________________
ને વિપક્ષાસત્ત્વ હેતુમાં ઉપપન નહિ થાય અને તેથી આ વાચ્યત્વરૂપ સદ્ધતુ પણ અસત્ બની 1 ' જવાની આપત્તિ આવશે. U. ઉત્તરઃ ના, એ માટે અમે કહીશું કે કવચિત્ આવા સ્થળે ચાર રૂપથી ઉપપન હેતુ આ પણ સદ્ધતુ બની શકે. અન્યત્ર તો એકની પણ ન્યૂનતા આવે તો તે સદ્ધ, બની શકે નહિ. આ
અસદ્ધતના વક્ષ્યમાણ લક્ષણમાંથી અન્યતમ લક્ષણને આપણે બધે હેતુમાં લગાડીને છે. 1 તેમાં અસદ્ધતુ કે સદ્ધતુનો નિર્ણય કરી શકીએ નહિ. એટલે પૂર્વોક્ત રીતિથી જ તે નિર્ણય (સુગમતાપૂર્વક થઈ શકે. ' LI હેત્વાભાસના મુખ્ય ૫ પ્રકાર છે. તેમાં વ્યભિચારના અવાંતર ૩ પ્રકાર છે. ] અસિદ્ધિના પણ અવાંતર ૩ પ્રકાર છે.
(૧) બાધ (૨) સત્યતિપ્રક્ષ (૩) વ્યભિચાર (૪) વિરોધ (૫) અસિદ્ધિ
સાધારણ અસાધારણ અનુપસંહારી આશ્રયા- સ્વરૂપા-વ્યાખવા
સિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ
---
| હેતુમાં પાંચ રૂપમાંનું કયું રૂપ નિત્ય છે? સાધ્યાભાવવાનું પક્ષઃ - બાધ – બાધિતત્વ છે. સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ - સત્યતિપક્ષ - સત્પતિપતિત્વ છે. સાધ્યાભાવવવૃત્તિત્વમ્ - વ્યભિચાર-વિપક્ષસત્ત્વ છે. સાધ્યાસામાનાધિકરણઃ - હેતુ-વિરોધ - સપક્ષાસત્ત્વ છે, વિપક્ષ સત્ત્વ છે. છે અથવા સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગી હેતુ - વિરોધ
આશ્રયાસિદ્ધિમાં કાંચનમયપર્વતો વહિમાનું ધૂમાતા દત્ત છે. અહીં આશ્રય જA. I અસિદ્ધ છે. સ્વરૂપાસિદ્ધિમાં હેતુ પક્ષમાં ન રહ્યો હોય. હા, ભલે તે હેતુ જગતમાં બીજે ન 1 પ્રસિદ્ધ હોય. દષ્ટાન્તઃ દૂતો વદ્ધિમાન ધૂમાત્ |
જો હેતુ જગતમાં ય અપ્રસિદ્ધ હોય તો તે હેત્વપ્રસિદ્ધિ દોષ કહેવાય. દા.ત. પર્વતો છે वह्निमान् काञ्चनमयधूमात् ।
પર્વતો વદ્ધિમાન નીત્તધૂમન્ - અહીં હેતુમાં વ્યાપ્યત્વાસિદ્ધિ રહેલી છે. U ધ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુમાં વ્યાપ્યત્વ અર્થાત્ વ્યાપ્તિ રહે. અહીં નીલધૂમત એ છે
ગુરૂભૂતધર્મ હોવાથી હેતુતાનો અવચ્છેદક ન બને એટલે નીત્તધૂમવાવચ્છિન્નનીત્તધૂમ | હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુ ન બને તેથી તેમાં વ્યાપ્યત્વની = વ્યાપ્તિની અસિદ્ધિ રહે !
૨ સામાન્ય નિરુક્તિ ... (૨) Fe
--