________________
- -
- - - - - 1 ] H (દોષ) છે. સાધનપદ લક્ષણાથી ધૂમતાવચ્છિaહેતુકાનુમિતિ પરક છે.
દૂ - સપ્તમ્મન્નાર્થ હૃદ–ાવચ્છિન્નપક્ષકત્વ...૧
વ - ષક્વન્સાર્થ-વહિવાવચ્છિન્નસાધ્યકત્વ....૨ T સાધને - સ્થળે જે સપ્તમી છે તેનો અર્થ નિરૂપિતત્ત્વ. એનો અન્વયે પ્રતિબંધકતામાં || ( અર્થાત્ સાધનનિરૂપિતા જે પ્રતિબંધકતા. - હવે પર્વતે વર્લેઃ સાધને ધૂમો દુષ્ટ એવા વાક્યનો અન્વયબોધ કરવો હોય તો આવો જ A પ્રતીત થાય.
પર્વતત્વાવચ્છિન્નપક્ષક, વઢિવાવચ્છિન્નસાધ્યક, ધૂમતાવચ્છિન્નહેતુકાનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક સ્વાવચ્છિન્નવિષયિતાકધર્માવચ્છિન્નસંબંધી ધૂમઃ |
પણ અહીં તાદશ ધર્મ જ અપ્રસિદ્ધ છે માટે તેવો વ્યવહાર થઈ શકતો નથી. અને તેથી તે તે તત્રસ્થ ધૂમ હેતુમાં દુષ્ટત્વવ્યવહારોપત્તિ સંભવતી નથી. 11 હા, પક્ષવિશેષકનો નિવેશ કરવામાં ન આવે તો તો વહ્નિતાથને ધૂમો તૂટ: એવો [1 I વ્યવહાર અબાધિત જ છે અને તે અમને ઈષ્ટ પણ છે જ. (ત્યાં પર્વતપક્ષક કહ્યું નથી છે વહિંસાધને ધૂમો દુષ્ટ: થી હૃદપક્ષકધૂમ જ અંતતઃ તો દુષ્ટ થવાનો. કેમકે છે. આ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાદિ કહેતા સદ્ધતધૂમમાં દુષ્ટવાપત્તિ સંભવવાની નથી.) 4 गादाधरी : साधननिष्ठसाध्याभावववृत्तित्वादेरेव व्यभिचारतया ! 7 प्रसिद्धिर्न तु तद्विशिष्टसाधनादेरतो न तस्य दोषत्वमिति कश्चिदाह ।। || व्याचष्टेऽपि लक्षणमन्यथैव, अन्यथाऽतिप्रसङ्गात् । तादृशव्याख्यामपन्य" स्यति यादृशेति ।
दीधिति : यादृशधर्मिणि यादृशधर्मवत्ताज्ञानमनुमिति-प्रतिबन्धकं T तस्य धर्मिणस्तादृशधर्मवत्त्वं हेतुदोष इत्यपि कश्चित् । र गादाधरी : यद्पावच्छिन्नेत्यर्थकम् । ज्ञानम्-ज्ञानत्वावच्छिन्नम् ।
तस्य धर्मिणः तद्धर्मावच्छिन्नस्य, तेन सम्बन्धेने ति शेषः ।। || तादृशधर्मवत्त्वम् तद्रूपावच्छिनधर्मवत्त्वम् ।
- સામાન્ય નિરુક્તિ . (૧પ)