________________
1 વિષયિતાશાલિ જે વહુન્યભાવવધૂદનિશ્ચય તદ્ વ્યાપક તદુત્તરાનુમિતિનિષ્ઠ ઊભયાભાવ બની જતાં લક્ષણ સંગતિ થઈ જાય.
સાધ્ય હેતવૈશિસ્ત્રાવગાહિ જે નિશ્ચય કહ્યો છે ત્યાં નિશ્ચયત્વ વિશેષણવિશેષતા- || ય વચ્છેદકભાવાનાપન્નવિરોધિકોટિયપ્રકારÁકધર્મ-વિશેષ્યકજ્ઞાનાન્યજ્ઞાનત્વ રૂપ લેવું. આ 1 गादाधरी : कोटिद्वये विशेषणविशेष्यतावच्छेदकभावानापन्नत्वनि
वेशात् निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदकविशिष्टे । । साध्यादिवैशिष्ट्यग्रहस्य एकत्र विरोधिद्वयप्रकारकत्वनियमेऽपि न " तादृशवैशिष्ट्यावगाहिनिश्चयाऽप्रसिद्धिः ।
અહીં અનાપન્નતાન્ત ન કહે તો શું થાય તે જોઈએ? નિર્વહ્નિ પર્વતો વઢિમા ને || જ્ઞાનમાં વન્યભાવ અને વદ્ધિ એવી બે વિરોધિકોટિ પ્રકાર છે અને પર્વત વિશેષ છે. માટે 1 આ વિરોધિકોટિકયપ્રકારક-એકધર્મવિશેષ્ય, આ જ્ઞાન બન્યું પણ આ જ્ઞાનથી અન્ય જ્ઞાન જે. I] નિરૂક્ત (નિવલિઃ પર્વતો વતિમાનું ધૂમાત્ સ્થલીય જ) સાધ્યવૈશિસ્ત્રાવચ્છિન્ન બની શકે ! એ જ નહિ એટલે આવું જ્ઞાન જ આ આહાર્યજ્ઞાન બને પણ આવું જ્ઞાનાન્યજ્ઞાન તો અપ્રસિદ્ધ
જ બની જાય અને તેથી નિર્વત્રિ પર્વતો વદ્વિમાન એ જ્ઞાનાન્યજ્ઞાન રૂપ ન બનતાં ને In નિશ્ચય ન બને અને તેથી તેમાં અવૃત્તિ વિષયિતા પણ લેવાની ન રહે. એટલે અવ્યાપ્તિ 1. આવે.
હવે અનાપન્નત્વનિવેશથી આ આપત્તિ નથી કેમકે આ નિર્વહ્નિ પર્વતો વહ્નિમાન છે બ જે વિરોધિકોટિકયપ્રકારમૈકધર્મવિશેષ્યકજ્ઞાન છે તે વિશેષણ વિશેષતાવચ્છેદકભાવાપન્ન : ન જ છે. તાદશભાવાનાપન કોઈ બીજું જ્ઞાન બને તે બીજા જ્ઞાનથી અન્ય જ આ જ્ઞાન બની | જતાં નિશ્ચયરૂપ બની ગયું. હવે તેમાં વદ્ધિમત્પતરૂપ વિષયિતા તો (જ્ઞાનભેદન આ વિષયિતાભેદા) અવૃત્તિ જ છે એટલે તે વિરોધિવિષયિતા બની ગઈ તદુત્તરાનુમિતિનિષ્ઠા J ઊંભયાભાવ તે વિષયિતાનો વ્યાપક બનતા લક્ષણની સંગતિ થઈ ગઈ.
નિર્વહ્નિ વશ્વિમાન નિશ્ચયમાં વચમાવત્રિર્વ ની વિષયતા અવૃત્તિ છે માટે છે # તે વિરોધિવિષયિતા બની ગઈ. તત્વવ્યાપક તદુત્તરાયમાન ઘટાઘનુમિતિમાં ઊભયાભાવ | ll મળી જાય એટલે લક્ષણની અવ્યાપ્તિ ન રહે. " गादाधरी : यदीयविषयता तादृशनिश्चयाऽवृत्तिस्तत्त्वमित्येतावति कृते " 1 જ સામાન્ય નિરુક્તિ - (૨૦)
J