________________
॥ गादाधरी : मैवम्, स्वरूपसम्बन्धरूपावच्छेदकत्वप्रवेशे पाषाणमय- 0 Hत्वाद्यवच्छेदेन वल्यभाववत्तानिश्चयविशिष्टस्य पाषाणमयत्वादिविशिष्टस्य 4 पक्षादेर्ज्ञानस्य वढ्यनुमितिप्रतिबन्धकतया तववच्छेदकविषयिताक-Y पाषाणमयत्ववत्पर्वतेऽतिव्याप्तिः । अनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्व- ।। निवेशपक्षे तादृशविशिष्टविषयतायाः पाषाणमयत्वावच्छेदेन वल्यभाव-11 वत्तानिश्चयाविशिष्टज्ञानसाधारणतया अनुमितिप्रतिबन्धकतातिरिक्तवृत्तित्वेनातिप्रसङ्गानवकाशात् ।
ઉત્તર પક્ષ = સ્વરૂપસં.રૂપ અવચ્છેદકત્વનો નિવેશ કરવામાં ઉક્ત લાઘવ || 4 અકિશ્ચિકર છે કેમકે તેમાં દોષ આવે છે. પાષામથર્વવાન વચમાવવાનું આવો છે # એક નિશ્ચય થયો ત્યારબાદ પાષા નિયત્વવાં પર્વત એવો બીજો નિશ્ચય થયો. આ જ In TષTTEયત્વવાં પર્વતઃ એવો નિશ્ચય વિશિષ્ટવદ્ધિમાનું કહેવાય. હવે [l
પાષાણયત્વવાનું વઢિમામ્ અનુમિતિને પાષામથર્વવાન પર્વતઃ પ્રતિબધ્ધ કરી છે A દે, કેમકે પાષાણામયત્વવાનું વહુન્યભાવવાનો નિશ્ચય છે અને પર્વત પાષાણમયત્વવાનું જ જ છે એટલે હવે તેમાં વદ્ધિમત્તાની અનુમિતિ શી રીતે થાય ?
વસ્તુતઃ પાષાપામથર્વવાન વદ્ધિમાન અનુમિતિ પ્રતિ તદભાવવત્તાબુદ્ધિ કે છે તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ પ્રતિબંધક બને છે એટલે કે વહુન્યભાવવત્તા બુદ્ધિ કે છે વન્યભાવવ્યાપ્યપાષાણમયત્વવત્તાબુદ્ધિ પ્રતિબંધક બને. હવે પૂર્વોક્ત છે # નિશ્ચયવિશિષ્ટનિશ્ચય પાષાણમયત્વવાનું પર્વત: પણ અનુમિતિપ્રતિબંધક બને છે એટલે મા, A તાદશાનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદકતા (સ્વ.સં.રૂ૫) પાષાણમયત્વવાનું પર્વતજ્ઞાનમાં 1. ગ રહેલી વિષયિતામાં છે જ. તેથી પાષાણમયત્વવપર્વતત્વાવચ્છિન્ન પાષાણમયત્વવત્પર્વત | દોષ બને. આમ તમારા મતમાં અતિવ્યાપ્તિ દોષ ઊભો છે. છે. જો અતિરિક્ત વૃત્તિ રૂપ અવચ્છેદકતા લઈએ તો આ દોષ રહેતો નથી કેમકે ભલે આ નિશ્ચયવિશિષ્ટનિશ્ચયરૂપ પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનમાં તાદશ વિષયિતા છે પણ શુદ્ધ છે છે પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનમાં પણ તાદશ વિષયતા છે. અને ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા છે # નથી. આમ તે વિષયિતા પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ ન રહેતાં લક્ષણ તેમાં ન જાય એટલે અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. -
સામાન્ય વિરક્તિ (૧૦૫) 2 -