________________
| વચ્છેદકપ્રકારતાત્વેન અનુગમ કરીને જ લાઘવાતુ નિવેશ કરી લેવો જોઈએ ને ?
એના ઉત્તરમાં ગદાધર કહે છે કે આ નિવેશ સંભવી શકતો નથી માટે જ અમે ગુરૂભૂત લક્ષણનું ઉપાદાન કર્યું છે.
જુઓ, આ જે અન્વયવ્યાપ્તિનિષ્ઠ પ્રકારતાનિરૂપિત હેતુનિષ્ટપ્રકારતા છે તે જ જ હતુનિષ્ટપ્રકારતા વ્યતિરેકવ્યાપ્તિનિષ્ઠપ્રકારતા નિરૂપિતા પણ છે. હવે આ જ હેતુનિઇ છે,
પ્રકારતા એ અનુમિતિનિષ્ઠ જન્યતા નિરૂપિત જનકતાની અવચ્છેદક છે. (વ્યાપ્તિ વિશિષ્ટ
હેતુમાનું પક્ષઃ એવો પરામર્શ જનક છે એટલે હેતુ જનતાવચ્છેદક કહેવાય. હેતુ પણ 1 પ્રકારનાવિશિષ્ટ છે માટે તે પ્રકારતા પણ જનકતાવચ્છેદક કહેવાય.) અન્વય-વ્યાપ્તિ કે ||
વ્યતિ.વ્યાપ્તિની પ્રકારતાથી નિરૂપિત હેતુ પ્રકારતા એ અનુમિતિ નિઝ જન્યતાનિરૂપિત જનકતાચ્છેદક છે. એટલે આ બે ય પ્રકારતાનો તાદશપ્રકારતાત્વેન અનુગમ કરી લઈએ
તો લક્ષણનો આકાર આવો થાય. તત્યાધ્યક તદ્ધતકાનુમિતિજનકતાવચ્છેદકઆ પ્રકારતાત્વાવચ્છિન્ના વા. વ્યાપ્તિદ્વય પ્રકારતાનિરૂપિત હેતપ્રકારતા, મ, | તાદશપ્રકારતાશાલિઅનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત પ્રતિબંધકતા શાલિ ન = યથાર્થજ્ઞાનવિષયત્વે દોષઃ - હવે આમ કહેવાથી યદ્યપિ “અન્વય-વ્યાપ્તિ વિગેરે પદનો ?
ઉલ્લેખ કરવો નથી પડતો અને તત્વયુક્ત લાઘવ પણ છે છતાં ય એમાં દોષ આવવાથી તે આ એ લાઘવ અકિંચિકર છે.
જ. પર્વતો ઘૂમવાનુ વ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વજ્ઞાન પ્રતિબંધક છે. | બનતું નથી પણ તે જ્ઞાન ધૂમાભાવવદવૃત્તિત્વરૂપ અન્વયવ્યાપ્તિના જ્ઞાન પ્રતિ પ્રતિબંધક 1
બને છે. પણ ધૂમાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વરૂપ વ્યતિરેક વ્યાપ્તિ-જ્ઞાન પ્રતિ તો ] તે પ્રતિબંધક બનતું નથી. હવે પ્રકારતા–ાવચ્છેદન તાદશઊભય પ્રકારતાને લીધી છે. ]
એટલે પ્રકારતા–ાવચ્છેદન ઊભય પ્રકારતા શાલિ અનુમિતિમાં તો વ્યતિ. વ્યાપ્તિ પણ આવે જ અને તેથી પ્રકારતા–ાવચ્છેદેન પ્રકારતા શાલિ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવ ) વૃત્તિત્વ જ્ઞાન પ્રતિબંધક બનતું નથી તેથી તેમાં અવ્યાપ્તિ આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધ્યાભાવવવૃત્તિત્વજ્ઞાન દશામાં કેવલ-વ્યતિ.વ્યાખ્યાદિ પ્રકારક હેતુમત્તાનું જ્ઞાન તો ન ઉત્પન્ન થાય જ છે. એટલે તાદશાનુમિતિ સામાન્ય પ્રતિ સાધારણ એ પ્રતિબંધક ન બનતાં તે
અવ્યાપ્તિ આવે. એ દોષને લીધે અમે તે લાઘવપ્રયુક્ત એવો પણ નિવેશ ન લઈને વિશેષ રૂપથી વ્યાપ્તિ ઉપાદાન કર્યુ છે. હવે ત્યાં તો પૃથક પૃથક અંશો છે એટલે તે તે અંશને તો તે વ્યભિચારજ્ઞાન પ્રતિબદ્ધ કરી શકે જ છે.
-જન સામાન્ય વિરક્તિ
(૩)
J