________________
સંબંધથી અવચ્છિન્ન સમજવી. એટલે કે દોષને રહેવાનો આ સંબંધ સમજવો. ધૂમવાનું છે
વ સ્થળે ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિઃ વલિશ અહીં દોષ ઉક્તસંબંધથી વતિમાં SY જતાં દોષ વદ્વિ દોષવાનું (અર્થાત દુ) બને. પર્વતો વદ્વિમાન ઘૂમતું સ્થળે સદ્ધતુ દુષ્ટ [] નહિ બને કેમકે ત્યાં વહુન્યભાવવવૃત્તિત્વવિ.ધૂમક્ષ એ દોષપ્રકારક યથાર્થજ્ઞાન જ નથી. તે
ભ્રમજ્ઞાન છે. વળી ધૂમવાનું વહ્નઃ સ્થળે જે યથાર્થ દોષ છે – ધૂમાભાવવવૃત્તિત્વવિ.વતિઃ , તેને સાથે લઈને ધૂમશ્ચ એવી સમૂહાલંબન અનુમિતિ ન લેવાય કેમકે “ધૂમ'માં રહેલું છે ધૂમત્વ એ પ્રકૃત હેતુતાવચ્છેદક નથી. વહ્નિત્વ જ તેવું હોવાથી દોષ તાદશ સં. થી વતિમાં જ જાય.
પણ જો દોષને રહેવાનો આવો કોઈ સંબંધ ન કહીએ અર્થાત્ દોષ નિષ્ઠ પ્રકારના આવા સંબંધથી અવચ્છિન્ન ન કહીએ તો તો “યથાર્થ પદ આપવા છતાં અતિવ્યાપ્તિ ઊભીએ ઇ રહે. પર્વતો વદ્ધિમાન ઘૂમર્ સ્થળે વહુન્યભાવવાળા પર્વત રૂપ દોષ તો અપ્રસિદ્ધ છે તે એ પણ ધૂમવાનું વહેઃ સ્થળે ધૂમાભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ વહ્નિ એ દોષ તો પ્રસિદ્ધ છે. તે કાલિક ને સંબંધથી સદ્ધતુ ધૂમમાં જરૂર રહી જાય. કાલિકેન ધૂમાભાવવદ્ધત્તિત્વવિશિષ્ટ વતિમાનું ધૂમઃ Y ન આ દોષપ્રકારક યથાર્થજ્ઞાન છે જ એટલે તેની વિષયતા સદ્ધતુમાં ચાલી જતાં તે દુષ્ટ બને. |
આ આપત્તિ નિવારવા માટે પૂર્વોક્તસંબંધવાચ્છિન્ના દોષપ્રકારતા લેવાનું અને કહ્યું , J છે. આગળ પણ દોષવત્તા હેતુમાં લઈ જવા માટેનો આ જ સંબંધ જાણવો.
પ્રોક્ત સંબંધ ન લઈએ તો ઇતરભેદાનુમિતિમાં હેતુ વ્યભિચારી બનવાની પણ # આપત્તિ આવે તે પણ ઉપલક્ષણથી જાણવું. 4 गादाधरी : अथ ज्ञायमानपक्षनिष्ठसाध्याभावत्वादिना बाधादिदोषाणां ।
प्रतिबन्धकता न सम्भवति, साध्याभावत्वादिना पदार्थान्तरस्यैव यत्र ज्ञानं ।। तत्र दोषाणामज्ञायमानतयाऽविरोधित्वेनानुमित्यापत्तेः, किन्तु । ज्ञानीयपक्षतावच्छेदकाद्यवच्छिन्नविषयतानिरूपितसाध्याभावत्वाद्यवच्छिन्नविषयतावत्त्वेन, तादृशविषयतया ज्ञानविशिष्टत्वेन वा । तच्च रूपं || तादृशभ्रमविषयपदार्थान्तरसाधारणमेवेति तेषामपि तादृशभ्रमदशायां विरोधित्वान्नोक्तापत्तिः । एवञ्च सद्धेतूनामनुमितिप्रतिबन्धकता
[
વા સામાન્ય નિક્તિ • (o)
n
]