________________
। स्थलीयदोषेऽव्याप्तिश्च ।
હવે જો આ આપત્તિ દૂર કરવા તેઓ કહે કે તાદશોભયાભાવ-પ્રતિયોગિતાવચ્છેદક ગર્ભમાં યદ્રપવિશિષ્ટ યેન સંબંધેન યતૂપાવચ્છિવૈશિસ્યાવગાયિત્વ નિવિષ્ટ A તપાવચ્છિન્નવિશેષ્યક, તત્સંસર્ગક, તતૂપાવચ્છિન્નપ્રકારકાનુમિતિ–ાવચ્છિન્ન H. # પ્રતિબધ્ધતા-નિરૂપિત પ્રતિબંધક્તાવચ્છેદકત્વ વિરોધિત્વ, આમ કહેવાથી અહીં તેવી i અનુમિતિ જ અપ્રસિદ્ધ બનવાથી વહિંમત્પર્વતવિષયિતા એ વિરોધી ન બને એટલે 1 ( વિરોધિવિષયિતા જ ન રહેતાં અતિવ્યાપ્તિ ન આવે.
તો આ પણ બરોબર નથી. ભલે આ રીતે અતિવ્યાપ્તિ દૂર થતી હોય પણ તેમ થતાં તો ફરી શેષની વૈયથ્યપત્તિ ઊભી જ રહેવાની. વળી આવી રીતે વિરોધિત્વનું નિર્વચન છે. કરવામાં નિર્વલ્લિ વદ્ધિમાન સ્થલીય દોષમાં અવ્યાપ્તિ પણ આવશે, કેમકે ત્યાં પણ ન તાદશાનુમિતિ અપ્રસિદ્ધ બનવાથી વિરોધિવિષયિતા જ ન મળતાં લક્ષણ ન જાય. આમ || D યજુનો મત તો ખંડિત થઈ જાય છે.
આપણે એક વાર યાદ કરી લઈએ કે યજુના મતનું સિદ્ધાન્તીએ આ રીતે ખંડન કરી ! નાંખવાથી અર્થવ મતે જે બે અવ્યાપ્તિઓ અને નિર્વહ્નિો પર્વતો વદ્વિમાન સ્થલીય # દોષમાં દોષ–ાનુપપત્તિ આપી હતી તે તો હજુ ઊભી જ છે.
गादाधरी : यत्तु पक्षतावच्छेदकविशिष्टे निस्तसाध्यहेतुवैशिष्ट्या|| वगाहिनिश्चयावृत्तिविषयितैव विरोधिविषयितापदार्थः । तथा च । M यनिरूपिततादृशविषयिताशालिनिश्चयोत्तरानुमितित्वव्यापक उभयाभावपा स्तत्त्वमिति समुदितार्थः । निश्चयत्वं च विशेषणविशेष्यतावच्छेदकभावानापन्नविरोधिकोटिद्वयप्रकारकैकर्मिविशेष्यकज्ञानान्यज्ञानत्वम् ।
દ્વિતીય યહુમતઃ - વિરોધિવિષયિત્વ નિરક્તસાધ્ય હેતવૈશિષ્ટચા-લ વગાણિનિશ્ચયાવૃત્તિવિષયિત્વ અમે કહીશું. આમ થતાં માત્ર વતિ બાકીના અંશ સાથે આખું લક્ષણ આવું થાય. યજ્ઞપિતતા વિષયતાાત્મિનિશ્ચયોત્તરી- नुमितित्वव्यापकः उभयाभावः तत्त्वम् ।
વહુન્યભાવવધૂહૂદવિષયિતા એ વિરોધિવિષયિતા બને. કેમકે વદ્વિધૂમ 1 એ વૈશિસ્ત્રાવગાહિ જે દલો વહ્નિમાન નિશ્ચય, તેમાં એ અવૃત્તિ જ છે. એટલે આવી !
જ સામાન્ય નિયુક્તિ • (૨૦૫) =