SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ " गादाधरी : न चानतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वनिवेशपक्षेऽपि जलाद्यवच्छेदेन वल्यभाववत्ताघटितस्य वयभाववज्जलादिमवृत्तिजलादिविशिष्टस्य हुदादिरूपपक्षस्य जलवान् वल्यभाववानित्यादिज्ञानसहितस्य जलवाँश्च हूद इत्यादिज्ञानस्य तादृशज्ञानविशिष्टता| दृशज्ञानत्वेनैव प्रतिबन्धकतया तादृशप्रतिबन्धकताशून्यज्ञानाविषयस्य । सत्प्रतिपक्षाद्यनात्मकस्य वारणाय ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वस्य । प्रतिबन्धकतायामवश्यं निवेशनीयतया मन्मतेऽपि तत्रानतिप्रसङ्गादिति । Vवाच्यम्, પૂર્વ પક્ષ : જુઓ. અમને આપેલો આ અતિવ્યાપ્તિદોષ અમે દૂર કરીશું. પણ તે 1 ન પહેલાં તેના માટે અમે તમને એક દોષ આપીએ છીએ. ભલે તમે અનતિરિક્તવૃત્તિત્વરૂપ [] અવચ્છેદકતા કહો છતાં ય આ સ્થળે તમને આપત્તિ ઊભી રહે છે. આ દૂ વદ્ધિમાન અનુમિતિ પ્રતિ વર્ચભાવવધૂદ્દદ દોષ બને છે. પણ હવે તે વન્યભાવવજ્જલવવ્રુત્તિજલવિશિષ્ટહૂદરૂપ પક્ષ છે એવું જ્ઞાન થાય તો તે પણ દૂર 0 દ્વિમાન અનુમિતિને પ્રતિબદ્ધ કરી દે. તે જ રીતે બનવાનું વચમાવવાન્ એવા | નિશ્ચયથી વિશિષ્ટ પત્નશ દૂનિશ્ચય થાય તો તે પણ તે અનુમિતિને પ્રતિબધ્ધ કરી છે TI દે. હવે દુલ વહ્યાન ધૂમા સ્થળે ધૂમ વચમાવવપિવાલો તુષ્ટઃ વ્યવહાર તો થાય છે પણ વન્યભાવવજ્જલવવ્રુત્તિજલવિશિષ્ટહૂદરૂપબાલદોષણ કે એ નવશ દરૂપ નિશ્ચયી વાતો કુછ એવો વ્યવહાર થતો નથી. અને તે ને અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા તમે માનો તો તે પણ અહીં આવે છે કેમકે જ્યાં જ્યાં આવું જ્ઞાન હોય તે તે જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને જ તેમાં તે જ્ઞાનમાં || I પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયિતા મળે જ. આમ થતાં લક્ષણ તેમાં ય જતાં અતિવ્યાપ્તિ આવે છે. છે હવે આ અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે તમારે જ્ઞાનવૈશિષ્ટયાનવચ્છિન્નત્વનો ભ. # પ્રતિબંધકતામાં નિવેશ કરવો જ પડશે. હવે અહીં તો પ્રતિબંધકતા જ્ઞાનવૈશિશ્યાવચ્છિન્ના ? H છે માટે તે લઈ શકાય નહિ અને તેથી અતિવ્યાપ્તિ દૂર થાય. - - - સામાન્ય વિરક્તિ, (૧૦) = P U
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy