________________
ईच्छाभावः ।
આ ઈચ્છાભાવ ઘટાભાવવદ્ધન્યભાવવનિશ્ચય છે. એટલે સ્વાવ્યવહિતપ્રાક્ષિણાવચ્છિન્ના ઘટાભાવનિષ્ઠાધિકરણતા બની=સ્થ યા સ્વાવ્યવહિતप्राक्क्षणावच्छिन्ना घटाभावनिष्ठाधिकरणता
આવી અધિકરણતા ઘટાભાવમાં છે તે જ ધર્મિતાવચ્છેદક હોવાથી તેમાં જ ધર્મિતાવચ્છેદકતા પણ છે. એટલે સામાનાધિકરણ્યન ઈચ્છાભાવા-ધિકરણતાવિશિષ્ટ છે ધર્મિતાવરચ્છેદકતા બની = તાધવરતવિશિષ્ટ યા તાવચ્છતા
આવા ધર્મિતાવચ્છેદકતા સંબંધથી તત્યકારકબુદ્ધિત્વાવચ્છિન્ન પ્રતિ ! તદભાવપ્રકારકનિશ્ચયઃ પ્રતિબન્ધકઃ | છે હવે ઉક્ત સંબંધથી ઘટાભાવમાં વહુન્યભાવનિશ્ચય પ્રથમતઃ પડેલો છે માટે ઈચ્છા ન થાય છતાં ય ઘટાભાવમાં વદ્વિબુદ્ધિ તાદશસંબંધથી રહી શકતી જ નથી અર્થાત્ નિર્વદ્ધિ વઢિમા પટમાવવાંશ વદ્ધિમાન એવી બુદ્ધિ થઈ શકતી જ નથી.
અહીં આપણે ઈચ્છાભાવાધિકરણતાનું વૈશિસ્ત્રધર્મિતા-વચ્છેદકતામાં લીધું. તેમ ન લેતાં લાઘવાતુ ઈચ્છાભાવનું વૈશિષ્ટય પ્રતિબંધક (નિશ્ચય)માં જ આપી છે ન શકાયકતાદશ(ઇચ્છાભાવવિશિષ્ટ જે ઘટાભાવવવિષયકનિશ્ચય) સ્વરૂપસંબંધથી
ઈચ્છાભાવ ઘટાભાવમાં રહે અને ધર્મિતાવચ્છકતાસંબંધથી ઘટાભાવવધ્વન્યભાવવત્ | નિશ્ચય પણ રહે. એટલે ઈચ્છાભાવવિશિષ્ટ નિશ્ચય બની જાય.
આ ગદાધારે પોતાનો વિચાર મૂક્યો :
गादाधरी : निर्व्वह्निः पर्वतो वह्निमानित्यादिस्थलीयदोषसाधारण्याय | प्रकारान्तरेण लक्षणं वर्णयतां केषाञ्चिन्मतमाह [] ધતિ: : તારાપક્ષે તાસ ધ્યવૈશિષ્ટચ તાશ" साध्यनिरूपितव्याप्तिविशिष्टतादृशहेतुवैशिष्ट्यस्य चावगाहिनो ज्ञानस्य । १ यद्विषयकं ज्ञानं विरोधिविषयकं तत्त्वम्,
गादाधरी : तादृशपक्ष इति । पक्षतावच्छेदकविशिष्टपक्ष इत्यर्थः।। । तादृशसाध्येति । साध्यतावच्छेदकविशिष्टसाध्येत्यर्थः। तादृशहेत्विति ।।। LEG-૨ સામાન્ય નિરતિ ૦ (૨૧) નEEJ