________________
1 પરે 4 (ગદાધર) : વચમાવવત્ વૃદ્ધિમત્ જ્ઞાનેચ્છાવિશિષ્ટ જ્ઞાન તે આહાર્ય આ બને. અને તદન્ય જ્ઞાન અનાહાર્ય બને, એમ અમે નથી કહેતાં. અર્થાત “અનાહાર્યબુદ્ધિ એ પ્રતિ’ પ્રતિબધ્ય કોટિમાં અનાહાર્યવં બાધકાલીનજ્ઞાનેચ્છાવિશિષ્ટાન્યત્વે અમે નથી કહેતાં. આ
પણ હવે અમે ઉક્તાત્તિ દૂર કરવા “અનાહાર્યત્વ'નો ઉલ્લેખ ન કરતાં તેનું સંસર્ગમુદ્રયા # ભાન કરી લઈશું. જુઓ તે સંબંધ : - વહુન્યભાવવવિશેષ્યક વહિપ્રકારકજ્ઞાનવિષયણીચ્છાવદાત્મા.
ઈચ્છાનો વિષય જ્ઞાન બને. ઈચ્છીયવિષયતા જ્ઞાનમાં રહે. ઈચ્છાનું વિશેષણ જ્ઞાન છે છે માટે તે અવચ્છેદક બને. જ્ઞાનમાં અવચ્છેદકતા રહે = ઈચ્છીયવિષયતાનિરૂપિતજ્ઞાન
નિષ્ઠાવચ્છેદકતા : જ્ઞાનમાં વધ્યભાવવત્ વિશેષ્ય છે અને વહ્નિ પ્રકાર છેઃ ને વહુન્યભાવવમાં વિશે ખ્યતા છે. આ વિશેષ્યતાનો નિરૂપક જ્ઞાન છે. માટે ' નિરૂપકત્વસંબંધથી આ વિશેષ્યતા જ્ઞાનમાં જઈને રહે. એમ થતાં જ્ઞાન તાદેશવિશેષતાવત્ SP બને. એટલે વિશેષતા એ વિશેષણ બનતાં અવચ્છેદક બને. તેમાં આવતા રહે. આ | વિશેષ્યતાનિષ્ઠાવચ્છેદકતા ઉક્ત જ્ઞાનનિષ્ઠાવચ્છેદકતાથી નિરૂપિતા બને.=ત્રિરૂપિતા યા ! । निरूपकत्वसंबन्धावच्छिन्नविशेष्यता निष्ठावच्छेदकता - હવે વહુન્યભાવવતુમાં આ વિશે ધ્યતા રહે છે માટે વહુન્યભાવવતુ એ T સ્વનિષ્ઠત્વસંબંધથી વિશેષ્યતામાં રહે અને તેથી વહુન્યભાવવધૂદ્ધવિશેષ્યતા બનતાં | | વન્યભાવવત્ એ વિશેષ્યતાનું વિશેષણ બને. એટલે તે વહુન્યભાવવત્ અવચ્છેદક બને છે
અને તેથી વન્યભાવવધ્રાં અવચ્છેદકતા રહે આ અવચ્છેદકતા પૂર્વોક્તવિશેષતાનિષ્ઠાA વચ્છેદકતાથી નિરૂપિતા બને.= તનિપિતા યા સ્વનિષ્ઠત્વમ્બન્ધાવછના ન 4 वयभाववन्निष्ठावच्छेदकता
હવે વન્યભાવવમાં વન્યભાવ સ્વરૂપસંબંધથી રહે એટલે વન્યભાવ વિશેષણ ) બનતાં અવરચ્છેદક બને તેમાં અવચ્છેદકતા રહે. આ અવચ્છેદકતા પૂર્વોક્ત વન્યભાવ- તે # વનિષ્ઠાવચ્છેદકતા નિરૂપિતા બનેeતનિરૂપિતા યા સ્વરૂપHMાવચ્છિના R M वयभाववनिष्ठावच्छेदकता
આવી અવચ્છેદકતાઓથી ઘટિત જે તાદશ અવચ્છેદકતા સંબંધ, તેનાથી અવચ્છિન્ના ન જે ઈચ્છાનિષ્ઠાપ્રતિબંધકતા, તનિરૂપિક ઈચ્છાભાવ બને=તાદ્રશાવછેવતાન્યા - 1 वच्छिन्नप्रतियोगिताको यः निर्वह्निविशेष्यकवह्निप्रकारकज्ञानं जायतां इत्याकारक | - સામાન્ય વિરક્તિ , (૨૧૫) A
J