________________
A B = A A A A A A T . વ્યભિચારમાં અવાંતર સાધારણાદિ દોષ :
(૧) સપક્ષવિપક્ષસધારનવૃત્તિઃ હેતુ: સાધારણતોષકુટ: I આ ચાલુ વ્યભિચાર એ દોષ તરીકે પ્રસિદ્ધ છે. । (२) सपक्षविपक्ष-एतदुभयस्माद्वयावृत्तः हेतुः असाधारणदोषदुष्टः। साध्यवत्तया ( નિશિતઃ સપક્ષઃ | સાધ્યશ્ચતયા નિશ્ચિતઃ વિપક્ષઃ | દા.ત. શબ્દો નિત્યઃ
શદ્ધવાન્ અહીં શબ્દમાં અનિત્યત્વનો સંદેહ હોય ત્યારે સપક્ષ ઘટ બને. વિપક્ષ આકાશ, 1 બને. આ બે યમાં શબ્દ– અવૃત્તિ છે માટે બે યથી વ્યાવૃત્ત શબ્દત બને. એટલે તે ન ( અસાધારણદોષ દુષ્ટ બને. .
(૩) અનુપસંહારી: સર્વ મયં પ્રમેયત્વાન્ !
વિપક્ષ-અસત્ત્વ અપ્રસિદ્ધ - જ્યાં વ્યતિરેક વ્યાપ્તિનું દષ્ટાન્ત જ ન મળે તે હેતુ H અનુપસંહારીદોષદુષ્ટ કહેવાય. અહીં વિપક્ષાસત્ત્વ જ નથી મળતું કેમકે વિપક્ષ જ અપ્રસિદ્ધ
- 0 :
0 0
1 છે.
હવે હેત્વાભાસનું પ્રથમ સામાન્ય લક્ષણ આપણે બધા ય હેત્વાભાસમાં જોઈ લઈએ.
अनुमितिकारणीभूताभावप्रतियोगियथार्थज्ञानविषयत्वम् । હેત્વીમાત્રમ્
બાધ :
हृदो वह्निमान् धूमात् मे स्थणे. अनुमति प्रत्ये हृदो वढ्यभाववान् । ઈત્યાકારક નિશ્ચય પ્રતિબંધક બને છે. એટલે આ અનુમિતિ પ્રતિ વર્ચભાવવાનું હૃદઃ | ઈત્યાકારક નિશ્ચયનો અભાવ કારણ બને. ફૂલો વચમાવવાનું મનાત્ એવી અનુમિતિ પ્રતિ ફૂલો વહ્નિનાર્ એવો બાધનિશ્ચય જરૂર પ્રતિબંધક બને પણ બાધદોષથી હેતુ=જલ બાધિત અર્થાત્ દુષ્ટ ન થાય કેમકે વદ્વિમાન હૂદઃ એ જ્ઞાનનો વિષય વદ્વિમાનહૂદ જ અપ્રસિદ્ધ છે. આથી સિદ્ધ થયું કે પ્રમાત્મક એવા જ બાધ નિશ્ચયથી હેતુ દુષ્ટ થાય - બાકી ભ્રમ-અમાસાધારણ તાદશનિશ્ચયથી અનુમિતિ તો જરૂર રોકાય. પણ હેતુ છે છે દુષ્ટ ન થાય. એટલે તાદશનિશ્ચયનો અભાવ એ કારણભૂત અભાવ છે. એનો પ્રતિયોગી છે
વહુન્યભાવવાનું હૃદ: ઈત્યાકારક યથાર્થનિશ્ચય - યથાર્થજ્ઞાન છે. એ યથાર્થજ્ઞાનનો વિષય R. 1 વન્યભાવવજૂદ બને. એટલે વહુન્યભાવવદ દોષ બને. આ દોષથી દુષ્ટ હેતુ બને. | LEGE સામાન્ય વિરક્તિ (૩) GAJ