________________
કેટલાંક કહે છે કે સાધનનિષ્ટસાધ્યાભાવવવૃત્તિત્વ એ જ વ્યભિચાર છે પણ સાધ્યાભાવવવૃત્તિત્વવિશિષ્ટસાધન વ્યભિચાર નથી એ જ રીતે પક્ષે સાથ્થામાવ એજ બાધ છે પણ સાથ્થામાવવપક્ષ: બાધ નથી. હવે તેમના હિસાબે તો ઉક્તલક્ષણ સાધ્યાભાવવત્પક્ષમાં પણ જાય એટલે અતિવ્યાપ્તિ આવી ગણાય. એને દૂર કરવા માટે અર્થાત પનિક સાધ્યમોવ, સાયનિષ્ઠ સાથ્થામાવવદ્રવૃત્તિત્વ માં જ લક્ષણ જાય એવું લક્ષણ તેઓ બનાવે છે. M यादृशर्मिणि यादृशधर्मवत्ताज्ञानं अनुमितिप्रतिबन्धकं तस्य धर्मिणः।। | तादृशधर्मवत्त्वं हेतुदोषः । ૫ વહ્નિત્વાવચ્છિન્નવદ્વિમાં ધૂમાભાવવધૂવૃત્તિતાત્વાવચ્છિન્ન ધૂમાભાવવવૃત્તિત્વજ્ઞાન અનુમિતિપ્રતિબંધક છે માટે વહ્નિમાં ધૂમાભાવવવૃત્તિત્વવત્વે એ હેત્વાભાસ કહેવાય.
હવે આમનું લક્ષણ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવદ્વિમાં ન જાય એટલે તેમને ? 1 અતિવ્યાપ્તિ ન આવે.
गादाधरी : साधनादिविशेषणकसाध्याभावववृत्तित्वादिविशेष्यकज्ञानस्य व्याप्त्यादिज्ञानप्रतिबन्धकत्वेऽपि साध्याभावववृत्तित्त्वादेराधेयतासम्बन्धेन साधनीयत्वादिकं न दोषः, साधनादेः " साध्याभावववृत्तित्वादिधर्मताविरहात् ।
પ્રશ્નઃ ભલે તેમ હો પણ વઢી ધૂમામાવવિદ્રવૃત્તિ માં જેમ તે લક્ષણ ગયું તેમ ન ધૂમામાવવવૃત્તિત્વે વહ્નિ સ્થળમાં પણ તે લક્ષણ જતાં તે પણ દોષ બનશે ને? જુઓ, ધૂમાભાવવવૃત્તિત્ત્વાવચ્છિન્ન ધૂમાભાવવધૂવૃત્તિત્વ વહ્નિત્નાવચ્છિન્મવદ્વિજ્ઞાન . અનુમિતિ પ્રતિબંધક છે તો ધૂમાભાવવૃત્તિત્વરૂપ ધર્મીનો વહ્નિઃ દોષ બને.
આમ ધૂમાભાવવવૃત્તિત્વ આધેયતાસંગથી અહીં સાધનમાં રહી પણ જાય. એટલે તે A દોષ બની જાય ને ?
ઉત્તર : ના, આધેયતા સં.ને અમે નૃત્યનિયામક સંબંધ માનીએ છીએ એટલે સાધનમાં વૃજ્યનિયામક સંબંધથી સાધ્યાભાવવવૃત્તિત્વ રહી શકતું જ નથી. હા, સાધનમાં 1. | સાધ્યાભાવવવૃત્તિત્વ સ્વરૂપસંબંધથી જરૂર અમે રાખ્યું છે પણ તે તો વૃત્તિનિયામક સંબંધ
Gર સામાન્ય નિરતિ ૦ (૧૫) -
AJ