકત્વમ્ | અહીં અનુમિતિપદ ઘટકીભૂત છે એટલે આહાર્ય સ્થળે લક્ષણ અવ્યાપ્ત થાય કેમકે 1 તાદશ અનુમિતિ જ અપ્રસિદ્ધ બને. --- सामान्य निति . (२१०) ------ Page #224 -------------------------------------------------------------------------- ________________ આ લક્ષણમાં “વિરોધિ' પદ સ્વરૂપકથન માટે જ પ્રવિષ્ટ સમજવું કેમકે વિષયિતાને ન ( જે રીતે ઉભયાભાવ પ્રયોજક બનાવી છે તે રીતે વિરોધિ એવી જ વિષયિતા પકડાય છે. I. આ રીતે આ લક્ષણમાં પણ ઉક્ત દોષ દુર્વાર હોવાથી ત્યાજ્ય છે. . गादाधरी : अत्र केचित् कश्चिदित्यन्ताग्रिमकल्प इवात्रापि कल्पे न। दीधितिकृतो निर्भरः, निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयदोषासङ्ग्रहेणास्वपरसस्याग्रिमकल्पे कश्चिदित्यनेनेवात्रापि कल्पे वदन्तीत्यनेन सूचितत्वात् ।। | निर्भरस्तु केचिदित्यादिकल्पे एव। अत एव तत्र प्रकर्षबोधनाय । M प्राहुरित्युक्तमिति । I अत्र केचित् - 82405 ४ छ ॐ मागणना में ४८५Hi nोषो २ ४२वान જ યત્ન કર્યો છે તે રજૂ કરીને રૂત્યપિ શ્ચિત્ એવું દીધિતિકાર પદ મૂકે છે. એ સૂચવે છે કે આ MEषोनी निरास ४२वामा तिर्नु अस्वा२२५ छ. अर्थात् अत्र वदन्ति - ४५मा ५९ | ( ઉક્ત દોષ રહે જ છે. એવું દીધિતિકારનું કથન છે. અને તેથી જ દીધિતિકારે આ લક્ષણને પણ ) | 'अत्र वदन्ति' उसने भूज्यु छ. भाम २॥ ४८५मint२ने घोष-निरास. अभिमत नथी.. .. બે હા, કેચિત કરીને વધુ આગળ જતાં તેઓ એક કલ્પ મૂકવાના છે તેમાં જે રીતે દોષ નિરાસ કરવામાં આવે છે તેમાં જ તેમને રૂચિ છે. અને તેથી જ તેમણે તે કલ્પમાં પ્રકર્ષ સૂચવવા ? ॥ इति प्राहुः (इति केचित्) युं छे. गादाधरी : परे तु घटाभावादिम्मितावच्छेदककवयादि-" मत्त्वज्ञानम्प्रति तद्धर्मितावच्छेदककवल्यभावादिमत्त्वज्ञानप्रतिबन्धकत्वे कल्पनीये धम्मितावच्छेदकभेदेन तदकल्पनप्रयुक्तलाधवानुरोधेन || धम्मितावच्छेदकमनिवेश्यानाहार्यवयादिविशिष्टबुद्धित्ववल्यभावा- 11 दिनिश्चयत्वाभ्यां समानम्मितावच्छेदकत्वप्रत्यासत्त्यैव प्रतिबध्यप्रति-M Tबन्धकभावः कल्प्यते । वे ५२ स्वयं ‘परे तुना था GFd atोनो निरास ४३ छे. 1 वह्निमान् बुद्धि वढ्यभाववान् बुद्धि प्रति प्रतिबंध बने छ. वे --- सामान्य निरस्ति . (२११) - -- -- - Page #225 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - 3 nિ સમાનપ્રકારત્વેન આ પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ કહીએ તો પદમાવવધૂતન | 4 વદ્વિમ બુદ્ધિ માત્ર વચમાવવાન બુદ્ધિ પ્રતિ પ્રતિબંધક બની જવાની આપત્તિ આવે. તે ' વસ્તુતઃ તાદશબુધ્ધત્તરક્ષણે વચમાવવાન્ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કહેવું ? 1 જોઈએ કે તદ્ધર્મિતાવચ્છેદકકબુદ્ધિ તદ્ધર્મિતાવચ્છેદકકતદભાવવત્તા બુદ્ધિ પ્રતિ પ્રતિબંધક | બને. હવે ઘટાભાવવધૂતલ વહિંમત બુદ્ધિમાં “ઘટાભાવ’ ધર્મિતાવચ્છેદક છે. એટલે છે ધમાવવધૂતનં વચિમાવવત્ બુદ્ધિ જ તેનાથી પ્રતિબધ્ધ બને. અર્થાત માત્ર / વચમાવવત્ બુદ્ધિ પ્રતિબધ્ય ન બને. આ પણ આમ કહેવામાં ધર્મિતાવચ્છેદક રૂપ ઘટાભાવપટાભાવાદિ અનંત પડતાં ગૌરવ ! આવી જાય એટલે ઉક્તપત્તિ દૂર કરવા આમ જ કહેવું જોઈએ. ધર્મિતાવચ્છેદકતાસંબંધેનJ. (સંસર્ગકોટિમાં લઈ લીધું) અનાહાર્યવઢિપ્રકારકબુદ્ધિ પ્રતિ ધર્મિતાવચ્છેદકતાસંબંધને છે અનાહાર્યવન્યભાવપ્રકારકનિશ્ચય: પ્રતિબન્ધકઃ | ઘટાભાવવત્ ભૂતલ વન્યભાવવત્ નિશ્ચય ધર્મિતાવચ્છેદકતા સંગથી ઘટાભાવમાં II રહે. તો ત્યાં તે જ સંબંધથી ઘટામાવવમૂત« વહ્નિતત્ નિશ્ચય પ્રતિબધ્ય બની જાય. गादाधरी : एवञ्च तद्देशनिष्ठस्य स्वपूर्ववर्तिप्रतिबन्धकज्ञाननिरूपितप्रतिबन्धकतावच्छेकसम्बन्धस्य उत्तरवर्तिज्ञाननिष्ठ-। " प्रतिबध्यतावच्छेदकसम्बन्धेन तद्देशासम्बन्धित्वं प्रति प्रयोजकतया। वल्यभावादिनिष्ठवल्यभावादिप्रकारकज्ञानीयम्मितावच्छेदकताख्यविषयतायास्तदुत्तरोत्पन्नानाहार्यवाँयादिप्रकारक ज्ञानस्य । वल्यभावादिम्मितावच्छेदककत्वविरहप्रयोजकत्वाद्वयभावादि-1 M विशिष्टे वल्यादिवैशिष्ट्यावगाहित्वविरहस्य वयभावादिम्मिता वच्छेदकताकवल्यभावादिप्रकारकनिश्चयविषयिताप्रयुक्तत्वमक्षतमेवेति । तादृशनिश्चयविषयस्य दोषत्वमव्याहतमेव । H. હવે આમ થતાં પ્રસ્તુતમાં નિર્વવિદ્ધિમાનું સ્થલીય અવ્યાપ્તિ દૂર થઈ જાય છે. તે વ એતત્સથલીય વચમાવવાનું વચમાવવાનું નિશ્ચયોત્તર ઘટમાવવાના - - ૬ સામાન્ય નિરક્ષિ૦ (૨૧ર) ----- Page #226 -------------------------------------------------------------------------- ________________ (વશ્ર્વમાવ વિશેષ્યકવૃદ્વિપ્રકારકત્વ જ્યાં છે ત્યાં વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ છે જ. વન્દ્ગભાવિશેષ્યકઘટવહ્નિ-પ્રકારકત્વ જ્યાં છે ત્યાં પણ વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ છે જ એટલે વત્ત્વભાવધર્મિતાવચ્છેદક્કત્વ વ્યાપક બને.) વિહ્વમાન્ વગેરે અનુમતિ જ થાય પણ વશ્ર્વમાવવાન્ દ્ઘિમાન્ અનુમિતિ ન જ થાય. હવે જે અનુમિતિ થાય તેમાં ઘટાભાવાદિધર્મિતાવચ્છેદકક જ હોય પણ વર્જ્યભાવધર્મિતાવચ્છેદકક તે ન હોય અર્થાત્ તેમાં વર્જ્યભાવધર્મિતાવચ્છેદકકત્વાભાવ જ રહે. આ અભાવમાં પ્રયોજક તાદશાનુમિતિ પૂર્વે ઉત્પન્ન વમાવવાન વક્ષ્યમાવવાન્ જ્ઞાનીય વત્ત્વભાવધર્મિતાવચ્છેદકન્વરૂપ સંસર્ગો વિષયતા જ બને (કેમકે તેના હોવાથી જ જાયમાન અનુમિતિમાં તાદૃશાભાવ મળે છે.) હવે વન્યભાવધર્મિતાવચ્છેદકકત્વાભાવનો પ્રયોજક જે ઉક્ત વિષયતા બને તે વન્દ્ગભાવવિશેષ્યકવહ્નિપ્રકારકત્વાભાવનો પણ પ્રયોજક બને, કેમકે વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ એ વન્યભાવવિશેષ્યકવક્ષિપ્રકારકત્વનો વ્યાપક છે એટલે વ્યાપકાભાવનો પ્રયોજક તે વ્યાપ્યાભાવનો પ્રયોજક સુતરાં બની જાય. આમ વર્જ્યભાવવિશેષ્ય વહ્નિપ્રકારકત્વઘટિત ઉભયાભાવનો વમાવવાનું વદ્યમાવવાન્ જ્ઞાનીય વર્જ્યભાવનિષ્ઠ ધર્મિતાવચ્છેદકત્વરૂપ સંસર્ગાવિષયતાકવન્ત્ય-ભાવપ્રકારકનિશ્ચયવિષયિતા પ્રયોજક બની જતાં વર્જ્યભાવવ-વજ્ઞભાવવત્ દોષ બની જાય. આમ લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી. गादाधरी : न च धम्मितावच्छेदकनिष्ठप्रत्यासत्त्या विपरीतज्ञानस्य प्रतिबन्धकत्वे निर्वह्निविशेष्यकवह्निज्ञानं जायतामित्याकारकेच्छा| जन्यनिर्वह्निर्वह्निमान् घटाभाववांश्च वह्निमानित्याद्यांशिकाहार्य्यज्ञानस्य विपरीतज्ञानप्रतिबध्यतावच्छेदकांनाक्रान्ततया घटाभाववान् वह्न्न्यभाववानित्यादिनिश्चयकाले तथाविधेच्छासत्त्वे घटाभावविशिष्टविशेष्यकवह्निज्ञानं जायतामित्याकारकेच्छां विनैव तादृशज्ञानापत्तिरिति वाच्यम्, પૂર્વપક્ષ : ધટામાવવત્ ભૂતાં વાવવત્ નિશ્ચય હોવા પર સામાન્ય નિક્તિ ૭ (૨૧૩) Page #227 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- ---- - वल्यभाववभूतलं वह्निमत् मेवी ७२७. उत्पन्न 5 मेम थतi | वल्यभाववद्वह्निमत् हि घटाभाववच्च वह्निमत् शान तृतीय क्षमi 45 ४पानी આપત્તિ આવશે. અહીં પ્રથમ નિશ્ચયોત્તર જે ઈચ્છા થઈ છે તબલાત આવું જ્ઞાન થઈ જાય Mत तो घटाभाववद्भूतलं वयभाववत् निश्चय ही छत घटाभाववद्भूतले। વદ્વાન જ્ઞાન થઈ જાય. આ ઈષ્ટ નથી કેમકે તાદશનિશ્ચય તો પ્રતિબંધક બનતાં આવું જ્ઞાન થઈ જવું ન જોઈએ. હા, જો ઘટાભાવવઢદ્ધિમતુ ઈચ્છા જ હોત તો તો આ જ્ઞાન થઈ ન શકે. કેમકે તે બાધકાલીન ઈચ્છાજન્ય બનતાં આહાર્ય બને એટલે પ્રતિબધ્ધ થઈ શકે નહિ. મ. Y५ तवंत माडी नहि भेद वह्यभाववभूतलं वह्निमत् घटाभाववच्च । भूतलं वह्निमत् मे Ailes माहार्यशान 45 ४ानी पति ४३२. भावे.... છે ઘટાભાવવદ્ધન્ય-ભાવવત્ રૂપ પ્રથમ નિશ્ચય એ અનાહાર્ય છે એટલે ઘટાભાવવધ્રુવતિમત્તે. નિશ્ચય પ્રતિબધ્ધ થવો જ જોઈએ પણ ઉક્તરીત્યા તે અનાહાર્ય અંશ સમૂહાલંબન આહાર્યમાં આવી જાય છે એટલે હવે અહીં ઘટાભાવવધૂવન્યભાવવત્ નિશ્ચય | T ધર્મિતાવચ્છેદકતાસંબંધથી ઘટાભાવમાં રહેવા છતાં ઘટાભાવવદ્ધતિમતું રૂપ અનાહાર્યબુદ્ધિ : 1 પ્રતિ પ્રતિબંધક બની શક્યો નથી. અર્થાત્ ઊત્તેચ્છાબલાત્ આવા જ્ઞાનની તમને આપત્તિ | माशे. गादाधरी : यतः सामान्यतो वयादिज्ञानेच्छाविशिष्टान्यत्वरूपमना। हार्यत्वं न प्रतिबध्यतावच्छेदककोटौ निवेशनीयम्, किन्त्वा| हार्य्य ज्ञानोत्पत्त्यर्थं विशेष्यतानिष्ठं यत्स्वविषयतावच्छेदकत्वं ।। तदवच्छेदकतावच्छेदकत्वसम्बन्धावच्छिन्नप्रतियोगिताकवल्यादि१ ज्ञानेच्छाविरहस्य या स्वाव्यवहितप्राक्क्षणावच्छिन्नाधिकरणता। || ताद्विशिष्टम्मितावच्छेकताया एव प्रतिबध्यतावच्छेदक-1) । सम्बन्धत्वमुपेयते, तादृशेच्छाविरहस्य प्रतिबन्धकाविशेषणत्वमेव वा विशेषणताविशेषम्मितावच्छेदकतासम्बन्धघटितसामानाधिकरण्य। सम्बन्धेनोपगन्तव्यम्, उक्तस्थले च घटाभावादौ तादृशेच्छाविरहस्य । । सत्त्वानोक्तापत्तिरधिकमन्यत्रानुसन्धेयमिति वदन्ति । ---- सामान्य निति • (२१४) ---- - Page #228 -------------------------------------------------------------------------- ________________ 1 પરે 4 (ગદાધર) : વચમાવવત્ વૃદ્ધિમત્ જ્ઞાનેચ્છાવિશિષ્ટ જ્ઞાન તે આહાર્ય આ બને. અને તદન્ય જ્ઞાન અનાહાર્ય બને, એમ અમે નથી કહેતાં. અર્થાત “અનાહાર્યબુદ્ધિ એ પ્રતિ’ પ્રતિબધ્ય કોટિમાં અનાહાર્યવં બાધકાલીનજ્ઞાનેચ્છાવિશિષ્ટાન્યત્વે અમે નથી કહેતાં. આ પણ હવે અમે ઉક્તાત્તિ દૂર કરવા “અનાહાર્યત્વ'નો ઉલ્લેખ ન કરતાં તેનું સંસર્ગમુદ્રયા # ભાન કરી લઈશું. જુઓ તે સંબંધ : - વહુન્યભાવવવિશેષ્યક વહિપ્રકારકજ્ઞાનવિષયણીચ્છાવદાત્મા. ઈચ્છાનો વિષય જ્ઞાન બને. ઈચ્છીયવિષયતા જ્ઞાનમાં રહે. ઈચ્છાનું વિશેષણ જ્ઞાન છે છે માટે તે અવચ્છેદક બને. જ્ઞાનમાં અવચ્છેદકતા રહે = ઈચ્છીયવિષયતાનિરૂપિતજ્ઞાન નિષ્ઠાવચ્છેદકતા : જ્ઞાનમાં વધ્યભાવવત્ વિશેષ્ય છે અને વહ્નિ પ્રકાર છેઃ ને વહુન્યભાવવમાં વિશે ખ્યતા છે. આ વિશેષ્યતાનો નિરૂપક જ્ઞાન છે. માટે ' નિરૂપકત્વસંબંધથી આ વિશેષ્યતા જ્ઞાનમાં જઈને રહે. એમ થતાં જ્ઞાન તાદેશવિશેષતાવત્ SP બને. એટલે વિશેષતા એ વિશેષણ બનતાં અવચ્છેદક બને. તેમાં આવતા રહે. આ | વિશેષ્યતાનિષ્ઠાવચ્છેદકતા ઉક્ત જ્ઞાનનિષ્ઠાવચ્છેદકતાથી નિરૂપિતા બને.=ત્રિરૂપિતા યા ! । निरूपकत्वसंबन्धावच्छिन्नविशेष्यता निष्ठावच्छेदकता - હવે વહુન્યભાવવતુમાં આ વિશે ધ્યતા રહે છે માટે વહુન્યભાવવતુ એ T સ્વનિષ્ઠત્વસંબંધથી વિશેષ્યતામાં રહે અને તેથી વહુન્યભાવવધૂદ્ધવિશેષ્યતા બનતાં | | વન્યભાવવત્ એ વિશેષ્યતાનું વિશેષણ બને. એટલે તે વહુન્યભાવવત્ અવચ્છેદક બને છે અને તેથી વન્યભાવવધ્રાં અવચ્છેદકતા રહે આ અવચ્છેદકતા પૂર્વોક્તવિશેષતાનિષ્ઠાA વચ્છેદકતાથી નિરૂપિતા બને.= તનિપિતા યા સ્વનિષ્ઠત્વમ્બન્ધાવછના ન 4 वयभाववन्निष्ठावच्छेदकता હવે વન્યભાવવમાં વન્યભાવ સ્વરૂપસંબંધથી રહે એટલે વન્યભાવ વિશેષણ ) બનતાં અવરચ્છેદક બને તેમાં અવચ્છેદકતા રહે. આ અવચ્છેદકતા પૂર્વોક્ત વન્યભાવ- તે # વનિષ્ઠાવચ્છેદકતા નિરૂપિતા બનેeતનિરૂપિતા યા સ્વરૂપHMાવચ્છિના R M वयभाववनिष्ठावच्छेदकता આવી અવચ્છેદકતાઓથી ઘટિત જે તાદશ અવચ્છેદકતા સંબંધ, તેનાથી અવચ્છિન્ના ન જે ઈચ્છાનિષ્ઠાપ્રતિબંધકતા, તનિરૂપિક ઈચ્છાભાવ બને=તાદ્રશાવછેવતાન્યા - 1 वच्छिन्नप्रतियोगिताको यः निर्वह्निविशेष्यकवह्निप्रकारकज्ञानं जायतां इत्याकारक | - સામાન્ય વિરક્તિ , (૨૧૫) A J Page #229 -------------------------------------------------------------------------- ________________ ईच्छाभावः । આ ઈચ્છાભાવ ઘટાભાવવદ્ધન્યભાવવનિશ્ચય છે. એટલે સ્વાવ્યવહિતપ્રાક્ષિણાવચ્છિન્ના ઘટાભાવનિષ્ઠાધિકરણતા બની=સ્થ યા સ્વાવ્યવહિતप्राक्क्षणावच्छिन्ना घटाभावनिष्ठाधिकरणता આવી અધિકરણતા ઘટાભાવમાં છે તે જ ધર્મિતાવચ્છેદક હોવાથી તેમાં જ ધર્મિતાવચ્છેદકતા પણ છે. એટલે સામાનાધિકરણ્યન ઈચ્છાભાવા-ધિકરણતાવિશિષ્ટ છે ધર્મિતાવરચ્છેદકતા બની = તાધવરતવિશિષ્ટ યા તાવચ્છતા આવા ધર્મિતાવચ્છેદકતા સંબંધથી તત્યકારકબુદ્ધિત્વાવચ્છિન્ન પ્રતિ ! તદભાવપ્રકારકનિશ્ચયઃ પ્રતિબન્ધકઃ | છે હવે ઉક્ત સંબંધથી ઘટાભાવમાં વહુન્યભાવનિશ્ચય પ્રથમતઃ પડેલો છે માટે ઈચ્છા ન થાય છતાં ય ઘટાભાવમાં વદ્વિબુદ્ધિ તાદશસંબંધથી રહી શકતી જ નથી અર્થાત્ નિર્વદ્ધિ વઢિમા પટમાવવાંશ વદ્ધિમાન એવી બુદ્ધિ થઈ શકતી જ નથી. અહીં આપણે ઈચ્છાભાવાધિકરણતાનું વૈશિસ્ત્રધર્મિતા-વચ્છેદકતામાં લીધું. તેમ ન લેતાં લાઘવાતુ ઈચ્છાભાવનું વૈશિષ્ટય પ્રતિબંધક (નિશ્ચય)માં જ આપી છે ન શકાયકતાદશ(ઇચ્છાભાવવિશિષ્ટ જે ઘટાભાવવવિષયકનિશ્ચય) સ્વરૂપસંબંધથી ઈચ્છાભાવ ઘટાભાવમાં રહે અને ધર્મિતાવચ્છકતાસંબંધથી ઘટાભાવવધ્વન્યભાવવત્ | નિશ્ચય પણ રહે. એટલે ઈચ્છાભાવવિશિષ્ટ નિશ્ચય બની જાય. આ ગદાધારે પોતાનો વિચાર મૂક્યો : गादाधरी : निर्व्वह्निः पर्वतो वह्निमानित्यादिस्थलीयदोषसाधारण्याय | प्रकारान्तरेण लक्षणं वर्णयतां केषाञ्चिन्मतमाह [] ધતિ: : તારાપક્ષે તાસ ધ્યવૈશિષ્ટચ તાશ" साध्यनिरूपितव्याप्तिविशिष्टतादृशहेतुवैशिष्ट्यस्य चावगाहिनो ज्ञानस्य । १ यद्विषयकं ज्ञानं विरोधिविषयकं तत्त्वम्, गादाधरी : तादृशपक्ष इति । पक्षतावच्छेदकविशिष्टपक्ष इत्यर्थः।। । तादृशसाध्येति । साध्यतावच्छेदकविशिष्टसाध्येत्यर्थः। तादृशहेत्विति ।।। LEG-૨ સામાન્ય નિરતિ ૦ (૨૧) નEEJ Page #230 -------------------------------------------------------------------------- ________________ - - - - - - हेतुतावच्छेदकविशिष्टहेत्वित्यर्थः, ज्ञानस्य विरोधिविषयकं यद्विषयकं । ज्ञानमिति योजना। નિર્વત્રિ પર્વતો વહ્નિના સ્થલીય દોષમાં અવ્યાપ્તિના વારણ માટે દીધિતિકારે ત્રવત્તિ કલ્પનું અનુસરણ કર્યું છે. આ મત તે અવ્યાપ્તિ દૂર કરવા આ રીતે લક્ષણ છે. A બનાવે છે. 1 तादृशपक्षे तादृशसाध्यवैशिष्ट्यस्य तादृशसाध्यनिरूपितव्याप्ति | विशिष्टहेतु वैशिष्ट्यस्य च अवगाहिनो ज्ञानस्य, यद्विषयकं ज्ञानं । Mविरोधिविषयकं तत्त्वम् । ' હૃદમાં વહ્નિ વૈશિસ્ય ધૂમવૈશિષ્ટચાવગાણિ જ્ઞાન તે હદો વદ્ધિમાનું ધૂમાડુ જ્ઞાન છે. || તેનું વિરોધિવિષયક જ્ઞાન તે વહુન્યભાવવધૂદ જ્ઞાન છે. તે યવિષયક હોય તવિષય U એ દોષ બને=વહુન્યભાવવધૂદ દોષ બને. गादाधरी : ज्ञानम् ज्ञानसामान्यम्, तेन घटादिविषयकस्य यस्य कस्यचित् समूहालम्बनज्ञानस्य तादृशज्ञानविरोधिबाधादिविषयकत्वेऽपि || नातिप्रसङ्गः। છે જ્ઞાનપદથી અહીં જ્ઞાન સામાન્ય લેવું. અન્યથા વચમાવવત્વો વદ A T સમૂહાલંબનજ્ઞાન પણ વિરોધિવિષયકજ્ઞાન છે. તે ઘટવિષયક હોવાથી ઘટ દોષ બની ? જવાની આપત્તિ આવે. હવે ઘટવિષયકજ્ઞાન સામાન્ય વિરોધિવિષયક નથી માટે તેમાં || I અતિવ્યાપ્તિ સંભવે નહિ. છે. આમ “સામાન્ય પદ લેતાં જ્ઞાનત્વ સ્વાવચ્છિન્નવિષયકત્વવ્યાપક તાદશ જ્ઞાનવિરોધિવિષયિતાકધર્મવન્વ પર્યવસિતાર્થ થયો. વહુન્યભાવવહૂદવાવચ્છિન્નવિષયકત્વ-વ્યાપક વહ્નિમાનુજ્ઞાનીયવિરોધિવિષયિતા (વહિંમદ) 1 છે. તેવી વિષયિતાની નિરૂપક જે વહુન્યભાવવઠ્ઠદબુદ્ધિ, તેનો ધર્મ જે તાદશબુદ્ધિત્વ. તે IT SP જ વિરોધિવિષયકજ્ઞાનત્વ છે गादाधरी : स्वावच्छिन्नविषयकत्वव्यापकतादृशज्ञानविरोधिविषयिताकधर्मवत्त्वमिति तु फलितार्थः । अत्र च विषयितानिष्ठं । --- સામાન્ય વિરક્તિ (૨૧૦) E J Page #231 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- -- -- - स्वरूपसम्बन्धात्मकतादृशज्ञानविषयकग्रहप्रतिबन्धकतावच्छेदक-" तात्मकतादृशज्ञानविरोधित्वमेव निवेशनीयम्, न तु विषयनिष्ठं निर्वाच्यतादृशज्ञानविरोधित्वम्, तस्यैव लक्षणत्वसम्भवेन शेषवैय र्थ्यप्रसङ्गात् । अत्र च विषयनिष्ठस्य निर्वाच्यतादृशज्ञानविरोधित्वस्यैव । तदपेक्षया लघुतया तदेवाह तादृशज्ञानविरोधित्वं वेति । दीधितिः : तादृशज्ञानविरोधित्वं वा हेतुदोषत्वम् । ज्ञानविरोधित्वञ्च तद्विषयविषयकग्रहविरोधिग्रहविषयत्वम् । एवंविधैव रीतिरुत्तरत्र सर्वत्र सव्यभिचारलक्षणादावनुसतव्या इत्यापि कश्चित् । गादाधरी : तादृशज्ञानविरोधित्वं यदि तादृशज्ञानप्रतिबन्धकतावच्छेदकस्वाववच्छिन्नविषयिताकधर्मवत्त्वं तदा पूर्वनिरुक्तयथाश्रुतMमूलार्थ एव पर्यवसानात् निर्वह्निः पर्वतो वह्निमानित्यादिस्थलीयदोषा-1 व्याप्तितादवस्थ्यमिति तन्निर्वक्ति ज्ञानविरोधित्वञ्चेति । तद्विषयविषयकेति।। । तथा च निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ तादृशज्ञानविरोधिज्ञानाप्रसिद् ध्यापि तद्विषयविषयकस्य निर्वह्निः पर्वत इति ज्ञानस्य प्रतिबन्धकं । यद्वह्निमान् पर्वत इति ज्ञानं तद्विषयतामादायैव वह्निमत्पर्वतादिरूपतत्स्थ1 लीयाश्रयासिद्ध्यादौ लक्षणसमन्वयः । ___ सक्ष! ४२ छत य निर्वह्निः पर्वतो वह्निमा स्थणे पालमपर्वतमा व्याप्ति। ઊભી રહે છે કેમકે આ નિર્વતિત્વવિ.પર્વતમાં વહિવૈશિષ્ટય અને ધૂમવૈશિસ્ત્ર છે તેવું જે છે निर्वह्निपर्वतो वह्निमान् धूमात् शान. मेनु विशषिविषय पलिमपर्वत शान जनतुं 1 જ નથી કેમકે ઉક્તઆહાર્યજ્ઞાનનું તે વદ્ધિમત્પર્વતજ્ઞાન વિરોધી બની શકે નહિ આમ લિ આ વિરોધિવિષયકજ્ઞાન જ અપ્રસિદ્ધ હોવાથી આગળ લક્ષણની સંગતિ કરવાની વાત જ ક્યાં | २४ी ? આ અવ્યાપ્તિ દૂર કરવા માટે જ કશ્ચિત મત “તાદશજ્ઞાન દ્વિષયકજ્ઞાનવિરોધિ” ન છે. - ---- सामान्य निरस्ति . (२१८) - -- -- - Page #232 -------------------------------------------------------------------------- ________________ કહેતાં તાદૃશજ્ઞાનવિરોધિત્ત્વ તત્ત્વમ્ એટલું જ કહેવા દ્વારા આ દ્વિતીયકલ્પનું અનુસરણ કરે છે. તેમાં વિરોધિત્વ તદ્વિષયવિષયકગ્રહવિરોધિવિષયત્વ કહે છે. હવે તાદશ એટલે કે નિર્વદ્દિપર્વતો વહ્વિમાન્ ધૂમાત્ જે જ્ઞાન તેનો જે વિષય નિર્વહ્નિપર્વતઃ એ છે વિષય જેનો એવો જે નિવૃદ્ધિપર્વતગ્રહ, તેનો વિરોધિ વિષય વહિમત્પર્વત બની જ જાય. આમ તાદશજ્ઞાનવિરોધિ વહિમત્પર્વત બની જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી. હવે આ દ્વિતીય કલ્પમાં વિરોધિ વિષય બન્યો છે માટે વિરોધિત્વ વિષયનિષ્ઠ બને છે. પ્રથમકલ્પમાં ‘વિરોધિ જે વિષયિતા’ એમ કહ્યું છે માટે વિરોધિત્વ એ વિષયિતાનિષ્ઠ બને છે. અર્થાત્ સ્વરૂપસંબંધાત્મક જે જ્ઞાનવિષયવિષયકગ્રહનિષ્ઠપ્રતિબધ્યતાનિરૂપિતપ્રતિબંધકતાવચ્છેદકતા, તાદેશઅવચ્છેદકતાત્મક જે તાદશજ્ઞાનવિરોધિત્વ એ વિષયિતાનિષ્ઠ લેવું. જો વિષયનિષ્ઠ તાદશજ્ઞાનવિરોધિત્વ અહીં જ લઈ લઈએ તો તે જ અગ્નિમકલ્પઘટિતલક્ષણાન્તર બની જતાં ‘યદ્વિષયકં જ્ઞાનં વિરોધિવિષયકં' એવા શેષ અંશની અહીં વ્યર્થતા સાબિત થઈ જાય માટે તેમ ન કરવા માટે વિષયિતાનિહ વિરોધિત્વ જ અહીં લેવું. હવે આ કલ્પને છોડવાનું એક કારણ એ બતાવે છે કે આ કલ્પ ગુરુભૂત છે માટે લઘુભૂત દ્વિતીય કલ્પનું અનુસરણ કરવું આવશ્યક છે. આગળ વધતાં વૈશ્ચિત્ ના પ્રથમ કલ્પમાં નિવૃદ્ધિઃ પર્વતો વહ્વિમાન્ સ્થળની અવ્યાપ્તિ ઊભી જ રહે છે માટે દ્વિતીય કલ્પનું અનુસરણ અને તેમાં પણ વિરોધિત્વ તદ્વિષયવિષયપ્રવિોધિાવિષયત્વ કહેવું જરૂરી છે એમ કહે છે એમ થવાથી જ તાદશજ્ઞાનવિરોધિજ્ઞાન અપ્રસિદ્ધ હોવા છતાં ય હવે અવ્યાપ્તિ રહેતી નથી. गादाधरी : अथ घटवद्भूतलादिरूपोदासीनपदार्थविषयकसमूहालम्बनात्मकपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यक साध्यतावच्छेदक विशिष्टसाध्यतद्व्याप्यहेतुप्रकारकज्ञानविषयविषयकघटवद्भूतलादिज्ञानप्रतिबन्धकज्ञानविषयघटाभाववद्भूतलादावतिव्याप्तिः । ઉત્તરપક્ષ : આમ કહો તો તો તમારા લક્ષણની ઉદાસીન પદાર્થમાં અતિવ્યાપ્તિ આવે સામાન્ય નિરુક્તિ ૭ (૨૧૯) Page #233 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- -- -- ७. हुदो वह्निमान् धूमात् भूतलं च घटवत् सेवा समूEiAHAL-विपनविषय ।। घामावqभूतांमi GRY Aucl xai हुदो वह्निमान् स्थणे घटाभाववद्भूतलं दोष જ બની જતાં અતિવ્યાપ્તિ આવી. गादाधरी : न च पक्षतावच्छेदकावच्छिन्नविशेष्यकसाध्यतावच्छेद। कविशिष्टसाध्यतन्निरूपितव्याप्तिविशिष्टहेतुतावच्छेदकावच्छिन्नप्रकारक ग्रहत्वव्यापकविषयिताघटितधविच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्नविषयिताकधर्मवत्त्वनिवेशान्न । [ दोषः, घटवद्भूतलादिविषयितायास्तादृशग्रहत्वाव्यापकत्वादिति वाच्यम्, ॥ કશ્ચિત્ - ના, એ દોષને દૂર કરવા અમે કહીશું કે પક્ષમાં સાધ્ય-હેતુવૈશિસ્યાવગાહન 1 २॥२As : अडत्वव्या५४ विषय होवा मे. वे हृदो धूमात् भूतलं । च घटवत् समूहाजन स्थणमा मले अडत्व छ. मने घटवभूतविषयता ५५छ । કિન્તુ શુદ્ધ દૂ વશ્વિમાન ધૂમાડૂ ગ્રહમાં તાદેશગ્રહત્વ છે પણ ઘટવભૂતલવિષયિતા તો તે જે નથી જ. આમ તાદશ ગ્રહત્વવ્યાપકવિષયિતા જ ન બનવાથી તાદશવિષયિતાઘટિત | [] ઘટવભૂતલંબુદ્ધિત્વ ધર્મ ન બન્યો. તેથી તદવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા-1 I વચ્છેદક ઘટાભાવવધૂ ભૂતલત્નાવચ્છિન્નવિષયિતા ન બની. તેથી તનિરૂપક, ઘટાભાવવધૂતલનિશ્ચયત્વ ન બનતાં અતિવ્યાપ્તિ સંભવતી જ નથી. એટલે લક્ષણ નિર્દષ્ટ જ છે. गादाधरी : यतः पद्धताद्यंशे वह्निमत्ताद्यनवगाहिनो निर्वह्निः पर्वत इति ज्ञानस्य या वह्निप्रकारकत्वाद्यनिरूपिती निवह्नित्वादिप्रकारिता| निरूपितपर्वतादिविषयिता सैवानाहार्यत्वविशिष्टतया वह्निमान् पर्वत |) इत्यादिज्ञानप्रतिबध्यतावच्छेदिका, तस्याश्च निर्वह्निः पर्वतो, वह्निमानित्याहार्यज्ञानसाधारण्ये मानाभावात् आहाय॑ज्ञानसामग्र्या। स्तादृशविषयिताप्रयोजकत्वासिद्धेः । विपरीतज्ञानाभावघटितायास्तादृशविषयिताप्रयोजकानाहार्य्यज्ञान---- सामान्य नियन्ति • (२२०) ------ ॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ ॥ सामग्र्याश्चाहार्य्यज्ञानाजनकत्वात्, ઉત્તરપક્ષ ના, છતાં ય લક્ષણ નિર્દષ્ટ નથી. તમે ગ્રહત્વવ્યાપકવિષયિતા કહી છે હવે 'નિર્વત્રિપર્વતો વહ્નિમાન વિષયિતા એ આહાર્યત્વવિશિષ્ટવિષયિતા છે. આ વિષયિતા નિર્વત્તિપર્વતો વ્યક્તિમાન ગ્રહનિષ્ઠા છે ત્યાં સાધ્યવૈશિસ્ત્રાવચ્છિન્ન ગ્રહત્વ પણ છે જ. હવે નિર્વહિંપર્વત વિષયિતા એ તો અનાહાર્યવિષયિતા છે. આ વિષયિતા અને આ આહાર્યવિષયિતા એક જ નથી તો પછી નિર્વદ્વિપર્વતવિષયિતા ગ્રહત્વવ્યાપિકા જ નથી તે A બનતી અને તેથી પ્રતિબધ્ધતાવચ્છેદકરૂપ બનતી નિર્વહિંપર્વતવિષયિતાનો વિરોધિ છે વદ્ધિમત્પર્વત ગ્રહ લઈને તદ્વિષયને તમે દોષ કહી શકતા નથી. પહેલાં તો તમે તેને દોષ [1 બનાવ્યો હતો ત્યારે ગ્રહત્વવ્યાપકવિષયિતાની વિવક્ષા ન હતી. પણ ઉદાસીનની I અતિવ્યાપ્તિ દૂર કરવા વિષયિતાનો નિવેશ કર્યો એટલે હવે નિર્વહિંપર્વતરૂપ અનાહાર્યજ્ઞાનવિષયિતા તાદશગ્રહત્વવ્યાપક ન બનવાથી લક્ષણની અવ્યાપ્તિ ઊભી જ ! રહેવાની છે. જ અહીં ખ્યાલ રાખવો કે આ અવ્યાપ્તિનું બીજ નિર્વતિત્વનિરૂપિતા અથ ચ , ને વદ્વિનિરૂપિતા પર્વતજ્ઞાનવિષયિતાથી નિર્વતિનિરૂપિતા અનાહાર્યજ્ઞાનપર્વતવિષયિતાને ન અતિરિક્ત કહી તે છે. જો તે બે એક જ હોત તો તો આહાર્યગ્રહત્વ વ્યાપક તે વિષયિતા જ બની જાત. આહાર્યજ્ઞાનસામગ્રી આહાર્યજ્ઞાનવિષયિતા પ્રયોજક જ બને. પણ એ આહાર્યજ્ઞાનસામગ્રી અનાહાર્યજ્ઞાનવિષયિતા પ્રયોજક બની શકે જ નહિ એટલે પ્રયોજક ભેદેન તો વિષયિતા પણ ભિન્ન માનવી જ જોઈએ. (અર્થાત્ ભલે જ્ઞાનભેદને કદાચ એ વિષયિતા ભિન્ન ન માનો.) W गादाधरी : तादृशग्रहत्वव्यापिका च वह्निमत्त्वादिप्रकारितानिरूपिता, M तादृशपर्वतादिविषयिता, सा च न प्रतिबध्यतावच्छेदिके ति। I निर्वह्नित्वादिप्रकारितानिरूपितपर्वतादिविषयितात्वेन निर्वह्निः पर्वत । Pइत्यादिज्ञानीयविषयितापि तथाविधग्रहत्वव्यापिकेति चेत् ? A કશ્ચિત્ ઃ ના, તાદશ ગ્રહત્વવ્યાપક તે નિર્વહિંપર્વતવિષયિતા છે જ. જુઓ. ૧ IT વિપરીતજ્ઞાનઘટિતવિષયિતા સામગ્રીથી આહાર્યજ્ઞાનોત્પત્તિ જ ઘણા વિપરીતજ્ઞાનાભાવઘટિત T 1 નિર્વહિંપર્વતવિષયિતા પ્રયોજક તો અનાહાર્યજ્ઞાનસામગ્રી જ બને. હવે ) ની સામાન્ય નિરતિ ૦ (૨૧) === = - Page #235 -------------------------------------------------------------------------- ________________ આહાર્યગ્રહત્વવ્યાપિકા તો વહ્રિમત્ત્વ-વન્યભાવનિરૂપિતા નિર્વતિત્વવિ. પર્વતવિષયિતા જ બને અને તે તો આહાર્યજ્ઞાનીયા હોવાથી પ્રતિબધ્ધતાવચ્છેદક ન બને. એટલે નિર્વહ્નિત્વાદિપ્રકારતાનિરૂપિતપર્વતાદિવિષયિતાત્વન નિર્વહ્નિ પર્વતઃઈત્યાકારક જ્ઞાનીયા વિષયિતા પણ તથાવિધગ્રહત્વવ્યાપિકા જરૂર બને. અર્થાત્ વિષયિતા ભલે ભિન્ન હોય પણ વિષયિતાત્વેન રૂપેણ તો બે ય સ્થળે વહિમત્પર્વતવિષયિતાને રહેવામાં શો બાધ છે? અને તેથી ગ્રહત્વવ્યાપિકા વહ્રિમન્પર્વતવિષયિતા સુતરાં બની શકે છે. गादाधरी : तर्हि विषयितात्वादिना घटवद्भूतलादिविषयितानामपि तद्व्यापकतया उदासीनपदार्थवारणमशक्यमिति चेत् ? ઉત્તર પક્ષ : નહિ, જો તેમ કહેશો તો તો ફરી પૂર્વોક્ત ઉદાસીન સ્થળે અતિવ્યાપ્તિ આવશે. ઘટવદ્દ્ભૂતલવિયિતા પણ વિષયિતાત્વન તો ગ્રહત્વવ્યાપક કેમ ન બને ? અને તેમ થતાં ઘટાભાવવભૂતલમાં અતિવ્યાપ્તિ વારણ અશક્ય બની જશે. गादाधरी : मैवम्, यद्रूपावच्छिन्ने यद्रूपावच्छिन्नप्रकारकत्वत्वावच्छिन्नं तादृशग्रहत्वव्यापकं तद्रूपावच्छिन्नविशेष्यकतद्रूपावच्छिन्नप्रकारकग्रहत्वा वच्छिन्नप्रतिबध्यतानिरूपितप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्ननिरूपितविषयिताकधर्मवत्त्वस्य विवक्षणीयतया सर्वसामञ्जस्यादिति दिक् । કશ્ચિત્ ઃ યદ્નપાવચ્છિન્ને યદ્મપાવચ્છિન્નપ્રકારકત્વત્વાવચ્છિન્ન તાદેશગ્રહત્વવ્યાપક તદ્નપાવચ્છિન્નવિશેષ્યક-તદ્નપાવચ્છિન્નપ્રકારકગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતાવચ્છેદકસ્વાવચ્છિન્નનિરૂપિત વિષયિતાકધર્મત્વની અમે વિવક્ષા કરીશું. આમ થતાં અતિવ્યાપ્તિ હવે ઉદાસીન પદાર્થોમાં ન રહે. કેમકે ‘છૂંદો વિર્તમાનૢ માત્' એવા અસમૂહાલંબન જ્ઞાનમાં પણ તાદશગ્રહત્વ છે ત્યાં ભૂતલત્વાવચ્છિન્ન વિશેષ્યકઘટત્વાવવચ્છિન્નપ્રકારકગ્રહત્વ તો નથી જ એટલે વ્યાપકતા તેમાં ન રહેતાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી. गादाधरी : अत्र चास्वरससूचनाय कश्चिदिति । स च उक्तयुक्त्या निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयदोषासंग्रहेण । ગદાધર કહે છે કે કશ્ચિત્ પદ દ્વારા આ મતમાં અસ્વરસનું સૂચન કર્યુ છે. કેમકે આ સામાન્ય નિરુક્તિ ૦ (૨૨૨) Page #236 -------------------------------------------------------------------------- ________________ -- લક્ષણ અનુસાર નિર્વહ્નિ વહ્નિમાન માં અવ્યાપ્તિ ઊભી જ રહે છે, કેમકે નિર્વદ્ધિવિશેષ્ય,વઢિપ્રકારકગ્રહત્વવ્યાપક જે નિર્વહ્નિત્નાવચ્છિન્નેવદ્ધિપ્રકારકત્વ (સ્વનો | સ્વ વ્યાપક બન્યો) તદવચ્છિન્નપ્રતિબધ્ધ જ અપ્રસિદ્ધ છે કેમકે આ તો આહાર્યજ્ઞાનમાત્રમાં , જ રહે. નિર્વહ્નિ પર્વતો વદ્વિમાન્ સ્થળે તો નિર્વતિપર્વતને વહિંમત્પર્વતથી પ્રતિબધ્ધ જ બનાવી શકાય પણ નિર્વહિવતિમાનું તો આખો જ એક ટૂકડો છે જેથી કોઈ અંશ લઈને . તે તેને પ્રતિબધ્ધ બનાવી શકતો નથી. આથી આ સ્થળે અવ્યાપ્તિ દુર્વાર છે. गादाधरी : न च धर्मितावच्छेदकत्वप्रत्यासत्त्या वह्निप्रकारकज्ञानं प्रति वल्यभावप्रकारकज्ञानस्य प्रतिबन्धकतामते निर्वह्निर्वह्निमानित्येतादृशज्ञानसमानविषयकानाहार्य्यवह्निमानित्याकारकज्ञानप्रतिबन्धकतामादाय लक्षणसमन्वयस्तत्रापि सम्भवतीति वाच्यम्, પ્રશ્નઃ પણ આ મત તો યદ્વિષયવિષયકpહવિરોધિગ્રહવિષયને વિરોધિ કહે છે એટલે નિર્વહ્નિ વહ્નિમાન સમાનવિષયક જે વન્યભાવવાનું રૂપ અનાહાર્યજ્ઞાન, એનું | પ્રતિબંધક તો વન્યભાવવધૂ વહુન્યભાવવધૂ -શાન બની જ જાય, કેમકે ધર્મિતાવચ્છેદકતાસંબધથી વન્યભાવનિશ્ચય વહુન્યભાવમાં રહે એટલે ત્યાં વદ્ધિમત્તાબુદ્ધિ ] થઈ શકે જ નહિ. અર્થાત્ નિર્વહ્નિઃ વદ્વિમાન્ બુદ્ધિ ન થઈ શકે. 0 गादाधरी : तादृशमताश्रयणे पर्वतो वह्निमानित्यादौ वयभाववद्M ह्रदादेर्दोषताप्रसङ्गात् । ઉત્તર : એમ કરો તો તો પર્વતો વઢિમામ્ સ્થળે વહુન્યભાવવધૂહૂદ દોષ બની ) જવાની આપત્તિ આવે. વદ્વિમાવિષયકબુદ્ધિ પ્રતિ વન્યભાવવત્તા બુદ્ધિ પ્રતિબંધક બને. | આ વહુન્યભાવવહૂદબુદ્ધિવન્યભાવવત્તાબુદ્ધિ છે માટે તે પર્વતો વદ્વિમાન્ બુદ્ધિની પ્રતિબંધક છે. A બની જાય. 1. આમ શત્ લક્ષણ દુષિત છે. दीधितिः - केचित्तु यादृशपक्षकयादृशसाध्यकयादृशहेतौ यावन्तो M दोषाः सम्भवन्ति तावदन्यान्यत्वम्, -ગ્ન સામાન્ય નિયુક્તિ . (૨૩) : Page #237 -------------------------------------------------------------------------- ________________ FEEL - - - - - गादाधरी - यादृशेति सर्वत्र यद्रूपावच्छिन्नार्थकम् । तावदन्यान्यत्वमिति । यत्र च यादृशपक्षसाध्यहेतुकस्थले यादृशदोषT ज्ञानस्य प्रतिबध्यज्ञानं प्रसिद्ध्यति, यथा निर्वह्निः पर्वतो वह्निमान् । धूमादित्यादौ वह्निविशिष्टपर्वतादिरूपाश्रयासिद्धिधूमाभावविशिष्ट- निर्वह्निपर्वतादिरूपस्वरूपासिद्ध्यादीनां ज्ञानस्य, तत्र तादृशदोषाणां । ग्राह्याभावतद्व्याप्यरूपतद्घटकभेदेन विशेषणविशेष्यभावभेदेन च भिन्नानामनुगतेन विशिष्टपक्षे विशिष्टसाधनवैशिष्ट्यग्रहविरोधित्वरूपा| सिद्धित्वादिनैव तावदन्यान्यत्वघटकभेदप्रतियोगिविधया निवेशो, न तु ॥ "वह्निविशिष्टपर्वतत्वनिर्धूमत्वविशिष्टनिर्वह्नित्वादिना, प्रयोजनविरहात्, [ આ રીતે નિર્વહ્નિ વહ્નિમાન ઈત્યાદિ આહાર્યસ્થલીય દોષોમાં લક્ષણની અવ્યાપ્તિ મ એ ઊભી જ રહે છે. હવે કેચિસ્તુ' કરીને દીધિતિકાર પોતે જ એ અવ્યાપ્તિના નિરાસનો ઉપાય છે A બતાવે છે. # યાદશપક્ષકાદશસાધ્યક્યાદશeતૌ યાવન્તો દોષાઃ સમ્ભવન્તિ તાવદન્યાખ્યત્વમ્ 7 1 તત્ત્વમ્ જે પક્ષહેતુસાધ્યકસ્થળે પ્રતિબધ્વજ્ઞાનપ્રસિદ્ધ બને ત્યાં જેટલા દોષો સંભવી શકI તેનાથી અન્ય આખું ય જગત બને અને તદન્યત્વ આ દોષમાં આવી જાય. - નિર્વત્રિ પર્વતો વહ્નિનાર્ ધૂમન્ સ્થળે વદ્ધિમત્પર્વત આશ્રયાસિદ્ધિ છે, તે ધૂમાભાવવિશિષ્ટનિર્વહિંપર્વત સ્વરૂપાસિદ્ધિ છે હવે નિર્વહ્નિ પર્વત: જ્ઞાન વદ્વિષત્પર્વતઃ | | જ્ઞાનથી પ્રતિબધ્ધ બને છે, તેમ જ ધૂમાભાવવિ.નિર્વહિંપર્વત જ્ઞાનથી ધૂમવિશિષ્ટનિર્વતિપર્વતઃ જ્ઞાન પણ અનાહાય હોવાથી પ્રતિબધ્ધ બને છે એટલે આ બે જ્ઞાન જેમ અહીં પ્રતિબંધક બને તેમ વહ્નિત્પર્વતવ્યાખવત્તા જ્ઞાન કે પર્વતે વદ્વિવ્યાપ્ય એ જ્ઞાન પણ પ્રતિબંધક બને. વળી વિશેષણ-વિશેષ્યનો વ્યત્યાસ પણ થાય એટલે આમ અનેક છે છે જ્ઞાનથી ઉક્ત જ્ઞાન પ્રતિબધ્ધ બની શકે. એ બધા ય જ્ઞાનો વિશિષ્ટપક્ષે — વિશિષ્ટસાધન- . વૈશિષ્ટટ્યગ્રહવિરોધિત્વાત્મક અસિદ્ધિત્વેન જ પ્રતિબંધક કહેવાય. આમાં સ્વરૂપાસિદ્ધિ કે I આશ્રયાસિદ્ધિ ઊભયનો અસિદ્ધિત્વેન સંગ્રહ થઈ જાય, કેમકે વિશિષ્ટપક્ષગ્રહ વિરોધિત Sા આશ્રયાસિદ્ધિ બને અને વિશિષ્ટપક્ષમાં વિશિષ્ટસાધનગ્રહની વિરોધિ સ્વરૂપાસિદ્ધિ બની 3 જાય. એટલે તાદશઅસિદ્ધિત્વેન જ અનુગમ કરી લેવો જોઈએ. આમ તાવદન્યાખ્યત્વઘટક || - A સામાન્ય નિયુક્તિ (૨૨૪) - A Page #238 -------------------------------------------------------------------------- ________________ ને જે ભેદ, તેના પ્રતિયોગિ તરીકે જે દોષો લેવાના છે, તે અસિદ્ધિત્વાદિ રૂપથી જ લઈ લેવા | ' જોઈએ. એમ ન કરીએ તો વહિવિ.પર્વતત્વ-ધૂમાભાવ વિશિષ્ટનિર્વહિંપર્વતત્વ- ] 4 વહ્નિવિ.પર્વતત્ત્વ વ્યાપ્યત્વ-ધૂમાભાવ વિ.નિર્વહિંપર્વતવ્યાપ્યત્વ ઈત્યાદિ અનેક અનનુગત મ દોષો બની જાય. __गादाधरी : यत्स्थलीययादृशदोषविषयकज्ञानस्य प्रतिबध्यज्ञानम" प्रसिद्धम्, यथा निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयस्य च बाधादेर्ज्ञानस्य, (तत्स्थलीयतादृशदोषाणाममाया वह्ल्यभावविशिष्टनिर्वह्नित्व-वल्यप भावव्याप्यविशिष्टनिर्वह्नित्वनिर्वह्निनिष्ठवल्यभावत्वनिर्वह्निनिष्ठवल्य-Y भावव्याप्यत्वादिना चाननुगतरूपेणैव निवेशः। છે હવે જયાં યાદશદોષવિષયકજ્ઞાનનું પ્રતિબધ્વજ્ઞાન અપ્રસિદ્ધ હોય જેમકે નિર્વલિત T' વદ્વિમાન. અહીં આ જ્ઞાનમાં બીજો કોઈ ઘટકીભૂત અનાહાર્યાશ નથી જેને પ્રતિબધ્વજ્ઞાન J બનાવી શકાય એટલે આવા સ્થળે બાધાદિ દોષવિષયકજ્ઞાન જે અનેકવિધ બની શકે તેનો એ એ વિરોધિત્વેન અનુગમ ન થઈ શકે. અહીં વહુ ભાવવિ.નિર્વહ્નિત્વ, વહુ ભાવવ્યાખવિ. મ. નિર્વતિત્વ, નિર્વદ્વિનિષ્ઠવન્યભાવત્વ, વહુન્યભાવવ્યાપ્યવિ.નિર્વતિત્વ, એ બે નિર્વતિનિષ્ઠવન્યભાવત્વ, નિર્વહ્મિનિષ્ઠવન્ય-ભાવવ્યાપ્યત્વાદિ સ્વતંત્રારૂપેણ છે. (અનનુગતરૂપેણ) અનાગત્યા દોષ બને. - गादाधरी : अत्र च विशिष्टभिन्नभिन्नत्वस्य शुद्धविशिष्टसाधारणतया । । सर्वमाकाशवदित्यादावाकाशाभावविशिष्टसर्वादिरूपबाधादिभिन्न-10 M त्वस्याप्रसिद्धतया च तत्ताविशिष्टनिरूपितविषयितान्यतमविषयितानिरूपकतातवच्छेदकतापर्याप्त्यधिकरणधर्मवत्त्वमेवाभिमतम् । પ્રશ્ન : વિશિષ્ટભિન્નભિન્નત્વને દોષ તમે કહો છો તો વહિંમપર્વત વિશિષ્ટથી Jિ ભિન્નભિન્નત્વ વદ્ધિમત્પર્વતમાં રહી જાય તેમ વિશિષ્ટ એવા પર્વતમાં રહી જાય (વિશિષ્ટ છે જ શુદ્ધાજ્ઞાતિરિચ્યતે) અને તેથી પર્વતમાં અતિવ્યાપ્તિ આવે. વળી સર્વ કાશવત્ સ્થલીય જે આકાશાભાવવત્સર્વ બાધ છે તેનાથી અન્ય કોઈ ? :- સામાન્ય નિયુક્તિ . (૨૨૫) = 0 Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ નથી એટલે ત્યાં પણ લક્ષણની અવ્યાપ્તિ આવશે. | ઉત્તરપક્ષ ઃ એ આપત્તિ દૂર કરવા અમે કહીશું કે તરક્રિશિષ્ટ-નિરૂપિતવિષયિતા| ન્યતમવિષયિતાનિરૂપકતાવચ્છેદકતાપર્યાયધિકરણ-ધર્મવલ્વે એવ તત્ત્વમ્ વમિત્પર્વતવિષયકનિરૂપિત વિષયિતા વદ્ધિમત્પર્વતજ્ઞાનમાં કે પર્વતે વતિઃ જ્ઞાનાદિમાં મળે. આ અન્યતમ જ્ઞાનવિષયિતાનિરૂપતા-વચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ A વહિંમત્પર્વતત્વાદિ જ બને (માત્ર પર્વત ન બને.) એટલે હવે પર્વતમાં અતિવ્યાપ્તિ ન H 7 આવે. આકાશાભાવવત્સર્વ ભલે અપ્રસિદ્ધ હોય પણ આકાશાભાવવત્સર્વ જ્ઞાનવિષયિતા | ન તો જરૂર મળે. તે જ્ઞાનવિષયિતા-અન્ય-જ્ઞાનવિષયિતા ઘટાદિજ્ઞાનવિષયિતા બને, તદન્ય 1 પ્રસ્તુત જ્ઞાનવિષયિતા બની જાય. તનિરૂપકતાવચ્છેદકતાપત્યધિકરણ આકાશાભાવવત્સર્વત્વ બનતાં લક્ષણ સમન્વય થઈ જાય. गादाधरी : अयञ्च प्रकारो यादृशपक्षसाध्यहेतुकस्थले उक्तसमूहालम्बनानुमितेरप्रसिद्धिस्तत्रैवादरणीयः । यत्र तु तत्प्रसिद्धिस्तत्र लाघवाद्यथाश्रुतमूललक्षणमेव साधीयः । शब्दाभेदस्याकिञ्चित्करतायाः स्वयमेव वक्ष्यमाणत्वादित्यवधेयम् । ગદાધર કહે છે કે “અન્યાખ્યત્વ’ ઘટિત આ સત્ર વન્તિ કલ્પની જ વિવક્ષા પક્ષ | સાધ્યવાન સાધ્યવ્યાપ્યદેતુમાંશ અનુમિતિની અપ્રસિદ્ધિ મળે ત્યાં જ લાગુ પાડવી. તાદશામિતિપ્રસિદ્ધિ સ્થળે તો ૩૫ત્ર વન્તિ લક્ષણથી જ કામ ચલાવવું. પ્રશ્ન : લક્ષણની વિવક્ષામાં શબ્દનો ભેદ ન થવો જોઈએ ને ? || ઉત્તર ઃ શબ્દભેદ અકિશ્ચિત્કર છે એમ સ્વયં આગળ કહેવાના છે. १ गादाधरी : यत्राश्रयासिद्ध्यादिरेकविध एव दोषः प्रतिबध्यज्ञानञ्च । प्रसिद्धं महानसत्ववान् पर्वतो वह्निमान्धूमादित्यादौ तत्र विशिष्टपक्षग्रह-1) विरोधित्वादिरूपाश्रयासिद्धित्वादेरेव दोषसामान्यलक्षणत्वमुचितं न तु" महानसत्वाद्यभावविशिष्टपर्वतत्वाद्यवच्छिन्नतादृशाभावव्याप्यविशिष्ट पर्वतत्वाद्यवच्छिन्नभिन्नभिन्नत्वस्य निरुक्तसमूहालम्बनानुमितिविरोधित्वस्य । || च गौरवादित्याशयेनाह एकमात्रदोषस्थल इति । .. ના સામાન્ય નિરુક્તિ ... (૨૨) = 0 સામાં Page #240 -------------------------------------------------------------------------- ________________ दीधिति: : एकमात्रदोषस्थले च तत्त्वमेव हेत्वाभासत्वम् । અનેકદોષો પ્રતિબધ્યજ્ઞાન સ્થળે (અનેક પ્રકારના દોષો બાધ, અસિદ્ધિ વગેરે સંભવે) ત્યાં અનુગમનો ઉપાય આપણે જોયો. અને જ્યાં પ્રતિબધ્યજ્ઞાન ન મળે તેવા અનેક દોષાત્મક સ્થળે અગત્યા અનનુગતરૂપથી દોષ બને તે જોયું. પણ એક જ પ્રકારનો જ્યાં દોષ હોય અને પ્રતિબધ્યજ્ઞાન પ્રસિદ્ધ હોય ત્યાં શું કરવું? તે બતાવે છે. તેવું સ્થળ : મજ્ઞાનસત્વવાન્ પર્વતો વહ્વિમાન્ ધૂમાન્ અહીં માત્ર આશ્રયાસિદ્ધિ દોષ છે. પણ આ આશ્રયાસિદ્ધિાઁ વિષય તો પૂર્વોક્ત રીતે જુદા જુદા પડી જાય. મહાનસત્વાભાવન્પર્વતઃ, પર્વતે મહાનસત્વાભાવ ઈત્યાદિ હવે તે બધા વિશિષ્ટપક્ષગ્રહવિરોધિ છે એટલે વિ.પક્ષગ્રહવિરોધિત્વ એવ આશ્રયાસિદ્ધત્વ એવું દોષસામાન્યગત લક્ષણ કરવું જોઈએ. પણ એ વિવિધાકારકવાળા વિષયોથી ભિન્નથી ભિન્નત્યં લક્ષણ અહીં કરવાની જરૂર રહેતી નથી. गादाधरी : एकविध एव यत्र दोषस्तद्विषयकज्ञानप्रतिबध्यज्ञानञ्च प्रसिद्धं तादृशस्थल इत्यर्थः । तेन ग्राह्याभावतद्व्याप्यभेदेन विशेषणविशेष्यभावभेदेन च सर्वत्र दोषाणां नानात्वसम्भवादेकमात्रदोषस्थलस्याप्रसिद्धत्वेऽपि पर्वतान्यः पर्वतो वह्निमान् धूमादित्यादावेकविधमात्रदोषस्थले ग्राह्याभावतद्व्याप्यरूपघटकादिभेदेन विभिन्नाश्रयासिद्ध्यादीनामनुगमकरूपाभावेनान्यतमत्वस्य लक्षणताया आवश्यकत्वेऽपि न क्षतिः । तत्त्वम् = तादृशत्वं निस्ताश्रयासिद्धित्वादिकमिति થાવત્ । દીદ્ધિતિમાં માત્રવોષસ્થત્તે કહ્યું છે. તેનો અર્થ વિધોષસ્થને ક૨વો કેમકે એકમાત્ર દોષ જ અપ્રસિદ્ધ છે. જ્યાં વત્ત્વભાવવહૃદ દોષ છે ત્યાં હૃદે વર્જ્યભાવાદિ પણ દોષ બને જ. એટલે એકમાત્ર દોષ શી રીતે મળે ? હા, તે એક (બાધ) વિધ દોષ સ્થળ જરૂર કહેવાય. સામાન્ય નિરુક્તિ . (૨૨૦) Page #241 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રશ્ન : પર્વતાચઃ પર્વતો વદ્વિમાન ધૂમાત્ અહીં પર્વતભેદભાવ- વત્પર્વતત્વ=પર્વતત્વવત્ પર્વતત્વ દોષ બન્યો છે. પર્વતત્વવતપર્વતત્વ એટલે પર્વતત્વ જ આ કહેવાય તો આ એકમાત્ર દોષ સ્થળ પ્રસિદ્ધ નથી? . ( ઉત્તર ઃ ના, અહીં પણ પર્વતત્વવપર્વતત્વ, પર્વતત્વવ્યાખવપર્વતત્વ વગેરે છે. જ અનેકવિધ આશ્રયાસિદ્ધિ દોષ બની શકે છે. એટલે તેવું સ્થળ તો અપ્રસિદ્ધ જ રહે. અને છે. Hિ તેથી વિશિષ્ટપગ્રહવિરોધિત્વેન અહીં અનુગમ કરવો જ જોઈએ. (અનેકવિધદોષનો 1 T અનુગમ અન્યતમત્વેન રૂપેણ આવશ્યક બને જ છે. गादाधरी : इदमुपलक्षणम् । यत्र परामर्शविरोधिनो व्यभिचारविरोधासिद्धयस्त्रयो दोषा न तु बाधप्रतिरोधौ पर्वतो वह्निमान् । हुदत्वादित्यादौ परामर्शविरोधित्वमेव सामान्यलक्षणम्, यत्र च बाधप्रतिरोधासिद्धयो दोषाः न तु व्यभिचारविरोधौ हुदो वह्निमान् धूमात् काञ्चनमयहूदो वह्निमान् धूमात् हृदः काञ्चनमयवह्निमान् धूमात् हृदो । वह्निमान् काञ्चनमयधूमादित्यादौ च तत्र विशिष्टपक्षे विशिष्टसाध्य| विशिष्टसाधनयोर्वैशिष्ट्यावगाहि यज् ज्ञानं तद्विरोधित्वमेव तथा । ___ एवं यत्र व्यभिचारासिद्धी एव दोषौ काञ्चनमयः पर्वतो धूमवान् । वढेरित्यादौ तत्र विशिष्टपक्षविषयकव्याप्तिविशिष्टसाधनग्रहविरोधित्वादिकं तथेत्यपि बोध्यम् । | ગદાધર ઉપલક્ષણથી બીજા પણ સ્થળે અનુગમ બતાવે છે. જે સ્થળે પરમાર્શવિરોધિ A વ્યભિચારવિરોધ અને સ્વરૂપાસિદ્ધિ એવા ૩ દોષ પડેલ છે તે સ્થળે પરામર્શવિરોધિત્વ , તે માત્ર હેત્વાભાસ લક્ષણ કરવું. જ્યાં બાધ, સસ્મૃતિ. બે દોષ છે ત્યાં વિશિષ્ટપણે વિશિષ્ટસાધ્ય-વિશિષ્ટસાધન- ht ૧ વૈશિસ્ત્રાવગાણિજ્ઞાનવિરોધિત્વ લક્ષણ કરી લેવું. જ્યાં વ્યભિચાર અને અસિદ્ધિ છે ત્યાં વિપક્ષવિષયક-વ્યાપ્તિવિષયક | એ સાધનગ્રહવિરોધિત્વ લક્ષણ કરી લેવું. તે જ સામાન્ય નિયુક્તિ ૦ (૨૨૮) Page #242 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- - -- -- -- गादाधरी : ननु तत्तद्धर्मावच्छिन्नभिन्नभिन्नत्वरूपलक्षणघटकत" त्तद्धर्माणां भागासिद्धतया हेत्वाभाससामान्येतरभेदाननुमापकत्वेऽपि ॥ व्यभिचारावारकतया तदितरांशवैयर्थ्यमिति दीधितिः : स चातिरिक्त एवान्योन्याभाव इति न वैयर्थ्यम् गादाधरी : अत आह स चेति । स चान्योन्याभावोऽतिरिक्त एवेति १ योजना । स च तत्तद्धमाचच्छिन्नप्रतियोगिताकभेदकूटावच्छिन्न। प्रतियोगिताकः भेदः, अतिरिक्तः तत्तद्धर्मातिरिक्तः, तथा च धर्मिभेदान्न । वैयर्थ्यम् । तत्तद्धर्मावच्छिन्नभेदमात्रावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावस्य स्वप्रतियोगितावच्छेदकीभूतभेदप्रतियोगितावच्छेदकतY त्तद्धर्मस्वरूपत्वेऽपि तादृशभेदकूटावच्छिन्नप्रतियोगिताकभेदत्वस्य । नानाधर्मेषु कल्पनापेक्षया तद्विशिष्टस्यैकस्य भेदस्य लाघवेन कल्पयितुं । युक्तत्वादित्यभिप्रायः। પ્રશ્ન : તાવદ્ધર્માન્યાખ્યત્વે એટલે તત્તધર્માવચ્છિન્નભિન્નભિન્નત્વ – આવું લક્ષણો કરવા કરતાં તત્તદ્ધર્મવન્દ્ર એટલું જ લક્ષણ કરો તો ? ઉત્તર : જો તેમ કરીએ તો ઈતરભેદાનમાપકાનુમિતિમાં ભાગાસિદ્ધિ દોષ આવે. होष: होघेतमिन्नः तत्तद्धर्भवत्वात् । | હવે અહીં અવચ્છેદકાવચ્છેદન યાવદ્દોષ પક્ષ છે. તેમાં ઇતરભેદ સાધ્ય છે. | તાદ્ધર્મવન્વરૂપ હેતુ તો અમુકઅમુક પક્ષમાં રહેવાનો. યાવત્ પક્ષમાં તો ન રહે એટલે એ પક્ષતાવચ્છેદકાવચ્છેદન અનુમિતિમાં પક્ષતાવચ્છેદક સામાનાધિકરણ્યન હેતુનો અભાવ છે મળતાં ભાગાસિદ્ધિ દોષ આવે. તેને ન લાવવા માટે તત્તદ્ધર્મભિન્નભિન્નત્વ કહ્યું છે. પ્રશ્ન : ભલે પણ આ તત્તધર્મ વિશેષણ એ વ્યભિચાર વારક તો ન બન્યું એટલે ft વૈયથ્યપત્તિ ઊભી જ રહી. ઉત્તર : ઘટકીભૂત પદના વિના જો ચાલી શકતું હોય તો તે ઘટકીભૂત પદમાં છે -- सामान्य निति . (२२९) - -- --- Page #243 -------------------------------------------------------------------------- ________________ વૈયર્થ્યપત્તિ આવે છે. અહીં અમે કહીશું કે તત્તદ્ધર્મભિન્ન-ભિન્નત્વમાં દ્વિતીયભિન્નત્વ રૂપ અન્યોન્યાભાવ એ એક અતિરિક્ત જ છે. તત્તદ્ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ અતિરિક્ત જ છે. હવે ભલે તત્તદ્ધર્મવત્વ પણ લક્ષણ બને. પણ આ પણ લક્ષણ બની શકે છે. ઉપાયસ્યોપાયાન્તર જૂષાત્ આમ વૈયથ્યપત્તિ સંભવતી નથી. તત્તદ્ધર્માવચ્છિન્નભેદમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ એ ભેદ પ્રતિયોગિતાવચ્છેદકીભૂતભેદપ્રતિયોગિતાવચ્છેદક તાદ્ધર્મ સ્વરૂપ બની જાય પણ તાદેશ(પ્રથમ)ભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદત્વને અનેક તત્ક્રર્મમાં રાખવા કરતાં તે ભેદત્વને એક જ અતિરિક્ત ભેદમાં કલ્પવું એમાં જ લાઘવ છે. गादाधरी : एतच्च यथाश्रुताभिप्रायेण तत्तद्धर्मावच्छिन्ननिरूपितविषयितान्यतमविषयितानिरूपकतावच्छेदकधर्मवत्त्वस्य लक्षणत्वे चाधिकविकासकतया विशेषणसार्थक्यमित्यवधेयम् । ગદાધર કહે છે કે યથાશ્રુતાભિપ્રાયેણ આ વિશેષણસાર્થક્યની ચિંતા કરવી પડી છે. પણ પૂર્વે અમે તાવદ્ધર્મભેદભિન્નત્વનો અર્થ તત્તદ્ધિશિષ્ટ-નિરૂપતવિષયિતાન્યતમવિષયિતાનિરૂપક્તાવચ્છેદક્તાપર્યાધિકરણ ધર્મવત્વ જે કર્યો છે તેમાં આ ચિંતા નથી રહેતી કેમકે અહીં તત્તદ્ધર્મનિરૂપિતત્વથી ઉપલક્ષિત વિષયિતા અમે લીધી છે. એટલે કે તત્તદ્ધર્મત્વનો નિવેશ વિશેષણવિધયા કર્યો જ નથી વિશેષણ તો અહીં વિષયિતા છે એ તો અહીં સાર્થક જ છે. આમ અહીં કોઈ આપત્તિ રહેતી નથી. . गादाधरी : ननु साध्यादिभेदेन लक्षणभेदे हूदो वह्निमान् धूमादित्यादिस्थलीयस्य लक्षणस्य पञ्चविधहेत्वाभाससाधारण्यासम्भवात्तादृशलक्षणाक्रान्तानां पञ्चविधत्वोक्त्यसङ्गतिरित्यत आह पञ्चविधभेदोक्तिरिति । दीधिति: : पञ्चविधभेदोक्तिस्तु तत्सम्भवस्थलाभिप्रायेण, સામાન્ય નિરુક્તિ ૦ (૨૩૦) Page #244 -------------------------------------------------------------------------- ________________ ॥ गादाधरी : पञ्चविधत्वोक्तिरित्यर्थः । तत्सम्भवस्थलेति । यत्र ।। पञ्चानामेव हेत्वाभासानां सम्भवः गौरश् घटत्वादित्यादौ तस्थलीय-" T लक्षणाक्रान्तस्य पञ्चविधत्वाभिप्रायेणेत्यर्थः । પ્રશ્નઃ સાબાદિભેદથી લક્ષણોનો ભેદ થાય છે. હવે દૂતો વદ્ધિમાન ઘૂમત ન 1 ઈત્યાદિસ્થલીય લક્ષણ એ પચ્ચવિધહેત્વાભાસ-સાધારણ છે. કેમકે એક જ લક્ષણ પચ્ચવિધf હેત્વાભાસ સ્થળે પણ જાય છે. તો હવે તેવાં લક્ષણથી આક્રાન્ત વહુન્યભાવવહૂદ શી રીતે | સંભવે? કેમકે તેનાથી દુષ્ટ થતાં ધૂમ હેતુમાં પચ્ચવિધહેત્વાભાસોક્તિ અસંગત બની જાય. LI A ઉત્તર ઃ પચ્ચવિધહેત્વાભાસ પ્રકારોક્તિ તત્સભવસ્થલાભિપ્રાણ અમે કહી છે. જ્યાં એ જ પાંચેય પ્રકારના હેત્વાભાસ સંભવે ત્યાં પણ આ લક્ષણ જાય જ્યાં પાંચેય હેત્વાભાસ ન મ આ સંભવે ત્યાં પણ હેતુમાં લક્ષણ જતાં પચ્ચવિધહેત્વાભાસોક્તિ કહેવાનું રહેતું જ નથી. गादाधरी : ननु लक्षणाननुगमादितरभेदानुमाने भागासिद्धिरित्यत I आह व्यभिचारादेरिति । 1 दीधितिः : व्यभिचारादेः साध्यादिभेदनियन्त्रितत्वात् । शब्दाभेदमात्रस्य चाकिञ्चित्करत्वादिति प्राहुः । गादाधरी : साध्यादिभेदनियन्त्रितत्वात् साध्यादिभेदनियन्त्रि-। तलक्ष्यतावच्छेदकत्वात्, तथा च लक्षणस्येव लक्ष्यतावच्छेदकस्या-" प्यननुगमान्न भागासिद्धिरिति भावः। नन्वेवमप्यनुगतोक्त्यसम्भवान्नायं प्रकारः साधीयानित्यत आह शब्दाभेदमात्रस्येति ।। [] પ્રશ્નઃ આમ થતાં ફરી લક્ષણનો અનનુગમ થયો એટલે દોષતાવચ્છેદકાવચ્છેદન [] પક્ષમાં ઇતરભેદાનુમાન કરતાં ભાગાસિદ્ધિ દોષ આવશે. ઉત્તર : ના, વ્યભિચારાદિ દોષો પણ સાધ્યભેદથી ભિન્ન ભિન્ન જ બને છે અર્થાત 4 A સાધ્યભેદથી લક્ષ્મતાવચ્છેદક પણ ભિન્ન ભિન્ન બનવાથી લક્ષ્ય (પક્ષ) પણ ભિન્ન ભિન્ન જ બને તેથી જે જે પક્ષ બને તે તત્-તન્ હેતુસહિત જ હોય એટલે તે આપત્તિ સંભવતી નથી. - - ૨ સામાન્ય નિયુક્તિ (૨૩૧) - Page #245 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : इदं पुनरिहावधेयम् । तावदन्यान्यत्वमितरभेदानुमापकमेव न तु दोषपदप्रवृत्तिनिमित्तम्, तथा सति निर्वह्नित्वविशिष्टे वह्निसाधने धूमो दुष्ट इत्यादौ दुष्टपदस्य वन्यभावविशिष्टनिर्वह्नित्वाद्यवच्छिन्नान्यतमवदर्थकतया निर्वह्नित्वविशिष्टे वह्निसाधने इत्यादेरनन्वितार्थकत्वप्रसङ्गादप्रसिद्ध्या तस्य हेत्वन्वयिनिर्वह्नित्वविशिष्टविशेष्यकवन्यनुमितिप्रयोजकत्वार्थकत्वासम्भवात्, किन्तु अभावप्रयोजकभ्रमान्यवृत्तिविषयितानिरूपकवत्त्वमेव तथा, उक्तस्थले च प्रकारता, प्रकारतानिरूपितव्याप्तिप्रकारतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारता चोभयमेव साधनपदार्थः । ગદાધર કહે છે કે તાવદન્યાન્યત્વરૂપ હેત્વાભાસલક્ષણ ઈત્તરભેદાનુમાપક જ સમજવું. પણ દોષપદપ્રવૃત્તિનિમિત્ત (વ્યવહા૨) રૂપ ન સમજવું. જો તાવદન્યાન્યત્વને દોષપદપ્રવૃત્તિનિમિત્તરૂપ કહીએ તો નિર્વહિત્યવિશિÈ વહ્રિસાધને ધૂમો તુટઃ બોધ અનુપપન્ન થઈ જાય, કેમકે અહીં દુધ્ધાત્વર્થ દોષ એટલે હવે વર્જ્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમત્વ બને. અને તેથી દોષવિશિષ્ટધૂમ દુષ્ટ બને. એનો અર્થ એ થાય કે વત્ત્વભાવવછ્યભાવવદન્યતમત્વવત્ ધૂમ બન્યો. હવે જે વન્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમદોષત્વવત્ છે તેમાં વહ્નિઅનુમિતિ-પ્રયોજકત્વ સંભવી શકે જ નહિ કેમકે જ્યાં તાદશાન્યતમત્વ હોય ત્યાં તેનો વિરોધિ વહ્નિઅનુમિતિપ્રયોજકત્વ કેમ રહી શકે ? હવે જ્ઞાને ધૂમો દુષ્ટઃ કહ્યું છે એટલે વહ્નિઅનુમિતિપ્રયોજક ધૂમને જ બનાવેલો છે. તો અહીં ધૂમમાં વિરોધિ ધર્મો ન રહી શકતાં નિદ્વિિિશશ્ને વહ્નિ સાધને ધૂમો દુષ્ટઃ વાક્ય અનન્વિતાર્થક બની જવાની આપત્તિ આવે. એટલે અહીં દોષ પદનું પ્રવૃત્તિ નિમિત્ત તાર્દશાન્યતમત્વત્વ માની શકાય જ નહિ. પણ વત્ત્વનુમિતિઅભાવપ્રયોજકભ્રમાન્યવૃત્તિવિષયિતાનિરૂપકવત્ત્વ જ દોષપદપ્રવૃત્તિનિમિત્ત માનવું જોઈએ. જે દોષ બને છે તેનું જ્ઞાન વન્યભાવવજ્યભાવશાન એ વર્ત્યનુમિતિ અભાવ પ્રયોજક ભ્રમાન્ય જ્ઞાન છે. એમાં રહેલી વિષયિતાનો નિરૂપક સામાન્ય નિરુક્તિ ૭ (૨૩૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ in વન્યભાવવદ્ધન્યભાવ બને. તે જ દોષ. તાદશ નિરૂપકત્ત્વ રૂપ દોષ વિશિષ્ટ ધૂમ બને म पलिमनुमितियोx4 °४३२. २७. काय भेटनिर्वह्नित्वविशिष्टे वह्निसाधने धूमो दुष्टः भे १४य मन्वितार्थ 47. 214. આ રીતે ઉક્ત વાક્યને અન્વિતાર્થક બનાવવા માટે ગદાધરે કહ્યું કે | દોષપદપ્રવૃત્તિનિમિત્ત તાવદન્યાખ્યત્વ ન લેવું પણ તેને ઈતરભેદાનમાપક જ લેવું. અને આ 1) ઉક્તવાક્યને અન્વિતાર્થક બનાવવા માટે દુષ્પાવર્થ ઉક્તનિરૂપકત્વ જ લેવું. ___गादाधरी : प्रकारतारूप्रसाधनपदार्थेऽपरपदार्थैकदेशव्याप्तिप्रकारता| निरूपकप्रकारतायाञ्च षष्ठ्यन्तवह्निपदप्रतिपाद्यस्य वह्निनिष्ठत्वस्य स्वरूपसम्बन्धेन, साधनपदार्थोक्तप्रकारताद्वये च सप्तम्यन्तार्थस्य निर्वह्नित्वविशिष्टविशेष्यताया निरूपितत्वसम्बन्धेनान्वयः [ साधनपदोत्तरसप्तम्या निरूपकत्वं द्वित्वञ्चार्थः, निरूपकत्वे च [] "निरुक्तसाधनपदार्थयोः पृथगन्वयः, तदन्वितनिरूपकत्वे च द्वित्वान्वयः, द्वित्वान्विततादृशनिरूपकत्वयोश्च दोषपदार्थघटकाभावेऽन्वयः, तथा च ] निर्वह्नित्वविशिष्टविशेष्यतानिरूपितवह्निप्रकारतानिरू पकत्वस्य तादृशविशेष्यतानिरूपिता या वह्निप्रकारतानिरूपितव्याप्तिप्रकारंतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारता तन्निरूपकत्वस्य च द्वयोरभावप्रयोजकभ्रमान्यवृत्तिविषयितानिरूपकवानित्येवान्वयबोधः । હવે આ અન્વિતાર્થક વાક્યનો શાબ્દબોધ શું થાય? તે ગદાધર સાથે સાથે બતાવે છે. A (१) पहिसाधने' ५६म साधन५६॥ २॥ ४२वो भने प्रत નિરૂપિતાપ્તિપ્રકારતાનિરૂપિતધૂમપ્રકારતા કરવો. IJ (૨) પ્રકારતારૂપ સાધનપદાર્થમાં અને અપરપદાર્થ એકદેશ પ્રથમ પ્રકારતામાં | પક્યત્તવલિપ્રતિપાદ્ય વહ્મિનિષ્ઠત્વનો સ્વરૂપસંબંધથી અન્વય કરવો. - વહ્મિનિષ્ઠાપ્રકારતા છે 7 (स्वतन्त्रता ) - पहिनिहारता (अपनी प्रथम २d..) a (3) मा सा५नपार्थ Ust२dudयमा निर्वह्नित्वविशिष्टे स्थलीय सप्तम्यrduथ || ---- सामान्य निरहित . (233) - -- -- - Page #247 -------------------------------------------------------------------------- ________________ વિશેષ્યતાનો નિરૂપિતત્વસંબંધથી અન્વય કરવો. નિર્વતિત્વવિશિષ્ટવિશેષ્યતા નિરૂપિતા યા સાધનપદાર્થોક્તપ્રકારતા । (૪) સાધનપદોત્તર સપ્તમીનો નિરૂપકત્વ અને દ્વિત્વ અર્થ કરવો. (૫) સપ્તમ્યર્થ નિરૂપકત્વમાં બે પ્રકારતાનો પૃથક્ અન્વય કરવો. નિરૂપક વહ્નિ અને ધૂમ છે માટે તેમાં નિરૂપકત્વ રહે. વહ્નિનિષ્ઠપ્રકારતાનો વહ્નિનિષ્ઠનિરૂપકત્વમાં અન્વય થાય. ધૂમનિષ્ઠ પ્રકારતાનો નિરૂપકત્વસંબંધથી ધૂમનિષ્ઠનિરૂપકત્વમાં અન્વય થાય. આમ પ્રકારતાન્વિત નિરૂપકત્વ બને. (૬) પ્રકારતાન્વિતનિરૂપકત્વમાં દ્વિત્વનો અન્વય કરવો. નિરૂપકત્વ બે છે. (ધૂમનિષ્ઠ.વહ્રિનિષ્ઠ) માટે દ્વિત્વવિશિષ્ટ-પ્રકારતાન્વિત નિરૂપકત્વ બને. (૭) દ્વિત્વવિશિષ્ટ-પ્રકા૨તાન્વિત નિરૂપકત્વનો દોષપદાર્થ ઘટકીભૂત જે વસ્ત્યનુમિત્યભાવ, તેમાં અન્વય કરવો. ઉક્ત પ્રકારતાનિરૂપકત્વ પ્રતિયોગિક-અભાવ દોષપદાર્થઘટકીભૂત અભાવ બન્યો. गादाधरी : प्रतिबन्धकीभूतभ्रमविषयितानिरूपकाभावादिमत्त्वमादाय पर्वते वह्निसाधने धूमो दुष्ट इत्यादिप्रयोगवारणाय विषयितायां भ्रमान्यवृत्तित्वं निवेशितम् । પ્રશ્ન ઃ ભ્રમાન્યવૃત્તિવિષયતા કેમ કહ્યું છે ? ઉત્તર : જો તેમ ન કહીએ તો તો પર્વતે વૃદ્ધિસાધ્ય ઘૂમો દુષ્ટઃ વ્યવહારાપત્તિ આવે કેમકે પછી તો વત્ત્વભાવવત્પર્વત રૂપ બાધભ્રમ વિષયિતા પણ લેવાય તે વહ્ત્વભાવીયા વિષયિતા પણ કહેવાય અને તે તદુત્તરાનુમિતિનિષ્ઠઊભયાભાવ પ્રયોજિકા બને જ અને તેથી સ્વજ્ઞાનવિષયકપ્રકૃતહેતુતાવચ્છેદકવત્વસંબંધથી વત્ત્વભાવરૂપદોષ ધૂમમાં જતાં દુષ્ટ બની જવાની આપત્તિ આવે. આ ભ્રમવૃત્તિવિષયતા હોવાથી ઉક્તનિવેશને લીધે હવે આ આપત્તિ ન આવે. गादाधरी : दोषघटके केवलसाध्याभावादौ दोषव्यवहाराभावात् अत्रायं दोष इत्यादौ स्वविषयकनिश्चयाव्यवहितोत्तरानुमिति निष्ठतादृशो - भयाभावाधिकरणतात्वव्यापकविरोधिविषयिता- प्रयोज्यताकधर्म एव સામાન્ય નિરુક્તિ ૦ (૨૩૪) Page #248 -------------------------------------------------------------------------- ________________ રરર રર રર ર दोषपदार्थ इति दिक् । વર્જ્યભાવવહ૩દરૂપ દોષઘટક કેવળ વત્ત્વભાવમાં દોષત્વવ્યવહાર થતો નથી. માટે અત્ર વમાવવાઃ રોષઃ ઇત્યાદિ સ્થળે સ્વવિષયકનિશ્ચયાવ્યવહિતોત્તરાનુમિતિનિષ્ઠતાદેશ-ઊભયાભાવાધિકરણતાત્વવ્યાપકવિરોધિવિષયિતાપ્રયોજ્યતાકધર્મ જ દોષ પદાર્થ કહેવો જોઈએ. વર્જ્યભાવવહૃદવિષયકનિશ્ચય-અવ્યવહિતોતરાનુમિતિનિષ્ઠ ઉભયાભાવા-ધિકરણતા ઘટાઘનુમિતિમાં રહે. ત્યાં જ વિરોધિવિષયિતાપ્રયોજ્યતા રહે એટલે તશિરૂપક ધર્મ વર્જ્યભાવવદત્વ જ દોષ બને. આમ વજ્યભાવત્વ તન્તિરૂપકધર્મ ન હોવાથી દોષ ન બને. કેમકે તાદેશજ્ઞાનોત્તર જાયમાનાનુમિતિમાં હૂઁવો વહ્વિમાન્ અનુમિતિ પણ મળે તેથી તેમાં અધિકરણતા છે પણ તદ્યાપક વર્જ્યભાવવિષયતાપ્રયોજ્યતા નથી. इति दिक् । इति हेत्वाभासद्वितीय- लक्षणम् । સામાન્ય નિરુક્તિ ૭ (૨૩૫) Page #249 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- - चिन्तामणिः ज्ञायमानं सदनुमितिप्रतिबन्धकं यत् तत्त्वं वा । चन्द्र. - अथ तृतीयलक्षणम् । ज्ञायमानं सत् अनुमितिप्रतिबन्धकं यत् तत्त्वम् । વન્યભાવવદ્દ શાયમાન થઈને અનુમિતિપ્રતિબંધક બને છે માટે ? | વહુન્યભાવવઠ્ઠદ દોષ બને. गादाधरी : असाधारण्यस्य पक्षवृत्तित्वे सति साध्यव्यापकीभूताभावप्रतियोगितात्मकस्य, सत्प्रतिपक्षस्य च पक्षनिष्ठसाध्याभावव्याप्य१ वत्त्वरूपस्य बुद्धेविरोधिविषयकतया साध्यवत्ताज्ञानविरोधित्वं । || निर्विवादमेव । एवञ्च तज्ज्ञानदशायां हेतोरनुमित्यजनकत्वात्तबुद्धेः ।। प्रतिबन्धकत्वमावश्यकमित्येतादृशयथाश्रुतार्थपरस्य दशाविशेषे इत्यादिमूलस्यानुत्थितिः, अन्यथा साधारण्यादिज्ञानस्य प्रतिबन्धकताया | अपि व्यवस्थापयितुमुचितत्वादतस्तादृशमूलमन्यथा । व्याख्यातुमवतरणिकामाह स्यादेतदिति । दीधितिः : स्यादेतत्, शब्दोऽनित्यः शब्दत्वात्, इत्यत्रासाधारणे-" ऽव्याप्तिः सर्वसाध्यवद्व्यावृत्तेस्तत्रासत्त्वात्,, ____ गादाधरी : इत्यत्रासाधारणे-एतत्स्थलीयासाधारण्यरूपदोषप्रकारकहेतुविशेष्यकभ्रमविषये सर्वसाध्यवव्यावृत्तत्वात्मके ।। अव्याप्तिरिति । तद्विषयकत्वस्य निरुक्तानुमित्यप्रतिबन्धकहेत्वविषयक-[) ज्ञानसाधारणतया तादृशप्रतिबन्धकतातिरिक्तवृत्तित्वादिति भावः । પક્ષવૃત્તિત્વે સતિ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિઅસાધારણ્યમ્ ? | સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાપક્ષ સત્પતિપક્ષઃ | ---- सामान्य निरहित (235) - -- -- - Page #250 -------------------------------------------------------------------------- ________________ 1. આ ઉભયબુદ્ધિ સાધ્યાભાવની વિરોધી બને છે. હવે અસાધારણ્ય કે સત્રતિપક્ષની કે આ જ્ઞાનદશામાં હેતુ અનુમિતિનો જનક બની શકે નહિ એટલે આ જ્ઞાનને અનુમિતિનું પ્રતિબંધક કહેવું જોઈએ એ હકિકત તો સુસ્પષ્ટ જ છે આવો અર્થ કરવાની “દશાવિશેષ I એવા વક્ષ્યમાણ કથનથી જરૂર જ નથી. અર્થાત્ એ કથન નિમ્પ્રયોજન બની જાય જો આ ઇ ઉક્તાર્થ જ તેના દ્વારા અભિપ્રેત હોય તો. આમ ઉક્તાર્થ કરતાં તો તે પંક્તિનું ઉત્થાન જઈ A સંભવતું નથી અને જો તેમજ અર્થ કરવો હોય તો તો અસાધારણ-સત્કૃતિપક્ષને જ શા માટે છે. અનુમિતિ પ્રતિબંધક કહેવા જોઈએ? સાધારણ્યાદિ માટે પણ તેમ કેમ ન કહેવાય? એશ્લે 1 હવે “દશાવિશેષે પંક્તિનું ઉત્થાન કરવા માટે ઉક્તાર્થ ન લેતાં દીધિતિકાર જુદી રીતે 1. I વ્યાખ્યાન કરે છે. જો જ્ઞાયમાનું સદનુમિતિપ્રતિબંધક યત્ તત્ત્વમ્ લક્ષણ હોય તો શબ્દ નિત્ય: શબ્દતાત્ એવા અસાધારણમાં અવ્યાપ્તિ આવશે. સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત અને સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ એક જ છે. પ્રશ્ન : શબ્દમાં અનિત્યત્વનો તો હજુ સંશય છે ને ? ઉત્તર : ના. નિશ્ચય છે. પ્રશ્નઃ તો સિદ્ધિ હોવા પર અનુમિતિ જ શી રીતે થાય? ઉત્તર : સિષાધષિાબલાત્ અનુમિતિ જરૂર થાય. હવે અહીં હેતુમાં દુત્વવ્યવહાર | I થાય છે માટે તે લક્ષ્ય છે અને તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે. . (સપક્ષ અને વિપક્ષમાં અવૃત્તિ જે હેતુ હોય તે અસાધારણ કહેવાય.) અનિત્યસ્વરૂપ છે સાધ્ય છે. તદ્વાન્ શબ્દ છે તેમાં શબ્દવ તો વૃત્તિ જ છે અર્થાતુ અનિત્યત્વવતુ ઘટાદિમાં ભલે ય જ શબ્દ– વ્યાવૃત્ત છે પણ સર્વસાધ્યવયાવૃત્ત તે નથી. અસાધારણનું લક્ષણ છે ભ સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ માત્ર નથી પણ હેતુવૃત્તિત્વે સતિ સર્વસાધ્યવયાવૃત્તત્વ લક્ષણ છે. ને હવે અહીં શબ્દ–વૃત્તિત્વવિશિષ્ટ અનિત્યત્વવદ્વયાવૃત્તત્વ જ અપ્રસિદ્ધ બની જાય છે એટલે જ તેને ન લેતાં તેનું ભ્રમાત્મક જ્ઞાન લેવું. જે પ્રસિદ્ધ બને છે તેનો વિષય પ્રસિદ્ધ (અંશ) સર્વસાધ્યવદ્વયાવૃત્તત્ત્વ માત્ર દોષ તરીકે લેવો જોઈએ. હવે સર્વસાધ્યવઠ્ઠયાવૃત્તત્ત્વ માત્ર તો એ પ્રતિબંધકતાતિરિક્ત વૃત્તિ પણ બને. (સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ વિષયકજ્ઞાન એ કોઈ II અનુમિતિપ્રતિબંધક બનતું નથી.) ॥ गादाधरी : ननु केवलं सर्वसाध्यवद्व्यावृत्तत्वं न दोषः अपि तु | II - - - સામાન્ય વિરક્તિ (ર૩) === G J Page #251 -------------------------------------------------------------------------- ________________ साधनवृत्तित्वविशेषितम् तादृशविशिष्टविषयकत्वन्तु न प्रतिबन्धकता - तिरिक्तवृत्तीत्यत आह सर्वेति । तत्र हेतौ, असत्त्वात् अवृत्तेः, साध्यवति पक्षे हेतोर्वृत्तेरिति शेष:, तथा च तादृशविशिष्टस्याप्रसिद्ध्या तस्य दोषत्वासम्भवेन प्रसिद्धस्याविशिष्टसाध्यवद्व्यावृत्तत्वस्यैव तत्र दोषताया आवश्यकत्वमिति भावः । પ્રશ્ન : પણ કેવળ સર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વને અસાધારણ દોષ કહેવાતો નથી. હેતુવૃત્તિત્વવિ. તાદશ દોષ કહેવાય છે અને તાદશ જ્ઞાન તો પ્રતિબંધક જ બને એટલે પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ જ તાર્દશજ્ઞાનવિષયકત્વ બને. ઉત્તર : હા, પણ સર્વસાધ્યવન્દ્વયાવૃત્તવિષયકત્વ તે જ્ઞાનમાં રહેતું નથી. કેમકે અનિત્યત્વવત્ શબ્દમાં શબ્દત્વવૃત્તિ રૂપ હેતુ વૃત્તિ બની જાય છે અને તેથી તેમાં સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ લબ્ધ થતું નથી. આમ વિશિષ્ટની અપ્રસિદ્ધિ હોવાથી વિશિષ્ટ તો દોષ બને જ નહિ અને અહીં દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન કરવો છે માટે કોઈ દોષ તો માનવો જ જોઈએ એટલે વિશિષ્ટમાં પ્રસિદ્ધાંશરૂપ સાધ્યવદ્વયાવૃત્તત્વને જ દોષ માનવો જોઈએ. તે પ્રસ્તુતમાં હેતુમાં નથી રહેતો અને પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય છે માટે અહીં અવ્યાપ્તિ ઊભી રહે છે. दीधिति: : एवं शब्दोऽनित्यः कृतकत्वादित्यस्य सत्प्रतिपक्षे नित्यत्वव्याप्याद्रव्यद्रव्यत्वादावपि पक्षस्य तद्वत्ता विरहादित्याशंकां तयोरलक्ष्यत्वेन निराकुरुते दशाविशेष इति । चिन्तामणि: : दशाविशेष हेत्वोरेवाऽसाधारणसत्प्रतिपक्षयोराभासत्वात् तद्बुद्धेरप्यनुमितिप्रतिबन्धकत्वम् । गादाधरी : अद्रव्यद्रव्यत्वादाविति - असमवेतद्रव्यत्वादावित्यर्थः असमवेतत्वस्य ध्वंससाधारणतया नित्यत्वव्याप्यत्वासम्भवाद्विशेष्यांशनिवेशः । अत्राप्यनन्तरमव्याप्तिरित्यनुषज्यते, तद्विषयकत्वस्य पक्षाविषयकज्ञानसाधारणतया प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वादिति भावः । सामान्य निरुति (२३८) Page #252 -------------------------------------------------------------------------- ________________ ।। ननु केवलं नित्यत्वव्याप्याद्रव्यद्रव्यत्वादिकं न तत्र दोषः, अपि तु । पक्षनिष्ठतद्वत्तैव, तादृशविशिष्टविषयकत्वञ्च प्रतिबन्धकतानतिरिक्त-M Y वृत्त्येवेत्यत दोषत्वमावश्यकमिति भावः । तयोः तादृशस्थलीयदोष-T । त्वेनाभिमतयोस्तधर्मयोः । વળી સત્યતિપક્ષ સ્થળે પણ અવ્યાપ્તિ આવે છે. શબ્દઃ નિત્ય:તત્વાન્ ! शब्दः नित्यः अद्रव्यद्रव्यन्नात् । અહીં નિત્યત્વવ્યાપ્ય-અદ્રવ્યદ્રવ્યત્વવ7બ્દ: સત્પતિપક્ષ દોષ બને છે. અદ્રવ્યદ્રવ્યત્વ=અસમવેતદ્રવ્યત્વ. (ખાલી “અસમતતા” હેતુ કરત, તો ધ્વંસ પણ અસમવેત છે પણ તે નિત્ય નથી , એટલે વ્યભિચાર આવત.) જ દીધિતિકારની પંક્તિમાં “પિ' પદની અનન્તર વ્યાતિ: પદ કહેવું. અર્થાત્ ઉક્ત ] આ સત્પતિપક્ષમાં નિર્વવ્યાપ્ય-મદ્રવ્યદ્રવ્યવાવી પિ વ્યાતિ: કહેવું. બ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યવાદ વિષયકત્વ તો પક્ષાવિષયકજ્ઞાનમાં પણ રહે અને તેથી તે n? તે પ્રતિબંધક ન બને એટલે પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જતાં અહીં આવ્યાપ્તિ આવે. પ્રશ્ન : પણ કેવળ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યત્વ સમ્પ્રતિપક્ષ છે જ નહિ. 1 આ તાદેશદ્રવ્યત્વવાનું પક્ષઃ એજ સત્યતિપક્ષ છે. તદ્વિષયકજ્ઞાન તો પ્રતિબંધક બને જ એટલે આ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ જ રહે પછી અવ્યાપ્તિ ક્યાં રહી ? છે ઉત્તર : પક્ષઘટિતવિશિષ્ટની અપ્રસિદ્ધિ હોવાથી પ્રસિદ્ધાંશ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્ય- છે. દ્રવ્યત્વને જ દોષ કહેવો પડે અને તે તો પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય એટલે , | અવ્યાપ્તિ ઊભી જ રહે છે. I[ આ અવ્યાપ્તિને દૂર કરવા સર્વસાધ્યવયાવૃત્તત્વ અને નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યત્વ એ 1 લક્ષ્ય જ નથી એમ કહીને અવ્યાપ્તિની આશંકા “દશાવિશેષે પંક્તિથી મણિકાર દૂર કરે છે. __गादाधरी : शब्दो नित्यः शब्दत्वादित्यादौ शब्दत्वादिविशेष्यक - - ૨ સામાન્ય વિરક્તિ (ર૩૯) A J Page #253 -------------------------------------------------------------------------- ________________ नित्यत्वव्यावृत्तत्वादिज्ञानविषयविशिष्टस्य प्रसिद्ध्या तत्राव्याप्तेः शङ्कानास्पदत्वादलक्ष्यत्वाभ्युपगमेन तत्परिहारस्यात्यन्तासम्भवदुक्तिकत्वात् हेतुपदं सद्धेतुपरतया व्याचष्टे हेत्वोरिति । नहीं प्यास राजवो शब्दो नित्यः शब्दत्वात् स्थणे तो નિત્યત્વવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વવિ.શબ્દત્વ રૂપ વિશિષ્ટવિષય પ્રસિદ્ધ જ બની જાય છે અને તેથી તે પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોવાથી લક્ષણ જતાં અહીં તો હેતુમાં દુષ્ટત્વવ્યવહાર ઉત્પન્ન થઈ જ જાય છે. એટલે અહીં તો અવ્યાપ્તિની આશંકા સંભવતી જ નથી એટલે આવું સ્થળ લઈને તેને અલક્ષ્ય કહેવું અને પછી તેનો પરિહાર કરવો એ બિલકુલ અનુચિત બની જાય એટલા માટે હેતુ પદને સદ્વેતુપરક કહ્યું છે. આમ થતાં હવે शब्दो नित्यः शब्दत्वात् स्थण तो न ४ सेवाय पए। शब्दः अनित्यः शब्दत्वात् સ્થળ જ લેવું પડે. અહીં શબ્દત્વને સદ્વેતુ કહ્યો એટલે હવે તેમાં લક્ષણગમન આવશ્યક જ નથી અર્થાત્ આ અલક્ષ્ય છે માટે અહીં લક્ષણ ન જાય એમાં તો ઈષ્ટાપત્તિ જ છે. दीधिति: : हेत्वो:-सद्धेत्वो:, असाधारण:- पक्षमात्रवृत्तिः, सन् प्रतिपक्षो विरोधिपरामर्शो यस्य स तथा, तयोर्दशाविशेषे हेतौ सर्वसाध्यवद्व्यावृत्तत्वस्य पक्षे साध्याभावव्याप्यवत्त्वव्य च भ्रमदशायाम्, आभासत्वात्=अनुमित्यजनकत्वात्, गादाधरी : सद्धेत्वोः साध्यवद्व्यावृत्तत्वादिरूपासाधारण्यस्य साध्याभावव्याप्यवत्पक्षकत्वरूपसत्प्रतिपक्षितत्वस्य चासम्भवादसाधारणसत्प्रतिपक्षपदे अन्यथा व्याचष्टे असाधारण इति । तथा प्रकृते सत्प्रतिपक्षपदार्थः । હવે જે સદ્વેતુ હોય તેને સાધ્યવદ્વયાવૃત્તત્વરૂપ અસાધારણ કે નિત્યત્વવત્વક્ષકત્વ રૂપ सत्प्रतिपक्ष तो ईही शहाय ४ नहि भने मशिडारे तो सद्धेत्वोरेव असाधारणसत्प्रतिपक्षयोः ऽधुं छे. भेटले मेनुं हीधितिअर व्याप्यान उरतां उ छेउ અસાધારણ એટલે પક્ષમાત્રવૃત્તિઃ અર્થ અહીં લેવો અને સત્પ્રતિપક્ષ એટલે સન્ પ્રતિપક્ષો सामान्य निरुक्ति • ( २४० ) Page #254 -------------------------------------------------------------------------- ________________ -AA -- - -- -- -- -- -- - -- - विरोधिपरामर्शो यस्य सः मावो अर्थ ४२वी. सद्धेतु ५९पक्षमात्रवृत्ति 5 श.. 1 તેમ વિરોધિપરામર્શવાળા પણ હોઈ શકે છે. गादाधरी : सद्धत्वोर्दुष्टत्वरूपाभासत्वायोगादाभासपदमन्यथा व्याचष्टे आभासत्वादिति । मारे सद्धत्वोरेव असाधारणप्रतिपक्षयोः आभासत्वात् [.. છે આભાસત્વ એટલે દુષ્ટત્વ. હવે સદ્ધતુમાં દુખત્વયોગ શી રીતે સંભવે? એટલે એનો અર્થ છે કરતાં દીધિતિકાર કહે છે કે અહીં આભાસત્વ અનુમિત્યજનકત્વમ્ લેવું. गादाधरी : तबुद्धेरित्यत्र तत्पदस्य हेतुपरत्वं न सम्भवति, सत्प्रतिपक्षस्थले प्रतिबन्धकज्ञानस्य हेतुविषयकत्वानियमाद्धेतुवि षयकत्वकथनस्याप्रयोजकत्वाद् बुद्धिपदस्यापि बुद्धिसामान्यपरत्वं न । सम्भवति हेत्वादिमात्रविषयकज्ञानस्याप्रतिबन्धकत्वादतस्तत्पदस्य। हेतुपक्षोभयपरतया बुद्धिपदस्य साध्यवव्यावृत्तत्व-साध्याभावM व्याप्यवत्त्वावगाहिबुद्धि-परतया तबुद्धिपदं हेतुविषयकसाध्य ववृत्तित्व-पक्षविषयकसाध्याभावव्याप्यवत्ताबुद्धिपरतया व्याचष्टे सतबुद्धेरिति । दीधितिः : तद्बुद्धेः हेत्वादौ साध्यवव्यावृत्तत्वादिबुद्धेः प्रतिबन्धकत्वं परमायाति न तु तद्विषयस्य दोषत्वम्, असत्त्वात्, अन्यथा । बाधभ्रमेणानुमित्यनुदयात् तस्यापि दोषत्वम् स्यात्, को हि साध्याभाव। तद्व्याप्यवत्ताभ्रमयोरनु-मितिविरोधित्वे विशेषः । ___ मा२- पंतिम तद्बुद्धेः अनुमितिप्रतिबन्धकत्वात् धुं छ. म । M हेत्वोरेव' पूर्वपहने ही तत् ५४थी तुनी ४ ५२म थाय तो संभवतुं नथी. (मात्र હેતુબુદ્ધિ અનુમિતિપ્રતિબંધક નથી બનતી માટે) કેમકે સત્કૃતિપક્ષક સ્થળે -- -- सामान्य निरहित . (२४१) - -- -- Page #255 -------------------------------------------------------------------------- ________________ GS 20 0 2 સાધ્યવ્યાપ્યવાન પક્ષ પણ સત્પતિપક્ષ કહી શકાય. તો એવો નિયમ તો ન જ રહ્યો || 4 કે સાંધ્યવ્યાપ્યાન પક્ષ જ સત્યતિપક્ષ કહેવાય. આમ ત્યાં હેતુબુદ્ધિ ન હોવા છતાં તે | ય તે અનુમિતિ પ્રતિબંધક બને છે માટે પણ તત પદને હેતુપરક ન કહી શકાય. બુદ્ધિપદ બુદ્ધિસામાન્યપરક ન કહી શકાય કેમકે હેતુમાત્રવિષયકબુદ્ધિ એ અનુમિતિ પ્રતિબંધક બની શકતી જ નથી. માટે તત્ પદથી અસાધારણ સ્થળે હેતુ લેવો જોઈએ. સત્વતિ. સ્થળે પક્ષ લેવો જોઈએ. તે જ રીતે બુદ્ધિપદથી ક્રમશઃ સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ અને - સાધ્યાભાવવ્યાપ્યવસ્વાગાહિ બુદ્ધિ લેવી જોઈએ. એમ થતાં તબુદ્ધિ પદ , આ હેતુવિષયક સર્વસાધ્યવયાવૃત્તત્વ પરક બને અને પક્ષવિષયકસાધ્યા-ભાવવ્યાપ્યવત્ત્વપૂરક પર બને. આવી બુદ્ધિ અનુમિતિ પ્રતિબંધક બને. गादाधरी : तयोरलक्ष्यतालाभाय हेत्वोरनन्तरं श्रुत एवकारोऽत्र योजनीयः । तदर्थमन्तर्भाव्य व्याचष्टे प्रतिबन्धकत्वं परमायातीति ।। |परम् केवलम् । एवकारव्यवच्छेद्यं स्फुटयति नत्विति । तद्विषयस्य= [] " तादृशबुद्धिविषयस्य, दोषत्वम् दोषलक्षणलक्ष्यत्वम्, असत्त्वात्= लक्ष्यताप्रयोजकस्यासत्त्वात्, प्रतिबन्धकीभूतज्ञानप्रमात्वस्यैव । तद्विषयलक्ष्यताप्रयोजकत्वादितिभावः । A ‘હત્વોરેવ' પદસ્થલીય એવકાર “તબુદ્ધની ઉત્તરમાં મૂકવો એમ થતાં અહીં 1. || દોષતાનું અલક્ષ્ય કથન ઉપપન્ન થઈ જાય. તેવી બુદ્ધિ જ (અર્થાત્ બુદ્ધિનો વિષય નહિ) II અનુમિતિ પ્રતિબંધક બની જાય. (પણ બુદ્ધિવિષય દોષ ન બને અને તેથી હેતુદુષ્ટ નJ આ બને.) આ એવકારને સાથે લઈને દીધિતિકાર કહે છે કે આવી બુદ્ધિ જ પ્રતિબંધક બની જ આવે છે અર્થાત્ તેનો વિષય દોષ નથી બનતો. તેમાં હેતુ તરીકે દીધિતિકાર “સત્તા || પદ મૂકે છે. " गादाधरी : असत्त्वात् विशिष्टस्याप्रसिद्धत्वादिति तु नार्थः, एकदेश । एवाव्याप्तेराशङ्किततया विशिष्टाप्रसिद्धेस्तदलक्ष्यतानिर्वाहकत्वविV रहेणानुपयोगात्, अन्यथा प्रतिबन्धकीभूतभ्रमविषयस्यापि दोषत्वे, || बाधभ्रमेण पक्षे साध्याभावभ्रमेण । તે જ સામાન્ય નિરતિ (૨૪ર) - A J Page #256 -------------------------------------------------------------------------- ________________ नन्वेवमुक्तस्थले दशाविशेषे हेतोर्दुष्टताप्रवादो नोपपद्यत इत्यत आह निर्युक्तिकस्त्विति । दीधिति: : निर्युक्तिकस्तु प्रवादो न श्रद्धेयः । એનો અર્થ એ કરવો કે યદ્વિષયકજ્ઞાનમાં પ્રમાત્વ હોય તો તે વિષયમાં લક્ષ્યતા આવે અર્થાત્ તે વિષય લક્ષ્ય બને. પ્રસ્તુતમાં હેતુવિષયકસર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વ રૂપ વિશિષ્ટ અપ્રસિદ્ધ હોવાથી તદ્વિષયકબુદ્ધિમાં પ્રમાત્વ નથી માટે તેનો વિષય દોષલક્ષણનું લક્ષ્ય જ ન બને. 對 અર્થાત્ અસત્ત્વાનો અર્થ વિશિષ્ટસ્ય-અપ્રસિદ્ધત્વાત્'ન કરવો કેમકે અવ્યાપ્તિની આશંકા વિશિષ્ટમાં કરવામાં જ નથી આવી પણ વિશિષ્ટના એકદેશમાં કરી છે તે તો પ્રસિદ્ધ જ છે. એટલે વિશિષ્ટની અપ્રસિદ્ધિ થવા ઉપર પણ તે વિશિષ્ટાપ્રસિદ્ધિ અલક્ષ્યનિર્વાહક બની શકતી જ નથી એટલે તેનાથી દોષમાં અલક્ષ્યત્વ સાબિત કરી શકાય નહિ. માટે ‘અસત્ત્વાત્’નો ઉક્તાર્થ જ ક૨વો વ્યાજબી છે. આગળ વધતાં દીષિતિકાર કહે છે કે જો ભ્રમવિષય સત્પ્રતિપક્ષ પણ દોષ માનશો તો તો ભ્રમજ્ઞાનવિષય બાધ પણ દોષ બની જતાં સદ્ગુતુમાં દુષ્ટત્વાપત્તિ આવે. (વન્યભાવવત્પર્વત ભ્રમજ્ઞાન છે તેનો વિષય જો દોષ બની જાય તો તત્રત્ય સદ્વેતુ ધૂમ દુષ્ટ બની જવાની આપત્તિ આવે.) કેમકે જો સાધ્યાભાવવ્યાપ્યવત્તાભ્રમવિષયવિરોધી બની શકે તો સાધ્યાભાવ ભ્રમ માટે કેમ વિરોધી ન બને ? આ રીતે ઉત્તમ સ્થળે અલક્ષ્યત્વન અવ્યાપ્તિ આશંકા દૂર કરી. અહીં ‘દશાવિશેષે’પદ શા માટે મૂક્યું છે તે આપણે જોઈએ. શબ્દઃ અનિત્યઃ શસ્ત્વાત્ અહીં જો શબ્દ પક્ષમાં અનિત્યત્વની સંશય દશા હોય તો તો અનિત્યત્વવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ શબ્દત્વમાં મળી જ જાય કેમકે અનિત્યત્વ ઘટાદિમાં નિશ્ચિત છે. ત્યાં બધે શત્વ નથી જ રહેતું. આમ થતાં સર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વ હેતુમાં મળી જતાં હેતુ દુષ્ટ બને જ અને તેથી તેમાં લક્ષણ પણ જાય જ. પણ અનિત્યત્વની શબ્દમાં નિશ્ચયદશા હોય તે વખતે તો અહીં અવ્યાપ્તિની આશંકા ઊભી થાય જ. તેને અલક્ષ્યત્વેન દૂર કરી. આવા સ્થળે દુષ્ટત્વવ્યવહાર નિર્યુક્તિક છે માટે તે શ્રદ્ધેય બની શકે નહિ. સામાન્ય નિરુક્તિ . (૨૪૩) Page #257 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : उपदर्शितस्थलेऽपि दशाविशेषे हेतोर्दुष्टत्वमङ्गीकुर्वन्तस्तत्साधारण्याय लक्षणमन्यथा व्याचक्षते ये तन्मतमुपन्यस्य दूषयति यत्त्विति । दीधिति: : यत्तु ज्ञानस्य यदनुमितिप्रतिबन्धकतावच्छेदकं तद्वत्त्वम् तत्प्रकारकप्रमाविषयत्वञ्च लक्षणार्थः । गादाधरी : 'ज्ञानस्येति' षष्ठ्यन्तार्थस्य यत्पदार्थेऽन्वयः, तथा च ज्ञानसम्बन्धित्वविशिष्टं यद्रूपावच्छिन्नं यत्किञ्चित्सम्बन्धेन अनुमितिप्रतिबन्कतावच्छेकमित्यर्थः । अत्राप्यवच्छेदकत्वं अनतिरिक्तवृत्तित्वम्, उक्तयुक्तेः । तत्पदमुभयत्र तद्रूपविशिष्टपरम् । लक्षणार्थ ः = व्युत्क्रमेण लक्षणयोरर्थः । હવે બીજા કેટલાક અહીં હેતુમાં દુષ્ટત્વવ્યવહાર માને છે અને તેથી લક્ષ્ય જ માને છે એટલે અવ્યાપ્તિને દૂર કરવા માટે ત્યાં લક્ષણ લઈ જવાનો યત્ન કરે છે. ज्ञानस्य यदनुमितिप्रतिबंधकतावच्छेदकं तद्वत्त्वम् तत्प्रकारकप्रमाविषयत्वं लक्षणार्थः । ज्ञानसम्बन्धत्वविशिष्टं यद्रूपावच्छिन्नं यत्किचित् संबंधेन अनुमितिप्रतिबंधकता - वच्छेदकं इति पर्यवसितोऽर्थः । અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક પ્રતિબંધકરૂપ જ્ઞાનમાં રહેનાર વિશેષણ બને. અર્થાત્ જ્ઞાનસંબંધિ જે હોય તે અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને. પ્રતિબંધકીભૂતજ્ઞાનમાં વિષયિતાસંબંધથી વિષય રહે એટલે વિષય પ્રતિબંધકતાવચ્છેદક બને. તે જ રીતે વક્ષ્યમાણ વિરોધિસામગ્રીકાલીનત્વ સ્વરૂપસંબંધથી જ્ઞાનમાં રહે. એટલે તે પ્રતિબંધકતાવચ્છેદક બને. અહીં પણ ઉક્તયુઠ્યા અવચ્છેદકતા અનતિરિક્તવૃત્તિત્વસ્વરૂપ લેવી. યત્તુનું આ લક્ષણ મણિકા૨પ્રથમ લક્ષણ અને દ્વિતીયલક્ષણ સ્વરૂપ બને છે. જ્ઞાનસંબંધિત્વવિશિષ્ટ યદ્નપાવચ્છિનં અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક सामान्य निरुक्ति • ( २४४ ) Page #258 -------------------------------------------------------------------------- ________________ ---- - -- -- -- -- -- - તકારકપ્રમાવિષયત્વે - પ્રથમ લક્ષણમાં પર્યવસાન. આ જ્ઞાનસંબંધિત્વવિશિષ્ટ યતૂપાવચ્છિન્ન અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક તત્ત્વમ્ - II / દ્વિતીય લક્ષણમાં પર્યવાસાન. આમ તદ્ધત્વમ્ - તકારકપ્રમાવિષયત્વની વ્ય ક્રમથી યોજના કરતાં પ્રથમદ્વિતીયલક્ષણાર્થ બની જાય છે. અર્થાત્ બે ય લક્ષણની આ રીતે વિવક્ષા કરતાં બે ય A લક્ષણો પ્રસ્તુત લક્ષ્ય સ્થળે ચાલી જતાં અવ્યાપ્તિ રહેતી જ નથી એમ તેનો કહેવાનો (H भाशय छे. । गादाधरी : नन्वेतावतैक कथं दर्शितसत्प्रतिपक्षादौ लक्षणसमन्वयः, ॥ तत्र प्रतिबन्धकतावच्छेदकीभूतविशिष्टविषयकत्वस्याप्रसिद्धेः, कथं वा ] M व्यभिचारादिकमादाय सव्यभिचारादावेव लक्षणगमनं व्यभिचारादि| विषयकत्वस्यैव प्रतिबन्धकतावच्छेदकतया व्यभिचारादेरतथात्वादित्यत । आह तच्चेति । ____ दीधितिः : तच्च द्विविधम्, विषयरूपं साधारण्यादि, बाधे च " प्रमितसाध्याभाववान् पक्षः, तद्विषयकत्वेन ज्ञानस्यानुमितिप्रतिबन्ध-। ॥ कत्वात् । अविषयरूपञ्च विरोधिसामग्रीकालीनत्वादिकम् । तद्वत्त्वं च Y ज्ञानस्येव तद्विषयस्य हेतोरपीति । गादाधरी : तादृशप्रतिबन्धकतावच्छेकञ्चेत्यर्थः । भ्रमात्मकबाध-1 ) प्रतिबन्धकतामादायापादितायाः सद्धेतोर्दुष्टताया असम्भवं स्पष्टीकर्तुमाह ) M बाधे चेति । बाधज्ञाननिष्ठप्रतिबन्धकतायाञ्चेत्यर्थः, अवच्छेदक इति शेषः। | पक्षस्य वास्तवं साध्याभाववत्त्वं निविशते न तु वैज्ञानिकमिति सूचयितुं । - प्रमितेति । तद्विषयस्यावच्छेदकत्वे युक्तिमाह तद्विषयकत्वेनेति । तथा च । विषयविषयकत्वस्येव विषयस्यापि विषयितया अवच्छेदकत्वमक्षतमिति भावः । P -------- U --- सामान्य निस्ति . (२r) - -- -- - Page #259 -------------------------------------------------------------------------- ________________ T ET - 2 - - - 1 H પ્રશ્ન : અરે ! આમ કહો તો ય શી રીતે સત્યતિપક્ષાદિમાં લક્ષણ સમન્વય થશે? | ( કેમકે પૂર્વોક્તરીતે વિશિષ્ટવિષયકત્વની તો અપ્રસિદ્ધ જ છે. પ્રતિબંધકતાવચ્છેદક તો તે ) એ તાદેશવિષયકત્વ જ બની શકત. તે તો અપ્રસિદ્ધ છે એટલે વિષયિતા જશે શી રીતે ? | વળી વ્યભિચારાદિમાં પણ વિશિષ્ટવિષયકત્વની પ્રસિદ્ધિ છે પણ તેથી તે પ્રતિબંધકતાવચ્છેદક તો વિશિષ્ટવિષયકત્વ જ બનશે. વ્યભિચારરૂપ વિષય તો ન જ બને ૪ ૧ ને ? યg: ના, પ્રતિબંધકતાવચ્છેદક બે પ્રકારના છે, એક તો વિષયિતાસંબંધથી જ્ઞાનમાં ય ન રહીને વિષય પોતે પ્રતિબંધક બની જાય. વ્યભિચારરૂપ વિષય જ્ઞાનમાં રહીને જ 1 પ્રતિબંધકતાવચ્છેદક બને એટલે વ્યભિચાર દોષ બની જાય. બાધસ્થળે ન મિતતાથ્થામાવવા પક્ષ રૂપવિષય વિષયિતા સંબંધથી જ્ઞાનમાં રહી જાય એટલે તે પણ પ્રતિબંધકતાવચ્છેદક બનતાં દોષ બની જાય (અહીં ભ્રમ લઈને સદ્ધતુ દુષ્ટ ન બની છે જાય તે માટે “પ્રમિત' પદ મૂક્યું છે.) જેમ તદ્વિષયકત્વેન (વિષયક) જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને અને તેથી તદ્વિષયકત્વ જ || પ્રતિબંધકતાવચ્છેદક બને તેમ વિષય પણ વિષયિતા સંબંધથી જ્ઞાનમાં પ્રતિબંધકતાવચ્છેદક જરૂર બની શકે. गादाधरी : विरोधिसामग्रीकालीनत्वादीति । विरोधिकोट्यनुमितिसामग्रीकालीनत्वेन सत्प्रतिपक्षिते असाधारणे च सद्धेतौ दुष्टत्वमिति । માવઃ | હવે સત્વતિ. અસાધારણ સ્થળે વિશિષ્ટવિષય અહીં અપ્રસિદ્ધ છે. એટલે વિષયને તો , પ્રતિબંધકતાવચ્છેદક કહી શકાય નહિ તેથી અહીં અમે વિરોધિસામગ્રીકાલીનત્વને છે A પ્રતિબંધકતાવચ્છેદક કહીશું. સમ્પ્રતિબંધક સ્થળે તેમ જ અસાધારણ સ્થળે વિરોધિકોટિ ન | પરામર્શ સામગ્રી પડેલી હોય તે જ કાલીન બીજું વિરુદ્ધ જ્ઞાન હોય એટલે તેમાં વિરોધિ ? 1 સામગ્રી કાલીનત્વ આવી જાય. આમ પ્રતિબંધક જ્ઞાનમાં રહેલું સામગ્રી કાલીનત્વ 1. પ્રતિબંધકતાવચ્છેદક બની જાય. હવે તે જ વિરોધિસામગ્રીકાલીનત્વ જે જ્ઞાનનિષ્ઠ છે તે તત્કાલનિરૂપિતાધેયતા સંબંધથી હેતુમાં આવી જાય એટલે હેતુ દુષ્ટ બની જાય. (કાલમાં | જ્ઞાન જેમ આધેય છે તેમ હતુ પણ આધેય છે.) 2 - સામાન્ય નિરતિ ૦ (૨૪) ૫૨ ] Page #260 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : ननु ज्ञाननिष्ठं विरोधिसामग्रीकालीनत्वमादाय कथं । ।। हेतोर्दुष्टत्वं तस्य ज्ञान एव सत्त्वादित्याशङ्करं परिहरति तद्वत्त्वेति। तद्विषयस्य | ॥ हेतोरपीति । तत्कालनिरूपिताधेयतात्मकस्य तत्कालीनत्वस्याधेयभेदेन । भेदानभ्युपगमात्, अभ्युपगमे वा आधेयतासम्बन्धेन तत्कालस्या0 वच्छेदकतया तमादायैव लक्षणसमन्वयादिति भावः । नाभेदेनेति ।। विवक्षितुं शक्यमिति शेषः । આ પ્રશ્ન : પણ આધેયભેદથી ધેયતા તો ભિન્ન ભિન્ન પડે એટલે આધેયતાત્મક I તાદેશકાલીનત્વ જે જ્ઞાનમાં છે તે જ હેતુમાં શી રીતે સંભવે? M यत्तु : मायमेथी साधेयत्वने समे भिन्न नाथी भानdi. सने तम मानjA P જ પડે તો અમે હવે કહીશું વિરોધિસામગ્રીકાલ જ જ્ઞાનમાં આધેયતાસંબંધથી R પ્રતિબંધક્તાવચ્છેદક બને. કાલ તો એક જ છે માટે તે જ જ્ઞાનનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદકરૂપ 1 IT કાલાત્મક દોષ આધેયતા સંબંધથી હેતુમાં પણ રહી જાય એટલે હેતુ દુષ્ટ બની જાય. . ઈ અસાધારણનું લક્ષણ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિબંધકત્વવત્ હેતુ છે. સત્યંતિપક્ષ , છે વિરુદ્ધ હેતુથી ઊભા થાય છે જ્યારે સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વવત્ હેતુઃ રૂપ છે પણ વિરુદ્ધ કે અસાધારણ (મતાંતર) સ્થળે સાધ્યાભાવના સાધક હેતુથી જ સાધ્યની અનુમતિ મ A થવા લાગે છે. અથવા સત્કૃતિપક્ષસ્થળે સાધ્યાભાવવ્યાપ્ય અન્ય હેતુ મળે છે. જ્યારે તે. અસાધારણ સ્થળે સાધ્યાભાવવ્યાપ્ય તે જ હેત મળે છે. આમ ઉભયત્ર | ]] વિરોધિપરામર્શ સામગ્રી મળે છે. दीधितिः : तन्न, तद्वत्त्वं हि हेतो भेदेन, बाधे तदभावात्। अत एव || Mनाश्रयतया वह्निव्यभिचारिद्रव्यत्वादिमति धूमेऽतिप्रसङ्गाच्च, . गादाधरी : साध्याभावववृत्तित्वादिविशिष्टसाधनरूपदोषस्याभेद-M Y सम्बन्धेन हेतौ सत्वात्तेन सम्बन्धेन तद्वत्त्वविवक्षायां न व्यभिचारादाVवप्रसक्तिरतः बाधे तदभावादिति । वल्यभाववद्हूदादिरूपबाधे। ॥ धूमादिरूपहेत्वभेदासत्त्वादित्यर्थः तथा च तत्राव्याप्तिरिति भावः । अत " ----सामान्य निति • (२४७) ---- - Page #261 -------------------------------------------------------------------------- ________________ - - - -- -- -- -- -- -- -- -- -- ।। एव-बाधेऽव्याप्तेरेव, नाश्रयतया तद्वत्त्वम् विवक्षाहमिति शेषः ।।। धूमादेवयभाववद्हुदाधनाश्रयतया एकज्ञानविषयत्वादिरूपसम्बन्धस्य आधारत्वानिर्वाहकत्वादिति भावः । अव्याप्तिमुक्त्वा अतिव्याप्तिमप्याह वह्निव्यभिचारीति । R. આ રીતે યg મતે ઉક્ત સત્યતિપક્ષ અસાધરણસ્થળનો દોષ લક્ષ્યત્વેન અભ્યપગમ 1 ' કરીને તેમાં લક્ષણની સંગતિ કરીને આવ્યાપ્તિ દૂર કરી. હવે દીધિતિકાર તેનું ખંડન કરે છે ! છે તે આપણે જોઈએ. તે ઉત્તર પક્ષ: વિષય પ્રતિબંધક્તાવચ્છેદક બને એમ તમે કહ્યું. હવે તદ્વત્તા હેતુમાં છે | તાદાભ્યસંબંધથી યદ્યપિ વ્યભિચાર સ્થળે તો મળી જાય પણ વહુન્યભાવવઠ્ઠદાદિ રૂપ A બાધ અને ધૂમનો અભેદ તો છે જ નહિ તો ધૂમમાં બાધાદિ સ્થળે અભેદેન તદ્દત્તા નહિ મળે. તે T એ જ રીતે વહુન્યભાવવદદરૂપ વિષય આશ્રયતાસંબંધથી પણ ધૂમમાં રહી શકતો નથી.' | સ્વવિષયકજ્ઞાનવિષય–સંબંધથી ધૂમમાં વન્યભાવવધૂહૂદ કદાચ તમે રાખ્યો હવે પણ એ | I રીતે ય આશ્રયતા સંબંધથી વિષય ધૂમમાં ન રહી શકે કેમકે તેવો સંબંધ નૃત્યનિયામક છે. આ | આમ અવ્યાપ્તિ આવે છે. M वणी वह्निमान् द्रव्यत्वात् स्थणे वन्यमाव१६वृत्तित्व विशिष्टद्रव्यत्व में જે વ્યભિચાર છે એવા દ્રવ્યત્વવાળો તો સહેતું ધૂમ બની જાય એટલે અતિવ્યાપ્તિ આવે. જ गादाधरी : ननु हेतुनिष्ठसाध्याभावववृत्तित्वादिरूपविषय एव | प्रतिबन्धकतावच्छेदको न तु तद्विशिष्टदव्यत्वादिः तदाश्रयश्च न । धूमादिरित्याशङ्का निराकरोति साध्याभाववदिति । दीधितिः : साध्याभाववत्पक्षस्येव साध्याभाववद्-वृत्तिहेतोर्ज्ञानस्य T प्रतिबन्धकत्वात् । र गादाधरी : साध्याभावववृत्तिहेतोर्ज्ञानस्येति तादृशहेतुविषयक- ज्ञानस्येत्यर्थः । तथा च वयभावववृत्तिद्रव्यत्वादिकमपि विषयतया अवच्छेदकमिति भावः । ---- सामान्य निति . (२४८) - -- --- Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઃ અમે હેતુવૃત્તિસાધ્યાભાવવવૃત્તિત્વને જ પ્રતિબંધકતાવચ્છેદક વિષય કહીશું હવે તે સાધ્યાભાવવવૃત્તિત્વ તો દ્રવ્યત્વહેતુમાં જ રહે એનો આશ્રય ધૂમ શી રીતે બનશે? ઉત્તર : સાધ્યાભાવવદ્વપક્ષજ્ઞાન જેમ પ્રતિબંધક બને છે તેમ સાધ્યાભાવવવૃત્તિકેતુનું જ્ઞાન પ્રતિબંક બને છે. આમ થતાં શાનમાં સાધ્યાભાવવૃત્તિદ્રવ્યત્વ વિષય વિષયિતાસંબંધથી રહી જતાં તે પ્રતિબંધકતાચ્છેદક બને એટલે તે દોષ બને અને તેથી તાર્દશદોષવત્ સદ્વેતુ ધૂમ બની જતાં અતિવ્યાપ્તિ આવવાની જ છે. . गादाधरी : ननु धूमादेस्तादृशधर्मवत्त्वेऽपि वह्नौ साध्ये धूमो दुष्ट इत्यादिव्यवहारस्य नापत्तिसम्भवः, उक्तयुक्त्या तद्धेतुकानुमितिविरोधि - रूपवत्त्वस्यैव तत्र दुष्टताव्यवहारनियामकत्वात्, अन्यथा तवाप्यप्रतीकारादिन्यत्रातिप्रसङ्गमाह साधारण्यादिविषयकत्वस्येति । दीधिति: : साधारण्यादिविषयकत्वस्य ज्ञाननिष्ठस्यैव प्रतिबन्धकतावच्छेदकत्वात् सत्तादिसाध्यके ज्ञाने अतिप्रसङ्गाच्च । गादाधरी : ज्ञाननिष्ठस्य = ज्ञानवृत्तित्वविशिष्टस्य । सत्तादीति सत्तावान् ज्ञानादित्यादौ ज्ञानहेतुकसत्ताद्यनुमितिप्रतिबन्धकतावच्छेदकं ज्ञानांशे सत्ताभाववद्वृत्तित्वावगाहित्वमादाय सत्त्वे साध्ये ज्ञानं दुष्टमित्यादिव्यवहारापत्तेरित्यर्थः । પ્રશ્ન : ભલે ધૂમમાં તાદેશદ્રવ્યત્વરૂપ દોષ રહેતો પણ તેથી વહ્નિસાધને ધૂમો દુષ્ટઃ વ્યવહાર થવાની આપત્તિ નહિ આવી જાય કેમકે તદ્વેતુકાનુમિતિવિરોધિરૂપ જ દુષ્ટત્વવ્યવહારનિયામક છે. ધૂમહેતુકાનુમિતિ વિરોધિ વન્ત્યભાવવકૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વ નથી જ માટે ધૂમમાં દુષ્ટત્વ વ્યવહા૨ાપત્તિ સંભવતી નથી. આમ તો તમારે પણ કહેવું જ પડશે. આ રીતે કોઈ આપત્તિ અહીં સંભવતી નથી. ઉત્તર પક્ષ ઃ વારુ, અમે બીજી રીતે અતિવ્યાપ્તિ આપીશું. દોષવિષયકજ્ઞાન પ્રતિબંધક બને છે માટે પ્રતિબન્ધકતાવચ્છેદક સાધારણ્યાદિવિષયકત્વ જ બને. હવે એમ થતાં સત્તાવાનું જ્ઞાનાત્ સદ્વેતુમાં અતિવ્યાપ્તિ આવે. સત્તાભાવવઢવૃત્તિત્વવિશિષ્ટજ્ઞાન અહીં સામાન્ય નિરુક્તિ ૦ (૨૪૯) Page #263 -------------------------------------------------------------------------- ________________ દોષ બને. પણ આ વિશિષ્ટ તો પ્રસિદ્ધ નથી એટલે સત્તાભાવવવૃત્તિત્વ જ દોષ બને. તે જ જ્ઞાનમાં રહે છે માટે પ્રતિબંધકતાવચ્છેદક બની જતાં દોષવિશિષ્ટ જ્ઞાનમાં દુષ્ટત્વાપત્તિ खावे. गादाधरी : येन केनापि सम्बन्धेन तद्वत्त्वं विवक्षणीयमित्यपि दूषयति यथाकथञ्चिदिति । दीधितिः : यथाकथञ्चित् तद्वत्त्वस्य चातिप्रसञ्जकत्वात् गादाधरी : अतिप्रसञ्जकत्वादिति । उक्तधर्ममादाय सत्तादिसाध्यकज्ञाने धूमाद्यंशे यद्वह्न्यभाववद्वृत्तित्वावगाहित्वम्, एकज्ञानविषयत्वादिसम्बन्धेन तद्वत्त्वमादाय वह्न्यादिसाध्यकधूमादावपि दुष्टत्वव्यवहारापत्तेरित्यर्थः । ગમે તે સંબંધથી તદ્વત્તાની વિવક્ષા કરશો તો ય અતિવ્યાપ્તિ આવશે. સત્તાભાવવવૃત્તિત્વ સામાન્યાદિમાં પ્રસિદ્ધ છે તેનું અવગાહન હેતુભૂતજ્ઞાનમાં કરી લેવાય ધૂમાદંશમાં વભાવવવૃત્તિત્વાવગાહિત્વને એકજ્ઞાનવિષયકત્વસંબંધથી સહેતુ ધૂમમાં પણ અન્વય કરી લેતાં તે દુષ્ટ બની જવાની આપત્તિ આવે છે. गादाधरी : सत्प्रतिपक्षस्थले विरोधिसामग्रीसमकालीनत्वेन प्रतिबन्धकतामादाय यल्लक्षणसत्त्वमुपपादितं तद् दूषयति विरोधिसामग्रीति दीधितिः : विरोधिसामग्रीसमवहितोऽपि च लिङ्गपरामर्शो न स्वसाध्यकानुमितेः प्रतिबन्धको मणिसमवहितो वह्निरिव दाहस्य । गादाधरी : न स्वसाध्यकानुमितेः प्रतिबन्धक इति न स्वजन्यानुमितिप्रतिबन्धक इत्यर्थः । कारणत्वप्रतिबन्धकत्वयोरेकत्रानभ्युपगमादिति हृदयम् । विभिन्नरूपेण तदुभयस्यैकत्रोपगमे प्रतिबन्दिसूचनायाह मणीति । न प्रतिबन्धक इत्यनुषज्यते । तथा च विरोधिकोट्यनुमितिसामग्री सामान्य निरुक्ति • (२५०) Page #264 -------------------------------------------------------------------------- ________________ [ - 0 0 0 0 E X T कालीनत्वेन परामर्शस्य स्वसाध्यकानुमितिप्रतिबन्धक त्वे मणिसमवहितत्वेन वयादीनामपि दाहप्रतिबन्धकत्वापत्तिः । मणिसमवहितत्वापेक्षया लाघवेन मणित्वेनैव प्रतिबन्धकता कल्प्यते इति चेत्, तर्हि | | विरोधिसामग्रीकालीनत्वापेक्षया लाघवात् तादृशसामग्रीत्वेन विरोधिपरामर्शत्वेनैव वा प्रतिबन्धकत्वं प्रकृतेऽपि कल्पयितुमुचितमिति । कथं विरोधिसामग्रीकालीनत्वमादाय लक्षणं सङ्गमनीयं, तस्य प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वादिति भावः । વળી સત્યતિપક્ષ, અસાધારણ સ્થળે વિરોધિસામગ્રીકાલીનત્વને પ્રતિબંધકતાવચ્છેદક || I બનાવેલ છે તે પણ બરોબર નથી. તમે વિરોધિસામગ્રીકાલીન વિરોધિપરામર્શાત્મકજ્ઞાન , એ લીધું અને તેમાં રહેલ વિરોધિસામગ્રીકાલનીત્વને પ્રતિબંધકતાવચ્છેદક કહ્યું. પણ આ એ વિરોધિપરામર્શ સામગ્રીકાલીન તો વહુન્યનુમિતિ પરામર્શાત્મકજ્ઞાન પણ છે. તેમાં પણ તે એ વિરોધિસામગ્રીકાલીનત્વ રૂ૫ પ્રતિબંધકતાવચ્છેદક રહી જાય એટલે આ A વન્યનુમિતિકારણભૂત પરામર્શ પણ પ્રતિબંધક બની જવાની આપત્તિ આવે. અનુમિતિનો જનક એ જ અનુમિતિ પ્રતિબંધક શી રીતે બને ? અને જો તમે કહો કે || પરામર્શત્વેન પરામર્શ વહુન્યનુમિતિમાં કારણ બને અને વિરોધિસામગ્રીકાલીનત્વેન તે || It પરામર્શ વહુન્યનુમિતિમાં પ્રતિબંધક કેમ ન બની જાય? તો એની સામે અમે પ્રતિબન્ટિ U આપતા કહીશું કે તો તો પછી મણિસમવહિતત્વેન વહિં અનુમિતિપ્રતિબંધક કહેવો પડશે | ય અને તે જ મણિને મણિત્વેન કારણ કહેવો પડશે. એ તો તમને પણ માન્ય નથી માટે A પરામર્શમાં કારણત્વ પ્રતિબંધકત્વ વિભિન્નરૂપેણ સંભવે નહિ. A પ્રતિબન્દિ સ્થળે જો લાઘવાતુ મણિત્વેન કારણતા કહો તો તો પછી પ્રસ્તુતમાં પણ ન UP લાઘવાનુરોધેન વિરોધીપરામર્શત્વેનૈવ પ્રતિબંધકતા કહેવી જોઈએ. પછી હવે || વિરોધિસામગ્રીકાલીનત્વેન લક્ષણ તમે શી રીતે સંગત કરશો ? કેમકે તે કાલીનત્વ || પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય છે. गादाधरी : कार्यानुत्पत्तिव्याप्यतावच्छेदकत्वरूपम् प्रतिबन्धकतावच्छेदकत्वमेवात्र विवक्षितं न तु कारणीभूताभावप्रतियोगितावच्छेदक-1 ॥ त्वरूपम्, तच्च विरोधिसामग्रीकालीनत्वेऽप्यक्षतमेवेत्याह अथेत्यादिना ।। ન સામાન્ય નિરુક્તિ • (૨૫) = Page #265 -------------------------------------------------------------------------- ________________ PHP---------------- दीधितिः : अथ यद्धर्मविशिष्टज्ञाने सत्यवश्यमनुमितिप्रतिबन्धः ॥ तदेवात्र प्रतिबन्धकतावच्छेदकमुक्तम्, भवति च प्रतिबन्धकीभूतविरोधि। सामग्रीकालीनत्वादिविशिष्टपरामर्श तथा इति चेत् गादाधरी : यद्धर्मेति यादृशधर्मविशिष्टनिश्चयाव्यवहितोत्तरक्षणपत्वव्यापकोऽनुमित्यनुत्पादस्तादृशरूपपरमेवेत्यर्थः । निश्चयत्वनिवेशात् बाधादिविषयकसंशयसंस्काराव्यवहितोत्तरक्षणे कदाचिदनुमित्युत्पादेऽपि ।। न क्षतिः । अत्र एतल्लक्षणे, प्रतिबन्धकतावच्छेदकमुक्तम् प्रतिबन्धकतावच्छेदकपदेन विवक्षितम् । भवति चेति विरोधिकोट्यनुमितिसामण्याः । प्रतिबन्धकत्वकथनं प्रतिबन्धकसमवहिताव्यवहितोत्तरक्षणे कार्यानुत्पा[ दस्यावश्यकतया विरोधिसामग्रीकालीनत्वस्य निरुक्तप्रतिबन्धकता-[] वच्छेदकताया आवश्यकत्वदर्शनाय । तथा अवश्यमनुमित्यनुत्पादः । પૂર્વપક્ષ : હવે પ્રતિબંધક કારણભૂતાભાવપ્રતિયોગીને નથી કહેતાં અર્થાત્ | [1 પ્રતિબંધકતાવચ્છેદક કારણભૂતાભાવ - પ્રતિયોગિતાવચ્છેદક રૂપ નથી કહેતાં. પણ તે આ કાર્યાનુત્પાદવ્યાપ્યને પ્રતિબંધક કહીને કાર્યાનુત્પાદવ્યાખ્યાતાવચ્છેદકને પ્રતિબંધકતાવચ્છેદક) કહીએ છીએ. હવે વહુન્યનુમિતિપરામર્શ પણ ભલે કારણભૂતાભાવપ્રતિયોગી ન બને પણ ઇ તે વિરોધી સામગ્રીકાલીન પરામર્શ અનુમિતિકાર્યાનુત્પાદવ્યાપ્ય છે જ. માટે તે આ આ વિરોધિસામગ્રીકાલીન પરામર્શ પ્રતિબંધક છે જ અને તેથી પ્રતિબંધકતાવચ્છેદક ) વિરોધી સામગ્રીકાલીનત્વ બની જ જાય છે. કેમકે વિરોધી સામગ્રીકાલીનત્વ બ વિશિષ્ટપરામર્શમાં અનુમિતિ પ્રતિબન્ધ રહેલો જ છે માટે વિરોધિસામગ્રીકાલીનત્વ : 1 પ્રતિબંધકતાવચ્છેદક બની જ જાય. વિરોધિકોટિ અનુમિતિસામગ્રી પ્રતિબંધક બને એમ 1 કહેવાનું અમારું પ્રયોજન એ છે કે તેથી પ્રતિબન્ધકસમવહિતાવ્યવહિતોત્તરક્ષણમાં | I કાર્યાનુત્પાદ રહે એટલે વિરોધિસામગ્રી પ્રતિબંધક બને માટે તેમાં રહેલું || વિરોધિસામગ્રીકાલીનત્વ પ્રતિબંધકતાવચ્છેદક બની જાય. गादाधरी : विरोधिसामग्याः प्रतिबन्धकत्वं यदुक्तं तदेवादौ दूषयति । ---- सामान्य निन्ति • (२५२) ----- Page #266 -------------------------------------------------------------------------- ________________ नबेति । दीधिति: : न वा कालादिसाधारणकारणघटिता सामग्री क्वापि प्रतिबन्धिका, गादाधरी : न हीत्यर्थः । कालादिति । घटितान्तं हेतुगर्भविशेषणम्, तथा च कारणसमुदाय: सामग्री, सा च क्वचिदपि न प्रतिबन्धिका, कालादिसाधारणकारणानामपि तदन्तर्निविष्टत्वात्, तेषाञ्च प्रतिबन्धकतावच्छेदककोटौ निवेशस्य निष्फलत्वात्, प्रतिबध्यकार्येऽपि तेषामनुगुणत्वादित्यर्थः । ઉત્તરપક્ષ : અરે ! વિરોધિસામગ્રી જ પ્રથમ પ્રતિબંધક બની શકતી નથી. વિરોધિઅનુમિતિની સામગ્રી જેમ વિરોધીપરામર્શ છે તેમ કાર્યમાત્ર પ્રતિ કારણીભૂત ‘કાળ’ પણ છે. હવે કાળટિતકારણોનો સમુદાય જે સામગ્રી છે તે ક્યાંય પણ પ્રતિબંધક બની શક્તી જ નથી, કેમકે ‘કાળ' તો અવિરોધી કાર્યો પ્રતિ કારણ પણ બને છે. એટલે તે કાલાદિને પ્રતિબંધકતાવચ્છેદકકોટિમાં લઈ શકાય જ નહિ. અને તમે તો વિરોધિસામગ્રીકાલીનત્વને પ્રતિબંધકતાવચ્છેદક કહીને તેમાં કાળને પણ લીધો છે. કાળ તો પ્રતિબધ્ય-અનુમિતિકાર્યમાં અનુકૂળ પણ બને છે તો તે વિરોધીસામગ્રીમાં શી રીતે લેવાય? गादाधरी : सत्प्रतिपक्षस्थले विरोधिकोट्यनुमितिसाम्प्रयास्तत्कोट्यनुमितिप्रतिबन्धकत्वमत्यन्तासम्भवदुक्तिकमेव, तत्र फला-नुत्पादेन सामग्र्या एवासत्त्वादित्याह विशेषत इत्यादिना । दीधिति: : विशेषतस्तत्र तत्सत्त्वे कार्य्योत्पादस्य दुर्व्वारत्वात्, किन्तु विरोधिपरामर्शस्तथा । गादाधरी : तत्र-सत्प्रतिपक्षस्थले, सामग्री न प्रतिबन्धिकेत्यनुषज्यते । कार्योत्पादस्य दुर्वारत्वात् - सामग्र्याः कार्य्यनियतत्वादिति भावः । ननु तर्हि तत्र परामर्शादिरूपानुमितिहेतुसत्त्वादनुमितिः कथं नोत्पद्यत इत्यत सामान्य निरुक्ति • ( २५3 ) Page #267 -------------------------------------------------------------------------- ________________ || आह किन्त्विति । विरोधिपरामर्शः साध्याभावव्याप्यवत्तानिश्चयः,। M तथा अनुमितिप्रतिबन्धकः । સત્રતિપક્ષ સ્થળે વિરોધિકોટિઅનુમિતિ સામગ્રીને વહ્નિકોટિ અનુમિતિમાં પ્રતિબંધક 1 કહેવી એ અત્યંત અસંભવિત છે કેમકે વહિ-કોઢનુમિતિના અનુત્પાદમાં તો વહ્નિકોટિ 1 અનુમિતિ કારણ રૂપ પ્રતિબંધકાભાવ ત્યાં નથી તે જ કારણ છે અથવા આ વિરોધિપરામર્શાભાવવિશિષ્ટ વહ્નિકોટ્યાનુમિતિપરામર્શ કારણ છે. તે જ ત્યાં નથી. આમ | આ સ્વની સામગ્રી જ ન હોવાથી કાર્યાનુત્પાદ રહે છે વિરોધિકોટિ સામગ્રીને પ્રતિબંધક છે. જ માનવાની જરૂર જ શી છે? જો વિશેષરૂપથી સત્યતિપક્ષસ્થળે તે સ્વસામગ્રી હોત તો જરૂર છે ભ કાર્યોત્પાદ થઈ જ જાય. આમ વહુન્યનુમિતિસામગ્રીરૂપ પરામર્શ હોવા છતાં વિરોધિપરામર્શરૂપ પ્રતિબંધક 7 LI હોવાથી પ્રતિબંધકાભાવરૂપ કારણ ન મળવાથી જ વહુન્યનુમિતિ ન થાય. આમ વિરોધિસામગ્રીને પ્રતિબંધક માનવાની જરૂર જ નથી. માત્ર વિરોધિપરામર્શ જ પ્રતિબંધક કહેવો જોઈએ અને તેથી ‘વિરોધિસામગ્રીકાલીનત્વ ને પ્રતિબંધકતાવચ્છેદક | માનવાનું રહેતું જ નથી અને તેથી તે રીતે લક્ષણસમન્વય સંભવતો જ નથી. गादाधरी : ननु यत्र वयभावव्याप्यवत्तापरामर्शः वयभावा-A भाववान् पक्ष इति बाधनिश्चयश्च वर्त्तते तत्र वह्निव्याप्यवत्ताज्ञानेन वढ्यनुमितिर्जन्यत इत्यनुभवसिद्धम्, विरोधिपरामर्शमात्रस्य ।। प्रतिबन्धकत्वे च तन्नोपपद्यते इति । | પ્રશ્ન : વહ્નિમાનું અનુમિતિ સ્થળે વહુન્યભાવવ્યાપ્યવત્તા પરામર્શ છે. હવે ત્યાં વન્યભાવવ્યાપ્યવત્તા પરામર્શમાં બાધનિશ્ચય થઈ ગયો. (વન્યભાવાભાવ- વ્યાપ્યાવત્તાબુદ્ધિ થઈ એટલે હવે વિરોધિ પરામર્શ હોવા છતાં ય વહ્નિ અનુમિતિ જરૂર છે થવાની. હવે તમે તો વિરોધિ પરામર્શને તાદેશાનુમિતિ પ્રતિ પ્રતિબંધક કહો છો. તો પણ અનુમિતિ શી રીતે થાય? गादाधरी : अत आह यदि चेति । दीधितिः : यदि च तत्सत्त्वेऽपि तत्साध्ये बाधावतारे नानुमितिप्रति Enતા સામાન્ય નિરુક્તિ • (૨૫) – સામાં નJ Page #268 -------------------------------------------------------------------------- ________________ । -- -- -- -- -- -- -- -- -- । बन्धः प्रामाणिकस्तदा अप्रामाण्यग्रहाभावस्येव तदभावस्यापि वैशिष्ट्यन्तत्र निवेश्यताम्, गादाधरी : तत्सत्त्वेऽपि विरोधिपरामर्शसत्त्वेऽपि, तत्साध्ये बाधावतारे तादृशपरामर्शानुमेयविरोधिकोटेः पक्षेऽभावनिश्च-यदशायाम्, नानुमितिप्रतिबन्धः=न प्रकृतसाध्यानुमित्यनुत्पादः। अप्रामाण्यग्रहाभाव" स्येत्यनन्तरं वैशिष्ट्यमित्यदुषज्यते । तदभावस्य विरोधिकोटिविरह। निश्चयाभावस्य, तत्र विरोधिपरामर्शप्रतिबन्धकतावच्छेदकगर्भे ।।। निवेश्यतामिति । 1 ઉત્તર પક્ષઃ અપ્રામાણ્યગ્રહાભાવવિશિષ્ટવિરોધી પરામર્શ જેમ પ્રતિબંધક બને છે તેમ | તે બાધગ્રહાભાવવિશિષ્ટવિરોધિપરામર્શને જ અમે પ્રતિબંધક કહીશું. હવે અહીં તાદશ મા U વિરોધિપરામર્શ નથી માટે અનુમિતિ ઉત્પાદ થવામાં કોઈ આપત્તિ નથી. ___ गादाधरी : अत्र विपरीतकोटिव्याप्यवत्तापरामर्शदशायां तत्कोटिविरहनिश्चयसत्त्वे तत्परामर्श भ्रमत्वग्रहानन्तरमेवानुमितिर्न । त्वन्यथेति भ्रमत्वग्रहाभाववैशिष्ट्यनिवेशेनैवोपपत्तौ तादृशबाधग्रहाभाववैशिष्ट्यनिवेशो व्यर्थ इत्यनिर्भरसूचनाय यदि चेत्युक्तम् । । ____ अप्रामाण्यग्रहाभाववैशिष्ट्यस्य दृष्टान्तविधया प्रतिबन्धकताMवच्छेदकत्वञ्च दर्शितम् । ને વળી આ હકિકત તો “બાધથી વિરોધીપરામર્શ વહ્નિ અનુમિતિને પ્રતિબધ્ધ ન કરી ] શકે” એવું જેઓ માને છે તેમના હિસાબે અમે કહ્યું છે. અમે તો “વિરોધિપરામર્શમાં બાધn I થવા છતાં જો ભ્રમત્વનો ગ્રહ ન થાય તો વહુન્યનુમિતિને જરૂર પ્રતિબધ્ધ કરી દે” એમ [ કહીએ છીએ એટલે ભ્રમત્વગ્રહ થવા ઉપર જ તે વહુન્યનુમિતિ ઉત્પન્ન થઈ જાય આમ || અપ્રામાણ્યગ્રહાભાવવિશિષ્ટ વિરોધિપરામર્શને જ અમે અનુમિતિપ્રતિબંધક કહીએ છીએ. गादाधरी : नन्वस्तु विरोधिपरामर्शमात्रं प्रतिबन्धकं तथापि L ---- सामान्य निरस्ति . (२५५) - ---- - Page #269 -------------------------------------------------------------------------- ________________ तद्घटितविरोधिसामग्रीकालीनज्ञानस्य फलानुत्पादनियतत्वात्तादृशसामग्रीकालीनत्वस्य निस्तप्रतिबन्धकतावच्छेदकत्वं दुरपह्नवमेव, एवं विरोधितथाविधपरामर्शकालीनत्वमादायापि दशाविशेषे सत्प्रतिपक्षितस्य हेतोर्दुष्टत्वमुपपद्यत एव इति । પૂર્વપક્ષ : ભલે વિરોધીસામગ્રી પ્રતિબંધક ન બને અને ભલે વિરોધિપરામર્શ જ પ્રતિબંધક બને તો પણ વિરોધિપરામર્શઘટિત જે વિરોધીસામગ્રીકાલીનજ્ઞાન, તે તો ફલાનુત્પાદ નિયત જ છે અર્થાત્ ફલાનુત્પાદમાં વિરોધીસામગ્રીકાલીનજ્ઞાનત્વ પ્રતિબંધકતાવચ્છેદક તો જરૂર બની જાય. (વિરોધિપરામર્શ પ્રતિબંધક છે તે વિરોધિસામગ્રીકાલીનજ્ઞાન છે.) આમ વિરોધીપરામર્શકાલીનત્વને લઈને જ તે તે કાળમાં (પ્રાચીનો સત્પ્રતિપક્ષ અને અસાધારણને અનિત્ય દોષ માને છે. વિરોધીકાલપરામર્શકાલીન તે સહેતુ પણ સત્પ્રતિપક્ષિત અર્થાત્ દુષ્ટ બને. એમ કહે છે. નવીનો તો આમ માનતાં નથી. ઊભયપક્ષ બાધને નિત્યદોષ માને છે.) સત્પ્રતિપક્ષિત હેતુનું દુષ્ટત્વ ઉપપન્ન થઈ જાય. गादाधरी : अतो विरोधिपरामर्शकालीनत्वसमशीलबाधादिभ्रमकालीनत्वमादाय सद्धेतावतिप्रसङ्गमाह यथाचेति । दीधितिः : यथा च भ्रमप्रमासाधारणविरोधिपरामर्शसत्त्वेनानुमितिस्तथा तथाविधबाधादिग्रहेऽपीत्यतिप्रसङ्गः । गादाधरी : तथाविधेति विरोधिभ्रमप्रमासाधारणेत्यर्थः । अपीत्यनन्तरं नानुमितिरित्यनुषज्यते, तथा च तादृशबाधादिकालीनत्वमपि निरुक्तप्रतिबन्धकतावच्छेदकत्ववद्भवत्येवेत्यतोऽतिप्रसङ्ग इति । बाधादेरनित्यदोषतायाः केनाप्यनुपगमेन इष्टापत्त्यनवकाशादिति भावः । ઉત્તર પક્ષ ઃ જો એમ કહો તો તો ભ્રમ-પ્રમાસાધારણ વિરોધિપરામર્શ હોવા પર અનુમતિ ન થાય એટલું તો નહિ પણ સદ્વેતુ પણ સત્પ્રતિપક્ષિત બની જાય એટલે હવે બાધભ્રમ સ્થળે પણ ધૂમાદિ સદ્વેતુ દુષ્ટ થઈ જવાની આપત્તિ આવશે કેમકે તે પણ सामान्य निरुक्ति • (245) Page #270 -------------------------------------------------------------------------- ________________ વિરોધિસામગ્રીકાલીન સંભવી શકે જ છે. આમ અતિવ્યાપ્તિ ઊભી જ રહે. गादाधरी : विरोधिपरामर्शकालीनत्वमादाय सर्वत्र सत्प्रतिपक्षिते दुष्टत्वं नोपपादयितुं शक्यत इत्याह न चेति । दीधिति: : न चातीतादौ लिङ्गे विरोधिपरामर्शकालीनत्वमपि । गादाधरी : नहीत्यर्थः । अतीतादाविति । तथा चातीतादिसद्धेतौ विरोधिपरामर्शदशायां भवन्मतसिद्धं सत्प्रतिपक्षितत्वं नोपपद्यत इति ભાવઃ । વળી વિરોધિ પરામર્શકાલીનત્વને લઈને પણ સર્વત્ર સત્પ્રતિપક્ષિત હેતુમાં પણ દુષ્ટત્વ ઉપપન્ન નહિ થઈ શકે. કેમકે અતીતાદિ જે હેતુ હોય તે તો વિરોધિપરામર્શકાલીન બને જ નહિ અને તેથી તેમાં વિરોધિપરામર્શકાલીનત્વ ન મળે એટલે ત્યાં બનેલા સત્પ્રતિપક્ષિત હેતુમાં દુષ્ટત્વ શી રીતે ઉપપન્ન થશે ? (અમને તો અહીં ઇષ્ટાપત્તિ જ છે કેમકે અમે દશાવિશેષમાં અનુમિતિ પ્રતિબંધ માનીએ છીએ પણ હેતુ દુષ્ટ થયો એવું નથી સ્વીકારતા.) આ રીતે આ મતે સત્પ્રતિપક્ષ અસાધારણ સ્થળને લક્ષ્યત્વન અભિમત કરી લઈ અવ્યાપ્તિને દૂર કરવા લક્ષણની સંગતિ કરવા માટે જે વિવક્ષા કરી એ દૂષિત બને છે. એટલે અમે કહ્યું તે રીતે સત્પ્રતિપક્ષ અસાધારણસ્થળે હેતુમાં સર્વસાધ્યવઢયાવૃત્તત્વ ન હોવાથી અને નિત્યત્વવ્યાપ્યશબ્દત્વવત્વક્ષઃ અપ્રસિદ્ધ જ હોવાથી લક્ષણ જ નથી જતું એટલે તે અલક્ષ્ય જ છે અર્થાત્ ત્યાં દુષ્ટત્વવ્યવહારની આવશ્યકતા જ નથી માત્ર અનુમિતિપ્રતિબન્ધ જ કહેવો ઊચિત છે. હવે યત્તિ કરીને બીજો એક પૂર્વપક્ષ દુષ્ટત્વવ્યવહાર ઉ૫પન્ન કરવાનો યત્ન કરે છે. गादाधरी : सत्प्रतिपक्षिते सद्धेतौ विरोधिव्याप्यवत्पक्षस्याप्रसिद्धावपि प्रतिबन्धकीभूतभ्रमविषयप्रसिद्धविरोधिव्याप्त्यादिरेव दोष इति मतं दूषयति यदपीति । दीधिति: : यदपि यद्विषयकत्वेन ज्ञानस्य अनुमितिप्रतिबन्धकत्वं સામાન્ય નિરુક્તિ ૦ (૨૫૭) Page #271 -------------------------------------------------------------------------- ________________ ॥ तद्वत्त्वमेव दुष्टत्वं वाच्यम्, सत्प्रतिपक्षे च विरोधिव्याप्त्यादिकमेव तथा, ॥ गादाधरी : यद्विषयकत्वेनेति तृतीयार्थः स्वरूपसम्बन्धरूपा-1 वच्छेदकत्वं न त्वनतिरिक्तवृत्तित्वम्, तथा सति विरोधिव्याप्त्या देर्दोषत्वानुपपत्तेः । प्रतिबन्धकतायां ज्ञाननिष्ठत्वविशेषणं कामिनी-1 "जिज्ञासादिनिष्ठप्रतिबन्धकतावच्छेदकधर्मेऽतिप्रसङ्गवारणाय । ॥ यदपि : सत्प्रतिक्षितस्थणे विशेषिव्याप्यवृत्५६म. मप्रसिद्ध २3 4 580 यद्विषयकत्वेन ज्ञानस्यानुमितिप्रतिबन्धकत्वं तद्वत्त्वं एव दुष्टत्वं । पर्वतो। 1 वह्निमान् धूमात् । पर्वतो वल्यभाववान् जलात् । 1 અહીં ભલે વહુન્યભાવવ્યાપ્યજલવત્પર્વત રૂપ સત્કૃતિપક્ષ અપ્રસિદ્ધ છે. પણ 1 ( વન્યભાવવ્યાપ્યજલવિષયકત્વેન આ જ્ઞાન વદ્વિઅનુમિતિ પ્રતિબંધક બને છે માટે તે જ U પ્રસિદ્ધ વન્યભાવવ્યાપ્યજલ દોષ બને. તત્તા ધૂમમાં લઈ જતાં ધૂમ દુષ્ટ બની જ જાય. ] છે આ મતાનુસાર અવચ્છેદકતા અનતિરિક્તવૃત્તિત્વરૂપ જો લઈએ તો , A વન્યભાવવ્યાપ્યજલમાત્રવિષયકજ્ઞાન પ્રતિબંધક ન હોવાથી પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ છે. IA બની જાય તેથી ધૂમમાં દુષ્ટત્વની અનુપત્તિ થઈ જાય. એટલે અહીં સ્વરૂપસંબંધ રૂપ 1 અવચ્છેદકતા જ લેવી. યદ્વિષયજ્વન અનુમિતિપ્રતિબંધર્વ કહેત. તો કામિનિજિજ્ઞાસા એ કામિનીજ્ઞાનાન્ય || સઘળા જ્ઞાનની પ્રતિબંધિકા છે માટે અનુમિતિ પ્રતિબંધિકા પણ છે જ એટલે એ એ કામિનિજિજ્ઞાસાવિષયકત્વેન અનુમિતિપ્રતિબંધક બનતાં પ્રતિબંધકતાવચ્છેદક કામિનીત્વ છે A બનતાં તેમાં દોષ લક્ષણની અતિવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા “જ્ઞાનસ્ય' પદનો નિવેશ ૧ ज्यो. | . गादाधरी : ननु विरोधिकोटिव्याप्यत्वस्य पर्वतो वह्निमान् धूमात् । पर्वतो न वह्निमान् जलत्वादित्यादौ प्रतिबन्धकीभूतज्ञान-॥ विषयसमवायादिसम्बन्धावच्छिन्नपक्षधर्मातायाश्च प्रकृते हेतावभावात कथं तस्य दुष्टत्वम् ? - - - ---- - सामान्य निति . (२५८) Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઃ વિરોધિકોટિવ્યાપ્યત્વ અને પક્ષધર્મતા પ્રકૃતહેતુમાં સંભવે જ શી રીતે ? જુઓ. पर्वतो वह्निमान् धूमात् । पर्वतो वह्न्यभाववान् जलत्वात् अहीं વિરોધિકોટિવ્યાપ્યત્વ તો જલત્વમાં જ રહે છે. તે શી રીતે ધૂમમાં જાય ? બીજું પર્વતરૂપ पक्षमां भवत्वभतिनुं समवायेन भवगाहन रेसुं छे तो धूमवान् पर्वतः स्थणमां तो પર્વતમાં સમવાયેન ધૂમવત્તા રૂપ પક્ષધર્મતાનું અવગાહન જ નથી તો ધૂમકેતુ શી રીતે દુષ્ટ जनी शडे ? दीधिति : तद्वत्त्वमपि हेतो स्तज्ज्ञानरूपसम्बन्धेन, तस्य समूहालम्बनरूपतया हेतुद्वयविषयकत्वादिति । गादाधरी : अतः आह तद्वत्त्वमपीति । विरोधिव्याप्त्यादिमत्त्वमपीत्यर्थः । तज्ज्ञानरूपेति = स्वविषयक ज्ञानविषयतात्मके त्यर्थः । सम्बन्धविशेषस्याविवक्षितत्वादिति भावः । तादृशसम्बन्धवत्तां प्रकृतहेतावुपपादयति तस्येति । दीधिति: : तस्य समूहालम्बनरूपतया हेतुद्वयविषयकत्वादिति । गादाधरी : विरोधिव्याप्त्यादिज्ञानस्येत्यर्थः । समूहालम्बनरूपतयेति यदपि पक्ष : स्वविषयज्ञानविषयतासंबंघथी धूममां तध्र्वत्ता सई ४वी अर्थात् સમવાયાદિસંબંધવિશેષની અમે વિવક્ષા કરતા નથી. गादाधरी : न चैवं क्रमिकपरामर्शद्वयस्थले सत्प्रतिपक्षतानुपपत्तिरिति वाच्यम्, तत्रापि तादृशव्याप्त्यादिप्रकृ तहेतु विषयक परमेश्वरज्ञानादिकमादाय तद्वत्तोपपत्तेः । પ્રશ્ન : પણ જ્યાં ક્રમશઃ પરામર્શ થયો છે ત્યાં સમૂહાલંબન જ્ઞાન તો થઈ શકે નહિ એટલે વિરોધિ સાધ્યાભાવવ્યાપ્યત્વ પૂર્વીયપરામર્શગત હેતુમાં શી રીતે જાય ? यदपि ત્યાં પરમેશ્વરીય તાદેશસમૂહાલંબનજ્ઞાન લેવું. પરમેશ્વરના જ્ઞાનમાં બધું જ આવી જાય છે. એટલે આપત્તિ રહે નહિ. सामान्य निरुति • (२५) - Page #273 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- -- -- -- - -- - दीधितिः : तदपि तुच्छम्, साध्याभाववत्पक्षविषयकत्वेन । " साध्याभाववत्पक्षज्ञानप्रमात्वविषयकत्वेन वा ज्ञानस्य प्रतिबन्धकत्वं तस्य || I च साध्यवत्यपि पक्षे सम्भवादतिव्याप्तेः। गादाधरी : साध्याभाववत्पक्षविषयकत्वेन साध्याभावप्रकारक५ पक्षावगाहित्वेन । साध्याभाववत्पक्षज्ञानेति साध्याभावप्रकारक| पक्षज्ञानांशे प्रमात्वविषयकत्वेनेत्यर्थः । मतभेदेन विकल्पः, । तस्य तादृशज्ञानस्य, साध्यवत्यपि पक्षे पक्षे साध्यवत्यपि सति, पक्षस्य । I साध्यवत्त्वे सत्यपीति यावत् । गादाधरी : पर्वतो वह्निमान् धूमादित्यादौ भ्रमात्मकबाधादिज्ञाननिष्ठप्रतिबन्धकतावच्छेदकविषयितानिरूपकवल्यभावादेः M स्वविषयकज्ञानविषयत्वादिसम्बन्धेन वैशिष्ट्यस्य हेतौ सत्त्वादिति भावः।।। એ આ મતનું પણ ખંડન કરતાં દીધિતિકાર કહે છે કે આ રીતે કોઈ પ્રસિદ્ધાંશને લઈને એ છે તેને દોષ બનાવવો અને તદ્દત્તા ઉક્તસંબંધથી સદ્ધતમાં લઈ જવી અર્થાત્ | સાધ્યાભાવવત્પક્ષવિષયકત્વેન કે સાધ્યાભાવવત્પક્ષ-જ્ઞાનપ્રમાવિષયકત્વેન (બે ય તે મતાંતરથી જ કહ્યું છે વિશેષ કાંઈ નથી.) જ્ઞાનની પ્રતિબંધકતા માનવી એ તો યોગ્ય નથી. કેમકે આ તો સાધ્યવાળા પક્ષમાં પણ સંભવે છે. અને તેથી અતિવ્યાપ્તિ આવે છે માટે આ 1 બરાબર નથી. U વહુન્યભાવવત્પર્વત જ્ઞાન ભ્રમ હોવા છતાં અને થાય છે તેના માટે તો તે II પ્રમાત્વવિષયક જ છે. જ્ઞાનને પ્રતિબંધક કહો એટલે પર્વતો વહ્નિતાનું ધૂમાત્ સ્થળે વન્યભાવત્પર્વતરૂપ ભ્રમાત્મકબાધજ્ઞાન થવા છતાં ય “વહુન્યભાવઃ' એટલા પ્રસિદ્ધાંશને ? 1 લઈને સ્વવિષયકજ્ઞાન-વિષયવસંબંધથી ધૂમ હેતુ બાધિત થઈ જવાની આપત્તિ આવે. 1. બાધ દોષ સહુએ નિત્ય માન્યો છે એટલે સદ્ધત ધૂમ બાધિત થઈ જવામાં ઈષ્ટાપત્તિ | U થઈ શકતી પણ નથી. गादाधरी : इदमुपलक्षणम्-वह्निमान् धूमादित्यादौ ।। ---- सामान्य निरस्ति . (२७०) - -- -- - Page #274 -------------------------------------------------------------------------- ________________ V -- -- -- -- -- -- -- -- -- । विरोधिपरामर्शशून्यकालेऽपि तद्विषयकविरोधिव्याप्त्यादिकमादायापि | हेतोर्दुष्टत्वप्रसङ्गो बोध्यः, तत्रापि पक्षांशे तद्विशिष्टविशेषणकसमूहाI लम्बनज्ञानसम्बन्धेन हेतौ तद्वैशिष्ट्यसम्भवात् । ५ २ ४४ छ , Gucatथी. all you alो ! मतमा २६i छ. वह्निमान || धूमात् स्थणे. विवि५२मशनीयते ॥मा वयभावव्याप्तिविशिष्टो धूमश्च એવું માત્ર સમૂહાલંબનજ્ઞાન જ કરીને ઉક્તસંબંધથી વન્યભાવવ્યાપ્યત્વને ધૂમમાં લઈ . Wxi धूमो दुष्टः व्यवहारापत्ति पे. - गादाधरी : अनतिरिक्तवृत्तित्वरूपमेवावच्छेदकत्वं विवक्षणीयमित्य-। भिप्रायेण बाधभ्रमप्रतिबन्धकतामादायातिप्रसङ्गस्य उद्धारमाशङ्कते। विशिष्टेति । I दीधितिः : विशिष्टविषयकत्वेन प्रतिबन्धकत्वम्, विशिष्टञ्च । १ तत्राप्रसिद्धमिति चेत्, गादाधरी : साध्याभावविशिष्टपक्षविषयकत्वमेव प्रतिबन्धकता॥ नतिरिक्तवृत्ति न तु साध्याभावादिमात्रविषय-कत्वमित्यर्थः । विशिष्टश्च= [] M साध्याभावविशिष्टपक्षश्च, तत्र बाधभ्रमस्थले, सत्प्रतिपक्षस्थले, सर्वत्र M तादृशविशिष्टं प्रसिद्धमित्यभिमानः । पर्वतो वह्निमान् धूमात् स्थणे पड्न्यामापर्वतीय पापप्रममा प्रसिद्ध ! લ વહુન્યભાવને દોષ બનાવીને ધૂમને દુષ્ટ બનાવ્યો તે અતિવ્યાપ્તિને દૂર કરવા પૂર્વપક્ષ કહે ને. છે કે અમે વિશિષ્ટવિષયકત્વેન પ્રતિબંધકતા લેવાનું કહીશું. અથતું R અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા લેવાનું કહીશું. હવે વહુન્યભાવપ્રતિબંધકતા તો | 1 વિ.વિ.કન્વેન હોવાથી અને વહુન્યભાવવત્પર્વત તો અપ્રસિદ્ધ છે એટલે ત્યાં . J વહુન્યભાવની અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા લઈ શકાય જ નહિ એટલે એ અતિવ્યાપ્તિ સંભવતી નથી. - सामान्य नियुक्ति . (२७१) - Page #275 -------------------------------------------------------------------------- ________________ --- - --- ---- -- - गादाधरी : भ्रमं निराकरोति तत्किमिति । दीधितिः : तत्कि सर्वत्र सत्प्रतिपक्षे साध्याभावव्याप्यवान्पक्षः।। प्रसिद्धः। गादाधरी : पक्षावृत्तिसाध्यकसत्प्रतिपक्षे साध्याभावव्याप्यविशिष्टपक्षस्य प्रसिद्धत्वात् सर्वत्रेति । सत्प्रतिपक्षे सत्प्रतिपक्षतया । भवन्मतसिद्धे इत्यर्थः । प्रसिद्ध इति । तथा चानतिरिक्तवृत्ति-। त्वरूपमवच्छेदकत्वं विवक्षितुमशक्यमिति दर्शितातिव्याप्ति-र्दुव्वारैवेति || भावः । ઉત્તરપક્ષઃ ભલે તેમ કરીને બાધભ્રમની અતિવ્યાપ્તિ દૂર કરો પણ શું લક્ષ્મીભૂત सत्प्रतिपक्षित स्थणे पधे साध्याभावव्याप्यवान्पक्षः मेवी वि.विषयत्वेन। प्रतिistu संभावित छ ? हृदो वह्निमान् धूमात्, ह्रदो वल्यभावान् जलात् ॥१॥ स्थणे म. ते संवित होय ५५! पर्वतो वह्निमान् धूमात् - पर्वतो वह्यभाववान जिलात् स्थणे. तो ते प्रसिद्ध नथी. ४ तो पछी म धूमने तमे हुष्ट शा री ४६शो ? → (અમને તો ન કહેવામાં ઈષ્ટાપત્તિ જ છે કેમકે અમે તો અનુમિતિનો પ્રતિબંધ માત્ર જ છે भानामे छीमे.) गादाधरी : तद्वत्त्वघटकसम्बन्धं वितापि दूषयति यथाकथञ्चिदिति । दीधितिः : यथाकथञ्चिसम्बन्धेन तद्वत्त्वञ्चातिप्रसक्तं, धूमादेरपि । ज्ञानरूपेण तदाश्रयत्वादिना वा सम्बन्धेन व्यभिचारादिमत्त्वात् । गादाधरी : अतिप्रसक्तम्-सद्धेतुसाधारणम्, तथाच पर्वतादौ ।। वल्यादिमत्त्वे साध्ये धूमादौ दुष्टताव्यवहारापत्तिरिति भावः ।। तादृशसम्बन्धस्य धूमादिरूपसद्धेतुसाधारणत्वं स्फुटयति धूमादेरिति ।। ज्ञानरूपेण स्वविषयकज्ञानविषयत्वेन तदाश्रयत्वादिना, आदिना, | ---- सामान्य निरस्ति . (२७२) - -- -- - Page #276 -------------------------------------------------------------------------- ________________ । -- -- -- - -- -- -- -- -- || एककालीनत्वादिपरिग्रहः, व्यभिचारादिमत्त्वात् वयभावववृत्तित्वसत्त्वात् । પૂર્વપક્ષઃ ભલે વન્યભાવવ્યાપ્યજલવન્દ્ર પર્વતમાં પ્રસિદ્ધ નથી. પણ હૃદમાં તો છે 11 ને ? બસ, તેને અમે જ્ઞાન વિ.–સંબંધથી પર્વતમાં અને ધૂમમાં લઈ જઈશું. આમ | દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન થઈ જાય છે. ઉત્તરપક્ષ: અરે ! એમ ગમે તે સંબંધથી ગમે ત્યાં પ્રસિદ્ધ થઈ જાય તો તો સઢેતુઓ ५५ हुट बनी 04. सद्धेतु धूम ५५ धूमाभाववववृत्तिः वह्निः धूमश्च मे સમૂહાલંબન જ્ઞાનથી એકજ્ઞાનવત્ત સંબંધથી વ્યભિચારદોષવાનું બની જાય એટલે वह्निसाधने धूमो व्यभिचारी व्यवपत्ति मा. गादाधरी : ननु यादृशसम्बन्धावच्छिन्नयत्प्रकारतानिरूपितम्मिविशेष्यताशालित्वेन ज्ञानस्य प्रतिबन्धकत्वं तेन सम्बन्धेन तद्वत्त्वमेव । दुष्टत्वमिति वाच्यम् । एवञ्च स्वरूपसम्बन्धाव-च्छिन्नसाध्याभावववृत्ति त्वादिप्रकारतानिरूपितहेतुविशेष्यताशालित्वेनैव व्यभिचारादिज्ञानस्य । " प्रतिबन्धकतया तेन सम्बन्धेन तद्वत्त्वस्य च प्रकृतहेतावभावात् I नातिव्याप्तिरित्याशङ्का निराकुस्ते यादृशेति ।। दीधितिः : यादृशसम्बन्धावगाहित्वेन ज्ञानस्य प्रतिबन्धकत्वं तेन पप तद्वत्त्वञ्च न सर्वत्र सत्प्रतिपक्षिते हेतावस्ति च क्वचित् सद्धेताविति कृतं । पल्लवितेन । गादाधरी : सर्वत्र सत्प्रतिपक्षित इति । हुदो वह्निमान धूमादित्यादिस्थले धूमादिरूपहेतौ व्याप्यताघटकसमवायादिसम्बन्धेन, वल्यभावव्याप्यधूमत्वादिमत्तायाः सत्त्वात् सर्वत्रेत्युक्तम् । क्वचित् सद्धेताविति । सद्धेतुतादशायां क्वचिदित्यर्थः । पर्वतो वह्निमान । ॥ धूमादित्यादौ विरोधिपरामर्शासमवधानदशायामपि प्रतिबन्धकता-॥ ---- सामान्य नियुक्ति • (293) ----- - Page #277 -------------------------------------------------------------------------- ________________ वच्छेदकप्रकारताश्रयवह्न्यभावतद्व्याप्यादेः तादृशप्रकारतावच्छेदकस्वरूपादिसम्बन्धेन धूमादिवृत्तित्वादिति भावः । પૂર્વપક્ષ : યાદેશસમ્બન્ધાવચ્છિન્નયત્બકારતાનિરૂપિતધર્મિ-વિશેષ્યતાશાલિત્યેન જ્ઞાનસ્ય પ્રતિબન્યકત્વ તેન સમ્બન્ધન તદ્વત્વમેવ દુષ્ટત્વમ્ । હવે પૂર્વોક્તાતિવ્યાપ્તિ નહિ આવે કેમકે સ્વરૂપસં.અવચ્છિન્ન ધૂમાભાવવવૃત્તિત્વ તો સ્વરૂપસંબંધથી ધૂમવાન્ વઃ સ્થલીય વહ્નિમાં જ રહે પણ સહેતુ ધૂમમાં નહિ. આમ અતિવ્યાપ્તિ સંભવતી નથી. ઉત્તરપક્ષ : જો એમ કહો તો તો સર્વત્ર સત્પ્રતિપક્ષિત હેતુમાં પણ દુષ્ટત્વ ઉપપત્ન નહિ થાય કેમકે યદ્યપિ હૂઁદ્દો હિમાન્ ધૂમાત્ – વો વચમાવવત્ ધૂમત્લાત્ અહીં વક્ષ્યમાવવ્યાપ્યધૂમત્વવત્ ધ્રુવ દોષ બને છે આમાં ધૂમત્વપ્રકાર છે તન્નિષ્ઠ પ્રકારતા સમવાય સંબંધઅવચ્છિન્ના છે. હવે સમવાયસંબંધથી વત્ત્વભાવવ્યાપ્યધૂમત્વ ધૂમ હેતુમાં રહી જાય છે એટલે ત્યાં તો તે રીતે કામ ચાલી જશે પણ સર્વત્ર તો તેમ નહિ બને. ધ્રુવો વદ્ઘિમાન્ ધૂમાન્ કૂવો વચમાવવાન્ નતાત્ । અહીં વત્ત્વભાવવ્યાપ્ય જલવદ દોષ છે. જલ પ્રકાર છે. તન્નિષ્ઠપ્રકારતા સંયોગસંબંધઅવચ્છિન્ન છે. હવે વËભાવવ્યાપ્યજલ સંયોગસંબંધથી ધૂમમાં રહી શકે જ નહિ એટલે આમ સર્વત્ર સત્પ્રતિપક્ષિતમાં તમને અભિમત દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન નહિ થાય. વળી ક્વચિત્ સદ્વેતુમાં પણ તેવી વિવક્ષાથી દુષ્ટત્વવ્યવહારની આપત્તિ પણ આવી જાય. પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાવ્-અહીં વિરોધિપરામર્શ ન હોય તે વખતે વજ્યભાવ બુદ્ધિ કે ત ્વ્યાપ્યબુદ્ધિ પ્રતિબંધક બને તેથી પ્રતિબંધકતાવચ્છેદક વન્યભાવનિષ્ઠપ્રકારતા બને. આમ, પ્રતિબંધકતાવચ્છેદક પ્રકારતાશ્રયવત્ત્વભાવ સ્વરૂપસંબંધથી સદ્વેતુ ધૂમમાં પણ રહી જાય એટલે અતિવ્યાપ્તિ આવે. આમ આવી વિવક્ષાથી પણ સર્વત્ર સત્પ્રતિપક્ષિત સ્થળે દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન થઈ શકતો જ નથી. એટલે જ અમે તો વિશિષ્ટની અપ્રસિદ્ધિ હોય તેવા વૃદ્ઘિમાન્ ધૂમાત ઈત્યાદિ સ્થલીય સત્પ્રતિપક્ષથી અનુમિતિનો પ્રતિબંધ જ કહીએ છીએ. સદ્વેતુ ધૂમ દુષ્ટ થાય એમ નથી કહેતાં અર્થાત્ સર્વાભિમત બાધની જેમ સત્પ્રતિપક્ષ પણ નિત્ય દોષ માનીએ છીએ. गादाधरी : यत्तु - ज्ञानसम्बन्धेन तद्वत्त्वमेव दुष्टत्वम्, ज्ञानञ्च સામાન્ય નિરુક્તિ . (૨૬૪) Page #278 -------------------------------------------------------------------------- ________________ । विशिष्टव्यवहाराद्यनुरोधात् कदाचिदेव क्वचिदेव कस्यचित् सम्बन्धः, ।। M एवञ्च विरोधिव्याप्त्यादेर्शानं विरोधिपरामर्शदशायामेव प्रकृतहेतौ T तत्सम्बन्धः, तदैव तत्र दुष्टताव्यवहारात्, साध्याभावादेानन्तु तत्र न कदाचिदपि तथा, परमेश्वरादिसाधारणं साध्याभावविशिष्टपक्षादेनिन्तु । 1 તત્ર સર્વત્ર વૃત્તિ યg - જ્ઞાનસંબંધથી જ તદ્દત્તા દુષ્ટત્વવ્યવહારની નિયામક કહીશું. અર્થાત્ A ઉક્તરીત્યા સ્વરૂપ કે સંયોગ આદિ સંબંધ નહિ લઈએ. 1 ઉત્તરપક્ષ તો તો પછી ગમે ત્યાં ગમે તે દુષ્ટ બની જવાની આપત્તિ આવશે તેનું શું? 1. યg - ના, જ્યાં આગળ દુષ્ટત્વવ્યવહાર આવશ્યક હોય ત્યાં જ ક્યારેક ક્યાંક જ મ. A કોઈકને જ ને વ્યાપક સંબંધ લાગુ પડે એમ એ કહીશું. પ્રશ્નઃ વારુ, વન્યભાવવધૂહૂદ એવી બુદ્ધિ થયા બાદ વચમાવવો ઘૂમwf - એવું સમૂહાલંબન જ્ઞાન જ ન થાય તો જ્ઞાનસંબંધથી ધૂમમાં દોષ ન જતાં ધૂમ બાધિત નહિ U બને ને ? હવે બાધ દોષ તો નિત્ય જ છે તો આ શી રીતે સંભવશે? આ ઉત્તરઃ એ વખતે પણ ભલે તે વ્યક્તિને સમૂહાલંબન જ્ઞાન ન થયું પણ ઈશ્વરીયજ્ઞાન છે પણ તો સર્વદા તાદશવિશિષ્ટજ્ઞાન ધૂમજ્ઞાન છે જ એટલે તેને લઈને તો ધૂમ બાધિત થઈ જ A જવાનો છે. વળી માત્ર સાધ્યાભાવનું જ્ઞાન લઈને દુખત્વવ્યહાર કરાતો નથી માટે વહુન્યભાવવત્પર્વત સ્થળે પ્રસિદ્ધ એવા વહુન્યભાવાંશને લઈને સદ્ધત ધૂમમાં | દુરુત્વવ્યવહારોપત્તિ આપી શકાશે પણ નહિ. છે. આમ આવી વિવેક્ષા કરતાં કોઈ દોષ રહેતો નથી. गादाधरी : तत्तु हास्यास्पदमेव, सकलाभियुक्तपुरुषसाधारणस्य नियतव्यवहारस्यासिद्धत्वात् वासनाविशेषवतां तादृशव्यवहारस्य । विपरीतस्यापि सम्भवात् ज्ञानस्य नियतसम्बन्धत्वासाधकत्वादिति ।। ઉત્તરપક્ષ : અરે ! આ તો અત્યંત હાસ્યાસ્પદ કથન છે. સઘળાં ય એ મતમતાન્તરવાદીઓને અમુક સ્થળે અમુક જ દોષ અભિમત હોય તો જયાં જ્યાં જ દુત્વવ્યવહાર થાય ત્યાં ત્યાં જ્ઞાનસંબંધ લઈ શકાય. પણ તેવું તો છે નહિ. વળી વ્યાપક જ સામાન્ય નિરુક્તિ (૨૫) En] L Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧ વાસનાવિશેષને લીધે સ્થલવિશેષમાં દુષ્ટત્વવ્યવહાર હોવા છતાં ત્યાં વિપરીત વ્યવહાર થઈ ( જવાનો પણ સંભવ રહે છે. એટલે જ્ઞાનસંબંધને દુષ્ટત્વવ્યવહારનો વ્યાપક (નિયત) કહી | શકાય જ નહિ. એટલે આ હકીકતથી પણ તમે આપત્તિ ટાળી શકતા નથી. गादाधरी : यद्विषयकत्वेनेति यथाश्रुतकल्पे कामिनीजिज्ञासादिविषये अतिव्याप्तिरित्यसाधारणप्रतिबन्धकताघटितमेव लक्षणं करणीयं । तत्रैवाशङ्कते मूले यद्यपीति । चिन्तामणिः : यद्यपि बाधसत्प्रतिपक्षयोः प्रत्यक्षशाब्दज्ञानप्रतिबन्धकत्वान्न लिङ्गाभासत्वम्, તિષયત્વેન મનુષતિપ્રતિબન્ધર્વ તત્ત્વમ્ એટલું જ મણિકારનું છે દ્વિતીયલક્ષણ હોત તો કામિની જિજ્ઞાસાવિષય કામિનીમાં અતિવ્યાપ્તિ આવી જાય કેમકે પણ કામિની જિજ્ઞાસા એ કામિનીજ્ઞાનથી અન્ય જ્ઞાનસાધારણ પ્રતિ પ્રતિબંધક બને છે એટલે કે 1 અનુમિતિજ્ઞાન પ્રતિ પણ પ્રતિબંધક બની જાય. તો તો લક્ષણની તેમાં અતિવ્યાપ્તિ આવે.) I એ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “જ્ઞાન” પદનો નિવેશ કરવો જ જોઈએ. એટલે હવે પ્રત્યક્ષ || અનુમિતિશાબ્દ સાધારણ પ્રતિબંધક્તાની વિવક્ષા ન રહી કેમકે તે તો કામિની જિજ્ઞાસામાં એ છે એને દૂર કરવા માટે તો જ્ઞાનપદનો નિવેશ કર્યો એટલે હવે અનુમિતિપ્રતિબંધક જે જ્ઞાન , ધ બને તે અસાધારણ હોવું જોઈએ અર્થાત્ માત્ર અનુમિત્યાત્મક હોવું જોઈએ એ ફલિત થયું. એ આમ લક્ષણ અસાધારણ પ્રતિબંધકતા ઘટિત બની ગયું. 1 હવે આમ થતાં આવા અસાધારણપ્રતિબંધકતાઘટિત બાધ, સત્યંતિપક્ષમાં આવ્યાપ્તિ 1 Oા આવી જાય છે કેમકે બાધ અને સપ્રતિપક્ષ બે ય શાબ્દબોધ પ્રતિ કે પ્રત્યક્ષ પ્રતિ પણ આ પ્રતિબંધક બને છે અર્થાત્ માત્ર અનુમિતિજ્ઞાન પ્રતિ તેઓ પ્રતિબંધક ન રહ્યાં એટલે તેમાં | ઇ સાધારણ પ્રતિબંધકતા આવી ગઈ અને તેથી અસાધા.પ્રતિબંધકતાઘટિત આ લક્ષણની છે. અવ્યાપ્તિ આવતા તેઓ હેત્વાભાસ ન બની શકે. गादाधरी : समाधानमपि ज्ञायमानं सदित्यादितृतीयलक्षणाभिप्रायेण । છે તથાપી' ત્યવિના વધ્યા સામાન્ય નિયુક્તિ • (૨૬) Page #280 -------------------------------------------------------------------------- ________________ चिन्तामणिः : तथापि ज्ञायमानस्याऽऽभासस्याऽत्र लक्षणम् । गादाधरी : बाधसत्प्रतिपक्षज्ञानयोः प्रत्यक्षशाब्दज्ञानप्रतिबन्धकत्व। मभिधाय बाधसत्प्रतिपक्षयोरनुमितिमात्रवृत्तिधर्मावच्छिन्नप्रयोज्यता निरूपितप्रयोजकताश्रयाभावप्रतियोगिज्ञानविषयत्वस्वरूपं लिङ्गासाप धारणदोषत्वं न सम्भवतीत्याक्षिप्तं मणिकृता, तादृशप्रतिबन्धकतायाञ्च ५ || युक्तिनॊक्तेति न्यूनतापरीहाराय तत्र युक्तिमाह दीधितौ स्थाणुत्वाभावस्येति।। ॥ दीधितिः : यद्यपीति । स्थाणुत्वाभावस्य तद्व्याप्यकरादेश्च निश्चये || M स्थाणुत्वप्रत्यक्षशाब्दयोरनुदयात् । गादाधरी : स्थाणुत्वप्रत्यक्षशाब्दयोरिति समानधर्मिमतावच्छेदकT कस्य स्थाणुत्वप्रकारकस्य, लौकिकसन्निकर्षाद्यजन्यप्रत्यक्षस्य शाब्दस्या છે ત્યર્થ છે કે આ આપત્તિનો નિરાસ કરવા માટે તૃતીયલક્ષણના હિસાબે મણિકાર સમાધાન કરતાં તે કહે છે કે ભલે અસાધારણ પ્રતિબંધકતાઘટિત દ્વિતીય લક્ષણની તેમાં અવ્યાપ્તિ આવે પણ છે તૃતીય લક્ષણ તો તેમાં ચાલી જ જાય છે કેમકે આ તૃતીય લક્ષણ અસાધારણ પ્રતિબંધઃ- || J ઘટિત છે જ નહિ તેમાં તો પ્રતિબંધક ભૂત જ્ઞાનવિષયભૂત લિંગને જ હેત્વાભાસ કહ્યો છે. તે તે અનુમિતિમાત્રવૃત્તિધર્માવચ્છિન્નપ્રયોજયતા નિરૂપિત પ્રયજક્તાશ્રય જે તે બાધસત્મતિનિશ્ચયાભાવ, તેનો પ્રતિયોગિ જે બાધસમ્પ્રતિપક્ષ નિશ્ચય, તેનો વિષય બાધજ સત્પતિપક્ષ એ જ અનુમાનનો અસાધારણદોષ બની શકે. પણ બાધ, સત્પતિપક્ષમાં જે 1 લિંગાસાધારણત્વ નથી તેમાં હેતુ દીધિતિકાર બતાવતાં કહે છે કે સ્થાણુત્વાભાવ કે 1 II સ્થાણુત્વાભાવવ્યાપ્યનો નિશ્ચય થઈ જાય તો “અયં સ્થાણુ” ઇત્યાકારક પ્રત્યક્ષ પણ ન થાય I તેમ તાદશશાબ્દબોધ પણ ન થાય આમ બાધ, સસ્પ્રતિપક્ષ અનુમિતિ પ્રતિબંધક બને તેમ || | શાબ્દ-પ્રત્યક્ષમાં પણ પ્રતિબંધક બને છે એટલે લિંગાસાધારણત્વરૂપ દોષત્વ તેમાં ન જતાં ! આ અવ્યાપ્તિ દુર્વાર બને છે. એને દૂર કરવા માટે આપણે પૂર્વે જ મણિકારનું સમાધાન જોઈ ગયા કે તૃતીય છે - સામાન્ય વિરક્તિ, (૨ વન- ] Page #281 -------------------------------------------------------------------------- ________________ -- -- - - - - - - 1 લક્ષણની ત્યાં સંગતિ થઈ જવાથી અવ્યાપ્તિ રહેતી નથી. समानाधर्मितावच्छेदककस्य स्थाणुत्वप्रकारकस्य लौकिकसनिकर्षाद्यजन्यप्रत्यक्षस्य, समानधर्मितावच्छेदककस्य स्थाणुत्वप्रकारकस्य शाब्दस्य च । 1 સમાનધર્મિતાવચ્છેદકક અને સ્થાણુ–પ્રકારક (લૌકિકસંનિકર્ષજન્ય) કયું સ્થાપુત્વવાન 1 પ્રત્યક્ષ બને. આવા પ્રત્યક્ષ કે શાબ્દબોધ પ્રતિ સ્થાણુત્વાભાવવાનું (બાધ) કે સ્થાણુત્વાભાવવ્યાપ્યવાન્ (સત્યતિપક્ષ) પ્રતિબંધક બની જાય. दीधितिः : नचैवं नरशिरःकपालं शुचि प्राण्यङ्गत्वादित्यादिना" प्यागमप्रतिरोधः स्यात्, गादाधरी : एवम् शाब्दबुद्धौ बाध-तदभावव्याप्यवत्ताज्ञानयोः प्रतिबन्धकत्वे । नरशिरःकपालमिति । नरशिरःकपालस्य शुचित्वा। नुमापकेन तद्धम्मिकप्राण्यङ्गत्वपरामर्शेन स्वतः फलद्वारा चागमजन्या शौचबोधविरोधः स्यादित्यर्थः । स चानुभवविरुद्धः, तत्र । प्राण्यङ्गत्वज्ञानदशायामपि शाब्दाशौचज्ञानस्यानुभवसिद्धत्वादिति भावः ।। પ્રશ્નઃ જો બાધ, સત્પતિપક્ષ જ્ઞાન શાબ્દબોધ પ્રતિ પ્રતિબંધક બની જાય તો તો મોટી સ આપત્તિ આવે. નરશિ :પાd સુવિ પ્રાગ્યવત્ એવી આનુમાનિક બાધબુદ્ધિ થઈ. આગમમાં નરશિપમાં અશુચિનુંબોધન કરેલું છે. એની સામે આ આનુમાનિકબાધ ન બુદ્ધિ બને. હવે આ બાધબુદ્ધિ તાદેશકપાલમાં અશુચિબોધક આગમરૂપ શાબ્દબોધની છે. 1 ઉત્પત્તિમાં પ્રતિબંધક બની જવાની આપત્તિ આવશે. અર્થાત્ આ અનુમિતિનો જે 1 ત્વિવ્યાપ્યપ્રાથર્વવરણ :પનિં પરામર્શ છે તે પણ અશુચિત્વાભાવવ્યાપ્યJ તાવગાહિ હોવાથી તદભાવવ્યાખવત્તયા પ્રતિબંધક બની જશે અને પરામર્શજન્ય જે ફલ [] છે (અનુમિતિ) છે તે અશુચિવાભાવાવગાહિતયા પ્રતિબંધક બની જશે. (અર્થાત્ પરામર્શ છે. આ તદભાવવ્યાપ્યવસ્વાનગાહિતયા અને ફલ તદભાવવત્તાવગાહિતયા પ્રતિબંધક બને.) હવે આ તો અનુભવવિરુદ્ધ છે કેમકે પ્રાણ્યજ્ઞત્વજ્ઞાન નરશિકપાલમાં હોવા છતાં ય ને ત્યાં આગમનું અશુચિબોધકત્વ જ અનુભવસિદ્ધ છે. એટલે શાબ્દબુદ્ધિ પ્રતિ બાધ, સત્યતિપક્ષને શી રીતે પ્રતિબંધક માની શકાય ? A 3 જ સામાન્ય વિરક્તિ ૦ (૨૮) --- Page #282 -------------------------------------------------------------------------- ________________ गादाधरी : समाधत्ते तत्रेति । दीधितिः : तत्रानुकूलतर्काभावेन बलवत्तरागमविरोधेन च M व्याप्तिनिश्चयस्य अनुमितेश्चानुत्पत्तेरिति भावः । M गादाधरी : तादृशाशौचज्ञानप्राक्काल इत्यर्थः । अनुकूलतर्काभावेन व्याप्तिनिश्चयस्य बलवत्तरागमविरोधेनानु-मितेरनुत्पत्तेरिति योजना। જ ઉત્તર : આ અનુમિતિ કરન પૂર્વે પરામર્શ જોઈએ અને એ પરામર્શ વ્યાપ્તિજ્ઞાન . | વિના સંભવે નહિ. હવે અહીં વ્યાપ્તિજ્ઞાન જ સંભવતું નથી. તમે કહો કે “યો યઃ પ્રાઉં તત્ તત્ સુવિ’ એવી વ્યાપ્તિ અમારી પાસે છે જ. તો એના સામે અમે તેમાં A “મપ્રયોગની આપત્તિ આપીશું જેનો નિરાસ અનુકૂલતકભાવાતુ તમે કરી શકશો જ જ | નહિ અને તેથી વ્યાપ્તિ જ ન બનતાં પરામર્શ ન થાય અને તેથી આવી આનુમાનિક બાધ ન ( બુદ્ધિ જ ન થઈ શકે. J અહીં ખ્યાલ રાખવો કે આગમના અશૌચજ્ઞાન પૂર્વે આ વાત લેવી કેમકે અશૌચજ્ઞાન | આ ઉત્પન્ન થઈ ગયા બાદ કદાચ ઉક્તાનુમિતિ-અનુકૂલ વ્યાપ્તિજ્ઞાન અને પરામર્શ થાય અને . તપછી અનુમિતિ પણ થાય તો ય તે શાબ્દબુદ્ધિની પ્રતિબંધક તો ન જ બને. કેમકે તે A પ્રતિબન્ધકત્વ “અનુત્પાદ” છે. હવે અશૌચજ્ઞાનોત્પત્તિ તો પૂર્વે થઈ જ ગઈ છે એટલે . 1 ઉત્પન્નનો પ્રતિબંધ રહ્યો જ ક્યાં? આ હેતુથી જ અશૌચજ્ઞાન પૂર્વે જ વ્યાપ્તિ જ્ઞાન સ્થળ લીધું. જ્યાં || ( અનુકૂલતકભાવાત્ તાદેશવ્યાપ્તિજ્ઞાન જ ન થાય એટલે અનુમિતિ પણ ન થાય એમ . આ કહીને આગમરૂપ શાબ્દબુદ્ધિ પ્રતિ બાધ, સસ્પ્રતિપક્ષની અનુમતિ વિરુદ્ધ પ્રતિબંધકતાનું વારણ કર્યું. એ જ હકીકત દીધિતિકાર કહે છે કે મનુchતતમાન વ્યાધ્વિનિશ્ચય 17 । अनुत्पत्तिः, आगमविरोधेन च अनुमितेः अनुत्पत्तिः । ધ પ્રશ્નઃ વ્યાપ્તિનિશ્ચયની જ અનુકૂલતfભાવાત્ જો અનુત્પત્તિ થઈ તો અનુમિતિની છે. ને પણ અનુત્પત્તિ જ રહેવાની છે તેના પ્રતિ આગમવિરોધ શા માટે કહેવો જોઈએ ? ઉત્તર : કોઈ સ્થળે વ્યાપ્તિગ્રહ થતાં વ્યભિચારસંશય થયો જ નહિ તો ત્યાં | - - - સામાન્ય વિરક્તિ ૦ (૨૦) – Page #283 -------------------------------------------------------------------------- ________________ વ્યાતિગ્રહ થાય જ. અને બાદ પરામર્શ પણ થઈ જાય. એટલે તે વખતે અનુમિતિ | I અનુત્પત્તિમાં અનુકૂલતકભાવ કારણ ન રહી શકે. માટે જ ત્યાં આગમવિરોધને [] અનુમિતિઅનુત્પત્તિમાં કારણ કહેવું જ જોઈએ. n गादाधरी : एवञ्च वास्तवव्याप्यधर्मस्य येन केनापि रूपेण ज्ञानमेव || न विरोधि, अपि तु व्याप्यत्वरूपेण, अत्र च प्राण्यङ्गत्वस्य ज्ञानेऽपि । पव्याप्तिग्राहकतर्कविरहेण व्यभिचारशङ्कया शौचव्याप्यत्वेन तज्ज्ञानं न सम्भवति, कारणान्तरविरहेण यत्र व्यभिचारशङ्काविरहस्तत्र । कथञ्चिद्व्याप्तिग्रहेऽपि गृहीतप्रामाण्यकागमतात्पर्य्यविषयविपरीतविषय कत्वेन तत्राप्रामाण्यं गृह्यते, तथा च तादृशप्राण्यङ्गत्वज्ञानं न शौचानु+ मितिजनने शाब्दाशौचज्ञानप्रतिबन्धे वा प्रभवतीति समुदितार्थः । आगमे । प्रामाण्यग्रहश्च शिष्टपरिग्रहादिनैव भवति, यावच्च तादृशपरामर्श ) नाप्रामाण्यं गृह्यते तावन्न भवत्येवागमप्रवृत्तिरिति भावः । ગદાધર પ્રસ્તુતમાં એક આવશ્યક હકિકતને પ્રગટ કરતાં કહે છે કે વાસ્તવિક એ વ્યાપ્યધર્મ ધૂમાદિ (વહિનો વાસ્તવિકવ્યાપ્યધર્મ ધૂમ છે.) નું પણ માત્ર જ્ઞાન જ વિરોધિ નથી બનતુ પણ ધૂમમાં વદ્વિવ્યાપ્યતાનું જ્ઞાન વન્યભાવબુદ્ધિમાં વિરોધી બને છે. તો # અહીં તો પ્રાપ્યત્વ એ શુચિત્વનો વાસ્તવવ્યાપ્યધર્મ જ નથી તો તે તેનું જ્ઞાન શી રીતે ? અશુચિબોધક શાબ્દબોધનું વિરોધી બને અને વ્યભિચાર શંકાદિ કારણોત્તર વિરહણ કદાચ ( ન થાય અને તેથી પ્રાપ્યજ્ઞત્વમાં શુચિત્વવ્યાપ્યત્વનું જ્ઞાન કદાચ થઈ જાય તો પણ | પ્રામાણ્યોપેત-આગમતાત્પર્યનો વિષય અશુચિ–વિષકન્વેન આ શુચિત્વવ્યાપ્યત્વના || જ્ઞાનમાં કે પરામર્શમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ જાય અને તેથી તેની અનુમિતિ જ ન થાય , એ આમ કોઈ રીતે આગમ શબ્દબોધનો વિરોધી બાધ, સસ્મૃતિપક્ષ બનવાની આપત્તિ આવતી આ ધ નથી. - હા, જો આગમમાં જ્યાં સુધી પ્રામાણ્યગ્રહ કોઈને ન થયો હોય તો ત્યાં સુધી જરૂર # 1 શવત્વવ્યાપ્ય પ્રાથર્વવપત્નિ રૂપ પરામર્શમાં અપ્રામાણ્યગ્રહ ન થાય અને તેથી 1 આગમવાક્યાનુકૂલ પ્રવૃત્તિ ન જ થાય. - ૨ સામાન્ય નિરુક્તિ (૨૦) - Page #284 -------------------------------------------------------------------------- ________________ । चिन्तामणिः : यद्वा प्रत्यक्षादौ बाधेन न ज्ञानं प्रतिबध्यते, किन्तूत्पन्न-W | ज्ञानेऽप्रामाण्यं ज्ञाप्यते, अनुमितौ तूत्पत्तिरेव प्रतिबध्यते । ते च सव्यभिचारविरुद्धसत्प्रतिक्षाऽसिद्धबाधिताः पञ्च । । दीधितिः : यद्वेत्याद्यभ्युपगममात्रं । प्रत्यक्षं प्रत्यानुमानिकबाधादि निश्चयस्याप्रतिबन्धकत्वेऽपि शाब्दं प्रति प्रतिबन्धकत्वात् । । गादाधरी : यद्वेत्यादिनन्थेन बाधादिज्ञानस्यानुमित्यतिरिक्तज्ञानाप्रतिबन्धकत्वं व्यवस्थाप्य बाधादेलिङ्गासाधारणदोषत्वमेवोपपादितम् । मूलकृता, तन्न सङ्गच्छते, बाधितार्थस्य शाब्दबोधाभ्युपगमेऽनुमितेरप्यनपराधात्तत्राप्रामाण्यग्राहकतया बाधादिग्रहस्य प्रवृत्त्यादिविरोधितोपपत्तेरित्युक्तकल्पे ग्रन्थकृतोऽनिर्भरमाह यद्वेत्यादीति । 0 नन्वानुमानिकबाधादिनिश्चयदशायामपि लौकिकसन्नि-कर्षादितः M प्रत्यक्षनिश्चयोत्पत्त्या बाधनिश्चयसामान्यस्य प्रत्यक्षप्रतिबन्ध-कत्वं न । सम्भवतीत्यनुमित्यसाधारणप्रतिबन्धक त्वं बाधनिश्चयत्वा वच्छिन्नस्याक्षतमतो यद्विषयकनिश्चयत्वेनानुमित्यसाधारणप्रतिबन्धकत्वं ।। । तद्वत्त्वस्य लक्ष्यताप्रयोजकत्वाभिप्रायेण यद्वेत्वादिग्रन्थस्य बाधे लक्ष्यतो पपादकत्वं सुसङ्गच्छते इत्यत आह प्रत्यक्षं प्रतीति । આમ આપણે મૂળ હકિકત એ જોઈ ગયા કે અસાધારણ પ્રતિબંધકતા ઘટિત લક્ષણ બાધ સત્પતિપક્ષ શાબ્દજ્ઞાન, પ્રત્યક્ષજ્ઞાન સાધારણપ્રતિબંધક બનવાથી તેમાં અવ્યાપ્તિ થાય છે. એટલે તેના સમાધાનમાં તૃતીય લક્ષણથી અવ્યાપ્તિ દૂર કરી. (એમાં અવાંતર ચર્ચા એ નીકળી પડી કે બાધાદિ શાબ્દબુદ્ધિમાં વિરોધી બને તો તો તે આગમશાબ્દવિરોધિ બની જવાની આપત્તિ આવે. એના સમાધાનમાં કરેલો તે આપત્તિનો નિરાસ પણ આપણે लोयो.) 1 હવે બીજા લક્ષણની અવ્યાપ્તિનું ત્રીજા લક્ષણથી સમાધાન કરવું એ બરોબર નથી | - ---- सामान्य निति • (२७१) ----- Page #285 -------------------------------------------------------------------------- ________________ - - -- - - -- - - -- --- | એટલે યદ્રા કરીને મણિકાર બીજી રીતે આવ્યાપ્તિને દૂર કરવા યત્ન કરે છે. આ ગદાધર કહે છે કે યદ્વાકલ્પથી ભલે મણિકાર અવ્યાપ્તિ આપત્તિનો નિરાસ કરતાં LU હોય પણ તેમાં તેમને પોતાને જ અરૂચિ છે એટલે જ તેમણે “યા કરીને કહ્યું છે. એ II અરૂચિ શું છે ? તે ગદાધરના હિસાબે આપણે જોઈએ. યદ્વાકલ્પમાં પ્રત્યક્ષ અને શાબ્દબોધ પ્રતિ બાધ સત્પતિપક્ષ-જ્ઞાન પ્રતિબંધક બનતાં A નથી પણ ઉત્પન્ન થઈ ગયેલા પ્રત્યક્ષ શાબ્દબોધમાં અપ્રામાણ્યની ઉત્પત્તિ જ આ બાધ- 1 સત્યતિપક્ષ કરે છે એટલે કે બાધ સત્રતિપક્ષ-અનુમિતિમાં જ પ્રતિબંધક બને છે એવું કહ્યું ? છે. ગદાધર કહે છે કે જો આમ કહીને બાધાદિને માત્ર અનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક કહ્યો એટલે ભલે તેમાં અસાધારણપ્રતિબંધકતા આવી ગઈ પણ જો આ રીતે બાધાદિ હોવા પર ન પણ પ્રત્યક્ષ અને શાબ્દબોધની ઉત્પત્તિ થઈ શકતી જ હોય તો તો તેના હોવા ઉપર એ અનુમિતિની ઉત્પત્તિ પણ કેમ ન થઈ જાય? બસ, અનુમિતિની ઉત્પત્તિ બાદ ત્યાં પણ A અપ્રામાયનો ગ્રહ બાધાદિથી થઈ જાય એટલે પ્રવૃત્તિ વિરોધિતાની પણ ઉપપત્તિ થઈ જાય છે એમ જ લાઘવાત્ કેમ ન કહેવું જોઈએ? (વસ્તુતઃ બાધાદિ હોવા પર અનુમિતિની તો ઉત્પત્તિ જ નથી થતી તેમ પ્રત્યક્ષ, 1 શાબ્દબોધની પણ ઉત્પત્તિ નથી થતી) ગદાધર કહે છે કે આ અરૂચિને લીધે જ “યદ્વા” કલ્પને | અભ્યપગમમાત્ર” (સ્વીકારમાત્ર) મણિકારે યઢા પદથી સૂચિત કર્યો છે. દીધિતિકાર અહીં જુદી રીતે અરૂચિ બતાવે છે. તેઓ કહે છે કે પ્રત્યક્ષ પ્રતિ | બ આનુમાનિકબાધ નિશ્ચય ભલે કદાચ અપ્રતિબંધક બને જ છે એટલે તેવી વસ્તુસ્થિતિ હોવા છે છતાં બાધાદિ શાબ્દબુદ્ધિનાપ્રતિબંધક ન બને એવું કહેવું તે વસ્તુતઃ માન્ય નથી. એટલે જ 11 મણિકારે “યદ્વા” કહીને એ પક્ષનો અબ્યુગમમાત્ર સૂચિત કરેલ છે. ગદાધરે, “બાધાદિ શાબ્દ, પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક ન બને તો અનુમિતિ પ્રતિ પણ પ્રતિબંધક ન બનવા જોઈએ” એવું મણિકારનું મનોગત મંતવ્ય મૂકીને યાકલ્પમાં મણિકારનો અભ્યાગમ માત્ર સૂચિત કર્યો જયારે દીધિતિકારે “અનુમિતિપ્રતિબંધક બને છે તે તેમ શાબ્દબુદ્ધિ પ્રતિ તેમ પણ તે પ્રતિબંધક બને જ એવું મણિકારનું સ્વારસ્ય છે” એમ પણ તે પ્રગટ કરીને મણિકાર જ “થદ્વા' કહીને આ કલ્પમાં અભ્યપગમ માત્ર સૂચિત કર્યો છે એમ ન કહ્યું. ગમે તેમ હો, વસ્તુસ્થિતિ એ નક્કી થાય છે કે મણિકારને બાધાદિમાં આ રીતે ? 1 યદ્વાકલ્પથી અસાધારણ પ્રતિબંધકતા લાવીને લક્ષણની અવ્યાપ્તિ ટાળવામાં રૂચિ તો નથી જ. Hિ હવે આપણે ગદાધરની પંક્તિનો અર્થ કરી લઈએ. કેમકે એમાં અવાંતર વિશેષ આ હકિકતો પડેલી છે. 1 - સામાન્ય વિરક્તિ ૦ (૨૦૨) ૧- E J Page #286 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રશ્નઃ તમે મણિકારના યદ્રા કલ્પમાં અભ્યપગમ માત્ર કેમ કહો છો? અરે તે તો ( વસ્તુસ્થિતિ જ છે અર્થાત્ બાધાદિ પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક બનતાં જ નથી. જુઓ. || અનુમાનિકબાધનિશ્ચયદશામાં પણ લૌકિક સંનિ.થી પ્રત્યક્ષ નિશ્ચયની ઉત્પત્તિ થઈ જ જાય | છે એટલે બાધનિશ્ચય સામાન્ય તો પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક બનતાં જ નથી અને તેથી આ બાધનિશ્ચયમાં અનુમિતિ અસાધારણ પ્રતિબંધકતા આવી જ જાય છે અને તેથી તાદશ આ પ્રતિબંધકતા ઘટિત લક્ષણ બાધાદિમાં સુસંગત થઈ જ જાય છે. જ દીધિતિકાર : ભલે, એ રીતે પ્રત્યક્ષાત્મકજ્ઞાન પ્રતિ બાધાદિ પ્રતિબંધક ન બને પણ 1 શાબ્દબુદ્ધિ પ્રતિ તો તે બાધાદિ પ્રતિબંધક બને જ છે એટલે અનુમિતિજ્ઞાન પ્રતિ જ તેની પ્રતિબંધકતા ન રહેવાથી તેમાં અસાધારણ પ્રતિબંધકતા સંભવતી જ નથી અને તેથી જ યાકલ્પમાં પ્રત્યક્ષ અને શાબ્દ પ્રતિ બાધાદિની અપ્રતિબંધકતા કહી છે એટલે મણિકારને અરૂચિ છે જ. માટે જ “પા” કલ્પ અભ્યપગમ માત્ર જ કહેવો વ્યાજબી છે. गादाधरी : समानेन्द्रियजन्यबाधनिश्चयसत्त्वे लौकिकप्रत्यक्षस्याप्यनुत्पत्तेरानुमानिकेति बाधनिश्चयविशेषणम् । शाब्दं प्रतीति । तथा च । तावतैव लिङ्गासाधारणदोषत्वव्याघात इति भावः । છે દીધિતિકારે આનુમાનિક એવો બાધનિશ્ચય કહ્યો છે માત્ર બાધનિશ્ચય કહે તો તે તો . # સમાનેન્દ્રિયજન્ય પણ હોય (ચક્ષુથી પટમાવવમૂતને પ્રત્યક્ષાત્મક બાધનિશ્ચય થાય તો ? તે જ ઈન્દ્રિયથી વટવમૂત પ્રત્યક્ષ પ્રતિબધ્ધ બની જ જાય) અને તે તો પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક બની જ શકે છે. એટલે પ્રત્યક્ષ પ્રતિ અપ્રતિબંધક બનતાં આનુમાનિક એવા તે બાધનિશ્ચયનું ગ્રહણ કર્યુ છે. અર્થાત્ ભલે આવો બાધનિશ્ચય પ્રત્યક્ષ પ્રતિ અપ્રતિબંધક રહે તો આ પણ શાબ્દ બુદ્ધિ પ્રતિ તો તે પ્રતિબંધક બને જ છે માટે બાધાદિમાં અસાધારણપ્રતિબંધકતા સંભવતી જ નથી માટે આ કલ્પ અભ્યપગમમાત્ર જ સમજવો જોઈએ. गादाधरी : तत्रापि तदप्रतिबन्धकत्वमाशङ्कते योग्यतेति । दीधितिः : योग्यताज्ञानेनान्यथासिद्धत्वातद्भावो न तत्र हेतुरिति ।। चेदेवमप्युपनीतभानविशेष प्रति तत्त्वेन हेतुताया दुर्वारत्वात् । इति महामहोपाध्याय-श्रीरघुनाथशिरोमणिभट्टाचार्यविरचिता हेत्वाभासे - -- સામાન્ય નિયુક્તિ ૦ (૨૦૦૩) (સામાન્ય નિરુક્તિ (૨૦૩) Page #287 -------------------------------------------------------------------------- ________________ सामान्यनिरुक्तदीधितिः समाप्ता । गादाधरी : अन्यथासिद्धत्वादिति । बाधादिनिश्चयदशायां योग्यताज्ञानरूपकारणविरहेणैव शाब्दबोधानुत्पादनिर्वाहादिति भावः । तदभावः=बाधादिनिश्चयाभावः तत्र = शाब्दबुद्धौ । પૂર્વપક્ષ ઃ તમે શાબ્દ પ્રતિ બાધની પ્રતિબંધકતા કહો છો તે પણ બરોબર નથી. કેમકે યોગ્યતાજ્ઞાન હોય તો શાબ્દબોધ થાય અને તદભાવ હોય તો શાબ્દબોધ પ્રતિબધ્ય બની જાય આવા અન્વય-વ્યતિરેકથી જ શાબ્દબોધ પ્રતિ યોગ્યતાજ્ઞાનાભાવ કારણ બને છે અને તેથી યોગ્યતાજ્ઞાનથી બાધનિશ્ચયાભાવ અન્યથાસિદ્ધ થઈ જાય છે. આમ બાધનિશ્ચયાભાવ કારણ બની શકતો નથી એટલે બાનિશ્ચય શાબ્દબોધ પ્રતિ પણ પ્રતિબંધક બની શકતો જ નથી અને તેમ થતાં બાધાદિ પ્રત્યક્ષાદિના પ્રતિબંધક નથી બનતાં એવો યદ્વા કલ્પ અક્ષરશઃ સત્ય ઠરે છે તેમાં અભ્યપગમત્વ માત્ર કહેવાની શી જરૂર છે ? गादाधरी : यद्यपि योग्यबाधसंशयद्वितीयक्षणे स्मरणाद्यात्मकयोग्यतानिश्चये सति तद्द्द्वितीयक्षणे शाब्दज्ञानवारणाय तदभावस्य शाब्दबोधहेतुत्वस्यावश्यकत्वम्, तथापि बाधादिज्ञानस्य शाब्दाप्रतिबन्धकत्वेऽपि निर्विवादोपनीतभाने विशेषप्रतिबन्धक तयैव बाधादेर्लिङ्गासाधारणदोषत्वनिराकरणसम्भवात्तत्रैव तन्निराकरोति एवमपीति । उपनीतभानविशेषम् दोषविशेषाजन्योपनीतभानविशेषम्, तत्त्वेन=बाधनिश्चयाद्यभावत्वेन । दुर्व्वारत्वादिति । बाधादिनिश्चयदशायामनुमितेरिव तादृशोपनीतभानानुत्पादस्य सर्व्वानुभवसिद्धत्वादिति भावः । इति महामहोपाध्याय श्रीगदाधरभट्टाचार्य्यविरचिता हेत्वाभाससामान्यनिरुक्तदीधितिविवृत्तिः समाप्ता । दीधितिअर : प्रत्यक्षात्मा पापसंशय द्वितीयक्षणे ( स्थाणुत्वाभाववान् नवा ) સ્મરણાત્મક યોગ્યતાજ્ઞાન (નિશ્ચય) થાય છે એટલે તેની દ્વિતીય ક્ષણે ‘સ્થાણુરયં’ એવો सामान्य निरुक्ति • (२७४) Page #288 -------------------------------------------------------------------------- ________________ A શાબ્દબોધ થવાની આપત્તિ આવે કેમકે પૂર્વે યોગ્યતાજ્ઞાન પડેલું છે. (વસ્તુતઃ ત્યાં શાબ્દ (1 બોધ થતો નથી.) આ આપત્તિ દૂર કરવા માટે બાધનિશ્ચયાભાવને શાબ્દબોધ પ્રતિ કારણ એ T કહેવું જ જોઈએ. અહીં તો પૂર્વે બાધજ્ઞાનાભાવ નથી. બાધજ્ઞાન જ પડેલું છે માટે || શાબ્દબોધ ન થાય આમ શાબ્દબોધ પ્રતિ બાધજ્ઞાનને પ્રતિબંધક તો માનવું જ જોઈએ. પણ જવા દો. એ રીતે તમે બાધજ્ઞાનને શાબ્દબુદ્ધિનું પ્રતિબંધક ન પણ માનો તો કાંઈ છે A નહિ. ઊપનીતભાનવિશેષ પ્રતિ તો બાધનિશ્ચયાભાવ કારણ સહુએ માનેલો જ છે ને ? | અર્થાત્ બાધનિશ્ચયાભાવ જેમ અનુમિતિ પ્રતિ કારણ છે તેમ દોષવિશેષાજન્યોપનીતભાન | પ્રતિ તે કારણ બને જ છે. એટલેદોષવિશેષાજન્ય-ઊપનીતભાન પ્રતિ બાધનિશ્ચય સુતરાં ) U પ્રતિબંધક બની જ જાય. આમ બાધનિશ્ચય માત્ર અનુમિતિ પ્રતિ પ્રતિબંધક ન રહ્યો એટલે U છે તેમાં અનુમિતિ અસાધારણ પ્રતિબંધકતા ન આવતાં દ્વિતીય લક્ષણની અવ્યાપ્તિ આવી જમ જ ગઈ એને દૂર કરવા યા કલ્પનું અનુસરણ ભલે કર્યું પણ તેમાં બાધાદિને પ્રત્યક્ષાદિ પ્રતિ કે. | અપ્રતિબંધક કહ્યાં અને તેથી બાધાદિમાં અનુમિતિની જ અસાધારણ પ્રતિબંધકતા સાબિત | જ કરી તેમાં અરૂચિ જરૂર રહી ગઈ કેમકે છેવટે માનસપ્રત્યક્ષ ઊપનીતભાન પ્રતિ પણ 1 બાધનિશ્ચય પ્રતિબંધક બને જ છે અને તેથી બાધનિશ્ચયને પ્રત્યક્ષાદિ પ્રતિ અપ્રતિબંધક | કહેવા એ વસ્તુસ્થિતિ તો નથી જ. આ જ કારણસર મણિકારે આ કલ્પથી બાધાદિમાં [] અસાધારણપ્રતિબંધકતા સિદ્ધ કરીને આવ્યાપ્તિ ભલે દૂર કરી પણ તે કલ્પમાં પોતાનો !! આ અભ્યપગમમાત્ર છે એ હકિકત યદ્રા પદથી સૂચિત કરી છે. - મત્ર વન્તિ કલ્પથી દ્વિતીય લક્ષણને નિર્દષ્ટ કર્યું છે પણ તે સઘળું દીધિતિકારે | 1 પ્રતિપાદન કર્યું હતું મણિકારે તો આ બધી હકીકત લીધી નથી. માટે બાધાદિમાં આ રીતે | તેમના પ્રત્થાનુસાર અવ્યાપ્તિ આવી એટલે તેને દૂર કરવા પ્રથમ કલ્પ (તૃતીય લક્ષણથી ! એ સમાધાન કરનાર) અને “યત્ર વાર કલ્પનું અનુસરણ તેમણે કર્યું છે. इति सामान्यनिरुक्तौ चन्द्रशेखरीया गुर्जरभाषाविवृत्तिः समाप्ता । વ વવ . (સામાન્ય નિયુક્તિ • (૨૫) ==== Page #289 -------------------------------------------------------------------------- ________________ ટીન એજરોમાં વધતી જતી ગુનાખોરીને ડામવાનો સમાજ માટે એક માત્ર વિકલ્પ બે તપોવનમાં પ્રવેશ તપોવનની વિશિષ્ટતા 'તપોવનની બાળક ધોરણ પાંચથી બારનું શેક્ષણિક સંકુલ જ ગામી-પપ્પાથી દૂર ગુસમાં રહીને અભ્યાસ SSC અને HSC લોTOP Talidદઈ તો હોવાથી જાતે નિર્ણયો લેતો નૈતિક જ કેટીંગ - mટે - ચોગાસન - હાલ અભિનયY હિંમતવાળો બને છે. સંગીત વગેરે અનેક શક્તિઓનો wાંગીણ વિકાસ ? ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો મુકાબલો # કમ્યુટર યુક્ત જાણુટર સેટરની અધતન | કરવા માટે જતા બને છે. જગજરાતી માધ્યમના વિરોધે ગમ્મી -પપ્પાની સેવા કરનાર, તેની તૈયારી માટે શેરલ અંગેજીનાં ચોક્ત ક્લાસ વડીલોનો વિનરી કાનો. સંપર્ક સૂા. (તપોવન સંસ્કારપીઠ) મુ અમીયાપુર પો. સુઘડ જિ. ગાંધીનગર ફોનઃ (૦ee) ૩છઠ્ઠ૦૧-૨-૩ નવસારી તપોવન સંપર્ક | સાબરમતી તપોવન સંપર્ક મો.: ૯૮૨૪૧૦પપપ૮ (ધરણેન્દ્રભાઈ) મો. ૯૪૨૫૦૫૮૮૨ (રાજુભાઈ) મો: ૯૮૨૫૧૧૮૩૪૫ (રમેશભાઈ ચાવાલા) મો. ૯૪૨૬૦૬૦૦૯૩ (લલિતભાઈ) . Page #290 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ 'હે દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર ! આપની અમે શી પ્રશંસા કરીએ ?. 'માત્ર આપની દેશના જ નહિ, આપના જીવનની. 'પ્રત્યેક ઘટનાઓ સ્યાદ્વાદનો ઉપદેશ દેનારી છે. અંધારી મધરાતે, અડાબીડ જંગલમાં આપ કાઉસ્સગ્ગ મુદ્રામાં, ' ઉભા છો. હૃદયમાં નિર્મળતમ પરિણતિ ઝળકી રહી છે. ' તો દેહમાં કાયોત્સર્ગની પ્રવૃતિ છે. ના અંતરમાં નિશ્ચયનય નું સામ્રાજય પ્રર્વતે છે, 'તો બહાર શરીરને કઠોર કષ્ટ દેતો વ્યવહારનય હસી રહ્યો છે. ચિત્તમાં સૂક્ષ્મતમ પદાર્થોના ચિંતનરૂપ જ્ઞાન વિકસે છે, ' તનમાં ઉપસર્ગો પરીષહો સહેવાની ક્રિયા ઝળકે છે. ઓ સિધ્ધાર્થનંદન ! 'પરમાણુમાં મનને એકદમ સ્થિર કરીને આપ દ્રવ્યાનયોગનું 'ચિંતન કરો છો, આપની અપ્રમતતા દ્વારા " કેટલો કાળ વીત્યો, તો કેટલો કાળ રાત્રિનો બાકી.. ' એ બધું જ બરાબર જાણી આપે ગણિતાનુયોગને આત્મસાત્ કરી લીધો છે. 'કાયોત્સર્ગ, અપ્રમત્તતા, નિર્મમત્વ વિગેરે સર્વોત્તમ સાધનાના ' અંશો વડે આપે ચરિતાનુયોગને રોમે રોમે પ્રસરાવ્યો છે. 'આપની આ સાધના હજારો વર્ષો સુધી અબજો જીવોને ધર્મકથા ' રૂપે અત્યંત શ્રેષ્ઠકક્ષાનું માર્ગદર્શન પુરૂ પાડશે. 'ઓ વીર ! આપ સ્યાદ્વાદમય.! આપની દેશના સ્યાદ્વાદમય ! આપનું શાસન સ્યાદ્વાદમય ! 'માત્ર નાનકડી એક અધુરપને આપ જ દૂર કરી આપજો, 'આપનો શ્રમણસંઘ પણ સ્યાદ્વાદી, અનેકાન્તવાદી, 6 ' રાગ-દ્વેષરહિત, મધ્યસ્થ, ચૌદરાજલોકને ' હદયમાં સમાવનારો સાચા અર્થમાં બને એવી 146510 'અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવજો. એ સ્યાદવાદના પ્રતીકરૂપે જે આજે એક અજેનગ્રન્થ જૈનશ્રમણ પ્રકાશિત કરી રહ્યો છે. 'આ ગ્રંથ આપના કરકમલમાં સમર્પિત કરતા 'આ જૈનશ્રમણ અત્યંત ઓનંદ અનુભવે છે. gyanmandingkobatirth.org પં. ચન્દ્રશેખરવિજ્ય